SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સક્રમ નિદ્ભવ ગાણા માહિલ : : ૧૦૩ : માટે જ કરવું, આશંસા-પૂરુ થયે ભાગે ભાગવવા વગેરેની અભિલાષા રાખવી, વગેરે પ્રત્યાખ્યાનના દૂષા છે. તેથી તે દૂષિત થાય છે ને કલ્યાણ કરનારું થતું નથી. ‘ નાવીવાપ’ પદથી પ્રત્યાખ્યાન મર્યાદિત-કાળની અવધવાળુ' અને છે, ને તેથી કાળ પૂરા થયે ભાગાની છૂટ થશે ને ભાગે ભાગવીશ એવી અભિલાષારૂપ આશ’સા દોષ લાગે છે; માટે તે પદ ન જોઇએ. પૂ. વિયમુનિએ આ વિષયના પણ આચાર્ય મહારાજશ્રીને પૂછીને ખુલાસા જણાવ્યેા. પણ ગેાછા માહિલ સમજ્યા નહિ ને પેાતાના વિપરીત વિચારો ફેલાવવા લાગ્યા. (૧) પૂ. વિયમુનિએ ઘણી રીતે સ્પષ્ટ કરી સમજાવ્યું પણ ગાષ્ઠા માહિલ જરી પણુ સમજ્યા નહિં, એટલે પૂજ્ય પુષ્યમિત્ર સૂરિજી મહારાજ પોતે શાસનના હિત ખાતર માનાપમાનને વિચાર કર્યાં વગર તેમને સમજાવવા ગયા. અને કર્મ તથા પ્રત્યાખ્યાનના સમ્બન્ધમાં વિશદ રીતે સર્વ કહ્યુ. પૂ. પુષ્યમિત્રસૂરિ—આત્મા અને કર્મના સમ્બન્ધમાં તથા પ્રત્યાખ્યાનના વિષયમાં તમે જે વિપરીત વિચારણા ધરાવે! હા, તેને તમારે ત્યાગ કરવા જોઈએ. તમારા જેવા સમજી માણસને સર્વજ્ઞ-ભાષિત સત્ય અર્થમાં અશ્રદ્ધા કરવી ઉચિત નથી. કદાચ તમને તેમાં ખુલાસાની-વિશેષ સમજણુની આવશ્યકતા હોય તે પૂછે. હું તમને તેના યથાર્થ ઉત્તર આપીશ. ગાછા માહિલ~તમને ગચ્છના સર્વ અધિકાર મળી ગયે માટે તમે જે કહા તે જ સાચું અને બીજી જૂઠ્ઠું' એમ કેમ મનાય ? મને લાગે છે કે કર્મ તથા પ્રત્યાખ્યાનની વિચારણામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy