SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ નિઝવવાદ : : ૨૯૮ : પ્રવૃત્તિ કરતા નથી, તે! પછી સર્વજ્ઞ-સ્વતન્ત્ર પરમાત્મા તે! કેમ પ્રવતે માટે જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે કહ્યું છે કેઃ— अदेहस्य जगत्सर्गे, प्रवृत्तिरपि नोचिता । न च प्रयोजनं किञ्चित्, स्वातन्त्र्यान्न पराज्ञया ॥ क्रीडया चे प्रवर्तत, रागवान् स्यात् कुमारवत् । कृपयाऽथ सृजेत्तर्हि, सुरूयेव सकलं सृजेत् ॥ दुःखदौर्गत्य दुर्योनि - जन्मादिक्लेशविह्वलम् । નનું તુ સુજ્ઞતતત્ત્વ, ઝપાટો: ના ઝાહતા ? // कर्मापेक्षः स चेत्तर्हि, न स्वतत्रोऽस्मदादिवत । कर्मजन्ये च वैचित्र्ये. किमनेन शिखण्डिना ? ॥ अथ स्वभावतो वृत्ति - रवितर्या महेशितुः । परीक्षकाणां तष, परीक्षा पडिण्डिमः || માટે તેવા પ્રકારનું પરમાત્માનું નિર્વચન તે પરમાત્મને જ વિડસ્જિત કરવા જેવુ છે, પરન્તુ ખરા પરમાત્માએ તે! જે જીવાત્માએ સકલક વિમુક્ત બની પૂર્ણ જ્ઞાની, અન્યાખાધ સુખમાં લીન, સ્વસ્વરૂપમાં તન્મય અની પરમપદ પામે છે તે જ છે. તેની ઉપાસનાથી આ જીવાત્માં તેમના તુલ્ય અને છે. વિશ્વને સમ્પૂર્ણ આદશ ચરિત્ર અને પરમ સુખના માર્ગ દર્શન કરાવવાપૂર્વક કોઈની પણ અવનતિ કે કષ્ટમાં કારણભૂત ન થવુ' ને અન્તિમ ભવ ભોગવી સિદ્ધશિલામાં શાશ્વત થવુ એ જ વાસ્તવિક પરમાત્મપણું છે, ૨. શરીરની બહાર વિશ્વવ્યાપી આત્મા માનવે તે પણ ઉચિત નથી. શરીરની બહાર આત્માને માટે કાર્ય થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy