SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ આમવાદ : : ૨૬૯ : આમ આગમ જ અવિરોધી નથી ને લડે છે, તે તે પ્રમાણ ભૂત કેમ માની શકાય? આ આત્માના સમ્બન્ધમાં જ આગમ વિચારીએ તે આહંતુ આગમ કહે છે કે-વાં સાનિ નાણાવાળા અવંગુતો . ઈત્યાદિ. શ્રુતિ કહે છે કે નદિ વૈ વિરારા રિચારિયોતિરિત, આરારું વાવણd far wાતઃ અવિનર ગુથાત્ શ્વાન વગેરે. સાંખ્ય દર્શન પ્રવર્તક કપિલ મુનિનું આગમ કહે છે- જુવોડની નિકુળ મોજી વિદ્ગા ઈત્યાદિ જુદા જુદા આગમે આત્માનું અસ્તિત્વ જણાવે છે. આની સામે તે અને બીજા આગ આત્માનું નાસ્તિત્વ કહે છે. શ્રુતિમાં કહ્યું છે કે-gfથયોवायुरिति भूतानि । तत्समुदायेषु शरीरेन्द्रियविषयसंज्ञा । विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न પ્રસ્થાપ્તિ. અમારા વૃદ્ધો કહે છે કે *एतावानेव लोकोऽयं, यावानिन्द्रियगोचरः। भद्रे ! वृकपदं पश्य, यद्वदन्ति बहुश्रुताः ॥ * કોઈએક નાતિકની સ્ત્રી આસ્તિક હતી. જ્ઞાની પુરુષના વચનને પ્રમાણભૂત માના ધાર્મિક વર્તન કરતી હતી. આવા કજોડાને હંમેશા ધાર્મિક બાબતમાં વિવાદ ચાલતો હતો. નાસ્તિક પિતાની સ્ત્રીને આઠ વચન ક્રિયા છે-કલ્પિત છે એમ સમજાવવા બહુ પ્રયત્ન કરતા જણ સ્ત્રી માનતી નહિં. જીના વિચારો ફેરવવા એક વખત નાસ્તિકે એક યુક્તિ રચી. રાત્રિએ સર્વે સૂઈ ગયા પછી તે પોતાની સ્ત્રીને લઈન ગામ બહાર ગયો. ત્યાં તેણે પૃથ્વી ઉપર ધૂળમાં કળાથી આબાદ વરૂ પગલા ચિતર્યા. ઠેઠ ગામના ઝાંપા સુધી એવું ચિત્રણ કરી આવીને સુઈ ગયે. સવારે ગામને પાદરે લેકે ભેગા થયા ને વાત કરવા લાગ્યાં કેરાત્રે ગામમાં વરુ આવ્યું હતું. આ રહ્યાં તેના પગલાં. કોઈએ કહ્યું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy