SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારસોરભ : : ૩૧૭ : આત્મા અધ:પતનને પામે છે. તેથી જ સંસારમાં ભળે છેદુઃખી થાય છે. • ૧૩૫ મળેલ શ્રદ્ધાને પણ મિથ્યાત્વના વિપરીત વચને લૂંટી લે છે. ૧૩૬ મિથ્યાત્વના ભોગ ન બનતાં અવિચ્છિન્ન પ્રભાવશાલિત્રિકલાબાધિત શ્રી વીતરાગ પ્રભુના શાસનમાં અવિચલ શ્રદ્ધા ધારણ કરી, મળેલ મનુષ્યજન્મને સાર્થક કર ને સદુગતિના ભાજન થવું. શિવભૂતિ ૧ પાછલી રાતે પિશાચેનું બળ ઘટી જાય છે. ૨ પ્રતાપી પુરુષ જ્યાં રાજ્ય કરતા હોય ત્યાં પ્રજાને ભય કેમ હોય? ૩ માણસ ધારે તે કરી શકે છે. ૪ બળીયા સાથે બાથ ભીડતાં પહેલાં આપણે આપણી તાકાત તે જેવી જોઈએ. ૫ આપણે ઓછા છીએ, આપણી પાસે સાધન નથી, બળ નથી વગેરે નિર્માલ્ય વાત છે. ૬ માથાભારે એક માણસ હજારોને ભારે પડે છે. ૭ વિચારીને પગલું ભરીએ તે પાછું ફરવું ન પડે. ૮ સાહસ કરીને પસ્તાવા કરતા ધીરે ધીરે આગળ વધવું એ વ્યવહારુ છે. ૯ સ્વચ્છન્દ એ ભૂરી ચીજ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy