SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ નિદ્વવ આર્ય અમિત્ર : : ૯૩ : માં, જૈન ધર્મને જે પ્રબલ પ્રભાવ જણાય છે, તેમાં તે પણુ એક હેતુભૂત છે. અશ્વમિત્રજી મહારાજ. પેાતે આટલા સમય જે દુરાગ્રહમાં રહ્યા તે માટે પશ્ચાત્તાપ કરતા હતા. ચાતુર્માંસ ખાદ આપશ્રી પાસે તુરત આવવા ભાવ રાખે છે. તેમને તે આ વિચાર ફર્યાં કે તરત જ અહિ' આવવા વિચાર હતા, પણ ચાતુર્માસને સમય ભરાઈ ગયેલે ને રાજગૃહ જેવું ક્ષેત્ર ખાલી રહે તે ઠીક નહિ' એટલે અમે આગ્રહ કરી શકી રાખ્યા છે, છતાં આપશ્રીની આજ્ઞા હશે તે જ ચાતુર્માસ રહેવા હા પાડી છે. આપશ્રી એમને રાજગૃહમાં ચાતુર્માંસની આજ્ઞા ફરમાવા, એટલે અમને આનન્દ થાય. રાજગૃહના નગરશેઠે કહ્યું. “ ખુશીથી ચાતુર્માસ રહે. તેમને કહેજો મારી આજ્ઞા છે. તમે પણ તેમને રાખી સારી રીતે લાભ લેજો. શક્તિવાળા સાધુઆ છે માટે અભ્યાસાદિની અનુકૂળતા કરી આપવી, સંઘના વિશિષ્ટ કાર્યાં કરવા-કરાવવાં વગેરેમાં પ્રમાદ કે સકેચ રાખવા નહિ'. ' આચાર્ય મહારાજશ્રીએ ફરમાવ્યુ. 66 જી, સાહેબ ! આપશ્રી એ બાબતમાં સહજ પણ શંકા રાખશે નહિં. અમે તેમને અલ્પ પણ એછાશ આવવા નહિં દઇએ. અશ્વમિત્ર મહારાજને બીજું કઈ કહેવુ' હાય તે તે *માવે, ” શેઠે કહ્યું. << સર્વ સાધુઓના શરીર સાચવી સ યમમાર્ગમાં પ્રગતિ શીલ અને-બનાવે, જ્ઞાનધ્યાનમાં વિશેષ ઉદ્યમ કરે, ને જેમ અને તેમ જૈનશાસનની શોભા વધે તેવી પ્રવૃત્તિ કરવા-કરાવવામાં ધ્યાન આપે એમ કહેજો, ' આ મહાગિરિજી મહારાજે અશ્વમિત્રને ઉચિત જણાવ્યું. '' "" જાય છે. X સારું. સાહેબ! શાતામાં રહેજો. વન્દના કરી શેઠ Jain Education International X ,, For Private & Personal Use Only X www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy