SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ: : ૨૩૧ : રહેતી હોય. ગરૂઢ શબ્દમાં આ બંનેને શક્તિઓ પોતપિતાને અર્થ સમજાવવા સાથે અર્થને સંકેચવાનું પણ કાર્ય કરે છે. ગરૂઢ શબ્દના દષ્ટાન્ત માટે જ શબ્દ લઈએ. પદા શબ્દ પ અને ક એ બે શબ્દ મળીને થયેલ છે. તેમાં v શબ્દનો અર્થ કાદવ થાય છે ને શબ્દનો અર્થ કાય? રુતિ : એ પ્રમાણે જન્મ પામવાના અર્થવાળા ધાતુ ઉપરથી જન્મ લેનાર થાય છે. - : પન્નાથત રૂતિ વા વાઃ અર્થાત કાદવમાં–કાદવથી જન્મ લેનાર એ હૂક શબ્દનો અવયવાર્થ છે. કાદવથી ઉત્પન્ન થનાર કમળ છે એટલે શબ્દ અવયવશક્તિથી કમળને સમજાવે છે. સમુદાય શક્તિ-રૂઢિ પણ ઘણા શબ્દને અર્થ કમળ જ કરે છે. હવે બન્ને શક્તિઓ પરસ્પર અર્થ સંકેચ કરે છે તે તપાસીએ ઉપર પ્રમાણે પર શબ્દનો અવયવાર્થ તે કાદવમાં ઉત્પન્ન થનાર એટલે જ થાય છે. એટલે અવયવશક્તિથી ક્વિઝ શબ્દ કાદવમાં જે જે જન્મ લેતા હોય તે સર્વને સમજાવે પરંતુ રૂઢ શક્તિ સાથે હોવાથી તેમ થવા દેતી નથી. તે સંકેચ કરીને કાદવમાં ઉત્પન્ન થતાં દેડકાં, સેવાલ, પોયણું (કુમુદ) વગેરેને બાદ કરી કમળ ને જ સમજાવે છે. એ પ્રમાણે રૂઢિથી પાને અર્થ કમળ થાય છે; પણ કમળ એક પ્રકારનાં નથી. જળ-કમળ, સ્થળકમળ, શતપત્ર, સહસપત્ર, સૂર્યમુખી–એમ અનેક પ્રકારનાં છે. રૂઢિ ઘા શબ્દથી બધા કમળોને જણાવવા પ્રયત્ન કરે પણ ગશક્તિ સાથે હોવાથી રૂઢિને તેમ કરવા ન દે, તે તેને પણ સંકેચ કરાવીને કાદવમાં જન્મ લેતાં કમળને સમજાવે એટલે એ અને શક્તિથી શબ્દ કાદવમાં થતાં કમળને જ સમજાવે છે. એ પ્રમાણે બીજા પણ જે અવયવશક્તિ અને સમુદાયશક્તિ એમ બને શક્તિથી એક જ અર્થને સમજાવે છે, તે સર્વ શબ્દો ચગરૂઢ શબ્દો કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy