Book Title: Nihnavavada
Author(s): Dharmdhurandharsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Catalog link: https://jainqq.org/explore/001215/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નિહ્તવવાદ લેખક - પૂ.આ.શ્રી ધર્મધુરંધર સૂરીશ્વરજી મહારાજ for Tivate & ersonal Use Only Jain duke vom International www.jainebrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધિ-નેમિ-અમૃત-ગ્રન્થમાલા-ગ્રંથાંક-૧૦ (શિવભૂતિ-નસવાદ-આત્મવાદ અને વિચાર સૌરભ સહિત) ૦ શુભાશીર્વાદ ૦ પરમ પૂજ્ય સૌખ્યમૂર્તિ આચાર્ય શ્રીમદ્ વિજય દેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ ૯ પુનઃપ્રકાશન પ્રેરણા ૦ વિદ્વાન પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા. પ્રવચનકાર પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રધુમ્નસૂરીશ્વરજી મ.સા. ૦ લેખક ૦ સમર્થ વિધાન પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય ઘર્મધુરન્ધરસૂરીશ્વરજી મ. સા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરની પેઢી દોલતનગર, બોરીવલી (પૂર્વ) મુંબઈ-૪૦૦૦૮૬ શાખા: કેસરીયાજીનગર, પાલીતાણા-૩૬૪૨૭૦ વીર સંવતઃ ૨૫૨૩ વિક્રમ સંવત-૨૦૫૩ મૂલ્ય: રૂા. ૪૦-૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના, અમદાવાદ-૩૮૦ ૦૦૧ પ્રાપ્તિસ્થાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી દોલતનગ૨, બોરીવલી (પૂર્વ) મુંબઈ-૪૦૦ ૦૬૬ ૩. સેવંતીલાલ વી. જૈન ૪. ૧૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ-૪૦૦ ૦૦૨ શરદકુમાર ઈશ્વરલાલ શાહ બી/૧, વી. ટી. એપાર્ટમેન્ટ કાળાનાળા, ભાવનગર-૩૬૪ ૦૦૧. ૫. મહેશકુમાર શાંતિલાલ ભગત દર્શન ટ્રેડર્સ ૬૦૮, રેલ્વેપુરા, જુના રેલ્વે સ્ટેશન સામે, અમદાવાદ-૩૮૦૦૦૨. મુદ્રક ઃ એમ. બાબુલાલ પ્રિન્ટરી રતનપોળ, ફતેહભાઈની હવેલી, અમદાવાદ. ફોન નં. ૫૩૫૭૫૭૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ જી નિહનવ વાદ લેખક શ્રીમન્નેસ્ચમૃત પુણ્યપાદ પદ્મ પરાગ રાગલીનાદીનમનો દ્વિરેફ્રો મુનિ ધુરન્ધર વિજયઃ (સ્વ. પૂજ્ય આચાર્ય શ્રી વિજય ધર્મધુરન્ધ્રરસૂરીશ્વરજી મ.સા.) Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ આવૃત્તિનું પ્રકાશકનું નિવેદન શ્રી જૈન સત્યપ્રકાશ માસિકમાં અનુક્રમે પાંચમા વર્ષથી દશમાં વર્ષ સુધી આ નિહનવવાદ લેખ રૂપે લખાએલ-પ્રગટ થયેલ તે આજે પુસ્તકરૂપે પ્રગટ થાય છે. નિર્નવોની વાત સાધારણ રીતે સ્વચ્છન્દતાપોષક હોય છે. નિહનવોને માટે આપણે એક રીતે કહી શકીએ કે તેઓ જૈન સામ્રાજ્યના ધાડપાડુઓ છે. એટલે ધાડપાડુઓ જેવી તેમની કરણી અને હકીકત હોય છે. ધાડપાડુઓના કરુણ અંજામો સાંભળીને તેના જેવું આચરણ કરવાનું પસંદ કોઈ સુજ્ઞ તો ન જ કરે. આ પુસ્તક વાંચી-વિચારીને સમજુઆત્મા પોતામાં નિહનવતાને પ્રવેશવા નહીં દે અને હશે તો દૂર કરશે. એટલું થશે તો આ પુસ્તકનું પ્રકાશન સફળ થયું લેખીશું. પુસ્તકમાં લેખક પૂજ્ય મુનિશ્રી ધુરન્ધરવિજયજી મહારાજનો આભાર યા ઉપકાર માનવો એ એક સાધારણ વાત છે. સ્વ-પર-કલ્યાણ અર્થે પ્રવૃત્તિ કરતા પૂજ્ય પુરુષોના ઉપકાર ચા આભાર શબ્દ માત્રથી માની સંતોષ માનવો એ વાસ્તવિક કૃતજ્ઞતા નથી. તે માનનીયોના ખરા આભાર ચા ઉપકાર માનવાની રીત તેમના આદેશ ને ઉપદેશ પ્રમાણે જીવનને ઘડવું-કેળવવું એ છે. અમે ખાસ આભારી છીએ ભાઈ સુશીલના કે જેમણે આ પુસ્તકને પ્રસ્તાવનાની સુગંધિત પુષ્પમાળા પહેરાવી છે. એ માળાની સુગન્ધથી આકર્ષાઈને પણ કેટલાએક ભમરો આ પુસ્તકપુષ્પના સૌરભ અને પરાગને આવાશે. આપ્રકાશનમાં અમને અન્ય જે કોઈ સજ્જનોએ મદદ કરી છે તે સર્વના આભાર સાથે વિરમીએ છીએ. – પ્રકાશક Page #6 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રા ૫.પૂ. આચાર્યશ્તા શ્રી વિજય નૈમિશૂરીશ્વ.૨જી મ.સા. જેનો પૂર્ણ પ્રતાપ પાપ હરતો,. | ચેતન્ય સંચારતો, ભવ્યોના હૃદયે પ્રકાશ પૂરતો, | અધાર સંહારતો મિથ્યા નિનવ આદિ દુષ્ટ ઘૂવડો જેથી છૂપાતા ફરે, તેથી નેમિસૂરીશ સૂર્ય ચરણે, સાવક્ટના વિર્ષે 1પ (શાર્દૂલ). Page #7 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર વિશારદ કવિરત્ન પૂ. પાદ સ્વ. આચાર્યશ્રી વિજય અમૃતસૂરીશ્વ૨જી મ.સા. જેનો સચોટ ઉપદેશ સુબોધ આપે, પીયૂષ પૂર્ણ જસવાણી સુશાન્તિ સ્થાપે, જે બાલ્યથી પરમ સંયમી બ્રહ્મચારી, હો વન્દના અમૃતસૂરિજીને અમારી ॥૧॥ (વસંતલિકા) Page #8 -------------------------------------------------------------------------- ________________ * *** સૌમ્યમૂર્તિ વાત્સલ્યવારિધિ પ. પૂ. આચાર્ય મ. શ્રી દેવસૂરીશ્વ૨જી મ.સા. જેના હૈયામાંથી નિશદિન વાત્સલ્યતાનો ધોધ વહે, નિર્મળ સંયમ સાધન તત્પર જે નિજ પરનું શ્રેય કરે, સૌમ્યમૂર્તિને દીર્ઘ સંચમી જે શાસનનો ઉધોતા કરે, ગુરુવર દેવસૂરીશ્વ.શુ ચરણે મુજ શિર કોટિવાર નામે. on International wwwammenbrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ સમર્થ વિદ્વાન સમતાસાગર સ્વ. પૂજ્ય આચાર્ય શ્રી વિજય ધર્મ ધ86% શશ શીશ્વશ્રેજી મ.સા. શાસ્ત્રોમાંથી જેની મનીષા વગર વિરોધ પેસી જાય નિત નિત નવલા ગ્રંથની રચના જેને ક્રીડામાત્ર ગણાય સ્પૃહણીય ચરિત નિજાનંદ ભોગી કવિકુલ માનસ હંસ સમાના ધર્મયુરધર સૂરિવર થરણે વંદને મારા વાર હજાર Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના કુટુંબના વડીલો કુશળ અને ગંભીર પ્રકૃતિના હોય, પુત્રો અને પુત્રવધૂઓ વિનયી, સંયમી અને આજ્ઞાનુસારી હોય, વૈભવ અને પ્રતિષ્ઠા જેને વારસામાં મળ્યાં હોય એવાં કુટુંબમાં પણ કોઈ એક કમનસીબ પળે વૈમનસ્યની વાદળી ચડી આવે-અશાંતિ કે કલેશને પ્રવેશવાનો જ્યાં કોઈ માર્ગ જ ન હોય ત્યાં અચાનક મોટું ઘર્ષણ ઊભું થાય ત્યારે એમ કહેવું પડે કે સંસાર ગણિતના દાખલા જેવો નથી. ગણિતમાં જેમ એક ને એક બે જ થાય, તેમ સંસારમાં પિતા જેવા પુત્ર કે ગુરુ જેવા શિષ્ય થવા જ જોઈએ, એવો નિયમ નથી. કવિવર રવીન્દ્રનાથ ઠાકૂરે એક ઠેકાણે આવા એક પ્રસંગના અનુસંધાનમાં બહુ વિનોદી-મર્માળું વાકય ઉચ્ચાર્યું છે. તેઓ એક સુખી, સમૃદ્ધ અને શાંતિપ્રિય કુટુંબમાં કલેશના બીજ વવાતાં જોઈને કહે છે કે, સર્જનહાર વિશ્વનિયંતા બીજી બધી રીતે શકિતસંપન્ન હશે, પણ તેને ગણિત આવડતું હોય એમ નથી લાગતું.” નહિતર બધા જ શાંતિપ્રિય હોય ત્યાં અશાંતિપ્રવેશી જ કેમ શકે? જ્યાં કોઈ પરસ્પરના સદ્ભાવ તથા સમાધાન માટે ઉત્સુક રહેતાં હોય ત્યાં કડવાશ કે વિખવાદ આવી જ કેમ શકે? વિચિત્ર વાત તો એ છે કે જ્યાં શાંતિ કે સમાધાન માટે વધુ ખબરદારી રાખવામાં આવતી હોય છે ત્યાં કલેશ તેમજ મનદુઃખના રોગાણુ વાવાઝોડાની જેમ અચાનક ચડી આવે છે. એ રીતે અથવા તો અહીંથી જ ઈતિહાસનો આરંભ થાય છે. નિર્નવ એટલે સત્યનો અપલાપ કરનાર-સત્યને છુપાવનાર. આવા નિહનવોને બીજા સંપ્રદાયમાં સ્થાન હોય તો પણ જૈન શાસનમાં તો એને લવલેશ અવકાશ નથી. ત્રણસો કતાં પણ વધુ સંખ્યાવાળા પાખંડીઓની સાથે જે ઝઝૂમી શકે અને સન્માર્ગે દોરી Page #11 -------------------------------------------------------------------------- ________________ શકે-એકાંતવાદીઓના અરસપરસના ઝગડા, અનેકાંતવાદનું આંજણ આંજી જોતજોતામાં જે નિવારી શકે, સત્યના દર્શન અને અનુસરણમાં કદી અંતરાય ન આવવા પામે એટલા સારુ, ભાષાના વ્યાકરણ જેવું વિચારનું વ્યાકરણ નચ સંગ્રહને નામે વિશ્વને જે દર્શન આપી શકે છે–સમગ્ર સત્યને નિહાળવા અને સમજવા સંશયવાદનો આરોપ આવે તો તેમાથે ચડાવીને પણ અપેક્ષા નક્કી કરવા ઝીણામાં ઝીણી વિગતમાં ઉતરતાં જે જેના દર્શન જાણે કે કદિ થાકતું કે કંટાળતું જ નથી તે દર્શનમાં નિહુનવો દેખાવ દે એ સંભવિત નથી લાગતું, છતાં એમ બનવા પામ્યું છે એ હકકીત છે. જેના ગ્રંથોમાં-પ્રામાણિક સાહિત્યમાં એની નોંધ લેવાઈ છે. રાજાઓ સાથે કોઈ બાબતમાં વાંધો પડતા, એના ભાયાતો અથવા ક્ષત્રિયો બહારવટે નીકળતા-લોકોને રંજાડતા આખરે બળ કે કળથી સમાધાન થતાં મૂળ સત્તાના આશ્રયે પાછા આવી જતા. નિવો દર્શન-જગતના સામાન્ય બારવટીચા જેવા જણાય છે. આ નિહનવો લોકોને રંજાડતા તો નથી પણ સત્ય અને સમન્વયના નિર્મલ ઝરણ ડોળી નાખી છૂપો માનસિક રોગચાળો ફેલાવવા મથતા દેખાય છે. નિહુનવોને પોતાનાં સ્વતંત્ર શાસ્ત્ર-અસ્ત્ર હોય એમ નથી લાગતું. જે ચક્રવર્તી જેવી સત્તા સામે તેઓ બહાર પડે છે એ ચક્રવતીની સત્તા કે શસ્ત્ર સરંજામ એ જ તેઓની તાકાત છે એ વાતનું એમને વિસ્મરણ થઈ જાય છે. વસ્તુતઃ બહારવટે નીકળેલા આ નિહનવોને માથે અનેકાંત કે સ્યાદ્વાદનો જ ધ્વજ લહેરાતો હોય છે પણ જાણે કે એમનો અભિનિવેશ એમને પોતાની પરિસ્થિતિ સમજવા દેતો નથી. આખરે આ બીજા સાર્વભૌમ જેવા હોવાનો દેખાવ કરનારા નિહનવોમાંના કેટલાકો તો એક સામાન્ય સૈનિક-શ્રાવકના હાથથી પરાભૂત બની અભિનિવેશને ઓગાળી દઈ સંઘનું શરણ સ્વીકારી લે છે. કોઈ કહેશે કે નિર્નવ જેવા બારવટીયાના ઈતિહાસ કે પ્રબંધમાંથી લોકોને નવો શું પ્રકાશ મળવાનો હતો ? બારવટાના એ Page #12 -------------------------------------------------------------------------- ________________ સંક્ષોભ-એ ડોળાણ તળીયે ઠરેલા જ રહે એ વધુ ઈચ્છવા યોગ્ય નથી? અનેકાંતની ઉદારતાનાં ગીત આ સ્થાને ન શોભે. પશ્ચિમના સ્વાતંત્ર્યના પુરકર્તાઓ કહે છે કે માનવીના મૂળભૂત અધિકારોમાં ભૂલ કરવાનો અધિકાર પણ સમાઈ જાય છે-શરત માત્ર એટલી કે એ બીજા કોઈને નડતરરૂપ ન હોવી જોઈએ. અનેકાંત દર્શન એટલું ઉદાર છે કે એ અખંડ સત્યના અંશગ્રાહીઓને પણ અન્યાય કરવા નથી માગતું. સત્યનું દર્શન કઠણ છે નિષ્ઠાયુકત સાધના માગે છે, પણ દષ્ટિકોણને પૂરતો અવકાશ મળી રહે એવી સાપેક્ષ શેલીએ રજૂ કરવું એ વધુ કઠણ કાર્ય છે. સત્યનો ઉપાસક જાગૃત કે સાવધ ન હોય તો તે નિર્નવતાની ગર્તામાં ગબડી પડે. વળી નિહનવો જ પૂરતી સાવધાનતાના અભાવે મૂળ માર્ગથી ભ્રષ્ટ થયા હોય અને ઉન્માર્ગે થોડું ઘણું ભમ્યા હોય તો પણ એક અપેક્ષાએ એમણે સન્માર્ગે ઝંખતા પ્રવાસીઓ ઉપર ઓછો ઉપકાર નથી કયો માર્ગ ભૂલેલાઓ જ માર્ગમાં આવતી ભૂલભૂલામણીનું વર્ણન કરી, પાછળ આવતી પ્રજાને નવું માર્ગદર્શન કરાવે છે-માર્ગના અનુભવને વધુ સમૃદ્ધ બનાવે છે. નિહનવવાદ રસ્તાનાં ભયસ્થાનો બતાવે છે. એક એક નિહુનવ જાણે કે સત્યના શોધક સામે ભયની લાલ બત્તી ધરી રાખી કહે છે: "આ વળાંક ભયંકર છે. અંતરના પ્રકાશને એટલે કે અનેકાંત દર્શન સંબંધી શ્રદ્ધાને વધુ સચેત કરજો; નહિતર જેવી અમારી દશા થઈ તેવી કદાચ તેથી વધારે ભયંકર દશા તમારી પણ થશે.” નિહનવોની આ ઐતિહાસિક કથાને, દુર્બલ કે દયાપાત્ર માનવીની કરુણ કહાણી કોઈ રખે માની લે. બુદ્ધિમાં બૃહસ્પતિ જેવા અને સંચમ-તપમાં કોઈ સુગંધરની સાથે સ્પર્ધા ખેલે એવા આ શક્તિશાળી પુરુષો હતા. કોઈ કમનસીબ પળે એ શકિતશાળીના Page #13 -------------------------------------------------------------------------- ________________ ८ શીરે અહંતા-આગ્રહનું ભૂત ચડી બેઠું. બહુ બહુ તો આપણે એટલું તો કહી શકીએ કે જે જ્ઞાન, જે શક્તિ અને જે લાગવગ પોતે ધરાવતા હતા તે જોતાં એમણે ખૂબ જ જાગ્રત રહેવાની જરૂર હતી. મનને ઉન્મુકત-ખુલ્લું રાખ્યું હોત તો આવા કરુણ અકસ્માતો બનવા ન પામત. જમાલિ મુનિની વાત લઈએ, પોતે ક્ષત્રિય કુમાર હતા. ભ. મહાવીરની બહેનના પુત્ર અને જમાઈ પણ હતા. અગીયાર અંગના જ્ઞાતા અને પાંચસો સાધુના શિરતાજ હતા. એક દિવસે એમને તાવ આવ્યો. સાધુઓને પથારી કરતા જરા વાર લાગી. પછી તો "કરાતું હોય તે કરાયું" એપ્રકારના ભ. મહાવીરના સિદ્ધાંત સૂત્ર સામે એમણે બંડ ઉઠાવ્યું. જ્વરને લીધે જમાલીનું માથું ભમી ગયું. એ વાત ખરી છે. પણ તે સિવાય મહત્તા પ્રાપ્ત કરવાની ભ. મહાવીરના સમકક્ષ બનવાની તાલાવેલી જમાલીના અંતરમાં લાવારસની જેમ ઉભરાતી હતી. એટલે જ જમાલિની દશા, ડોલતા ડુંગર જેવી ભવ્ય છતાં કરુણ લાગે છે. પતિપ્રેમને લીધે જમાલિ મુનિના જજૂથમાં જોડાયેલી પ્રિયદર્શના (ભ. મહાવીરની પુત્રી) તો એક કુંભારની સાદી-સીધી યુક્તિના પ્રભાવે પોતાની ભૂલ સુધારે છે. પણ જમાલિના અંતરના બારણાં તો બીડાયેલાં જ રહે છે. દેવલોકનું આયુષ્ય પૂરું કરી, એ પણ મુક્તિનો પંથ પામશે એમ કહેવાયું છે. તિષ્યગુપ્તાચાર્ય, ચૌદ પૂર્વના જ્ઞાતા એવા શ્રુતકેવળી વસુ મહારાજના શિષ્ય હતા. નવ પૂર્વનો અભ્યાસ તો તિષ્યગુપ્ત પણ કરી ચૂકયા હતા. દશમા પૂર્વના અધ્યયન ટાણે આત્માનો છેલ્લો પ્રદેશ એ જ આત્મસર્વસ્વ છે એવી ભ્રાંતિ એમને જાગી. હજાર તંતુવાળા પટમાં ૯૯૯ તાણાવાણા મળ્યા હોય-એક જ તાંતણો બાકી હોય ત્યાં સુધી એ સંપૂર્ણ પટ ન કહેવાય. છેલ્લા એક જ તાંતણામાં કંઈક એવો ચમત્કાર છે–કંઈક એવી સિદ્ધિ છે કે તે પટને સંપૂર્ણતા આપે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ગુરુએ એમની ભ્રાંતિનું નિરસન કરવા ઘણી ઘણી યુક્તિઓ આપી. પણ તિષ્યગુપ્ત પોતાના આગ્રહને વળગી રહ્યા. આખરે જ્યારે એક શ્રાવકે ખાદ્ય પદાર્થના થાળમાંથી માત્ર એક એક કણ વહોરાવ્યું-એ કણમાં જ સંપૂર્ણતા આવી જાય છે એમ કહ્યું ત્યારે તિષ્યગુપ્તની વિચાર ૌલીએ આંચકો અનુભવ્યો, પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી સન્માર્ગમાં સ્થિર થયાં. સાતે સાત કે આઠ નિહનવોની વિગતમાં ઉતરું તો પ્રસ્તુત પુસ્તકનાં પાનાંની જ મારે પુનરુક્તિ કરવી પડે. મુનિશ્રી ધુરંધરવિજયજીને આ પુસ્તક લખવા બદલ ધન્યવાદ આપવો એ તો એ ઔપચારિક પ્રથા જ ગણાય. નિહનવ એ જૈન સમાજમાં બહુમાન કે આદરને યોગ્ય નહિ, પણ ધૃણા અથવા તિરસ્કારને યોગ્ય મનાય છે. નિહનવનું ચિંતન કરતાં-નિનવની કથાનું પુનરાલેખન કે સંકલન કરતાં થોડે ઘણે અંશે પણ નિહનવ બનવું પડે. એ સિવાય નિહનાવો પ્રત્યે સહાનુભૂતિ કે સંવેદન શી રીતે સંભવે? મુનિશ્રીએ એક જમાનાના આ નિહનવોનું ફરી મૂલ્યાંકન કર્યું છે. શાસ્ત્રીચ ઉલ્લેખોને વફાદાર રહી, પૂરેપૂરી મધ્યસ્થતા સાથે એમણે આ ચરિત્રો આલેખ્યા છે. નિહનવો પણ એક દિવસે અનેકાંતના ધ્વજદારીઓ હતા. ચાર જેટલા તો પાછા મૂળ માર્ગ ઉપર આવીને સ્થિર થયા છે. આપણી પોતાની વિચારશ્રેણીનું પૃથક્રય કરીએ, આપણા આચારોમાં રહેલા દંભ કે આડંબર નીહાળીએ તો આપણી નિહનવતાનું આપણને પોતાને જ દર્શન થયા વિના રહે ખરું? “નિહનવ'ના નામ માત્રથી સૂગાયા વગર, મુનિશ્રી ધુરંધર વિજયજીએ એમને એમના યથાર્થ વરૂપમાં રજુ કર્યા છે. નિહનવો આજસુધી અપમાનિત ગણાયા છે એટલે મુનિશ્રીએ એમને અન્યાય ન થાય એટલા માટે પૂરી સાવચેતી રાખી છે. આ તો હજી આરંભ છે-મુનિશ્રીનો અભ્યાસ અને અધ્યવસાય જોતાં ગુજરાતી જૈન સાહિત્યમાં આવા બીજાં મૂલ્યવાન પુસ્તકો ઉમેરાય એવી આશા બંધાય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧) નિહનવ તરીકે આજે કોઈ આપણું કાંડું પકડીને બહાર કાઢી શકે તેમ નથી. પણ એથી કરીને જેન ધર્મના બધા અનુયાયીઓ વીતરાગના પ્રરૂપેલા માર્ગે જ ચાલી રહ્યા છે એમ થોડું જ કહી શકાય? સમાજનો મોટો ભાગ મૂળ માર્ગ છાંડી જાય. પોતે જે માર્ગે જતો હોય તેની ઉપર "અસલનો ધોરી માર્ગ" એવું પાટિયું મારે તેથી કરીને ઉન્માર્ગ સન્માર્ગ ન બને. નિહનવો તો એક રીતે સુભાગી ગણાયઃ એમની ત્રુટીઓ બહાર આવી અને એ ત્રુટીઓ સુધારવાની તક સાંપડી. આજે આપણા સમાજમાં બાહ્ય વિધિ, આચાર કે પરંપરા તરફ જેટલું જોવાય છે તેટલું વિચારશેલી, દર્શનશુદ્ધિ કે આત્મહિત તરફ જોવામાં આવતું નથી. દિનરાત ધર્મ કે શાસનને નામે ગાંઠો તો વાળીએ છીએ, પણ અંદરનું કલ્યાણકારી સત્ય કયાં અને કેવી રીતે સરી જાય છે તે આપણને દેખાતું નથી. એટલે તો નિહનવોને છાજે એવા આપણા અભિનિવેશ અને અહંતા ઘણેખરે અંશે દબાએલા કે છુપા રહી જાય છે. નિહુનવો જ બારવટીયા ગણાય તો આ પ્રચ્છન નિહનવોને ચોર-લુંટારા કેમ ન કહેવાય ? નિહનવોના જીવનપ્રસંગો સાથે આપણા આચાર-વિચાર, શ્રદ્ધા તથા આરાધકવૃત્તિની સરખામણી કરીએ-મુકત મને અંતરનું સંશોધન કરવાની ભાવના સેવીએ તો આ નિહનવવાદની કથા સાર્થક થઈ ગણાશે. ત્રુટીઓ અને સ્કૂલનાઓનું સંશોધન કરવા સિવાય આવા ચરિત્રનો બીજો કયો આશય હોઈ શકે? - સુશીલ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧. એક આદરણીય પ્રયાસ આજ કાલ કરતાં જેને પચાસ વર્ષનાં વ્હાણાં વાઈ ગયાં, સ્વ. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય ધર્મધુરન્ધરસૂરીશ્વરજી મહારાજશ્રીએ પોતાના મુનિ જીવનમાં “જૈન સત્ય પ્રકાશ' નામના માસિકમાં સતત પાંચ વર્ષ સુધી આલેખેલ લેખમાળા વિ.સં. ૨૦૦૩ની સાલમાં “નિહનવવાદ' નામે પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવેલ, ઘણા ઉમળકાથી સૌએ એને વધાવ્યું. વર્ષોથી અપ્રાપ્ય એ પુસ્તક સૌના સભાગ્યે આજે વાચકોના કરકમલમાં આવી રહ્યું છે. એમાં દિવ્ય આશીર્વાદ છે પૂજ્યપાદ શાસન સમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.શ્રીના પટ્ટધર શાસ્ત્ર વિશારદ કવિરત્ન પૂજ્યપાદ સ્વ. આચાર્ય શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ શ્રી તથા સમર્થ વિદ્વાન સમતાસાગર પૂજ્યપાદ સ્વ. આચાર્ય મ. શ્રી વિજય ધર્મધુરન્ધરસૂરીશ્વરજી મહારાજશ્રીના. તથા શુભાશીર્વાદ સાંપડયા છે – સૌમ્યમૂર્તિ વાત્સલ્યવારિધિ પૂજ્યપાદ આચાર્ય મ. શ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજશ્રીના. વળી પાવન પ્રેરણા પ્રાપ્ત થઈ છે – વિદ્વાન પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ તથા પ્રવચનકાર પૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રધુમ્નસૂરીશ્વરજી મહારાજની. અમે એને અમારું સદ્ભાગ્ય સમજીએ છીએ કે- આવા ઉત્તમ ગ્રંથને વાચકોના કરકમલમાં મૂકવામાં Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અમે નિમિત્ત ભૂત બની શકયા છીએ. શ્રી જૈન સાહિત્ય વર્ધક સભાએ ‘શ્રી વૃદ્ધિ-નેમિ-અમૃત ગ્રન્થમાલા'ના ૧૦માં ગ્રંથાંક તરીકે પ્રગટ કરેલ આ પુસ્તકની પ્રસ્તાવના પ્રસિદ્ધ લેખક શ્રી સુશીલે લખી હતી. તે આ વખતે જેમની તેમ મૂકવામાં આવી છે. એમાં તેમણે આ ગ્રંથ માટે તથા નિહ્નવો માટેની હકીકત મનનીય રીતે રજૂ કરી છે. એમ. બાબુલાલ પ્રિન્ટરીવાળા કીર્તિભાઈ મફતલાલ ગાંધીએ આ પુસ્તક કાળજીપૂર્વક છાપી આપ્યું તે બદલ તેમનો આભાર. સૌ કોઈ આના વાચન/મનન દ્વારા જૈન દર્શનના મૌલિક તત્ત્વોને યથાર્થ રીતે સમજી પોતાની શ્રદ્ધાને દૃઢ રાખી આત્મહિત સાથે એજ અભિલાષા. - પ્રકાશક. Page #18 -------------------------------------------------------------------------- ________________ शासनपति-श्रीवीरस्वामिने नमः । ... श्रीगौतमस्वामिने नमः । श्रीअर्हत्प्रवचनं विजयतेतराम् । णमोऽत्थु णं गुरुसिरिनेमिसूरीणं ॥ નિનવવાદ. નિહવવાદ=જૈનદર્શનના સૂક્ષ્મ તોમાં વ્યાહઅસદુગ્રહને નિરાસ કરી. તે તે તને વિશદ રીતે સમજાવતી વિદ્વાનોની તલસ્પશિ વિચારણા જૈન સાહિત્યમાં અનેક તત્વજ્ઞાનના ઝરણાઓ વહે છે, કે જ્યાં તત્ત્વજ્ઞાનપિપાસુઓ આવીને પોતાની પિપાસા શાન્ત કરે છે. એવા અનેક ઝરણાઓમાં ગણધરવાદ અને નિહ્નવવાદ એ બે મહાન ઝરણાઓ છે. તેમાં ગણધરવાદનો પ્રવાહ ચાલુ માર્ગમાં વહેતું હોવાથી તેને લાભ અનેક આત્માઓને મળે છે, પરંતુ નિહવવાદને પ્રવાહ ગહન-ગંભીર ને ગુમ હોવાથી ઘણું છે તેથી વંચિત રહે છે. અહિ તે નિહ્નવવાદનું વિવરણ કરીને જનતાને તે વાદથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમાં પ્રથમ ગણધરવાદ અને નિહ્નવવાદની વિશેષતાઓ જાણવી જરૂરી છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ : ૨ : નિહ્નવવાદ: ગણધરવાદની વિશેષતાઓ– (૧) શ્રી મહાવીર પ્રભુને કેવલજ્ઞાન થયા બાદ અપાપાપુરી(પાવાપુરી)માં પ્રભુ સમવસર્યા. તે સમયે ત્યાં ઇન્દ્રભૂતિ વગેરે વિપ્ર યજ્ઞ કરાવતા હતા. તેઓ શ્રી વીર પ્રભુની સાથે વાદ કરવા માટે આવ્યા. ચર્ચા-સમાધાન થતાં તેઓ સમજ્યા. દીક્ષા લઈ ગણધર બન્યા. તે વાદ તે ગણધરવાદ. (૨) ગણધરવાદમાં નાસ્તિકતાને નિરાસ કરવામાં આવેલ છે. (૩) ગણધરવાદની ઉત્પત્તિ વેદ વાકયેના અર્થને અવલખીને થઈ છે. (૪) ગણધરવાદમાં આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક વગેરે મૂળભૂત વિષેની ચર્ચા છે. (૫) ગણધરવાદ જૈનેત(બ્રાહ્મણે)ની સાથે થયેલ છે. (૬) ગણધરવાદમાં ઈન્દ્રભૂતિ વગેરેને પિતાની જાત માટે સર્વશપણનું અભિમાન હતું, તે કારણે તેઓ પોતાના શંકાત્મક વિચારો બીજા કેઈને પણ જણાવતા નહિં, એટલે અન્ય છ ભ્રમમાં પડતા ન હતા. નિહ્નવવાદની વિશેષતાઓ– (૧) શ્રી વિરપ્રભુના શાસનમાં થયેલ મિથ્યા-આગ્રહી મુનિઓએ સ્વમતિક૯૫નાએ માનેલ જૈન દર્શનને અસંમત એવા સૂક્ષ્મ વિચારની ચર્ચા તે નિહ્નવવાદ. (૨) નિહવવાદ જૈનત વિષયક સૂક્ષ્મ વિચારમાં અન્યથા મતિને નિરાસ કરી, મિથ્યાત્વને હઠાવી, સમ્યકત્વને નિર્મલ કરે છે. (૩) નિહ્નવવાદની ઉત્પત્તિ જૈન (આગમ) સૂત્રોને અવલમ્બી થયેલ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ નિવવાદનો પરિચય : ૩ : - (૪) નિહવવાદમાં ચિમi ૪ (કરાતુ-કરાયુ), સચ્ચાઇઝી ( સર્વ પ્રદેશમાં જીવ છે) વગેરે ગહન વિષને ફુટ કરવામાં આવ્યા છે. (૫) નિહવવાદ પોતાની જ સાથેન એટલે કે સ્વદર્શનમાં ઉત્પન્ન થયેલ મુનિઓની સાથે જ છે. (૬) નિહ્નવવાદમાં નિદ્ભવ થયેલ સાધુઓને સ્વમત સ્થાપવાની તીવ્ર મનવૃત્તિ હતી, તે કારણે તેઓ પોતાના વિચારો અનેક જીવોને સમજાવતા, તે તે મતના અનેક અનુયાયીઓ વધવાથી અનેક જી વિભ્રમમાં પડતા અને જુદા જુદા મત-સપ્રદાય-જૂથ જામતાં. એ પ્રમાણે ગણધરવાદ અને નિતવવાદમાં છ પ્રકારની વિશેષતાઓ છે. નિહ્નવવાદ શબ્દને અર્થતંકવચને-એ બીજા ગણના નિ' ઉપસર્ગ પૂર્વક “' ધાતુથી કર્તા અર્થમાં “સ” પ્રત્યમ લાવવાથી નિદ્ધ તિ નિવઃ એ પ્રમાણે નિદ્ભવ શબ્દ બને છે. તેને અર્થ અ૫લાપ કરનાર-છૂપાવનાર એ થાય છે. અર્થાત્ મિથ્યા-આગ્રહથી સત્ય વસ્તુને છૂપાવનાર-ળવનાર “ નિહ્નવ” કહેવાય છે. - વાદ એટલે કથા, તરવનિયઢિા વારિવ્રતિવાનિ થા વાડા જેથી તસ્વનિર્ણય થાય એવી વાદી પ્રતિવાદી વચ્ચે થયેલ કથા તે વાદ કહેવાય, એટલે નિહાની સાથે તત્વવિષયક નિર્ણય કરવાને માટે થયેલ વાર્તાલાપ તે નિહ્નવવાદ. ૧. “ નિદ્ભવ' ને સમાનાર્થક શબ્દ “ અપહર” છે. તે અપહૃથી બનેલ છે. તેનું ભાવવાચક રૂપ મવતિ છે. સાહિત્યમાં અપહૃતિ અલાર અતિશય પ્રસિદ્ધ છે. તેનો અર્થ પણ છૂપાવવું એ થાય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ : ૪ : નિહ્નવવાદ: નિહ્નોની સંખ્યા અને ટૂંક પરિચય– શ્રી આવશ્યક નિર્યુક્તિ, સ્થાનાંગ સૂત્ર વગેરે ગ્રન્થમાં નિહ્યુંની સંખ્યા સાતની બતાવેલ છે, તે આ પ્રમાણે gi-v-અવર- જી-ટુ-તિ-અદ્ધિશા રા एएसिं निग्गमणं, वोच्छामि जहाणुपुबीए ॥ (૧) બહુરત-જમાલિ–ઘણે લામ્બે કાળે વસ્તુ ઉત્પન્ન થાય છે એવા વાદના સ્થાપક, (બહુરત ) જમાલિ નામના પ્રથમ નિદ્ભવ શ્રી મહાવીરસ્વામી પ્રભુના કેવલજ્ઞાન પછી ચોદ (૧૪) વર્ષે શ્રાવસ્તિ નગરીમાં થયા. (૨) પ્રદેશ-નતિષ્યગુપ્તાચાર્ય–આત્માના સર્વ પ્રદેશમાં જીવવા નહિ માનતા, છેલ્લા પ્રદેશમાં જ જીવત્વ છે એમ માનનાર ( પ્રદેશવાદી) તિષ્યગુણાચાર્ય નામના બીજા નિદ્ભવ શ્રી મહાવીર પ્રભુના કેવળજ્ઞાન પછી સોળ વર્ષે અષભપુરનગરમાં થયા. (૩) અવ્યક્ત-આષાઢાચાર્ય (થી)-આ સાધુ છે કે દેવ? એમ સંદિગ્ધ મતિવાળા ( અવ્યક્ત ) આષાઢાચાર્ય (થી) શ્રી વિરનિર્વાણ પછી બસે ને ચૌદ (૧૪) વર્ષે કવેતિકા નગરીમાં થયા. (૪) સામુદિક-અમિત્રાચાર્ય-દરેક વસ્તુઓ ક્ષણે ક્ષણે નાશ પામે છે, એમ પ્રરૂપનાર ( સામુછેદિક) અશ્વમિત્રાચાર્ય નામના ચોથા નિહવ શ્રી વીરનિર્વાણ પછી બસો ને વીશ (૨૨૦) વર્ષે મિથિલા નગરીમાં થયા. (પ) દ્રિક્રિય-ગંગાચાર્ય-એક જ સમયે એક આત્મા ઉપગવાળી બે કિયા કરી શકે છે એમ માનનાર (ક્રિક્રિય) Page #22 -------------------------------------------------------------------------- ________________ નિયવાદના પશ્ર્ચિય : ૫ ગગાચાર્ય નામના પાંચમા નિદ્ભવ શ્રી વીરનિર્વાણુ. ખાદ ખસે ને અઠ્ઠાવીશ (૨૨૮) વર્ષે ઉત્સુકાતીર નગરમાં થયા. (૬) ત્રિરાશિક-પડુંલકાચાય –જીવ, અજીવ અને નજીવ એમ સર્વ વસ્તુમાં ત્રણ ત્રણ રાશિ છે, એવા વાદના સ્થાપક ( ત્રિરાશિક ) ષડુલકાચાર્ય નામના છઠ્ઠા નિદ્ભવ શ્રી વીરનિર્વાણુ પછી પાંચ સેા ને ચાર (૫૦૪) વર્ષે અંતરજિકા નગરીમાં થયા. (૭) અહિઁક-ગેાષ્ઠામાહિલ-સર્પ અને કાંચળીની જેમ જીવ અને કર્મના સમ્બન્ધ છે એમ પ્રરૂપનાર (અખદ્ધિક) સ્થવિર–ગાષ્ઠામાહિલ નામના સાતમા નિદ્ભવ શ્રી વીરનિર્વાણુ પછી પાંચસે ને ચારાશી (૫૮૪) વર્ષે દશપુરનગરમાં થયા, Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિહ્નવ: જમાલિ—બહુરત ( ૧ ) જમાલિની દીક્ષા-ક્ષત્રિયકુંડ નામના નગરમાં જમાલિ નામના ક્ષત્રિય હતા. તે પરમાત્મા મહાવીરસ્વામિની બહેન સુદર્શનાના પુત્ર હતા. શ્રી વીર પ્રભુની પુત્રી પ્રિયદર્શના તેમની પત્ની હતી. એકદા શ્રીવીર વિભુ વિચરતા વિચરતા ક્ષત્રિયકુંડ નગરમાં પધાર્યાં (સમવસર્યાં). તેમને વન્દન કરવા માટે પરિવાર સાથે જમાલિ ત્યાં ગયા. પ્રભુની દેશના સાંભળી તેમને વૈરાગ્ય થયેા, સંયમ લેવાની ભાવના જાગી, ઘેર આવી માતાપિતાની અનુમતિ માંગી. બધા સહમત થયાં. દીક્ષાને માટે વિશ્વપ્રશ'સનીય મહાત્સવ કર્યાં, અપૂર્વ આડમ્બરપૂર્વક વઘેાડા ચડાવ્યેા. જમાલિની સાથે બીજા ૫૦૦ ક્ષત્રિયા દીક્ષા લેવાને તૈયાર થયાં. શ્રીમહાવીર પ્રભુએ સર્વે ને ચારિત્ર આપ્યું. પ્રભુના પુત્રી ને જમાલિના પત્ની પ્રિયદર્શનાએ પણ તે જ સમયે એક હજાર સ્ત્રીઓ સાથે સંયમ ગ્રહણ કર્યું.... જમાલના શ્રી વીર પ્રભુથી જુદો વિહાર~ શ્રી વીરવિભુની સાથે જમાલિ મુનિ વિચરતા હતા. વિવિધ તપશ્ચર્યા કરતાં, ક્રિયાકાણ્ડમાં, વિધિવિધાનમાં અપ્રમત્ત રહેતા, અનેક શાસ્ત્રોનું અધ્યયન કરતાં ને કરાવતાં, જ્ઞાનઘ્યાનમાં આ સક્ત જમાલિ મુનિ અનુક્રમે અગિયાર અંગના જાણકાર થયા. શ્રી વીરભગવાને તેમને પાંચસે સાધુ અને એક હજાર સાધ્વીના Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિતવ જમાલિ : અધિપતિ બનાવ્યાં. એક વખત તેમણે પ્રભુને વન્દન કરી બે હાથ જોડી પોતાના પરિવાર સાથે જુદે વિહાર કરવાની આજ્ઞા માંગી. પ્રભુએ તેમાં લાભ ન દેખે. પ્રભુ મૌન રહ્યા. કંઈ પણ ઉત્તર ન આપે. જમાલિને જુદા વિચરવાની તીવ્ર ઉત્કંઠા હતી, તેથી પ્રભુના મૌનને “અનિષિ મનુમત”( ના નથી માટે અનુમતિ છે) એ ન્યાયે અનુમતિ છે એમ સમજી પ્રભુ પાસેથી પિતાના સર્વ પરિવાર સહિત અન્ય સ્થળે વિચરવાને માટે વિહાર કર્યો. જમાલિને જવર અને શંકા એક ગામથી બીજે ગામ એમ વિચરતાં વિચરતાં અનુક્રમે જમાલિ મુનિ શ્રાવસ્તિનગરીમાં પહોંચ્યાં. ત્યાં તેમણે કોટક ઉદ્યાનમાં સ્થિરતા કરી. એકદા તેમને અન્તપ્રાન્તાશન-વિશેષ આહાર કરવાને કારણે (ઊષ્ણજવર ) ગરમ તાવ આવ્યું. તાવ વધવા લાગ્યું. તેનું જોર એટલું વધ્યું કે તે બેસવાને માટે પણ અશક્ત બન્યા ને મુનિઓને આજ્ઞા કરી કે-મુનિઓ ! મારે માટે સવારે કરે!” સાધુઓ સંથારે કરતા હતા, અહિં તેમને તાવનું જોર એકદમ વધતું હતું. એક ક્ષણ પણ દિવસ જેટલી લાગતી હતી. સૂવાની એકદમ ઉત્સુકતા હતી. એટલે તેમણે મુનિઓને પૂછયું કે “સંથારો કર્યો કે નહિ ?” સુનિઓએ ઉત્તર આપ્યો કે “સંથારો કરાય છે ” થેડા સમય પછી ફરી પૂછ્યું, ફરી પણ એ જ ઉત્તર મળ્યો. એમ વારંવાર પૂછતાં તે જ ઉત્તર મળતા કે હજુ સંથારો કર્યો નથી પણ કરાય છે. તાવની ગરમી અને મુનિઓના આવા ઉત્તરેથી જમાલિ મુનિ સમ્યકત્વથી ચલિત થયા, અને શંકા કરવા લાગ્યા કે પ્રભુ મહાવીરે કહ્યું છે. " चलेमाणे चलिए, उदीरिजमाणे उदीरिए, जाव निजरिजमाणे निजिण्णे" Page #25 -------------------------------------------------------------------------- ________________ નિહ્નવવાદ: ( ચલાતું-ચાલ્યું, ઉદરિણા કરાતું ઉદીયું, યાવત નિર્જર કરાતું નિર્જયું.) તે અસત્ય છે. આ પ્રત્યક્ષ દેખાય છે કે સંથારો કરાતો-કરાયો નથી એમ કહેવાય છે પણ કરાયે છે એમ કહેવાતું નથી. એ જ પ્રમાણે ચલાતું હોય ત્યારે ચાલ્યું, ઉદીરાતું હોય ત્યારે ઉદીયું અને નિર્જરાતું હોય ત્યારે નિર્જયું એમ કહેવાતું નથી પણ ચાલે છે, ઉદીરાય છે, નિર્જરાય છે એમ વ્યવહાર ચાલે છે, માટે શ્રી વીરપ્રભુનું કથન અસંભવિત અને અસત્ય છે. મુનિઓને જમાલિનું કથન–ઉપર પ્રમાણે મનમાં નિશ્ચય કર્યા પછી જમાલિ મુનિ સાધુઓને બોલાવી તેમને પિતાનો વાદ આ પ્રમાણે સમજાવવા લાગ્યા. “મુનિઓ ! શ્રી મહાવીર પ્રભુ કહે છે કે વિચમાં (કરાતું હોય તે કરાયું) કહેવાય વગેરે, તે અસત્ય છે; કારણ કે સર્વ પ્રમાણે કરતાં બલવત્તર-વધારે બળવાન પ્રમાણે પ્રત્યક્ષ છે. માટે જ કઈ કહે કે અગ્નિ શીતલ છે, તે તે માની શકાય નહિં. પ્રત્યક્ષ સિદ્ધ છે કે અગ્નિ ઊષ્ણ છે પણ શીતલ નથી. એ જ પ્રમાણે પ્રત્યક્ષથી સિદ્ધ છે કરાતું એ કરાતું કહેવાય પણ કર્યું કહેવાય નહિં. બીજું તેઓ મહાન છે માટે સત્ય જ કહે, ભૂલે જ નહિં એમ પણ માની શકાય નહિં “માન્તોsfપ સવનિ ફ્રિ” મેટા પણ ભૂલે છે; માટે જે યુક્તિ-તર્કને વ્યવહાર સિદ્ધ હોય તે જ માનવું જોઈએ. તમે આ સંથારે કરતા હતા ને મેં પૂછયું કે સંથારો કર્યો ? ત્યારે તમે કરીએ છીએ-કરાય છે, એ પ્રમાણે કહું ને તે બરાબર–યથાર્થ જ કહ્યું છે. કરાતું હોય ત્યારે કર્યો છે એમ મિયા કેમ કહી શકાય ! માટે તમારે પણ ચિમા છે' વગેરે શ્રી વીરના વિપરીત વચનમાં વિશ્વાસ ન રાખતાં “ચિમા ચિના ને હું ' માનવું ને અને પણ એમ જ કહેવું. Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિત્તવ જમાલિ: માલિના કથનથી મુનિએમાં પડેલા વિભાગ જમાલિને પરિવાર વિશાળ હતું. એ પરિવારને સાચવવાની અને દેરવાની તાકાત જમાલિમાં હતી. વિશાળ મુનિ સમુદાયમાં સર્વ પ્રકારના સાધુઓ હતા. જમાલિના કથનની અસરથી કેટલાએક મુનિઓ, ને કેટલાએક શરમથી, કેટલાએક ભય ને લાલચથી, અને કેટલાએક પોતાના પરિચયવાળા મુનિઓના આગ્રહથી જમાલિના પક્ષમાં રહ્યા, પરંતુ જેઓ સ્થવિર હતા, અચલ શ્રદ્ધાવાળા હતા, વિનયવાળા હતા, પરમાત્મા શ્રી વીર પ્રભુના વચનોને સમજ્યા હતા, તેઓ જમાલિની સાથે ન ભળ્યા, અને વિનયપૂર્વક પૂછવા લાગ્યા. (૨) “રિમાને પા' કરાતું એ કરાયું કઈ રીતે? જમાલિ અને સ્થવિર મુનિઓની ચર્ચા. સ્થવિર મુનિઓ-ભગવન આપ કહો છો કે પરમાત્માના ચિમા રાઉં” વગેરે વચને મિથ્યા છે, તે એમ કહેવામાં આપને શું આશય છે? જમાલિ–જે તે વચને સત્ય માનીએ તે તેમાં પાંચ દે આવે છે. દૂષિત વચન સત્ય માની શકાય નહિં. તે પાંચ દેશે આ પ્રમાણે છે. (૧) વિદ્યમાન (સત) કાર્યની ઉત્પત્તિ થાય, (૨) ક્રિયાને વિરામ જ ન થાય, ( ૩) પ્રથમ સમયે જ કાર્યની ઉત્પત્તિ થાય, (૪) ક્રિયા નિષ્ફળ થાય, (૫) ઘણા કાળ સુધી જે ક્રિયા ચાલુ દેખાય છે તે ન સંભવે. સ્થ, મુ.–વિદ્યમાન કાર્યની ઉત્પત્તિને આપ દેષ કહે છે એ કઈ રીતે ? ને તે પ્રભુના વચને માનતાં કેમ ઘટે છે? Page #27 -------------------------------------------------------------------------- ________________ : ૧૦ : નિતવવાદ : જ–ઘટપટ વગેરે જે કઈ કાર્યો કરવામાં આવે છે તે તેને કર્યા પૂર્વે અવિદ્યમાન છે. અસત્ છે. માટી-તંતુ વગેરે ઉપર ઘણા પ્રયત્ન કરીએ ત્યારે ઘણે કાળે તે ઉત્પન્ન થાય છેવિદ્યમાન સ્થિતિમાં આવે છે. કરાતું એ કરાયું માનીએ તો કાર્ય કરવાને પ્રથમ સમયે જ કાર્ય કરાતું છે માટે કરાયું માનવું જોઈએ. બીજે સમયે, ત્રીજે સમયે એમ યાવત્ જ્યાં સુધી કાર્ય પૂર્ણ નથી થયું ત્યાંસુધી કાર્ય કરાય છે. તે જે પ્રથમ સમયે કરાયું છે તેને પછીથી કરાવાપણું શું? પછી તે જિઇવેવન' દન્યા ને દળવા જેવું રાંધ્યા ને રાંધવા સમાન, કર્યાને કરવારૂપ વિદ્યમાનની ઉત્પત્તિ માનવી પડે. “કરાતું એ કરાયું” ન માનીએ તો આ દોષ લાગતો નથી. કારણ કે જ્યારથી કાર્ય કરવાની શરૂઆત થાય ત્યારથી જ્યાં સુધી તે કાર્ય ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તે કરાય છે એમ જ કહેવાય છે, પણ કરાયું છે એમ મનાતું નથી. માટે બીજ ત્રીજા વગેરે સમયે કર્યા કરવાપણું નથી પણ ન કરાયાને જ કરવાપણું છે. સ્થ. મુ.-આપના આ કથનથી આપ કેવળ “વિચમાર્ગ #'ને નથી સ્વીકારતાં એટલું જ નહિ પણ “અસત્ કાર્યવાદ” ને સ્વીકારે છે, ને એ પણ જિનવચનથી વિપરીત છે. સત્ કાર્યની જ ઉત્પત્તિ છે. અસત્કાર્યની ઉત્પત્તિ એ મિથ્યા છે. આપ એક ભૂલ કરતાં અનેક ભૂલ કરે છે ! જ–સુનિ જિનવચનને સમ્મત છે કે અસમ્મત! પણ વાસ્તવિક રીતે “અસત્ કાર્યવાદ” જ યુક્તિસિદ્ધ છે. કાર્ય એટલે ઉત્પન્ન થાય છે, જે પૂર્વે ન હોય તે “અસત્ ”ને તે જ ઉત્પન્ન થાય. પૂર્વે હોય તે “સત્ ” તેને ઉત્પન્ન થવાપણું શું? માટે સત્કાર્યવાદ પણ દૂષિત છે ને તે દૂષણ શ્રી વીરના કહેલ વચન માનતા આવે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિદ્વવ જમાલિ : :૧૧: સ્થ સુ-અસત્ વસ્તુ ઉત્પન્ન થાય છે, એવી માન્યતામાં જો આપના દુરાગ્રહ છે, તે આપ ધીરે ધીરે અનેક દૂષણવાળા મિથ્યા વિચારામાં આગળ વધેા છે એમ અમને લાગે છે. સત્કાર્યવાદ યુક્તિસિદ્ધ છે. જે વસ્તુ વસ્તુસ્થિતિએ વિશ્વમાં વિદ્યમાન છે, તે જ ઉત્પન્ન થાય છે. કદાચ આપ કહેા કે વિદ્યમાનને ઉત્પન્ન થવાપણું શું? વિદ્યમાન છે તે દેખાતું કેમ નથી ? પણુ આપે સમજવુ જોઇએ કે વસ્તુ માત્રની જુદી જુદી સ્થિતિએ હાય છે. કાય માત્રની અપ્રકટદશા અને પ્રકટદશા એમ એ પ્રકારની સ્થિતિ છે. તેમાં અપ્રકટ સ્થિતિ તેને કારણ કહેવામાં આવે છે. દરેક પદાર્થના કારણમાં તિાહિત ભાવે પ્રચ્છન્નપણે તે તે પદાર્થ વિધમાન હાય છે. ો ન હેાય તે તેમાંથી તે મને જ નહિ. ગુપ્ત છે માટે નથી દેખાતું, પણ નથી માટે નથી દેખાતુ. એમ નથી; માટે સત્કાર્ય વાદને જો આપ દૂષણ તરીકે ગણાવતા હા તે તે આપના ભ્રમ છે. સત્કાર્યવાદ સ્વીકાર્ય છે. જિન ૧ ૧ સત્કાર્યાવાદની સિદ્ધિ નીચેની લીલેથી પૂરવાર થાય છે. ( ૧ ) જગતના સર્વાં વિજ્ઞાનશાસ્ત્રીઓ એકઠા થાય તે પણ ગધેડાને ધાડા બનાવી શકે નહિ, એ રીતે ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે ત પણ અવિદ્યમાન ( અસત્) કાંવિદ્યમાન ( સત્) કાં થઈ શકે નહિ. જો ગધેડાને ધાડા અને છે એ વાત માનવામાં આવે તે જ અવિધમાન ( અસત્ ) કાર્યની ઉત્પત્તિ થાય છે એ માનવામાં આવે. અસકા વાદિઓ જો એમ કહેતા હોય કે સત્ અને અસત્ એ ભે કાના ધર્મ છે. કાંની ઉત્પત્તિ પૂર્વે તેમાં અસત્ ધર્માં છે ને ઉત્પત્તિ બાદ સત્ છે તે તે પણ યુક્ત નથી; કારણ કે ધમ ધર્મી સિવાય રહી શકે નહિ. માટે કાર્યની ઉત્પત્તિ પૂર્વે જો અસત્ ધર્મ છે તે તેના આધારભૂત ધર્માં પણ વિદ્યમાન છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : નિવવાદ: વચનના અનુયાયીને તે ભૂષણ છે. પિષ્ટપેષણ કે ચવિતચર્વણની આપત્તિ એ પણ કરાતું એ કરાયું માનવામાં ઘટતી નથી. અસત એટલે અપ્રકટ અને સત એટલે પ્રકટ એમ સ્વીકારવામાં આવે તે તે યથાર્થ છે; માટે સત્કાર્યવાદ માનવો જોઈએ. (૨) વસ્ત્ર તાંતણાઓમાંથી ઉત્પન્ન થાય છે અને ઘટ માટીના પિંડમાંથી ઉત્પન્ન થાય છે એ પ્રમાણેની અમુક કારણોમાંથી અમુક જ કાર્ય થાય એ વ્યવસ્થા સત્કાર્ય માનવામાં આવે તો જ સંભવે છે. જે તતુઓમાં પટની સત્તા કે મૃતપિચ્છમાં ઘટની સત્તા ન હોય તે પટને અથી તતુને અને ધટને અર્થી માટીને કેમ ગ્રહણ છે? ત-તુમાંથી ઘટ ને માટીમાંથી પટ કેમ નથી બનતે? બન્ને બન્ને પ્રત્યે કારણ છે, જેમાં કાર્યનું નહિ રહેવાપણું છે છતાં ત-તુમાંથી ઘટ કે માટીમાંથી પટ બનતો નથી માટે સત્કાર્ય જ થાય છે. (૩) કાર્ય અને કારણને જે સબ-ધ થાય, તે જ કાર્ય ઉત્પન્ન થાય છે. કારણના સમ્બન્ધ સિવાય પણ કાર્ય ઉત્પન્ન થાય છે એમ માનવામાં આવે તો સદાકાળ સર્વ કાર્યો ઉત્પન્ન થતાં જ રહે. પણ એમ થતું નથી. અસત્કાર્યવાદીને મત કારણને સમ્બન્ધ સંભવ નથી. સમ્બન્ધ હંમેશા સતની સાથે જ થાય અસતની સાથે ન હેય. असत्त्वे नास्ति सम्बन्धः, कारणैः सत्त्वसङ्गिभिः ॥ असम्बद्धस्य चोत्पत्ति-मिच्छतो न व्यवस्थितिः॥१॥ [ સવના સગ્ગવાળા કારણે અસત્તની સાથે સલ્ટ કરતાં નથી, કારણના સમ્બન્ધ સિવાય પણ કાર્ય ઉત્પન્ન થાય છે, એમ માનવામાં આવે તે (કાર્ય કારણની ) વ્યવસ્થા ન રહે. ] કાર્ય કારણના સબધ સિવાય પણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે એમ કલ્પવામાં આવે કે-જે કારણમાં જે કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ છે તે જ કારણ તે કાર્યને ઉત્પન્ન કરે છે. તે શક્તિ જાણુવાને માટે કાર્ય Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિદ્ભવ જમાલિ : : ૧૩ : એ સર્વ વચનાની વાસ્તવિકતા ઋનુસૂત્ર નયની અપેક્ષાએ છે. ઋસૂત્રનય કરણકાલ અને નિષ્ઠાકાલ એક જ માને છે માટે પિષ્ટપેષણ તેમાં સંભવતું જ નથી. ઉત્પન્ન થયા પછી અનુમાન કરાય કે અમુક કારણ હતું માટે આ કા થયુ માટે તે કારણમાં આ કાર્ય કરવાની શક્તિ છે, પણ એ . કલ્પના વાસ્તવિક નથી—જે શક્તિ માનવામાં આવે છે તે શક્તિ સર્વત્ર છે કે કારણમાં જ છે? સત્ર માનવામાં આવે તે અવ્યવસ્થા કાયમ રહેશે. કારણમાં જ શક્તિ છે એમ માનવામાં, તે શક્તિ શયને આશ્રયીને છે કે આશ્રય કર્યા વિના હૈ? શક્યને આશ્રયીને શક્તિ છે તે શયની સત્તા માનવી જોઇએ તે રીતે સહાવાદ સિદ્ધ થશે. રાયના આશ્રય સિવાય શક્તિની કલ્પનામાં પૂર્વની જેમ અવ્યવસ્થા કાયમ રહેશે. એટલે વ્યવસ્થા માટે કાર્યો કારણુતા સમ્બન્ધ માનવા જોઈએ તે સમ્બન્ધ સત્કા સ્વીકારવાથી અની શકે છે માટે સહાય વાદ પ્રસિદ્ધ છે. ( ૪ ) કારણથી કા જુદું નથી પણ કાકારણ સ્વરૂપ જ છે. તે આ પ્રમાણે જે વસ્તુ જેનાથી જુદી હાય તે તેને ધર્મ બની શકે નહિ. જેમ પત્થર એ પાણીનેા ધમ નથી અને જે જેતે ધર્માં હાય તે તેનાથી જુદા ન હાય. જેમ પાણીમાં શીતલતા, વળી જેમાંથી જે વસ્તુ પન્ન થાય છે તે વસ્તુ તેને ધમ કહેવાય છે. તાંતણામાંથી વજ્ર ઉત્પન્ન થાય હે તે ઘટ માટીના પિણ્ડમાંથી ઉત્પન્ન થાય છે. જો તન્તુ અને વજ્ર, ઘર અને માટી એ બન્ને પરસ્પર તદ્દન જુદા હૈાય તે તે બન્નેમાં જન્મ જનક ભાવ બની શકે નહિ. માટે જ્યાં જન્મજનક ભાવ છે ત્યાં અભિ તા છે. જો કારણ વિદ્યમાન છે તેા કાર્ય પણ વિદ્યમાન છે માટે સત્કાÖવાદ છે. (૫) જે વસ્તુઓ જુદી હાય તેને પરસ્પર સંયોગ હુંય અથવા અત્યન્ત અપ્રાપ્તિ (અર્થાત્ પરસ્પર એક બીજાથી દૂર રહેવાપણું') હેય, જેમકે ભૂમિતલ અને ટ એ બે જુદા છે તે તે બન્નેને પરસ્પર સમૈમ Page #31 -------------------------------------------------------------------------- ________________ : ૧૪: નિહ્નવવાદ: જ–તમે સત્કાર્યવાદ યુક્તિસિદ્ધ છે એમ માને છે ને હું તેને દૂષિત માનું છું માટે તમે પ્રથમ દોષ ન સ્વીકારે છે. હિમાચલ અને વિધ્યાચલ એ બન્ને જુદા છે તે તે બન્નેની પરસ્પર અપ્રાપ્તિ છે. જ્યાં પરસ્પર સંગ કે અત્યન્ત અપ્રાપ્તિ નથી ત્યાં ભિન્નતા પણ નથી. જેમ ઘટમાં ઘટ, ઘટમાં ઘટને સંયોગ પણ નથી અને અત્યન્ત અપ્રાપ્તિ પણ નથી. એ જ પ્રમાણે માટીના પિંડમાં ઘટને સંગ નથી ને અત્યંત અપ્રાપ્તિ નથી એટલે તે બન્ને પરસ્પર અભિન્ન છે. જ્યારે કાર્યકારણ જુદા નથી તે કારણ સતા છે તે જ પ્રમાણે કાર્યની પણું સત્તા છે એ રીતે સત્કાર્યવાદ છે. (૬) જે વસ્તુઓને સમ્બન્ધ થાય ને વજન પરિમાણ આદિ વધે ત્યારે સમજવું કે આ વસ્તુઓ પરસ્પર જુદી છે. જેમ એક શેર ઘીમાં એક શેર લોટ મેળવવામાં આવે ત્યારે તેનું વજન બેશર થાય છે ને પરિમાણ પણ વધે છે. ને તેમાં જ એક શેર ગોળ મેળવવાથી વજન ત્રણ શેર થાય છે ને પરિમાણુ ત્રણગણું થાય છે માટે સમજાય છે કે ઘી, લેટ ને ગોળ ત્રણે ચીજો જુદી છે. પણ તાંતણ કરતાં વસ્ત્રનું વજન કે પરિમાણ વધતું નથી; અને માટી કરતાં ઘટનું વજન કે પરિમાણ વધતું નથી એટલે તે બન્ને એક છે. જુદા હેત તે વજન કે પરિમાણ વધી જાત. જ્યારે કારણ-કાર્ય જુદા નથી ને એક છે ત્યારે જેમ કારણની સત્તા છે તેમ કાર્યની પણ સત્તા છે માટે સત્કાયવાદ છે. જે કાર્ય કારણ એ બન્ને એક જ છે, જુદા નથી તે બન્ને જુદા નામે કેમ ઓળખાય છે ? કાર્ય ને કારણે એ શું છે ? સ્પષ્ટ-અપ્રકટ અવસ્થામાં રહેલું જે કાર્ય તે જ કારણ છે, અને અસ્પષ્ટ –પ્રકટ એલ જે કારણું તે જ કાર્ય છે. જેમકે જ્યારે તતુઓ પરસ્પર ભળ્યા નથી–જુદા છે ત્યારે તેમાં વસ્ત્ર અપ્રકટ છે; પરંતુ જ્યારે તે જ તતુઓ પરસ્પર સંયોગને પામી એકાકાર બને છે ત્યારે વસ્ત્ર પ્રકટ થાય છે ને આ વસ્ત્ર એવું જ્ઞાન થાય છે. કાચબાના અંગે તેના શરીરમાં Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિરવ જમાલિ : : ૧૫ : તે પણ કરાયું કરાતું ” એ માનતાં ક્રિયાને વિરામ જ નહિ થાય. તમે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક જ સમયને માને છે એ પ્રત્યક્ષ વિરુદ્ધ છે. - ક્રિયા શરુ થયા પછી લાંબા કાળ સુધી તેં પ્રત્યક્ષ દેખાય છે. પ્રથમ સમયે કાર્ય કરાતું હોવાથી કરાયું ને બીજે ત્રીજે સમયે પણ કિયા તે ચાલુ છે. આ ક્રિયા શાન્ત ત્યારે જ થાય કે જ્યારે કાર્ય પૂર્ણ થાય, પણ પ્રથમ સમયે થઈ ગયેલ કાર્યને હવે પૂર્ણ થવાપણું છે નહિ માટે ચાલુ ક્રિયા ચાલ્યા જ કરશે. એને વિરામ જ નહીં થાય માટે કરાયું-કરાતું” માની શકાય નહિ. સ્થ, મુ.–જે પ્રથમ સમયે કાર્ય થયું માની પછીના સમયમાં તમે ક્રિયા ચાલુ રહે છે એમ માને છે. એ “કરાતુંકરાયું ” એ વાક્યનો આશય સમજ્યા વગરનું છે. જ્યાં સુધી આ થતાં કાર્યોને સ્થલ દૃષ્ટિથી તમે જોશે ત્યાં સુધી તમે આ ગુપ્ત હોય છે ત્યારે દેખાતા નથી પણ બહાર નીકળે છે ત્યારે દેખાય છે, તે જ પ્રમાણે કાર્ય કારણ દશામાં ગુપ્ત હોય છે ત્યારે દેખાતું નથી પણ વ્યક્ત થાય છે ત્યારે દેખાય છે. પં. પદ્મવિજયજી મહારાજે શ્રી પાર્શ્વનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું કે-“આવિર્ભાવથી તુજ સયલ ગુણ માહરે પ્રચ્છન્ન ભાવથી જોય” એ કથન પણ ઉપરના જ વિચારને જણાવે છે. અસરકાર્યની ઉત્પત્તિ માનનારને આકાશનું ફૂલ, સસલાને શીંગડાં, વધ્યાપુત્ર, રેતીમાંથી તેલ, કાચબાનું દૂધ, વગેરેની ઉત્પત્તિ પણ માનવી પડશે. જેમ ઘટ અવિદ્યમાન--અસત્ છે તેમ આકાશના ફૂલ વગેરે પણ અવિવમાન-અસત છે. અવિવમાન-કાર્ય ઉત્પન્ન નથી થતું એમ માનનારને કંઈ પણ દૂષણું આવતું નથી માટે સત્કાર્યવાદ માન જોઈએ. Page #33 -------------------------------------------------------------------------- ________________ : ૧૬ : નિજીવવાદ . ગુંચવણા ઊભી કર્યાં જ કરશે. જે સમયે તમે ઘટ વગેરે કાર્યાંની શરુઆત માનેા છે. વાસ્તવિક-ખરી રીતે તે સમયે તે કાર્યાંની શરુઆત જ થઈ નથી. ઘટ થતાં પહેલાં તેને યોગ્ય અનેક કાર્ય થાય છે, ને તે તે કાર્યાંની ક્રિયા સ્વતન્ત્ર હાઇ, ક્રિયાએ કાયને ઉત્પન્ન કરી વિરામ પામી જાય છે. કરાતું એ કરાયું ન માનતાં તમે અસત્કાર્ય વાદ સ્વીકાર્યાં છે એટલે તમે સસલાના શીંગડા કે આકાશનું ફૂલ વગેરે કાર્યાં કરવાને ક્રિયા કરશો, તે તે વસ્તુઓ કદી ઉત્પન્ન થતી નથી એટલે તે તે ક્રિયાઓ પણ અટકશે નહિ-ચાલુ જ રહેશે; માટે ક્રિયાના અવિરામરૂપ બીજો દોષ તમાને જ લાગુ પડે છે, જ.જ્યાં સુધી તમારી અને મારી દૃષ્ટિમાં ભેદ છે ત્યાં સુધી મારા કહેલા દેાષાનુ' તમે સમાધાન કરવાના અને સામા દાષા દેવાના. છતાં મે કહેલ પાંચ દેષામાંથી બે દેાષા ખતાવ્યા. હવે ત્રીજા દોષનુ' સ્વરૂપ સમજાવુ. મે કરાતું એ કરાયું માનનારને કાર્યની શરૂઆતના પહેલે સમયે જ કાર્યની ઉત્પત્તિ માનવી પડશે, કાર્ય લાંખે કાળે ઉત્પન્ન થાય છે ને દેખાય છે. પ્રથમ સમયે કાર્ય થયુ. હાય તા દેખાવુ જોઇએ. નથી દેખાતું માટે થયું નથી. કરાતુ એ કરાયું કેમ માની શકાય ? સ્થ. સુ.-તમે જે આ ત્રીજો દોષ કહેા છે તેનું સમા ધાન આ પ્રમાણે છે. માટી લાવવી—પલાળવી ઇત્યાદિ ક્રિયાઓ તમે ઘટની માનેા છે પણ તે ઘટની નથી. પરન્તુ તે ક્રિયાઓ ઘટમાં ઉપયોગી કારણેાની છે. જે લામ્બા કાળને તમે ઘટના માના છે તે કાળ જ ઘટના નથી તે પ્રથમ સમયે કાર્ય દેખાવું વગેરે સંભવતું નથી. માટી લાવવી, પલાળવી વગેરે ક્રિયાએ ઘટની જ છે એવા Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિરવ જમાલિ: : ૧૭ : આગ્રહ જો તમે રાખતા છે તે તમારે મને તે ક્રિયાઓમાંથી ઘટ જ થવું જોઈએ. પણ એમ કાંઈ બનતું નથી. તે ક્રિયાઓમાંથી ગાગર, તાવડી, કુલડી, ઢાંકણ વગેરે અનેક ચીજો બને છે. અનેક કાર્યોની તે ક્રિયા છે માટે અનેક ચીજો થાય છે. એમ કહેવું પણ યથાર્થ નથી. અનેક એ કાંઈ અનુગત શબ્દ નથી, એટલે ગમે તે ઉત્પન્ન થાય ને એમ માનતાં ઘણું જ અવ્યવસ્થા થાય. જ–ક્રિયા કદી નિષ્ફળ થતી નથી, ક્રિયા કંઈ ને કંઈ કાર્ય ઉત્પન્ન કરે જ છે. મારે મતે કરાતું એ કરાયું માનનારને પ્રથમ સમય પછી કાંઈ કરવાપણું રહેતું નથી. એટલે પ્રથમ સમય બાદ જે ચાલુ ક્રિયા છે, તેનું ફળ કાંઈ નથી. ક્રિયાની નિષ્ફળતારૂપ એ દેષ એ પ્રમાણે સંભવે છે. પાંચમો દેશ પણ એવા જ પ્રકારનો છે. પ્રથમ સમયે કાર્ય થઈ ગયું તે પછીથી ક્રિયા ન દેખાવી જોઈએ. “માતા કિ ' (કિયા કાર્ય સુધી જ રહે છે) કાર્ય થયા બાદ ક્રિયા પણ પૂર્ણ થઈ જાય છે. પ્રત્યક્ષ દેખાતી ક્રિયાને મિથ્યા માનવી જોઈએ અથવા એ કિયા જ ન દેખાવી જોઈએ. એ દેષ કરાતું એ કરાયું માનનારને આવે છે. સ્થ. મુ.–દરેક સમયની ક્રિયાનું કાર્ય સ્વતંત્ર છે. તમે એક જ કાર્ય માટે અનેક સમય ચાલતી ક્રિયા માને છે. માટે તમને ક્રિયા અફળ લાગે છે, પણ દરેક સમયની ક્રિયા દરેક સ્વતંત્ર કાર્યને કરે છે માટે નિષ્ફલ નથી. ને એ જ પ્રમાણે પિતાના સમયમાં પિતાનું કાર્ય કરી તે તે ક્રિયા વિરામ પામી જાય છે–આગળ ચાલતી જ નથી. એટલે પછીના સમયમાં જણાતી ક્રિયાઓ પહેલાની ક્રિયાઓથી જુદી ને સ્વતંત્ર છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ મન માટે હોતા જ લાગે : ૧૮ : નિવવાદ : સ્વતન્ત કાય માટે દેખાતી જુદી જુદી ક્રિયાઓ મિથ્યા પણ નથી ને ન દેખાવી જોઈએ એવું પણ નથી. તમે કહેલ પાંચે દોષ તમારી માન્યતા પ્રમાણેના મનઃકલ્પિત છે. વસ્તુસ્થિતિએ એ સવ તમને જ લાગે છે. સર્વર પરમાત્માના વચને કદી મિથ્યા હોતા નથી. એ તે ત્રિકાલાબાધ્ય-સત્ય હોય છે; માટે મિથ્યાભિનિવેશ-ખોટા આગ્રહને ત્યાગ કરી, સ્વીકારેલ માર્ગને અનુસરો. વિશેષ તમને શું કહીએ ? એ પ્રમાણે જમાલિ અને મુનિઓ વચ્ચે એક દિવસ વાર્તાલાપ ચાલે. પણ તેનું કંઈપણ ફળ આવ્યું નહિં, એટલે મુનિઓએ વિચાર્યું કે અત્યારે જ માલિને વર છે. જવરના આવેશમાં તેઓ ન સમજે પણ પછીથી સમજશે. ત્યાં સુધી આપણે થોભી જઈએ. પછીથી નહિં સમજે તે આપણે તેને ત્યાગ કરીશું. (૩) જમાલિને દુરાગ્રહ અને સ્થવિર મુનિએનું છૂટા થવું દિવસો જતાં જમાલિને આવેલ વર-તાવ ચાલે ગયે. પણ આવેલ મિશ્યામતિ ઘટી નહિં. શરીર સ્વસ્થ થયું પણ વિચારોમાં વિષમતા વધતી ગઈ. કેટલાક દિવસે બાદ સ્થવિર મુનિઓ અને જમાલિ વચ્ચે ફરીથી “કરાતું એ કરાયું ” એ વિષયમાં વાર્તાલાપ થયે, તે નીચે પ્રમાણે. સ્થ. મુ–આપ જ્યારથી જવર આવ્યા ત્યારથી “કરાતું અ કરાયું” વગેરે વચનમાં અશ્રદ્ધાવાળા થયા છે. હવે આપ સ્વસ્થ થયા છે તે એ વચનોને સ્વસ્થતાપૂર્વક વિચારો અને અમને સમજાવો કે શાથી એ વચનોને આપ નથી સ્વીકારતા. Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિહ્નવ જમાલિ: : ૧૯ : જ-મુનિઓ ! તે દિવસે તમને એમ લાગ્યું હશે કે આ સર્વ હું તાવના ઉપદ્રવથી વિપરીત કહું છું, પણ એ તમારા ભ્રમ છે. તે સમયે જે મેં કહેલ તે પણ સ્વસ્થતાથી જ કહેલ ને આજે ફરીથી પણ હું કહું છું તે વચનો કોઈપણ પ્રકારે સત્ય સંભવતા નથી. મારો અનુભવ એમ છે કે માટી લાવવી, પલાળવી વગેરે સર્વ ક્રિયા કાળ તેમાંથી જે ચીજ બને તેને જ માન જોઈએ. કરાતું એ કરાયું માનનારને પહેલે સમયે તે ચીજ થવી જોઈએ એમ બનતું નથી; માટે તે દિવસે કહેલ મારા મતને આજે પણ હું વળગી રહું છું. - સ્થા, મુ–જેને જે વસ્તુની તીવ્ર આકાંક્ષા હોય, તેને તે વસ્તુ ન મળે ત્યાં સુધી તે પોતાના સર્વ પ્રયને તે વસ્તુ માટેના જ માને. એ પ્રમાણે તમે પણ વસ્તુની ઉત્પત્તિમાં આરંભથી વસ્તુ ઉત્પન્ન થાય છે ત્યાંસુધીના સર્વ પ્રયત્નો તે મુખ્ય વસ્તુના જ છે એમ માને છે, પણ એ મિથ્યાભાસ છે. અમુક વિચારના આવેશથી એમ જણાય છે. વિચારના આવશને દૂર કરી સ્થિરમતિથી વિચાર કરે તે તમને જણાશે કે માટી લાવવી વગેરે ક્રિયાથી આરંભી ઘટ ઉત્પન્ન થાય છે ત્યાંસુધી, ઘટમાં ઉપયેગી ને ઘટથી જુદા એવા બીજાં અનેક કા થાય છે. જ–ઘટ થવાં પૂર્વે તેમાં કારણભૂત-શિવક-સ્થાસ-કેશકુશલ-કુટ-કપાલ-વગેરે થતાં હોય તે પણ ક્ષણે ક્ષણે નવી નવી ક્રિયાઓ અને નવાં નવાં કાર્યો થાય છે એ અનુભવમાં આવતું નથી. જેનો અનુભવ ન થાય, પ્રત્યક્ષ વિરુદ્ધ જણાય એ માનવું તેને હું મિશ્યા કહું છું; માટે જ “કરાતું એ કરાયું ' મિથ્યા છે. . Page #37 -------------------------------------------------------------------------- ________________ : ૨૦ : નિવવાદ : સ્થ, મુ.–જે વસ્તુને તમને અનુભવ ન થાય તેને તમે મિથ્યા માનશે તે તમારે આત્મા, પરભવ, સ્વર્ગ, મેક્ષ વગેરે પદાર્થો-પ્રત્યક્ષમાં નથી આવતા માટે ન માનવા જોઈએ. સર્વજ્ઞ પ્રભુના વચનથી માનતા હો તો દરેક ક્ષણે નવી ક્રિયા ને નવાં કાર્યો થાય છે એ સર્વજ્ઞ પ્રભુએ જાણ્યું ને જોયું છે ને તે જ પ્રમાણે પ્રરૂપ્યું છે, માટે માનવું જોઈએ. એટલું સૂક્ષ્મ જોવાની શક્તિ તમારા જ્ઞાનમાં નથી માટે તમને તે ન જણાય, પણ તેથી તે મિથ્યા છે એમ કહી શકાય નહિં. જ–મુનિઓ ! મને ન જણાય કે ન સમજાય એવી કઈ વસ્તુ વિશ્વમાં નથી. આત્મા આદિ પદાર્થોને હું તર્કથી જાણ શકું છું. ક્ષણે ક્ષણે નવીન કાર્યો માનવામાં કોઈ પણ યુક્તિ ચાલતી જ નથી. જે ઘટ વગેરે કાર્યો માટે ક્રિયા અમુક સમયે થાય છે ને તે સમયે તે કાર્ય નિષ્પન્ન પણ થાય છે, તે દેખાતી ક્રિયાની શરુઆત ઘટ માટેની કેમ નથી ? શાથી પ્રથમ સમયે જ ઘટ વગેરે નથી બનતા ? સ્થ, મુ–કારણ સિવાય કાર્ય ઉત્પન્ન થતું જ નથી. ઘટ પણ તેના કારણે મળે ત્યારે જ થાય. તમે જે પ્રથમ સમયે ઘટ કેમ નથી બનતો એમ પૂછે છે, પણ પ્રથમ સમયે તેના પરિપૂર્ણ કારણો હોય તો જ તે બને, કારણ નથી માટે નથી બનતો. તમારી માન્યતા પ્રમાણે ઘટ ૧૦૦ ક્ષણમાં કેમ થાય છે. શા માટે ક્ષણમાં નથી થતો ? ત્યારે તમારે પણ એ જ સમાધાન કરવું પડશે. [ હવે જે પ્રસંગમાંથી આ વાદ શરુ થયે તે પ્રસંગને ઉદ્દેશીને સ્થવિર મુનિઓ જમાલિને સમજાવે છે. ] તમને બતાવેલ યુક્તિઓ પ્રમાણે સંથારે પણ છેલ્લે Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિતવ જમાલિઃ : ૨૧ : સમયે જ પથરાય છે અને પથરાયેલ છે. પણ પૂર્વના કાળમાં તે સંથારાને ચગ્ય જુદા જુદા આકાશપ્રદેશમાં જુદા જુદા વસ્ત્ર પાથરવારૂપ કાર્યો થાય છે. સંથારો કરવારૂપ કાર્યનો કાળ દીર્ઘ-લાઓ નથી, પણ એક જ સમયને છે. જ-અમુક વચ્ચે પાથરવા તેનું નામ સંથારો કહેવાય. તે સંથારે છેલ્લે સમયે જ શરુ થાય છે એમ કેમ મનાય ? છેલ્લે સમયે એક સાથે સર્વ વ પથરાતાં નથી. પ્રથમ વસ્ત્ર પાથરવાના કાળથી છેલ્લું વસ્ત્ર પથરાય છે ત્યાં સુધી કાળ તે એક સમયને નથી પણ તેમાં તે અસંખ્યાતા સમયે આવે છે. એમ છતાં એટલું માની શકાય કે જે જે સમયે જેટલાં જેટલાં વ પથરાયાં છે તેટલે તેટલે અંશે સંથારો થયો છે પણ સામાન્યપણે સંથારો થયે છે એમ માની કે કહી શકાય નહિં. સ્થ. મુ-જમાલિ! તમે કહે છે તે ઠીક છે, પણ તે ક્યારે? જ્યારે આ સર્વ વચને વ્યવહારને આધારે આપણે વિચારીએ. વ્યવહારનયથી કાર્ય દીર્ઘકાળે ઉત્પન્ન થાય છે. થોડું કાર્ય થયું હોય અને થોડું થવાનું બાકી હોય ત્યારે એટલે અંશે થયું હોય, તેટલે અંશે થયું છે, ને જેટલે અંશે થવાનું બાકી હોય તેટલે અંશે થવાનું છે. એમ કહેવાય છે. સંથારો પણ જેટલે પાથર્યો હોય તેટલું જ પાથર્યો છે ને જેટલે બાકી હોય તેટલે પાથર બાકી છે. સંપૂર્ણ પથરાય એટલે પાથર્યો છે, એમ વ્યવહારનય કહે; પરંતુ વ્યવહારનયની માન્યતાને આધારે ત્રાજસૂત્રનયની માન્યતા મિથ્યા છે એમ કહેવાય નહિ. સર્વજ્ઞ પ્રભુશ્રી મહાવીર સ્વામી પરમાત્માએ પ્રરૂપેલાં Page #39 -------------------------------------------------------------------------- ________________ : ૨૨ : નિઝાદ : , જયમાળમાં ' વગેરે વચના ૧નુસૂત્રનયને આધારે કહેવાયેલાં છે. તે નય ઘણા સીધેા ને સરલ છે. ભૂતકાળ કે ભવિષ્યકાળને નહિં જોતાં વર્તમાનકાળમાં શું છે ને શું થાય છે તેની જ ચર્ચા તે નય કરે છે. તે નય કહે છે કે જે વખતે કાર્ય કરી તે વખતે તપાસ કે કાર્યને ઉપચેગી સ સામગ્રી છે કે નહિ ! જો કાર્યમાં કારણભૂત સવ સામગ્રી છે તા કાર્ય ધીરે ધીરે-દીર્ઘકાળે કેમ થાય છે ! તુરત જ ઉત્પન્ન ધવુ જોઇએ, ‘ સમર્ધ: ક્ષળાવ વિસî ન મને ' ( સમર્થ પદાર્થ કાર્ય કરવામાં ક્ષણું પણ વિલમ્બને સહન કરતા નથી) સર્વ સામગ્રી મળી નથી તા કાર્યની શરુઆત જ થઇ છે, એમ કેમ મનાય ? સામગ્રી મળ્યા પછી જ આરબ થાય છે. જેમકે, * ઘટ રૂપ કાર્ય કરવું છે. તેને માટે સામાન્ય રીતે માટી, ચક્ર, ઢંડ, દેરા, કુંભાર, વગેરે સામગ્રી જોઇએ; પરંતુ આ સર્વ સ્કુલ સામગ્રી છે, માટે જ આ તમામ હોવા છતાં કાર્ય ધીરે ધીરે થાય છે, એમ આપણને લાગે ઇં; ને તેથી જ આપણે કહીએ છીએ કે ઘણે લાએ કાળ કાર્ય થાય છે. પણુ ઉપર બતાવ્યા સિવાયની તેમાં કારણભૂત બીજી સૂક્ષ્મ સામગ્રી પણ છે, તે કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ ને ઉદ્યમ વગેરે. એ સામગ્રીઓ જ્યારે મળે છે ત્યારે તત્ક્ષણ જ કા ઉત્પન્ન થાય છે. વળી પૂર્વે બતાવેલ સામાન્ય સામગ્રીને જ જો આપણું ઘટમાં ઉપયાગી માનીએ તો તે માર્ટીના પિ'ને ચક્ર ઉપર ચડાવ્યે અન ત માટીના પિ’ડની પ્રથમ એક આકૃતિ બની, તે આકૃતિ બતાવેલ સવ સામગ્રીથી બની ઇં, તા તેને ઘટ કહેશે ? ના, તમારે કહેવું જ પડશે કે તે આકૃતિ . ૧. નગમ, સગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમલિંદ્ર ને એવનૃત, એમ સાત નયે છે. આ સાત નયોનુ ટ્રંકમાં સુન્દર સ્વરૂપ સમજવા માટે જુએ પ્રથમ-પરિશિષ્ટ. Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિહવ જમાલિ : : ૨૩ : ભવિષ્યમાં બનનાર ઘટમાં ઉપયોગી છે. એ પ્રમાણે ઘટ થવા પૂર્વે જે છેલ્લી આકૃતિ થાય છે કે જે આકૃતિ પછી તુરત જ ઘટ થવાને છે, તે આકૃતિ ઘટમાં વાસ્તવિક કારણભૂત છે. તે આકૃતિ પછી જ ઘટ બનવાની શરુઆત થાય છે ને એક જ સમયમાં ઘટ બની જાય છે. એ જ પ્રમાણે તમે જ્યારથી આ સંથારાની શરૂઆત માને છે તે પણ બરાબર નથી. વાસ્તવિક રીતે તે ભવિષ્યમાં થનારા સંથારાને ઉપયોગી સામગ્રી તૈયાર કરાય છે. તે સર્વ સામગ્રી તૈયાર થશે એટલે સંથારાની શરૂઆત અને સમાપ્તિ બને એક સાથે એક જ સમયમાં થશે, સૂત્ર નયની એ માન્યતાને મિથ્યા કહેવી કે માનવી તે મિથ્યાત્વ છે; માટે આપ “ચલાતું એ ચલાયું” વગેરે વચને ત્રાજુસૂત્ર (નિશ્ચય) નયથી યથાર્થ અને વ્યવહારનયથી ઔપચારિક માનો ને સ્વીકારો. જે આપને આપના વિચારો જ સાચા ને સર્વજ્ઞ પ્રભુના વચન મિથ્યા સમજાયા હોય તે અમારે આપની સાથે રહેવું કે સબધ રાખવે એ નથી. અમે પરમાત્મા શ્રી વીર પ્રભુના ચરણે રહીશું ને આત્મહિત સાધન કરીશું. ઉપર પ્રમાણે સ્થવિર મુનિઓએ જમાલિને ઘણી રીતે સમજાવ્યા છતાં મહામિથ્યાત્વના ઉદયથી જ માલિ સમજ્યા નહિં. વ્યવહારનયની અપેક્ષાએ શ્રી વીરપ્રભુના વચનને મિથ્યા માની, સર્વથા મિથ્યા છે એમ કહેવા લાગ્યા. કાજુસૂત્ર નયની દષ્ટિને જમાલિ સમજી શકાય નહિં. જે સમયે જમાલિ અને સ્થવિર મુનિઓને આ વાદ થયે તે સમયે પ્રભુ શ્રી મહાવીર સ્વામીજી ચમ્પાપુરી નગરીમાં Page #41 -------------------------------------------------------------------------- ________________ નિવવાદ: વૃભ નામના ચેત્યમાં વિરાજતા હતા. જ્યારે જમાલિ કે પણ ઉપાયે સમજી શકે એમ નથી એમ સ્થવિર મુનિઓને લ. એટલે તેઓ જમાલિનો ત્યાગ કરી. પરમાત્મા જ્યાં વિરાજતા હતા ત્યાં વિહાર કરીને ગયા અને બનેલ સવ કોકન પ્રભુને જણાવી. પ્રપતિપ્રેમે પ્રવર્તિની પ્રિયદર્શનાનું ભૂમાલિના મનમાં જોડાવું અને હૃકે શ્રાવકની યુક્તિથી મૂળ માગે આવવું , રવિરે વિહાર કરી ગયા. પછી વિના સંકેચે જમાલિ પની માન્યતાને પ્રચાર કરવા લાગ્યા. સર્વને “કરાતું એ કહ્યું અ મિથ્યા છે. કાર્ય લાએ કાળે ઉત્પન્ન થાય છે. ત્ર વિચારો સમજાવવા લાગ્યા. પૂર્વાવસ્થાનાં પોતાનાં પત્ની સાધ્વીજી પ્રિયદર્શના જ્યારે વન્દન કરવા માટે આવ્યા ત્યારે તેમને પણ પોતાની માન્યતા સમજાવી. સનેહથી પરાભૂત યેલાં સાધ્વીજી પણ સત્યાસત્ય કે તથ્યાતથ્યને વિચાર કરી શકયા નહિં. સત્ય વસ્તુને સમજ્યા સિવાય સાદવજી, જમાલિ કહે છે તે સત્ય માનવા લાગ્યા, અને પિતાને સ્થાને આવી અન્ય સાથીઓને તે વિચારો સમજાવવા લાગ્યા. એ પ્રમાણે દિનાનુદિન એ વાદ વિસ્તાર પામવા લાગે. સઘળે સ્થળે જમાલિને વિરોધ થતે છતાં પોતાના શકિતબળે જનનાનું તેઆ આકર્ષણ કરતાં ન મિથ્યામતને ફેલાવતાં. તે સમયે શ્રાવસ્તિ નગરીમાં ઢંક નામના એક કુંભકાર રહેતા હતા, પ્રભુ શ્રી મહાવીર સ્વામીના તેઓ અત્યન્ત ભક્ત હતા. પ્રભુના આગમનું શ્રવણ શ્રદ્ધા ને વિચારપૂર્વક કરીને Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિનવ જમાલિ: ': ૨૫ : તેના અર્થો હાથમાં ઉતાર્યા હતા. જાદવજી પ્રિયદર્શના વગેરેએ તેમના આશ્રયમાં–સ્થાનમાં સ્થિરતા કરી હતી. જમાલિ પારોથી આવ્યા પછી ઢક શ્રાવકને પણ સાધ્વીજીએ સર્વ વિચારે જણાવ્યા. ઢક શ્રાવક તે અચલ શ્રદ્ધાવાળા હતા અને સમજતા પણ હતા કે સાધ્વીજી પતિના પ્રેમને વશ વગરવિચારે મિથ્યા મતમાં ફસાયા છે; માટે જે અત્યારે હું કંઈ પણ સમજાવીશ તે તેનું ફળ કંઈ નહિ આવે. પૂર્વયુગ્રાહિત મતિ-પ્રથમથી એક દુરાગ્રહમાં નિશ્ચિત બુદ્ધિવાળા હોવાથી સમજી શકશે નહિં, એટલે કે શ્રાવકે ટૂંકમાં પતાવ્યું ને કહ્યું કે “ આવી ઊંડી બાબતમાં અમે કાંઈ સમજીએ નહિ, એ તો આપ જાણે.” પણ મનમાં વિચાર્યું કે-કેઈક અવસરે સાધ્વીજીને યુક્તિથી સમજાવીશ. એક વખત સાધ્વીજી સ્વાધ્યાયમાં તલ્લીન હતાં. નજીકમાં જ ટૂંક કુંભકારને નિભાડો હતો. તેમાં તે વાસણે તપાસતા હતા. અવસર જેઈને નિભાડામાંથી એક અંગારો લઈને ટંક શ્રાવકે સાઠવીજીના વસ્ત્ર ઉપર નાખ્યો. સાદવજીનું ધ્યાન ન હતું ને વસ્ત્ર સળગવા લાગ્યું. સાધવી જ એકદમ ઊભા થઈ ગયાં અને ઢક શ્રાવકને ઠપકો આપવા લાગ્યા કે- શ્રાવકજી, ઉપયોગ પણ નથી રાખતા, તમારા અનુપયોગથી આ અમારું વસ્ત્ર સળગી ગયું–બળી ગયું.” ઢક શ્રાવકે વસ્ત્રને તરત બૂઝવી નાખ્યું ને સાધ્વીજીના વચનને પકડી કહેવા લાગ્યા. કે “ભગવતિ ! આપ મિથ્યા વચન કેમ વદે છે? આપે પૂર્વે મને જે કહ્યું હતું તે પ્રમાણે “ આ અમારું વસ્ત્ર બળી ગયું” એમ બેલાય જ નહિ. આપની માન્યતા પ્રમાણે તે બળતું એ બન્યું ન કહેવાય પણ સંપૂર્ણ બળી રહે પછી જ બન્યું એમ કહેવાય. જો તમે ત્રાજુસૂત્ર નયને માન્ય કરતા હોનિશ્ચય નયને સ્વીકારતા હો? તે જ તમે એ પ્રમાણે કહી શકો. Page #43 -------------------------------------------------------------------------- ________________ નિવવાદ : જે વસ્તુ કેઈપણ રીતે સત્ય નથી તેને આભાસ પણ નથી. વ્યવહારનયમાં જે વચને ઔપચારિક કહેવાય છે, તે જીસૂત્ર થી સત્ય છે. શિયમાજ દ્ધ એ વચન સર્વજ્ઞ પ્રભુના છે. તેઓશ્રીને મિથ્યા પ્રરૂપણ કરવાને કંઈ પણ કારણ નથી, માટે આપ પરમાત્માના વચને અને જાસૂત્ર નયને સ્વીકારી -નન્ય પંથે વળે. : ઢક શ્રાવકનાં યુક્તિયુક્ત વચન સાંભળી સાઠવીજી પ્રિય દર્શન પણ સમજ્યા ને પ્રભુના વચનેમાં પુન: સ્થિર શ્રદ્ધાવાળા થયાં. ગમે તેયે તેઓ પરમાત્માના પુત્રી હતાં ! મિયા વિચારનો ત્યાગ કરી ઢક થાવકને કહેવા લાગ્યા * આર્યશ્રાદ્ધ! તમારું કહેવું યથાર્થ છે. સ્નેહવશ હું સમજી શકી ન હતી, પણ હવે હું ખરેખર પ્રભુના વચનને તથ્ય ને સત્ય સમજું છું. જમાલિ જુઠ્ઠા છે. અભિમાનવશ તેઓ સ્વસમ્પ્રદાય-પિતાને જુદે મત ચલાવવા ઈચ્છે છે. મને સન્માર્ગે વાળવા માટે તમને ધન્યવાદ ઘટે છે.” - સાધવજી પ્રિયદર્શના પોતાના પરિવારને પણ પુનઃ પ્રભુના વચનમાં સ્થિર કરી, જમાલિ પાસે આવ્યા ને કહ્યું કે“મહામત ! સૂરિવર ! આપના તે દિવસના કહેવાથી મને લાગ્યું હતું કે–પ્રભુના વચને કદાચ સત્ય ન હોય ને આપનું કથન યથાર્થ હોય, સહસા આપના આગ્રહમાં હું આકર્ષાઈ હતી. પણ વિચાર કરતાં મને સર્વજ્ઞ પ્રભુના વચને જ યથાર્થ લાગે છે. આપ શ્રેમમાં છ-ભૂલે છે એમ સમજાય છે, માટે આપ સત્ય વસ્તુને સ્વીકારે એવી વિજ્ઞપ્તિ છે.” સાવીજીના કથનની જમાલિને કંઈ પણ વિશિષ્ટ અસર થઇ નહિ. ફરીથી સાદવજીને પોતાના જ વિચારે કહેવા લાગ્યા. આખરે સાધવજી પણ તેમને ત્યાગ કરી પોતાના વિશાળ Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિદ્ભવ જમાલિ : : ર૭ : પરિવાર સાથે ભગવંત પાસે આવી, પાયશ્ચિત કરી પ્રભુ સાથે વિચારવા લાગ્યા. પ્રભુ શ્રી મહાવીરસ્વામીજી સાથે જ માલિને સમાગમ, ભગવાનનું સમજાવવું, ને જમાલિની નિર્ણવતા. સ્થવિર મુનિઓ તથા સાદવજી વગેરે ચાલ્યા ગયા એટલે જમાલિ વિશેષ પ્રયત્નો કરી પિતાને પન્થ વધારવાને મહેનત કરવા લાગ્યા. ડાઘણું જીવોને પિતાના વિચારમાં દેરવા લાગ્યા. અમુક જીવોને સમજાવવાને લીધે તેમનું અભિમાન પણ વધતું જ ગયું. એ અભિમાનમાંથી એક વખતે તેમને એમ થયું કે હું સાક્ષાત્ શ્રી મહાવીરને મળું અને એમના વચનો યથાર્થ નથી એમ સમજાવું તે મારા વિચારો અને મારી પ્રતિષ્ઠા ખૂબ વધે. એમ વિચારી, ચમ્યાનગરીમાં પ્રભુ જ્યાં વિરાજતા હતા ત્યાં આવ્યા. પછી પ્રભુની પાસે આવી બહુ દૂર નહિં અને બહુ સમીપ-નજીક પણ નહિ એવી રીતે રહીને પ્રભુને કહેવા લાગ્યા કે, “સ્વામિન ! આપના ઘણા શિષ્ય નિગ્રંથ મુનિઓ જેમને કેવળજ્ઞાન કે કેવળદર્શન ઉત્પન્ન નથી થયું એવા છઘસ્થ પર્યાયને અનુભવતા હશે ? પરંતુ હું તે શિ જે નથી, હું છઘસ્થ પર્યાયને અનુભવતો નથી. મને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું છે, હું પૂજાને ગ્ય અન” છું, મેં રાગાદિને જિત્યા છે ને કેવળી પર્યાયને અનુભવું છું.” જ્યારે જમાંલિ પ્રભુની પાસે આવી ઉપર પ્રમાણે ઉદ્ધતાઈથી કહેવા લાગ્યા ત્યારે શ્રી ગૌતમસ્વામીજી ત્યાં હતા. તેમણે જમાલિને કહ્યું કે Page #45 -------------------------------------------------------------------------- ________________ નિહ્નવવાદ : જમાલિ! જે આત્માઓને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું છે તે આત્માઓ ત્રણ કાળના સર્વ ભાવોને હાથમાં રહેલા નિર્મળ જલની માફક જાણે છે ને જુએ છે. તેથી ભીંત પાછળ-પર્વત પાછળ કે સ્તભ પાછળ શું છે? તે અજાણયું નથી હોતું. કઈ પણ વસ્તુથી તેમનું જ્ઞાન હંકાતું નથી, કોઈપણ રીતે તેમનું જ્ઞાન નાશ પામતું નથી. તમારું જ્ઞાન તેવું નથી, ક્ષણવાર પછી શું થવાનું છે કે ક્ષણ પહેલાં શું થયું હતું તે કહેવાની તમારામાં તાકાત નથી, તમારી પીઠ પાછળ શું છે ? તે પણ જાણવાની કે જેવાની તમારામાં શક્તિ નથી તો કેવળજ્ઞાન-દર્શનની કયાં વાત ! વળી છે. જમાલિ! તમને એવું જ મિથ્યાભિમાન હોય કે ના મને કેવળજ્ઞાન ને કેવળદર્શન છે તે હું તમને બે પ્રશ્નો પૂછું છું તેના ઉત્તર આપે. પ્રશ્ન ૧-લેક શાશ્વત (નિત્ય છે કે અશાશ્વત (અનિત્ય) ? પ્રશ્ન ૨-જીવ શાશ્વત (નિત્ય) છે કે અશાશ્વત (અનિત્ય) લબ્ધિસમ્પન્ન શ્રી ગૌતમસ્વામીજીનું ઓજસ્વી કથન સાંભળી જમાલિ વિચારમાં પડી ગયા. તેમના પિતાના જ્ઞાન, દર્શન વિષે શંકા થવા લાગી. વિચારમાં વ્યાકુળતા અનુભવવા લાગ્યા. પૂછેલા બન્ને પ્રશ્નોના ઉત્તરે મનમાં ખૂબ વિચાર્યા પણ કંઈ સૂર્યું નહિં. સ્યાદ્વાદદષ્ટિ કે એક બીજા નયની અવિરેાધી વિચારણું તે પિતે વેગળી કરી હતી, એટલે કંઈ પણ ઉત્તર આપતાં પોતાને બંધાઈ જવાને ભય લાગતું હતું. સમય વધતું હતું તે વિચારની ગુંચવણ પણ વધતી હતી. જમાલિ કંઈ ઉત્તર આપી ન શકયા ને લાબા સમય સુધી મૌન રહ્યા Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિવ જમાલિ : ': ૨૯: એટલે મિષ્ટ ને મનહર વાણીથી શ્રી મહાવીરસ્વામી ભગવંતે તેમને સમજાવ્યું-- હે જમાલિ! મારા અનેક શિષ્ય કે જે આ ધસ્થ છે જેને કેવળજ્ઞાન કે કેવળદર્શન નથી થયાં તેઓ પણ સ્યાદ્વાદદષ્ટિથી તે બન્ને પ્રશ્નોના યથાર્થ ઉત્તર આપી શકે છે; પણ તું જેવી ભાષા બોલે છે તે પ્રમાણે ઉદ્ધતાઈથી તેઓ બોલનારા નથી. કદાગ્રહ અને મિથ્યાભિનિવેશથી તું વ્યાકુલ છે માટે સાદા અને સરલ પ્રશ્નોના પણ ઉત્તર તને સૂજતા નથી. તેના ઉત્તર આ પ્રમાણે છે, બને પ્રશ્નના ઉત્તરે– લેક અને જીવ બત્ર એક અપેક્ષાએ શાશ્વત (નિત્ય) છે કારણ કે ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રિકાળમાં જે પદાર્થ સ્થાયીપણે રહે તે શાશ્વત કહેવાય. ભૂતકાળમાં લોક કે જીવ ન હતો એમ ન હતું. વર્તમાનકાળમાં નથી એમ નથી ને ભવિષ્યમાં નહિં હોય એમ પણ નહિં બને ત્રણે કાળમાં બન્ને રહે છે માટે શાશ્વત છે, અર્થાત્ લેક અને જીવ એ બન્ન સ્વદ્રવ્યની અપેક્ષાએ શાશ્વત ને નિત્ય છે. પણ તે બન્ને ત્રણે કાલમાં એક જ રૂપે રહેતા નથી, તેમાં પરિવર્તન-ફેરફાર થયા કરે છે. ને તે અપેક્ષા એ બન્ને અશાશ્વત-અનિત્ય છે. વરયુતાનુHસ્થમાં નિત્યમ્ (જેને નાશ નથી, જેની ઉત્પત્તિ નથી, જે સ્થિર-એક સ્વભાવવાળું છે તે નિત્ય છે) એવી નિત્યની વ્યાખ્યાને હિસાબે લોક અને જીવ જુદે જુદે રૂપે ઉત્પન્ન થાય છે, પૂર્વ સ્વરૂપે નાશ પામે છે ને ક્ષણેક્ષણ પોતાના પર્યા-સ્વભાવ ફેરવે છે એટલે તેઓ અશાશ્વત-અનિત્ય છે. અર્થાત્ લેક અને જીવ બન્ને પર્યાયની અપેક્ષાએ અનિત્ય Page #47 -------------------------------------------------------------------------- ________________ : ૩૦ : નિહ્નવવાદ: છે. એટલે તે બન્ને નિત્યાનિત્ય છે. વિશ્વની વસ્તુ માત્ર એ પ્રમાણે નિત્યાનિત્ય રૂપ છે. એ જ શુદ્ધ દષ્ટિ છે, એ જ ચાદાદનું રહસ્ય છે. તારા વિચારમાંથી પર્યાયષ્ટિ દૂર થઈ છે, એટલે તેને વાસ્તવિક પરિસ્થિતિ સમજાતી નથી.” શ્રી ગૌતમસ્વામીજીએ અને પરમાત્માએ પિતે ઉપર પ્રમાણે સમજાવ્યા છતાં જમાલિ સત્ય સમજી શક્યા નહિં. મિથ્યાભિમાન-દુરાગ્રહથી અસત્ય વિચારણને વળગી રહ્યા. પ્રભુ પાસેથી ગયા પછી પણ પોતાના વિચારે જ સાચા છે, એમ કહેવા લાગ્યા. ખરેખર ઊંધે રસ્તે ચડી ગયા પછી સાચે રસ્તે આવવું એ દુર્લભ છે. જ્યારે અમ જણાયું કે જમાલિ જાણીજઈને સત્ય વસ્તુને મિથ્યા આગ્રહથી ઓળવે છે-છુપાવે છે. ત્યારે તેને નિહ્નવ તરીકે પ્રસિદ્ધ કર્યા. પ્રભુ શ્રી મહાવીર સ્વામીના શાસનમાં પ્રથમ નિહ્નવ જમાલિ છે, એ સર્વે સમજ્યા એટલે કે તેમના વચનને અનુસરતા નહિ. જમાલિ પિતાના મતને ફેલાવવા માટે પ્રભુ પાસેથી બીજે વિહાર કરી ગયા. મતને સ્થિર કરવા ઘણા પ્રયત્ન કરવા લાગ્યા. મિથ્યાત્વના આગ્રહથી ઘણું દુર્ભાવનાઓ વિચારી. અનેક આત્માઓને મિથ્યા માર્ગે દોર્યા, સન્માર્ગથી ભ્રષ્ટ કર્યા. સંયમ પર્યાયને લામ્બા કાળ સુધી પાળે. લોકને આવર્જિત કરવા માટે પોતાના મતમાં ખેંચવા માટે છઠ્ઠ, અઠ્ઠમ વગેરે ઘણી તપશ્ચર્યા કરી, તપસ્વી તરીકે પ્રસિદ્ધ થયાં. છેવટે અર્ધ માસની-પદર અહેરાત્રિના ઉપવાસની તપશ્ચર્યા કરી પોતાના આત્માને માનવદેહથી મુક્ત કર્યો. કાળ કરી સ્વર્ગે ગયા. કાળ કરવાના અતિમ સમયે પણ મિથ્યાત્વની આલોચના કરી નહિં Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નિકલ જમાલિ : : ૩૧ : પાપથી પાછા વળ્યા નહિ, એટલે છ દેવલોકમાં કિલબષક નામની હલકી જાતિના દેવમાં ઉત્પન્ન થયા. તે દેવાનું વધા રેમાં વધારે આયુષ્ય તેર સાગરોપમનું હોય છે. ત્યાંથી ચ્યવી છેવટે ભવને અન્ત કરી જમાલિ મુક્તિમાં જશે. ગમે તેમ તે એક વખત જિનશાસનને તેમણે અપનાવ્યું હતું. જમાલિએ પ્રરૂપેલ વિચારોમાં ઘણું આત્માઓ જોડાયા તેથી તેમના મત “ બહરત” નામે ઓળખાય છે. કોઈપણ કાર્યની ઉત્પત્તિ ઘણે કાળે થાય છે, એમ જમાલિ માને છે માટે તે મત “બહુરત” કહેવાય છે. એ પ્રમાણે હાથમાં આવેલ હીરાને છેડી કાચને ગ્રહણ કરવા સમાન કાર્ય કરનારા જમાલિ–પ્રથમ નિહ્નવને વાદ થયે. ઈતિ પ્રથમનિવ Page #49 -------------------------------------------------------------------------- ________________ તિષ્યગુસાચા ~*~ [ બીજા નિહ્નવ-આત્માના ઇંલ્લા પ્રદેશમાં આત્મસર્વસ્વ માનનારા ] કથાવસ્તુ—શ્રી ઋષભપુર( રાજગૃહ ) નગરમાં આત્માના અન્તિમ પ્રદેશમાં જ આત્માનું સર્વસ્વ માનનારા તિથ્યગુપ્તાચાય નામના બીજા નિદ્વવ થયાં, રાજગૃહી નગરીના ગુણગેલ ચૈત્યમાં વિરાજતા ચોદ પૂર્વધર શ્રી વસુઆચાર્યના તેઆ શિષ્ય હતા. તેમને આમલપા નગરમાં મિત્રશ્રી નામના શ્રાવકે કુરિયા ને સાથવા વગેરે વહેારાવી પ્રતિબંધ પમાડ્યો. પરમાત્મા મહાવીરસ્વામીજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા બાદ સોળ વર્ષે. આ પ્રસંગ અન્યા. આ મૂળ કથાવસ્તુ છે. તે જણાવનારી શ્રી આવશ્યક નિયુંક્તિની એ ગાથાએ આ પ્રમાણે છે. सोलसवासाणि तया, जिणेण उप्पाडियस्स नाणस्स । जीवपएसियदिट्ठी, तो उसभपुरे समुप्पण्णा ॥ रायगिहे गुणसिलए, वसु चउदसपुब्वी तीसगुत्ते य । आमलकप्पानयरी, मित्तसिरी कूरपिण्डाई || ( ૧ ) તિગુસની મુ’ઝવણ અને નિય— ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયા પછી ૧૬ વર્ષ બાદને આ પ્રસંગ છે. પ્રભુની તીથ વ્યવસ્થા વ્યવસ્થિત જામી Page #50 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય નિકૂવ તિધ્વગુણ : : ૩૩ : ગઈ હતી. તેઓશ્રીએ વહેવરાવેલ જ્ઞાનપ્રવાહનું ચિન્તન સર્વત્ર સાધુ-સંપ્રદાયમાં થતું હતું. તે જ્ઞાનપ્રવાહમાં ચાદ પૂવ એ પ્રધાન ગણાતા હતા. તેનું અધ્યયન અને મનન રાજગૃહ નગરમાં વિશેષ હતું. તે નગરમાં મુણશેલ નામે એક ચેત્ય હતું. તેમાં શ્રી વસુ નામના આચાર્ય મહારાજ વિરાજતા, હતા. ચદે પૂર્વના જ્ઞાનમાં તેઓ નિષ્ણાત હતા. શ્રુતકેવળી તરીકે તેઓ વિખ્યાત હતા. તેમની પાસે અનેક શિખે રહેતા અને પૂર્વજ્ઞાનનું અધ્યયન કરતા. તેમની પાસે ભણનારા અનેક શિમાં તિષ્યગુપ્ત નામના પણ એક શિષ્ય હતા. ચિદમાંથી નવ પૂર્વનું અધ્યયન તિષ્યગુપ્ત કર્યું હતું, ને દશમા પૂર્વનું અધ્યયન ચાલતું હતું. તે પૂર્વનું નામ “ આત્મપ્રવાદ” છે. આત્માના અનેક ગહન વિચારો એમાં ગુંથાયા છે. પાડ ચાલતા એક સમય નીચે પ્રમાણે પાઠ આવ્યો, ને આચાર્ય મહારાજે તેને યથાર્થ અર્થ ઉપપાદન કરી સમજાવ્યો. __ " एग भंते ! जीवपएसे जीवेत्ति वत्तव्वं सिया? णो इणमटे समटे, एवं दो जीवप्पएसा, तिषिण, संखेजा, असंखेजा वा जाव एगपएसूणे वि य णं जीवे नो जीवेत्ति वत्तव्वं सिया. जम्हा कसिणे पडिपुण्णलोगागासप्पएससमतुल्लप्पएसे जीवेत्ति વરડ્યું ” ત્યા. ભગવાન ! જીવન એક પ્રદેશ જીવ કહી શકાય ? એ વિચાર સત્ય-સમર્થ નથી, એ પ્રમાણે જીવના બે પ્રદેશે, ત્રણ પ્રદેશે, સંખ્યાતા પ્રદેશ, અસંખ્યાતા પ્રદેશે ને છેવટે એક પ્રદેશ ન્યૂન સર્વ પ્રદેશ પણ જીવ એ પ્રમાણે કહી શકાય નહિં, કારણ કે સંપૂર્ણ કાકાશના પ્રદેશ સમાન પ્રદેશવાળે જીવ એ જ જીવ કહી શકાય છે.” વગેરે. Page #51 -------------------------------------------------------------------------- ________________ નિવવાદ : : ૩૪ : આ પાઠ ભણતાં ભણતાં તિગુસ મૂંઝાયા. તેમના મનમાં અનેક વિચારે ઘેાળાવા લાગ્યા. આચાર્ય મહારાજે ફ્રી ફ્રી સ્પષ્ટીકરણ કરી ઉપરના વિચારે સમજાવ્યા. પાઠ લીધા પછી તેનુ ચિન્તન અને મનન કરતાં તિષ્યગુપ્તના મનમાં નવીન વિચાર સ્ફુર્યાં કે-જો જીવના એક પ્રદેશ જીવ નથી, બે નથી, ત્રણ નથી, સે નથી, તુજાર નથી, લાખ નથી, સંખ્યાતા-અસંખ્યાતા ને છેવટ એક પ્રદેશ ન્યૂન સર્વ પ્રદેશે પણ જીવ નથી. ખાકી રહેલ એક પ્રદેશ ભળે છે ત્યારે તે જીવ કહેવાય છે. સૂત્રકાર એક પ્રદેશ સિવાયના સર્વ પ્રદેશને જીવ નથી કહેતાં ને એક પ્રદેશ ભળવાથી જ જીવ કહે છે; તેથી તે છેલ્લા પ્રદેશમાં કંઇક વિશેષતા હોવી જોઇએ. વિશેષતા એ જ જણાય છે કે-આત્મસર્વસ્વ તે અન્તિમ પ્રદેશમાં છે. તે જ જીવ છે, તેમાં જ આત્મત્વ છે. ખરેખર ! તે અન્તિમ પ્રદેશને જ જીવ માનવે જોઇએ. એટલું જ નહિં પણ પદાર્થ માત્રના છેલ્લા અવયવમાં જ તે તે પદાર્થનુ સમ્પૂર્ણ સત્ત્વ રહેલુ છે. દરેક પદાર્થના અન્તિમ પ્રદેશે જ દ્રવ્ય તરીકે માનવા જોઇએ. એ પ્રમાણેના વિચારમન્થનમાંથી તિષ્યગુપ્તે ‘ અત્યપ્રદેશવાઇ ’નું વિષમ વિષે પ્રાપ્ત કર્યું' ને તેને ફેલાવવા ઉદ્યત થયાં. ( ૨ ) વિરા સાથે ચર્ચા સૌથી પ્રથમ પોતાના આ અન્ત્યપ્રદેશવાદને તિષ્યગુપ્ત વિરાને સમાવવા પ્રયત્ન કર્યાં. જો થોડાઘણા પણ સ્થવિરા મા વિચાર . સમજે તા પોતાના વિચારો ફેલાવવાની અનુકૂળતા વિશેષ રહે. સ્થવિરેને જ્યારે તિષ્યગુપ્ત એ વિચારા કહ્યા એટલે વિરાએ પૂછ્યું. Page #52 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય નિવ તિષ્યગુમ: : ૩પ : સ્થવિરે–ભદ્ર! તમારા કહેવાને સારાંશ એ છે કેસિવાય જે વસ્તુ ન રહે તે વસ્તુ તે સ્વરૂપ માનવી જોઈએ. ઘટ પટાદિ વસ્તુઓ આકૃતિ સિવાય રહેતી નથી માટે આકૃતિ સ્વરૂપ છે. એ જ પ્રમાણે અન્ય પ્રદેશ સિવાય આમાં પણ રહેતો નથી માટે આત્મા અત્યપ્રદેશરૂપ છે. તિષ્પગુપ્તહા ! મારું કહેવું એ જ છે. અતિમ પ્રદેશ રહેવાથી જ આત્મા “આત્મા” એ વ્યવહાર પામે છે, માટે તે અન્તિમ પ્રદેશરૂપ છે. તેની સિદ્ધિ માટે પ્રવેગ નીચે પ્રમાણે છે. “મારમારસ્વઇવાડ, સયાજદ્દેશ વાત્મસરવ, વિદે વિદુઃ” (આત્મા છેલ્લા પ્રદેશરૂપ છે, છેલ્લે પ્રદેશ રહેતાં જ આત્મા રહે છે, છેલ્લે પ્રદેશ નથી રહેતો ત્યાં સુધી આત્મા પણ રહેતો નથી.) સ્થવિરો- મહાનુભાવ! તમારો આ વ્યાપ્તિ પ્રવેગ ઠીક છે, પણ તેમાં જે હેતુ છે તે અસિદ્ધ છે. “છેલ્લે પ્રદેશ રહેતાં જ આત્મા રહે છે એટલે શું? આત્માના શેષ–બાકીના સર્વ પ્રદેશો કરતાં જેને છેલ્લે પ્રદેશ માનવામાં આવે છે, તેમાં વિશેષતા શું છે? તિષ્પગુમ-જે છેલ્લો પ્રદેશ છે તેમાં ત્રણ વિશેષતાઓ છે. ૧. પૂરકત્વ. ૨ ઉપકારિત્વ. ને ૩ આગમપ્રતિપાદિ. તે આ પ્રમાણે. ૧. સર્વ પ્રદેશ મળ્યા છતાં જ્યાંસુધી છેલ્લે પ્રદેશ નથી મળતો ત્યાં સુધી તે અપૂર્ણ કહેવાય છે. જ્યારે છેલો પ્રદેશ મળે છે ત્યારે જ તે પૂરાય છે-પૂર્ણ થાય છે, માટે પૂરકત્વપૂર્ણ કારિત્વ એ પ્રથમ વિશેષ છે. ૨. જ્યાંસુધી છેલે પ્રદેશ નથી ત્યાં સુધી બીજા પ્રદેશે આત્મા એવા વ્યવહારને નથી પામતાં, છેલ્લે પ્રદેશ મળે છે એટલે બીજા પ્રદેશે પણ તે તે વ્યવહારને અનુભવે છે. એટલે છેલ્લે પ્રદેશ બીજા Page #53 -------------------------------------------------------------------------- ________________ : ૩૬ : નિહ્નવવાદ: પ્રદેશ ઉપર ઉપકાર કરે છે. એ ઉપકારકારિત્વ નામને બીજે વિશેષ છે. ૩. આગમમાં અતિમ પ્રદેશને બીજા સર્વ પ્રદેશ કરતાં જુદે–પૃથક્ કરી દર્શાવે છે. તેથી આગમપ્રતિપાદિત્વ એ ત્રીજો વિશેષ છે. સ્થવિરો—તમે જે ત્રણ વિશેષતાઓ દર્શાવી, તેમાં પ્રથમ જે પૂરકત્વરૂપ વિશેષતા છે, તે ત્યારે જ ઘટી શકે કે આત્માનો અમુક એક પ્રદેશ અન્તિમ છે, એ નિશ્ચિત થાય; પણ તે જ સંભવતું નથી. જુદી જુદી અપેક્ષાએ સર્વ આત્મપ્રદેશ છેલ્લા આવી શકે, ને એ રીતે સર્વ પ્રદેશમાં પૂરકત્વ રહે, એટલે એ વિશેષતા કહેવાય નહિં. છતાં તમે અમુક એક પ્રદેશને અન્તિમ ગણાવતા હે તો તે કઈ રીતે ? આત્મપ્રદેશોની ગણત્રીએ કે આકાશપ્રદેશની ગણત્રીએ ? તિષ્યગુપ્ત–ગણત્રી આત્મપ્રદેશની કરવામાં આવે છે માટે અમુક એક પ્રદેશમાં જે છેલ્લા પાનું નિર્ણિત થાય છે તે આમપ્રદેશની અપેક્ષાએ છે. સ્થવિરે--ઠીક છે, એક-બે-ત્રણ એમ ગણત્રી કરતાં એક વખત અમુક પ્રદેશ છેલ્લે આવ્યા. પણ સદાને માટે તે પ્રદેશને છેલ્લા ગણું શકાય નહિં. ફરીથી ગણત્રા કરતાં તે ફરી જાય. આત્મા એ કંઈ અમુક સ્થિતિમાં જ સદાને માટે રહનાર પદાર્થ નથી. પાણીની માફક આભા ચળવિચળ થયા કરે છે. અત્યારે આમાનો જે પ્રદેશ પ્રથમ ગણાતો હોય તે ક્ષણ પછી મધ્ય ગણાય અને મધ્ય હોય તે છેલ્લે આવી જાય. તિધ્યગુપ્ત–આત્મપ્રદેશ ચળવિચળ થયા કરે છે, પણ આત્માના આઠ પ્રદેશો એવા છે કે જેને કદી પણ ફેરફાર થતા નથી. તે આઠ પ્રદેશ હંમેશ એક જ સ્થિતિમાં રહે છે. તેમાં જે આઠમો તે સર્વ પ્રદેશની અપેક્ષાએ છેલ્લા મુકરર કરી શકાય ને એમ માનતા પૂર્વ કહેલ દ્વઘણું આવશે નહિં. Page #54 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય નિવ તિષ્યગુપ્ત: : ૩૭: સ્થવિ–આયુષ્મન ! તમારું આ કથન સર્વથા ભૂલભરેલું છે. તમે જે આઠ પ્રદેશે સર્વદા એક જ સ્થિતિમાં રહે છે એમ કહે છે, તે પણ આત્માના મધ્યમાં રહે છે. તે આઠ પ્રદેશની આસપાસ અસંખ્યાત પ્રદેશ ફરી વળેલા છે. તે પ્રદેશને ચકપ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તે પ્રદેશેને કર્મ પુદ્ગલે સ્પર્શતા નથી માટે તેની એક સરખી સ્થિતિ મનાય છે. નહિં કે તે પ્રદેશે સ્થળવિશેષમાં ચોકકસ રહે છે માટે. આત્મા બીજે જાય છે ત્યારે પ્રદેશે પણ સ્થળ ફેરવે છે. બીજું તે આઠમાં પણ કોને છેલ્લે માનો એ પ્રશ્ન અણઉકેલ જ રહે છે. તિષ્યગુસ–અસ્તુ, આકાશપ્રદેશે અવસ્થિત છે, કોઈ પણ કાળે તેમાં ફેરફાર થતું નથી. એટલે જે આકાશપ્રદેશમાં આત્મા રહેલ છે તે આકાશપ્રદેશની ગણત્રીમાં જે પ્રદેશ અન્તિમ આવે ત્યાં રહેલ આત્મપ્રદેશને છેલે માને. સ્થવિરો–આકાશપ્રદેશે સ્થિર છે, તે સત્ય છે, પણ તેમાં આમા સ્થિર રહેતો નથી. સ્થિર આકાશપ્રદેશમાં પણ જુદી જુદી દિશાએથી ગણતાં જુદા જુદા છેલ્લા થાય; માટે કઈ દિશાના કયા આકાશપ્રદેશમાં રહેલ આત્મપ્રદેશને અન્તિમ માનવો? તિંગૂગ–અ દિશાથી ગણત્રી કરવી ને ઊર્વ દિશાના મધ્ય આકાશપ્રદેશમાં રહેલ અડત્મપ્રદેશને અતિમ માન. આ સ્થવિરે–તમારી દરેક કલ્પના વારંવાર ફરતી રહે છે, કોઈ વાત સ્થિર રહેતી નથી. ઊર્વ દિશાના અમુક આકાશપ્રદેશમાં પણ એક જ આત્મપ્રદેશ રહેતો નથી. કેવળી સમુદુઘાતના આઠ સમયમાં જ્યારે ચોથા સમયે કાકાશને આત્મા પોતાના પ્રદેશોથી પૂરે છે ત્યારે એક એક આકાશ Page #55 -------------------------------------------------------------------------- ________________ : ૩૮: નિપાવવાદ : પ્રદેશે એક એક આત્મપ્રદેશ રહે છે. બાકી અન્ય કાળમાં એક આકાશપ્રદેશમાં અનેક આત્મપ્રદેશે રહેતાં હોય છે. એટલે તેમાંથી ક્યા આત્મપ્રદેશને અતિમ માન, એ પ્રશ્ન કાયમ રહે છે. બીજું ગમે ત્યારે ગણત્રી કરાય ત્યારે દરેક પ્રદેશમાં અમુક અમુક સંખ્યાનું પૂરવાપણું તે રહે જ એટલે છેલ્લે પ્રદેશ જ પૂરક છે એમ મનાય નહિં. તિષ્યગુપ્ત–આ પહેલે, આ બીજે, આ દશમે. આ સેમે. હજાર, વગેરે અપેક્ષાએ ભલે તે તે પ્રદેશમાં અશે અંશે પૂરવાપણું રહેતું પણ જે અસંખ્યાત એવા છેલ્લે વ્યવહાર જેમાં થાય છે તે પ્રદેશ જ વાસ્તવિક રીતે અતિમ પૂરક છે. મારી દષ્ટિએ મને વસ્તુમાત્રમાં અમુક એક અન્તિમ-છેલ્લા પ્રદેશ જણાય છે, માટે તેને અન્તિમ માનવો જોઈએ. સ્થવિરે–તમારી દષ્ટિ તે સર્વની દષ્ટિ થઈ શકે નહિં. તમારી અપેક્ષા તે વિશ્વની અપેક્ષા માની શકાય નહિં. અનેક ગૂંચવણેથી ભરેલી ને એકમાંથી બીજી અનેક ગૂંચવણ ઊભી કરતી તમારી આ વિચારણું મિથ્યા છે, તે વિચારણમાં આગ્રહ રાખવે એ પણ અનુચિત છે. તિષ્યગુસ–ભલે મૂર્ણ જગત મારી માન્યતાને માન્ય ન કરે પણ તેથી તે મિથ્યા છે, એમ કહી શકાય નહિં. જે વિચારણું યુક્તિસંગત હોય તે માન્ય કરવી જ જોઈએ. એકબે-ત્રણ એમ ગણત્રી કરતાં અમુક આત્મપ્રદેશ છેલ્લે આવે તે નિશ્ચિત છે. જે આત્મપ્રદેશ છેલ્લી આવે તેમાં અન્તિમપૂરવાપણું વિશેષ છે. ચળવિચળ-ફરતાં આત્મપ્રદેશની ગણત્રી પણ અપેક્ષાએ નિયત કરવી જ જોઈએ. નહિં તે gો મન્ત ! નવઘણ નીવરિ વસાવ્યું કિયા ? ” વગેરે આગમવચનો પણ યથાર્થ થઈ શકે નહિ. જે અપેક્ષાએ તે તે Page #56 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય નિદ્ભવ તિષ્યગુપ્ત : : ૩૯ : આગમામાં એક એની ગણુત્રી કરી છે, તે અપેક્ષાને નિયજ્ઞ રાખુ છુ ને તે રીતે અન્તિમ પ્રદેશમાં સર્વસ્વ માનવાના આગ્રહ કરું સ્થવિરા—દેવાનુપ્રિય ! આગમમાં દર્શાવેલ તે નિરૂપણથી તમે જે ભ્રમમાંન્ત્યામાહમાં ગૂંચવાયા છે. તે ખરેખર શોચનીય છે. આગમનુ તે નિરૂપણ શાશ્વત કે સદાકાળ માટેનુ નિયત નથી. અમુક વિષયને સ્પષ્ટ સમજાવવા માટે વિક્ષા કરીને અતાવેલ છે. તેને આધારે તમે અન્તિમ પ્રદેશને નિયત કરા છે, પણ તમારું' તે કચન ચક્રક દોષથી દૂષિત થાય છે. ચક્રક દેષની સાથે જ આત્માશ્રય ને અન્યોન્યાશ્રય દેષા તે આવે જ છે, માટે કોઇ એક પ્રદેશને છેલ્લા માનવા ને તેમાં પૂરકત્વરૂપ વિશેષ છે એમ માનવું એ કાઇપણ રીતે ઘટતુ નથી. તમારી બીજી વિશેષતા ઉપકારત્વ છે. તે પણ પ્રથમ વિશેષતા સ્થિર થયા સિવાય સંભવતી નથી. ને ઉપકાર પ શું કરે છે? છેલ્લા સિવાયના બીજા પ્રદેશેા આત્માના નથી તેને આત્માના કરે છે? નાના છે તે મોટા કરે છે? અલ્પ * ચક્રકનું સ્વરૂપ આ છે-વાવવોધસાપેક્ષાવનોધસાપેક્ષાનોધસાપેક્ષાક ચોચિસ્પેન મિત્રસ્ત્રજ્ઞાપનમ્ ચ ઃ એક જ્ઞાનનું સાપેક્ષ બીજું જ્ઞાન, તેને સાપેક્ષ ત્ર જ્ઞાન, તેની અપેક્ષા રાખતુ ચેાથું જ્ઞાન; તેન વિષય કરીને પ્રથમ જ્ઞાનને જુદું' બતાવવુ તે ચક્રક કહેવાય છે, જેમકે પ્રકૃતમાં ૧ વિક્ષામાં આગમની અપેક્ષા છે. ૨ આગમમાં-નિરૂપણની અપેક્ષા છે, ૩ નિરૂપણમાં-અન્તિમત્રતા અપેક્ષા છે, ને ૪ અન્તિમત્વમાં વિજ્ઞાની અપેક્ષા ઇં. એ પ્રમાણે ચક્રની માફક પુનઃ પુનઃ કર્યાં જ કરે છે, માટે ચક્રક દોધ લાગે છે. જે માટે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર બૃત્તિમાં કશું छे एवं सति चक्रकाख्यो दोषः तथाहि विवक्षनियत्यमन्त्यत्वात् ततैयत्यच निरूपणायां पर्यन्तभवनात्, तन्नियमोऽपि विवक्षानियमादिति । 9 Page #57 -------------------------------------------------------------------------- ________________ : ૪૦ : નિવાદ : ♦ શક્તિવાળા છે તે વધારે શક્તિવાળા કરે છે? શુ' ઉપકાર કરે છે ? જેવા તમારા અન્તિપ્રદેશ છે તેવા જ બીજા સર્વ પ્રદેશેા છે, યત્કિંચિત્ પણ તફાવત નથી તેા ઉપકાર શું કરે ? માટે ઉપકાર કરવારૂપ વિશેષ પણ યથાર્થ નથી, ત્રીજી આગમમાં જુદા કરીને દર્શાવેલ છે, તેને તમે વિશેષતા તરીકે ગણાવે છે તે તે તમારા ભ્રમ છે. આગમની શૈલી પ્રમાણેનુ તે નિરૂપણ છે. આગમને સાંગેાપાંગ શ્રદ્ધાપૂર્વક શુદ્ધ બુદ્ધિથી વિચાર તા તેમાં જ આગળ કહેલ છે કે• कसिणे पडिपुण्णे लोगागासपएस तुल्लप्पएसे जीवति वत्तव्वं सिया । ' (લેાકાકાશના પ્રદેશ સમાન પ્રદેશવાળા પ્રતિપૂર્ણ સમસ્ત જીવ એ જીવ કહેવાય) હજાર તન્તુના પટમાં ૯૯૯ તાંતણા મળેલ હાય તે પણ તે પટ કહેવાતા નથી, પણ હજાર સાથે મળે ત્યારે જ કહેવાય છે. તેથી તે હજારમા તાંતણામાં કઇ વિશેષ નથી પણ વસ્તુને વ્યવહાર તેના સમ્પૂર્ણ પણામાં થાય છે. માટે એક પ્રદેશ ન્યૂન સર્વ પ્રદેશે કે છેલ્લા એક પ્રદેશ આત્મા કહેવાય નહિ. 27 એ પ્રમાણે લાંબા કાળ સુધી સ્થવિરા સાથે તિષ્યગુપ્તને ચર્ચા ચાલી. તિષ્યગુપ્ત પાતાના વિચારા સ્થવિરાને સમજાવી શક્યા નહિં, તેમજ સ્થવિરેનું કથન પાતે સ્વીકારી પણુ શકયા નહિ', (૩) પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનુ તિગુપ્તને સમજાવવુ તિષ્યગુપ્તની ધારણા હતી કે સ્થવિરેને હું મારા વિચારે સમજાવી શકીશ, પણ તે ધારણા ફળી નહિં. ઊલટુ સ્થવિરા તેમની વિચારણાને સુધારવા માટે સમજાવવા લાગ્યા. એટલે તિથ્યગુપ્ત મધ્યમમતિવાળા મુનિએ ઉપર પોતાના વિચારોની અસર કરવા લાગ્યા. Page #58 -------------------------------------------------------------------------- ________________ : ૪૧ ૧ દ્વિતીય વિ તિષ્યગુસ: પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વસુસૂરિજી મહારાજે વિચાર્યું કે-મિથ્યાત્વના ઉદયે આ તિષ્યગુપ્ત સત્ય સમજી શકતા નથી ને બીજાના વિચારોને પણ ફેરવવા યત્ન કરે છે. તેને કાંઈક ઉપાય કરવો જોઈએ. સમજી જાય તે સૌથી સારું, નહિં તે પરનું વિશેષ અહિત ન કરે એમ કરવું જોઈએ. એ પ્રમાણે વિચારી તેઓશ્રીએ તિષ્યગુપ્તને બોલાવ્યા ને કહ્યું– “ચિરંજીવ! તું અન્ય પ્રદેશને જ જીવ કહે છે તે શાથી? બીજા પ્રદેશે પણ અન્તિમ થઈ શકે છે. સર્વ પ્રદેશ સરખા સ્વભાવવાળા ને સમાન પ્રમાણુવાળા છે. જેમ તું અતિમ પ્રદેશને જ આત્મા કહે છે, તેમ પ્રથમ પ્રદેશને કેમ નથી કહેત? જે આત્માના પહેલા, બીજા વગેરે પ્રદેશમાં જીવત્વ ન રહેતું હોય તો તે છેલ્લા પ્રદેશમાં પણ ન રહે. રેતીના એક કણમાંથી તેલ નથી નીકળતું, તે ઘણું કણ ભેગા મળવાથી પણ તેલ નથી નીકળતું. તેથી એ નિયમ ફલિત થાય છે કે-અવયવીના એક એક અવયવમાં જે ન હોય તે અવયવના સમુદાયમાં પણ ન હોય. તે પછી છેલ્લા એક અવયવમાં તે કયાંથી જ હોય ? છેલ્લા પ્રદેશ સિવાયના બીજા પ્રદેશમાં દેશથી જીવત્વ છે ને છેલ્લામાં સર્વથી છે, એવી માન્યતા પણ યથાર્થ નથી. છેલ્લા પ્રદેશમાં અન્ય પ્રદેશ કરતાં કંઈપણ વિશેષતા નથી. તેથી એકમાં દેશથી ને એકમાં સર્વથી એમ કહી શકાય નહિં. આગમમાં પ્રથમ વગેરે પ્રદેશમાં આત્મત્વને નિષેધ કર્યો છે ને અન્તિમ પ્રદેશમાં નિષેધ નથી કર્યો માટે અન્તિમ પ્રદેશમાં જ આત્મત્વ રહે છે, એમ તાત્પર્ય ખેંચવું તે પણ યુકત નથી. આગમમાં તે એક વગેરે સંખ્યાથી આમત્વને નિષેધ છે, તેથી આગમની રીતિએ તો છેલ્લો પ્રદેશ પણ એક હોવાથી તેમાં પણ આત્મત્વ ન રહે. આગમમાં આગળ એ જ વસ્તુ સ્પષ્ટ સમજાય માટે કહ્યું છે કે-સંપૂર્ણ પ્રદેશવાળે આત્મા જ આત્મા કહેવાય. Page #59 -------------------------------------------------------------------------- ________________ : ૪૨ : નિવવાદ : તારી વિચારણા એવંભૂત નયને અવલમ્બીને જે હોય તે તે નયમાં દેશ-પ્રદેશ વગેરે વિભાગો જ નથી. તે નય વસ્તુમાત્ર જે સ્થિતિમાં હોય તે જ સ્થિતિમાં તેને નિરૂપે છે, એટલે તે નયથી સંપૂર્ણ આત્માને જ આત્મા માન જોઈએ. અન્તિમ પ્રદેશને આત્મા માનો એ એક ઔપચારિક વિચાર છે, વાસ્તવિક નથી. એમ કહી કદાચ તું તારું મન્તવ્ય સ્થિર કરવા પ્રયત્ન કરે છે તે પણ ઉચિત નથી. ઉપચાર કંઈક ન્યૂન પદાર્થમાં કરાય છે. આખું ગામ નાશ પામ્યું, આ સંપૂર્ણ વસા ફાટી ગયું વગેરે પ્રયોગ ગામ કે વસ્ત્રના મોટા ભાગને વિનાશ થયે હોય ત્યારે કરાય છે, નહિ કે ગામનું નાનું ઝુંપડું નાશ પામ્યું હોય કે વસ્ત્રને એક તાંતણે તુટ્યો હોય ત્યારે. જુદા જુદા દૃષ્ટિબિન્દુઓથી વિચારતાં છતાં તારી વિચારણમાં અસંગતપણું કાયમ રહે છે માટે હે આયુમન્ ! એવી મિથ્યા વિચારણામાં મતિનો દુર્વ્યય કરે ત્યજી, પ્રભુ શ્રી મહાવીરસ્વામીના ત્રિકાલાબાય વચમાં શ્રદ્ધા રાખ.” તિષ્યગુમને ગચ્છ બહાર કર્યા પૂજ્ય ગુરુ મહારાજશ્રીએ એ પ્રમાણે ઘણી યુક્તિઓથી, મિષ્ટ વચનોથી તિષ્યગુમને સમજાવ્યા છતાં તે ન જ સમજ્યા, એટલે આચાર્ય મહારાજે વિચાર્યું કે-હાલ આ જીવને કઈ દુષ્કર્મને ગાઢ ઉદય થયો છે, અત્યારે આ કોઈપણ ઉપાયે સમજી શકે તેમ જણાતું નથી, તેને સમજાવવા વિશેષ પ્રયત્ન કરવા નિરર્થક છે, ને તેની સાથે સંબંધ રાખવે એ પણ ઉચિત નથી એટલે તેઓશ્રીએ તિષ્યગુરૂને ગચ્છ બહાર કર્યા. . (૪) મિત્રશ્રી શ્રાવકથી પ્રતિબોધ તિષ્યગુપ્ત શક્તિસમ્પન્ન હતા, છથી જુદા પડી તેમણે Page #60 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય નિદ્વવ તિગુપ્ત : :૪૩: પેાતાને સ્વત ́ત્ર સમુદાય જમાવ્યેા. ગ્રામાનુગ્રામ વિચરી પેાતાના વિચારો ફેલાવવા લાગ્યા. વિહાર કરતાં કરતાં તેઓ એકદા આમલકલ્પા નામે નગરીમાં પધાર્યાં. તે નગરી મનેહર ને વસ્તીથી ભરપૂર હતી. ત્યાંના લેાકેા ધર્મપ્રેમી અને મુનિઓના ભક્ત હતા. ભદ્રિક અને સમજુ જનના આગ્રહથી તિષ્યગુપ્ત ત્યાં ચિરવાસ વસ્યા, ને જનતાને પેાતાનુ મન્ત્રત્ર્ય સમાવવા લાગ્યા. મિત્રશ્રી નામે એક શ્રાવક ત્યાં રહેતા હતા. તેના હાડેહાડ અહિન્ત ધર્મથી રંગાયા હતા. શ્રી વીર પરમાત્માને તે અનન્ય ઉપાસક હતા. તેની શ્રદ્ધા અચલ હતી. તિષ્યગુપ્તાચાર્યના વ્યાખ્યાનમાં તે પ્રતિક્રિન જતા. આચાર્ય પાતાના પ્રભાવ જમાવવા વીતરાગ વચનથી વિપરીત શક્તિના વ્યય કરે છે, ને અનેક ભચૈાના ચિત્તને આવિજેત કી-ભાળવી ઊંધે રસ્તે દોરે છે, એમ તેને લાગ્યુ. એક શક્તિસમ્પન્ન આચાર્યની શક્તિને આવેા દુરુપયેાગ દેખી તે શ્રાવકને દુ:ખ થયું. તેમને સહ્ય માર્ગે લાવવાની તીવ્ર તમન્ના તેના મનમાં જાગી, પરન્તુ શાસ્ત્રાર્થ-વાદ કરી હરાવવાની તેનામાં તાકાત ન હતી, તેથી આવા સમર્થ આચાર્યને ઠેકાણે લાવવા તે અનેક યુક્તિ-પ્રયુક્તિઆ વિચારતા હતા. એકદા તેને એક યુક્તિ સ્ફુરી એક ઉપાય સૂઝયા, ને તે અજમાવવાના તેણે નિર્ણય કર્યાં. પ્રથમ કેવળ ઉપદેશશ્રવણુ માટે અને આવશ્યક વિધિવિધાન માટે તે ઉપાશ્રયે જતા હતા, તેને બદલે હવે વિશેષ જવા લાગ્યું. સેવા-શુશ્રષામાં વિશેષ ભાગ લેવા લાગ્યા. કાળક્રમે-સમય જતાં આચાર્યના અંગત વિશ્વાસુ ભક્ત બન્યા, એક દિવસ પ્રસ`ગ પામી તેણે આચાર્ય ને વિનતિ કરી કે મહારાજ ! એક દિવસ આપ મુનિપરિવાર સાથે મારે ત્યાં પધારી અમાને અને અમારા આવાસને પાવન કરે. ’ તેની : Page #61 -------------------------------------------------------------------------- ________________ : ૪૪ : નિઢવવાદ : પૂર્ણ ભક્તિ અને આગ્રહને વશ થઈ આચાર્યો તેને આવા જઈ વાસ કરવાની વિનતિને માન્ય કરી. અનેક મુનિઓથી અને શ્રાવક સમુદાયથી પરિવરેલા તિવ્યગુપ્ત આડમ્બર સાથે મિત્રથી શ્રાવકને ઘરે પધાર્યા. ઉચિત સન્માનપૂર્વક મિત્રશ્રી તેમને ગૃહપ્રવેશ કરાવ્યા. આચાર્ય મહારાજની સન્મુખ ગલી કરી, વદન કર્યું. વ્યાખ્યાન દવા વગેરેની સર્વવ્યવસ્થા કરી હતી એટલે જનસમૂહ પણ વિશાળ પ્રમાણમાં હાજર હતા. વ્યાખ્યાન આપવા પૂર્વે મિત્રશ્રીએ આચાર્ય મહારાજને કઈક આહારપાણ-વસ્ત્રપાત્રના લાભ આપવા વિનતિ કરી, ને તેઓએ કબૂલ કરી. વહરાવવાની સર્વ સામગ્રી ત્યાં તૈયાર જ હતી. તે સર્વ મંગાવી મહારાજશ્રીને વહરાવવા લાગ્યા. મહારાજે વહારવા માટે પાત્ર ધર્યું એટલે શ્રાવકે મિષ્ટાન્ન વગેરે સર્વ બાધ વસ્તુના થાળ હાથમાં લઈ તેમાંથી એક એક કણ પાત્રમાં મૂક્યાં, પાણીનું એક બિન્દુ અને વસ્ત્રના નાકા ને તાકા હતાં છતાં તેમાંથી એક તાંતણે વહોરાવ્યા. ભક્ત શ્રાવકના આવા વિચિત્ર વર્તનથી આશ્ચર્ય પામી તિષ્યગુપ્તાચાર્ય તેને કહેવા લાગ્યા કે- અરે શ્રાવક : આ તું શું કરે છે? આવા આડઅરપૂર્વક અમને અહીં આમંત્રી અમારી મશ્કરી કરે છે ! આટલા સમુદાયમાં આવું વર્તન કરવું એ શું ઉચિત છે?’ પ્રસંગ પામી મિત્રશ્રીએ કહ્યું કે— ગુરુમહારાજ ! પદાર્થ માત્રને અતિમ અવયવ એ અવયવી છે, તેમાં જ સર્વસ્વ છે. એ આપને સિદ્ધાન્ત છે. દિવસે થયાં આપ અમને એ સમજાવે છે. આપના પર Page #62 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય નિષ્ણવ તિષ્યગુસ: : ૪૫ : તીવ્ર ભક્તિ અને શ્રદ્ધાથી મેં આજે એ સિદ્ધાન્ત આચરણમાં મળે. જે તે સિદ્ધાન્ત યથાર્થ-વાસ્તવિક છે તે મેં આ સર્વ સમુદાયમાં આપની મશ્કરી શી કરી? જે આપને મારું આ વર્તન અસત્ય ને અનુચિત જણાયું હોય તે પ્રથમ આપ આપના અયથાર્થ-અવ્યવહાર–અવાસ્તવિક વિચારો ફેરો. શાથી આપને અન્ન-પાન-વસ્ત્ર-પાત્રના છેલ્લા એક એક કણથી તૃપ્તિ થતી નથી? જે અતિમ અવયવમાં વસ્તુનું સર્વસ્વ હોય તે તેનું કાર્ય છેલ્લા અવયવથી થવું જ જોઈએ. પણ પટનું કાર્ય જેમ ઘટ નથી કરતા તેમ એક તંતુ પણ ઠંડીથી ને લજજાથી રક્ષણ કરવારૂપ કાર્ય કરી શકતો નથી. એક અવયવમાં પૂર્ણ અવ્યવી માનવા માટે નથી કેઈ સબળ પ્રમાણ કે ઉદાહરણ નથી આપ્તવચન કે નથી કોઈ યુકિત. આપને શાથી આવા અસદ્ વિચારમાં મિથ્યાગ્રહ થયે તે જ નથી સમજાતું; માટે આપ આવા મિથ્યા વિચારને તિલાંજલિ આપ, ને શ્રી વીર પરમાત્માના વચનમાં પુનઃ સ્થિર થાઓ.’ મિત્રશ્રી શ્રાવકના આ કથનની આચાર્યશ્રીને સવળી અસર નીપજી. ભૂલને એકરાર, આલેચના અને મૂળસ્થિતિમાં આવવું— સદ્ભાગ્યને ઉદય થવાથી, દુષ્કમ નાશ પામવાથી આચાર્ય તિષ્યગુપ્ત પોતાના વિચારો ફેરવ્યા. તેમને સત્ય સમજાયું. સર્વ સમુદાય સમક્ષ તેમણે મિત્રશ્રી શ્રાવકનો ઉપકાર માન્ય ને કહ્યું કે “હે બહુશ્રુત શ્રમણે પાસક ! તું કહે છે તે સત્ય છે. તારા આ પ્રયોગથી મારે વ્યાહુ દૂર થયેલ છે. પૂર્વના તે પાઠ આશય મને હવે સમજાય છે.” મિત્રશ્રીએ પણ ઉત્તર આપતાં જણાવ્યું કે-“ગુરુ મહારાજ ! Page #63 -------------------------------------------------------------------------- ________________ : ૪૬ : નિહાવાદ : આપ સમજી છે. આપ સત્ય માર્ગને પુનઃ અનુસરો છો એ આપની મત્તા છે. સત્ય માર્ગો ટકી રહેવા કરતાં ઊંધે માર્ગે ગયા પછી પાછું વળવું એ વિશેષ દુષ્કર છે. આજ આપ તે કરી બતાવી છે. આપ પ્રત્યે મેં કંઈપણ અનુચિત આચર્યું હોય તે હું ખમાવું છું.” એમ કહી શ્રાવકે વિધિપૂર્વક સર્વ વહરાવ્યું ને પછી સર્વ સમુદાય સાથે કયાખ્યાન શ્રવણ કર્યું. શ્રી તિષ્યગુપ્ત અત્યાર સુધી જે વિચારોનું તેઓ સમર્થન કરતા હતા, તે જ પિતાના વિચારો અસત્ય છે એમ વ્યાખ્યાનમાં કબૂલ્યાં, ને જનતાને પણ પુનઃ મૂળમાર્ગને ઉપદેશ આપે. પૂજ્ય વસુસૂરિજી મહારાજે જ્યારે આ સર્વ હકીકત સાભળી ત્યારે તેઓશ્રી ખૂબ આનન્દ પામ્યા. વિહાર કરી તિધ્યગુપ્ત ગુરુ મહારાજ પાસે આવ્યા ત્યારે પૂર્વના મતભેદની કતાને સર્વથા દૂર કરી ગુરુ મહારાજે બહુમાનપૂર્વક તેમને સાથે ભેળવી લીધા. મધ્યમાં આપેલ મિશ્યા ઉપદેશ અને કરેલ મિયા વિચારણાના પાપનું ઉચિત પાયશ્ચિત કરી તિધ્યગુપ્ત શુદ્ધ થયા, સન્માર્ગમાં દઢ બન્યા. છેવટે અનેક આત્માઓને પ્રતિબંધ કરી, અતિમ આરાધના સારી રીતે કરી, અન્તિમ અવસ્થામાં સુકૃત-અનુમોદન અને દુકૃત-ગર્પણ કરતાં સગતિના ભાજન થયા. વિષમ બનતા જીવનને યુક્તિથી કેમ સુધારાય તેનું ઉજવળ ઉદાહરણ મિત્રશ્રી શ્રાવકે પૂરું પાડયું. આ. તિષ્યગુમ હડાગ્રહ કરી શકાય છે ને છેડી પણ શકાય છે તેના આદર્શ દષ્ટાન્ત બન્યા. इति नियवादे द्वितीयो निह्नवः समाप्तः । Page #64 -------------------------------------------------------------------------- ________________ અવ્યકતવાદી [ ત્રીજા નિવઃ આર્ય આષાઢાચાર્યના શિ.] કથાવસ્તુ– ૧. શ્રી વિરજિન મુક્તિ ગયા બાદ ૨૧૪ વર્ષે અવ્યક્તદષ્ટિ તામ્બિકા નગરીમાં ઉત્પન્ન થઈ. ૨. શ્વેતાબિકાના પિલાષાઢ નામના ચૈત્યમાં મુનિઓના ચાલુ જેગે અને તે દિવસના હૃદયના શૂલથી સૌધર્મ દેવલોકના નલિની ગુલમ વિમાનમાં (આચાર્ય ઉત્પન્ન થયાં ) ૩. રાજગૃહમાં મૌર્ય બલભદ્ર (પ્રતિબંધ પમાડ્યાં) નિયુક્તિ. चोदा दो वाससया, तईआ सिद्धिं गयस्स वीरस्म । तो अव्वत्तयदिठी, सेयविआए समुप्पण्णा ॥ सेयवि-पोलासाढे, जोगे तदिवसहिययसूले य । सोहम्मनलिनीगुम्मे, रायगिहे मुरियबलभद्दे ।। (नियुक्तिः) (૧) તામ્બિકા નગરીમાં મુનિસમુદાય- તામ્બિકા નામે એક મહાનગરી હતી. વિશાળ શ્રાવક સમુદાય ત્યાં વસતે હતે. શ્રદ્ધા-ભક્તિ ને ધનધાન્યથી સર્વે પૂર્ણ હતા. આર્ય આષાઢાચાર્ય વિચરતા વિચરતા ત્યાં પધાર્યા ને શ્રાવકની વિજ્ઞપ્તિથી સ્થિરતા કરી. મધુર દેશનાથી તેમણે ત્યાંની જનતાને જીતી લીધી હતી. કહેવાતું હતું કે– Page #65 -------------------------------------------------------------------------- ________________ : ૪૮ : નિહ્નવવાદ : * આજથી ૨૧ વર્ષ પૂર્વે જ્યારે પ્રભુશ્રી મહાવીરસ્વામીજી વસુધાતલ પાવન કરતા કરતાં અહીં આવી સમવસરતા હતા. ત્યારે જે પ્રમાણે જનતા ધર્મમય થઈ જતી હતી. તે જ, પ્રમાણે અત્યારે પણ પ્રભુજીને વેગ નથી છતા એમ નથી જણાતું કે “પ્રભુજીને વિયેાગ છે. આચાર્યશ્રીના ઉપદેશ, સમજાવવાની શૈલી, શંકા-સમાધાન કરવાની પદ્ધતિ, તેમજ સ્નેહમય મૃદુ રીતભાતથી તે નગરીની સર્વ પ્રજા તેઓ પ્રત્યે પૂજ્યભાવથી જતી હતી. આચાર્યશ્રી સપૂર્ણ દિવસ કાર્યમાં જ ગુંથાયેલ રહેતા. લોકોને ઉપદેશ આપી ધર્મમાં જોડવા ઉપરાંત કેટલાક મુનિઓએ, કિયારુચિ અને ભક્તિવાળા શ્રાવકોને વેગ મળે તેવાથી, અને ગીતાર્થ આચાર્ય મહારાજ સાથે રહેવાનો પ્રસંગ પ્રાપ્ત થયા હોવાથી મોટા મેટા આગાઢ ગ શરુ કર્યા હતા, તેથી તેમને ક્રિયા કરાવવી વગેરે પ્રવૃત્તિ સતત રહેતી. રાત્રીના બીજા પ્રહરે વેરતિય કાળની ક્રિયા કરાવવી, ચેાથે પ્રહરે પ્રભાતિક કાળની ક્રિયા કરાવવી, પ્રતિક્રમણ-પ્રતિલેખનાદિ આવશ્યક કરવા, સૂર્યોદય બાદ ઘડીભર દિવસ ચડે એટલે સજઝાય-પાટલીઉદેશ-સમુદેશ-અનુજ્ઞા આદિનાં અનુષ્ઠાન કરાવવાં, ત્યારબાદ વ્યાખ્યાન-ઉપદેશ આપી જનતાને પ્રતિબોધિત કરવી, પછી ગોઢાહિ મુનિઓના આહારપાણીની દેખરેખ રાખવી, - યામ-એટલે જૈન-આગમ ભણવા માટે કરવામાં આવતે ક્રિયાવિધિ. તે યોગ બે પ્રકારના છે; એક કલિક ને બીજા ઉકાલિક. કાલિક એટલે કાળગ્રહણવાળા, અને ઉકાલક-એટલે કાળગ્રહ રહિત. તેમાં કાલિક યોગના બે પ્રકાર છેઃ આગાઢ અને અનાગાઢ. આગાઢ એટલે ગમે તેવા કારણ યાગમાંથી છૂટા ન થવાય ને પૂર્ણ કરવા જ પડે. અને અનાગાઢ અટલ વિશિષ્ટ કારણે જોગમાંથી છૂટા થવાય ને કારણે નિવૃત ધ ફરીથી આગળ પૂર્ણ કરાય. Page #66 -------------------------------------------------------------------------- ________________ તૃતીય નિદ્ભવ અવ્યક્તવાદી : : ૩૯ : મધ્યાહ્ન બાદ વાચના આપવી, આવશ્યક ક્રિયાઓમાં અપ્રમત્ત રહેવું, શેષ મુનિઓના શિક્ષણમાં લક્ષ્ય રાખવું, સંઘવ્યવસ્થામાં ધ્યાન આપવું અને સાથે સાથે સૂરિપદના વિશિષ્ટ વિધિ-વિધાનો પણ આરાધવા ઈત્યાદિ કાર્યોમાં આચાર્ય મહારાજશ્રીને સહજ પણ વિશ્રાંતિ રહેતી નહિ. સાચે જ મેટાની મોટાઈ અપ્રમત્તભાવે ઉદ્યમશીલ રહેવામાં જ સમાયેલી છે. એ પ્રમાણે તાબિકા નગરીમાં વિશાળ સાધુસમુદાયની સ્થિરતા સાધુઓને અને ત્યાંની જનતાને બન્નેને લાભકારી હતી. (૨) એકાએક આચાર્યશ્રીનું અવસાન માનવ શરીર અમુક પરિશ્રમ બાદ વિશ્રામ માંગે છે, પરંતુ સજજનોનો એવો સ્વભાવ હોય છે કે તેઓ કોઈ પણ કાર્ય પોતે પાર પામી શકે તેમ ન હોય તો તેની શરુઆત કરતા નથી, અને કદાચ શરુ કરે તો તેને પ્રાણુને પણ અધવચમાં અપૂર્ણ મૂકતા નથી. આર્ય આષાઢાચાર્ય શરુ કરેલ પ્રવૃત્તિમાં હાથમાં લીધેલા કાર્યોમાં રાત્રિદિવસ સતત પ્રયત્નશીલ રહેતા હતા. એક દિવસ એકાએક આયુકર્મની પૂણહતિ થવાથી–જીવનદરનો છેડે આવવાથી રાત્રિના સમયે વેદનીય કર્મના ઉદયથી હૃદયમાં શૂળ થયું ને આચાર્યશ્રી કાળધર્મ પામ્યા, વિનશ્વર-ક્ષણભંગુર માનવદેહનો ત્યાગ કરી સૌધર્મદેવલાકના નલિની ગુલમ વિમાનમાં ઉત્પન્ન થયા. કે નલિની ગુમ વિમાન એક સૌધર્મ દેવલેકમાં છે, ને બીજુ આઠમા સહસ્ત્રાર નામના દેવંલકમાં છે. વિશેષ પ્રસિદ્ધિમાં પ્રથમ છે. અવંત સુકમાલની કથાથી જણાય છે કે તે વિમાન ઘણું જ મને હર, રમ્ય અને સુખસમ્પત્તિથી ભરપૂર છે. તેનું સ્વરૂપ સાંભળીને તે મેળ Page #67 -------------------------------------------------------------------------- ________________ : ૫૦ : નિહ્નવવાદ : યોગદ્વાહી મુનિઓ તથા અન્ય મુનિએ દિવસના પરિ. શ્રમથી સંયમ-માર્ગમાં ઉપકારી દેહને વિશ્રામ આપવા ગ- નિદ્રા સુખને અનુભવતા હતા. રાત્રિના બનાવની કોઈને કલ્પના પણ ન હતી. દેવલોકમાં ઉત્પન્ન થવાની સાથે જ આચાર્યશ્રીના આત્માને વિચાર આવ્યો કે હું અહિં કઈ ગતિમાંથી? કઈ સ્થિતિમાંથી? કયા સુકૃતના સેવનથી ઉત્પન્ન થયે છું? ઉપગ મૂકવાથી જણાયું કે “અહા! હું જે સ્થાનથી અહિં આવ્યા છું ત્યાં કેવી પરિસ્થિતિ છે ! મારા અભાવે ત્યાં કેટલી બધી અડચણે થવા સંભવ છે ! સાધુઓને આગાઢ એગ ચાલે છે, તે હજુ પૂર્ણ થયા નથી. શાસ્ત્રની એવી આજ્ઞા છે કે તે પૂર્ણ કરવા જ જોઈએ. મારા સિવાય ત્યાં અન્ય કોઈ ગાદ્વહન કરાવી શકે ને વાચના આપી શકે તેવા આચાર્ય નથી. જે સાધુઓને વેગ અપૂર્ણ રહેશે તો તેઓ ઘણે જ કલેશ અનુભવશે, તેઓના આત્માને દુઃખ થશે, ને શાસ્ત્રજ્ઞા ન પળાયાથી ઘણે જ અનર્થ થશે. છતાં હજુ કાંઈ બગડી ગયું નથી. હજુ કઈ મુનિઓ વવા માટે તે કુમારે ૩૨ સ્વરૂપવતી સુન્દરીઓ, મોટી મહેલાત, અઢળક સસ્પત્તિ વગેરે ભોગવિલાસ છોડી દીધા હતા અને સંયમ માર્ગ સ્વીકાર્યો હતે. સંયમ જીવનમાં પણ કષ્ટપૂર્ણ ક્રિયાઓ કરી તે વિમાન મેળવ્યું હતું. તે વિમાનનું ખાસ વર્ણન કે સ્વરૂપ કઈ સ્થળે જોવામાં આવતું નથી. ફક્ત કહેવાય છે કે-ઓસવાલજ્ઞાતીય શ્રાવક ધરણે સ્વાનમાં નલિની ગુમ વિમાન જેવું હતું, ને તે પ્રમાણે વિમાનને જ આકારનું રાણકપુરછમાં ૧૪૪૪ સ્તંભની ભૂલભૂલામણું ને નકસીદાર ચોવીશ રંગમંડપથી સુશોભિત બે માળનું ચતુર્મુખ–લેયદીપક નામે-શ્રી આદિનાથ પ્રભુનું વિશાળ મન્દિર બંધાવ્યું, જે હાલ પણ વિદ્યમાન છે. કહેવાય છે કે રાણકપુર જેવી બાંધણી બીજે કોઈ સ્થળે નથી. Page #68 -------------------------------------------------------------------------- ________________ તૃતીય નિવ અવ્યક્તવાદી : : ૫૧ : ત્યાં મારા કાળધર્મની વાત જાણતા નથી. હું હમણાં-તરત જ મારા પૂર્વના શરીરમાં પ્રવેશ કરું ને મુનિઆને ચેગ વગેરે' પૂર્ણ કરાવું તે આ ભાવી સંકટ સર્વ દૂર થઇ જાય. ' એ પ્રમાણે વિચાર કરી તે શરીરમાં દેવે પ્રવેશ કર્યાં. ( ૩ ) મુનિઆના યાગ ને દેવી માયાનેા ઘટસ્ફોટ— આય આષાઢાચાર્ય વેરત્તિય કાળ ગ્રહણના સમય થયે એટલે મુનિઓને ઉપયોગ આપી ક્રિયા શરુ કરાવી, ને પૂર્વની માર્ક સ ચાલવા લાગ્યું. યાગમાં વિિિધવધાનનો ઉપયોગ ઘણા જ રાખવાને હોય છે. તેમાં ક્રિયાએમાં આવતાં સૂત્ર જો ફરીથી બાલાય–પુનરુચ્ચારણ થાય તેા તે ક્રિયા વ્ય થાય છે-ફરીથી કરવી પડે છે, જ્યાં ક્રિયા ચાલતી હાય ત્યાં સે। હાથ આજુબાજુમાં જન્મમરણ થાય અને માંસ, રક્ત, હાડ, ચામ, વગેરે નીકળે તે પણ ક્રિયા નિષ્ફળ થાય છે. ક્રિયા ચાલતી હેાય તે સમયે રુદનના, ગર્દભ આદિ અશુભ પ્રાણિઓના, ઘટી વગેરે યન્ત્રાના અવાજ સંભળાય તે પ તે ક્રિયાઓ અફળ ગણાય છે, એવા કેાઇ વિશ્નો ન હેાય ત્યારે જ ક્રિયાએ શુદ્ધ થાય છે. વસતિની શુદ્ધિ સાચવવા માટે કાળજી ખૂબ રાખવી પડે છે. દેવ આષાઢાચાર્યના પ્રભાવથી વિઘ્ના ને ઉપદ્રવે અલ્પ થતાં ને થતાં તે શીઘ્ર દૂર થતાં, કાળગ્રહણા એકદમ આવતા હતાં. ક્રિયાએ શુદ્ધ થતી હતી, મુનિએને નિવિદ્મ ક્રિયાઓ થવાનું કારણુ કાંઇ સમજાતુ' ન હતું', પર્ંતુ યાગ જલ્દી થતા હાવાથી એક જાતને! આહ્લાદ-ઉલ્લાસ વ્યાપી રહ્યો હતા. * * સર્વ મુનિનાં ચાગ પૂર્ણ થયાં. મુનિઓને યાગનિક્ષેપ Page #69 -------------------------------------------------------------------------- ________________ : પ૨ : • નિહ્નવવાદ : કરાવવામાં આવ્યું. (એગ પૂર્ણ થયે તેમાંથી છૂટા થવા માટે કરાવવામાં આવતી ક્યિાને નિક્ષેપ કહે છે) સાધુએ હવે યેગથી છૂટા થયા એટલે આર્ય આષાદ્રાચાર્ય સર્વ મુનિઓને બોલાવી–બેસારી કહેવા લાગ્યા કે “અભિવાદનીય-પૂજ્ય મુનિઓ ! મને ક્ષમા કરજે. હું મારા દુષ્કૃતને ગહું છું ને પાપને મિથ્યા છું. છ ને સાતમે ગુણસ્થાનકે વર્તતા આપ સર્વને વન્દન કે ક્રિયા કરાવવાને મને કોઈ પણ અધિકાર ન હતા. હું ચા ગુણસ્થાનકે વર્તે છે. આપ સર્વ જાણતા નથી, પણ આજથી અમુક દિવસે મારા જીવનની પૂર્ણાહુતિ થઈ હતી. સો ધર્મ દેવલાકે નલિનીકુલમ વિમાનમાં હે દેવ થયે છું. ત્યાં ઉત્પન્ન થતાં જ મેં ઉપગ મૂળે ને અહિંની પરિસ્થિતિ વિચારી, સાધુઓ આગાઢ યેગામાં છે, તે પૂર્ણ કરાવવા જ જોઈએ. મારા કાળધર્મની કેને પણ ખબર ન હતી એટલે મેં મારા પુત્ર શરીરમાં પ્રવેશ કર્યો ને તમારા ગાદિ પૂર્ણ કરાવ્યા, હવે હું મારા સ્થાને જઉં છું. તમો સર્વને ત્રિવિધે ત્રિવિધ નમાવું છું. મારા પાપ માટે પશ્ચાત્તાપ કરું છું. તમે નવ થી મિચ્છામિ દુક્કડ' હું છું અને જવાની અનુજ્ઞા માગું છું." એ પ્રમાણુ કહી આવાઢ દેવ એકદમ અદશ્ય થઈ ગયાં. શરીર ત્યાં જડપણ પડી રહ્યું. સર્વ મુનિએ આશ્ચર્ય પામ્યા. ક્ષણભર સર્વ અવાકુ ચિત્ર-લિખિત જેવા સ્તબ્ધ બની ગયા. છેડે કાળે મુનિઓ સ્વસ્થ થયાં ને તે શરીરની મહાપરિઝાપન ક્રિયા કરીને નિવૃત્ત થયાં. એક, છે અ લગ પડી ર મુનિઓમાં અવ્યક્ત દૃષ્ટિ ને તે સુધારવાના પ્રયત્ન આ પ્રસંગની કેટલાક મુનિઓના મન ઉપર ઘણી ગંભીર Page #70 -------------------------------------------------------------------------- ________________ તૃતીય નિહ્નવ અવ્યક્તવાદી : • ૫૩ : અસર થઈ. તેમની ચિત્તવૃત્તિ વિહવળ બની ગઈ. વારંવાર દૃષ્ટિ સામે આ બનાવ ખડો થવા લાગ્યો. છેવટે અમુક કાચા મનવાળા મુનિઓએ એકઠા મળી રત્નાધિક-પર્યાયવૃદ્ધ મુનિ આને વજન કરવા વગેરેનો વ્યવહાર છોડી દીધું ને કહેવા લાગ્યા કે “અમને શી ખબર પડે કે આ મુનિઓ જ છે ને દેવ નથી ? આજ સુધી તો ચોથે ગુણસ્થાનકે વતતા અવિરત આચાર્યને વંદનાદિ કરી મિથ્યા-આચરણ કર્યું, મૃષાવાદની પુષ્ટિ કરી ને સંયમને દૂષિત કર્યું, પણ હવે શા માટે તેમ કરવું જોઈએ ? આચાર્ય સર્વ વ્યવહાર સારી રીતે કરતા હતા. અમને ખબર પણ ન પડી કે આ મુનિ નથી પણ દેવ છે, તે હજુ પણ આ સર્વમાં શી ખબર પડે કે અમુક મુનિ નથી પણ દેવ છે. માટે સૌથી સારું એ છે કે જ્યાં સુધી પાક નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈને પણ વદનાદિ ન કરવાં, જેથી લાભ ન થાય તા કાંઈ પણ દેષમાં તે ન પડાય. દેષના ભાગી થવા કરતાં લાભ આછો થાય તે વધારે ઉત્તમ છે. અશિક્ષિત મુનિઓની આવી અયુક્ત વિચારણું અને ગેરવ્યાજબી વર્તન જોઇ સ્થવિર મુનિઓને દુ:ખ થયું. સ્થવિરાએ ઘણુ યુક્તિ-પ્રયુક્તિપૂર્વક તેઓને સમજાવ્યા. આ સમ્બ ધમાં બન્ને વચ્ચે ઘણી લાંબી ચર્ચા ચાલી, પરંતુ મુનિઓ સમજ્યા નહિં, કદાગ્રહ છેડ્યો નહિં. વૃદ્ધ મુનિઓએ વિચાર્યું કે કઈ રીતે આ સમજે એવું નથી માટે હવે આપણે એમની સાથેના સમ્બન્ધનો ત્યાગ કર જોઈએ. સડેલ પાન ગમે તેવું સુન્દર હોય તે પણ ત્યજી દેવું જોઈએ. નહિં તે બીજા અનેકને બગાડે છે. આચારભ્રષ્ટ કરતાં વિચારભ્રષ્ટ આત્મા * આ કથા-વિભાગ પછી, શાસ્ત્રાર્થ-વિભાગમાં તે સર્વ ચર્ચા આપેલ છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ : ૫૪ : નિહ્નવવાદ . વિશેષ ભયંકર છે એમ વિચારી વૃદ્ધ મુનિઓએ તેઓની સાથે સર્વ વ્યવહાર બંધ કર્યો ને તેઓને સમુદાયબહાર કર્યા. એ પ્રસંગે શ્રી રાજગૃહનગરમાં મોર્યવંશી રાજ બલભદ્ર રાજ્ય કરતો હતો. જેમ પુષ્પરાવર્તનો મેઘ વરસ્યા પછી હજાર વર્ષ સુધી જમીનમાં રસકસ કાયમ રહે છે ને નવાં નવાં ધાન્ય ઉત્પન્ન થયા કરે છે તેમ રાજગૃહમાં પણ પ્રભુ મહાવીરસ્વામીએ જે ઉપદેશ વરસાવ્યા હતા તેની અસર હજુ નષ્ટ થઈ ન હતી. જનતામાં ધાર્મિક જાગૃતિ હજુ જેવી ને તેવી જ હતી. રાજા બલાન પણ આપ્યું ત ધર્મમાં દઢ અને અચલ શ્રદ્ધાલું હતો. જ્યારે તેણે કપકર્ણ આ અપકવ મુનિઓનું વૃત્તાન્ત સાંભળ્યું ત્યારે તેને ખેદ થયે. ધાર્મિક આત્માઓને વ્યવસ્થામાં જરા પણ અસ્તવ્યસ્ત સ્થિતિ થાય તો તે આઘાત પહોંચાડે છે. પ્રસંગ મળે આ મુનિઓને મૂળ માર્ગે લાવવા તેણે વિચાર કર્યો ને ઉપાય પણ ચાજી રાખે. ( ૫ ) રાજા બલભદ્રના પ્રબલ પ્રયત્નથી મુનિઓની સુધરેલી સમજણ સ્થવિરોથી છૂટા પડેલા-સંઘાડા બહાર થયેલ મુનિઓ અનકમે વિહાર કરતાં રાજગૃહ નિકટ આવ્યા. રાજાને ખબર પડી કે તે જ મુનિઓ અહિં આવે છે, એટલે તેણે વિચારી રાખેલ ઉપાય અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો. સિપાઈઓને તેણે કહ્યું કે “ અમુક સાધુઓ અહિ આવવાના છે. તેઓ આવે ત્યારે તે બધાને મારી પાસે પકડી લાવજે.” રાજાજ્ઞા પ્રમાણે મુનિઓ રાજગૃહમાં આવ્યા ત્યારે સિપાઈ Page #72 -------------------------------------------------------------------------- ________________ તૃતીય નિહ્નવ અવ્યક્તવાદી: : પ૫ : ઓએ તેમને અટકમાં લીધા ને રાજા પાસે લઈ ગયા. રાજા પાસે મુનિઓ આવ્યા ત્યારે રાજાએ હુકમ કર્યો કે સિપાઈઓ, જાવ. આ કોઈ દુષ્ટ લોકો જણાય છે. તેમને હાથીના પગે કચરી મારો.” રાજના આવા આદેશથી મુનિઓ ગભરાયા અને રાજાને કહેવા લાગ્યા. મુનિઓ-રાજન! અમે સાંભળ્યું છે કે રાજગૃહના રાજા મોર્ય બલભદ્ર જૈન છે, ને અરિહન્તના ઉપાસક છે. સાધુઓ પ્રત્યે પૂજ્યભાવ રાખે છે. શા કારણે અમારા પ્રત્યે તમારું આવું ગેરવર્તન થાય છે? અમે તમારે કાંઈ અપરાધ નથી કર્યો, તમારા રાજ્યનું કંઈ પણ બગાડ્યું નથી. તમારા કાયદા કે ફરમાન વિરુદ્ધ અમારું જરા પણ વર્તન નથી તે શા માટે અમને આવી પ્રાણઃ શિક્ષા કરવામાં આવે છે ? રાજા-લુચ્ચા મુનિઓ ! હું સર્વ સમજુ છું. કોણે કહ્યું કે હું શ્રાવક છું? તમે શાથી જાણ્યું કે હું જૈન છું ? તમારી અવ્યક્ત દૃષ્ટિએ તે હું ગમે તે છું. સમજે કે હું જેને નથી ને શ્રાવકે નથી. પણ તમે કેણુ છે? તમે તે કઈ લૂંટારા કે ધાડપાડુઓ લાગે છે. મને ફસાવવા માટે આ સાધુઓના વેષે કઈ શત્રુ રાજા તરફથી ગુપ્તચર તરીકે આવ્યા છે, માટે મેં તમને જે શિક્ષા કરી છે તે એગ્ય જ છે. | મુનિઓ-રાજન ! નથી અમે લુચ્ચા કે નથી ધાડપાડુઓ; નથી ગુપ્તચર કે નથી નક્તચર-ચેર લૂંટારું. અમે તો વિશુદ્ધ સંયમ પાળનારા. આચારવિચારથી પવિત્ર ભગવાન મહાવીરના મુનિઓ છીએ. કેટલાક સમયથી અમારા ગચ્છનાયક મુનિઓ સાથે મતભેદ થવાથી જુદા વિચારીએ છીએ; માટે અમારા પ્રત્યે તમે એવી શંકા કે વહેમ ન રાખે અને અમને મુક્ત કરે. રાજા-મુનિઓ ! તમે કહો છો કે અમે સાધુઓ જ છીએ, Page #73 -------------------------------------------------------------------------- ________________ નિવવાદ: બીજા કેઈ નથી; તે પણ મને વિશ્વાસ શું આવે કે તમે સુનિઓ જ છો ? કારણ કે તમને પોતાને જ તમારામાં પરસ્પર વિશ્વાસ નથી તો મને તે કયાંથી જ હોય ? મુનિઓ-રાજન! અમે મુનિઓ જ છીએ, અમને અમારામાં વિશ્વાસ છે. અમે કદી પણ અસત્ય બોલતા નથી, માટે અમારું કથન સત્ય માની અમને શિક્ષા ન કરે. રાજા-મુનિઓ ! જો તમને તમારામાં વિશ્વાસ છે ને તમે માને છે કે મુનિઓ કદી પણ અસત્ય બોલતા નથી, તે શું તમે પ્રભુ મહાવીરના શાસનમાં માનતા નથી? જે વીતરાગ પરમાત્માની આજ્ઞાને માનતા હે તો શા માટે તમારાથી જયેષ્ઠ અને ચારિત્રપર્યાયે વૃદ્ધ મુનિઓને વન્દનાદિ કરતા નથી? શું તેઓ જૂઠ કહે છે કે “અમે દેવ નથી પણ મુનિઓ જ છીએ” મુનિઓ-રાજન! સત્ય છે. આજ સુધી અમે ભ્રમમાં હતા. તમારા કથનથી અમારે બ્રમ દૂર થયો છે. હવે અમને સમજાય છે કે અમારું આ વર્તન અગ્ય છે. હવેથી અમે પરસ્પર પર્યાય પ્રમાણે વન્દનાદિ કરીશું, કારણ કે જે પ્રમાણે અમે કહીએ છીએ કે અમે મુનિએ છીએ ને તે બીજાએ સત્ય માનવું જોઈએ તે બીજા મુનિઓ જે કહે છે કે અમે પણ મુનિએ છીએ એ અમારે પણ સત્ય માનવું જ જોઈએ. અમે અન્ય પર વિશ્વાસ ન રાખીએ તો અમારા પર બીજા કેમ વિશ્વાસ રાખે ? જો આમ પરસ્પર વિશ્વાસ લેપાય તે વ્યવહાર માર્ગ જ નાશ પામે, માટે તે સુજ્ઞ રાજન્ ! આજ સુધીના આ અશુદ્ધ આચરણની અમે આલોચના કરશું અને આજથી જાતિઓની આજ્ઞા પ્રમાણે તેમની સાથે રહી સમુદાયના Page #74 -------------------------------------------------------------------------- ________________ તૃતીય નિવ અવ્યક્તવાદી: : ૫૭ : આચારવિચારમાં સ્થિર થઇશુ. માર્ગદર્શન માટે તમારે ઉપ કાર કદી વિસ્મરીશું નહિ. . રાજા-પૂજય ગુરુવર્યા ! મારા અવિનીત આચરણ માટે મને ક્ષમા કરજો. મેં તા ફક્ત તમાને સમજાવવા માટે જ આ વર્તન કર્યું છે. મને તમારા પ્રત્યે પૂજ્યભાવ છે. આપ આપના સયમના શુદ્ધ માર્ગમાં વહુ ને જિનશાસનને શેાભાવે એવી વિનંતિ કરું છુ. * ** * રાજાના કથનથી અને યુક્તિથી મુનિએ સુધરી ગયા. થોડા સમય રાજગૃહમાં રહી ફરીથી ગચ્છમાં ભળી ગયા. પર્યાયજ્યેષ્ઠ મુનિઓને વન્દનાદિ કરવા લાગ્યા. સ્થવિરા પાસે પાયશ્ચિત્ત લઇ આત્માને પણ શુદ્ધ કર્યાં. સ'યમની સારી રીતે આરાધના કરી, છેવટે વિશુદ્ધ રીતે મુનિધર્મ પાળી, શુભ ગતિના ગામી બન્યા. મુનિએના સમજી જવાથી ‘ અવ્યક્તવાદ ’ ફેલાયેા નહિ. થોડા સમય ઝળહળી છેવટે શાન્ત થઇ ગયા. शास्त्रार्थ विभाग. ~ જ્યારે આ આષાઢાચાર્યે સ્વર્ગમાં ગયા અને મુનિએએ વન્દનાદિ વ્યવહાર છેાડી દ્વીધા ને કહેવા લાગ્યા કે કાણુ દેવ છે ને કાણુ મુનિ છે ? ’ તે સમજાતુ ં નથી. તે સમયે સ્થવિર મુનિએએ તેમને સમજાવવા પ્રયત્ન કર્યાં. અવ્યક્ત મુનિ સમજ્યાં નહિ ને પેાતાનું સ્થાપન કરવા વિવાદ કરવા લાગ્યા. તે મુનિએ વચ્ચે ચાલેલ પરસ્પર વક્તવ્ય આ પ્રમાણે છે. સ્થ॰મુનિએ ! તમે તમારાથી ચારિત્રપર્યાયે વૃદ્ધ Page #75 -------------------------------------------------------------------------- ________________ : ૫૮: નિHવવાદ: રત્નાધિક મુનિઓને શા માટે વન્દનાદિ કરતા નથી ? ને સ્વરછન્દ આચરણ કરે છે ? –અમે વન્દન વગેરે વ્યવહાર છોડ્યો છે તે સકા. રણ છે; કારણ કે અમે એવા વિશિષ્ટ જ્ઞાની નથી કે જાણ શકીએ કે આ મુનિ જ છે, દેવ નથી. આ આષાઢ દેવના પ્રસંગ પછી અમારાં હૃદયે શંકિત થયાં છે. અમને નક્કી નથી થતું કે કણ મુનિ છે ને કેણ દેવ છે? જ્યાં સુધી નિર્ણય નહિં થાય ત્યાં સુધી અમે તે વ્યવહાર નહિ કરીએ. જે કરીએ ને પછીથી દેવ નીકળે, તો અસંયમીને વદન કર્યાને દોષ લાગે ને અવતીને વતી તરીકે સમ્બોધવાથી મૃષાવાદવિરમણવ્રતને ભંગ થાય; માટે અમે જે કરીએ છીએ તે યુક્ત જ છે. સ્થા–જે તમને એ સજોહ હોય તો તમે એક મુનિઓને પૂછી જુઓ કે તમે દેવ છે કે મુનિ ? જે તેઓ કહે કે અમે મુનિ છીએ, દેવ નથી, તો પછી તમને વન્દનાદિ કરવામાં શું હરકત છે? મુનિએ કદી અસત્ય કહે નહિ. મુવ–આ૫નું કહેવું ઠીક છે. મુનિઓ અસત્ય ન કહે એ અમે માનીએ છીએ. પણ અમે મુનિઓ જ છીએ એમ કહેનાર મુનિ છે એમ શાથી મનાય? કદાચ દેવ મુનિરૂપે હોય ને તે અમને ફસાવવા ગમ્મત કરવા માટે અસત્ય બોલતા હોય તો તે શી ખબર પડે? દેવને કંઈ અસત્ય નહિં બોલવાનો નિયમ નથી માટે અમને શંકા રહે છે ને તેથી અમે તે તે ક્રિયાઓમાં પ્રવર્તતા નથી. - સ્થા-દેવાનુપ્રિયે ! જરા તે વિચાર કરો કે દેવ ક્યાં નવરા હોય છે કે કેઈની નહિંને તમારી મશ્કરી કરવા માટે મુનિનો વેષ લઈ તમારી સાથે રહે. તેમને દેવલોકમાં એટલું સુખ હોય છે કે વિશિષ્ટ કારણે સિવાય તેએ અહિં Page #76 -------------------------------------------------------------------------- ________________ હિં વાર આ પણ એ રેતે બનાવી તૃતીય નિવ અવ્યક્તવાદી: : ૫૯: આવતા પણ નથી, તે રહેવાની વાત જ શી કરવી ? વિનોદ કરવાના તેમને બીજા સ્થાને ક્યાં ઓછાં છે? - અ – કારણ સિવાય દે અહિં આવતા તો નથી, પણ જેમ આષાઢદેવ અહિંના વાતાવરણમાં દિવ્ય પ્રભાવથી રહેતા હતા, તેમે અન્ય દેવે કેમ ન રહેતા હોય ? તેમના વિનેદના અનેક પ્રકારમાં આ પ્રકાર પણ કેમ ન હોય ? માટે અહિં દેવ ન જ હોય એ માની શકાય નહિં. સ્થ૦–તમારા આ સર્વ કહેવાનો અર્થ એ થાય છે કે તમે તમારા જ્ઞાનથી કોઈપણ જાતને નિર્ણય કરી શકતા. નથી. તમે બધી બાબતમાં શંકા કરી એ રીતે અવ્યક્તવાદ ઉત્પન્ન કરે છે. આ આષાઢ દેવના જ્ઞાનને દષ્ટાન્ત બનાવી તમે જ્ઞાન માત્રને નિર્ણય કરવામાં અસમર્થ માને છે પણ તે અયથાર્થ છે. મુક–ખરેખર ! આપ કહો છો તેમ છે. અમારું મન્તવ્ય છે કે છઘસ્થના જ્ઞાનથી કંઈપણ નિર્ણય થઈ શકે નહિં. અત્યારસુધીની અમારી આ આચાર્યમાં આચાર્યની મતિ હતી પણ છેવટ તે મતિ મિથ્યા થઈ, તો બીજી બુદ્ધિઓ કે જ્ઞાને મિથ્યા કેમ ન હોય ? માટે અમારા જ્ઞાનમાં સર્વ પદાર્થો અવ્યક્ત જ રહે છે. સ્થ–તમારી એ માન્યતામાં કઈ પ્રમાણુ નથી તેથી તે સ્થિર થઈ શકે નહિં. | મુ–અમે અનુમાન પ્રમાણથી તે સ્થિર કરીએ છીએ. તે આ પ્રમાણે. “જે કોઈ જ્ઞાન છે, તે નિશ્ચય કરનારું નથી, જ્ઞાન હોવાથી. જે પ્રમાણે આષાઢાચાર્ય માટેનું જ્ઞાન.' સ્થળ-તમે જે અનુમાન કરો છો તે જ્ઞાન છે કે બીજું કાંઈ? જે જ્ઞાન છે તે તમારા મત પ્રમાણે તેથી પણ WWW.jainelibrary.org Page #77 -------------------------------------------------------------------------- ________________ : ૬૦ : નિહ્નવવાદ: નિર્ણય ન થાય, અનુમાન પણ જ્ઞાન છે તે સર્વસિદ્ધ છે. અનુમાનથી નિર્ણય નહિ થાય એટલે તમારું અવ્યક્તપણું પણ અનિશ્ચિત જ રહેશે. જો તમે અનુમાન જ્ઞાનને નિશ્ચાયક માનતા હો, તે તે જ પ્રમાણે અન્યને પણ માન. જ્ઞાન સર્વ સમાન છે. વળી તમે જ્ઞાનને નિર્ણાયક નથી માનતા તે સર્વથા કે આંશિક ? અર્થાત કોઈપણ જ્ઞાનથી વસ્તુને કંઈપણ નિર્ણય નથી થતો કે કાંઈક થાય છે ને કાંઈક નથી થતો. બેમાં શું માને છે ? મુ–મતિ-શ્રતથી કોઈપણ પદાર્થમાં જરાપણ નિર્ણય કરી શકાતો જ નથી. છેવટ તે જ્ઞાનોથી દરેક પદાર્થો શંકિત જ રહે છે. જ્યાં સુધી પ્રત્યક્ષજ્ઞાન ન થાય ત્યાંસુધી પરોક્ષ જ્ઞાનથી થતું જ્ઞાન પણ પરોક્ષ જ રહે છે-અનિશ્ચિત જ રહે છે. સ્થા–જે મતિ-શ્રતને તમે નિર્ણાયક નથી માનતાં તો “સ્વર્ગ છે, મેક્ષ છે, તપ જપ કરવાથી, લોચ વગેરે કાયકષ્ટ સહન કરવાથી આત્મશુદ્ધિ થાય છે, બાહ્ય પરિણતિથી વિષમાં રાચવા-ભાચવાથી ભવભ્રમણ થાય છે, ” વગેરે પણ શ્રુતજ્ઞાનથી જ જણાય છે. શા માટે તે પણ શકિત માની તપ, જપ વગેરે છેડતા નથી ને વિષય માણતા નથી ? મુ –શ્રુતજ્ઞાન સ્વયં અનિશ્ચયકારી છે, પરંતુ આ તપ, જ૫ આદિ ઉપદેશ અને સ્વર્ગ, મેક્ષ વગેરેની સ્થિતિ જે શ્રુતજ્ઞાનથી થાય છે તે વાસ્તવિક શ્રુતજ્ઞાન નથી, પરંતુ ત્રણે કાળના સર્વ ભાવને પૂર્ણ સત્ય પણે જાણનારા કેવળજ્ઞાનમાંથી ઉતરી આવેલ છે. જે શ્રુતજ્ઞાનને અમે અનુસરીએ છીએ તેના ઉપદેશક શ્રી તીર્થંકર પ્રભુ છે. તે પ્રભુમાં અમને વિશ્વાસ હેવાથી તેમના વચનરૂપ શ્રુતજ્ઞાનમાં પણ વિશ્વાસ છે, માટે અમે તેને અનુસરીએ છીએ. Page #78 -------------------------------------------------------------------------- ________________ તૃતીય નિદ્ભવ અવ્યકતવાદી : : ૬૧ : માએ કહેલ વર્ષ ના તે જ પ્ર સ્થ–જે તમે પરમાત્માએ કહેલ શ્રુતજ્ઞાનને પ્રમાણ માનો છે તે તે જ પ્રભુએ હજુ આ ભરતક્ષેત્રમાં ૨૧ હજાર વર્ષ સુધી સંયમ ધર્મ રહેનાર છે, તેના પાલન કરનાર મુનિએની પીછાન માટે તેના લિંગો પણું બતાવેલ છે. જેમકે જેઓ સર્વથા જીવહિંસા ન કરતા હોય, જૂઠ ન બોલતા હોય, ચેરી ન કરતા હોય, બ્રહ્મચર્ય પાલન કરતા હોય, પરિગ્રહી ન હોય, રાત્રિભેજનને જેમને ત્યાગ હેય, આવશ્યક નિય માં ને શુદ્ધ આચાર-વિચારને પાલનમાં જેઓ તત્પર હોય તેઓ મુનિ કહેવાય છે. એ પ્રમાણેના લિંગે જ્યાં જણાતાં હોય ત્યાં મુનિ પણું જાણવું અને તેમને વન્દનાદિ સર્વ વ્યવહાર કરવા, તેમાં કંઈપણ દેષ નથી. જે માટે આગમમાં કહ્યું છે કે जह जिणमयं पमाण, मुणित्ति ता बज्झकरणसंसुद्धं । देवपि वंदमाणो, विसुद्धभावो विसुद्धो उ ।। (જો જિનમત પ્રમાણ છે, તો બાહ્ય ક્રિયાઓથી વિશુદ્ધ એવા મુનિને તે દેવ હોય તે પણ વિશુદ્ધભાવે વન્દન કરનાર વિશુદ્ધ જ છે-દૂષિત નથી, માટે તમે અવ્યક્તવાદને ત્યાગ કરો. સ્થ૦–અમને આપના વચન માન્ય છે. અમે સર્વ મુનિઓને બાહ્ય લિંગથી મુનિ માની અનુસરીએ છીએ, પણ આ આચાર્યને પ્રસંગ બન્યા પછી અમને સર્વ સ્થળે શંકા રહ્યા કરે છે. અમારા ચિત્ત એટલાં તે વિહળ થયા છે કે અને કોઈ જાતને નિર્ણય કરી શકતા નથી. શંકિતહૃદયે વન્દનાદિ કિયાએ કરવી તે કરતાં ન કરવી સારી, માટે અમે અનુસરતા નથી. સ્થ–જે એવી શંકા માત્રથી તમે પ્રવૃત્તિઓને ત્યાગ કરતા હો તે તમારા હૃદયથી તમને સર્વ પદાર્થમાં શંકા છે, Page #79 -------------------------------------------------------------------------- ________________ : ૬૨ : નિહવવાદ : શા માટે આહાર-પાણું, વસ્ત્ર-પાત્ર વગેરેને ત્યાગ કરતા નથી? તેમાં પણ શી ખબર પડે કે આ ભાત છે ને ઝેર નથી ? આ પાણી છે પણ મદિરા નથી ? –અમને અમારા જ્ઞાનથી તે તે પદાર્થોમાં અંશે અંશે તે નિશ્ચય થાય છે, ને તેથી વસ્ત્ર, પાત્ર, ભાત પાણી વગેરેમાં ખબર પડે છે કે આ ભાત જ છે; વિષ નથી. આ પાણે જ છે મદિરા નથી. વળી તે પ્રવૃત્તિઓ અનિવાર્ય હોવાથી અમે ચાલુ રાખી છે. સ્થ૦-જેમ તેમાં તમે કંઈક નિશ્ચય કરી પ્રવૃત્તિ કરો છે તે જ પ્રમાણે મુનિઓના વન્દનાદિમાં પણ બાહ્ય લિંગોથી કંઈક નિણય કરી પ્રવૃત્તિ ચાલુ રાખે, તે પણ શાસ્ત્રજ્ઞા પ્રમાણે અનિવાર્ય છે. શ્રુતજ્ઞાનથી તમે આતર પરિણામ ન જાણી શકતા હો તે પણ બાહ્ય પરિણામ તે જાણી શકાય છે. મ–અમને કોઈપણ સમય ભાત પાણી વહોરવામાં ભાતને બદલે વિષ કે પાણીને બદલે મદિરા આવ્યા નથી, ને તેથી તેમાં અમને શંકા રહેતી નથી, પણ આ મુનિઓના વિષયમાં તો અમારું હૃદય ડંખ્યા જ કરે છે. દૂધથી દાઝેલે જેમ છાશને પણ ફૂંકી ફૂંકીને પીવે છે ને દૂધની સામુંયે જતો નથી તેમ અમને આ વન્દનાદિમાં ઉલ્લાસ જ થતું નથી. - સ્થા–જે તમને એમજ છે તો તમે કેટલી વાર મુનિએને દેવસ્વરૂપે જોયા? આ આષાઢ દેવ સિવાય બીજું કયું દૃષ્ટાન્ત છે, કે જેથી તમારું હૃદય શંકિત જ રહ્યા જ કરે છે. પ્રવૃત્તિ હંમેશા મેટા સંવાદ ઉપર ચાલે છે. વિશેષ સંવાદ તે સર્વ મુનિઓને છે માટે મુનિ માની પ્રવૃત્તિ કરો. કદાચ એમ માની લે કે આ મુનિએ નથી પણ દેવ છે તે પણ તમને એ નિર્ણય તો નથી કે બધા દેવ જ છે. તમારા જ્ઞાન પ્રમાણે તમે બધાને મુનિસ્વરૂપે જ જુઓ છો. Page #80 -------------------------------------------------------------------------- ________________ તૃતીય નિહ્નવ અવ્યક્તવાદી : : ૬૩ : મુ–સંયમ વ્યવહારમાં અમે અમારા જ્ઞાન પ્રમાણે પ્રવૃત્તિ કરતા નથી. જે કેવળ બાહા લિંગોથી જ વ્યવહાર કરીએ તે પાસસ્થા આદિ બાહ્ય વેષ ધારીને પણ કેમ વન્દનાદ ન કરવા માટે તે પ્રવૃત્તિઓમાં વિશેષ નિર્ણયની અપેક્ષા રહે છે. સ્થ–પાસસ્થા વગેરે કેવળ બાહ્ય વેષધારીઓમાં તે બાહ્ય લિંગ પણ પૂર્ણ પણે જેવાતાં નથી. તેઓને તે કેવળ ઉદર વૃત્તિ માટે જ વેષ હોય છે, માટે તેમને વન્દનાદિ કરવામાં સમકિતમાં દૂષણ અને સાવઘાનમેદનરૂપ દેષ લાગે છે. એવું અહિં નથી. મુ– જેમ તેમાં સાવઘાનુમોદન વગેરે દોષ છે તેમ અહિં પણ મુનિ કદાચ દેવ નીકળે તે સાવધ(પાપ)ની અનુમતિ આદિ દે લાગે જ. જ્યાં સુધી પાકે નિર્ણય નહિં થાય ત્યાં સુધી અમે વન્દનાદિ પ્રવૃત્તિ કરીશું જ નહિં. સ્થ—જે તમારો એવો જ આગ્રહ છે તે તમે જિનેશ્વર પ્રભુની પ્રતિમાને શા માટે વન્દન કરો છો ? ત્યાં જેમ ભાવનાની વિશુદ્ધિ માટે વન્દનાદિ થાય છે, તેમ અહિં કેવળ ભાવનાની શુદ્ધિ નહિં પણ શાસનના રક્ષણ માટે પણ વન્દનાદિ કરવા જોઈએ. જે તમે શકિતવાદમાં આગળ વધશે તે તમારી પ્રવૃત્તિ માત્ર રોકાઈ જશે. જિનપ્રતિમાને વન્દન કરતાં તમને શંકા થશે કે આ પ્રતિમામાં કેઈદેવે વાસ તે નહિં કર્યો હોય ! એવા સંશયથી પણ પ્રતિમાના દર્શન, વન્દન, સ્તવન કરશે તે પાપાનમેદનાદિ દોષ લાગશે. - જો તમે વ્યવહાર માર્ગથી જુદા પડી નિર્ણય થયે જ પ્રવૃત્તિ કરવાના આગ્રહવાળા થશે તે કાલાન્તરે અભ્રષ્ટ તતભ્રષ્ટ થશે, કારણ કે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેમાં પણ તમને Page #81 -------------------------------------------------------------------------- ________________ : ૬૪ : નિવાદ : , શકા થશે કે-આ દેવકૃત હશે કે નકૃત? શુદ્ધ હશે કે અશુદ્ધ ? ઇત્યાદિ શંકાઓથી તમે તે ગ્રહણ કરી શકશે। નહિ', ને તમારા સંયમમાગ દુરારાધ્ય થશે. મુનિએ સાથે રહેવામાં પણ તમને સ ંદેહ થશે કે આ મુનિ જ હશે કે કોઈ સ્ત્રી ચાલાકીથી અમને ભ્રષ્ટ કરવા વેષ સજી આવી હશે? આ સાધુ સુશીલ હશે કે દુઃશીલ? કોઇને ‘ ધર્મલાભ ' દેતાં પણુ તમને વિચાર આવશે કે આ ગૃહસ્થ હશે કે અભ્યન્તર મુનિ ? જો મુનિને ગૃહસ્થની શંકામાં ધર્મલાભ આપશે તે મૃષાવાદને દેષ લાગશે. એટલે ધર્મલાભ દેવે પણ બંધ થશે. કેાઇને દીક્ષા દેતાં પણ અમ થશે કે આ આત્મા ભવ્ય હશે કે અભવ્ય ? આ દીક્ષા આત્મકલ્યાણ માટે લે છે કે આજીવિકા માટે ? સજ્જન હશે કે દુન ? એવી શંકાઆમાં તમે કાઇને દીક્ષા પણ આપી શકશેા નહિ. કદાચ તમારામાં તા કઇક અંશે શ્રદ્ધા પણ હશે, પણ તમારા આ વિચારો ફેલાશે-અટકશે નહ તે વસ્તુ માત્ર શકાત્મક થશે. કાઇ કાઇના ઉપદેશ સાંભળશે નહિ. તેમાં પણ શંકા કરશે કે તે સત્ય હશે કે અસત્ય ? ઉપદેશ પરમાર્થ માટે આપે છે કે સ્વાર્થ માટે ? અને છેવટે તે શકા આગળ વધતાં શકિતમતાનુયાયીએ જિનેશ્વર હતા કે નહિ ? તેમણે બતાવેલ સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ કેણે જોયાં છે ? માટે તે પણ હશે કે નહિ? એમ શકાપરાયણ થઈ જશે. માટે જિનશાસનમાં તમારે રહેવું હોય તેા વ્યવહાર માની અપેક્ષાને અનુસરવુ જોઇએ. કેવળ નિશ્ચયને વળગીને વ્યવહારના લાપ કરવા તે મિથ્યાત્વ છે. છદ્મસ્થાની ક્રિયા વગેરેસ વ્યવહાર નયને અનુસરીને ચાલે છે. વિશુદ્ધ મનથી કંઇક અજાણતા અશુદ્ધ આચરણ થાય તે પણ તે વિશુદ્ધ જ છે, અને અશુદ્ધ મને વિશુદ્ધ આચરણ તે અશુદ્ધ છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ તૃતીય નિદ્ભવ અવ્યકતવાદી : : ૬૫ : કૃતજ્ઞાની પિતાના ઉપગ પ્રમાણે વિશુદ્ધ ગોચરી લાવે ને કેવળી પોતાના જ્ઞાનથી તે અશુદ્ધ છે એમ જાણે તો પણ વ્યવહારનો આધાર શ્રુતજ્ઞાન ઉપર અવલબતો હોવાથી વાપરે છે ને નિષેધ કરતા નથી; માટે હે મુનિઓ ! જે તમારે વ્યવહારમાં રહેવું હોય તે આવી આચારવિઘાતક કુશંકાઓને ત્યાગ કરી વ્યવહાર માર્ગ પ્રમાણે વિશુદ્ધ જણાતા મુનિઓને વન્દનાદિ કરવામાં પ્રવૃત્ત થાઓ ! इति निह्नववादे तृतीयो निह्नवः सम्र्पूणः ॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ આર્ય અશ્વમિત્ર [ચોથા દ્વિવ-ક્ષણિકવાદી ; ( ૧ ) ગામને પાદરે– પગે ચાલીને વિહરવું એ કઠિન છે. તેમાં પણ ઉનાળામાં વિહાર કરવો એ વિશેષ કઠિન છે. કથા મનુણાજામ્ એ કથનને અનુભવ આજ સાક્ષાત્ થાય છે. થોડા સમય ઉપર શરીર કેટલું નરમ થઈ ગયું હતું, માંડમાંડ આરામ થયા. પછી તે ધારણા એવી હતી કે-તમારે, ગુરુ મહારાજને તથા અન્ય મુનિઓને સારી રીતે પઠન પાઠન ચાલે છે તો આ ચાતુર્માસ મોટા ગુરુમહારાજશ્રીની સાથે જ થશે. વિહારને તો સ્વને પણ ખ્યાલ ન હતો. ત્યાં તો આ વચમાં હું સૂરજૂ નીકળ્યું ને એકાએક વિહાર કરવો પડ્યો. કીર્તિવિજયજીએ મને બહુ કહ્યું કે “તમે અહીં જ રહી જાવ. અહિં સર્વ અનુકૂળતા છે, ને તમારે શક્તિ આવવાની જરૂર પણ છે. આ સાચું ને તે સાચું એ તો મેટા જાણે. આપણે તેમાં શું ? આપણે તે તેઓ આજ્ઞા ફરમાવે તે પ્રમાણે વર્તવું.” તેમનો મારા ઉપર પ્રેમ પણ સારો છે. મારી તબીયત નરમ હતી ત્યારે મારી સેવા તેમણે જ વિશેષ કરી હતી. છેડે ઘણે ત્યાં રહી જવા માટે ભાવ પણ હતો, પરંતુ તમારો આગ્રહ Page #84 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ નિહ્નવ આ અમિત્ર : : ૬૭ : અને ઘણા સમયથી તમારી સાથે રહેવાથી સ્નેહ એટલે જુદે ન પડ્યો. અશક્તિ છતાં વિહાર કર્યાં. આવી એક સામાન્ય વાતમાં એટલુ બધુ મહત્ત્વ શું કે બે પક્ષ થઇ જાય ત્યાં સુધી કઇ સમાધાન ન થાય. આ વિરાધ એવા થયા કે વર્ષોના સર્વ સમ્બન્ધ વિસરી જવાયેા ને ફ્રી એ સમ્બન્ધ સધાય કે ન સધાય તે શકિત. પણ ,, આ ગામને પાદરે એક વૃક્ષ તળે છાયામાં એ મુનિએ વિશ્રાન્તિ માટે બેઠા છે. તેમાં એકનું નામ સુભદ્રવિજયજી છે ને અન્યનુ નામ ભદ્રવિજયજી છે. આ અશ્વમિત્ર તેમના ગુરુ હતા. અશ્વમિત્ર આય કાડિન્યના શિષ્ય અને આ મહાગિરિના પ્રશિષ્ય થાય, આર્ય અશ્વમિત્ર મિથિલાનગરીમાં તેમના પ્રગુરુ પાસે પૂર્વના અભ્યાસ કરતા હતા. એક વિષયમાં વિચારભેદ થયા. ગુરુમહારાજે ઘણી રીતે તે વિષય સમજાયે, પણ તેમણે પેાતાના કદાગ્રહ ન છેડ્યો, એટલે ગુરુજીએ તેમને સમુદાય બહાર કર્યાં. તેએ સપરિવાર ગુરુજીથી જુદા વિચરવા લાગ્યા. મિથિલાથી વિહાર કરતા કરતા રાજગૃહ તરફ તેએ જઇ રહ્યા છે. તેમની પાસે ઉપર।ક્ત બન્ને મુનિઓએ સાથે જ દીક્ષા લીધી હતી. બન્ને એક જ ગામના વતની હતા. મધ્યવયથી સાથે રમેલા ને ભણેલા. બન્ને વચ્ચે ગાઢ મૈત્રી હતી. તેમાં મોટા સુભદ્રવિજયજી ભણવામાં ચતુર હતા. આ અશ્વમિત્રના તેમના ઉપર પુષ્કળ પ્રેમ હતા. ભદ્રવિજયજી અલ્પ અભ્યાસ કરી શકતા પણ પ્રકૃતિના મૃદુ અને શાન્ત હતા. ગ્રીષ્મ ઋતુના સખત તાપમાં એકાએક વિચારભેદને કારણે વિહાર થયા, તેમાં આ બન્ને મુનિઓ સાથે હતા. ભદ્રવિજયજીને આ પક્ષભેદનુ' મનમાં દુઃખ હતું તે તેમણે સુભદ્રવિજયજી પાસે એક વૃક્ષ તળે વિશ્રાન્તિ માટે બેસીને ઉપર પ્રમાણે વ્યક્ત કર્યું". Page #85 -------------------------------------------------------------------------- ________________ : ૬૮: નિહ્નવવાદ : સાથે 2 કે ત્યારસન આ શાસ્ત્રની એક એક વાત એટલી ઝીણી અને ઊંડી હોય છે કે તેમાં વિચાર કર્યા વગર હા-એ-હા કરી ચલાવવામાં આવે તે ઘણી વખત મોટા ભૂલતા હોય તે તે ભૂલની પરંપરા એમ ને એમ ચાલુ જ રહે છે. તમને શાસ્ત્રીય સૂક્ષ્મ અભ્યાસ નહિં એટલે તમે ન સમજે, પણ આ વિચાર જેટલા આગ્રહપૂર્વક પકડવામાં આવ્યું છે, તેટલે જ ઊંડે અને મહત્તવને છે. આ વિચારની એક બાજુ પકડીને આખું બૌદ્ધ દર્શન ચાલે છે. થોડી પણ કચાશ રાખીને આ વિષય છેડી દેવામાં આવે તો એકદમ દુર્નયના સામ્રાજ્યમાં ગબડી જવાય. “સિદ્ધાન્તના ભેગે ફક્ત અમુક મુનિના અ૫ અનુરાગથી તમે ત્યાં રહેવા લલચાવ, તે મને ઈષ્ટ ન લાગ્યું એટલે મેં તમને સાથે આવવા આગ્રહ કર્યો. વિચારભેદ ન થયો હોત તે તમે અહિં રહો કે ત્યાં તે બન્ને સરખું હતું. સુભદ્રવિજયજીએ ભદ્રવિજયજીને આશ્વાસન આપ્યું. તેમને પિતાના પક્ષ માટે ગર્વ હતો. કંઇક સમજ હતી એટલે ઉપર પ્રમાણે બચાવ કર્યો. - “ સિદ્ધાન્તની સત્ય બાજુને વળગી રહેવા તમે કહ્યું પણ સત્ય બાજુ નક્કી કરવી ઘણી મુશ્કેલ હોય છે. સ્યાદ્વાદને માનનારા આપણે આ આગ્રહ પકડીએ તે ઠીક ન કહેવાય. તમે સમજુ છે એટલે માનતા હશે કે આપણે સાચે પથે ચહ્યા છીએ, પણ ઘણી વખત સમજુ પણ આગ્રહવશ માર્ગ ચૂકી જાય છે. જમાલિ કેટલા સુજ્ઞ ને વિજ્ઞ હતા, છતાં આગ્રહવશ તેમની કેવી સ્થિતિ થઈ? જી એવી વસ્તુ છે કે તે પકડ્યા પછી છોડવી બહુ મુશ્કેલ છે. આપણે આમ આગ્રહ કરી છૂટા ન પડયા હોત ને સમજુતીથી કોઈ સારા માર્ગ કાઢ્યો હોત તો આપણું, તેઓશ્રીનું અને શાસનનું કેટલું સુન્દર દેખાત?” ઉપર* Page #86 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ નિહ્નવ આર્ય અમિત્રઃ ભદ્રવિજયજીએ ઉપર પ્રમાણે કહ્યું એટલે તેમને દઢ કરવા સુભદ્રવિજયજી ફરી બોલ્યા. - “ આપણે સ્યાદ્વાદી એટલે “આ પણ સાચું ને તે પણ સાચું,” “આ યે ખરું ને તે એ ખરું” એમ અવ્યવસ્થિત વિચારવાળા નથી. સ્યાદ્વાદ એમ માનવા કે મનાવવા કહેતે પણ નથી. ઊલટું તે તે એક દષ્ટિને દૂર કરીને અનેક દષ્ટિએ વસ્તુને જોવાનું કહે છે, સ્યાદ્વાદ જેમ મિથ્યા આગ્રહને છોડાવે છે, તેમ સંશયવાદને પણ નિરાસ કરે છે. દ્રવ્યાર્થિક દૃષ્ટિએ ઘટ નિત્ય જ છે, અને પર્યાયાર્થિક દૃષ્ટિએ ઘટ અનિત્ય જ છે એમ નિશ્ચયપૂર્વક સ્યાદ્વાદી જ કહી શકે છે. સ્યાદ્વાદને સ્વીકાર્યા સિવાય એવકારથી (જ-કારથી) વાત કરનાર ક્ષણવારમાં ચૂપ થઈ જાય છે. જમાલિની ભૂલમાં તેમનો મિથ્યા આગ્રહમતિનો વિભ્રમ ભાગ ભજવતો હતે. “ખુદ ભગવાન પણ ભૂલ્યા છે” એમ એમની પાસે મિથ્યાભિમાન બેલાવતું હતું. શ્રી વીરપરમાત્માના “વિદચમા ક્ર' વગેરે વચને અસત્ય છે, એમ કહીને તેઓ મિથ્યાત્વ વૃત્તિવાળા બન્યા હતા. પ્રભુએ જાતે સમજાવ્યા છતાં સમજ્યા નહિં એટલે તેમની તેવી સ્થિતિ થઈ. આપણે પ્રભુના અમુક વચને મિથ્યા છે, એમ થોડું કહીએ છીએ ? આ તે તેઓશ્રીના વચનને અર્થ કરવામાં જે મતફેર છે તેને અંગે વિવાદ છે. તે મતફેર ટળી જાય તે બીજે કંઈ થોડે આગ્રહ છે? મોટા ગુરુમહારાજશ્રી સર્વજ્ઞ તે નથી કે તેઓશ્રી અર્થ કરવામાં ન જ ભૂલે.....” સુભદ્રવિજયજી સમજાવતા હતા એટલામાં “મથએણ વંદામિ ” કહીને એક શ્રાવકે આવીને કહ્યું: “પધારે સાહેબ, ગુરુમહારાજજી આપની રાહ જોઈને બહાર વિરાજ્યા છે. પ્રવેશ કરવાને આપ પધારો એટલી જ વાર છે.” Page #87 -------------------------------------------------------------------------- ________________ : ૭૦ : નિભવવાદ : ( ૨ ઉપાશ્રયમાં– આર્ય અશ્વમિત્રે ઉત્સાહપૂર્વક પ્રવેશ કર્યો, ને વિશાળ માનવમેદની સમક્ષ મધુર ને સચોટ શૈલીથી પ્રવચન આપ્યું, તે આ પ્રમાણે – સંસાર ક્ષણિક છે એમ સર્વ કઈ માને છે. ત્યાગ કરવા ગ્ય છે તે પણ સર્વસમ્મત છે. સંસારમાં કોઈપણ પદાર્થ ઉપર રાગ ન થાય ને વૈરાગ્ય તરફ સહજ ચિત્તવૃત્તિ વળે. માટે સર્વ દર્શને પ્રયત્ન કરે છે. બૌદ્ધ દર્શનનું તે માટે કહેવું છે કે સર્વ પદાર્થો ક્ષણિક છે. જગત્ વિનશ્વર છે. ક્ષણ પૂર્વે જોયેલ ક્ષણ પછી નથી દેખાતું. પળ પહેલાં પ્રેમ કરનાર પળ પછી દ્રષ કરે છે. એવી કઈ વસ્તુ છે કે જેમાં ક્ષણ બાદ ફેરફાર ન થયે હોય ? માટે જે કંઈ છે તે સર્વ એક ક્ષણ રહી વિનાશ થવાના સ્વભાવવાળું છે. બૌદ્ધ દર્શન તે ફક્ત આ વિચારણું ઉપર ભાર આપીને તેને પલવિત કરે છે. એ વિચારમાં એકાન્ત આગ્રહ પકડવાથી તે જૈન દર્શનથી જુદું પડી ગયું છે. કોઈ દર્શન પરબ્રહ્મ એક જ છે એમ માનીને દેખાતો સંસાર સર્વ શૂન્ય છે એમ બતાવી તેને હેય કહે છે. કોઈ માયામય માનીને નિઃસાર કહે છે. ગમે તેમ છે પણ સર્વ અનિત્ય અને અસાર છે તે ચોક્કસ છે, માટે કોઈપણ પદાર્થ ઉપર રાગ-દ્વેષ ન કરતાં સમભાવ કેળવવો એ જ પરમપદ પામવાને પવિત્ર પર્ચે છે. ' એ પ્રમાણે વ્યાખ્યાન આપ્યા બાદ આર્ય અશ્વમિત્ર સ્વકાર્યમાં પ્રવૃત્ત થયા. ગુરુજીથી છૂટા થયા બાદ તેમને દિવસે દિવસે “ હું માનું છું તે સાચું જ છે ”એ આગ્રહ વધારે ને વધારે દઢ થયે હતે. જનતાને પોતાના પક્ષમાં દોરવાને તેઓ વિશે સાવધ રહેતા Page #88 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ નિહ્નવ આર્ય અમિત્ર હતા. વાતચિતમાં, વ્યાખ્યાનમાં, ઉપદેશમાં, એમ સર્વમાં આડકતરી રીતે તેઓ પિતાના વિચારોનું પ્રતિબિંબ પાડતાં. આહારપાણી કર્યા બાદ કંઈક સમય બાદ તેઓ બેલ્યા. સુભદ્રવિજયજી ! આ, લાવો, તમને પેલા આલાવાને અર્થ સમજાવું.” “જી, પણ વાપરીને આવું.' (તેઓ આવ્યા એટલે) “તમારે કયાં સુધી અધ્યયન થયું છે ?” છ મારે બીજા પૂર્વના બે વસ્તુ સુધી અભ્યાસ થયો છે. આપને પૂ. ગુરુમહારાજશ્રી સાથે મતભેદ થયે તે વિષય તો દશમા પૂર્વમાં આવે છે નહિં?” , “હા, તેનું સંપૂર્ણ નામ વિજ્ઞાનપ્રવાદ પૂર્વ છે. પણ ભીમસેનને જેમ ભીમ કે સેને કહીને પણ બોલાવાય છે તેમ આ પૂર્વ પણ વિદ્યાપ્રવાદ અથવા અનુપ્રવાદ કહેવાય છે.” જી, તે પૂર્વમાં કેટલા વસ્તુ છે ?” તેના પન્નર વસ્તુ છે. તેમાં આ ક્ષણિકવાદને વિષય નૈપુણિક નામના વસ્તુમાં આવે છે.” “ છે, તેમાં કયા પાઠ ઉપરથી આ ચર્ચા થઈ હતી?” જુઓ, તે હઠ આ પ્રમાણે છેपडुपनसमयनेरइया सवे पोच्छिजिस्सति । एवं जाव वेमाणियत्ति, एवं बीयाईसमयेस वि वत्त । એ પાઠ અર્થ આ પ્રમાણે છેઃ “પ્રત્યુત્પન્ન સમયના (જે સમયે નરકમાં ઉત્પન્ન થયા તે સમયના) સર્વ નારકીઓ Page #89 -------------------------------------------------------------------------- ________________ : ૭૨ : નિહ્નવવાદ: વિનાશને પામશે. એ પ્રમાણે ઠેઠ વૈમાનિક દે (પણ પ્રથમ સમયના વિનાશને પામશે). એ પ્રમાણે બીજા વગેરે સમયમાં પણ કહેવું. ” આ આગમથી સમજાય છે કે જગતમાં પ્રથમ સમયે વર્તતા સર્વ પદાર્થો નાશ પામશે. બીજા સમયના નાશ પામશે, ત્રીજા સમયના નાશ પામશે. એમ દરેક ક્ષણે દરેક પદાર્થ વિનાશને પામશે. * જી, આ પરથી તો સ્પષ્ટ સાબિત થાય છે કે સર્વ પદાર્થો ક્ષણિક છે, છતાં શા માટે મોટા ગુરુમહારાજે આગ્રહ કર્યો હશે ?'' “કોણ જાણે? પણ ઘણી વખત મેટાઆ એમ માને છે કે પિતે જે કંઈ જાણતા કે કહેતા હોય તે સર્વ યથાર્થ જ છે. પિતાની માન્યતા વિરુદ્ધ કાંઈપણ તર્ક-દલીલ કે પ્રવૃત્તિ કરવામાં આવે તો તેઓ તુરત ચિડાઈ જાય છે. એકદમ આપણને આમ જુદા ન કર્યા હોત તો મારે દશમા પૂર્વને થોડેઘણો અભ્યાસ બાકી છે તે પૂર્ણ થઈ જાત. શાસ્ત્રીય વિષય એટલા ગહન હોય છે કે તેમાં કેઇનું પણ અભિમાન કામ આવતું નથી.' “ જ, આજ ભદ્રવિજયજી મને કહેતા હતા કે આપણે આમ ઉતાવળ કરી છૂટા ન થયા હોત ને સમજૂતીથી રહ્યા હોત તો શાસનનું કેટલું સારું દેખાત? પણ મેં તો તેમને કહ્યું કે શાસ્ત્ર વિરુદ્ધ જઈને શાસનની અપજીવી શોભા વધારવાથી શું ?” ઠીક કહ્યું, હજુ તેને ગુરુમહારાજશ્રી પ્રત્યે પક્ષપાત છે. એ તે તમારા પ્રેમથી અને કહેવાથી જ આવેલ છે. નહિં તે આવવાને જ કયાં હતો? મેં પૂછયું ત્યારે કહેતો હતો કે મારું શરીર નરમ છે, આમ છે તેમ છે. એ તો ભેળે ચેથા Page #90 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ નિહવ આર્ય અશ્વામિત્ર : : ૭૩ : આરાને આત્મા છે. એ કંઈ ઊંડું ન સમજે. કજીયાથી દૂર રહેવા ઈછે. ઠીક આજને વિહાર જરા લાંબો હતો નહિં?" હાજી, આજ તે ગામ આવતા આવતા અગિયાર વાગી ગયા. ઊનાળાને તાપ ને તેમાં પણ ધૂળવાળો માર્ગ એટલે તપી ગયેલ. માર્ગમાં વૃક્ષ વગેરેની થેડી ઘણું છાયા આવતી હતી એટલે સારું હતું; નહિં તો મુશ્કેલ પડે.” “ આવતી કાલને વિહાર નાનું છે. સંયમવિજયને કાંટે વાગેલ છે ને પગ પણ સૂઝી ગયેલ છે. આ ગામ ભક્તિવાળું છે. ગયા ગામમાં વિનય-વિવેક વગરના શ્રાવકો હતા. મતિવિજય ગોચરી જઈને આવેલ તે કહેતો હતો કે ઘેરઘેર એક જ વાતે થાય છે કે આ તે પેલા સંઘાડા બહાર કર્યા છે ને તે મહારાજે આવ્યા છે. વહોરાવવામાં પણ બહુ ભાવભક્તિ ન દેખાયાં. ગુરુમહારાજશ્રી સાથે જ્યાં ચર્ચા–પ્રસંગ બન્યા ત્યાંથી તે ગામ બહુ દૂર નહિં અને તે ગામવાળાને મિથિલા સાથે વેપાર આદિને કારણે અવરજવર વિશેષ, એટલે વાત ઘડીકમાં ત્યાં પહોંચી ગઈ છેડા શ્રાવકે સિવાય બીજા કોઈ સામે પણ નહોતા આવ્યા. થોડા પણ જે આવેલ તે આપણે પ્રથમ ત્યાં માસક૫ કરેલ ત્યારે અનુરાગી થયેલા તે જ. ગુરુમહારાજશ્રીથી છૂટા પડીને મારે આ વિષયની ખાસ પુષ્ટિ કરવાની કે તેઓશ્રી જે કહે છે તે અસત્ય છે એમ પ્રચાર કરવાની ઈચ્છા ન હતી. પણ ગામે ગામ તેઓશ્રીની વાત પહોંચી ગયા પછી આપણને કોઈ સ્થળે સમાન કે આદર ન મળે માટે આપણા વિચારના ગામેગામ પરચાસ-સે શ્રાવક હોય તે પણ આપણે શેભાભેર જઈ–આવી–રહી શકીએ એટલે જ કેટલીક વિરુદ્ધ વાત કરવી પડે છે.” “જી, પિલા મુનિઓને બોલાવું ? વાચના આપશે ?” Page #91 -------------------------------------------------------------------------- ________________ : ૭૪ નિલવવાદ : “ હા, બોલાવો. હવે તે સાધુઓને ભણવા-ગણવા, આહાર, વ્યવહાર, ક્યિાકાંડ આદિમાં વિશેષ કાળજી રાખવા શિક્ષણ આપવું પડશે. આચારવિચારની સારી છાપ પડશે તે જ આપણા પક્ષમાં જનતા દેવાશે. જે વાચના લીધા પછી પેલા નવા મુનિઓને ગોચરીના દો, સાતે માંડલીની ક્રિયાઓ માંડલીમાં સાથે કરવાથી થતાં લાભે, ન કરવાથી થતાં દે વગેરે સર્વ સમજાવજે. ગુણદેષ સમજાવ્યા વગર ક્રિયાઓમાં રસ લાંબો કાળ ટકતો નથી.” “જી, આ સર્વ મુનિઓ આવ્યા. (વન્દના કરી યથાયોગ્ય આસને બેઠા પછી) આપશ્રી પાઠ પ્રકાશે.” શ્રાવકો સાથે -- પડિલેહણ-પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયાઓ થયા બાદ સર્વે મુનિઓ સ્વાધ્યાયમાં તલ્લીન હતાં. આર્ય અશ્વામિત્ર સાધુઓને આગમની ચોયણ-પડિયણ કરાવતાં હતાં. તે સમયે ત્યાંનું વાતાવરણ દિવ્ય દેખાતું હતું. સમય થયે પોરસી ભણાવી કેટલાએક ગનિદ્રા માટે તૈયારી કરતા હતા ને કેટલાએક મુનિઓ આર્ય અશ્વમિત્રની શુશ્રુષા કરતા હતા. એ સમયે કેટલાએક શ્રાવકો આવ્યા ને “મસ્થણ વંદામિ” કહીને બેઠા. “સાહેબ! અમે તરત આવવાના હતા, પરંતુ આ૫ મુનિઓને શિક્ષણ આપતા હતા એટલે રોકાઈ ગયા. દિવસે તે આપ સતત પ્રવૃત્તિમાં જ ગુંથાએલા હતા.” સારું, અત્યારે આવ્યા તે અત્યારે, તેમાં શું હરકત છે ? જેટલા પ્રમાદ અ૫ લેવાય તેટલે લાભ જ છે ને !” “સાચું, પરંતુ આપ વિહાર કરીને પધાર્યા છે. દિવસભર Page #92 -------------------------------------------------------------------------- ________________ ચતુથી નિહ્નવ આર્ય અઘમિત્ર : : ૭૫ પરિશ્રમ લીધેલ છે. એટલે નિદ્રાની જરૂર તો ખરી જ. હવે અમે અમારી વાત ટૂંકામાં પતાવીએ. અમે સાંભળ્યું છે કે આપને ગુરુજીએ સમુદાય બહાર કર્યા છે તો તેમાં સત્ય શું છે?”. તમે જે વાત સાંભળી છે તે સત્ય છે. હકીકત એમ બની છે કે અમારે ગુરુમહારાજશ્રી પાસે પૂર્વનો પાઠ ચાલતો હતો. તેમાં એક સૂત્રને અર્થ કરવામાં તેઓશ્રી ને અમારી વચ્ચે મતફેર પડ્યો. અમારું કહેવું હતું કે આ આલાવાને આમ અર્થ હોવો જોઈએ. તેઓશ્રીએ કહ્યું કે તે મિથ્યા છે. એ ચર્ચા ખૂબ ચાલી. પણ તેમાં કંઈ સમજૂતી ન થઈ એટલે તેઓશ્રીએ અમને સાથે ન રાખ્યા ને જુદા વિચારવાનું કહ્યું.” ગુરુજી અને આપ જેવા વચ્ચે આ પ્રમાણે વિચારભેદને કારણે વૈમનસ્ય થાય ને જુદી જુદી પ્રરૂપણ ચાલે તેથી શાસનનું કેટલું અજુગતું દેખાય ? માટે જે આપનો વિચાર હોય તો અમે ગુરુજી પાસે જઈને તેઓશ્રીને સમજાવીએ. કોઈપણ રીતે સમજુતી થતી હોય તો સારું.” તમારે પ્રયત્ન કર્યો હોય તે કરી જુઓ, પણ જ્યાં સુધી આ શાસ્ત્રીય પાઠના અર્થમાં અમે બન્ને એકમત ન થઈએ ત્યાં સુધી સમજૂતી શી રીતે થઈ શકે ? મૂળમાંથી સડે ન નીકળે ત્યાં સુધી ઉપર ઉપરના ઉપચારથી શું વળે?” “જી, સારું, આજ તે આપ લાંબો વિહાર કરીને પથાય છે એટલે કંઈ ખાસ વાતચીત પણ થઈ શકી નથી. આપ કાલે અહીં સ્થિરતા કરો ને હકીકત શું બની છે, તે સવિસ્તાર સમજાવો. એટલે કંઈ કરવા જેવું જણાશે તે કરીશું. વિશેષ અનુકૂળતા હોય તે અઠવાડીયું સ્થિરતા કરે.” “અમારે અહીંથી હજુ દૂર જવાનું છે. ગરમીના દિવસ Page #93 -------------------------------------------------------------------------- ________________ : ૭૬ : નિશ્વયથાર : છે. જેમાસુ પણ નજીકમાં આવે છે. અનુકૂળ ક્ષેત્ર માટે પણ જોવાનું રહે છે, માટે અઠવાડીયું તે સ્થિરતા કરી શકાય તેવા સંયોગે નથી પણ તમારો આગ્રહ છે ને આ વિષય સમજવાની ઈચ્છા છે તો આવતી કાલે સ્થિરતા કરીશું.” “સારું સાહેબ ! “ત્રિાસ્ટ યરના” આપ આરામ કરો." ( સર્વે જાય છે.) ( ૪) આર્ય મહાગિરિજી મહારાજનું મનેમળ્યુન આર્ય અશ્વમિત્ર જેવા વિદ્વાન અને અભ્યાસી શિષ્યને સમુદાયથી જુદા કર્યા પછી આર્ય મહાગિરિજી મહારાજને હૃદયમાં દુઃખ થયું ને એકદા તેમને નીચે પ્રમાણે વિચાર આવ્યા. - “ વિષમ દુઃષમ કાળને શું વિચિત્ર પ્રભાવ છે? પાંચમા આરાનો કે વિષમ સ્વભાવ છે ? કે આવા સુજ્ઞ અને વિચારશીલ સાધુઓ પણ ભૂલે છે. ભૂલે છે એટલું જ નહિં પણ તે સમજતા પણ નથી ને મિથ્યા આગ્રહથી સામા થાય છે. અનેક વખત સમજવાની તક આપી છતાં અલ્પમિત્રને સન્માગે ન સૂઝયો તે ન જ સૂઝયો. સાધુ સમુદાયમાં એ એક રત્ન સમાન હત, સંઘને સાચવવામાં સમર્થ હતો, સાધુઓને કેળવવાની તેનામાં કુશળતા હતી. મારા ઘણા કાર્ય તેણે ઉપાડી લીધા હતાં. વ્યાખ્યાન વાંચવું, બીજા મુનિઓને અધ્યયન કરાવવું, ક્રિયાકાંડનું શિક્ષણ આપવું, વગેરે સર્વ બાબત તે હોંશિયારીપૂર્વક કરી લેતા. આમ એકાએક તેને સમુદાયથી જુદે કરવાને મારે વિચાર ન હતો, પણ અસમંજસ આચાર કરતાં અસમંજસ વિચાર શું એ છો ભયંકર છે? મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. ભૂલે તેમાં નવાઈ નહિં. પણ ભૂલને ભૂલ તરીકે Page #94 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ નિકૂવ આર્ય અમિત્ર: : ૭૭ : કબૂલ ન કરે ને ઊલટું સામું વળગે કે તમે ભૂલે છે, મારી સમજ સત્ય જ છે ! એ કેમ ચાલે? કઈ સામાજિક વિચારણું કે વ્યવહારુ વાત હોય તો નભાવી લેવાય, પણ શાસ્ત્રીય વિષયમાં-સર્વાભાષિત આગમના એક પણ વિચારમાં એ ન ચલાવી શકાય. જે એવું ચલાવ્યું હોત આજે જેમ ઈતર દર્શનમાં કહેવાય છે કે – श्रुतिविभिन्ना स्मृतयोऽपि भिन्ना, नैको मुनिर्यस्य वचः प्रमाणम् ।। धर्मस्य तत्वं निहितं गुहायां, महाजनो येन गतः स पन्थाः ।। એ જ પ્રમાણે જૈન દર્શનમાં પણ ગવાત કે– चुण्णी विभिण्णा भासं विभिण्णं, नेगो मुणी जस्स वयं पमाणं ॥ धम्मस्स तत्तं निहिअंगुहाए, महाजणोजेण गओ स मग्गो । પણ એ નથી ગવાતું તેનું કારણ એક જ છે કે આવા ઉદ્ધત વિચારવાળા મુનિઓને મહત્ત્વ નથી અપાયું. શક્તિ સરલતાથી શોભે છે. નમ્રતા વિદ્વત્તાને દીપાવે છે. લઘુતાથી પ્રભુતા પ્રકાશે છે. “સલુનમૂષા દ્િ વિનાઃ” વિનય સકલ ગુણનું ભૂષણ છે. ભૂલને ભૂલ તરીકે સમજવી, સમજ્યા પછી તેને સર્વ સભા સમક્ષ કબૂલ કરી સુધારવી, ને પાયશ્ચિત્તપૂર્વક પવિત્ર થવું એ સરલતા સિવાય કદી ન બને. દ્વાદશાંગીના ધારક-અનન્તલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામિજી ગણધર જેવા પણ ભૂલ્યા હતા, અને ભૂલ કબૂલ કરી શ્રાવક પાસે “મિચ્છામિ દુક્કડ' દઈ આત્માને ઉજજવળ બનાવ્યું હતું, એ સર્વ જુ હદયને પ્રભાવ. “દવમેવ મે' એ જાપ જેણે જ છે તે કદી મિથ્યા આગ્રહમાં ન ફસાય. જમાલિ, આર્યતિથગુપ્ત, આર્ય આષાઢાચાર્યના શિષ્ય વગેરે શું શક્તિવાળા અને વિદ્વાન ન Page #95 -------------------------------------------------------------------------- ________________ : ૭૮ : નિહ્નવવાદ હતા ? છતાં વિપરીત વિચારણાને કારણે તે સર્વ શક્તિ, ભક્તિ કે યુક્તિની કિંમત ન કરતાં તેમને શાસનથી દૂર કરી દેવામાં આવ્યા હતા. હજુ પણ અમિત્ર સમજે તો સાથે લઈ લેવાય એમ વિચાર કરી આર્ય મહાગિરિજી મહારાજે નગરશેઠને પિતાની પાસે બોલાવ્યા. નગરશેઠ સાથે મસલત– વન્દન કરી નગરશેઠે વાત શરુ કરીઃ “સાહેબ ! ચારેક દિવસ ઉપર આપશ્રીએ અશ્વમિત્રજીના સમ્બન્ધમાં જણાવ્યું હતું તે પ્રમાણે કુશલપુરથી ઉદયરાજ, જિનદાસ, ધર્મદાસ. સમધર, અર્જુનસિંહ વગેરે આગેવાન શ્રાવકો અહીં આવ્યા હતા ત્યારે મેં તેઓને વાત કરી હતી કે “અશ્વમિત્રજીએ અહીંથી અમુક અમુક કારણોસર રાજગૃહ તરફ વિહાર કરેલ છે. એક બે દિવસમાં તમારે ગામ પહોંચશે. તમે તેમના પ્રત્યે અનુરાગવાળા છે ને ધર્મ તરફ પણ સારી રુચિ ધરાવે છે તો સમજાવી આ વૈમનસ્ય દૂર થાય ને તેઓ ઠેકાણે આવે તેવા પ્રયત્ન કરજે.” તેઓએ કહ્યું હતું કે “સારું, અમારાથી બનતા સર્વ પ્રયત્ન કરીશું. પણ અધમિત્રછ આગ્રહી સ્વભાવના છે, તે અનુભવ અમને તેઓ અમારે ત્યાં પહેલાં રહેલા ત્યારે થયેલો, એટલે જલદી સમજી જાય એમ તે નથી લાગતું. છતાં પણ અમે પ્રયાસ કરવામાં કચાશ નહીં રાખીએ.” મેં તેમને આપને મળીને જવાનું કહ્યું હતું એટલે તેઓ આપશ્રી પાસે જરૂર આવ્યા હશે. આપને શું જણાય છે ?” આચાર્ય મહારાજે કહ્યું, “કુશલપુરના શ્રાવકો અહિં આવ્યા હતા. તેમને પ્રયત્ન સફલ થાય તો સારું, પણ તે લેક વ્યવહારુ અને વણિક સ્વભાવવાળા હોવાથી સમજુતાથી Page #96 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ નિકૂવ આર્ય અWમિત્ર: ૭૯ : કામ કરવા ટેવાયેલા છે. એટલે સમજૂતી સિવાય કંઈપણ કડક કે દબાણના ઉપાયો તેઓ ન યોજી શકે. સખત પ્રયત્ન સિવાય અલ્પમિત્ર સમજે એમ નથી લાગતું. સમજાવવા માત્રથી સમજી જાય એમ હોત તે અહિં તે માટે ઓછું કર્યું હતું ? તેને ઠેકાણે લાવવા માટે તો કે ઈ રાજદ્વારી પદ્ધતિનું કામ છે. કુશલપુરના પ્રયત્નથી પતી જાય તો વધારે સારું નહિં તો રાજગૃહીના ખંડરક્ષક, કેટવાલ આદિ શ્રાવકે છે. તેઓ ધર્મના જાણકાર છે ને સામ-દામ-દંડ-ભેદ એમ ચારે નીતિને પ્રયોગ અજમાવવામાં કુશલ છે. અશ્વમિત્ર ત્યાં રાજગૃહ જ જનાર છે, તે તેમને ખબર પહોંચાડવા જોઈએ. તેઓ પ્રભુના પવિત્ર આગમ પ્રત્યે સંપૂર્ણ રાગવાળા અને પ્રભુએ પ્રરૂપેલ દરેક પદાર્થ માટે અવિચલ શ્રદ્ધાવાળા છે. કેવળ રાગ અને શ્રદ્ધા છે એટલું જ નહિ પણ બહુશ્રુત છે. તેમને ખબર પડશે એટલે તેઓ અશ્વમિત્રને વ્યવસ્થિત રીતે માર્ગમાં લાવી શકશે.” એ રીતે આર્ય મહાગિરિજી મહારાજે નગરશેઠને અન્ય ઉપાય પણ સૂચવ્યું. નગરશેઠે કહ્યું “ રાજગૃહીથી એક મુખ્ય શ્રાવક પાંચ સાત દિવસમાં અહીં આવવાના છે. તેઓ સમજુ અને સર્વ વાત પચાવી શકે તેમ છે. હું તેમને સર્વ સમજ પાડીશ. પછી આપશ્રી પાસે લઈ આવીશ. કદાચ કોઈ કારણસર તેઓ અહિં નહિ આવી શકે તો હું રાજગૃહી જઈ આવીશ ને સર્વ યેજના ખંડરક્ષક-શ્રાવકોને સમજાવતો આવીશ. આપશ્રી ફરમાવે છે તે પ્રમાણે અમિત્ર મહારાજ માટે કંઈક કડક ઉપાયની આવશ્યકતા છે ખરી ! સારું સાહેબ ! હવે હું જઉં છું. આપની ગસાધના અવિચલ રહો ! " Page #97 -------------------------------------------------------------------------- ________________ નિહ્વવાદ: આર્ય અશ્વમિત્રને ગુપ્ત વાર્તાલાપ – રાત્રિએ કુશલપુરનો સર્વ સંધ આર્ય અશ્વમિત્રને એક દિવસ વધારે સ્થિરતા કરવાનું નક્કી કરીને ગયા પછી અશ્વમિત્રે પોતાના એક ભક્ત શ્રાવકને બોલાવ્યો ને પૂછવા લાગ્યા કે “ આવતી કાલે સવ સંઘ એકઠે થઈને જાણવા માટે આવનાર છે તેમાં કંઈ હરકત તો નથી, પણ અહીંના સંઘમાં કઈ વિચિત્ર પ્રકૃતિનો કે ઊંધા ભેજાનો તે નથી કે જે પાછળથી છળથી આ સર્વ વાતને વિપરીત અર્થ કરી ખરાબ પ્રચાર કે અધર્મનું વાતાવરણ ઊભું કરે? ગુરુમહારાજશ્રીથી છૂટા પડ્યા પછી અમારું સ્વમાન અને સન્માન સચવાય તે પૂરતું જ રાગ કેળવવા અમને લક્ષ્ય રહે છે, પરંતુ તેથી ધર્મની હેલના થાય એવું વિષમ વાતાવરણ થાય એ બિલકુલ અભીષ્ટ નથી.” શ્રાવકે કહ્યું-“સાહેબ ! આપનું કહેવું યથાર્થ છે, પણ અહિં કોઈ વિપરીત અર્થ કરે તેવું નથી. આપને અન્દરને વિચાર શું છે? આ મતભેદ કાયમ રાખી ગુરુમહારાજશ્રીથી સદા જુદા વિચરવું છે કે પૂ. ગુરુ મહારાજશ્રી સાથે સમાધાન કરી સાથે મળી જવું છે ? આપને જે એમ સમજાતું હોય કે મારા અર્થ કરવામાં કંઈક ભૂલ થાય છે ” તે આ પ્રસંગ જતે કરવા જેવું નથી. શ્રી સંધ વચમાં છે, તે સન્માનપૂર્વક સમજૂતી થઈ જશે. અને જે એમ જણાતું હોય કે હું અર્થ કરું છું તે સાવ સત્ય જ છે ને તેમાં જરાપણ ભૂલ નથી, તે આપને યોગ્ય લાગે તેમ કરવું.” અશ્વામિત્ર બેલ્યા–“તારું કથન સત્ય છે, પણ આ પ્રસંગ કંઈ નાનોસૂનો નથી બન્યા. આ અર્થ કરવામાં દિવસના Page #98 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ નિહ્નવ આર્ય અશ્વમત્ર: ': ૮૧ : દિવસ સુધી ચર્ચા ચાલી છે. આખર મેં આગ્રહ ન છોડયો અને પૂ. ગુરુમહારાજશ્રી પોતાના કથનને વળગી રહ્યા ત્યારે આ જુદા પડવાનો પ્રસંગ બન્યો. હવે હું કંઈક નમતું મૂકું તે પણ ગુરુમહારાજશ્રી તે એમ જ કહેશે કે અશ્વમિત્રને ભૂલ સમજાતી હોય તે તે ભૂલ કબૂલ કરી, મિચ્છામિ દુક્કડ દઈ, પ્રાયશ્ચિત્ત લઈ ખુશીથી સમુદાયમાં સાથે રહે. એ પ્રમાણે તદ્દન નમતું મૂકીને સાથે રહેવા કરતાં જુદા વિચરવામાં શું ગેરલાભ છે? માનહાનિ સહન કરવા કરતાં દૂર રહેવું ઠીક છે. સન્માનપૂર્વક સાથે થવાને કોઈ અન્ય સારો ઉપાય હોય તે વિચારજો. મને જુદા રહેવામાં રસ નથી. સાથે રહેવામાં હું સવનું વધારે હિત ને લાભ સમજું છું.” કાલે શ્રી સંઘ આવવાનો છે. આપશ્રી ફરમાવે છે એ પ્રમાણે ઉભયનું ઉચિત જણાય એવો માર્ગ તેઓ શું યોજે છે તે તપાસ્યા પછી આપને યંગ્ય જણાય એ પ્રમાણે કરજે. સારું, આપ આરામ કરો, રાત પણ ઘણી ગઇ છે. આપશ્રી પણ શ્રમિત છે.” (જાય છે.) (૭) આ અધિમિત્રનું સંઘ સમક્ષ વૃત્તાન્ત કથન – આર્ય અશ્વમિત્ર પિતાને પૂ. ગુરુમહારાજશ્રી સાથે શું શું પ્રસંગે બન્યા અને પોતાને શાથી જુદો વિહાર કર પડ્યો વગેરે હકીકત સંઘ સમક્ષ કહેવાના હતા, તેથી આજે વ્યાખ્યાનશાલામાં ગામનો મોટો ભાગ સાંભળવાને આવેલ હતું. આ વિષયમાં રસ લેતા યુવકે અને બાળકોએ પણ અગાઉથી આવીને સ્થાન કર્યું હતું. આજુબાજુના નજીકના ગામોમાં જ્યાં આ સમાચાર પહોંચ્યા હતા ત્યાંથી પણ આવી Page #99 -------------------------------------------------------------------------- ________________ : ૮૨ : નિહ્નવવાદ : શકાય તેટલા માણસે આવ્યા હતા. મુખ્ય મુખ્ય માણસ આવી ગયા બાદ આર્ય અશ્વમિત્રને તેમનું વૃત્તાન્ત જણાવવા વિજ્ઞપ્તિ કરી, એટલે અશ્વામિત્રે કથન શરુ કર્યું. આજથી પન્દર દિવસ પૂર્વેની વાત છે. અમે પૂ. ગુરુમહારાજશ્રી પાસે દશમા પૂર્વનું અધ્યયન કરતા હતા તેમાં એક એવો પાઠ આવ્યો કે પૂ. ગુરુમહારાજશ્રીએ તે પાઠનો અર્થ જે રીતે મને સમજાવ્યો તે મને ન રુએ. મને જે પ્રમાણે એ અર્થ સમજતો હતો તે મેં તેઓશ્રીને કહ્યો. તેઓશ્રીએ મને હું અર્થ કરું છું તે મિથ્યા છે એમ કહી ફરી સમજાવ્યું, મેં ફરી મારું કથન સ્પષ્ટ કર્યું. ઘણા સમય સુધી એ વિષય પર વિચારણા ચાલી. છેવટ કંઈ પણ નિર્ણય થયે નહિં. આખર પૂગુરુમહારાજશ્રીએ મને કહ્યું કે “બે ત્રણ દિવસ સુધી આ વિષયનું મનન કર, અને પછી જે નિર્ણય થાય તે કહેજે.” મેં ત્રણ દિવસ સુધી ખૂબ ચિન્તન કર્યું પણ મારા વિચારમાં પરિવર્તન કરવા જેવું ન જણાયું. એક દિવસ સાયંકાળે અગાસીમાં છાપરાની નીચે બેસી આકાશ તરફ દૃષ્ટિ કરી હું આ વિષયની વિચારણા કરતો હતો, તેવામાં પૂ. ગુરુમહારાજશ્રીએ આવી મને કહ્યું “અશ્વ ! તને નથી સમજાતું કે એકાન્ત ક્ષણિકવાદ મિથ્યાવાદ છે? સર્વજ્ઞભાષિત આગમની એ મિથ્યાવાદના સમર્થનમાં સમ્મતિ કેમ હોઈ શકે ?” “ગુરુજી! એકાન્ત ક્ષણિકવાદ મિથ્યા છે પણ ક્ષણિકવાદ તો મિથ્યા નથી? વસ્તુની સ્થિરતા કેઈરીતે સ્થિર થઈ શકતી નથી, ને ક્ષણિકવાદની પુષ્ટિમાં આગમ ને દલીલ બને મળે છે, એટલે ક્ષણિકવાદ જ માનવો જોઈએ એમ મારું મતવ્ય છે. આપ ક્ષણિકવાદની સાથે વસ્તુને સ્થિર માનવા કહે છે તે કેમ બને ?” Page #100 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ નિભવ આર્ય અમિત્ર : : ૮૩ : “અશ્વ ! દ્રવ્યાર્થિક દષ્ટિએ વિચારણા કરવાનું તને કેમ નથી સૂઝતું એ જ નથી સમજતું. પર્યાયાર્થિક દૃષ્ટિએ વસ્તુમાત્ર વિનશ્વર છે, પણ બીજી અપેક્ષાએ સ્થિર છે એ સમજવું જોઈએ. હજુ તારે કંઈ વિચાર કરે છે કે તું નિર્ણય ઉપર આવી ગયું છે ? મેં તને ઘણી વખત કહ્યું કે પ્રથમ તું અભ્યાસ પૂર્ણ કરી લે. અપ્રાસંગિક ને અસમંજસ યુક્તિઓ કરી ચિત્તને વિશકલિત ન કર. સ્થિર ચિત્ત અભ્યાસ પૂર્ણ થશે, એટલે તારી શંકાઓ આપોઆપ શમી જશે.” પૂ. ગુરુમહારાજશ્રીએ પુનઃ મને જણાવ્યું. પૂજ્ય ! મારું મન સ્વસ્થ છે. પરમ્પરાએ સમજાવવામાં આવતા અર્થમાં બિલકુલ તર્ક કે દલીલ ન કરવા આપ પ્રતિબધ મૂકો છે તે ખેદજનક છે. બુદ્ધિના વિકાસને દબાવીને હા-એ-હા કરવી એ શું મહત્વની વાત છે ? આહંત આગમમાં યુક્તિને અવકાશ નથી, એમ પણ નથી. કસોટીએ ચડાવીને જે અર્થ ગ્રહણ કરવામાં આવે તે એ સરસ સમજાય છે ને સ્થિર થાય છે કે ફરી કદી પણ તેમાં શંકા કે ફેરફાર થતો નથી. ચાલુ વિષયમાં મારે હવે વિચાર કરવાને નથી, ને મારા વિચારોને હું વળગી રહું છું.” મેં મારો દૃઢ નિશ્ચય જણાવ્યું. “અશ્વ ! તર્ક અને યુક્તિઓ એવી હોવી જોઈએ કે જેમાં સિદ્ધાન્તનો નાશ ન થતો હોય. સિદ્ધાન્ત પુષ્ટ થાય, એવી કોઈપણ દલીલ કરવામાં કે વિરોધ ન કરે. મનમાં ભ્રમથી એક મિથ્યા સિદ્ધાન્ત સ્થિર થઈ ગયું હોય કે પછી ચાલુ 'સિદ્ધાન્તના ખંડન માટે ને તે મિથ્યા સિદ્ધાન્તના મંડન માટે જે કંઈ યુક્તિ કે દલીલ કરવામાં આવે, તે સમજવા માટેની દલીલ ન કહેવાય, પણ તે વાદ કે વિતંડારૂપે પરિણામ પામે છે. છેલ્લા કેટલાક સમયથી તું બૌદ્ધ દર્શનનું અવલોકન Page #101 -------------------------------------------------------------------------- ________________ : ૮૪: નિવવાદ: કરતે હતો. તે વિચારોની છાયા તારા મનમાં હજુ રમી રહી છે. એટલે સર્વ વિચારો તું તે તરફ ખેંચી જા છે. જે તું તારા વિચારોનું પરિવર્તન કરવા ઈછતે હે તે ઠીક ! નહિં તે આ પ્રમાણે વિભિન્ન વિચારે સમુદાયમાં સાથે રહી શકાશે નહિં, મૂંગાયેલી મતિમાં તું પિતે સત્ય નિર્ણય ન કરી શકે ત્યાં સુધી ચાલુ પરમ્પરાગત અર્થને વળગી રહેવા જેટલી ઈચ્છા હોય અને પિતાની મતિમાં વિભ્રમ છે એમ સમજાતું હોય તે જ સાથે રહી શકાય. સવાર સુધીમાં એક નિર્ણય પર આવી, સાથે રહેવું હોય તે આગ્રહ છેડી દઈને “મિચ્છામિ દુક્કડદઈ સાથે રહેજે, નહિં તે અહીંથી જ્યાં જવું હોય ત્યાં વિહાર કરી જજે.” પૂ. ગુરુમહારાજશ્રીએ વિચારનું પરિવર્તન ન થાય ત્યાં સુધી સાથે નહિં રહેવા છેવટે જણાવ્યું. મહારાજ સાહેબ! મેં ખૂબ મનન કર્યું છે. મારી મતિમાં ભ્રમ કે મૂંઝવણ નથી, અને અત્યારે હું મારા વિચારો ફેરવી શકું તેમ નથી. આપશ્રી સાથે રાખવા અનિચ્છા દર્શાવે છો તો હું વિહાર માટે વ્યવસ્થા કરી જુદે વિહાર કરવા અભિલાષા રાખું છું. અન્ય કંઈ કટુ કથન થયું હોય તેની ક્ષમા યાચું છું. આપશ્રી તથા હું ભવિષ્યમાં એક વિચાર પર આવીએ એમ ઈચ્છું છું.” મેં પણ આખરે એ પ્રમાણે જણાવી દીધું. એ પ્રસંગ પછી તુરત અમે વિહાર કર્યો ને અનુક્રમે અહિં આવ્યા. શ્રી સંઘ સાથે વાર્તાલાપ અને અશ્વામિત્રને આગળ વિહાર– આર્ય અશ્વામિત્ર શ્રી સંઘને પિતાનું નિવેદન સંભળાવ્યું, Page #102 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ નિહ્નવ આય અશ્વમિત્ર: : ૮૫ : એટલે શ્રી સંઘે તેમને વિનતિ કરી કે-“આપનું કથન યથાર્થ છે. આપ અને પૂ. ગુરુમહારાજશ્રી વચ્ચે વૈમનસ્ય નહિં પણ વિચારભેદ છે, ને તે કારણે આપે જુદે વિહાર કર્યો છે. પરંતુ એ વિચારભેદ દૂર થાય ને આપ બને પૂજ્ય એકમત થાઓ તે જૈન શાસનની શોભા ઘણું સારી થાય. અવિછિન્ન પ્રભાવશાલિ-ત્રિકાલાબાધિત શ્રી વીતરાગ શાસનમાં સહજ પણ સંકલેશ શોભે નહિં. આ મતભેદ દૂર કરવાને આપ જે ઉપાય સૂચવે તેની યોજના કરવાને અમે સર્વ તૈયાર છીએ.” જુઓ, આ જુદાપણું કાંઈ ક્રોધથી કે માનથી નથી થયું. આમાં ન મત ચલાવવાની અભિલાષા પણ નથી, કે ક્રોધ, માન છેડી દેવાથી સમજી જવાય અને વૈમનસ્ય શમી જાય. શાસ્ત્રના અર્થ કરવામાંથી આ પ્રસંગ બન્યા છે. હવે અમે બનેમાંથી કોઈપણ એક પિતાના અર્થનો ત્યાગ ન કરે ત્યાં સુધી આ જુદાઈ કેમ મટે?” આર્ય અશ્વમિત્રે કહ્યું. આપ ફરમાવો તે પૂ. ગુરુમહારાજશ્રીને વિનતિ કરીને અમે અહીં બેલાવી લાવીએ, આપ ફરી અર્થ સમજવા પ્રયત્ન કરે. આપને ત્યાં પધારવું હોય તો અમે બધા સાથે આવીએ ને પૂ. ગુરુમહારાજશ્રીને મતફેર ટાળી દેવા વિનવીએ. આપ આપનું કથન ફરી તેઓશ્રીને સમજાવે. પણ તેમાં નિકાલ લાવવાની ભાવના પ્રધાન જોઈએ.” શ્રી સંઘે કહ્યું. - “આ અર્થની વિચારણે ઘણા સમય સુધી ચાલી છે. હવે ફરી ફરી એનું એ ઉથલાવવાથી શું? પૂ. ગુરુમહારાજશ્રીને કરેલ અર્થ મને નથી બેસતો. મારે અર્થ તેઓશ્રીને મિથ્યા લાગે છે. હવે હું મન વગર તેઓશ્રી જે અર્થ કરે છે તેમાં હા-એ-હા કરું તો આ સર્વ શમી જાય. પણ વગર Page #103 -------------------------------------------------------------------------- ________________ : ૮૬ ઃ નિવવાદ : મનનુ કરેલુ ટકે કયા સુધી? એ તે એક નહિં તે બીજે રૂપે ભભૂકી નીકળે; માટે હૃદયપલટા ન થાય ત્યાંસુધી આમ ને આમ ચાલવા દ્યો. હૃદય પરિવર્તન થતાં આપોઆપ બધુ ઠીક થઇ જશે.” આ અશ્વમિત્રે સ્પષ્ટ વાત કરી. આપના કહેવાથી એમ જણાય છે કે હાલમાં આ સમાધાન શક્ય નથી. ’’ શ્રી સંઘે વસ્તુસ્થિતિ જણાવી. ' ( “ કાળ જતાં સર્વ સારું' થશે, ” આ અશ્વમિત્રે કહ્યું. “ સારું' સાહેબ, હવે આપ સ્થિરતા માટે શુ વિચાર છે ? ’’ રાખા "; હું અમારે સ્થિરતા કરવા અનુકૂળતા હોત તેા ગઇ કાલે જ જણાવી દેત, માટે આવતી કાલે તા વિહાર જ કરીશુ, “ સારું' સાહેબ, માંગલિક સભળાવી સમગલ કરાર” આ અશ્વમિત્રે માંગલિક સ`ભળાવ્યું ને સર્વ વિખરાયા. ( ૯ ) આ મહાગિરિજી મહારાજના નગરશેઠ સાથે વાર્તાલાપ દ ઉપાશ્રયના ઉપલે મલે એકાન્તમાં આ મહાગિરિજી મહારાજ તથા નગરશેઠ કઇક ગંભીર વિચારણા કરતા હતા. નગરશેઠે કુશલપુરથી આવેલ સમાચાર મહારાજશ્રીને જણાવ્યા. આજે કુશલપુરથી એવા સમાચાર આવ્યા છે કે અહિં સર્વ સંધ ભેગા થયા હતા. આ અશ્વમિત્રજીને સમજુતીને 'થે આવવા વિનંતિ કરી હતી, પરંતુ તેઓ પાતે જે અર્થ કરે છે. તેમાં જરી પણ ફેરફાર કરવા ચાહતા નથી. એટલે વિશેષ કંઇ પણ બન્યું નથી. બીજે દિવસે તેઆ વિહાર કરી ગયા છે.” Page #104 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ દ્વિવ આર્ય અશ્વામિત્ર : : ૮૭ ૪ તમને પહેલેથી જ જણાવ્યું હતું કે તે ગામના સંઘથી આ કંઈ બની શકે નહિં. ઠીક, તમે રાજગૃહનું શું કર્યું?” આર્યમહાગિરિજી મહારાજે પૂછ્યું. “જી, સાહેબ! હું રાજગૃહ ગયે હતો ને ત્યાંના નગરશેઠને મળ્યા હતા. તેઓએ કહ્યું હતું કે-“હું આવવાને હતા, પણ અહિં કેટલાએક કારણોસર રોકાઈ જવું પડયું” પછી મેં મારા ત્યાં આવવાનું પ્રજન ને આર્ય અશ્વમિત્રજી જુદા પડવા સમ્બધી હકીકત જણાવી. ખંડરક્ષક શ્રાવકેને પણ ત્યાં જ બોલાવ્યા હતા, ને સર્વ વૃત્તાંત જણાવ્યું હતું. તેઓ ઘણું ચતુર અને હોંશિયાર જણાયા.” નગરશેઠે કહ્યું. “ઠીક ત્યારે હવે ત્યાં શું થાય છે તેની અવારનવાર તપાસ કરાવતા રહેજો. બનતાં સુધી તે લોકો વ્યવસ્થિત છે. એટલે સમાચાર તરતજ મોકલતા રહેશે. પણ તમારે ભૂલમાં ન રહેવું. ” આચાર્ય મહારાજે સૂચવ્યું. “જી, હું સૂચના પણ કરતો આવ્યો છું કે કંઈ પણ પ્રસંગ બને તે તુરત જણાવવું. નગરશેઠને પણ કહ્યું છે. તેમણે કહ્યું હતું કે પૂ. ગુરુ મહારાજશ્રીને મારી વંદના જણાવજે અને કહેજો કે હમણું આવી શક્યો નથી, પણ થોડા સમય બાદ ત્યાં આવવા વિચાર તો છે જ. તેઓ આવશે ત્યારે પણ ખબર લેતા આવશે. સાહેબ ! હવે સમય બહ અ૮૫ છે. આપ ચાતુર્માસ માટે નિર્ણય જણાવે તે સર્વેને આનંદ થાય. આપશ્રીની આજ્ઞા હોય તો વ્યાખ્યાનમાં આવતી કાલે વિનતિ કરીએ. ” નગરશેઠે કહ્યું. “સારું, આવતી કાલે નિર્ણય કરશું.” જી, સાહેબ, “વિકાઢવના” Page #105 -------------------------------------------------------------------------- ________________ નાહવવાદ : : ૮૮: (૧૦) આર્ય અશ્વામિત્રનું રાજગૃહની નિકટ આગમન અને શ્રાવકેના કરેલ પ્રગથી ઠેકાણે આવવું– શ્રી સંઘને સ્વવૃત્તાન્ત નિવેદન કરીને આર્ય અલ્પમિત્ર અનુક્રમે વિહરતા વિહરતા રાજગૃહની નિકટ આવી પહોચ્યા. રાજગૃહ તેમનું ગાઢ પરિચિત ક્ષેત્ર હતું. રાજગૃહ ધાર્મિક વિચારણાઓનું પ્રધાન સ્થળ હતું. જેન શાસનનું ત્યાં સામ્રાજ્ય પ્રવર્તતું. આર્ય અધમિત્રને પોતાના વિચારોનું તેને મધ્ય કેન્દ્ર બનાવવાની ભાવના હતી. એકાદ બે ગામ દર રહ્યા એટલે ‘રાજગૃહમાં અમુક દિવસે મહારાજજી પધારશે” એવા સમાચાર મોકલી આપ્યા. જે દિવસે રાજગૃહમાં પ્રવેશ કરવાને હતો તેના પૂર્વ દિવસે સાયંકાળે ગામની નિકટ એક આવાસમાં સ્થિરતા કરવાની હતી, જેથી વળતે દિવસે પ્રવેશ માટે અનુકૂળતા રહે. પ્રવેશના પૂર્વ દિવસે નિયત આવાસે પહોંચવા માટે આર્ય અશ્વમિત્રે મધ્યાહ્ન બાદ વિહાર કર્યો. અમુક દર ગયા બાદ રાજગૃહની મર્યાદા-હદ શરુ થઈ. રાજગૃહની હદમાં થોડે દૂર ગયા એટલે ત્રણ ચાર ચેકીદાર-સિપાઈઓ સામે મન્યા. તે સિપાઈઓએ આ સાધુઓને રોક્યા અને પિતાના ઉપરી અધિકારી પાસે આવવા જણાવ્યું. સાધુઓએ એ ઉપરી અધિકારીનું નામ પૂછયું. તેઓએ જણાવ્યું તો તે અધિકારી પિતાને પૂર્વપરિચિત શ્રાવક જણ. છેવટે સિપાઈઓ સાથે સાધુઓ એ ઉપરી અધિકારી પાસે આવ્યા. સાધુઓને જોઈને અધિકારીએ પૂછ્યું: “તમે કોણ છો ? અત્યારે આમ કઈ તરફ જતા હતા ? ” તમે શ્રાવક અને અમારા ગાઢ પરિચયવાળા થઈને આવા પ્રશ્ર શું કરો છો ? તમને મતિવિશ્વમ તે નથી થયે ને ? ” અશ્વામિત્રે કહ્યું. Page #106 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ નિહ્વવ આર્ય અમિત્ર : t : ૮૯ : મતિવિભ્રમ તમને થયેા હશે ? જલદી કહા તમે કાણ આ તરફ શા માટે જતા હૅતા ?” અધિ છે અને અત્યારે કારીએ ફરી પૂછ્યું. “ અમે સાધુ છીએ, અને આવતી કાલે રાજગૃહમાં પ્રવેશ કરવાને હાવાથી અહીં નજીકમાં આવાસ કરવા માટે જતા હતા. ” મુનિઓએ જણાવ્યું. ,, 66 તમારા આચરણ અને વેષ ઉપરથી તમે શકદાર જણાએ છે. આ બધું શુ' બાંધ્યુ છે ? ને વારંવાર મુખ છુપાંવવા આ વજ્રના કટકાથી સુખ શા માટે ઢાંકેા છે ? તેથી લાગે છે કે તમે કેાઇ ચાર.કે ધાડપાડુ હશે। ! આ બધુ' કામળી નીચે બાંધેલ છે તે શું છે ? કોઈ સ્થળેથી લૂંટી લાગ્યા લાગેા છે ? માટે તમારી ઝડતી લેવી પડશે, ” અધિકારીએ કડકાઇથી કહ્યું. “ અરે શ્રાવકરત્ન ! આમ ક્ષણમાં શું બદલાઇ ગયા ? હજી થોડા સમય ઉપર અમારી પાસે આવતા ને અભ્યાસ કરતા તે સવ શું ભૂલી ગયા ? શુ' આજે અમને પિછાનતા પણ નથી ? ઊલટું ચાર-ધાડપાડું ઠરાવેા છે ! જગતમાં ચાર-ધાડપાડુને પણ સુધારનારા અમે સાધુએ, પાંચ મહાવ્રત પાળનારા, ચારી કે ધાડ તા શું પણ તૃણુ જેવી ચીજ પણુ પૂછયા વગર ન લઇએ. તમે આમ શુ કહે છે ? ” અશ્વમિત્રે ખુલાસા કર્યાં. “ જગતમાં વસ્તુ માત્રનું ક્ષણે ક્ષણે પરિવર્તન થાય છે, તે મારું અને તમારું પરિવર્તન થાય તેમાં શુ નવાઈ ! અમુક સમય પૂર્વે તમારા જેવા કેાઇ પાસે મારા જેવા કાઈક શ્રાવક ધર્મના અભ્યાસ કર્યાં હશે ! પરંતુ અત્યારે તે હું અહીં ખડરક્ષક છું. તમે તે સમયે સાધુ હશે। પણ તમારા ક્ષણિકવાદ પ્રમાણે તે યારને ય નાશ થઇ ગયા. અત્યારે તે Page #107 -------------------------------------------------------------------------- ________________ : ૯૦ : નિહ્નવવાદ: તમે કઈ જુદા ચોર-ડાકુ હે એમ શંકા કરી શકાય છે. ” અધિકારીએ બરાબર કટાક્ષ કર્યો. ક્ષણે ક્ષણે પદાર્થનો નાશ થાય છે તે બરાબર છે. પણ અમે તે તેના તે જ છીએ. અમે સાધુ મટીને ચારરૂપે ફરી નથી ગયા.” અશ્વામિત્રે કહ્યું. તમે તેના તે જ કેમ હોઈ શકો? તેને તે ક્યારને ય નાશ થઈ ગયા. દરેક પદાર્થનો ક્ષણે ક્ષણે નાશ થાય છે તે તમારે નાશ કેમ ન થાય ? માટે કાં તો ક્ષણિકવાદને ત્યાગ કરો ને સાચે રાહે ચડી તમારા અચળ ધર્મની સારી રીતે આરાધના કરે. નહિ તે તમે તે સમયથી અત્યારે કોઈ જુદા સ્વરૂપમાં છે તે કબૂલી રાજ્યના નિયમ પ્રમાણે અહીં સર્વ વસ્તુઓ બતાવી નિયમ વિરુદ્ધ જે કંઈ હોય તેની શિક્ષા સહન કરો. ” અધિકારીએ સ્પષ્ટ જણાવી દીધું. સુભદ્રવિજય ! આ તે બન્ને બાજુથી બાંધે છે. ક્ષણિકવાદ માનીએ તે ચાર-ડાકુ ઠરાવે છે ને સાધુ માનવા-મનાવવા ક્ષણિકવાદને ત્યાગ કરવા કહે છે. બેલો શું કરીશું? ” અશ્વમિત્રે સુભદ્રવિજયજીની સલાહ લીધી. “જી, આપ વિચારક છે, અમે તો આપને અનુસરીએ છીએ. આપને ઉચિત જણાય તેમ કરો.” સુભદ્રવિજયજીએ જણાવ્યું. મને કેટલાક સમયથી એમ તે થયા કરતું હતું કે આપણે આ ક્ષણિકવાદ નૈગામ-વ્યવહાર નય પ્રમાણે વ્યવસ્થિત કહી શકાય નહિં. જુસૂત્ર નયને આશ્રયીને ઠીક છે. જો આપણે કેવળ ક્ષણિકવાદને વળગી રહીએ તે જુસૂત્રને જ સ્વીકારીએ છીએ અને તેથી નૈગમ-વ્યવહારને વિરોધ કર્યો Page #108 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ નિતવ આર્ય અશ્વમિત્ર: : ૯૧ : કહેવાય. વ્યવહારને નિષેધી નિશ્ચયને જ અનુસરવું એ મિથ્યાત્વ છે, માટે આપણે કેવળ ક્ષણિકવાદનો ત્યાગ કરીએ તે અનુચિત નથી.” અમિત્રે વિચારમગ્ન થતાં કહ્યું. જી, આપનું કથન યથાર્થ છે. કેવળ ક્ષણિકવાદ એ જૈન દર્શનમાં આપણી નવીન કલ્પના છે. વ્યવહાર–નૈગમની દલીલે જ્યારે આપણી સમક્ષ આવે ત્યારે જુદી જુદી દિશાએ ગ્રહણ કરી પ્રક્ષકારોને સમજાવવા પડે છે. કેવળ પ્રતિભાને વિજય એ સત્યવસ્તુનો વિજય નથી એમ તે લાગે જ છે. અત્યાર સુધીમાં નહિં સ્થિર થયેલ તે વાદને ત્યાગ કરવાથી જૈન શાસન અખંડ અને એક વિચારણાવાળું છે તે સિદ્ધ થશે. પૂ. ગુરુમહારાજશ્રીને પણ આનંદ થશે, ને આપણને ગામે ગામ જે અડચણ નડે છે તે સર્વ શમી જશે.” સુભદ્રવિજયજીએ જણાવ્યું. શ્રાદ્ધવર્ય ! તમારું કહેવું ઠીક છે. અમે કેવળ ક્ષણિકવાદને આજથી ત્યાગ કરીએ છીએ. અત્યાર સુધીમાં તે વાદ માટે જે કંઈ આગમ વિરુદ્ધ બોલાયું હોય તે સર્વનું મિચ્છામિદુક્કડં દઈ આલોચનાપૂર્વક સુધારીએ છીએ.” આર્ય અશ્વમિત્રે મતના ત્યાગપૂર્વક કહ્યું. “ મહારાજ સાહેબ ! આપશ્રીની સરલતાથી આજ મને અપૂર્વ ઉલ્લાસ થયો છે. હું આપશ્રીને સેવક હતો તે જ છું. આપશ્રી પ્રત્યે અત્યારે જે કંઈ અવિનીત આચરણ થયું હોય તેનું “મિચ્છામિદુક્કડ' માગું છું; ક્ષમા ચાહું છું. આ તે મેં સાંભળ્યું હતું કે આપશ્રી વિચારભેદને કારણે જુદે મત ચલાવે છે, તેથી આમ કરવું પડયું. સર્વજ્ઞ વીતરાગ પ્રભુના શાસનમાં એક જ વિચારણું હોય. એ તે જેઓને પિતાના ઘરનું કહેવું છે, તેઓમાં મતભેદ ને પક્ષાપક્ષી હોય. આપ નિઃસ્પૃહ મુનિઓમાં એ સહજ પણ ન શોભે. હવે આપશ્રી Page #109 -------------------------------------------------------------------------- ________________ : ૯૨ : નિહ્નવવાદ: ખુશીથી પધારો. અહીં નજીકમાં જ ઉતરવાની સર્વ વ્યવસ્થા કરેલ છે. પધારો. હું પણ સાથે આવું છું. ” અધિકારીએ પિતાની ફરજ સફળ થયાને સંતોષ વ્યક્ત કરતાં કહ્યું. અશ્વમિત્ર વગેરે ઉતરવાને સ્થાનકે પધાર્યા. ( ૧૧ ) આર્યમહાગિરિજી મહારાજને મળેલા સમાચાર અને એકતાનો આનંદ રાજગૃહીના નગરશેઠ મિથિલા નગરીએ ગયા ને પૂ. આચાર્ય મહારાજને સમાચાર પહોંચાડ્યા. આવશ્યક વગેરે કરીને ત્યાંના નગરશેઠની સાથે રાત્રિના સમયે નીરાંત પૂ. આચાર્ય મહારાજશ્રી પાસે ગયા. વન્દના, સુખશાતા વગેરે પૂછી કરી રાજગૃહીમાં બનેલ સર્વ હકીકત જણાવીને કહ્યું કે “ સાહેબ ! બહુ સમય થયા એ તરફ ક્ષેત્રસ્પર્શના નથી કરી. આપશ્રીના વાવેલ બીજકને અવારનવાર સિંચન કરવાની જરૂર છે, તો તે તરફ પધારે.” આ ચાતુર્માસ તે અહિ છે. ચાતુર્માસ બાદ ક્ષેત્રસ્પર્શના હશે, તે તે તરફ વિહરવા ભાવના છે. આ વખતે તો અશ્વ મિત્ર ત્યાં ચાતુર્માસ રહેશે. તેનાથી પણ જાગૃતિ સારી આવશે. તે માર્ગ પર આવી ગયા તે ઘણું સારું થયું. જે ઠેકાણે ન આવ્યું હોત તો તેની સર્વ શક્તિનો દુર્વ્યય થાત ને સમાજના ભાગલા પડત એ જુદા. ખંડરક્ષક શ્રાવકે યુક્તિ ઠીક અજમાવી. ” આર્ય મહાગિરિજી મહારાજે જણાવ્યું. જી, ગમે તેમ તોયે એ આપની કેળવણી પામેલ શ્રાવક છે ને ! ગામ તેને લઈને શોભે છે. સંઘના કેટલાએ કાયે તેને લઈને સરલ રીતે પતી જાય છે. સમાજમાં, પ્રજામાં, અધિકારી વર્ગ Page #110 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ નિદ્વવ આર્ય અમિત્ર : : ૯૩ : માં, જૈન ધર્મને જે પ્રબલ પ્રભાવ જણાય છે, તેમાં તે પણુ એક હેતુભૂત છે. અશ્વમિત્રજી મહારાજ. પેાતે આટલા સમય જે દુરાગ્રહમાં રહ્યા તે માટે પશ્ચાત્તાપ કરતા હતા. ચાતુર્માંસ ખાદ આપશ્રી પાસે તુરત આવવા ભાવ રાખે છે. તેમને તે આ વિચાર ફર્યાં કે તરત જ અહિ' આવવા વિચાર હતા, પણ ચાતુર્માસને સમય ભરાઈ ગયેલે ને રાજગૃહ જેવું ક્ષેત્ર ખાલી રહે તે ઠીક નહિ' એટલે અમે આગ્રહ કરી શકી રાખ્યા છે, છતાં આપશ્રીની આજ્ઞા હશે તે જ ચાતુર્માસ રહેવા હા પાડી છે. આપશ્રી એમને રાજગૃહમાં ચાતુર્માંસની આજ્ઞા ફરમાવા, એટલે અમને આનન્દ થાય. રાજગૃહના નગરશેઠે કહ્યું. “ ખુશીથી ચાતુર્માસ રહે. તેમને કહેજો મારી આજ્ઞા છે. તમે પણ તેમને રાખી સારી રીતે લાભ લેજો. શક્તિવાળા સાધુઆ છે માટે અભ્યાસાદિની અનુકૂળતા કરી આપવી, સંઘના વિશિષ્ટ કાર્યાં કરવા-કરાવવાં વગેરેમાં પ્રમાદ કે સકેચ રાખવા નહિ'. ' આચાર્ય મહારાજશ્રીએ ફરમાવ્યુ. 66 જી, સાહેબ ! આપશ્રી એ બાબતમાં સહજ પણ શંકા રાખશે નહિં. અમે તેમને અલ્પ પણ એછાશ આવવા નહિં દઇએ. અશ્વમિત્ર મહારાજને બીજું કઈ કહેવુ' હાય તે તે *માવે, ” શેઠે કહ્યું. << સર્વ સાધુઓના શરીર સાચવી સ યમમાર્ગમાં પ્રગતિ શીલ અને-બનાવે, જ્ઞાનધ્યાનમાં વિશેષ ઉદ્યમ કરે, ને જેમ અને તેમ જૈનશાસનની શોભા વધે તેવી પ્રવૃત્તિ કરવા-કરાવવામાં ધ્યાન આપે એમ કહેજો, ' આ મહાગિરિજી મહારાજે અશ્વમિત્રને ઉચિત જણાવ્યું. '' "" જાય છે. X સારું. સાહેબ! શાતામાં રહેજો. વન્દના કરી શેઠ X ,, X Page #111 -------------------------------------------------------------------------- ________________ : ૯૪ : નિહવવાદ : સુખશાતાપૂર્વક આર્ય અશ્વામિત્રે રાજગૃહમાં સારી રીતે ચાતુર્માસ પૂર્ણ કર્યું. ચાતુર્માસ બાદ વિહાર કરી પૂજ્યપાદ ગુરુમહારાજશ્રી પાસે પધાર્યા. પૂર્વે કરેલ મિથ્યા મીમાંસાવિચારણા માટે પશ્ચાત્તાપૂર્વક પાયશ્ચિત કર્યું ને સારી રીતે સંયમ ધર્મનું પાલન કરી શાસનશેભા વધારી, આત્મસાધના કરી સદ્ગતિના ભાજન બન્યા. આ હકીકત ટૂંકમાં નિર્યુક્તિકારે આ પ્રમાણે જણાવી છે. वीसा दो वाससया, तइया सिद्धिं गयस्स वीरस्स ।। सामुच्छेइयदिठी, मिहिलपुरीए समुप्पन्ना ॥ मिहिलाए लच्छिघरे, महगिरि कोडिन्न आसमित्ते य ॥ नेउणियणुप्पवाए, रायगिहे खण्डरक्खा य ॥ અર્થ –શ્રી મહાવીર સ્વામી મુક્તિ ગથાને બસો વીસ વર્ષ થયે છતે મિથિલા નગરીમાં સામુછેદિક દૃષ્ટિ ઉત્પન્ન થઈ. મિથિલામાં લક્ષમીગૃહ ચૈત્યમાં પૂ. મહાગિરિજી મહારાજ પાસે કૌડિન્યના શિષ્ય અશ્વમિત્ર અનુપ્રવાદ પૂર્વમાં નપુણિક નામે વસ્તુ-( નું અધ્યયન કરતાં હતાં. અશ્વમિત્રને સામુચ્છેદિક દૃષ્ટિ ઉત્પન્ન થઈ) રાજગૃહમાં ખંડરક્ષક-(શ્રાવકે એ બંધ પમાડ્ય) સૂચના-[ આ ચોથા નિહવની હકીકતમાં પ્રસંગને અનુરૂપ કેટલાએક કાલ્પનિક પાત્ર વધાર્યા છે. વાર્તારૂપે સર્વે રજૂ કરેલ છે. સામુછેદિક દષ્ટિ-ક્ષણિકવાદનો શાસ્ત્રાર્થ પરિશિષ્ટમાં જે આત્મવાદ છે તેમાં આવે છે ત્યાંથી જોઈ લે-વિચાર.] इति निह्नववादे चतुर्थी निवः। Page #112 -------------------------------------------------------------------------- ________________ આર્ય ગંગાચાર્ય. (પાંચમા નિન્દવ-દ્વિક્રિયાવાદી), (૧) આર્ય ગંગાચાર્યની મને મીમાંસા અનેક ગામને પાદર થઈને વહેતી એક નદી હતી. તેનો પ્રવાહ શાન્ત અને મધુર હતા. નદીનું નામ “ઉલ્લક ” હતું. યથેચ્છગામિની તે તટિનીએ ઠીક ઠીક વસ્તીવાળા એક ગામની મયમાં થઇને ચાલવાનું પસંદ કર્યું હતું. સમય જતાં નદીના બ તટે રહેલ જનતાએ પોતાના વસવાટને સ્વતંત્ર કર્યો હતો ને તે બન્નેને જુદા જુદા નામ પણ અપાયા હતા. લગભગ અક જેવા છતાં વ્યવહારમાં તે તે બે જુદા જ ગામ ગણાતા. એક તરફને કાંઠે રહેલા ગામને લોકે “ઉલ્લકાતીર' કહેતા અને બીજી તરફના કાઠે આવેલા ગામને “ખેડ’ કહી સંબોધતા. એક સમયે આર્ય મહાગિરિજી મહારાજશ્રીના શિષ્ય આર્ય ધનગુપ્તસૂરિજી મહારાજ તે ઉલ્લકાતીર ગામમાં ચાતુર્માસ વિરાજ્યા હતા, અને તેમના શિષ્ય આર્ય રંગાચાર્ય ખેડ ગામમાં ચાતુર્માસ રહ્યા હતા. આર્ય ગંગાચાર્ય નદી ઓળંગી હંમેશ ગુરુમહારાજને વંદન કરતા જતા અને પાછા ખેડ ચાલ્યા આવતા. - એક પ્રાતઃ સમયે આર્ય ગંગાચાર્ય મનન કરી રહ્યા હતા. તેમના મનનને વિષય મનની વિચારણુ હતીતે વિચારણા આ પ્રમાણે હતી – Page #113 -------------------------------------------------------------------------- ________________ : ૯૬ : નિહ્નવવાદ : કેટલાએક દર્શનકાર મનને પરમાણુસ્વરૂપ માને છે; કેટલાએક કેવળ વિચારણુરૂપ જ માને છે, કેટલાએક મસ્તકમાં વ્યવસ્થિત થયેલી રક્ત-નસ-મેદ વિગેરે સ્વરૂપ માને છે, તે કેટલાએક મનને માનતા જ નથી. મન માટેની અને જુદી જુદી માન્યતાઓ યથાર્થ નથી-મિથ્યા છે. ત્યારે મન એ છે શું ? મન એ પુદ્ગલોના સમૂહ છે, તેને મનાવણા કહેવામાં આવે છે. વ્યવહારમાં ઉપયોગી આઠ વર્ગણુઓ છે. તેમાં કર્મ. વર્ગણાને છેડી સૂક્ષ્મમાં સૂક્ષ્મ આ વર્ગણ છે. વિચારણચિન્તા-સ્મરણ-જ્ઞાન વગેરે આત્મા મનદ્વારા કરી શકે છે. શરીરમાં જ્યાં જ્યાં અનુભવ કરી શકાય છે ત્યાં ત્યાં સર્વત્ર મન રહેલ છે; અર્થાત્ શરીરવ્યાપી આત્માની માફક મન પણ શરીરવ્યાપી છે. વિશ્વવર્તી પ્રાણીઓમાં બહુ અલ્પ જીવને મન મળે છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને અસંજ્ઞી પંચેન્દ્રિયએ સર્વે મન વગરના છે. ફક્ત સંજ્ઞી પંચેન્દ્રિયે જ મનવાળા છે. (૨) એક સાથે અનેક જ્ઞાન નથી થાય કે નહિ ? | મન એ શું છે તેની વિચારણા ગંગાચાર્યો કરી. ત્યારબાદ તેમને એક પ્રશ્ન થયે કે એક સમયે એક જ જ્ઞાન થાય છે ને અનેક નથી થતાં તેમાં શું વિશેષ છે? મનના ગે ઈન્દ્રિદ્વારા આત્માને પદાર્થોનું જ્ઞાન થાય છે, તો એકી સાથે સર્વ ઇન્દ્રિથી જ્ઞાન કેમ નથી થતું ? મધુર સંગીતનું શ્રવણ થતું હોય, સામે સુન્દર રૂપનું દર્શન હોય, સુગધ ચારે બાજુ પ્રસરતી હોય, મિષ્ટાન્ન ભોજન ચાલતું હોય, ને મન્દ મન્દ પવન ઢોળાતો હોય, તે સમયે તે તે વિષનો અનુભવ ક્રમસર થાય કે એકી સાથે ? તે તે વિષયનું જ્ઞાન કરાવનારા Page #114 -------------------------------------------------------------------------- ________________ પંચમ નિદ્ભવ આય ગગાચાય : સાધના છે તે કેમ એકી સાથે સર્વેના અનુભવ ન થાય ? મન પરમાણુસ્વરૂપ માનનારા તે કહે કે એકી સાથે તે તે ઇન્દ્રિયાને મનને સચેાગ થતા નથી માટે જ્ઞાન થતુ નથી, પણ જૈન દર્શનમાં એ માટે શુ' છે ? આત્મા ને મન તેા શરીરમાં સર્વત્ર છે. તે તે સ્થાને સ્થાને ઇન્દ્રિયેા પણ છે ને તેને વિષયા પણ મળેલ છે, છતાં કહેવાય છે કે ‘સુવં ધિ યો ૩વોના ૧ ( એક સાથે એ ઉપયાગા નથી ), એ કહેવાને શુ આશય છે ?. આ પ્રશ્નના સમાધાનની ચિતવના ગગાચાર્યે ચિર સમય સુધી કરી. સમાધાન આ પ્રમાણે હતુ.-પ્રત્યક્ષ જણાય છે કે એ અનુભવ થતાં નથી. એક ઉપયાગમાં તલ્લીન મન સામે રહેલ વિશાળ પદાર્થને પણ અવલેાકી કે જાણી શકતું નથી. કેટલીય વખત અમુક માણસને બેલાવવા બે, ત્રણ કે તેથી પણ વધારે વખત ખૂમ પાડવી પડે છે, છતાં તે માણસ ઉત્તર આપતા નથી. વધારે મોટા અવાજથી જ્યારે તેનું ધ્યાન ખેચવામાં આવે છે ત્યારે તે કહે છે કે ‘ શુ મને ખેલાયે ? ’ તેને કહેવામાં આવે કે ‘શું સૂઇ ગયા હતા ? કેટલા ઘાંટા પાડવા પડ્યા. ’ ત્યારે તે જવાબ આપે છે કે ના, ના, સૂઈ ગયા ન હતા, પણ મારું ધ્યાન ન હતું. હું અમુક કાર્ય માં પરાવાઇ ગયા હતા. ’ ચાલતા ચાલતા કાઇ વસ્તુ અથડાય ને નુકસાન થાય ત્યારે કહેવામાં આવે છે– તારું મન કયાં ભમે છે ? જરા જોઇને તે ચાલ. ’ આવા અનેક અનુભવેા વિદિત છે. આમ થવામાં કારણ શું ? કહેવું પડશે કે મન એક સાથે એ જ્ઞાન કે એ ઉપયાગ કરાવી શકતુ નથી, માટે જ કહેવાય છે કે ‘યુવપદ્ દોન ફ્સ ઉપયોગી ' મનના સ્વભાવ જ એવેા છે કે એક સમયે તે ७ * હ્ર? : Page #115 -------------------------------------------------------------------------- ________________ નિવવાદ : : ૯૮ : એક જ ઉપયાગ કરાવી શકે છે. ‘સ્વમાનો પુત્તમઃ' અગ્નિ ઉષ્ણુ કેમ છે? શીતલ શા માટે નથી? ત્યાં કહેવું પડે છે કે તે તેના સ્વભાવ છે. સ્વભાવ સામે ખીનું કાંઇ કહી શકાય નહિં. મનના આવા સ્વભાવને મળતુ ઉદાહરણ શરીરમાં પણ મળી શકે છે. શરીરમાં બળ-શક્તિ સર્વત્ર છે, છતાં એક વખતે એક અવયવમાં મળને ઉપયોગ થતા હાય છે ત્યારે બીજા અવયવ બળહીન જેવા ગણાય છે-કામ આપતા નથી. તેથી જ એકી સાથે-એકી વખતે કાગળના ત્રણ ટુકડા થઈ શકતા નથી. જે પ્રમાણે શરીરમાં શક્તિ સર્વત્ર હાવા છતાં બળા સ’ચાર-ઉપયાગ એક સમયે એક સ્થળે થાય છે તે પ્રમાણે શરીરમાં મન સર્વત્ર છે છતાં એક સમયે એક જ જ્ઞાન કરાવી શકે છે. આય ગંગાચાર્યે એ રીતે સમાધાન વિચાર્યું, પણ તેમનું હૃદય તે સમાધાન સારી રીતે ગ્રહણ કરી શક્યું નહિં. તેમને તર્ક થયા જ કરતા કે સાધન મળે તે એક સાથે અનેક જ્ઞાન કેમ ન થાય? ( ૩ ) ઉલ્લુકા નદીના પ્રવાહમાં મનેાવિજ્ઞાન પ્રાતઃકાળથી શરુ કરેલ મનેાવિચારણા લગભગ મધ્યાહ્ન થવા આવ્યું છતાં પૂરી ન થઇ. સૂર્ય આકાશના મધ્ય ભાગમાં પહેાંચવાની તૈયારીમાં હતા તે સમયે આ ગંગાચાર્ય ગુરુમહારાજશ્રીને વન્દન કરવા ચાલ્યા. મન્દ મન્ત્ર ગતિથી તેઓ ચાલ્યા જતા હતા, પણ માનસિક વિચારણા તે એકદમ ત્વરિત ગતિથી ગતિ કરતી હતી. વિચારપ્રવાહ જ એવે છે કે વહેત થયા બાદ રાકવા અશક્યપ્રાયઃ અને છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ પંચમ નિદ્ભવ આ ગંગાચાય : : ૯ : ગ`ગાચાર્યની પુખ્ત ઉંમર હતી. શરીર ઉપર વૃદ્ધાવસ્થાના આછાં આછાં ચિહ્નો જણાતા હતા. માથે ટાલ પડી ગઈ હતી. નીચી નજરે-દૃષ્ટિથી પથપ્રમાર્જન કરતા કરતા અનુક્રમે તેઓ ઉલ્લુકા નદીને તીરે આવી પહેાંચ્યા. નદીમાં અપ્લાયના જીવા સ્વચ્છન્દપણે કૂદી-રમી રહ્યા હતા. નાના મોટા મત્સ્ય-કચ્છપ વગેરે વિનાદ કરતા હતા. મન્દ મન્દ પવનની લહેરથી ઉર્દૂભવતાં નાના નાના તરગા ઊછળી રહ્યા હતા. આ સર્વ જોઈ ગ`ગાચાર્યનું હૃદય અનુક...પાથી આ થઇ ગયુ. તેમને લાગ્યું કે-એક પગ મૂકતાંની સાથે આ સર્વ અસ્તવ્યસ્ત થઈ જશે. અરે ! અસ`ખ્ય જીવેા ત્રસ્તાસ્ત બની જશે. છતાં અન્ય ઉપાય ન હતા એટલે આસ્તેથી-યતનાપૂર્વક એક પગ પાણીમાં સ્થાપન કર્યાં, ને પછી બીજો પગ મૂકયા. પછી પ્રથમ પગ ધીરેથી ઉપાડી અદ્ધર રાખી સર્વે જલ નીતરી જવા દીધું ને પછી તે પગ પાણીમાં આગળ સ્થાપન કર્યાં, ને બીજો પગ ઉપાડી પૂર્વવત્ સર્વ જળ નીતારી આગળ સ્થાપન કર્યાં. એ પ્રમાણે હળવે હળવે ક્રમપૂર્વક પન્યાસ કરતાં કરતાં તેએ મધ્ય નદીમાં પહોંચ્યાં. નદીનેા મધ્ય ભાગ ઊંડા હતા એટલે પગ પણ વધારે સમય ઊંચે રાખી પાણી નીતારવુ. પરંતુ, અધું પાણી નીતરવા માટે ગંગાચાર્ય ને પગ વિશેષ કાળ સુધી ઊંચે રાખવા પડતા. માથે સૂર્ય ક્ષણે ક્ષણે વિશેષ પ્રચ’ડ થતા જતેા ને આમ એક પગે તપશ્ચર્યાં કરતાં ગંગાચાર્ય પણ ક્ષણુભર આકુલ બની જતાં. એક ક્ષણે એ ઉપયાગ કેમ ન થાય એ વિચારણા ચિત્તમાંથી ખસતી જ ન હતી. નદીના મધ્ય ભાગની શીતલતા તેમના કમળ-સુકેામલ પાદતલને અનુકૂલ શીતપના અનુભવ કરાવતી હતી, અને સૂર્યની પ્રચંડતા પ્રતિકૂળ ઉષ્ણુ સ્પર્શનેા અનુભવ કરાવી મસ્તકના મધ્ય ભાગને અતિતમ કરતી હતી. Page #117 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૦ : નિહ્નવવાદ : જેમ અતિશય વરના ઉપતાપથી, તૃષાથી, દુઃખથી, અપમા નથી. અતિશય પોગલિક સુખાનુભવથી, કે તેવા કેઈપણ પ્રસંગથી આકુલ થયેલ માનવ પેતાની ચાલુ પ્રકૃતિ સમતાસમજ ગુમાવી બેસે છે અને અર્થનો અનર્થ કરે છે, તેમ ગંગાચાર્ય પણ તાપની આકુળતાથી એક વિપરીત વિચારણામાં ફસાઈ પડ્યા. તેમને તર્ક આવ્યું કે પ્રત્યક્ષ પ્રમાણથી બલવસ્તરે પ્રમાણ અન્ય કોઈ નથી. શાસ્ત્રનું કઈ પણ વિધાન પ્રત્યક્ષ વિરુદ્ધ ન હોવું જોઈએ. એક સમયે બે ઉપગ ન થઈ શકે' એ શાસ્ત્રનું કથન ભૂલભરેલ લાગે છે. શીતતા અને ઉષ્ણતા (કડી ને ગરમી ) એ બન્નેને અનુભવ મને અત્યારે એક સાથે જ થાય છે. શાસ્ત્રવચન આ પ્રત્યક્ષ અનુભવથી વિરુદ્ધ જાય છે. તે વચન ફેરફાર માંગે છે. નક્કી તે વિચારણીય છે. ઠીક ! અત્યારે શું? હું ગુરુમહારાજશ્રી પાસે જઉં છું. ત્યાં પૂછીને ખુલાસો કરીશ. એ પ્રમાણે વિચારી ધીરે ધીરે નદી પાર પહોંચ્યા. ઇર્યાપથિક કરી. નદી ઉતરવાના પાપથી પ્રતિકમી આગળ ચાલ્યા ને અનુક્રમે ઉપાશ્રયે પહોંચ્યા. ગુરુમહારાજ સાથે બે ઉપગ વિષે ચર્ચા– આર્ય ધનગુપ્તસૂરિજી મહારાજ ઉપાશ્રયના વિશાળ ઓરડાની મધ્યમાં પાટ ઉપર વિરાજ્યા હતા. ગંગાચાર્યે તેઓશ્રીને દ્વાદશાવર્ત વન્દન વિધિપૂર્વક કર્યું, સુખશાતા પૂછી. સવારથી ઘોળાયા કરતા મનના વિચારોને ખુલાસે કરવા ગુરુમહારાજશ્રીને પૂછયું. ગુરુજી ! એક સમયે બે ઉપગ ન હોય તેમાં શું હેતુ છે?” Page #118 -------------------------------------------------------------------------- ________________ પંચમ નિદ્ભવ આય ગગાચાર્ય : : ૧૦૧ : અનુભવ જ કહી બતાવે છે કે એક સમયે બે ઉપયોગ ન હોઈ શકે. એક ઇનિદ્રયદ્વારા અમુક એક વિષયને ગ્રહણ કરવામાં મન તલ્લીન હોય ત્યારે બીજી ઈન્દ્રિયોને ગમે તેટલા વિષયે મળે તે પણ તે ઈદ્રિારા મન સહજ પણ જ્ઞાન ઉત્પન્ન કરાવતું નથી. તે શાથી નથી કરાવતું તેમાં કંઈ પણ કારણ અવશ્ય હોવું જોઈએ. જ્ઞાન ઉત્પન્ન થવાની સર્વ સામગ્રી છતાં જ્ઞાન નથી થતું, માટે મનનો એવો સ્વભાવ છે કે તે એક સાથે જુદા જુદા બે જ્ઞાન ઉત્પન્ન કરાવી શકતું નથી.” શ્રી ધનગુપ્તસૂરિજી મહારાજે ખુલાસો કર્યો. “ ગુરુજી ! અનુભવથી આ૫ મનને એ સ્વભાવ માનવા કહે છે, પણ એથી વિપરીત અનુભવ થતો હોય ત્યારે શું? વળી એક ઇન્દ્રિયથી જ્ઞાન થતું હોય છે ત્યારે બીજી ઇન્દ્રિયોને વિષયે મળે તો તેનો અનુભવ પ્રકટ કેમ નથી જણાતો? તેને ઉત્તર મેં આ પ્રમાણે વિચારેલ છે. દરેક વિષયેનું જ્ઞાન તે તે ઇનિદ્રા કરાવે જ છે પણ તેમાં જે ઇન્દ્રિય પ્રબળ હોય તેનું જ્ઞાન સ્પષ્ટ અને પ્રબળ થાય છે. જે જ્ઞાન સબળ હોય છે તેમાં બીજા નિર્બળ જ્ઞાનો દબાઈ જાય છે એટલે અનુભવમાં આવતા નથી. સૂર્યનો ઉદય હોય ત્યારે તારાઓ નથી હોતા એમ નહિં, પણ સૂર્યની પ્રભામાં તે અંજાઈ ગયા હોવાથી દેખી શકાતા નથી, તે પ્રમાણે કઈ એક જ્ઞાનમાં ઢંકાઈ ગયેલ બીજા જ્ઞાન વ્યક્તપણે અનુભવી શકાતા ન હોય તેથી તેનું અસ્તિત્વ જ નથી એમ કેમ મનાય ? જે એક સાથે બધી ઈન્દ્રિય જાગૃત હોય તો તે સર્વથી થતાં જ્ઞાનો સમબળ હોવાથી સર્વને અનુભવ થઈ શકે ને એ પ્રમાણે તે એક સમયે બે ઉપયોગ કે તેથી વધારે પણ ઉપગે માનવા યુક્ત છે. ” ગંગાચાર્યે દલીલ કરી. એક સમયે બે ઉપગ થતા જ નથી એ સર્વનો અનુ For Private a Page #119 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૨ : નિહ્નવવાદ : ભવ છે. સર્વજ્ઞ ભગવંતે પિતાના જ્ઞાનથી અવલોકી તે પ્રમાણે જણાવ્યું છે, તે ભ્રમથી તમને કંઈક વિચિત્ર અનુભવ થયેલ હોય તે શા કામને ? છઘોના અનુભવે સર્વ સત્ય જ હોય એમ કેમ કહેવાય?” ગુરુમહારાજશ્રીએ સમજાવ્યું. ગુરુજી! જ્ઞાનીઓનાં બીજા સર્વ અનુભવે અને વચને આપણું અનુભવ-તર્ક- યુક્તિ સાથે મળતાં આવે છે તો આ અનુભવ કેમ વિપરીત જાય ? માટે આ વચનમાં જ કંઈક બ્રમ થયે હોય એમ કેમ ન કહી શકાય?’ અસંતોષ વ્યક્ત કરતાં ગંગાચાર્યે ફરી દલીલ કરી. સર્વજ્ઞના વચનમાં ભ્રમ! આ શું ? મન શું છે? કેવું છે? કેટલું છે ? એ સપૂણ જેવાની કે જાણવાની આપણામાં તાકાત નથી. સમય કેટલે સૂક્ષ્મ છે, એ જાણવું એ પણ છદ્મસ્થની શકિત બહાર છે, તે એક સમયે અનેક ઉપયોગ થઇ શકે એવી વિચારણા પણ કેટલી બેહદી છે ? સમયની સૂક્ષ્મતા, મનની શકિત વગેરે જ્ઞાની ભગવંતોએ જોયું છે ને અનુભવ્યું છે. તેઓ પૂજ્યશ્રીએ જ “મન એક સમયે એક સાથે બે * આંખ મીંચીને ઉઘાડીએ તેટલામાં અસંખ્યાતા સમય થઈ જાય છે. નિમેષ માત્રમાં વિજળી રે માઈલ દૂર જાય છે. સ્થલ પુદગલની ગતિ હંમેશાં ક્રમસર થાય છે, એટલે મધ્યમાં જેટલા માઈલ થાય, તે માઈલના જેટલા ફલાંગ ધાય, ફર્ભાગના જેટલા ફીટ થાય, ફિટના જેટલા ઈચ થાય, તે ઈચના પણ જેટલા “દરા ' જેવા વિભાગો થાય તે સર્વને ક્રમસર ઉલ્લંઘી વિજળીની ગતિ થઇ છે; માટે નિર્મને જે સેકંડ જેટલે કાળ છે, તે કાળના–જેટલા માઈલ વિજળી પહોંચી છે તેટલા માલના દેરા દેરા સમાન જેટલા વિભાગો થાય તેટલા ભાગ પડી શકે તે બુદ્ધિગમ્ય છે. તો સમય તેથી પણ સૂક્ષ્મ હોય તેમાં શું આશ્ચર્ય ? Page #120 -------------------------------------------------------------------------- ________________ પંચમ નિહ્નવ આર્ય ગંગાચાર્ય: : ૧૦૩: ઉપયોગ કરાવી શકતું નથી” એ પ્રરૂગ્યું છે. તેમાં શંકાને અવકાશ જ નથી; માટે હે ગંગ! આગ્રહને ત્યજી દઈ, આવી ઊંધી વિચારણુઓ છોડી જેટલું સમજાય તેટલું વિચારીને સમજ ને બીજું શ્રદ્ધાથી સ્વીકાર. મળેલા સત્ય માર્ગમાં શ્રદ્ધા રાખવી એ જ માનવ જન્મનું શ્રેષ્ઠ ફળ છે. ” ગુરુમહારાજે સમજણ આપી, પૂજ્ય ગુરુશ્રીએ ગંગાચાર્યને ઘણી રીતે સમજાવ્યા, પણ આજે તેઓ સમજે એમ ન હતું. ફરી ફરી તેઓ કહેવા લાગ્યા-“ ગુરુજી ! આપ આવી તર્કવિહીન વિચારણામાં શ્રદ્ધા રાખવા આગ્રહ કરે છે તે તદ્દન અનુચિત છે. આજે નદી ઓળંગીને અહીં આવતા નદીમાં મને એક સાથે એક જ કાળે શીતષ્ણ બને સ્પર્શને અનુભવ–ઉપગ થયે; માટે એક કાળે બે ઉપગ ન હોઈ શકે એ હું કઈપણ પ્રકારે સ્વીકારી શકું તેમ નથી. અનુભવથી વિપરીત વિષયમાં શ્રદ્ધા ધરાવવામાં પણ મિથ્યાત્વને અંશ છે, એમ હું માનું છે; માટે આપને જે માનવું હોય તે માને પણ હું તે એક સમયે સામગ્રી હોય તો બે કે વધારે ઉપયોગ થવામાં કંઈ બાધા નથી એમ માનીશ.” - જ્યારે પૂજ્યશ્રી ધનગુપ્તસૂરિજી મહારાજે જાણ્યું કે આ કોઈપણ રીતે સમજે તેમ નથી, દુરાગ્રહમાં ફસાઈ પડેલ છે ત્યારે તેમણે વિચાર્યું કે આને સાથે રાખવામાં લાભ કરતાં વિશેષ ગેરલાભ છે. એટલે તેઓશ્રીએ શાસનહિતની દૃષ્ટિએ પિતાના પ્રીતિપાત્ર પ્રધાન શિષ્યને સમુદાય અને સંઘથી બહિષ્કૃત જાહેર કર્યા. રાજગૃહીમાં યક્ષપ્રભાવે ગંગાચાર્યનું વિચારપરિવર્તન– સંઘ બહાર થયેલા-નિહર તરીકે પ્રસિદ્ધિ પામેલા ગંગા Page #121 -------------------------------------------------------------------------- ________________ નિવવાદ : : ૧૦૪ : ચાય પેાતાના મતના પ્રચાર કરવા કટિબદ્ધ થયા. ચાતુર્માસ પૂર્ણ થયે જુદાં જુદાં ગામેામાં વિચરી પેાતાની વિચારણા ફેલાવવા લાગ્યા. છેવટ વિશાળ વસ્તીવાળા રાજગૃહમાં જઈ તે સ્થળને પેાતાની માન્યતાનું મુખ્ય સ્થળ બનાવવાના વિચાર કર્યાં ને વિહાર કરી રાજગૃહમાં આવ્યા. રાજગૃહે ગંગાચાર્ય ને અપનાવ્યા નહિ, છતાં પેાતાના સામર્થ્યથી અમુક ગૃહસ્થાને પેાતાની છાયામાં લઇ અપ્રસિદ્ધ સ્થળે તેમણે વાસ કર્યાં. ક્રિનાનુદ્દિન વ્યાખ્યાનમાં વિનાદ ઉપજાવી જનતાને આકર્ષવા લાગ્યા. ધનિક ભક્તેા પાસે વિવિધ પ્રભાવનાદિથી લેાકેાને ખેચવા લાગ્યા. રાજગૃહમાં મણિનાગ નામના યક્ષનુ એક પ્રસિદ્ધ મન્દિર હતું, તે મન્દિર સામે વિશાળ મેદાન હતું. તે મેદાન મણિનાગ ચાક નામે વિખ્યાત હતું. સારા સારા વક્તાએ રાજગૃહમાં આવતા ને વિશાળ માનવસાગર તેમને સાંભળવા ઇચ્છતા ત્યારે આ મણિનાગ ચાકમાં જ તેમના વ્યાખ્યાનની વ્યવસ્થા થતી, એ ચાકમાં વ્યાખ્યાન આપવુ એ વક્તાની કીર્તિને વિષય ગણાતા. એકદા ગ’ગાચાર્યને મતના ફેલાવા માટે મણિનાગ ચાકમાં વ્યાખ્યાન આપવાની અભિલાષા થઈ, શ્રીમન્ત શ્રાવકોની પાસે ત્યાં ગેાઠવણુ કરાવી. ઘણા લેાકેા એકઠા થાય તે માટે જાહેરાત પણ ખૂબ કરાવી. મુકરર કરેલ દિવસે ગગાચાર્યે તે ચાકમાં પ્રવચન આપવાને આરભ કર્યાં. તેમની વક્તા તરીકેની કીર્ત્તિ ઠીક ઠીક જામેલી એટલે શ્રવણ માટે લેાકે સારા પ્રમાણમાં એકઠા થયેલા. વ્યાખ્યાનમાં જુદા જુદા વિષયેા ચર્ચા ગંગાચાયે અનુક્રમે ‘ એક સમયે અનેક ઉપયોગ થઇ શકે ' એ પેાતાના સ્વતન્ત્ર મતનું સમર્થન કરવાના આરંભ કર્યાં. પણ એ વિષયના આરંભ થયા તેટલામાં તે ત્યાંનું વાતાવરણ એકદમ બદલાઇ ગયું. એકાએક અધકાર છવાઇ ગયા ને ધૂમાડાના > Page #122 -------------------------------------------------------------------------- ________________ પંચમ નિવ આર્ય ગંગાચાર્ય : : ૧૦૫ : ગોટેગોટા નીકળવા લાગ્યા. લેકે આંખે ચળતા ચળતા એકદમ ઊભા થઈ ગયા, ને ભયભીત બની જેમ માર્ગ મળ્યો તેમ ભાગવા લાગ્યા. ગંગાચાર્યની પાટ એકદમ ધ્રુજવા લાગી. તેમને લાગ્યું કે હું પડી જઈશ, પરંતુ સ્વસ્થતા ગુમાવ્યા સિવાય આમ શાથી થયું તે વિચારવા લાગ્યા. દેવીપ્રગ સિવાય આ બનાવ બનો તેમને અસંભવિત જણ. દેવતાઈ ઉપદ્રવને શાન્ત કરનારા મંત્રોને પાઠ કરવા લાગ્યા. મત્રબળથી વાતાવરણ શાન્ત થયું ત્યારે ક્યા દેવે આ ઉપદ્રવ કર્યો હશે ? તેની વિચારણા કરતાં ગંગાચાર્યો જે દેવે આ કર્યું હોય તે દેવને પ્રત્યક્ષ થવા માત્રથી આમત્રણ કર્યું. પ્રથમ ભૂમિમાંથી એકદમ ધૂમાડે નીકળવા માંડ્યો, પછી અગ્નિની આછી જવાળા જણાઈને આખરે ત્યાં એક દેવ પ્રકટ થયે. “મને યાદ કરવાનું કારણ?” દેવે પૂછયું. આપ સુમનસ અને વિબુધ થઈ આવા ધર્મના ઉપદેશ સમયે ઉપદ્રવ શાથી કરે છે, તે સમજાતું નથી, તો આપ કોણ છે? ને આ ઉપદ્રવ કરવાનું કારણ શું છે? તે જણાવશે?” ગંગાચાર્ય દેવને કહ્યું. દેવે જણાવ્યું–“આપની ઉપદેશ શક્તિથી હું રંજિત થો છું. હું પણ અહિં નિકટમાં ઉપદેશ શ્રવણ કરતો હતો. આવા ધાર્મિક ઉપદેશનો વધારે જનતા લાભ લે એવી હે કાળજી રાખું છું, સગવડ કરું છું, ને તેથી જ અહિં સામાન્ય સ્થિતિના ઉપદેશક બોલી પણ શકતા નથી. અને વિશિષ્ટ વક્તાઓ અહીં વ્યાખ્યાન આપી દેશભરમાં વિખ્યાતિ મેળવે છે. આ સ્થળ મારા રક્ષણમાં છે. આ મણિનાગ ચેક પણ મારા નામે જ પ્રસિદ્ધ થયેલ છે. અહીં નજીકમાં મારું ચૈત્ય છે. ઘણું સમયથી હું ત્યાં નિવાસ કરું છું. મારુ કઈ ઓછુવનું માન Page #123 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૬ : નિવવાદ: સન્માન સાચવે તે પણ હું ખામોશ રહું છું; પણ જ્યારે આપના વ્યાખ્યાનમાં મારા અને આપના ભગવાનનું આપના હાથે બહુમાન ન સચવાયું ત્યારે મારાથી એ સહન ન થયું; માટે જ આ ઉપદ્રવ કરી મેં આપનું વ્યાખ્યાન વિખેરી નખાવ્યું છે.” ગંગાચાર્યે પૂછયું–“મારાથી એવું શું બન્યું કે જેથી તેઓ પૂજ્યશ્રીનું બહુમાન ન સચવાયું?” દેવે જવાબ આપે-“આપ અપાયુષી છે એટલે આપને શી ખબર પડે? પણ હું તે અહીં સેંકડો વર્ષોથી વાસ કરું છું. સેંકડે વર્ષ પૂર્વેના અનુભવે મારે મન ગઇકાલે જ બન્યા હોય તેમ લાગે છે. આજથી બે અઠ્ઠાવીસ વર્ષ પૂર્વે પ્રભુશ્રી મહાવીરસ્વામીજી આ પૃથ્વીતલ પાવન કરી રહ્યા હતા. તેઓશ્રી અવાર-નવાર અહીં પધારી સમવસરતા. તેઓશ્રીની દેશના હું ખૂબ રસ ને ભાવપૂર્વક સાંભળતે, મને બરાબર યાદ છે કે એક સમયે એક સાથે બે ઉપગ ન થઈ શકે ”—એવા અર્થવાળું “ગુવા નથિ વો' વચન તેઓશ્રી વારંવાર કહેતા ને સારી રીતે સમજાવતા. તેઓશ્રીના કથનથી વિરુદ્ધ આપ આ મારા ચોકમાં પ્રરૂપ તે હું કેમ સહન કરું? જે હજુ પણ આપ આ વિચારણું નહીં ફેરવો ને તેને પ્રચાર કરવા પ્રયત્ન કરશે તે હું ઉપદ્રવ જારી રાખીશ ને આપને પણ વિશેષે અડચણ પહોંચાડીશ.” એ પ્રમાણે જણાવી મણિનાગ યક્ષ અદશ્ય થઈ ગયા. x યક્ષ અદશ્ય થયા પછી ગંગાચાર્યે વિચાર કર્યો કે આ યક્ષ મિથ્યા ન લે, અત્યારે અસત્ય કહેવાનું તેને કંઈ કારણ નથી. નિશ્ચય પ્રભુશ્રીએ અહીં એક સમયે બે ઉપગ ન હોઈ શકે એમ પ્રરૂપ્યું હશે. મારે શા માટે હવે શંકા કયા Page #124 -------------------------------------------------------------------------- ________________ પંચમ નિતવ આર્ય ગંગાચાર્ય : : ૧૦૭: રાખવી જોઈએ? શા માટે તેઓશ્રીની વિરુદ્ધ પ્રચાર કરે પડે? ગમે તેમ તોય હું પણ તેમના માર્ગને જ અનુયાયી છું. એમ વિચારી તેમણે ખૂબ પશ્ચાત્તાપ કર્યો. બીજે દિવસે રાજગૃહના સમસ્ત સંઘને બોલાવી, ગતદિવસને દેવ સાથે જે બનાવ બન્યો હતો તે જણાવ્યું અને પોતાની ભૂલ કબૂલ કરી. મિથ્યા પ્રરૂપણ બદલ “મિચ્છામિ દુક્કડે” દઈ, પોતાના ગુરુજી આર્ય ધનગુપ્તસૂરિજી મહારાજ જ્યાં વિરાજતા હતાં ત્યાં વિહાર કરી પધાર્યા. ગુરુમહારાજને સર્વ વૃત્તાન્ત નિવેદિત કર્યો. પોતાના વિચારો માટે ખૂબ પશ્ચાત્તાપ કર્યો, ને છેવટ તેવા મિથ્યા વિચારમાં આગ્રહ રાખવા માટે ને તેની પ્રરૂપણું કરવા અંગે થયેલ પાપની શુદ્ધિ અથે પ્રાયશ્ચિત્ત લીધું. ગુરુ મહારાજશ્રીએ આલેચના આપવાપૂર્વક તેમને સંઘસમુદાયમાં લીધા ને પૂર્વવત્ પ્રતિષ્ઠિત કર્યા. ગંગાચાર્યના આ પરિવર્તનથી તેમને મત લંબાયે નહિં. આર્ય ગંગાચાર્ય સારી રીતે સંયમની આરાધના કરી, સ્વર્ગગામી થયા. નિર્યુક્તિકારે સંક્ષેપમાં ઉપરની વાત નીચે પ્રમાણે વર્ણવી છે. अट्ठावीसा दो वाससया, तइया सिद्धिं गयस्स वीरस्स ॥ दो किरियाणं दिट्ठी, उल्लगतीरे समुप्पण्णा ॥१३३ ।। नइखेडजणवउल्लुग-महगिरि धणगुत्त अञ्जगंगे य ॥ किरिया दो रायगिहे, महातवो तीर मणिणागे ॥ १३४ ।। इति श्रीनिह्नववादे पश्चमो निहकः समाप्तः ॥ Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી રેહગુપ્ત - - (છઠ્ઠા નિહવ-ત્રરાશિક મહાગ્રહવૈશેષિક મત પ્રવર્તક) (૧) “હગુપ્ત ! શું ત્યાંથી વિલંબે નીકળ્યો હતો કે જેથી આવતા મોડું થયું ?' જી, ત્યાંથી પ્રાત:કાળમાં સૂર્યોદય થયા પછી તરત જ નીક હતો, પરંતુ માર્ગમાં થોડું રેકાવું પડયું તેથી મે ડું થયું.” રસ્તામાં શા કારણે રોકાણ થયું ?” ગુરુજી ! અહીં આવ્યા પછી ગામમાં સાંભળ્યું કે કેટલાએક દિવસોથી અહીં એક પરિવ્રાજક આવેલ છે. તે ઢાલ વગડાવે છે કે મારી સાથે વાદ કરવા કોઈ તૈયાર થાવ, નહીં તો હું માનીશ કે અહીં મારો કઈ પણ પ્રતિવાદી નથી.” હા, એક પરિવ્રાજક તેલ ટીપાવે છે. લોકો આ પદિશાલની વાત કરે છે એ જ ને?” “હાજી, એ જ. પિટ ઉપર લેઢાનો પટ્ટો બાંધીને અને હાથમાં જાંબૂડાના ઝાડની ડાળ રાખીને ગામમાં ગલીએ ગલીએ ફરે છે. કેઈ પૂછે તે કહે છે કે મારા પેટમાં એટલી બધી વિદ્યાઓ ભરી છે, કે તે વિદ્યાઓ પેટ ફાડીને બહાર ન નીકળી જાય માટે પેટ ઉપર આ પટ્ટો બાંધે છે, અને જમ્બુદ્વીપ આખામાં મારી સાથે વાદ કરવા કોઈ તૈયાર નથી Page #126 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠે નિજ્ઞવ શ્રી રાહુગુપ્ત : : ૧૦૯ : માટે આ જામૂડાની ડાળ રાખી છે. એ રીતે તે આખા ગામમાં અભિમાનથી લેાકેાને કહેતા ને પેાતાની બડાઇ મારતા ક્રે છે. ’ “ શું તને તે મળ્યા હતા ? ” "" “ હાજી, હું આ બાજુ આવતા હતા ત્યારે તે પણ દાંડી પીટાવતા સામેથી આવતા હતા. રસ્તામાં અમે ભેગા થઇ ગયા. “ પછી, તારે તેની સાથે કાંઇ ચર્ચા થઈ ? 97 ર નાજી, ચર્ચા કે વાદ થયા નથી, પણ હવે થશે. કારણ કે તેના ઢાલ વગાડનાર માસને મેં ઢોલ વગાડવાનું કારણુ પૂછ્યું એટલે તેણે મને ઉપર પ્રમાણે જણાવ્યુ. મેં તેને કહ્યું કે ‘તુ... ઢોલ ન વગાડ. હું તે પરિવ્રાજક સાથે વાદ કરીશ !” “ પછી ઢાલ ટીપનારે શું કર્યું? 77 << > ' · જી, ઢોલ વગાડનારે મેં કહ્યું તે પ્રમાણે પરિવ્રાજકને વાત કરી. એટલે પરિવ્રાજકે મને પૂછ્યુ કે ‘ તમે મારી સાથે વાદ કરવાના છે ? ' મેં કહ્યું ‘હા, કાઇના પણ મિથ્યા મદ ગાળવે એ અમારું-સાધુઓનું કર્તવ્ય છે. ’ તેણે પૂછ્યું ‘ ક્યારે અને ક્યાં યાદ કરશે ? ' મે· જણાવ્યું, ‘ તમારી જ્યાં ઈચ્છા હોય ત્યાં, અત્યારે અહિં કરવા હોય તે અહીં અને રાજસભામાં કરવા હોય તે ત્યાં. ’ એટલે તેણે આવતી કાલે રાજસભામાં વાદ કરવાનું નક્કી કરી ઢોલ વગડાવવાનુ અધ કર્યુ. e. "" . “ હગુપ્ત ! તું આ કરી આવ્યા છે તે ખરું, પણ આ તેં સારું' કર્યું નથી. તને આ કાણુ માસ છે, કેવી પ્રકૃતિના છે, તેની કેટલી કિંમત છે, તેના બેાલવાની ગામમાં કેટલી અસર છે વગેરે કાંઇ પણ ખબર નથી. તું ભણેલ છે. પણ હજી તને અનુભવ નથી. તે ધાર્યું હશે કે આ ફ્રાઈ Page #127 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૦: નિવવાદ: સામાન્ય જ્ઞાનવાળો હશે, એટલે આપણે તેને વાદમાં જીતી હઈશું. તને તારા જ્ઞાન અને બુદ્ધિબળ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, એટલે તે વાદને નિર્ણય કર્યો. જો કે તે પરિવ્રાજક વિશિષ્ટ જ્ઞાનવાળો નથી, પણ ચાલાક માણસ છે. તે કઈ પિતાના સ્વતંત્ર સિદ્ધાન્ત ફેલાવવા માટે કે પિતાને મત પ્રસારવા માટે વાદ કરતા નથી. એ તે ફક્ત અભિમાનથી અને મારો કોઈ પ્રતિવાદી નથી એવી લોકેષણ ખાતર જ્યાં ત્યાં વાદનું આહાન કરતો ફરે છે. સારા માણસે તેના બોલવા ઉપર દયાન પણ આપતા નથી. વાદમાં તે સામો વાદી જે યુક્તિઓ ને જે સિદ્ધાન્તોથી પરાજય પામે તે સિદ્ધાન્ત પિતે ગ્રહણ કરી લે છે, તેમ છતાં તેમાં ન ફાવે તો કેટલીક મેલી ને દુષ્ટ વિદ્યા તેણે સાધી રાખી છે, તેને ઉપયોગ કરે છે. છતાં, હવે- વિઘવૃક્ષsfજ સંવર્ણ, વશે છે સુમસામuતમ્” “માતં પુતિન: રિપાત્તિ ઝેરનું ઝાડ વાવીને પિતાને હાથે જ ઉખેડી નાખવું એ ઠીક નથી. ડાહ્યા પુરુષ અંગીકાર-સ્વીકાર કરેલાને સારી રીતે પાળે છે.' એટલે તું જે કરી આવ્યું છે તેને નિર્વાહ કરે એ જ ઉચિત છે. હવે છોડી દેવું યુક્ત નથી. છેડી દેવાથી તારી ને જૈનશાસનની અશુભા થાય.” ગુરુજી, સિદ્ધાન્તની વાત તો ઠીક, પણ તેને વિદ્યાઓ કઈ કઈ આવડતી હશે? એ શું ખબર પડે અને એ વિદ્યાઓ સામે શું કરવું?” હવે તેની ચિન્તા તું ન કર, તેને સાત વિદ્યાઓ આવડે છે તે પ્રસિદ્ધ છે. તે વિદ્યાઓને નાશ કરનારી પાઠસિદ્ધ વિદ્યાઓ પણ આપણી પાસે છે. બીજી કોઈ મુદ્ર વિદ્યાઓ જે તેને આવડતી હશે તે તે સર્વ વિદ્યાઓને બલીન ને Page #128 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ નિદ્ભવ શ્રી રેહુગુણ : : ૧૧૧ : ઊંધી કરી નાખે એવી એક મહાવિદ્યા પણ આપણી પાસે છે; માટે હવે તે જે હાથમાં લીધું છે તે બરાબર પાર કરજે. બોલવામાં જરી પણ ગભરાતે નહીં.” “જી, આપનું કહેવું યથાર્થ છે. આપના પસાયથી અને પુણ્યપ્રભાવથી ફત્તેહ થશે. જરી પણ આંચ આવશે નહીં. ” અન્તરંજિકા નગરીના બહાર ભાગમાં ભૂતગ્રહ નામનું એક વ્યન્તરનું સ્થાન છે. તેમાં શ્રીગુપ્ત નામે આચાર્ય મહારાજ વિરાજમાન છે. તે નગરીથી થોડે દૂર એક ગામમાં તેઓશ્રીના શિષ્ય શ્રી રોહગુપ્ત નામના મુનિ રહ્યા હતા. તેમને વન્દન માટે ગુરુમહારાજશ્રી પાસે વિહાર કરીને આવતા વિલમ્બ થયે એટલે ગુરુમહારાજશ્રીએ કારણ પૂછ્યું ને ગુરુશિષ્ય વચ્ચે ઉપરની મતલબનો વાર્તાલાપ થયે. (૨) રાજસભામાં બેસવાની પણ જગ્યા ન હતી. ઘણું સમયથી ઢાલ પીટાવતા પરદેશી પરિવ્રાજક-વાદી સાથે એક જૈન મુનિ વાત કરવાના છે, એ સમાચાર પ્રસરતાં શું થાય છે તે જેવા દૂરદૂરથી જનતા આવી હતી. પ્રધાન પ્રધાન વિદ્વાને પણ ઉચિત સ્થાનકે બેઠા હતા. નકકી કરેલ સમયે વાદ શરુ કરવા માટે રાજ્ય નિયત કરેલ મધ્યસ્થ પંડિતે સૂચન કર્યું એટલે શ્રી રોહિગુપ્ત પરિવ્રાજકને કહ્યું કે પૂર્વપક્ષ કરો જગમાં નિત્ય-અનિત્ય, ભાવ-અભાવ, સુખ-દુઃખ, જ્ઞાન-અજ્ઞાન, સ્વામી-સેવક, પતિ–પરની, નાથ-અનાથ, માયાબ્રા, લોક-અલેક, આતપ-છાઝા, પ્રકાશ-અધકાર, દેવદાનવ, કોધ-ક્ષમા, માન-મર્દન, માયા-આર્જવ, લોભસંતોષ, પાણ-પત્થર, કાષ્ટઅગ્નિ, વગેરે બાબે રાશિની માફક For Private & Page #129 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૨ : નિવવાદઃ જીવ અને અજીવ એમ બે જ રાશિ છે.” એ પ્રમાણે પરિ. ત્રાજકે પૂર્વ પક્ષ કર્યો. પરિવ્રાજકજી ! તમે આ જે રીતે બે રાશિનું સ્થાપન કરો છે તે જ પદ્ધતિએ વાદ કરવા માંગે છે કે ન્યાયની રીતિએ પક્ષ, સાધ્ય, હેતુ વગેરેથી વાદ કરવા ઈચ્છે છે ?” જે એ રીતે ઈચ્છતા હો તો તે પ્રમાણે પક્ષ વગેરેથી પૂર્વપક્ષ કરે. ” રોહગુપ્ત પરિવ્રાજકને પદ્ધતિસર પૂર્વપક્ષ કરવા સૂચવ્યું. “તમે ન્યાયની રીતિથી વાદ કરવા કહેતા હો તે જુએ જીવ અને અજીવ, એમ બે જ રાશિ છે, વિશ્વમાં વસ્તુ માત્રની બે રાશિ જ જણાતી હોવાથી, શુભ અને અશુભ આદિની માફક. એ પ્રમાણે પક્ષ, સાય, હેતુ ને દૃષ્ટાન્ત બતાવી પરિવ્રાજકે પૂર્વપક્ષ કર્યો. વિશ્વમાં વસ્તુ માત્રની બે જ રાશિ છે, તે સમ્બન્ધી કેટલાએક ઉદાહરણે દર્શાવી તમે જીવ અને અજીવ એમ બે જ રાશિ સિદ્ધ કરે છે તે યથાર્થ નથી. પરંતુ જીવ, અજીવ અને નજીવ એમ ત્રણ રાશિ છે. બ્રહ્માન્ડમાં જે કઈ વસ્તુ છે તે ત્રણ ત્રણ રાશિમાં જ વહેંચાયેલ છે. સાંભળો. देवानां त्रितयं त्रयी हुनभुनां, शक्तित्रयं त्रिस्वरात्रैलोक्यं त्रिपदी त्रिपुष्करमथ त्रिब्रह्म वर्णास्त्रयः ॥ त्रैगुण्यं पुरुषत्रयी त्रयमथो, सन्ध्यादिकालत्रयं, सन्ध्यानां त्रितयं वचस्वयमथाऽ-प्यास्त्रयः संस्मृताः॥१॥ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર એમ ત્રણ દે છે. આહનીય, ગાહત્ય તથા ઔપસ્થીય એમ યોગી ત્રણ અનિઓ * ઔપસ્થયને સ્થાને દક્ષિણાગ્નિ પણ ગ્રહણ કરાય છે. જે માટે રસિઘાનિયાવન કથsmભ્ય: એ પ્રમાણે અમર Page #130 -------------------------------------------------------------------------- ________________ પણ નિવ શ્રી રોહગુમઃ : ૧૧૩ : છે, અથવા પાર્થિવ અગ્નિ પ્રસિદ્ધ છે તે, નભે ગ્નિ, વિદ્યુત વગેરે ને જઠરાગ્નિ એ ત્રણ અગ્નિ છે. મન્નશક્તિ, ઉત્સાહશક્તિ અને પ્રભાવશક્તિ અથવા જનનશક્તિ, રક્ષણશક્તિ તથા વિનાશશક્તિ એમ ત્રણ શક્તિઓ છે. સ્વ, દીર્ઘ અને કુત, અથવા ઉદાત્ત, અનુદાત્ત તથા સ્વરિત એમ ત્રણ સ્વરે છે, સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણ લેક છે. ઉપન્નઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા, (ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય) એ ત્રણ પદે છે. ત્રિવેણીની માફક ત્રણ પોખરાવાળું ત્રિપુષ્કરતીર્થ છે અથવા દિનવિકાસી, રાત્રિવિકાસી અને સયાવિકાસી એમ ત્રણ પ્રકારના કમળ છે. શુદ્ધ બ્રહ્મ, માયાવછિન્ન બ્રહ્મ, અને અન્તઃકરણાવછિન્ન બ્રહ્મ એ પ્રમાણે અથવા તે બ્રહ્મ એક જ છતાં સમષ્ટિના કારણભૂત શરીરમાં રહેલા બ્રહ્મ ‘વિરાટ’ કહેવાય છે, સ્થૂલને ઉત્પન્ન કરવામાં કારણભૂત શરીરમાં રહેલા બ્રહ્મ “હિરણ્યગર્ભ” કહેવાય છે અને સૂક્ષમને ઉત્પન્ન કરવામાં કારણભૂત શરીરમાં રહેલ બ્રહ્મ “ઈશ્વર” કહેવાય છે. એ પ્રમાણે બ્રહ્મ ત્રણ છે. લાલ, પીળો, ને વાદળી અથવા બ્રાહ્મણ, ક્ષત્રિય ને વેશ્ય એમ ત્રણ વણે છે. સત્વ, રજ અને તમારું એમ ત્રણ ગુણ છે. ઉત્તમ, મધ્યમ અને અધમ એમ ત્રણ પ્રકારે પુરુષ છે. મંગલાર્થક, કેષમાં કહેલ છે. વળી બીજી રીતે પણ યજ્ઞમાં મન્નથી સંસ્કારિત કરેલ અગ્નિ ત્રણ પ્રકારને આવે છે. જેના નામ સમૂધ, પરિચાય ને ઉપયાય છે. એ પણ લઈ શકાય. ૧. એક માત્રા જેમાં હોય તે સ્વ સ્વર, બે માત્રા હોય તે. ' દીર્ધ વર, અને ત્રણ માત્રા હોય તે લુત સ્વર કહેવાય છે. ૨. ઊંચેથી બેલાય તે ઉદાર, નીચેથી બોલાય તે અનુદાત્ત અને મધ્યમ રીતે બોલાય તે સ્વરિત સ્વર કહેવાય છે. ૩. દ્ર-હોવાને કારણે અથવા દ્વિજાતિમાં એટલે જનોઈ રાષ્ટ્ર વામાં તેનો અધિકાર નહિં ગણાયેલ હોવાથી તેની ગણતરી કરેલ નથી. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧૧૪ : નિવવાદ : અનતરાર્થક અને પ્રશ્નાર્થક એમ ત્રણ અથે છે. પ્રાતઃસયા, મધ્યાફસંધ્યા અને સાયંસંધ્યા એમ ત્રણ સયાકાળ છે. અથવા ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણ કાળ છે. . સવાર, બપોર ને સાંજ એમ ત્રણ વખત કરવામાં આવતી સયાવન્દનક્રિયારૂપ સધ્યા ત્રણ છે. એકવચન, દ્વિવચન અને બહુવચન એમ ત્રણ વચન છે. ધર્મ, અર્થ અને કામ અથવા શબ્દાર્થ, વાક્યર્થ અને તાત્પર્યાર્થ એમ ત્રણ અર્થ છે. એ સિવાયના પણ વિશ્વ, તેજસ અને પ્રાણ એમ ત્રણ આતમા છે. પ્રાતિમાસિક, સ્વામિક અને કલ્પિત એમ ત્રણ તૈજસ આત્મા છે, જહલક્ષણ, અજહલ્લક્ષણ અને જહદજહન્નક્ષણ એમ ત્રણ લક્ષણ છે. શક્તિ, લક્ષણ અને વ્યંજના એમ ત્રણ વૃત્તિ છે. વ્યાવહારિક, પ્રતિભાસિક અને પારમાર્થિક એમ ત્રણ સત્ છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એમ ત્રણ દુઃખ છે. આરંભવાદ, પરિણામવાદ અને વિવર્તવાદ એમ ત્રણ વાદ છે. જ્ઞાતા, ય ને જ્ઞાન, ધ્યાતા, ધ્યેય ને ધ્યાન; સ્વામી, સેવક ને સેવા એ સર્વ ત્રિપુટીએ છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન એમ ત્રણ આત્મજ્ઞાનનાં કારણ છે. જ્ઞાન, ઉપરતિ અને વૈરાગ્ય એ ત્રણ મુક્તિના હેતુ છે. રેચક, કુંભક અને પૂરક એમ ત્રણ પ્રાણાયમ છે. સહજ, કર્મજ અને બ્રાતિજ એમ ત્રણ એકતા છે. પુરૈષણ, વિતૈષણ અને લેકૅષણ એમ ત્રણ એષણા છે. લોકિક, કાર્મિક અને ધાર્મિક એમ ત્રણ વ્યવહાર છે. વાસના, વિષય અને બ્રહા એમ ત્રણ આનન્દ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ આત્માના અદ્વિતીય રત્ન સમાન પ્રધાન ગણે છે. એ પ્રમાણે * આ ગણાવેલ ત્રણ ત્રણ પ્રકારમાં ઘણાખરા વેદાન્ત વગેરે અન્ય દર્શનને અભિમત છે. જેના દર્શનની તે સર્વમાં સમ્મતિ છે, એમ ન સમજવું Page #132 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ નિહ્નવ શ્રી રોહગતઃ : ૧૧૫ : જગતની કોઈપણ વસ્તુ લે તે તેના ત્રણ પ્રકાર જ થાય છે. માટે જીવ, અજીજ અને જીવ એ પણ ત્રણ રાશિ છે, પણ બે રાશિ નથી.” એ પ્રમાણે શ્રી રોહગુપ્ત ત્રણ ત્રણ રાશિવાળા પદાર્થોની ગણત્રી કરાવી જીવ વગેરે ત્રણ રાશિ છે એમ સ્થાપન કર્યું. મુનિજી! તમે આમ લાંબું વિવેચન કરી ત્રણ ત્રણ રાશિની ગણત્રી કરાવી જીવ વગેરે. ત્રણ રાશિ સાબિત કરે છે; પણ તે બરાબર નથી. જીવ વગેરે ત્રણ રાશિમાં કોઈ પ્રમાણ હોય તો તે દર્શાવે.” પરિવ્રાજકે પ્રમાણની આવશ્યકતા બતાવી. “જીવ, અજીવ અને નજીવ, એમ ત્રણ રાશિ છે. જગતૂમાં ત્રણ રાશિ સિવાય બીજી કોઈ રાશિ ન હોવાથી આદિ, મધ્ય અને અન્તની જેમ અથવા નર, નારી ને નપુંસકની માફક. એ પ્રમાણે અનુમાન પ્રમાણથી ત્રણ રાશિની સિદ્ધિ થાય છે.” શ્રી રોહિગુપ્ત પ્રમાણે બતાવ્યું. “મુનિજી! તમે ત્રણ રાશિને સ્થિર કરતું અનુમાન કરે છે ને હું દ્વિરાશિને સ્થાપન કરવું અનુમાન કરું છું. એટલે તે બને અનુમાનો પરસ્પર અથડાઈને બળ વગરને બની સુદેપસુન્દ ન્યાયથી નાશ પામશે. એથી એકે પણ રાશિ સિદ્ધ થશે નહિ; માટે અનુમાનને છોડી હું કહું છું કે જીવ અને અજીવ બે જ રાશિ છે. પ્રત્યક્ષ બે જ રાશિ દેખાય છે માટે અર્થાત્ જ સુન્દ અને ઉપસુન્દ નામના બે બધુઓ હતા. તેમને એવું વરદાન હતું કે પિતા સિવાય બીજો કોઈ તેમને મારી શકે નહિં. એક વખત એક સ્ત્રીના પ્રેમમાં ફસાઈને પરસ્પર બન્ને લડી મર્યા. જે પ્રમાણે સુન્દ ને ઉપસુન્દ પરસ્પર મરાયા તે પ્રમાણે આપણું અનુમાને પણ પરસ્પર લડી વ્યર્થ જશે. Page #133 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૬ : નિતવવાદ : નર-નારી, પશુ-પક્ષી, કીડી-મકેડી, માખી-મચ્છર, ચાંચડમાંકડ, ઇત્યાદિ સર્વ જીવ છે. સોનું-રૂપું, ઈટ-ચુને, લેતુંલાકડું, વગેરે સર્વ અજીવ છે. આ બે સિવાય ને જીવ નામની કઈ વસ્તુ મળતી કે દેખાતી નથી માટે બે જ છે. પણ ત્રણ રાશિ નથી.” પરિવ્રાજકે પ્રત્યક્ષ પ્રમાણને આગળ કરી બે રાશિની સ્થાપના કરી. પરિવ્રાજકજી ! તમે સુદેપસુન્દ ન્યાયથી બન્ને અનુમાને વ્યર્થ જશે એમ કહો છો તે ઠીક નથી. જ્યારે સામસામે પરસ્પર વિરુદ્ધ અનુમાન કરવામાં આવે ત્યારે સત્મતિપક્ષ નામના હેત્વાભાસથી બન્ને અનુમાન વ્યર્થ થાય છે, પણ તે ક્યારે કે –તે બન્ને અનુમાનો સમાન બળવાળાં હોય તો. પણ જો તેમાં એક અનુમાન વિશેષ બળવાળું હોય અને બીજું અનુમાન નિર્બળ હોય તો બલિષ્ઠ અનુમાન નિર્બળ અનુમાનને નકામું કરી–સતિપક્ષ દૃષથી દૂષિત કરે છે, ને પિતે પોતાના સાધ્યને સિદ્ધ કરવા સમર્થ બને છે. તમારું અનુમાન સ...તિપક્ષ સાથે અસાધારણ દોષથી પણ દૂષિત છે માટે નિર્બળ છે, એટલે તે નકામું થાય છે. અમે દર્શાવેલ સબળ હોવાથી ત્રણ રાશિને સિદ્ધ કરે છે. વળી “તમે પ્રત્યક્ષ અનુભવ બે રાશિને થાય છે, માટે બે રાશિ છે ” એમ સિદ્ધ કરો છો એ તે અમારી નરી અજ્ઞાનતા જ છે. તમે તમારા * “સાક્ષણિક્ષશ્વાસ તુરતાવાર:” જેમાં સાધ્ય નિશ્ચિત હોય તે સપા, અને સાયના અભાવને નિશ્ચય હેય તે વિપક્ષ કહેવાય છે. તે બમાં હેતુ ન રહે ત્યારે “અસાધારણ” દોષ થાય છે. પ્રકૃતિમાં “જગતમાં એ જ રાશિ હોવાથી” એ હેતુ શુભ અને અશુભ એ સપક્ષમાં નથી રહેતું કારણ એ પણ શુભ, અશુભ અને શુભાશુભ એમ ત્રણ છે. અને વિપક્ષ વ્યાવૃત્ત તો છે જ; માટે અસાધારણ દોષ સંભવે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ નિદ્ભવ શ્રી રેણુગુપ્ત : : ૧૧૭ : જ્ઞાનચક્ષુ ખેલીને જગતને નિહાળ્યું નથી એટલે તમને “નોજીવ” નામની વસ્તુ દેખાઈ નથી. ‘નજીવ” નામની વસ્તુ વિશ્વમાં વિદ્યમાન છે, ને તે પ્રત્યક્ષ દેખાય છે. જુઓ દેખાતાં ઇન્દ્રિયવાળા પ્રાણીઓ “જીવ” છે. કાષ્ઠ, પત્થર, ઘટ, પટ વિગેરે “અજીવ' છે. તરતનું કપાયેલ-છેરાયેલ ગિરલીનું પુરછ “નો જીવ’ છે જેમ વળ દીધેલ કાથીની દોરી સ્વયં ચેષ્ટા કરતી હોવાથી અજીવ નથી, ને સુખ દુઃખનો અનુભવ કરતી ન હોવાથી જીવ નથી, માટે ‘નજીવ” છે, તેમ છેદાયેલ ગિરોલીનું પુછ ચેષ્ટા કરે છે ને સુખ-દુઃખને અનુભવ નથી કરતું માટે “નેજીવ ” છે. એ પ્રમાણે નજીવ નામને પદાર્થ પ્રત્યક્ષ દેખાતો હોવાથી જીવ, અજીવ અને નેજીવ એ ત્રણ રાશિ સિદ્ધ થાય છે.” શ્રી હગુપ્ત પરિવ્રાજકના મતને દૂષિત કરી અનુમાન અને પ્રત્યક્ષ પ્રમાણુથી ત્રણ રાશિની સિદ્ધિ કરી. મુનિજી! ગિરિલીના તરતના કપાયેલ પુચ્છને તમે નોજીવ કહો છે પણ તે યથાર્થ નથી. કારણ કે જ્યાં સુધી તેમાં ચેષ્ટા થાય છે ત્યાં સુધી તે જીવ છે, અને ચેષ્ટા બંધ પડ્યા પછી તે અજીવ છે. વળ દીધેલ કાથીની દેરીને તમે જીવના ઉદાહરણ તરીકે ગણાવે છે, તે તે તદ્દન અસત્ય છે. એ દેરી અજીવ જ છે. ચેષ્ટા તે તેને વળ દીધેલ હેવાથી થાય છે. જેમ ઢોળાવ હોય ત્યાં ગોળ પત્થરને દેડો હોય તો તે સ્વયં ગતિ કરે જ જાય છે, તેથી તે કંઈ જીવ કે જીવ થઈ શકતો નથી. કારણ અને સંયોગને પામી અજીવ પણ ચેષ્ટા કરે છે તે પ્રત્યક્ષ દેખાય છે, માટે “નજીવ” નામની વસ્તુ કેઈપણ પ્રકારે સિદ્ધ થતી ન હોવાથી જીવ અને અજીવ એમ બે જ રાશિ સિદ્ધ થાય છે.” પરિવ્રાજકે શ્રીરોહગુપ્ત ગિરેલીના Page #135 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૮: નિહ્નવવાદ : પુચ્છમાં “નજીવ” ની સ્થાપના કરી હતી તેનું ખંડન કરી બે રાશિની સિદ્ધિ કરી. પરિવ્રાજકજી! ગિરેલીના ચેષ્ટાવાળા છેદાયેલા પુચ્છને જીવમાં ગણુ છે, ને ચેષ્ટા બંધ પડેથી અજીવમાં ગણાવે છે. ઠીક, જ્યારે તેનામાં ચેષ્ટા થાય છે ત્યારે તેનો ક્યા જીવમાં સમાવેશ થાય છે ? જે ગિરેલીનું તે પુચ્છ છે તે જીવમાં કે કોઈ જુદે જીવ તેમાં આવે છે ?” શ્રીરોહગુપ્ત પરિવ્રાજકને પ્રશ્ન કર્યો. મુનિજી! જે ગિરોલીનું તે પુચ્છ છે તેનો જ તેમાં જીવ છે.” પરિવ્રાજકે કહ્યું. એ ન ઘટી શકે, કારણ કે જે તેનો જ જીવ હોય તો ગિરોલી જેમ ઠપઠપ કરવાથી નાસી જાય છે, સુખ દુઃખના અનુભવથી આનન્દિત અને શેકગ્રસ્ત બની જાય છે, અવાજ કરે છે, તેમ પુછમાં પણ થવું જોઈએ. તે કંઈ પણ પુચ્છમાં થતું નથી, માટે ગિરોલીનો જીવ તેમાં સંભવે નહિં.' શ્રી રેહગુપ્ત ખંડન કર્યું. “ ત્યારે ગિરિલી સિવાય બીજો કોઈ જીવ તેમાં તુરત આવે છે, એમ માને.” પરિવ્રાજકે ફેરવ્યું. પરિવ્રાજકજી! ઘડીકમાં આમ ને ઘડીકમાં તેમ એમ કરો તે ઠીક નહિં. તેમાં બીજે જીવ આવે છે એમ કહે છે તે પણ મિથ્યા છે. જે બીજે જીવ આવે છે, તે ત્રસ-એટલે હલનચલન કરવાની શક્તિવાળ આવે છે, કે સ્થાવર-એટલે મરજી મુજબ ગતિ ન કરી શકે અને સ્થિર પડી રહે તેવો આવે છે? જે ત્રસ આવે છે તે દ્વિ-ઈન્દ્રિય, ત્રિઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય એમ ચારમાંથી કેણ આવે છે? Page #136 -------------------------------------------------------------------------- ________________ પ૭ નિકૂવ શ્રી રાહગુપ્ત : : ૧૧૯ : એકેની પણ સંભાવના થઇ શકતી નથી. સ્થાવરમાં ગતિ ન હાય, અને હોય તો તે એકધારી અગ્નિ અને વાયુમાં જ હોય. આ પુછમાં ચણા-ગતિ પ્રત્યક્ષ દેખાય છે, ને અગ્નિનો ઉષ્ણ સ્પર્શ કે વાયુનું ન દેખાવાપણું નથી માટે સ્થાવરના જીવનું તમાં આવવું ઘટતું નથી. બેઈન્દ્રિય વગેરે અનુક્રમે બોલીસુંધી-દેખી–સાંભળી શકે છે, આમાં તે કંઈપણ નથી; માટે ત પણ નથી ઘટતું. એ રીતે બહાર કે ગિરોલીનો કેઈપણ જીવ તેમાં ન હોવાથી જીવ નથી એ નિશ્ચિત છે. અજીવ પણ નથી. તમે પોતે કહે છે કે ચેષ્ટા બંધ પડ્યા પછી અજીવ છે, માટે ચાવાળું પુરછ ‘નો જીવ’ છે એ જ સિદ્ધ થાય છે.” શ્રી રાહગુપ્ત પરિવ્રાજકને એલતે બંધ કરી દીધે. " ગુરુજી ! ગુરુજી ! આ શું? આપના પગ પાસે આટલા વીંછીઓ કયાંથી? ઊડે ઊડે. આ તો મહાઝેરી ઠાકરીયા વીંછી છે. શ્રી રોહિગુપ્તને તેમના એક શિષ્ય સૂચના કરી. * જે ! જે ! આ મહારાજના પગ પાસે મોર ક્યાંથી આ ? ને મહારાજને કરડવા પ્રયત્ન કરતા વીંછીઓને મારી નાખે છે. આ બધું અહિં ક્યાંથી ?” સભામાંથી એક સભ્ય બીજા સભ્યને બતાવીને કહ્યું. આ બે સભ્યો વાત કરે છે ત્યાં તે બનેને ઉદેશીને ત્રીજે સભ્ય છે. * આ અહિં જુઓ, મહારાજની પાછળ મેટા મેટા નાગરાજે અને નળીયાએ જપાજપી બોલાવે છે. આ મહાવિષધર નાગરાજે ઊંચી ઊંચી ફેણ કરી હૂંફાડા મારતા મહારાજને દશ-ડંખ દેવા જાય છે. અરે ! આ સામે નળીઆઓ Page #137 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૦ : નિહ્નવવાદ : ક્યાંથી આવ્યા છે! જુઓ આ નળીઆઓએ સર્પરાજોને લોહીલુહાણ કરી પાછા પાડ્યા. ઠીક થયું મહારાજ બચી ગયા. આશ્ચર્ય છે ! આ નિછિદ્ર રાજસભામાં નાગ-નોળી આ ક્યાંથી નીકળ્યાં ?” એટલામાં તો તે બધા સભ્ય પાસે થઈને ચીંચી કરતું મેટા મેટા જંગલી ઉંદરોનું મહાસૈન્ય શ્રી રેહગુપ્ત તરફ ધસવા લાગ્યું. ત્યાં તો અધવચ્ચેથી જ એક પછી એક મોટા બિલાડાઓ મીયાંઉ-મીયાંઉ કરતાં ઉપરથી પડ્યા. પાંચ સાત ઉંદરોને ઝેરર કરી નાખ્યા એટલે બેઠેલા સભ્યો ઉપર કુદકા મારતા બીજા ઉંદરો નાસભાગ કરી ક્યાંઈ ચાલ્યા ગયા. સભ્ય ગભરાઈ ગયા. કેટલાએક ભીરુ સભ્યોએ સીધા ઘરને રસ્તો પકડ્યો. બિલાડાંઓ પણ અદશ્ય થઈ ગયાં. આ કુદકા મારતું હરણીયું અહિં કયાંથી? સહજ અવાજ સાંભળે ત્યાં તો પવનવેગે નાસી જાય. આ શું ? આ તો મેટામેટા શીંગડાં ઊંચા કરી મહારાજને મારવા જાય છે. ચક્રમામાંથી પડી ગયું કે શું ? ચન્દ્રમાને તો કલંકી બનાવ્યું, ને વળી આ સભામાં આવી આ સભાને પણ કલંક લગાડવું છે ! છે શું ?” એક જણે બીજાને કહ્યું. અરે ! જોજો. આ વાઘે તરાપ મારીને મરગલાને સ્વધામ પહોંચાડી દીધું. બિચારું ચન્દ્રકમાં પાછું પહોંચી ગયું.” “એલા ! ભાગ, ભાગ, જે આ જમીન ફાટે છે. કયાંય ધરતીક૫ ન થાય !” એક જણ બે. ના, ના, ધરતીકમ્પ શું થાય? આ તે ત્યાં ભૂંડ નીકળ્યું. બિચારાને પૃથ્વીને ભાર સહન નહિ થયે હોય એટલે આવ્યું લાગે છે. અરે ! એ તે વકરીને વિફરી ગયું છે. આ લાંબુ દંતૃશલ કાઢી મહારાજ તરફ ધસે છે.” Page #138 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ નિર્દેવ શ્રી ગગુપ્ત : : ૧૨૧ : બીજો ખેલ્યાઃ “ શુ આ સ્વમ છે કે સાચું ? આ સિંહ કયાંથી કૃઘો, ને પાછું ભૂભૂંડને જમીનદોસ્ત કરી નાખ્યું ? અરે ! આ ખાડામાં ભૂંડ અને સિંહ બન્ને ગુમ થઈ ગયા ! આ તા હતુ. એવું ને એવું જ છે. આ થાય છે શુ?” ત્રીı સભ્યે કહ્યું: “ અરે અરે ! આ પરિવ્રાજક પાસેથી કા-કાકા એવે અવાજ કેમ આવે છે ? જોતા ખરે, આ મેોટા મેટા કાળા કાજળ જેવા કાગડાએ ચાંચ તૈયાર કરી આ મુનિજી તરફ જાય છે. પણ ત્યાંથી -ધૂ- અવાજ કરતા ઘુવડે નીકળ્યો. આ વચ્ચમાં જ બન્ને માયા. આહ ! આ તે બન્ને જાય ઊડ્યા, આગળ કાગડા ને પાછળ ઘુવડા. લ્યા દેખાતાય નથી. બધું ગુમ. સભ્યાએ પરસ્પર વાત કરી. “ મંત્રીજી ! આ બન્ને જણા વાદ નથી કરતાં ને ઉપદ્રવ મચાવે છે ? ’” રાજાએ મંત્રીને પૂછ્યું. ,, આ શુ હું છુ, આ પરિવ્રાજક મહારાજને કંઇ પણ ઉત્તર આપી શકતા નથી, એટલે આ દુષ્ટ વિદ્યાઓના ઉપદ્રવથી મહારાજને મુઝવવા પ્રયત્ન કરે છે. મત્રીએ ખુલાસે કર્યાં. "" મહારાજ પણ જીએ આ પરિત્રાજકે કર્યાં. ” રાજાએ કહ્યું. 66 66 હા, આ બધી શકુનિકાઓ (સમળીએ અથવા ચિત્રડી) મહારાજ તરફ ધસે છે.” મત્રીએ કહ્યું. બધી વિદ્યાઓમાં કુશળ જણાય છે. શકુનિકા નામની વિદ્યાના ઉપયેગ ** જુઓ, મહારાજે ઉલાવક વિદ્યાના પ્રયોગ કરી ઉલાવક પક્ષીએ ( સ્પેન-ખાજ ) છેડ્યા. કહેવાય છે કે આ ઉલાવકને જોતાં જ શકુનિકા અધમુઇ થઇ જાય છે. ખરેખર આ પક્ષિ એએ કુનિકાના કચ્ચરઘાણ વાળી નાખ્યા, ને ઘડીમાં આ બધું નષ્ટ કરી નાખ્યું, ” રાજાએ પૂરબ્યુ Page #139 -------------------------------------------------------------------------- ________________ નિવવાદ : : ૧૨૨ : એ પ્રમાણે વાદમાં પરિવ્રાજક ન ફ્રાન્ચે એટલે તેણે સાત દુષ્ટ વિદ્યાઓના પ્રયાગ કર્યાં, તેની પ્રતિપક્ષભૂત સાત વિદ્યાએના પ્રયાગ કરી શ્રી રાહગુપ્તે પરિવ્રાજકને હતાશ કર્યાં. આખરે ખૂબ ક્રોધમાં ભરાઇને પરિવ્રાજકે એક મહાવિદ્યા અજમાવી. ( ૪ ) “ આ શ્યામ વસ્ત્ર પહેરાવીને તિરસ્કારપૂર્વક કાને નગર પાર કરવામાં આવે છે. ? '' એક નાગરિકે અન્ય નાગરિકને પૂછ્યું. “ તમને ખબર નથી ! રાજસભામાં ગઈ કાલે જૈન મુનિ સાથે પેલા પરિવ્રાજકને વાદ થયેા હતેા. તેમાં તે પરાજિત થયે ને તેને નગરપારની સજા થઇ છે. ?? “ હા, પણ તે તેા સભામાં ઉપદ્રવ મચાવતા હતેા ને ?” 66 હા, ઉપદ્રવ તા ખૂબ મચાવ્યા, પણ કાંઈ ફાવ્યા નહિં. તમે ત્યાં આવ્યા ન હતા? ' 66 ‘હુ આવ્યા હતા, પણ આ ઉપદ્રવની શરુઆત થયા પછી થોડા સમયે ચાહ્યા ગયા હતા. ” “ તમે ક્યારે ઊઠી ગયા ? ’’ 16 ‘હું પેલા ઊંદરેશના ઉપદ્રવ થયા ત્યારે ઊઠી ગયા. પછી શું બન્યું ? ” “ પછી તે એવા ને એવા જ જુદા જુદા ઘણા ઉત્પાત થયા, પણ તે સર્વના મહારાજશ્રીએ પ્રતિકાર કર્યાં. બધામાં પરિવ્રાજક પાછો પડ્યો એટલે તેણે ખૂબ ક્રોધમાં ભરાઈને એક ગધેડીને મેલાવી. "" Page #140 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ નિર્દેવ શ્રી ગગુપ્ત : : ૧૨૩: • ‘ત્યારે તે તેણે ગભી વિદ્યાના ઉપયાગ કર્યાં હશે ? એ વિદ્યા બહુ બલવાળી ગણાય છે. કહેવાય છે કે તે ગધેડી ભૂકે તા તેનો અવાજ સાંભળવા માત્રથી મેટા, મોટા સૈન્યાના પશુ નાશ થઇ જાય છે. પછી તે ગધેડીએ આવીને શું કર્યું?’ 27 તે ગધેડી મહારાજ પાસે આવીને તેમના ઉપર મૂત્ર ને વિષ્ઠા કરવા જતી હતી, પણ એટલામાં તે મહારાજે આધા ફેરવીને તેના માથામાં એવા તે માર્યા કે તરત જ તે પાછા ફરી ગઈ. . “ સારું થયુ. નહિં તે સાંભળવા પ્રમાણે ગધેડી જેના ઉપર મૂત્ર ને વિષ્ઠા કરે તેનુ શરીર સડીસડીને ખવાઇ જાય છે, અને એનુ એવી સ્થિતિમાં મરણ થાય છે કે જે જોયુ પણ ન જાય. પછી તે ગધેડી પાછી ફરીને કયાં ગઇ ? ’ “ શ્રી કાલિકાચાર્યના બહેન, નામે સરસ્વતી સાધ્વી થયાં હતાં. તે ધણા રૂપવંત અને સૌન્દર્યમૂર્તિ હતા. તેમનાં રૂપ-સૌન્દર્યાંથી માહિત થઈ કામી ગભિન્ન રાજાએ તેમને અન્તઃપુરમાં પકડી મંગાવ્યા હતા. આ અતની શ્રી કાલિકાચા મહારાજને જાણ થતાં, એવા દુષ્ટને દ‘ડ દેવાને તેત્રાએ વિચાર કર્યાં. સૈન્ય સજ્જ ફરી યુદ્ધ કરવા મહારાજશ્રી ત્યાં પધાર્યાં. રાજાએ કિલ્લાના દરવાજા બંધ કરાવ્યા ને ગંભી વિદ્યાને અને ગધેડી ખેલાવી ને કિલ્લા ઉપર માકલી. તે ગધેડીએ ભૂક વાને મેાં પહેાળુ કર્યું કે તરત સનિકાએ લક્ષ્ય સાધી તેનુ' માં બાણેથી ભરી દીધું'. બાણુથી મેાં ભરાઇ ગયું એટલે તેનેા અવાજ બહાર જ નીકળી ન શકયા. આખર ગધેડી પાછી કરીને ગભિન્ન રાજા ઉપર વિષ્ટા અને મૂત્ર કરી ચાલી ગઇ. શ્રી કાલિકાચાર્ય મહારાજે તેને પકડ્યો અને સાધ્વીજીને મુક્ત કરાવી વધતી જતી અનર્થ પરમ્પરાને પ્રશાન્ત કરી. છેવટે પાતે પણ પાયશ્ચિત્તથી પવિત્ર થઈ આત્મસાધનમાં ઉજમાળ બન્યા. Page #141 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૪ : નિતવવાદ : તે ગધેડી પાછી ફરીને પરિવ્રાજક પાસે આવી, અને તેના માથા ઉપર મૂત્ર વિષ્ટા કરીને ચાલી ગઈ.-અલોપ થઈ ગઈ. પછી સભાપતિએ પરિવ્રાજક પરાજિત થયેલ છે. જેમ જાહેર કર્યું ને રાજા સાહેબે તેને અવહેલનાપૂર્વક નગરપારની સજા કરી.” “ખરેખર, પ્રતિવાસુદેવનું ચક્ર જે પ્રમાણે પિતાનું જ વિનાશક થાય છે, તે પ્રમાણે આ વિદ્યા પણ જે કાર્ય માટે વાપરી હોય ત્યાં ન ફાવે તો મૂકનારને જ મારે છે. અરેરે ! બાપડા પરિવ્રાજકની બહુ ખરાબ સ્થિતિ થઈ. કેટલું અભિમાન કરતા હતા? ક્ષણમાં બધું બદલાઈ ગયું.” બીજું શું થાય? વગરવિચાર્યું મિથ્યાભિમાન માણસને ઊંચે ચડાવીને એવું તો નીચે પછાડે છે કે તેનું નામનિશાન પણ રહેવા દેતું નથી.” સાંભળ્યું છે કે, આ વિજયથી મહારાજને ઘણું સન્માન મળ્યું છે ને તેમને યશ બહુ જ વધે છે.” એ તે સારું જ થયું છે, પણ મહારાજ હજુ એટલા પ્રૌઢ થયા નથી. તેમને મળેલ આ માનનો દુરુપગ ન થાય તો સારું! તેઓ આગળ વધે અને આવી વિદ્વત્તા ફેલાવે તેમાં તો આપણે ગૌરવ લેવા જેવું છે.” એમાં શું? આપણું રાજ્યમાં–દેશમાં આવા વિદ્વાન વસે છે એ આપણને અને રાજ્યને અભિમાનને વિષય છે. બીજું હજુ સુધી હું જીવ અને અજીવ એ બે જ પદાર્થો છે એમ જ સમજતે, પણ આ મહારાજનું કથન સાંભળ્યા પછી મારો તે ભ્રમ દૂર થયો ને નજીવ પણ એક પદાર્થ છે એ સમજાયું.” Page #142 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ નિતવ શ્રી રેણુગુપ્ત : : ૧૨૫ : “હા, મારા સાંભળવામાં પણ અત્યારસુધી એ નહેતું આવ્યું. મહારાજે એ નવીન જ બતાવ્યું.” ( શ્રી રોહિગુપ્ત પરિવ્રાજકને વાદમાં પરાજિત કરીને તેની દુષ્ટ વિદ્યાઓને પણ પ્રતિકાર કરી હટાવી ત્યારે છેવટે તેણે ગદંભી મહાવિદ્યાને પ્રયોગ કર્યો. શ્રી રેહગુપ્ત પોતાના ગુરુમહારાજે મંત્રીને આપેલ રજોહરણથી તે વિદ્યાને પણ પાછી પાડી. ઉપાયહીન થઈ પરિવ્રાજક પૂર્ણ પરાસ્ત થયે ને રાજ્ય તેને નગરપાર કર્યો. શ્રી રોહગુપ્તને ખૂબ સન્માન આપી વિજયી જાહેર કર્યા. ઉપરની નાગરિકની વાતચિતથી એ સ્પષ્ટ સમજાય છે.] આજ અન્તરંજિકા નગરીમાં ઘરઘર ઉત્સવ છે. જેને અને જૈનેતરે સર્વે શ્રી રોહિતના વિજયથી આનન્દ્રિત થાય છે. મેટા આડમ્બરપૂર્વક શ્રી રોહગુણને રાજસભાથી ઉપાશ્રયે લાવવામાં આવ્યા ત્યારે ગુરુમહારાજશ્રીએ વાદમાં વિજય વર્મા તે માટે તેમને ખૂબ શાબાશી આપીને પછી વાદને વૃત્તાન્ત પૂછો. તે આ પ્રમાણે— રાહગુસ! વાદને આરંભ કોણે કર્યો હતો? “જી, રાજ્ય તરફથી વાર શરૂ કરવા સૂચન કરાયું એટલે તે કોઈ પણ બે નહિં, ત્યારે મેં તેમને પૂર્વપક્ષ કરવા પ્રેરણા કરી ને પરિવ્રાજકે પૂર્વપક્ષ કર્યો.” કયા વિષયને પૂર્વપક્ષ તેણે કર્યો?” - “જી, જીવ અને અજીવ એમ બે જ રાશિ છે, એવું તેણે સ્થાપન કર્યું.” Page #143 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૬: નિહ્નવવાદ ત્યારે તે તેણે આપણને જ અભિમત સત્ય સિદ્ધાન્તન પક્ષ લીધે. પછી તે શું કર્યું?” જી, મેં દ્વિરાશિનું ખંડન કરીને ત્રણ રાશિનું સ્થાપન કર્યું.” પછી ફરી તેણે દ્વિરાશિનું મંડન કરી તારો વિરોધ કર્યો હશે ને?” હાજી, તેણે ત્રણ રાશિનું સામાન્ય ખંડન કર્યું. વળી મેં સ્થાપના કરી. એમ થોડા સમય સુધી પરસ્પર વાદ ચાલ્યા પણ છેવટે જ્યારે મેં તેનું સચોટ ખંડન કરી ત્રણ રાશિનું આબાદ મંડન કર્યું એટલે તે બેલતો જ બંધ થઈ ગયે.” “પછી શું થયું ?” પછી તો તેણે દુષ્ટ વિદ્યાઓનો ઉપયોગ કર્યો, ને મેં તે સર્વ વિદ્યાઓને આપશ્રીના પસાયથી પ્રતિકાર કર્યો એટલે તેમાં પણ તે ન ફાવ્યા. મહારાજા શ્રી બલશ્રીએ તેને નગરપારની સજા કરી.” “સારું થયું પણ વાદમાં વિજય મળ્યા પછી તે ખુલાસે કર્યો કે નહિં કે આ ત્રણ રાશિનું મેં જે સ્થાપન કરેલ છે તે આ પરિવ્રાજકને પરાજિત કરવા માટે કરેલ છે. પણ વાસ્તવિક તે બે રાશિ જ છે.” ના, એ ખુલાસો મેં નથી કર્યો.” “તારે એવો ખુલાસે કરવો જોઈએ. પાછળથી એવું સ્પષ્ટીકરણ–ચોખવટ ન થાય તો ત્રણ રાશિના તારા સચોટ મંડનથી કેટલાએક ત્રણ રાશિને સત્ય માની બેસે તો અનર્થ થાય. મિથ્યાત્વની વૃદ્ધિ થાય. ઠીક, હજુ શું બગડી ગયું છે? આવતી કાલે સભામાં જઈ ખુલાસો કરી આવજે.” Page #144 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ નિદ્ભવ શ્રી રેગુપ્ત: : ૧૨૭ : 66 જી, એમાં અનર્થ શું થાય ? વાદમાં ચર્ચાયેલ વાત કાંઇ કેઇ સાચી ાડી માને નહિ' એટલે મને હવે એવા ખુલાસો કરવાની જરૂર જણાતી નથી. પાછળથી સભામાં હુ જાતેજ મારા કથનને અસત્ય કહું તે મારા વચનની કિંમત ન રહે. મારું બહુમાન ઘટે-લઘુતા થાય, ” “એમાં લઘુતા કે બહુમાન ઓછું ન થાય. ઊલટુ આપણે સત્યના અનુયાયી છીએ, આગ્રહુવાળા નથી એવી છાપ પડે. સ્પષ્ટીકરણ ન થાય તેા વાદીને પરાજય પમાડવા માટે આમ કહેવાય છે, એવુ' ન સમજનારા આત્માએ ત્રણ રાશિને સત્ય માની બેસે. આપણે કેાઈના મિથ્યા વિચારામાં નિમિત્તભૂત થઇએ એ આછુ પાપ-કારણ નથી. સૈા સત્યની શુભ્રતા કરતાં એક અસત્યની મલિનતા વધારે ગાઢ છે, માટે જરૂર ખુલાસા કરી આવવે, ક “ જે સભામાં મેં ત્રણ રાશિની સ્થાપના કરી ત્યાં જ જઇને સ્વમુખે મારું કથન મિથ્યા છે અને પરિવ્રાજકની માન્યતા તથ્ય છે, એવુ' કહું તેમાં મારું ગૌરવ શુ રહે ? માગથી એ બની શકશે નહિ', ' “ તારાથી એ નહિ બની શકે તે તું મિથ્યાત્વની પુષ્ટિ કરે ને હું ચલાવી લઉં તે મારાથી પણ ખની શકશે નહિ. વળી તારે ક્યાં એમ કહેવુ છે કે ‘ મારું કથન મિથ્યા છે, ને પરિવ્રાજકનુ સત્ય છે. ' તારે એમ ખુલાસેા કરવા કે એ રાશિ સત્ય છે ને ત્રણ રાશિ અસત્ય છે. મે તે દિવસે વાદમાં ત્રણ રાશિનું સ્થાપન કર્યું હતું તે કેવળ પરિવ્રાજકને પરા ત નહિં. આ સમયે તેા આ છે, પણ કોઈ વખત એવા પ્રસંગ આવે કે જેમાં કેઈ આવા જ વાઢી આપણને અભિમત આત્મા Page #145 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૮ : નિકવવાદ : કર્મ-મુક્તિ વગેરે પદાર્થોનું મડન કરે ને તેને જિતવા માટે આપણે તે સર્વનું ખંડન કરીએ, છેવટ આપણો વિજય થાય એટલે એ સાચું કર્યું છે ને તેને ખુલાસો કરવાથી આપણે હલકા પડીએ એવું થોડું છે? વાદમાં વિજય તે બુદ્ધિને થાય છે, સત્ય સિદ્ધાન્તને થડે થાય છે? તું સત્ય સિદ્ધાન્તનું ખંડન કર ને તારાથી વિશેષ પ્રતિભાસમ્પન્ન સામે હોય તે તે તારું સર્વ ખંડન કરી વિજયી બને એથી એ સત્ય એમ કેમ માની લેવાય ? માટે આપણે ખુલાસે જરૂર કરી આવા જ જોઈએ. ન કરી આવીએ તે દેષિત થઈએ.” જી, આપનું કથન યથાર્થ છે, પણ મેં તદ્દન મિથ્યા મંડન કર્યું હોય તે ખુલાસે કરવાની જરૂર રહે. આ તે અપેક્ષાથી ત્રણ રાશિ પણ સંભવી શકે છે, તે એ સત્ય માટે ખુલાસો કરવાની શી જરૂર ?” કોઈપણ રીતે ત્રણ રાશિ સંભવતી નથી. નો જીવ નામની કોઈપણ વસ્તુ જમતમાં હોય તે ને? અપેક્ષાથી ત્રણ રાશિ સંભવે છે એવી તારી માન્યતા મિથ્યા છે. ” ગુરુજી, યુક્તિ અને આગમ બન્નેથી ત્રણ રાશિ સિદ્ધ થાય છે તે શા માટે આપ તેનો નિષેધ કરે છે ? એમાં આપ ભૂલતા હે એમ મનાય છે.” તારો એ ભ્રમ છે. વાદમાં વિજય મેળવવા માટે તે ત્રણ સ્થાપન કર્યું એટલે તને મિથ્યા આગ્રહ બંધાયું છે. ત્રણ રાશિ કેઈપણ પ્રકારે સિદ્ધ થઈ શકતી જ નથી.” “મારો એ ભ્રમ નથી. હું ત્રણ રાશિ સિદ્ધ કરવા તૈયાર છું.” સારું, જે તને ત્રણ રાશિની માન્યતાને આગ્રહ હોય તે સિદ્ધ કરજે. પણ હજુ તને સમજાવું છું કે આ માન્યતા છેડી દે. તેમાં તારું હિત છે. પાછળથી પસ્તાવો થશે.” Page #146 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ નિદ્ભવ શ્રી રેહગુમ : : ૧૨૯ : વાદીને પરાજય કરીને-વિજયી બનીને આવ્યા પછી રેહગુમને તેમના ગુરુમહારાજે સઘળા સમાચાર પૂછયાં, તેમાં રેહગુપ્ત જે ત્રણ રાશિનું મંડન કરેલું તે સમ્બન્ધી ખુલાસો કરવા ગુરુમહારાજે તેમને સૂચવ્યું, છતાં રોહિગુપ્ત તે સૂચનાની અવગણના કરી. ઘણી રીતે સમજાવ્યા છતાં રોહગુપ્ત ન સમજ્યા, ને ઊલટું ત્રણ રાશિ છે એ સિદ્ધ કરવા તૈયાર થયા. શ્રી ગુપ્તસૂરિજી મહારાજ આ અનર્થ ન વધે એટલે શિષ્ય સાથે વાદ કરવા કટિબદ્ધ થયા. “ શું આચાર્ય મહારાજશ્રી અને રોહિગુપ્ત વચ્ચે રાજસભામા વાદ થવાનો છે, એ વાત સાચી છે?” ગામમાં એ પ્રશ્ન ચર્ચાતો હતો. હા, શ્રી રેહગુપ્ત પરિવ્રાજક સાથેના વાદમાં જે બેલ્યા હતા તે સિદ્ધાન્ત-આગમ વિરુદ્ધ હતું. તેને ખુલાસો સભામાં જઈને કરવા આચાર્ય મહારાજશ્રીએ તેમને સમજાવ્યું, પણ તેમણે ન માન્યું. વધારે કહ્યું ત્યારે કહેવા લાગ્યા કે-મેં કયાં બાર કહ્યું છે? એટલે આચાર્ય મહારાજશ્રીને લાગ્યું કે આ શક્તિવાળે છે, ને મિથ્યા આગ્રહમાં બદ્ધ થયો છે. જે હવે માર્ગમાં નહિં આવે તે એની શક્તિને સદુપયેગ થવાને બદલે રમના પિતાના વિચારના પ્રચારમાં થશે ને તેથી હિત થવાને બદલે અનર્થ વધશે, માટે તેની સાથે વાદ કરી તેને માગે લાવવા મહારાજશ્રીએ વિચાર કર્યો છે.” જાણકારે જણાવ્યું. “ જે એમ થશે તે તે આ વિજયને લઈને નિન્દા કરતાં અન્યદર્શનીઓને પણ પ્રશંસા કરવી પડતી હતી. તેમને એ Page #147 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૦ : નિવવાદ : આ ખબર પડશે એટલે તેઓ પાછા નિન્દા કરવા માંડશે. એમને તે એટલું જ જોઈએ છે.” નિન્દા કરે તે ભલે કરે, એથી શું? આપણે બેટા વિચારોને થોડા ચલાવી લેવાય?” “એ વાત તે બરાબર છે, પણ ભણીગણીને તૈયાર થયેલ મહારાજ આમ તદ્દન ફરી ગયા એ શું?” માટે તે આમ સખત પગલાં લેવા પડે છે. સામાન્ય સાધુ હેત તે આવું થોડું કરવું પડત? સમજે તે ઠીક, નહીં તે તેની શી અસર થવાની છે?” પણ આચાર્ય મહારાજશ્રી રાજસભામાં વાદ કરવા માટે શા માટે જાય છે? ઘર મે મહારાજને સમજાવવા હતા, ને ન સમજે તો સંઘ કે સમુદાય બહાર કરવા હતા. આ તે જાણી જોઈને વિશેષ હેલના માર્ગ લેવાતે હાય એમ નથી લાગતું? પહેલાં પણ કેટલાયને એ પ્રમાણે બહાર કર્યાનું સંભળાય છે.” પણ એમ કરવાથી ઉદ્દેશની સિદ્ધિ નથી થતી માટે આમ કરવું પડે છે. શ્રી રોહિગુપ્તને એમ ને એમ સમુદાય બહાર કરે એટલે તેઓ શાન્ત રહે એમ ન સમજવું, તેઓ પિતાના વિચાર ફેલાવવા પ્રયત્ન કરશે. આ રીતે સભામાં જાહેરમાં વાદ થાય ને પછી ન સમજે તે તેમને બહાર કરવામાં આવે એટલે તેઓ આડુંઅવળું કંઈ પણ બોલી તે ન જ શકે. વળી સભામાં મહારાજશ્રી સાથેના વાદમાં વિજય મેળવે એ સ્વપ્ન પણ સંભવતું નથી.” - “ઠીક, વાદ કયારથી થવાનું છે?” For Pi Page #148 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ નિહ્રય શ્રી રાગુપ્ત: : ૧૩૧ : 66 હજી નક્કી નથી થયું, પણ ઘણું કરીને એ ચાર દિવસમાં વાદ થશે. ” શ્રી રેહશુને ઘણું સમજાવ્યા છતાં ન સમજ્યા એટલે શ્રી ગુપ્તસૂરિજી મહારાજ જાહેરમાં રાજસભામાં રાજાની સમક્ષ વાદ કરવા ફાગુપ્તને કહે છે, ગુરુ શિષ્યના વાદ્યના નિય થાય છે. ( ૭ ) “ હસુપ્ત ! તમારા મતનું પ્રતિદાન કરો, ’ રાજસભામાં શ્રી ગુપ્તસૂરિ મહારાજે રાહગુપ્તને વાદને આર્ભે કરવા કહ્યું. यम्मादजीवजीवा - नोजीवोऽपि विभिद्यते । तथैवाध्यक्ष गम्यत्वा-दस्तु गशित्रयं ततः ।। ' જે કારણે અજીવ, જીવથી જુદો પડે છે તે કારણે નવ પણ જીવથી જુદો પડે છે તે પ્રમાણે જ પ્રત્યક્ષ થતું ાવાથી. માટે ત્રણ રાશિ હો. નાજીવ (પક્ષ) જીવથી હૃદે છે. (સાધ્ય) જીવથી વિલક્ષણ જણાતા ડાવાથી (હતુ) અજીવની માફક (ઉદાહરણ). જે જંથી વિલક્ષણ જણાય તે તેથી તુમ હોય છે (વ્યાપ્તિ). જેમ અજીવ જીવથી વિલક્ષણ જાય છે માટે પ્લુદો છે તેમ નાજીવ નામે એક જીદ્દી રાશિ હોવાથી જીવ, અવ અને નજીવ અમ ત્રણ રાશિ પ્રમાણસિદ્ધ છે; માટે એ જ રાશિ નહીં પણ ત્રણ રાશિ સ્વીકારવી જોઈએ” રાગુપ્ત પાતાના પક્ષનું પ્રતિપાદન કર્યું. “ તમે નાજીવને જીવથી વિલક્ષણ કહ્યા છે અટલે શુ? અવાધારધર્મ જાળમ્' અસાધારણ ધર્મ લક્ષણ કહેવાય Page #149 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૨ : નિહ્ન વાદ: છે. વિરુદ્ધ લક્ષણ-વિલક્ષણ કહેવાય. અર્થાત બે વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ અસાધારણ ધર્મ હોય તે બ ને વસ્તુઓ વિલક્ષણ કહેવાય. વિલક્ષણતા બે પ્રકારે થાય છે; એક તે જુદા જુદા લક્ષણથી અર્થાત્ એકનું સ્વરૂપ કંઈક હોય ને બીજાનું સ્વરૂપ કંઇક હોય. જેમ એક જ સ્થાનમાં રહેનારા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પરસ્પર વિલક્ષણ છે; કારણ કે તે બંનેના સ્વરૂપ જુદા છે. ધર્માસ્તિકાયનું સ્વરૂપ ગતિમાં સહાય કરવાનું છે તે અધમસ્તિકાયનું સ્વરૂપ સ્થિતિમાં મદદ કરવાનું છે. એ પ્રમાણે એક જ આત્મામાં રહેતાં પુણ્ય અને પાપ વિલક્ષણ છે. પુણ્ય સુખને આપનાર છે ને પાપ દુઃખને દેનાર છે. સાકરમાં જે સ્થળે સફેદ રૂપ છે ને તે જ સ્થળે મિષ્ટ રસ પણ રહે છે, છતાં બન્ને એક નથી; કારણ કે રૂપ આંખથી જણાય છે ને રસ જીભથી જણાય છે. એ સ્વરૂપ ભેદરૂપ વિલક્ષણતા થઈ. બીજી વિલક્ષણતા, જુદા જુદા સ્થાનમાં રહેવારૂપ છે. જેમાં પહેલું પેટ, સાંકડે કાંઠલે, ને જલ ધારણ કરવાની શક્તિ તે રૂપ એક જ સ્વરૂપવાળા ઘડાઓ પરસ્પર એક બીજાથી વિલક્ષણ છે, કારણ કે તે જુદા જુદા સ્થાનમાં-ભિન્ન ભિન્ન દેશમાં રહે છે. જે સ્થાનમાં એક ઘડો. રહે છે, તે જ સ્થાનમાં બીજે ઘડો રહેતો નથી. ને આ બને પ્રકારની વિલક્ષણતા ન હોવાને કારણે પોતે પિતાથી વિલક્ષણ થઈ શકતો નથી. તમે જીવથી નજીવને વિલક્ષણ જણાવે છે : જો કે નિશ્ચય નય પ્રમાણે તે એક ઘડાથી બીજા ઘડાનું સ્વરૂપ પણ જુદુ હોય છે. એકમાં અમુક દેશોપનિક તે અન્યમાં અન્ય દેશપતકવરૂપ સ્વરૂપ ભિમ છે; છતાં આબાલગે પાલ દેશભેદથી ભિજા પ્રતીત થાય છે. માટે તે વ્યવહારમાં એક સ્વરૂપવાળા મનાય છે, માટે સ્વરૂપ ભેદરૂપ વિલક્ષણતાને છોડી દેશભેદે વિલક્ષણ ગણાવે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ નિદ્ભવ શ્રી રેણુગુપ્ત : : ૧૩૩ : તે તેમાં કઈ જાતની વિલક્ષણતા છે? લક્ષણભેદરૂપ વિલક્ષણતા છે, કે દેશભેદરૂપ વિલક્ષણતા છે ? ” આચાર્ય મહારા વિલક્ષણતાના વિકલ્પ કરી પ્રશ્ન કર્યો. જીવમાં જીવથી બંને પ્રકારની વિલક્ષણતા છે. તે આ પ્રમાણે-જીવમાં જીવત્વ છે અને નજીવમાં જીવત્વ છે. આ રીતે બન્નેનું સ્વરૂપ જુદુ જુદુ છે. દેશભેદ તે પ્રત્યક્ષ જણાય છે. ગિરોલીના શરીરમાંથી ભિન્ન થયેલ પુછ ને જીવ છે. જે સ્થાનમાં ગિરેલી રહે છે તે સ્થાનમાં તે પુછુ નથી રહેતું માટે દેશભેદ છે. એ રીતે જીવથી ભિન્ન-વિલક્ષણ નેજીવ સિદ્ધ થાય છે.” રેહગુખે જણાવ્યું. બીજા કોઈ હેતુથી જીવ સ્વતન્ન-ભિન્ન થયા પહેલાં નજીવસ્વરૂપ સ્વરૂપ ભેદ કહી શકાય નહિં. તદ્વયક્તિત્વરુપ હેતુથી વસ્તુમાં ભિન્નતા સિદ્ધ થાય છે, પણ તે ક્યારે કે જે તે તે વસ્તુનું તદ્વયક્તિત્વ સ્વતંત્ર સિદ્ધ થયું હોય તે. મુક્તિમાં એક જ સ્થાનમાં સમાન અવગાહનાથી અવસ્થિત આમાઓ પરસ્પર જુદા છે. અનન્ત જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સ્વરૂપ સર્વમાં સમાન છે, દેશભેદ પણ નથી છતાં તેમાં જે ભિન્નતા છે તે તદ્રવ્યક્તિત્વરૂપ સ્વરૂપ ભેદને આશ્રયીને છે. તેઓનું તદ્વયક્તિત્વ પ્રથમ વતન સિદ્ધ થયેલ છે. એક કાળે સિદ્ધ થયેલાઓની એક સ્થળમાં એક સરખી અવગાહના હતી નથી. તે ભિન્ન કાળે સિદ્ધ થયેલાઓની જ સંભવે છે. એ જે કાળ ભેદ છે તેણે જ તેમાં તદ્વયક્તિત્વ સિદ્ધ કરેલ છે, માટે જ્યાં સુધી જીવ સ્વત-ત્ર સિદ્ધ ન થાય ત્યાં સુધી તે - વ્યક્તિત્વ ભિન્ન કહી શકાય નહિ. બાકી તે સિવાયનું હલનચલન-પુરણ વગેરે સ્વરૂપ જીવ- જીવમાં સમાન છે એ રીતે સ્વરૂપ-લક્ષણ ભેદરૂપ વિલક્ષણતા ઘટી શકતી નથી. દેશ Page #151 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૪ : નિહવવાદ: ભેદથી જીવ વિલક્ષણ સિદ્ધ કરીને તેમાં જે તકયકિતત્વ સિદ્ધ કરો તે તે પણ સંભવતું નથી. દેશભેદ બે પ્રકારે થાય છેઃ એક તો જે વસ્તુથી જે વસ્તુમાં દેશ ભેદ રાખે છે તે બને વસ્તુઓ પૃથભાવે રહેતી હોય અર્થાત્ બને વચ્ચે કઈ પણ જાતને સમ્બધ ન હોય. જેમ હિમાચલ અને વિયાચલ બને ભિન્ન દેશમાં રહે છે તે પૃથભાવે રહે છે અને બીજે દેશભેદ અપૃથભાવે થાય છે એટલે કે બે વસ્તુઓ સમ્બધિત થઈને રહેતી હોય ને ભિન્ન સ્થળમાં હોય. જેમ ભૂતલ અને ઘટ બને સંગ સમ્બન્ધથી સંબંધિત છે, છતાં બનેમાં દેશભેદ છે. તે તમને અભિલષિત નજીવ જીવ સાથે સમ્બધિત થઈને ભિન્ન દેશમાં રહે છે કે અસમ્બધિત થઈને ભિન્ન દેશમાં રહે છે? ” આચાર્ય મહારાજે સ્વરૂપભેદનું ખંડન કરી દેશભેદના વિકલ્પ દર્શાવી પ્રશ્ન કર્યો. આ “જીવથી છૂટો પડીને નેજીવ દૂર રહેલ છે તે પ્રત્યક્ષ જણાય છે. બન્ને વચ્ચે કંઈ પણ સમ્બન્ધ જણાતો નથી માટે પૃથભાવ-અસમ્બધિત દેશભેદ નજીવમાં છે.” રાહગુખે કહ્યું. નજીવ, જીવથી છૂટે પડેલ છે તે ક્યા હેતુથી? વિશ્રસાસ્વભાવથી કે કોઈના પ્રયોગથી ? તેમાં વિશ્વનાથી છૂટા પડવાપાણુ ઘટી શકે જ નહિં. વિશ્રસાથી છૂટા પડતા પુદ્ગલો એક વસ્તુથી સ્વયં છૂટા પડીને બીજી વસ્તુ સાથે સમ્બન્ધિત થાય છે-મિશ્રિત થાય છે. જેની સાથે મિશ્રિત થાય છે તેની સાથે તદ્રશ્ય થઈ જાય છે. પિતાના ધર્મોની આપ-લે કરે છે તે પ્રમાણે નિજીવ પણ જીવથી સ્વયં છૂટો પડે છે તે માની શકાય નહિં. કદાચ તમારા મત પ્રમાણે માનીએ તે જીવથી છૂટે થયેલ જીવ જ્યાં જેની સાથે રહેલ છે ત્યાં સુખ દુઃખાદિને ઉત્પન્ન કરશે. એ સુખ દુઃખાદિની ઉત્પત્તિ દૂષિત હોવાથી અભીષ્ટ માની શકાશે નહિં, માટે વિશસાથી પૃથભાવ માની શકાય Page #152 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ નિશ્રવ શ્રી રોહગુસ: : ૧૩પ : નહિં.” આચાર્ય મહારાજશ્રીએ પૃથભાવના પણ વિકલ્પ પાડી ખંડનની શરુઆત કરી. ને જીવ જ્યાં રહેલ છે ત્યાં સુખ-દુઃખાદિ ભેગવે જ છે. તેમાં દેષ શું છે?” રેહગુપ્ત સમાધાન કરવા લાગ્યા. જે એ પ્રમાણે સુખ-દુઃખાદિને અન્ય સ્થાને અન્યમાં પણ ભેગ માનવામાં આવશે તે બે મહાન દોષ લાગશે. ૧ કૃતનાશ અર્થાત્-કરેલ કર્મને વિનાશ-નિષ્ફળતા અને ૨ ૨ અકૃતામ્યુપગમ, અર્થા-નહિં કરેલ કર્મનો સ્વીકાર. તે આ પ્રમાણે-ગિરાળીમાં રહેલા જીવે પુચ્છમાં સુખદુઃખાદિ અનુભવ કરવા યોગ્ય કર્મ કરેલ છે. જ્યારે પુચ્છ કપાઈને જુદું પડયું ને તેને ગિરેલીમાં રહેલા જીવ સાથે બિલકુલ સમ્બન્ધ નથી એમ સ્વીકાર્યું એટલે ગિરેલીના જીવે કરેલ કર્મનું કંઈ પણ ફલ આવ્યું નહિં. એ કર્મ વિફલ ગયું એ કૃતકર્મવિનાશરૂપ દેવ થયે. ગિરોલીથી છૂટા પડેલ પુછામાં રહેલ જીવે (જીવે) કાંઈ પણ કર્મ કરેલ નથી, છતાં પુછમાં સુખદુઃખાદિ અનુભવે છે તે શાથી? વિના કર્મ સુખ-દુઃખાદિ અનુભવી શકાય જ નહિં એટલે ત્યાં નહિં કરેલું કમ માનવું પડશે એ બીજે દોષ થયો. નજીવ નહિં માનનારને એ દોષ સંભવતા નથી; કારણ કે તેઓ તે કપાયેલ પુછમાં પણ ગિરોલીમાં રહેલા જીવને જ સ્વીકારે છે. તે જીવે કર્મ કરેલ છે, તેને જ પુરછમાં અનુભવ થાય છે. એટલે ગિરેલીના જીવનું કર્મ વ્યર્થ થતું નથી અને પુછમાં થતાં સુખ-દુઃખાદિના અનુભવ માટે નવું કર્મ માનવું પડતું નથી, માટે વિશ્રસાથી ને જીવન પૃથભાવ માની શકાય નહિં.” આચાર્ય મહારાજે દોષો બતાવ્યા. શ્રી ગુપ્તસૂરિજી મહારાજ અને શ્રીહગુપ્ત વચ્ચે ઉપર એ સ્વીકારી રહેલા છે. કામાદિ અનુભવ Page #153 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૬ : નિવવાદ: પ્રમાણે રાજસભામાં વાદ શરુ થયા. ગંભીર દવનિથી પૂર્વપક્ષઉત્તરપક્ષ થયાં. ઘણું સભાસદ વાર સાંભળવા એકઠા થયા હતા. રાજાએ સભાના અન્ય કાર્યો મુલતવી રાખ્યાં. સભાને સમય સપૂર્ણ થતાં સૌ સ્વસ્થાને ગયા. એ રીતે કેટલાએ દિવસ સુધી ગુરુ-શિષ્ય વચ્ચે વાદ ચાલુ રહ્યો. વાદ શરુ થયા ઘણું દિવસ થઈ ગયા, છતાં શું કંઈ પણ નીવેડે આવ્યું કે નહિં? તાત્કાલિક કાંઈ નિર્ણય થાય એમ લાગે છે કે નહિં?” એક જિજ્ઞાસુએ અન્યને પૂછયું. આ વાદ કેટલા દિવસ ચાલે એ કંઈ એક્કસ કાપી શકાતું નથી. વાણીના અખલિત પ્રવાહ વહ્યા જ જાય છે. બેમાંથી કોઈ અંશ પણ તર્ક કે યુતિમાં પાછા પડતા નથી. એથી લાગે છે કે વાદ લાંબા કાળ સુધી ચાલશે.” વિષય ચર્ચાય છે? કઈ યાદ હોય ને જાણવા જેવું હોય તો જણાવો.” “મને કંઈ યાદ તો નથી. પણ યાદ રાખવા લાયક છે જે વિષય ત્યાં વાદમાં ચર્ચાય છે તેની હું નોંધ કરી લઉં છું. તેમાં મેં જે લખ્યું છે તે સંભળાવું.– પ્રથમ દિવસ– ને જીવ, જીવથી વિલક્ષણ હોવાથી જુદે છે એ પૂર્વપક્ષ શ્રીરોહગુપ્ત મુનિએ કર્યો આચાર્ય મહારાજે લક્ષણભેદે ને દેશભેદે એમ વિલક્ષણતા બે પ્રકારે થાય છે, જીવમાં કયા પકારની વિલક્ષણતા છે? એવો પ્રશ્ન કર્યો. નજીવમાં બને પ્રકારની વિલક્ષણતા છે, એ ઉત્તર ને તેનું ખંડન થયું. Page #154 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ નિદ્ભવ શ્રી રેહગુમ : : ૧૩૭ 1 હલન-ચલન-રફુરણરૂપ લક્ષણ જીવ અને જીવમાં સમાન છે, માટે લક્ષણભેદ નથી અને દેશભેદ છે તે કેવા પ્રકાર છે ? સમ્બન્ધ કે અસમ્બધ? તેના ઉત્તરમાં પૂર્વપક્ષકારે સમ્બન્ધ પક્ષે છોડી અસમ્બનું વિવેચન કરી ઘટાવ્યું. પુનઃ ઉત્તરપક્ષવાદીએ બે વિકલ્પ કર્યા કે વિશ્રસાથી પૃથભાવ છે કે પ્રયોગથી? વિશ્રસાથી પૃથભાવ માનવામાં સુખ–દુઃખાદિનો સંકર બતા. તેને ઇષ્ટ માનવામાં બે દોષેની ચર્ચા થઈ. છેવટ વિકસાથી ને જીવને પૃથરભાવ ન માની શકાય એ સિદ્ધ થયું.” દ્વિતીય દિવસ– “ પૂર્વપક્ષવાદીએ પ્રયોગથી નજીવ જુદો પડ્યો છે એમ કહ્યું. ઉત્તરપક્ષવાદીએ તેનું ખંડન કરતાં જણાવ્યું કે, જીવ અમૂર્ત દ્રવ્ય હોવાથી આકાશની માફક તેનો ખંડ જુદો પાડી શકાય નહિં. જે અમૂર્ત દ્રવ્ય છે, જે કોઈએ બનાવ્યું નથી, જેમાં વિકાર જણાતો નથી. જેને વિનાશના હેતુઓ સ્પર્શતા નથી, તેના ટુકડા-ખંડ પણ પડતા નથી ને જેના ટુકડા-ખંડ પડે છે તેને સર્વથા-સદન્તર નાશ થાય છે. જે જીવના ટુકડા-ખંડ પાડી એકને જીવ અને અન્યને નજીવ કહેવામાં આવે તે છેવટ એમ અનેક ખંડે પડી-પાડીને જીવને સર્વથા વિનાશ માનવે પડશે. જે તેને ઈષ્ટ માની સ્વીકારવામાં આવશે તે જિનેશ્વર ભગવાને જીવને શાશ્વત કહ્યો છે-નિત્ય પ્રરૂપે છે તેનો અપલાપ થશે તેથી જિનમતત્યાગરૂપ એક દેવું. બીજું જીવને વિનાશી માનવાથી જીવ મુક્ત થાય છે, તેને મેક્ષ મળે છે એ પણ નહિં ઘટે. જીવને તે નાશ થયે તેથી તે વિદ્યમાન જ નથી તે મુક્ત થાય કોણ ? મોક્ષ મળે કેને? એ બીજે દેષ, ને ત્રીજું તમે આ દીક્ષા પાળો Page #155 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૮: નિહ્નવવાદ : છે, તમે જપ-તપ આદિ કરે છે, તે સર્વ વિનાશી આત્મા માનવાથી નિષ્ફળ થશે. ” એ પ્રમાણે બીજે દિવસે પ્રગથી પણ જીવથી નજીવનું પૃથક્કરણ ન થઈ શકે એમ સ્થિર થયું. પછી ત્રીજે દિવસે પૂર્વ પક્ષવાદીએ નો જીવને સિદ્ધ કરવા જુદે જ માર્ગ લીધે. તૃતીય દિવસ “ પૂર્વપક્ષવાદી-ગિરોલરૂપ જીવ અને તેનાથી જુદા પડેલા તેના પુચ્છરૂપ જીવની વચમાં કંઇપણ જણાતું નથી માટે બન્ને અત્યન્ત જુદા છે. ઉત્તરપક્ષવાદી–વચમાં કંઈ દેખાતું નથી માટે બન્ને જુદા છે એટલે શું ? મધ્યમાં દારિક શરીર નથી જણાતું એ જ કે બીજું પણ કંઈ નથી જણાતું? કેવળ ઔદારિક શરીર ન જણાય તેથી મળે જીવ નથી એમ કહી શકાય નહિ કારણ કે જીવને કેવળ દારિક જ શરીર નથી. બીજાં પણ શરીરે છે. પૂર્વ પક્ષવાદી–બીજા શરીરે છે, તો તે પણ ત્યાં જણાવાં જોઈએ. ઉત્તરપક્ષવાદીઓદારિક ને વૈક્રિય શરીર સિવાયના બીજા શરીરે સૂમ છે, ચર્મચક્ષુથી દેખી ન શકાય એવાં છે. શરીર વગરનો જીવ અને સૂક્ષ્મ શરીરવાળે જીવ દારિક કે વૈક્રિય શરીર સિવાય દેખી શકાતો નથી. પણ તેથી તે નથી એમ કહી શકાય નહિ. ભીંત સિવાય દીપકની પ્રભા વચમાં દેખી શકાતી નથી, પણ તેથી દીવા અને ભીંતની વચ્ચે પ્રભા નથી એમ કહી શકાય નહિં, ” Page #156 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ નિહ્નવ શ્રી રોહગુપ્ત : : ૧૩૯ : એ પ્રમાણે આચાર્ય મહારાજે જીવ અને નો જીવ બન્ને સમ્બધિત છે એ સાબિત કર્યું ને સભા વિસર્જન થઈ. શ્રી રોહગુપ્ત મુનિને હંમેશ છેવટ ચૂપ જ રહેવું પડે છે. આચાર્ય મહારાજ દિનપ્રતિદિન વિજયી બનતા જાય છે એથી એમ લાગે છે કે આચાર્ય મહારાજ પાસે તેઓ કંઈ ફાવશે નહિં. પછી ચોથે દિવસે શ્રી રહગુપ્ત મુનિએ નજીવ, જીવથી સર્વથા જુદો થઈને ભિન્ન દેશમાં રહેલ છે તે પક્ષનો ત્યાગ કર્યો ને શાસ્ત્રાર્થ શરુ થયે. ચતુર્થ દિવસ પૂર્વપક્ષવાદી–આપના કથન પ્રમાણે ગિરોલી અને તેના કપાયેલ પુછ વચ્ચે તૈજસકાર્પણ શરીરથી યુક્ત આત્મપ્રદેશ છે, ને તે શરીરે અતિસૂક્ષમ હોવાને કારણે બાહ્ય જ્ઞાનથી જણાતાં નથી. આત્મા અરૂપી હોવાથી ગ્રહણ થતું નથી માટે તે બે વચ્ચે સમ્બન્ધ છે. છતાં બન્ને જુદા જુદા દેશમાં રહ્યા છે તે પ્રત્યક્ષ છે માટે જીવથી તેજીવ ભિન્ન છે. ઉત્તરપક્ષવાદી-જીવ અને નેજીવ વચ્ચે સમ્બન્ધ છે છતાં તમે તેને જુદે સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે એટલે શું? નજીવવાળા વિભાગમાં જીવના થોડા પ્રદેશ છે ને જીવવાળા વિભાગમાં વધારે પ્રદેશ છે માટે બન્ને જુદા છે એમ કહે છે ? જે તમે હા કહેતા હો તો એ જ યુક્તિથી એક જ શરીરમાં સમ્બન્ધ છતાં આંગળી, હાથ, પગ, નાક, કાન, આંખ, હેઠ, વગેરે સ્થળે ને ઘડામાં કાંઠલા વગેરે સ્થળમાં જ્યાં જીવના થોડા થોડા પ્રદેશ છે, ને અજીવના છેડા છેડા પુદ્ગલે છે તે તે વિભાગે પણ મોટા વિભાગોથી જુદા માની તેને પણ Page #157 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૦ : નિવવાદ: ને જીવ અને અજીવ માનવા પડશે. એમ માનતાં ત્રણ જ રાશિ નહિં પણ ઘણી રાશિઓ માનવી પડશે. કદાચ છ ઘણા છતાં ને અજી પણ ઘણાં છતાં જાતિની અપેક્ષાએ જેમ બે જ રાશિ માનવામાં આવે છે તેમ ઘણું છે અને ઘણુ નો અજીવની એક એક રાશિ માનતા પણ ચાર રાશિ તે માનવી જ પડશે. એ રીતે પણ તમે ત્રણ રાશિ તો માની શકશે જ નહિ.” એ રીતે ચોથે દિવસ પૂર્ણ થયે. એ પછી શાસ્ત્રાર્થમાં નથની અપેક્ષાથી, આગમ પ્રમાણથી નજીવની સિદ્ધિ કરવા પ્રયનો થાય છે ને આચાર્ય મહારાજે તે સર્વનું ખંડન કરેલ છે. વગેરે સર્વ મારી નોંધપોથીમાં લખેલ છે. ફરી કયારેક મળીશું ત્યારે જોઈશું. ચાલે. હજુ તો શાસ્ત્રાર્થ કયાં સુધી ચાલશે ? કે વિજયી થશે ? એ જોવાનું રહે છે. તમે પણ આવતા હે. સાંભળવાની બહુ મજા પડે છે. ડીક લ્યા જઈશું.' “ આવો આવે, ઘણા દિવસે દેખાયા. તે દિવસે ચાર દિવસનું લખાણ વાંચ્યું હતું, લાવ આજે આગળ હંજ વાંચું.” ! વાંચે. આ અહિંથી પાંચમા દિવસનું લખાણ છે.” પંચમ દિવસ– આનેજીવ નામનો પદાર્થ આગમસિદ્ધ છે માટે માન જોઈએ, જો કે આગમમાં જીવ નામે એક જુદે પદાર્થ છે, એ પ્રમાણે કઈ વચન મળતું નથી, તો પણ તેની જેવા બીજા અનેક દૃષ્ટાન્ત મળી આવે છે. આગમમાં અજીવના (૧૪) ચૌદ ભેદે પ્રતિપાદન કર્યા છે, તે આ પ્રમાણે-ધમસ્તિકાય, Page #158 -------------------------------------------------------------------------- ________________ પષ્ઠ નિવ શ્રી રહગુપ્ત : : ૧૪૧ : અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય ને કાળ. તેમાં પ્રથમ ત્રણના સ્કધ, દેશ ને પ્રદેશ એમ ત્રણ ત્રણ ભેદ છે એટલે નવ, પુદ્ગલાસ્તિકાયના ઉપરોક્ત ત્રણ અને પરમા એમ ચાર, એટલે નવને ચાર તેર ભેદ થયા ને કાળ એક જ છે એમ ચોદ ભેદે થાય છે. તેમાં ધર્માસ્તિકાય વગેરે એક ને અખંડ પદાર્થ હોવા છતાં તેને જુદા પાડી તેના ધ, દેશ, પ્રદેશ વગેરે ભેદે દર્શાવ્યા છે. તે જ પ્રમાણે જીવના થોડા પ્રદેશને “ નજીવ” તરીકે ભિન્ન માનવામાં કોઈ પણ બાધક નથી, માટે નજીવ જુદે અંગીકાર કરવું જોઈએ.” શ્રી રોહિગુપ્ત એ પ્રમાણે પૂર્વપક્ષ કર્યો. “ જો તમે આગમપ્રમાણથી ચર્ચા કરવા માગતા હો તે તમારે એક ખ્યાલ રાખવો જોઈએ કે-જે આગમોને તમે પ્રમાણભૂત માને છે, તેથી વિરુદ્ધ જઈ શકે નહિં. આગમમાં સ્થળે સ્થળે જીવ અને અજીવ એ બે જ રાશિ છે, એમ પાકે ઉપલબ્ધ થાય છે. શ્રી સ્થાનાંગસૂત્રમાં બીજા સ્થાનકમાં બે રાશિઓ પ્રરૂપી છે, તે આ પ્રમાણે – એ રાશિ જણાવી છે, તે આ પ્રમાણે–જીવો અને અજીવો.” શ્રી અનુગદ્વાર સૂત્રમાં શ્રી ગૌતમસ્વામીજી મહારાજ પ્રશ્ન પૂછે છે કે “ હે ભગવન કેટલાં દ્રવ્ય પ્રરૂપ્યાં છે ? ” તે પ્રશ્નના ઉત્તરમાં પ્રભુજીએ પ્રતિપાદન કરેલ છે કે-“ગૌતમ! બે દ્રવ્યો પ્રરૂપ્યાં છે, તે આ પ્રમાણે-જીવ દ્રવ્યો અને અજીવ દ્ર.” શાસનાધિપતિ શ્રી મહાવીર સ્વામી ભગવતે ? પિતાના જ શ્રીમુખે દીવાલીના દિવસે અન્તિમ ઉપદેશ આપતાં, ૧ ફુવે રાણી quળ, તંજ્ઞા, વીવા વેવ ગગવા જેવું २ कइविहा गं भन्ते ! दव्या पण्णचा ? मोयमा ! दुविहा पण्णत्ता, तंजहा-जीवदव्वा य अजीवदव्वा य । Page #159 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૨ : નિહ્નવવાદ: નિરાધ્યયનસૂત્રના જે કદ અધ્યયને પ્રકાશ્યો તેમાં પણ * ૧ અને અજી એ લેક જાણ" એ પ્રમાણે ફરમાવ્યું છે માટે આગમસિદ્ધ રાશિ તો બે જ છે, ત્રીજી કઈ રાશિ નથી.” એ પ્રમાણે ઉત્તરપક્ષ થ. “ જો આપ બે જ રાશિ છે એમ મનાવવા આગ્રહ રાખતા ડે ના ધર્માસ્તિકાય વગેરેના જે ૧૪ ભેદે પ્રરૂપ્યા છે તેનું શું થશે ? માટે જે પ્રમાણે એ ભેટ મનાય છે તે પ્રમાણે જીવ માનવામાં શુ બાધા છે ? ” પુનઃ પૂર્વ પક્ષવાદીએ પ્રશ્ન કર્યો. • ધમસ્તિકાય વગેરેના જે ભેદો દર્શાવ્યા છે, તે તે તે તે દ્રોનું સ્વરૂપ સ્પષ્ટ સમજાય માટે બતાવ્યા છે. જેમ ઘટાકાશ, પરાકાશ, મહાકાશ, વગેરે પ્રગો આકાશના ભેદો સમજાવવા માટે બનાવાય છે, પણ તેથી કંઈ આકાશથી ઘટાકાશ વગેરે જુદા-વતત્ર પદાર્થ તરીકે માની શકાતા નથી. એ જ રીતે ધર્માસ્તિકાયના સ્કઘ, દેશ, પ્રદેશ ભેદે વિવા માત્રથી સમજવાના છે; પણ સ્વતંત્ર પદાર્થ તરીકે માનવા નથી. એ પ્રમાણે વિવલા માત્રથી માનેલા પદાર્થને સ્વતંત્ર-જુદે પદાર્થ માનવામાં આવે તો અનન્ત રાશિઓ માનવી પડે, ત્રણ રાશિ માનવાથી તેનો નિતાર ન થઈ શકે; માટે આગમથી અવિસદ્ધ બે જ રાશિ માનવી તે આગમપ્રમાણ સમ્પત છે. ” એ પ્રમાણે ઉત્તરપક્ષવાદીનો ઉત્તર થયે. ષષ્ઠ દિવસ “ સમભિરૂઢ નયથી “ જીવ ની સિદ્ધિ થાય છે. સમ ૧ નીવા જેવી સગવાય, ઉર ત્રણ વિવાદ (અથ૦ ૨૬, T૦ ૨, પૂર્વા.) Page #160 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ નિહ્નવ શ્રી રેણુગુપ્ત: : ૧૪૩ : ભિરૂઢ નય જે શબ્દને જે અર્થ થતું હોય તે અર્થને જ જણાવે છે. “ન” શબ્દને નિષેધ અર્થ થાય છે તે પ્રમાણે દેશ-અમુક વિભાગ-એ પણ અર્થ થાય છે. ઘટને એક ખંડ * ઘટ” કહેવાય છે તેમ જીવના છેડા પ્રદેશ “ જીવ” કહેવાય. “કી ૪ સે પvણે જ તે પvણે નોવે” (જીવ એવા જે પ્રદેશે તે પ્રદેશે “નજીવ” ) એ અનુગદ્વાર સૂત્રનું કથન પણ સમભિરૂઢ નયને મતે “ જીવ” માનવામાં આવે તો જ સંગત થાય. જે “ જીવ” ન માનીએ તે અનુ ગદ્વાર સૂત્ર અને સમભિરૂઢ નયનો વિરોધ આવે માટે નજીવ” માન જોઈએ.” પૂર્વપક્ષ. સમભિરૂઢ નયથી તમે “નોજીવની જુદી સિદ્ધિ કરે છે તે યથાર્થ નથી. “ને ” શબ્દનો અર્થ દેશ થાય છે તે બરોબર છે. સમભિરૂઢ નય શબ્દાર્થ માત્ર ગ્રાહી છે તે પણ સત્ય છે ને તેથી જીવના છેડા પ્રદેશને સમભિરૂઢ નય “નજીવ” એ પ્રમાણે સંધે, પણ તે નય “જીવ” જીવ અને અજીવથી એક જુદે સ્વતંત્ર પદાર્થ છે; એ સિદ્ધ કરે નહિ. એક જ વ્યક્તિને જુદા જુદા અર્થમાં શોભવા-દીપવાને કારણે “ઈન્દ્ર' કહે, પુરનું વિદારણ કારણે “પુરન્દર ” કહે, દેવ ઉપર આધિપત્યસ્વામિત્વ ભેગવવાને કારણે “દેવાધિપતિ ” કહે, એ પ્રમાણે જુદા જુદા શબ્દોથી સંબોધે પણ વ્યક્તિભેદ કરે નહિ.” ચાલુ ઉત્તરપક્ષ. સતિમ દિવસઉત્તરપક્ષ ચાલુ–સમભિરૂઢ નયની વધુ ચર્ચા– વળી તમારો આગ્રહ જ હોય કે સમભિરૂઢ વ્યક્તિભેદ સ્વીકારે છે, ને તે નયને મતે “ને જીવ” જુદી ચીજ છે, તે તે જ નયને અભિમત “ ને અજીવ” નામની Page #161 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૪ : નિત્વવાદ : વસ્તુ પણ જુદી માનવી જોઈએ, ને તે પ્રમાણે માનતાં ત્રણ રાશિ સિદ્ધ ન થતાં ચાર રાશિ સિદ્ધ થશે. બીજું એક નયને જે અભીષ્ટ હોય તે કંઈ સર્વનયસમ્મત ન થઈ શકે. અને જ્યાં સુધી બીજા નયનો વિરોધ હોય ત્યાં સુધી તે વિચાર સિદ્ધાન્ત તરીકે સ્વીકારી શકાય નહિં, માટે જ હજુ સૂત્રને માન્ય સર્વથા ક્ષણિકત્વ અન્ય નયે નથી સ્વીકારતા એટલે અપસિદ્ધાન્ત છે-મિથ્યાત્વ છે. એ જ પ્રમાણે “જીવ’ ભલે સમભિરૂઢ નય સ્વીકારે તો પણ અન્ય નાનો વિરોધ હોવાથી સિદ્ધાન્ત માની શકાય નહિં. સિદ્ધાન્ત તો અન્ય નાના અવિરોધ જ મનાય; માટે જીવ અને અજીવ એમ બે જ રાશિ છે પણ ત્રણ રાશિ નથી. અનુગદ્વાર સૂત્રમાં પણ સમભિરૂઢ નયને અનુલક્ષીને કહેલ છે. “ જીવ ને જુદી રાશિ માનવાનું ત્યાં કથન નથી માટે તેનો પણ વિરોધ સંભવતો નથી. ઉત્તરપક્ષ સંપૂર્ણ ( ૧૦ ) મંત્રીજી ! આ બન્ને મુનિમહારાજાઓ મહિનાઓ થયા વાદ-શાસ્ત્રાર્થ કરે છે, પણ હજુ સુધી કંઈ નિર્ણય ઉપર આવતા નથી તો હવે આપણે પૂછવું જોઈએ કે આપને આ શાસ્ત્રાર્થ કેટલા દિવસ ચાલશે ?” “જી, આપનું કહેવું સત્ય છે. પ્રજામાં પણ હવે ચર્ચા ચાલે છે કે રાજા સાહેબ છ છ મહિનાઓ થયા પ્રજાની કંઈ પણ ફરિયાદ સાંભળતા નથી અને બે મહારાજના વાદમાં સમય વીતાવી દે છે, માટે કાં તો પ્રજાના ન્યાયને માટે જુદી વ્યવસ્થા કરવી જોઈએ, નહિં તે મહારાજાઓને આ વાદને જલદી નિકાલ લાવવા સૂચવવું જોઈએ.” “સારું, હું આચાર્ય મહારાજશ્રીને સૂચવીશ. આવા મહાન Page #162 -------------------------------------------------------------------------- ________________ પઠ નિદ્વવ શ્રી રાહગુપ્ત: : ૧૪૫ : વિદ્વાને આપણા રાજ્યમાં છે એ ગૌરવ લેવા જેવું છે, છતાં એ ગોરવથી રાજ્યની કે પ્રજાની કંઈ પણ હાનિ તો ન જ થવી જોઈએ.” ભગવન્! આપ ઘણા દિવસોથી આ ગંભીર વિષયમાં જે શાસ્ત્રાર્થ ચલાવે છે, તેનું કંઈ ફળ કે કંઈ નિર્ણય તાત્કાલિક આવે તેમ જણાય છે કે નહિ ?” રાજાએ આચાર્યમહારાજશ્રીને પૂછ્યું. “ રાજન ! આ રોહિગુપ્ત જિનેશ્વરકથિત સિદ્ધાતની વિરુદ્ધ પ્રરૂપણ કરે છે. એ વિદ્વાન્ છે. સમજે તે સારું, એમ સમજી અમે તેને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ એ સમજે તેમ જણાતું નથી. આટલા શાસ્ત્રાર્થથી એટલું તે જરૂર છે કે હવે તે વિશેષ અનર્થ કરી શકશે નહિં.” આચાર્ય મહારાજશ્રીએ જણાવ્યું તો આ૫ તાત્કાલિક કંઈ આ પ્રસંગને પાર આવે એવું કરો તો સારું. મારે હવે પ્રજાના કેટલાએક નિવેદનો સાંભળવા રોકાવું પડશે. આપને શાસ્ત્રાર્થ ચિરસમય ચાલે તેમ હોય તે આપને માટે જુદી વ્યવસ્થા કરાવું. ' નહીં નહીં, જુદી વ્યવસ્થા કરાવવાની કંઈ જરૂર નથી. આ તો તમે શ્રવણ કરતા હતા એટલે તમને કંઈ પણ અડચણ નહિં એમ જાણી આટલા દિવસ લાંબું વિવેચન ચાલ્યું. પ્રથમથી જ જો સૂચના કરી હોત તે કયારને નિવેડે આવી ગ હોત. સારું, હવે આવતી કાલે નિકાલ થઈ જશે. કાલે આ પ્રસંગ પતાવી દઈશું.” હગુસ“નોજીવ છે કે નહિં એ સમ્બન્ધમાં Page #163 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૬ : નિવવાદ : વિચાર કરતાં-વાદ ચલાવતાં આપણું વચે છ માસ વીત્યા, તે પણ તમારાથી “નજીવ’ સિદ્ધ થયેલ નથી. તેમાં અનેક યુક્તિ-પ્રયુક્તિઓથી સમજાવ્યા છતાં તમે “નો જીવ’ એ જુદી રાશિ નથી એવું સમજી શક્યા નથી. રાજાસાહેબે અને પ્રજાએ પોતાના કાર્યો મુલતવી રાખી આજ સુધી આ ચર્ચા શ્રવણ કરી, પણ જે આ પ્રમાણે આપણે શાસ્ત્રાર્થ ચાલુ રહે તે તેનો વર્ષો વીતે પણ પાર ન આવે, ને રાજ્ય-પ્રજામાં નીરસતા વ્યાપે; માટે “નો જીવ છે કે નહી તેને નિકાલ લાવવા માટે એક સરસ ને સહેલો ઉપાય છે, તે જે તમને કબૂલ હોય છે તે તાત્કાલિક નિર્ણય થઈ જાય." “ આપશ્રી એ ઉપાય ફરમાવે, ઉપાય ઉચિત અને યથાર્થ હશે તો મને માનવામાં કંઈપણ વિરોધ નથી.” રાજન ! આ શાસ્ત્રાર્થનો નિકાલ લાવવા માટે એક ઉપાય છે કે જેમાં આપને પણ થોડી જહેમત ઉઠાવવાની છે. તે જે આપ માન્ય કરતા હો તો ઉપાય જણાવું.” “ આપ બન્નેને જે તે ઉપાય અનુકૂલ અને સ્વીકૃત હોય તો થોડી વધારે જહેમત લેવામાં મને કંઈ અડચણ નથી. આપ ઉપાય ફરમાવે.” “ આપે સાંભળ્યું હશે કે જગતમાં જે કોઈ વસ્તુ વિદ્યમાન છે તે દરેક વસ્તુ આ ભૂલેકમાં મળી શકે છે. જે આપણ(દુકાન)માં તે વેચાય છે તેને કુત્રિકા પણ કહેવામાં આવે * “ કૃત્રિકાપણ ને કુત્રિજા પણ કેટલાએક કહે છે. તેનો અર્થ એ થાય છે કે ત્રિજ ” એટલ ધાતુથી, જીવથી અને મૂલથી એમ ત્રણથી જે બને તે અર્થાત વિશ્વમાં વસ્તુ માત્ર આ ત્રથી બનેલી છે. એ વિજ વસ્તુઓનું “કુ' એટલે પરમા-ભૂલેકમ વિતરણ કરે તે ‘કુત્રિજાપ' કહેવાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ નિદ્ભવ શ્રી રેણુગુપ્ત: * ૧૪૭ : છે. ભૃગુકચ્છ (ભરુચ), ઉજયિની વગેરે નગરમાં એવી આપણે હાલ પણ છે. આપણે અહિ નજીકમાં એવી જે આપણું હોય ત્યાં જઈએ. ‘નજીવ”ની માંગણી કરીએ. જે વેપારીની તે આ પણ હોય છે, તે વેપારી દેવની આરાધના કરી પોતાની આપણુ તેથી અધિર્ષિત કરે છે. દુનિયાના કેઈપણ વિભાગમાં રહેલી વસ્તુ ઉચિત મૂલ્ય આપી ત્યાં માંગવામાં આવે તે તે વેપારી દેવ પાસે તે વસ્તુ મંગાવીને આપે છે ને મૂલ્ય ગ્રહણ કરે છે. જે જગતમાં કઈપણ સ્થળે “ જીવ” નામની વસ્તુ હશે તો ઉચિત મૂલ્ય લઈ આપણને તે વેપારી દેવ પાસે તે વસ્તુ મંગાવી આપશે; અને નહિ હોય તે નહીં આપે.” મહારાજશ્રી ! આપનું કથન યથાર્થ છે. શ્રી હનુમમુનિ ! આ કુત્રિકાપણમાં સર્વ વસ્તુને વિક્રય થાય છે, ને આપણે ત્યાં જઈ “નજીવ”ની માંગણી કરીએ એ વાત આપને પણ સમ્મત છે ને ?” હા, “કુત્રિકાપણુ” શબ્દનો અર્થ જ એવો થાય છે કેસ્વર્ગ, મૃત્યુ ને પાતાલ એ ત્રણે લોકમાં જે વસ્તુ થાય-હોય તેને વિજય કરનારી. આપણા શાસ્ત્રોમાં સ્થળે સ્થળે તેનું વર્ણન આવે છે. મેટા મેટા મહીપતિઓ, શ્રીમન્ત વગેરે ચારિત્ર ગ્રહણ કરતી વખતે ત્યાં જઈ સવાલક્ષ સોનૈયા દઈ રજોહરણ (ઓ) આદિ ઉપકરણે ખરીદે છે. આપણે ત્યાં જઈ જીવ”ની માંગણી કરીએ, જેથી આ તકરારને તુરત નિકાલ આવી જાય. મને પણ એ અભિમત છે.” * વ્યન્તર દેવ જ વિશિષ્ટ વિશિષ્ટ સ્થળે આવી દુકાનો ખોલે છે, ને પોતે જ માંગેલી વસ્તુને વિક્રય કરી ઉચિત મૂલ્ય ગ્રહણ કરે છે. તેમાં કોઈ માનવ વેપારી હતા નથી, એવું પણ કેટલાએકનું કથન છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૮ : નિહ્નવવાદ: “ સારું, આપ તૈયાર થઈ પધારે, હું પણ જવાની સર્વ વ્યવસ્થા–જના કરાવું છું. પછી આપણે કુત્રિકા૫ણે જઈને નજીવની માંગણી કરીએ. ” (૧૧) આવે, આવે, તમે ક્યારે આવ્યા ? મેં તો સાંભળ્યું હતું કે તમે યાત્રાર્થે બહારગામ ગયા છે. પૂર્વ પરિચિત નાગરિકે પૂછયું. હું યાત્રા નજીકના તીર્થસ્થાનોમાં ગયે હતો, દૂર જવાની ભાવના હતી પણ જુઓને કાળની કેવી વિષમતા છે. કાંઈ માનવનું ધાર્યું થોડું જ થાય છે. આ પાછું ફરવું પડ્યું. મને આવ્યા બે દિવસ થયા. ઠીક તમે તમારી નોંધપોથીમાં પેલે શાસ્ત્રાર્થ નાંધતા હતા એ ક્યાં સુધી પહોંચ્યું? સાતેક દિવસનું લખાણ તે વખતે વાંચ્યું હતું. ” અન્ય જણાવ્યું. આગળ થોડા દિવસોનુ મેં લખેલ છે પણ પછી તે વિષય એટલે ગહન ચર્ચાયે કે આપણે સાંભળીએ એટલું જ, એમાં કાંઈ ચાંચ ખૂંચે નહિ. લખાય તે ક્યાંથી જ? પણ હવે તે સર્વ પતી ગયું છે, તમે સાંભળ્યું હશે?” હા, પતી ગયું એ તો સાંભળ્યું પણ કેવી રીતે પત્યું તે કંઈ જાણવામાં નથી આવ્યું. તમે જાણતા હો તે જણાવો.” વાદમાં છ-છ માસ થયા એટલે રાજા સાહેબની સૂચનાથી પૂજ્ય આચાર્ય મહારાજે એ એક પ્રગ અજમા કે વાતને તુરત નીકાલ આવ્યો.” “શું, મહારાજશ્રીએ કઈ તીવ્ર માત્ર પ્રયોગ અજમા. કે કોઈ બીજો ઉપાય ?” Page #166 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ નિદ્ભવ શ્રી રાહુગુણ : : ૧૪૯ : ના, ના, મહારાજશ્રીની પ્રકૃતિ એટલી ગંભીર છે કે આવી સ્થિતિમાં માત્ર પ્રયોગ કરે જ નહિ. એઓશ્રીએ તે સર્વને પસંદ પડે તે ઉપાય બતાવ્યું.” તે ઉપાય ?” તમારા ખ્યાલમાં હશે કે કેટલેક સ્થળે “કુત્રિકાપણ' નામે આપણ-દુકાન હોય છે, ને ત્યાં આપણે જે કઈ વસ્તુ માંગીએ તે મળી શકે છે.” હા. કેટલેક સ્થળે એવી દુકાને છે, એ જાણવામાં છે.” પછી, આચાર્ય મહારાજશ્રી, રાજાસાહેબ, શ્રીરાહગુપ્ત મુનિજી, મનિત્રવર, નગરશેઠ, તથા બીજા આગેવાને વગેરે સર્વે કુત્રિકા પણે ગયા. ત્યાં જઈને “ જીવ” ની માંગણી કરી, પણ દેવે “જીવ આપે નહિં. દેવને સ્પષ્ટ સમજ પડે એટલે ફરીથી કહ્યું કે “ જીવ આપો” ત્યારે તેણે મેના, પિપટ, સારસ, હંસ, કોયલ, કબૂતર વગેરે આપ્યાં. “અજીવ આપે ” કહ્યું એટલે પત્થર-માટી-કાષ્ઠ આદિ આપ્યાં. પછી “જીવ આપ ” એમ કહ્યું ત્યારે તે તેણે અજીવમાં જે આપ્યું હતું તે જ આવું; કારણ કે જીવની સાથે પડેલા “ને શબ્દને અર્થ સર્વથા અભાવ એ થાય છે. દેશ અર્થને આશ્રયીને જીવનો અર્થ જીવને દેશ-ખંડ કરે તે તેની લેવડ–દેવડ થઈ શકે નહિં. જીવના સમ્બન્ધમાં “ને ”ને દેશ અર્થ સમજવા પૂરતો જ છે. એટલે અજીવથી અતિરિક્ત નેજીવ મળે નહિં. ફરીથી “નો અજવ” ની માંગણી કરી ત્યારે ત્યાં પણ સર્વ નિષેધ અર્થ કાયમ રાખી મેના, પોપટ વગેરે જીવ આપ્યાં. એથી એમ સિદ્ધ થયું કે વિશ્વમાં “નજીવ” નામે કોઈ પણ જીવ અજીવથી જુદી વસ્તુ નથી.” પછી શું થયું ? બધા પાછા આવ્યાં ?” Page #167 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૦ : નિત્તવવાદ : “ના, ના, આ પ્રશ્નને અનુરૂપ કેઈને પણ “નો ” શબ્દના અર્થનો ભ્રમ ન રહે માટે આચાર્ય મહારાજશ્રીએ જુદા જુદા ૧૪૪ પ્રશ્ન કરી ૧૪૪ વસ્તુની માંગણી કરી. તેમાંથી અમુક વસ્તુઓ મળી, અમુક ખંડ મળ્યાં. ને જેના ખંડ થઈ શકે એવું ન હતું તે ન મળી. તેને બદલે તેની વિરોધી વસ્તુઓ મળી.” એ એક સે ચુમ્માલીસ વસ્તુના પ્રકને ક્યા છે? પ્રથમ તો તેઓશ્રીએ “ પૃથ્વી ઘો” એમ કહ્યું ત્યારે દેવે માટીનું ઢેકું આપ્યું.” “ માટીનું ઢેકું પૃથ્વી તરીકે કેમ આપ્યું ? તે કંઇ સપૂર્ણ પૃથ્વી નથી. તે તે પૃથ્વીને ખંડ છે. આખી પૃથ્વી તે આપી શકાય નહિ.” માટે જ સ્તો માટીના ઢેફામાં પૃથ્વીને ઉપચાર કર્યો. આપણું વ્યવહારમાં પણ એવા ઉપચારથી જ કામ ચાલે છે. જેમ કેઈ કહે “મેં બધી જમીન ખરીદી લીધી” તો શું દુનિયાની બધી જમીન તેણે થોડી ખરીદી છે? અમુક વિવક્ષિત જમીનને જ તે બધી જમીન કહે છે. બધા પરિડતો પધારી ગયા, સર્વે શિ તૈયાર છે. ત્યાં પણ બધા સર્વ વગેરે શબ્દો વિવક્ષિતને માટે જ વપરાય છે. તે પ્રમાણે માટીના ઢેફાને પૃથ્વી માની દેશમાં સર્વને ઉપચાર કર્યો.' “પછી શું માંગ્યું ?” * પછી “અપૃથ્વી માંગી ત્યારે પાણી આપ્યું. પછી “પૃથવી ” માંગી ત્યારે ઢેફા ભાંગી તેનો એક ટુકડો આયે. પછી “નો અપૃથ્વી” માંગી ત્યારે-“મારે જવું નથી એમ નથી.” મારે ખાવું નથી એમ નથી “મારામાં તાકાત નથી એમ નથી વગેરેમાં બે વખત નથી નથી એ પ્રમાણે નિષેધ કરેલ હોવાથી Page #168 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ વિ શ્રી રાહુગુપ્ત : : ૧૫૧: 6 નિશ્ચયપૂર્વક જણાય છે કે મારે જવુ' જ છે, મારે ખાવું જ છે, મારામાં બળ છે જ. એ પ્રમાણે · નાઅપૃથ્વી ’ થી પૃથ્વી આપી શકાય પણુ દેવે ચળુપાણી આપ્યું; કારણ કે તેણે અપૃથ્વીથી પાણી આવ્યુ' હતું. ના પૃથ્વીથી ઢેફાના ખંડ આપ્યા હતા, માટે નાઅપૃથ્વીથી ઘેાડું પાણી આપ્યુ. એ પ્રમાણે જેના ખડ થઈ શકતે હતા તે સર્વમાં વ્યવહારથી ‘ના' શબ્દને અર્થ દેશ-ખંડ માની તે વસ્તુની લેવડદેવડ કરતા. નિશ્ચયથી તે દેશ-દેશી ભેદ છે જ નહિ. એટલે ચારે પ્રશ્નનેાના ઉત્તરમાં યથાચિત એ જ વસ્તુ મળતી. જીવ વગેરે નિરવયવ એટલે જેના ખંડ જુદા પડી શકતા નથી તેવા પદાર્થાંના પ્રશ્નમાં તે ચારે વખત પરસ્પર વિરુદ્ધ એ જ વસ્તુ મળતી. ” 66 આ તે! તમે ચાર પ્રશ્ના જણાવ્યા. ૧૪૪ પ્રશ્નો કેવી રીતે થાય ? ‘ 67 જુઓ, નવ żળ્યે, સત્તરગુણા, પાંચ કર્મ, ત્રણ જાતિ, એક વિશેષ, અને એક સમવાય, એમ કુલ મળી ૩૬ થયા, તે દરેકના ચાર ચાર પ્રશ્નો પૂછ્યો એટલે ૩૬×૪=૧૪૪ પ્રશ્નો થયાં. 66 ,, “ આ તમે ગણાવી એ સમ્મત નથી, છતાં આચાર્ય વસ્તુના પ્રશ્નો કર્યા ? ?? '' આચાર્ય મહારાજશ્રી અને રાહગુપ્ત વચ્ચે શાસ્ત્રાર્થ થયા તેમાં જેમ નાજીવ જુદો છે એ મિથ્યા માન્યતા રાહગુપ્તની હતી તેમ સામાન્ય-વિશેષ-સમવાય વગેરેના સમ્બન્ધમાં પણ તેએ મિથ્યા પ્રરૂપણા કરતા હતા. વાદમાં તે આચાર્ય મહારાજે સર્વના સચાટ ખંડન-સમાધાન કર્યાં હતાં, છતાં અહિં છત્રીશ વસ્તુએ જૈન દર્શનને મહારાજશ્રીએ કેમ એ છત્રીશ Page #169 -------------------------------------------------------------------------- ________________ : ૧૫ર : નિહ્નવવાદt તે વસ્તુઓની માંગણી કરવાથી સ્પષ્ટ થઈ જાય કે અમુક જ વાસ્તવિક પદાર્થો છે; બાકી મિથ્યા છે. ” ઠીક, જ્યારે આ પ્રશ્રો થયા એટલે તે નક્કી થયું હશે કે “નેજીવ ” છે જ નહિં. પછી રેહગુપ્તનું શું થયું?” “જીવ” નથી એવું સિદ્ધ થયું એટલે રાજા સાહેબે શ્રીગુપ્ત સૂરિજી મહારાજને સારું સન્માન આપ્યું ને તેમને વિજય થયે છે એવું જાહેર કર્યું. રેહગુપ્તને ગુરુની સામે થવાને કારણે સર્વ જનોએ ખૂબ ધિકકાર્યા, રાજાસાહેબે પણ તે પરાજિત થયેલ છે એવું કહી રાજસભાથી દૂર કર્યા-ને સપૂર્ણ નગરમાં “ શ્રીવર્ધમાન જિનપતિનું શાસન વિજય વંત વર્તે છે” એ પડહ દેવરા-ઢોલ વગડાવ્યું.” શ્રીગુપ્તસૂરિજી મહારાજે રાહગુપ્તને કંઈ પણ કર્યું કે નહીં ?” “હા, આચાર્ય મહારાજશ્રીએ પણ વાસક્ષેપને બદલે કુંડીમાંથી રાખ લઈને તેમના માથા ઉપર નાખી, નિદ્ભવ જાણું સંઘ બહાર કર્યા. સંભળાય છે કે રાહગુપ્ત આગ્રહ ને અભિમાનને અધીન બની પોતાને સ્વતંત્ર મત ચલાવશે.” ઠીક થયું, જે થાય છે તે ઠીક છે. ઠીક, ચાલો હવે જઈશું. સમય ઘણે થયો છે. સારું થયું ઉચિત નિકાલ થયે તે.” ( ૧૨ ) શ્રી રેણુગુપ્ત સંઘ બહાર થયા બાદ સ્વમતિકલપના પ્રમાણે પ્રરૂપણ કરવા લાગ્યા. તેમનાથી વૈશેષિક દર્શનને આરંભ-ઉદય થયે. દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય-વિશેષ અને સમવાય એમ છ પદાર્થો છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, Page #170 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ નિરવ શ્રી રેણુગુપ્ત: : ૧૫૩ : સુખ, દુઃખ, ઈચ્છા, દ્વિષ ને પ્રયત્ન એ સત્તર ગુણે છે. ઊંચે જવું, નીચે જવું, ફેલાવું, ખેંચાવું (સંકોચાવું) ને ચાલવું એ પાંચ કર્મે છે. પર, અપર ને પરાપર એમ ત્રણ સામાન્ય છે. દ્રવ્ય-ગુણ અને કર્મમાં રહેનાર સત્તા-પરસામાન્ય છે. ઘટત્વ વગેરે અપરસામાન્ય છે અને દ્રવ્યત્વાદિ પરાપરસામાન્ય છે. વિશેષ એક છે ને સમવાય પણ એક છે. એ પ્રમાણે તેઓ પ્રરૂપણ કરવા લાગ્યા. બુદ્ધિ-પ્રતિભા અને પ્રવચનશક્તિના બળે તેમના અનેક અનુયાયીઓ થયા. જેના દર્શનથી બહાર થયેલ હોવાથી ને બીજા કેઈ દર્શનમાં ભળ્યા સિવાય સ્વતંત્ર વિચાર કરી તથી ક્રિયાકાંડની વ્યવસ્થાથી તેમને પંથે વ્યવસ્થિત ન ચાલે કારણ કે જેન શાસનથી જેનું હૃદય રંગાયેલ હોય તેઓ તો તેમનામાં ખાસ ન ભળ્યા. ને જેઓ ભળ્યા તે સર્વ ઈતર દર્શનના અનુયાયીઓ હતા. વિચારણાના પ્રવાહે તો આ જ પણ તે વિશેષિક દશન ચાલે છે. ઉલક ગાત્રીય હોવાથી અને છ પદાર્થોનું નિરૂપણ કરેલ છે માટે તે દશનનું બીજું નામ “વહુલુક ” પણ કહેવાય છે. ગુરુત્વ, દ્રવત્વ, નેહ, સંસ્કાર, પુષ્ય, પાપ અને શબ્દ એ સાન પછીથી ટીકાકારોએ ઉમેર્યા હોવાથી હાલ વશેષિક દર્શનમાં ૨૪ ગુણે ગણાવાય છે. શ્રી રોહિગુપ્ત જેન દશ માંથી બહાર થયેલા એટલે જન. દશનના તેમના હૃદયમાં ઊંડા સંસ્કાર હતા માટે જ ઉપરોક્ત સાત ગુણાને તેમાં જુદા ગણાવ્યા ન હતા. જેના દર્શનમાં ગુરુત્વને સ્પર્શમાં સમાવેશ થાય છે. દ્રવત્વ સંગવિશેષ છે. નેહ સ્પર્ધામાં આવી જાય છે. સંસ્કાર, ધારણા નામે મતિજ્ઞાનને ભેદ છે. પુણય પાપ શુભાશુભ કર્મ છે અને શબ્દ પુલ છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૪ : નિદ્ભવવાદ : પછીથી થયેલા તેમના અનુયાયીઓને ઈતરદર્શનના સંસ્કાર હોવાથી તેઓએ આ વાતને ગુણ માન વધાર્યા. એ રીતે શ્રી રોહગુપ્ત નિદ્રવ છેવટ સુધી સમજ્યા સિવાય મિથ્યાત્વમાં રહી, મિથ્યાદનને આરંભ કરી. ભવભ્રમણના ભાજન બન્યા, અનન્ત કાળપ્રવાહમાં તણાઈ ગયાં. આ પ્રસંગ શ્રી વીરવિભુના નિર્વાણ બાદ ૫૪૪ વર્ષે બ. નિયુંક્તિકાર આ હકીકતને ટૂંકમાં નીચે પ્રમાણે દર્શાવે છે. पंचमया चोयाला, तइआ सिद्धिं गयम्म वीरम्म । पुरिमंतरंजियाए, तेरामियदिछि उप्पन्ना ॥ पुरिमंतरंजि भूयगिह, बलसिरी सिरिगुत्तेण । परिवायपोट्टसाले, घोसणपडिसेहणा वाए ।। શેષ વિસ્તાર ભાગ્યકાર અને વૃત્તિકાર કરેલ છે. इति निह्नववादे पष्ठो निह्नवः । Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગાષ્ઠા માહિલ • — નામ [જીવ અને કર્મને સમ્બન્ધ તથા પચ્ચકખાણુના વિષયમાં વિપરીત દૃષ્ટિવાળા સાતમા નિવ. (૧) એક મુનિ બીજા કેટલાએક મુનિએ સાથે, વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવા વિશિષ્ટ જ્ઞાની પાસે જવાના ઇરાદાથી, વિહાર કરતા કરતા ઉજ્જયિની નગરીમાં પધાર્યાં. તે સમયે ત્યાં પરમ વૃદ્ધ આચાર્ય મહારાજ શ્રીભદ્રગુપ્તસૂરિજી મહારાજ વિરાજતા હતા. તે મુનિએ તે ઉપાશ્રયમાં આશ્રય ગ્રહણ કરી પેાતાના ઉદ્દેશ તેઓશ્રીને વિદિત કર્યાં. મહારાજશ્રી તેથી ઘણા હર્ષિત થયા ને કહ્યું: “ વત્સ! તુ ધન્ય છે. કૃતાર્થ છે. શ્રીમાન્—ધીમાન્ છે. તું અહિં આવ્યે તે ઘણું ઉત્તમ થયુ. મારું આયુઃ હવે સ્વલ્પ માત્ર રહ્યું છે, માટે હું તારી પાસે એક માંગણી કરું છું. મને નિજામણા કરાવીને પછી તુ’ તારી ઇષ્ટસિદ્ધિ માટે વિહાર કરજે. ” મુનિશ્રીએ તે વાત અંગીકાર કરી. શ્રીભદ્રગુપ્તસૂરિજી મહારાજ અનશન કરી પડિતમરણથી સ્વર્ગગામી થયા તે પહેલાં તેમણે મુનિને એક સૂચના કરી. “ વત્સ ! તું વજા પાસે અધ્યયન કરવા જાય છે તે ખુશીથી અધ્યયન કરજે, પણુ વ જ્યાં આહાર-પાણી વાપરતા હાય ને શયન કરતા હાય ત્યાં તેમની સાથે વાપરતા નહિ ને શયન પણ કરતા નહિ, અન્ય આવાસમાં વાસ કરશે; કેમ કે Page #173 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૬ : નિવવાદ: જે એક વખત પણ વજ સાથે આહાર પાણી વાપરે છે કે શયન કરે છે તે જે સોપકમી આયુષ્યવાળો હોય તો તે પણ વજની સાથે જ અનશન કરી શરીરને ત્યાગ કરશે.” “જી, આપના કહેવા પ્રમાણે કરીશ” એમ કહી સારી રીતે નિમણુ કરાવી મુનિ આગળ વધ્યા અને પુરી નામની નગરીમાં વાસ્વામીજી મહારાજ વિરાજતા હતા ત્યાં આવી નગરી બહાર રાત્રિ વિતાવી પ્રાતઃ સમયે શ્રીવાસ્વામીજી પાસે પધાર્યા. રાત્રિએ શ્રી વાસ્વામીજી મહારાજને એક સ્વપ્ન આવ્યું હતું કે કઈ અતિથિએ આવીને તેમની પાસેથી ક્ષીરપૂણું પાત્ર પીધું. ઘણું પીધું, સ્વ૯૫ માત્ર પાત્રમાં રહી ગયું. સ્વપ્નફલ સંભળાવતા શ્રીવાસ્વામીજી મહારાજે પોતાની સાથેના મુનિએને જણાવ્યું કે “કઈ અતિથિ આજે અહિં આવશે અને મારી પાસે પૂર્વશ્રતનો અભ્યાસ કરી જ્ઞાનને માટે ભાગ ગણશે. પૂર્વશ્રતને અવશેષ માત્ર મારી પાસે રહી જશે.” મુનિ દ્વાદશાવર્ત વન્દન કરી શ્રીવાસ્વામીજી મહારાજ પાસે બેઠા. શ્રીવાસ્વામીજી મહારાજે પૂછ્યું: “ ક્યાંથી આવે છે?” મુનિએ કહ્યું: “પૂજ્ય તસલિપુત્ર આચાર્ય મહારાજ પાસેથી.” “તમારું નામ મુનિ આર્ય રક્ષિત છે?” છ” વન્દનપૂર્વક મુનિએ કહ્યું. સારું થયું, તમે અહિં આવ્યા છે. તમે કયે સ્થળે ઉતર્યા છો?” “જી, અમે બહાર વસતિમાં આવાસ કરેલ છે.” મહાનુભાવ! બહાર વાસ કરીને અધ્યયન કેમ કરી Page #174 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ નિહવ ગોઝા માહિલ : ૧૫૭ : શકશે? શું તમારી જાણ બહાર છે કે અધ્યયન તે ગુર્વાવાસમાં વસીને કરવું જોઈએ.” પૂજ્ય, આચાર્ય મહારાજ શ્રીભદ્રગુપ્તસૂરિજી મહારાજની આજ્ઞાથી મારે જુદા આવાસમાં વાસ કરે પડયો છે.” યુક્ત છે. પૂજ્ય સ્થવિર ભગવંત કદી મિથ્યા ન કહે. તમે યથાર્થ કર્યું છે.” (૨) બધે! આપશ્રીને અધ્યયન કરતાં વર્ષો વીત્યાં. આપના આગમનની પ્રતીક્ષા કરતાં માતાપિતા, ભાઈભગિની આદિ બધુવર્ગ વિહળ. અને દુઃખી થઈ રહ્યો છે. જો કે આપે નેહને ત્યાગ કરેલ છે ને સાક્ષાત્ વજ તુલ્ય શ્રી વાસ્વામીજી મહારાજ પાસે રહીને વૈરાગ્ય-વાથી પ્રેમ-પર્વતના ચૂરેચૂરા કરી નાખ્યા છે, તે પણ કલ્યાણના કારણભૂત કારુણ્ય તો આપનામાં છે જ. શેકસાગરમાં ડૂબતા સનેહીવર્ગને ઉદ્ધાર કરવા આપને ઉચિત છે, માટે આપ દશપુર પધારી સર્વને દર્શનને લાભ આપ.” એક દિવસ આર્યફશુમિત્રે આવી શ્રી આર્યરક્ષિતજીને સાગ્રહ અરજ કરી. શ્રી આર્ય રક્ષિતજી અને આર્ય ફલ્યુમિત્ર બને સહોદર ભાઈ થાય. દશપુર નગરમાં સમદેવ નામના ચુસ્ત બ્રાહ્મણને ત્યાં રુદ્રમા નામે જૈન ધર્મમાં અભિરુચિવાળી બ્રાહ્મણીથી તેમનો જન્મ થયે હતો. ઉપવીત થયા બાદ તુરત આર્થરક્ષિતજીએ પિતા પાસેથી તેમને સર્વ જ્ઞાન-ખજાને સ્વલ્પ સમયમાં મેળવી લીધો, ને વિશેષ અદયયન માટે પાટલીપુત્ર નગરમાં ગયા. ત્યાં છએ અંગસહિત ચાર વેદ, મીમાંસા, ન્યાય, પુરાણ અને ધર્મશાસ્ત્ર એમ ચોદે વિદ્યાઓ કડકડાટ કંઠસ્થ કરી દશપુર પાછા આવ્યા. રાજાએ લઘુવયસ્ક ચતુ Page #175 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૮: નિતવવાદ: વૈદી વિદ્વાનને બહુમાન સહિત હાથીના હોદ્દા ઉપર આરૂઢ કરી, સામૈયાપૂર્વક નગરપ્રવેશ કરાવ્યું. નગરના સર્વ જન તેમને મળવા આવ્યા. ભેટણ કરીને તેમની પ્રશંસા કરતા પાછા વળ્યા. એક દિવસ માત્રમાં તે મહાશ્રીમન્ત થઈ ગયા. છેવટ તેમને વિચાર આવ્યું કે મારી માતા, જેણે મને જન્મ આપે છે, આટલી ઉચ્ચ સ્થિતિમાં મૂક્યું છે, મારામાં બાલ્યાવસ્થાથી શુભ સંસ્કાર રેડ્યા છે તેને હું હજુ સુધી ન મ; સૌથી પ્રથમ મારે તેની પાસે જઈ વંદન કરવું જોઈએ. હવે શીધ્ર જઈ માતાને મળું ને મારા વૃત્તાન્તથી તેને આનન્દ્રિત કરું, એમ વિચારી તુરત તે માતા પાસે આવ્યા. વિનયપૂર્વક પગે પડ્યા..“ ચિરાયુ ને અમર થા ” એમ આશીર્વાદ આપીને માતાએ સામાન્ય જનની માફક મૌન ધારણ કર્યું. એટલે આર્ય રક્ષિતજી અન્તર્વેદનાનું સંવેદન કરતા વઘા-“હું વિદ્યાસમુદ્રને પાર પામીને આવ્યો છું છતાં હે માત! તું પહેલાંની માફક પ્રેમપૂર્વક કેમ બેલતી નથી, ને મૌન ધારણ કરે છે ? શું મારી ભક્તિ કે વિનયમાં તને ખામી જણાય છે ?” ઉત્તર આપતા માતાએ જણાવ્યું-“પુત્ર ! હિંસાના ઉપદેશથી ભરેલ ને નરકમાં લઈ જનાર વિદ્યા ભણવાથી શું ? મારી કુક્ષિએ જન્મેલ તને નરક પ્રત્યે જતો જોઈને હું આનન્દ કેમ પામું? કાદવમાં ખૂતેલ ગાયની માફક ખેદમાં હું નિમગ્ન થઈ છું-દુઃખિત છું. તારા ભણતરથી મને સર્વથા અસંતોષ છે. જે તને મારામાં શ્રદ્ધા હોય તે સ્વર્ગ અને મેક્ષના કારણભૂત દષ્ટિવાદનું અધ્યયન કર.” “મા! મને દષ્ટિવાદ કોણ ભણાવશે? જે તે વિષયના જ્ઞાતા હોય તે મને બતાવ. હું તેમની પાસેથી શિખીશ.” માતાએ કહ્યું: “સાધુઓ-જૈન મુનિએ દષ્ટિવાદ જાણે છે. તે તેમને ઉપાસક બન. તેમની સેવા કરીને દષ્ટિવાદ શીખ.” Page #176 -------------------------------------------------------------------------- ________________ 1 - સપ્તમ નિરંવ ગાણ માહિલ : : ૧૫૯ : પુત્રે કહ્યું: “મને તારુ વચન માન્ય છે. તે ગુરુ પણ મને પ્રમાણ છે. તેમનું નામ ને ઠામ મને બતાવ. હું તેમની પાસે જઈશ.” પુત્રના વિનયથી હર્ષિત થયેલી માતાએ વસ્ત્રના છેડાવડે પુત્રને વીંજતા વીંજતા કહ્યું: “પુત્ર! આચાર્ય શ્રીતસલીપુત્ર મહારાજ આપણી ઈશ્નવાટિકામાં વિરાજે છે. તેમની પાસે જા, તેઓ તને દૃષ્ટિવાદ ભણવશે. ” સવારે તેમની પાસે જઈશ” એમ કહી આર્ય રક્ષિતજી દૃષ્ટિવાદના જ વિચાર કરતા કરતા રાત્રિએ સૂતા. સવારે માતાને પૂછીને શ્રી આર્યરક્ષિતજી દૃષ્ટિવાદના અધ્યયન માટે ચાલ્યા. માર્ગમાં તેમના પિતાના મિત્ર તેમને મળવા માટે આવતા હતા, તે સામે મળ્યા. તેઓ ભેટમાં નવ શેરડીના સંપૂર્ણ સાંઠા ને એક થડે કપાયેલ ખંડ લઈને આવતા હતા. રસ્તામાં આર્યરક્ષિતજીને જોઈને, તે તેમને ઓળખતા ન હતા છતાં દિવ્યાકૃતિ ને દિવ્ય તેજથી અનુમાને પૂછ્યું તમે જ આર્ય રક્ષિત છે ? ” આર્યરક્ષિતે મસ્તક નમાવી મૌન ભાવે હકાર ભર્યો. એટલે તે તેમને ભેટી પડ્યા. અને બોલ્યા: “ આ શેરડીના સાંઠા હું તમારે માટે લાવ્યો છું. તમે કઈ તરફ જાવ છે ?” “હું બહાર જાઉં છું. આપ આ સાંઠા મારી માતાજીને આપજે ને કહેજો કે બહાર જતા આર્યરક્ષિતને આ પ્રથમ શુકન થએલ છે. ” બ્રાહ્મણે જઈને તે પ્રમાણે કહ્યું ત્યારે માતાએ વિચાર્યું કે આ શુકનથી મારો પુત્ર નવ પૂર્વ સંપૂર્ણ અને દશમા પૂર્વના ખંડને જાણશે. શ્રી સલીપુત્ર મહારાજના ઉપાશ્રય પાસે આવી, આર્યન રક્ષિતજીએ વિચાર્યું કે-ગુરુમહારાજ પાસે જઈ શું વિનય કરે એ મને ખબર નથી. રાજાની માફક ગુરુની પાસે પણ જેમ તેમ જવું એ પરિચિતને પણ ગ્ય-ઉચિત નથી તે હું Page #177 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૦ : નિયાદ : તા અપરિચિત છું, માટે કેાઇ શ્રાવક આવે તેની સાથે જાઉં એ ઉચિત છે. એમ વિચારી આર્યરક્ષિતજી બહાર કોઇ શ્રાવકની પ્રતીક્ષા કરતા બેઠા, અને મધુર સ્વરે સ્વાધ્યાય કરતા સાધુઓને સાંભળતાં-સાંભળતાં મૃગની માફક તલ્લીન થઈ ગયા. તેટલામાં તે સમયે પ્રાતઃ-વન્દન માટે હટ્ટુર નામે શ્રાવક ત્યાં આવ્યા. તેની સાથે આરક્ષિતજીએ પણ ત્રણ વખત ‘ નિસ્સિહી ’ કહેવાપૂર્વક પ્રવેશ કર્યાં. ઇરિયાવહી પડિમી આચાર્ય મહારાજ આદિ સર્વ સાધુઓને વિધિ સહિત ક્રૂર શ્રાવકે વન્દન કર્યું. તીવ્ર ક્ષયાપશમ અને શીઘ્ર ગ્રહણશક્તિના અળે આય રક્ષિતજીએ પણ તેની પાછળ પાછળ સર્વ સાંભળીને યાદ રાખી વિધિપૂર્વક વન્દનાદિ કર્યું ને યાવતુ અન્ને જણા ભૂમિ પૂજીને આસને બેઠા. આર્યરક્ષિતજીએ તદ્નર શ્રાવકને અભિવંદન ન કર્યું' તે કારણે આચાર્ય મહારાજને લાગ્યું' કે આ કોઇ અભિનવ શ્રાવક જણાય છે. સાવદ્યકાર્ય-પાપપ્રવૃત્તિ જેણે ક્ષણ માત્ર પણ પૂર્વે ત્યજી છે તે પછીનાને માટે અભિવંદનીય છે. આ આમ્નાયને બુદ્ધિમાન માણસ પણ શિક્ષણુ વગર ક્યાંથી જાણી શકે ? એટલે આચાય મહારાજે ધર્મલાભપૂર્વક પૂછ્યુ કે તમે કાની પાસેથી ધર્મવિધિ શિખ્યા છે ? ” 66 66 "" આ શ્રાવક પાસેથી મને ધર્મ પ્રાપ્ત થયેલ છે. અન્ય પાસેથી નહીં. ” આરક્ષિતજીએ દ્નર શ્રાવકને ઉદ્દેશી ઉત્તર આપ્યા. પાસે રહેલ મુનિએ પણ પરિચય આપતાં કહ્યું ભગવન્ ! વેદ વેદાંગના પારંગત વિદ્વાન આ આરક્ષિતજી આર્યો રુદ્રસામાના મ્રુત છે. હાથીના હાદ્દા પર રાજાએ જેમને પ્રવેશ કરાવ્યા હતા તે આજે આ શ્રાવકાચારને અનુસરે છે એ અદ્ભુત છે. "" (6 66 શુ' શરીરધારીએ નવા નવા ભાવ-પરિણામને ન પામી શકે? હવે હું પણુ શ્રાવક છું. ” એમ કહી આ રક્ષિતજીએ Page #178 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ નિદ્ભવ ગણા માહિલ : : ૧૬૧ : આચાર્ય મહારાજને વિજ્ઞપ્તિ કરી કે “ભગવન્! દષ્ટિવાદ ભણાવવાને મારા પર અનુગ્રહ કરો. વિવેક વગર મેં નરકમાં લઈ જનાર હિંસપદેશક સર્વ શાસ્ત્રનું અધ્યયન કર્યું પણ હવે મને અહિંસક શાસ્ત્રના અધ્યયનની તીવ્ર મૂચિ છે.” શાન્ત અને ગ્ય જાણી આચાર્ય મહારાજે કહ્યું: “જે દષ્ટિવાદ ભણવાની અભિલાષા હોય તે દીક્ષા ગ્રહણ કરો. દીક્ષિત થયા બાદ તમને કમે કમે તેનું અધ્યયન કરાવાશે.” “મને દીક્ષા આપે, મારા મનોરથ પૂરવાને કામધેનુ ક૯પ દીક્ષા મને કંઈ દુષ્કર નથી, પરંતુ મારી એક વિનતિ છે કે મારી ઉપર કૃપા કરીને મને દીક્ષા આપીને તરત આપે અન્ય સ્થાને વિહાર કર જોઇશે; કેમકે જે હું અહિં હાઈશ તે મારા તરફના પ્રેમને કારણે રાજા અને નાગરિકો મને સંયમથી યુત પણ કરશે.” આર્યરક્ષિતજીએ કહ્યું. આચાર્ય મહારાજ તેમને દીક્ષા આપી અન્યત્ર વિહાર કરી ગયા, અને સારી રીતે ભણાવી વિશેષ અદયયન માટે તેમને શ્રીવાસ્વામીજી પાસે મોકલ્યા. ત્યાં કેટલાએ વર્ષ વીત્યા બાદ તેમને બધુ તેમને બોલાવવા આવ્યા ને વિનવવા લાગ્યા, તે પૂર્વે કહેવાયું છે. (૩) પૂજ્યશ્રી વજાસ્વામીજી પાસે અભ્યાસ કરતાં ઘણું સમય ગમે એટલે માતાપિતાની પ્રેરણાથી ફગુરક્ષિતજી આર્ય રક્ષિતજીને બોલાવવા માટે આવ્યા ને દશપુર પધારવા આગ્રહ કર્યો ત્યારે શ્રી આર્યરક્ષિતજીએ જણાવ્યું: “જે તને મારા ઉપર સ્નેહ હોય તો તું અહિં રહી જા. મારું અધ્યયન પૂર્ણ ન થાય ત્યાં સુધી હું આવી શકું નહિ.” Page #179 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૨ : નિવવાદ : બ્રાતૃસ્નેહ અને પ્રેરણાની અસરથી આદ્ર થયેલ ફશુરક્ષિતજી ત્યાં રહી ગયા. લાલા લીધા વગર ચિરકાળ સાધુ સાથે રહેવું ઉચિત ન જણાયાથી ભાવપૂર્વક શ્રી ફશુરક્ષિતજીએ દીક્ષા લીધી ને વારંવાર દશપુર જવા ભાઈને વિનવવા લાગ્યા. એકદા શ્રી આર્યરક્ષિતજીએ પૂજ્ય શ્રી સ્વામીજીને પૂછયું: “ભગવાન ! મારે હવે કેટલું અધ્યયન અવશિષ્ટબાકી છે?” તેઓશ્રીએ કહ્યું: “વત્સ! બિન્દુ જેટલું થયું છે અને સાગર જેટલું અવશિષ્ટ છે.” પુન: શ્રી આર્ચરક્ષિતજી વેગપૂર્વક થયાનથી ભણવા લાગ્યા, પણ મન તે લઘુ બધુની વારંવારની વિનવવીથી દશપુર જવા ઉત્સુક થયું હતું. એટલે ફરી એક સમય તેઓએ પૂછયું: “ભગવન્! હવે કેટલું બાકી છે?” - શ્રી વાસ્વામીજી મહારાજે વિચાર્યું કે બાકી શ્રત મારામાં જ રહી જવાનું છે, તેથી આથી વિશેષ આર્ય રક્ષિત હવે ગ્રહણ કરી શકે તેમ નથી. એટલે તેઓશ્રીએ તેમને દશપુર જવા રજા આપી. શ્રી આચાર્યરક્ષિતજી પિતાના બધું વગેરે કેટલાએક મુનિઓ સાથે પાટલિપુરમાં શ્રી સલિપુત્ર આચાર્ય મહારાજ પાસે પધાર્યા. આચાર્ય મહારાજને તેમના શ્રતજ્ઞાનથી આનન્દ થયો. પિતાના પટ્ટ પર શ્રી આર્યરક્ષિતજીને સ્થાપન કરી તેઓશ્રી સ્વર્ગે પધાર્યા. પછી શ્રી આર્યરક્ષિતજી મહારાજ આદિ વિહાર કરી દશપુર ગયા, તેઓશ્રીના આગમનના સમાચાર, શ્રી કૃષ્ણરક્ષિતજીએ માતાપિતાને જણાવ્યા. સર્વ સમ્બનપીએ વન્દન કરવા માટે આવ્યા અને આનન્દ્રિત થયાં. તેઓશ્રીના પિતાએ મહથી સાંસારિક વાતો કરીને વિવાહ માટે આગ્રહ કર્યો. તેમને સમજાવતા એ આર્ય રક્ષિતજી મહારાજે કહ્યું. Page #180 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ નિદવ ગષ્ટ માહિલ : : ૧૬૩: ........ તાર! જે મોરવાજા वाहीक इव शास्त्राणां, भारं वहसि दुर्धरम् ।। भवे भवे पिता माता, भ्राता जामिः प्रिया सुताः। तिरश्वामपि जायन्ते, हर्षस्तद्धेतुरत्र कः ॥ “પિતા ! તમે મેહથી વિહલ થયા છે. કેવળ મજૂરીની માફક જ શાસ્ત્રોને ન ઉચકી શકાય એ બેજ વહન કરે છે. માતા-પિતા-ભાઈ-ભગિની-સ્ત્રી-પુત્ર-પુત્રી વગેરે તિર્યનેપશુઓને પણ ભવભવમાં થાય છે. તેથી કયે આનન્દ છે ?” ઇત્યાદિ ઉપદેશ આપી સર્વને પ્રતિબધી દીક્ષા આપી. માતા પ્રવર્તિની થયાં. પિતા સમદેવને બ્રાહ્મણ ધર્મના ચિર સંસ્કાર હતા, તેથી દીક્ષામાં પણ તેઓ કચ્છ (કાછડી), પાદુકા, ( લાકડાની ચાખડી), છત્ર, જઈ વગેરે છૂટ લઈ રાખતા હતા. શ્રી આર્યરક્ષિતજીએ બાળકોને શિખવ્યું તે પ્રમાણે તેને સર્વ સાધુઓને વન્દન કરી વૃદ્ધ મુનિ પાસે આવીને કહેતા કે- છત્રવાળા મહારાજને કોણ વન્દન કરે?” વૃદ્ધ સુમિ વન્દનિક થવા માટે અનુક્રમે છત્ર, પાદુકા, જઈ આદિને ત્યાગ કર્યો. છેવટ બાળકો કહેવા લાગ્યા કે અમે કાછડીવાળા મહારાજને નહીં વાંદીએ. વૃદ્ધ મુનિએ શ્રી આર્યરક્ષિતજી મહારાજને જણાવ્યું કે-આ બાળકે મને ચીડ-વાંદે કે ન વાંદે પણ હું કાછડી કાઢી નગ્ન નહિ થાઉં.” આચાર્ય મહારાજે બાળકોને ઉપાલંભ આપે ને પિતાને શાન્ત કર્યા. એકદા ગચ્છમાં કોઈ મુનિ કાળધર્મ પામ્યા. તેમને ગામ બહાર સાધુઓ જ લઈ જતા. તે સમયે તેવી પ્રવૃત્તિ હતી. શ્રી આર્યરક્ષિતજી મહારાજે સાધુને ગામ બહાર લઈ જવામાં મહાન લાભ બતાવ્યું. સાથે માર્ગમાં ઉપદ્રવ પણ થાય છતાં WWW.jainelibrary.org Page #181 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૪ : નિજ્ઞવવાદ : રસ્તામાં તેને મૂકી દેવાય નહીં, માર્ગમાં મૂકવાથી મહાપાપ લાગે, ઇત્યાદિ કહ્યું. તેમના અસરકારક વક્તવ્યથી વૃદ્ધ મુનિ આ મૃતકને લઇ જવા તૈયાર થયા. લઇને ચાલ્યા. ભરબજારમાં આવ્યા ત્યારે બાળકાએ આવી કાછડી કાઢી નાખી અને ચેાળપટ્ટો પહેરાવી ૧કન્દોરે બાંધી દીધા. વૃદ્ધ મુનિએ એ સર્વ સહુન કર્યું, ને ચલિત થયા વગર, સુનિના મૃતકને નગર બહાર લઈ જઈ પરગ્યું. ઉપાશ્રયે આવ્યા ત્યારે શ્રી આ રક્ષિતજી મહારાજે ખૂબ આશ્વાસન આપ્યું ને કહ્યું કે-‘ લ્યે. આ માટું વસ્ત્ર, ચાળપટ્ટો કાઢી નાખેા. ' વૃદ્ધ મુનિએ કહ્યું ‘થવાનું હતું તે થઈ ગયુ. ભરબજારમાં હુ નગ્ન થયા. હવે શું? હવે તે જે છે એ જ ઠીક છે. ' ત્યારથી ત પણ સવ સાધુઓની માફક વેષ ધારણ કરવા લાગ્યા, છતાં તેમને ભિક્ષા માંગવામાં શરમ લાગતી હતી. પિતા મુનિધર્મના એ આચરણથી પણુ વચિત રહેતે શ્રી આર્ય રક્ષિતજી મહારાજને ઠીક લાગતુ નહાતુ, " e. માટે એક વખત તેમણે મુનિઓને શિખડાવ્યું કે-‘તમારે વૃદ્ધ મુનિને આહાર માટે મંડલીમાં ન મેલાવવા’ ઇચ્છા વગર કચવાતે મને મુનિએ તે સ્વીકાર્યું ને શ્રી આય રક્ષિતજી મહારાજ ત્યાંથી વિહાર કરી ગયા. વૃદ્ધ મુનિને બે દિવસના ઉપવાસ થયા. એ દિવસે શ્રી આરક્ષિતજી મહારાજ પાછા પધાર્યા. વૃદ્ધ મુનિએ ફરિયાદ કરી. મહારાજે મુનિઓને ખૂબ ઠપકા આપ્યા. મુનિએએ કહ્યુ, ‘ આપશ્રીના ગયા પછી અમને બિલકુલ ગમતુ નહેાતું, અમારું મન અસ્વસ્થ હતુ. તેથી અમે ભૂલી ગયા. અમારે આ અપરાધ ક્ષમા કર.' આચાર્ય મહારાજે વૃદ્ધ મુનિને કહ્યું કે-‘ એવી પરાધીન વૃત્તિથી સર્યું, લાવા હું ગેાચરી લાવી આપું.' એમ કહી ઝાળી-પાત્રા તૈયાર કર્યાં. સહૈસા વૃદ્ધ મુનિ એલી ઉઠ્યા, · આપ રહેવા દ્યો, હું લઈ આવુ', ' આચાય મહારાજે તેમને જવા દીધા. ગૃહસ્થને ત્યાં ગયા. શરમથી . 6 . ', ૧. સાધુઓમાં ત્યારથી ક દેશ બાંધવાની પ્રવૃત્તિ થઇ, એવી પરપરા છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ સતમ નિવ ગોષ્ઠા મહિલ: : ૧૬૫ : આગળના દરવાજેથી ન જતાં પાછળના દ્વાર-બારણેથી અન્દર ગયા. ધર્મલાભ દીધો, શ્રાવકે પૂછયું, “મહારાજ ! પાછલે બારણે કેમ પધાર્યા ? તેમણે ઉત્તર આપ્યું “લક્ષ્મી કોઇ પણ દ્વારેથી પ્રવેશ કરે છે, તે કંઈ આગળ પાછળનો વિચાર કરતી નથી.” આવા હાજરજવાબથી શ્રાવકને આનંદ થયે. ગોચરીમાં બત્રીશ મેદકનો લાભ મળે. આચાર્ય મહારાજે પ્રથમ ગોચરીના શુકનથી બત્રીશ શિષ્યના લાભનું ફળ પ્રકાર્યું. એ પ્રમાણે મુનિધર્મના સર્વ આચારવિચારથી પરિચિત કરાવી પિતાને આત્મકલ્યાણ કરાવ્યું. (૪) શ્રી આર્ય રક્ષિતજી મહારાજના ગચ્છમાં ત્રણ પુષ્યમિત્ર મુનિ હતા. ૧ ધૃતપુષ્યમિત્ર, ૨ વસ્ત્રપુષ્યમિત્ર અને ૩ દુર્બલિકાપુષ્યમિત્ર. ત્રણેમાં જુદી જુદી લધિઓ હતી. દુર્બલિકા પુષ્યમિત્રના કુટુંમ્બિઓ બૌદ્ધધમાં હતાં. તેઓ પૌષ્ટિક આહાર વાપરવા છતાં અધ્યયનમાં અપૂર્વ મહેનત કરતા, તેથી શરીર પુષ્ટ ન થતું ને અત્યન્ત દુર્બલ રહેતા. એકદા તેમના સમ્બબ્ધીઓએ આવી આચાર્ય મહારાજને જણાવ્યું કે અમારા પુત્રને તમે પૂરું ખાવા પણ નથી દેતા, તેઓ આટલા દુર્બલ કેમ રહે છે?” આચાર્ય મહારાજે કહ્યું “ઈછા પ્રમાણે વાપરે છે, છતાં જ્ઞાન ધ્યાનમાં લીન રહેવાને કારણે શરીર દુર્બલ જણાય છે. જે તમને પ્રતીતિ ન આવતી હોય તે તમે વહોરાવે ને એ તે વાપરે. પછી જે.” અમુક કાળ સુધી એ પ્રમાણે થયું. દુર્બલિકા પુષ્યમિત્રના શરીરમાં કંઈ પણ ફેર ન પડ્યો. પછી આચાર્ય મહારાજે થોડા દિવસ ભણવાની મહેનત ઓછી કરવા કહી. આ બિલ ( લૂખો આહાર) કરવા જણાવ્યું. ઘેડા જ દિવસમાં શરીરમાં સ્થલતા આવી. સમ્બધીઓ સંતોષ પામ્યા, જૈનધર્મમાં અભિરુચિવાળા થયા. Page #183 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૬ : નિહ્નવવાદ : તે ગરછમાં દુર્બલિકા પુષ્યમિત્ર, વિધ્યમુનિ, ફલ્યુરક્ષિત અને ગોઝા માહિલ એમ ચાર સાધુઓ વિદ્વાન અને પ્રધાન હતા. એકદા વિનય મુનિએ આચાર્ય મહારાજને વિનતિ કરી કે સાધુઓ માટે સ્વરે સ્વાધ્યાય કરે છે તેથી મારે પાઠ હું તૈયાર કરી શકતો નથી, ને કેટલુંક વિસ્મરણ થઈ જાય છે. મહાન બુદ્ધિમાન છતાં તેની અર્થવિસ્મૃતિ જોઈ આચાર્ય મહારાજે તેમના અને ભાવિ મુનિઓના ઉપકાર માટે અનુગની વ્યવસ્થા કરી. અત્યારસુધી પ્રત્યેક સૂત્રમાંથી ચરણકરણનુગ, ધર્મકથાનુગ, ગણિતાનુગ અને દ્રવ્યાનુયેગ, એમ ચાર ચાર અર્થ સમજાવવામાં આવતા, પણ આચાર્ય મહારાજે અંગઉપાંગ-મૂલ અને છેદ સૂત્રમાં ચરણકરણનુગ પ્રધાનપણે રાખે. શ્રી ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં ધર્મકથાનુગની મુખ્યતા, સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરેમાં ગણિતાનુગની વિશેષતા, અને દષ્ટિવાદ નામના બારમા અંગમાં દ્રવ્યાનુગ મુખ્યતાએ રાખે. જે માટે કહેવાય છે કે विन्ध्यार्थमिति सूत्रस्य, व्यवस्था सूरिभिः कृता ।। gવા ચૈત્ર સુમૂત્રનુયોજવતુષ્ટયમ્ | ? !! એકદા શ્રી સીમન્વરસ્વામીજી પાસે ઇન્દ્ર નિગોદનું સ્વરૂપ સાંભળ્યું ને પછી પૂછયું કે “ભગવદ્ ! નિગોદનુ યથાર્થ સ્વરૂપ સમજાવી શકે એવું કેઈ હાલ ભરતક્ષેત્રમાં છે?” ભગવાન સીમધરસ્વામીજીએ શ્રી આર્યરક્ષિતજીને બતાવ્યા. ઈદ્રમહારાજા તેઓની પાસે આવ્યા અને નિગોદનું યથાવસ્થિત સ્વરૂપ સાંભળી ખુશી થયા. તેઓ વૃદ્ધ બ્રાહ્મણના વેશે આવ્યા હતા. પછીથી તેમણે પિતાનું આયુષ્ય પૂછ્યું. શ્રુતજ્ઞાનના બળે સાગરેપમનું આયુષ્ય છે એમ આચાર્ય મહારાજે કહ્યું Page #184 -------------------------------------------------------------------------- ________________ સક્રમ નિદ્વવ ગેાા માહિલ : : ૧૬૭ : એટલે ઇન્દ્ર મૂલ રૂપમાં પ્રકટ થયાં ને જ્ઞાનની ખૂબ પ્રશંસા કરીને પાતે શાથી-કેવી રીતે આવ્યા વગેરે જણાવ્યુ. તે સમયે સાધુએ ગેાચરી ગયા હતાં. તેમની શ્રદ્ધા દૃઢ થાય માટે ઉપાશ્રયનું દ્વાર ફેરવીને ઇન્દ્ર સ્વર્ગમાં ચાલ્યા ગયા. મુનિએ આવ્યા ત્યારે આચાર્ય મહારાજે સર્વ હકીકત કહી. મુનિએને પશ્ચાત્તાપ થયા. આ પ્રસંગ મથુરામાં બન્યા હતા. શ્રી કાલિકાચાર્ય મહારાજને માટે પણ આવેા જ પ્રસંગ થયા હતા. મથુરાથી વિહાર કરી શ્રી આરક્ષિતજી મહારાજ અન્ય સ્થળે પધાર્યા. ત્યારે ત્યાં મથુરામાં એક અક્રિયાવાદી નાસ્તિક વાદી આગ્યે. તેની સાથે વાદ કરવા માટે ગેાછા માહિલ ત્યાં આવ્યા ને વાદમાં તેને હરાવ્યેા. શ્રાવકેાએ અત્યન્ત આગ્રહથી તેમને ત્યા ચાતુર્માસ રાખ્યા. 'અહિં. શ્રી આરક્ષિતજી મહારાજે પેાતાના અન્તિમ સમય નિકટ જાણી શિષ્ય સમુદાય સંમિલિત-ભેગા કર્યાં. શિષ્યોના મનમાં હતું કે આચાર્ય મહારાજ પેાતાની પાટે શ્રી ક્લ્ચરક્ષિતજીને કે ગાછા માહિલને સ્થાપન કરશે, કારણ કે તે બન્ને ચેાગ્ય વિદ્વાન્ અને મહારાજશ્રીના સમ્બન્ધી છે. એક સહેાદર બન્ધુ થાય છે ને બીજા મામા થાય છે; પરંતુ આચાર્ય મહારાજે સર્વને જણાવ્યું કે-‘ ત્રણ ઘડા છે. એકમાં વાલ ભર્યા છે, ખીજામાં તેલ ભર્યું છે ને ત્રીજામાં ધી ભર્યું છે. તે ત્રણેને ખીજામાં ઠલવીએ તેા વાલ બધા નીકળી જાય, તેલ ઘેાડું ઘણું નીતરવા જેટલું જાય, અને ઘી તે ઘણુ જ રહી જાય. તે પ્રમાણે હું દુલિકા પુષ્યમિત્રને ભણાવવામાં વાલના ઘટ સમાન થયો છું, મારું સર્વ જ્ઞાન મેં તેને સમપ્યું છે, લ્યુમિત્રને માટે તેલના ઘડા તુલ્ય થયા છું ને ગેાછા માહિલને માટે ધૃતઘટ સમ થયા છું; માટે સર્વ રીતે ચેાગ્ય દુલિકા પુષ્યમિત્રને હું મારી પાટ ઉપર સ્થાપન કરું છું. તમા સવ Page #185 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૮: નિવવાદ: મારા પ્રત્યે જે વિનય દાખવતા તે જ, તેથી પણ અધિક વિનય તેમના પ્રત્યે દાખવજે.” શ્રી દુર્બલિકા પુષ્યમિત્રને પણ ગચ્છ અને સંઘ સાચવવાની ને તેમને પ્રેમ સમ્પાદન કરવાની સૂચનાઓ આપી તેઓ સ્વર્ગે સંચર્યા. દુર્બલિકા પુષ્યમિત્રે પણ પાટે આવ્યા પછી સમુદાયને અને સંઘને વશ કરી લીધો, અને તેમનું સ્થાન ખૂબ દીપાવ્યું. ગણે પણ ખૂબ વિનય કર્યો ને શાસન વ્યવસ્થિત ચાલ્યું. (૫). ગોષ્ઠા માહિલના મનમાં તીવ્ર આકાંક્ષા હતી કે આચાર્ય મહારાજની પાટે તો હું જ આવીશ. મહારાજને હું નિકટને સમ્બન્ધી છું. હમણું હમણું વાદીની જીત કરી મેં મારી કીતિ ચારે તરફ ફેલાવી છે. વિદ્વત્તામાં કઈપણ જાતની મારામાં ઊણપ નથી. શા માટે મને પટ્ટને અધિકાર ન મળે ? પણ તેમની તે અભિલાષા અપૂર્ણ જ રહી. મનની મનમાં જ રહી. તેથી તે આકાંક્ષાનું સ્થાન ઈષ્યએ અને વિષે લીધું. ચોમાસું પૂર્ણ થયે તેઓ શ્રી દુર્બલિકા પુષ્યમિત્ર પાસે આવ્યા. વ્યવસ્થાને છિન્નભિન્ન કરવાની ઈચ્છાએ, ને દુર્બલિકા પુષ્યમિત્રમાં યેગ્યતા નથી એવું જણાવવાને જ્યારે તેઓ ત્યાં આવ્યા ત્યારે શ્રી દુર્બલિકા પુષ્યમિત્રે તેમની ઉચિતતા ખૂબ સાચવી, સારી રીતે આદર-સન્માન આપ્યા; પણ એ તો અતડા જ રહ્યા ને સામુદાયિક છિદ્ર જેવા લાગ્યા. - જ્યારે ગેછા માહિલ દશપુરમાં આવ્યા ત્યારે ત્યાં અભ્યાસી મુનિઓને પૂર્વનું અધ્યયન સતત ચાલતું હતું. વાચન આપવાને ને ગચ્છ સાચવવાને સર્વ ભાર પૂજ્ય દુર્બલિકા પુષ્યમિત્રે ઉપાડી લીધો હતો. અધ્યયન કરનારાઓમાં પૂ. વિજયમુનિ અભ્યાસી તીવ્ર સ્મરણશક્તિવાળા અને ખંતિલા હતા. ચૌદ પૂર્વમાંથી છેલ્લા પાંચ પૂર્વે તે લુપ્તપ્રાયઃ હતા. બાકી રહેલા Page #186 -------------------------------------------------------------------------- ________________ સતમ નિદ્ભવ ગણા માહિલ : : ૧૬૯ : નવ પૂર્વેના વિચારો પણ અતિશય ગહન અને ગંભીર હતા. તે સમજવા ને સ્મરણ રાખવા એ સહેલું કાર્ય ન હતું. પરિસ્થિતિ પ્રમાણે ગોછા માહિલને ત્યાં આવી મુનિઓના અધ્યયનઅધ્યાપનમાં સહાયભૂત થવું જોઈએ તેને બદલે ઈર્ષ્યા-અભિમાનઅહંતા–મહત્વાકાંક્ષા અને મિથ્યા મોહને વશ બની તેઓ પિતાને જુદે અદે જમાવવા અને પટ્ટસ્થિત-આચાર્ય મહારાજે બતાવેલ સૂત્રોના અર્થોનું યેનકેન પ્રકારેણ ખંડન કરવા, તેમાં શંકા-કુશંકા-વિપરીત વિચારણાએ આગળ કરી શક્તિને વેડી રહ્યા હતા. તે સમયે આઠમા કર્મ પ્રવાદ પૂર્વની વાચના ચાલતી હતી. ગોષ્ઠા માહિલ તેમાં હાજર ન રહેતા પણ પૂ. વિધ્ય મુનિ પાસેથી શું ચાલે છે તે સર્વ વિષને સાંભળતાં. કમનું ટૂંકમાં સ્વરૂપ આ પ્રમાણે છે-કર્મ એ એક જાતિના પુદ્ગલે છે. પુદ્ગલાસ્તિકાય વ્યવસ્થિત સમજાય માટે તેના આડ વિભાગો કરવામાં આવ્યા છે, તેમાં કર્મ છેલલા વિભાગમાં આવે છે. દરેક વિભાગ વગંણાને નામે ઓળખાય છે. ગોરા-વિઘssઠ્ઠા-તે-માણs-yપાન-મન- I ( ઔદારિક-વૈકિય-આડારક-તૈજસ-ભાષા-અનુપ્રાણ-મન અને કર્મ) એ આઠ વર્ગણાઓ છે. તેમાં પૂર્વ પૂવ કરતાં ઉત્તર ઉત્તર વર્ગણાઓમાં પુગલો વધારે હોય છે ને સ્થલતા ઓછી હોય છે. સૂફમમાં સૂફમ કર્મવર્ગણા છે. તેને સ્વભાવ આત્માના ગુણને દબાવવાનો છે. તે આત્માના આઠ ગુણને દબાવે છે માટે તે પણ આઠ વિભાગમાં વહેંચાયેલ છે. ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મોહનીય, ૫ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર ને ૮ અંતરાય, એ તેનાં નામ છે. તે આડ કર્મના ઉત્તર ભેદે ૧૫૮ થાય છે. તે અનુક્રમે આ Page #187 -------------------------------------------------------------------------- ________________ . : ૧૭૦ : નિહ્નવવાદ પ્રમાણે. ૫-૯-૨-૨૮-૪-૧૦૩-૨–ને છે. તેમાંથી ૧૨૦ ને બંધ પડે છે. ૧૨૨ ઉદય અને ઉદીરણામાં ઉપયોગી થાય છે ને સર્વ ભેદે સત્તામાં રહે છે. મિથ્યાત્વ-અવિરતિ-કષાય ને ચોગ એ ચાર કારણથી કર્મને બંધ પડે છે. સ્થિતિને પરિપાક થવાથી, અબાધાકાળ પૂર્ણ થવાથી કર્મ ઉદયમાં આવે છે. આત્મા વિશિષ્ટ પ્રયત્નદ્વારા કર્મની ઉદીરણા કરીને પણ તેને ઉદયમાં લાવે છે, ને મુક્ત ન થાય ત્યાં સુધી સત્તામાં અખૂટ કર્મ રહ્યા જ કરે છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ ને પ્રદેશ એમ બન્ધ ચાર પ્રકારે પડે છે. બંધાયેલ કર્મ આત્મા સાથે એકમેક થઈ જાય છે. લોઢાના ગોળામાં જેમ અગ્નિ મળી જાય છે, દૂધમાં જેમ પાણી ભળી જાય છે તેમ આત્મામાં કર્મ તદ્રુપ થઈને રહે છે. કર્મના બત્પાદિમાં ગુણસ્થાનક ભેદે ભેદ પડે છે. ઉદ્વર્તના-અપવર્તના વગેરે આડ કરણ પ્રગથી કમની સ્થિતિ વગેરેમાં ફેરફારો થાય છે. આ કર્મ-વિચારણું ગહન અને ગંભીર છે. તેની વિશદ વિચારણા નવતત્વ, કર્મગ્રન્થ. પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ, વગેરે ગ્રન્થમાં સમજાવી છે. કર્મ વિષયક વિચારણા જૈન દર્શન સિવાય બીજો કોઈ પણ સ્થળે વ્યવસ્થિત અને સંગત નથી. પૂ. વિધ્યમુનિએ ગેછા માહિલને કર્મપ્રવાદ પૂર્વની વાચનામાં ચાલેલ સર્વ વિષયે કહ્યા ત્યારે તેમણે નીચે પ્રમાણે વિપરીત વિચારણા રજૂ કરી. ગાઝા મહિલ–આત્મા અને કર્મને સમ્બા તમે જે ક્ષીરનીર જેવું જણાવે છે તે યથાર્થ નથી. તેને સમ્બન્ધ સર્પ ને કંચુકના સમ્બન્ધ જેવો છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ નિદ્ભવ ગાણા માહુિલઃ : ૧૭૧ : વિષ્યમુનિ–સાપ ને કાંચળી જે સમ્બન્ધ આત્મા અને કર્મમાં કઈ રીતે ઘટી શકે ? ગેછા માહિલ– જેમ કાંચળી સાપથી જુદી છે, તેમ કમ પણ આત્માથી ભિન્ન છે. સાપના શરીર પર રહેલ કાંચળી સાપના જેવી જ જણાય છે, તેમ આત્માની સાથે સમ્બન્ધ પામેલ કર્મ પણ આત્માના જેવું જણાય છે. જ્યાં જ્યાં સાપ જાય છે ત્યાં ત્યાં કાંચળી પણ જાય છે, તેમ આત્માની સાથે કર્મ પણ જાય છે. જીર્ણ થયેલ કાંચળીને છોડીને જેમ સર્પ એકાકી ચાલ્યો જાય છે, તેમ જીર્ણ થયેલ કર્મને નિર્ઝરી આત્મા પણ સ્વચ્છ ને નિર્લેપ એકાકી મુક્તિ માં જાય છે, માટે આત્મા ને કર્મના સમ્બન્ધમાં સર્પ ને કંચુકનું ઉદાહરણ જ યથાર્થ છે. વિધ્યમુનિ–આપનું કથન વિચારણીય છે. કાલે આ સમ્બધમાં વિશેષ વિચાર ચલાવીશું. - પૂજ્ય શ્રી પુષ્યમિત્રસૂરિજી મહારાજને પૂ. વિશ્વમુનિએ ગોષ્ઠા માહિલ સાથે થયેલ સર્વ ચર્ચા સંભળાવી, ને આત્મા ને કર્મને સમ્બન્ધ સર્પ-કંચુક જે માનવામાં ક્યા ક્યા દેશે આવે તે સર્વ ખુલાસા મેળવ્યા. બીજે દિવસે ગોઝા માહિલને સર્વ સમજાવ્યું પણ તે સમજ્યા નહિં. ‘પુષ્યમિત્ર ભૂલે છે” એમ જ કહેવા લાગ્યા. રેજ ને રોજ એ ચર્ચા ચાલવા લાગી ને એમ ને એમ આઠમા પૂર્વનું અધ્યયન પૂર્ણ થયું. નવમા પૂર્વના અભ્યાસને આરંભ થયે. તે પૂર્વનું નામ પ્રત્યાખ્યાન પૂર્વ” છે. તેમાં પરચકખાણુના વિષયનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમ જેમ મુનિઓના અધ્યયનમાં વિકાસ થવા લાગે તેમ તેમ ગોષ્ઠા માહિલના હૃદયમાં ઈષ્ય ને દ્વેષ પણ વધતાં જ ચાલ્યા. Page #189 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૨ : નિહ્નવવાદ: પચ્ચકખાણના વિષયમાં પણ પૂ. વિધ્યમુનિ અને ગેબ્રા માહિલ વચ્ચે નીચે પ્રમાણે મતભેદ થયે. ગેષ્ટા માહિલ–તમે મને પ્રત્યાખ્યાન પૂર્વના વિચારે દર્શાવ્યા તેમાં સંસારથી વિરક્ત થઈ મુનિ ધર્મને સ્વીકારતા આત્માઓને જે પ્રત્યાખ્યાન સૂત્ર સંભળાવાય છે તેમાં તમારે ને મારે મતભેદ છે. તે સૂત્ર તમે આ પ્રમાણે કહે છે. करेमि भन्ते ! सामाइयं, सवं सावजं जोगं पच्चक्खामि, जावजीवाए, तिविहं तिविहेग, मणेणं वायाए कायेणं; न करेमि न कारवेमि करन्तंपि अनं न समणुजाणामि, तस्स भन्ते ! पडिकमामि निन्दामि गरिहामि अप्पाणं वोसिरामि॥ “હે ભગવન સામાયિક કરું છું. સર્વ પાપ વ્યાપારનું પ્રત્યાખ્યાન ( ત્યાગ પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી જીવું ત્યાં સુધી, ત્રિવિધ ત્રિવિધ (ત્રણ ત્રણ પ્રકારે તે આ પ્રમાણે ). મન, વચન ને કાયાથી, (પાપ) કરીશ નહિં, કરાવીશ નહિં ને કરતા એવા અન્યને સારા માનીશ નહિ, હે ભગવન્! તેથી (પાપથી હું) પાછો ફરું છું. (તેને-પાપવાળા મારા આત્માને હું) નિન્દ છું-હું છું. અને તેવા) આત્માને ત્યાગ કરું છું. તમે કહેલ આ સૂત્રમાં “સાવકીલા પદ કહે છે તે ઉચિત નથી. વિધ્યમુનિ-“ગાવવા! ' કહેવાથી શું દોષ આવે છે? કે જેથી તમે તેને નિષેધ કરો છે. ગેષ્ઠા માહિલ-આગમમાં જે જે પ્રત્યાખ્યાને બતાવ્યાં છે તે સંપૂર્ણ ફળ દેનારા ત્યારે જ થાય છે કે જે તે પૂર્ણ વિધિપૂર્વક પાળવામાં આવે. દૂષિત પ્રત્યાખ્યાનથી લાભને બદલે ગેરલાભ થાય છે. અપવાદ-છૂટ રાખવી, મર્યાદા–અમુક સમય WWW.jainelibrary.org Page #190 -------------------------------------------------------------------------- ________________ સક્રમ નિદ્ભવ ગાણા માહિલ : : ૧૦૩ : માટે જ કરવું, આશંસા-પૂરુ થયે ભાગે ભાગવવા વગેરેની અભિલાષા રાખવી, વગેરે પ્રત્યાખ્યાનના દૂષા છે. તેથી તે દૂષિત થાય છે ને કલ્યાણ કરનારું થતું નથી. ‘ નાવીવાપ’ પદથી પ્રત્યાખ્યાન મર્યાદિત-કાળની અવધવાળુ' અને છે, ને તેથી કાળ પૂરા થયે ભાગાની છૂટ થશે ને ભાગે ભાગવીશ એવી અભિલાષારૂપ આશ’સા દોષ લાગે છે; માટે તે પદ ન જોઇએ. પૂ. વિયમુનિએ આ વિષયના પણ આચાર્ય મહારાજશ્રીને પૂછીને ખુલાસા જણાવ્યેા. પણ ગેાછા માહિલ સમજ્યા નહિ ને પેાતાના વિપરીત વિચારો ફેલાવવા લાગ્યા. (૧) પૂ. વિયમુનિએ ઘણી રીતે સ્પષ્ટ કરી સમજાવ્યું પણ ગાષ્ઠા માહિલ જરી પણુ સમજ્યા નહિં, એટલે પૂજ્ય પુષ્યમિત્ર સૂરિજી મહારાજ પોતે શાસનના હિત ખાતર માનાપમાનને વિચાર કર્યાં વગર તેમને સમજાવવા ગયા. અને કર્મ તથા પ્રત્યાખ્યાનના સમ્બન્ધમાં વિશદ રીતે સર્વ કહ્યુ. પૂ. પુષ્યમિત્રસૂરિ—આત્મા અને કર્મના સમ્બન્ધમાં તથા પ્રત્યાખ્યાનના વિષયમાં તમે જે વિપરીત વિચારણા ધરાવે! હા, તેને તમારે ત્યાગ કરવા જોઈએ. તમારા જેવા સમજી માણસને સર્વજ્ઞ-ભાષિત સત્ય અર્થમાં અશ્રદ્ધા કરવી ઉચિત નથી. કદાચ તમને તેમાં ખુલાસાની-વિશેષ સમજણુની આવશ્યકતા હોય તે પૂછે. હું તમને તેના યથાર્થ ઉત્તર આપીશ. ગાછા માહિલ~તમને ગચ્છના સર્વ અધિકાર મળી ગયે માટે તમે જે કહા તે જ સાચું અને બીજી જૂઠ્ઠું' એમ કેમ મનાય ? મને લાગે છે કે કર્મ તથા પ્રત્યાખ્યાનની વિચારણામાં Page #191 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૪ : નિહ્નવવાદ : તમારી નરી ભૂલ છે. સમજવાની તમારે આવશ્યકતા છે. તમારે તમારી ભૂલ સુધારવી જોઈએ. પૂ. પુષ્યમિત્રસૂરિ–આ વિચારણાઓ તમારા કે મારા ઘરની નથી. વીતરાગ પરમાત્માએ દર્શાવેલી છે. દોષ રહિત વિચારણું સર્વને આદરણીય હોય છે. તમે વીતરાગ વચનથી વિપરીત વિચારણુમાં બદ્ધાગ્રહ થયા છે, તેમાં અનેક દેશે આવે છે. દૂષિત માન્યતા કેવી રીતે માન્ય થાય છે? જુઓ આત્મા ને કર્મનો સમ્બન્ધ સર્પ ને કંચુક જે માનીએ તે નીચે પ્રમાણે દોષ આવે છે. (૧) વિભિન્ન-આકાશપ્રદેશે આત્માને કર્મની સ્થિતિ માનવી પડશે. આત્મા જે આકાશપ્રદેશને અવગાહીને રહે છે, તે જ આકાશપ્રદેશને અવગાહીને તેના કર્મ પણ રહે છે. આઠ પ્રદેશને છેડી-આત્માના પ્રદેશ પ્રદેશે કર્મ એકમેક થઈને રહેલ છે. સર્પ–કંચુકમાં એ પ્રમાણે નથી હોતું, તેમાં તે સર્પ જે આકાશપ્રદેશમાં રહેલ છે તેથી ભિન્ન-જુદા પ્રદેશે કંચુકે રેકેલા છે. કંચુક તે સર્પના ઉપરના ભાગમાં છે, પણ અન્ડરના ભાગમાં નથી. સર્પ સાથે કંચુક એક-મેક થઈને નથી રહેતું; ઉપર ચોંટીને રહે છે માટે તે માની શકાય નહિં. ગે. મા–દષ્ટાન્ત એકદેશી હોય છે. સર્પ ને કંચુકને જેમ સંગ-સમ્બન્ધ છે તેમ આત્મ-કર્મને પણ સંગસમ્બન્ધ છે. આત્મ-કર્મ એકરૂપ જણાય છે પણ વાસ્તવિક જુદા છે તેમ સર્પ-કંચુક પણ જુદા છતાં તદ્રુપ જણાય છે. સર્વ દેશે તે તમારું ક્ષીર-નીરનું દૃષ્ટાન્ત પણ ઘટતું નથી, માટે તમે તમારા કલિપત દૂષણો આપે છે ને તેમ તમને સત્તા મદ કરાવે છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ સક્રમ નિહ્નવ ગાઝા સાહિલ : : ૧૭૫ : શ્રી પુષ્યમિત્રસૂરિ—ખરેખર. દૃષ્ટાન્ત એકદેશી જ હાય, પણ જે દેશને આશ્રયીને આપણે દૃષ્ટાન્ત આપતા હેાઇએ તે દેશ તે તેમાં સભવવેા જોઇએ ને ! સપ-ક'ચુક કરતાં ક્ષીરનીર કે લાહાનલના સંચાગ આત્મ-કને વિશેષે લાગુ પડે છે. તમે અભ્યાસી થઈને આવા શાસ્ત્રીય વિષયમાં શામાટે આગ્રહ ધરા । તે જ વિચિત્ર છે. વિષયને સમજતા તેના જ ગુણ-દોષની વિચારણા કરવી એ જ ઉચિત છે. તેમાં અગત આક્ષેપેાની આવશ્યકતા નથી હોતી. ક્ષીર-નીરના દૃષ્ટાન્તમાં સમ આકાશપ્રદેશ રાકવાની સ્થિતિ સારી રીતે સમતય છે. ( ૨ ) ફર્મવૃત્ત આત્મા સવપ્રદેશે દુઃખ વેદે છે તે (૨) ઘટી શકે નહિ. જો તમે સપકંચુક જેવા જ આત્માને કર્મના સમ્બન્ધ છે એમ માની જેમ કંચુક, સર્પ ઉપર વીંટળાયેલ છે તેમ કમ પણ આત્મા ઉપર વીંટળાયેલ છે એમ માનશે। તે, આત્મા જે સર્વ પ્રદેશે સુ:ખ-દુઃખ વેઠે છે તે સંભવશે નહિં: જ્યાં કાર્ય કરવુ હોય ત્યાં કારણ અવશ્ય રહેવુ જોઇએ. ગે॰ મા૦-પગમાં લાગેલ વિષકટક જેમ મસ્તકમાં વેદના કરે છે. અંગવિશેષમાં જ થયેલ સ્ત્રીના સ્પર્શે જેમ સમ્પૂર્ણ શરીરને રોમાંચિત કરે છે. વાસણ નીચે રહેલ અગ્નિ વાસણમાં રહેલ સર્વ પદાર્થને ઉષ્ણ કરે છે, તેમ આત્માની ઉપર રહેલ કર્મ પણ આત્માની અન્દર વેદના કરાવી શકે છે. તેમાં દોષ જેવુ શુ છે? પુ. મિ. સૂ—કટક કે સ્ત્રીસ્પર્શે તે તે નિમિત્ત કારણ છે એટલે તેએ જો મસ્તકમાં કે સમ્પૂર્ણ શરીરમાં કર્મ ન હોય Page #193 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૬ : નિહ્નવવાદ : તે કંઈ પણ વેદન-સંવેદન ન કરાવી શકે. ને અગ્નિની ઉષ્ણતા ધીરે ધીરે સર્વત્ર પ્રસરે છે માટે બધું ઉષ્ણ થાય છે. જે એમ ન હોય તે અગ્નિ ઉપર પદાર્થ મૂકતાની સાથે જ તે ઉષ્ણુ થઈ જ જોઈએ; પણ એમ બનતું નથી. એટલે આત્માના સર્વપ્રદેશમાં વેદન કરવા માટે જે ત્યાં સુધી કર્મને માનશે તો તમારું દષ્ટાન્ત તેને અનુરૂપ થઈ શકશે નહિ. (૩) પરભવ જતાં સર્વ આત્માઓને મુક્ત માનવા પડશે. જે આત્માના પ્રદેશ પ્રદેશે કર્મ માનવામાં ન આવે તે જેમ કંચુક છોડી સર્ષ ચાલ્યો જાય છે તેમ કર્મનું ળિયું મૂકી આત્મા પરભવ જશે. ને તે પ્રમાણે સર્વ આત્માઓને પરભવ જતાં કર્મ કંચુકથી મુક્ત માનશે તે સર્વને મુક્ત જ માનવા પડશે. કદાચ તમે કહેશે કે પરભવમાં આત્મા કમકંચુક સાથે લઈ જાય છે, તો તે તમારું કથન યુકિતસંગત થશે નહિ; કારણ કે પરભવ જ આમા પોતાની સાથે જે પુગલે તપ નથી થયાં તેને અહિં જ મૂકી જાય છે. જે પ્રમાણે ઔદારિક-વૈકિય વગેરે શરીરો. તમારી માન્યતામાં કર્મનું તતૂપ થવાપણું આવતું જ નથી ને તપતા માને તો ક્ષીર-નીરસાગ જ સ્વીકારવું પડે. (૪) સિદ્ધોને પણ કર્મજન્ય વેદનાને પ્રસંગ આવશે. ચોદે રાજકમાં સર્વત્ર કર્મવર્ગણાના પુદ્ગલે વ્યાપ્ત છે. સિદ્ધના છે જે સ્થળે રહેલા છે તે સ્થળ પણ કર્મવર્ગણાથી વ્યાપ્ત છે. આતમ-કર્મને સર્પકંચુકવત્ સામાન્ય સંયોગ તે ત્યાં પણ છે, પણ વિશિષ્ટ સંયોગ નથી. તમારી માન્યતા પ્રમાણેના સંગમાં સિદ્ધ જીને પણ કર્મજન્ય વેદના માનવી જોઈએ. Page #194 -------------------------------------------------------------------------- ________________ સામ નિદ્ભવ ગોઝા માહિલ : : ૧૭૭ : (૫) એકનું કર્મ બીજાને પણ સુખ દુઃખ આપવા સમર્થ થશે. એક આત્મા જ્યાં છે ત્યાં બીજા અનેક આત્માઓ અવગાહીને રહ્યા છે. એક આત્માના કર્મો જે પ્રમાણે તેને વીંટીને રહ્યા છે તે જ પ્રમાણે ત્યાં રહેલા અન્ય આત્માને પણ વીંટીને રહ્યા છે. એટલે જે પ્રમાણે તે કર્મો જેના છે તેને સુખ દુઃખ આપે છે તે પ્રમાણે ત્યાં સમ અવગાહનાએ અવગાહીને રહેલા અન્ય આત્માને પણ સુખ દુઃખ આપશે. કંચુકની જેમ વીંટળાઈને રહેવાપણું બન્ને માટે સમાન છે. તે જ પ્રમાણે અન્ય આત્માના કર્મનું તે આત્મા માટે પણ સમજવું. - લેહ ને અગિનની જેમ કે ક્ષીર-નીરવત્ આત્માને કર્મને સમ્બન્ધ માનવામાં આ કોઈ દૂષણે લાગતાં નથી. તે સમ્બધમાં તો તદ્રુપતારૂપ વિશેષતા છે. તે વિશેષતા જેના જે કમે હોય તેની સાથે જ થાય. સિદ્ધિસ્થાનમાં રહેલા કર્મો સિદ્ધ છે સાથે તેવા વિશેષ સમ્બન્ધ નથી જોડાયાં. તેમજ એક સ્થળે સમાન અવગાહનાએ અવગાહીને આતમાઓનાં કર્મો તેની તેની સાથે જ તદ્વપ બનેલ છે એટલે અન્યને સુખ દુઃખ આપતા નથી, માટે આત્મ-કર્મને સમ્બધ ક્ષીર-નીર કે લેહાગ્નિ જેવું જ છે. ગે. મા.—જે ક્ષીર-નર જેમ આત્મ-કર્મને એકરૂપ માનીએ તો આત્મા સાથે એકમેક થયેલ કર્મ આત્મા જેમ નિત્ય છે તેમ નિત્ય થશે-કદી નાશ જ નહિ પામે. કાં તે તેના નાશને માટે આત્માનો નાશ માનવો પડશે, અને જે એમ નહિં માને તે કોઈ પણ આત્માની મુક્તિ જ નહિં થાય માટે સર્પ–કંચુક જે સમ્બન્ધ માનવ ઠીક છે. ૫. મિ. સૂ–તમારું આ કથન આપાતરમણીય છે. સુવર્ણ ને માટી એક હોય છતાં પ્રગથી માટી જુદી કાઢીને ૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૮: નિહ્નવવાદ : શુદ્ધ સુવર્ણ પૃથક કરી શકાય છે. તેમાં નથી સુવર્ણને મૃત્તિકા જેવું માનવું પડતું કે નથી મૃત્તિકાને સુવર્ણ સમાન માનવી પડતી. આત્મા સાથે એકમેક બનીને રહેલા કર્મોને પણ પ્રયાગથી તપશ્ચર્યા–શુકલધ્યાન વગેરેથી જુદા પાડીને નિર્જરી શકાય છે, વિશુદ્ધ આત્માને મુક્ત બનાવી શકાય છે, માટે દુરાગ્રહથી સ્વકલ્પિત માન્યતાને વળગી રહેવા કરતાં શાસ્ત્રીય માન્યતાને સ્વીકારવામાં જ કલ્યાણ છે. આત્મા અને કર્મને સમ્બન્ધ કેવો હોવો જોઈએ તે તમને શાસ્ત્રીય રીતે સમજાવ્યું. હવે પ્રત્યાખ્યાનના વિષયમાં પણ તમે જે કહે છે તે અયુક્ત છે. પરિમાણ વગરનું પ્રત્યાખ્યાન કરવામાં ઘણા દોષે આવે છે. અનન્ત કાળ છે. તેમાં જીવ ક્યારે કેવી સ્થિતિમાં મુકાશે તે છદ્મસ્થ આત્મા જાણતા નથી. પ્રત્યાખ્યાન લીધા પછી તેને પૂર્ણ પણે અવશ્ય પાળવું જોઈએ. પ્રત્યાખ્યાનની મર્યાદા ન બાંધી હોય તે તે પૂર્ણ પણે પાળી શકાય જ નહિં. પાપપ્રવૃત્તિને ત્રિવિધે ત્રિવિધ ત્યાગ કરીને જ્યારે આત્મા દેવલોક વગેરેમાં ઉત્પન્ન થાય ત્યારે ત્યાં તેનું સર્વથા સંયમ સચવાશે? શું તે ત્યાંના ભોગે ભોગવવામાં આસક્ત નહિં થાય ? કાળની મર્યાદા જ નથી, તો તે દેવકાદિની સ્થિતિને સમય શું તેમાં નથી આવતો? રેવા વિરજાસત્તા” એ વચનથી દેવે વિષયાસક્ત હોય છે એ નિર્વિવાદ છે. દેવાયુષ્યને કાળ પણ નિર્મર્યાદિત પ્રત્યાખ્યાનમાં આવી જાય છે. એટલે એ પ્રત્યાખ્યાન કરનાર આત્મા દેવલોકાદિમાં તેને અવશ્ય ભંગ કરે છે. પ્રત્યાખ્યાનને ભંગ એ ભયંકર આત્મવંચના છે. આથી ૧. અપરિમાણ પ્રત્યાખ્યાન કોઈ પણ રીતે પૂર્ણ પણે પાળી શકાય નહિં, ને ૨ મરણ બાદ દેવકાદિમાં એ પ્રત્યાખ્યાનનો અવશ્ય ભંગ થાય-એ બે દે Page #196 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ નિદ્ભવ ગેછા માહિલ : : ૧૭૯ : પૂ૦ પુષ્યમિત્ર સૂરિજી મહારાજે પ્રત્યાખ્યાનના વિષયમાં બતાવ્યા એટલે તેને ઉદ્ધાર કરતાં ગોઝા માહિલે કહ્યું. ગે. મા–તમે જે દોષ બતાવે છે તે ત્યારે જ સંભવે કે જે પાપપ્રવૃત્તિનું વિવિધ વિવિધ પ્રત્યાખ્યાન કરી, યથાર્થ પાળી આત્મા સંસારમાં ભમે છે. પણ તે જ સંભવતું નથી. પૂર્ણ પ્રત્યાખ્યાનનું યથાર્થ પાલન કરનાર સંસારમાં જ ભમતો નથી એમ સિદ્ધ થાય છે. “મન gવ મનુષ્યાળાં, વાજાં વર્ષમો :” વશીકૃત મન મોક્ષને માટે થાય છે. મન સંયમ થાય એટલે આત્મા શુકલધ્યાનની ધારાએ ચઢે ને અનાદિ કાળથી ચાલી આવતી કર્મચન્તતિને નિર્જરી મુક્ત બને. સિદ્ધિમાં ગયેલા આત્માઓ પ્રવૃત્તિશુન્ય જ હોય છે તે પાપપ્રવૃત્તિ તેઓને ન હેય તેમાં શું નવાઈ? એટલે અપરિમાણ પ્રત્યાખ્યાન કરનારને તેના ભંગનો સંભવ જ નથી. પૂર્ણપણે તેના પાલનમાં હરકત નથી. કદાચ કોઈ ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કરીને મુક્તિ સિવાય અન્ય ગતિમાં ઉત્પન્ન થાય તો તેને જે જન્મમાં પ્રત્યાખ્યાન કર્યું છે તે જન્મમાં યથાર્થ પાળ્યું નથી. પ્રથમથી જ તેનો ભંગ કરેલ છે. જેને પ્રત્યાખ્યાન કરી ભંગ કરવાનો છે તેને “કાવવા ' કહો તો તેથી પણ શું ? માટે કાળની જેમાં મર્યાદા ન આવે તે જ પ્રત્યાખ્યાન શાસ્ત્રીય છે. પૂ. પુષ્યમિત્ર-પૂર્વોક્ત બન્ને દોષોનું સમાધાન કરતાં તમે એ દોષને દૂર કરી શક્યા નહિ ને બીજા દોષોને ઉત્પન્ન કર્યા. મન કલ્પિત કથન કરતાં તમે અનેક શાસ્ત્રીય વાતોનો અપલાપ કરે છે. ખરેખર એક જૂઠું અનેક જૂઠાને જન્મ આપે છે. એક તો સિદ્ધિમાં નહિં જનારા આત્માઓ યથાર્થ પ્રત્યાખ્યાનનું પાલન કરતાં નથી. બીજું જેઓએ પૂર્વ અવસ્થામાં અર્થાત્ પ્રત્યાખ્યાન કર્યા પૂર્વે આયુષ્યને બધ પાડેલ છે તે આત્માઓ પ્રત્યાખ્યાન કરી શકે જ નહિં. ત્રીજું મુક્તિગમન Page #197 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૦ : નિહ્નવવાદ : રોગ્ય સંઘયણ-કાળ વગેરે સામગ્રી જે આત્માઓને પ્રાપ્ત ન થઈ હોય–અર્થાત પંચમ આરામાં જેઓ જનમ્યા હોય તેને તમારું પ્રત્યાખ્યાન હોય જ નહિ. આ સવા છતાં તમે સિદ્ધદશામાં પણ પ્રત્યાખ્યાનો ભંગ નથી થતો, ત્યાં ગયા પછી તે પૂર્ણ પણે પળાય છે એ ક્યાંથી લાવ્યા? સિદ્ધાત્માઓને પ્રત્યા ખ્યાન માનતાં તેમને સર્વસંયમ માનવું પડશે. જો તમે સિદ્ધોને પણ સંયમી માનશે તો સર્વપ્રણીત આગમનો સ્પષ્ટ અ૫લાપ કરે પડશે; કારણ કે આ ગામમાં કહ્યું છે કે-“સિદ્ધ Rા સંસT, Rા વારંવ, Rા રંગારંag.” (સિદ્ધો સંયમી નથી, અસંયમી નથી ને દેશસંયમી નથી. ) પૌરુષી-સાર્ધપૌરુષી વગેરે પ્રત્યાખ્યાને નિયતકાળવાળાં જ છે. તે પ્રત્યાખ્યાન શાસ્ત્રવિહિત છે. સપરિમાણુ પ્રત્યાખ્યાનનો નિષેધ કરતાં તમારે સવ પ્રત્યાખ્યાનનો નિષેધ કરે પડશે. તે તે પ્રત્યાખ્યાને નહિ માને તે વ્યવહાર માર્ગનો લેપ થશે. તથાવિધ તિર્યંને દેશવિરતિની સંભાવના છે તે પણ નહિં સંભવે. વ્યવહાર ચલાવવા તે તે આત્માઓને પણ અપરિમાણ પ્રત્યાખ્યાન કરાવશો તો ભવિષ્યમાં અવશ્ય ભંગ થવાનો છે એમ જાણવા છતાં અસંભવ-અપરિમાણુ પ્રત્યાખ્યાનનું ઉચ્ચારણ કરવાથી પ્રકટ મિથ્યા ભાષણ થશે. વળી “કાવવાઘ' (જીવું ત્યાં સુધી) એ પ્રમાણેના પ્રત્યાખ્યાનથી મરણ પછી હું ભેગે જોગવીશ એવી ઈછા તેમાં આવતી નથી. તે પદથી તે પ્રત્યાખ્યાનની શક્યતા જ સૂચિત કરવામાં આવે છે, માટે તમે આ યુક્તિસંગત-શાસ્ત્રીય સત્ય માર્ગને અનુસરીને તમારી મિથ્યા વિચારણાઓનો ત્યાગ કરે. તેમાં જ તમારું ને શાસનનું હિત છે. ગે. મા–મને તમારી વિચારણાઓ મિથ્યા લાગે છે ને મારી સત્ય સમજાય છે. તમારો ને મારો માર્ગ ભિન્ન છે. હું Page #198 -------------------------------------------------------------------------- ________________ સતમ નિદ્ભવ ગષ્ટ માહિલ : : ૧૮૧ : કહું છું કે તમે ભૂલે છે, ને તમે કહો છો કે હું ભૂલું છું. એથી કાંઈ નિકાલ આવી શકે નહિ. પૂ. પુષ્યમિત્ર-જે એમ જ હોય, તમને મારા કથન ઉપર પ્રતીતિ ન હોય, મને પટ્ટ પર સ્થાપન કરવાથી તમને મારા પ્રત્યે અસૂયા હોય તે આપણે અન્ય ગરછના સ્થવિરબહુશ્રુત મુનિઓને આ વિચારણા જણાવીએ. તેઓ કહે તે પ્રમાણભૂત માની એકમત થઈએ. ( ૯ ). પૂજ્ય આર્ય પુષ્યમિત્રસૂરિજીએ અને ગેછા માહિલે અન્ય ગછના શ્રુતસ્થવિર મુનિઓને પોતાની વિચારણા સમજાવી. તેઓએ આચાર્યશ્રી પુષ્યમિત્રસૂરિજી મહારાજ કહે છે તે જ સત્ય ને તથ્ય છે એમ કહ્યું એટલે ગષ્ટ માહિલ આવેશમાં આવી તે વૃદ્ધ મુનિઓ સામે જેમ તેમ બોલવા લાગ્યા. સ્થવિરો માટે ફાવે તેમ બોલવા લાગ્યા. ‘તમે પક્ષપાતી છે. તમે અન્ય ગચ્છના છે. તમે સમજો શું ?” વગેરે કહી સમજણમાં આવવાને બદલે ઊલટા વિશેષ આગ્રહમાં ખેંચાવા લાગ્યા. - પૂજ્ય પુષ્યમિત્રસૂરિજી મહારાજને અને સર્વ સ્થવિર મુનિઓને લાગ્યું કે ગોષ્ઠા મહિલા કોઈપણ ઉપાયે સમજી શકે તેમ નથી, એટલે તેઓએ શ્રી શમણુસંઘ એકઠે કર્યો. સવ સંઘે એકત્ર મળી વિચાર્યું કે ગેછા માહિલનું કથન સર્વથા અસત્ય છે, છતાં એમ ને એમ તેને કાંઈ પણ કરવામાં આવશે તે તે આપણને જૂઠા કહીને વગોવશે, ને વાચાળ હોવાને કારણે પિતાના મતને સવિશેષ પ્રચાર કરશે માટે આ વિષયમાં જનતાને ખાત્રી થાય ને તે તરફ વિશેષ દેરવાઈ ન જાય તે માટે શ્રી સીમંધરસ્વામીને પુછાવીએ કે કણ સત્ય છે ? એમ વિચાર કરી શ્રી સંઘે કાર્યોત્સર્ગ (ધ્યાનવિશેષ ) કરી Page #199 -------------------------------------------------------------------------- ________________ નિહ્નવવાદ : : ૧૮૨ : શાસનદેવીને મેલાવી. દેવી પ્રકટ થઇ. શ્રી સથે તેને સર્વ હકીકતથી વાકેફ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મોકલી. દેવી પાતાને માગમાં કોઈ પ્રતિપક્ષી ઉપદ્રવ ન કરે તે માટે શ્રી સંઘને કાયાત્સર્ગ-ધ્યાનમાં રહેવાનું સૂચવી પ્રભુ પાસે ગઇ. શ્રી સીમન્ધરસ્વામીજી પાસેથી સર્વ વાતનો ખુલાસે મેળવીને દેવીએ અહિં આવી શ્રી સંઘને તે જણાવ્યા. તે આ પ્રમાણે ‘ શ્રી પુષ્યમિત્રસૂરિજી આદિ શ્રી સધ્ધ કરે છે તે સત્ય છે. ગેાછા માહિલ મિથ્યાભાષી છે, સાતમા નિત્વ છે, તેના વચના અસહ્ય છે. ' આવું કથન સાંભળી ગેાછા માહિલ એકદમ ઉકળી ગયા ને પડતા પડતા પણ ટાંગ ઊંચી રાખવા કહેવા લાગ્યા કે-‘ બિચારી આ વ્યન્તરીનું શું ગજુ કે એ મહાવિદેહ ક્ષેત્રમાં પ્રભુ પાસે જઈ શકે ? એ અલ્પઋદ્ધિ ને અલ્પશક્તિવાળી દેવી પ્રભુ પાસેથી ખુલાસા લાવે એ અસભવિત જ છે. આ સર્વ બનાવટી છે. ઊભુ કરેલ તર્કટ છે. ' ગાછા માહિલ એ પ્રમાણે ખેલતા રહ્યા ને શ્રી સ ંઘે તેને નિદ્ભવ જાણી કાચેાત્સગ પારી સર્વાનુમતે સંઘ બહાર કર્યાં. એ ગેાછા માહિલ છેવટ સુધી-જીવ્યા ત્યાં સુધી પેાતાના મિથ્યા આગ્રહને વળગી રહ્યા. શ્રી સંઘે ચાંપતા ને કડક પગલાં લીધા હાવાથી તેમના મતનેા વિશેષ પ્રચાર થયે નહિ, * * * પ્રભુશ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ પછી ૫૮૪ વર્ષે દશપુર નગરમાં આ સાતમા નિદ્રુવ ગેાણા માહિલ થયા. શ્રી આવશ્યકનિğક્તિ, શ્રીસ્થાનાંગ સૂત્ર વગેરેમાં ગણાવેલ સાત નિદ્વવેાની હકીકત અહીં પૂર્ણ થાય છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ સક્ષમ નિહ્રવ ગાષ્ટા માહિલ : : ૧૮૩ : આ સાતે નિદ્ભવેાની હકીકતા ઘણી ગહન અને ગૂઢ છે. શ્રી જિનેશ્વર પ્રભુનાં ગ`ભીર વચને સમજવા સહેલાં નથી. બહારના વિચારાનુ` દખાણુ, માડુનીયના ઉદય, મિથ્યાત્વનું જોર આત્માને એ વચના યથાર્થ સમજવા દેતા નથી, શ્રદ્ધાને ડાળી નાખે છે, આત્માની વિવેકદૃષ્ટિને ઝાંખી પાડે છે અને તેથી આત્મા છતી શક્તિએ અને છતી બુદ્ધિએ મિથ્યા વિચારોમાં ફસાઇ જાય છે. સમજી-વિચારી આ નિવાની વાતેા ને વિચારણાએ પેાતાને આત્મા એવી મિથ્યા વિચારણામાં ફસાઈ ન જાય માટે હંમેશા જાગૃત રહેવું. મિથ્યાત્વ એ આત્માના ભયંકર શત્રુ છે, તેને યાગે આત્મા અધઃપતનને પામે છે. તેથી જ સંસારમાં ભમે છે, દુઃખી થાય છે. મળેલ શ્રદ્ધાને પણ મિથ્યાવના વિપરીત વચને લૂટી લે છે માટે તેના ભાગ ન જ અનતાં અવિચ્છિન્નપ્રભાવશાલિ-ત્રિકાલાબાધિત શ્રીવીતરાગ પ્રભુના શાસનમાં અવિચલ શ્રદ્ધા ધારણ કરી, મળેલ મનુષ્ય જન્મને સાર્થક કરવા ને સદ્ગતિના ભાજન થવું. इति निववादः समाप्तः Page #201 -------------------------------------------------------------------------- ________________ સાત નિન્હનું કેષ્ટક. : ૧૮ : મિથ્યા નામ. | ક્યારે થયા વિચારનું મિથ્યાત્વના કારણ.. વિશેષ હકીકત. | ૧૪ વર્ષે હ : પ્રભુને કેવળજ્ઞાન દીવ કાળે વસ્તુની તાવ અને ‘कियमाणं પ્રભુના જમાઈ થાય. બહેનના પુત્ર થાય, છેવટ સુધી પિતાનો વિચારમાં વળગી રહ્યા. પ્રભુએ પોતે સમજાવ્યા છતાં ન સમજ્યા. ઉપનિ | ૩ ' વગેરે F . પ્રભુના કેવળ તિવ્યગુપ્ત | પછી ! પ્રદેશમાં | ૧૬ વર્ષે | જીવવા આત્મપ્રવાદ | ઋભિપુરમાં થયા. છેવટ આમલકલ્પા નગરીમાં પૂર્વનું મિત્રથી શ્રાવકથી પ્રતિબંધ પામ્યા. અધ્યાન સ દ એ છે ળેિ તે જુના છે ૨ ૧૮ ૧! I અષાઢચાવો - નિવાણ પછા. ને ! તમે નવાદી પણ કહેવાતા. નિકા નગરીમાં | થયા ને જગૃહમાં બલભદ્ર નથી બેધ પામ્યા. 8 નિતવવાદ : Page #202 -------------------------------------------------------------------------- ________________ | અનુમવાદ || મિથિલા નગરીમાં લક્ષ્મીગૃહ ચૈત્યમાં શ્રી મહાગિરિ અશ્વમિત્ર ૨૨૦ વર્ષે | ક્ષણિકવાદ | પૂર્વનું જીના શિષ્ય આર્ય કેડિન્યના શિબ. રાજગૃહમાં અધ્યયન અંડરક્ષક શ્રાવકથી સાચી સમજણ પામ્યા. નિતનું કેષ્ટક : એક સમયે નદી ઉતરવાને ઉલ્લકા તીરમાં થયા. શ્રી મહાગિરિજી મહારાજના ૫ ગંગાચાર્ય ૨૨૮ વર્ષે ઉપયોગવાળી/ | શિષ્ય શ્રી ઘનગુમસૂરિજીના શિષ્ય હતા. રાજ્યમાં બે ક્રિયા એક પ્રસંગ મણિનાગ નામના વક્ષથી મૂળ ભાગે આવ્યા. - - [, અન્તરેક નગરીમાં થયાં. બલશ્રી રાજની સભામાં રહણ |૫૪૪ વષે | | ત્રિરાશિનો | પરવાદી સાથે | છ માસ સુધી ગુરુ સાથે વાદ થયો. વિદ્યાબળને | માન્યતા વાદને પ્રસંગ | હશે. તે વખતે વિશેષ તે છેવટે પણ | ઉપયોગ તે વખતે વિશેષ હતો. છેવટે પણ માન્યા નહિં. ઘડુલક-નૈયાયિક મતના પ્રરૂપક. | કર્મ અને દશપુરમાં થયા. શ્રી આરક્ષિત રિજી મહારાજના આત્માના | અભિમાન અને ગે માહિલા ૫૮૪ વર્ષે | સંબંધમાં સંસારીપણે મામા થાય. શ્રી સીમંધરસ્વામીજી પદવીની અને પ્રત્યા લાલસા 3 પાસેથી ખુલાસે આવ્યા છતાં મિથ્યાત્વને વળગી ખ્યાન વિષે [ રહ્યા, સુધર્યા નહિં. : ૧૮૫ : Page #203 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પહેલું (સર્વવિસંવાદી, દિગંબર, આઠમા નિહ્રવ) [ નિર્યુક્તિકારે શરુઆતમાં નિર્દોનો નિર્દેશ કરતાં સાત નિર્દને સ્પષ્ટ જણાવી, “” શબ્દ મૂકેલ છે; તેથી દિગમ્બર મતના પ્રવર્તક શિવભૂતિને નિહ્નવ તરીકે ગણવાના છે. તેની હકીકત નીચે પ્રમાણે છે. ] શિવભૂતિ (૧) પિતૃવન(મશાન) પરીક્ષા પૃથ્વીના પટ ઉપર ધીરે ધીરે ગાઢ અધકાર પ્રસરતું હતું. તેને પ્રભાવ નષ્ટ કરવાને કડે દીપકો પ્રજવલિત થયા હતા. ગગનમાં તારલાઓ પણ તગમગ થતા હતા. શુભ્ર આકાશગંગા ચમકતી હતી. ઝગમગ કરતાં દિવ્ય મણિઓ અને દિવ્ય ઔષધિઓ પણ પ્રકટ્યાં હતાં, પણ અન્ધકારને પ્રભાવ રંચમાત્ર દૂર થતો ન હતો. વેગથી તે આગળ ધસતું હતું. આ પ્રચલ્ડ તિમિરથી વારંવાર પરાજિત થયેલ નિશાનાથ પણ તેના આગમન અગાઉ જ પલાયન કરી ગયો હતો. ક્ષણમાત્ર ચમકીને વિજળી પણ ભય પામી પોતાના સ્વામીની ગાદમાં છુપાઈ જતી હતી. એક આદિત્ય સિવાય અન્ય કોઈ તેને દૂર કરવા સમર્થ ન હતું. તે બિહામણું અકારની ભયંકરતા વધારવામાં કાળીચૌદશ મદદગાર બની હતી. આ માસની એ કૃષ્ણ Page #204 -------------------------------------------------------------------------- ________________ શિવભૂતિ : : ૧૮૫ : ચતુર્દશીના તિમિરનેા લાભ લેવા ભૂત-પ્રેત-વ્યન્તરા પણ ચાલી નીકળ્યા હતા. દિવસે પણ ભયજનક એવા એક સ્મશાનમાં સંભળાતુ કે રાત્રિએ ત્યાં ભૂત ભમે છે, પિશાચા રાસ રમે છે ને માનવને ભરખી જાય છે. એ જ સ્મશાનના શૂન્ય માર્ગે એક કાળા માથાના માનવી એકલા ચાલી નીકળ્યા છે. તે પણ દિવસે નહિં, રાતે. તેની સાથે પશુનું માંસ ને દિરા છે. તેના કરમાં તીક્ષ્ણ ધારવાળી તરવાર છે. મગજમાં મત્તુની મસ્તી છે. ઘેનઘેરાં લાલચાળ તેના લાચન છે. કાળી ચૌદશની ભીષણ રાત તેને સ્મશાનમાં પસાર કરવાની છે. ભીતિ ને ભયના સામ્રાજ્યમાં રહીને તે બન્નેને ભગાડવાના છે. સ્મશાનમાં મધ્યરાત્રિએ, માતૃતર્પણુ કરવાના તેને આદેશ મળેલ છે. ભૂત-પ્રેતેાને બલિ આપી ખુશ કરવાને તેણે હુકમ ઉઠાવ્યા છે. સાંજ પડીને તે ચાલી નીકળ્યેા. તેની ચાલવાની ઢબ એવી હતી કે તેને જોતાં જ ભલાભલા ગભરાઇ જાય. અનુક્રમે ચાલતાં ચાલતાં માગ વટાવી તે નગરથી દૂર-સુદૂર જ્યાં ચકલું પણ ફરકતુ ન હતુ એવા સ્મશાનમાં આવી પહેાંચે. સ્મશાનની એક તરફ ખળખળ ખળખળ કરતી નદી વહી રહી હતી. તેના ઊછળતા પ્રવાહ આજુબાજુ વધેલા ઊંચા ઊંચા ભેખડા-નાની મેાટી ખીણા-સ્મશાનની ભયંકરતામાં વધારે કરતા હતા. બીજી ખાજુ ગાઢ જંગલ પથરાયેલ હતુ. તે સ્મશાનમાં આવી તેણે ચારે તરફ નજર ફેરવી. કેટલેક સ્થળે ચિતાએ હજુ શાન્ત થઈ ન હતી. તેમાંથી વખતેવખત ભડકા થતા ને શમી જતા. હાડકા-ખાપરી વગેરે ફુટવાના અવાજો વારવાર થતા હતા. ત્યાં તેણે એક સ્થળ પસંદ કર્યું. કુંડાળું કાઢીને તેની મધ્યમાં તે બેઠા. Page #205 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૮: નિહ્નવવાદ : સમય વધતે ગમે તેમ ત્યાં વિવિધ ઉપદ્રની શરુઆત થવા લાગી. શિયાળવાં રોવા લાગ્યાં. તેનાં ચિત્કારો સંભળાવા લાગ્યા. જંગલી પશુ-પક્ષીઓની ચીચીયારી ને કીકીયારી થવા લાગી. કુંડાળાની ચારે તરફ નાના મોટા ભડકા થવા લાગ્યા. થોડો વખત ગયે એટલામાં તે કુંડાળાથી થોડે દૂર એક શ્યામ આકૃતિ આવી અને તેણે અવાજ કર્યો એટલે ચારે તરફથી નાના મોટા અનેક આકારો ત્યાં એકઠા થઈ ગયા. તેઓ ભેગા મળી રાસ રમવા લાગ્યા. ખી-ખી કરી હસવા લાગ્યા. નાચી કૂદીને અટ્ટહાસ કરતા ધીરે ધીરે કુંડાળા તરફ ધસવા લાગ્યા. નજીકમાં આવી કોઈ તાડ જેવા લાંબા લાંબા થવા લાગ્યા, તો કઈ પિતાનું શરીર પાછળ પિતાના મૂળ સ્થાન સુધી વધારવા લાગ્યા. તેમાંના કોઈ કોઈ તો ભડકો થઈ કયાંય અલોપ થઈ જતા. આ સર્વ છતાં કુંડાળામાં બેઠેલે માનવી જરી પણ ગભરાયા વગર બધાને જોઈ રહ્યો છે. પોતાની તરફ આવતા જોઈને તેણે ખોંખારો ખાધો, તૈયાર થયે ને તે સર્વ ઉપર એક વેધક દષ્ટ ફેંકી. તેના અવાજથી અને દૃષ્ટિથી બધા તરત જ ચાલ્યા ગયા. દૂર જઈ મેટા મેટા ભડકા ને અવાજો કરવા લાગ્યા. ઘડી બે ઘડી થઈ નહિ ત્યાં તે તે ટેળું પાછું ત્યાં આવી પહોંચ્યું. આ વખતે તો તેમનું સ્વરૂપ ઘણું જ ભયંકર-બિહામાયું હતું. કોઈને માથે મોટા શિંગડા હતા. કોઈની દા બહાર લાંબી લાંબી નીકળી હતી. કોઈની આંખોની કીકીઓ ઘડીમાં ઊંધી તે ઘડીમાં ચત્તી થતી હતી ને તેમાંથી વિચિત્ર પ્રકાશ ફેલાતો હતો. કોઈના કપાળમાંથી લાલ લાલ ને લીલો લીલો પ્રકાશ નીકળતો હતો, કેઇના પગ ઊંધા હતા. કોઈના આંગળા ને નખ ખૂબ વધેલા હતા. એમ અનેક પ્રકારના વિચિત્ર Page #206 -------------------------------------------------------------------------- ________________ શિવભૂતિ : : ૧૮૯: આકારવાળા તે ટેળામાં એક યુવતી છાતી ફૂટતી હતી ને બેફાટ રૂદન કરતી હતી. તેનું માથું ખુલ્યું હતું, તેના લાંબા લાંબા વાળ ઠેઠ પાની સુધી પહોંચ્યા હતા. તેના શરીર પર બારીક વસ્ત્ર હતા. રોઈ રોઈને તેની આંખે સૂઝી ગઈ હતી. કેઈ બચા-કઈ બચાવો એમ તે બૂમ પાડતી હતી. પ્રથમ તે આ કુંડાળામાં બેઠેલા માણસે તે ટોળાને આ સ્ત્રીને છોડી દેવા કહ્યું ને તેને રાજી કરવા માટે માંસ મદિરા આપવા માટે સૂચવ્યું. ટોળું પણ આનંદમાં આવી ગયું. તાળી પાડવા લાગ્યું. તેણે માંસ મદિરા આપ્યા. ટેળાએ તે લઈ લીધા પણ સ્ત્રીને છોડી નહિ. કુંડાળામાં રહેલે માણસ ક્રોધે ભરાયે. તેણે ત્રાડ પાડી એક બરછીને ઘા તે ટેળા તરફ કર્યો. જેના હાથમાં સ્ત્રી હતી તેના તરફ તે બરછી આવી. તે ખસી ગયે છતાં તેના હાથે જરી ઈજા થઈ ને હાથમાંથી સ્ત્રી છૂટી ગઈ. સ્ત્રી ધબ દઈને નીચે પડી ને પડતાંની સાથે ભડકો થઈ ગઈ. ટેલું વિખરાઈ ગયું. ઘણે સમય ગયો છતાં તે ચારે તરફ ચકોર નજર ફેરવતો ટટ્ટાર બેઠે હતો. ફરી એ કાળા આકાર ન આવે તે માટે કુંડાળાની ફરતું કાંઈક છાંટી, કાંઈક જાપ ગણ તે સ્વસ્થ થયે. એમ કરતા મધ્ય રાત્રિ વીતી ગઈ. આકાશમાં અશ્વિની નક્ષત્ર પણ પશ્ચિમ તરફ ઢળવા લાગ્યું. “ પાછલી રાતે પિશાચનું બળ ઘટી જાય છે ” એ કથનના સંસ્કારે તેણે શાન્તિ અનુભવી. તેને લાગ્યું હવે કોઈ આ તરફ ફરકશે નહિં. અત્યાર સુધીના શ્રમથી તે પણ ભૂખ્યો થયા હતા. બળિ દેતાં વયું હતું તે તેણે આરગ્યું ને સ્વસ્થ થયે. Page #207 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૦ : નિહ્ન વિવાદ : પ્રભાત થયું. કપડા ખંખેરીને તે ઊડ્યો. વિજેતાની ઢબે ચાલતો ગામમાં આવ્યો. ન્હાઈ ધોઈ તૈયાર થઈને તે રાજસભામાં ગયે. દીવાળીનો દિવસ હતો રાજસભા ચિક્કાર ભરાયેલ હતી. ઉચિત આસને બધા બેઠા હતા. રાજા અનેક ભેટ આપતો ને સ્વીકારતો હતો. પ્રસંગ આવ્યો એટલે શિવભૂતિને રાજાએ ખૂબ સત્કાર્યો, સન્માન્યા ને સાબાશી આપી કહ્યું. શિવભૂતિ ! તું ખરેખર સહરામલ્લ છે. મારા કળાકુશળ માણસ પણ તારી આગળ હારી ગયા. તારી બહાદૂરી પાસે ડરાવવા માટે કરેલા તેમના સર્વ પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા. કાળી ચૌદશની ગમગીન રાત્રિ તે એકલા સ્મશાનમાં પસાર કરી. તારા રેમમાં પણ ભયને સંચાર ન થયે એ સામાન્ય વાત નથી. તું અહિં રહે. મારા રાજ્યની સેવા કર ને જીવનને સુખી બનાવ. તારા જેવાની રાજ્યને જરૂર છે.” “મહારાજ ! આપ જેવા પ્રતાપી પુરુષો જ્યાં રાજ્ય કરતા હોય ત્યાં પ્રજાને ભય કેમ હોય? ન જ હોય. આપની કૃપા છે તો હું પણ નેકીથી રાજ્યની સેવા કરવા તૈયાર છું. મારા યોગ્ય જે કોઈ કાર્યની આ૫ આજ્ઞા ફરમાવશે તે આ સેવક પ્રાણની પણ પરવા કર્યા વગર પાર પાડશે. ” એ પ્રમાણે પ્રત્યુત્તર વાળી, નમન કરી, શિવભૂતિ પિતાને સ્થાને બેઠે. વળતી પ્રભાતથી તેણે રાજ્યમાં સારા અધિકારકાળી નોકરી સ્વીકારી લીધી. (૨) મથુરાને વિજય ને સ્વછન્દતા રથવીરપુરને રાજા બહુ બલવાળો ન હતો પણ તેની WWW.jainelibrary.org Page #208 -------------------------------------------------------------------------- ________________ શિવભૂતિઃ : ૧૯૧ : મહત્વાકાંક્ષા જબરી હતી. તેની રાજ્યવિસ્તાર વધારવાની તીવ્ર અભિલાષાને કારણે આજુબાજુના સીમાડાના રાજાઓ સાવધાન રહેતા. અવારનવાર નાના મોટા યુદ્ધો ચાલુ જ રહેતા. સહસ્ત્રમલ શિવભૂતિ જે સાહસિક દ્ધો મળ્યા પછી રાજાની આકાંક્ષા વિશેષ સતેજ બની હતી. એકદા તે રાજાએ સૈનિકોને આજ્ઞા કરી કે “જાવ, મથુરા ઉપર ચઢાઈ કરો” સૈનિકોએ તૈયારી કરી મથુરાના વિજય માટે પ્રયાણ કર્યું. અમુક દૂર ગયા પછી સર્વે અટકી ગયા ને વિચાર કરવા લાગ્યા કે “કઈ મથુરા જીતવી?” એકે કહ્યું– અહિં નજીકમાં નાની મથુરા છે, તેના ઉપર હલ્લો કરીએ; કારણ કે મહારાજાએ સામાન્યપણે મથુરા જીતવાનું કહ્યું છે. અમુક જ મથુરા એવું સ્પષ્ટીકરણ કર્યું નથી. બીજાએ કહ્યું- સાચી વાત છે. પાંડુ મથુરા જીતવી સહેલી નથી. ત્યાંનું સૈન્ય બળવાન અને કેળવાયેલું છે. આ નાની મથુરામાં ફાવીશું તો પછી ત્યાંને વિચાર! એ પ્રમાણે વિચાર ચાલતો હતો ત્યાં શિવભૂતિએ આવીને કહ્યું કે –“કેમ અટકી ગયા છે ? શું વિચાર કરે છે ?” સૈનિકોએ જણાવ્યું“મથુરા જીતવા નિકળ્યા છીએ તો કઈ મથુરા જીતવી તેની વાત ચાલે છે. એક સાથે બે તો જીતી શકાય નહિં. તેમાં પણ પાંડુ મથુરા જીતવી એ બાબાના ખેલ નથી, માટે નાની મથુરા તરફ જવાનું નકકી કરીએ છીએ.” “ તમે એવા નિર્બલ વિચાર કેમ કરો છો? માણસ ધારે તે કરી શકે છે. આપણે પાંડુમથુરાને કેમ પહોંચી ન શકીએ?” શિવભૂતિએ જણાવ્યું. તમારું કહેવું બરાબર છે પણ બળીયા સાથે બાથ Page #209 -------------------------------------------------------------------------- ________________ નિજ્ઞવવાદ : : ૧૯૨ : ભીડતા પહેલાં આપણે આપણી તાકાત તે જોવી જોઇએ ને ! કયાં આપણે મુઠીભર માણસો ને કયાં તે ? તેની પાસે નવનવી જાતના શસ્રો છે. શુ જાણી જોઇને ત્યાં મરવા જવું? ” સૈનિકાએ સૂચવ્યુ. ,, તે “ તમારી આવી સત્ત્વહીન વાતા મને પસંદ નથી. સાંભળવા માગતા નથી. આપણે એઠાં છીએ, આપણી પાસે સાધન નથી, ખળ નથી વગેરે નિર્માલ્ય વાત છે. માધાભારે એક માણુસ હજારાને ભારે પડે છે માટે તૈયાર થઇ જાવ, આપણે બન્નેને જીતીશું. ચાલા કૂચ કરી. ” શિવભૂતિએ પડકાયું. "" : સૈનિકાએ વળી પૂછ્યુ કે “ તમે કહેા ા પણ તે બને કેવી રીતે ? વિચાર કરીને પગલુ ભરીએ તેા પાછુ ફરવુ' ન પડે, સાહસ કરીને પસ્તાવા કરતા ધીરે ધીરે આગળ વધવું એ વ્યવહારુ છે. એટલે એક સાથે બન્ને મથુરાને જીતવી એ અશકય છે. ” “ તમારી વ્યવહારુ વાતે તમારી પાસે રહેવા દ્યો. મારું તેનું કામ નથી. જાવ તમે નાની મથુરા તરફ પ્રયાણ કરે. હું પાંડુમથુરા જઉં છું. ” શિવભૂતિએ સ્પષ્ટ સંભળાવી દીધું ને સૈન્ય આગળ વધ્યું. * * * પાંડુ મથુરા પહાડી પ્રદેશમાં વસી હતી. શિવભૂતિએ તે પ્રદેશને તપાસી લીધેા ને એક વિકટ સ્થળે પેાતાને અ જમાન્યા. ધીરે ધીરે લાગ જોઇને તે મથુરાની આસપાસના પ્રદેશને વશ કરતે ગયેા. લૂંટ કરી. ધાડ પાડી સબળ બનતે ચાલ્યા. આ કામ તે એવી રીતે કરતા કે મથુરામાં તેની જાણુ ગભીરપણે પહોંચતી નહિ. Page #210 -------------------------------------------------------------------------- ________________ શિવભૂતિ : : ૧૯૩ : પિતાના બળ ઉપર મુસ્તાક થયેલી મથુરા પ્રમાદમાં પડી હતી. અનેક શત્રુઓને પાછા પાડ્યા બદલ મથુરાના સૈનિકે મદમસ્ત બન્યા હતા. વિજયના ઘેનમાં ડોલતી મથુરા નિશ્ચિતપણ એશઆરામમાં મશગૂલ હતી. શિવભૂતિએ આ સર્વ જાણી લીધું. એકદા અવસર જોઈને તે છે ડા સિંન્ય સાથે મથુરા ઉપર ત્રાટક્યો. અચાનક હલાથી મથુરાના કુશલ લડવૈયાઓ પણ ગભરાઈ ગયા. સેન્યામાં નાસભાગ થવા લાગી. મરણીયા બનેલા શિવભૂતિએ સહેલાઈથી મથુરાને કબજો મેળ. વિજય વરી, સત્તા સ્થાપી, ત રથવીરપુર તરફ પાછો વળે. રથવીરપુરના રાજાએ શિવભૂતિના આ પરાક્રમની વાત સાંભળી ત્યારે તે ખૂબ ખુશ થયો. મેટી મથુરા-પાંડુ મથુરા પોતાના કબજામાં આવશે તે તો તેણે સ્વમામાં ય નહોતું ધાર્યું. તે કય સહેલાઈથી પતાવીને આવેલ શિવભૂતિને રાજાએ આ બરપૂર્વક પુરપ્રવેશ કરાવ્યું, ખૂબ સન્માનથી નવા. મોટો ઇલકાબ અ ને કહ્યું : * “શિવભૂતિ ! તારી આ બહાદુરી ને કાર્ય કુશલતાથી હું તારા ઉપર પ્રસન્ન થયે છું. તું જે જોઈએ તે માંગી લે, તારે જે ઈછા હોય તે આપવા હું ખુશ છું.” “ મહારાજ ! આપની કૃપાદૃષ્ટિ એ મારે મન સર્વસ્વ છે. બાકી મારા આ વિજયની પ્રાપ્તિ મને મળે ને હું સ્વસ્થપણે–સ્વતંત્રપણે પ્રવૃત્તિ કરી શકું. મારી પ્રવૃત્તિમાં મને કોઈ રોકટેક ન કરે એટલું આપ કરો, એ જ મારી ઈચ્છા છે. આ શિવભૂતિએ પિતાની ઈચ્છા જણાવી. Page #211 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૪: નિતંવવાદ : - “ જા તું જે લઈ આવેલ છે તે તને બક્ષીસ કરવામાં આવે છે. ને તને યથેચ્છ વિહરવાની છૂટ આપવામાં આવે છે.” રાજાએ તેની બન્ને માંગણી સ્વીકારી. મથુરાની આવકને ભેગવતા શિવભૂતિ સ્વસ્થપણે વિહરે છે ને દિવસે પસાર કરે છે. ( ૩ ) માતાની ટકોર ને માનહાનિ સ્વછન્દ એ ભૂરી ચીજ છે. સ્વરછન્દથી ઇદ્રના ઉન્માદ, બેકાબૂ બને છે. સ્વચ્છન્દીને કાર્યકાર્યને વિવેક રહેતો નથી. તે પિતાની જવાબદારીનું ભાન ગુમાવી બેસે છે. તેને એક એવું મિથ્યા ગુમાન હોય છે કે મને કોઈ રોકનાર નથી. હું ગમે તેમ કરી શકું છું. શિવભૂતિને મળેલ સ્વચ્છદતા તેવા જ પ્રકારની હતી. મનફાવતું વર્તન કરવાની છૂટ મેળવ્યા પછી તેનું જીવન અતિશય અનિયમિત બન્યું હતું. ન તો તેના ખાવા-પીવાના ડેકાણાં હતા કે ન હતા બેસવા સૂવાના કેકાણ. સમય એ સમયે તે ઘેર આવતો ને ડાઘણું ઉત્પાત મચાવી ચાલ્યા જતા. તેના ઘરમાં તેઓ ત્રણ જણા મુખ્યત્વે હતાં. એક તે પાત. બીજી તેની માતા ને ત્રીજી તેની કુળવતી ખાનદાન પત્ની. પિતાના ગમે તેવા સ્વામીને તે સતી સ્ત્રી દેવ માની આરાધતી. રાત્રિએ તે ગમે ત્યારે કોઈ વખત બાર વાગે તે કોઈ વખત બે વાગે આવે ત્યાં સુધી તે તેની પ્રતીક્ષા કરતી– રાહ જોતી બેસી રહેતી. તેનું ધ્યાન ધરતી. જિન પણ કરતી નહિં. સ્વામીને જમાડીને જમતી. Page #212 -------------------------------------------------------------------------- ________________ શિવભૂતિ : : ૧૯૫ : સ્વછંદે ચડેલા સ્વામીને આ સાદવી સ્ત્રીની સેવાની કોઈપણ કિંમત ન હતી. ધમધમાટ કરતે તે આવતો, સ્ત્રીને ધમકાવતે, કાંઈ પણ ભૂલ થાય તો મારતો ને ચાલ્યા જતો. એ પ્રમાણે તેના અને તેના કુટુમ્બના દિવસે પસાર થતા હતા. દિનાનુદિન શિવભૂતિમાં એક પછી એક દુર્ગણ ઘર કરતા જતા હતા. મદિરાપાન ને ચૂત ખેલન તો તેના જીવનસાથી બન્યા હતા. સ્વચ્છજે તેનું પતન કરાવ્યું હતું. શિવભૂતિની પત્નીએ પરણ્યા પહેલાં-કુમારી અવસ્થામાં શિવભૂતિના બહાદૂરી–સાહસિકતા વગેરે સાંભળ્યા હતાં, તેથી તેણે પોતાના જીવનની બહાર માણવાના કેડ સેવ્યા હતા, અનેક અભિલાષે વિચાર્યા હતા, આશાના હવાઈ મહેલ ચડ્યા હતા; પણ પરણ્યા પછી–સાસરે આવ્યા બાદ બધું ય આથમી ગયું. મનની મનમાં જ રહી ગઈ. સ્વામીને સ્નેહ એ શું ચીજ છે? તેનો અનુભવ પણ તેને ઝાંઝવાના જળ જે જણ. એ સર્વ છતાં તે સ્ત્રી અબળા પિતાની ફરજ અદા કરવામાં ચૂકતી નહિં એ ગજબ હતો. સ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા, તેને રાજી રાખવા તે સ્ત્રીએ પોતાનું શરીર નીચવી નાંખ્યું હતું. એકદા તે સ્ત્રી વચ્ચે બદલતી હતી-પહેરતી હતી. તેની કાયા ખુલી હતી. સામે છેડે જ દૂર તેની સાસુ બેઠી હતી. તેની નજર પિતાની પુત્રવધૂ પર પડી. સુક્કલ લકડી જેવું તેનું શરીર શિવભૂતિની માતાએ જોયું. તે વિચારમાં પડી ગઈ. આ શું? તેણે પોતાની પુત્રવધૂને પાસે બોલાવી બેસારીને પૂછયું : “પુત્રી ! ધનધાન્યથી ભરપૂર આ ઘરમાં શેની ખોટ છે કે તારું શરીર આટલું બધું ક્ષીણ ને દુર્બલ થયેલું જણાય છે? Page #213 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૬ : નિતવવાદ : પ્રથમ તો સારું હતું, હવે શું છે ? શું તને કઈ વ્યાધિ-રોગ થયે છે? શું કોઈ તરફથી કોઈ દુ:ખ પડે છે? કઈ જાતની ચિન્તા વળગી છે? છે શું? જે હોય તે જણાવ-વાત કરે તે તેને ઉપાય થાય. શરમાવાની કોઈ જરૂર નથી. “શરમાય તે કરમાય” માટે જ હોય તે કહે. અહિ મને તું વાત નહિ કરે તે કહીશ કોને ? અહિં તારે બીજું છે કોણ?” આટલે દિવસે પિતાની સાસુના આવા સ્નેહાળ વચનો-પુત્રી જેવું સાધનસુખદુ:ખના પ્રશ્નો સાંભળી તેનું હૃદય ભરાઈ આવ્યું. તે રડી પડી. તેને પોતાની સાસુ આજ અનુપમ ભાસી. તે કાંઈ બેલી શકી નહિં. તેને રડતી જોઈને તેની સાસુએ તેના દુઃખનું કોઈ ગંભીર કારણ કલયું. તેને વધુ પાસે ખેંચી, ગોદમાં લીધી. વાંસે હાથ ફેર ને વળી પૂછયું-“બહેન ! એવું તે તારે માથે શું છે? કે તું કાંઈ કહેતી નથી. આમ રોયા કરે છે. સ્પષ્ટ વાત કરમારી પાસે કંઈપણ છાનું રાખવાનું કારણ નથી.” - તે શાન્ત થઈ. ઘણા દિવસનું ભરાયેલ દુઃખ તેણે પોતાની માતા સમાન સાસુ પાસે ઠલવ્યું. તેણે જણાવ્યું— “માતાજી! આપને હું શું કહું? અહિં મને ખાવાપીવાની, પહેરવા ઓઢવાની કોઈ જાતની ખામી નથી. કામને એ જે નથી કે મારે દિવસ રાત તેને ઢરડે કરવું પડે. આપના પુત્રના પ્રભાવથી મારી સામે કઈ ઊંચી આંખ કરી જોઈ શકે એવું પણ નથી. પણ તેથી શું? આપ એક સ્ત્રી છો એટલે સમજી શકો કે સ્ત્રીહૃદયને શું જોઈએ. આપના પુત્રના પ્રેમ વગરના દુનિયાના રાજ્યને હું શું કરું? મારા કેઈ મોટા પાપ સ્વામીના સનેહથી હું તદ્દન વંચિત રહી છું. એક સન્તાન પણ હોત તો તેના પર મારું મન ઠરત. તેને જોઈને રમાડીને Page #214 -------------------------------------------------------------------------- ________________ શિવભૂતિ : : ૧૯૭ : રાજી થાત; પણ તે પણ નથી. પૂર્ણિમાના ચન્દ્રની પ્રતીક્ષા કરતી કુમુદિનીની માફક હું રાત્રિએ તેમની રાહ જોઇને રહું છું ત્યારે અધારીયાના અન્તિમ દિવસેાના ખંડિત ચન્દ્ર જેવા તેમનુ પાછલી રાતે આગમન થાય છે ને અસ્ત થતાં વાર લાગતી નથી. કોઇ કોઇ વખત તે સૂર્ય સમા પ્રચંડ-તીક્ષ્ણ કિરણ ફેંકી અને કરમાવે છે. ભૂખ તરસ સહન કરતી તપસ્વિની સમી હું તેઓશના પૂર્ણ ચન્દ્ર બની મારા પર સુધા વરસાવે એટલું જ ઈચ્છું છું. દિનરાત એ જ ચિન્તવું છુ. અમૈંને પ્રસન્ન કરવા કોઇ પણ જાતની ભૂલ કરતી નથી. સેવામાં ખડે પગે રહું છું. મારી અન્દરની આ વેદનાએ મને શોષી છે. મારી ક્ષીણતાનું કારણ એ એક જ છે. ’ પુત્રવધુ પાસેથી પાતાના પુત્રની આવી વિષમ પરિસ્થિતિ જાણી શિવભૂતિ ઉપર તેની માતાને અત્યન્ત રાષ ઉપજ્યું. તેણે પોતાની વહુને આશ્વાસન આપ્યું ને કહ્યું— · પુત્રી ! તું ચિન્તા ન કર. આજે રાત્રે હું તેને ઠેકાણે લાવી દઈશ. આજે તારે જાગવાની જરૂર નથી, હું જાગીશ. બારણા હું ઊઘાડીશ. તું નીરાંતે સૂઇ જ, મને ખબર નહિ કે વાત આટલી હદ સુધી પહોંચી છે. ઠીક હવે તેની વાત !” * હૈ ઔર એક દાવ ખેલીયેજી, કયા ડેર હાતી હૈ ? અબી ના બાર ફી બા હું. નસા ઉતર ગયા હૈ તા લીજીએ લહેજત જરા શરાબથી જનાબ ! ' ,, અને કડી એક ખેલાડીએ શિવભૂતિને જૂગારના રંગમાં લીધા. મદિરાની મસ્તીમાં ચડાવ્યા. ઘરનું ભાન ભૂલાવ્યું. રાતને દિવસ સમજાÄા. Page #215 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૮ : નિહ્નવવાદ : રાત્રિના બે વાગ્યા એટલે જીગારમાં કેટલીયે હારજીત કરી. શમિત બની તે ઘર તરફ ચાલ્યા. મદ ઝરતાં ગજની માફક ડાલતા, ઘેઘુરનયને તે ઘેર પહોંચ્યા. સુદર આલિશાન તેનું ઘર હતું. ઘરને છાજે તેવી ઘરમાં ગૃહિણી હતી. છતાં તેને તે ગમતું ન હતું. તેને તે નાનું ગમતું કારણકે તેને વ્યસન ગમતા હતા. વ્યસન ઘરમાં ન હતા; તે બહાર હતાં. વ્યસનથી તે વિત થયા હતા. ઘરમાં સંસ્કૃતિ હતી, વિકૃતી ન હતી. ઘરમાં પગાર હતા, વિકાર ન હતા. એટલે જ વિકારેન વશ થયેલ તે ઘરમાં બ૬ ટકતા નહિં. વિકારની શોધમાં તે બહાર ભટકતા. તેને બહાર વિકાર મળતા ને તે રાજી થતા. ન છૂટકે ત ઘેર આવતા ન આયે તે ચાલે . તે ઘેર આવ્ય, બહાર આટલા ઉપર ધારી વિધાન લીધી ને પછી બારણું ખોલવા માટે સાંકળ ખખડાવી, પણ બારણું ઊઘડ્યા નહિં. તેણે ફરી થી સાંકળ ખખડાવીન બૂમ મારી. “ શું કોઈ સાંભળતું નથી ! બધાં બકરા હા? બહાર હું ક્યારને ઊભું છું ને બારણું કેમ ખેલતા નથી ?” અવાજ અન્દર પહો, છતાં બારણા તા બંધ જ રહ્યા અદરથી જવાબ મળે. “ કોણ છે તું ? આટલું બધું તું કોના જોરે બોલે છે ? રાત આખી રખડી ભટકીને અત્યારે અહિં આમ ચાલ્યા આવે છે, તે શરમ નથી આવતી ! રાજ ને રોજ તારી રાહ જોઈ બેસી રહેવા કે નવરું છે? બેશરમ ! કુલાંગાર ! તને ઘરનું કે કુલનું ય ભાન નથી. જા ! ચાલ્યો જા ! જ્યાં For PHY Page #216 -------------------------------------------------------------------------- ________________ શિવભૂતિ : : ૧૯૯ : ખારણા ઊઘાડા હાય ત્યાં પડ્યો રહેજે. આજે બારણાં નહિં ઊઘડે. અહિં આવવું હાય તે। . મર્યાદાપૂર્વક આઠ વાગ્યાની અન્દર આવી જજે. નßિ તે ભસ્યા કરજે, શિવભૂતિની માતાએ રાષમાં ને રાષમાં તેને સખત સંભળાવી દીધું. સ્વચ્છન્દમાં ઉછરેલા શિવભૂતિએ આજ સુધી કોઇની ટકર પણ સાંભળેલી નહિં. આજ તેને પોતાની માતાના વચન તીક્ષ્ણ મર્મવેધી ખાણ જેવા લાગ્યા. પેાતાનુ સ્વમાન ઘવાતુ લાગ્યું. જેની પ્રવૃત્તિને ખૂદ રાજા પણ અટકાવતા નથી તેને માતાને ઉપાલંભ અસહ્ય જણાયા. જવાબ આપ્યા વગર જ તે ત્યાંથી ચાલી નીકળ્યા. માનહાનિની વેદનાએ તેના જીવનમાં પરિવર્તન જવ્યું. પરાધીન જીવનના હેતુભૂત સંસાર ઉપર કટાળે ઉપજ્યા. આગારથી-ગૃહવાસથી ઉદ્વિગ્ન થઈ તેણે પેાતાના રાહ ફેરવવાને નિશ્ચય કર્યો. ઘરને છેડી તે માર્ગ ઉપર આવ્યેા. ધૂનમાં ને ધૂનમાં તે રસ્તા કાપવા લાગ્યા. ( ૪ ) દીક્ષાગ્રહણ ને રત્નકસ્ખલની પ્રાપ્તિ या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ॥ यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥ અજ્ઞાની આત્માની જે રાત્રિ છે તેમાં સયમી જાગે છે, જ્યાં અજ્ઞાનીએ જાગે છે તે જ્ઞાની-જ્ઞાનલેાચનથી વિશ્વને વિલેાકતા મુનિને રાત્રી છે. આ ઉક્તિને યથાર્થ ચરિતાર્થ Page #217 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૦ : નિહવવાદ: કરાવતા, મેહ મુંઝાયેલાને નહિં સૂઝતા મુક્તિમાર્ગમાં વિચરનારા, માયાની મજા માણતા માણસના સંસારને આધાર માની તેથી દૂર દૂર રહેનારા મુનિઓ રથવીરપુરની બહાર આવેલા દીપક નામના ઉદ્યાનમાં વિરાજતા હતા. પૂજ્ય આચાર્યશ્રી આર્યષ્ણુસૂરિજી મહારાજના શાસનનું પાલન કરતાં મુનિઓ રાત્રિનો તૃતીય પ્રહર પૂર્ણ થવા આવ્યું એટલે શયનનો ત્યાગ કરી, આવશ્યક વિધિવિધાનમાં નિયુક્ત થયા. કેટલાએક ગધ્રાહી મુનિએ યોગવિધાનો કરતા હતા. કોઇ ધ્યાનસ્થ રહી આત્મચિન્તનમાં મસ્ત હતા. કેઈ કા ત્સર્ગમાં સ્થિર રહ્યા હતા. કોઈ માળા ફેરવી જાપ કરતા હતા. રાત્રિના નીરવ વાતાવરણમાં મુનિઓના પવિત્ર ક્રિયાકાંડેની પુણ્યપ્રભા ચારે તરફ પ્રસરતી ઉદ્યાનના અણુએ અણુને શાન્તિ અને ભવ્યતા અર્પતી હતી. શિવભૂતિ-માતાથી તિરસ્કાર પામેલે શિવભૂતિ ધીરે ધીરે માર્ગે આગળ ચાલ્યા. ઊઘાડા દ્વારની શોધમાં તે આગળ વધ્યું. જગત્ નિદ્રામાં હતું. જગત્ ભયમાં હતું. ભવભયથી ભીત આત્માઓના બારણું બંધ હતા. તે જગતને ભયમાં જ છોડી શિવભૂતિ દીપક ઉદ્યાનમાં આવી પહોંચે. શમ-શક્તિના દિવ્ય વાતાવરણથી મહેકતા ઉદ્યાનમાં પગ મૂકતાં જ તેણે શાન્તિ અનુભવી, તેને ઉકળાટ શમી ગયે. શાન્તિના સામ્રાજ્યમાં આગળ વધતો તે અણગારોનો જ્યાં વાસ હતો ત્યાં જઈ પહોંચ્યા. ત્યાં બારણું ખુલા હvi, બંધ ન હતાં. ઉપાશ્રયના દ્વાર આઠે પહોર, સાઠે ઘડી, ચોવીસે કલાક ઊઘાડાં જ રહે છે. ત્યાં ભીતિ જેવું કાંઈ નથી હોતું કે બંધ કરવા પડે. Page #218 -------------------------------------------------------------------------- ________________ શિવભૂતિ : : ૨૦૧ : શિવભૂતિ ત્યાં પહોંચે. ઉપાશ્રયની મધ્યમાં જ વિરાજેલા આચાર્ય મહારાજશ્રીના દર્શન કર્યા. તેઓ પૂજ્યશ્રીના ચરણમાં નમન કરી મસ્તક ઝુકાવી તે ત્યાં બેઠે. આચાર્ય મહારાજે તેને ધર્મોપદેશ આપે. શિવભૂતિએ તેઓ પૂજ્યશ્રીના મધુર વચને હૃદયમાં ઉતાર્યા. અન્ત:કરણમાં અજવાળું થતું હોય તેમ તેણે અનુભવ્યું. તેને શક્તિને સાચો રાહ સાધુધર્મમાં જ સમજાયે. સંયમ સ્વીકારવાની તેને વૃત્તિ થઈ. પિતાના જીવનને ટૂંકમાં જણાવી તેણે પૂજ્ય મહારાજશ્રીને કહ્યું-વિનતિ કરી: ભગવન્! મને સંયમ આપી આપની છાયામાં રાખેમારે ઉદ્ધાર કરો.” ભદ્ર! આમ આવેશમાં દીક્ષા લેવા કરતાં તું સમર્થ છે એટલે તારા સ્વજનેને સમજાવીને આવ, તારા સ્વજનેની સહમતિથી સંયમ લઈશ તો સર્વની શોભામાં અભિવૃદ્ધિ થશે.” આચાર્ય મહારાજશ્રીએ સમજુતિથી કાર્ય કરવા કહ્યું. મનસ્વી શિવભૂતિ ફરી ઘરે જાય ને સ્વજનોને સમજાવે એ શક્ય ન હતું. તેણે ત્યાં ને ત્યાં સ્વયં લેચ કરી વેષ ધારણ કર્યો. આચાર્ય મહારાજે વિચાયું: હવે શું ? આ કૃત્યની જવાબદારી આપણું ઉપર જ આવશેમાટે હવે તેનું પાલન કરવું જ ઉચિત છે. વિધિવિધાન કરાવી રાજ્યમાન્ય છે એટલે કદાચ ઉપદ્રવ થાય એમ વિચારી શીવ્ર ત્યાંથી વિહાર કરી ગયા. ઉપરના પ્રસંગને વર્ષો વીતી ગયાં. શિવભૂતિ મુનિ અનેક શાસ્ત્રોનું અધ્યયન કરી વિદ્વાન્ બન્યા હતા. જનતાને સારી Page #219 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૨ : નિવવાદ : રીતે સમજાવી શકવાની તેમણે તાકાત કેળવી હતી. વ્યાખ્યાન આપી લેકેનું આકર્ષણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું હતું. માણસો પર તેમને પ્રભાવ પડતું. તેમની શક્તિની ખ્યાતિ ચોમેર પ્રસાર પામી હતી. રથવીરપુરના રાજા ને પ્રજા અને તેમની નામનાથી ગૌરવ અનુભવતા હતા, અને ચિરસમય થયો એટલે શિવભૂતિને રથવીરપુરમાં લાવવા માટે ભાવના સેવતા હતા. રાજા અને પ્રજાની ભાવભરી વિજ્ઞપ્તિથી પૂજ્યાચાર્ય મહારાજશ્રી સાથે શિવભૂતિ મુનિ રથવીરપુર પધાર્યા. જનતાએ સારો સત્કાર કર્યો. તેમની દેશનાથી સર્વે રંજિત થયા. દિનાનુદિન ત્યાં ધર્મભાવના-ભક્તિ ને પુણ્ય કાર્યો વધતે ઉત્સાહ થવા લાગ્યા. એકદા રાજાએ શિવભૂતિ મુનિને-કર્મચૂર જેવા જ ધર્મશર નીકળેલ છે વગેરે વચને પૂર્વક પ્રશંસા કરી પ્રેમપૂર્વક એક મહામૂલી રત્નકંબલ વહેરાવીને પિતાની ભક્તિ વ્યક્ત કરી. શિવભૂતિએ ભાવપૂર્વક તે કમ્બલને સ્વીકાર કર્યો. કમ્બલની પ્રાપ્તિ પછી શિવભૂતિના અહંન્દુ અને મમત્વ વધ્યા. છૂપાઈને રહેલી એ જેડલીએ તેમના હૃદય ઉપર કબજો મેળવ્યું. પિતાના ઉપર એક સમ્રાટને કેટલે નેહભાવ છે તેના પ્રતીક તરીકે બહુમૂલ્ય તે કમ્બલને ક્ષણ પણ તેઓ વેગળી મૂકતા નહિં. રાત્રિએ વીંટીયામાં વીંટાળી મસ્તક નીચે જ રાખતા. રત્નકમ્બલે તેમના જીવનધ્યેયમાં-સંયમમાર્ગમાં પરિવર્તનના બી વાવ્યા; ખરેખર માયાની માયા અકળ છે. મમતવ ત્યાગ માટે આચાર્ય મહારાજશ્રીનું સમજાવવું ને શિવભૂતિનું વિમાર્ગગમન Page #220 -------------------------------------------------------------------------- ________________ શિવભૂ તિઃ : ૨૦૩ : આચાર્ય મહારાજશ્રીએ જ્યારે જાણ્યું કે રથવીરપુરના રાજાએ શિવભૂતિને એક બહુમૂલ્ય રત્નકંબલ વહેરાવી છે, ને શિવભૂતિએ તેનો પિતાને પૂછયા સિવાય સ્વીકાર કર્યો છે ત્યારે તેઓશ્રીના હદયમાં શિવભૂતિના અધઃપતનની એક આશંકા જમીને શમી ગઈ. શિવભૂતિ જ્યારે વન્દન કરવા માટે આવ્યા ત્યારે પૂજ્યશ્રીએ તેમને કહ્યું શિવભૂતિ ! આપણે નિગ્રંથ મુનિઓ કહેવાઈએ. આપણને આવી રત્નકમ્બલ જેવી મહામૂલી વસ્તુ ગ્રહણ કરવી કપે નહિં. તે વસ્તુઓ મમત્વોત્પાદક છે. તેથી મૂચ્છ જન્મ છે. મૂરછથી પંચમ મહાવ્રતની વિરાધના થાય છે. તેવી ચીજોની સાચવણી માટે કાળજી રાખવી પડે છે. ઘડી પણ રેઢી મૂકીને જતા જીવ ચાલતો નથી. જ્ઞાનધ્યાનમાં તેથી વિક્ષેપ પહોંચે છે. માટે તેને તું શીધ્ર ત્યજી દે.” “ગુરુમહારાજ ! આપનું કહેવું યથાર્થ છે પણ મહારાજાએ પ્રસન્ન થઈ પ્રેમપૂર્વક ભક્તિ દર્શાવીને આ કમ્બલ વહેરાવી છે. તેવા મહાન રાજાઓ મુનિઓ ઉપર આવે અનુરાગ ધરાવે છે તે પ્રસિદ્ધિથી જનતા આહંત ધર્મમાં વિશેષે જોડાય એ ઉદેશથી મેં તે સ્વીકારી છે ને હું તેને સાચવું છું; કારણ કે તેવા પ્રતીકો લામ્બા કાળ સુધી રહે તો વધારે સારું.” શિવભૂતિએ સમાધાન કર્યું. તને મોહ કે મમત્વ નથી એ કહેવા માત્રથી કેમ મનાય? એ વસ્તુઓ જ મમત્વજનક છે. આજ નહિં તે કાલ તેમાં મૂરછી જમે. આપણને એ શેભે જ નહિં; માટે તારે તે છડી દેવી જોઈએ.” ગુરુમહારાજશ્રીએ ફરી કહ્યું. 3 Page #221 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૪ ઃ નિતવવાદ : શિવભૂતિના હૃદયમાં કાંબળ પ્રત્યે મમત્વ પ્રકટી ચૂકયું હતું. એટલે ગુરુમહારાજશ્રીને કંઈ પણ ઉત્તર આપ્યા સિવાય તે પિતાને આસને આવ્યા. એક બાજુ દુષ્કર કામળને ત્યાગ અને બીજી બાજુ ગુરુમહારાજશ્રીને નિર્દેશ. એ બેની વચ્ચે તેમનું ચિત્ત ઝેલા ખાવા લાગ્યું. સૂડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિમાં તે મૂકાયા. શિવભૂતિના ગયા બાદ, આચાર્ય મહારાજશ્રીએ વિચાર્યું કે આ એક સાધુને આવી કિંમતી કામળ રાખવાની છૂટ આપવાથી બીજા મુનિઓ પણ તેનું અનુકરણ કરી કિમતી વસ્તુઓ રાખતા થઈ જશે, ને એ રીતે અપરિગ્રહી ગણુતા મુનિઓ ધીરે ધીરે પરિગ્રહને વશ થઈ પતન પામશે. લંગોટી લેતા બાવાની માફક જ જાળ વધારી મૂકશે. એવું ન બને માટે પ્રથમથી જ આ અટકાવવું જોઈએ. એક વખત શિવભૂતિ બહાર ગયા હતા ત્યારે આચાર્ય મહારાજશ્રીએ તેનું વીંટીયું મંગાવ્યું. તેમાંથી રત્નકમ્બલ કાઢીને તેના આસનીયા કરી સાધુઓને વાપરવા આપી દીધા. શિવભૂતિ આવ્યા ત્યારે તેમને એ વાતની ખબર પડી. મનમાં ને મનમાં તે સમસમી ગયાં. કાંઈ પણ બોલી શકયાં નહિં. આગમનું અધ્યયન ચાલતું હતું. શિવભૂતિ પણ પઠનપાઠનમાં રસ જામેલ હેવાથી અદયયન-ચિન્તન-મનન કરતાં હતાં પણ તેમના મનમાંથી કામલને માટે બનેલ પ્રસંગ ખસતું ન હતું. ગુરુ મહારાજશ્રી અપ્રમત્તભાવે શિષ્યાને શાસ્ત્રોના રહસ્ય સમજાવતા હતા. એકદા આગમમાં જિનકલ્પનું વર્ણન આવ્યું. વિશદ રીતે આચાર્ય મહારાજે તે કહ૫નું નિર્વચન કર્યું. Page #222 -------------------------------------------------------------------------- ________________ શિવભૂતિ : : ૨૦૫ : તે કપની મર્યાદા આ પ્રમાણે છે– સંયમમાં દઢતા-સહનશીલતા કેળવાયા બાદ, સ્થવિરક૯પમાં સ્થિરતા પ્રાપ્ત કર્યા પછી–સામાયિક સંયમ અને દો પસ્થાપન ચારિત્ર પરિણમ્યા પછી કેટલાએક મહાપરાક્રમી પુરુષ, પ્રથમ સંઘયણ–વારાષભનારાચ શરીર ધારણ કરનારા મુનિઓ પરિહારવિશુદ્ધ ચારિત્રને અનુભવ કરી જિનકલ્પને આચરે છે, જિનક૯૫નું આચરણ અનેક પ્રકારે આરાધવામાં આવે છે. કેટલાક ઉપાધિ પાત્ર વગેરે ઉપકરણ રાખે છે ને કેટલાએક સવ સ્વ ત્યાગ કરે છે. ઉપાધિ પાત્ર વગેરે રાખનારાના આઠ પ્રકાર છે. ૧. (૧) રજોહરણ-(એ), (૨) મુહપત્તિ, (૩) પાત્ર. (૪) પાત્રબન્ધન, (૫) પાત્રસ્થાપન, (૬) પાત્રકેસરિકા, (પંજણી) (૭) પલ્લાં, (૮) ગુચછાં, (૯) પાત્રનિગ, ને ( ૧૦-૧૧-૧૨) ત્રણ કપડાં એમ બાર ઉપકરણ રાખનાર. ૨. ત્રણ કપડાને બદલે બે કપડા રાખે તે ૧૧ ઉપકરણધારી, ૩. એક જ કપડે રાખે તે ૧૦ ઉપકરણવાળા. ૪. કપડાં સિવાયનું સર્વ રાખે તે ૮ ઉપકરણવાળા. ૫. ૩ કપડાં, આઘે ને મુહપત્તિ એટલું જ રાખે ને પાત્રા વગેરે ન રાખે તે પાંચ ઉપકરણધારી. ૬. બે કપડાં ને આઘે મુહપત્તિ રાખે તે ૪ ઉપકરણવાળા. ૭. એક જ કપડા ને આઘે મુહપત્તિ રાખે તે ૩ ઉપકરણવાળા. ૮. ફક્ત એ મુહપત્તિ જ રાખે તે બે ઉપકરણવાળા. Page #223 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૬ : નિવવાદ: આ આઠ પ્રકારના ઉપકરણધારી અને ઉપકરણ વગરના નવમા એ નવે જિનકપી મુનિઓ અચલ ધૈર્યવાળા હોય છે. તેમને ઓછામાં ઓછું ન્યૂન નવ પૂર્વનું જ્ઞાન હોય છે. અતુલ સહિષ્ણુતા હોય છે. ગમે તે વ્યાધિને તેઓ ઉપચાર કરાવતા નથી. શુદ્ધ આહાર ન મળે તો છ-છ મહિનાના ઉપવાસ કરે, શુદ્ધ સ્થંડિલ પ્રાપ્ત ન થાય તો છ-છ માસ સુધી નિહારને રોકી રાખે. પિતાના આત્માનું જ શ્રેયઃ સાધવું એ એક જ નિર્ધાર હોય છે, તેથી તેઓ કેઈને દીક્ષા આપતા નથી. જનતા સમક્ષ સભામાં વ્યાખ્યાન દેતા નથી. ફક્ત ત્રીજા પહોરમાં વિહાર-ગોચરી વગેરે કરે છે. ચોથા પ્રહરની શરુઆતથી બીજા દિવસના બીજા પહોર સુધી કાઉસ્સગ ધ્યાને જ રહે છે. વનમાં કે નગરમાં, કાંટામાં કે કાંકરામાં ગમે ત્યાં હોય તે પણ થે પ્રહર બેસે કે તુરત જ ત્યાં ને ત્યાં કાઉસગ્ગ ધ્યાને સ્થિર થઈ જાય છે. આચાર્ય મહારાજશ્રીએ જિનકલ્પને સમજાવીને કહ્યું કે “એ જિનકલ્પ જખ્ખસ્વામીજી પછી વિરછેદ ગયે છે. પૂજ્યાય મહાગિરિજી મહારાજે જિનકલ્પની તુલના કરી હતી. આચાર્ય મહારાજશ્રીનું કથન સાંભળી શિવભૂતિ મુનિએ કહ્યું “મહારાજ ! હું જિનકલ્પનું આચરણ કરવા સમર્થ છું. મારામાં ગમે તે સહન કરવાનું સામર્થ્ય છે. મારે માટે તે કલ્પનો વિચ્છેદ નથી. વાસ્તવિક મુનિમાર્ગ મને તેમાં જ સમજાય છે. આજથી હું આ ઉપકરણ વગેરે સર્વને ત્યાગ કરું છું.” એમ કહીને શિવભૂતિ દિગમ્બરપણે ગુરુમહારાજ પાસેથી ચાલી નીકળ્યા ને ઉદ્યાનમાં કાઉસગપણે રહ્યા. શિવભૂતિની બહેન ઉત્તરાએ પણ દિક્ષા ગ્રહણ કરી હતી. Page #224 -------------------------------------------------------------------------- ________________ શિવભૂતિ : : ૨૦૭ : દિગમ્બરપણે શિવભૂતિ રહ્યા છે તે જાણી બધુનેહે ઉત્તરાએ પણ વસ્ત્રને ત્યાગ કર્યો ને દિગમ્બરા થઈને ભાઈની પાછળ ગઈ. ગોચરીને સમય થયે એટલે ઉત્તરાએ નગ્નપણે જ નગરમાં ગોચરી માટે પ્રવેશ કર્યો. તેનું રૂપ અપૂર્વ હતું. સભ્યજન તેને નગ્ન જોઈને લાનિ અનુભવવા લાગ્યા. કામીજનો કુદષ્ટિથી તેને નીરખવા લાગ્યા. તે સમયે છજામાં બેઠેલી એક વારાંગનાએ ઉત્તરાની આ સ્થિતિ ને તેથી ઉત્પન્ન થતું જનતાનું વાતાવરણ નીહાળ્યું. ગણિકાને લાગ્યું કે આવી તપસ્વિનીઓ નગ્ન ભટકશે તો અનર્થ થશે. વેશ્યાઓ પ્રત્યેની લેકોની અભિરુચિ ઓછી થઈ જશે. - ગણિકા ઉપરથી જોઈ રહી છે એટલામાં ઉત્તરા નીચી દષ્ટિથી ધીરે ધીરે ચાલતી તે છજા નીચે આવી ત્યારે ગણિકાએ ઉપરથી એક વસ્ત્ર તેના ઉપર નાખ્યું. દાસીને મોકલીને વસ્ત્ર પહેરાવ્યું. લજાના ભારથી દબાયેલી તેણે આનાકાની કરતાં કરતાં પણ સ્વીકાર્યું-પહેર્યું. ગોચરી લઈને શિવભૂતિ પાસે જઈને તેણે બનેલ સર્વ બનાવ સવિસ્તર કહી સંભળાવ્યો. શિવભૂતિએ ઉત્તર આપતાં જણાવ્યું કે સ્ત્રીઓ નગ્ન ન રહી શકે. તું વસ્ત્ર રાખ. સ્ત્રીને સંપૂર્ણ ચારિત્ર સંભવતુ જ નથી.” ભાઈની અનુમતિથી ઉત્તરાએ વસ્ત્ર રાખવાનું સ્વીકાર્યું. શિવભૂતિની સમજાવવાની શક્તિ સારી હતી એટલે તેણે બે શક્તિવાળા શિષ્યો કર્યા. FOT " Page #225 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૮: નિહ્નવવાદ : એક કૌડિન્ય અને બીજા કોટ્ટવીર. કોંડિન્ય એ જ કુદકુન્દાચાર્ય. તે બનેના અનેક શિષે થયાં. એ પ્રમાણે પરસ્પરા ચાલી. આજ પણ તે પરંપરા ચાલુ જ છે. એ પ્રમાણે અભિમાની ને ઉદ્ધત ગૃહસ્થ જીવન જીવી, સંયમ જીવનને અનુસરી, ગર્વવશ દિગમ્બર મતની માન્યતાના બીજકે વાવી, તેના પ્રરૂપક બની શિવભૂતિ અનન્ત કાળપ્રવાહમાં તણાઈ ગયા. નિયુક્તિકારે ત્રણ ગાથામાં આ હકીકત નીચે પ્રમાણે જણાવી છેछवाससयाई नवुत्तराई, तइआ सिद्धिं गयस्स वीरस्स । तो बोडियाण दिठी, रहवीरपुरे समुप्पणा છે ? / रहवीरपुरं नगरं, दीवगमुजाणमजकण्हे य । सिवभूइस्सुवहिम्मि, पुच्छा थेराण कहणा य ॥२॥ बोडियसिवभूईओ, बोडियलिङ्गस्स होइ उप्पत्ती। कोरिन कोट्टवीरा, परंपराफासमुप्पना || ૨ || Page #226 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ બીજી નયવાદ [નિહ્નવવાદમાં ચર્ચાયેલ વિજ્યેા જુદા જુદા નયને આધારે છે. જેમકે જલિએ ઋજીસૂત્ર નયને આધારે કહેવાયેલ વચનાને વ્યવહારથી સમજવા પ્રયત્ન કર્યાં તે ઋજુસૂત્રને અપલાપ કર્યા. આ અમિત્રે ૠજુત્રની માન્યતાના મુખ્ય કરી ક્ષણિક વાદ સ્વીકાર્યા. ગુપ્તની ચર્ચામાં સમભિરૂદ્ધનુ કાંઇક સ્વરૂપ ભાગ ભજવી ગયુ. એટલે નિહ્નવવાદને સમજવામાં નયાનું જ્ઞાન ખાસ અગત્યનું છે. સક્ષેપમાં અહિં તે જણાવવામાં આવે છે. ] નયજ્ઞાનની આવશ્યકતા વિશ્વના વ્યવહાર માત્રમાં નયજ્ઞાનની આવશ્યકતા રહે છે. નયજ્ઞાન સિવાય જો કાઈ પણ વિચારણા કે વ્યવહાર ચલાવવામાં આવે તે તે વિચારણા યા વ્યવહાર પેાતાનું વાસ્તવિક ફળ ઉત્પન્ન કરી શકતા નથી, એટલું જ નહિ પણ વિપરીત ફળ ઉત્પન્ન કરે છે, માટે નયજ્ઞાન દરેકે મેળવવું જોઇએ. નયનુ સામાન્ય સ્વરૂપ નયને સામાન્ય રીતે સમજવા માટે ‘ ઢાલની એ ખાજુ ’વાળું દૃષ્ટાન્ત સારા પ્રકાશ પાડે છે, તે આ પ્રમાણે છે. પૂર્વના સમયમાં શૂરવીરતા માટે માટે ભાગે રજપુત જાતિ ૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૦ : નિજ્ઞવવાદ : વખણાતી, કાઇ પણ સંકટ આવે તે રજપુત પેાતાના પ્રાણ આપીને પણ તે સંકટનું નિવારણ કરતે. એક ગામ ઉપર એક પ્રસંગે કેટલાએક લૂંટારાઓએ લૂંટ ચલાવી. એક રજપુતે પેાતાના પ્રાણના ભોગ આપીને તે લૂંટારુએથી ગામને બચાવ્યુ. ગામવાળાઓએ તેના સ્મરણને માટે ગામને પાદરે તેની સ્મારક પ્રતિકૃતિ ( પાળીયા ) બનાવી અને તે વીરના હાથમાં એક તરવાર અને ઢાલ મૂક્યાં. તે ઢાલને એ બાજુ હતી. લાકોએ તેની એક બાજુ સેાનાથી ને બીજી બાજુ રૂપાથી રસાવી હતી. એક વખતે પરદેશી એ મુસાફા તે ગામને પાદરે નીકળ્યા. વીર રજપુતના સ્મારકને જોઇને બન્ને તેના વખાણુ કરવા લાગ્યા. એકે કહ્યુ - ધન્ય છે .વીરને કે જેણે પરને માટે પ્રાણ પાથર્યાં. "L 97 << બીજાએ કહ્યુ-“ ગામને પણ ધન્ય છે કે તેની કદર કરી પાળીયે બનાવ્ચે કે સદાને માટે તેનું નામ ગવાયા જ કરે. ' વળી પહેલાએ કહ્યુ- પાળીયા તા બનાવ્યે પણ તેમાં તેની શૂરવીરતાની નિશાની તરીકે તરવાર ને ઢાલ આાપ્યાં, તે ઢાલ પણ સાદી નહિં રૂપે રસેલી. ખરેખર આ ગામના લાકે કદરદાન છે. ' બીજાએ કહ્યુ –“ ભાઇ ! જો તો ખરા! ઘેનમાં ને ઘેનમાં કેમ બેલે છે ? ઢાલ તા સેાને રસેલી છે ને તુ રૂપાની કહે છે. ' ‘“તુ કાંઇ ધતુરાખતુરા પીઈને નથી આવ્યો ને ? કે તને ધાળુ બાસ્તા જેવું પણ પીળુ ફાડીને બરાબર ને એટલે ખબર જે લાગે છે. જરા આંખ પડશે ... પેલાએ કહ્યુ`. Page #228 -------------------------------------------------------------------------- ________________ નયવાદ : : ૨૧૧ : ‘ ધતુરા પીધા હશે તારા બાપે ! તારી આંખે જ પુટલી છે કે તને બધું ધોળું ધાળુ દેખાય છે. નહિ તે ચાખુ પીળુસેનું છે તે'ય ખબર ન પડે. ખીજાએ કહ્યું. "" એમ ને એમ એક બીજા ધેાળા-પીળાને માટે ગાળાગાળી ને મારામારી ઉપર આવી ગયા. ગામના લેાકેાને ખબર પડી અટલે તેઆ આવ્યા ને ડાહ્યા માણસોએ તે બન્નેને સમજાવ્યુ કે-ભાઇ તમે આ ઘેાડા ઉપર રહ્યા રહ્યા લડે છે। શામાટે ? જરા નીચે ઉતરીને એક બીજા ઢાલની બીજી ખાજુ જોઇ લેા તેા ખબર પડે. તમારા બન્નેનું કહેવું સત્ય છે. આ ઢાલની એક બાજુ સોને રસી છે ને બીજી બાજુ રૂપે રસી છે. લડતા પછી બન્ને મુસાફાએ જોયુ ત્યારે પાતે નકામા હતા તે સમજાયું. પેાતાની મૂર્ખાઇને અફ્સોસ કરતા ને ગામ વાળાની પ્રશંસા કરતા ચાલ્યા ગયા. એ પ્રમાણે જો કોઈ પણ વસ્તુને આપણે એક જ અપેક્ષાએ સમજીએ કે કહીએ એટલુ જ નહિં પણુ બીજી અપેક્ષાને વિરાધ કરીએ તેા સત્ય સમજાય નહિં ને વિરાધ જ વધી પડે. પણ જ્યારે બીછ અપેક્ષાને સમજીએ ત્યારે જ વસ્તુનુ વાસ્તવિક સ્વરૂપ સમજાય એટલે—બીજી અપેક્ષાઓના વિરાધ કર્યાં સિવાય એક અપેક્ષાએ વસ્તુને જાવી કે કહેવી તેનુ નામ નય. નયના વિભાગ— પ્રશ્ન-ઉપર જે નયનું સ્વરૂપ સમજાવ્યું તે નય શું એક જ છે કે અનેક ? ઉત્તર—ઉપર બતાવ્યા પ્રમાણે નય અપેક્ષાને અવલમ્બે છે. અપેક્ષા એક જ નથી હાતી, એટલે નય એક નથી પણુ Page #229 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૨ : નિહ્નવવાદ: અનેક છે. વળી અપેક્ષા તે વ્યક્તિદીઠ ને વચનદીઠ જુદી જુદી હોય છે. એ રીતે જેટલી અપેક્ષાઓ છે તેટલા નો છે. જે માટે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે– 'जावन्तो धयणपहा, तावन्तो वा नया विसहाओ ।' (અથવા અપિ શબ્દથી–જેટલા વચનવ્યવહારો છે તેટલા નય છે.) પ્રશ્ન–એ પ્રમાણે તો ન ગણત્રી વગરના થયાં, તે તે સર્વનું સ્વરૂપ-જ્ઞાન કઈ રીતે થઈ શકે ? ઉત્તર–જે કે સર્વ નનું સંપૂર્ણ જ્ઞાન સર્વજ્ઞ સિવાય અન્યને ન જ થઈ શકે, તે પણ નાનું સ્વરૂપ સમજાય અને સત્ય વ્યવહાર ચાલે માટે જ્ઞાની ભગવંતોએ તે સર્વ નાની જુદી જુદી વહેચણ કરીને તેઓને મુખ્ય સાત નયમાં સમાવેશ કરેલ છે. એટલે તે સાત નયનું સ્વરૂપ સમજાયાથી નયનું જ્ઞાન થઈ શકે છે. પ્રશ્ન-તે સાત નય ક્યા ? ઉત્તર–નગમ, સંગ્રહ. વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ પ્રમાણે તે સાત નો છે. નૈગમ નય પ્રશ્ન-તે સાત નોમાં પ્રથમ નેગમ નય કોને કહેવાય ? ઉત્તર–નિગમ એટલે લેક અથવા સંક૯૫, તેમાંથી જેની ઉત્પત્તિ છે તે નિગમ નય, અથતુ લેકપ્રસિદ્ધ અર્થને સ્વકારનાર નય તે મૈગમ નય છે, અથવા જે નયના વસ્તુને Page #230 -------------------------------------------------------------------------- ________________ નયવાદ : : ૨૧૩ : જાણવાને માર્ગ એક નથી પણ અનેક છે તે નૈગમ નય. આ નય વસ્તુના બેધમાં સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એમ બન્ને ધર્મને પ્રધાન માને છે. પ્રશ્ન–આ સ્વરૂપ સ્પષ્ટ સમજાય માટે કોઈ ઉદાહરણથી સમજાવે. ઉત્તર-આ નયને માટે ભાષ્યમાં ત્રણ ઉદાહરણ બતાવ્યા છે. એક નિલયનું, બીજું પ્રસ્થાનું ને ત્રીજું ગામનું, તે આ પ્રમાણે— ઉદાહરણું પહેલું : ઘરનું— કેઈને પૂછવામાં આવે કે તમે ક્યાં રહો છે ? તે તે કહે કે લોકમાં. લેકમાં ક્યાં? તો કહે મધ્ય લકમાં. મધ્ય લેકમાં ક્યાં ? તે કહે કે જમ્બુદ્વીપમાં જ, એમ ને એમ ભરતક્ષેત્રમાં, મધ્યખંડમાં, હિન્દુસ્તાનમાં, ગૂજરાતમાં, સુરતમાં, ગોપીપુરામાં, પૌષધશાલામાં, ને છેવટે મારે આત્મા છે તેટલા પ્રદેશમાં. આ સર્વ પ્રકારઉત્તરો નૈગમ નયને આશ્રયીને છે. તે યથાર્થ છે. તેમાં પૂર્વ–પૂર્વ વાક્યો ઉત્તર–ઉત્તર વાની અપેક્ષાએ સામાન્ય ધર્મને આશ્રય કરે છે. ઉદાહરણ બીજુ : પ્રસ્થકનું – કોઈ સુથાર જંગલમાં જતે હોય, ને માર્ગમાં તેને કોઈ પૂછે કે શું લેવા જાવ છો ? ત્યારે તે કહે કે પ્રસ્થક લેવા જઉં ૧. રવિત્તિ જો જો ઘા તૈયામઃ તૈકામને બદલે નામ એ પ્રમાણે સમાસમાં જે જ ને લોપ થયેલ છે તે વ્યાકરણના પૃષોદરાદિ ગણને આધારે છે. ૨. પ્રસ્થક-એટલે લાકડાનું ધાન્ય માપવાનું માપવિશેષ. Page #231 -------------------------------------------------------------------------- ________________ ': ૨૧૪ નિતવવાદ: છું. જંગલમાં જઈને લાકડું કાપતો હોય ત્યારે પૂછે છે કે શું કાપે છે? તે કહે કે પ્રસ્થક કાપું છું. લાકડું લઈને ઘર તરફ આવતો હોય ને પૂછે કે શું લાવ્યા ? તે કહે કે પ્રસ્થક લા. છેવટે પ્રસ્થકને આકાર બનાવતાં પણ પ્રસ્થક કહે ને બન્યા પછી પણ પ્રક કહે. અહિ, સુથાર જે લાકડાને ચીરતાં, છેલતાં, ઘડતાં, એમ સર્વ કાર્ય કરતાં પ્રસ્થક શબ્દથી સંબોધે છે તે પણ નિગમ નયને આશ્રયીને યથાર્થ છે. આ ઉદાહરણમાં વિશેષની પ્રધાનતા છે. ઉદાહરણ ત્રીજુ ગામનું– કેટલાએક મુસાફરો મુસાફરી કરતાં કરતાં સુરત તરફ જતા હોય, ત્યાં તેઓ સુરતની હદમાં પ્રવેશ કરે ત્યારે તેમાંથી કઈ પૂછે કે આપણે ક્યાં આવ્યા ? જાણકાર કહે કે સુરતમાં. થોડું આગળ ચાલે અને ગામની બહારના બાગ-બગીચામાં પ્રવેશ કરે તે સમયે પૂછે તે પણ સુરતમાં આવ્યા એમ કહે. ગામના કિલ્લા પાસે આવે ત્યારે પણ સુરતમાં આવ્યા. ચૌટામાં, મહાલલામાં, શેરીમાં, ખડકીમાં, ઘરમાં અને આખર પોતાને બેસવાના ઓરડામાં-બેસવાની જગાએ આવે ત્યારે પણ સુરતમાં આવ્યા એમ કહે. વળી સુરતના પાંચ પ્રતિષ્ઠિત ગૃહસ્થ બહારગામ વિદ્વાન મુનિ મહારાજને વિનતિ કરવા માટે જાય ત્યારે જે ગામમાં તેઓ ગયા હોય તે ગામના માણસો વાત કરે કે આજ તો સુરત વિનતિ કરવા માટે આવ્યું છે. એ પ્રમાણે ઉપર બતાવેલ સર્વ સ્થળે સુરત સુરત, એવો જે વ્યવહાર થાય છે તે નૈગમ નયને આધારે છે. જગતના સર્વ વ્યવહારમાં નૈગમ નયની પ્રધાનતા છે. પ્રશ્ન–નગમ નય પ્રમાણે વર્તનાર સમ્યગ્દષ્ટિ કહેવાય કે મિથ્યાદષ્ટિ ? Page #232 -------------------------------------------------------------------------- ________________ નવાદ : : ૨૧૫ : ઉત્તર–શૈગમ નયને માનનાર અને તે પ્રમાણે ચાલનાર જે બીજા નયને વિરોધ ન કરે તે સમ્યગ્દષ્ટિ કહેવાય અને નગમ નય સિવાય અન્ય નયને વિરોધ કરે તે મિથ્યાષ્ટિ કહેવાય. પ્રશ્ન-જગતમાં અનેક દર્શને છે. તેમાંથી કોઈ પણ દર્શન આ નયની માન્યતાને આધારે થયેલ છે? ઉત્તર-હા ! વૈશેષિક અને નૈયાયિક દર્શન આ નયને આધારે થયેલ છે. તે અને દર્શન વ્યવહારને ઉપગી પદાર્થોનું સારી રીતે પ્રતિપાદન કરે છે. તેમની માન્યતા નૈગમનને આધારે માન્ય કરવા ગ્ય છે, પરંતુ તેઓ અન્ય નયના વિચારને મિથ્યા માનતા હોવાથી તે બને દર્શને મિથ્યા છે.' * સંગ્રહ નય. પ્રશ્ન-બીજા સંગ્રહ નયનું સ્વરૂપ શું છે? ઉત્તર–અથનાં રેરાશ [ સર્વ સામાન્ય એક દેશવડે પદાર્થોને જે સંગ્રહ કરે તે સંગ્રહ ] અર્થાત્ પૂર્વે બતાવેલ નંગમ નયમાં સામાન્ય અને વિશેષ બનેની ઉપગિતા છે. તેમાંથી વિશેષને ગૌણ કરી ફક્ત સામાન્યને જ પ્રધાન માની તે સામાન્ય ધર્મ વડે જે નય સર્વ વસ્તુઓને એકમાં સમાવેશ કરે તે સંગ્રહનય પ્રશ્ન–આ સ્વરૂપ સમજાય તે માટે કઈ દષ્ટાન્ત આપે. 1 જાતિ સંઘ [જે સંગ્રહ કરે તે સંપ્રહ. ] Page #233 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૬ : નિવવાદ : ઉત્તર–કેઈ શ્રીમન્ત ગૃહસ્થ જમવા બેઠો હોય ને રસોઈયાને કહે કે “ભેજન લાવો” એટલે રસોઈયે ભોજનમાં દૂધપાક, પુરી, રોટલી, દાળ, ભાત, શાક, પાપડ, ચટણી, અથાણું વગેરે વસ્તુઓ પીરસે એટલે ત્યાં ભેજનમાં ખાવાની સર્વ વસ્તુઓને જે સમાવેશ થાય છે તે સંગ્રહનયને આશ્રયીને છે. એ જ પ્રમાણે વનસ્પતિકાય કહેવાથી તેમાં આંબો, લીંબડે, વડ, બાવળ, આવળ, પીપર, પીપળો, ગુલાબ, ચમેલી વગેરે સર્વ વનસ્પતિઓને સંગ્રહ થાય છે. જવાસ્તિકાય કહેવાથી તેમાં દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક વગેરે સર્વ જી આવી જાય છે. દ્રવ્ય કહેવાથી જીવ, અજીવ (પુદ્ગલ), ધર્મ, અધર્મ, આકાશ, કાળ એમ સર્વ દ્રવ્યને સંગ્રહ થાય છે. એ પ્રમાણે સંગ્રહનય સવે વસ્તુઓને સંગ્રહ કરે છે. પ્રશ્ન-આ નયને આધારે કઈ દર્શનની ઉત્પત્તિ છે? ઉત્તર–સાંખ્ય દર્શન અને (અદ્વૈત) વેદાન્ત દર્શન. આ નયના પ્રતીક રૂપ છે. સાંખ્ય દશન પાંચ ભૂતને પાંચ તન્માત્રામાં સમાવેશ કરે છે. પાંચ તન્માત્રા વગેરે સેળ પદાર્થો અહંકારમાં આવી જાય છે. અહંકાર બુદ્ધિમાં સમાય છે. બુદ્ધિ પ્રકૃતિમાં શમી જાય છે. એ પ્રમાણે સંપૂર્ણ વિશ્વને તે પ્રકૃતિ અને આત્મામાં સંગૃહીત કરી લે છે. અત વેદાન્ત પણ જગતના સર્વ પદાર્થોને બ્રહ્મરૂપ માની “ કાનમિચ્છા” એ પ્રમાણે કહે છે. એ સર્વ સંગ્રહનયને અવલં- \ બીને જ છે. આ સિવાયના અન્ય નાની માન્યતા આ બને દર્શનને માન્ય ન હોવાથી તે બન્ને દર્શન અસત્ય છે, મિથ્યા છે. જે Page #234 -------------------------------------------------------------------------- ________________ નયવાદ : : ૨૧૭ : વ્યવહાર નય, પ્રશ્ન-ત્રીજા વ્યવહાર નયનું સ્વરૂપ શું છે? ઉત્તર–વિ-વિવા, અવતિ- પ્રતિ , જવાન સુત દ્વારકા વિશેષે કરીને જે પદાર્થોનું નિરૂપણ કરે છે તે વ્યવહાર નય કહેવાય છે. અર્થાત્ સંગ્રહ નય સામાન્ય ધર્મને સ્વીકારી સર્વને એક બીજામાં સમાવે છે ત્યારે તેનાથી વિપરીત વ્યવહાર નય વિશેષ ધર્મને મુખ્ય કરી દરેક પદાર્થોને છૂટા પાડી સમજાવે છે, તે આ પ્રમાણે. દ્રવ્ય અધમે આકાશ, કાળ, જીવ, અજીવ, ધર્મો (પુગલ) | ‘સંસારી જિનદ્ધિ વગેરે પન્દર ભેદ ત્રસ સ્થાવર, દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક, પૃથ્વી, અ, અગ્નિ વાયુ, વનસ્પતિ, (જલ) એ પ્રમાણે આ નય સર્વ પાકને વિશેષે કરીને બતાવે છે. ચાર્વાકદર્શન આ નયને આપીને જ પંચભૂત વગેરે વિશેષ માને છે. નગમ=સામાન્ય અને વિશેષ બનેને સ્વીકારે છે. સંગ્રહ=ફક્ત સામાન્યને જ સ્વીકારે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૮ : નિહ્નવવાદ: વ્યવહાર કેવળ વિશેષને જ ઉપયોગ કરે છે. આ ત્રણે ન લેક વ્યવહારમાં વિશેષ ઉપયોગી છે. દ્રવ્યને વિષય કરીને આ ત્રણે નનું સ્વરૂપ ચાલે છે માટે આ ત્રણે દ્રવ્યાર્થિક ન કહેવાય છે. પર્યાયાર્થિક નયની વ્યાખ્યા જગતુમાં રહેલ દરેક વસ્તુઓ દ્રવ્ય અને પર્યાય યુક્ત છે. તેમાં દ્રવ્ય એટલે ધમી અને પર્યાય એટલે ધર્મ. દરેક વસ્તુમાં અનંત પર્યાયે (ધમૅ) રહેલા છે. તેમાં જ્યારે ધમની એટલે દ્રવ્યની પ્રધાનતાએ વિચારણા કરાય છે ત્યારે દ્રવ્યાર્થિક વિચારણું અથવા દ્રવ્યાર્થિક નય કહેવાય છે અને પર્યાયને પ્રધાન કરીને વિચાર કરાય તે પર્યાયાથિક નય કહેવાય છે. ગીતાએ દ્રવ્યાર્થિક નયમાં પર્યાયની અને પર્યાયાર્થિક નયમાં દ્રવ્યની અપેક્ષા તે રહે જ છે. જેમાં પર્યાય એટલે ધર્મની વિવક્ષા વિશેષ છે એવા પર્યાયાર્થિક ના ચાર છે. ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. જુસૂત્ર નય પ્રશ્ન-સાત નયમાંના ચેથા અનુસૂત્ર નયનું સ્વરૂપ શું છે? ઉત્તર-ડુ-રાસારું વર્તમાનક્ષvi સૂત્ર તાતિ ગુસૂત્ર | જે વિચારણા વર્તમાન કાળને શું છે તે અનુસૂત્ર નય, અથવા ત્રાજુ એટલે અવક–સરલપણે વસ્તુને જે નિરૂપે તે જુસૂત્ર નય કહેવાય. ત્રાજુસૂત્રને સ્થાને કેટલીક વખત ઋજુશ્રુત શરદ વપરાયેલ જેવામાં આવે છે. ત્યાં તેને અર્થ કાજુ એટલે સરલ અને શ્રત એટલે બેધ, અર્થાત્ સરલપણે જે બંધ કરે તે જુશ્રુત કહેવાય. Page #236 -------------------------------------------------------------------------- ________________ નયવાદ: : ૨૧૯: પ્રશ્ન–આ નય સ્પષ્ટ સમજાય તેવું કોઈ વ્યવહારુ ઉદાહરણ આપો. ઉત્તર—જે કે મનુષ્યને ભૂતકાળને અને ભવિષ્યકાળને વિચાર કર્યા સિવાય ચાલતું નથી તે પણ કેટલીક વખત ચાલુ પરિસ્થિતિને જ જુએ છે. गते शोको न कर्तव्यो, भविष्यं नैव चिन्तयेत् ॥ वर्तमानेन योगेन, वर्तन्ते हि विचक्षणाः ।। (ભૂતકાળમાં ગયેલાને શોક ન કર. ભવિષ્યની ચિન્તા કરવી નહિ. વિચક્ષણ પુરુષે તે વર્તમાન કાળમાં વર્તતા ગથી જ પ્રવર્તે છે.) એ નીતિકથિત વચન પ્રમાણે સુજ્ઞ જનેને ભૂત ને ભાવના સુખ-દુઃખના હર્ષશેક વર્તમાનમાં હોતા નથી, પરંતુ તેઓ તે ચાલુ કાળને જ અનુસરે છે. ભૂતકાળમાં રાજા હેય ને વર્તમાનમાં ભિખારી હોય, વર્તમાનને ભિખારી ભવિષ્યમાં ભૂપતિ થવાને હેય, તેથી તે રંક ચાલુ કાળમાં રાજાના સુખને અનુભવતે નથી. એ જ પ્રમાણે પૂર્વ કાળમાં આત્મજ્ઞાનમાં તલ્લીન થયેલ આત્મા ચાલુ કાળમાં બાહ્ય વિષયોમાં આસક્ત હોય અને ચાલુ વિષયાસક્ત આત્મા ભવિષ્યમાં ધર્મધ્યાનમાં લીન આત્માની મસ્તી માણતે મહાગી બનવાનો હોય પરંતુ તેથી તે આત્મા વર્તમાનમાં આત્મજ્ઞાનની લીનતાના અનુપમ સુખના આસ્વાદને અનુભવી શકતા નથી. સાકર તે ખાય ત્યારે જ મીઠી લાગે છે. એ રીતે જુસૂત્ર નય પણ ભૂત અને ભવિષ્યના પર્યાનો ત્યાગ કરીને વર્તમાન પર્યાયને જ સ્વીકારે છે. આ જુસૂત્ર નયના બે પ્રકારો છે. એક સ્થલ જુસૂત્ર Page #237 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૦ : નિહ્નવવાદ: અને બીજે સૂક્ષ્મ જુસૂત્ર. તેમાં સ્થલ ત્રાજુસૂત્ર વર્તમાન પર્યાય ઘણુ સમય સુધી રહે છે એમ માને છે. જેમકે જીવના દેવ, મનુષ્ય, તિર્યંચ ને નારક વગેરે પર્યા છે. તેમાં દેવ પર્યાયમાં જીવ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સુધી રહે છે. મનુષ્ય પર્યાયમાં વધારેમાં વધારે ત્રણ પત્યોપમ રહે છે. ઈત્યાદિ તે સ્વીકારે છે. પણ સૂમ બાજુસૂત્ર કહે છે કે કઈ પણ પર્યાય એક ક્ષણથી વિશેષ રહેતા જ નથી. બીજે સમયે પર્યા અદલાય જાય છે માટે તે પર્યાય માત્રને ક્ષણસ્થાયી માને છે. પ્રશ્ન આ નયની માન્યતા કયા દર્શનને અભિમત છે ? ઉત્તર–વાચાર તા ઉમા ' જે અર્થ ક્રિયાને કરે છે તે જ વાસ્તવિક સત્ છે. દરેક પદાર્થને અનુરૂપ ક્રિયા થતી જ હોય છે. દરેક ક્ષણે નવા નવા વિષયને અનુકૂળ નવી નવી ક્રિયાઓ થાય છે, એટલે આ ક્ષણે જે ક્રિયા છે તે બીજે ક્ષણે નથી, બીજી ક્ષણે જુદી ક્રિયા છે માટે પદાર્થ પણ જુદે છે. એ પ્રમાણે દરેક પદાર્થ ક્ષણ માત્ર રહેવાવાળે છે. કહ્યું છે કે-“ચત્ તત્ તત્ નિમ્' (જે સત્ છે તે ક્ષણ માત્ર સ્થાયી છે). એ પ્રમાણે બૌદ્ધ દર્શનની માન્યતા છે. તે આ સૂમ જુસૂત્ર નયને આધારે છે. ત્રાજુસૂત્ર નય બીજા નયાનું ખડન કે વિરોધ કરતા નથી. જ્યારે ઔદ્ર દર્શન પિતાનું જ સત્ય છે, બીજાનું મિથ્યા છે એમ માને છે માટે તે મિથ્યા છે. પ્રશ્ન–આ નયના સમ્બન્ધમાં વિશેષ કાંઈ જાણવા યોગ્ય હોય તે સમજાવે. ઉત્તર–આગમમાં એક સ્થાને “વાર ને પુર પણ રડ્યાઘાત પુi mજી ” એ પ્રમાણે સૂત્ર આવે છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ નયવાદ : : ૨૨૧ : તે સૂત્રને વિરોધ ન થાય માટે શ્રી જિનભગણિ ક્ષમાશ્રમણ્ વગેરે પૂજ્યે ઋસૂત્ર નયને દ્રવ્યાર્થિક નયમાં ગણે છે. ને તે કારણે દ્રષ્યાર્થિક નય ચાર છે: નૈગમ, સ`ગ્રહ, વ્યવહાર અને ઋજીસૂત્ર. ને બાકીના શબ્દ, સમભિરૂઢ અને એવભૂત એ ત્રણ નયા પર્યાયાર્થિક છે એમ માને છે. મહાવાદી શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે તાર્કિકા ઋનુસૂત્રને પર્યાયાર્થિકમાં ગણીને, પયાર્થિક નયના ચાર પ્રકાર અને દ્રષ્યાર્થિક નયના ત્રણ પ્રકાર છે એમ જણાવે કે જે સિદ્ધાન્ત હાલ વિશેષ પ્રચલિત છે. જો કે પૂજ્ય જિનભગણિ ક્ષમાશ્રમણને અને મહાવાદી સિદ્ધસેન તા િકના દેખીતી રીતે વિરોધ ગણાય, છતાં આપણે પૂર્વે કહી ગયા તે પ્રમાણે દ્રવ્યાર્થિક નયમાં પર્યાયની અને પર્યાયાથિક નયમાં દ્રવ્યની ગૌણતા તેા રહે જ છે. એ રીતે ઋન્નુસૂત્ર નય વર્તમાન પર્યાયની મુખ્યતાએ પર્યાયા િક નય ગણાય, ને જ્યારે તે પર્યાયને મુખ્ય ન ગણીએ ને દ્રવ્યને મુખ્ય માનીએ ત્યારે તે નય દ્રવ્યાર્થિક નય ગણાય. એટલે તે મને મતા એકની ગૌણુતા ને ખીજાની મુખ્યતા એ રીતિએ થયેલા હેાવાથી ઉભયમત અવિરુદ્ધ છે. શત ન્યાયગ્રન્થપ્રણેતા ન્યાયવિશારદ શ્રી યÀાવિજષજી ઉપાધ્યાયજી મહારાજનયરહસ્યમાં આ પ્રસંગના ઉલ્લેખ કરતાં જણાવે છે જે-‘૩માં સૂત્ર વસ્તુઓમાંરામાવાય વર્તમાનાચર્ચાપાયે દ્રવ્યવોપચારાત્ સમાધૈમિત્તિ ' । ( ઉપર જણાવેલ સૂત્ર તે અનુયાગ-વ્યાખ્યાનના અંશને આશ્રયીને વર્ત'માન આવશ્યકના પર્યાયમાં દ્રવ્ય પદને ઉપચાર કરીને સંગત કરવું.) * X X Page #239 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૨૩ : શબ્દ નય પ્રશ્ન-શબ્દ નય કેાને કહેવાય ? ઉત્તર—જગના વ્યવહારા ભાષાને આધારે ચાલે છે. કઈપણ કાર્ય હાય કે કોઈપણ પદાર્થનું નિર્વચન કરવુ' હાય તે શબ્દ સિવાય થઇ શકતું નથી એટલે ‘ રાખતે વચનોચરી નિયતે વસ્તુ ચેન સ રાષ્ટ્ર: ।' ( જેના વડે પદાર્થ વચનના વિષયભૂત કરાય તે શબ્દ નય. ) નિજ્ઞવવાદ : : આ શબ્દ નય ભાવ નિક્ષેપને અભિમત વસ્તુઓનાં મુખ્યત્વે ખાધ કરે છે. જેમકે શબ્દ નય નિન' શબ્દથી જેમણે રાગદ્વેષ જીત્યા છે, ભૂમિતલ ઉપર વિચરી રહ્યા છે એવા કેવળી ભગવતાને સમજાવે છે, પરંતુ જે જીવે ભવિષ્યમાં જિન થવાના છેતે જીવેા દ્રવ્યજિન કહેવાય છે. પ્રતિમામાં કે ચિત્રપટમાં જે જિનની સ્થાપના કરેલ હાય છે તે સ્થાપનાજિન કહેવાય છે. અને કેાઇ વસ્તુનુ જિન એવુ નામ આપ્યુ હોય તે નામજિન કહેવાય છે. જિન શબ્દ દ્રવ્ય જિન, સ્થાપનાજિન કે નામજિનને સમજાવતે નથી પણ ભાવ જિનને સમજાવે છે. અર્થાત્ જે શબ્દમાં જે વસ્તુને સમજાવવાની શક્તિ છે તે વસ્તુ માટે વાપરવામાં આવતે તે શબ્દ તેનુ નામ શદય. પ્રશ્ન—આ શબ્દમાં આ અર્થ-વસ્તુ સમજાવવાની શક્તિ છે એ શાથી સમજાય ? ઉત્તર—આ શબ્દના આ અર્થ છે. આ શબ્દથી આ વસ્તુ સમજાય છે. એવા પ્રકારના શબ્દના શક્તિગ્રહ ઘણે પ્રકારે થાય છે. તેમાં મુખ્ય આઠ કારણ છે, તે આ પ્રમાણે. ૧. વ્યાકરણ—કેટલાએક શબ્દોના અર્થ વ્યાકરણથી સમ Page #240 -------------------------------------------------------------------------- ________________ નયવાદ :. : ૨૨૩: જાય છે. જેમકે ાતિ ના અર્થ જાણવા-તા તેમાં નમ્ ધાતુને ત્તિ પ્રત્યય છે. ગણ્ ધાતુના અર્થ માટે વ્યાકરણમાં લખ્યું છે કે પર્સ્ટ-સૌ, એટલે ગણ્ ધાતુ ગતિ અર્થમાં છે. અને ત્તિ-તસ્-ન્તિ, વગેરે પ્રત્યયેા ત્રીજા પુરુષ માટે અનુક્રમે એક, બે ને ત્રણને અર્થે વાપરવામાં આવે છે. એથી તે ના ‘તે છે’ એવા અ થાય છે. હવે પતિ ને સમ્પૂર્ણ અં તે ગતિમાં છે, તે જાય છે, એવા થાય છે. એ પ્રમાણે બીજા શબ્દોનો પણ અગ્રહ વ્યાકરણથી સમજાય છે. , ૨. ઉપમાન-ઉપમાન એટલે સાદૃશ્ય, તે ઉપનામથી પણ કેટલાક શબ્દોનું અજ્ઞાન થાય છે. જેમકે નાગરિકને વય (રાઝ ) એ શું છે તેનું જ્ઞાન નથી. તેના જ્ઞાન માટે તેણે કેઇ વનવાસીને પૂછ્યું કે- ગવય કેને કહેવાય ? વનવાસીએ કહ્યું-‘ ગાય જેવું જે પ્રાણી તે ગવય કહેવાય છે. એકદા તે શહેરીને વનમાં જવાનુ થયું ત્યાં તેણે ગવયને જોયું. એટલે પેલા વનવાસીનું વચન યાદ આવ્યું કે−‘ ગાય જેવું જે હાય તે ગવય કહેવાય. ’ આ પ્રાણી ગાય જેવું જ છે માટે આ ગવય છે. એ રીતે ગવય શબ્દના અર્થ રાઝ પશુ થાય છે એમ જે તે શહેરીને સમજાયું તે ઉપમાનથી અર્થ જ્ઞાન થયું કહેવાય. એ પ્રમાણે અન્ય શબ્દો માટે પણ સમજવું. ૩. કાષ—કષ પણ અર્થ જ્ઞાન કરવામાં મુખ્ય કારણ છે. કાષા ઘણા પ્રકારના હેાય છે. જેમકે કેટલાએક કાષ એકાક્ષરી હાય છે. તેમાં એકેક અક્ષરના જે શબ્દો છે તેના જ અ આપ્યા હાય છે. જેમ અ શબ્દના અર્થ બ્રહ્મા, વિષ્ણુ, નિષેધ ઇત્યાદિ થાય છે. ૬ ના અર્થ કામદેવ, દયા, નિન્દા વગેરે થાય છે. શ્રી સુધાકલશ મુનિની વિશ્વશમ્ભુ વગેરેની ાક્ષનામમાજા આવા પ્રકારની છે. બીજા કેટલાએક કોષ પર્યાયવાચક હાય છે, જેવા કે Page #241 -------------------------------------------------------------------------- ________________ : २२४ : निवा: - अभिधानचिन्तामणि, अमरकाष, धनञ्जयनाममाला, वगेरे, આવા કેષમાં એક શબ્દના અર્થમાં વપરાતા જેટલા શબ્દો હોય તેનો સંગ્રહ સુન્દર રીતે કરવામાં આવ્યો હોય છે. જેમકેअहंजिनः पारगतस्त्रिकालवित, क्षीणाष्टकर्मा परमेष्ट्यधीश्वरः । शम्भुः स्वयंभूर्भगवान् जगत्प्रभुस्तीर्थङ्करस्तीर्थकरो जिनेश्वरः।। स्याद्वाद्यभयदसाः , सर्वज्ञः सर्वदर्शिकेवलिनौ । देवाधिदेवबोधद-पुरुषोत्तमवीतरागाप्ताः ॥ १ अर्हन् (त् ) १४ जिनेश्वरः २ जिनः । १५ स्याद्वादी( इन्) ३ पारगतः १६ अभयदः ४ त्रिकालवित् १७ सावा, ५ क्षीणाष्टकर्मा ( मन्) १८ सर्वशः ६ परमेष्ठी(इन्) १९ सर्वदर्शी( इन् ) ७ अधीश्वरः २० केवली( इन् ) ८ शम्भुः २१ देवाधिदेवः ९ स्वयम्भूः २२ बोधदः १० भगवान् ( वत्) २३ पुरुषोत्तमः ११ जगत्प्रभुः २४ वीतरागः १२ तीर्थङ्करः २५ आप्तः १३ तीर्थकरः આ ૨૫ શબ્દનો અર્થ જિનેશ્વર ભગવાન એવો થાય છે. અહિ સર્વ શબ્દો પર્યાયવાચક છે. કેટલાએક કોષે અનેકાર્થક હોય છે. તેમાં એક શબદના જેટલા અર્થો થતા હોય તે સર્વ અર્થો આપ્યા હોય છે. જેવાકેअनेकार्थसङ्ग्रहः, मेदिनी, विश्व वगेरे. Page #242 -------------------------------------------------------------------------- ________________ નયવાદ : : ૨૨૫ : કેટલાએક કાષા અકારાદિ અનુક્રમવાળા હાય છે, તેમાં અકારાદિ ક્રમે શબ્દો ગાઠવ્યા હૈાય છે. પછી તેને અર્થ આપવામાં આવ્યા. હાય છે. જેમકે-વાચસ્પતિ, રાષ્ટ્રચિન્તાન, રાન્તોમમહાનિધિ, મિયાનાનંદ્ર વગેરે. આ કેાષની પદ્ધતિ Dictionary ( ડીક્ષનેરી ) જેવી હેાય છે. હાલમાં આવા કોષને ઉપયાગ વિશેષ કરવામાં આવે છે. એ રીતે કેાષથી શબ્દના અનું જ્ઞાન થાય છે. ૪. આસવાય—જો કે વાસ્તવિક રીતે રાગદ્વેષયોાસ્યન્તિક્ષયઃ ગ્રાપ્તિ, આત્તિર્યસ્યાન્તીતિ ત્રાસઃ । (રાગ અને દ્વેષના જે અત્યન્ત નાશ તેનું નામ આપ્તિ અને આપ્તિ જેને હાય તે આપ્ત) અર્થાત્ રાગદ્વેષથી સદન્તર મુક્ત તેનું નામ આમ, તેમનું વચન તે આસવાય. તે આ વાક્યથી અર્થનું જ્ઞાન થાય છે. જેમકે પ્રત્યન્તિ મેક્ષા મુત્તિ ( કમના જે સથા વિનાશ તેનું નામ મુક્તિ ) એ પ્રમાણેના આપ્તવચનથી મુક્તિ શબ્દના અર્થ સમજાય છે, તેા પણ વ્યવહારમાં સાધનતારો પ્રાન્તિ ત્તિઃ પુરુષઃ પ્રાપ્ત: | કાર્ય સાધવામાં સન્દેહ ( બ્રાન્તિ ) વિનાના પુરુષ તે આસ કહેવાય છે, તે વ્યાવહારિક આસપુરુષ જે વચન કહે તે આસવાય, તેથી પણ શબ્દના અર્થના મેધ થાય છે. જેમકે તે કહે કે કાયલના શબ્દ તે કૂજન કહેવાય. તેથી કૂજન શબ્દના અર્થ કાયલના શબ્દ એવુ જ્ઞાન થાય છે. નાના બાળકોને તેમના માતાપિતાદિ જે શબ્દો શિખડાવે છે તે આસવાયના જ એક પ્રકાર છે. ૫. વ્યવહાર કેટલાક શબ્દોનું અજ્ઞાન વ્યવહારથી થાય છે. જેમકે કાઇ આચાર્ય મહારાજ એક શિષ્યને ફરમાવે કે ‘ સ્થાપનાચાર્ય જ ' લાવા, ત્યારે શિષ્ય ‘ સ્થાપનાચાર્યજી ૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૬ : નિહ્નવવાદ: લાવે. પુનઃ આજ્ઞા કરે કે “રજોહરણથી પુંજી નિષદ્યા પાથરો” શિષ્ય તે પ્રમાણે કરે. ગુરુના વચન પ્રમાણે વર્તન કરતા શિષ્યના વ્યવહારને નીરખી ત્યાં રહેલ નવદીક્ષિત બાળમુનિ “સ્થાપનાચાર્ય” “રજોહરણ” “નિષઘા” વગેરે શબ્દોના અર્થને જાણે, એ રીતે જે અર્થજ્ઞાન થાય છે તે વ્યવહારથી અર્થગ્રહ થયો કહેવાય છે. દરેકને પોતાની માતૃભાષાના શબ્દનું અર્થ જ્ઞાન મોટે ભાગે વ્યવહારથી થાય છે. ૬. વાયશેષ–વાક્યશેષ-એટલે અવશિષ્ટ વચન-બાકી રહેલ–આગળ આવતું વાક્ય. તેથી પણ યથાર્થ અર્થ સમજાય છે. અર્થનિર્ણય કરવાનો આ પ્રકાર વિશેષ કરીને આગમ, વેદ વગેરેના વાક્યમાં ઉપયેગી થાય છે. જેમકે વેદમાં એક એવું વાક્ય આવે છે કે ચામયશ્ચર્મત ( ચરુ યવમય થાય છે). આ વાક્યમાં થઇ શબ્દનો અર્થ શું કરો તેમાં મતભેદ છે. કેટલાક ચવ ને અર્થ જવ કરે છે ને કેટલાક કાંગ કરે છે. જ્યાં સુધી એક અર્થનો નિર્ણય ન થાય ત્યાં સુધી કાર્યમાં સંદેહ રહ્યા કરે. એક બીજાને વિરોધ ઊભે રહે. એટલે અહિં સત્ય અને નિર્ણય કરવા માટે વાક્યશેષને ઉપયોગ થાય છે. એટલે કે આ વાક્ય પછી આગળ એવું એક पाय मा छ , यत्रान्या औषधयो म्लायन्तेऽथैते मोदमाना વોત્તરના ( જ્યારે બીજી વનસ્પતિઓ કરમાઈ જાય છે ત્યારે પણ g? એટલે જ વિકસિત જેવા જ ઊભા રહે છે.) મૃતિમાં પણ એ પ્રમાણે વાક્યશેષ છે કે – वसन्ते सर्वशस्यानां, जायते पत्रशातनम् । मोदमानाश्व तिष्ठन्ति, यवा कणिशशालिनः ॥ વસન્ત ઋતુમાં સર્વ વનસ્પતિઓના પાંદડા ખરી જાય છે અને મંજરીથી શેભતા જ વિકસિત રહે છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ નયવાદ : : ૨૨૭ : આ બંને વાક્યશેષથી ચવમર્મવતિ એ સ્થળ પર શબ્દનો અર્થ જવ કરે પણ કાંગ ન કરે એમ નિશ્ચિત થાય છે; કારણ કે વસન્તમાં કાંગ કરમાઈ જાય છે. એ રીતે વાક્યશેષથી શબ્દના સત્ય અર્થનું જ્ઞાન થાય છે. ૭. વિવૃત્તિ–વિવૃત્તિ એટલે વ્યાખ્યા, ટીકા, તેથી પણ અર્થજ્ઞાન થાય છે. જેમકે કેઈને વિદ્વાન સર્વત્ર પૂજતા એ વાક્યમાં આવતા શબ્દને અર્થ શું છે તેની ખબર નથી. પછી તેની ટીકા જેવે કે-વિદ્વા-gfકતા, સર્વત્ર-મિત્ર રથને, स्थले स्थले इतियावत्, पूज्यते-पूजामवाप्नोति-बहुमानं लभत ત્યર્થ. એ પ્રમાણે ટીકા જોઈને અર્થજ્ઞાન કરે કે “જ્ઞાની માણસ દરેક સ્થળે પૂજાય છે ” એ પ્રમાણે બીજા શબ્દનું પણ અર્થજ્ઞાન ટીકાથી થાય છે. સૂત્રો ને કાવ્યગ્રંથોમાં ટીકાથી અર્થજ્ઞાન મેળવવાનો પ્રચાર સુવિદિત છે. ૮ પ્રસિદ્ધપદસાન્નિધાન– પ્રસિદ્ધ પદ ” એટલે જે ૧. આગમ વાકયેના અર્થ કરવામાં વાક્યશેષનું અનુસન્ધાન કર્યા સિવાય જે અર્થ કરવામાં આવે તે તદ્દન ઊંધે અર્થ થઈ જાય છે ને તેથી મહાન અનર્થ થાય છે. શ્રી ભગવતી સૂત્રસારમાં પટેલ ગોપાળદાસે ૧૫ મા શતકમાં આવતા વનસ્પતિના અર્થવાળા પોતમાર-કુટ–વગેરે શબ્દોનો પૂર્વાપરના વાકશેષ વગેરેના અનુસંધાન વગર પશુ, પક્ષીના અર્થો બેસારી ઘણો જ અનિષ્ટ અર્થ કરેલ છે. પાછળથી “પ્રસ્થાન ” માસિકમાં એક લેખ લખી પોતાના બ્રિમિત અર્થોને સત્ય ઠરાવવા પ્રયત્ન કરેલ, પરંતુ “જૈન સત્ય પ્રકાશ” માસિકના ચોથા વર્ષના ૬-૭ અંકમાં “માંસાહારનો પ્રશ્ન ' વગેરે લેખોમાં યુક્તિપુરસર તેને યથાર્થ-અબાધિત અર્થ સમજાવવામાં આવેલ છે. જિજ્ઞાસુએ એ લેખો વિચારવા. Page #245 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૮ : નિદ્ભવવાદ : ' શબ્દોના અર્થ આપણે જાણીએ છીએ એવા પદે તેનું ‘ સન્નિ ધાન’ એટલે સાથે રહેવાપણુ અર્થાત્ એક વાકયમાં પાંચ-સાત પદો આવે છે. તેમાંના એક, એ સિવાય બીજા શબ્દોના અર્થની આપણને ખબર છે. એટલે તેને આધારે જેના અર્થ નથી આવડતા તેને પણ અર્થ સમજી લેવા એ ‘ પ્રસિદ્ધપદસન્નિધાન’થી અજ્ઞાન થયુ' કહેવાય. જેમકે-પ્રમાણે પ્રાચી દેશે પૂજા પ્રજારો પ્રસનોતિ । એ વાકયમાં ‘ વૃષન” સિવાયના બીજા શબ્દોના અર્થાંનું જ્ઞાન છે તેથી પ્રકૃતમાં વૃષર્ શબ્દના અર્થ સૂર્ય થાય એમ સમજાય છે. એટલે તે વાકયના અર્થ અરેશઅર સમજાય છે કે— સવારમાં પૂર્વદિશામાં સૂર્ય પ્રકાશને વિસ્તારે છે' એ રીતે પ્રસિદ્ધ પદોનું સાન્નિધ્ય અજ્ઞાનમાં કારણું છે. આ આઠે શક્તિગ્રહના કારણેાને માટે પ્રાચીન નૈયાયિકાનું એક સૂક્ત છે. शक्तिग्रहं व्याकरणोपमान - को शाप्तवाक्याद् व्यवहारतश्च । वाक्यस्य शेषाद् विवृतेर्वदन्ति, सान्निध्यतः सिद्धपदस्य वृद्धाः ॥ (શબ્દના અર્થને શક્તિગ્રહ--૧ વ્યાકરણ, ૨ ઉપમાન, ૩ કોષ, ૪ આસવાકય, ૫ વ્યવહાર, ૬ વાકયશેષ, ૭ ટીકા ને ૮ સિદ્ધપદસન્નિધાન-એમ આઠ પ્રકારે થાય છે, એમ વૃદ્ધો કહે છે. ) એ પ્રમાણે જે શબ્દની જે અર્થને જણાવવાની શક્તિ હાય તે જ અર્થને તે શબ્દ એષિત કરે-જણાવે એ શબ્દનયનું સ્વરૂપ છે. * Page #246 -------------------------------------------------------------------------- ________________ નયવાદ : : ૨૨૯ : સમભિરૂઢ અને એવંભૂત એ બને નાનું સ્વરૂપ સમજતા પૂર્વે આપણે જાણવું જોઈએ કે તે બને નયે એક રીતે શબ્દનયના જ ભેદ છે. અર્થાત્ શબદનયની માન્યતા સાથે આ બને નાના સ્વરૂપને ગાઢ સમ્બન્ધ છે. ફક્ત ફેર એટલે જ છે કે શબ્દનયને વિષય વ્યાપક એટલે વિસ્તારવાળે છે અને આ બને નયને વિષય અનુક્રમે વ્યાપ્ય એટલે ઓછા વિસ્તારવાળે છે. આ બને ન સમજતાં પહેલાં આપણે થોડું શબ્દનું સ્વરૂપ વિશેષ સમજી લઈએ. ચાર પ્રકારના શબ્દો-શદનમાં જણાવ્યા પ્રમાણે શબ્દના અર્થનો નિશ્ચય આઠ પ્રકારે થાય છે પણ જે અને આપણને નિશ્ચય થાય છે તે અર્થને જણાવનારા જે શબ્દો છે તેના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે-૧ યોગિક શબ્દો, ૨ રૂઢ શબ્દ, ૩ ગરૂઢ શબ્દો અને ૪ યૌગિક રૂઢ શબ્દ. ગિક શબ્દનું અપ–ગ એટલે અવયવ, તેને અધીન જે શબની શક્તિ છે તે શબ્દો યૌગિક કહેવાય છે અર્થાત્ શબ્દનો પ્રકૃતિ-પ્રત્યય-ઉપસર્ગ વગેરે અવયવે છે. તે અવયવે જે અર્થને સમજાવે તે જ અર્થને જે શબ્દો સમજાવે છે તે શબ્દ યૌગિક શબ્દ કહેવાય છે. જેમ કે ઘાયલ શબ્દ છે. તેનો અર્થ રાઈનો થાય છે તે વાવી શબ્દમાં પ ધાતુ પ્રકૃતિ છે ને મજા પ્રત્યય છે તેમાં જે ધાતને અર્થ ટુપ (ધાતુ પાક કરવા અર્થમાં છે) એ પ્રમાણે વ્યાકરણથી પકવવું-રસોઈ કરવી એ થાય છે અને પર પ્રત્યયને અર્થ કર્તા થાય છે એટલે તરત જ એ પ્રમાણે નિરુક્તિથી જે પકાવો હેય અર્થાત્ રસોઈ કરતે હોય તે કહેવાય. એટલે જ શબ્દના છૂટા છુટા અવયવોને અર્થ જ રસોઈ કરનાર થાય છે ને તે જ અર્થ Page #247 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૦ ? નિહ્નવવાદ : નવા શબ્દ સમજાવે છે માટે ચા શદ યાગિક શબ્દ કહેવાય છે. એ પ્રમાણે બીજા શબ્દો પણ જે અવયવાર્થ અથવા નિરુક્તિથી અર્થને સમજાવતા હોય તે યોગિક શબ્દ કહેવાય છે. રૂઢ શબ્દોનું સ્વરૂપ-રૂઢિ એટલે સમુદાય શક્તિ, તે સમુદાય શક્તિથી જે શબ્દો પિતાને અભિમત અર્થને સમજાવે તે શબ્દ રૂઢ કહેવાય છે. અર્થાત જે શબ્દો અવયવ શક્તિથી નીકળતા અર્થ ની અપેક્ષા રાખ્યા સિવાય સ્વતંત્રપણે પિતાના અર્થને સમજાવે છે તે શબ્દ રૂઢ કહેવાય છે. ઉદાહરણ તરીકે જો શબ્દ લઈએ. તેને અર્થ વૃષભ થાય છે. જો શબ્દના અવયવોમાં રજૂ ધાતુ અને પ્રત્યય છે. અર્જુન તો એ પ્રમાણે વ્યાકરણથી સન્ ધાતુનો અર્થ ગતિ કરવી એ થાય છે ને કે પ્રત્યયને અર્થ કર્તા છે-કરનાર છે. એથી અવયથી જો શબ્દનો અર્થ ગતિ-ગમન કરનાર થાય છે. પરંતુ જો શબ્દ તે અર્થને સમજાવતો નથી, એટલે શદે એ અવયવાર્થનો ત્યાગ કરીને પોતાને અભિમત “વૃષભ “ એવો અર્થ સમુદાય શક્તિથી સમજા; માટે તે રૂઢ શબ્દ કહેવાય છે. એ પ્રમાણે બીજા પણ જે શબ્દ અવયવાર્થની અપેક્ષા સિવાય જ સમુદાય શક્તિથી જે અર્થને સમજાવે તે રૂઢ શબ્દો સમજવા. ગરૂઢ શબ્દનું સ્વરૂપ–વેગરૂઢ શબ્દ (ગ” અને “રૂઢ” એમ બે શબ્દો મળીને બનેલ છે. તેમાં પૂર્વે જણાવ્યા પ્રમાણે “ગ” શબ્દનો અર્થ અવયવ શક્તિ અને * રૂઢ” શબ્દનો અર્થ સમુદાય શક્તિજન્ય થાય છે. એટલે ગરૂઢ શબ્દો તેને કહેવામાં આવે છે કે જે શબ્દમાં અવયવશક્તિ અને સમુદાય શક્તિ એમ બન્ને શક્તિની અપેક્ષા Page #248 -------------------------------------------------------------------------- ________________ નયવાદ: : ૨૩૧ : રહેતી હોય. ગરૂઢ શબ્દમાં આ બંનેને શક્તિઓ પોતપિતાને અર્થ સમજાવવા સાથે અર્થને સંકેચવાનું પણ કાર્ય કરે છે. ગરૂઢ શબ્દના દષ્ટાન્ત માટે જ શબ્દ લઈએ. પદા શબ્દ પ અને ક એ બે શબ્દ મળીને થયેલ છે. તેમાં v શબ્દનો અર્થ કાદવ થાય છે ને શબ્દનો અર્થ કાય? રુતિ : એ પ્રમાણે જન્મ પામવાના અર્થવાળા ધાતુ ઉપરથી જન્મ લેનાર થાય છે. - : પન્નાથત રૂતિ વા વાઃ અર્થાત કાદવમાં–કાદવથી જન્મ લેનાર એ હૂક શબ્દનો અવયવાર્થ છે. કાદવથી ઉત્પન્ન થનાર કમળ છે એટલે શબ્દ અવયવશક્તિથી કમળને સમજાવે છે. સમુદાય શક્તિ-રૂઢિ પણ ઘણા શબ્દને અર્થ કમળ જ કરે છે. હવે બન્ને શક્તિઓ પરસ્પર અર્થ સંકેચ કરે છે તે તપાસીએ ઉપર પ્રમાણે પર શબ્દનો અવયવાર્થ તે કાદવમાં ઉત્પન્ન થનાર એટલે જ થાય છે. એટલે અવયવશક્તિથી ક્વિઝ શબ્દ કાદવમાં જે જે જન્મ લેતા હોય તે સર્વને સમજાવે પરંતુ રૂઢ શક્તિ સાથે હોવાથી તેમ થવા દેતી નથી. તે સંકેચ કરીને કાદવમાં ઉત્પન્ન થતાં દેડકાં, સેવાલ, પોયણું (કુમુદ) વગેરેને બાદ કરી કમળ ને જ સમજાવે છે. એ પ્રમાણે રૂઢિથી પાને અર્થ કમળ થાય છે; પણ કમળ એક પ્રકારનાં નથી. જળ-કમળ, સ્થળકમળ, શતપત્ર, સહસપત્ર, સૂર્યમુખી–એમ અનેક પ્રકારનાં છે. રૂઢિ ઘા શબ્દથી બધા કમળોને જણાવવા પ્રયત્ન કરે પણ ગશક્તિ સાથે હોવાથી રૂઢિને તેમ કરવા ન દે, તે તેને પણ સંકેચ કરાવીને કાદવમાં જન્મ લેતાં કમળને સમજાવે એટલે એ અને શક્તિથી શબ્દ કાદવમાં થતાં કમળને જ સમજાવે છે. એ પ્રમાણે બીજા પણ જે અવયવશક્તિ અને સમુદાયશક્તિ એમ બને શક્તિથી એક જ અર્થને સમજાવે છે, તે સર્વ શબ્દો ચગરૂઢ શબ્દો કહેવાય છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૨ : નિજ્ઞવવાદ : * ' સામાન્ય યોગિક રૂઢ શબ્દોનું સ્વરૂપ—યેગરૂઢ શબ્દની માફક યૌગિક રૂઢ શબ્દ પણ એ શબ્દથી બનેલ છે. તેમાં યોગિક અને રૂઢ એમ એ શબ્દો આવે છે. યૌગિક એટલે અવયવ શક્તિજન્ય અને ३८ એટલે સમુદાય શક્તિજન્ય એટલે જે શબ્દ યૌગિક પણ છે અને રૂઢ પણ છે તે યૌગિકરૂઢ કહેવાય છે. યોગરૂઢ અને યૌગિકરૂઢમાં ફેર એટલા જ છે કે ચેાગરૂત શબ્દ અવયવ શક્તિથી અને સમુદાય શક્તિથી એક જ અર્થને સમજાવે છે. જ્યારે યૌગિકરૂઢ શબ્દમાં અવયવશક્તિથી જે અથ સમજાય છે તે અર્થ અને સમુદાયશક્તિથી જે અર્થ સમજાય છે તે અર્થ એ બન્ને જુદા હાય છે એ વાત સ્પષ્ટ સમજાય માટે જ ગ્રેગરૂઢ શબ્દમાં યાગ 'અવયવશક્તિ-એવા શબ્દ છે. અને યૌગિક રૂઢમાં ‘યોગિક ' અવયવ શક્તિજન્ય : પ્રેમ વિશેષ શબ્દ છે. દ્વિર્ શબ્દ યૌગિકરૂઢ શબ્દનુ ઉદાહરણ છે. તે આ પ્રમાણે-નિર્ શબ્દ મિર્ ધાતુ ને TMત્ ઉપસર્ગથી અનેલ છે એટલે ત્ અર્થે મિશિ ત મિત્ અર્થાત્ ઉપરના તલને ભેઢીને જે બહાર નીકળે તે ક્િ કહેવાય છે. એ પ્રમાણે અવયવાથી નિદ્ શબ્દના અર્થ વૃક્ષ થાય છે, કારણ કે ભૂમિના ઉપરના તલને ભેદીને બહાર નીકળે છે. સમુદાય શક્તિથી ઇન્દ્રિય્ શબ્દના અર્થ હિંદુ નામને યજ્ઞ થાય છે. તેમાં અવયવ શક્તિની અંશે પણ અપેક્ષા નથી. વેદમાં વસ્તુામ નિરવા ચનેત (પશુની ઇચ્છાવાળા નિવ નામના યજ્ઞને કરે) એ પ્રમાણે એક જ વ્ શબ્દ અવયવ શક્તિથી વૃક્ષરૂપ અર્થને અને સમુદાય શક્તિથી યજ્ઞરૂપ અર્થને એમ જુદા જુદા અર્થને સમજાવતા હૈાવાથી તે શબ્દ યૌગિકરૂઢ શબ્દ કહેવાય છે. એ પ્રમાણે બીજા શબ્દો પણ જે યોગિક શક્તિથી સ્વત ંત્ર અને અને રૂઢિ શક્તિથી સ્વતંત્ર અર્થને સમજાવતા હાય તે સર્વ યોગિક રૂઢ જાણવા. * * * Page #250 -------------------------------------------------------------------------- ________________ નથવાદ : : ૨૩૩ : સમભિરૂટ નય, પ્રશ્ન-શબ્દનું સ્વરૂપ તે સારી રીતે જાયું. હવે તે શબ્દની સાથે સમ્બન્ધ ધરાવતાં સમભિરૂઢ નયનું સ્વરૂપ શું છે? ઉત્તર–સં- બાળ મની (અર્થ ) - તીતિ રમમિઃ | સારી રીતે ( અર્થની ) સમીપે જે જાય છે તે સમભિરૂઢ નય કહેવાય છે. અર્થાત્ ઉપર જે ચાર પ્રકારના શબ્દ બતાવ્યા તેમાંથી પ્રથમ પ્રકાર સિવાયના ત્રણ પ્રકારને છેડી દઈને યૌગિક શબ્દોની જે રીતિ છે તે રીતિએ દરેક શબદોને જે અવયવાર્થ નીકળતો હોય તે અવયવાર્થને જ પ્રધાન માની શબ્દને વ્યવહાર કરનારે નય તે સમભિરૂઢ નય છે. પ્રશ્ન-સમભિરૂઢ નયને ઉદાહરણ આપી સમજાવશે? ઉત્તર–શબ્દ નયમાં આપણે જોયું કે જિન-મ-તીર્થયા? વગેરે જિનેશ્વર પ્રભુ માટે વપરાતા પર્યાય શબ્દ છે. એ પ્રમાણે કેષથી નક્કી થયેલ છે. સમભિરૂઢ નય -ચ-રાર્થન વગેરે શબ્દ જિનેશ્વર ભગવાન માટે શા માટે વાપરવામાં આવે છે તે સમ્બન્ધી વિચારણા કરતાં તે શબ્દોના અર્થ તપાસે છે ને પછી કહે છે કે કયતિ જાલીન ઇતિ વિના (રાગ વગેરે અભ્યન્તર શત્રુને જીતે છે માટે જિન કહેવાય છે) અતિ જ્ઞામિત્ર (પૂજાને હોવાથી અહંત કહેવાય છે) તો ચતુર્વિધ કથા ધરં વા થોતિ રથા૧. તિબ્બે મક્તિ ! તિથ્ય, તિથ્થર ઉતથ્ય ! ગોચમા ! ગાિ તાવ નિયમ | तिथ्यंकरे, तिथ्यं पुण चाउवष्णे समणसंघे पढमगणहरे वा ॥ (ભગવત ! તીર્થ એ તીર્થ છે કે તીર્થકર તીર્થ છે ? ગૌતમ ! અરિહન્ત તો નિશ્ચયે તીર્થકર છે. તીર્થ તે ચતુર્વિધ શ્રમણ સંધ અથવા પ્રથમ ગણધર છે.) Page #251 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૪ નિવવાદ: ચતરિ તીર્થના (તીર્થને, ચતુવિધ સંઘને અથવા પ્રથમ ગણધરને કરતા હોવાથી અર્થાત સ્થાપન કરતા હોવાથી તીર્થકર કહેવાય છે) આ પ્રમાણે બીજા શબ્દો પણ સમજવા. - સમભિરૂઢ નય અર્થની પ્રધાનતાએ વ્યવહાર કરે છે. પ્રશ્ન-શબ્દ નયમાં અને સમભિરૂઢમાં ફેર શું છે? ઉત્તર–એક જ અર્થને સમજાવનારા શબ્દોને શબ્દનય પર્યાય શબ્દ માને છે, અને એ રીતે બિન-ઈ-તીર્થ - વગેરે પર્યાય શબ્દ છે. જ્યારે સમભિરૂઢ નય એક જ પદાથને સમજાવે તે શબ્દ પર્યાય શબ્દ છે એમ માનતો નથી. તે કહે છે કે ઘરથી દ રાન્ન જેમ તદ્દન ભિન્ન છે તેમ નિર-અ-સર્ચર વગેરે શબ્દો પણ તદ્દન જુદા છે. જળને ધારણ કરતા હોય તે ઘર કહેવાય અને આછાદન કરતો હોય તે દિ કહેવાય. પછી જલને ધારણ કરવાની ક્રિયા અને આછાદન કરવાનું કાર્ય એક જ વસ્તુથી થતું હોય તેથી કદ અને ઘર એ બન્ને શબ્દો પર્યાય શબ્દ થતા નથી. એ પ્રમાણે રાગાદિને જીતતા હોવાથી જિન કહેવાય છે, પૂજાને ગ્ય હોવાથી મત કહેવાય છે, તીર્થને પ્રવર્તાવતા હોવાથી તીર્થ કહેવાય છે. આ ત્રણે કાર્ય એક જ આત્માથી થતા હોય તેથી તે ત્રણે શબ્દને એક જ અર્થ કે પરસ્પર પર્યાયવાચકતા છે એમ કહેવાય નહિ. એ પ્રમાણે શબ્દ નથી સમભિરૂઢ નયની ભિન્નતા છે. એવંભૂત નય. પ્રશ્ન–અતિમ એવભૂત નયનું સ્વરૂપ શું છે? ઉત્તર-પૂર્વમ્ એટલે એ પ્રકારે મૂલ એટલે યથાર્થ અથત Page #252 -------------------------------------------------------------------------- ________________ નથવાદ : ': ૨૩૫ : જે શબ્દોનો આપણે જે અર્થમાં ઉપયોગ કરીએ છીએ તે અર્થને તે પદાર્થ તે સમયે યથાર્થ અનુભવતો હોય તે જ તેને માટે તે શબ્દ વાપરવો એવી જે નયની માન્યતા છે તેને એવંભૂત નય કહેવામાં આવે છે. જેમકે શિવ ત્યારે જ કહેવાય કે જ્યારે શુકલધ્યાનની ધારાએ ચઢી રાગાદિ શત્રુને જીતતા હય, જ્યારે સુરાસુર નરેન્દ્ર પૂજા કરતા હોય ત્યારે જ હૂં કહેવાય અને સમવસરણમાં વિરાજી ચતુર્વિધ શ્રમણ સંઘની અને પ્રથમ ગણધરની સ્થાપના કરતા હોય ત્યારે તીર કહેવાય. પરંતુ જ્યારે ઉપર્યુક્ત ક્રિયા ન ચાલતી હોય ત્યારે તે શબ્દ વપરાય નહિં. તીર્થની સ્થાપના કરતા હોય ત્યારે કોઈ કહે છે ઈન્દ્ર મહારાજા જિનને નામે-પૂજે છે તે તે વાક્ય એવંભૂત નય બરોબર ન કહે. આ નય તે કહે-અત્યારે તીર્થકરને ઈન્દ્ર નમે છે એમ કહો. એ પ્રમાણે એવંભૂત નયનું સ્વરૂપ છે. ઘટના દષ્ટાતથી શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયનું સ્પષ્ટીકરણ. શબ્દનય–જેમાં પાણી ભરી શકાય, ગેળ આકારવાળે, મોટા પેટવાળે, સાંકડા મુખવાળે જે પદાર્થ તે ઘટ કહેવાય છે. ઘટ-કલશ-કુંભ વગેરે તેના પર્યાય શબ્દ છે. સમભિરૂઢ નય–પાણી ભરાય તે-જલાધાર કહેવાય, શબ્દ કરે તે જ ઘટ કહેવાય, પૃથ્વીને પૂરે તે જ કુંભ કહેવાય Page #253 -------------------------------------------------------------------------- ________________ નિલવવાદ : ૨૩૬ : એ પ્રમાણે ઘટ-કલશ-કુ'ભને એક જ વસ્તુ માટે વપરાતા પણુ ભિન્નાથ શબ્દ માને છે. એવભૂત નમ—-ચ'ચલ નેત્રવાળી પનીહારી સ્ત્રીની કેડ ઉપર પાણીથી ભરેલે જે સમયે હાય ને છલકાતા છલકાતા અવાજ કરતા જતા હેાય ત્યારે જ તે ઘટ કહેવાય છે. જ્યારે પૃથ્વીને પૂરતા હાય ત્યારે જ કુંભ કહેવાય છે પણ ઘરના ખૂણામાં કે કુંભારના નીભાડામાં પડ્યો હાય ત્યારે ઘટ કે કલશ કહેવાતા નથી. એ પ્રમાણે સાત નયેાની વિચારણા કરવામાં આવી છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ત્રીજું આત્મવાદ [ ખીજા નિક્ષત્ર તિષ્યગુસાચા અને ચેાથા નિહ્નવ અશ્વમિત્રના વાદે આ આત્મવાદથી વિશદ રીતે સમજી શકાશે, ] આત્માના સમ્બન્ધમાં જુદી જુદી અનેક વિચારણાઓ ચાલે છે. ચાર્વાક આત્મતત્ત્વને સ્વીકારતા જ નથી. મૌદ્ધો એકાન્ત ક્ષણિક ને જ્ઞાનસન્તાનમય જ માને છે. વેદાન્તીએ એકાન્તનિત્ય ( કુટસ્થનિત્ય ) અને કેવળ જ્ઞાનસ્વરૂપ એક સ્વીકારે છે. નૈયાયિક વ્યાપક, મુક્ત થયે છતે જડ અને જીવાત્મા પરમાત્માધીન છે. એમ માને છે. સાંખ્યા નિત્યનિણી કહે છે. આ સર્વ વિચારણાએ કૃષિત છે. સ્યાદ્વાદી તે તે વિચારણા કઈ રીતે કૃષિત છે તે જણાવી શુદ્ધ આત્મસ્વરૂપ શું છે? તે બતાવશે. તેમાં પ્રથમ આત્મસિદ્ધિ મા પ્રમાણે છે. ‘ આત્મા છે' એ સમજવા માટે કેશિ ને પ્રદેશી વચ્ચેના સવાદ ઘણા જ સુન્દર ને સચાટ છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૮ : નિવવાદ : પ્રકરણ પહેલું ( આત્મસિદ્ધિ) કેશિ-દેશીસમાગમ ઘણું એક આ પૂર્વે આ ભારતમાં તામ્બિકા નગરીમાં નાસ્તિકશેખર પ્રદેશ રાજાનું શાસન પ્રવર્તતું હતું. તે રાજ્યમાં રાજાના વિચારને અનુકૂલ ચિત્ર નામને મુખ્ય મંત્રી હતા. તે સમયે ભારતના ભવ્યાત્માઓના ભાગ્યથી આ ભૂમિતલને, ચાર જ્ઞાનની સમ્પત્તિવાળા શ્રી કેશી ગણધર મહારાજા પાવન કરી રહ્યા હતા. એકદા શ્રી કેશી ગણધર મહારાજ વિહાર કરતા કરતા શ્રાવતી નગરીમાં પધાર્યા. ત્યાં તેઓશ્રીના દર્શન, વન્દન ને ધમં શ્રવણ કરવા માટે અનેક લોકો આવવા લાગ્યા. તે જ સમયે પૂર્વજન્મના કેઈ અપૂર્વ પુણ્યના ભેગે તામ્બિકાથી ચિત્ર મંત્રી પણ શ્રાવસ્તીપુરીમાં રાજ્યકાર્યને માટે આવ્યું હતું. લેક લેકને અનુસરે છે. તે મુજબ ઘણા લોકોને કેશિ ગણધર ભગવંત પાસે જતાં જઈને કુતૂહલથી ચિત્ર મંત્રી પણ ત્યાં ગયે. ધર્મથી વિમુખ ને નાસ્તિક વિચારને જાણીને શ્રી કેશી ગણધર મહારાજે તેનો તિરસ્કાર ન કરતાં ધર્મ સન્મુખ કરવા માટે તેને મધુર વચને બોલાવ્યું, ને તેના મને ગત વિચારે કહ્યા તેથી ચિત્ર મંત્રી ખૂબ આશ્ચર્ય પામ્યું. તેને ગુરુ મહારાજ ઉપર બહુમાન ઉત્પન્ન થયું. તેણે શાન્તિપૂર્વક Page #256 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ ધર્મેશ્રવણુ કર્યું'. તેને ધર્મશ્રદ્ધા શ્વમ સ્વીકાર્યા. પેાતાને સમજાયેલ સારા માર્ગને પેાતાના સમ્બન્ધિ પણ અનુસરે એવી ભાવના ને પ્રયત્ના સજ્જના સદા કરે છે. મંત્રીને પણ સાચા રાહુ સમજાયા પછી રાજાને ધર્મ માર્ગ પર લાવવાની તીવ્ર ભાવના જાગૃત થઇ. તેણે ગુરુમહારાજને વિનવ્યું : ૨૩૯ : થઇ અને સમ્યક્ત્વમૂલ “ ભગવત ! આપ તે વિશ્વવત્સલ છે, પણ અમારી નગરી અને રાજ્ય નાસ્તિક રાજાના સખત શાસનને લીધે આપ સમા ગુરુમહારાજના આવાગમનથી વંચિત રહે છે. કૃપા કરી આપ શ્વેતાંબિકા નગરી પધારશેા તે આપની અપૂર્વ શક્તિ, જ્ઞાન અને લબ્ધિના પ્રભાવથી અમારેશ નાસ્તિક રાજા આસ્તિક બનશે. ત્યાં ધર્મનું સામ્રાજ્ય પ્રવર્તશે, ને ઘણા જીવાને ઉપકાર થશે. ” જેવી ક્ષેત્ર સ્પર્શના-વર્તમાનયેાગ' • એમ કહી શ્રી કેશિ મહારાજે અનુકૂળતાએ તે તરફ વિહરવા ભાવના દર્શાવી. "" ચિત્ર મંત્રી આનન્દ્રિત થયા. શ્રાવસ્તિનું કાર્ય સમાપ્ત કરી તે નિજ નગરે આણ્યે. આવીને તેણે ઉઘાનપાલક(માળી)ને સમજાવ્યું કે “ જ્યારે કાઈ પણ ગુરુમહારાજ અહિં પધારે ત્યારે પ્રથમ મને ખબર આપજે. * મંત્રીના મનમાં હતુ. કે જો પહેલથી રાજાને ખબર પડશે તેા મહારાજશ્રીનું અપમાન કરશે ન તેમને અહિં રહેવાના પણ પ્રતિબન્ધ મૂકશે. એમ ન બને માટે માળીને સૂચના કરી. ↑ * શ્રી કેશિ ગણધર કાળાન્તરે વિહાર કરતા કરતા શ્વેતામ્બિકા નગરીના ઉદ્યાનમાં સમવસર્યાં. પૂર્વે મ`ત્રીએ સંકેત કર્યા પ્રમાણે ઉદ્યાનપાલકે ગુરુમહારાજશ્રીના આગમનના × X Page #257 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૦ : નિવવાદ : સમાચાર ગુપ્ત રીતે મત્રીને પહોંચાડયા, ધર્મ પ્રભાવના કરતા કરતા મહાત્સવપૂર્વક ગુરુમહારાજને વંદન કરવા જવાની મંત્રીને ઉત્કટ ભાવના હતી, પણ ‘કાઇ સાધુ આવ્યા છે' એ વાત રાજા જાણે તે અવજ્ઞા કરે-મહારાજનું અપમાન કરાવી કાઢી મુકાવે ને તેથી લાભ થવાને બદલે ઊલટું નુકશાન થાય એટલે મંત્રીએ સમાચાર જાણી પેાતાને સ્થાને રહીને ગુરુમહારાજશ્રીને ભાવ વંદન કર્યું. મંત્રીએ વિચાયું કે-હવે ગુરુમહારાજના આગમનની જાણુ રાજાને બીજો કાઇ ન કરે તે પહેલાં જ હુ કાઈપણ યુક્તિથી તેને ગુરુમહારાજશ્રી પાસે લઇ જઉં, વિચાર ગોઠવીને મત્રી રાજા પાસે આવ્યે ને કહ્યું (6 દેવ ! અશ્વક્રીડા કરવાના સમય આજ ઘણા અનુકૂળ છે. ઋતુરાજ વસન્તનું આગમન થયુ છે. વાયુ પણ સુંદર વાય છે. ઝાડપાન, ફૂલફૂલ વગેરેથી વનભૂમિ વિહાર કરવા યાગ્ય બની છે. જો આપના આદેશ હોય તે અશ્વપાલકને અશ્વ સજ્જ કરવા આજ્ઞા કરું, 12 મત્રીના વચનથી રાજાને અશ્વક્રીડા કરવાની ભાવના જાગૃત થઈ અને તેણે મંત્રીને અશ્વો તૈયાર કરાવવા કહ્યું. મત્રી ધીરે ધીરે રાજાને અક્રીડા કરાવતા કરાવતા જે ઉદ્યાનમાં શ્રી કેશિ ગણધર મહારાજ મધુર ધ્વનિથી દેશના દેતા હતા તે ઉદ્યાન તરફ લઈ ગયા. રાજા ને મંત્રી પરિશ્રમ દૂર કરવા એક એક વૃક્ષની સુન્દર છાયામાં બેઠા, ચિત્ત શાન્ત યુ. એટલે રાજાએ મહારાજશ્રીના મધુર નિ સાંભળ્યે ને મંત્રીને પૂછ્યુ કે— “ આ સુન્દર ધ્વનિ કાને છે ને કચાંથી આવે છે ? ” “ મહારાજ ! મને ખબર નથી, ચાલેા આપણે ઉદ્યાનની Page #258 -------------------------------------------------------------------------- ________________ આમવાદ : : ૨૪૧ : મને રમતા નિહાળીએ ને જોઈએ કે આ અવાજ કોનો છે?” મંત્રીએ ખબર છતાં રાજાને મહારાજશ્રી પાસે લઈ જવા એ પ્રમાણે કહ્યું. રાજા ને મંત્રી વનની સુન્દરતા જોતાં જોતાં શ્રી કેશિ ગણધર જ્યાં ધર્મવ્યાખ્યાન કરતા હતા ત્યાં આવ્યા. એકાએક સાધુમહારાજને જોઈને રાજા મંત્રીને કહેવા લાગ્યો “મંત્રિન! આ મૂડે શું બરાડે છે? આપણું દેશમાં આ લૂંટારો કયારે આવ્યા ? આ લુચ્ચા લેકે આંગળી બતાવે પહોંચે કરડી ખાય એવા હોય છે, માટે હમણાં ને હમણું આ બાવાને આપણી હદ બહાર કાઢી મૂકે કે જેથી બીજા દેશની જેમ આપણા દેશને પણ તે ન બગાડે.” મંત્રી બુદ્ધિમાન ને કુશલ હતો. રાજાના હુકમ પ્રમાણે કરવા માટે તુરત જ તે થોડે દૂર ગયે ને વળી પાછા વળીને રાજાને કહેવા લાગ્યો. દેવ! આ પ્રમાણે આપણે આને આપણું દેશ બહાર કાઢી મૂકશું તે તે અહીંથી બીજા દેશમાં જઈને લેકેની આગળ આપણી નિન્દા કરશે ને કહેશે કે- તામ્બિકાને રાજા પ્રદેશી મૂર્ખને સરદાર છે, કંઈપણે જાણતા નથી ને ગુણી પુરુષોનું અપમાન કરે છે ” માટે આપ તેની સાથે વાદ કરો ને તેને નિરુત્તર બનાવો કે જેથી માનરહિત થઈ તે પોતે સ્વયં અહીંથી ચાલ્યો જાય. વળી વાદવિવાદમાં આપની સામે ઉત્તર આપવા માટે ખૂદ હસ્પતિ પણ સમર્થ નથી તો આ બિચારાનું શું ગજું?” મત્રીના કથનથી રાજાને ઉત્સાહ ચડ્યો. તે શ્રી કેશિ ગણધર પાસે જઈને કહેવા લાગ્યો. “હે આચાર્ય ! તું અહિં ક્યારે આવે છે ?” Page #259 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૨ : નિવવાદ: મહારાજે કહ્યું–હમણુ જ ” પછી રાજા ને મંત્રી ઉચિત આસને બેઠા. આ પ્રમાણે કુશલ ચિત્ર મંત્રી શ્રી કેશિમહારાજ સાથે પ્રદેશી રાજાના સમાગમ યુક્તિથી કરાવી આપ્યો. (૨) રાજા પ્રદેશનું નાસ્તિક રીતિનું કથન– શ્રી કેશિગણધર મહારાજ પાસે બેઠા પછી પ્રદેશ રાજા - ઉદ્ધતાઈથી કહેવા લાગે – “હે આચાર્ય ! તે કઈ કઈ જાતની વૃતિ વિદ્યાઓનો અભ્યાસ કર્યો છે કે જેથી આ ભાળ લાકોને ભરમાવે છે ? વળી તારું મુખારવિદ તાં તું કોઈ રાજપુત્ર છે એમ લાગે છે, તે આ ભાગ ભોગવવાના ખરા સમયમાં આ બધું પાખંડ શું આદયું છે? અરાજમાન એવન્ નાજુ: (બળહીન બાવા બન) માટે છે. આ બધું ન ચાલ મારી માંડલિક રાજા થઈ જ. આ ઉત્તમ જાતિના મારા અશ્વ પર સવાર થઈ જ, મારા દેશને તારી ઇચ્છા મુજબ ભાગવ ને જનમને સાર્થક કર. ફેગટ તપ-જપનાં કષ્ટ કરવાથી શું ? દાચ તને એમ હેય કે આ કષ્ટ ક્રિયાકાંડો કરવાથી આમાનું કલ્યાણ થાય, આત્માનો ઉદ્ધાર થાય; પણ તે તારા ન ભ્રમ છે. તને કેઈએ સમજાવ્યું હોય તે તને છેતર્યો છે; કારણ કે-આત્મા નામની આ વિશ્વમાં કોઈ વસ્તુ છે જ નહિં તો તેના ઉદ્ધારની વાત શી ? તેને માટે કાંઈપણ કરવું એ વાંઝણને છોકરો ઉત્પન્ન કરવા માટે મહેનત કરવા જેવું છે.” આત્મા નથી” એ સમ્બન્ધમાં પ્રદેશનું મંડન– વળી હે આચાર્ય! “આત્મા નથી” એમ જે હું કહું છું . Page #260 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૪૩: એ વગર વિચારે–એમ ને એમ દીધે રાખું છું એમ ન સમજતે. મે આત્માની ખૂબ ખોજ કરી છે. આત્માને જોવા માટે અનેક પ્રયત્નો કર્યા છે, છતાં કોઈ પણ સ્થાને કોઈપણ રીતે આત્મા ન જ મળે એટલે મેં નિર્ણય કર્યો કે “આતમાં છે એમ જે કહેવાય છે તે મિથ્યા છે.” “સાંભળ!-આત્મા માટેની મારી મહેનત-તપાસ આ પ્રમાણે હતી...' (૧) મારી માતા ધર્મિષ્ઠ શ્રાવિકા હતી, તે મારામાં ધર્મના સંસ્કાર પાડવા માટે ઘણું જ પ્રયત્ન કરતી ને મારા પિતા નાસ્તિક હતા. તે મને “ધર્મ વગેરે સર્વ હંબગ (Humbug) જૂઠું છે.” એમ કહીને ધર્મથી વિમુખ બનાવવા યત્ન કરતા, માતા ને પિતા બનેને હું ખૂબ પ્રિય હતા. જ્યારે મારી માતા મરણ પામી ત્યારે મેં તેને કહ્યું કે“હે મા ! તે દયામૂલ ધર્મની આરાધના ખૂબ કરી છે તેથી તું અવશ્ય સ્વર્ગમાં જઈશ, માટે ત્યાં ગયા પછી મને પ્રતિબંધ કરવા માટે આવજે કે જેથી હું ધર્મ પર શ્રદ્ધાસુ બની અહિંસામય ધર્મની સેવના કરીશ.” મારા પિતાના અવસાન સમયે પણ મેં તેમને જણાવ્યું હતું કે હે પિતા તમે વાસ્તવિક તો કંઈ પણ ધર્મ કર્યો નથી એટલું જ નહિં પણ કેવળ ધર્મની નિન્દા કરી કરીને પાપ જ ઉપાર્જન કર્યું છે, માટે તમે નિશ્ચયે નરકે જવાના છે તે ત્યાં ગયા બાદ મને કહેવા આવજે કે “પાપ કરવાથી હું નરકમાં દુઃખ ભોગવું છું” જેથી હું નાસ્તિક ન બનતા મિક બની સ્વર્ગમાં જઈશ.” તે બનેના મૃત્યુ પછી ઘણે કાળ મેં તેમના આગમન Page #261 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૪ : નિહ્નવવાદ: ની પ્રતીક્ષા કરી, પરંતુ ઘણો નેહ દેખાડતાં એ બન્નેમાંથી કોઈપણ આવ્યું નહિં, એટલે મેં જોયું કે ધર્મ કરવાથી પુણ્ય થાય છે ને તેથી આતમા વગે જાય છે, અધર્મ કરવાથી પાપ બંધાય છે ને પાપનો ભાગી જીવ નરકે પીડાય છે” એ સર્વ જીડ છે. ( ૨ ) “ આત્માની શોધ માટે મેં એક વખત દેડાઃદંડની શિક્ષા પામેલા એક ચોરના જીવન્ત શરીરના નાના નાના ટુકડા કરાવીને તે દરેક ટુકડામાં આમાની ઘણી તપાસ કરાવી પણ એકે માં આત્મા મળે નહિં. એટલે મને લાગ્યું કે ‘આમાં નથી.” ( ૩ ) “ બીજી વખત મેં એવા જ એક ચારનું જીવતા વજન કરાવ્યું, ને પછી તેને મારીને તેનું વજન કરાયું તે તે બન્ને વખતના વજનમાં અંશમાત્ર ફેર પડ્યો નહિં. જે આમ જેવી કઈ વસ્તુ ચાલી ગઈ હોય, દેહમાંથી ઓછી થઈ હોય છે. તેનું વજન પણ ઓછું થવું જોઈએ. પરંતુ તેમ ન થયું એટલે મેં નકકી કર્યું કે તેમાંથી એવી કોઈ પણ ચીજ ઘટી નથી, માટે “આત્મા નથી.' (૪) “ ફરી એક ચિરને મેં વજમય પેટીમાં પૂરા ને પછી તે પિટી સજજડ બંધ કરાવી દીધી. કેટલાક દિવસે બાદ તે પેટી ખેલાવી, તે તેમાંથી તે ચેરનું મૃતક નીકળ્યું ને તે કલેવરમાં અનેક કૃમીઓ ઉત્પન્ન થયા હતા. જે તે પિટીમાંથી આત્મા બહાર નીકળ્યા હોય તો તે પેટી તૂટી જવી જોઇએ. અથવા જ્યાંથી તે ગયે હોય ત્યાં તેનું છિદ્ર થવું જોઈએ પરંતુ પેટીમાં તેવું કાંઈ થયું ન હતું માટે મેં નિશ્ચય કર્યો કે “આત્મા નામની કોઈ પણ વસ્તુ નથી.' (૫) “વળી મને કોઈ પૂછતું કે જે આત્મા નથી તો Page #262 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૪૫ : આ બધા બોલે છે, ચાલે છે, ખાય છે, પીયે છે, ને મરણ પછી એવું શું થાય છે કે જેથી બોલતા ચાલતા નથી ? ત્યારે હું કહેતે કે પાંચ ભૂતના આ વિચિત્ર સંગથી બલવા, ચાલવા વગેરેની શક્તિ ઉત્પન્ન થાય છે. આ શરીરમાં ચામડી, હાડ વગેરે પૃથિવી છે, પ્રવાહી આંસુ, મૂત્ર વગેરે જળ છે, જઠર વગેરે અગ્નિ છે, શ્વાસોશ્વાસ વગેરે વાયુ છે, ને ખાલી સ્થાન આકાશ છે. એ પાંચ ભૂતના વિચિત્ર સંગરૂપ આ દેહ ખાવા પીવા વગેરેથી પુષ્ટ થાય છે. સ્વચ્છ વાયુ, સૂર્યના આતપ વગેરેથી અને ખુલ્લા સ્થાનમાં રહેવાથી સચવાય છે. તેને ઉપગ સારી રીતે આ ભૌતિક પદાર્થોને ભેગવવા એ જ છે. જયારે આ પાંચના સાગમાં કાંઈ પણ ફેરફાર થાય છે ત્યારે દેહ નરમ પડે છે. કેઈને પણ સંગ સર્વથા છૂટે પડે છે ત્યારે બોલવા ચાલવા વગેરેની શક્તિનો નાશ થાય છે. પછી ભલે તે ઓછાશ શસ્ત્રના આઘાતથી, અપથ્ય સેવનના વિકારથી કે બંધ સ્થાને ગંધાઈ રહેવાથી થઈ હોય. જ્યારે આ ભૂતમાં બાલવા ચાલવાનું સામર્થ્ય નાશ પામે છે ત્યારે તે તદ્દન નકામુંનિરર્થક થઈ જાય છે, માટે જ તેને બાળી નાખવામાં, દાટી દેવામાં કે નદી સમુદ્રમાં પધરાવવામાં આવે છે. એ પ્રમાણે ઘણું પ્રગથી ને ઘણું વિચારોથી મેં નિર્ણય કર્યો છે કે “આત્મા નથી માટે હું જે કહું છું તે અવિચારિત નથી. હે આચાર્ય ! હું કહું છું તે માની જા ને મારે આજ્ઞાંકિત માંડલિક રાજા થઈ ભૌતિક ભેગે ભેગવ.” (૩) શ્રી કેશિગણધર મહારાજને ઉત્તર– હે રાજન ! તેં આત્માને માટે ઘણા પ્રયત્ન કર્યા હશે, Page #263 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૬ : નિહ્નવવાદ : પણ તારા એ સર્વ પ્રયત્ન ઊંધા હતા. એટલે તેને આત્મા ન મળે. તને આત્મા ન મળે માટે આત્મા નથી એ તારું કહેવું યથાર્થ નથી. વળી હું પણ આ સંયમ, તપ, જપ વગેરે કરું છું તે વિચાર વગર કરૂં છું એમ ન સમજતો. એના ઘણા ફાયદાઓ મેં વિચાર્યા છે, ને મને તે સર્વ સત્ય સમજાયાથી મેં આ પથ ગ્રહણ કર્યો છે. “જગમાં જમીને ઉદરપૂર્તિ તે પશુઓ પણ કરે છે, મનુષ્ય કરતાં તિર્યએ વિષયસેવન વિશેષે કરી શકે છે. તિર્યંચોને શારીરિક નીરગિતા ને સમ્પત્તિ મનુષ્યથી સારી હોય છે. અર્થાત્ માનવજન્મ પામીને શરીર પુષ્ટ કરવું, વિષએમાં આસક્ત થવું અને પેટ ભરવું એ જ જે કર્તવ્ય હોય તો માનવજન્મ કરતાં પશુજન્મ વિશેષ ઈછનીય છે; પરંતુ મનુષ્ય જન્મ પામવાનું કર્તવ્ય એ જ છે કે તે પામી તત્ત્વને સમજવાં, સમજીને તત્વમાર્ગે આચરણ કરવું ને અને પરમ તવ પ્રાપ્ત કરવું. સંસારમાં આધિભૌતિક સુખની મારે તારી માફક બિલકુલ ન્યૂનતા ન હતી, પરંતુ મને એ સર્વ સુખો ક્ષણિક ને અપૂણ સમજાયાં ત્યારે તત્ત્વપ્રાપ્તિને માટે આ માર્ગ મને સમજાયે. આ માર્ગે અનેક આત્માઓએ પરમતત્વ પ્રાપ્ત કર્યું છે, એમ મેં જાણ્યું-વિચાર્યું, મને વિશ્વાસ આ એટલે મેં પણ આ માર્ગ ગ્રહણ કર્યો છે. હે રાજન ! જે વસ્તુને જે સ્વભાવ હોય તે સ્વભાવે તે વસ્તુને સમજીએ તો જ તે વસ્તુ સમજાય છે, પરંતુ તેના સ્વભાવ કરતાં વિપરીત રીતે તેની તપાસ કરીએ તો તે વસ્તુ પ્રાપ્ત થઈ શકે નહિ. પવન આંખવડે દેખી શકાતો નથી. જે Page #264 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૪૭ : કેઈ કહે કે આંખે નથી દેખાતે માટે પવન નથી, તે તે કહેનારનું કથન સત્ય નથી, તે જ પ્રમાણે આત્મા નથી એ તારું કહેવું યથાર્થ નથી. આત્મા અરૂપી છે માટે તે દેખી શકાય નહિં. આંખ સિવાય સ્પર્શેન્દ્રિયથી ને અનુમાનથી જેમ પવન છે એ મનાય છે તે જ પ્રમાણે મનથી અને અનુમાનથી આત્મા પણ સિદ્ધ થાય છે. તારાં માતાપિતા ન આવ્યા એટલે સ્વર્ગ-નરક નથી એ અસત્યહે નૃપ તેં કહ્યું કે મારા પર અત્યત સ્નેહ રાખતાં મારાં માતાપિતા મને અહિં પ્રતિબોધ કરવા માટે ન આવ્યાં એટલે મેં નિશ્ચય કર્યો કે આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક વગેરે કંઈ નથી” એ તારી માન્યતા એગ્ય નથી; કારણ કે તેઓ ન આવ્યાં માટે તે વસ્તુ જ નથી એમ ન કહી શકાય. તેઓના ન આવવાના બીજા અનેક કારણો હોઈ શકે છે. ( ૪ ) માતાના સ્વર્ગથી ન આવવા સબધી એક દરિદ્રનું દષ્ટાન્ત કોઈ એક વખત મુસાફરી કરતાં કરતાં તને કઈ એક દરિદ્ર મનુષ્યનો કોઈ એક નગરમાં સમાગમ થયે હોય. તે સમાગમ દરમીયાન તેની સાથે તારે ગાઢ સ્નેહ બંધાઈ ગયે હોય. તે તેની દરિદ્રતાના નાશ માટે અને તેનો ઉદ્ધાર કરી સારી સ્થિતિમાં મૂકવા માટે તેની સાથે વિચાર્યું હોય ને કહ્યું હોય કે હું એક મોટે રાજા છું, મારી પાસે અખૂટ સમ્પત્તિ છે, વિપુલ લશ્કર છે, ઘણું દેશ છે, હું તને સુખી કરીશ. એવી વાતચીત પછી બીજે દિવસે તું તારે માગે અને તે દરિદ્ર માનવ તેને રસ્તે ચાલ્યા જાય. ઘણે કાળે પણ તું તારા રાજ્ય Page #265 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૮ : નિહ્નવવાદ : વ્યવસાયને કારણે તે દરિદ્રને ઉદ્ધાર કરી શકે નહિં, ને તેની સાથે થયેલ સમાગમ-વાતચિત ને તેના ઉદ્ધાર માટે કરેલ વિચાર એ સર્વ વિસરી જાય. તે દરિદ્ર દારિદ્રયના દુ:ખમાં સબડ્યા કરે ને વિચારે કે તે દિવસે તે ગામમાં કેઈએક માણસ મળ્યા હતા, ખૂબ નેહ બતાવતો હતો ને કહેતો હતું કે મારે માટે રાજ્ય વગેરે છે, હું તેને સુખી કરીશ. પરંતુ તે માણસ કહેતો તે સર્વે જીવું જણાય છે. આટલા દિવસે થયા છતાં તેમાંનું કાંઈ જણાયું નહિં. આવી દરિદ્રની માન્યતા તે જેમ અશ્વ ને ઉપહાસનીય છે તે જ પ્રમાણે છે રાજનતારી માતા સ્વર્ગથી ન આવી માટે સ્વર્ગ જ નથી એવી તારી માન્યતા પણ અનુચિત ને અયોગ્ય છે. દેવ-સ્વર્ગનું વર્ણન– સ્વર્ગ સ્વાભાવિક સુન્દર છે. તેમાં દે દેવીઓ સાથે ગીત-નૃત્ય-નાટકાદ લેગવિલાસમાં આસક્ત હોય છે. એક એક નાટક હજાર વર્ષ સુધી ચાલે છે. આનન્દમાં ને સુખમાં પિતાનો સમય કયાં જાય છે તેની પણ તેઓને ખબર પડતી નથી. ઓછામાં ઓછું દશ હજાર વર્ષનું તેમનું આયુષ્ય હોય છે. આયુષ્ય પરિપૂર્ણ થયેથી જ તેઓનું ત્યાંથી ચ્યવન થાય છે, તેટલા નાના આયુષ્યવાળા દેવને પણ એકાન્તરે આહારની ઈચ્છા થાય છે, ભેજનને માટે તેઓને ચૂલા પુકવાની-રાંધવાની કડાકૂટ કરવી પડતી નથી, ઈછા થવાની સાથે જ તેમને તૃપ્તિ થઈ જાય છે. આપણે ૪૯ વખત ધાસ લઈએ ત્યારે તેઓ એક વખત શ્વાસ લે છે. ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું ત્યાં આયુષ્ય હોય છે. એક સાગરોપમના ૧. આ સાગરોપમની સમજ આ પ્રમાણે છે. એક યોજન લાંબા પહોળા ને ઊંડા પ્રમાણુવાળા એક પલ્પ–કૂવામાં દેવકુર ને ઉત્તરકુરુ Page #266 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૪૯ : આયુષ્યવાળા દે તેત્રીશ હજાર વર્ષે આહાર અને તેત્રીશ પખવાડીએ શ્વાસ લે છે. કેશ, રોમ, નખ, હાડ, ચામ, માંસ, લેહી, ચરબી, મળમૂત્ર વગેરે દુછનીય પદાર્થોથી રહિત તેઓને દેહ ઘણો જ નિર્મલ હોય છે. તેઓને શ્વાસે શ્વાસ પણ સુગધી હોય છે. પ્રસ્વેદ (પસીને) તેઓને કદી પણ થતું નથી. મનુષ્ય અને પશુઓની માફક તેઓને નવનવ માસ સુધી ગર્ભાવાસનાં દુઃખો ભેગવવા પડતાં નથી. ત્યાં ઉત્પન્ન થવાની સાથે અન્તર્મુહૂર્તમાં તો તેઓ સર્વ ઇન્દ્રિયોથી પૂર્ણ યુવાન નર જેવા, પ્રત્યેક અંગમાં આભૂષણથી સહિત, ક્ષેત્રના સાત દિવસના ઘેટાના એક અગળ માપના એક એક વાળના ૨૦૯૭૧૫૨ કટકા કરીને તે વડે કૂવો ઠાંસીઠાંસીને એવો ભરો કે તે કૂવા ઉપર થઇને ચક્રવર્તીની સેના ચાલી જાય તે પણ વાંધો આવે નહીં. ગંગાનો પ્રવાહ પણ તેમાં અવકાશ-જગા મેળવી શકે નહિં. એવી રીતે ભરીને પછી તેમાંથી સમયે સમયે એક એક કટકો કાઢો. જ્યારે તે ફૂવો ખાલી થાય ત્યાંસુધીમાં થયેલ જેટલા સમય તેટલા કાળને બાદર ઉદ્ધાર પલ્યોપમ કહે છે. હવે જે કટકા ભર્યા છે તે એક એક કટકાના બાદર પૃથવીકાય અપર્યાપ્તા વિના એક શરીરના પ્રમાણવાળા અસંખ્યાત કટકા કરવા, ને તે કટકાઓથી ફરી તે કુ ભરવો. સમયે સમયે એક એક કટકે કાઢવો. જેટલા કાળે ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહે છે. તે સમ ઉદ્ધાર પામવડે દ્વીપ સમુદ્ર ગણાય છે. હવે બાદર ઉદ્ધાર પટોપમના સ્વરૂપમાં બતાવેલ કટકાને સમયે સમયે ન કાઢતાં સે સે વર્ષે કાઢીએ અને જેટલા વર્ષે કૂવો ખાલી થાય તેટલા વર્ષને બાદર અદ્ધા પલ્યોપમ કહે છે, ને સૂક્ષ્મ ઉદ્ધાર પોપમના સ્વરૂપમાં જણાવેલ કટકાને સો સો વર્ષે કાઢીએ અને જેટલા વર્ષે ખાલી થાય તેટલા વર્ષને સૂક્ષ્મ અદ્દા પલ્યોપમ કહે છે. તે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમથી આયુષ્ય મપાય છે. કોડને કોડે ગુણીએ તેને ક્રોડાક્રેડ કહે છે, તેવા દશ કોડાકોડ સકમ અદ્ધા પોપમને એક સાગરોપમ થાય છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૦ : નિતવવાદ: વૃદ્ધાવસ્થાથી વિરહિત ને રોગ વગરના શરીરવાળા થાય છે. તેઓની આંખ કદી પણ મીચાતી નથી. મનમાં જે ઈરછા થાય તે તેઓ પૂર્ણ કરી શકે છે. તેમની પુષશા ને માળા કદી પણ કરમાતી નથી. ભૂમિથી તેઓ ચાર આંગળ ઊંચે જ રહે છે. દેવે મનુષ્ય લેકમાં ઓછા આવે છે તેમાં કારણ– 'संकंति दिव्यपेमा, विसयपसत्ताऽसमत्तकत्तव्वा । अणहीणमणुअकजा, नरभवमसुहं न इंति सुरा ।। चत्तारिपंचजोयण-सयाई गंधो य मणुअलोगस्स । उड़े वच्चइ जेणं, न हु देवा तेण आवंति ॥ १॥' હે રાજન ! સુન્દર સ્વર્ગના દિવ્ય પ્રેમમાં આસક્ત, વિષએમાં લીન, પિતાના કાર્યોમાંથી જ નહિં પરવારેલા, કાંઇ ને કોઈ કાર્યવાળા, મનુષ્યને અધીન કાર્યવાળા, મનુષ્યને પરાધીન નહિં એવા સ્વતંત્ર દેવતાઓ અશુભ એવા આ મનુષ્ય લોકમાં આવતા નથી. વળી મનુષ્ય લેકમાં દુર્ગધ પુષ્કળ છે. ચાર પાંચસો જન સુધી ઊંચે તે દુર્ગ-૧ ઊડે છે તેથી દેવે આ મનુષ્ય લેકમાં આવતા નથી. તીર્થ કરોનાં ચ્યવન–જન્મ-દીક્ષા-જ્ઞાન ને મેક્ષ વગેરે પ્રસંગે તેમના અલૌકિક પુણ્યથી આકર્ષાઈને, કોઈ તપસ્વી મુનિઓના તપપ્રભાવથી, ને કઈ ભાગ્યશાલી આત્માના આરાધનથી પ્રસંગે પ્રસંગે દેવે અહિં આવે છે, પરંતુ પ્રયજન સિવાય અહિં આવતા નથી; માટે દેવસુખમાં આસક્ત થયેલ તારી માતા ૧. જો કે ગન્ધના પુદગલ નવ જનથી અધિક ઊંચે જઈ શકતા નથી, તે પણ નવ જન સુધી ગયેલા પુદ્ગલે બીજા પુદ્ગલેને વાસિત કરે છે ને તે પુગલે બીજાને એમ યાવત ઉત્કટ ગન્ધવાળા પુદ્ગલે પાંચસો જન સુધીના પુદ્ગલોને દુર્ગધમય કરે છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ માત્મવાદ : : ૨૫૧ : આરાધન સિવાય તારા અ૫ પુણ્યના કારણે તેને પ્રતિબોધવા ન આવી. પણ અમે વર્ણન કર્યું એવું સ્વર્ગ તે છે. જ ને તે પુણ્ય કરવાથી પ્રાપ્ત થાય છે. પિતા નરકમાંથી ન આવ્યા તે વિષયમાં એક શેઠનું ઉદાહરણું– રાજન ! તારા રાજ્યમાં કોઈ એક શેઠ રહેતો હોય. તે કુટુમ્બ પરિવારથી પરિવરેલે ને સુખી હોય. કુટુમ્બનું પરિપાલન સારી રીતે કરતે હોય, તેથી કુટુમ્બને તેના પ્રત્યે ઘણે સારે પ્રેમ હોય, પરંતુ તે વ્યસનને પરાધીન હોય ને તે કારણે તારા રાજ્યના કાયદા વિરુદ્ધ આચરણ કરીને રાજ્યને મહાન ગુન્હેગાર થાય. ૨ાજ્યરક્ષક પુરુષે તે શેઠને ગુન્હેગાર તરીકે પકડી બાંધીને તારી પાસે લાવે, તે સમયે તેના કુટુંબીજનો તેને કહે કે-તમે તરત જ પાછા આવજો ને અમારું પાલનપોષણ કરજે કે જેથી અમને સુખ થાય. પણ આજીવન જેલજાત્રાને પામેલ એ ગુન્હેગાર પોતાના કુટુમ્બીઓને મળી પણ શકતું નથી. એ જ પ્રમાણે તારા પિતા તારા પ્રત્યે ઘણા પ્રેમવાળા હોવા છતાં પણ કર્મરાજાના મહાન ગુન્હેગાર થઈને નરકરૂપ કારાગારમાં–જેલમાં પૂરાયા પછી તને મળી શકે નહિં. તેથી આત્મા, પાપ, નરક વગેરે નથી એમ કહી શકાય નહિં. નરકનું વર્ણન– 2 “આ પૃથ્વીની નીચે સાત નરક છે. ત્યાં રહેલા જીવો સ્વાભાવિક રીતે ખૂબ દુઃખી હોય છે. તેમના શરીર પારા જેવાં વિકલ ને અસ્તવ્યસ્ત બંધાયેલ હોય છે. તેઓનાં ચાલ-આકૃતિ Page #269 -------------------------------------------------------------------------- ________________ : ૨પર : નિહ્નવવાદ છે રૂપ-રસ-શબ્દ વગેરે સર્વ અશુભ હોય છે. નરકમાં દુર્ગન્ધ એટલી છે કે જે તે દુર્ગધને એક પણ અંશ આ મનુષ્ય ક્ષેત્રના કેઈ નગરમાં નાખવામાં આવે તે ત્યાં રહેલા સર્વ જી મૃત્યુ પામે. તીણ કાંટાની શય્યા પર સુઈએ, તરવાર યા કરવતની ધાર પર રહીએ, તે કરતાંયે અધિક દુ:ખ ત્યાંની તીર્ણ અને કઠિન પૃથ્વી પર રહેતાં થાય છે. ત્યાં શીત એવી હોય છે કે કેઈ બળવાન લુહાર પન્દર દિવસ સુધી અગ્નિમાં મોટા લોઢાના ગોળાને સતત તપાવે ને પછી જે તે ગોળો નરકની ઠંડીમાં મૂકે તો ક્ષણમાત્રમાં તે ઠંડો થઈ જાય એટલું જ નહિં પણ તેના સર્વ પુદ્ગલ શીર્ણ વિશીર્ણ થઈ વિખરાઈ જાય. ત્યાં ગરમીનું દુઃખ એવું સહન કરી રહ્યા છે કે જે તે જીને આ મનુથ લેકમાં જ્યાં વધારેમાં વધારે અસહ્ય ગરમી પડતી હોય તે ઉષ્ણ ક્ષેત્રમાં લાવવામાં આવે તે તેમને એ આનન્દ થાય કે જે આનન્દ ગ્રીષ્મના તીવ્રતાપથી અકળાયેલ હાથીને શીતળતાના આવાસરૂપ પુષ્કરણ વાવમાં સ્નાન કરતાં થાય. “પ્રથમની ત્રણે નરકમાં જીવોને પરમાધામી દેવે દુઃખ આપે છે. તીવ્ર શસ્ત્રથી છેદે છે. લેહી-ચરબી ને હાડકા વગેરે અશુચિ પદાર્થોથી ભરેલી વૈતરણી નદીમાં સ્નાન કરાવે છે. શરીરના નાના નાના ટુકડા કરીને તપાવેલ તેલમાં તળે છે. કરવતથી કાપે છે, વજીના માર મારીને દેહનું ચૂર્ણ કરે છે. બાણ અને ભાલાથી પણ અતિ તીક્ષ્ણ અણુવાળા કાંટા, છાલને પાનવાળા શામલીવૃક્ષ ઉપર ચડાવે છે. નાના ઘડામાં પૂરીને પછી અંદર ગરમ સીસું ભરે છે. લેહની પૂતળીને તપાવીને તે સાથે આલિંગન કરાવે છે. આકાશમાં ઊછાળીને તલવાર કે ભાલા ઉપર ઝીલે છે. નાક-કાન-જીભ છેદે છે, આંખ ફોડી નાંખે છે. ગરમ કરેલ રેતીમાં ચણાની માફક શેકે છે. આવી Page #270 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : ૨૫૩ : અસહ્ય વેદના સહન કરતાં જી કારમી ચીસો પાડે છે, પરંતુ તેનું ત્યાં કોઈ સાંભળનાર નથી, તેઓને કોઈ બચાવનાર નથી, ફક્ત પરમ કારુણિક પ્રભુના જન્મ વગેરે વિશિષ્ટ કલ્યાણક પ્રસંગે તેઓ શાન્તિ અનુભવે છે. તે જીવે ભૂખથી એવા રીબાતા હોય છે કે આપણું સર્વ ધાન્યના ઢગલા તેઓને ખાવા આપીએ તે પણ તેમને સંતોષ થાય નહિં. વળી સર્વ સાગરના જળ જે તે જીવને પીવા માટે આપવામાં આવે તો પણ તેઓની તરસ છીપે નહિં. એવું ભૂખ ને તરસનું તેમને દુઃખ હોય છે. થડો પણ અધકાર આત્માને આકુળવ્યાકુળ કરી મૂકે છે તે નરકના જી સદૈવ નિબિડ અંધકારમાં જ સબંડ્યા કરે છે. ત્રણ નરક પછી નારકીના છે જે કે પરમાધામીનાં દુઃખ ભોગવતા નથી તો પણ તેથી અધિક કામ-ક્રોધ-માનમાયા-લોભ-ઈષ્ય વગેરેની અત્યન્ત તીવ્ર લાગણીથી તેઓ દુઃખી થાય છે. તે લાગણીઓને તેઓ દબાવી શકતા નથી. લાગણીવશ તે છો નવી નવી શેના વિકુવને પરસ્પર લડે છે, મેટાં યુદ્ધ કરે છે ને ખૂબખૂબ દુઃખી થાય છે. નાથા વિવેચન-સી-સળ–કુરિવાર-હિં ! परवस्सं जर-दाहं, भय-सोग चेव वेयन्ति ॥ નરકાત્માઓ ઠંડી-ગરમી-ભૂખ-તરસ-રેગગ્રસ્ત કંડુયુક્ત શરીર-પરતંત્રતા-વૃદ્ધાવસ્થા–દાહ-ભય ને શોક એમ દશ પ્રકારની વેદના વેદે છે. આ સર્વ દુઃખો-નરકગતિ આત્માને ત્યારે મળે છે કે જ્યારે જીવ પંચેન્દ્રિયને વધ કરે છે, માંસભક્ષણ કરે છે, મહાઆરંભમાં આસક્ત બને છે, મહાપરિગ્રહને વધારવામાં જ પ્રયત્નશીલ રહે છે. તે પાપથી પાછો હઠતે નથી. Page #271 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૪ : નિહ્નવવાદ : જાણવા છતાં જીવ આવા પાપ કરે ત્યારે તેમની સ્થિતિ દીવ લઈને કૂવામાં પડવા જેવી થાય છે. કેવળજ્ઞાની જિનવરદેવે, સર્વે લોકના ભાવ કહાય, સવ સત્ય સદહતો પણ તું શાને સંસારે મૂઝાય ? દીવો હાથ છતાં પણ અમૃત ! શાને ઊંડે ફૂપ પડાય ? એ દુઃખ નરકતણાં હે ચેતન ! કહેને તુજથી કેમ ખમાય? લેકાલેકના સર્વ ભાવના પ્રકાશક વિતરાગ પ્રભુએ આ સર્વ સ્વરૂપ કહ્યું છે, માટે મિથ્યા નથી. તેવી નરકમાં અત્યન્ત દુઃખથી રીબાતે તારો પિતા અહીં આવી ન શકે માટે નરક નથી એમ ન સમજતો. પુણ્ય-પાપ અને આત્માની સિદ્ધિ ઉપર જણાવ્યા પ્રમાણે સુખથી ભરપૂર સ્વર્ગ અને દુઃ બથી વ્યાપ્ત નરક છે એ નિશ્ચય થયો ત્યારે સુā give પુર્વ ધર્માત થાય છે એ પણ નિશ્ચિત છે. એટલે સ્વર્ગને માટે ધર્મની-પુણ્યની આવશ્યકતા છે ને નરકને માટે પાપની જરૂર છે. પુણ્ય પાપ પણ એ જ પ્રમાણે માનવા જોઈએ. “પુણ્ય પાપ સિદ્ધ થયા એટલે તેને કરનાર, બાંધનાર, સાચવનાર, છેડનાર અને તેનાં ફળને ભેગવનાર સચેતન આત્મા માન જ જોઈએ; માટે હે રાજન! આત્મા–પુણ્યપાપ-સ્વર્ગ ને નરક વગેરે છે. તેમાં શ્રદ્ધા રાખ ને સુખ મેળવવા ધર્મ કર. દેહના ટુકડામાં આતમા ન દેખાએ માટે તેનાથી તેનું ખંડનરાજન ! આત્માની ખેજ માટે બે ત્રણ ચારના પ્રયોગ Page #272 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૫૫ : કર્યા ને તે ન મળે માટે નથી એમ માની લીધું એ બરોબર નથી. શરીરના કકડા કરાવવા ને તેમાં તપાસ કરવી એ કાંઈ આત્મપ્રાપ્તિને ઉપાય નથી. તેની પ્રાપ્તિના વિશિષ્ટ ઉપાસે જ્ઞાનીઓએ બતાવ્યા છે, તેથી જ તે મેળવી શકાય છે. જેમ કોઈ એક શીશીમાં બૂચ સલવાઈ ગયું હોય, બૂચ ન નીકળતું હોય અને દવા પણ ન નીકળતી હોય. તેમાંથી દવા કાઢવા જે શીશીને ફેડી નાખવામાં આવે તો દવા ઢળાઈ જાય ને શીશી પણ કુટી જાય. તેમ દેહનો નાશ કરવાથી આત્મા અને દેહ બનેનો વિનાશ થાય છે, પરંતુ કુશળ માણસ જેમ શીશીને ફેડ્યા વગર યુક્તિથી બૂચ કાઢીને દવા મેળવે છે ને શીશીને પણ અખંડ રાખે છે, તેમ આત્માથી દેહના નાશ સિવાય જ આત્મદર્શન કરી શકે છે. તું જેમ દેહના નાશથી આત્મા ન મળે માટે નથી એમ માને છે, તેમ મને પણ એક વસ્તુને અનુભવ થયે છે તે સાંભળ– श्रुत्वाग्निमरणेः काष्ठे, तन्मया खण्डशः कृतम् ।। ન જ છો મહારાષ! તમથે દાપિ પાવે છે ? मूर्तिमन्तोऽपि सन्तोऽपि, दृश्यन्तेऽर्था न यन्नृप ! ।। तदमूर्तस्य जीवस्या-दर्शने कि विरुध्यते ? ॥ २॥ विशिष्टज्ञानयोगेन, परं दृश्येत सोऽपि हि ॥ मथनादरणेः काष्ठेऽ-प्यनलो नृपते ! यथा ॥३॥ રાજન ! મેં એક વખત સાંભળ્યું હતું કે અરણિના લાકડામાં અગ્નિ હોય છે. (જો કે દરેક કાષ્ઠમાં અગ્નિ હોય છે પણ અરણિમાં એ અગ્નિ હોય છે કે તેને ઉત્પન્ન કરવા માટે બીજા અનિની આવશ્યકતા રહેતી નથી) તે અગ્નિ તેમાં Page #273 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૬ : નિવવાદ: જેવાને મેં તે લાકડાને ઝીણામાં ઝીણે ચૂરો કરાવ્યા ને તેમાં ખૂબ તપાસ કરી પણ અગ્નિ માન્યા નહિં. જ્યારે આંખથી દેખી શકાય તેવા સત્પદાર્થો પણ આ રીતે દેખાતા નથી તે નૃપ ! ચક્ષુથી ન જોઈ શકાય તે અરૂપી આત્મા તને ન દેખાય તેમાં શું? જેમ પરસ્પર ઘસવાથી અરણિમાં અગ્નિ ઉત્પન્ન થાય છે ને દેખાય છે તેમ આત્મા પણ જ્ઞાન-ધ્યાનક્રિયાકાંડ વગેરેના સતત મર્ષણ ચાલે એટલે દિવ્ય પ્રકાશમાં દિવ્ય ચક્ષુથી સાક્ષાત્ દેખાય છે. વજનમાં ફેર ન પડવાથી આત્મા નથી તે અસત્ય રાજન્ ! જીવતા શરીરનું ને મૃત શરીરનું સમાન વજન થવાથી આમાં નામને કોઈ પદાર્થ નથી એમ તે માની લીધું, પણ એક રબરની કોથળી ખાલી ને પવનથી ભરેલીનું વજન કરી જશે તો તે પણ સમાન થશે. એટલે શું ખાલી ને પવન ભરેલી કોથળી સરખી માની શકાશે? ભરેલીમાં પવન નથી એમ કહી શકાશે ?” * વજન એ શું છે? અને તે કોનામાં રહે છે ? એ સમજાચાથી તેને લાગશે કે આવી રીતે આત્મા નથી એમ માનવું અયુક્ત છે. ” “વજન (ગુરુત્વ) એ એક પુદ્ગલને ગુણ છે. તેને સમાવેશ સ્પર્શમાં થાય છે. સ્પર્શના આઠ પ્રકાર છે. શીત-ઊષ્ણ, સ્નિગ્ધ-રુક્ષ, મૃદુ-ખર, લઘુ-ગુરુ. આ આઠે સ્પર્શે પુગલમાં રહે છે. પુદ્ગલો પણ આઠ પ્રકારના છે. દારિક-વૈક્રિય ૧ મનુષ્યના અને તિર્યંચના શરીરમાં વપરાતા જે પુલો તે ઔદારિક. ૨. દેવ, નારક વગેરેના શરીરમાં ઉપયોગી પુગલો તે વૈક્રિય. ૩. ચૌદપૂર્વધર મુનિ આહારક લબ્ધિથી શ્રી કેવલી ભગવંતને પ્રશ્ન પૂછવા માટે જે શરીર કરે, તેમાં ઉપયોગી જે પુદ્ગલે તે આહારક. Page #274 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : ૨૫૭ : ને આહારક-તૈજસ-ભાષા-શ્વાસેાાસ-મન ને ક`. આ આઠે પ્રકારના પુદ્ગલામાં એક પછી એક વધારે સૂક્ષ્મ હાય છે. તેમાં પ્રથમના ચાર પ્રકારના ( ઔદારિક-વૈક્રિય-આહારક તૈજસ) પુદ્ગલામાં આઠે સ્પોk રહે છે, ને છેલ્લા ચાર પ્રકારના (શબ્દ-શ્વાસેારાસ-મન અને કર્મ) પુદ્ગલામાં પ્રથમના ચાર ( શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ ને રૂક્ષ ) સ્પર્શી જ રહે છે; છેલ્લા ચાર રહેતા નથી, તેથી તે પુદ્ગલા અગુરુલઘુ કહેવાય છે. ” “ વજન ( ગુરુત્વ ) એ એક સ્પર્શ છે તે સહેજે સમજી શકાય તેમ છે. તેને જાણવા માટે સ્પર્શનેન્દ્રિય સિવાય અન્ય ફાઇ ઇંદ્રિય ઉપયોગી નથી. તે સામર્થ્ય ફક્ત સ્પર્શનમાં જ છે. હાથમાં લેતાં તરત જ ખખર પડે છે કે આ ભારે છે, આ હલકુ છે; માટે તે સ્પર્શે છે. સ્પર્શનેન્દ્રિયથી જ જે ગુણનું જ્ઞાન થાય તે સ્પર્શ. પુદ્ગલેા સિવાય બીજામાં સ્પર્શ નથી માટે વજન પણ અન્યમાં નથી; પુદ્ગલમાં જ છે. વજન (ગુરુત્વ ) જે પુદ્ગલેા આંખથી જોઇ શકાય છે ને સ્પર્શનથી જાણી શકાય છે તેવા પુદ્ગલામાં પ્રકટપણે રહે છે. પ્રકાશ અને વાયુમાં વજન હાવા છતાં પ્રકટ સ્પર્શ અને પ્રકટ રૂપ નહિ... હેવાને કારણે વ્યક્ત જણ્ણાતું નથી. ” “ આત્મા અને પુદ્દગલ એ અને પરસ્પર અત્યન્ત વિરુદ્ધ ૪. આહારને પચાવવામાં હેતુભૂત તથા શીતલેશ્યા અને તેજોલેફ્સામાં વપરાતા જે પુદ્ગલે તે તેજસ, ૫. શબ્દ જે ઉપન્ન થાય છે તેમાં જે પુદ્ગલા વપરાય છે તે ભાષા. ૬. શ્વાસે શ્ર્વાસમાં કામમાં આવતા પુદ્ગલા તે શ્વાસેાશ્ર્વાસ. ૭. વિચાર કરવાની શક્તિ આપનારા પુગલે તે મન ૮. જેનાથા આત્માને સારા નરસા ફળ મળે છે તે જે સમયે સમયે સાંસારી આત્મા સાથે ખેડાય છે તે ક્રમ ૧૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૮: નિવવાદ : પદાર્થ છે. પુગલ જડ છે જ્યારે આત્મા ચેતન છે. આત્માનો એક પણ ગુણ પુગલમાં રહેતું નથી, તેમ પુદ્ગલને એક પણ ગુણ આત્મામાં રહેતું નથી. તેથી આત્મામાં વજન પણ નથી. જો કે સાંસારિક આત્માઓ સદેવ કર્મ અને તૈજસ પુદ્ગલથી યુકત જ હોય છે, પણ કર્મના પગલે વજન વગરના છે અને તેજસ પુદ્ગલોમાં અવ્યક્ત વજન છે તેથી સજીવ શરીરનું અને મૃત શરીરનું વજન એક સરખું થાય, તેમાં ફેર પડે નહિં માટે આત્મા માનવો જોઈએ.” પેટીને છિદ્ર ન પડયું માટે આત્મા નથી તે મિથ્યા નૃપ ! વમય પેટીમાં પૂરેલ ચેર મરી ગયે ને પેટીને છિદ્ર ન પડયું માટે આત્મા ન માનવો જોઈએ એમ તે જે કહ્યું તે પણ પદાર્થોના સ્વભાવની તે વિચારણા કરી હતી તો તને પિતાને તે મિશ્યા લાગત.” - “ વિશ્વમાં દરેક પદાર્થો એક જ સ્વભાવના નથી હોતા. દરેકના જુદા જુદા સ્વભાવ હોય છે. કેટલાક પદાર્થોને જ તે સ્વભાવ હોય છે કે તે છિદ્ર, માર્ગ કે દ્વાર વગર કઈ પણ સ્થળે આવ-જા કરી શકે છે. નિર્મળ કાચમાંથી પ્રકાશનાં કિરણે જા-આવ કરે છે, પણ કાચમાં છિદ્ર કે દ્વાર હોતું નથી. ચારે તરફથી બંધ-જેમાં વાયુ પણ પ્રવેશી ન શકે તેવી મોટી પેટીમાં પેસી કોઈ જોરથી શંખ વગાડે તે તેને શબ્દ બહાર સંભળાય છે તેથી પેટીમાં નથી છિદ્ર પડતું કે તે તૂટી નથી જતી.” પ્રકટ સ્પર્શવાળા પદાર્થો પ્રકટ સ્પર્શવાળા પદાર્થોને આવજા કરવામાં ઘણુંખરું રોકાણ કરે છે. તે સિવાયના પદાર્થો દરેક સ્થળે જઈ શકે છે. જ્યારે આતમા તદ્દન સ્પર્શ વગરને છે, તે દ્વાર કે છિદ્ર વગર ગમે ત્યાં આવે જાય તેમાં શું આશ્ચર્ય ? એક પેટીમાંથી એમ ને એમ આત્મા નીકળી જાય Page #276 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : ૨૫૯ ? એમાં તો શું? પણ આત્મા, પાણી કે પત્થર, લેહ કે વજ, વન કે પર્વત, નગર કે સાગર, આકાશ કે પાતાળ, કેઈ પણ સ્થળે ગમે તેવા આવરણે હોય તો પણ તેને ભેદીને અવ્યાહત ગતિએ રોકાયા સિવાય જઈ શકે છે; માટે હે રાજન ! આમા છે.” ( ૭ ). બોલવા ચાલવા વગેરેને નિર્વાહ થાય છે માટે આત્મા ન માનો એમ નહિ. “ભૂપ ! જેમ માદક પદાર્થો એકઠા કરવાથી તેમાં જેમ માદક શક્તિ ઉત્પન્ન થાય છે, તેમ પંચભૂતના મળવાથી બેલવા ચાલવા વગેરેની શક્તિ ઉત્પન્ન થાય છે ને જગતના તમામ વ્યવહારો ચાલે છે; માટે આત્મ માનવાની જરૂર નથી એમ જે તે જણાવ્યું તે પણ ઠીક નથી.” “અમુક અમુક જાતના પગલે મળવાથી બાલવા ચાલવા વગેરેની શક્તિ થાય છે તે ઠીક છે. એકેન્દ્રિય જી જેવા કે ઝાડ, પાન, ફળફૂલ, પાણી, પત્થર વગેરે અમુક પુદ્ગલે નહિ. મળવાને કારણે બેલી ચાલી શકતા નથી. બેઈન્દ્રિય જી શંખ, કડા, જળ, અળસીયા વગેરે સુંઘવાની શક્તિવાળા પુદ્ગલે નહિં મળવાને કારણે સૂંઘી શકતા નથી. ત્રિ-ઇન્દ્રિય છે કીડી, મકડી, ઈયળ, કુંથુ વગેરેને દેખવાની શક્તિના પુદ્ગલ ન મળવાથી તેઓ દેખી શકતા નથી. ચઉરિન્દ્રિય છ માખી, ભમરી, ભમરા, વીંછી, તીડ વગેરે દેખી શકે છે પરંતુ સાંભળી શકતા નથી; કારણ કે તેઓને સાંભળવાની શક્તિવાળા પુદ્ગલે મળ્યા નથી. કેટલાક અમનસ્ક પંચેન્દ્રિય જીવે એવા હોય છે કે જેઓ બોલચાલી સૂધી દેખી ને સાંભળી શકે છે; પણ સમજી શકતા નથી, વિચાર કરી શકતા નથી, Page #277 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૦ : નિહ્નવવાદ : સમનક પંચેન્દ્રિય જીવેને સર્વશક્તિવાળા પુદ્ગલે મળવાથી તેઓ સમજવા-વિચાર કરવા સુધી સર્વ કરી શકે છે.' આ પ્રમાણે જુદા જુદા પુદ્ગલેમાં જુદી જુદી શક્તિઓ રહેલી હોય છે પરંતુ તેથી આત્માની જરૂર નથી એમ નથી. જડ પદાર્થોમાં રહેલી શક્તિ સ્વયં વ્યવસ્થિત કાર્ય કરી શકતી નથી. જડ પદાર્થો હંમેશા એકસરખું કાર્ય કર્યા કરે છે તેમાં સ્વયં ફેરફાર કરવાની તાકાત નથી હોતી.” કોઈ પણ સચેતન પદાર્થ માનવામાં ન આવે ને કેવળ પંચભૂતના સંગોથી જ બલવાચાલવા વગેરેને વ્યવહાર ચલાવવામાં આવે તો જેમ ચૂડીવા (Gramophone) બોલે જ જાય છે તેમ આ પુદ્ગલ પણ એકસરખું–સતત બેલ બેલ જ કરે. યંત્રના પૈડાની માફક ચાલ ચાલ જ કરે. કયે સમયે શું બોલવું ? કયે સમયે બોલતા બંધ થવું ? કયારે ચાલવું? કયારે વિશ્રાન્તિ લેવી–અટકી જવું? વગેરે વ્યવસ્થિત વ્યવહારને માટે તે પંચભૂતોની શક્તિ ઉપર સચેતન નિયન્તાની જરૂર છે.” નિયન્તા (driver) વગરની ગાડી જેમ સમુદ્રમાં કે જગલમાં જ્યાં ત્યાં ભટકાય ને અપકાળમાં નાશ પામે તેમ ચેતનની સત્તા વગરના પુદ્ગલે પણ અહીં-તહીં અથડાઈને અને અસ્તે વ્યસ્ત બની વિનાશ પામે પણ તે સર્વ શક્તિ ઉપર જ્ઞાનવાળા ને વિચારશક્તિવાળા આત્માને પૂર્ણ કાબૂ છે માટે જ તેઓ વ્યવસ્થિત કામ કરે છે.” સુન્દર વ્યવહારની વ્યવસ્થા માટે આત્માની ખાસ જરૂર છે માટે આત્મા માન જોઈએ.” પ્રદેશના અતિમ ઉગાર– શ્રી કેશિગણધર મહારાજનું યુક્તિયુક્ત પ્રવચન શ્રવણ કરી Page #278 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૬૧ : પ્રદેશી રાજા હર્ષિત થયે. તેને મિથ્યા મેહ નાશ પામે. તેને સત્યમાર્ગનું ભાન થયું. તે મહારાજશ્રીને કહેવા લાગ્યા. स्वामिन् ! मोहपिशाचोऽयं नष्टोऽद्य प्रबलोऽपि नः । मांत्रिकस्येव मन्त्रेण, ताड्यमानो भवद्गिरा ॥ १ ॥ જ્ઞાનતિમિરાન્ત, જમાદાત્તરવરે છે उद्घाटिते प्रभुव्याख्या-सुधाञ्जनशलाकया ॥ २ ॥ ज्ञातं स्वामिन् ! मया धर्मो, जैनधर्मात् परो नहि । यथादित्यात् परो नान्यः, प्रत्यक्षस्तेजसां निधिः ॥३।। પ્રભે! માંત્રિકના મંત્રથી જેમ પિશાચ ચાલ્યું જાય તેમ આપની વાણીથી હણાયેલે અમારો મેહપિશાચ પ્રબલ હતો છતાં આજ નાશ પામ્યા છે. અજ્ઞાનાધકારથી ભરેલા મારા અન્તર ચક્ષુઓ આપના વ્યાખ્યાનરૂપી અમૃત સળીથી આજ ઊઘડ્યા છે. ભગવન્! આજ મેં જોયું કે જેન ધર્મથી ચઢિયાતો બીજો કોઈ ધર્મ નથી. સૂર્ય સિવાય બીજે કઈ પ્રકટ પ્રકાશને નિધાન નથી. પછીથી પ્રદેશ રાજાએ સમ્યકત્વ મૂલ બાર વ્રત ગ્રહણ કર્યા, ધર્મનું વિધિપૂર્વક આરાધન કર્યું અને દેવલોકમાં સૂર્યાભ નામે દેવ થયા. ॥ इत्यात्मवादे आत्मसिद्धिनाम प्रथमं प्रकरणम् ॥ Page #279 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજુ. ( ચાર્વાક મતખંડન ) (૧) કોઈએક ઉપવનમાં એક સ્યાદ્વાદી વિહરતા હતા, તેવામાં ત્યાં એક ચાર્વાક નાસ્તિક આવી ચડ્યો. સ્યાદ્વાદીએ તેને પૂછ્યું કે “કેમ ભાઈ ! તારો આત્મા તે આનદમાં છે?” તે સાંભળી ચાર્વાકે કહ્યું કે “આત્મા એ શું છે? મને તે વિશ્વમાં આત્મા જેવી કોઈ વસ્તુની હસ્તિ જણાતી નથી. મારી પાસે તે તે કાંઈ નથી તમે મને “તારો આત્મા તે આનન્દમાં છે ને?” એમ કેમ પૂછે છે? બાકી મારું કુટુમ્બ, શરીર, બાળબચ્ચાં આદિ સર્વ મજામાં છે. તેનું આવું વિચિત્ર કથન સાંભળી સ્યાદ્વાદીએ પૂછ્યું – સ્યાદ્વાદી–આત્મા નથી એમ તું શાથી કહે છે ? ચાવક–આત્મા પ્રમાણસિદ્ધ પદાર્થ નથી. પ્રમrોઇ વસ્તુ સજે પદાર્થ પ્રમાણથી સિદ્ધ થાય તે જ વાસ્તવિક છે, પણ જે માનવાને કઈ પ્રમાણ નથી તે વસ્તુ નથી. આત્માને માટે કોઈપણ પ્રમાણ નથી, માટે તે અસત્ છે. આત્મા માનવાને કઈ પ્રમાણ હોય તે બતાવે. સ્યા–આત્મા આગમપ્રમાણથી સિદ્ધ છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ: : ૨૬૩ : પ્રમાણે અનેક છે તેમાં આગમ-આપ્તવચન પણ એક પ્રમાણ છે. આગમમાં સ્થાને સ્થાને આત્માનું પ્રતિપાદન કરેલ છે. વો અગાઉનાળો નવરાફિઅરજુ' (અનાદિ અનન્ત અને જ્ઞાનાવરણ વગેરે કર્મોથી યુક્ત એ જીવ છે.) વગેરે આગમવચને આત્માને સમજાવે છે; માટે આત્મા છે. ચાવ–આગમ પ્રમાણ માનવાને પ્રમાણુ નથી. આગમથી આત્મા ત્યારે જ સિદ્ધ થાય કે જે તે પ્રમાણુ હેય. પણ. આગમને પ્રમાણ માનવાને કોઈ સબળ પ્રમાણ નથી. અમે તે માનીએ છીએ આગમ એ પ્રમાણુ જ નથી. સ્યા -આગમ પ્રમાણ વ્યવહારસિદ્ધ છે. જે આગમને પ્રમાણે ન માનવામાં આવે તે ચાલતા સર્વ વ્યવહારો જ અટકી પડે. દુન્યવી અને આધ્યાત્મિક સર્વ વ્યવહારો આગમાધીન ચાલે છે. નાના બાળકને તે તે વસ્તુનું જ્ઞાન વૃદ્ધ વચનથી થાય છે. શિષ્ટ વચનના પ્રામાય વગર ગોળ ને પહોળા પેટવાળા, ચપટા તળિયાવાળા ને સાંકડા કાંઠલાવાળા પદાર્થને ઘડે કહે. વગેરે સત્ય ભાન ને વ્યવહાર કઈ રીતે ચાલશે ? લોકોત્તર–આધ્યાત્મિક વ્યવહારને આધાર તો આગમ ઉપર જ છે. માનવાજૂ-માનમઃ | આ પ્રવચન અંગીકાર્ય છે; ; માટે આગમ એ પ્રમાણભૂત છે. ચાર–આસપુરુષ તમે કેને કહે છે ? કેવા પુરુષને તમે આમ કહે છે કે જેનું વચન પ્રમાણભૂત માની સર્વ વ્યવહાર ચલાવવા માટે જણાવે છે. અમુક એક પુરુષને આપ માનવો ને તેના વચન પર પૂર્ણ વિશ્વાસ મૂક એ અમારા મતે મિથ્યા છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ નિજ્ઞવવાદ : સ્યા —રાગદ્વેષથી સથા રહિત પુરુષ આમ છે. • રાગ અને દ્વેષ બળવાન્ અભ્યન્તરશત્રુએ છે. તેને લઇને જ વિશ્વમાં અનેક અનિચ્છનીય પ્રવૃત્તિઓ પ્રવર્તે છે, તેને વશવી લેકે મિથ્યા આચરણા કરે છે. તે મહાન રિપુને જેમણે સદતર વિનાશ કરેલ છે તે આમ કહેવાય છે. જે માટે કહ્યુ છે કે ‘ રાગદ્વેષયોાન્તિક્ષય આત્તિ: | શ્રાપ્તિયસ્થાન્તીતિ આસઃ । ' એવા કેાઇ હાય તે જિનવર પરમાત્મા છે. તેમણે અપૂર્વ વીર્યાંલ્લાસથી રાગ ને દ્વેષના મૂળથી નાશ કરી વીતરાગ દશા પ્રાપ્ત કરી છે. તેમનાં વચના એ જ આગમ છે. તે વિશ્વસનીય છે. : ૨૬૪ : ચા-રાગ ને દ્વેષના સર્વથા નાશ થઇ શકતા નથી. જગમાં હું જેના જેના પરિચયમાં આવ્યે છું તે સર્વે આહેવત્ત અ’શે રાગ ને જેથી યુક્ત જ મને જણાય છે, માટે મારું માનવું છે કે રાગ ને દ્વેષ જેનામાં જરી પણ ન હોય એવે! પુરુષ વિશ્વમાં કેાઇ છે જ નહિ. રાગ દ્વેષના નાશ જ થતા નથી, માટે તમારું કથન યુક્ત નથી. સ્યા~અલ્પ નાશવાળા પુદ્ગલાના સર્વથા નારા થાય છે. સદત્ત રાગ અને દ્વેષના સર્વથા નાશ થઇ શકે છે, કારણ કે જે પુદ્ગલાના ઘેાડાથેાડા-અંશે અંગે નાશ દેખતા હાય છે તેને સર્વથા નાશ થાય છે. ખાણમાંથી જ્યારે સાનુ` કાઢવામાં આવ્યું ત્યારે તે માટી સરખું જ લાગતું હતું પણ પ્રયાગથી તેના કચરા-મેલ ઘેાડે થોડે દૂર કરતાં શુદ્ધ સોનુ બન્યું. અગ્નિમાં તપાવીને તેની મલિનતા સદન્તર દૂર થઇ ને તે સા ટચનું શુદ્ધ-તદ્ન નિર્મળ કાંચન બન્યુ. કેાઇ કહે કે એકદમ શુદ્ધ સાનુ હતુ જ નથી તે તે જૅમ અનભિજ્ઞ ગણાય તેમ આન્ત અ Page #282 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૬૫ ઃ રિક શુદ્ધતા કેઈનામાં હતી જ નથી એમ કહેનાર પણ બાલિંશ ગણાય છે. રાગદ્વેષની વિષમતા-ઓછાવત્તાપણું તો પ્રત્યક્ષ જણાય છે. એકને પુત્ર પર પ્રેમ છે તે બીજાને ધન પર; એકને સ્ત્રી પર અત્યન્ત રાગ છે તે બીજાને શરીર પર. આમ રાગ કે શ્રેષનું ઓછાવત્તા પણું વ્યવહારમાં અનુભવાય છે તે કેમ એ કઈ પુરુષ ન હોય કે જેને કોઈપણ પદાર્થ પ્રત્યે રાગ કે શ્રેષ કાંઈ જ ન હોય. (૨) ચાર– રાગી ન નીરાગીને ભેદ જાણું શકાતું નથી કદાચ રાગ ને દ્વેષ સદન્તર દૂર કરી શકાતા હોય તે પણ તે કોઈએ દૂર કર્યા હોય તે માની શકાતું નથી. તે કાંઈ આંખે દેખી શકાય એવી વસ્તુ નથી કે જેથી કહેવાય કે આમાં છે ને આમાં નથી. તમે શાથી કહે છે કે જિનેશ્વરોમાં રાગદ્વેષ હોતા નથી? સ્યા–રાગ-નીરાગીને ભેદ તેના કારણેથી જાણી શકાય છે. આંખે ન જોઈ શકાય એવી ચીજોનું જ્ઞાન જ ન થાય એવું નથી. એક માણસ આનન્દમાં છે ને બીજો શેકમાં છે. આનંદ ને શોક જોઈ શકાય એવા નથી છતાં તે તે માણસની પ્રવૃત્તિમુખ પર અંકિત થયેલી રેખાઓ ઉપરથી તે સમજી શકાય છે. એ જ પ્રમાણે રાગ અને દ્વેષનું ભાન થઈ શકે છે. તેના આચાર અને વિચારથી જાણી શકાય કે આ રાગી છે અને આ નીરાગી છે. જગમાં રાગનું પ્રબલ સ્થાન સ્ત્રી છે. જેટલા રાગી જન છે તે સર્વ સ્ત્રીના પાશમાં ફસાયા છે. “ન મીલે નારી તે બાવા Page #283 -------------------------------------------------------------------------- ________________ નિવવાદ : બ્રહ્મચારી ” જેવા કેટલાક રાગીઓ બહારથી સ્ત્રીથી દૂર હોય, તે પણ તેઓ વચન ને મનથી સ્ત્રીની વાત ને ચિન્તનમાં રસવાળા જ હોય છે. અર્થાત્ જે કોઈ રાગના સાધને પ્રત્યે રસ ધરાવતા હોય તે રાગી છે તે કલ્પી શકાય છે. એ જ પ્રમાણે શ્રેષ-શત્રુનું અનિષ્ટ કરવાની પ્રવૃત્તિથી જાણી શકાય છે. પિતાનું હેજ પણ કઈ અનિષ્ટ કરે કે તરત જ દ્વેષી તેનો બદલો લેવા તત્પર બને છે. પ્રતિકાર કરવા અશક્ત હોય તેથી શત્રુનું અનિષ્ટ ન કરે ને શાન્ત રહે એટલે તે નિષી છે એમ ન મનાય; કારણ કે તેની માનસિક વિચારણા તો નિરન્તર શત્રુનું અહિત કરવા તરફ જ રહે છે-જે ક્ષમાશીલ ન હોય તે. માટે જ કહ્યું છે કે- નાનાસનાનુબેયો, વો બ્રિજદારજીતાડ્યા. અમે જે મહાપુરુષને રાગદ્વેષથી સર્વથા ૨હિત કહીએ છીએ તેમનામાં રાગજનક સ્ત્રી વગેરે પદાર્થોને નથી મનવચનકાયાથી અંશે પણ સંસર્ગ કે નથી પિતાને કષ્ટ કરનારનું પણ અહિત કરવાની વૃત્તિ માટે તેવા પુરુષને આમ માની તેમના વચનને પ્રમાણભૂત સ્વીકારવું જોઈએ. ચાવ–નીરાગી પણ અજ્ઞાનથી અસત્ય ભાષે છે. રાગ-દ્વેષ વગરના પણ જે વસ્તુ ન જાણતા હોય તેનું સ્વરૂપ કહે તો તે સત્ય કેમ મનાય ? જેમકે હું સ્વર્ગ કે નરક નથી માનતો તેથી તે પ્રત્યે મને રાગ કે દ્વેષ નથી. તેમ તેનું મને જ્ઞાન પણ નથી. એવી સ્થિતિમાં હું કહું કે સ્વર્ગ આવું હોય છે, નરકનું સ્વરૂપ આવું હોય છે, તે તે સત્ય ન જ કહેવાય. એ જ પ્રમાણે જિનેશ્વરનું કથન અજ્ઞાનમૂલક નથી તેમાં શું પ્રમાણ? સ્વા–અપોને વચનવ્યવહાર રાગદ્વેષમિશ્રિત હોય છે.– Page #284 -------------------------------------------------------------------------- ________________ રામવાદ : કારણ વગર કાર્ય બનતું જ નથી, માટે જ્યાં અજ્ઞાન છે છતાં વચનવ્યવહાર ચાલે છે ત્યાં સમજવું જોઈએ કે આ બોલવામાં કાંઈક પ્રયોજન-કારણ છે. વસ્તુસ્વરૂપનો અનભ મિથ્યાભિનિવેશથી માને છે કે હું સર્વ જાણું છું. જગત એમ ન સમજે કે આને કાંઈ નથી આવડતું તે માટે તે પિતાને જેનું ભાન ન હોય તેને માટે અગડબગડે હાકે રાખે છે. મુવમરતોતિ વણં તરાતા તી–મોટું છે માટે કહેવું કે હરડે દશ હાથની હોય છે, એવી તેમની સ્થિતિ હોય છે. - તુ પણ સ્વર્ગ કે નરકનું સ્વરૂપ કહેવા તત્પર બને છે. ત્યાં તેને તે વસ્તુ પ્રત્યે રાગદ્વેષ નથી એમ નથી, કારણ કે તું તે માનત જ નથી–તને તેનું જ્ઞાન નથી છતાં તું તેનું વર્ણન કરીશ તે તેમાં તે વસ્તુ હશે તેના કરતાં ખરાબ વર્ણવીશ. તારે મતાગ્રહ તને તેમ કરાવશે. અને એ જ રાગદ્વેષની છાયા છે. જેમના રાગષ મૂળથી નાશ પામ્યા હોય છે તેમનું અજ્ઞાન પણ નાશ પામ્યું જ હોય છે. સર્વ પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન તેમને હોવાથી તેઓ કદી પણ વસ્તુસ્વરૂપને કથનમાં ફેરફાર કરતા નથી. જે જેવું હોય તેવું જ જણાવે છે, માટે જ તેમના વચન પ્રમાણભૂત છે. ( ૩ ) ચા–વીતરાગને વચનવ્યવહારનું કાંઈ કારણ નથી. તમે જે રાગદ્વેષ વગરના અને સંપૂર્ણ જ્ઞાની મહાપુરુષનું સ્વરૂપ જણાવે છે, તેવા મહાપુરુષને બેસવાનું કોઈપણ પ્રયોજન નથી. વચનવ્યવહાર રાગદ્વેષથી જ થાય છે, અર્થાત વીતરાગતા અને વચનવ્યવહાર એ બને પરસ્પરવિરુદ્ધ છે; માટે જે વચનવ્યવહાર હોય તે તેઓ વીતરાગ જ નથી અને વીતરાગ છે તે તેમનું વચન જ સંભવતું નથી એટલે આગમને પ્રમાણપણે સ્વીકારાય નહિં. Page #285 -------------------------------------------------------------------------- ________________ નિર્દેવવાદ : સ્યા॰-રાગદ્વેષ વિના કરુણા વગેરેથી પણ વચનવ્યવહાર થાય છે. : ૨૬૮ • વચનવ્યવહાર રાગદ્વેષથી જ થાય છે ને તે સિવાય થતા નથી એવા નિયમ નથી. લૈાકિક ઉદાહરણ જોઇએ તે પણ એ સમજી શકાય છે. એક ન્યાયાધીશ પ્રમાણિકપણે ન્યાય આપવામાં કોઇની પણ શરમ રાખતા નથી, તેને ચાર પ્રત્યે કે શાહુકાર પ્રત્યે કઈ રાગદ્વેષ નથી. પણ સત્ય ન્યાય આપવ તે તેનું કર્તવ્ય છે. વાદસભામાં મધ્યસ્થને વાઢી કે પ્રતિવાદી પ્રત્યે પ્રેમ કે અપ્રેમ-પક્ષપાત જેવુ' કઈ નથી છતાં તે એકને વિજય અને બીજાને પરાજય જાહેર કરે છે. એક ભૂલા પડેલા વટેમાર્ગુને દશ વર્ષના નાના માળક સીધા માર્ગ બતાવે છે. તેમાં તેને મુસાફર તરફ રાગ કે દ્વેષ નથી. જે પ્રમાણે વિના રાગદ્વેષ પણ આ વચનવ્યવહારા ચાલે છે તે જ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવતે ત્રિજગજ્જનના ઉદ્ધાર માટે સત્ય સ્વરૂપ ઉપદેશે છે. તીર્થં કરનામકર્મના ઉદયથી તે પૂજ્યા એકાન્ત હિતકર ઉપદેશ આપે છે. અશિાળાપ ધમ્મરે બાપ એ વચનથી ગ્લાનિ વગર ધર્મદેશના દેવાથી તીર્થંકરનામકર્મ વેદાય છે માટે આગમ માનવુ જોઇએ. ୯ ચા--આગમ પરસ્પર વિરાધી હોવાથીપ્રમાણ નથી. તમારા કહેવા પ્રમાણે આગમ માનીએ તે પણ તેને પ્રમાણ તે ન જ મનાય; કારણ કે પ્રમાણુ કદી વસવાદી ન હોય. માગમમાં તે ખૂબ વસવાદ છે. એક આગમ એક વસ્તુની સત્તા બતાવતું હોય છે તે અન્ય આગમ તેને જ નિષેધ કરતુ હાય છે. એક અમુક વસ્તુ કરણીય કહે છે તે ખીજું તેને અકરણીય-અનાચરણીય જણાવે છે. એક કહે છે કે મારું કથન સત્ય છે. ખીજી કહે છે તે મિથ્યા છે, આ સત્ય છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ આમવાદ : : ૨૬૯ : આમ આગમ જ અવિરોધી નથી ને લડે છે, તે તે પ્રમાણ ભૂત કેમ માની શકાય? આ આત્માના સમ્બન્ધમાં જ આગમ વિચારીએ તે આહંતુ આગમ કહે છે કે-વાં સાનિ નાણાવાળા અવંગુતો . ઈત્યાદિ. શ્રુતિ કહે છે કે નદિ વૈ વિરારા રિચારિયોતિરિત, આરારું વાવણd far wાતઃ અવિનર ગુથાત્ શ્વાન વગેરે. સાંખ્ય દર્શન પ્રવર્તક કપિલ મુનિનું આગમ કહે છે- જુવોડની નિકુળ મોજી વિદ્ગા ઈત્યાદિ જુદા જુદા આગમે આત્માનું અસ્તિત્વ જણાવે છે. આની સામે તે અને બીજા આગ આત્માનું નાસ્તિત્વ કહે છે. શ્રુતિમાં કહ્યું છે કે-gfથયોवायुरिति भूतानि । तत्समुदायेषु शरीरेन्द्रियविषयसंज्ञा । विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न પ્રસ્થાપ્તિ. અમારા વૃદ્ધો કહે છે કે *एतावानेव लोकोऽयं, यावानिन्द्रियगोचरः। भद्रे ! वृकपदं पश्य, यद्वदन्ति बहुश्रुताः ॥ * કોઈએક નાતિકની સ્ત્રી આસ્તિક હતી. જ્ઞાની પુરુષના વચનને પ્રમાણભૂત માના ધાર્મિક વર્તન કરતી હતી. આવા કજોડાને હંમેશા ધાર્મિક બાબતમાં વિવાદ ચાલતો હતો. નાસ્તિક પિતાની સ્ત્રીને આઠ વચન ક્રિયા છે-કલ્પિત છે એમ સમજાવવા બહુ પ્રયત્ન કરતા જણ સ્ત્રી માનતી નહિં. જીના વિચારો ફેરવવા એક વખત નાસ્તિકે એક યુક્તિ રચી. રાત્રિએ સર્વે સૂઈ ગયા પછી તે પોતાની સ્ત્રીને લઈન ગામ બહાર ગયો. ત્યાં તેણે પૃથ્વી ઉપર ધૂળમાં કળાથી આબાદ વરૂ પગલા ચિતર્યા. ઠેઠ ગામના ઝાંપા સુધી એવું ચિત્રણ કરી આવીને સુઈ ગયે. સવારે ગામને પાદરે લેકે ભેગા થયા ને વાત કરવા લાગ્યાં કેરાત્રે ગામમાં વરુ આવ્યું હતું. આ રહ્યાં તેના પગલાં. કોઈએ કહ્યું કે Page #287 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૦ : નિહ્નવવાદ: આ પ્રમાણે આગમની આવી વિચિત્ર સ્થિતિ હોવાથી તેને પ્રમાણભૂત કઈ રીતે માની શકાય ? સ્યા –યુક્તશૂન્ય આગમજ ન મનાય ને યુક્તિયુક્ત આગમમાં વિરોધ જ ન હોય તું જે એકબીજા આગમમાં વિરોધ બતાવે છે તે આગમપ્રમાણનું રહસ્ય સમજ્યા વગરનું છે. અમે તેને જે આગનો પ્રમાણ તરીકે સ્વીકારવા કહ્યું તેમાં વિરોધ છે જ નહિ. કક્ષ-છેદ ને તાપથી જેમ કાંચનની પરીક્ષા થાય છે તેમ ત્રણ પ્રકારે આગમની પણ પરીક્ષા થાય છે. ત્રિકટિશુદ્ધ આગામ જ પ્રમાણભૂત મનાય છે. તે બતાવેલ વિરોધો તે સર્વ આગમન નથી. તે તે અપના કપિત વચનોના છે ને કેટલાક વિરોધો તેના વાસ્તવિક અર્થો ન સમજાયાથી થયેલા છે. તે તે આગમોના કહેવાના આશયે જે યથાર્થ સમજાય તે વિરોધ જેવું રહે જ નહિં; માટે આગમસિદ્ધ આત્મા માનવે જોઈએ. હા, તેની રાડ પણ સંભળાતી હતી. વળી એકે કહ્યું કે-અમુકનું બકરું બુ લઈ ગયું છે. નાસ્તિક પિતાની સ્ત્રીને લઈને ત્યાં આવ્યો હતે. લોકચર્ચાને અંતે તેણે પિતાની સ્ત્રીને કહ્યું કે મારી આ એક સાધારણ રચના પાછળ લાંક આટલા બ્રમમાં પડે છે તે સાચું માને છે, તે નિપુણ પુરુષોના કપેલા અમુક વિચારે પાછળ માણસ ઘેલા બને તેમાં છે નવાઈ ? માટે શાસ્ત્રો એ તો અમુક લોકોએ પિતાની મહત્તા વધારવા માટે કપેલા છે, તેમાં તથ્ય જેવું કાંઈ નથી. આ જેટલો ઈદ્રિયથી જણાય છે તેટલે જ લેક છે. માટેपिव खाद च चारुलोचने ! यदतीतं वरगात्रि ! तन्न ते ॥ नहि भीरु ! गतं निवर्तसे, समुदयमात्रमिदं कलेवरम् ॥१॥ એમ કહી તેને પણ પિતાના વિચારની કરી. Page #288 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૭૧ : (૪) સ્યાદ્વાદી અને ચાર્વાકને પ્રથમ ચર્ચા થયાને બે માસ થઈ ગયા. હવે તો ઉપવનમાં સ્યાદ્વાદીની સભા જામતી જાય છે. નવા નવા અનેક પ્રશ્નો છણાય છે. અનેક દર્શનના વિચારો ચર્ચાય છે. એક વખત સ્યાદ્વાદી સભા ભરીને બેઠા છે. શરદૂ ઋતુનો સમય છે. ધરતી લીલીછમ થઈ ગઈ છે. આકાશમાં વાદળાઓ જગત્ ઉપર ઉપકાર કરીને જાણે વિશુદ્ધ યશ કમાયા હોય તેમ ઉજજવળતા ધારણ કરીને વિચારી રહ્યાં છે. તે વાદળોને ભેદીને ઉત્તરાચિત્રાને તાપ જનતાને ખૂબ આકુળવ્યાકુળ કરી રહ્યો છે. એ તાપથી અત્યન્ત ઉદ્વિગ્ન થઈ કૃષકર્મ કરતાં કૃષીવલને પણ ગૃહ-સંસારથી વિરક્ત થવાની ભાવના થઈ આવે છે. એવે સમયે એક શીતળ તરુની શાન્ત છાયામાં સ્યાદ્વાદી સાથે અનેક વિચારકો વિચારણા ચલાવી રહ્યા છે. પ્રસંગ પામી ચાર્વાકે પૂછ્યું. ચા–અન્ય કઈ પ્રમાણુથી આત્મા સિદ્ધ થાય છે? આપે પ્રથમ આગમપ્રમાણથી આત્માની સિદ્ધિ કરી હતી, પણ એ સિવાય આત્માને માનવામાં કાંઈ પ્રમાણે કે યુક્તિ છે? સ્યાદ–અનુમાન પ્રમાણુ ને તેથી આત્મસિદ્ધિ– આગમ સિવાય અનુમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થાય છે. અનુમાન એક પ્રમાણ છે. જંગલમાં ફરતા ફરતા દૂરથી પર્વત ઉપર મૂળમાંથી નીકળતે ધૂમાડે જેવાથી સમજાય છે કે આ સામેના પર્વતમાં અગ્નિ છે. રસોડામાં, લુહાર વગેરેની ભઠ્ઠીમાં વારંવાર જોવાથી એ એક નિયમ ગ્રહણ થાય છે કે જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અવશ્ય અગ્નિ હોય છે. એ Page #289 -------------------------------------------------------------------------- ________________ : ર૭૨ : નિäવવાદ: પ્રમાણે અમુક હોય ત્યાં અમુક હોવું જ જોઈએ એવા નિયમને વ્યાપ્તિ કહે છે. એ વ્યાપ્તિજ્ઞાનથી જે નિશ્ચય થાય તેને અનુમાન કહે છે. પર્વતમાં અગ્નિ છે. તેનું પ્રત્યક્ષ દર્શન થતું નથી, માટે તે અગ્નિનું જ્ઞાન પ્રત્યક્ષ નથી. જ્ઞાન. થાય છે તે સત્ય છે, માટે તે જ્ઞાન કરાવનાર પ્રમાણ તે અનુમાન છે ને તેથી થતું જ્ઞાન પ્રમાણભૂત છે. ચા–અનુમાનનું ખડન– विशेषेऽनुगमाभावात् , सामान्य सिद्धिसाधनात् ॥ तद्वतोऽनुपपनत्वा-दनुमानकथा कुतः १ ॥ અનુમાનને પ્રમાણ ત્યારે જ માની શકાય કે જ્યારે નિયમગ્રહ-વ્યાતિજ્ઞાન યથાર્થ થઈ શકે, પણ તે જ સંભવતું નથી. રડામાંથી ને ભઠ્ઠીમાંથી નીકળતો ધૂમાડે રડાને અને ભઠ્ઠીન છે એટલે તેનાથી થતું જ્ઞાન તે રડાના અને ભઠ્ઠીના અગ્નિનું છે. ધૂમવિશેષ અને અગ્નિવિશેષને નિયમ પર્વતમાં નકામે છે. પર્વતીય ધૂમ અને પર્વતીય અગ્નિ છે જે ચાલુ છે તેને નિયમ પૂર્વે જા નથી એટલે તેથી અનુમાન પ્રવર્તે નહિ. સાધારણ રીતે ધૂમ છે માટે અગ્નિ છે એવું જ્ઞાન તે નકામું છે. અમે પણ માનીએ છીએ કે વિશ્વમાં ધૂમ અને અગ્નિ એ બને છે, તેને માટે અનુમાનની આવશ્યકતા નથી માટે અનુમાન પ્રમાણ નથી. સ્થા–અનુમાન પ્રમાણની સિદ્ધિ. પર્વતમાં દૂરથી ધૂમાડે જેવાથી અગ્નિનું જ્ઞાન થાય છે એ નિઃશંક છે. એ થતાં વાસ્તવિક જ્ઞાનને જે ધૂમને અગ્નિના નિયમજન્ય ન માનીએ તે તેને માટે જરૂર નવી કલ્પના કરવી પડશે. બીજી સર્વ કલ્પનાઓ કરતાં ધૂમારિનના નિયમથી Page #290 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૭૩ : એ થાય છે એમ માનવામાં સરલતા ને લાઘવ છે. બીજું નિયમ સાધારણ રીતે સામાન્ય હોય છે, તેમાં વિશેષને નાખવાની આવશ્યકતા હોતી નથી. રસોડામાં કે ભઠ્ઠીમાં દેખાતા ધૂમાડો ને અગ્નિ જે નિયમ બતાવે છે તે ધૂમાગ્નિના નિયમને જણાવે છે, તેમાં રસોડાને કે ભદ્દીને કાંઈ લાગતું વળગતું નથી. નિયમગ્રહમાં બન્ને નકામા છે. નકામી વસ્તુ વધારીને નિયમને ભારે બનાવી અનુમાનનું ખંડન કરવું નકામું છે. જ સિવાય જે પદાર્થ ન રહી શકે તે બન્ને વચ્ચે નિયમ બંધાય છે. ધૂમ અગ્નિ વગર રહેતું નથી માટે તે બે વચ્ચે નિયમ છે. રસોડાને કે ભઠ્ઠીને તેમાં શું ? એટલે અનુમાનપ્રમાણુ માનવું જોઈએ. ચા- અનુમાનથી આત્મસિદ્ધિ કઈ રીતે થાય ? તમે બતાવે છે તે પ્રમાણે કદાચ અનુમાન પ્રમાણ હોય તે પણ તેથી આત્મા કઈ રીતે સિદ્ધ થાય છે? સ્વાદ–અનુમાનથી આત્માની સિદ્ધિ. કુહાડીથી કાષ્ઠ કપાય છે. કાષ્ઠને કાપનાર કુહાડી છે, પરંતુ અકલી કુહાડીમાં કાકને કાપવાનું સામર્થ્ય નથી, તેને વાપરનારચલાવનાર કે માણસ હોય તે જ તે કાપે છે. એ જ પ્રમાણે સ્પશનથી શીત ઊણ વગેરે સ્પશેનું જ્ઞાન થાય છે, જિવાથી તીખા મીઠા સ્વાદ જણાય છે, નાસિકાથી સારા નરસ ગંધ પરખાય છે, આંખથી કાળું ઘેલું રૂપ દેખાય છે ને કાનથી નાને મેટો શબ્દ સંભળાય છે. એ પ્રમાણે સર્વ ઇન્દ્રિ પોતપોતાના કાર્યો કરે છે. પણ કેવળ ઇન્દ્રિમાં તે તે વિષયે જાણવાની તાકાત નથી. કુહાડીને વાપરનારની જરૂર રહે છે ૧૮ Page #291 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૪ : નિહૂર્વવાદ : તેમ ઈન્દ્રિયોને પણ ઉપયોગમાં લેનારની આવશ્યકતા રહે છે. ઈન્દ્રિયોને ઉપયોગમાં લેનાર જે છે તે આત્મા. ચા-ઇન્દ્રિયેથી સ્વયં જ્ઞાન થાય છે. આત્માની જરૂર નથી. કેવળ દષ્ટાન્તથી કોઈ વસ્તુની સિદ્ધિ થઈ શકે નહિ, તેની પાછળ પ્રબળ કે પુરાવો હોય તો જ દૃષ્ટાન્ત તેને પોષક બને છે. કુહાડીના ઉદાહરણથી કાંઈ ઈન્દ્રિયોને સ્વયં જ્ઞાન કરાવવામાં અસમર્થ માની શકાય નહિં. અમે કહીએ છીએ કે ઇન્દ્રિયોથી થતાં સર્વ જ્ઞાનમાં બીજા કોઈની જરૂર નથી, ઈન્દ્રિયો તે કરાવી શકે છે. માટે આત્માની તેને માટે આવશ્યકતા નથી. સ્યા –મૃત શરીરથી જ્ઞાન નથી થતું માટે ઈન્દ્રિ સ્વતંત્ર જ્ઞાન કરાવી શકે નહિં. જે ઇન્દ્રિમાં સ્વયં અન્ય કોઈ પણ પદાર્થ ની અપેક્ષા વગર સ્વતંત્ર જ્ઞાન કરાવવાની શક્તિ હોય તો જે પ્રમાણે ચાલુ-જીવતા શરીરથી જ્ઞાન થાય છે તે પ્રમાણે મૃતક-મરણ પામેલ શરીરથી પણ થવું જોઈએ. મૃતક શરીરમાં સર્વ ઈનિદ્રો કાયમ છે છતાં જ્ઞાન થતું નથી માટે જ્ઞાનમાં ઇન્દ્રિયે તે કેવળ નિમિત્તભૂત છે. જ્ઞાન ગ્રહણ કરનાર તો કોઈ અન્ય જ છે. વળી ઈન્દ્રિથી ભિન્ન જ્ઞાતા ન માનીએ તે રાજ્ય સ્મરત્યmઃ બીજાનું અનુભવેલ બીજા કોઈને યાદ આવતું નથી. દેવદત્ત કાંઈપણું જોયું હોય તે કાંઈ જિનદત્તને સાંભરતું નથી. એટલે ઇન્દ્રિયને જે સ્વતંત્રપણે જાણનાર માનવામાં આવે છે તે તે ઇન્દ્રિયે જૂઠી પડી ગયા પછી, તેને નાશ થયા પછી જે યાદ આવે છે તે ને ? ચામડીથી થયેલા સ્પશેનું જ્ઞાન ચામડી જૂઠી પડી , ગયા પછી, જીભથી લીધેલા સ્વાદ જીભ છેદાયા બાદ, નાસિકાથી Page #292 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : L: ૨૭૫ : સુંઘેલ ગધ નાક કપાયા બાદ કે નિરુપયેગી થયા પછી, આંખે જોયેલું રૂપ અંધાપો આવ્યા પછી, કાને સાંભળેલ શબ્દ બહેરાશ થયા પછી પણ યાદ આવે છે. અનુભવ કરનાર ઈન્દ્રિયો નથી છતાં જે યાદ આવે છે તે આત્મા વગર સંભવી શકે નહિં. અર્થાત્ ઈન્દ્રિયોથી અનુભવ ગ્રહણ કરનાર તો આમા જ છે. ને તેને નાશ નથી થયે માટે તેને સર્વ યાદ આવે છે માટે આત્મા માન જોઈએ. ચા–પ્રાણવાયુથી આત્માની જરૂરીયાત રહેતી નથી. જ્યાં સુધી આ શરીરમાં પ્રાણવાયુ છે ત્યાં સુધી જ ઇન્દ્રિયે કાર્ય કરી શકે છે. પ્રાણવાયુ ચાલ્યા ગયા પછી કાર્ય થતું નથી. જીવતા શરીરમાં ને મૃતકમાં ફેર પણ તેટલે જ હોય છે. મૃતકોમાં પ્રાણવાયુ નહિં હોવાને કારણે છતી ઇન્દ્રિયેથી જ્ઞાન થતું નથી. બીજું ઇન્દ્રિયો સાથે પ્રાણવાયુ પણ સર્વ અનુભવે ગ્રહણ કરે છે ને તે મનદ્વારા સર્વ સ્મરણમાં લાવે છે. એટલે ઈન્દ્રિયેના નાશ પછી પણ જે યાદ આવે છે તે પણ અસંભવિત કે અજૂગતું નથી, એટલે આત્મા સિવાય પણ સર્વ વ્યવસ્થા ચાલે છે, તો શા માટે આત્મા માનવે જોઈએ ? સ્થા–બાળક રુદન ને સ્તન્યપાનથી આત્મસિદ્ધિ. જન્મતાંની સાથે બાળક રુદન કરે છે ને ભૂખ લાગતાં તરત જ સ્તન્યપાન કરવા લાગે છે. એ પ્રમાણે કરવાનું કોઈએ પણ બાળકને શિક્ષણ આપ્યું નથી, છતાં પ્રવૃત્તિ કરે છે. એ પ્રવૃતિમાં કંઈપણ કારણ અવશ્ય હોવું જોઈએ. પૂર્વજન્મના સંસ્કાર વગર એવી પ્રવૃત્તિઓ સંભવે નહિં માટે પૂર્વજન્મ અને સંસ્કાર ગ્રહણ કરનાર કોઈ તત્વ અવશ્ય Page #293 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૬ : નિવાદ : માનવુ જોઇએ. પ્રાણવાયુમાં એ સંસ્કાર ગ્રહણ કરવાનું સામચ્યું નથી. જન્મ જન્માન્તમાં એક જ પ્રાણવાયુ સ ́ચરતા નથી. શરીરા જેમ જુદા જુદા પ્રાપ્ત થાય છે તેમ પ્રાણવાયુ પણ જુદે જુદે હાય છે. એટલે આત્મા એક એવી શાશ્વત વસ્તુ છે કે જે વિવિધ સંસ્કારવશ નાના પ્રકારની પ્રવૃત્તિએ કરે છે, સુખદુઃખ વેઠે છે ને વિચરે છે. ચા—ભૂતાના વિચિત્ર સ્વભાવથી જ પ્રવૃત્તિએ ચાલે છે. જન્મતાંની સાથે બળક રુદન કરે છે કે ભૂખ લાગતાં સ્તન્યમાંન કરવા-ધાવવા લાગે છે તેથી આત્મા માનવે જોઇએ એવું કાંઇ નથી. પંચભૂતાના સમ્મિશ્રણમાં એવા સ્વભાવ કે તેથી વધ પ્રવૃત્તિ ચાલે છે. તિ નાદારાં પાત્ર વચનુગુત અગ્નિ આકાશને કેમ બાળતે નથી ? એવા પ્રશ્ન કોઇ કરતું નથી કારણ કે તેના સ્વભાવ જ કાષ્ઠા દિન દવાના છે. આકાશને આળવાના નથી. એ પ્રમાણે ભૂતાન ચિન્ય શક્તિ છે, તેથી રાવ દેખાતી પ્રવૃત્તિના નિર્ઘા થાય છે, તો શામાટે આત્મા માનવા જોઇએ ? આત્મા, પરભ૬, ત્યા ગ્રહણ કરેલ સંસ્કાર, તેના અહિં ઉદ્બોધ, તે ઉજ્જૈધના નિમિતો. કાળાન્તરે સંસ્કારોના વિનાશ વગેરે લાંબુ લાંબુ માનવામાં કેટલું બધું ગૌરવ છે. માટે આત્મા માનવામાં કાઇ પ્રબલ કારણ હૈં નહિં. સ્યા---જાતિ-સ્મરણથી આત્માની સિદ્ધિ વિશ્વમાં ચાલતી સત્ર પ્રવૃત્તિઆને જો કેાઇના સ્વભાવ ઉપર હાર્ડી દેવામાં આવે તો કાર્યકારણની જે વ્યવસ્થા છે તે નાશ પામે ને તે વ્યવસ્થાના લેપ સાથે જ વ્યવહાર માત્ર સ્થગિત થઇ જાય. સંભવિત કારણા કે ઉપાયા જ્યાં કારગત ન થતાં હોય ત્યાં જ છેવટે સ્વભાવનુ શરણ સ્વીકારવું પડે Page #294 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૭૭ : છે, માટે ચાલતા વ્યવહારને અખંડિત રાખવા માટે આત્મા વગેરે માનવામાં ગૌરવ જેવું કાંઈ છે જ નહિ. વ્યવહારની અવ્યવસ્થા કરતાં તેની વ્યવસ્થા માટે માનવામાં આવતી યુક્તિસિદ્ધ વસ્તુઓ સ્વીકાર્ય જ છે. બીજુ કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓને પૂર્વાનુભૂત સ્થળ વગેરે જેવાથી પૂર્વજન્મના મરણ થાય છે, જેને શાસ્ત્રીય ભાષામાં જાતિસ્મરણ જ્ઞાન કહેવામાં આવે છે. જાતિસ્મરણથી આ જન્મમાં નહિં અનુભવેલ અને નહિં જોયેલ હકીકતે તેઓ કહે છે. લોકો આશ્ચર્ય પામે છે ને તપાસ કરતાં સર્વ સત્ય નીકળે છે. જો પૂર્વજન્મ-ત્યાં સંસ્કાર ગ્રહણ કરનાર નિયત-ચૈતન્યવાળે પદાર્થ ન હોય તે આ સર્વ કઈ રીતે સંગત થાય ? માટે આત્મા છે ને તેથી સર્વ વ્યવસ્થા ચાલે છે. ચા–જાતિસ્મરણ વગેરે મિથ્યા છે. તમે પૂર્વજન્મનું સ્મરણ થાય છે માટે આત્મા માનવે જોઇએ એમ જે કહો છો તે અમારી માન્યતા પ્રમાણે માની શકાય નહિં. અમે તો કહીએ છીએ કે એક આંધળા માણસ ગોખલામાં ઘણું પત્થર કે કે તેમાં ઘણાખરા તે નીચે જ પડે ને કેઈ એક પત્થર ગોખમાં પડી જાય, તેથી તે કંઈ દેખતો છે એમ કહી શકાય નહિં. એ જ પ્રમાણે કેટલીક વ્યક્તિએ પોતાનું માહાસ્ય વધારવા માટે મને પૂર્વજન્મનું જ્ઞાન થયું છે એમ કહે છે. તેમાં કેઈ એક વ્યક્તિની કેટલીક હકીકતે મળતી આવે તેથી પૂર્વજન્મ, આત્મા વગેરે છે એમ માની શકાય નહિં, માટે અનુમાનથી સિદ્ધ થતે આત્મા ખરી રીતે તે અસિદ્ધ જ છે. આત્મા પ્રત્યક્ષથી મનાતું હોય તો દશ. ચાવ–પ્રત્યક્ષ પ્રમાણથી આત્માની સિદ્ધિ. આ વસ્તુ મારી છે, એમ જે કહેવામાં આવે છે તેમાં તે વસ્તુ અને મારી છે એમ કહેનાર એ બન્ને જુદા હોય છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૮: નિવવાદ: એ જ પ્રમાણે આ શરીર મારું છે, એ સ્થાને પણ શરીર અને મારું છે એમ કહેનાર બને જુદાં જ માનવા જોઈએ. શરીરથી જુદે મારું છે એમ કહેનાર જે છે તે જ આત્મા છે. “હું છું” એવું ભાન પણ શરીરથી જુદે જે પદાર્થ છે તેને જ થાય છે. દરેકને પોતાના આત્માનું વ્યક્ત કે અવ્યક્ત પ્રત્યક્ષ હોય છે. વિશિષ્ટ જ્ઞાનથી બીજા આત્માઓ ને તેમાં થતાં પરિવર્તન પણ પ્રત્યક્ષ જાણી શકાય છે. અવગ્રહ, ઈહા, અપાય ને ધારણા એ ચાર જ્ઞાનની ભૂમિકાઓ છે. જ્ઞાન સ્વસંવેદ્ય ને પ્રત્યક્ષ છે. જ્ઞાન એ ગુણ છે. ગુણી સિવાય ગુણ કદી પણ ઉપલબ્ધ થતું નથી. જ્ઞાન એ શરીરને કે જડને ગુણ નથી એ નિશ્ચિત છે. એટલે જ્ઞાન ગુણનો આધાર આત્મા છે. જ્ઞાન પ્રત્યક્ષ છે એટલે તેને આધાર આત્મા પણ પ્રત્યક્ષ જ છે. એ પ્રમાણે આત્મા આગમ, અનુમાન અને પ્રત્યક્ષ એમ ત્રણે પ્રમાણેથી સિદ્ધ થાય છે, એ સ્યાદ્વાદીએ સમજાવ્યું એટલે ચાર્વાક ચૂપ થઈ ગયે. ઈત્યાત્મવાદે ચાકમતખંડનાખ્યું દ્વિતીયં પ્રકરણમ. * જેનો નિર્દેશ કરી શકાય નહિં એવા સામાન્ય જ્ઞાનને અવગ્રહ કહે છે. વધુમાં નહિં રહેલ ધર્મો પ્રહણ ન કરવા અને પહેલા ધર્મો ગ્રહણ કરવા એવું જે જ્ઞાન થાય છે તેને દહા કહે છે. ગ્રહણ થયેલા ધર્મો તે વસ્તુમાં છે જ ને નહિં ગ્રહણ થયેલા ધર્મો તેમાં નથી જ એવું જે ચોક્કસ જ્ઞાન થાય છે તેને અપાય કહે છે. ધારણાના ત્રણ ભેદ છે. અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ. તેમાં અપાય થયા બાદ અન્તર્મુહૂર્ત સુધી તે જ્ઞાનને જે ઉપગ રહે તે અવિસ્મૃતિ કહેવાય છે, સંખ્યાતા કે અસંખ્યાતા કાળ સુધી તે જ્ઞાનને જે સરકાર રહે તેને વાસના કહે છે, જે જ્ઞાન થયું છે તેના સદશ પદાર્થનાં દર્શન વગેરે થવાથી સંસ્કારને ઉદ્દધ થઇને જે જ્ઞાન થાય છે તેને સ્મૃતિ કહે છે. ' Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજું મતખંડન (૧) સ્યાદ્વાદીની સભામાં આત્માનું સ્વરૂપ સુન્દર ચર્ચાતું તેમાં અનેક જિજ્ઞાસુઓ આવતા ને રસ લેતા હતા. આત્મા છે, એ નક્કી થયું એટલે તે કેવું છે? તેની ચર્ચા શરુ થઈ. તેમાં પ્રથમ બૌદ્ધ પ્રશ્ન કર્યો. બૈદ્ધ–આત્મા વિજ્ઞાનસ્વરૂપ છે. આત્મા છે એ નક્કી છે પણ તે વિજ્ઞાનસ્વરૂપ છે. અમે અનેક રીતે તેને તે સ્વરૂપે સિદ્ધ કરેલ છે. તમે તે રીતે માનતા હો તે ચર્ચાને કંઈ સ્થાન નથી ને તેમ ન હોય તેનું શું સ્વરૂપ છે તે દર્શાવે. ચાવ–આત્મા કેવળ વિજ્ઞાનસ્વરૂપ જ નથી. આત્માનું વિજ્ઞાનસ્વરૂપ છે એ માન્યતા સત્ય છે, પણ આત્મા વિજ્ઞાનસ્વરૂપ જ છે તે મિથ્યા છે. વિજ્ઞાન સિવાયના આત્માના બીજા પણ અનેક સ્વરૂપ છે. –વિજ્ઞાન સિવાય અન્ય કાંઈ નથી માટે આત્મા વિજ્ઞાનરૂપ જ છે. વિશ્વમાં વસ્તુમાત્ર વિજ્ઞાનસ્વરૂપ જ છે. જગત્ વિજ્ઞાન Page #297 -------------------------------------------------------------------------- ________________ નિર્તવવાદ : : ૨૮૦ . મય છે, માટે આત્મા પણુ વિજ્ઞાનમય જ છે. વિજ્ઞાનથી અતિરિક્ત કોઈ બીજી વસ્તુ સભવતી હાય તેા ને? ચ સ્યા—વિજ્ઞાનથી જુદા ઘટ, પર્ટ વગેરે છે. વિશ્વને વિજ્ઞાનમય જ માનવામાં આવે તે ચાલતા વ્યવહાર માત્ર અટકી જાય. વિશ્વમાં વિજ્ઞાનથી ભિન્ન ઘટ, પટ વગેરે સંખ્યાતીત વસ્તુએ છે. દેખાતા ઘટ, પટાદિ વિજ્ઞાનસ્વરૂપ નથી, જડ છે. ઘટ, પટાદિ પ્રમાણસિદ્ધ નથી. દેખાતા ઘટ, પટાદિ વિજ્ઞાનથી જુદા ત્યારે જ મનાય કે પ્રથમ તેની વાસ્તવિકતા પ્રમાણસિદ્ધ થાય. પણ તે જ નથી. ઘટપટાદિ પરમાણુરૂપ છે કે અવયવીસ્વરૂપ? પરમાણુસ્વરૂપ તે નથી સભવતા. પ્રત્યક્ષ કે અનુમાન એ એ પ્રમાણમાંથી કાઇ પણ રીતે પરમાણુ માની શકાતા નથી. પરમાણુ. કોઇપણ ઈન્દ્રિયથી પ્રત્યક્ષ થતા નથી તે તમને પણ માન્ય છે. યાગીઓને પરમાણુ પ્રત્યક્ષ જણાય છે એમ કહેવુ' એ તે વચનામાત્ર છે. અમે કહીએ કે નથી જણાતા એટલે તેમાં વળી બીજા પ્રમાણેા શેાધવા પડે પરમાણુને સિદ્ધ કરતા એવા કોઇ અવ્યભિચારિહેતુ નથી એટલે અનુમાન પ્રમાણુ પણ તેની સિદ્ધિ કરી શકતુ નથી. પરમાણુરૂપ અવયવ જ સભવતા નથી એટલે તેથી બનતે અવયવ પણ સિદ્ધ થતેા નથી માટે ઘટ, પટ્ટાદિ કાઈ પણ પ્રકાર માની શકાય નહિં, સ્યા—ઘટ, પટાદિ પ્રમાણસિદ્ધ છે. પ્રત્યક્ષ ઉપલબ્ધ થતાં ઘટ. પટ વગેરે પ્રમાણસિદ્ધ થતા Page #298 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૮૧ : નથી એમ કહેવું તે મહાઅસત્ય છે. પરમાણુની સત્તાધીન ઘટપટની સત્તા છે ને પરમાણુ સિદ્ધ થતો નથી માટે ઘટ, પટાદિ નથી તે વિચારભ્રમ છે. આપણે સ્થળ ચક્ષુથી પરમાણુને ન નીરખી શકીએ તેથી તે નથી એમ કેમ મનાય ? ઘટ-પટ વગેરેની સત્તા સ્વયંસિદ્ધ પ્રત્યક્ષ છે. તે પ્રત્યક્ષ દેખાતા કાર્યો જ તેના અતિમ કારણ તરીકે પરમાણુને સિદ્ધ કરે છે. યોગીઓના પ્રત્યક્ષને મિથ્યા માનવામાં શું પ્રમાણ છે? યેગીઓ કહે છે કે અમને પરમાણુ પ્રત્યક્ષ દેખાય છે ” તે કથનમાં તેઓને કોઈપણ જાતનો સ્વાર્થ નથી, માટે તે પ્રમાણભૂત માનવું જોઈએ. એટલે પરમાણુ પણ પ્રમાણસિદ્ધ છે; માટે વિજ્ઞાનથી ભિન્ન ઘટ, પટાદિ અનેક પદાર્થો પ્રમાણસિદ્ધ છે. બ૦-ઘટ, પટ વગેરે સર્વ મિથ્યા છે. તમારા કહેવાનો મૂળ આશય આ દેખાતા ઘટ, પટ વગેરેને આધારે પરમાણુને સિદ્ધ કરવાનો છે. આ પ્રત્યક્ષ દેખાય છે તેને તમે અ૫લાય કરી શકતા નથી, પરંતુ આ દેખાય છે એ જ વાસ્તવિક નથી. અનાદિકાળની મિથ્યા વાસનાથી વિજ્ઞાન તે આકારે પરિણુત થાય છે ને ઇન્દ્રિય દ્વારા અન્તઃકરણમાં તેના પ્રતિબિઓ પાડે છે. તાત્વિક રીતે ઘટ, પટાદિ કોઈ પણ પદાર્થ હસ્તી ધરાવતા નથી છતાં ઝાંઝવાના જળની માફક દેખાય છે. સ્વમમાં કાંઈ પણ નથી હોતું છતાં સર્વ અજ્ઞાનથી કપાય છે ને દેખાય છે. જાગૃતિમાં આપણે સમજીએ છીએ કે સ્વમમાં દેખેલ સર્વ મિથ્યા છે. એ જ પ્રમાણે બાહ્ય પરિ સ્થિતિ છે. માટે વિજ્ઞાન એક જ સત્ય ને પ્રમાણસિદ્ધ છે. સ્યા — વિજ્ઞાન છે તે બીજા પદાર્થો પણ છે જ જ્ઞાન-વિજ્ઞાન એ સવિષયક પદાર્થ છે. વિષય વગરનું Page #299 -------------------------------------------------------------------------- ________________ નિલવવાદ : વિજ્ઞાન સ‘ભવતુ` નથી. વિજ્ઞાનમય વિશ્વને માનવામાં આવે તે, વિજ્ઞાનને કાં તા નિવિષયક માનવું પડે નહિં તે પર પરાશ્રય-અનવસ્થા વગેરે મહાદેષના ભાગ થવું પડે, ચૈતન્યસ્વરૂપ જ્ઞાન અને જડ ઘટ, પટાદિને ત્તુદા વાસ્તવિક માનતા કાઇપણ દોષ સ ંભવતઃ નથી માટે અન્ય પદાર્થા માનવા જોઇએ. : ૨૮૨ : બ—વિષય વગરનું વિજ્ઞાન છે. વિજ્ઞાનના વિષય તરીકે ઘટ, પટાદિની સિદ્ધિ યુક્ત નથી. વિજ્ઞાનના વિષય તરીકે જણાતા ઘટ, પટાદિ તેના જ કલ્પેલા આભાસા-આકારા છે. બીજી વિજ્ઞાનને વિષય હાવા જ જોઇએ એવા નિયમ નથી. ઘણા વિજ્ઞાના વિષય વગરનાં જણાય છે. કેટલીએ વખત આકાશમાં કંઇ પણ નથી હેતુ છતાં ઝીણી ઝીણી દોરીએ લટકતી હાય એવું જ્ઞાન થાય છે, જેને આકાશકેશજ્ઞાન કહેવામાં આવે છે. તે જ્ઞાન તદ્ન નિવિષય છે. વળી સ્વપ્નામાં જે જ્ઞાન થાય છે તેને કંઇપણ વિષય હાતા જ નથી, માટે વિજ્ઞાનમય વિશ્વને માનવામાં કંઇપણુ આપત્તિ નથી. સ્યા-વિષય વગરનું વિજ્ઞાન હેતુ જ નથી. વિજ્ઞાનને નિવિષયક માનવું એ તે ઘણુ જ ભયંકર છે. આકાશકેશજ્ઞાન કે સ્વમજ્ઞાન જેવાં બ્રહ્માત્મક જ્ઞાનાને દૃષ્ટાંત તરીકે જણાવી જ્ઞાનને વિષય વગર સમજાવવુ' એ પણ એક મહાભ્રમ છે; કારણ કે આકાશકેશજ્ઞાન નિવિષય નથી. આકાશમાં ફેલાયેલા પ્રકાશના તેવા પ્રકારના કિરણવિસ્તારમાં આકાશકેશના ભ્રમ થાય છે. તે ભ્રમ પણ તેને જ થાય છે કે જેને સાચા કેશનુ જ્ઞાન હોય છે. સ્વમમાં દેખાતા પદાર્થા તે અનુભવેલ પદાથેના મનમાં પડેલા સંસ્કારોનું અર્ધનિદ્રા-તન્દ્રા અવસ્થામાં સ્મરણ થવાથી જણાય છે. વાત, પિત્ત ને કના વિકારથી Page #300 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૮૩ : સ્વમસૃષ્ટિ ખડી થાય છે. કઈ કઈ વખત દેવતાઓ દિવ્યાનુભાવથી સ્વમમાં નહિ અનુભવેલ પદાર્થો દેખાડે છે. એટલે સ્વમમાં દેખાતી વસ્તુઓ તદ્દન અવાસ્તવિક હોતી જ નથી; જેમ આંખ મીંચીને વિચાર કરવાથી દઢ સંસ્કાર પડેલ પદાર્થો સામે આવીને ખડા થાય છે તે જ પ્રમાણે વિશ્વમાં વિદ્યમાન પદાથે જ સ્વમમાં ખડા થાય છે. ભાષ્યકારે પણ સ્વમનાં નિમિત્તે જણાવતા ખાસ કરીને અભાવની કારણતાને નિષેધી છે. अणुहयदिट्ठचिन्तिय-सुयपयइवियारदेवयाणुहवा । सुमिणस्स निमित्ताई, पुण्णं पावं च नाभावो । માટે સ્વમ જે પ્રમાણે તદ્દન નિર્વિષય નથી તે જ પ્રમાણે વિજ્ઞાન પણ તદ્દન વિષય વગરનું સંભવતું નથી. - બાર–આ દેખાય છે તે સર્વ શ્રમ છે તમે કહો છો તે ઠીક છે, પરંતુ સ્વમમાં જેમ કાલ્પનિક સૃષ્ટિ ખડી થાય છે તે જ પ્રમાણે આ બાહ્ય દેખાતા ઘટ, પટ વગેરે પદાર્થો કલપનાથી જ થયેલ છે. પ્રખર તાપથી તપેલાને રેતીના રણમાં મૃગજળ-ઝાંઝવાના જળની ભ્રાનિત થાય છે તેમ આ સવ બ્રાન્તિ જ છે. વાસ્તવિક કોઈ હોય તે તે એક વિજ્ઞાન જ છે. સ્યા–ભ્રમ છે તે સત્ય પદાર્થ છે જ ભ્રમ કે બ્રાન્તિનું સ્વરૂપ જ સત્ય પદાર્થને સમજાવે છે. બ્રાન્તિ એટલે જે વસ્તુ જ્યાં ન હોય ત્યાં તે વસ્તુનું ભાન થવું. જેમ છીપ એ રૂપું નથી છતાં તેને રૂપા તરીકે સમજવી તે બ્રાતિ છે. પણ જેને રૂપાનું વાસ્તવિક જ્ઞાન નથી તેને Page #301 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૪ : નિવવાદ: છીપ કે કોઈ પણ પદાર્થમાં રૂપાને ભ્રમ થતો નથી. વાસ્તવિક રૂપું ને તેનું સત્ય જ્ઞાન છે માટે તેને ભ્રમ થાય છે. કોઈને પણ આ આકાશનું ફૂલ છે કે વાંઝણીને કરે છે એવું મિથ્યા જ્ઞાન પણ થતું નથી, માટે આ સ્પષ્ટ દેખાતા પદાર્થોને ભ્રમાત્મક માનતા અન્ય કોઈ સ્થળે તેને સાચા માનવા જ પડશે. બીજું ભ્રમાતમક પદાર્થથી કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. સ્વપ્રમાં જણાતા પદાર્થો કોઈ પણ પ્રકારના કામમાં આવતા નથી. ઝાંઝવાના જળથી તરસ છીપતી નથી. એ પ્રમાણે આ દેખાતા પદાર્થો પણ કાલ્પનિક માનવામાં આવે છે તેથી પણ કંઈ પણ કાર્ય થાય નહિં. ત્યાં પણ એમ કહેશે કે કોઈપણ કાર્ય થતું જ નથી, દેખાતા કાર્યો પણ ભ્રમ છે, તે તમારી વિચારાનો છેડે જ નહિં આવે. સર્વ વિચારણાઓ અવ્યવસ્થિત થઈ જશે. વનમાં બનતા પદાર્થો અને જાગૃત દશામાં મળતા પદાર્થો બન્ને એક સરખા ભ્રમરૂપ છે તો બનેથી એક સરખા ફલ કેમ નથી નીપજતા ? સમાન ફળ થવા જોઈએ. જે માટે કહ્યું છે કે – आशामोदक तृप्ता ये, ये चास्वादितमोदकाः । रसवीर्यविपाकादि, तुल्यं तेषां प्रसज्यते ।। વિશેષ તો શું પણ બાહ્ય વસ્તુને ભ્રમાત્મક સિદ્ધ કરવા પ્રયત્ન કરતા તમને કોઈ કહેશે કે વિજ્ઞાન પણ નથી, તે પણ એક ભ્રમ છે તે તેનો પ્રતીકાર પણ નહિં કરી શકે, કારણ કે તમે પોતે જ ભ્રમરૂપ છે, તમારાથી સત્ય વસ્તુ માની શકાય નહિં એ રીતે તમારે આખર શૂન્યવાદનું શરણ સ્વીકારવું પડશે એટલે ઘટ, પટાદિ સર્વ વાસ્તવિક પ્રમાણસિદ્ધ છે એમ માનવું જોઈએ. Page #302 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૮૫ : (૩) સ્વાદ-આત્મા સુખ, વીર્ય વગેરે સ્વરૂપ છે. પૂર્વે જણાવ્યું તેમ વિજ્ઞાનથી ઘટ, પટ વિગેરે જે પ્રમાણે જુદા છે તે પ્રમાણે સુખ, વીર્ય (બી) વગેરે પણ જ્ઞાનભિન્ન છે. એટલે જે રીતે આત્મા વિજ્ઞાનસ્વરૂપ માનવામાં આવે છે તે જ રીતે તેને સુખાત્મક, વીર્યાત્મક વગેરે સ્વરૂપ પણ માન જોઈએ. આમા તે તે સ્વરૂપે આ પ્રમાણે છે. જે વસ્તુ જેનાથી જુદી પડી શકતી નથી તે તે સ્વરૂપ છે. વસ્ત્ર, તાંતણાથી જુદું ગ્રહણ થતું નથી માટે તાંતણારૂપ છે. એ જ પ્રમાણે જ્ઞાન વગરેનો આત્મા અતિરિક્ત-જુદે રહી શકતો નથી માટે જ્ઞાનસ્વરૂપ છે. નિશ્ચય દૃષ્ટિએ ગુણ ગુણ બને પરસ્પર અભિન્ન છે એટલે આત્માથી જ્ઞાન જુદું નથી ને જ્ઞાનથી આત્મા જુદો નથી. વ્યવહારમાં પણ ઉપચારથી આત્મા જ્ઞાનમય માની શકાય છે. જે પ્રમાણે જ્ઞાનરૂપ છે તે જ પ્રમાણે સુખ ગુણવાળો આત્મા સુખરૂપ અને વીર્ય ગુણ યુક્ત આત્મા વીયરૂપ માનવામાં આવે છે. એમ અનત ગુણને આશ્રય આત્મા અનન્તરૂપ છે. પણ કેવળ જ્ઞાનસ્વરૂપ જ નથી. ૦-સુખ, બળ વગેરે જ્ઞાનથી જુદા નથી. ઘટ, પટ વગેરે કદાચ વિજ્ઞાનથી જુદા સંભવે પણ સુખ, બળ વગેરે આત્મગુણ તે જ્ઞાનરૂપ છે. એટલે આત્માને જ્ઞાનરૂપ માનવાથી જ તેમાં બળ, સુખ વગેરે સર્વ સમાઈ જાય છે. તેને જુદા માનવામાં કંઈપણ પ્રમાણ નથી. ચા-નાનથી સુખાદિ જુદા છે તે પ્રમાણસિદ્ધ છે. સુખ વગેરેને જ્ઞાનસ્વરૂપ જ માનવામાં આવે તો અનેક Page #303 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૬ : નિહ્નવવાદ : અનુભવોને અ૫લાપ કરે પડે. એક આત્મામાં જ્ઞાનની માત્રા તદન અલ્પ છે છતાં સુખ અને બળ વિશે છે. બીજામાં જ્ઞાન ઘણું હોવા છતાં સુખ કે બળની અલ્પતા જણાય છે. જે ત્રણે એક જ હોય તે જ્ઞાનના પ્રમાણે સુખ, વીર્ય વગેરેની માત્રા રહેવી જોઈએ; એમ નથી બનતું માટે દરેકને જુદા માનવા જોઈએ. જ્ઞાન, સુખ અને બળને કારણે પણ જુદા છે. જુદા જુદા કારણથી નીપજતા કાર્યો એક કેમ હોઈ શકે ! આ સર્વ હકીકત નિશ્ચય રીતે કહી. વ્યવહાર દષ્ટિએ તો આત્મા તે તે ગુણોને આશ્રય છે. જો એમ ન હોય તે ગુણના નાશે ગુણીનો પણ નાશ થાય, પણ એમ બનતું નથી. આત્મા તે નિત્ય છે માટે તે તે ગુણોનો આશ્રય આત્માને માનો. એ પ્રમાણે આત્માનું કોઈ એક જ સ્વરૂપ નથી પણ ઘણા સ્વરૂપ છે. –આત્માને ઘણું સ્વરૂપ માનતા દુઃખરૂપ પણ માનવો જોઈએ. તમે આત્માને અનેક પ્રકારનો જણાવે છે તે રીતે તમારે આત્માને દુઃખરૂપ કે દુ:ખને આશ્રય પણ માનવે જોઈએ, કારણ કે જે પ્રમાણે આત્મા જ્ઞાની, સુખી, બલવાન વગેરે કહેવાય છે તે જ પ્રમાણે દુઃખી પણ કહેવાય છે. જ્ઞાનરૂપ જ આમાં માનીએ એટલે તેવા કેઇ પ્રકારે રહેતા જ નથી. સ્થા૦-દુખ એ આત્માને ગુણ નથી. જે કઈ પદાથેનો કઈ ગુણ માનવામાં આવે છે તે તેમાં સ્વાભાવિક રહેતો હોય તો જ માનવામાં આવે છે. શુદ્ધ-ઉજવળ સ્ફટિકની પાછળ લાલ કે કાળી વસ્તુ મૂકવાથી તે લાલ કે કાળું દેખાય તેથી તેમાં લાલ રંગ કે શ્યામ રૂપ છે એમ Page #304 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૮૭ : માની શકાતું નથી. એ પ્રમાણે શુદ્ધ આત્મામાં જ્ઞાન, સુખ, વીર્ય વગેરે સ્વાભાવિક રહે છે. દુઃખ વગેરે તે કર્મ-પુદ્ગલના સંસર્ગથી આવેલા છે. ઉપાધિથી આવેલા તે આત્માના ગુણ તરીકે મનાય નહિં. બે- જે દખ એ આત્માને ગુણ નથી તે સુખ પણ નથી. જે પ્રમાણે કર્મ વગેરેના સંસર્ગથી દુઃખ આત્મામાં આવે છે તે જ પ્રમાણે સુખ પણ કર્મસંસર્ગથી જ આવે છે, માટે સુખને પણ આત્માને ગુણ માન ન જોઈએ, માટે જ કહેવાય છે કે. कर्मण एव सामर्थ्य-मेको दुःख्यपरः सुखी ॥ એટલે જે સુખ આત્મગુણ છે તે દુઃખ પણ છે; ને નથી તે બન્ને નથી. સ્યા-ઉપાધિથી થતું સુખ એ સુખ નથી પણ સુખ જુદું છે. દુખ ઉપાધિથી થાય છે પણ સુખ ઉપાધિથી થતું નથી. કર્મના સમ્બન્ધથી આત્મા દુઃખી થાય છે પણ સુખી થતો નથી, કારણ કે કર્મ ન હોય તે જ આત્મા સુખી છે. શુભ કર્મથી સુખનાં સાધને મળે છે અને તેથી આત્મા સુખી થાય છે એ જે જણાય છે તે બરાબર-વાસ્તવિક નથી; કારણ કે પુણ્યકર્મથી દુઃખનાં સાધનો મળતાં નથી અને દુઃખ દૂર કરવાનાં સાધને મળે છે. એટલે તે સાધનથી એટલે એટલે અંશે દુઃખ દૂર થાય છે તેટલે અંશે આત્મા પિતાને સુખી સમજે છે. અર્થાત્ ત્યારે તેને દુઃખના નાશમાં સુખને આરેપિત–ભ્રમ થાય છે પણ વાસ્તવિક સુખ તે જુદું જ છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૮ :. નિતવવાદ: જેમ કોઈ માણસને માથે ખૂબ જ હોય અને સખત તાપમાં થઈને તે આવતું હોય ત્યારે તેને માથેથી તે બેજ લઈ લેવામાં આવે ને શીતળ છાયામાં વિશ્રામ લે ત્યારે તેને હું સુખી થયે, મને સુખ મળ્યું એવું લાગે છે. પણ તે સ્પષ્ટ ભ્રમ છે. દુઃખ દૂર થયું તેને સુખ માની લીધું છે, તેથી જ કહેવાય છે કે “મારામે જુથી સંવૃત્તtsઠ્ઠમ્ ૩રાત” વળી કોઈને ખુજલી થઈ હોય ને ખુબ ચળ આવતી હોય ત્યારે તેને ખણવામાં આવે તે સુખ થતું હોય એમ લાગે છે, પણ તે સુખ નથી. ખુજલીથી તીવ્ર ચળનું દુઃખ કાંઈક દૂર થાય છે, અને વિશેષ ખણવામાં આવે તો તે જ દુઃખ વધારી મૂકે છે. એટલે કર્મસંગથી આત્માને દુઃખ અને તેની અંશે અંશે ઉપશાતિ થયા કરે છે. દુઃખમાં દુ:ખી ને તેની અંશથી થતી શાન્તિમાં સુખી લાગે છે; માટે કહ્યું છે કે – तृषा शुष्यत्यास्ये पिबति सलिलं स्वादु सुरभि, क्षुधातः सन् शालीन् कवलयति मांस्पाकवलितान् ।। प्रदीप्ते कामाग्नौ दहति तनुमाश्लिष्यति वधू, प्रतीकारो व्याधेः सुखमिति विपर्यस्यति जनः।। જે અન્ય વાસ્તવિક સુખ ન જ હોય તેને આરોગ્ય કે જમ ન થઈ શકે માટે આત્માને સુખ નામના એક ગુણ સ્વાભાવિક છે ને દુઃખ નથી. એ જ રીતે વિય, જ્ઞાન વગેરે આત્માના સ્વાભાવિક ગુણે છે પણ નિર્બળતા-અજ્ઞાન વગેરે કર્મથી થતા હોવાથી આત્માના ગુણ નથી. એટલે આત્મા એક પ્રકારને નથી પણ અનેક પ્રકાર છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૮૯ : ( ૪ ) બે-આત્મા ક્ષણિક છે. આત્માનું સ્વરૂપ ગમે તે હો પણ તે ક્ષણ માત્ર સ્થાયીક્ષણિક છે. વિશ્વમાં સર્વ પદાર્થો ક્ષણિક છે. “ચ રાત ક્ષળિયા” માટે આત્મા પણ સત્ હોવાથી ક્ષણિક છે. વધુ માત્ર ક્ષણિક છે તે પ્રમાણથી સિદ્ધ છે માટે સ્વીકારવું જોઈએ. જુઓ ઘટ, પટ વગેરે પદાર્થો નાશ પામે છે–સદાકાળ રહેતા નથી તે પ્રત્યક્ષ જણાય છે. એટલે ઘટ, પટાદિ વિનાશસ્વભાવવાળા હોય છે તે ચોકકસ છે. હવે તેમાં બે વિકલ્પ છે. એક તે તેઓ એક ક્ષણ રહી બીજી ક્ષણે નાશ પામવારૂપ વિનાશી છે કે અમુક ચોક્કસ કાળ રહી પછી નાશ પામવારૂપ વિનાશવાળા છે. જે પ્રથમ પક્ષ હોય તે અમારી માન્યતા સિદ્ધ થાય છે, ને તેમ ન હોય તે જે ચોક્કસ કાળ નક્કી કર્યો છે ત્યાં સુધી તે તે પદાર્થો અવશ્ય. રહેવા જોઈએ. વચમાં તેમાં કઈ પણ પરિવર્તન ન થવું જોઈએ. વચમાં તેને નાશ કરવા માટે ગમે તેવા પ્રયત્ન કરવામાં આવે તે પણ તે નાશ ન પામવા જઈએ. પણ તેમ બનતું નથી. ગમે ત્યારે ગમે તે તેને નાશ કરી શકે છે. નાનું બાળક પણ એક કાંકરી મારી ઘડાને ફેડી શકે છે, માટે અમને અભિમત પ્રથમ પક્ષ જ આદરણીય છે અર્થાત્ જે કઈ સત્ છે. તે ક્ષણવિનાશી છે. | સ્વા–ક્ષણ વિનાશમાં કેઈ કારણ ન હોવાથી તે મિથ્યા છે. વિનાકારણ કાર્ય બનતું નથી. વિનાશ એ એક કાર્ય છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૦ : નિવવાદ: તેના કારણે મળે ત્યારે જ તે કાર્ય થાય છે. ઘટ, પટાદિના નાશ માટે પણ જ્યારે વિનાશક કારણે પ્રાપ્ત થાય છે ત્યારે નાશ પામે છે એમ માનવામાં કોઈ પણ પૂવેક્ત આપત્તિ આવતી નથી. જ્યાં સુધી વિનાશની સામગ્રી મળતી નથી ત્યાં સુધી તે સ્થિર રહે છે. એટલે સન્માત્રને ક્ષણસ્થાયી જ માનવામાં કોઈ પ્રમાણુ નથી. પદાર્થ માત્રને નાશ કાળ કરે છે. પદાર્થના નાશમાં તમે જે કોઈ કારણે સ્વીકારશે તેમાં કાળ પણ એક કારણ માનવું પડશે. કાળ સિવાયના બીજા કારણે ખરું જોતાં નકામા છે. સેંકડો વખત દેખાય છે કે વસ્તુના નાશને સમય નથી હોતો ત્યારે તેના નાશ માટે ગમે તેટલા પ્રબળ પ્રયત્ન કરવામાં આવે તે પણ તે એમ ને એમ રહે છે. અને કંઈ પણ કારણ ન હોવા છતાં લાંબે કાળે દઢ ને મજબૂત વસ્તુ પણ નાશ પામી જાય છે. એટલે નાશનું ખરું કારણ કોઈ હોય તે તે કાળ જ છે. દરેક ક્ષણે તે કાળરૂપ નાશક વિદ્યમાન છે માટે પદાર્થ માત્રનો ક્ષણે ક્ષણે નાશ થાય છે માટે સર્વ ક્ષણિક જ છે. સ્યા –કાળને જ નાશક માનવામાં જગતની અસભાવના, કાળથી જે પદાર્થ માત્ર દરેક ક્ષણે નાશ પામે છે, એમ માનવામાં આવે તે પદાર્થ માત્ર એક ક્ષણે નાશ પામી ગયા પછી કંઈપણ ઉપલબ્ધ થવું ન જોઈએ. પ્રત્યક્ષ જણુતા સર્વ પદાર્થો એ રીતે તમારે મને નહિં સંભવે. દેખાતા ભાવને સ્થિર કરવા તમે કાળને ઉત્પાદક પણ માનશે તે પણ કાળ માટે તે પ્રશ્નો કાયમ જ રહેશે. કાળ પણ ક્ષણિક છે, તો તેને નાશક કોણ? તેને માટે નવીન કપન કરશે તે અનવસ્થા Page #308 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૯૧ : થશે. અને જો કાળના ઉત્પત્તિ ને વિનાશ સ્વયં માનશે। તે અન્ય પદાર્થાંના પણ ઉત્પત્તિ ને વિનાશ સ્વય' કેમ ન માનવા ? પદાર્થ માત્રના ઉત્પત્તિ, વિનાશ વિના કારણુ સ્વયં માની લેશે તે કાઇપણ સ્થળે કાર્ય કારણુભાવની વ્યવસ્થા રહેશે નહિ. બીજું કાળથી નાશ માને કે સ્વય' નાશ માને તે પણ પ્રત્યક્ષ જણાય છે કે પ્રથમ ક્ષણે જણાતા પદાર્થ અન્ય ક્ષણે પણ ઉપલબ્ધ થાય છે. અને કેટલાક કાળ પછી તે સ થા ઉપલબ્ધ નથી થતા ત્યાં શું? ક્ષણે ક્ષણે થતા નાશમાં ઉત્તરેત્તર નવીન ઉત્પન્ન થતા પદાર્થમાં સ ંસ્કાર આપવાની શક્તિ કલ્પશે તે તેમાં પણ ક્ષણિક-અક્ષણિકવની વિચારણા ચાલુ રહેશે. માટે પદાર્થ માત્રમાં ક્ષણે ક્ષણે જે પિરવતન થાય છે તેટલે અંશે તેને નાશ, જે રૂપે તે કાયમ રહે છે તેં રૂપે તેને અવિનાશ અને નવીન રૂપ જે ઉત્પન્ન થાય છે તે રૂપે ઉત્પત્તિ માનવામાં કેઇપણુ ખાધા આવતી નથી. સર્વથા ક્ષણિકત્વ તે કોઈ પણ રીતે સંભવતું નથી, માટે તમારી એ વિચારણા અસત્ય ને ત્યાજ્ય છે. ( ૫ ) બૌ—આત્મા તે ક્ષણિક જ છે. અન્ય પદાર્થોં ક્ષણિક હા કે અક્ષણિક તે સાથે અમારે નિસ્બત નથી. અમે તે જ્ઞાનસ્વરૂપ જે આત્મા છે તેને સર્વથા ક્ષણિક માનીએ છીએ. આત્મા ક્ષણે ક્ષણે જુદા જુદા જ્ઞાનરૂપે પ્રત્યક્ષ જણાય છે. જો ક્ષણિક ન હેાય તેા તેમ કેમ બને ? માટે આત્માને તે ક્ષણિક જ માનવા જોઈએ. સ્યા-આત્માને ક્ષણિક માનતા આવતા પાંચ ટાયા. Page #309 -------------------------------------------------------------------------- ________________ : ૨૨ : નિહ્નવવાદ: આત્માધીન વિશ્વની વ્યવસ્થા છે. આત્માને જે સર્વથા ક્ષણિક માનશે તે મહાભયંકર પાંચ દે ઉપસ્થિત થશે. તે આ પ્રમાણે कृतप्रणाशाकृतकर्मभोग-भवप्रमाक्षस्मृतिभङ्गदोषान् ।। उपेक्ष्य साक्षात् क्षणभङ्गमिच्छ-बहो महासाहसिकः परस्ते ।। ૧. કરેલ કમરને નાશ–આત્મા જે કાંઈ શુભાશુભ કર્મ કરે છે તેને તેને ભેગ કરવો પડે છે. કર્મ પિતાનું ફળ ઉત્પન્ન કરીને પછી નાશ પામે છે, ક્ષણિકવાદમાં તે નહિં ઘટે. કરેલ કર્મો ને તે કર્મવાળે આત્મા અને સર્વથા નાશ પામી ગયા છે એટલે કૃતકર્મની વિફલતારૂપ પ્રથમ દોષ ક્ષણિકાત્મવાદમાં આવે છે: ૨. નહિ કરેલ કમને ભોગ– આત્મા સુખ યા દુઃખ અનુભવતો હોય છે, તે પ્રત્યક્ષ સિદ્ધ છે. સુખદુઃખની વ્યવસ્થા કર્માધીન છે. આત્માને ક્ષણિક માનતા પૂર્વે કરેલ શુભાશુભ કર્મ અને તે આત્મા બન્ને નાશ પામ્યા છે. ચાલુ જે વેદના થાય છે તે ક્યા કર્મથી થાય છે? ઉદાસીન કેઈપણ નહિં કરેલ કર્મનું તે ફૂલ માનવું પડશે અથવા કર્મને અને આત્માને સ્થાયી સ્વીકારવા પડશે. એટલે એ રીતે અકૃતકર્મભેગ નામને બીજે દેષ લાગે છે. ૩. સંસારને નાશ-સંસાર એટલે ભવની પરંપરા. આત્માને ક્ષણિક માનતા તે ઘટી શકતી નથી. પ્રથમ તે ક્ષણિકાત્મવાદમાં પરલોક જ સંભવતો નથી. કૃતકર્માનુસાર પરલેકની પ્રાપ્તિ થાય છે. કર્મ અને આત્મા અને સર્વથા નાશ પામ્યા પછી કોણ કોને આધારે અન્ય ભવમાં જાય? કદાચ પરલેક અને ભવપરસ્પરા માટે તમે એવી કલ્પના કરશે કે Page #310 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૯૩ : એકચિત્ત બીજા ચિત્તનું અનુસંધાન કરે છે. તે ત્રીજા ચિત્તનું અનુસંધાન કરે છે. એમ યાવત્ મરણ પર્યત ચિત્તનું અનુસંધાન ચાલે છે. અને એક ચિત્તે ગ્રહણ કરેલ સંસ્કાર અને કર્મ તે અન્ય ચિત્તને સેપે છે. તે રીતે પરલેક અને ભવપરપૂરા સંભવે છે, તે પણ વાસ્તવિક નથી. ચિત્તના અનુસન્ધાન થવા અને એક બીજાના કર્મો અને સંસ્કારની આપલે કરવી તે એક બીજાને માનીએ તે જ સંભવે. ક્ષણે ક્ષણે સર્વથા નાશ પામતા પદાર્થો એકબીજા સાથે સંબધ જ પામતા નથી તે લેવડદેવડ કરવાની વાત જ કયાં? ને એ રીતે સંસાર-ભવપરસ્પરાની અસંભાવનારૂપ ત્રીજે દેષ સંભવે છે. ૪. મેક્ષની અસંભાવના-ક્ષણિકાત્મવાદમાં મુક્તિ સંભવતી નથી. ફરી કર્મબન્ધ ન થાય અને રહેલ કર્મને સર્વથા ક્ષય તેને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષ એ સર્વને અભિલષિત છે. જ્યાં પિતાને કાંઈ પણ લાભ ન થ હોય ત્યાં પ્રવૃત્તિ થતી નથી. આત્માને સર્વથા ક્ષણિક માનનારને મતે કોઈપણ આત્મા મેક્ષને માટે પ્રયત્ન કરશે નહિં; કારણ કે પ્રયત્ન કરનાર તો સર્વથા નાશ પામે છે. એટલે તે મુક્ત થતો નથી, મુક્ત થનાર તે કોઈ અન્ય જ રહે છે. એ કણ મૂખ હોય કે જે પિતાના વિનાશને નોતરી બીજાને દુ:ખમુક્ત કરાવવા પ્રયત્ન સેવે. બીજું બન્થવ્યવસ્થા જ ક્ષણિકાત્મ મતમાં ઘટતી નથી. જ્યારે કોઈને બધન જ નથી તે મોક્ષની વાત જ કયાં? એ રીતે મેક્ષની સંભાવનારૂપ થે દોષ છે. ૫. સ્મરણની અસંભાવના–આત્માને ક્ષણિક જ માનનારને સ્મરણ પણ સંભવે નહિ. દેવદત્ત ખાધું હોય તેને સ્વાદ યજ્ઞદત્તને આવતા નથી. જે એકનો અનુભવ અન્યને Page #311 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૪: નિદ્ભવવાદ : પણ થતો હોય તો એકના સર્વજ્ઞ થવાની સાથે વિશ્વમાત્રને સર્વશપણું થઈ જવું જોઈએ. એમ બનતું નથી, માટે જેણે અનુભવ્યું હોય તેને જ મરણ થાય છે. આત્માને ક્ષણિક માનતા, અનુભવનાર અને સ્મરણ કરનાર અને જુદા છે એ નિર્વિવાદ માનવું પડશે. અને એમ માનતા અનુભવ કેઈને થાય અને કમરણ કોઈને થાય એ કેમ બને ? માટે મરણની અસંભાવના ક્ષણિકવાદમાં થાય છે. જયારે સ્મરણ સંભવતું નથી ત્યારે વિશ્વના ચાલતા વ્યવહારોની અવ્યવસ્થા ઊભી થાય છે. વળી બુદ્ધે પોતે જે કહ્યું હતું કેइत एकनवतेः कल्पे, शक्त्या में पुरुषो हतः ।। तेन कर्मविपाकेन, पादे विद्धोऽस्मि भिक्षवः॥ વગેરે વચને મિથ્યા માનવા જોઈએ. તમારામાંના કેટલાક પદાર્થને ચાર ક્ષણ સ્થાયી માને છે ને કહે છે કે -(૧) પ્રથમ ક્ષણ ઉત્પત્તિ નામનો છે, તેમાં દરેક પદાથે ઉત્પન્ન થાય છે. (૨) બીજો ક્ષણ સ્થિતિ નામનો છે, તેમાં પદાર્થ સ્થિર રહે છે. (૩) ત્રીજો જીર્ણતા (કરા) નામને ક્ષણ છે, તેમાં પદાર્થો જીર્ણ થાય છે એવાઈ જાય છે. (૪) ને ચોથો ક્ષણ વિનાશ નામનો છે. તેમાં સર્વ નાશ પામે છે. તે પણ તેમનું કથન અવાસ્તવિક છે. તેમાં પણ આ ઉપર બતાવેલ પાંચે દોષે કાયમ રહે છે, માટે આત્મા કે કોઈપણ પદાર્થ સર્વથા ક્ષણિક માની શકાય નહિ; પણ ઉત્પાદ, વ્યય, બ્રોવ્યરૂપ માનવામાં આવે તે વ્યવસ્થા ચાલે છે. इत्यात्मवादे बौद्धमतखण्डनाख्यं तृतीयं प्रकरणम् Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચોથું વેદાન્તી નૈયાયિક અને સાંખ્યમતનું ખંડન (૧) વેદાન્તી-આત્મા એક અને ફૂટસ્થ નિત્ય છે. તમોએ આત્મા ક્ષણિક નથી એમ જે સમજાવ્યું તે બરોબર છે, પરંતુ વિશ્વનો વાસ્તવિક રીતે વિચાર કરતાં આ દેખાતું સર્વે મિથ્યા છે. એક ચિમય-બ્રહ્મ જ વાસ્તવિક છે. એટલે આત્મા પણ નિત્ય સચ્ચિદાનન્દમય એક ને ફટસ્થ છે. માયાને વેગે વિવિધ પ્રકારને ભાસે છે. કહ્યું છે કે – एक एव हि भूतात्मा, भूते भूते व्यवस्थितः । एकधा बहुधा चैव, दृश्यते जलचन्द्रवत् ।। સ્યા–આત્મા અનેક છે ને પ્રપંચ પણ વાસ્તવિક છે. તમે જે ચિદદૈતવાદને આધારે આત્માનું એકત્વ જણાવે છો તે કઈ પણ રીતે સંભવતું નથી. ગગનકુસુમ જેવા મિથ્યા પદાર્થોથી કોઈ પણ કાર્ય થઈ શકે નહિ. પ્રપંચને તેવા પ્રકારને માનવામાં આવે છે તેથી થતાં કાર્યો જે પ્રત્યક્ષ જણાય છે તેનું શું? એકાન્ત ક્ષણિકવાદીને જે દોષ આવે છે તે દેશે પણ એકાન્ત નિત્યવાદને માનતા કાયમ જ રહે છે. માટે જ કહ્યું છે કે – For Page #313 -------------------------------------------------------------------------- ________________ નિજ્ઞવવાદ : : ૨૯૬ : माया सती चेद्वयतत्त्वसिद्धि - रथासती हन्त ! कुतः प्रपञ्चः ॥ मायैव चेदर्थसहा च तत्किं माता च वन्ध्या च भवत्परेषाम् ॥ માટે પ્રપ ́ચને વાસ્તવિક માનવા એ જ યુક્ત અને દોષમુક્ત છે. પ્રપ`ચ માનેા એટલે તેમાં જે વૈવિધ્ય જણાય છે તે સવ અનેક આત્માએ માનવામાં આવે ત્યારે જ સ`ભવે. અન્યધા એકબીજાનું સમ્મિશ્રણ, એકને દુઃખે અન્ય દુઃખી, એકને સુખે બીજો સુખી થઇ જવા જોઇએ. ઇત્યાદિ દોષના નિવારણુ માટે નવાનવા ઉપાયે ચિત્તવવા તે કેવળ બુદ્ધિની વિડમ્બના કરવા માત્ર છે, વસ્તુસ્થિતિથી વિરુદ્ધ જે કાંઇ કલ્પના કરવામાં આવે તે સવ પાતાને જ બંધનકર્તા થાય છે. માટે અમે આગળ બતાવીશું તે પ્રકારે આત્માનું સ્વરૂપ માનવું એ જ ઉચિત છે. ( ૨ ) નૈયાયિક—આત્મા વ્યાપક, મુક્તિમાં જડ અને પર માત્માને આધીન છે. આત્મા એ પ્રકારના છેઃ એક પરમાત્મા અને બીજો જીવાત્માં ૧. તેમાં જગત્ અને જીવાત્મા પર પરમાત્માની પૂર્ણ સત્તા છે. તે પરમાત્મા એક જ છે. તેને આધીન વિશ્વનું સવ તંત્ર ચાલે છે. કોઇને સુખી કે દુ:ખી કરવા એ સર્વ ઇશ્વરને હાથ છે. આ દુનિયાના સર્જક પણ ઇશ્વર છે. વિશેષ તે શું? પણ ઇશ્વરની શક્તિ કે ઈચ્છા સિવાય ઝાડનું એક પાંદડું પણ ફરકી શકતુ નથી. ર. જીવાત્મા અનેક છે. જેટલા શરીરે દરેકમાં એકએક જીવાત્મા રહેલ છે. તે સર્વ વિશ્વને વ્યાપી રહ્યા છે, કારણ કે વિશ્વમાં જણાય છે તે જીવાત્માએ આ કોઈ પણ કાય Page #314 -------------------------------------------------------------------------- ________________ આમવાર : જીવાત્માના અદષ્ટ કે ભાગ્ય વગર બનતું નથી. જે કાર્ય જે જીવાત્મા માટે બને છે તે કાર્યમાં તે જીવાત્માનું ભાગ્ય કારણ છે. ભાગ્ય અથવા અદષ્ટ એ આત્માને ગુણ છે. ગુણ ગુણ સિવાય રહી શકતું નથી. એટલે શરીર બહાર જે આત્માને માટે જે કાંઈ કાર્ય થાય છે તે સ્થાને તે આત્માનું અદષ્ટ પણ રહેલ છે, એથી તે સ્થળે તે આત્મા પણ રહેલ છે એમ માનવું જોઈએ; માટે સર્વે આત્માઓ વ્યાપક છે. ૩. સુખદુઃખનું મૂળ જ્ઞાન છે. જ્ઞાન શરીરધારીઓને જ થાય છે. એટલે સુખદુઃખ પણ શરીરધારીને જ થાય છે. આત્મા જ્યારે બન્ધનોથી મુક્ત થાય છે ત્યારે દેહ ત્યાગ કરે છે. વિષયે સાથે તેને કઈ પણ જાતને સમ્બન્ધ રહેતું નથી એટલે તેનામાં સુખ, દુઃખ, જ્ઞાન, દ્વેષ, ઈછા, પ્રયત્ન, પુણ્ય, પા૫, સંસ્કાર એ ગુણે રહેતા નથી અર્થાત્ મુક્તાત્મા સંસાર સંગ રહિત, નિષ્ક્રિય ને વિશેષ ગુણ વિનાને હેય છે. સ્યા–પરમાત્મા જગતથી અલિપ્ત છે ને જીવાત્મા શરીરવયાપી અને સર્વદા સગુણ છે. ૧. જગતને સર્જક અને સર્વતંત્રને ચલાવનાર જે પરમાત્મા તમે માને છે તે દેહયુક્ત છે કે દેહમુક્ત? રાગી છે કે વીતરાગ ? કૃપાળું છે કે ક્રૂર? સ્વતંત્ર છે કે પરતત્ર ? સર્વજ્ઞ છે કે અલપઝ? કહેશે કે–દેહવાળે, સાગ, કુર, પરતત્ર ને અલપઝ છે, તે તેમાં જીવાત્મા કરતાં કંઈ પણ વિશેષતા ન રહી; માટે તે પરમાત્માપદને જ અગ્ય છે. એવા જે પરમાત્મા મનાતા હોય તો કણ પરમાત્મા નથી ? અને જે કહેશે કે તે દેહમુક્ત, વીતરાગ, કૃપાળુ, સ્વતંત્ર ને સર્વજ્ઞ છે, તે તેને આવું અપૂર્ણ અને અનેક દેથી પૂર્ણ જગત બનાવવાનું શું પ્રયોજન છે? પ્રોજન વગર મન્દ પણ Page #315 -------------------------------------------------------------------------- ________________ નિઝવવાદ : : ૨૯૮ : પ્રવૃત્તિ કરતા નથી, તે! પછી સર્વજ્ઞ-સ્વતન્ત્ર પરમાત્મા તે! કેમ પ્રવતે માટે જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે કહ્યું છે કેઃ— अदेहस्य जगत्सर्गे, प्रवृत्तिरपि नोचिता । न च प्रयोजनं किञ्चित्, स्वातन्त्र्यान्न पराज्ञया ॥ क्रीडया चे प्रवर्तत, रागवान् स्यात् कुमारवत् । कृपयाऽथ सृजेत्तर्हि, सुरूयेव सकलं सृजेत् ॥ दुःखदौर्गत्य दुर्योनि - जन्मादिक्लेशविह्वलम् । નનું તુ સુજ્ઞતતત્ત્વ, ઝપાટો: ના ઝાહતા ? // कर्मापेक्षः स चेत्तर्हि, न स्वतत्रोऽस्मदादिवत । कर्मजन्ये च वैचित्र्ये. किमनेन शिखण्डिना ? ॥ अथ स्वभावतो वृत्ति - रवितर्या महेशितुः । परीक्षकाणां तष, परीक्षा पडिण्डिमः || માટે તેવા પ્રકારનું પરમાત્માનું નિર્વચન તે પરમાત્મને જ વિડસ્જિત કરવા જેવુ છે, પરન્તુ ખરા પરમાત્માએ તે! જે જીવાત્માએ સકલક વિમુક્ત બની પૂર્ણ જ્ઞાની, અન્યાખાધ સુખમાં લીન, સ્વસ્વરૂપમાં તન્મય અની પરમપદ પામે છે તે જ છે. તેની ઉપાસનાથી આ જીવાત્માં તેમના તુલ્ય અને છે. વિશ્વને સમ્પૂર્ણ આદશ ચરિત્ર અને પરમ સુખના માર્ગ દર્શન કરાવવાપૂર્વક કોઈની પણ અવનતિ કે કષ્ટમાં કારણભૂત ન થવુ' ને અન્તિમ ભવ ભોગવી સિદ્ધશિલામાં શાશ્વત થવુ એ જ વાસ્તવિક પરમાત્મપણું છે, ૨. શરીરની બહાર વિશ્વવ્યાપી આત્મા માનવે તે પણ ઉચિત નથી. શરીરની બહાર આત્માને માટે કાર્ય થાય Page #316 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ : : ૨૯૯ : છે, માટે ત્યાં તેનું ભાગ્ય છે ને તેથી ત્યાં આત્મા છે એ તે કેવળ કાલ્પનિક સૃષ્ટિ જેવું છે. વાસ્તવિક જ્યાં જેને ગુણ દેખાય ત્યાં જ તે વસ્તુ હોય છે. જ્ઞાનાદિ આત્માનાં ગુણે શરીરમાં ઉપલબ્ધ થાય છે, માટે આત્મા પણ શરીરમાં જ છે. જે માટે કહ્યું છે. यत्रैव यो दृष्टगुणः स तत्र, कुम्भादिवमिष्प्रतिपक्षमेतत् । तथापि देहादहिरात्मतत्त्व-मतववादोपहताः पठन्ति । લેહચૂમ્બક દૂરથી પણ લેહને ખેંચે છે તે જ પ્રમાણે શરીરમાં રહેલ આત્માનું ભાગ્ય દૂર દૂર પણ તેને માટે ફળ ઉત્પન્ન કરી શકે છે. એ પ્રમાણે કેઈપણ દૂષણ આવતું નથી. ઊલટું આત્માને વિશ્વવ્યાપી માનતા તેમાંથી ઉત્પન્ન થતાં દૂષણેના નિવારણ માટે નવી નવી મિસ્યા ભાંજગડમાં ઉતરવાની પંચાત કરવી પડશે. ૩. જ્ઞાન શરીરધારીઓને જ થાય છે તે તો તમને પણ માન્ય નથી. ઈશ્વર શરીરમુક્ત છતાં જ્ઞાની છે, માટે મુક્ત જીવાત્મા જ્ઞાનાદિ ગુણમુક્ત હોય છે તેમ માનવું મિથ્યા છે. જ્ઞાન, સુખ, વીર્ય વગેરે આત્માના સ્વતઃ સિદ્ધ ગુણે છે. કર્મ તેને દબાવે છે. ઈન્દ્રિયોથી થતું જ્ઞાન કે વિષયોથી મળતું સુખ મુક્તાત્માને ન માનવા કેઈપણ. વિરેાધ નથી પણ વાસ્તવિક જ્ઞાન અને શાશ્વત સુખાદિ તે મુક્તાત્માને પણ છે. જે એ ન માનવામાં આવે તે મુક્તાત્મા અને જડ એ બેમાં ફેર કાંઈપણ રહે માટે મુક્તાત્મા અનન્ત, અવ્યાબાધ, અનન્ય જ્ઞાન-સુખ-વીર્યાદિયુક્ત છે. (૩) સાંખ્ય–આત્મા નિત્યનિગુણી છે ને બન્ધા પ્રકતિને થાય છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૦ : નિદ્ભવવાદ : અમારે મતે આત્માનું સ્વરૂપ આ પ્રમાણે છેअमूर्तश्चेतनो भोगी, नित्यः सर्वगतोऽक्रियः। अकर्ता निर्गुणः सूक्ष्म, आत्मा कापिलदर्शने ।। કપિલ (સાંખ્ય) દર્શનમાં આત્મા અમૂર્ત, ચેતન, ભક્તા, નિત્ય, સર્વવ્યાપી, ક્રિયાવગરને, અકર્તા, ગુણશૂન્ય ને સૂક્ષમ છે. વ્યવહારના સર્વતન્ત્રને ચલાવનાર પ્રકૃતિ છે. તેનું સ્વરૂપ આ છે-“પરવતમાં રાખ્યાવરથા પ્રતિ ” આ પ્રકૃતિ બંધાય છે. પુરુષ–આત્મા બંધાતો નથી. પુરુષ ને પ્રકૃતિને પાંગળા ને આંધળા જે સોગ છે. પ્રકૃતિના બંધ મેક્ષ માટે કહ્યું છે કે – रङ्गस्य दर्शयित्वा, निवर्तते नर्तकी यथा नृत्यात् । पुरुषस्य तथात्मानं, प्रकाश्य विनिवर्तते प्रकृतिः॥ સભાજનોને નાચ બતાવીને જેમ નટી ચાલી જાય છે તેમ પ્રકૃતિ પણ પુરુષને પિતાને બતાવીને છૂટી થાય છે. સ્યા –-આત્મા સગુણ-કર્તા ને નિત્યાનિત્ય છે. બધેક્ષ પણ આત્માને જ થાય છે. અચેતન પદાર્થ કર્તા માની શકાય નહિ. કર્યા વગર વિશ્વનો * જેમ પાંગળો ચાલી શકતા નથી અને આંધળે દેખી શકો નથી. પણ પાંગળો અને આંધળો બને ભેગા થાય અને આંધળો પાંગળાને ઉપાડી લે, પછી પાંગળો માર્ગ બતાવે તેમ આંધળો ચાલે ને ઇચ્છિત સ્થળે પહોંચે. તેમ પુરુષ પાંગળે (અકર્તા) છે પણ ચેતન છે અને પ્રકૃતિ આંધળી (ચૈતન્યશૂન્ય) છે પગ કર્તા છે. એટલે બનેના સહકારથી સર્વ વ્યવસ્થા ચાલે છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ માત્મવાદ : ૪ ૩૦૧ : વ્યવહાર ચાલતું નથી માટે ચેતનને જ કર્તા માન જોઈએ. કર્મને કત આત્મા નથી તે જોતા પણ ન હોવો જોઈએ. તમે શેકતા તે આત્માને માને છે, માટે કર્તા પણ માન. જોઈએ. આત્મા સર્વવ્યાપી નથી તે અમે પૂર્વે નિયાયિક અને વેદાન્તીને કહ્યું છે. આત્મા ગુણશુન્ય છે તે તે તમારું સસલાને શિંગડાવાળો સમજવા જેવું મહાસાહસ છે. દ્રવ્ય કરી ગુણશૂન્ય હેતું જ નથી. આત્મા એક દ્રવ્ય છે, માટે તેમાં જ્ઞાનાદિ ગુણે અનુભવસિદ્ધ છે તે માનવા જોઈએ, તેને અ૫લાપ કોઈ રીતે થઈ શકે નહિં. એકાન્ત નિત્ય અને સૂક્ષમ માનવામાં પૂર્વે જણાવેલ અનેક દોષ કાયમ રહે છે, માટે તેને નિત્યાનિત્ય ને શરીરવ્યાપી મહાન માન ઉચિત છે. પ્રકૃતિ બંધાય છે ને મુકાય છે. પણ આત્માના બંધમોક્ષ થતા નથી. એ તે સર્વ કરતાં ઊંધું છે. બંધન અન્યને થાય ને તેનાથી નીપજતા ફળ અન્ય ભેગવે તે પણ ઘણું વિચિત્ર છે, માટે બધન અને મેક્ષ પણ આત્માને જ થાય છે. એ પ્રમાણે સ્યાદ્વાદીએ સર્વ દર્શને જે આત્માના સન્મબ્ધમાં વિપરીત વિચારણ ધરાવતા હતા તે યુકિતપૂર્વક દૂર કરી इत्यात्मवादे वेदान्सन्यायसाङ्ख्यमतखण्डमास्य चतुर्थ प्रकरणम् ॥ Page #319 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું પાંચમું. જૈનદર્શન પ્રમાણે આત્માનું ટૂંક સ્વરૂપ. સ્યાદ્વાદી-આત્મા નામને એક પદાર્થ છે તે નકકી થયું અને તેના સમ્બન્ધમાં જુદી જુદી વિચારણુઓ બરાબર ન હતી તે સમજાયું એટલે આત્માનું ખરું સ્વરૂપ શું છે તે સમજવું જોઈએ. તે આ પ્રમાણે છે – ૧. આત્મા ના નથી તેમ મેટો નથી, પણ આત્મા જેટલા પ્રમાણનું શરીર ગ્રહણ કરે છે તેટલા પ્રમાણવાળે હોય છે. જેમ દીપ ઉપર જેટલું આચ્છાદન (ઢાંકણ) મૂકવામાં આવે તેટલા વિસ્તારમાં તેની પ્રભા હોય છે તેમ આત્મા પણ શરીર જેટલા પ્રમાણવાળો હોય છે. ૨. આત્મા એક નથી અનેક છે. અનેક તો શું પણ જેની ગણત્રી ન થઈ શકે, જેનો પાર ન પામી શકાય તેટલા અનન્તાનન્ત છે. જે તેટલા ન માનવામાં આવે તે કોઈ સમય એવો આવે કે સંસાર આત્મશૂન્ય થઈ જાય. ગણત્રીવાળા પદાર્થોને વિનાશ અનિવાર્ય હોય છે, માટે કહ્યું છે કે – मुक्तोऽपि वाऽम्येतु भवं भवोवा, भवस्थशून्योऽस्तु मितात्मवादे। षड्जीवकायं त्वमनन्तसख्य-माख्यस्तथा नाथ! यथा नदोषः . આત્મા જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી કર્મથી Page #320 -------------------------------------------------------------------------- ________________ માત્મા છે : ૩૦૩ : આવૃત છે. તે કર્મને લઈને તેની જ્ઞાનશક્તિ-દર્શનશક્તિચારિત્રશક્તિ-વીર્યશક્તિ વગેરે દબાયેલ છે. કેઈ પૂછે કે આત્મા ને કર્મનો સમ્બન્ધ ક્યારથી થયે? તેના ઉત્તરમાં એમ જ કહી શકાય કે તે અનાદિ છે. કેટલાએ પદાર્થો જ એવા હોય છે જેની શરુઆત હોતી જ નથી, પરમ્પરા ચાલ્યા જ કરતી હોય છે. સેના ને માટીના સમ્બન્ધમાં પણ વ્યવહારમાં એ જ પ્રમાણે કહેવાય છે. અને જે પ્રમાણે જેની આદિ જાણવામાં નથી એવા સેનાને પણ માટીથી જુદું પાડી શુદ્ધ બનાવી શકાય છે તે જ પ્રમાણે આત્મા પણ અનાદિ કર્મ સંયુક્ત હોવા છતાં તેથી છૂટે કરી શકાય છે. ૪. આત્માને સંસારમાં રહેવાના સુખ-દુઃખમય સ્થાને નીચે પ્રમાણે છે. સૂમનિગોદ-બદરનિગોદ (સાધારણવન સ્પતિ) એ સ્થળે આત્મા અત્યન્ત દુખી હોય છે. એક સાથે એક જ શરીરમાં અનંત જી સાથે રહેવું પડે છે. વારંવાર જન્મ મરણ ચાલુ જ હોય છે. ત્યાંથી પછી સૂમ ને બાદર પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુકામાં એક સાથે અસં ખ્યાત છ સાથે રહેવું પડે છે. ત્યારબાદ ક્રમશઃ જીવને રહેવાને શરીરને વિકાસ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક વનસ્પતિમાં એક શરીરમાં એક જ જીવ રહે છે. પછી અનુક્રમે બેઈન્દ્રિય, ત્રિ-ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, નારક, તિર્યચપંચેન્દ્રિય, મનુષ્ય ને દેવ, તેમાં તિર્યંચ સુધી આત્માને ઘટતું પણ વિશેષ દુઃખ હોય છે. મનુષ્યમાં સુખદુઃખ સમાનતા રહે છે. જ્યારે દેવામાં વિશેષ સુખ અને અ૫ દુઃખ હોય છે. આ સર્વ છતાં તેમાં શાશ્વત સુખ મેળવવાનો અધિકાર કેવળ મનુષ્યને જ છે. ૫. આત્માને સંકોચ વિકાસ સ્વયં નથી થતું અર્થાત આત્મા નાને યા માટે જે થાય છે તે કર્મને યુગે થાય છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૪ : નિકવવાદ . એટલે આત્મા જ્યારે મુક્ત થાય છે ત્યારે જે શરીરને તે સદાને માટે ત્યાગ કરે છે તેમાંથી ૩ ભાગ ન્યૂન થઈ ૩ ભાગે ઘન થઈને સિદ્ધિમાં રહે છે. ભાગ ઘટવાનું કારણ તે છે કે માનવ શરીરમાં ૩ ભાગ પોલાણ ભાગ હોય છે. ત્યાં આત્મા હોતો નથી. કર્મમુક્ત થયા બાદ તે ભાગ પૂરાઈ જાય છે. ૬. આત્માના વિભાગ કરવામાં આવે અર્થાત્ આત્મામાંથી નાના નાના અણુઓ છૂટા પાડવામાં આવે છે તેવા અણુઓ અસંખ્યાતા નીકળે છે. જો કે તે આણુઓ છૂટા પડી શકતાં નથી માટે તે દરેક ભાગને પ્રદેશ કહેવામાં આવે છે. ને તેથી આત્મા અસંખ્યાત પ્રદેશવાળા છે, તે સર્વ પ્રદેશથી પરિપૂર્ણ આત્મા જ આત્મા કહેવાય છે. કેવળી સમુદ્દઘાતના થે સમયે વિશ્વવત્ત આકાશના પ્રદેશ પ્રદેશે આત્મા પિતાના પ્રદેશ ભરી દે છે. * ૭. આત્મા એક પરિણામી પદાર્થ છે. તે કઈ વખત સુખી તે કઈ વખત દુઃખી હોય છે. કેઈ સમય જ્ઞાની તે કોઈ સમય અજ્ઞાની, કોઈ સમય પુરુષ, સ્ત્રી, યા નપુંસકરૂપ હોય છે એમ અનેકવિધ પરિણામને અનુભવે છે. મુક્તાત્માને તેવા પ્રકારના વિશ્વના વિવિધ પરિણામે દેતા નથી. એથી કોઈ એમ માનતું હોય કે એક વખત મૂર્ખ તે મૂર્ખ જ, દુઃખી તે દુઃખી જ, પુરુષ તે પુરુષ જ, સ્ત્રી તે સ્ત્રી જ ને પશુ તે પશુ જ રહે છે તે મિથ્યા છે; અસત્ય છે. ૮. આત્માઓના સ્વભાવે જુદા જુદા હોય છે ને તેને આધારે તેની જુદી જુદી જાતિઓ પણ સ્વયં સિદ્ધ છે. કેટ ૧. પદાર્થમાંથી છૂટા ન પડી શકે તે નાનામાં નાને ભાગ તે પ્રદેશ કહેવાય છે ને છૂટો પડી શકે તે પરમાણું કહેવાય છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ માત્મવાદ છે : ૩૦૫ : લાએ આત્માઓને ધર્મ-મેક્ષ વગેરે પદાર્થો પ્રત્યે રુચિ થાય છે, તે કેટલાએકને રુચિ થતી જ નથી. જ્યારે કેટલાએક આત્માઓ એવી સ્થિતિમાં જ મુકાયા હોય છે કે જેઓને રુચિ થવાને વેગ પણ પ્રાપ્ત થતું નથી. કેટલાએકને તે છતે યેગે દુર્લભય રહે છે, તેથી તે તે સ્વભાવને કારણે તેઓ ભવ્ય, અભવ્ય, જાતિભવ્ય ને દુર્ભવ્યને નામે વ્યવહારાય છે. ભવ્ય આત્મા સામગ્રી પામીને ક્રમે ક્રમે વિકાસ સાધતે આખર પરમાત્મા બને છે, આ સર્વ આત્માઓનું લક્ષણ આ છે— यः कर्ता कर्ममेदानां, मोक्ता कर्मफलस्य च । संसर्ता परिनिर्वाता, स छात्मा नान्यलक्षणः ॥ બતાવેલ આત્માના સ્વરૂપ માટે નીચે પ્રમાણે કથન છે. आत्मास्ति परिणामी, बद्धः स तु कर्मणा विचित्रेण । मुक्तश्च तद्वियोगा-द्धिंसाऽहिंसादि तहेतुः ॥ આત્માને યથાર્થ આનન્દ મેળવવા માટે તમ આત્મસ્વરૂપનું અહોનિશ શ્રવણ-મનન કરે ને અનાવૃત આત્મસ્વરૂપ મેળવે એ જ. इत्यात्मवादे जैनदर्शनामिमतात्मस्वरूपविवेचनाल्यं पश्चमं प्रकरणम् ॥ आत्मवादः सम्पूर्णः॥ ૨૦ Page #323 -------------------------------------------------------------------------- ________________ વિચારસરભ. [ આ ગ્રંથમાં પ્રસંગે પ્રસંગે આવેલા , મનનીય ને બોધક વાકને સંગ્રહ. ] નિન્હવવાદ– ૧ જૈન સાહિત્યમાં તત્ત્વજ્ઞાનના અનેક ઝરણાઓ વહે છે. ૨ મિથ્યા આગ્રહથી સત્ય વસ્તુને છૂપાવનાર–એળવનાર નિદ્ભવ” કહેવાય છે. ૩ જેથી તસ્વનિર્ણય થાય એવી વાદી પ્રતિવાદી વચ્ચે થયેલ કથા તે વાદ કહેવાય. ४ अनिषिद्धम् अनुमतम् . ૫ સર્વ પ્રમાણે કરતાં બલવત્તર-વધારે બળવાનું પ્રમાણ પ્રત્યક્ષ છે. ૬ મારતો સ્ટરિત દ્રિ-મેટા પણ ભૂલે છે. ૭ યુક્તિ, તર્ક ને વ્યવહારસિદ્ધ હોય તે જ માનવું જોઈએ. ૮ જગતના સર્વ વિજ્ઞાનશાસ્ત્રીઓ એકઠા થાય તે પણ ગધેડાને ઘોડો બનાવી શકે નહિં. ૯ વાગતા ચિ ક્રિયા કાર્ય સુધી જ રહે છે. ૧૦ સર્વર પરમાત્માના વચને કદી મિથ્યા હતા નથી. ૧૧ સમર્થ સમજી વિચારવું જ નહિ સમર્થ પદાર્થ કાર્ય કરવામાં ક્ષણ પણ વિલમ્બને સહન કરતું નથી. Page #324 -------------------------------------------------------------------------- ________________ વિચારસોરભ ? : ૩૦૭ : १२ अप्रच्युतामुत्पनस्थिरैकस्वभावं नित्यम् । ૧૩ ભલે મૂર્ખ જગતું મારી માન્યતાને માન્ય ન કરે પણ તેથી તે મિથ્યા છે એમ કહી શકાય નહિં. જે વિચારણા યુક્તિસંગત હોય તે માન્ય કરવી જ જોઈએ. ૧૪ અવયવીના એક એક અવયવમાં જે ન હોય તે અવયવના સમુદાયમાં પણ ન હોય. ૧૫ ઉપચાર કંઈક ન્યૂન પદાર્થમાં કરાય છે. ૧૬ સત્ય માર્ગે ટકી રહેવા કરતાં ઊંધે માર્ગે ગયા પછી પાછું વળવું એ વિશેષ દુષ્કર છે. ૧૭ સાચે જ મેટાની મેટાઈ અપ્રમત્તભાવે ઉદ્યમશીલા રહેવામાં જ સમાયેલી છે. ૧૮ માનવ શરીર અમુક પરિશ્રમ બાદ વિશ્રામ માંગે છે. ૧૯ સજજનોને એ સ્વભાવ હોય છે કે તેઓ કઈ પણ કાર્ય પોતે પાર પામી શકે તેમ ન હોય તે તેની શરૂઆત કરતાં નથી, અને કદાચ શરૂ કરે તે તેને પ્રાણુને પણ અધવચમાં અપૂર્ણ મૂકતા નથી. ૨૦ શાસ્ત્રજ્ઞા ન પળાયાથી ઘણે જ અનર્થ થશે. ૨૧ રાણકપુર જેવી બાંધણી બીજે કઈ સ્થળે નથી. ૨૨ દેષના ભાગી થવા કરતાં લાભ એ થાય તે વધારે ઉત્તમ છે. ૨૩ સડેલ પાન ગમે તેવું સુંદર હોય તે પણ ત્યજી દેવું જોઈએ, નહિં તે બીજા અનેકને બગાડે છે. ૨૪ આચારભ્રષ્ટ કરતાં વિચારણ આત્મા વિશેષ ભયંકર છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ નિઠવવાદ : ; 306: ૨૫ પુષ્કરાવના મેઘ વરસ્યા પછી હજારા વર્ષ સુધી જમીનમાં રસકસ કાયમ રહે છે ને નવા નવા ધાન્ય ઉત્પન્ન થયા કરે છે. ૨૬ ધાર્મિક આત્માઓને ( ધમ ) વ્યવસ્થામાં જરા પણુ અસ્તાભ્યસ્ત સ્થિતિ થાય તે તે આઘાત પહાંચાડે છે. ૨૭ અમે અન્ય પર વિશ્વાસ ન રાખીએ તે અમારા પર બીજા કેમ વિશ્વાસ રાખે? ૨૮ મુનિ કી અસત્ય કહે નહિ ૨૯ છદ્મસ્થના જ્ઞાનથી કંઈપણુ નિ ય થઈ શકે નહિ. ૩૦ પરાક્ષ જ્ઞાનથી થતુ જ્ઞાન પણ પરાક્ષ જ રહે છે, અનિશ્ચિત જ રહે છે. ૩૧ તપ જપ કરવાથી, લેાચ વગેરે કાયકષ્ટ સહન કરવાથી આત્મા શુદ્ધ થાય છે, ૩૨ બાહ્યપરિણતિથી, વિષયેામાં રાચવામાચવાથી ભવભ્રમણ થાય છે. ૩૩ જેએ સર્વથા જીવહિંસા ન કરતા હાય, જૂઠ ન ખેાલતા હાય, ચારી ન કરતા હાય, બ્રહ્મચર્ય પાલન કરતા હાય, પરિગ્રહી ન હેાય, રાત્રિભાજનને જેમને ત્યાગ હાય, આવશ્યક નિયમેામાં ને શુદ્ધ આચાર-વિચારના પાલનમાં જેએ તત્પર હાય તે મુનિ કહેવાય છે. ૩૪ દૂધથી દાઝેલા છાશને પણ ફૂંકી ફૂંકીને પીવે છે. રૂપ પ્રવૃત્તિ હંમેશા મેટા સ`વાદ ઉપર ચાલે છે. ૩૬ કેવળ નિશ્ચયને વળગીને વ્યવહારના તાપ કરવા તે મિથ્યાત્વ છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ વિચારસૌરભ: : ૩૦૯ : ૩૭ છવાની ક્રિયા વગેરે સર્વ વ્યવહાર નયને અનુસરીને ચાલે છે. ૩૮ વિશુદ્ધ મનથી અજાણતા કંઈક અશુદ્ધ આચરણ થાય તે પણ તે વિશુદ્ધ જ છે. ૩૯ અશુદ્ધ અને વિશુદ્ધ આચરણ તે અશુ પદ્ધ છે. ૪૦ વિચાર કર્યા વગર હા-એ-હા કરી ચલાવવામાં આવે તો ઘણી વખત મોટા ભૂલતા હોય તે તે ભૂલની પરંપરા એમ ને એમ જ ચાલુ રહે છે. ૪૧ ઘણી વખત સમજુ પણ આગ્રહવશ માર્ગ ચૂકી જાય છે. ૪૨ જીદ્દ એવી વસ્તુ છે કે તે પકડ્યા પછી છોડવી બહુ મુશ્કેલ છે. ૪૩ સ્યાદ્વાદી એટલે “આ પણ સાચું ને તે પણ સાચું, આયે ખરું ને તેયે ખરું” એમ અવ્યવસ્થિત નથી. ૪૪ સ્યાદ્વાદ એક દષ્ટિને દૂર કરીને અનેક દૃષ્ટિએ વસ્તુને જોવાનું કહે છે. ૪૫ સ્યાદ્વાદ જેમ મિયા આગ્રહને છોડાવે છે, તેમ સંશયવાદને પણ નિરાસ કરે છે. ૪૬ સ્યાદ્વાદને સ્વીકાર્યા સિવાય એવકારથી (જકારથી) વાત કરનાર ક્ષણવારમાં ચૂપ થઈ જાય છે. ૪૭ સંસાર ક્ષણિક છે એમ સર્વ કઈ માને છે. ત્યાગ કરવા ચગ્ય છે તે પણ સર્વસમ્મત છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ : ૧૦ : નિવવાદ : ૪૮ કઈ પણ પદાર્થ ઉપર રાગ-દ્વેષ ન કરતાં સમભાવ કેળવ એ જ પરમપદ પામવાનો પવિત્ર પન્થ છે. ૪૯ ઘણી વખત મોટાઓ એમ માને છે કે પોતે જે કાંઈ જાણતા કે કહેતા હોય તે સર્વ યથાર્થ જ છે. ૫૦ શાસ્ત્ર વિરુદ્ધ જઈને શાસનની અલ્પજીવી શોભા વધારવાથી શું ? ૫૧ આચાર-વિચારની સારી છાપ પડશે તો જ આપણું પક્ષમાં જનતા દોરવાશે. પર ગુણદોષ સમજાયા વગર ક્રિયાઓમાં રસ લો કાળ ટકતો નથી. પ૩ જેટલો પ્રમાદ અલ્પ લેવાય તેટલે લાભ છે. ૫૪ મૂળમાંથી સડે ન નીકળે ત્યાં સુધી ઉપર ઉપરના ઉપચારથી શું વળે? પપ અસમંજસ આચાર કરતાં અસમંજસ વિચાર શું આ છે ભયંકર છે? ૫૬ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. ૫૭ શક્તિ સરલતાથી શેભે છે. ૫૮ નમ્રતા વિદ્વત્તાને દીપાવે છે. ૫૯ લઘુતાથી પ્રભુતા પ્રકાશે છે. ૬. વિનય સકલ ગુણનું ભૂષણ છે. ૬૧ ભૂલને ભૂલ તરીકે સમજવી, સમજ્યા પછી તેને સર્વ સભા સમક્ષ કબૂલ કરી સુધારવી, ને પ્રાયશ્ચિત્તપૂર્વક પવિત્ર થવું એ સરલતા સિવાય કદી ન બને. Page #328 -------------------------------------------------------------------------- ________________ વિચારસોરભ : : ૩૧૧ : દેર “રણમે છે” એ જાપ જેણે જ છે તે કદી મિયા આગ્રહમાં ન ફસાય. - ૬૩ ધર્મની અવહેલના થાય એવું વિષમ વાતાવરણ થાય એ બિલકુલ અભીષ્ટ નથી. ૬૪ માનહાનિ સહન કરવા કરતાં દૂર રહેવું ઠીક છે. ૬પ એકાત ક્ષણિકવાદ મિથ્યાવાદ છે. ૬૬ સર્વજ્ઞભાષિત આગમની મિથ્યાવાદના સમર્થનમાં સમ્મતિ કેમ હોઈ શકે? ૬૭ બુદ્ધિના વિકાસને દબાવીને હા-એ-હા કરવી એ શું મહત્વની વાત છે? ૬૮ તર્ક અને યુક્તિઓ એવી હોવી જોઈએ કે જેમાં સિદ્ધાન્તને નાશ ન થતું હોય. ૬૯ સિદ્ધાન્ત પુષ્ટ થાય એવી કેઈપણ દલીલ કરવામાં કેઈ વિરોધ ન કરે. ૭૦ અવિચ્છિન્ન પ્રભાવશાલિ-ત્રિકાલાબાધિત શ્રી વીતરાગ શાસનમાં સહજ પણ સંક્લેશ શોભે નહિ. | ૭૧ વગર મનનું કરેલું ટકે કયાં સુધી? એ તો એક નહિં તો બીજે રૂપે ભભૂકી નીકળે. ૭૨ હદય પરિવર્તન થતાં આપોઆપ બધું ઠીક થઈ જશે. ૭૩ વ્યવહારને નિષેધી નિશ્ચયને જ અનુસરવું એ મિથ્યાત્વ છે. . ૭૪ કેવળ પ્રતિભાને વિજય એ સત્ય વસ્તુને વિજય નથી. ૭૫ સર્વજ્ઞ વિતરાગ પ્રભુના શાસનમાં એક જ વિચારણા Page #329 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૨ : નિજ્ઞવષાદ : હાય. એ તે જેઓને પેાતાના ઘરનું કહેવુ છે, તેઓમાં મતભેદ ને પક્ષાપક્ષી હાય. આપ નિઃસ્પૃહ મુનિએમાં એ સહજ પણ ન શેશે. ૭૬ સઘના વિશિષ્ટ કાર્ય કરવા-કરાવવા વગેરેમાં પ્રમાદ કે સ'કાચ રાખવે નહિ. ૭૭ શરીરમાં જ્યાં જ્યાં અનુભવ કરી શકાય છે ત્યાં ત્યાં સર્વત્ર મન રહેલ છે. ૭૮ શરીરવ્યાપી આત્માની માફ્ક મન પણ શરીર વ્યાપી છે. ૭૯ એક ઉપયોગમાં તલ્લીન મન સાથે રહેલ વિશાળ પદાને પણ અવલાકી કે જાણી શકતું નથી. ૮૦ સ્વભાવ સામે બીજું કાંઈ કહી શકાય નહિ. ૮૧ વિચારપ્રવાહ જ એવા છે કે તે વહેતા થયા બાદ રાકવા અશક્યપ્રાય: મને છે. ૮૨ અતિશય જવરના ઉપતાપથી, તૃષાથી, દુ:ખથી, અપમાનથી, અતિશય પૌદ્ગલિક સુખાનુભવથી, કે તેવા કેાઈપણ પ્રસ`ગથી આકુલ થયેલ માનવી પોતાની ચાલુ પ્રકૃતિ સમતા-સમજ ગુમાવી બેસે છે અને અર્થના અનર્થ કરે છે. ૮૩ પ્રત્યક્ષ પ્રમાણુથી ખલવત્તર પ્રમાણુ અન્ય કોઈ નથી. શાસ્ત્રનુ` કાઇપણ વિધાન પ્રત્યક્ષ વિરુદ્ધ ન હાવુ જોઇએ. ૮૪ જે જ્ઞાન સખળ હાય છે તેમાં બીજા નિળ જ્ઞાને ક્રમાઇ જાય છે. ૮૫ સૂર્યના ઉદય હૈાય ત્યારે તારાએ નથી હાતા એમ Page #330 -------------------------------------------------------------------------- ________________ વિચારસૌરભ : : ૩૧૩ : નહિં, પણ સૂર્યની પ્રજામાં તે અંજાઈ ગયા હોવાથી દેખી શકાતા નથી. ૮૬ છદ્મસ્થાના અનુભવે સર્વ સત્ય જ હોય એમ કેમ કહેવાય ? ૮૭ મળેલા સત્યમાર્ગમાં શ્રદ્ધા રાખવી એ જ માનવજન્મનું શ્રેષ્ઠ ફળ છે. ૮૮ અનુભવથી વિપરીત વિષયમાં શ્રદ્ધા ધરાવવામાં પણ મિથ્યાત્વનો અંશ છે. ૮૯ ઝેરનું ઝાડ પણ વાવીને પિતાને હાથે જ ઉખેડી નાંખવું એ ઠીક નથી. ૯૦ ડાહા પુરુષો અંગીકાર-સ્વીકાર કરેલાને સારી રીતે પાળે છે. ૯૧ કારણ અને સંવેગો પામીને અજીવ પણ ચેષ્ટા કરે છે. ૬ ખરેખર પ્રતિવાસુદેવનું ચક્ર પિતાનું જ વિનાશક થાય છે. ૯૩ વગરવિચાર્યું મિથ્યાભિમાન માણસને ઊંચે ચડાવીને એવું તે નીચે પછાડે છે કે તેનું નામનિશાન પણ રહેવા દેતું નથી. ૯૪ વાદમાં ચર્ચાયેલ વાત કાંઈ કઈ સાચી જાડી માને નહિ. લ્પ કોઈના મિથ્યા વિચારોમાં નિમિત્તભૂત થઈએ તે ઓછું પાપકારણ નથી. ૯૬ સે સત્યની શુભ્રતા કરતા એક અસત્યની મલિનતા વધારે ગાઢ છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૪ : નિવવાદ : ૯૭ વાદમાં વિજય તે બુદ્ધિના થાય છે, સત્ય સિદ્ધાન્તને થાડા થાય છે? ૯૮ અસાધારણ ધર્મ લક્ષણ કહેવાય છે. ૯૯ એક નયને જે અભીષ્ટ હાય તે કાંઇ સવ નય સમ્મત ન થઈ શકે. ૧૦૦ જ્યાંસુધી ત્રીજા નયાના વિરાધ હૈાય ત્યાંસુધી તે વિચાર સિદ્ધાન્ત તરીકે સ્વીકારી શકાય નહિ. ૧૦૧ સિદ્ધાન્ત તેા અન્ય નયાના અવિરાધે જ મનાય. ૧૦૨ જુઓને કાળની કેવી વિષમતા છે. કાંઇ માનવનુ ધાર્યું થાડું જ થાય છે. ૧૦૩ શ્રી વર્ધમાન જિનપતિનુ શાસન વિજયવત વતે છે, ૧૦૪ અધ્યયન તા ગુરુવાસમાં વસીને કરવુ જોઇએ. ૧૦૫ પૂજ્ય સ્થવિર ભગવંત કી મિથ્યા ન કહે. ૧૦૬ હિંસાના ઉપદેશથી ભરેલ ને નરકમાં લઈ જનાર વિદ્યા ભણવાથી શું? ૧૦૭ રાજાની માફક ગુરુની પાસે પણ જેમ તેમ જવું . એ પરિચિતને પણ ચેાગ્ય-ઉચિત નથી. ૧૦૮ સાવઘ કાર્ય પાપપ્રવૃત્તિ જેણે ક્ષણ માત્ર પણ પૂર્વે ત્યજી છે તે પછીનાને માટે અભિવ'દનીય છે. ૧૦૯ આમ્નાયને બુદ્ધિમાન માણુસ પણ શિક્ષણુ વગર કયાંથી જાણી શકે ? ૧૧૦ છુ. શરીરધારીઆ નવાનવા ભાવ-પરિણામને ન પામી શકે? Page #332 -------------------------------------------------------------------------- ________________ વિચારસૌરભ: : ૩૧૫ : ૧૧૧ મારા મનોરથ પૂરવાને કામધેનું ક૯૫ દિક્ષા મને કઈ દુકર નથી. ૧૧૨ દીક્ષા લીધા વગર સાધુ સાથે ચિરકાળ રહેવું ઉચિત નથી. ૧૧૩ માતા-પિતા-ભાઈ-ભગિની-સ્ત્રી-પુત્ર-પુત્રી વગેરે તિર્યોને-પશુઓને પણ ભવમાં થાય છેતેથી કે આનન્દ છે? ૧૧૪ એવી પરાધીન વૃત્તિથી સયું. ૧૧૫ લક્ષ્મી કઈ પણ દ્વારેથી પ્રવેશ કરે છે, તે કંઈ આગળ પાછળને વિચાર કરતી નથી. ૧૧૬ આત્મા વિશિષ્ટ પ્રયત્ન દ્વારા કર્મની ઉદીરણા કરીને પણ તેને ઉદયમાં લાવે છે. ૧૧૭ મુક્ત ન થાય ત્યાંસુધી સત્તામાં અખૂટ કર્મો રહ્યા જ કરે છે. ૧૧૮ દૂધમાં જેમ પાણી ભળી જાય છે તેમ આત્મામાં કર્મ તદૂપ થઈને રહે છે. ૧૧૯ કર્મ વિષયક વિચારણા જૈન દર્શન સિવાય બીજે કેઈપણ સ્થળે વ્યવસ્થિત અને સંગત નથી. ૧૨૦ દેષરહિત વિચારણે સર્વને આદરણીય હોય છે. ૧૨૧ દષ્ટાન્ત એકદેશીય હોય છે. ૧૨૨ વિષયને સમજતા-વિચારતા તેના જ ગુણદોષની વિચારણા કરવી એ જ ઉચિત છે. તેમાં અંગત આક્ષેપોની આવશ્યકતા નથી હોતી. Page #333 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૬ : નિર્ણવવાદ : ૧૨૩ જ્યાં કાર્ય કરવું હોય ત્યાં કારણ અવશ્ય રહેવું જોઈએ. ૧૨૪ આત્મા સાથે એકમેક બનીને રહેલા કને પણ પ્રગથી, તપશ્ચર્યા–શુકલધ્યાન વગેરેથી જુદા પાડીને નિર્જરી શકાય છે. ૧૨૫ પ્રત્યાખ્યાન લીધા પછી તેને અવશ્ય પૂર્ણપણે પાળવું જોઈએ. ૧૨૬ પ્રત્યાખ્યાનને ભંગ એ ભયંકર આત્મવંચના છે. ૧૨૭ અપરિમાણ પ્રત્યાખ્યાન કેઈપણ રીતે પૂર્ણપણે પાળી શકાય નહિં. ૧૨૮ પૂર્ણ પ્રત્યાખ્યાનનું યથાર્થ પાલન કરનાર સંસારમાં ભમતે જ નથી. ૧૨૯ વશીકૃત મન મેક્ષને માટે થાય છે. ૧૩૦ સિદ્ધિમાં ગયેલા આત્માઓ પ્રવૃત્તિશુન્ય જ હોય છે. ૧૩૧ ખરેખર એક જૂઠું અનેક જૂઠાને જન્મ આપે છે. ૧૩૨ શ્રી જિનેશ્વર પ્રભુનાં ગંભીર વચને સમજવા સહેલાં નથી. ૧૩૩ બહારના વિચારોનું દબાણ, મેહનીયને ઉદય, મિથ્યાત્વનું જોર આત્માને એ વિચારે યથાર્થ સમજવા દેતા નથી, શ્રદ્ધાને ડાળી નાખે છે, આત્માની વિવેકદષ્ટિ ઝાંખી પાડે છે અને તેથી આત્મા છતી શક્તિઓ અને છતી બુદ્ધિએ મિથ્યા વિચારોમાં ફસાઈ જાય છે. ૧૩૪ મિથ્યાત્વ એ આત્માને ભયંકર શત્રુ છે. તેને એણે Page #334 -------------------------------------------------------------------------- ________________ વિચારસોરભ : : ૩૧૭ : આત્મા અધ:પતનને પામે છે. તેથી જ સંસારમાં ભળે છેદુઃખી થાય છે. • ૧૩૫ મળેલ શ્રદ્ધાને પણ મિથ્યાત્વના વિપરીત વચને લૂંટી લે છે. ૧૩૬ મિથ્યાત્વના ભોગ ન બનતાં અવિચ્છિન્ન પ્રભાવશાલિત્રિકલાબાધિત શ્રી વીતરાગ પ્રભુના શાસનમાં અવિચલ શ્રદ્ધા ધારણ કરી, મળેલ મનુષ્યજન્મને સાર્થક કર ને સદુગતિના ભાજન થવું. શિવભૂતિ ૧ પાછલી રાતે પિશાચેનું બળ ઘટી જાય છે. ૨ પ્રતાપી પુરુષ જ્યાં રાજ્ય કરતા હોય ત્યાં પ્રજાને ભય કેમ હોય? ૩ માણસ ધારે તે કરી શકે છે. ૪ બળીયા સાથે બાથ ભીડતાં પહેલાં આપણે આપણી તાકાત તે જેવી જોઈએ. ૫ આપણે ઓછા છીએ, આપણી પાસે સાધન નથી, બળ નથી વગેરે નિર્માલ્ય વાત છે. ૬ માથાભારે એક માણસ હજારોને ભારે પડે છે. ૭ વિચારીને પગલું ભરીએ તે પાછું ફરવું ન પડે. ૮ સાહસ કરીને પસ્તાવા કરતા ધીરે ધીરે આગળ વધવું એ વ્યવહારુ છે. ૯ સ્વચ્છન્દ એ ભૂરી ચીજ છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૮ : નિવવાદ : ૧૦ સ્વછન્દથી ઇન્દ્રિયના ઉન્માદ બેકાબૂ બને છે. ૧૧ સ્વછન્દીને કાર્યકાર્યને વિવેક રહેતો નથી. ૧૨ સ્વચ્છન્દી પિતાની જવાબદારીનું ભાન ગુમાવી બેસે છે. તેને એક એવું મિથ્યા ગુમાન હોય છે કે મને કોઈ રોકનાર નથી. હું ગમે તેમ કરી શકું છું. ૧૩ સ્વચ્છક્કે તેનું પતન કરાવ્યું હતું. ૧૪ શરમાય તે કરમાય. ૧૫ તેને તે (ઘર) ન્હોતું ગમતું કારણ કે તેને વ્યસન ગમતા હતા. ૧૬ વ્યસનથી તે વિકૃત થયે હતે. ૧૭ ઘરમાં સંસ્કૃતિ હતી વિકૃતિ ન હતી, ઘરમાં શૃંગાર હતો વિકાર ન હત; એટલે જ વિકારને વશ થયેલ તે ઘરમાં બહુ ટકતો નહિં; વિકારની શેધમાં તે બહાર ભટકતે. ૧૮ અજ્ઞાની આત્માઓની જે રાત્રિ છે તેમાં સંયમી જાગે છે. ૧૯ જ્યાં અજ્ઞાનીઓ જાગે છે તે જ્ઞાની-જ્ઞાનલેચનથી વિશ્વને વિકતા મુનિને રાત્રિ છે. ૨૦ રાત્રિના નીરવ વાતાવરણમાં મુનિઓના પવિત્ર ક્રિયાકાંડેની પુણ્યપ્રભા ચારે તરફ પ્રસરતી; ઉદ્યાનના અણુએ અને શક્તિ અને ભવ્યતા અર્પતી હતી ૨૧ ભાવભયથી ભીત આત્માઓના બારણું બંધ હતા. ૨૨ ઉપાશ્રયના દ્વાર આઠે પહોર-સાઠે ઘડી વીશે કલાક ઊઘાડાં જ રહે છે, ત્યાં ભીતિ જેવું કાંઈ નથી હોતું કે બંધ કરવા પડે. Page #336 -------------------------------------------------------------------------- ________________ વિચારારભ ? : ૩૧૯ : ૨૩ ખરેખર માયાની માયા અકળ છે. ૨૪ મૂરછથી પંચમ મહાવ્રતની વિરાધના થાય છે. ૨૫ આ એક સાધુને આવી કિંમતી કામળ રાખવાની છૂટ આપવાથી બીજા મુનિઓ પણ તેનું અનુકરણ કરી કિમતી વસ્તુઓ રાખતા થઈ જશે, ને એ રીતે અપરિગ્રહી ગણાતા મુનિઓ ધીરે ધીરે પરિગ્રહને વશ થઈ પતન પામશે.-લગોટી લેતા બાવાની માફક જંજાળ વધારી મૂકશે. , નયવાદ– ૧ વિશ્વના વ્યવહાર માત્રને નય જ્ઞાનની આવશ્યકતા રહે છે. ૨ નયજ્ઞાન સિવાય જે કંઈ પણ વિચારણુ કે વ્યવહાર ચલાવવામાં આવે છે તે વિચારણું યા વ્યવહાર પોતાનું વાસ્તવિક ફળ ઉત્પન્ન કરી શકતા નથી, એટલું જ નહિં પણ વિપરીત ફળ ઉત્પન્ન કરે છે, માટે નયજ્ઞાન દરેકે મેળવવું જોઈએ. ૩ જે કઈ પણ વસ્તુને આપણે એક જ અપેક્ષાએ સમજીએ કે કહીએ એટલું જ નહિં પણ બીજી અપેક્ષાને વિરોધ કરીએ તે સત્ય સમજાય નહિં ને વિરોધ જ વધી પડે. ૪ બીજી અપેક્ષાઓને વિરોધ કર્યા સિવાય એક અપક્ષાએ વસ્તુને જાણવી કે કહેવું તેનું નામ નય. ૫ જેટલા વચનવ્યવહારે છે તેટલા નય છે. ૬ નૈગમ સામાન્ય અને વિશેષ બન્નેને સ્વીકારે છે. ૭ સંગ્રહ ફક્ત સામાન્યને જ સ્વીકારે છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ : ૭૨e : નિવવાદ: ૮ વ્યવહાર કેવળ વિશેષને જ ઉપયોગ કરે છે. ૯ જગતમાં રહેલ દરેક વસ્તુઓ દ્રવ્ય અને પર્યાયયુક્ત છે. ૧૦ ભૂતકાળમાં ગયેલાને શોક ન કર, ભવિષ્યની ચિન્તા કરવી નહિં, વિચક્ષણ પુરુષ તે વર્તમાન કાળમાં વર્તતા ચેગથી જ પ્રવર્તે છે. ૧૧ ભૂતકાળમાં રાજા હાય ને વર્તમાનમાં ભિખારી હોય, વર્તમાનને ભિખારી ભવિષ્યમાં ભૂપતિ થવાનું હોય તેથી તે રક ચાલુ કાળમાં રાજાના સુખને અનુભવતો નથી. ૧૨ પૂર્વકાળમાં આત્મજ્ઞાનમાં તલ્લીન થયેલ આત્મા ચાલુ કાળમાં બાહા વિષયમાં આસક્ત હોય અને ચાલુ વિષયાસક્ત આત્મા ભવિષ્યમાં ધર્મધ્યાનમાં લીન આત્માની મસ્તી માણતા મહાગી બનવાને હોય પરંતુ તેથી તે આત્મા વર્તમાનમાં આત્મજ્ઞાનની લીનતાના અનુપમ સુખના આસ્વાદને કરી શકતા નથી. ૧૩ સાકર તે ખાય ત્યારે જ મીઠી લાગે છે. ૧૪ જગના વ્યવહાર ભાષાને આધારે ચાલે છે. ૧૫ રાગ અને દ્વેષને જે અત્યન્ત નાશ તેનું નામ આમિ અને આણિ જેને હોય તે આમ, અર્થાત્ રાગ દ્વેષથી સદન્તર મુક્ત તેનું નામ આપ્ત. ૧૬ કર્મને જે સર્વથા વિનાશ તેનું નામ મુકિત. ૧૭ કાર્ય સાધવામાં સદેહ (જાતિ) વિનાને પુરુષ તે વ્યવહારમાં આમ કહેવાય છે. ૧૮ જ્ઞાની માણસ દરેક સ્થળે પૂજાય છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ વિચારસૌરભ: : ૩૨૧ : ૧૯ આગમ વાયેના અર્થ કરવામાં વાયશેષનું અનુસંધાન કર્યા સિવાય જે અર્થ કરવામાં આવે તે તદ્દન ઊંધો અર્થ થઈ જાય છે. ૨૦ રાગ વગેરે અત્યન્તર શત્રુને જિતે છે માટે જિન કહેવાય છે. ૨૧ પૂજાને ચગ્ય હોવાથી અહં કહેવાય છે. ૨૨ તીર્થને-ચતુર્વિધ સંઘને અથવા પ્રથમ ગણધરને કરતા હોવાથી અર્થાત્ સ્થાપના કરતા હોવાથી તીર્થકર કહેવાય છે. આત્મવાદ– ૧ લેક લેકને અનુસરે છે. ૨ પિતાને સમજાયેલ સારા માર્ગને પોતાના સમ્બન્ધીઓ પણ અનુસરે એવી ભાવના ને પ્રયને સજજને સદા કરે છે. - ૩ તે દયામૂલ ધર્મની આરાધના ખૂબ કરી છે તેથી તું અવશ્ય સ્વર્ગમાં જઈશ. ૪હું ધર્મ પર શ્રદ્ધાળુ બની અહિંસામય ધર્મની સેવા કરીશ. - ૫ તમે વાસ્તવિક તો કંઈપણ ધર્મકાર્યો કર્યા નથી એટલું જ નહિં પણ કેવળ ધર્મની નિન્દા કરી કરીને પાપ જ ઉપાર્જન કર્યું છે માટે તમે નિશ્ચયે નરકે જવાના છે. - ૬ ધર્મ કરવાથી પુણ્ય થાય છે ને તેથી આત્મા સ્વર્ગે જાય છે. ૭ અધર્મ કરવાથી પાપ બંધાય છે ને પાપને ભાગી જીવ નરકે પીડાય છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ : ૩રર : નિતવવાદ: ૮ તને આત્મા ન મળે માટે આત્મા નથી એ તારું કહેવું યથાર્થ નથી. ૯ જગતમાં જન્મીને ઉદરપૂર્તિ તે પશુઓ પણ કરે છે, ૧૦ મનુષ્ય કરતા તિર્યએ વિષયસેવન વિશેષે કરી શકે છે. ૧૧ તિર્યકરોને શારીરિક નરેગીતા ને સમ્પત્તિ મનુષ્યોથી સારી હોય છે. ૧૨ માનવ જન્મ પામીને શરીર પુષ્ટ કરવું, વિષયોમાં આસક્ત થવું અને પેટ ભરવું એ જ જે કર્તવ્ય હોય તો માનવજન્મ કરતાં પશુજન્મ વિશેષ ઈચ્છનીય છે. ૧૩ મનુષ્ય જન્મ પામવાનું કત વ્ય એ જ છે કે તે પામી તત્વને સમજવા, સમજીને તત્વમાગે આચરણ કરવું ને અને પરમતત્વ પ્રાપ્ત કરવું. ૧૪ જે વસ્તુનો જે સ્વભાવ હોય તે સ્વભાવે તે વસ્તુને સમજીએ તે જ તે વસ્તુ સમજાય છે. પરંતુ તેના સ્વભાવ કરતાં વિપરીત રીતે તેની તપાસ કરીએ તો તે વસ્તુ પ્રાપ્ત થઈ શકે નહિં. ૧૫ સ્વર્ગ સ્વાભાવિક સુન્દર છે. ૧૬ તીર્થકરોના ચ્યવન-જન્મ-દીક્ષા–જ્ઞાન ને મેક્ષ વગેરે કલ્યાણક પ્રસંગે તેમના અલૌકિક પુણ્યથી આકર્ષાઈને, કેઈ તપસ્વી મુનિઓના તપઃપ્રભાવથી, ને કઈ ભાગ્યશાલી આમાના આરાધનથી પ્રસંગે પ્રસંગે દેવે અહિં આવે છે; પરંતુ પ્રયજન સિવાય અહિં આવતા નથી. ૧૭ નરકમાં દુર્ગધ એટલી છે કે જે તે દુર્ગધને એક Page #340 -------------------------------------------------------------------------- ________________ વિચારસારભ : ૬ ૩૨૩ : પણ અંશ આ મનુષ્ય ક્ષેત્રના કેઈ નગરમાં નાખવામાં આવે તે ત્યાં રહેલા સર્વ જી મૃત્યુ પામે. ૧૮ નરકાસ્માઓ ઠંડી-ગરમી-ભૂખ-તરસ–રોગગ્રસ્ત-કંડયુક્ત-શરીર-પરંતત્રતા-વૃદ્ધાવસ્થા-દહ-ભય ને શૈક એમ દશ પ્રકારની વેદના વેઠે છે. ૧૯ નરકગતિ આત્માને ત્યારે મળે છે કે જ્યારે જીવ પંચેન્દ્રિયને વધ કરે છે, માંસભક્ષણ કરે છે, મહાઆરંભમાં આસક્ત બને છે, મહાપરિગ્રહને વધારવામાં જ પ્રયત્નશીલ રહે છે. તે પાપથી પાછા હઠત નથી. ૨૦ આત્મા પણ જ્ઞાન ધ્યાન ક્રિયાકાંડ વગેરેના સતત ઘર્ષણ ચાલે એટલે દિવ્ય પ્રકાશમાં દિવ્ય ચક્ષુથી સાક્ષાત દેખાય છે. ૨૧ વિશ્વમાં દરેક પદાર્થો એક જ સ્વભાવવાળા નથી હોતા! - ૨૨ સુન્દર વ્યવહારની વ્યવસ્થા માટે આમાની ખાસ જરૂર છે માટે આત્મા માન જોઈએ. ૨૩ જૈનધર્મથી ચઢીઆતો બીજો કોઈ ધર્મ નથી, સૂર્ય સિવાય બીજો કોઈ પ્રકટ પ્રકાશન નિધાન નથી. ૨૪ જે પદાર્થ પ્રમાણુથી સિદ્ધ થાય તે જ વાસ્તવિક છે. - ૨૫ જે આગમને પ્રમાણ ન માનવામાં આવે તે ચાલતા સર્વ વ્યવહારો જ અટકી પડે. ૨૬ દુન્યવી અને આધ્યાત્મિક સર્વ વ્યવહારો આગમાધીને ચાલે છે. ૨૭ લેકોત્તર-આધ્યાત્મિક વ્યવહારને આધાર તે આગમ ઉપર જ છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૪ : ૨૮ રાગ અને સર્વથા ને દ્વેષનાશ થઇ શકે છે. ૨૯ રાગદ્વેષની વિષમતા-ઓછાવત્તાપણું તે પ્રત્યક્ષ જણાયછે ૩૦ તેવા આચાર અને વિચારથી જાણી શકાય કે આ રાગી છે અને આ નીરાગી છે. નિજ્ઞવવાદ : ૩૧ જગતમાં રાગનું પ્રમલ સ્થાન સ્ત્રી છે. ૩૨ જેટલા રાગી જન છે તે સર્વ સ્રીના પાશમાં ફસાયા છે. ૩૩ જે કેાઈ રામના સાધના પ્રત્યે રસ ધરાવતા હાય તે રાગી છે, તે કલ્પી શકાય છે. ૩૪ કારણુ વગર કાર્ય અનતું જ નથી. ૩૫ વસ્તુસ્વરૂપને અનભિજ્ઞ મિથ્યાભિનિવેશથી માને છે કે હું સર્વ જાણું છું. ૩૬ વચન વ્યવહાર રાગદ્વેષથી જ થાય છે ને તે સિવાય થતા નથી એવા નિયમ નથી. ૩૭ ન્યાયાધીશ પ્રમાણિકપણે ન્યાય આપવામાં કોઈની શરમ રાખતા નથી. ૩૮ શ્રી જિનેશ્વર ભગવતા ત્રિજગજ્જનના ઉદ્ધાર માટે સત્ય સ્વરૂપ ઉપદેશે છે. તીર્થંકરનામકર્મના ઉદયથી તે પૂજ્યા એકાન્ત હિતકર ઉપદેશ આપે છે. ૩૯ કષ, છંદ અને તાપથી જેમ કાંચનની પરીક્ષા થાય છે તેમ ત્રણ પ્રકારે આગમની પણ પરીક્ષા યાય છે. ૪૦ ત્રિકાટીશુદ્ધ આગમ જ પ્રમાણભૂત મનાય છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ વિચારસારણ : : ૩૨૫ : ૪૧ નકામી વસ્તુ વધારીને નિયમને ભારે અનાવી અનુમાનનું ખંડન કરવું નકામુ' છે. ૪ર જે સિવાય જે પદ્મા ન રહી શકે તે અને વચ્ચે નિયમ બધાય છે. ૪૩ અન્ય અનુભવેલ અન્યને યાદ આવતું નથી. ૪૪ આત્મા એક એવી શાશ્વત વસ્તુ છે કે જે વિવિધ સસ્કારવશ નાના પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. ૪૫ ભૂતાની ( પૃથ્વી-જલ-તેજસ્-વાયુ-આકાશ) અચિન્ત્ય શક્તિ છે. ૪૬ સ‘ભવિત કારણા કે ઉપાય જ્યાં કારગત ન થતાં હાય ત્યાં જ છેવટે સ્વભાવનું શરણ સ્વીકારવુ પડે છે. ૪૭ વ્યવહારની અવ્યવસ્થા કરતા તેની વ્યવસ્થા માટે માનવામાં આવતી યુક્તિસિદ્ધ વસ્તુઓ સ્વીકાય જ છે. ૪૮ જાતિસ્મરણથી આ જન્મમાં નહિ અનુભવેલ અને નહિં જોયેલ હકીકતે પણ જાણી શકાય છે. ૪૯ ‘હું છું ” એવુ' ભાન શરીરથી જુદો જે પદાર્થ છે તેને જ થાય છે. ૫૦ વિશિષ્ટ જ્ઞાનથી બીજા આત્મા અને તેમાં થતા પરિવર્તના પણ પ્રત્યક્ષ જાણી શકાય છે. ૫૧ જ્ઞાન એ શરીરના કે જડને ગુણ નથી એ નિશ્ચિત છે. પર સ્વપ્નમાં ઢેખાતી વસ્તુ તદ્ન અવાસ્તવિક હાતી જ નથી. Page #343 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૬ : નિકવવાદ : પ૩ એક દુઃખી ને બીજો સુખી થાય છે એ કર્મની જ બલિહારી છે. ૫૪ દુઃખ ઉપાધિથી થાય છે પણ સુખ ઉપાધિથી થતું નથી. ૫૫ કર્મના સમ્બન્ધથી આત્મા દુઃખી થાય છે પણ સુખી થતું નથી. પ૬ કર્મ ન હોય તે જ આત્મા સુખી છે. ૫૭ વિના કારણે કાર્ય બનતું નથી. ૫૮ વિનાશ એ એક કાર્ય છે. ૫૯ પદાર્થ માત્રમાં ક્ષણે ક્ષણે જે પરિવર્તન થાય છે તેટલે અંશે તેને નાશ, જે રૂપે તે કાયમ રહે છે તે રૂપે તેને અવિનાશ અને નવીન રૂપે જે ઉત્પન્ન થાય છે તે રૂપે ઉત્પત્તિ માનવામાં કઈ પણ બાધા આવતી નથી. ૬. ફરી કર્મબન્ધ ન થાય અને રહેલ કર્મને સર્વથા ક્ષય તેને મેક્ષ કહેવામાં આવે છે. ૬૧ મેક્ષ એ સર્વને અભિલષિત છે. ૬૨ જ્યાં પિતાને કંઈપણ લાભ ન થતું હોય ત્યાં પ્રવૃત્તિ થતી નથી. ૬૩ એ કેણ મૂર્ખ હોય કે જે પોતાના વિનાશને નેતરી બીજાને દુઃખમુક્ત કરાવવા પ્રયત્ન સેવે. ૬૪ દેવદત્તે ખાધું હોય તેને સ્વાદ યજ્ઞદત્તને આવતું નથી. ૬૫ એકનો અનુભવ અન્યને પણ થતો હોય તો એકના સર્વજ્ઞ થવાથી વિશ્વમાત્રને સર્વાપણું થઈ જવું જોઈએ. Page #344 -------------------------------------------------------------------------- ________________ વિચારસરભ: : ૩૨૭: ૬૬ જેણે અનુભવ્યું હોય તેને જ સ્મરણ થાય છે. ૬૭ કોઈપણ પદાર્થ સર્વથા ક્ષણિક માની શકાય નહિ, પણ ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ માનવામાં આવે તે જ વ્યવસ્થા ચાલે. ૬૮ વસ્તુસ્થિતિથી વિરુદ્ધ જે કાંઈ કલ્પના કરવામાં આવે તે સર્વ પિતાને જ બધનકર્તા થાય છે. ૬૯ ગુણ ગુણી સિવાય રહી શકતો જ નથી. ૭૦ જે કહેશે કે પરમાત્મા દેહમુક્ત-વીતરાગ-કૃપાળુસ્વતંત્ર ને સર્વજ્ઞ છે, તે તેને આવું અપૂર્ણ અને અનેક દેથી પૂર્ણ જગત બનાવવાનું પ્રયોજન શું છે? ૭૧ પ્રયજન વગર મન્દ પણ પ્રવૃત્તિ કરતું નથી. ૭૨ ખરા પરમાત્મા તો જે જીવાત્માઓ સકલ કર્મ વિમુક્ત બની–પૂર્ણજ્ઞાની, અવ્યાબાધ સુખમાં લીન, સ્વસવરૂપમાં તન્મય બની પરમ પદ પામે છે તે જ છે. . ૭૩ વિશ્વને સંપૂર્ણ આદર્શ ચરિત્ર અને પરમ સુખના . માર્ગનું દર્શન કરાવવાપૂર્વક કેઇની પણ અવનતિ કે કષ્ટમાં કારણભૂત ન થવું ને અતિમ પળ ભેગવી સિદ્ધશિલામાં શાશ્વત થવું એ જ વાસ્તવિક પરમાત્મપણું છે. ૭૪ મુક્ત જીવાત્મા જ્ઞાનાદિ ગુણમુક્ત હોય છે એ માનવું મિથ્યા છે. ૭૫ ઈન્દ્રિયોથી થતું જ્ઞાન કે વિષયોથી મળતું સુખ મુક્તાત્માને ન માનવામાં કેઈપણ વિરોધ નથી. ૭૬ વાસ્તવિક જ્ઞાન અને શાશ્વત સુખાદિ તે મુક્તાત્માને પણ છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૮: નિતવવાદ : ૭૭ અચેતન પદાર્થ કર્તા માની શકાય નહિ. ૭૮ કર્તા વગર વિશ્વને વ્યવહાર ચાલતું નથી. ૭૯ આત્મા જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી કર્મથી આવૃત્ત છે. ૮૦ આત્મા અનાદિ કર્મ સંયુક્ત હોવા છતાં તેથી છૂટે કરી શકાય છે. ૮૧ શાશ્વત સુખ મેળવવાનો અધિકાર કેવળ મનુષ્યને ૮૨ આત્મા એક પરિણામ પદાર્થ છે. ૮૩ ભવ્ય આત્મા સામગ્રી પામીને કમે ક્રમે વિકાસ સાધતે આખરે પરમાત્મા બને છે. ૮૪ આત્માને યથાર્થ આનન્દ મેળવવા માટે તથ્ય આત્મસ્વરૂપનું અહોનિશ શ્રવણ-મનન કરે ને અનાવૃત્ત આત્મસ્વરૂપ મેળવે. Page #346 -------------------------------------------------------------------------- ________________ 'પ્રાત: પાઠ કરવા યોદય શ્રાધિકારી શ્રી સરસ્વતી દેવીની સ્તુતિ માત હે ભગવતિ ! આવ મુજ મનમહીં, જ્યોતિ જિમ ઝગમગે તમસ જાયે ટળી; કુમતિ મતિ વારિણી કવિ મનોહારિણી, જય સદા શારદા સારમતિદાયિની....૧. શ્વેતપદ્માસના શ્વેતવસ્ત્રાવૃતા કુન્દ શશી હિમ સમા ગૌરદેહા; સ્ફટિકમાળા વીણા કર વિષે સોહતા, કમળ પુસ્તકધરા સર્વમન મોહતા.....૨. અબુધ પણ કૈક તુજ મહેરને પામીને, પામતા પાર શ્રુત સિન્થનો તે; અમ પર આજ તિમ દેવી કરુણા કરો, - જેમ લહીયે મતિ વિભવ સારો.... 3. હંસ તુજ સંગના રંગથી ભારતી, જિમ થયો ક્ષીર નીરનો વિવેકી; તિમ લહી સાર નિઃસારના ભેદને, આત્મહિત સાધુ કર મુજ પર મહેરને....૪. દેવી તુજ ચરણમાં શિર નમાવી કરી, . એટલું યાચીએ વિનય ભાવે કરી; યાદ કરીએ તને ભકિતથી જે સમે, જીભ પર વાસ કરજે સદા તે સમે.....૫. રચયિતા : આ. વિજયદેવસૂરિ મહારાજના શિષ્યરત્ના આ. વિજય હેમચન્દ્રસૂરિ