SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શિવભૂતિ : : ૨૦૫ : તે કપની મર્યાદા આ પ્રમાણે છે– સંયમમાં દઢતા-સહનશીલતા કેળવાયા બાદ, સ્થવિરક૯પમાં સ્થિરતા પ્રાપ્ત કર્યા પછી–સામાયિક સંયમ અને દો પસ્થાપન ચારિત્ર પરિણમ્યા પછી કેટલાએક મહાપરાક્રમી પુરુષ, પ્રથમ સંઘયણ–વારાષભનારાચ શરીર ધારણ કરનારા મુનિઓ પરિહારવિશુદ્ધ ચારિત્રને અનુભવ કરી જિનકલ્પને આચરે છે, જિનક૯૫નું આચરણ અનેક પ્રકારે આરાધવામાં આવે છે. કેટલાક ઉપાધિ પાત્ર વગેરે ઉપકરણ રાખે છે ને કેટલાએક સવ સ્વ ત્યાગ કરે છે. ઉપાધિ પાત્ર વગેરે રાખનારાના આઠ પ્રકાર છે. ૧. (૧) રજોહરણ-(એ), (૨) મુહપત્તિ, (૩) પાત્ર. (૪) પાત્રબન્ધન, (૫) પાત્રસ્થાપન, (૬) પાત્રકેસરિકા, (પંજણી) (૭) પલ્લાં, (૮) ગુચછાં, (૯) પાત્રનિગ, ને ( ૧૦-૧૧-૧૨) ત્રણ કપડાં એમ બાર ઉપકરણ રાખનાર. ૨. ત્રણ કપડાને બદલે બે કપડા રાખે તે ૧૧ ઉપકરણધારી, ૩. એક જ કપડે રાખે તે ૧૦ ઉપકરણવાળા. ૪. કપડાં સિવાયનું સર્વ રાખે તે ૮ ઉપકરણવાળા. ૫. ૩ કપડાં, આઘે ને મુહપત્તિ એટલું જ રાખે ને પાત્રા વગેરે ન રાખે તે પાંચ ઉપકરણધારી. ૬. બે કપડાં ને આઘે મુહપત્તિ રાખે તે ૪ ઉપકરણવાળા. ૭. એક જ કપડા ને આઘે મુહપત્તિ રાખે તે ૩ ઉપકરણવાળા. ૮. ફક્ત એ મુહપત્તિ જ રાખે તે બે ઉપકરણવાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy