SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ બીજી નયવાદ [નિહ્નવવાદમાં ચર્ચાયેલ વિજ્યેા જુદા જુદા નયને આધારે છે. જેમકે જલિએ ઋજીસૂત્ર નયને આધારે કહેવાયેલ વચનાને વ્યવહારથી સમજવા પ્રયત્ન કર્યાં તે ઋજુસૂત્રને અપલાપ કર્યા. આ અમિત્રે ૠજુત્રની માન્યતાના મુખ્ય કરી ક્ષણિક વાદ સ્વીકાર્યા. ગુપ્તની ચર્ચામાં સમભિરૂદ્ધનુ કાંઇક સ્વરૂપ ભાગ ભજવી ગયુ. એટલે નિહ્નવવાદને સમજવામાં નયાનું જ્ઞાન ખાસ અગત્યનું છે. સક્ષેપમાં અહિં તે જણાવવામાં આવે છે. ] નયજ્ઞાનની આવશ્યકતા વિશ્વના વ્યવહાર માત્રમાં નયજ્ઞાનની આવશ્યકતા રહે છે. નયજ્ઞાન સિવાય જો કાઈ પણ વિચારણા કે વ્યવહાર ચલાવવામાં આવે તે તે વિચારણા યા વ્યવહાર પેાતાનું વાસ્તવિક ફળ ઉત્પન્ન કરી શકતા નથી, એટલું જ નહિ પણ વિપરીત ફળ ઉત્પન્ન કરે છે, માટે નયજ્ઞાન દરેકે મેળવવું જોઇએ. નયનુ સામાન્ય સ્વરૂપ Jain Education International નયને સામાન્ય રીતે સમજવા માટે ‘ ઢાલની એ ખાજુ ’વાળું દૃષ્ટાન્ત સારા પ્રકાશ પાડે છે, તે આ પ્રમાણે છે. પૂર્વના સમયમાં શૂરવીરતા માટે માટે ભાગે રજપુત જાતિ ૧૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy