SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૫૪ : નિહ્નવવાદ : જાણવા છતાં જીવ આવા પાપ કરે ત્યારે તેમની સ્થિતિ દીવ લઈને કૂવામાં પડવા જેવી થાય છે. કેવળજ્ઞાની જિનવરદેવે, સર્વે લોકના ભાવ કહાય, સવ સત્ય સદહતો પણ તું શાને સંસારે મૂઝાય ? દીવો હાથ છતાં પણ અમૃત ! શાને ઊંડે ફૂપ પડાય ? એ દુઃખ નરકતણાં હે ચેતન ! કહેને તુજથી કેમ ખમાય? લેકાલેકના સર્વ ભાવના પ્રકાશક વિતરાગ પ્રભુએ આ સર્વ સ્વરૂપ કહ્યું છે, માટે મિથ્યા નથી. તેવી નરકમાં અત્યન્ત દુઃખથી રીબાતે તારો પિતા અહીં આવી ન શકે માટે નરક નથી એમ ન સમજતો. પુણ્ય-પાપ અને આત્માની સિદ્ધિ ઉપર જણાવ્યા પ્રમાણે સુખથી ભરપૂર સ્વર્ગ અને દુઃ બથી વ્યાપ્ત નરક છે એ નિશ્ચય થયો ત્યારે સુā give પુર્વ ધર્માત થાય છે એ પણ નિશ્ચિત છે. એટલે સ્વર્ગને માટે ધર્મની-પુણ્યની આવશ્યકતા છે ને નરકને માટે પાપની જરૂર છે. પુણ્ય પાપ પણ એ જ પ્રમાણે માનવા જોઈએ. “પુણ્ય પાપ સિદ્ધ થયા એટલે તેને કરનાર, બાંધનાર, સાચવનાર, છેડનાર અને તેનાં ફળને ભેગવનાર સચેતન આત્મા માન જ જોઈએ; માટે હે રાજન! આત્મા–પુણ્યપાપ-સ્વર્ગ ને નરક વગેરે છે. તેમાં શ્રદ્ધા રાખ ને સુખ મેળવવા ધર્મ કર. દેહના ટુકડામાં આતમા ન દેખાએ માટે તેનાથી તેનું ખંડનરાજન ! આત્માની ખેજ માટે બે ત્રણ ચારના પ્રયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy