SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૩૦ ? નિહ્નવવાદ : નવા શબ્દ સમજાવે છે માટે ચા શદ યાગિક શબ્દ કહેવાય છે. એ પ્રમાણે બીજા શબ્દો પણ જે અવયવાર્થ અથવા નિરુક્તિથી અર્થને સમજાવતા હોય તે યોગિક શબ્દ કહેવાય છે. રૂઢ શબ્દોનું સ્વરૂપ-રૂઢિ એટલે સમુદાય શક્તિ, તે સમુદાય શક્તિથી જે શબ્દો પિતાને અભિમત અર્થને સમજાવે તે શબ્દ રૂઢ કહેવાય છે. અર્થાત જે શબ્દો અવયવ શક્તિથી નીકળતા અર્થ ની અપેક્ષા રાખ્યા સિવાય સ્વતંત્રપણે પિતાના અર્થને સમજાવે છે તે શબ્દ રૂઢ કહેવાય છે. ઉદાહરણ તરીકે જો શબ્દ લઈએ. તેને અર્થ વૃષભ થાય છે. જો શબ્દના અવયવોમાં રજૂ ધાતુ અને પ્રત્યય છે. અર્જુન તો એ પ્રમાણે વ્યાકરણથી સન્ ધાતુનો અર્થ ગતિ કરવી એ થાય છે ને કે પ્રત્યયને અર્થ કર્તા છે-કરનાર છે. એથી અવયથી જો શબ્દનો અર્થ ગતિ-ગમન કરનાર થાય છે. પરંતુ જો શબ્દ તે અર્થને સમજાવતો નથી, એટલે શદે એ અવયવાર્થનો ત્યાગ કરીને પોતાને અભિમત “વૃષભ “ એવો અર્થ સમુદાય શક્તિથી સમજા; માટે તે રૂઢ શબ્દ કહેવાય છે. એ પ્રમાણે બીજા પણ જે શબ્દ અવયવાર્થની અપેક્ષા સિવાય જ સમુદાય શક્તિથી જે અર્થને સમજાવે તે રૂઢ શબ્દો સમજવા. ગરૂઢ શબ્દનું સ્વરૂપ–વેગરૂઢ શબ્દ (ગ” અને “રૂઢ” એમ બે શબ્દો મળીને બનેલ છે. તેમાં પૂર્વે જણાવ્યા પ્રમાણે “ગ” શબ્દનો અર્થ અવયવ શક્તિ અને * રૂઢ” શબ્દનો અર્થ સમુદાય શક્તિજન્ય થાય છે. એટલે ગરૂઢ શબ્દો તેને કહેવામાં આવે છે કે જે શબ્દમાં અવયવશક્તિ અને સમુદાય શક્તિ એમ બન્ને શક્તિની અપેક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy