________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ–સંવિજ્ઞ, ગીતાર્થ, માયસ્થ અને દેશકાલ ભાવને જાણ એ અને શુદ્ધપ્રરૂપક સાધુ તેજ જ્ઞાનને દાતા જાણ. ગૃહસ્થાવાસમાં રહીને ઉપદેશને અધિકારી જીવ બની શકતું નથી. જ્યાં જ્યાં સૂત્રમાં ધર્મકથાઓ ચાલી છે, ત્યાં ત્યાં મુનિરાજે એ ધર્મોપદેશ આપે છે. શ્રાવક વા સાધુમાર્ગને ઉપદેશ કરે, એ મુનિરાજનું કર્તવ્ય છે. ગૃહસ્થાવાસમાં રહીને પણ અપવાદ માગે કઈને કઈ ગૃહસ્થજીવ, ગીતાર્થ મુનિરાજની નિશ્રાએ સમજાવે તે પણ સૂત્રમાં શ્રાવકને ધ્રા નદિયરા કહ્યા છે. પણ ઉપદેશ વા ધર્મવ્યાખ્યાન આપનાર કહ્યા નથી. ગીતાર્થે મુનિવિના ધર્મો પદેશ આપ્યાથી ઉસૂત્ર પ્રરૂપણા, ધર્મમાર્ગલેપ, વગેરે દત્પત્તિ થવાને પ્રસંગ રહે છે. માટે જ્ઞાની સદગુરૂ ચરણ સેવાધીન રહી, ભવ્યજીવોએ આત્મકલ્યાણ કરવું, અને એવા સદ્દગુરૂ મુનિદ્વારા જ્ઞાન ગ્રહણ કરવું એજ ઉદ્દેશ હુદચમાં ધારણ કરવો.
आत्मध्यानी पण साधु वा, श्रावक जे को होय ॥ परमपंथने पारखी-करे न शंसय कोय ॥२॥
ભાવાર્થ-જે કઈ આત્મધ્યાન કરનાર સાધુ અગર શ્રાવક હોય, તે શ્રી વીતરાગ પ્રરૂપિત પરમ પન્થને જાણ
For Private And Personal Use Only