SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૩૨૩ : શબ્દ નય પ્રશ્ન-શબ્દ નય કેાને કહેવાય ? ઉત્તર—જગના વ્યવહારા ભાષાને આધારે ચાલે છે. કઈપણ કાર્ય હાય કે કોઈપણ પદાર્થનું નિર્વચન કરવુ' હાય તે શબ્દ સિવાય થઇ શકતું નથી એટલે ‘ રાખતે વચનોચરી નિયતે વસ્તુ ચેન સ રાષ્ટ્ર: ।' ( જેના વડે પદાર્થ વચનના વિષયભૂત કરાય તે શબ્દ નય. ) નિજ્ઞવવાદ : : આ શબ્દ નય ભાવ નિક્ષેપને અભિમત વસ્તુઓનાં મુખ્યત્વે ખાધ કરે છે. જેમકે શબ્દ નય નિન' શબ્દથી જેમણે રાગદ્વેષ જીત્યા છે, ભૂમિતલ ઉપર વિચરી રહ્યા છે એવા કેવળી ભગવતાને સમજાવે છે, પરંતુ જે જીવે ભવિષ્યમાં જિન થવાના છેતે જીવેા દ્રવ્યજિન કહેવાય છે. પ્રતિમામાં કે ચિત્રપટમાં જે જિનની સ્થાપના કરેલ હાય છે તે સ્થાપનાજિન કહેવાય છે. અને કેાઇ વસ્તુનુ જિન એવુ નામ આપ્યુ હોય તે નામજિન કહેવાય છે. જિન શબ્દ દ્રવ્ય જિન, સ્થાપનાજિન કે નામજિનને સમજાવતે નથી પણ ભાવ જિનને સમજાવે છે. અર્થાત્ જે શબ્દમાં જે વસ્તુને સમજાવવાની શક્તિ છે તે વસ્તુ માટે વાપરવામાં આવતે તે શબ્દ તેનુ નામ શદય. પ્રશ્ન—આ શબ્દમાં આ અર્થ-વસ્તુ સમજાવવાની શક્તિ છે એ શાથી સમજાય ? ઉત્તર—આ શબ્દના આ અર્થ છે. આ શબ્દથી આ વસ્તુ સમજાય છે. એવા પ્રકારના શબ્દના શક્તિગ્રહ ઘણે પ્રકારે થાય છે. તેમાં મુખ્ય આઠ કારણ છે, તે આ પ્રમાણે. ૧. વ્યાકરણ—કેટલાએક શબ્દોના અર્થ વ્યાકરણથી સમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy