________________
૧–મંગલાચરણ અને અભિધેય :
नत्वा श्रीवर्धमानाय, श्रीमते व सुधर्मणे । सर्वानुयोगवृद्धेभ्यो, वाण्यै सर्वविदस्तथा ॥ २ ॥ एतट्टीकाचूर्णी जीवाभिगमादिवृत्तिलेशांश्च । संयोज्य पञ्चमाङ्ग, विवृणोमि विशेषतः किञ्चित् ॥ ३ ॥ ॥ મન ॥ મંગલ એ શાસ્ત્રથી સ્થંચિત્ ભિન્ન પણ છે. અને ચિત્ અભિન્ન પણ છે :
નવાંગી ટીકાકાર આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, ‘ વિઆહુ—પન્નત્તિ ' નામનું પાંચમું અંગસૂત્ર, કે જે અંગસૂત્ર ‘ શ્રી ભગવતીજી સૂત્ર ’ એવા પૂજ્યવાચક નામથી જૈન સમાજમાં સુપ્રસિદ્ધ છે, તે અંગસૂત્રની વિવૃત્તિની રચના કરવાને માટે ઉત્સાહિત બન્યા છે; ઉત્સાહિત અન્યા છે—એટલું જ નહિ, પણ તેમાં પ્રવૃત્ત થયા છે—એમ કહીએ તે પણ ચાલે : કારણ કે—તેઓશ્રીએ મંગલની આચરણા કરતાં, સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવાની સ્તુતિ કર્યો પછીથી, તેઓશ્રીએ શું કહ્યું છે તે આપણે જોઈ રહ્યા છીએ; અને મંગલ જેમ શાસ્ત્રથી કથંચિદ્ ભિન્ન ગણાય છે, તેમ મંગલને શાસ્ત્રથી કર્થચિહ્ન અભિન્ન પણ માનવામાં આવેલ છે. આથી, આ મંગલની પ્રવૃત્તિને આપણે જો આ વિવૃત્તિની