Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०
उत्तराध्ययनसूत्र निरोधपरिणामवानित्यर्थः अत एव-समाधिबहुला बहुल'प्रचुर समाधिश्चित्त स्वास्थ्य यस्य स तथा प्रार्धमानचित्तस्थामा यसपन्नइत्यर्थः । अत्र सर्वन 'बहुल' शब्दस्य आपत्वात्परनिपातः। तथा-गुप्त: मनोकाययागेरसयमस्थानेभ्यो रवित , गुप्तित्रययुक्तइत्यर्थः। अतएव-गुप्तेन्द्रिय.-गुप्तानिय स्त्र विषयमतिता निरुद्धानि इन्द्रयाणि-श्रोत्रादीनि येन स तथा-गीकृतेन्द्रिय इत्यर्थः। अत एप-गुप्तब्रह्मचारी, अग्वण्डब्रह्मचर्यधारक इत्य, अपमत्त प्रमादरहित सन् बहुलः गुप्त गुप्तेन्द्रियः गुप्तब्रह्मचारी सदा अप्रमत्तो विहरेत) इन ब्रमचर्य के समाधिस्थानों को निर्दीप भिक्षा ग्रहणशील भिक्षु गुम्मुख से सुनकर और अर्थरूप से उनको हृदय में धारण कर सयमरल वनजाता है। साल सावद्यकर्मोंका त्याग करना इसका नाम सयम है।
इस सयम की उत्तरोत्तर विशुद्ध विशुद्धत्तर आदि परिणाम क्रम से वृद्धि करना सयमबहुलता है । अर्थात् सकलसावद्यविरतिरूप मयमके परिणामो की आगे २ हीनता न होकर प्रत्युत वृद्धि होते रहना मो सयमबहुलता है। वह जिस मे हो उसको सयमबहुल कहते हैं। जय आत्मा मे सयम की बहुलता होती है तर वह आत्मा सवरबहुल बन जाता है। कर्मो के आगमन के लिये द्वारस्य जो प्राणातिपातादिक पाप "है. जिन परिणामो से कफजाते है उनपरिणामो का नाम सवर है । अत्-नवीन कर्मों के आने के द्वारका ढकना इसका नाम सवर है। जो भिक्षु आत्मा सवर की बटुलता से सदा युक्त होता है वही सवर गुप्तब्रह्मचारि सदा अप्रमत्तो विहरेत् २मा प्राय समाधीस्थानाने निहोप लिक्षा ગ્રહણ કરવાવાળા ભિક્ષુ ગુરુ મુખથી સાભળીને અને અથરૂપથી તેને હદયમાં ધારણ કરી, સ યમબહુલ બની જાય છે સઘળા સાવદ્ય કર્મોને ત્યાગ કરવું એનું નામ સયમ છે આ સયમની ઉત્તરેત્તર વિશુદ્ધ-વિશુદ્ધતર આદિ પરિણામ કમથી વૃદ્ધિ કરવી તે સ યમબહુલતા છે અર્થાત-સકલસાવવિરતિરૂપ સ યમના પરિણામોની આગળ જતા હીનતા ન થવા પામે અને વૃદ્ધિ થતી રહે તે જ સ યમબહલતા છે જેનામાં તેજ હેય તેને સ યમબહુલતા કહે છે જ્યારે આત્મામા સ યમની બહુલતા આવે છે ત્યારે તે આત્મા સ વરાહુલ બની જાય છે કર્મોના આગમનના ધારરૂપ જે પ્રાણાતિપાતાદિક પાપ છે તે જે પરિણામેથી રોકાઈ જાય છે એ પરિણામેનું નામ સ વર છે અર્થાત-નવીન કર્મોના દ્વારનું ઢાકણ એનું નામ સવર છે જે ભિક્ષ આત્મા સવરની બહુલતાથી સદા યુક્ત હોય છે તે સવર બહુલ છે જ્યારે આત્મામા