________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮) ઠાણે ધર્મધ્યાન કહ્યું છે. તેથી શ્રાવકને પણ આત્મધ્યાની કહ્યા છે, પણ શ્રાવકને ગુણ ઠાણાની મર્યાદા પ્રમાણે ધ્યાન છે. ધ્યાનની મુખ્યતા મુનિ માર્ગમાં છે. મુકિત પ્રાપ્ત કરવને આસન ઉપાય મુનિધર્મ છે, મુનિ ધર્મથી સર્વ કર્મને નાશ થાય છે. શ્રાવક પણ સદાકાળ મુનિ થવાની અંતમાં ભાવના કરે. આત્મધ્યાની એમ દુહામાં કહ્યું છે તેને પરમાર્થ એ છે કે, શ્રાવક વા સાધુ વર્ગ ફકત આત્મધર્મ - પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા હોય છે, તે જણાવ્યું છે. મુનિરાજ આત્મ ઘર્મ સસુખ કેવી રીતે થાય છે તે બતાવે છે.
ફુટ્ટ द्रव्यानुयोगे करी, करता आता વરણાગુયાને જર, વાધાર | ૨ | वर्ते निजपद शून्यता, चलवे डाटाल वर्ते वाह्याचारमां, भव तस अमहट्ट । ल ।। ४ ॥ बेप प्रदेथी शुं हुवे, अन्तर नर माग अंतर उपयोगी मुनि, पामे निजगुण ॥ ५ ॥
ભાવાર્થ-મુનિરાજ દ્રવ્યાનુગના જ્ઞાનથી આત્મધ્યાન કરે છે, અને ચરણ કરણનુગથી બાહ્ય સાધુના આચારમાં તપર રહે છે. અનુગ ચાર પ્રકારના છે. ૧. દ્રવ્યાનુયોગ. ૨. ગણિતાનુગ. ૩. ચરણકરણાનુગ
For Private And Personal Use Only