SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય નિદ્ભવ તિષ્યગુપ્ત : : ૩૯ : આગમામાં એક એની ગણુત્રી કરી છે, તે અપેક્ષાને નિયજ્ઞ રાખુ છુ ને તે રીતે અન્તિમ પ્રદેશમાં સર્વસ્વ માનવાના આગ્રહ કરું સ્થવિરા—દેવાનુપ્રિય ! આગમમાં દર્શાવેલ તે નિરૂપણથી તમે જે ભ્રમમાંન્ત્યામાહમાં ગૂંચવાયા છે. તે ખરેખર શોચનીય છે. આગમનુ તે નિરૂપણ શાશ્વત કે સદાકાળ માટેનુ નિયત નથી. અમુક વિષયને સ્પષ્ટ સમજાવવા માટે વિક્ષા કરીને અતાવેલ છે. તેને આધારે તમે અન્તિમ પ્રદેશને નિયત કરા છે, પણ તમારું' તે કચન ચક્રક દોષથી દૂષિત થાય છે. ચક્રક દેષની સાથે જ આત્માશ્રય ને અન્યોન્યાશ્રય દેષા તે આવે જ છે, માટે કોઇ એક પ્રદેશને છેલ્લા માનવા ને તેમાં પૂરકત્વરૂપ વિશેષ છે એમ માનવું એ કાઇપણ રીતે ઘટતુ નથી. તમારી બીજી વિશેષતા ઉપકારત્વ છે. તે પણ પ્રથમ વિશેષતા સ્થિર થયા સિવાય સંભવતી નથી. ને ઉપકાર પ શું કરે છે? છેલ્લા સિવાયના બીજા પ્રદેશેા આત્માના નથી તેને આત્માના કરે છે? નાના છે તે મોટા કરે છે? અલ્પ * ચક્રકનું સ્વરૂપ આ છે-વાવવોધસાપેક્ષાવનોધસાપેક્ષાનોધસાપેક્ષાક ચોચિસ્પેન મિત્રસ્ત્રજ્ઞાપનમ્ ચ ઃ એક જ્ઞાનનું સાપેક્ષ બીજું જ્ઞાન, તેને સાપેક્ષ ત્ર જ્ઞાન, તેની અપેક્ષા રાખતુ ચેાથું જ્ઞાન; તેન વિષય કરીને પ્રથમ જ્ઞાનને જુદું' બતાવવુ તે ચક્રક કહેવાય છે, જેમકે પ્રકૃતમાં ૧ વિક્ષામાં આગમની અપેક્ષા છે. ૨ આગમમાં-નિરૂપણની અપેક્ષા છે, ૩ નિરૂપણમાં-અન્તિમત્રતા અપેક્ષા છે, ને ૪ અન્તિમત્વમાં વિજ્ઞાની અપેક્ષા ઇં. એ પ્રમાણે ચક્રની માફક પુનઃ પુનઃ કર્યાં જ કરે છે, માટે ચક્રક દોધ લાગે છે. જે માટે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર બૃત્તિમાં કશું छे एवं सति चक्रकाख्यो दोषः तथाहि विवक्षनियत्यमन्त्यत्वात् ततैयत्यच निरूपणायां पर्यन्तभवनात्, तन्नियमोऽपि विवक्षानियमादिति । 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy