Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
निदर्शिनी टीफा अ. १८ मगरचमीकथा नप्टे मृते च करोति गोकम् । विज्ञस्तु समनित्य मन्यमानस्तनाऽपि कल्याणकारक धर्ममेव करोति । पर राजो पचन निगम्य विप्रः माह-राजन् ! सत्यमेव भवता प्रोक्तम्-पुने मृते पिता गोको न कर्तव्यः। ततो भवताऽपि गोको न कर्तव्य. ? असभापनीय भरतः शोककारण समुपस्थितम् । सभ्रान्तेन चक्र पर्तिना प्रोक्तम्-विम! की मम शोस्कारणम् ? तत्स्पष्ट कथय । विप्रेण तरफ रखे रह जाते है, मन तत्र आदि सर उपाय व्यर्थ हो जाते है, दम पर किमीका भी पुरुपार्थ नहीं चलता है, इसलिये हे ब्रामण । अब हमारी तुम से यही ममति है कि तुम शोकके स्थान मे सतोष एव परलोर हितावह धर्मको ही स्थान दो। गोफ करना बुद्धिमानी का चिह्न नही है। किमी वस्तु के इत होने पर, चुरा जाने पर, नष्ट होने पर, तथा मृत होने पर मनजन ही गोफ किया करते है। जो बुद्धिमान होते है वे ऐसे समय मे भी ममस्त पदार्थों को अनित्य जानकर उसके वियोग मे भी कल्याणकारक धर्म का ही आश्रय ग्रहण करते है।
इस प्रकार चक्रवर्ती के हितविधायक वचन सुनकर ब्राह्मणने कहा-राजन् । आपने जो कुछ कहा है वह सर्वथा मत्य ही कहा है। 'पुत्रके मरजाने पर पिता को गोफ नहीं करना चाहिये' आपका यह कथन मर्व या शास्त्रानुकल है। इसी तरह आपको भी गोर नहीं करना चाहिये, कारण कि आपको भी शोक करनेका कारण समुपस्थित हो चुका है। ब्राह्मण की अटपटी बात सुनकर चक्रवर्तीने सभ्रान्तचित्त होकर उससे पूछा कि-हे ब्राह्मण ! तुम क्या कह रहे हो-मेरे ઉતરે છે તે જ સમયે મઘળા શસ્ત્ર એક બાજુ પડયા રહે છે માત્ર ત્ર આદિ સઘળા ઉપાય વ્યર્થ જાય છે તેના ઉપર કેઈને પણ પુરુષાર્થ ચાલતું નથી આથી હે બ્રાહ્મણદેવ ! મારી તમને એ વિનતી છે કે, તમે શેકના સ્થાનમાં સ તેષ અને પરલોક હિતાવહ ધર્મને જ સ્થાન આપ, શક કરે એ બુદ્ધિમાનનુ કામ નથી કઈ વસ્તુને નાશ થવાથી, ચિરાઈ જવાથી, તેમજ મૃત્યુ થવાથી, મૃખ માણસ જ તેને શેક કરે છે જે બુદ્ધિમાન હોય છે તે એવા સમયે સઘળા પદાર્થોને અનિત્ય જાણીને તેના વિરોગમાં પણ કલ્યાણકારક ધમને જ આશ્રય ગ્રહણ કરે છે
આ પ્રકારના ચક્રવર્તીના હિતવિધાયક વચનોને સાંભળીને બ્રાહ્મણે કહ્યું હે રાજન ! આપે જે કાઈ કહ્યું છે તે સર્વથા સત્ય જ કહ્યું છે “પુત્રના મરી જવાથી પિતાએ ક ન ક જઈએ” આપનું આ કહેવુ સર્વથા શાસ્ત્ર અનુકુળ છે આવી રીતે આપે પણ શોક ન કરવું જોઈએ કારણકે, આપને પણ શેક કરવાનું કારણ સમુપસ્થિત થયેલ છે બ્રાહ્મણની અટપટી વાત સાંભળીને ચકવર્તીએ સદ્ભા તે