SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠ નિશ્રવ શ્રી રોહગુસ: : ૧૩પ : નહિં.” આચાર્ય મહારાજશ્રીએ પૃથભાવના પણ વિકલ્પ પાડી ખંડનની શરુઆત કરી. ને જીવ જ્યાં રહેલ છે ત્યાં સુખ-દુઃખાદિ ભેગવે જ છે. તેમાં દેષ શું છે?” રેહગુપ્ત સમાધાન કરવા લાગ્યા. જે એ પ્રમાણે સુખ-દુઃખાદિને અન્ય સ્થાને અન્યમાં પણ ભેગ માનવામાં આવશે તે બે મહાન દોષ લાગશે. ૧ કૃતનાશ અર્થાત્-કરેલ કર્મને વિનાશ-નિષ્ફળતા અને ૨ ૨ અકૃતામ્યુપગમ, અર્થા-નહિં કરેલ કર્મનો સ્વીકાર. તે આ પ્રમાણે-ગિરાળીમાં રહેલા જીવે પુચ્છમાં સુખદુઃખાદિ અનુભવ કરવા યોગ્ય કર્મ કરેલ છે. જ્યારે પુચ્છ કપાઈને જુદું પડયું ને તેને ગિરેલીમાં રહેલા જીવ સાથે બિલકુલ સમ્બન્ધ નથી એમ સ્વીકાર્યું એટલે ગિરેલીના જીવે કરેલ કર્મનું કંઈ પણ ફલ આવ્યું નહિં. એ કર્મ વિફલ ગયું એ કૃતકર્મવિનાશરૂપ દેવ થયે. ગિરોલીથી છૂટા પડેલ પુછામાં રહેલ જીવે (જીવે) કાંઈ પણ કર્મ કરેલ નથી, છતાં પુછમાં સુખદુઃખાદિ અનુભવે છે તે શાથી? વિના કર્મ સુખ-દુઃખાદિ અનુભવી શકાય જ નહિં એટલે ત્યાં નહિં કરેલું કમ માનવું પડશે એ બીજે દોષ થયો. નજીવ નહિં માનનારને એ દોષ સંભવતા નથી; કારણ કે તેઓ તે કપાયેલ પુછમાં પણ ગિરોલીમાં રહેલા જીવને જ સ્વીકારે છે. તે જીવે કર્મ કરેલ છે, તેને જ પુરછમાં અનુભવ થાય છે. એટલે ગિરેલીના જીવનું કર્મ વ્યર્થ થતું નથી અને પુછમાં થતાં સુખ-દુઃખાદિના અનુભવ માટે નવું કર્મ માનવું પડતું નથી, માટે વિશ્રસાથી ને જીવન પૃથભાવ માની શકાય નહિં.” આચાર્ય મહારાજે દોષો બતાવ્યા. શ્રી ગુપ્તસૂરિજી મહારાજ અને શ્રીહગુપ્ત વચ્ચે ઉપર એ સ્વીકારી રહેલા છે. કામાદિ અનુભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy