________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
રહેવુ' તેવુ જ સંસારાવસ્થામાં રહીને ઉપાધિરહિત રહેવુ કઠિન છે, ત્રણનાને ચુક્ત એવા, તીર્થંકર ભગવાન કે જેમને તે ભવમાં મુક્તિ જવાનુ' છે, એમ તે જાણે , છતાં વ્યવહારચારિત્ર અંગીકાર કરે છે, તે અન્ય ભવ્ય છવાએ તે અવશ્ય વ્યવહારચારિત્ર અંગીકાર કરવું અને વ્યવહારચારિત્ર ધર્મ અંગીકાર કરનાર મુનિરાજની સેવા ચાકરી કરવી. જે કેાઈ વ્યવહાર સાધુ થવારૂપ વ્યવહારનું ઉત્થાપન દરે છે, તે તી
ને ઉચ્છેદ કરી, મહાહનીય કાન કરે છે. માટે આત્માથી જીવેએ સુસાધુનું બહુ ન કરવું, અને સાધુ પદ અંગીકાર કરવાની ચાહના કરી. સારને ખલ નરૂપ માનવા. ગૃહસ્થાવાસમાં છકાયના જીનેની હિંસા કરવી પડે છે, અને પ‘ચપ્રકારન! અત્રતાનુ સેવર થાય છે. વ્યાહારચારિત્રાવસ્થામાં પચપ્રકારનાં અ ને ત્યાગ કરવા પડે છે, ધર્મોપદેશના અવિકારી પણ ગીતા છે, પણ ગ્રહસ્થ નથી. અસયતિની પૂજ નામનું દાસુ આશ્ચર્ય હાલમાં પ્રવર્તે છે, તેથી આત્માથી જીવાએ માધ્યસ્થભાવધારણ કરવા ઉપદેશના વાવ્યાાનના અધિકારી મુનિરાજ છે શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે
સાધુ મહારાજ
ગાથા.
संविगो गtयथ्यो, मज्जथ्यो देशकालभावन्नु | नाणस्स होइ दाया, जो शुद्धपरूत्रगो साहू ॥ १ ॥
For Private And Personal Use Only