SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩૦ : નિવવાદ : આ ખબર પડશે એટલે તેઓ પાછા નિન્દા કરવા માંડશે. એમને તે એટલું જ જોઈએ છે.” નિન્દા કરે તે ભલે કરે, એથી શું? આપણે બેટા વિચારોને થોડા ચલાવી લેવાય?” “એ વાત તે બરાબર છે, પણ ભણીગણીને તૈયાર થયેલ મહારાજ આમ તદ્દન ફરી ગયા એ શું?” માટે તે આમ સખત પગલાં લેવા પડે છે. સામાન્ય સાધુ હેત તે આવું થોડું કરવું પડત? સમજે તે ઠીક, નહીં તે તેની શી અસર થવાની છે?” પણ આચાર્ય મહારાજશ્રી રાજસભામાં વાદ કરવા માટે શા માટે જાય છે? ઘર મે મહારાજને સમજાવવા હતા, ને ન સમજે તો સંઘ કે સમુદાય બહાર કરવા હતા. આ તે જાણી જોઈને વિશેષ હેલના માર્ગ લેવાતે હાય એમ નથી લાગતું? પહેલાં પણ કેટલાયને એ પ્રમાણે બહાર કર્યાનું સંભળાય છે.” પણ એમ કરવાથી ઉદ્દેશની સિદ્ધિ નથી થતી માટે આમ કરવું પડે છે. શ્રી રોહિગુપ્તને એમ ને એમ સમુદાય બહાર કરે એટલે તેઓ શાન્ત રહે એમ ન સમજવું, તેઓ પિતાના વિચાર ફેલાવવા પ્રયત્ન કરશે. આ રીતે સભામાં જાહેરમાં વાદ થાય ને પછી ન સમજે તે તેમને બહાર કરવામાં આવે એટલે તેઓ આડુંઅવળું કંઈ પણ બોલી તે ન જ શકે. વળી સભામાં મહારાજશ્રી સાથેના વાદમાં વિજય મેળવે એ સ્વપ્ન પણ સંભવતું નથી.” - “ઠીક, વાદ કયારથી થવાનું છે?” Jain Education International For Private & Personal Use Only For Pi www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy