SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ નથવાદ : : ૨૩૩ : સમભિરૂટ નય, પ્રશ્ન-શબ્દનું સ્વરૂપ તે સારી રીતે જાયું. હવે તે શબ્દની સાથે સમ્બન્ધ ધરાવતાં સમભિરૂઢ નયનું સ્વરૂપ શું છે? ઉત્તર–સં- બાળ મની (અર્થ ) - તીતિ રમમિઃ | સારી રીતે ( અર્થની ) સમીપે જે જાય છે તે સમભિરૂઢ નય કહેવાય છે. અર્થાત્ ઉપર જે ચાર પ્રકારના શબ્દ બતાવ્યા તેમાંથી પ્રથમ પ્રકાર સિવાયના ત્રણ પ્રકારને છેડી દઈને યૌગિક શબ્દોની જે રીતિ છે તે રીતિએ દરેક શબદોને જે અવયવાર્થ નીકળતો હોય તે અવયવાર્થને જ પ્રધાન માની શબ્દને વ્યવહાર કરનારે નય તે સમભિરૂઢ નય છે. પ્રશ્ન-સમભિરૂઢ નયને ઉદાહરણ આપી સમજાવશે? ઉત્તર–શબ્દ નયમાં આપણે જોયું કે જિન-મ-તીર્થયા? વગેરે જિનેશ્વર પ્રભુ માટે વપરાતા પર્યાય શબ્દ છે. એ પ્રમાણે કેષથી નક્કી થયેલ છે. સમભિરૂઢ નય -ચ-રાર્થન વગેરે શબ્દ જિનેશ્વર ભગવાન માટે શા માટે વાપરવામાં આવે છે તે સમ્બન્ધી વિચારણા કરતાં તે શબ્દોના અર્થ તપાસે છે ને પછી કહે છે કે કયતિ જાલીન ઇતિ વિના (રાગ વગેરે અભ્યન્તર શત્રુને જીતે છે માટે જિન કહેવાય છે) અતિ જ્ઞામિત્ર (પૂજાને હોવાથી અહંત કહેવાય છે) તો ચતુર્વિધ કથા ધરં વા થોતિ રથા૧. તિબ્બે મક્તિ ! તિથ્ય, તિથ્થર ઉતથ્ય ! ગોચમા ! ગાિ તાવ નિયમ | तिथ्यंकरे, तिथ्यं पुण चाउवष्णे समणसंघे पढमगणहरे वा ॥ (ભગવત ! તીર્થ એ તીર્થ છે કે તીર્થકર તીર્થ છે ? ગૌતમ ! અરિહન્ત તો નિશ્ચયે તીર્થકર છે. તીર્થ તે ચતુર્વિધ શ્રમણ સંધ અથવા પ્રથમ ગણધર છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy