SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પષ્ટ નિદ્ભવ શ્રી રેહુગુણ : : ૧૧૧ : ઊંધી કરી નાખે એવી એક મહાવિદ્યા પણ આપણી પાસે છે; માટે હવે તે જે હાથમાં લીધું છે તે બરાબર પાર કરજે. બોલવામાં જરી પણ ગભરાતે નહીં.” “જી, આપનું કહેવું યથાર્થ છે. આપના પસાયથી અને પુણ્યપ્રભાવથી ફત્તેહ થશે. જરી પણ આંચ આવશે નહીં. ” અન્તરંજિકા નગરીના બહાર ભાગમાં ભૂતગ્રહ નામનું એક વ્યન્તરનું સ્થાન છે. તેમાં શ્રીગુપ્ત નામે આચાર્ય મહારાજ વિરાજમાન છે. તે નગરીથી થોડે દૂર એક ગામમાં તેઓશ્રીના શિષ્ય શ્રી રોહગુપ્ત નામના મુનિ રહ્યા હતા. તેમને વન્દન માટે ગુરુમહારાજશ્રી પાસે વિહાર કરીને આવતા વિલમ્બ થયે એટલે ગુરુમહારાજશ્રીએ કારણ પૂછ્યું ને ગુરુશિષ્ય વચ્ચે ઉપરની મતલબનો વાર્તાલાપ થયે. (૨) રાજસભામાં બેસવાની પણ જગ્યા ન હતી. ઘણું સમયથી ઢાલ પીટાવતા પરદેશી પરિવ્રાજક-વાદી સાથે એક જૈન મુનિ વાત કરવાના છે, એ સમાચાર પ્રસરતાં શું થાય છે તે જેવા દૂરદૂરથી જનતા આવી હતી. પ્રધાન પ્રધાન વિદ્વાને પણ ઉચિત સ્થાનકે બેઠા હતા. નકકી કરેલ સમયે વાદ શરુ કરવા માટે રાજ્ય નિયત કરેલ મધ્યસ્થ પંડિતે સૂચન કર્યું એટલે શ્રી રોહિગુપ્ત પરિવ્રાજકને કહ્યું કે પૂર્વપક્ષ કરો જગમાં નિત્ય-અનિત્ય, ભાવ-અભાવ, સુખ-દુઃખ, જ્ઞાન-અજ્ઞાન, સ્વામી-સેવક, પતિ–પરની, નાથ-અનાથ, માયાબ્રા, લોક-અલેક, આતપ-છાઝા, પ્રકાશ-અધકાર, દેવદાનવ, કોધ-ક્ષમા, માન-મર્દન, માયા-આર્જવ, લોભસંતોષ, પાણ-પત્થર, કાષ્ટઅગ્નિ, વગેરે બાબે રાશિની માફક Jain Education International For Private & Personal Use Only For Private & www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy