Book Title: Sambodh Prakaran Part 02
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005625/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ વિરચિત શ્રી સંબોધ પ્રકરણ ભાગ-૨ ભાવાનુવાદકાર ૫.પૂ. આચાર્ય શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ Pivate Use Only Jain Education Internation Page #2 -------------------------------------------------------------------------- ________________ . ॥ ધરણેન્દ્ર-પદ્માવતીસંપૂજિતાય ૐ હ્રી શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ।। ॥ શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરિ સદ્ગુરુભ્યો નમઃ । ॥ મૈં નમઃ ।। યાકિનીમહત્તરાધર્મપુત્ર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રી સીમા પ્રકરણ ીથની આચાર્યશ્રી રાજશેખરસૂરિ કૃત ગુજરાતી ભાવાનુવાદ ભાગ-૨ —: ભાવાનુવાદકાર-છાયાકાર : પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટદ્યોતક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂ.મ.સા.ના શિષ્યરત્ન આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ —: સંપાદક : પ.પૂ. મુનિરાજ શ્રી ધર્મશેખરવિજયજી —: સહયોગ : પ.પૂ. મુનિરાજ શ્રી દિવ્યશેખરવિજયજી —: પ્રકાશક : શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ C/o. હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, આગ્રા રોડ, ભીવંડી - ૪૨૧ ૩૦૫. વિક્રમ સંવત્-૨૦૬૫૦ વીર સંવત્-૨૫૩૫ મૂલ્ય : રૂા. ૪૦૦ (ભાગ : ૧+૨+૩) For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ आचार्य રકા (ગથીનાર) वि.३८२००९ (ઃ સુકૃતમ્ : પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ હરિભદ્રસૂરિ વિરચિત અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાજશેખરસૂરિ અનુવાદિત શ્રી સંબોધ પ્રકરણ ગ્રંથના ભાગ-રનો સંપૂર્ણ આર્થિક લાભ પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિ.મ.સા.ના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્ય શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂજ્ય પંન્યાસ શ્રી નયભદ્રવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી માલેગામ જૈન સંઘના જ્ઞાનનિધિમાંથી લેવામાં આવ્યો છે. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ તેની ખૂબ ખૂબ અનુમોદના કરે છે. વિશેષ સૂચના : આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવ્યું હોવાથી ગૃહસ્થ મૂલ્ય ચૂકવ્યા વિના આ પુસ્તકની માલિકી કરવી નહિ. વાંચવા માટે આ પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો જ્ઞાનભંડાર ખાતે આપવો જરૂરી જાણવો. Jain Education Intemational For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ઝાઝા હાથ રળિયામણા વિ.સં. ૨૦૬ ૨ના ચાતુર્માસમાં શારીરિક અસ્વાથ્યમાં માનસિક સ્વાથ્ય જળવાઇ રહે એ માટે મેં મુનિશ્રી હર્ષશેખર વિ. અને મુનિશ્રી દિવ્યશેખર વિ.ને સંબોધ પ્રકરણ ગંથ વંચાવ્યો. આ ગ્રંથ વંચાવતાં જણાયું કે આ ગ્રંથમાં સાધુ-શ્રાવક ઉભયને ઉપયોગી બને તેવા ઘણા પદાર્થ છે. આથી જો આ ગ્રંથનો વ્યવસ્થિત ભાવાનુવાદ કરવામાં આવે તો ચતુર્વિધ સંઘમાં આ ગ્રંથ ઉપયોગી બને. આથી આ ગ્રંથનો ભાવાનુવાદ કરવાનો નિર્ણય કર્યો. મુદ્રિત પ્રતમાં ઘણી અશુદ્ધિ હોવાથી આ કાર્ય કરવા માટે આ ગ્રંથમાં રહેલી અશુદ્ધિઓ દૂર થવી જોઇએ. આ માટે મને વિદ્વાન આચાર્યશ્રી મુનિચંદ્ર સૂરિજીએ હસ્તલિખિત બે પ્રતોની ઝેરોક્ષ નકલો મોકલી. વિદુષી સાધ્વીજીશ્રી ચંદનબાળાશ્રીજીએ હસ્તલિખિત પ્રતની એક ઝેરોક્ષ નકલ મોકલી. આ ત્રણ પ્રતોમાં સા.શ્રી ચંદનબાળાશ્રીજીએ મોકલેલી પ્રત અક્ષરો મોટા હોવાથી અને વધારે શુદ્ધ હોવાથી એ પ્રત વધારે ઉપયોગી બની. આથી આ બંને પ્રત્યે આભારની અભિવ્યક્તિ કરું છું. આ પ્રતોનો ઉપયોગ કરવા છતાં ઘણી અશુદ્ધિઓ દૂર ન થઇ. આથી અનુવાદ કરતાં કરતાં તે તે ગાથાઓ મુદ્રિત જે જે ગ્રંથોમાં હોવાની મને સંભાવના જણાઈ તે તે ગ્રંથો મંગાવ્યા. મુનિશ્રી દિવ્યશેખરવિજયજી દૂરદૂરના પણ જ્ઞાનભંડારોમાંથી તે તે ગ્રંથો મારી પાસે હાજર કરતા રહ્યા. આથી અનુવાદનું કાર્ય સરળ બન્યું. તે તે ગ્રંથોમાં જે ગાથાઓ અનુવાદ સહિત મળી તે તે ગાથાઓનો અનુવાદ ન કરતાં તે જ અનુવાદ મેં પ્રસ્તુત અનુવાદમાં લઇ લીધો. જેમ કે વર્ધમાનતપોદધિ પ.પૂ.આ.શ્રી ભદ્રંકરસૂરિ મ. કૃત ધર્મસંગ્રહના પહેલા ભાગમાં દેવ અધિકારની, સમ્યકત્વ અધિકારની અને આલોચના અધિકારની ઘણી ગાથાઓ અનુવાદ સહિત મળી. મારા અનુવાદિત પંચાશક, ગુરુતત્ત્વવિનિશ્ચય વગેરે ગ્રંથોમાંથી પણ ઘણી ગાથાઓ મળી. ધ્યાન અધિકારની બધી જ ગાથાઓ આવશ્યક સૂત્રમાં ધ્યાન શતકમાં મળી. એ બધી ગાથાઓનો અનુવાદ મહાન શાસનપ્રભાવક પ.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિ. મ. કૃત ધ્યાનશતક વિવેચનવાળા ગ્રંથમાંથી લીધો. આ સિવાય બીજા પણ અનેક ગ્રંથોમાંથી ucation International For Personal & Private se Page #5 -------------------------------------------------------------------------- ________________ છૂટક છૂટક ગાથાઓ મળી. તે તે ગાથાઓના અનુવાદમાં આ ગાથા કયા ગ્રંથમાં છે તેનો કાઉંસમાં નિર્દેશ કર્યો છે. આથી આ સ્થળે તે તે ગ્રંથના અનુવાદકો અને સંપાદકો વગેરે પ્રત્યે કૃતજ્ઞતા પ્રદર્શિત કરું છું. અનુવાદ જેમ જેમ લખાતો ગયો તેમ તેમ પ્રારંભમાં મારા પૂ. ગુરુદેવશ્રીએ અને પાછળથી મુનિશ્રી ધર્મશેખરવિજયજીએ તેની પ્રેસ કોપી તૈયાર કરી. અનુવાદ તૈયાર થયા પછી પ્રકાશન થાય ત્યાં સુધીની બધી જવાબદારી મુનિશ્રી ધર્મશેખરવિજયજીએ લઇને મારી જવાબદારી ઘણી ઓછી કરી. તેમણે પ્રૂફ સંશોધનમાં માત્ર શબ્દોની જ નહિ, કિંતુ અર્થની પણ અશુદ્ધિ ન રહે તેની પૂર્ણ કાળજી રાખી છે. તેમણે આ કાર્ય પોતાનું જ છે એમ સમજીને દિલથી કર્યું છે. પ્રૂફ સંશોધનમાં મુનિશ્રી દિવ્યશેખરવિ. એ પણ સહયોગ આપ્યો છે. સંસ્કૃત છાયામાં અશુદ્ધિ ન રહે એ માટે મુનિશ્રી હિતશેખરવિજયજીએ બધી જ ગાથાઓની સાથે સંસ્કૃત છાયા તપાસી છે. જ્યાં અશુદ્ધિ હતી ત્યાં સુધારી છે. છેલ્લે છેલ્લે મુનિશ્રી ધર્મતિલકવિજયજીએ ફાઇનલ પ્રુફો ઘણી ચીવટથી જોયા છે અને એમણે સૂચવેલી કેટલીક મહત્ત્વની ક્ષતિઓ સુધારીછે. આમ આ ગ્રંથના પ્રકાશનમાં “ઝાઝા હાથ રળિયામણા’” એ કહેવત ચરિતાર્થ બની છે. પ્રવચનના કે વાચનાના મંગલાચરણમાં તસ્મૈ ગુરવે નમ: એ પદો બોલતાં જ જે બે મહાપુરુષોની તસ્વીરો મારી આંખ સામે આવ્યા વિના રહેતી નથી તે સિદ્ધાંત મહોદધિ ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાને અને નિઃસ્પૃહતાનીરધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાને આ પ્રસંગે ભાવભરી વંદના કરું છું. જેઓશ્રીની પાવન નિશ્રામાં મારું સંયમજીવન વ્યતીત થઇ રહ્યું છે તે મારા પૂ. ગુરુદેવશ્રી દીર્ઘ તપસ્વી (આયંબિલ વર્ધમાન તપની ૧૦૦ + ૮૮ ઓળીના આરાધક) શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાને પણ આ પ્રસંગે ભાવભરી વંદના કરું છું. પ્રાન્તે આ અનુવાદમાં છદ્મસ્થતા, અનુપયોગ આદિથી જિનાજ્ઞા વિરુદ્ધ કંઇ પણ લખાયું હોય તેનું ત્રિવિંધ-ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં. ખંભાત, વિ.સં. ૨૦૬૪, - આચાર્ય રાજશેખરસૂરિ મા.સુ.-૧૧ (મૌન એકાદશી) Ja Education International For Personal & Private Use Only www.jainelly org Page #6 -------------------------------------------------------------------------- ________________ ભાગ-૧ ભાગ-૨ ભાગ-૩ સામાન્ય અનુક્રમણિકા (૧) (૨) દેવ અધિકાર ગુરુ અધિકાર વિભાગ-૧ ક્રુગુરુ અધિકાર તથા ગાથાઓનો અકારાદિ અનુક્રમ (૨) ગુરુ અધિકાર વિભાગ-૨ સુગુરુ અધિકાર તથા સુગુરુ અધિકારમાં આવતા પદાર્થોથી ભરપૂર પરિશિષ્ટ (૩) સમ્યક્ત્વ અધિકાર (૪) અવિરત સમ્યગ્દષ્ટિ અધિકાર (૫) શ્રાવક પ્રતિમા અધિકાર (૬) શ્રાવક વ્રતાધિકાર (૭) સંજ્ઞા અધિકાર (૮) લેશ્યા અધિકાર (૯) ધ્યાન અધિકાર (૧૦) મિથ્યાત્વ અધિકાર (૧૧) આલોચના અધિકાર & Private Use Only www.ainelibrar Page #7 -------------------------------------------------------------------------- ________________ દ ગાથા વિષય . ૧ થી ૨૩ સુગુરુનું સ્વરૂપ . ૨૪-૨૫ અહિંસાના ૨૪૩ ભાંગા. -: અનુક્રમણિકા : - ભાગ-૨ (૨) ગુરુ અધિકાર વિભાગ-૨ સુગુરુનું સ્વરૂપ ૨૬ યતનાનું મહત્ત્વ ૨૭ મંદિરથી પણ સંયમનું મહત્ત્વ અધિક ૨૮ થી ૪૨ વિવિધ રીતે જીવ ભેદો ૪૩ કેવો સાધુ શાસ્ત્રવેત્તા છે ૪૪ કોને કેટલા પ્રાણ હોય .. ૪૫-૪૬ સંયમના ૧૭ પ્રકાર ૪૮ ૪૯ થી ૫૧ ૫૨ થી ૫૬ ૫૭-૫૮ ૧૬ વચનો ૬૦ અદત્તાદાનના ચાર પ્રકાર ૬૧ સંરંભાદિ ત્રણની વ્યાખ્યા ૬૨ અબ્રહ્મના ૧૮ ભેદો જીવપરિણામના ૧૦૮ ભેદો મુનિઓ કેવી ભાષા ન બોલે ભાષાના પ્રકારો . ૬૩-૬૪ કામના ભેદો ૬૫ બ્રહ્મચર્યગુપ્તિ ૬૯ થી ૭૨ બ્રહ્મચર્યનું મહત્ત્વ ૭૩ થી ૭૬ ૭૭ થી ૮૨ ૯૦ થી ૧૪૩ ૧૪૪ થી ૧૪૬ ૧૪૭ થી ૧૫૪ બ્રહ્મચર્ય સંબંધી વર્ણન ......... ૮૩-૮૪ મુનિઓ પરિગ્રહના ત્યાગી હોય . ૮૫-૮૬ સુગચ્છનું વર્ણન અબ્રહ્મથી થતી હિંસા ૮૭ જિનાગમનું મહત્ત્વ ૮૮-૮૯ આચાર્યની જવાબદારી આચાર્યની ૪૭ છત્રીસી . વિવિધ રીતે આચાર્યનું વર્ણન નવ રીતે આચાર્યની તીર્થંકરતુલ્યતા .. For Personal & Private Use Only સંબોધ પ્રકરણ પૃષ્ઠ ૧ 22 22 ૧૩ ૧૩ ૧૪ ૧૪ ૧૯ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૩૦ ૩૦ ૩૧ ૩૧ ૩૨ ૩૨ ૩૫ ૩૬ ૩૭ ૩૯ ૩૯ ૪૦ ૪૦ ૪૧ ૫૮ ૫૯ Page #8 -------------------------------------------------------------------------- ________________ .............. સંબોધ પ્રકરણ ૧૫૫ થી ૧૫૭ આજ્ઞાનું મહત્ત્વ ......................................... ૧૫૮ થી ૧૬૦ સુદેવ-સુગુરુના સ્વરૂપની પ્રાપ્તિ દુર્લભ છે ......... ૧૬૧ થી ૧૬૪ સુગચ્છનું વર્ણન.. ૧૬૫ થી ૧૮૪ ઉપાધ્યાયના ગુણોની ૨૫ પચીસી .... ૧૮૫ થી ૧૮૮ ઉપાધ્યાયનું વર્ણન ૧૮૯ થી ૧૯૫ સ્થવિર આદિનું વર્ણન ... .................... ૧૯૬ થી ૧૯૮ ગચ્છમાં આચાર્યાદિ પાંચેય હોવા જોઈએ ... ૧૯૯ થી ૨૨૩ સાધુઓની ર૭ સતાવીસી ૨૨૪-૨૨૫ સાધુઓને પૃથ્વી આદિ ૨૭ ઉપમાઓ ........ ૨૨૭ થી ૨૨૯ સાધુઓનું વર્ણન ..... ........ .... ૨૩૦-૨૩૧ ચરણ-કરણ સિત્તરી............... ૨૩૨-૨૩૩ સાધુની બાર પ્રતિમા ... ........... ૨૩૪ થી ૨૩૮ મહાવ્રતોની ૨૫ ભાવનાઓ ૨૩૯-૨૪૦ ૫ અશુભ ભાવનાઓ. ૨૪૧ થી ૨૫ર ૫ નિગ્રંથોનું સ્વરૂપ.. ૨૫૩ થી ર૬૩ પાંચ પ્રકારનું ચારિત્ર ......... ૨૬૪ થી ૨૬૬ ૩૬ ધારોથી નિગ્રંથ પ્રરૂપણા.. ....... ... ર૬૭ સર્વવિરતિના અતિચારો સંજવલનથી .............. ૨૬૮ થી ૨૭૩ ગોચરીના ૪૨ દોષો ૨૭૪ માંડલીના પ દોષો... ............ ........ ૨૭૫ ભોજનનાં ૬ કારણો ૨૭૭ ૭ પિડેષણા....................................... ૨૭૮ ૭ પાનૈષણા ......... ર૭૯ પિડેષણાદિના ૧૯૨ દોષો.... ૨૮૦ ૮ ગોચર ભૂમિઓ.................... ૨૮૧ ૭ અવગ્રહ .... ૨૮૨ સ્થાનક્રિયા આદિ સાતક્રિયા... ૨૮૩ ૯ નિયાણાં . ૨૮૪ ૧૦ ઉપઘાતો ૨૮૫ ૧૩ ક્રિયાસ્થાનો ............................૧૨૯ ૨૮૬-૨૮૭ જ્યાં સારણાદિ હોય તે ગચ્છે છે ૧૩) | ર ર ર % $ $ $ $ $ $ $ $ $ $ $ $ ? ........ .......... , , , , , , , , , , , . ૧૨૧ - .............. .............. .......... ............ ........ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ८ ૨૮૮ થી ૨૯૧ સંઘનું વર્ણન ૨૯૨-૨૯૩ તીર્થનું વર્ણન ૨૯૪-૨૯૫ ઉત્સૂત્રભાષી મિથ્યાર્દષ્ટિ છે ૨૯૬ જિનાગમનું મહત્ત્વ શુદ્ધ પ્રરૂપણાનું મહત્ત્વ ૨૯૭ થી ૩૦૧ ૩૦૨ થી ૩૧૧ સંવિગ્નપાક્ષિકનું વર્ણન ૩૧૨ થી ૩૧૯ ગીતાર્થનું વર્ણન ૩૨૦ થી ૩૨૨ સંગ કોનો ક૨વો-કોનો ન કરવો ૩૨૩ થી ૩૨૭ કેવા ગીતાર્થો કલ્પવૃક્ષ સમાન છે ? ૩૨૮ વિધીમાર્ગપ્રરૂપક સંવિગ્નો જય પામો ૩૨૯ થી ૩૩૬.સારૂપિક વગેરેનું વર્ણન ૩૩૭ કેવા સાધુ અદર્શનીય છે ? ૩૩૮-૩૩૯ વિધિનું મહત્ત્વ ૩૪૨ થી ૩૪૬ પાંચમા આરા સુધી તીર્થ રહેશે ૩૪૭ ક્યાં ચારિત્ર હોય ? ૩૪૮-૩૪૯ જ્ઞાનાદિત્રિકથી અષ્ટભંગી ૩ ગૌરવ . ૩૪૦ આસન્નસિદ્ધિકનું લક્ષણ ૩૪૧ : કેવા પુરુષની ઉચિત ભક્તિથી પૂજા ? ૩ શલ્ય ૩ દંડ ૩૫૧ કુવૃષ્ટિ દૃષ્ટાંતથી ત્રીજા ભાંગાવાળા પણ સેવવા -: પરિશિષ્ટમાં આપેલા પદાર્થોની અનુક્રમણિકા : ૧૫૬ ૪ મૂળસૂત્રો ... ૧૫૬ ૧૫૭ ૧૫૭ ૧૫૭ ૧૫૮ ૧૬૧ ૧૬૧ ૧૬૧ ૧૬૨ ૧૬૨ ૩ સત્ય ૩ વિધિવાદ ૪ ભાવના ૪ ધ્યાન ૪ બુદ્ધિ ૪ ધર્મકથા ૪ વિનય.. ૪ ઉપસર્ગો . ૪ પૂજાના પ્રકારો . ૪ અનુયોગ ૪ વૃત્તિસંક્ષેપ ૪ અભિગ્રહો ૪ અસંવર ૪ દુઃખશય્યા ૪ સુખશય્યા.. ૪ નિક્ષેપા . ૫ સમ્યક્ત્વ ૫ વ્યવહાર. સંબોધ પ્રકરણ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૩ ૧૩૪ ૧૩૮ ૧૪૧ ૧૪૨ ૧૪૪ ૧૪૫ ૧૪૭ ૧૪૭ ૧૪૮ ૧૪૮ ૧૪૯ ૧૫૧ ૧૫૧ ૧૫૩ For Personal & Private Use Only ૧૬૨ ૧૬૨ ૧૬૩ ૧૬૩ ૧૬૪ ૧૬૪ ૧૬૪ ૧૬૪ ૧૬૪ ૧૬૫ ૧૬૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૫ કારણ ૧૬૮ ૧૬૯ ૫ વેદિકાદિશુદ્ધિ ૫ પ્રવચનાંગો ૧૭૦ ૫ વ્રત .. ૧૭૦ ૫ અશુભ ભાવનાઓ ..... ૧૭૦ પ નિદ્રા ........ ૧૭૫ ૫ ભક્તિ ૧૭૫ ૫ સંવર ૧૭૬ ૧૭૬ ૧૭૬ ૧૭૯ ૫ આચાર ૧૮૦ ૫ માંડલીના દોષો........ ૧૯૪ ૬ દ્રવ્યો ........ ૧૯૫ ૬ છકાય વિરાધના ત્યાગ.. ૧૯૬ ૧૯૬ ૧૯૬ ૧૯૬ ૧૯૬ ૧૯૭ ૧૯૭ ૨૦૦ ૭ ભય ૨૦૦ ૭ શોષિગુણો ૨૦૧ ૭ સસપ્તકના ૭ ગુણો ... ૨૦૧ ૭ પિંડૈષણા ૨૦૧ ૭ પાનૈષણા ૨૦૩ ૨૦૪ ૨૧૦ ૨૧૧ ૨૧૩ ૫ સ્વાધ્યાય પ ચારિત્ર ૫ જ્ઞાન ૬ છેદ ૬ લેશ્યા ૬ વચન ૬ ભાષાના દોષો સૂત્ર. • ૬ અકલ્પ્યષક ૬ આવશ્યક ૭ સુખસ્થાનો. ....... ૭ નયો ૭ વિભંગજ્ઞાન . ૮ ગોચરભૂમિ ૮ પ્રતિલેખના . ....... ૮ પ્રભાવકો ........ ૮ યોગના અંગો ૮ પુદ્ગલ પરાવર્ત ૮ આત્મા ૮ વસતિનાં દોષો ૮ અષ્ટભંગી ૮ સિદ્ધના ગુણો ૮ કર્મો ૮ પ્રમાદ ૮ અનંતા ૨૨૦ ૮ પૂજાના પ્રકારો ......... ૨૨૦ ૮ મદસ્થાનો ૨૨૧ ૨૨૧ ૨૨૧ ૨૨૧ ૮ સિદ્ધિઓ ૨૨૧ ૮ યોગદૃષ્ટિઓ ૨૨૨ ૮ સૂક્ષ્મજીવો ૨૨૨ ૮ પ્રવચનમાતા ૨૨૨ ૮ ગણિસંપદા ૨૨૨ ૯ નવકોટિ વિશુદ્ધ અશનાદિ ૨૨૪ ૯ ક્ષેત્રો . ૨૨૪ ૯ બ્રહ્મચર્ય : ૨૨૪ ૯ નવ કલ્પી વિહાર ૨૨૪ ૯ તત્ત્વો ૨૨૫ ૯ નિદાન ૨૨૬ ૨૨૭ ૨૨૯ ૨૨૯ ૨૩૦ ૨૩૩ ૨૩૮ ૨૪૩ ૨૪૫ ૧૦ સામાચારી ૧૦ સમાધિસ્થાનો ૧૦ ૬૯....... ૧૦ ત્રિક....... ૧૦ એષણાના દોષો ૧૦ રુચિ ૧૦ વેયાવચ્ચ ૧૦ પ્રાયશ્ચિત્ત ૯ For Personal & Private Use Only ૨૧૩ ૨૧૪ ૨૧૭ ૨૧૯ ..... ૨૧૯ ૨૨૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧૦ પ્રત્યાખ્યાન ૧૦ પયશા ૧૦ સ્થિતકલ્પ . ૧૦ ઉપઘાત ૨૪૫ ૨૪૮ ૨૪૮ ૨૪૮ ૨૪૮ ૨૪૯ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫૧ ૨૫૩ ૨૫૪ ૨૫૪ ૨૫૪ ૨૫૪ ૨૫૫ ૨૫૭ ૨૫૭ ૨૫૭ ૨૫૮ ૨૬૦ ૨૬૭ ૨૬૭ ૧૪ ઉપકરણો ૨૬૭ ૧૪ પ્રતિરૂપાદિ ગુણો ... ૨૬૮ ૧૪ જ્ઞાનની આશાતનાઓ ૨૬૯ ૧૫ યોગો ૨૦૦ ૧૫ શિક્ષાશીલ ૨૭૧ ૧૫ સંજ્ઞા . ૨૭૨ ૧૬ સમાધિસ્થાનો...... ૨૭૪ ૧૬ કષાયો........ ૨૭૫ ૧૦ અસંવર.. ૧૦ સંક્લેશ ૧૦ પ્રતિસેવા .... ૧૦ સાધુધર્મ ......... ૧૦ બ્રહ્મ. ૧૧ વિગઇ. ૧૧ સુવર્ણના ગુણો . ૧૧ શ્રાવક પ્રતિમા ૧૨ અંગો.... ૧૨ ઉપાંગો ૧૨ અરિહંતના ગુણો ૧૨ ભાવનાઓ . ૧૨ ભિક્ષુપ્રતિમા... ૧૨ શ્રાવકનાં વ્રતો ૧૨ ઉપયોગના ભેદો ૧૩ ક્રિયાસ્થાનો ૧૪ ગુણસ્થાનક ૧૪ ભૂતગ્રામો .. ૧૪ પૂર્વો સંબોધ પ્રકરણ ૧૬ ઉદ્ગમ દોષો .... ૨૭૬ ૧૬ ઉત્પાદનના દોષો ૨૮૯ ૧૬ કાઉસગ્ગના આગારો . ૨૯૨ ૧૭ મરણ .. ૨૯૪ ૧૭ પૂજાના પ્રકાર ૨૯૬ ૧૭ સંયમ .... ૨૯૭ ૧૮ પાપસ્થાનકો .. ૧૮ હજાર શીલાંગ ૧૮ દીક્ષા માટે અયોગ્ય ... ૨૯૭ ૧૯ કાયોત્સર્ગના દોષો ... ૩૦૩ ૨૦ અસમાધિસ્થાનો ૩૦૫ ૨૦ વીસસ્થાનક ૨૧ પૂજાના પ્રકાર .. ૨૧ મિથ્યાત્વના પ્રકાર.... ૩૦૬ ૨૧ શ્રાવકના ગુણો ૩૦૭ ૨૧ શબલ સ્થાનો ૩૦૯ ૨૨ પરીષહો ૩૦૯ ૨૩ ઇન્દ્રિયના વિષયો ૩૧૩ ૨૫ પડિલેહણા ૩૧૪ ૨૫ મહાવ્રતની ભાવનાઓ ૩૧૫ ૩૧૫ ૩૧૬ ૩૧૮ ૩૧૯ ....... ૩૨૦ ....... ૩૨૧ ૩૨૧ ૩૨ ગુરુવંદનના દોષો .... ૩૨૨ ૩૩ ગુરુની આશાતનાઓ . ૩૨૭ ૩૪ અતિશયો ........... ૩૨૯ ૨૭ અણગારગુણો ૨૮ લબ્ધિઓ .... ૩૧ સિદ્ધગુણો . ૩૨ જીવ ભેદો . ૩૨ યોગ સંગ્રહ ...... ૨૯ પાપશ્રુતો ૩૦ મોહનીય સ્થાનો For Personal & Private Use Only ......... .... ૨૯૭ ૨૯૭ ..... ૩૦૬ ૩૦૬ Page #12 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ “ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય ૩૦ હી શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ” “શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરિ સદ્દગુરુભ્યો નમઃ” જે નમઃ યાકિનીમહારાધર્મપુત્ર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રી સંબોધ પ્રકરણ ગ્રંથનો આચાર્યશ્રી રાજશેખરસૂરિ કૃત ગુજરાતી ભાવાનુવાદ -: ભાગ-૨ :વિભાગ-ર સુગુરુનું સ્વરૂપ अह सुगुरूण सरूवं, भणामि तग्गच्छसंघजुत्ताणं । સંતોમુહુમિ, પિતા વસંત મહાનામો अथ सुगुरूणां स्वरूपं भणामि तद्गच्छसङ्घयुक्तानाम् ।। અન્તર્મુહૂર્તમાત્ર તત્ર વસતિ મહાનામ: II ? I . ... ૧૨૨ ગાથાર્થ– હવે સુગુરુના ગચ્છથી અને સંઘથી યુક્ત એવા સુગુરુના સ્વરૂપને કહીશ. સુગુરુની પાસે માત્ર અંતર્મુહૂર્ત પણ રહ્યું છતે મહાન લાભ થાય. વિશેષાર્થ ગચ્છ=એક આચાર્યનો સાધુ-સાધ્વીરૂપ સમુદાય. સંઘ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એ ચારનો સમુદાય. (૧) गच्छो महाणुभावो, तत्थ वसंताण निज्जरा विउला । સારવારનવોયખામાઉિર વોસપવિત્તી . ૨ . गच्छो महानुभावस्तत्र वसतां निर्जरा विपुला। માર-વાર- નલિપિને તોષપ્રતિપત્તિઃ II ર II...................૧૨ ગાથાર્થ ગચ્છનો ઘણો પ્રભાવ છે. ગચ્છમાં રહેનારાઓને ઘણી કર્મનિર્જરા થાય છે. કારણ કે ગચ્છમાં રહેનારાઓને સ્મારણ-વારણાચોયણા આદિથી દોષોની પ્રાપ્તિ થતી નથી. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ વિશેષાર્થ– સ્મારણા- આ કાર્ય કર્યું નથી એમ યાદ કરાવવું તે સ્મારણા. વારણા- ન કરવા યોગ્ય કાર્યનો નિષેધ કરવો તે વારણા.' ચોયણા– સંયમયોગોમાં ભૂલ કરે ત્યારે તમારા જેવાઓ માટે આ પ્રમાણે કરવું યોગ્ય નથી એમ મધુરવચનોથી પ્રેરણા કરવી તે ચોયણા. અહીં આદિ શબ્દથી પ્રતિચોયણા સમજવી. વારંવાર તેવી પ્રેરણા કરવી તે પ્રતિચોયણા. (૨) (ગચ્છાચાર પત્રો, ગાથા-૫૧) नो अप्पणा पराया, गुरुणो कइया वि हुंति सड्डाणं। ... जिणवयणरयणनिहिणो, सव्वे ते वन्निया गुरुणो ॥३॥ नो आत्मानः परकीया गुरवः कदाऽपि भवन्ति श्राद्धानाम् । નિનવનનિધઃ સર્વે તે વખતા ગુરવ / રૂ . .............. વશરૂ ગાથાર્થ– શ્રાવકોને આ ગુરુઓ આપણા છે આ ગુરુઓ આપણા નથી એમ ક્યારે થતું નથી. (કારણ કે ભગવાને) જેઓ જિનવચનરૂપ રત્નના નિધિ છે તે સર્વને ગુરુઓ કહ્યા છે. (૩). संपइ दूसमकाले, धम्मत्थी सुगुरुसावया दुल्लहा। नामगुरू नामसड्डा, सरागदोसा बहू अस्थि ॥ ४॥ सम्प्रति दुःषमकाले धर्मार्थिनः सुगुरुश्रावका दुर्लभाः । નામપુરાવો નામશ્રાદ્ધાઃ સવા વદવ સન્તિ ઇ . ...............૧૪ ગાથાર્થ– વર્તમાનમાં અવસર્પિણીના પાંચમા આરા રૂપ દુઃષમકાળમાં ધર્મના અર્થી હોય તેવા સુગુરુઓ અને સુશ્રાવકો દુર્લભ છે. રાગષવાળા નામગુરુઓ અને નામશ્રાવકો ઘણા છે. (૪). नामाइचउभेएहिं, गुरुणो भणिया जिणिंदमग्गंमी। तत्थ य नामट्ठवणा-दव्वेहिं न को वि परमत्थो ॥५॥ नामादिचतुर्भेदैर्गुरवो भणिता जिनेन्द्रमार्गे । તત્ર નામ-સ્થાપના-ચૈ વોડીપ પરમાર્થ: ધ II ....૧૨ ગાથાર્થ– જિતેંદ્રના માર્ગમાં (=ધર્મમાં) નામ આદિ ચાર ભેદોથી ચાર પ્રકારના ગુરુઓ કહ્યા છે. તેમાં નામગુરુ-સ્થાપનાગુરુ અને દ્રવ્યગુરુથી કોઈ પરમાર્થ નથી કોઈ પરમાર્થ સિદ્ધ થતો નથી. For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ ૩ : ગુરુ અધિકાર વિભાગ-૨ વિશેષાર્થ-જેકુગુરુ છે તેના નામ, સ્થાપના અને દ્રવ્ય એત્રણે નિક્ષેપાથી પરમાર્થસિદ્ધ થતો નથી એવું અહીં કહેવાનું તાત્પર્ય છે. ભાવગુરુના નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણે નિક્ષેપાથી પરમાર્થ સિદ્ધ થાય છે. (૫) भावेण सुद्धचरणो, सुदंसणो तच्चमग्गकहणपरो। मूलुत्तरगुणरयणेहिं भूसिओ संजओ साहू ॥६॥ भावेन शुद्धचरणः सुदर्शनस्तथ्यमार्गकथनपरः । મૂનો પુરસૈષિત: સંવત: સાધુ: I ૬ IT .... - ૧૬ ગાથાર્થ–શુદ્ધચારિત્રવાળા, શુદ્ધસમ્યક્ત્વવાળા, સત્યમાર્ગને કહેવામાં તત્પર, મૂલગુણ-ઉત્તરગુણોથી ભૂષિત અને સમ્યફ યતનાવાળા સાધુ ભાવથી ગુરુ છે. (૬) दव्वओ तिविहा वुत्तो मुहुवगरणोवएसपभिईहिं । सुद्धववहारजणओ, लोयाणं पवयणमुहाणं ॥७॥ द्रव्यतस्त्रिविधा उक्तो मुद्रोपकरणोपदेशप्रभृतिभिः । શુદ્ધવ્યવહારગનો તોનાં અવવનકુવાનામ્ II 9 ||. ૧૩૭૭ ગાથાર્થ– દ્રવ્યથી=બાહ્ય વસ્તુની અપેક્ષાએ ભાવગુરુ મુદ્રા, સંયમના ઉપકરણ અને ઉપદેશ વગેરે દ્વારા ત્રણ પ્રકારે કહ્યા છે. આવા ગુરુ પ્રવચનસન્મુખ થયેલા લોકોના શુદ્ધ વ્યવહારને ઉત્પન્ન કરે છે. ભાવાર્થ– જિનોક્ત ગુરુમુદ્રા, જિનોક્ત સંયમનાં ઉપકરણો અને જિનાજ્ઞા મુજબ ઉપદેશ વગેરેથી આ ભાવગુરુ છે એમ જાણી શકાય છે. આવા ભાવગુરુ શુદ્ધ વ્યવહારને ઉત્પન્ન કરે છે એટલે કે અશુદ્ધ વ્યવહાર કરનારા જીવોને શુદ્ધ વ્યવહાર કરનારા બનાવે છે. અહીં વ્યવહાર એટલે ધર્મક્રિયાઓ. જે ધર્મક્રિયાઓ શુદ્ધ ભાવથી થાય તે શુદ્ધ વ્યવહાર છે. અથવા જે ધર્મક્રિયાઓ જિનાજ્ઞા મુજબ થાય તે ધર્મક્રિયાઓ પણ શુદ્ધ વ્યવહાર છે. જે જીવો અશુદ્ધ ભાવથી ધર્મક્રિયાઓ કરતા હોય તેમને શુદ્ધ ભાવથી ધર્મક્રિયા કરનારા બનાવે છે. જે જીવો જિનાજ્ઞાથી વિરુદ્ધ ધર્મક્રિયા કરતા હોય તેમને જિનાજ્ઞા મુજબ ધર્મક્રિયા કરનારા બનાવે છે. આમ ભાવગુરુ શુદ્ધ વ્યવહારને ઉત્પન્ન કરે છે. (૭) For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪ સંબોધ પ્રકરણ संतो पसंतचित्तो, दंतो धीरो य परिसहाईहिं। कोहाइकारणे वि, हुनो वयणसिरिं पलट्टेइ ॥८॥ शान्तः प्रशान्तचित्तो दान्तो धीरः परिषहादिभिः । ધાવિરડિપિ 97 નો વેવનથયે પર્યચતિ II ૮ . ... ૧૨૮ ગાથાર્થ– શાંત, પ્રકૃષ્ટ, શાંત ચિત્તવાળા, દાંત અને પરીષહ આદિમાં ધીર એવા ભાગગુરુ ક્રોધાદિના કારણમાં પણ (=અજ્ઞાન જીવો ક્રોધ વગેરે કરે તો પણ) જિનવચનરૂપલક્ષ્મીને બદલતા નથી, અર્થાત્ જિનવચન પ્રમાણે જ બોલે છે. વિશષાર્થ– આ વિષે કાલિકાચાર્યનું દૃષ્ટાંત છે. દત્તરાજા તેમના ઉપર ગુસ્સે થયો તો પણ તેમણે જિનવચનથી વિરુદ્ધ ન કહ્યું, જિનવચન પ્રમાણે કહ્યું. તે પ્રસંગ આ પ્રમાણે છે કાલિકાચાર્યની કથા – તુરમિણી નામના નગરમાં “જિતશત્રુ નામનો રાજા હતો. એ ગામમાં એક “કાલિક' નામનો “બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણને ભદ્રા નામે બહેન હતી અને તે ભદ્રાને “દત્ત” નામે પુત્ર હતો. એકવાર કાલિક બ્રાહ્મણે પોતાની મેળે પ્રતિબોધ પામીને દીક્ષા લીધી અને અનુક્રમે તેમને આચાર્યપદ પ્રાપ્ત થયું. તેમનો ભાણેજ “દત્ત સ્વચ્છંદી થયો અને જુગાર વગેરે વ્યસનોથી પરાભવ પામી રાજાની સેવા કરવા લાગ્યો. કર્મયોગે રાજાએ તેને મંત્રીપદ આપ્યું. મંત્રીનો અધિકાર મળતાં રાજાને જ પદભ્રષ્ટ કરી તેણે રાજય પચાવી પાડ્યું. રાજા પણ તેના ભયથી નાસી ગયો અને ગુપ્તપણે કોઈ જગ્યાએ રહ્યો. પછી મહાદૂરકર્મ કરનારો તે દત્તરાજા મિથ્યાત્વથી મોહ પામીને અનેક યજ્ઞો કરાવવા લાગ્યો અને સંખ્યાબંધ પશુઓનો ઘાત કરવા લાગ્યો. એકવાર કાલિકાચાર્ય મહારાજ ત્યાં પધાર્યા. ત્યારે ભદ્રામાતાના આગ્રહથી દત્તરાજા વંદન કરવા આવ્યો. ગુરુ મહારાજે દેશના આપી કેधर्माद्धनं धनत एव समस्तकामा, कामेभ्य एव सकलेन्द्रियजं सुखं च । For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ कार्यार्थिना हि खलु कारणमेषणीयं, धर्मो विधेय इति तत्त्वविदो वदन्ति ॥ ધર્મથી ધન મળે છે, ધનથી બધી કામના-ઇચ્છાઓ સિદ્ધ થાય છે અને બધી ઇચ્છાની સિદ્ધિથી સમગ્ર ઇન્દ્રિયથી ઉત્પન્ન થતું સુખ મળે છે. માટે કાર્યના અર્થીએ તો જરૂર કારણ શોધવું જોઇએ, તેથી ધર્મ કરવો એવું તત્ત્વને જાણનારાઓ કહે છે.” આ પ્રમાણે સાંભળીને દત્તે યજ્ઞનું ફળ પૂછ્યું. ગુરુએ કહ્યું કે-જયાં હિંસા હોય ત્યાં ધર્મનો અભાવ છે. કહ્યું છે કે– दमो देवगुरूपास्तिनमध्ययनं तपः । सर्वमप्येतदफलं हिंसा चेन्न परित्यजेत् ॥ “ઇન્દ્રિયોનું દમન, દેવ-ગુરુની સેવા, દાન, અધ્યયન અને તપ-એ સઘળાં જો હિંસાનો ત્યાગ ન કરે તો નકામા છે.” ફરીથી દરે યજ્ઞનું ફળ પૂછ્યું–ત્યારે ગુરુએ કહ્યું કે– હિંસા દુર્ગતિનું કારણ છે.” કહ્યું છે કે पङ्ग-कुष्टि-कुणित्वादि दृष्ट्वा हिंसाफलं सुधीः । . . निरागस्त्रसजंतूनां हिंसां संकल्पतस्त्यजेत् ॥ | ડાહ્યા માણસે “પાંગળાપણું, કોઢિયાપણું ને ઠુંઠાપણું વગેરે હિંસાના - ફળ છે.” એમ જાણીને નિરપરાધી એવા ત્રસ પ્રાણીઓની હિંસા સંકલ્પ વડે પણ ન કરવી. ત્યારે વળી દત્તે કહ્યું કે– ‘તમે આવો આડો-આડો જવાબ કેમ આપો છો? યજ્ઞનું ફળ જેવું હોય તેવું સત્ય-સાચું કહો.” ત્યારે... કાલિકાચાર્યે વિચાર કર્યો કે– “જો કે આ રાજા છે અને યજ્ઞમાં પ્રીતિવાળો છે તે છતાં જે બનવાનું હોયતેલનો પણ હું ખોટું બોલીશનહિ. પ્રાણ જાય તો પણ ખોટુંજુઠું બોલવું તે કલ્યાણકારી નથી.” ભર્તુહરિકૃત નીતિશતકમાં કહ્યું છે કેनिन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु । लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ॥ अद्यैव वा मरणमस्तु युगान्तरे वा । न्यायात् पथः प्रविचलन्ति पदं न धीराः ॥ ७४ ॥ . For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ “નીતિમાં નિપુણ ગણાતા લોકો ભલે નિંદા કરે અથવા સ્તુતિ કરે. લક્ષ્મી ભલે આવે અથવા ભલે મરજી મુજબ ચાલી જાય. મરણ આજ થાય અથવા યુગને અંતે થાય, પરંતુ ધીરપુરુષો નીતિના માર્ગથી એક ડગલું પણ ખસતા નથી.’ દ આ પ્રમાણે વિચારી કાલિકાચાર્યે કહ્યું કે— ‘હે દત્ત ! હું નિશ્ચયપૂર્વક કહું છું કે નરકગતિ એ જ યજ્ઞનું ફળ છે.” મહાભારત શાંતિપર્વ અ.૧૦ કહ્યું છે કે " यूपं च्छित्त्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । યોવ ગમ્યતે સ્વñ, નર વેન ગમ્યતે ? ।। “યજ્ઞ સ્તંભ છેદી, પશુઓને હણી અને લોહીનો કીચડ કરી જો સ્વર્ગે જવાતું હોય તો પછી નરકમાં કોણ જશે ?” દત્તે કહ્યું કે ‘એ કેવી રીતે જણાય ?' ગુરુએ કહ્યું કે— ‘આજથી સાતમા દિવસે ઘોડાના પગના ડાબલાથી ઉડેલી વિષ્ઠા તારા મોઢામાં પડશે અને પછી તું લોઢાની કોઠીમાં પુરાઇશ. આ અનુમાનથી તારી ચોક્કસ નરકગતિ થવાની છે એમ તું જાણજે,' દત્તે કહ્યું કે— ‘તમારી શી ગતિ થશે ?' ગુરુએ કહ્યું કે– ‘અમે ધર્મના પ્રભાવથી સ્વર્ગે જઇશું.' આ પ્રમાણે સાંભળીને ક્રોધિત બનેલા દત્તે વિચાર કર્યો કે— ‘જો સાત દિવસની અંદર આ વચન પ્રમાણે નહિ બને તો પછી હું જરૂર આપને મારી નાંખીશ.’ આમ વિચારી કાલિકાચાર્યની આસપાસ રાજસેવકોને મૂકીને પોતે નગરમાં આવ્યો અને આખા શહેરમાં તમામ રસ્તાઓમાંથી અપવિત્ર પદાર્થો કાઢી નખાવી સાફ કરાવ્યા અને બધી જગ્યાએ ફુલો પધરાવ્યા. પોતે અંતઃપુરમાં જ રહ્યો. એ પ્રમાણે છ દિવસો પસાર થયા. પછી આઠમા દિવસની ભ્રાંતિથી સાતમે દિવસે ક્રોધવાળો બની ઘોડા ઉપર સવાર થઇ ગુરુને હણવા ચાલ્યો. તેવામાં કોઇ એક ઘરડો માળી દસ્ત જવાની હાજતથી પીડા પામવાને લીધે રસ્તામાં જ વિષ્ઠા કરી તેને ફુલોથી ઢાંકીને ચાલ્યો ગયો. તેના ઉપર દત્ત રાજાના ઘોડાનો પગ પડ્યો. તેથી વિષ્ઠાનો For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ અંશ ઉછળીને રાજાના મોઢામાં પડ્યો. એટલે ગુરુના વચન ઉપર વિશ્વાસ આવવાથી રાજા પાછો વળ્યો. ત્યાં એકાંત જાણીને જિતશત્રુ રાજાના સેવકોએ તેને પકડી લીધો અને જિતશત્રુને ગાદીએ બેસાડ્યો. પછી સામંત રાજાઓએ વિચાર્યું કે- “જો આ જીવતો રહેશે તો દુઃખદાયી થશે.” એમ વિચારી તેઓએ તેને લોઢાની કોઠીમાં નાખ્યો. પછી ઘણા દિવસ સુધી મહાન દુઃખને ભોગવતો-વિલાપ કરતો તે મૃત્યુ પામ્યો. મરીને તે નરકે ગયો અને શ્રી કાલિકાચાર્ય તો ચારિત્ર પાળીને સ્વર્ગે ગયા. (ઉપદેશમાલા) આ પ્રમાણે સાધુએ પ્રાણ જાય તો પણ ખોટું-મિથ્યા ન બોલવું એવો આ કથાનો ઉપદેશ છે. (૮) इरिया १ भासा २ एसण ३ गहण ४ परिढवण५ नामओ समिई। जयणाए चरणवित्ती, असुभनिवित्ती तिहा गुत्ती ॥९॥ इर्या-भाषैषणा-ग्रहण-परिस्थापननामतः समितयः । થતનયા વાળવૃત્તિશુનિવૃત્તત્રિધા મુતિઃ II ૬ / ૧૨૬ ગાથાર્થ– ઇર્ષા, ભાષા, એષણા, આદાન, પરિસ્થાપન એ નામથી પાંચ સમિતિઓ છે. તેનાથી ચારિત્રનો નિર્વાહ=પાલન થાય છે. અશુભથી નિવૃત્તિ સ્વરૂપ ગુમિ ત્રણ પ્રકારે છે. (૯) आलंबणकालमग्गण-जयणाचउभेयओ तहा इरिया। तत्थ तिहालंबणयं, सणनाणे य चरणे य ॥१०॥ માતવન-તિ-માન-યતનાવતુર્દેવતતથા ફર્યા | તત્ર ત્રિધાનqનવં તન-જ્ઞાનયોશ્વ વરણે ૨૦ .............. ૧૨૦ ગાથાર્થ– ઇર્યાસમિતિ આલંબન-કાળ-માર્ગ-યતના એ ચાર ભેદોથી છે. અર્થાત્ ઈર્યાસમિતિનું પાલન કરવા આ ચારની શુદ્ધિ રાખવી જોઈએ. તેમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર આલંબન છે. અર્થાત્ આ ત્રણની આરાધના માટે ચાલવાનું (એક સ્થળેથી બીજા સ્થળે જવાનું) છે. (૧૦) - कालेण दिवसे वुत्ते मग्गे उप्पहवज्जिए। जयणा दव्वे खित्ते, काले भावे तहा चहा ॥११॥ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ कालेन दिवसे उक्ते मार्गे उत्पथवजिते। ચંતના દ્રવ્ય ક્ષેત્રે જાતે માટે તથા વસુધ II ૨૨ In.... ....... પર? ગાથાર્થ– કાળથી દિવસે ચાલવું જોઈએ. ઉન્માર્ગને છોડીને કહેલા (=પ્રસિદ્ધ) માર્ગે ચાલવું જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને યતના ચાર પ્રકારે છે. વિશેષાર્થ– ચાલતી વખતે સંયમરક્ષા માટે ત્રસાદિ જીવોને અને આત્મરક્ષા માટે ખાડો-કાંટો વગેરે જોવું તે દ્રવ્યથી યતના છે. ચાલતાં નીચે યુગપ્રમાણ ભૂમિને જોવી તે ક્ષેત્રથી યતના છે. જેટલો સમય ચાલવાનું થાય, તેટલો સમય નીચે જોઈને ચાલવું તે કાળથી યતના છે. શબ્દ વગેરે ઇંદ્રિયોના વિષયમાં મનને ન જવા દેવું અને પાંચ પ્રકારના સ્વાધ્યાયને છોડીને મનને ચાલવાની ક્રિયામાં જોડીને ઉપયોગપૂર્વક ચાલવું તે ભાવથીયતના છે. (૧૧) कोहे १ माणे २ य मायाए ३ लोहे ४ हासे ५ भए ६ तहा। . मोहरिए ७ विगहासु ८ सव्वहा उवउत्तया ॥१२॥ क्रोधे माने च मायायां, लोभे हास्ये भये तथा। मौखये विकथासु सर्वथोपयुक्तता ॥ १२ ॥ ...રર ગાથાર્થ– (ભાષા સમિતિનું પાલન કરવા) ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મૌખર્ય અને વિકથા એ આઠસ્થાનોમાં સર્વથા ઉપયોગ રાખે. વિશેષાર્થ ક્રોધ– ક્રોધને આધીન બનેલો પિતા પુત્રને કહે કે તું મારો પુત્ર નથી. માન– માની જીવ પૂર્વે ઐશ્વર્ય અનુભવ્યું ન હોય તો પણ પોતાનો ઉત્કર્ષ બતાવવા મેં પૂર્વે આવું ઐશ્વર્ય અનુભવ્યું હતું એમ કહે. માયાબીજાને છેતરવાના આશ્રયથી સત્ય કે અસત્ય જે કંઈ કહે તે અસત્ય છે. લોભ-વેપારી વગેરે કમાણી કરવા જે ભાવ હોય તેનાથી વધારે ભાવ કહે. હાસ્ય– કોઈની વસ્તુ લીધી હોય તો પણ ગમ્મત કરવા પૂછનારાઓને મેં લીધી નથી વગેરે કહે. ભય- ચોર આદિના ભયથી અનુચિત બોલે. મૌખર્ય–વાચાળપણાથી સંબંધવિનાનું બોલે વિકથા-વિકથામાં અસંભવિત કહે. આમ ક્રોધ આદિથી અસત્ય બોલવાનું થાય. માટે ક્રોધ આદિ આઠ સ્થાનોમાં ઉપયોગ રાખે, અર્થાત્ ક્રોધ આદિને વશ બનીને ન બોલે. (૧૨) एयाइं अट्ठठाणाइं परिवज्जित्तु संजए। असावज्जं मियं काले भासं भासिज्ज समिओ॥१३॥ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ एतान्यष्टस्थानानि परिवर्ज्य संयतः । અસાવાં મિત જાતે માાં ભાયેત સમિતઃ ॥ o ......................રૂ ગાથાર્થ— ભાષાસમિતિથી યુક્ત સાધુ આ આઠ સ્થાનોને છોડીને અવસરે અસાવદ્ય અને પરિમિત ભાષા બોલે. (૧૩) गासेसणा य गहणेसणा परिभोगेसणा य जा । आहारोवहिसिज्जाए एए तिन्नि वि सोहए ॥ १४ ॥ ग्रासैषणा च ग्रहणैषणा परिभोगैषणा च या । आहारोपधिशय्यायामेतानि त्रीण्यपि शोधयेत् ॥ १४ ॥ .............૨૪ ગાથાર્થ—આહાર, ઉપધિ અને વસતિ લેતી વખતે ગ્રાસૈષણા, ગ્રહણૈષણા અને પરિભોગૈષણા એ ત્રણેની શુદ્ધિ કરે. (આ એષણાસમિતિ છે.) વિશેષાર્થ– ગ્રાસૈષણા ભોજન કરતાં અંગાર વગેરે પાંચ દોષો ન લાગે એ રીતે ભોજન કરવું તે ગ્રાસૈષણા છે. ગ્રહણૈષણા– ગૃહસ્થોના ઘરેથી આધાકર્મ વગેરે દોષો ન લાગે તે રીતે આહાર વગેરે ગ્રહણ કરવું તે ગ્રહણૈષણા છે. પરિભોગૈષણા– રાગ-દ્વેષ વિના વસ્ત્રાદિનો પરિભોગ કરવો વગેરે પરિભોગૈષણા છે. (૧૪) ओहोवहोपग्गहियं भंडगं दुविहं मुणी । गतो निक्खिवंतो य आयाणं निक्खिवे विहिं ॥ १५ ॥ ૯ ओघोपध्यौपग्रहिकं भण्डकं द्विविधं मुनिः । વૃક્ષનું નિક્ષિપન્ પાવાનું નિક્ષિત્ વિધિમ્ । . । .................. ગાથાર્થ– ઓઘ અને ઔપગ્રહિક એ બે પ્રકારની ઉપધિને અને સંયમનાં ઉપકરણોને ગ્રહણ કરતો અને મૂકતો સાધુ વિધિપૂર્વક લે અને મકે તે આદાન-નિક્ષેપ સમિતિ છે. વિશેષાર્થ— કોઇ પણ વસ્તુને ચક્ષુથી જોઇને અને રજોહરણ આદિથી પ્રમાર્જીને ગ્રહણ કરવી અને ભૂમિનું નિરીક્ષણ કરીને અનેપ્રમાર્જન કરીને વસ્તુ મૂકવી તે આદાન-નિક્ષેપ કે આદાન-ભંડમત્તનિખેવણા સમિતિ છે. અહીં નવમી ગાથામાં આસમિતિને આદાનસમિતિ કહી છે. આદાનના ઉપલક્ષણથી નિક્ષેપ સમજી શકાય છે. માટે આદાન-નિક્ષેપ સમિતિ એવો અર્થ થાય. (૧૫) For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ . १० . સંબોધ પ્રકરણ उच्चारं पासवणं, खेलं सिघाणजल्लियं । आहारं उवहिं देहं, अन्नं वा वि तहाविहं ॥१६॥ उच्चारं प्रस्रवणं श्लेश्मानं शिवाण-जल्लकम् । आहारमुपछि देहमन्यद् वाऽपि तथाविधम् ॥ १६ ॥............ ५२६ थार्थ- विठा, पे॥५, ७६, सणेम, शरीरको मेव, माहार, ઉપધિ, શરીર અને બીજી પણ તેવા પ્રકારની વસ્તુનો ભૂમિનું બરોબર નિરીક્ષણ કરીને જીવ-જંતુથી રહિત અને અચિત્ત ભૂમિ ઉપર જણાથી ત્યાગ કરવો તે પારિષ્ઠાપનિકા સમિતિ છે. (૧૬) संरंभसमारंभे आरंभंमि तहेव य । मणं वयं तहा कायं, नियत्तिज्ज जयं जई ॥१७॥ . . . संरम्भ-समारम्भे आरम्भे तथैव च। मनोवचस्तथा कार्य निवर्तयेद् यतं यतिः ॥ १७ ॥ ................... ५२७ ગાથાર્થ સાધુ સંરંભ, સમારંભ અને આરંભમાં મન-વચન-કાયાને પ્રયત્નપૂર્વક રોકે. અર્થાત્ મન-વચન-કાયાથી સંરંભ, સમારંભ અને माम न . વિશેષાર્થ– સંરંભ=હિંસા આદિની ક્રિયાનો સંકલ્પ. સમારંભ=હિંસા આદિના સંકલ્પને પૂર્ણ કરવા જરૂરી સામગ્રી એકઠી કરવી. આરંભ=હિંસા माहिना या ४२वी. (१७) पत्तं १ पत्ताबंधो २, पायट्ठवणं ३ च पायकेसरिया ४ । पडलाइं ५ रयत्ताणं, च ६ गुच्छओ ७ पायनिज्जोओ ॥१८॥ पात्रं पात्रबन्धः पात्रस्थापनं च पात्रकेसरिका।। पटलानि रजस्त्राणं च गोच्छकः पात्रनिर्योगः ॥ १८ ॥............ ५२८ तिन्नेव य पच्छागा १०, रयहरणं ११ चेव मुहपत्ती १२।। तत्तो मत्तो य १३ खलु, चउदसमो चोलपट्टो य १४ ॥१९॥ त्रय एव प्रच्छादका रजोहरणं चैव मुखपत्री । ततो मात्रं च खलु चतुर्दशश्चोलपट्टश्च ॥ १९ ॥...... ..५२९ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ગુરુ અધિકાર વિભાગ-૨ ગાથાર્થ– (૧) પાત્ર, (૨) પાત્રને બાંધવાનો વસનો ટુકડો (ઝોળી), (૨) પાત્ર સ્થાપન=જેના ઉપર પાત્ર મૂકાય તે ગરમ વસ્ત્રનો ટુકડો (નીચેનો ગુચ્છો), (૪) પાત્ર કેશરિકા-જેનાથી પાત્રનું પડિલેહણ કરાય તે (ચરવડી), (૫) પડલા=ભિક્ષા જતી વખતે પાત્ર ઉપર ઢાંકવા માટે રખાતા વસ્ત્રના ટુકડા, (૬) રજસ્ત્રાણ=પાત્રને વીંટવાનો વસ્ત્રનો ટુકડો, (૭) ગોચ્છક=પાત્રની ઉપર બંધાતો ગરમ વસ્ત્રનો ટુકડો (ઉપરનો ગુચ્છો). પાત્ર સંબંધી આ સાત ઉપકરણોને પાત્રનિયોંગ કહેવામાં આવે છે. આ સાત, ત્રણ કપડા (એક શરીરે પહેરવાનો સુતરાઉ કપડો, એક શરીરે ઓઢવાની ગરમ કામળી, એક કામળી ભેગો રાખવાનો સુતરાઉ કપડો), રજોહરણ અને મુહપત્તિ, તથા માત્રક અને ચોલપટ્ટો એમ ચૌદ પ્રકારની ઉપધિ સ્થવિરકલ્પી સાધુઓને હોય. (૧૮-૧૯). दव्वाइविभेएहि, अजाणअजाणगदुव्वियड्डेहि । पवयणमग्गं विसुद्धं, तच्चं मग्गं परूवेइ ॥२०॥ द्रव्यादिविभेदैरज्ञायक-ज्ञायक-दुर्विदग्धैः । અવવનમાં વિશુદ્ધ તથ્ય માં પ્ર તિ | ર૦ li. ... ૧૨૦ ગાથાર્થ– ભાવસાધુ દ્રવ્યાદિ ભેદોથી અને અજ્ઞાની-જ્ઞાની-દુર્વિદગ્ધ એ ત્રણ ભેદોથી, વિશુદ્ધ અને સત્ય મોક્ષમાર્ગની પ્રરૂપણા કરે છે. અર્થાત્ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અને અજ્ઞાની, જ્ઞાની અને દુર્વિદગ્ધ એ ત્રણ પ્રકારના શ્રોતાઓને જાણીને વિશુદ્ધ અને સત્ય મોક્ષમાર્ગની પ્રરૂપણા કરે છે. (૨૦) इच्चाइगुणो साहू, दव्वओ सो जणाण धम्मकरो। भावेण य मूलुत्तर-गुणसुद्धोंतिमकसायाओ ॥२१॥ इत्यादिगुणः साधुव्यतः स जनानां धर्मकरः। .. ભાવેન ૨ મૂનોત્તરશુળોનિમીયતઃ II ર » રૂ. ગાથાર્થ ઇત્યાદિ ગુણવાળો તે ભાવ સાધુ દ્રવ્યથી (=બાહ્યપ્રવૃત્તિથી) લોકોના ધર્મને કરનારો થાય છે, અને ભાવથી સંજવલન કષાયને આશ્રયીને મૂલગુણ-ઉત્તરગુણોથી શુદ્ધ હોય છે. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨. સંબોધ પ્રકરણ વિશેષાર્થ– લોકોના ધર્મને કરનારો થાય છે– જે લોકો સાધુને. આહાર-પાણી, વસ્ત્ર-પાત્ર અને વસતિ વગેરે આપે છે તેમને કર્મનિર્જરા થવા સાથે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. આથી ભાવસાધુ લોકોના ધર્મને કરનારો થાય છે. આથી જ ષોડશક ગ્રંથમાં સાધુની ભિક્ષાટન આદિ પ્રવૃત્તિને પરાર્થકરણ રૂપ કહી છે. ઉપદેશથી ધર્મ પમાડવા દ્વારા પણ ભાવસાધુ લોકોના ધર્મને કરનારા થાય છે. (૨૧) अप्पमत्तपमत्तगुण-टाणठिओ पंचमहव्वयसमेओ। चरणकरणाइगुणगण-सयकलिओ नाणबलिओ य ॥२२ ।। अप्रमत्तप्रमत्तगुणस्थानस्थितः पञ्चमहाव्रतसमेतः । વરકરણતિકુળાતવનિતો નવનિર્ચ | રર . .....રૂર ગાથાર્થ ભાવસાધુ અપ્રમત્ત અને પ્રમત્ત ગુણસ્થાને રહેલો હોય, પાંચ મહાવ્રતથી યુક્ત હોય, ચરણ-કરણ વગેરે સેંકડો ગુણસમૂહથી યુક્ત હોય અને જ્ઞાનથી બલવાન હોય. વિશેષાર્થ– ચૌદ ગુણસ્થાનોમાં અપ્રમત્ત ગુણસ્થાન સાતમું છે અને પ્રમત્ત ગુણસ્થાન છઠું છે. છઠ્ઠા ગુણસ્થાને રહેલો આત્મા વિકાસના પંથે આગળ વધવા બાધક દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. છઠ્ઠા ગુણસ્થાને આવ્યા પછી આગળ વધવામાં સૂક્ષ્મ પ્રમાદ બાધક બને છે. જો કે સ્કૂલપ્રમાદ ઉપર વિજય મેળવી લીધો છે, પણ હજી સૂક્ષ્મ (વિસ્મૃતિ, અનુપયોગ વગેરે) પ્રમાદ નડે છે. આથી તે તેના ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરે છે. વિજય મેળવીને સાતમા ગુણસ્થાને ચઢે છે, પણ થોડી જ વારમાં પતન પામીને છઠ્ઠા ગુણસ્થાને આવે છે. ફરી સત્ત્વ ફોરવીને સાતમા ગુણસ્થાને ચઢે છે. ફરી છઠ્ઠા ગુણસ્થાને આવે છે. ફરી સાતમા ગુણસ્થાને આવે છે. ફરી છઠ્ઠા ગુણસ્થાને આવે છે. જેમ લડવૈયો સંપૂર્ણ વિજય મેળવતાં પહેલા યુદ્ધમાં થોડો વિજય પ્રાપ્ત કરે છે, પછી થોડો પરાજય પણ પ્રાપ્ત કરે છે, ફેરી થોડો જય પામે છે, તો ફરી થોડો પરાજય પામે છે, એમ જયપરાજયનો ક્રમ ચાલ્યા કરે છે. તેમ અહીં સાદુરૂપ લડવૈયાનો પ્રમાદરૂપ શત્રુની સાથે લડાઈ કરવામાં જય-પરાજય થયા કરે છે. (૨૨) For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ पाणिवह मुसावाए, अदत्तमेहुणपरिग्गहे चेव। एयाइं हुंति पंच, उ महव्वयाई जईणं तु ॥२३॥ प्राणिवध-मृषावादेऽदत्त-मैथुन-परिग्रहे चैव। एतानि भवन्ति पञ्च तु महाव्रतानि यतीनां तु ॥ २३ ॥ .......... ५३३ ગાથાર્થ પ્રાશિવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ આ પાંચ પાપોથી મન-વચન-કાયા દ્વારા ન કરવું, ન કરાવવું, ન અનુમોદવું એ નવ ભાંગાથી વિરામ પામવો એ પાંચ મહાવ્રતો સાધુઓને હોય છે. (૨૩) भू१ जल २ जलणा ३ निल ४ वण५-बि६ ति ७ चउ ८ पंचिदिएहि ९ नव जीवा । मणवयणकायगुणिया, हवंति ते सत्तवीसंति ॥ २४ ॥ भू-जल-ज्वलनाऽनिल-वन-द्वि-त्रि-चतुःपञ्चेन्द्रियैर्नव जीवाः । मन-वचन-कायगुणिता भवन्ति ते सप्तविंशितिरिति ॥ २४ ॥ ....... ५३४ थार्थ- पृथ्वीय, माय, 16tय, वायुय, वनस्पतिय, બેઇંદ્રિય, તે ઇંદ્રિય, ચઉરિંદ્રિય અને પંચેંદ્રિય એમ જીવના નવ ભેદો છે. तेने मन-वन-याथी गुतi सत्तावीश (२७) थाय. (२४) एक्कासीइ य करण-कारणाणुमईहिं ताडिया होइ। - सच्चिय तिकालगुणिया, दुन्नि सया हुंति तेयाला ॥२५॥ एकाशीतिश्च करण-कारणा-ऽनुमतिभिस्ताडिता भवन्ति । त एव त्रिकालगुणिता द्विशते भवन्ति त्रिचत्वारिंशद् ॥ २५ ॥........ ५३५ ગાથાર્થ– કરણ-કરાવણ-અનુમોદન એ ત્રણથી ગુણાકાર કરાયેલી ૨૭ની સંખ્યા ૮૧ થાય. ભૂત-ભવિષ્ય-વર્તમાન એ ત્રણ કાળથી ગુણાકાર કરાયેલી ૮૧ની સંખ્યા ૨૪૩ થાય. આ રીતે અહિંસાના ૨૪૩ Hiu थाय. (२५) जयणा उधम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव । तव्वुड्डिकरी जयणा, एगंतसुहावहा जयणा ॥२६॥ यतना तु धर्मजननी यतना धर्मस्य पालनी चैव । तवृद्धिकरी यतना एकान्तसुखावहा यतना ॥ २६ ॥ .. ....... .. ५३६ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સંબોધ પ્રકરણ ગાથાર્થ – યતના ધર્મની જનની છે, યતના ધર્મનું રક્ષણ કરનારી છે, યતના ધર્મની વૃદ્ધિ કરનારી છે, યતના મોક્ષસુખને પમાડનારી છે. વિશેષાર્થ– યતના એટલે જીવહિંસા ન થાય તેનો ઉપયોગ રાખવો, કાળજી રાખવી અથવા અનિવાર્યપણે દોષ સેવવો જ પડે તો અધિક દોષથી કેમ બચાય તેનો પ્રયત્ન કરવો એ પણ યતના છે. ધર્મની જનની- યતના પ્રથમથી જ ધર્મની ઉત્પત્તિનું કારણ છે, અર્થાત્ યતના વિના ધર્મની ઉત્પત્તિ ન થાય. ધર્મનું રક્ષણ કરનારી- યતના શ્રુત-ચારિત્રરૂપ ધર્મમાં આવનારાં વિક્નોનું અવશ્ય નિવારણ કરે છે. ધર્મની વૃદ્ધિ કરનારી– યતના ધર્મની પુષ્ટિનું કારણ છે. વધારે શું કહેવું? યતના મોક્ષસુખને પમાડનારી છે. (૨૬) कंचणमणिसोवाणं, थंभसहस्सूसियं सुवण्णतलं। . . जो कारिज्ज जिणहरं, तओ वि तवसंजमो अहिओ ॥२७॥ कञ्चनमणिसोपानं स्तम्भसहस्रोच्छ्रितं सुवर्णतलम् । યો કાર નિનJદં તતોપ તા:સંયમોfધw: II ર૭ || જરૂ૭ ગાથાર્થ– કાંચન (સુવર્ણ) અને ચંદ્રકાંતાદિક મણિઓના સોપાન (પગથિયાં)વાળું હજારો સ્તંભોથી ઉતિ એટલે વિસ્તારવાળું અને સુવર્ણની ભૂમિ (તળ)વાળું જિનગૃહ (જિનમંદિર) જે કોઈ પુરુષ કરાવે, તેના કરતાં પણ એટલે તેવું જિનમંદિર કરાવવા કરતાં પણ તપ અને સંયમનું પાલન કરવું એ) અધિક છે, અર્થાત્ ભાવપૂજા અધિક છે. (૨૭) (ઉપદેશમાળા-ગાથા-૪૯૪) जो य अहिंसाधम्म, नाऊण य जीवभेयसंगहणं । चेयणजुत्तो एगो १, दुविहा संसारि १ सिद्धा य २॥२८॥ यश्चाहिंसाधर्मं ज्ञात्वा च जीवभेदसंग्रहणम् । વેતનયુ પો વિધા: સંસારિ-સિદ્ધાશ્ચ | ૨૮ ગાથાર્થ– જે જીવભેદોના સંગ્રહને જાણીને અહિંસાધર્મનું પાલન કરે છે તે જ જીવ અહિંસા ધર્મનું પાલન કરી શકે છે. તે જીવભેદો આ પ્રમાણે For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૫ છે— ચેતનાથી યુક્ત જે હોય તે બધાય જીવો એક સ્વરૂપ છે. આ રીતે જીવનો એક ભેદ છે. સંસારી અને સિદ્ધ એમ જીવોના બે પ્રકાર છે. (૨૮) तसथावरा वि दुविहा, इत्थी १ पुं २ संढ ३ भेयओ तिविहा । नर १ तिरि २ नर ३ सुरा ४ चउ, अहवा वि अवेअगा चउरो ॥ २९ ॥ ત્રસ-સ્થાવા અપિ દ્વિવિધાઃ સ્ત્રી-પુરુષ-ષષ્ઠમેવતસ્ત્રિવિધાઃ । ન-તિર્યંન્-નાર-મુરશ્ચત્કારોડથવાપિ અને ાથત્વાદ ॥ ૨૬ ॥.. ૧૩૬ ગાથાર્થ— ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારના જીવો છે. સ્ત્રી, પુરુષ અને નપુંસક એમ ત્રણ પ્રકારના જીવો છે. મનુષ્ય, તિર્યંચ, નારક અને દેવ એમ ચાર પ્રકારના જીવો છે અથવા સ્ત્રી, પુરુષ, નપુંસક અને અવેદક (=સિદ્ધ) એમ ચાર પ્રકારના જીવો છે. (૨૯) इग १ बि २ ति ३ च ४ पंचिदिय ५- रूवा पंचविह अणिदिएहिं छहा ६ । अह भू १ जल २ ग्गि ३ वणा ४ निल ५-तस ६ सहिया ७ काय ते सत्त ॥ ३०॥ -દ્વિ-ત્રિ-ચતુ:પચેન્દ્રિયરૂપાઃ પશ્ચવિધા અનિન્દ્રિય ષડ્યા । અથ ભૂ-ખલા-ગ્નિ-વના-નિલ-ત્રાસહિતાઽાયાસ્તે સન્ન | ૦ ||. ૧૪૦ ગાથાર્થ— એકેંદ્રિય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચરિંદ્રિય અને પંચેંદ્રિય એમ પાંચ પ્રકારના છે. આ પૂર્વોક્ત પાંચ પ્રકાર અને અનિંદ્રિય (=સિદ્ધ) એમ જીવો છ પ્રકારના છે. પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય સહિત અકાય (સિદ્ધ) એમ સાત પ્રકારના જીવો છે. (૩૦) अंडय १ रसय २ जराज्य ३ संसेइम ४ पोयया ५ समुच्छिमया ६ । उब्भिय ७ तहोववाइय ८ - भेएणं अट्ठहा जीवा ॥ ३१ ॥ ઍડન-રસન-નાયુન-સંસ્વતિમ-પોતના સંમૂમિા । અભિસ્તથીપપાતિ મેળેનાઇધા નીવાર શ્ ............... ગાથાર્થ— અંડજ (=ઇંડામાંથી થનારા), રસજ (=દૂધ આદિમાં ઉત્પન્ન થનારા), જરા ૪ (=જરાયુથી ઉત્પન્ન થનારા), સંસ્વેદિમ (=પસીનાથી ઉત્પન્ન થનારા), પોતજ (=ઓર વિના ઉત્પન્ન થનારા હાથી વગેરે), સંમૂર્ત્તિમ (=સ્ત્રી-પુરુષના સમાગમ વિના ઉત્પન્ન થનારા), ઉભિદ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સંબોધ પ્રકરણ (=पृथ्वीन ने उत्पन्न थना२), मौ५पाति: (=6५५तथी. उत्पन्न થનારા દેવો અને નારકો) એમ આઠ પ્રકારના જીવો છે. (૩૧) थावरपण ५ चउरतसा ४, नवविहा हुंति नारयनपुंसा १। सुरपुंथी २ तिरिमणुया तिवेय ६ सहियाहवा नवहा ॥३२॥ स्थावरपञ्चकं चतुस्त्रसा नवविधा भवन्ति नारकनपुंसकाः। सुर-पुंस्-स्त्री तिर्यग्-मनुजास्त्रिवेदसहिता अथवा नवधा ॥.३२ ॥ .. ५४२ ગાથાર્થ– સ્થાવરપંચક અને ત્રસચતુષ્ક એ રીતે નવ પ્રકારના જીવો છે, અથવા નારક નપુંસકો, દેવ સ્ત્રી-પુરુષ, તિર્યંચ અને મનુષ્યના ત્રણ ४ सहित (१+२+3+3) न१ ५२॥ पो छे. (३२) पुढवाइ अड ८ असण्णी १,सण्णी १ दस ते ससिद्ध इक्कारा ११॥ अपज्जत्ता पज्जत्ता, बारसहा भूतसंघाया ॥३३॥ पृथ्व्याद्यष्टौ असंज्ञी संज्ञी दश ते ससिद्धा एकादश । अपर्याप्ताः पर्याप्ता द्वादशधा भूतसंघाताः ॥ ३३ ॥.......................५४३ . ગાથાર્થ– પૃથ્વીકાય વગેરે આઠ (-પાંચ એકેંદ્રિય અને ત્રણ વિકલેંદ્રિય), અસંજ્ઞી પચેંદ્રિય અને સંજ્ઞી પંચેંદ્રિય એમ દશ પ્રકારના જીવો છે. આ દશ અને સિદ્ધ જીવો એમ અગિયાર પ્રકારના જીવો છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત છ જવનિકાય એમ બાર પ્રકારના જીવો છે. (૩૩) ते अतणुजुत्त तेरस, इगदुतिचउसुहुमियरअपज्जत्ता। सण्णी असण्णी पणिदि-पज्जत्ता ते वि चउदसहा ॥३४॥ तेऽतनुयुक्ताः त्रयोदश एक-द्वि-त्रि-चतुःसूक्ष्मेतरापर्याप्ताः । संश्यसंज्ञिपञ्चेन्द्रियपर्याप्तास्तेऽपि चतुर्दशधा ॥ ३४ ॥... ................ ५४४ . ગાથાર્થ– પૂર્વોક્ત ૧૨ને સિદ્ધ જીવોથી સહિત કરતાં તેર પ્રકારના જીવો છે. સૂક્ષ્મ એકેંદ્રિય, બાદર એકેંદ્રિય, વિકલૈંદ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી આ સાત પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ચૌદ પ્રકારના જીવો છે. (૩૪) अतणुजुया ते पण्णरस अंडगपमुहा पज्जत्तअपज्जत्ता। सोलस हवंति ते सिद्ध-संजुया सतरसपयारा ॥३५॥ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ अतनुयुतास्ते पञ्चदश अण्डजप्रमुखाः पर्याप्तापर्याप्ताः । षोडश भवन्ति ते सिद्धसंयुताः सप्तदशप्रकाराः ॥ ३५ ॥......... ५४५ ગાથાર્થ– પૂર્વોક્ત ૧૪ને સિદ્ધ જીવથી સહિત કરતાં જીવોના પંદર પ્રકાર થાય છે. પૂર્વોક્ત અંડજ વગેરે આઠ પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ જીવોના સોળ પ્રકાર છે. સિદ્ધ જીવથી સહિત જીવોના સત્તર પ્રકાર છે. (३५) पुवुत्तनव दुगुणिया, पज्जापज्जत्तभेय अट्ठदस। सिद्धजुया गुणवीसं, हवंति भेया हु जीवाणं ॥३६ ॥ पूर्वोक्त नव द्वि गुणिताः पर्याप्तापर्याप्तभेदा अष्टादश । सिद्धयुक्ता एकोनविंशतिर्भवन्ति भेदाः खलु जीवानाम् ॥ ३६ ॥ .... ५४६ ગાથાર્થ– પૂર્વોક્ત નવને પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બેથી ગુણતા ૧૮ પ્રકારના જીવો છે. અઢારને સિદ્ધોથી યુક્ત કરતા ૧૯ પ્રકારના જીવો थाय छे. (36) पुढवाइदस अपज्जा, पज्जत्ता हुंति वीससंखाए। असरीरजुया इगवीसभेया हु हवंति जीवाणं ॥३७॥ पृथ्वादिदशापर्याप्ताः पर्याप्ता भवन्ति विंशतिसंख्यायाम् । अशरीरयुता एकविंशतिभेदाः खलु भवन्ति जीवानाम् ॥ ३७॥....... ५४७ ગાથાર્થ– પર્યાપ્ત અને અપર્યાપ્ત પૃથ્વીકાય આદિ દશ એમ જીવો સંખ્યાથી ૨૦ થાય છે. સિદ્ધથી યુક્ત ૨૦ એમ જીવોના ૨૧ ભેદો થાય छ. (39) सुहमियरभूजलग्गीवाउवणाणंतदस सपत्तेया। . बितिचउअसण्णिसण्णी, अपज्जपज्जत्त बत्तीसं ॥३८॥ सूक्ष्मेतरभूजलाग्निवायुवनानन्तदश सप्रत्येकाः । द्वि-त्रि-चतुरसंज्ञि-संज्ञिनोऽपर्याप्ताः पर्याप्ता द्वात्रिंशत् ॥ ३८ ॥....... ५४८ ગાથાર્થ– સૂક્ષ્મ અને બાદર પૃથ્વી-અ-તેલ-વાયુ અને સાધારણ વનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિ, વિલેંદ્રિય, અસંજ્ઞી-સંજ્ઞી પંચેંદ્રિયના પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદોથી જીવોના ૩૨ પ્રકાર થાય. (૩૮) For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ १८. સંબોધ પ્રકરણ तह नरयभवणवणजोइ कप्पगेविज्जणुत्तरुप्पण्णा। सत्तदसट्ठयपणबारनवपण छप्पण्ण वेउव्वी ॥३९॥ तथा नरक-भवन-वन-ज्योतिष्कल्प-प्रैवेयका-ऽनुत्तरोत्पन्नाः । सप्त-दशा-ऽष्टक-पञ्च-द्वादश-नव-पञ्च षट्पञ्चाशद् विकुर्विणः ॥ ३९ ॥५४९ Auथार्थ- तथा न२४, भवनपति, व्यंतर, ज्योतिष, ७८५, अवेय અને અનુત્તરમાં ઉત્પન્ન થયેલા અનુક્રમે ૭, ૧૦, ૮, ૫, ૧૨, ૯ અને ૫ એમ પ૬ પ્રકારના જીવો વૈક્રિય શરીરવાળા છે. (૩૯). " ते नरतिरिसंगहिया, हुंति हु अडवण्णसंखया सव्वे। पज्जत्तापज्जत्तेहिं सोलसुत्तरसयं तेहिं ॥४०॥ ते नर-तिर्यक्संगृहीता भवन्ति खलु अष्टपञ्चाशत्संख्यया सर्वे । पर्याप्तापर्याप्तैः षोडशोत्तरशतं तैः ॥ ४० ॥.... ......५५० ગાથાર્થ– ૫૬ ભેદોને મનુષ્યો અને તિર્યચોથી સહિત કરતાં સંખ્યાથી સઘળા ૫૮ થાય છે. પ૮ ભેદોના પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા બે महोथी. वोन। ११६ ५२ छे. (४०) सण्णिदुगहीणबत्तीससंगयं तं सयं तु छायालं । तं भव्वाभव्वगदूर-भव्वआसण्णभव्वं च ॥४१॥ संज्ञिद्विकहीनद्वात्रिंशत्संगतं तत् शतं तु षट्चत्वारिंशद् । तद् भव्याभव्यकदूरभव्यासन्नभव्यं च ।। ४१ ॥.. .............. संसारनिवासीणं, जीवाण सयं इमं छचत्तालं । चउगुणियं पणसययं, चुलसीइ जुयं हविज्ज सया ॥४२॥ संसारनिवासिनां जीवानां शतमिदं षट्चत्वारिंशद् । चतुर्गुणितं पञ्चशतकं चतुरशीत्या युतं भवेत् सदा ॥ ४२ ॥........... ५५२ ગાથાર્થ– પૂર્વોક્ત ૩૨ ભેદોમાંથી સંજ્ઞી-અસંજ્ઞીને બાદ કરતાં ૩૦ ભેદ થાય. ૩૦ને ૧૧૬માં ઉમેરતાં સંસારમાં રહેનારા જીવોના ૧૪૬ ભેદો થાય. તે સંખ્યાને ભવ્ય, અભવ્ય, દૂરભવ્ય અને આસન્નભવ્ય એ यारथी गुएरात ५८४ मेह सह. थाय. (४१-४२) For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ अप्पाणं पिव सव्वं, जीवकयंबं च रक्खइ सया वि। .. सो साहू समयविऊ, निद्दिवो दव्वभावेहि ॥४३॥ आत्मानमिव सर्वं जीवकदम्बं च रक्षति सदाऽपि । સ: સાધુ સમયવિ નિર્વિરે દ્રવ્ય-પાવાગામ્ II કર ...૧૨ ગાથાર્થ જે સદાય સર્વ જીવસમૂહનું પોતાની જેમ રક્ષણ કરે છે તેને દ્રવ્ય-ભાવથી શાસ્ત્રવેત્તા સાધુ કહ્યો છે. વિશેષાર્થ–સાદન્તયોને મધ્યપતિતસ્થાપિ પ્રહામ્ - એવો ન્યાય હોવાથી અહીં દ્રવ્ય-ભાવથી એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સમજવું. તે તે સમયે દ્રવ્યાદિને જાણીને દ્રવ્યાદિના પ્રમાણે સંયમનું પાલન કરે. પ્રતિકૂળ દ્રવ્યાદિમાં પણ સંયમપાલનમાં બાહ્યથી ખામી આવે તો પણ પૂર્ણ સંયમપાલનનો પક્ષપાત જતો નથી. ભોજનરસનો જાણકાર તેવી આપત્તિમાં નિરસભોજન કરતો હોય તો પણ તેનું મન તો સદાય ક્યારે મને સ્વાદિષ્ટ ભોજન મળે એવી ભાવનામાં રમતું હોય છે, અને ક્યારેક તેવી અનુકૂળતા મળી જાય ત્યારે સ્વાદિષ્ટ ભોજનને મેળવવાનો પ્રયત્ન પણ કરે છે, એ રીતે ભાવસાધુ તેવા સંયોગોમાં પ્રત્યુપેક્ષણાદિ ન થઈ શકે કે બરોબર ન થઈ શકે તો પણ તેનું મન તો ક્યારે હું પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાઓ પૂર્ણપણે કરનારો બનું એવી ભાવનામાં રમતું હોય છે અને અવસરે એ માટે શક્ય પ્રયત્ન પણ કરે છે. (૪૩) सन्नीणं दसपाणा, एगूणाऽसण्णिचउतिदु एगिदिए चउरो। વડલાની પાપ, રવવંતો દો વારિત . ૪૪ . . संज्ञिनां दशप्राणा एकोनाऽसंज्ञि-चतुस्त्रि-द्वीन्द्रियाणामेकेन्द्रिये चत्वारः । વતુશવાશિત પ્રાણનું રક્ષ મવતિ વારિત્રી II ૪૪ ............... પધ૪ ગાથાર્થ સંશી જીવને દશ પ્રાણ હોય છે. અસંજ્ઞી પંચંદ્રિય, ચઉરિદ્રિય, તે ઇંદ્રિય અને બેઇંદ્રિયને ક્રમશઃ એક એક પ્રાણજૂન હોય છે. એકેદ્રિયમાં ચાર પ્રાણ હોય છે. આમ ચુંમાલીસ પ્રાણોનું રક્ષણ કરતો જીવ ચારિત્રી બને છે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ વિશેષાર્થ— પાંચ ઇંદ્રિય, મન-વચન-કાયા એ ત્રણ બળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એમ દશ પ્રાણો છે. સંજ્ઞી પંચેંદ્રિયને દશે ય પ્રાણો હોય છે. અસંજ્ઞી પંચેંદ્રિયને મન સિવાય નવ પ્રાણો હોય છે. ચરિંદ્રિયને મન-કાન સિવાય આઠ પ્રાણો હોય છે. તેઇંદ્રિયને મન-કાન-આંખ સિવાય સાંત પ્રાણો હોય છે. બેઇંદ્રિયને મન-કાન-આંખ-નાક સિવાય છ પ્રાણો હોય છે. એકેંદ્રિયને સ્પશનેંદ્રિય, કાયબળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એ ચાર પ્રાણો હોય છે. (૪૪) ૨૦ भूजलजलणानिलवण, बितिचउर पणिदि अजीवे य १० । पेहु ११ प्पेह १२ पमज्जण १३-परि १४ मणतिय १७ असंजमं चयइ ॥ ४५ ॥ બ્રૂ-ના-ગ્વનનાઽનિન-વળ-દ્વિ-ત્રિ-રતુમ્પશ્ચન્દ્રિયડનીને ૬ । प्रेक्षोपेक्षा - प्रमार्जन - परिष्ठापना मनस्त्रिकेऽसयमं त्यजति ॥ ४५ ॥ ५५५ ગાથાર્થ– પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચરિંદ્રિય અને પંચેન્દ્રિય, અજીવ, પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાર્જન, પરિષ્ઠાપના અને મન-વચન-કાયા સંબંધી અસંયમનો ત્યાગ કરે. એમ સત્તર પ્રકારે સંયમ છે. .... વિશેષાર્થ– પૃથ્વીકાયસંબંધી સંરંભ, સમારંભ, આરંભનો મનવચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું એમ નવ પ્રકા૨થી ત્યાગ કરવો એ પૃથ્વીકાયસંયમ છે. આ પ્રમાણે પંચેંદ્રિય સુધી સમજવું. પુસ્તક વગેરે અજીવને પ્રતિલેખન-પ્રમાર્જનપૂર્વક લેવા-મૂકવાથી અજીવસંયમ થાય. આંખોથી નિરીક્ષણ કરવાપૂર્વક બેસવા વગેરેની પ્રવૃત્તિ કરવી તે પ્રેક્ષાસંયમ છે. પાપવ્યાપારમાં ગૃહસ્થની ઉપેક્ષા કરવી, અર્થાત્ તું ગામની ચિંતા વગેરે ઉપયોગપૂર્વક કર તેમ ઉપદેશ ન આપવો તે ઉપેક્ષાસંયમ છે. રજોહરણ વગેરેથી પ્રમાર્જના કરવાપૂર્વક બેસવા વગેરેની પ્રવૃત્તિ કરવી એ પ્રમાર્જનાસંયમ છે. બિનજરૂરી વસ્તુનો અથવા જીવોથી યુક્ત ભિક્ષા આદિનો જંતુથી રહિત ભૂમિમાં શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ત્યાગ કરવો તે પરિષ્ઠાપના(=પારિષ્ઠાપનિકા)સંયમ છે. મનની દ્રોણ, ઇર્ષ્યા, અભિમાન વગેરે દોષોથી નિવૃત્તિ અને ધર્મધ્યાનમાં પ્રવૃત્તિ એ મનસંયમ છે. વચનની કઠોર વચન આદિથી નિવૃત્તિ અને For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૨૧ ધર્મધ્યાનમાં પ્રવૃત્તિ એ વચનસંયમ છે. કાયાની અવશ્ય કરવા યોગ્ય ગમનાગમનાદિ પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક કરવી તે કાયસંયમ છે. પ્રિવચન સારોદ્ધાર, ગાથા-પ૫૬ (ચરણ સિત્તરી)]. पंचमहव्वयधरणं ५, कसायचउ ४ पंचइंदियनिरोहो ५ । गुत्तितियं ३ इइ संजम सत्तरस भेया हवा बिंति ॥ ४६ ॥ पञ्चमहाव्रतधरणं कषायचतुःपञ्चेन्द्रियनिरोधः । ક્ષિત્રિમિતિ સંયમતરશતનથવા વૃત્તિ 1 ક૬ I .... ૧૬ ગાથાર્થ અથવા પાંચ મહાવ્રતોને ધારણ કરવાં, ચાર કષાય અને પાંચ ઇંદ્રિયોનો વિરોધ કરવો અને મન-વચન-કાયાની ગુમિ એમ સંયમના ૧૭ ભેદોને કહે છે. (૪૬). एवं पढममहव्वय-मणेगहा पालए जहा जीवं । मरणंते वि न पीडा, करेड़ मणसा तयं गच्छं॥४७॥ एवं प्रथममहाव्रतमनेकधा पालयेद् यथा जीवम् । મMાતેડપિન પીડાં રતિ મનસા તો છિ: If ૪૭ II.............૧૭ ગાથાર્થ– આ રીતે પ્રથમ મહાવ્રતને અનેક રીતે પાળે. જેથી મરણાંતે પણ મનથી (પણ) જીવને પીડા ન કરે તે ગચ્છ છે.(૪૭) संकप्पाइतिएणं, मणमाईहिं तहेव करणेहि। कोहाइचउक्केणं, परिणामठुत्तरसयं च ॥४८॥ संकल्पादित्रिकेन मन आदिभिस्तथैव करणैः । क्रोधादिचतुष्केन परिणामाष्टोत्तरशतं च ॥ ४८ ॥. .५५८ 'ગાથાર્થ– સંરંભ, સમારંભ અને આરંભ એ ત્રણથી મન આદિ ત્રણ યોગોથી કરવું-કરાવવું-અનુમોદવું એ ત્રણ કરણોથી અને ક્રોધાદિ ચાર કષાયોથી જીવ પરિણામના ૧૦૮ ભેદો થાય છે.' વિશેષાર્થ– સંરંભ આદિ ત્રણ મન આદિ ત્રણથી થાય છે. માટે ૩૪૩=૯. આ નવ ભેદો જીવ સ્વયં કરે છે, કરાવે છે, અને અનુમોદ છે. આથી ૯*૩=૨૭. આ ર૭ ભેદોમાં કષાયો નિમિત્ત બને છે. માટે ૨૭૮૪=૧૦૮ ભેદો થાય છે. (૪૮) For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨. સંબોધ પ્રકરણ भासइ न सयमसच्चं, न य अण्णं भासवे समणुजाणे। दव्वाइचउक्केण वि, जावज्जीवं खु ते मुणिणो॥४९॥ भाषते न स्वयमसत्यं न चान्यं भाषयेद् समनुजानीयाद् । વ્યવિવતુવેન યાવન્નીવં વસ્તુ તે મુન: I ૬ . . ૧૧૨ ગાથાર્થ– દ્રવ્યાદિ ચારથી (=દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) વાવજીવ સ્વયં અસત્ય ન બોલે, બીજાની પાસે ન બોલાવડાવે, અસત્ય બોલતા બીજાની અનુમોદના ન કરે તે મુનિઓ છે. (૪૯) चउरो भासा सच्चा १, मुसा २ यसच्चामुसा ३ असच्चमुसा ४। तत्थ न दो भासिज्जा, पढमचउत्थी य भासिज्जा ॥५०॥ चतस्रो भाषाः सत्या मृषा च सत्यामृषाऽसत्यमृषा । તત્ર પાપેત પ્રથમ-વતુર માત II ૫૦ ૧૬૦ ગાથાર્થ સત્ય, મૃષા, સત્યમૃષા અને અસત્યામૃષા એમ ચાર (પ્રકારની) ભાષા છે. તેમાં બે (બીજી અને ત્રીજી) ભાષા ન બોલે. પહેલી અને ચોથી ભાષા બોલે. વિશેષાર્થ– (૧) સત્ય- સત્ય વચન બોલવું તે. દા.ત. પાપનો ત્યાગ કરવો જોઈએ વગેરે. (૨) મૃષા– અસત્ય વચન બોલવું તે. દા.ત. પાપ જેવું જગતમાં છે જ નહિ. (૩) સમૃષા– થોડું સત્ય અને થોડું અસત્ય વચન બોલવું. દા.ત. સ્ત્રીઓ અને પુરુષો બંને જતા હોય ત્યારે પુરુષો જાય છે, એમ કહેવું વગેરે). અહીં પુરુષો જાય છે તે અંશે સાચું છે પણ તેમાં સ્ત્રીઓ પણ હોવાથી આ વચન ખોટું પણ છે. આથી આ વચન સત્યમૃષા છે. (૪) અસત્યામૃષા– સાચું પણ નહિ અને ખોટું પણ નહિ તેવું વચન. દા.ત. ગામ જા, વગેરે. (૫૦) कारणजाए चउरो, वि परंखु भूओवधायिणी नेव। સંધ્યા વિનવવ્યા, થાયરી સંગમપાઇ ૫૨ ' कारणजाते चतस्रोऽपि परं खलु भूतोपघातिनी नैव। સત્યાપિ ન વા ધાતરી સંયમપ્રાણાનામ્ | પર I.......... પદ્દ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૨૩ ગાથાર્થ— કારણ ઉત્પન્ન થયે છતે ચારે પ્રકારની ભાષા બોલે, પણ જીવોનો ઘાત થાય તેવી ભાષા ન બોલે. સંયમરૂપી પ્રાણોનો ઘાત કરનારી સત્ય પણ ભાષા ન બોલવી. (૫૧) जणवय १ सम्मय २ ठवणा ३, नामे ४ रूवे ५ पडुच्च ६ ववहारे ७ । भावे ८ जोगे ९ ओवमसच्चे १० सच्चा भवे दसहा ॥ ५२ ॥ ...............? जनपद-सम्मत-स्थापनायां नाम्नि रूपे प्रतीत्यव्यवहारे । भावे योगे औपम्यसत्ये सत्या भवेद् दशधा ॥ ५२ ॥ ગાથાર્થ સત્યભાષા, જનપદ, સંમત, સ્થાપના, નામ, રૂપ, પ્રતીત્ય, વ્યવહાર, ભાવ, યોગ અને ઔપમ્ય એમ દશ પ્રકારે છે. ન વિશેષાર્થ— ૧. જનપદસત્ય– તે તે દેશોમાં જે ભાષા જે અર્થમાં રૂઢ થયેલી હોય, તેનાથી અન્ય દેશમાં તે અર્થમાં ન વપરાતી હોય તો પણ તેને ‘સત્ય’ માનવી, તે જનપદસત્ય. જેમ કે– કોંકણ વગેરે દેશોમાં પાણીને ‘પેચ્ચ’ કહેવાય છે. આનું સત્યપણું એ કારણે છે કે— લોક તે તે શબ્દો સાંભળીને તે તે દેશમાં તે તે વ્યવહારો કરે છે, અર્થાત્ વ્યવહારમાં (પ્રવૃત્તિમાં) હેતુ છે. બીજા પ્રકારોમાં પણ એ રીતે ભાવાર્થ સમજી લેવો. ૨. સંમતસત્ય– સર્વલોકમાં સામાન્યરૂપે સત્ય તરીકે પ્રસિદ્ધ=સંમત હોય, તે સંમતસત્ય. જેમ કે—કુમુદ, કુવલય, ઉત્પલ, તામરસ, એ બધાં પંકજ છે, અર્થાત્ કાદવમાં ઉપજે છે, તો પણ ગોવાળિયા(સામાન્ય લોકો)ને અરવિંદ જ ‘પંકજ' તરીકે માન્ય છે, બીજાઓને તેઓ ‘પંકજ’ માનતા નથી. એમ અરવિંદનું પંકજ નામ સર્વને સંમત હોવાથી તે સંમતસત્ય જાણવું. ૩. સ્થાપનાસત્ય સ્થાપનાથી સત્ય. જેમ કે–એકના આંકની પછી બે મીંડાં મૂકવાથી સો (૧૦૦), ત્રણ મીંડા લખવાથી હજાર (૧૦૦૦) વગેરે મનાય છે તે, અથવા ચૂનાના લેપથી, ચિત્રથી, ઘડતરથી, એમ વિવિધ રીતે બનાવેલી તે તે પ્રતિમાઓમાં ‘અરિહંત’ વગેરે વિકલ્પ કરવો, ઇત્યાદિ તે તે અક્ષરોના આકારને કે ચિત્ર-મૂર્તિ વગેરેને તે તે અરિહંતાદિ તરીકે માનવા તે, સ્થાપનાસત્ય. ૪. નામસત્ય માત્ર નામથી સત્ય તે ‘નામસત્ય’. જેમ કે—કુળને નહિ વધારનારનું પણ નામ ‘કુલવર્ધન’ રખાય અને મનાય વગેરે નામસત્ય. ૫. રૂપસત્ય— For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ - - સંબોધ પ્રકરણ રૂપની અપેક્ષાએ સત્ય તે રૂપસત્ય. જેમ કે–દંભથી પણ યતિનો વેષ સ્વીકાર્યો હોય, તેને વેષ માત્રથી યતિ કહેવો ઇત્યાદિ રૂપસત્ય. ૬. પ્રતીત્યસત્ય- વસ્તુના અંતરને આશ્રયીને બોલાય તે પ્રતીત્યસત્ય. જેમ કે–અનામિકા અંગુલિ કનિષ્ઠાની અપેક્ષાએ મોટી અને મધ્યમાની અપેક્ષાએ નાની છે, તેને તે રીતે નાની કે મોટી કહેવી તે અન્ય અંગુલિને આશ્રયીને કહેવાય છે, માટે તે પ્રતીત્યસત્ય જાણવું. ૭. વ્યવહાર સત્યલોકવિવક્ષારૂપ વ્યવહારથી બોલાય તે વ્યવહાર સત્ય જેમ કે–પર્વત બળે છે, ભાજન ગળે છે (ઝમે છે), કન્યા અનુદરા (પેટ વિનાની) છે, બકરી રોમ (વાળ) વિનાની છે, વગેરે (સાચું નથી, વસ્તુતઃ તો વૃક્ષો બળે છે, પાણી ઝમે છે, કન્યા દુબળા પેટવાળી છે, બકરીને વાળ અલ્પ છે, તો પણ) લોકવ્યવહાર એવો ચાલે છે માટે એવું બોલવું તે, વ્યવહારસત્ય. એ પ્રમાણે સાધુએ પણ વ્યવહારને અનુસારે બોલવું તે વ્યવહારસત્ય ગણાય, એમ ભાવાર્થ સમજવો. ૮. ભાવસત્ય– “ભાવ” એટલે વર્ણ (ગુણ) વગેરેની અપેક્ષાએ સત્ય મનાય તે ભાવસત્ય. જેમ કે જયાં જે વર્ણ-ગુણ વગેરે ભાવો ઉત્કટ (વધારે કે દઢ) હોય, તેનાથી તેને તેવું માનવું. દષ્ટાન્તરૂપે શંખમાં પાંચેય વણે છતાં શુક્લવર્ણની ઉત્કટતા હોવાથી તેને શુક્લ કહેવો, (કે–ભ્રમરમાં પાંચેય વર્ણો છતાં કૃષ્ણની ઉત્કટતા હોવાથી તેને કૃષ્ણ કહેવો), વગેરે ભાવસત્ય. ૯. યોગસત્યયોગ' એટલે સંબંધની અપેક્ષાએ સત્ય મનાય તે યોગસત્ય. જેમ કે– છત્ર રાખનારો કોઈ વાર છત્ર વિનાનો પણ હોય, છતાં તેને “છત્રી' (કે દંડ રાખનારાને કોઈ વાર દંડનો અભાવ હોય છતાં દંડી) કહેવો, વગેરે યોગસત્ય. ૧૦. ઉપમા સત્ય- ઔપચ્ચ=ઉપમાથી સત્ય મનાય તે પમ્પસત્ય'. જેમ કે–મોટા તળાવને સમુદ્ર જેવું કહેવુ (વિશેષ ધનવાળાને કુબેર કહેવો, બુદ્ધિહીનને પશુ કહેવો), વગેરે ઉપમાસત્ય. આ દશ ભેદો સત્યભાષાના કહ્યાં. (૫૨) (પ્રવચન સારોદ્ધાર ગા-૯૯૧) कोह १ माण २ माया ३ लोह ४ पेज्ज ५ तहेव दोसे य ६। हास७ भए ८ अक्खाइअ९ उवधाए १० निस्सिया दसहा॥५३॥ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ क्रोधे माने मायायां लोभे प्रेम्णि तथैव द्वेषे च। હાચે રે ગાયાયિૌપયાને નિતા રાધા II પરૂ I . .... ૧૬૨ ગાથાર્થ– ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષ, હાસ્ય, ભય, આખ્યાયિકા અને ઉપઘાતથી નીકળેલી એમ દશ પ્રકારે અસત્ય ભાષા છે. વિશેષાર્થ– ગાથામાં કહેલા “નિસિગા=નિવૃત શબ્દનો ‘ક્રોધ વગેરે પ્રત્યેક શબ્દની સાથે સંબંધ હોવાથી જોનિવૃત' એટલે ક્રોધથી નીકળેલી (બોલાયેલી) વગેરે અર્થ કરવો. ૧. ક્રોધ અસત્ય- તેમાં ક્રોધથી એટલે વિસંવાદી બુદ્ધિથી બોલનારો જો સત્ય બોલે, તો પણ તે અસત્ય જ છે. જેમ કે-ક્રોધથી ‘દાસ ન હોય તેને દાસ' (કે દાસને પણ ક્રોધથી દાસ) કહેવો તે અસત્ય છે, એમ ક્રોધથી બોલાય તે સત્ય કે અસત્ય ભાષાને પણ ક્રોધ અસત્ય સમજવું. ૨. માન અસત્ય- એ પ્રમાણે જે સ્વામી ન હોય, તેવો પણ માનથી પોતાને બીજાનો સ્વામી કહે, વગેરે માન અસત્ય. ૩. માયા અસત્ય-બીજાને ઠગવાના આશયથી (માયાથી) બોલાય તે માયા અસત્ય. ૪. લોભ અસત્ય-લોભથી બોલાય તે લોભ અસત્ય. જેમ કે–અલ્પમૂલ્ય પદાર્થને બહુમૂલ્ય કહેવો વગેરે. ૫. પ્રેમ અસત્ય પ્રેમથી બોલાય તે પ્રેમ અસત્ય. જેમ કે-(કામરાગથી) સ્ત્રીને કહેવું કે– હું તારો દાસ છું” વગેરે. ૬. દ્વેષ અસત્ય- દ્વેષથી બોલાયેલી ભાષા તે દ્વેષ અસત્ય. જેમ કે-મત્સરી (ખારીલો) ગુણવાનને પણ “આ નિર્ગુણી છે એમ કહે વગેરે. ૭. હાસ્ય અસત્ય- હાસ્યથી બોલાય તે હાસ્ય અસત્ય. જેમ કે હાંસી-મશ્કરીથી “પણને પણ દાતાર' કહેવો વગેરે. ૮. ભય અસત્ય- ભયથી બોલાય તે ભય અસત્ય. જેમ કે–ચોર વગેરેના ભયથી (ગભરાઇને) જેમ-તેમ બોલવું. ૯. આખ્યાયિકા અસત્ય- “આખ્યાયિકા એટલે કથા (વાર્તા), કોઈ વાત કરતાં ન બન્યું હોય તેવું પણ બોલવું તે આખ્યાયિકા અસત્ય. ૧૦. ઉપઘાત અસત્યઉપઘાત એટલે હૃદયના આઘાતથી બોલાય તે ઉપઘાત અસત્ય. જેમ કે કોઈ ચોર કહે ત્યારે તું ચોર છે' ઇત્યાદિ અસભ્ય બોલવું. એ દશ પ્રકારો - અસત્ય ભાષાના કહ્યા. (૫૩) (પ્રવચન સારદ્વાર ગા-૮૯૨) For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ उप्पण्ण १ विगय २ मीसग ३-जीवा ४ जीवे ५ अउभयमिस्सा य६। मिस्साणंत ७ परित्ता ८-अद्धा ९ अद्धद्ध १० सच्चमुसा ॥५४॥ ઉત્પન્ન-જીવાત-પિશ્ર–નીવાની પમિશ્રા વા મિશ્રાનન્ત-પૂજા-ડદ્ધા-દ્ધાદ્ધ સત્યાગૃષા II ૧૪ .. પ૬૪ ગાથાર્થ– ઉત્પન્નમિશ્રા, વિગતમિશ્રા, ઉત્પન્નવિગતમિશ્રા, જીવમિશ્રા, અજીવમિશ્રા, જીવાજીવમિશ્રા, અનંતમિશ્રા, પ્રત્યેકમિશ્રા, અદ્ધામિશ્રા, અદ્ધાદ્વામિશ્રા એમ દશ પ્રકારે સત્યમૃષાભાષા છે. વિશેષાર્થ– આ ગાથાનો “વીસા=મિશ્રિત’ શબ્દ પ્રત્યેકની સાથે સંબંધવાળો હોવાથી “ઉત્પન્નમિશ્રિત' વગેરે સમજવું. ૧. ઉત્પન્નમિશ્રિતતેમાં ઉત્પન્નની સંખ્યા પૂરવા માટે અનુત્પન્ન છતાં જે ઉત્પન્ન તરીકે બોલાય તે ઉત્પન્નમિશ્રિત. જેમ કે—કોઈ ગામમાં ઓછાં કે અધિક બાળકોનો જન્મ થવા છતાં, “આજે અહીં દશ બાળકો જન્માં' ઇત્યાદિ વ્યવહારથી અનિશ્ચિત બોલવું. તેમાં સત્ય સાથે અસત્ય પણ છે જ. એમ “કાલે હું તને સો (રૂપિયા) આપીશ' એવું કહીને જો બીજે દિવસે પચાશ રૂપિયા, આપે, તો પણ લોકમાં તે મૃષાવાદી મનાતો નથી અને વસ્તુતઃ બાકીના પચાશ રૂપિયા ન આપ્યા તેટલા અંશમાં જૂહાપણું તો છે, માટે તેવી ભાષાને ઉત્પન્નમિશ્રતા સમજવી. એમ આંશિક સત્યાસત્ય બીજા ભેદોમાં પણ યથામતિ સમજી લેવું. ૨. વિગતમિશ્રિત– મરણાદિ માટે એવું કહેવું તે વિગતમિશ્રિત. જેમ કે–મરેલા માણસોની સંખ્યા ન્યૂનાધિક હોવા છતાં કહેવું કે–“આજે ગામમાં દશ માણસો મરી ગયા, એમ મરણાદિ “ગતભાવોને આશ્રયીને મિશ્રવચન બોલાય તે વિગતમિશ્રિત સમજવું. ૩. ઉત્પન્નવિગતમિશ્રિત– ઉત્પન્ન-વિગત ઉભયને આશ્રયીને મિશ્ર બોલવું તે ઉત્પન્નવિગતમિશ્રિત. જેમ કે-આજે દશ માણસો જન્મ્યા અને દશ મર્યા, વગેરે કહેવું. તેમાં ન્યૂનાધિક જન્મ-મરણ થવા છતાં વ્યવહારથી સત્ય મનાય છે અને વસ્તુતઃ અસત્ય છે, એમ બે અંશો હોવાથી મિશ્રિત જાણવું. ૪. જીવમિશ્રિત– જેમ કે—કોઈ એક ઢગલામાં ઘણા જીવો જીવતાં હોય અને થોડા મરેલાં પણ હોય, એવા ભેગાં રહેલાં “શંખ-શંખનક' વગેરેના ઢગલાને જીવનો ઢગલો કહેવો તે જીવમિશ્રિત. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ પ. અજીવમિશ્રિત– જેમ કે–જેમાં ઘણાં મરેલાં અને થોડાં જીવતાં હોય તેવા સમૂહને અજીવસમૂહ કહેવો. અજીવને આશ્રયીને એવું બોલાય માટે “અજીવમિશ્રિત'. ૬. જીવાજીવમિશ્રિત– તેવા જ ઢગલામાં નિશ્ચય કર્યા વિના “આટલાં જીવતાં છે અને આટલાં મરેલાં છે' એવું નિશ્ચય વાક્ય બોલવું. તે જીવાજીવમિશ્રિત. ૭. અનંતમિશ્રિત– “મૂલા વગેરે કોઈ અનંતકાયને તેનાં જ પાંદડા પાકી ગયા હોય ત્યારે કે બીજી કોઈ પ્રત્યેક વનસ્પતિની સાથે મિશ્રિત થયેલો હોય ત્યારે, “આ સઘળો અનંતકાય છે” એમ બોલવું તે અનંતમિશ્રિત સમજવું.૮.પ્રત્યેકમિશ્રિતએ પ્રમાણે પ્રત્યેક વનસ્પતિને અનંતકાય સાથે મિશ્રિત જોઈને “આ બધો સમૂહ પ્રત્યેક છે' એમ બોલવું તે પ્રત્યેકમિશ્રિત જાણવું.૯ અદ્ધામિશ્રિતતથા “અદ્ધા એટલે કાળ, તે અહીં પ્રસંગાનુસાર દિવસ અથવા રાત્રિનો સમજવો, તેનાથી મિશ્રિત તે અદ્ધામિશ્રિત. જેમ કે–“એક માણસ કોઈ કામ માટે બીજાને ઉતાવળ કરાવવા માટે દિવસ છતાં બોલે કે-“રાત્રિ પડી' (અથવા રાત્રે પણ કોઈને જગાડવા માટે કહે છે કે દિવસ ઉગ્યો) તે અદ્ધામિશ્રિત કહેવાય. ૧૦. અદ્ધાદ્ધામિશ્રિત– દિવસ કે રાત્રિનો એક ભાગ તે અદ્ધાદ્ધા કહેવાય. તેમાં બીજાને શીઘ્રતા કરાવવા માટે પહેલા પ્રહરમાં કોઈ એક બોલે કે– જલદી કર, મધ્યાહ્ન થયો' (એમ રાત્રિ માટે પણ સ્વયં વિચારી લેવું), એવી ભાષાને અદ્ધાદ્ધામિશ્રિત જાણવી. એ દશ ભેદો ત્રીજી ભાષાના કહ્યા. (૫૪) (પ્રવચન સારોદ્ધાર ગા-૯૯૩) आमंतणि १ आणवणी २-जायणि ३ तह पुच्छणी य ४ पन्नवणी ५। पच्चक्खाणी ६ इच्छा-णुलोमभासा ७ अभिग्गहिया ८॥५५॥ आमन्त्रणी आज्ञापनी याचनी तथा पृच्छनी प्रज्ञापनी। પ્રયાળાની રૂછીનુHોનમાવા ગમગૃહીતા | પર્વ I ..... अणभिग्गहणी ९ संसय-करणी १० वोगड ११ अवोकडा १२ भासा । एया असच्चमोसा, बारसभेया पवित्तिधरा ॥५६ ॥ अनभिगृहीता संशयकरणी व्याकृता अव्याकृता भाषा। હતા ત્યામૃષા દાદાખેરા: પ્રવૃત્તિધરા: II પદ્દ I..... .५६६ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સંબોધ પ્રકરણ ગાથાર્થ આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની ઇચ્છાનુલોમા, અનભિગ્રહીતા, અભિગ્રહીતા, સંશયકરણી, વ્યાકૃતા અને અવ્યાકૃતા પ્રવૃત્તિને ધારણ કરનારા આ બાર ભેદો અસત્યામૃષા ભાષાના છે. વિશેષાર્થ– ૧. આમંત્રણી– કોઈને આમંત્રણ કરવા માટે બોલવું તે.. જેમ કે- હે દેવદત્ત !” ઈત્યાદિ આમંત્રણી ભાષા કહેવાય. આ ભાષા સત્યા, અસત્યા કે સત્યાસત્યા પણ નથી, કિન્તુ ત્રણેયથી ભિન્ન (વિલક્ષણ) માત્ર વ્યવહારમાં ઉપયોગી છે, એથી એને “અસત્યાઅમૃષા' કહી છે, એમ ભાવાર્થ સમજવો. ૨. આજ્ઞાપની જેમ કે- તું આ કાર્ય કર' વગેરે બીજાને કામમાં જોડવા માટે આજ્ઞાવચન બોલવું તે. ૩. વાચની– કોઈ બીજાની સામે “તું અમુક આપ ઇત્યાદિ યાચના માટે બોલવું તે. ૪. પૃચ્છની– જેમ કે-“અમુક વસ્તુને જાણતો ન હોય કે : અમુકને અંગે સંદેહ હોય, તેવા પ્રસંગે જાણવા માટે બીજાને “આ કેમ છે ? (અથવા આ આમ કેમ છે ?)' વગેરે પ્રશ્નરૂપે બોલવું તે. ૫. પ્રજ્ઞાપની– શિષ્ય વગેરેને ઉપદેશ દેવા બોલવું તે. જેમ કે હિંસાની વિરતિ કરવાથી આયુષ્ય લાંબુ ભોગવાય છે.' ઇત્યાદિ ઉપદેશવચનને પ્રજ્ઞાપનીભાષા કહેવાય. ૬. પ્રત્યાખ્યાની– કોઈ કંઈ માગે, પૂછે, ઇત્યાદિ પ્રસંગે નિષેધ કરવા બોલવું તે. ૭. ઈચ્છાનુલોમા- બીજાની ઇચ્છાને અનુસરતું બોલવું તે. જેમ કે–કોઇ મનુષ્ય અમુક કામ કરવાની ઈચ્છા પ્રગટ કરે, ત્યારે તેને ‘તમે એ કામ કરો ! મારી પણ એ ઇચ્છા છે' વગેરે કહેવું તે. ૮. અનભિગ્રહીતા- પદાર્થનો જેનાથી નિર્ણય (પ્રશ્નનું સમાધાન) ન થાય તેવું બોલવું. જેમ કે-ઘણાં કાર્યો જ્યારે કરવાના હોય, ત્યારે કોઈ પૂછે કે-બધું કાર્ય કરું?” ત્યારે તેને “જે ઠીક લાગે તે કરો' એવું નિર્ણય વિનાનું બોલવું તે. ૯. અભિગ્રહીતા– જેનાથી નિશ્ચિત સમાધાન કે પ્રેરણાદિ મળે તેવું બોલવું, જેમ કે–“આ કાર્ય હમણાં કરવાનું છે, આ (અમુકી નથી કરવાનું' વગેરે સ્પષ્ટ જણાવવું તે અથવા બીજી રીતે “અનભિગ્રહીતા' એટલે જ્યારે કોઈ પદાર્થ ન સમજાય, ત્યારે તેનો નિર્ણય કર્યા વિના “આ વૃક્ષનું ઠુંઠું છે' (સમજણના અભાવે “કંઈક For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ગુરુ અધિકાર વિભાગ-૨ છે') વગેરે બોલવું અને “અભિગ્રહતા એટલે આ ઘટ છે, (આ પદ છે.) વગેરે વસ્તુનો નિર્ણય કરીને બોલવું એવો પણ અર્થ સમજવો. ૧૦. સંશયકરણી– અનેક અર્થનું જ્ઞાપક જે વચન બોલવાથી સાંભળનારને સંશય થાય તેવું બોલવું. જેમ કે– સૈધવ લાવ એમ કહેવાથી શ્રોતાને લૂણ, પુરુષ કે ઘોડો શું માગે છે? એ નિશ્ચિત ન થાય, કિન્તુ સંશય થાય; કારણ કે–સૈન્ધવ શબ્દના એ દરેક અર્થો થાય છે, માટે તેવી ભાષાને સંશયકરણી સમજવી. ૧૧. વ્યાકૃતા– સ્પષ્ટ અર્થવાળી. જે વચન બોલવાથી શ્રોતાને સ્પષ્ટ (નિશ્ચિત) જ્ઞાન થાય. ૧૨. અવ્યાકૃતાઅતિ ગંભીર (ગહન) શબ્દાર્થવાળી કે સ્પષ્ટ છતાં અસ્પષ્ટ અક્ષરોવાળી શ્રોતાને ન સમજાય તેવી ભાષા. પ્રવૃત્તિને ધારણ કરનારા એટલે લોકવ્યવહારરૂપ પ્રવૃત્તિને ધારણ કરનારા, લોકવ્યવહારરૂપસઘળી પ્રવૃત્તિ આ બાર ભેદોથી થાય માટે આધારભેદો પ્રવૃત્તિને ધારણ કરનારા છે. માટે આભાષાને વ્યવહ રભાષા કહેવામાં આવે છે. (૫૫-૫૬) (પ્રવચન સારોદ્ધાર ગા-૮૯૪-૮૯૫) कालतियं ई वयणतियं ३ लिंगतियं ३ तह परोक्खपच्चक्खं २॥ उवणय १२ विवज्जय १३ अवभाव १४ अवणय १५ अझत्थसोलसमं१६ ॥५७ ॥ कालत्रिकं वचनत्रिकं लिङ्गत्रिकं तथा परोक्षप्रत्यक्षम् । ૩૫નો વિપર્યયા-ડપમાવા-૭૫નયમધ્યાત્મ છોડશમ્ II ૧૭ | .... પ૬૭ ગાથાર્થ– કાળત્રિક, વચનત્રિક, લિંગત્રિક, પરોક્ષ, પ્રત્યક્ષ, ઉપનય, વિપર્યય એટલે અપનય, અપભાવ એટલે ઉપનય-અપનય, અપનય એટલે અપનય-ઉપનય અને અધ્યાત્મ એમ સોળ વચનો છે. વિશેષાર્થ– ૧. સોળ વચનો આ પ્રમાણે છે– ૩. કાલત્રિકભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાનકાળ સંબંધી વચન બોલવું તે. જેમ કે– ગયો, જાય છે, જશે'. ૬. વચનત્રિક- એકવચન, દ્વિવચન કે બહુવચન સંબંધી વચન બોલવું તે. જેમ કે–બાળક, બે બાળકો, ઘણા બાળકો'. ૯. લિંગત્રિક–પુલિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ સંબંધી વચન બોલવું તે. જેમ કે-છોકરી, છોકરી, છોકરું'. ૧૦. પરોક્ષપરોક્ષસૂચક વચન બોલવું તે. જેમ કે તે છોકરો'. અહીં ‘ત' પદ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩0 , સંબોધ પ્રકરણ પરોક્ષસૂચક છે. ૧૧. પ્રત્યક્ષ- પ્રત્યક્ષસૂચક વચન બોલવું તે. જેમ કે આ છોકરો'. અહીં “આ પદ પ્રત્યક્ષસૂચક છે. ૧૨. ઉપનયપ્રશંસાસૂચક (=ઉત્કર્ષસૂચક) વચન બોલવું તે. જેમ કે–“આ સ્ત્રી રૂપાળી છે'. ૧૩. અપનય- નિંદાસૂચક (=અપકર્ષસૂચક) વચન બોલવું તે. જેમ કે–“આ સ્ત્રી કદરૂપી છે'. ૧૪. ઉપનય-અપનય- પ્રશંસાયુક્ત નિંદાવાળું વચન બોલવું તે. જેમ કે-“આ સ્ત્રી રૂપાળી છે, પણ અસતી છે'. ૧૫. અપનય-ઉપનય- નિંદાયુક્ત પ્રશંસાવાળું વચન બોલવું તે. જેમ કે–“આ સ્ત્રી કદરૂપી છે, પણ સતી છે'. ૧૬. અધ્યાત્મ– ચિત્તમાં બીજું હોય, પણ સામાને છેતરવાની બુદ્ધિથી બીજું કહેવાની ઇચ્છાવાળો થાય, પણ સહસા ચિત્તમાં જે હોય તે જ કહે. (૫૭) इइ सोलसवयणेहि, जुग्गाजुग्गं च संपरिक्खाए। અનિદેલા મુળિ, પવારંપરિફ ૫૮ છે : इति षोडशवचनैर्योग्यायोग्यं च संपरीक्षया। ગુનિર્વેશ તો મુનઃ પ્રવવનસારં પfથતિ || ૧૮ ................૧૬૮ ગાથાર્થ–ગુરુની આજ્ઞાને પામેલો મુનિ યોગ્યયોગ્યની પરીક્ષા કરીને આ પ્રમાણે સોળ વચનોથી પ્રવચનના સારને કહે છે. (૫૮) जो हेउवायनिच्छयववहारपभिइसत्तनयजुत्तं । जो देइ उवएस, सिद्धंतविराहओ अण्णो ॥५९॥ यो हेतुवाद-निश्चय-व्यवहारप्रभृतिसप्तनययुक्तम् । જો તાત્યુપરેશ સિદ્ધાન્તવિરાધકોડઃ II 48 I.. ગાથાર્થ– જે હેતુવાદ, નિશ્ચય અને વ્યવહાર વગેરે સાત નયોથી ઉપદેશ આપે છે તે સિદ્ધાંતનો આરાધક છે અને અન્ય (નયો વિના ઉપદેશ આપનાર) સિદ્ધાંતનો વિરોધક છે. વિશેષાર્થ– હેતુઓથી ( યુક્તિઓથી) સિદ્ધ થઈ શકે તેવા પદાર્થો યુક્તિપૂર્વક કહેવા તે હેતુવાદ છે. (૫૯) सामिय १ जीवादत्तं २, तित्थयर ३ गुरु ४ अदत्तमिह चउहा। मणसा वि न पत्थेइ, दव्वाइभेयओ चउहा ॥६० ॥ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ स्वामिक-जीवादत्तं तीथङ्करगुर्वदत्तमिह चतुर्धा । मनसाऽपि न प्रार्थयति द्रव्यादिभेदतश्चतुर्धा ॥ ६० ॥ ............... ગાથાર્થ સાધુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચાર પ્રકારે સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્ત એ ચાર પ્રકારના અદત્તને મનથી પણ ઇચ્છતો નથી. વિશેષાર્થ– સંયમ જીવનમાં જરૂરી વસ્તુઓ ગૃહસ્થોની અનુજ્ઞા વિના લેવી એ દ્રવ્યથી અદત્ત છે. રહેવા માટે વસતિમાં ગૃહસ્થોની ૨જા વિના રહેવું તે ક્ષેત્રથી અદત્ત છે. દિવસે કે રાત્રે પૂછ્યા વિના લેવું તે કાળથી અદત્ત છે. રાગથી કે દ્વેષથી પૂછ્યા વિના લેવું તે ભાવથી અદત્ત છે. (૬૦) संरंभी संकप्पो, परितावक भवे समारंभो । आरंभो उद्दव्वओ सुद्धनयाणं तु सव्वेसिं ॥ ६१ ॥ ૩૧ संरम्भः संकल्पः परितापकरो भवेत् समारम्भः । आरम्भ उद्द्रवतः शुद्धनयानां तु सर्वेषाम् ॥ ६१ ॥ ............9o ગાથાર્થ જીવહિંસાનો મનથી સંકલ્પ કરવો તે સંરંભ છે. જીવોને પીડા કરવી એ સમારંભ છે. જીવોનો વિનાશ કરવો એ આરંભ છે. આ વ્યાખ્યા શુદ્ધ સર્વ નયોને માન્ય છે. (૬૧) अट्ठदसभेयबंभं, मणवयकाएहिं करकारणअणुमईहिं । दिव्वोरालिय नव नव, तिकालमज्जत्थि नो इच्छे ॥ ६२ ॥ અછાવશમેન્દ્રદ્ય મનો-વત્ત:-ાય: રળ-ગળાડનુમતિમિ: । દ્રિવ્યોવરિષ્ઠ નવ નવ ત્રિજાલમધ્યાત્મી નેછેત્ ॥ ૬૨ ॥ ............. ગાથાર્થ મન-વચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું ૩×૩=૯ એ નવ ભેદો દેવસંબંધી અને નવ ભેદો ઔદારિક શરીર સંબંધી એમ અઢાર ભેદવાળા અબ્રહ્મને સાધુ ત્રિકાળ ન ઇચ્છે. વિશેષાર્થ– ભૂતકાળમાં સેવેલા અબ્રહ્મની નિંદા કરવી, વર્તમાનમાં અબ્રહ્મનું સેવન ન કરવું અને ભવિષ્યના અબ્રહ્મનું પચ્ચક્ખાણ કરવું એમ ત્રિકાળ અબ્રહ્મને ન ઇચ્છે. (૬૨) For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ उ२ . સંબોધ પ્રકરણ कामो चउवीसविहो, संपत्तो खलु तहा असंपत्तो। चउदसहा संपत्तो, दसहा होज्जा असंपत्तो ॥६३॥ कामश्चतुविंशतिविधः संप्राप्तः खलु तथाऽसंप्राप्तः । चतुर्दशधा संप्राप्तो दशधा भवेदसंप्राप्तः ॥ ६३ ॥... ............५७३ ગાથાર્થ– કામ સંપ્રાપ્ત અને અસંપ્રાપ્ત એમ બે પ્રકારે છે. તેમાં સંપ્રાપ્ત કામ ચૌદ પ્રકારનો અને અસંપ્રાપ્ત કામ દસ પ્રકારનો છે. આમ કામના (सर्व भणी) योवीस में छे. (63) तत्थेह असंपत्तो, इच्छा १ चिंता २ य सद्ध ३ संभरणं ४। विक्वय ५ लज्जनासो ६, पमाय ७ ओम्माय ८ तप्भावो ९॥६४॥ तत्रेहासंप्राप्त इच्छा चिन्ता च श्रद्धा संस्मरणम् । विक्लवता लज्जानाशः प्रमाद उन्मादस्तद्भावः ॥ ६४ ।। .......... ५७४ मरणं च होइ दसमो १०, संपत्तं पिय समासओ वोच्छं। दिट्ठीए संपाओ १, दिट्ठीसेवा य २ संभासो ३ ॥६५॥ मरणं च भवति दशमः संप्राप्तमपि च समासतः वक्ष्यामि। दृष्ट्याः संपातो दृष्टिसेवा च संभाषः ॥ ६५ ॥... ............ ५७५ हसिय ४ ललिय ५ उवगृहिय ६, दंतनह ७ निवाय ८ चुंबणं ९ चेव । आलिंगण १० मादाणं ११, कर १२ सेवण १३ णंगकीडा य १४ ॥६६॥ हसित-ललितोपगृहित-दन्तनख-निपात-चुम्बनं चैव । आलिङ्गनमादानं करसेवनानङ्गक्रीडा च ॥ ६६ ॥................... ५७६ थार्थ- म मा मसंप्रा मना 5291, यिंता, श्रद्धा, સંસ્મરણ, વિક્લવતા, લજાનાશ, પ્રમાદ, ઉન્માદ, તદ્દભાવ અને મરણ એમ દસ ભેદો છે. સંપ્રાપ્ત કામને પણ હું સંક્ષેપથી કહીશ. સંપ્રાપ્ત समान दृष्टिसंपात, दृष्टिसेवा, संभाष, सित, हासत, (७५गूढ, तपात, नमपात, युंजन, मालिंगन, माहान, ४२९५, मासेवन भने અનંગક્રીડા એમ ચૌદ ભેદો છે. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૩૩ વિશેષાર્થ– અસંપ્રાપ્ત કામના દશ પ્રકાર– (૧) ઇચ્છા–સ્ત્રી વગેરેને જોયેલ ન હોવા છતાં સાંભળીને તેના પ્રત્યે માત્ર રાગ. (૨) ચિંતા– અહો ! તેમાં જ રૂપાદિ ગુણો છે, એમ આગ્રહથી તેનું ચિંતન. (૩) શ્રદ્ધા- તેનો સંગ કરવાની ઈચ્છા. (૪) સ્મરણ– તેના રૂપની કલ્પના કરીને તેના રૂપનું આલેખન વગેરે કરીને આનંદ પામવો. (૫) વિક્લવતા તેના (વિયોગથી થયેલા) શોકથી આહાર વગેરેમાં પણ ઉપેક્ષા. (૬) લજજાના–માતા-પિતા વગેરેની સમક્ષ પણ તેના ગુણો કહેવા. (૭) પ્રમાદ– તેના (યોગ) માટે જ અન્ય સર્વ કામોમાં પ્રવૃત્તિ ન કરવી. (૮) ઉન્માદ– પાગલ થઈ જવાથી ગમે તેમ બોલવું. ૯) તભાવ-સ્તંભ વગેરેને પણ તેની બુદ્ધિથી આલિંગન કરવું વગેરે ચેષ્ટા. (૧૦) મરણ– (તેના વિયોગથી) શોક વગેરે વધી જવાથી પ્રાણનો ત્યાગ કરવો. આ પ્રમાણે અસંપ્રાપ્ત કામ દશ પ્રકારે છે. આ સંપ્રાપ્ત કામના ચૌદ પ્રકાર- (૧) દૃષ્ટિસંપાત– સ્ત્રીના સ્તન આદિ અંગોને જોવા. (૨) દૃષ્ટિસેવા- ભાવથી (=વાસનાથી) દષ્ટિ સાથે દષ્ટિ મેળવવી. (૩) સંભાષ– ઉચિત સમયે કામકથા વડે વાત કરવી. (૪) હસિત– વક્રોક્તિગર્ભિત હાસ્ય કરવું. આવું હાસ્ય જાણીતું છે. (૫) લલિત–પાશા વગેરેથી રમવું. (૬) ઉપગૂહિત– આલિંગન કરવું. (૭) દતનિપાત- દાંતોથી પ્રહાર (=ક્ષત) કરવા. (૮) નખનિપાત– નખથી ઉઝરડા (ક્ષત) કરવા. (૯) ચુંબન– મુખે ચુંબન કરવું. (૧૦) આલિંગન–અંગોમાં સ્પર્શ કરવો. (૧૧) આદાન– (સ્તન, હાથ વગેરે) કોઇ સ્થાનમાં પકડવું. (૧૨) કરણ– નાગરક વગેરે રતિબંધનો પ્રારંભ કરવાનું બંધન. (૧૩) આસેવન– મૈથુનક્રિયા. (૧૪) અનંગક્રીડામુખ વગેરેમાં તેવી કામચેષ્ટા કરવી. (૬૪-૬૫-૬૬). इच्चाइभेयभिण्णं, मेहुणकिच्चं न पत्थए कइया । नवहा य बंभगुत्तिसत्तीहिं सव्वसंगहि ॥६७॥ । इत्यादि भेदभिन्नं मैथुनकृत्यं न प्रार्थयेत् कदाचित् । નવધા ૨ વ્રશિપ સર્વિસ / ૬૭ | . ૧૭૭ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ— ઇત્યાદિ ભેદોવાળા મૈથુન કાર્યને બ્રહ્મચર્યની ગુપ્તિ રૂપ સામર્થ્યથી અને સર્વ સંગોથી (=વિષય આદિ પ્રત્યેના સર્વ પ્રકારના રાગનો ત્યાગ કરીને) ક્યારેય ન ઇચ્છે. (૬૭) ૩૪ वसहि १ कह २ निसिज्जिं ३ दिय ४- कुडुंतर ५ पुव्वकीलिय ६ पणीये ७ । अइमायाहार ८ भूसण ९ नवगुत्ती बंभचेरस्स ॥ ६८ ॥ વસતિ-થા-નિષઘેન્દ્રિય-ચાન્તર-પૂર્વીડિત-પ્રળીતાનિ 1 अतिमात्राहारो भूषणं नवगुप्तयो ब्रह्मचर्यस्य ॥ ६८ ॥ ...... ૧૭૮ ગાથાર્થ— વસતિ, કથા, નિષદ્યા, ઇંદ્રિય, કુડ્યાંતર, પૂર્વક્રીડિત, પ્રણીત, અતિમાત્રાહાર અને વિભૂષા એ (નવનો ત્યાગ કરવો તે) બ્રહ્મચર્યની નવં ગુપ્તિઓ છે. વિશેષાર્થ– (૧) વસતિ– બ્રહ્મચારીએ સ્ત્રી-પશુ કે પંડક (નપુંસક) હોય તેવા સ્થાને નહિ રહેવું તે. એના કારણો વગેરેનો વિસ્તાર પચીસ ભાવનાઓના વર્ણનમાં જણાવ્યો છે. (૨) કથા ત્યાગ— કેવળ સ્ત્રીઓને એકલા સાધુએ ધર્મદેશનારૂપે વાક્યરચના અર્થાત્ કથા સંભળાવવી નહિ, અથવા સ્ત્રીઓના રૂપ, રંગ વગેરેની વાતો કરવી નહિ તે. (૩) નિષદ્યાગુપ્તિ આસન ત્યાગ, અર્થાત્ સ્ત્રીઓની સાથે એક આસને બેસવું નહિ. કારણ કે સ્ત્રીએ વાપરેલા આસને બેસવાથી પુરુષને ચિત્તમાં વિકાર થવાનો સંભવ છે. સ્ત્રીઓએ પણ પુરુષે વાપરેલા આસને ત્રણ પ્રહર સુધી બેસવું નહિ તે. કહ્યું છે કે— पुरिसासणे तु इत्थी, जामतिअं जाव नो व उवविस | इत्थीइ आसणंमी, वज्जेअव्वा नरेण दो घडिआ ॥ १ ॥ ભાવાર્થ— “પુરુષે વાપરેલા આસને સ્ત્રીએ ત્રણ પ્રહર સુધી નહિ બેસવું અને સ્ત્રીએ વાપરેલા આસને બેસવામાં પુરુષે બે ઘડીનો ત્યાગ કરવો, અર્થાત્ બે ઘડી સુધી નહિ બેસવું.” (૪) ઇંદ્રિય– ઇન્દ્રિયોને અને ઉપલક્ષણથી સ્ત્રીનાં અંગોપાંગ સ્તન, કટિભાગ, સાથળ વગેરે અવયવોને ફાટે ડોળે (સ્થિર દૃષ્ટિએ) નહિ જોવા. કારણ કે, એ રીતે જોવાથી કામવાસના જાગે છે. આ ઇન્દ્રિયોને For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૩૫ નહિ જોવા રૂપ ગુતિ સમજવી. (૫) ભીતના અંતરે નહિ રહેવું, અર્થાત્ જ્યાં ભીંતનું આંતરું હોવા છતાં સ્ત્રી-પુરુષના વિષયવિકારી શબ્દો (વાતો) સંભળાતી હોય તેવા સ્થાને નહિ રહેવું. (૬) પૂર્વક્રીડિત- પૂર્વે ગૃહસ્થાવસ્થામાં ભોગવેલા ભોગોરૂપ ક્રીડાને યાદ નહિ કરવી. (૭) પ્રણીત એટલે અતિસ્નિગ્ધ (માદક) આહારનો ત્યાગ કરવો. (૮) અતિમાત્ર આહાર એટલે રૂક્ષ પણ અધિક નહિ ખાવું, ઊણોદરી કરવી, ગળા સુધી ખાવું નહિ. (લુખો પણ અતિ આહાર વર્જવો.) (૯) વિભૂષા એટલે સ્નાન, વિલેપન, નખ વગેરેનું સંમાર્જન (કપાવવા) વગેરે શરીર શોભા માટે નહિ કરવું. એ નવ ગુણિઓ એટલે બ્રહ્મચર્યના રક્ષણના ઉપાયો છે. (૬૮) (પ્રવચન સારોદ્ધાર ગા-૫૫૮) जो देइ कणयकोडी, अहवा कारेड़ कणयजिणभवणं। तस्स न तत्तिय पुण्णं, जत्तिय बंभव्वए धरिए ॥६९॥ यो ददाति कनककोटिमथवा कारयति कनकजिनभवनम् । તન તાવતું પુણે થાવત્ વ્રિતે ધૃતે I ૬૨ In.... ૧૭૨ ગાથાર્થ– જે મનુષ્ય ક્રોડ સોનામહોરનું દાન આપે અથવા સુવર્ણનું જિનમંદિર બંધાવે તેને તેટલું પુણ્ય થતું નથી, કે જેટલું પુણ્ય બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યો છતે થાય છે. (૬૯). सीलं कुलआहरणं, सीलं रूवाण उत्तमं रूवं । सीलं चिय पंडित्तं, सीलं चिय निरुवमं धम्मं ॥७०॥ शीलं कुलाभरणं शीलं रूपाणामुत्तमं रूपम् । शीलमेव पाण्डित्यं शीलमेव निरुपमो धर्मः ॥ ७० ॥... - ૧૮૦ ગાથાર્થ– શીલ કુલનું આભૂષણ છે. શીલ સર્વરૂપોમાં ઉત્તમ રૂપ છે. શીલજ પાંડિત્ય છે. શીલ જ નિરૂપમ ધર્મ છે. (૩૦) सीलं उत्तमवित्तं, सीलं कल्याणकारणं परमं । સી« સુનિમિત્ત, સત્ન સાયનિહિ. ૭૨ . शीलमुत्तमवित्तं शीलं कल्याणकारणं परमम् । શીતં યુતિનિમિત્તે શીતવાધિસ્થાનમ્ II ૭૬ I .... ५८१ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૩૬ ગાથાર્થ— શીલ ઉત્તમ ધન છે. શીલ કલ્યાણનું શ્રેષ્ઠ કા૨ણ છે. શીલ સુગતિનું કારણ છે. શીલ આચારરૂપ નિધિનું સ્થાન છે. (૭૧) जड़ ठाणी जड़ मोणी, जइ मुंडी वक्कली तवस्सी वा । पत्तो वि अबंधं, बंभा वि न रोयए मझं ॥ ७२ ॥ यदि स्थानी यदि मौनी यदि मुण्डी वल्कली तपस्वी वा । प्रार्थयन्नपि अब्रह्म ब्रह्माऽपि न रोचते मम ॥ ७२ ...........५८२ ગાથાર્થ— જો સ્થાની એટલે કાઉસ્સગ્ગ કરનારો હોય, જો મૌની એટલે મૌન ધારણ કરનાર હોય, જો મુંડી એટલે માથે મુંડન કરાવનારો હોય અથવા વલ્કલી એટલે ઝાડની છાલનાં વસ્ત્ર પહેરનારો હોય કે તપસ્વી એટલે અનેક પ્રકારના તપ કરનારો હોય તો પણ અબ્રહ્મને=મૈથુનને ઇચ્છતો હોય તો તે કદાચ બ્રહ્મા હોય તો પણ મને ગમતો નથી. એટલે કે ગમે તેવું કષ્ટ સહન કરતો હોય પણ જો તે મૈથુનનો અભિલાષી હોય तो ते सारो नथी. (उपदेशभाषा - गाथा - 3 ) ( ७२ ) इत्थीण जोणिमज्झे, गब्भगया चेव हुंति नवलक्खा । इक्को व दो व तिण्णि व, गब्भपुहुत्तं च उक्कोसं ॥ ७३ ॥ स्त्रीणां योनिमध्ये गर्भगता चैव भवन्ति नवलक्षाः । एको वा द्वौ वा त्रयो वा गर्भपृथक्त्वं चोत्कृष्टम् ॥ ७३ ॥ इत्थीण जोणिमज्झे, हवंति बेइंदिया असंखा य । उप्पज्जंति चयंति य, संमुच्छिमा तह असंखा ॥ ७४ ॥ ************** स्त्रीणां योनिमध्ये भवन्ति द्वीन्द्रिया असंख्याताश्च । उत्पद्यन्ते च्यवन्ते च संमूर्च्छिमा तथाऽसंख्याताः ॥ ७४ ॥............ ५८४ उकाले ते सव्वे, पायं पावाण जीवभवणं च । तम्हा जे धीरनरा, धरंति बंभव्वयं लट्टं ॥ ७५ ॥ ऋतुकाले ते सर्वे प्रायः पापानां जीवभवनं च । तस्माद् ये धीरनरा धरन्ति ब्रह्मव्रतं लष्टम् ॥ ७५ ॥................... For Personal & Private Use Only ५८३ ५८५ Page #48 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૩૭ ગાથાર્થ- સ્ત્રીઓની યોનિમાં ગર્ભજ મનુષ્યો બે થી નવ લાખ ઉત્પન્ન થાય છે, અર્થાત્ જઘન્યથી એક-બે કે ત્રણ ઉત્પન્ન થાય છે, યાવત્ ઉત્કૃષ્ટથી લક્ષ પૃથકત્વ (=બે થી નવ લાખ) ઉત્પન્ન થાય છે. (૭૩) તદુપરાંત બેઇંદ્રિય જીવો અસંખ્યાતા ઉપજે છે, તથા સંમૂચ્છિમ મનુષ્યો અસંખ્યાતા ઉપજે છે, અને મારે છે. (૭૪) તે સર્વ જીવો પ્રાયઃ ઋતુકાળે સ્ત્રીની યોનિમાં ઉત્પન્ન થાય છે. તે સ્ત્રીયોનિ પાપી જીવોનું ભવન છે. તેથી જે ધીર મનુષ્યો છે તે શ્રેષ્ઠ એવા બ્રહ્મચર્યવ્રતને ધારણ કરે છે. (૭૫) थीसंभोगे समगं, तेसिं जीवाण होइ उद्दवणं। रूयगनलियाजोगप्पओगदिटुंतसब्भावा ॥७६ ॥ स्त्रीसंभोगे समकं तेषां जीवानां भवत्युपद्रवणम् । ત' નિતિશયોકિયો દામાવાન્ II ૭૬ // ... ...... ૧૮૬ ગાથાર્થ સ્ત્રીની સાથે સંભોગ કરવામાં તે સર્વ જીવોનો નાશ થાય છે. આ વિષે રૂ અને નળીના સંબંધને જોડનારું દષ્ટાંત છે, અર્થાત્ રૂથી ભરેલી નળીમાં અગ્નિથી ધખધખતા સળિયાનો પ્રક્ષેપ કરવામાં આવે તો જેમ સર્વ રૂ બળી જાય છે તેમ મૈથુન સેવનથી સ્ત્રીની યોનિમાં રહેલા જીવો નાશ પામે છે. (૭૬) सव्ववयाण वि भूसाकरणं सीलं जिणेहिं निहिटुं। : નરનંતિ વિદ્યાનાહ ને તે મહાસત્તા / ૭૭ — सर्वव्रतानामपि भूषाकरणं शीलं जिनैर्निर्दिष्टम् ।। વન્તિ વિષયહાના હસ્તે થે તે મહાસત્તા: II 99 II ............. ૧૮૭ * ગાથાર્થ– જિનેશ્વરોએ શીલને સર્વવ્રતોની પણ શોભાને કરનારું કહ્યું છે. જે મનુષ્યો વિષયરૂપ વિષથી ચલિત બનતા નથી તે મહાસત્ત્વવંત છે. (૭૭) थीसंगरूवपासण-पभिइसव्वं मुणीण पडिसिद्धं । अत्तहियसुविहियाणं, बंभं तणुभूसणं परमं ॥७८ ॥ स्त्रीसंगरूपदर्शनप्रभृतिसर्वं मुनीनां प्रतिषिद्धम् । માત્મતિવિહિતાનાં બ્રહ્મ તનમૂષણમ્ પરમ્ II ૭૮ ..................૧૮૮ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ મુનિઓને સ્ત્રીનો સંગ કરવો, અને સ્ત્રીનું રૂપ જોવું વગેરેનો નિષેધ કર્યો છે. આત્મહિત માટે શ્રેષ્ઠ આચરણ કરનારા મુનિઓને શીલ એ પરમભૂષણ છે. (૭૮) ३८ जहा कुक्कुडपोयस्स निच्चं कुललओ भयं । एवं खु बंभयारिस्स त्थीसंगाओ महाभयं ॥ ७९ ॥ यथा कुर्कुटपोतस्य नित्यं कुललाद् भयम् । एवं खलु ब्रह्मचारिणः स्त्रीसंगाद् भयम् ॥ ७९ ॥ ५८९ ગાથાર્થ– જેવી રીતે કુકડાના બચ્ચાને બિલાડીથી નિત્ય ભય રહે છે એ રીતે બ્રહ્મચારીને સ્ત્રીસંગથી મહાભય રહે છે. (૭૯) पुरिसासणंमि इत्थी, जामतिगं जाव नोपवेसेइ । त्थी आसणंमि पुरिसो, अंतमुहुत्तं विवज्जिज्जा ॥ ८० ॥ पुरुषासने स्त्री यात्रिकं यावद् नोपविशति । स्त्र्यासने पुरुषोऽन्तर्मुहूर्तं विवर्जयेत् ॥ ८० ॥ .. ગાથાર્થ– પુરુષ જે આસન ઉપર બેઠો હોય તે આસન પરથી તેના ઊઠી ગયા પછી ત્રણ પ્રહર સુધી સ્ત્રી તે આસન ઉપર ન બેસે. સ્ત્રીના आसननो पुरुष अंतर्मुहूर्त (= जे घडी) सुधी त्याग ५२. (८०) ५९० ............ अबंभचरियं घोरं परियावं च दारुणं । तम्हा मेहुणसंसरिंग निग्गंथा वज्जयंति णं ॥ ८१ ॥ अब्रह्मचर्यं घोरं परितापं च दारुणम् । तस्माद् मैथुनसंसर्गिं निर्ग्रन्था वर्जयन्ति णम् ॥ ८१ ॥ ५९१ ગાથાર્થ— અબ્રહ્મનું આચરણ નિર્દય સ્વરૂપ, સંતાપ કરનારું અને (परिशामे) भयंकर छे. तेथी मुनिख मैथुनसंगनो त्याग ४रे छे. (८१) भंडोवगरणदेह-प्पभिईसु गामदेससंधेसु । नो कुव्विज्ज ममत्तं, कयावि सो समणगुणत्तो ॥ ८२ ॥ भण्डोपकरणदेहप्रभृतिषु ग्राम- देश - संघेषु । नोकरोति ममत्वं कदापि सः श्रमणगुणयुक्तः ॥ ८२ ॥............... ५९२ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ગાથાર્થ–પાત્ર, સંયમનાં ઉપકરણ અને શરીર વગેરેમાં તથા ગામ, દેશ અને સંઘમાં શ્રમણગુણોથી યુક્ત તે ક્યારેય મમતા કરતો નથી. (૮૨) दव्वाइचउव्विहेसुं, परिग्गहेसु न करेड़ पडिबंधं । वंदणपूयणसक्कारे सरिसो माणावमाणेसु ॥८३॥ द्रव्यादिचतुर्विधेषु परिग्रहेषु न करोति प्रतिबन्धम् । વન-પૂના-સાર સંદશો નાનાપમાનેy II ૮રૂ II, ગાથાર્થ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચાર પ્રકારના પરિગ્રહમાં મમત્વ (=રાગ) કરતો નથી. વંદન-પૂજન-સત્કારમાં અને માન-અપમાનમાં સમભાવ રાખે છે. વિશેષાર્થ પસૂત્રમાં પરિગ્રહ ત્યાગના આલાવામાં આવતાં cત્રો પ પરિયા ઈત્યાદિ દ્રવ્યાદિ ચાર પ્રકાર સમજવા. (૮૩) दव्वाइचउव्विहेहिं, असणाईसुचविहेसु सव्वेसु। નો વિવિધ, વ્યવહૂવિ વારો ૮૪ | द्रव्यादिचतुर्विधैरशनादिषु चतुर्विधेषु सर्वेषु । નો નિધિવન્ધ તિ ઉપક્ષુ કારણત: || ૮૪ ૧૬૪ ગાથાર્થ ચાર પ્રકારના અશન વગેરે સર્વ પ્રકારના આહારમાં દ્રવ્યાદિ ચાર પ્રકારોથી સાધુ કારણ ઉપસ્થિત થવા છતાં સંનિધિરૂપ બંધનને કરતો નથી. વિશેષાર્થ– પદ્મસૂત્રમાં રાત્રિભોજન ત્યાગના આલાવામાં આવતાં રહેવો જ રાખોમut ઇત્યાદિ દ્રવ્યાદિ ચાર પ્રકાર જાણવા. (૮૪) निच्चं सज्झायरया, सुहझाणा एवमाइगुणकलिया। विहरति जत्थ निययं, तं मुणिगच्छं सुविहियं च ॥५॥ नित्यं स्वाध्यायरताः शुभध्याना एवमादिगुणकलिताः । વિહરતિ યત્ર નિયત તં મુનાષ્ઠ સુવિહિનં ર | 24 II.... ....૧૨ ગાથાર્થ આવા પ્રકારના ગુણોથી યુક્ત, નિત્ય સ્વાધ્યાયમાં રક્ત અને શુભ ધ્યાનવાળા મુનિઓ જે ગચ્છમાં સદા વિચરે છે તે ગચ્છને તું “સાધુગચ્છ” જાણ અને સારું આચરણ કરનારા જાણ. (૮૫) For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ४० - સંબોધ પ્રકરણ जत्थ गणे आयरिओ, उवझाया थिरपवत्तया मुणिणो। ... रायणिया पंचावि हु, गुणरयणविभूसिया गच्छे ॥८६॥ .. यत्र गणे आचार्य उपाध्यायः स्थविरप्रवर्तको मुनयः ।। रत्नाधिकाः पञ्चापि खलु गुणरत्नविभूषिता गच्छः ॥ ८६ ........ ५९६ ગાથાર્થ– જે ગણમાં આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક અને રત્નાધિકમુનિઓ એ પાંચે ગુણરૂપ રત્નોથી વિભૂષિત છે તે ગચ્છ છે. (૮૬) कत्थ अम्हारिसा जीवा, दूसमादोसदूसिया। . . . हा अणाहा कहं हुंता, जइ न हुँतो जिणागमो ॥८७॥ कुत्रास्मादृशा जीवा दुष्षमादोषदूषिताः । हा ! अनाथाः कथं भवन्तो यदि न भवन् जिनागमः ॥ ८७ ॥ ....... ५९७ ગાથાર્થ– અવસર્પિણીના પાંચમા આરારૂપ દુષ્યમકાળના દોષથી દૂષિત બનેલા અમારા જેવા જીવો ક્યાં? હા ! જો જિનાગમ ન હોત तो मनाथ सेवा ममेवी रीत होत ?=समारं शुंथात ? (८७) पवयणरयणनिहाणा, सूरिणो जत्थ नायगा भणिया। संपइ सव्वं धम्म, तयहिट्ठाणं जओ भणियं ॥८८॥ प्रवचनरत्ननिधानाः सूरयो यत्र नायका भणिताः । संप्रति सर्वं धर्मं तदधिष्ठानं यतो भणितम् ॥ ८८ ॥............... ગાથાર્થ જે ધર્મમાં જિનોક્ત શાસ્ત્રરૂપ રત્નોના નિધાન એવા આચાર્યને નાયક કહ્યા છે, તે સઘળોય ધર્મ આચાર્યના આધારવાળો છે. ७॥२९॥ 3 नाये प्रभारी युं छे. (८८) कइयावि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं। आयरिएहिं पवयणं, धारिज्जइ संपयं सयलं ॥८९ ॥ कदापि जिनवरेन्द्राः प्राप्ता अजरामरं पन्थानं दत्त्वा। आचार्यैः प्रवचनं धार्यते सम्प्रति सकलम् ॥ ८९ ॥. ................... ५९९ ગાથાર્થ- કોઈ કાળે જિનેશ્વરો મોક્ષમાર્ગ ભવ્ય જીવોને આપીને (=બતાવીને) મોક્ષને પામ્યા છે. વર્તમાનકાળમાં સકલ પ્રવચન मायार्योथी. पा२९॥ ४२राय छे. (64हेशमाणा-था-१२) (८८) .. ५९८ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ४१ ગુરુ અધિકાર વિભાગ-૨ આચાર્યના ગુણોની સુડતાલીસ છત્રીસી (નોંધ દરેકગાથાનાવિશેષાર્થમા/પરિશિષ્ટમાંતેતે સંખ્યાવાળા પદાર્થો જોવા.) पडिरूवाई चउदस, खंतिमाइयदसविहो धम्मो। बारस य भावणाओ, सूरिगुणा हुंति छत्तीसं (१)॥९० ॥ प्रतिरूपादि चतुर्दश क्षान्त्यादिदशविधो धर्मः । द्वादश च भावनाः सूरिगुणा भवन्ति षट्त्रिंशत् ॥ ९० ॥............. ६०० ગાથાર્થ– પ્રતિરૂપ વગેરે ચૌદ ગુણો, સમાદિ દશ પ્રકારનો ધર્મ અને अनित्या पार भावना में प्रभारी भायार्यन छत्रीस गुपो छ. (८०) पंचिंदियसंवरणो, तह नवविहबंभचेरगुत्तिधरो। तह चत्तचउकसाओ, अट्ठारसगुणेहिं संजुत्तो ॥९१॥ पञ्चेन्द्रियसंवरणस्तथा नवविधब्रह्मचर्यगुप्तिधरः । तथा त्यक्तचतुष्कषायोऽष्टादशगुणैः संयुक्तः ॥ ९१ ।। .............. ६०१ पंचमहव्वयजुत्तो, पंचविहायारपालणसमत्थो। • पंचसमिइतिगुत्ति-गुत्तो छत्तीसगुणकलिओ (२)॥९२॥ पञ्चमहाव्रतयुक्तः पञ्चविधाचारपालनसमर्थः।. पञ्चसमिति-त्रिगुप्तिगुप्तः षट्त्रिंशद्गुणकलितः ॥ ९२ .. . ६०२ ગાથાર્થ– આચાર્ય પાંચ ઇંદ્રિયોના સંવરવાળા, નવ પ્રકારના બ્રહ્મચર્યની ગુણિને ધરનારા, ચાર કષાયના ત્યાગી એમ અઢાર ગુણોથી યુક્ત, પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ પ્રકારના આચારોનું પાલન કરવામાં સમર્થ, પાંચ સમિતિથી યુક્ત, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, એમ छत्रीस गुशोथी युति डोय छे. (८१-८२) विहिपडिवण्णचरित्तो, गीयत्थो वच्छलो सुसीलो य । सेवियगुरुकुलवासो, अणुयत्तिपरो गुरू भणिओ ॥९३ ॥ विधिप्रतिपन्नचारित्रो गीतार्थो वत्सलः सुशीलश्च । सेवितगुरुकुलवासोऽनुवृत्तिपरो गुरुभणितः ॥ ९३ .......... ६०३ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ– જેમણે વિધિપૂર્વક ચારિત્રનો સ્વીકાર કર્યો છે, જે ગીતાર્થ છે, વાત્સલ્યવાળા છે અને સારા આચારવાળા છે, જેમણે ગુરુકુલવાસનું સેવન કર્યું છે અને અનુવૃત્તિ તત્પર છે તેને ગુરુ કહ્યા છે. વિશેષાર્થ– અનુવૃત્તિતત્પર=શિષ્યના સ્વભાવને અનુકૂળ બનીને શિષ્યના આત્માનું રક્ષણ કરનાર. શિષ્યાદિ આશ્રિતવર્ગને અનુકૂળ બનીને સન્માર્ગે વાળવો એ સરળ માર્ગ છે. કારણ કે પ્રતિકૂળતાને સહવાની શક્તિ પ્રાયઃ સામાન્ય જીવોમાં ઓછી હોય છે. માટે તેવા જીવોને યોગ્ય બનાવવા માટે અનુકૂળ બની સદ્ભાવ પ્રગટ કરાવવો આવશ્યક છે, એમ કરવાથી સદ્ભાવનાના બળે એ દુષ્કર આજ્ઞા પણ પાળવા શક્તિમાન થાય છે. પ્રતિકૂળ બનીને સત્તાના જોરે એકવાર આજ્ઞા પળાવી શકાય છે. પણ પ્રાયઃ તેથી અસદ્ભાવ પ્રગટવાનો સંભવ હોઇ આખરે શિષ્ય આજ્ઞા વિમુખ બને, માટે ગુરુ અનુવર્તક જોઇએ. આની પણ મર્યાદા જોઇએ, અનુકૂળતાનો દુરુપયોગ થવાનો પણ સંભવ છે, માટે તેવા પ્રસંગે લાભ-હાનિને વિચારી લાભ થાય તેમ વર્તવું જોઇએ. હૃદય મીઠું જોઇએ. આંખ અવસરે લાલ પણ કરવી પડે તો તે અયોગ્ય નથી. (૯૩) देसकुलजाईरूवी, संघयणी धिइजुओ अणासंसी । अविकत्थणो अमाई, थिरपरिवाडी गहियवक्को ॥ ९४ ॥ देशकुलजातिरूपी संहननी धृतियुक्तोऽनाशंसी । अविकत्थनोऽमायी स्थिरपरिपाटिर्गृहीतवाक्यः ॥ ९४ ॥ जियपरिसो जियनिद्दो, मज्झत्थो देसकालभावन्नू । आसण्णलद्धपइभो, नाणाविहदेसभासण्णू ॥ ९५ ॥ जितपरिषद् जितनिद्रो मध्यस्थो देशकालभावज्ञः । आसन्नलब्धप्रतिभो नानाविधदेशभाषाज्ञः ॥ ९५ ॥ पंचविहे आयरे, जुत्तो सुत्तत्थतदुभयविहिन्नू । आहरणहेउउवणयणयणिउणो गाहणाकुसलो ॥ ९६ ॥ पञ्चविधे आचारे युक्तः सूत्रार्थतदुभयविधिज्ञः । આહરળ-હેતૂપનયનિપુળો પ્રાહળાશત: II ૬૬ ॥ ૪૨ For Personal & Private Use Only ............... ६०४ ६०५ ६०६ Page #54 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ससमयपरसमयविऊ, गंभीरो दित्तिमं सिवो सोमो। गुणसयकलिओ एसो, पवयणउवएसओ सुगुरू ॥९७ ॥ स्वसमयपरसमयविद् गम्भीरो दीप्तिमान् शिवः सौम्यः । ગુણાતિત ઉષ: પ્રવરનોપરેશ : સુપુ: I ૬૭ | ... ૬૦૭ ગાથાર્થ– ઉત્તમદેશવાળા, ઉત્તમકુળવાળા, ઉત્તમજાતિવાળા અને ઉત્તમરૂપવાળા, વિશિષ્ટ સંઘયણવાળા, ધૈર્યવાન, અનાસંસી, અલ્પભાષી, અમાયાવી, સ્થિરપરિપાટી, આદેય વચનવાળા, જિતપર્ષદ, નિદ્રાના વિજેતા, મધ્યસ્થ દૃષ્ટિવાળા, દેશ-કાળ ભાવના જાણકાર, પ્રત્યુત્પન્ન મતિવાળા, અનેક દેશની ભાષાના જ્ઞાતા, જ્ઞાનાદિ પાંચ આચારમાં ઉદ્યમવાળા, સૂત્ર-અર્થ અને તદુભયમાં નિપુણ, ઉદાહરણહેતુ-ઉપનય અને નયોમાં કુશળ, ગ્રાહણાકુશળ, સ્વદર્શન અને પરદર્શનને જાણનારા, ગંભીર, દીપ્તિમાન, કલ્યાણકારી, સૌમ્ય સ્વભાવી ઇત્યાદિ સેંકડો ગુણોથી યુક્ત આચાર્ય જૈન પ્રવચનના રહસ્યને કહેવા માટે લાયક કહેવાય છે. વિશેષાર્થ ઉત્તમદેશવાળા-મધ્યખંડના સાડા પચીસ દેશોમાં ઉત્પન્ન થયેલા. તેમાં ઉત્પન્ન થયેલાનું વચન શિષ્યો સુખપૂર્વક જાણી શકે છે. ઉત્તમકુળવાળા– ઇક્વાકુ વગેરે કુળો ઉત્તમ છે. ઉત્તમજાતિવાળામાતાની ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થયેલા. ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થયેલો જીવ સ્વીકારેલા કાર્યનો કષ્ટને પામવા છતાં નિર્વાહ કરે છે. ઉત્તમરૂપવાળાઅહીં રૂપ શબ્દથી અંગોપાંગની સંપૂર્ણતા સમજવી. ઉત્તમ રૂપવાળો આદેય વાક્ય અને સર્વ ગુણોનો આશ્રય હોય છે. કેમ કે જ્યાં આકૃતિ (=રૂપ) હોય ત્યાં ગુણો વસે છે. વિશિષ્ટ સંઘયણવાળા– વાચના આદિમાં થાકે નહિ. ધૈર્યવાન– કાર્યમાં પ્રતિકૂળતાઓ આવે તો પણ ધીરજ ન ગુમાવે, કામને અધવચ્ચેથી મૂકી ન દે. અનાશંસી– શ્રોતાઓ પાસેથી અન્ન-વસ્ત્રાદિની આકાંક્ષાવાળો ન હોય.અલ્પભાષી–સ્વપ્રશંસા અને પરનિંદા ન કરે, નિરર્થક એક પણ વાત ન કરે. અમાયાવીઆહારાદિ માટે માયા કરનાર ન હોય. સ્થિરપરિપાટી–પરિપાટી એટલે સૂત્રાર્થનું પરાવર્તન. પ્રમાદરહિત હોવાના કારણે નિયમિત સૂત્રાર્થનું For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૪ . , સંબોધ પ્રકરણ પરાવર્તન કરનારા હોય. આદેય વચનવાળા- શિષ્યો વગેરે તેમનું વચન. સ્વીકારે. જિતપર્ષદ– વાદીની સભાને જીતનારા. નિદ્રાના વિજેતાસૂત્રાર્થનું પરાવર્તન કરવાનો ઘણો સમય મળવાથી સૂત્રાર્થ ભૂલી ન જનારા. મધ્યસ્થ– રાગ-દ્વેષ રહિત હોવાથી શિષ્યોમાં સમાન ચિત્તવાળા, દેશ-કાળ ભાવોના જાણકાર– દેશ-કાળ આદિ પ્રમાણે વિહાર કરે. પ્રત્યુત્પન્ન મતિવાળા– પ્રશ્ન આવતાંની સાથે જ ઉત્તર આપવામાં સમર્થ હોવાથી શાસન પ્રભાવના કરે. અનેક દેશોની ભાષાના જ્ઞાતા- તે તે દેશની ભાષા પ્રમાણે બોલવાના કારણે શિષ્યાદિને સારી રીતે સમજાવી શકે. જ્ઞાનાદિ પાંચ આચારમાં ઉદ્યમવાળા- પોતે ઉદ્યમી હોય તો શિષ્યોને પણ ઉદ્યમવાળા બનાવી શકે. સૂત્ર-અર્થ અને તદુભયમાં નિપુણ– આવા જ ગુરુ અનુયોગ (=વ્યાખ્યાન) કરવાને યોગ્ય છે. ઉદાહરણ-હેતુ-ઉપનય-નયોમાં કુશળ– ઉદાહરણ એટલે દષ્ટાંત. હેતુ એટલે યુક્તિ. ઉપનય એટલે ઘટાવવું. પંચાવયવન્યાયના વાક્યોમાંનું એક વાક્ય. નૈગમ વગેરે નળ્યો છે. ગ્રાહણાકુશલ– બીજાને ગ્રહણ કરાવવામાં=સમજાવવામાં કુશળ. સ્વદર્શન-પરદર્શન જાણનારાપરવાદીઓથી જીતી ન શકાય. ગંભીર– વિશાળ ચિત્તવાળા. છીછરા (તુચ્છ) હૃદયવાળો છૂપાવવા યોગ્ય ભાવોને છૂપાવી શકે નહિ, એથી શિષ્યાદિ વર્ગ પોતાના દૂષણો તેમને જણાવી શકે નહિ, અગર જણાવે તો તે જાહેર થવાથી તેની હલકાઇ થાય, ઇત્યાદિ કારણે પણ ગુરુ ગંભીર જોઇએ. અનાદિ મોહાધીન જીવો પોતાના આંતર દૂષણોને ટાળી આત્મશુદ્ધિ માટે તો ગુરુનો આશ્રય કરે, છતાં જો દૂષણો ગુરુને જણાવી શકે નહિ તો આત્મશુદ્ધિ શી રીતે થાય? વળી તે જણાવેલા દોષો ગુપ્ત ન રહે તો તે સાધુ પ્રત્યે બીજાઓને સદ્ભાવ-પૂજયભાવ વગેરે પણ શી રીતે પ્રગટે? અને પરસ્પરના સદૂભાવ વિના આરાધક શી રીતે થાય? પોતે પણ શુભાશુભ પ્રસંગે હર્ષ-શોકને વશ થાય તો આરાધક શી રીતે બને ? માટે ગુરુપદને યોગ્ય સન્માનાદિ મળવા છતાં કે તેની જવાબદારીને અંગે વિષમ પ્રસંગ આવવા છતાં હર્ષ-વિષાદ ન થાય તેવી ગંભીરતા ગુરુમાં આવશ્યક છે. (ધર્મસંગ્રહ ભાષાંતર) દીતિમાનપ્રતાપવાળા હોય, જેથી બીજાઓ પરાભવ ન કરે. કલ્યાણકારી– વિશિષ્ટ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ગુરુ અધિકાર વિભાગ-૨ તપ-લબ્ધિ આદિથી શિષ્યાદિનું કલ્યાણ કરનારા હોય. સૌ– ક્રોધી ન डोय. (८४-८५-८६-८७) (निशुद्धि ५४२५ -१४८ थी १५१) अट्ठविहा गणिसंपय, आयाराई-चउव्विहिक्किका । चहा विणयपवित्ती, छत्तीसगुणा इमे गुरुणो (३)॥९८ ॥ अष्टाविधा गणिसंपदाऽऽचारादिचतुर्विधैकका। चतुर्धा विनयप्रवृत्तिः षड्विंशद् गुणा इमे गुरोः ॥ ९८ .......... ६०८ ગાથાર્થ– આઠ પ્રકારની ગણિસંપદા, એક એક ગણિ સંપદા ચાર ચાર પ્રકારની (એથી ગણિસંપદાના ૩૨ ગુણો થયા), ચાર પ્રકારે વિનય પ્રવૃત્તિ આ ૩૬ ગુણો ગુરુના છે. (૯૮) सम्मत्तनाणचरणा, पत्तेयं अट्ठअट्ठभेइल्ला । बारस भेओ य तवो, सूरिगुणा हुँति छत्तीसं (४)॥१९॥ सम्यक्त्व-ज्ञान-चरणानि प्रत्येकमष्टाष्टभेदवन्ति । द्वादशभेदं च तपः सूरिगुणा भवन्ति षट्त्रिंशद् ॥ ९९ ॥.......... ६०९ ગાથાર્થ– જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રત્યેકના આઠ આઠ ભેદો અને તપના બાર ભેદો એમ ૩૬ આચાર્યના ગુણો છે. विशेषार्थ- परिशिष्टमां पांय भायारन वर्णनमा मो. (ce) आयाराइ अट्ठ उ तह चेव य दसविहो ठिड़कप्पो। बारस तव छावस्सय, सूरिगुणा हुँति छत्तीसं (५)॥१०० ॥ आचाराद्यष्टौ तु तथा चैव च दशविधः स्थितिकल्पः। द्वादश तपः षडावश्यकानि सूरिगुणा भवन्ति षट्त्रिंशद् ॥ १०० ॥ ... ६१० .. थार्थ-माया२ ३ मा (सूरिसंप४), ६२.५२नो स्थित ८५, બાર પ્રકારનો તપ અને છ આવશ્યક એમ છત્રીસ આચાર્યના ગુણો થાય छ. (१००) अट्ठदसपावट्ठाणेहिं पडिचत्तो बारभिक्खुपडिमधरो। छव्वयरक्खणधीरो, सूरिगुणा हुँति छत्तीसं (६)॥१०१ ॥ अष्टादशपापस्थानैः परित्यक्तो द्वादशभिक्षुप्रतिमाधरः । षड्व्रतरक्षणधीर सूरिगुणा भवन्ति षट्त्रिंशद् ॥ १०१ ॥........ ६११ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ અઢાર પાપસ્થાનકોના ત્યાગી, બાર ભિક્ષુપ્રતિમાના ધારક અને છ વ્રતોનું રક્ષણ કરવામાં ધીર એમ છત્રીસ આચાર્યના ગુણો થાય છે. વિશેષાર્થ— છ વ્રતો— પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ અને રાત્રિ ભોજનનો મન-વચન-કાયાથી ન કરવું, ન કરાવવું, ન અનુમોદવું એ નવ ભાંગાથી જીવનપર્યંત ત્યાગ કરવો તે છ વ્રતો છે. (૧૦૧) दुगवीस परिसहसहो चऊदसभूयगामरक्खणपरो य. । 1 છત્તીસ સૂરિશુળા, પણ મળિયા નિખિલેષિ(૭) ॥ ૨૦૨ ॥ द्विकविंशतिपरिषहसहश्चतुर्दशभूतग्रामरक्षणपरश्च । षट्त्रिंशत् सूरिगुणा एते भणिता जिनेन्द्रैः ॥ १०२ ॥ . ..........દુર્ ગાથાર્થ— બાવીસ પરીષહોને સહન કરનારા અને ચૌદભૂતગ્રામોનું રક્ષણ કરવામાં તત્પર આ છત્રીસ આચાર્યના ગુણો જિનેશ્વરોએ કહ્યા છે. (ચૌદભૂતગ્રામો માટે જુઓ પરિશિષ્ટ.) (૧૦૨) ૪૬ चउक्कं सारणसिक्खाइ ४, दाणाइ धम्म ४ झाणमिक्किकं । રડમેયં ૬ વારમાવળ ૨૨ વÇ પો ય છત્તીસું (૮) ૫૬૦૩ ॥ चतुष्कं सारणशिक्षादि दानादिधर्मो ध्यानमेकैकम् । चतुर्भेदं द्वादशभावना उपदेशपरश्च षट्त्रिंशद् ॥ १०३ ॥ ગાથાર્થ– સારણશિક્ષા વગેરે (સારણા-વારણા-ચોયણા-પડિચોયણા) ચાર, દાનાદિ (દાન-શીલ-તપ-ભાવ) ધર્મ ચાર, ચાર પ્રકારના ધ્યાનના પ્રત્યેકના ચાર ચાર ભેદ, બાર ભાવના આમ છત્રીસ આચાર્યના ગુણો છે. આચાર્ય ઉપદેશ આપવામાં તત્પર રહે છે. (૧૦૩) ..........૬૨ चरण ५ वय ५ समिइ ५ आयार ५ सम्मत्त ५ सज्झाय ५ पंच ववहारा ५ । સંવેગિર્લ્સ ? અત્નવિજ્ય-તેહો છત્તીસ મુળત્તિઓ (૧) ૫ ૨૦૪ ॥ સરળ-વ્રત-સમિત્યાવીર-સમ્યક્ત્વ-સ્વાધ્યાય-પદ્મવ્યવહારા: । સંવેૌાતષ્કૃતવેદ: પત્રશલ્યુલિત: ॥ ૨૦૪ .............. ગાથાર્થ— ચારિત્ર, વ્રત, સમિતિ, આચાર, સમ્યક્ત્વ, સ્વાધ્યાય અને વ્યવહાર આ પાંચ પાંચ અને સંવેગથી જ અલંકૃત દેહવાળા એમ આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત હોય છે. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ વિશેષાર્થ– પાંચ સમિતિનું વર્ણન ગુરુ અધિકાર વિભાગ-૧ ગાથામાં છે. (૧૦૪) इंदिय ५ विसय ५ पमाया ५-सव ५ निद्दा ५ दुटुभावणा ५ चत्तो। छज्जीवकायजयणा-निरओ ६ छत्तीसगुणकलिओ (१०)॥१०५ ॥ ન્દ્રિય-વિષય-માતા-ડબ્રુવ-નિદ્રા-કુરુમાવનાત્ય | પીવજયયતનાનિરત: પáિશશુગઋનિત: II ૨૦૧ / ... ૬૨૫ ગાથાર્થ– ઇંદ્રિયો, વિષયો, પ્રમાદ, આસવ, નિદ્રા, અશુભ ભાવના આ દરેક પાંચ પાંચના ત્યાગી અને છ જવનિકાયની જયણામાં તત્પર એમ આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત હોય છે. વિશેષાર્થ– ૫ ઈદ્રિયો- સ્પર્શન (ચામડી), જીભ, નાક, આંખ અને કાન. પવિષયો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ. ૫ પ્રમાદ– મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. ૫ આશ્રવ– મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ. ૬ જીવનિકાય- પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય. लेसा ६ वस्सय ६ दव्वाणि ६ वयण ६ दोसा ६ तहा य छब्भासा ६। नाणगुणेण मुणेइ एवं छत्तीसगुणकलिओ (११)॥१०६ ॥ लेश्या-ऽऽवश्यक-द्रव्याणि वचन-दोषास्तथा च षड्भाषाः । ज्ञानगुणेन जानात्येवं षट्त्रिंशद्गुणकलितः ॥ १०६ ॥... ગાથાર્થ-લેશ્યા, આવશ્યક દ્રવ્યો, વચન, દોષો અને ભાષા આ દરેક છ છને જ્ઞાનગુણથી જાણે છે એમ આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત હોય છે. વિશેષાર્થ– છ ભાષા- સંસ્કૃત, પ્રાકૃત, શૌરસેની, માગધી, પશાચિકી અને અપભ્રંશ. છ દોષાદિ માટે જુઓ પરિશિષ્ટ. (૧૦૬) पिंडेसण ७ पाणेसण ७ भय ७ सुह ७ सत्ताइ अट्ठमयठाणा ८ । પર્વ છત્તીસUIT, બૂરી હુંતિ સત્રતા (૨૨) ૨૦૭ બ્લેિષણ-પાષિા-પર-સુવાનિ અષ્ટમસ્થાનના પર્વ પશિશુના સૂરીuri ભક્તિ સદ્ધ II ૨૦૭ | ૬૭ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ४८ સંબોધ પ્રકરણ ગાથાર્થ– પિંડેષણા, પાનૈષણા, ભય અને સુખ એ દરેક સાત સાત અને આઠ સદસ્થાનો એમ છત્રીસ આચાર્યના ગુણો સર્વકાળે હોય છે. (૧૦૭) दंसणनाणचरित्ता-याराइयार अट्ठयं अट्ठ। गुरुगुणजुत्ता चबुद्धि-कलिओ ४ छत्तीसगुणजुत्तो (१३) ॥ १०८ ॥ दर्शनज्ञानचारित्रातिचाराष्टकमष्टौ । ગુરૂકુળયુ$શ્ચિતુવૃદ્ધતિ : પશિíળયુ: ll ૨૦૮ ૨૮ ગાથાર્થ દર્શન-જ્ઞાન-ચારિત્રના અતિચારના આઠ આઠ(=૨૪), ગુરુગુણોથી (=આચાર્યની આઠ સંપદાથી) યુક્ત આઠ (૮) સંખ્યા અને આચાર્ય ચાર (૪) બુદ્ધિથી યુક્ત હોય એમ આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત હોય છે. (૧૦૮) अटुंगजोग ८ अडसिद्धी ८ अडदिट्ठी ८ अट्ठकम्म ८ विन्नाणो। दव्वाइचउअणुओग-धरो ४ गुणा हुँति छत्तीसं (१४)॥१०९॥ अष्टाङ्गयोगाष्टसिद्ध्यष्टदृष्ट्यष्टकर्मविज्ञानः । વ્યાવિતુરનુયોગધરે ગુના મવત્તિ પશિ૬ ii ૨૦૧ I ... ૬૧ ગાથાર્થ– આઠ અંગવાળા યોગને, આઠ સિદ્ધિઓને, આઠ યોગદષ્ટિઓને અને આઠ કર્મોને જાણનારા અને દ્રવ્યાદિ ચાર અનુયોગને ધારણ કરનારા એમ છત્રીસ આચાર્યના ગુણો થાય છે. (૧૦૯) नवपावनियाणाणं णिवारओ ९ नवविहा य बंभधरो ९। कयनवकप्पविहारो ९, नवतत्त ९ छत्तीसजुओ (१५) ॥११०॥ नवपापनिदानानां निवारको नवविधा च ब्रह्मधरः ।। વૃતનવર્ધાવિહારે નવતત્વનિ પશિલ્યુw: II ૨૨૦ II. . દર૦ ગાથાર્થ– નવ પાપનિદાનોને રોકનારા, નવ પ્રકારે બ્રહ્મચર્યને ધારણ કરનારા, નવકલ્પી વિહાર કરનારા અને નવ તત્ત્વો (ને જાણનારા) એમ આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત હોય છે. (૧૧૦) For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ उवधाय १० असंवर १० संकिलेस १०-दसगंहासाइ छक्क ६ मुझित्ता। जिणसासणण्यवत्तो, छत्तीसगुणो हवइ सूरी (१६) ॥१११ ॥ उपघाता-ऽसंवर-संक्लेशदशकं हास्यादिषट्कमुज्झित्वा। जिनशासनप्रवर्तः षट्त्रिंशद्गुणो भवति सूरिः ॥ १११ ॥ . ............ ६२१ ગાથાર્થ– ઉપઘાત, અસંવર અને સંક્લેશ એ દરેકના દશ દશ ભેદોને (અ) હાસ્યાદિ છનો ત્યાગ કરીને જિનશાસનને પ્રવર્તાવનારા આચાર્ય છત્રીસ ગુણોવાળા હોય છે. " વિશેષાર્થ– હાસ્યાદિષક– હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને हुगुप्सा. उपधात भाटे शुभो परिशिष्ट. (१११) । सामायारी दसहा कहेइ १० दसगं समाहिठाणाणं १०। उज्झियकसायसोलस १६, एवं छत्तीसगुणकलिओ(१७)॥११२॥ सामाचारी दशधा कथयति दशकं समाधिस्थानानाम् । उज्झितकषायषोडश एवं षट्त्रिंशद्गुणकलितः ॥ ११२ ॥......... ६२२ ગાથાર્થદર્શ પ્રકારની સામાચારીને કહે છે, દશ સમાધિસ્થાનોને કહે છે. સોળ કષાયનો ત્યાગ કર્યો છે. આમ આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત डोय छे. (११२) . चउरो समाहिठाणा, इक्विको चउर १६ सोहिअसणस्स। दसगे १० दसपडिसेवा १०-वज्जिओ हुँति छत्तीसं (१८)॥११३ ॥ चत्वारि समाधिस्थानानि एकैकं चत्वारि शुद्धिरशनस्य । . • दशके दशप्रतिसेवावर्जितो भवन्ति षट्त्रिंशद् ॥ ११३ ॥........... ६२३ ગાથાર્થ– ચાર સમાધિસ્થાનો, એક એક સમાધિસ્થાનના ચાર ચાર સમાધિસ્થાનો, આમ કુલ સોળ સમાધિસ્થાનો, દશ એષણાદોષોની શુદ્ધિ અને દશ પ્રતિસેવાનો (=નિષ્કારણ દોષસેવનનો) ત્યાગ એમ આચાર્યના छत्रीस गु छे. (११७) मुणिधम्म १०विणय १० वेया-वच्चं१० दसगंसयापरिवहइ। वज्जियछअकप्पो ६ एवं छत्तीसगुणजुत्तो (१९)॥११४ ॥ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સંબોધ પ્રકરણ मुनिधर्म-विनय-वैयावृत्त्यं दशकं सदा परिवहति । વખતષશષ્ય પર્વ પશિશુળયુp: II ૨૨૪ .............. ૬ર૪ ગાથાર્થ–૧૦ પ્રકારનો સાધુધર્મ, ૧૦ પ્રકારનો વિનય, ૧૦ પ્રકારનીવેયાવચ્ચ અને છ અધ્યનો ત્યાગ એમ આચાર્ય છત્રીસ ગુણથી યુક્ત હોય છે. વિશેષાર્થ– ૧૦ પ્રકારનો વિનય– અરિહંત, સિદ્ધ, ચૈત્ય (પ્રતિમા), શ્રત, ધર્મ (ચારિત્ર), સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન (ચતુર્વિધ સંઘ) અને સમ્યગ્દર્શન એ દશનો ભક્તિ, બહુમાન, પ્રશંસા, અવર્ણવાદનો ત્યાગ અને આસાતનાનો ત્યાગ એ પાંચ પ્રકારે વિનય કરવો તે દશ પ્રકારનો વિનય છે. છ અકથ્યાદિ માટે જુઓ પરિશિષ્ટ. रुइदसगं १० च दुसिक्खा २, सदिट्ठिवायंग १२ तह उवंगाणि १२ । बारस बारस छत्तीस एवं सूरीण गुणसंखा (२०)॥११५ ॥ रुचिदशकं च द्विशिक्षे सदृष्टिवादाङ्गानि तथोपाङ्गानि । દ્વાદશ દ્વાદશ પત્રિશવ સૂરીપાં ગુણસંસ્થા II ૨૫ // .. દર ગાથાર્થ– દશરુચિ, બે શિક્ષા, દષ્ટિવાદ સહિત ૧૨ અંગ અને ૧૨ ઉપાંગ એમ આચાર્યના ગુણોની છત્રીસ સંખ્યા છે. વિશેષાર્થ– ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા એમ બે પ્રકારની શિક્ષા છે. ગ્રહણશિક્ષા એટલે સૂત્રોનું અધ્યયન. આસેવનશિક્ષા એટલે પડિલેહણ ક્રિયા કેવી રીતે કરવી તે સમજાવવું. ગ્રહણશિક્ષા એટલે થિએરીકલ જ્ઞાન અને આસેવનશિક્ષા એટલે પ્રેકટીકલ જ્ઞાન. ૧૦ રુચિ આદિ માટે જુઓ પરિશિષ્ટ. (૧૧૫) इक्कारस गिहिपडिमा ११, बाख्वय १२ तेर किरियठाणाणि १३ । નાખતો વનંતો, છત્તીસગુણો યાત્રિો (૨૨) . ૨૨૬ , एकादश गृहिप्रतिमा द्वादशव्रतानि त्रयोदशक्रियास्थानानि । નાનનું વર્ણન પર્વમુનશીવાર્ય / ૨૨૬ II ... ............. ૬ર૬. ગાથાર્થ–૧૧ ગૃહસ્થપ્રતિમા, ૧૨ ગૃહસ્થનાં વ્રતો, ૧૩ ક્રિયાસ્થાનોને જાણતા અને છોડતા આચાર્ય છત્રીસ ગુણવાળા થાય છે, વિશેષાર્થ– બાર વ્રતોનું વર્ણન આ જ ગ્રંથમાં શ્રાવકવ્રત અધિકારમાં વિસ્તારથી કર્યું છે. (૧૧૬). Wલાll | For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ગુરુ અધિકાર વિભાગ-૨ दसविहपायच्छित्तं १०, उवओगा बार १२ चउदउवगरणा १४ । विहिणा पडिवज्जमाणो छत्तीसगुणो हवे सूरी (२२)॥११७॥ दशविधप्रायश्चित्तमुपयोगा द्वादश चतुर्दशोपकरणानि। विधिना प्रतिपद्यमानः षट्त्रिंशद्गुणो भवेत् सूरिः ॥ ११७ ।। ......... ६२७ ગાથાર્થ– ૧૦ પ્રકારનું પ્રાયશ્ચિત્ત, ૧૨ ઉપયોગ અને ૧૪ ઉપકરણોને વિધિથી ગ્રહણ કરતા આચાર્ય છત્રીસ ગુણોવાળા થાય છે. વિશેષાર્થ–૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્ત માટે પરિશિષ્ટમાં પાંચ આચારના વર્ણનમાં અભ્યતરતપના વર્ણનમાં જુઓ. (૧૧૭) भावण १२ तव१२ मुणिपडिमा १२, बारस भेया भवंति तिगुणिज्जा। एवं छत्तीसगुणो, गुरुबुद्धीए पणमियव्यो (२३)॥११८॥ भावना-तपो-मुनिप्रतिमा द्वादशभेदा भवन्ति त्रिगुण्याः । एवं षट्त्रिंशद्गुणो गुरुबुद्ध्या प्रणमितव्यः ॥ ११८ ॥.......... ६२८ ગાથાર્થ ભાવના, તપ અને સાધુપ્રતિમાનાબાર ભેદોને ત્રણથી ગુણતાં છત્રીસ ગુણવાળા આચાર્ય ગુરુબુદ્ધિથી પ્રણામ કરવા યોગ્ય છે. (૧૧૮). अंडाइअट्ठसुहमाणि ८ गुणठणाणि तहेव चउदस य १४ । पडिरूवाइ चऊदस १४, सूरिगुणा हुँति छत्तीसं (२४)॥११९ ॥ अण्डाद्यष्टसूक्ष्मानि गुणस्थानानि तथैव चतुर्दश च। .. . प्रतिरूपादिचतुर्दश सूरिगुणा भवन्ति षट्त्रिंशद् ॥ ११९ ॥... ... ६२९ ગાથાર્થ– અંડ વગેરે આઠ સૂક્ષ્મજીવો, ચૌદ ગુણસ્થાનો અને પ્રતિરૂપ વગેરે ચૌદ ગુણો આ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણો થાય છે. | વિશેષાર્થ– આઠ અંડ આદિ માટે જુઓ પરિશિષ્ટ. (૧૧૯). गारव ३ सल्लाण ३ तियं, पन्नरस सन्ना य १५ जोय पन्नरस १५ । एवं छत्तीसगुणा, आयरियो जो सया मुणइ (२५)॥१२० ॥ गौरव-शल्यानां त्रिकं पञ्चदश संज्ञाश्च योगाः पञ्चदश। एवं षट्त्रिंशद् गुणा आचार्यो यः सदा जानाति ॥ १२० ।। ....... ६३० ગાથાર્થ– ૩ ગારવ, ૩ શલ્ય, ૧૫ સંજ્ઞા અને ૧૫યોગો એમ છત્રીસ गाने मायार्थ सह छे. (१२०) For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ सोलस उग्गमदोसा १६, सोलस उप्पायणाइ जे दोसा १६ । दव्वाभिग्गहचउक्कं ४, एवं छत्तीस सूरिगुणा ( २६ ) ॥ १२१ ॥ षोडशोद्गमदोषाः षोडशोत्पादनाया ये दोषाः । द्रव्याभिग्रहचतुष्कमेवं षट्त्रिंशत्सूरिगुणाः ॥ १२१ ॥ ६३१ ગાથાર્થ ૧૬ ઉદ્ગમદોષો, ૧૬ ઉત્પાદનદોષો અને ૪ દ્રવ્યાદિ અભિગ્રહો એમ આચાર્યના છત્રીસ ગુણો છે. (૧૨૧) सोलस वयणा १६ संजम-सत्तरसभेया १७ विराहणा तिनि ३ । एवं छत्तीस गुणा-लंकिअतणु होइ आयरिओ (२७) ॥ १२२ ॥ षोडश वचनानि संयमसप्तदशभेदा विराधनास्तिस्रः । . ६३२ एवं षट्त्रिंशद्गुणालङ्कृततनुर्भवत्याचार्यः ॥ १२२ ॥ ગાથાર્થ ૧૬ વચન, ૧૭ સંયમ, ૩ વિરાધના એ પ્રમાણે આચાર્ય છત્રીસ ગુણોથી અલંકૃત શરીરવાળા છે. વિશેષાર્થ- ૧૬ વચન ૫૭મી ગાથામાં જણાવ્યા છે. ૧૭ સંયમ ચોથી ગાથામાં જણાવ્યા છે. ૩ વિરાધના—જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના અને यारित्रविराधना. (१२२ ) ५२. अट्ठारसपुरिसंमि चरणअजुग्गाण १८ देइ नो चरणं । पावद्वाणाणि अट्ठार १८ वज्जणो होइ छत्तीसं ( २८ ) ॥ १२३ ॥ अष्टादशपुरुषेषु चरणायोग्यानां ददाति नो चरणम् । पापस्थानान्यष्टादशवर्जको भवति षट्त्रिंशद् ॥ १२३ ॥ . ६३३ ગાથાર્થ— ચારિત્ર આપવા માટે અયોગ્ય ૧૮ને ચારિત્ર ન આપે, ૧૮ પાપસ્થાનકનો ત્યાગ કરે એમ આચાર્યના છત્રીસ ગુણો છે. (૧૨૩) अट्ठारसविहबंभं १८, धरेइ सीलंगरहसहस्साणं । अट्ठारसगं सवग्गं (? एवं ) १८, सूरिगुणा हुंति छत्तीसं (२९) ॥ १२४॥ अष्टादशविधं ब्रह्म धरति शीलाङ्गरथसहस्राणाम् । अष्टादशकं सवर्गं (?एवं) सूरिगुणा भवन्ति षट्त्रिंशद् ॥ १२४ ॥ .... ६३४ ગાથાર્થ ૧૮ પ્રકારના બ્રહ્મચર્યને અને ૧૮ હજાર શીલાંગરથને ધારણ કરે છે એમ આચાર્યના છત્રીસ ગુણો થાય છે. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૫૩ વિશેષાર્થ— ૧૮ પ્રકારના બ્રહ્મચર્ય ૬૨મી ગાથામાં જણાવ્યા છે. (૧૨૪) गुणवीसं दोसाणं, काउस्सग्गस्स १९ सत्तर मरणाणि १७ । भास चयइ जहा णं, सूरिगुणा हुंति छत्तीस (३०) ॥ १२५ ॥ एकोनविंशतिर्दोषाणां कायोत्सर्गस्य सप्तदश मरणानि । भाषते त्यजति यथा णं सूरिगुणा भवन्ति षट्त्रिंशद् ॥ १२५ ॥....... ६३५ ગાથાર્થ કાયોત્સર્ગના ૧૯ દોષો અને ૧૭ મરણોનો (ત્યાગ કરવાનો) ઉપદેશ આપે છે અને પોતે છોડે છે એમ આચાર્યના છત્રીસ गुशो छे. (१२५) मिच्छतं १ असमाहि-द्वाणा वीसं २० च मंडलीदोसा । पण ५ दस एसणदोसा २०, छत्तीसं हुंति सूरिगुणा (३१) ॥ १२६ ॥ मिथ्यात्वमसमाधिस्थानानि विंशतिश्च मण्डलीदोषाः । पञ्च दशैषणादोषाः षट्त्रिंशद् भवन्ति सूरिगुणाः ॥ १२६ ॥.......... ६३६ ગાથાર્થ– ૧ મિથ્યાત્વ, ૨૦ અસમાધિસ્થાનો, ૫ માંડલીના દોષો અને ૧૦ એષણાના દોષો એમ આચાર્યના છત્રીસ ગુણો થાય છે. (१२६) इगवीसं तह सबला २१, सिक्खासीलाण पंचदसठाणा १५ । एवं छत्तीसगुणा, सूरीणं गुणगणड्डाणं (३२) ॥ १२७ ॥ एकविंशतिस्तथा सबलाः शिक्षाशीलानां पञ्चदशस्थानानि । ............. ६३७ एवं षट्त्रिंशद्गुणाः सूरीणां गुणगणाढ्यानाम् ॥ १२७ ॥ ગાથાર્થ— ૨૧ શબલદોષો, ૧૫ શિક્ષાશીલ એ પ્રમાણે ગુણસમૂહથી યુક્ત આચાર્યના છત્રીસ ગુણો થાય છે. (૧૨૭) मिच्छन्तं वेयतियं, छवं हासाइ कसायचउक्कं च । चोइसभितरगंठी १४, परीसहदुगवीस २२ छत्तीस (३३) ॥ १२८ ॥ मिध्यात्वं वेदत्रिकं षट्कं हास्यादि कषायचतुष्कं च । चतुर्दशाभ्यन्तरग्रन्थयः परीषहद्विकविंशतिः षत्रिंशद् ॥ १२८ ॥ ..... ६३८ गाथार्थ - १ मिध्यात्व उवेह, हास्याहि, ४ अषायो मे १४ अभ्यंतर " ગ્રંથિ અને ૨૨ પરીષહો એમ આચાર્યના છત્રીસ ગુણો છે. (૧૨૮) For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ વિશેષાર્થ– મિથ્યાત્વ–મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી થતો અશુભ પરિણામ કે જે પરિણામ સમ્યક્ત્વનો વિરોધી છે. આવા અશુભ પરિણામના કારણે સુદેવ-સુગુરુ-સુધર્મ પ્રત્યે શ્રદ્ધા થતી નથી. ત્રણ વેદ– સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. ૫૪. मुणिगुणसत्तावीसं २७, नवकोटिविसुद्धमसणमाईणं । પર્વ સૂચિમુળાળ, છત્તીસં હોઽ નિ—મિળ ( રૂ૪) ૨૨૨ ૫ मुनिगुणसप्तविंशतिर्नवकोटिविशुद्धमशनमादीनाम् । ર્વ સૂરિશુળાનાં ષત્રિશત્ મવન્તિ નિત્યમિમ્ ॥ ૧૨° .............o ગાથાર્થ– ૨૭ મુનિગુણો અને નવકોટિ વિશુદ્ધ અશનાદિ એમ આચાર્યના આ નિત્ય છત્રીસ ગુણો થાય છે. (૧૨૯) पडिलेहणपणवीसं २५, छक्कायविराहणाणमुज्झवणं ६ । વેચાવળમાં ધ સુદ્ધ છત્તીસયં મુળો ( રૂ ) ॥ ૨૩૦ ॥ प्रतिलेखना पञ्चविंशतिः षट्कायविराधनानामुज्झनम् । वेदिकादिपञ्चकं शुद्धं षट्त्रिंशकं गुरोः ॥ १३० ॥ ६४० ગાથાર્થ— ૨૫ પડિલેહણા, છ કાયની વિરાધનાનો ત્યાગ તથા પાંચ વેદિકાદિ શુદ્ધિ એમ આચાર્યના છત્રીસ ગુણો છે. (૧૩૦) बत्तीसजोगसंगहगुणकलिओ ३२ चउप्पयारभावेहिं । आयरणा संभासणा वासणा पयट्टणाहिं ४ च ( ३६ ) ॥ १३१ ॥ द्वात्रिंशद्योगसंग्रहगुणकलितश्चतुष्प्रकारभावैः । આવરા-સંમાષળા-વાસના-પ્રવર્તન મિશ્ચ ।। ૧૨ ।।................... ६४१ ગાથાર્થ— આચરણ, સંભાષણ, વાસના અને પ્રવર્તન એ ચાર ભાવોથી આચાર્ય ૩૨ યોગસંગ્રહ રૂપ ગુણોથી યુક્ત હોય, અર્થાત્ આચાર્ય ૩૨ યોગસંગ્રહોને સ્વયં આચરે, પોતાના આત્માને તેનાથી વાસિત કરે=ભાવિત કરે, બીજાઓને તેનો ઉપદેશ આપે અને તેમાં પ્રવર્તાવે. (આમ આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત હોય છે.) (૧૩૧) For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ लद्धीणं अडवीसं २८, अद्वैव पभावगाण पुरिसाणं ८ । एवं छत्तीसगुणा, गुरूण सययं मुणेयव्वा (३७) ॥१३२ ॥ लब्धीनामष्टाविंशतिरष्टावेव प्रभावकाणां पुरुषाणाम् । एवं षट्त्रिंशद्गुणा गुरूणां सततं ज्ञातव्याः ॥ १३२ ............... ६४२ ગાથાર્થ– ૨૮ લબ્ધિઓ અને ૮ પ્રભાવકપુરુષો એમ આચાર્યના छत्रीस. गु. AEL AL. (१३२) । गुणतीसपावसुयस्स, पसंगवज्जं २९ च सत्त सोहिगुणा ७ । एवं छत्तीसगुणा, गुरूण सययं मुणेयव्वा (३८) ॥१३३ ॥ एकोनत्रिंशत्पापश्रुतस्य प्रसङ्गवयं च सप्त शोधिगुणाः।। एवं षट्त्रिंशद्गुणा गुरूणां सततं ज्ञातव्याः ॥ १३३ ॥........... ६४३ ગાથાર્થ– ૨૯ પાપકૃતનું સેવન (=આચરણ) ત્યાગ કરવા યોગ્ય છે અને ૭ શોધિગુણો (=ગુરુની પાસે દોષોની આલોચના લેવાથી થતા લાભો) એ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણો સદા જાણવા. (૧૩૩) अभितररिउ छकं ६ तीसं ठाणाणि मोहणिज्जस्स ३० । छत्तीसं सूरिगुणा, णायव्वा निउणबुद्धीहि (३९)॥१३४ ॥ आभ्यन्तररिपुषट्कं त्रिंशत् स्थानानि मोहनीयस्य। षट्त्रिंशत् सूरिगुणा ज्ञातव्या निपुणबुद्धिभिः ॥ १३४ ॥.......... ६४४ - ગાથાર્થ– ૬ આંતરશત્રુ અને ૩૦ મોહનીયનાં સ્થાનો એમ આચાર્યના છત્રીસ ગુણો નિપુણબુદ્ધિવાળા પુરુષોએ જાણવા. विशेषार्थ-६ तशनुमो- (म., ५, दोन, डर्ष, भान भने मह. इगतीसं सिद्धगुणा ३१, पणगं नाणाण ५ मित्थ छत्तीसं । सूरिगुणाणं एवं, धारेयव्वं सया हियए (४०)॥१३५ ॥ एकत्रिंशत् सिद्धगुणाः पञ्चकं ज्ञानानामित्थं षट्त्रिंशद् । - सूरिगुणानामेवं धारयितव्यं सदा हृदये ॥ १३५ ॥ ................ ६४५ ગાથાર્થ– ૩૧ સિદ્ધગુણો અને ૫ જ્ઞાન એમ આચાર્યે છત્રીસ ગુણો સદા હૃદયમાં ધારણ કરવા જોઈએ. (૧૩૫) स For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ५६. સંબોધ પ્રકરણ दिव्वाइउवसग्गा, चउरो ४ सहए सया विसुद्धमणो। ... बत्तीस ३२ जीवभेया, जाणइ एवं खु छत्तीसं(४१)॥१३६॥ दिव्याधुपसर्गान् चतुरः सहते सदा विशुद्धमनाः। द्वात्रिंशज्जीवभेदान् जानात्येवं खलु षट्त्रिंशद् ॥ १३६ ॥ .......... ६४६ ગાથાર્થ– ૪ દિવ્ય વગેરે ઉપસર્ગોને વિશુદ્ધ મનવાળા આચાર્ય સદા સહન કરે છે અને ૩૨ જીવભેદોને જાણે છે. એ પ્રમાણે આચાર્યના छत्रीस. गु छे. (१३६) तह विगहाण चउक्कं ४, बत्तीसं वंदणस्स दोसाओ ३२ । निच्चं चयइ सहावा, सूरिगुणा हुँति छत्तीसं (४२)॥१३७ ॥ तथा विकथानां चतुष्कं द्वात्रिंशद् वन्दनस्य दोषाः । नित्यं त्यजति स्वभावात् सूरिगुणा भवन्ति षट्त्रिंशद् ॥ १३७ ॥ ..... ६४७ ગાથાર્થ– આચાર્ય સ્વભાવથી સદા ૪ વિકથાઓનો (અને) ૩૨ વંદનદોષોનો ત્યાગ કરે છે. આમ આચાર્યના છત્રીસ ગુણો થાય છે. विशेषार्थ-४ विथा-स्त्री.5था, म.5d5था, देश5था भने २।४४था. (१३७) आसायणतित्तीसं ३३, विरियायारस्स तिगमगृहंतो ३। . एवं सूरिगुणाणं, छत्तीसं वणियं सच्चं (४३)॥१३८ ॥ आशातनात्रयस्त्रिंशद् वीर्याचारस्य त्रिकमगृहन् । एवं सूरिगुणानां षट्त्रिंशद् वर्णितं सत्यम् ॥ १३८ ............... ६४८ ગાથાર્થ– આચાર્ય ૩૩ આશાતનાઓનો ત્યાગ કરે છે અને ત્રણ વર્યાચારને ગોપવતા નથી. એ પ્રમાણે આચાર્યના છત્રીસ સત્યગુણોનું શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. (વીર્યાચારનું વર્ણન પરિશિષ્ટમાં પાંચ આચારમાં हुमी.) (१3८) पणवीसं भावणाई, भाविल्लो २५ पंचमहव्वयाईणं । इक्कारसंगधारी ११, सूरिगुणा हुँति छत्तीसं (४४)॥१३९ ॥ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ पञ्चविंशतेर्भावनानां भाववान् पञ्चमहाव्रतादीनाम् । एकादशाङ्गधारी सूरिगुणा भवन्ति षट्त्रिंशद् ॥ १३९ ॥ ............ ६४९ ગાથાર્થ— આચાર્ય ૫ મહાવ્રત આદિની ૨૫ ભાવનાઓને ભાવે છે અને ૧૧ અંગોને ધારણ કરે છે. આ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણો थाय छे. (१३८) तह बारसंगधारी, पइण्णदसयं छ्छेय चउमूलं । नंदी अणुओगधरो, अरागदोसेर्हि छत्तीसं (४५) ॥ १४० ॥ तथा द्वादशाङ्गधारी प्रकीर्णकदशकं षट्छेदाः चतुर्मूलानि । नन्द्यनुयोगधरोऽरागद्वेषाभ्यां षट्त्रंशद् ॥ १४० ॥ ૫૭ ६५० गाथार्थ - २ राग-द्वेषथी रहित जनीने १२ अंगो, १० पयन्ना, ६ છેદ, ૪ મૂળ, નંદી અને અનુયોગદ્વાર એમ ૩૬ સૂત્રોને ધારણ કરવાથી भायार्थना छत्रीस गुणो थाय छे. (१४०) नाणंमि दंसणंमि य, चरणंमि तवंमि तहय विरियंमि । करणकारणाणुमइभेएहिं हुंति पण्णरसं १५ ॥ १४१ ॥ ज्ञाने दर्शने च चरणे तपसि तथा वीर्ये । करणकारणानुमतिभेदैर्भवन्ति पञ्चदश ॥ १४१ ॥ .... ......... ६५१ दसविहसामाया कुसलो १० पणसमिय ५ पंचसज्झाओ ५ । अपमत्तेग १ गुणेहिं, कुणइ सया सूरिछत्तीसं (४६ ) ॥ १४२ ॥ दशविधसामाचारीकुशलः पञ्चसमितः पञ्चस्वाध्यायः । अप्रमत्तैकं गुणैः करोति सदा सूरिः षट्त्रिंशद् ॥ १४२ ॥ ६५२ गाथार्थ - ज्ञानायार, हर्शनायार, यारित्रायार, तपायार भने ક્ષીર્યાચાર એ ૫ આચારને કરણ-કરાવણ-અનુમોદન એ ત્રણથી ગુણતાં ૧૫ થાય. ૧૦ પ્રકારની સામાચારીમાં કુશળ, ૫ સમિતિથી યુક્ત માચાર્ય અપ્રમત્તભાવરૂપ એક ગુણથી ૫ પ્રકારના સ્વાધ્યાયને કરે છે. મા પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણો થાય છે. (૧૪૧-૧૪૨) For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ५८ સંબોધ પ્રકરણ अट्ठ य पवयणमायाओ ८ सुहदुहसेज्जाण अट्ठ ८ तिविहसच्चं ३ । छब्भासा ६ झाण दुगं २, सत्तविभंग ७ दुधम्म २ छत्तीसं(४७)॥१४३ ॥ अष्ट च प्रवचनमातरः सुख-दुःखशय्यानामष्टौ त्रिविधसत्यम्। षड्भाषा ध्यानद्विकं सप्तविभङ्गानि द्विधर्मो षट्त्रिंशद् ॥ १४३ ॥ ..... ६५३ ગાથાર્થ– ૮ પ્રવચનમાતા, ૪ સુખશય્યા, ૪ દુઃખશય્યા, ૩ પ્રકારનું સત્ય, ૬ ભાષા, ૨ ધ્યાન, ૭ વિર્ભાગજ્ઞાન, ૨ ધર્મ એ પ્રમાણે આચાર્યના छत्रीस गु थाय छे. (१४3) વિશેષાર્થ– ર ધ્યાન– શુભ અને અશુભ. ૨ ધર્મ- સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ. ૮ પ્રવચનમાતા આદિ માટે જુઓ પરિશિષ્ટ. इच्चाइअणेगगुणगण-सयकलिओ सुविहियाण हियजणओ। आयरिओ सुपसत्थो, गच्छे मेढीसमो भणिओ ॥१४४ ॥ इत्याद्यनेकगुणगणशतकलितः सुविहितानां हितजनकः। आचार्यः सुप्रशस्तो गच्छे मेथिसमो भणितः ॥ १४४ ॥.......... ६५४ ગાથાર્થ-ઇત્યાદિ અનેક સેંકડો ગુણસમૂહથી યુક્ત, સારા આચારવાળા સાધુઓના હિતને કરનારા અને (એથી) અતિશય ઉત્તમ એવા આચાર્યને ગચ્છમાં આધારભૂત સ્તંભ સમાન કહ્યા છે. (૧૪૪) मूलुत्तरगुणसुद्धो, सदव्वभावेहिं पवयणुक्करिसो। होइ गुरुगीयत्थो, उज्जुत्तो सारणाईसु ॥१४५ ॥ मूलोत्तरगुणशुद्धः सद्रव्यभावैः प्रवचनोत्कर्षः।। भवति गुरुगीतार्थ उद्युक्तः सारणादिषु ॥ १४५ ॥ ......६५५ ગાથાર્થ– મૂલગુણ-ઉત્તરગુણોથી શુદ્ધ, ગીતાર્થ અને સારણાદિ કરવામાં ઉદ્યમવાળા ગુરુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે શાસનનો ઉત્કર્ષ १२॥२॥ थाय छे. (१४५) सो जिणसासणपासायपीढपायारसंनिहो भणिओ। तस्स कुतित्थगयेहि, हवइ न लहुयत्तणं किमवि ॥१४६ ॥ स जिनशासनप्रासादपीठप्राकारसंनिभो भणितः । तस्य कुतीर्थगतैर्भवति न लघुकत्वं किञ्चिदपि ॥ १४६ ॥..........६५६ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ગુરુ અધિકાર વિભાગ-૨ ગાથાર્થ તે આચાર્યને જિનશાસનરૂપ મહેલની પીઠિકા અને જિલ્લા સમાન કહ્યા છે. તે આચાર્યની અન્યદર્શનમાં રહેતા લોકોથી જરા પણ લઘુતા થતી નથી. (૧૪૬) सो भावसूरि तित्थयर-तुल्लो जो जिणमयं पयासेइ । जिणमयमइक्कमंतो, सो काउरिसो न सप्पुरिसो॥१४७॥ । स भावसूरिस्तीर्थंकरतुल्यो यो जिनमतं प्रकाशते । fજનમતમતિન : વાપુરષ: ન સત્પષ: ૪૭ || ... 9 ગાથાર્થ– જે આચાર્ય જિનમતને (યથાર્થપણે) પ્રકાશિત કરે છે તે ભાવાચાર્ય તીર્થકર તુલ્ય છે. જિનમતનું ઉલ્લંઘન કરતો તે કાપુરુષ છે, સપુરુષ નથી. (૧૪૭) हिंडड् नो भिक्खाए, तित्थयरो तित्थभावसंपत्तो। तहि जाइ न भिक्खट्ठा, सूरी वत्थासणाईणं ॥१४८॥ हिण्डते नो भिक्षायै तीर्थंकरस्तीर्थभावसंप्राप्तः । તથા જાતિ ઉપક્ષાર્થ સૂરિર્વસ્ત્રાશનાલીનામII ૨૪૮ | - ૬૧૮ ગાથાર્થ જે રીતે તીર્થભાવને પામેલા તીર્થકર ભિક્ષા માટે જતા નથી તેમ આચાર્ય વસ્ત્ર અને અશન આદિની ભિક્ષા માટે જતા નથી. . વિશેષાર્થ– તીર્થભાવને પામેલા=ભાવતીર્થકર બનેલા. આમ કહેવાનું કારણ એ છે કે તીર્થની સ્થાપના પહેલાં તીર્થકર ભિક્ષા માટે જાય છે, પણે તીર્થની સ્થાપના પછી જતા નથી. (૧૪૮). બંસમાવિદ્ય, પવયાસ સબં રહીનવતાવા, યુદ્ધ નિસંસમો સવ્યો ૨૪૨ . यत्समये यावतिकं प्रवचनसारं लभते तत् सर्वम् । મસિવ તથાવાતી શુદ્ધ નિ:સંશય: સર્વમ્ I ૨૪૨ ..... ......૧૬ ગાથાર્થ આચાર્ય જે સમયે જેટલા પ્રવચનસાર હોય તે સમયે તેટલા બધાય સારને મેળવે છે અને સંશયથી રહિત તે આચાર્ય તે સઘળા ય પ્રવચનસારને જેવી રીતે તીર્થકર કહે છે તે રીતે શુદ્ધ કહે છે. (૧૪૯) For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ १० સંબોધ પ્રકરણ जह अरिहा ओसरणे, परिसाइ मझट्ठिओ पढमजामे। वक्खाणइ सो अण्णं, सूरी वि तहा न अन्नत्थ ॥१५०॥ यथाऽर्हन् समवसरणे पर्षदो मध्यस्थितः प्रथमयामे। व्याख्यानयति सोऽन्यं सूरिरपि तथा नान्यत्र ॥ १५० ॥.................६६० ગાથાર્થ– જેવી રીતે સમવસરણમાં પર્ષદાની મધ્યે બિરાજમાન થયેલા અરિહંત પહેલા પ્રહરમાં ધમદશના કરે છે તે રીતે આચાર્ય પણ બીજા જીવોને (=ગૃહસ્થોને) પહેલા પ્રહરમાં વ્યાખ્યાન કરે છે, બીજા સમયે न8. (१५०) जह तित्थगरस्साणा, अलंघणिज्जा तहा य सूरीणं। न य मंडलिए भुंजइ, तित्थयरो तहा य आयरिओ ॥१५१॥ यथा तीर्थंकरस्याज्ञाऽलङ्घनीया तथा च सूरीणाम् । न च मण्डल्यां भुनक्ति तीर्थंकरस्तथा चाचार्यः ॥ १५१ ॥ ... .. ६६१ ગાથાર્થ– જેવી રીતે તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકાય તે રીતે આચાર્યની પણ આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકાય. જે રીતે તીર્થકર માંડલીમાં ભોજન કરતા નથી તે રીતે આચાર્ય પણ માંડલીમાં ભોજન કરતા નથી. (આચાર્ય ભગવંતની મહત્તા બતાવવા અને શરીરનું આરોગ્ય જળવાઈ २४ त्या ॥२५॥थी मायार्य भगवंत मला मो४न ४३.) (१५१) सव्वेसि पूयणिज्जो, तित्थयरो जह तहा य आयरिओ। परिसहवग्गे अभीओ, जिणुव्व सूरी वि धम्मकए ॥१५२॥ सर्वेषां पूजनीयस्तीर्थंकरो यथा तथा चाचार्यः। परिषहवर्गेऽभीतो जिनवत् सूरिरपि धर्मकृते ॥ १५२ ॥ .............. ६६२ ગાથાર્થ– જેવી રીતે તીર્થકર સર્વને પૂજય છે તે રીતે આચાર્ય પણ સર્વને પૂજય છે. જેવી રીતે તીર્થંકર પરીષહસમૂહમાં ભય પામતા નથી તે રીતે આચાર્ય પણ ધર્મના પાલન માટે (કષ્ટોમાં પણ) ભય પામતા नथी. (१५२) चिंतइ न लोगकज्जं, विकत्थणं कुणइ नेव संलावं । इक्को चिट्ठइ धम्म-ज्झाणे निस्संगयारत्तो ॥१५३ ॥ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ चिन्तयति न लोककार्यं विकत्थनं करोति नैव संलापम् । एकस्तिष्ठति धर्मध्याने निस्सङ्गतारक्तः ॥ १५३ ॥ ...... ६६३ गाथार्थ - खायार्य (तीर्थरनी प्रेम) सोडडार्यनी (= सांसारिऽ अमोनी) ચિંતા કરતા નથી, પોતાની પ્રશંસા કરતા નથી=ખોટી બડાઇ મારતા નથી, નિષ્કારણ બીજાની સાથે બોલતા નથી. નિ:સંગપણામાં અનુરાગી બનેલા भायार्य (वायनाहि सिवाय) खेडला धर्मध्यानमां रहे छे. (१43) एवं तित्थयरसमं नवहा सूरीण भासियं समए । " तस्साणाए वट्टण-मुब्भावणमित्थ धम्मस्स ॥ १५४ ॥ एवं तीर्थंकरसमं नवधा सूरीणां भाषितं समये । तस्याज्ञाया वर्तनमुद्भावनमत्र धर्मस्य ॥ १५४ ॥ ६६४ ગાથાર્થ— આ પ્રમાણે શાસ્ત્રમાં નવ રીતે આચાર્યને તીર્થંકરતુલ્ય કહ્યા છે. તે આચાર્યની આજ્ઞાપ્રમાણે ધર્મપ્રવૃત્તિ ક૨વામાં ધર્મની ઉન્નતિ થાય छे.(१३४) आणाए तो आणाए संयमो तह य दाणमाणाए । आणारहिओ धम्मो, मुणीण भणिओ तहा असारो ॥ १५५ ॥ ૬૧ आज्ञया तप आज्ञया संयमस्तथा च दानमाज्ञया । आज्ञारहितो धर्मो मुनीनां भणितस्तथाऽसारः || १५५ || .............. ६६५ गाथार्थ- आज्ञाथी (=स्रज्ञा प्रमाणे डरवाथी) तप छे, खाज्ञाथी સંયમ છે અને આજ્ઞાથી દાન છે. મુનિઓના આજ્ઞાથી રહિત ધર્મને खसार ह्यो छे. (१44) जह तुसखंडणमयमंडणाणि रुइयाणि सुण्णरण्णंमी । विहलाइ तहा जाणसु, आणारहियं अणुट्ठाणं ॥ १५६ ॥ यथा तुषखण्डनमृतमण्डनानि रुदितानि शून्यारण्ये । विफलानि तथा जानीहि आज्ञारहितमनुष्ठानम् ॥ १५६ ॥............. ६६६ ગાથાર્થ– જેવી રીતે ફોતરાઓને ખાંડવા, મૃતકને શણગારવું અને - જંગલમાં રડવું નિષ્ફળ છે તેવી રીતે આજ્ઞારહિત અનુષ્ઠાન નિષ્ફળ ४. (१५६) For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૨ आणाखंडणकारी, जइ वि विसुद्धं करेड़ आहारं । धम्मोवएसकरणाइ-विहलं सव्वं अणुवाणं ॥ १५७ ॥ आज्ञाखण्डनकारी यद्यपि विशुद्धं करोत्याहारम् । धर्मोपदेशकरणादि विफलं सर्वमनुष्ठानम् ॥ १५७ ॥................. ६६७ સંબોધ પ્રકરણ ગાથાર્થ– આજ્ઞાનું ખંડન કરનારો વિશુદ્ધ (સર્વદોષોથી રહિત) આહાર કરે તો પણ તેના ધર્મોપદેશ કરવો વગેરે સઘળાં અનુષ્ઠાનો निष्ण छे. (१५७) सव्वो वि अरिहदेवो, सुगुरु गुरू भाइ नाममित्तेण । तेसिं सुद्धसरूवं, पुण्णविहूणा न पावंति ॥ १५८ ॥ सर्वोऽप्यर्हदेवो सुगुरुर्गुरून् भणति नाममात्रेण । तेषां शुद्धस्वरूपं पुण्यविहीना न प्राप्नुवन्ति ॥ १५८ ॥ ગાથાર્થ— સઘળોય લોક અરિહંત દેવ છે અને સુગુરુ ગુરુ છે એમ નામમાત્રથી બોલે છે, પણ દેવ-ગુરુના શુદ્ધ સ્વરૂપને પુણ્યરહિત જીવો पामता नथी. (१५८) , ६६८ सिं सेवासंगं, दूरट्ठियमेव कालदोसाओ । तेसिं सुद्धसरूवस्स जाणणमवि दुल्हं लोए ॥ १५९ ॥ तेषां सेवासङ्गं दूरस्थितमेव कालदोषाद् । तेषां शुद्धस्वरूपस्य ज्ञानमपि दुर्लभं लोके ॥ १५९ ॥............... ६६९ ગાથાર્થ– અરિહંત દેવની અને સુગુરુની સેવાની પ્રાપ્તિ કાળના દોષથી દૂર જ રહેલી છે, અર્થાત્ તેમની સેવા દુર્લભ છે. (અરે !) લોકમાં તેમના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન પણ દુર્લભ છે. (૧૫૯) धण्णा कयपुण्णा, ताण कयत्थं सुजीवियं जम्मं । जे सुगुरुण सरूवं, लहंति वंदंति झायंति ॥ १६० ॥ ते धन्याः कृतपुण्यास्तेषां कृतार्थं सुजीवितं जन्म । ये सुगुरूणां स्वरूपं लभन्ते वन्दन्ते ध्यायन्ति ॥ १६० ॥ For Personal & Private Use Only .............. ६७० Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ગુરુ અધિકાર વિભાગ-૨ ગાથાર્થ– તેઓ ધન્ય છે, તેઓ ભાગ્યશાળી છે, તેમનો સારા જીવનવાળો જન્મ સફળ છે, કે જેઓ સુગુરુઓના સ્વરૂપને પામે છે, સુગુરુઓને વંદન કરે છે, સુગુરુઓનું ધ્યાન કરે છે. (૧૬૦) जत्थ य तित्थयराणं, उसहाईणं सुरिंदमहियाणं। आणं नाइक्कमइ तं, गच्छं भावसूरिपहुं ॥१६१ ॥ यत्र च तीर्थंकराणामृषभादीनां सुरेन्द्रमहितानाम् । મારાં નાતિજાતિ તે છે વિપ્રમુમ્ II ૨૬૭ II.. . ૬૭૨ ગાથાર્થ– જે ગચ્છમાં સુરેંદ્રોથી પૂજાયેલા ઋષભ વગેરે તીર્થકરોની આજ્ઞાનું ઉલ્લંઘન આચાર્ય કરતા નથી તે ગચ્છને ભાવાચાર્યસ્વામીવાળો જાણ, અર્થાત્ તે ગચ્છના સ્વામી ભાવાચાર્ય છે. (૧૧) जत्थ य अज्जाहिं समं, थेरा वि न उलवंति गयदसणा। न य झायंतीत्थीण-मंगोवंगाइ तं गच्छं॥१६२ ॥ यत्र चार्याभिः समं स्थविरा अपि नोल्लपन्ति गतदशनाः । ધ્યાન સ્ત્રીનામાનિ છમ્ II ૨૬ર II. ૬૭ર ગાથાર્થ જે ગચ્છમાં જેમના દાંતો નાશ પામ્યા છે એવા સ્થવિરો સાધ્વીઓની સાથે આલાપ-સંલાપ કરતા નથી, સ્ત્રીઓના અંગોપાંગોનું , ચિંતન કરતા નથી, તેને ગચ્છ કહે છે. ' વિશેષાર્થ અહીં ગાથામાં ૪ શબ્દના પ્રયોગથી સ્ત્રીઓના અંગોપાંગને જોતા નથી, કદાચ જોવાઈ ગયા હોય તો પણ બીજાની આગળ વર્ણન કરતા નથી એમ પણ સમજવું. સ્થવિરના વયસ્થવિર, શ્રુતસ્થવિર અને પર્યાયસ્થવિર એમ ત્રણ પ્રકાર છે. સાઈઠ વર્ષની ઉંમરથી વયસ્થવિર છે. સમવાયાંગ સૂત્ર સુધીના સૂત્રોના અભ્યાસી શ્રુતસ્થવિર છે. વિશ વર્ષના દીક્ષાપર્યાયથી પર્યાયસ્થવિર છે. (૧૬૨) (ગચ્છાચાર પત્રો-ગાથા-૬૧) पुढविदगअगणिमारुय, वणप्फइतसाण विविहाणं । मरणंते विन पीडा, करेइ मणसा तयं गच्छं ॥१६३ ॥ पृथ्व्युदकाग्निवायुवनस्पतित्रसानां विविधानाम् । મરાતે પિન પીડા જિયતે મનસા ત છમ્ II દ્દર ૬૭રૂ For Personal & Private Use Only . . . Page #75 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ— જે ગચ્છમાં વિવિધ પ્રકારના પૃથ્વીકાય-અપ્કાય-તેઉકાયવાયુકાય-વનસ્પતિકાય-ત્રસકાય જીવોની મરણાંતે પણ મનથી પણ પીડા કરાતી નથી તેને ગચ્છ કહે છે. ૬૪ વિશેષાર્થ— જંગલ વગેરેમાં રહેલ પૃથ્વીકાય વ્યવહારથી સચિત્ત છે. ઉદુંબર વગેરે દૂધાળા વૃક્ષોની નીચે અને માર્ગમાં રહેલ પૃથ્વીકાય મિશ્ર છે. હળથી ખેડાયેલ પૃથ્વી તે જ ક્ષણથી અર્ધી ન સૂકાય ત્યાં સુધી ક્યાંક મિશ્ર હોય છે. ઠંડી, ગરમી, ક્ષાર, ખાતર, અગ્નિ, મીઠું, ઔષધિ, કાંજી અને સ્નેહરૂપ શસ્ત્રથી હણાયેલ પૃથ્વી અચિત્ત છે. તળાવ વગેરેમાં રહેલ પાણી વ્યવહારથી સચિત્ત છે. ઉકાળેલું પાણી ત્રણ ઉકાળા ન આવે ત્યાં સુધી મિશ્ર છે. વર્ષાદથી પડતું પાણી જમીનમાં પડતા જ મિશ્ર થાય છે. ચોખાનું (=ચોખાના ધોવાણનું) પાણી ઘણું સ્વચ્છ ન થાય ત્યાં સુધી મિશ્ર છે. ઘણું સ્વચ્છ થયા પછી અચિત્ત જ છે. ઇંટના નિભાડા આદિમાં રહેલો અને વીજળી વગેરે સંબંધી અગ્નિ નિશ્ચયથી સચિત્ત છે. અંગારા આદિનો અગ્નિ વ્યવહારથી સચિત્ત છે. મુર્મુર આદિ અગ્નિમિશ્ર છે. ભાત, શાક, રાંધેલા ભાત વગેરેનું પાણી અને ઓસામણ વગેરેનો અગ્નિ અચિત્ત છે. પૂર્વદિશા આદિનો વાયુ વ્યવહારથી ચિત્ત છે. સઘળો ય અનંત વનસ્પતિકાય નિશ્ચયથી સચિત્ત છે. પ્રત્યેક વનસ્પતિકાય વ્યવહારથી સચિત્ત છે. મ્યાન થયેલા ફળ-પુષ્પ-પાંદડાં મિશ્ર છે. યતના આ પ્રમાણે છે—સચિત્ત પૃથ્વી-પાણી એ બેમાંથી કોઇ એકમાં જવું પડે તો પૃથ્વીમાં જવું. કેમ કે પાણીમાં નિયમા પૃથ્વી-ત્રસાદિ હોય છે. સચિત્ત પૃથ્વી અને વનસ્પતિમાં પૃથ્વીમાં જવું, વનસ્પતિમાં નહિ. કેમ કે વનસ્પતિમાં પૃથ્વીનો દોષ પણ સંભવે છે. સચિત્ત પૃથ્વી કે ત્રસ જીવો ઉપર ચાલવું પડે તો ત્રસરહિત પૃથ્વી ઉપર કે અલ્પ ત્રસવાળી પૃથ્વી ઉપર ચાલવું. જો નિરંતર ત્રસ જીવો હોય તો પૃથ્વી ઉપર ચાલવું. પાણી અને વનસ્પતિમાં વનસ્પતિવાળા રસ્તેથી જવું. કારણ કે પાણીમાં નિયમા વનસ્પતિ હોય છે. (૧૬૩) (ગચ્છાચાર પયજ્ઞો-ગાથા-૭૫) ૧. ગચ્છાચાર પયજ્ઞાની ૭૫મી ગાથામાં પૃથ્વીકાય આદિની સચિત્તતા આદિ અંગે વિસ્તારથી વર્ણન કર્યું છે. પણ અહીં તો વર્તમાનમાં સાધુ-સાધ્વીઓને સંયમ પાળવામાં ઉપયોગી બને તેટલું જ વર્ણન લીધું છે. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ एयारिस आयरिओ, जत्थ गणे एरिसो वि ओझाओ। पवयणमंदिरखंभु-ग्गयवेइयसंनिहो जाण ॥१६४ ॥ एतादृश आचार्यो यत्र गणे एतादृशोऽप्युपाध्यायः । प्रवचनमन्दिरस्तम्भोद्गतवेदिकासंनिभो जानीहि ॥ १६४ ॥...... ६७४ ગાથાર્થ– જે ગણમાં આવા આચાર્ય હોય ઉપાધ્યાય પણ આવા હોય તે ગણ જિનશાસનરૂપ મંદિરમાં સ્તંભ ઉપર રહેલી વેદિકા સમાન છે. म. तुं .. વિશેષાર્થ– વેદિકા એટલે મંગળકાર્ય માટે હાર વગેરેમાં કરવામાં આવતી ચોખંડી માટીની ઓટલી. જેમ વેદિકાથી મંદિર વગેરે શોભે છે, તેમ આવા આચાર્યોથી અને ઉપાધ્યાયોથી જૈનશાસન શોભે છે. (૧૬૪) ઉપાધ્યાયના ગુણોની પચીસ પચીસી पसमो पसन्नवयणो, विहिणा सव्वाण झावणाकुसलो। आयरियवयणपालण-तप्परो परमकज्जधरो ॥१६५॥ प्रशमः प्रसन्नवदनो विधिना सर्वेषामध्यापनाकुशलः । आचार्यवचनपालनतत्परः परमकार्यधरः ॥ १६५ ॥ ................ ६७५ पणवीस गुणसमेओ, विसेसओ सच्चकज्ज सच्चवओ। संघाइयाण कज्जे, उज्जुत्तो दढपइन्नो य ॥१६६ ॥ पञ्चविंशतिगुणसमेतो विशेषतः सत्यकार्यः सत्यव्रतः । ..सङ्घादिकानां कार्ये उद्युक्तो दृढप्रतिज्ञश्च ॥ १६६ ।। ............ ६७६ अथोपाध्यायगुणानां पञ्चविंशतिः पञ्चविंशिकाः इकारस अंगाइ ११, चउदस पुव्वाइं १४ जो अहिज्जेइ। . अज्झावेइ परेसिं पणवीसगुणो उवज्झाओ (१)॥१६७ ॥ एकादशाङ्गानि चतुर्दश पूर्वाणि योऽध्येति । अध्यापयति परेषां पञ्चविंशतिगुण उपाध्यायः ॥ १६७ ॥ ............ ६७७ ગાથાર્થ– પ્રશાંત, પ્રસન્ન મુખવાળા, વિધિથી સર્વને ભણાવવામાં કુશળ, આચાર્યના વચનનું પાલન કરવામાં તત્પર, ઉત્તમ કાર્યોને ધારણ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૬ કરનારા અર્થાત્ વિકથા વગેરે અશુભ નહિ, કિંતુ સ્વાધ્યાય વગેરે શુભ કાર્યો કરનારા, પચીશ ગુણોથી યુક્ત, વિશેષથી યથાર્થ કાર્યને બતાવનારા, સત્યવ્રતવાળા, સંઘાદિના કાર્યમાં તત્પર અને દઢપ્રતિજ્ઞાવાળા જેઉપાધ્યાય અગિયાર અંગોને અને ચૌદ પૂર્વોને સ્વયં ભણે છે અને બીજાઓને ભણાવે છે તે ઉપાધ્યાય પચીસ ગુણવાળા છે. (૧૬૫-૧૬૬-૧૬૭) इक्कारसंगधारी ११, बारउवंगाणि १२ जो अहिज्जेइ । ત ૢ ખરા ? વાળ છુ સત્તરી, ધરાવઇ ધરૂ પળવીસં( ૨૦૬૮ ॥ एकादशाङ्गधारी द्वादशोपाङ्गानि योऽध्येति । તથા ચરળરળક્ષતિ ધારયતિ ધતિ પદ્મવિજ્ઞતિઃ ॥ ૨૬૮ । .........૬૭૮ ગાથાર્થ– અગિયાર અંગને ધારણ કરનારા જે ઉપાધ્યાય બાર અંગોને ભણે છે (અને બીજાઓને ભણાવે છે) તથા ચરણસિત્તરી અને કરણસિત્તરીને સ્વયં ધારણ કરે છે અને બીજાઓને ધારણ કરાવે છે તે ઉપાધ્યાયના આ પ્રમાણે પચીસ ગુણો છે. (૧૬૮) नाणस्सासायण चउदसावि १४ न करेइ न कारवेइ परेसिं । ફશરમ સુવળનુ છુ, વવવાળઙ્ગ વ પળવીસ ( રૂ ) I॥ ૬૬૬ ॥ ज्ञानस्याशातनाश्चतुर्दशाऽपि न करोति न कारयति परेषाम् । एकादश सुवर्णगुणान् व्याख्यानयत्येवं पञ्चविंशतिः ॥ १६९ ॥ .......૬૭o ગાથાર્થ– જ્ઞાનની ૧૪ આશાતના સ્વયં નથી કરતા અને બીજાની પાસે નથી કરાવતા તથા સુવર્ણના ૧૧ ગુણોનું વ્યાખ્યાન કરે છે એ પ્રમાણે ઉપાધ્યાયના ૨૫ ગુણો છે. (૧૬૯) तेरस किरिया ठाणाणि १३ दव्वछकं ६ च कायछकं ६ च ( ४ ) । चउदस गुणठाणाणि १४, पडिमा सड्डाण इक्कार ११ (५) ॥ १७० ॥ त्रयोदश क्रियास्थानानि द्रव्यषट्कं च कायषट्कं च । વતુવંશ મુળસ્થાનાનિ પ્રતિમા: શ્રાદ્ધાનામેાવશ II ૨૭૦ .......... ........૬૮૦ ગાથાર્થ– ૧૩ ક્રિયાસ્થાનો, ધર્માસ્તિકાય વગેરે ૬ દ્રવ્યો, પૃથ્વીકાય વગેરે ૬ કાય, એ રીતે પચીસ તથા મિથ્યાત્વ વગેરે ૧૪ ગુણસ્થાનો, શ્રાવકની ૧૧ પ્રતિમા એમ ઉપાધ્યાયના પચીસ ગુણો છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ વિશેષાર્થ– શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વર્ણન આ જ ગ્રંથમાં શ્રાવક્મતિમા અધિકારમાં વિસ્તારથી જણાવ્યું છે. (૧૭૦) पंचमहव्वयपणवीसभावणाओ धरिज्जइ सयावि (६)। तह असुहभावणाओ, पणवीसं चयइ चाएइ (७)॥१७१ ॥ पञ्चमहाव्रतपञ्चविंशतिर्भावना धार्यन्ते सदापि । તથા ગુમાવનાઃ પર્શવશતિર્યંતિ ત્યાનયતિ ૭૨ II . ... ૬૮ ગાથાર્થ–પાંચ મહાવ્રતોની ૨૫ ભાવનાઓને સદા ધારણ કરે છે તથા અશુભ ૨૫ ભાવનાઓનો પોતે ત્યાગ કરે છે અને બીજાઓની પાસે . ત્યાગ કરાવે છે. વિશેષાર્થ– ૨૫ અશુભ ભાવનાઓ પરિશિષ્ટમાં પાંચ - અશુભભાવનાના વર્ણનમાં જુઓ. (૧૭૧). अड ८ सत्तरभेयपूजा १७, परूवई पण्णवीयभासाहि (८)। चहा पडिवत्तीए ४, पूयाभेयाविइगवीसं २१(९)॥१७२॥ अष्ट-सप्तदशभेदपूजाः प्ररूपयति प्रज्ञापितभाषाभिः । વાધ પ્રતિપત્યા પૂનાબેતા મÀર્વિતિઃ II ૨૭૨ .... ૬૮ર ગાથાર્થ પૂજાના ૮ અને ૧૭ ભેદોની પ્રતિપાદિત ભાષાઓથી પ્રરૂપણા કરે છે. ભક્તિ કરવા માટે ૪ અને ૨૧ પૂજા ભેદો છે. એમ ૨૫ ભેદો થાય છે. વિશેષાર્થ– પૂજાના ચાર ભેદો- પુષ્પપૂજા, નૈવેદ્યપૂજા, સ્તુતિપૂજા - અને પ્રતિપત્તિપૂજા. તેમાં જિનાજ્ઞાનું પાલન કરવું એ પ્રતિપત્તિપૂજા છે. (૧૭૨) - इंदियत्थाण वीसं तिगसहियं २३ सुह १ असुह १ रागदोसेहि। નો બ્લડપાવીસ ગુરૂવાથia(૨૦) ૨૭રૂ . इन्द्रियार्थानां विंशति त्रिकसहितां शुभाशुभां रागद्वेषाभ्याम् । નો ગૃહાતિ પર્વતિ[ળા ને વાવાનાં વા કરૂ II.. .... ... ૬૮૩ ૧. પૂર્વે “સત્ય” વગેરે જે ભાષાઓનું પ્રતિપાદન કર્યું છે તે સાધુ યોગ્ય ભાષામાંથી. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ६८ સંબોધ પ્રકરણ ગાથાર્થ– ઇંદ્રિયોના ત્રણ સહિત વસ (=૨૩) શુભાશુભવિષયોને २१-द्वेषथी ४९॥ न ४३. २३+२ (२।ग-द्वेष)=२५. म. पाध्यायना ५यासगु छ. (१७3) इगवीसं खलु भेया, मिच्छत्तस्स य परूवणा तेर्सि। चउविहसंघे कीड़, पणवीसं वायए निच्चं (११)॥१७४ ॥ एकविंशतिः खलु भेदा मिथ्यात्वस्य च प्ररूपणा तेषाम् । . .. चतुर्विधसङ्के क्रियते पञ्चविंशतिर्वाचके नित्यम् ।। १७४ ॥.......... ६८४ ગાથાર્થ– ઉપાધ્યાય મિથ્યાત્વના ૨૧ ભેદોની પ્રરૂપણા ચતુર્વિધ સંઘમાં કરે છે. આ (૨૧+૪=૨૫) ર૫ ગુણો ઉપાધ્યાયમાં સદા હોય छ. (१७४) . . भूयग्गामा चउदस १४, अडभंगीमुणणधरणपालणया ८।. अंगग्गभावपूयाभेयतियं ३ होइ पणवीसं (१२)॥१७५ ॥ भूतग्रामाश्चतुर्दश अष्टभङ्गी ज्ञान-धरण-पालनता। . अङ्गाग्रभावपूजाभेदत्रिकं भवति पञ्चविंशतिः ॥ १७५ ॥............ ६८५ . ગાથાર્થ– ૧૪ ભૂતગ્રામ, જ્ઞાન-ધરણ-પાલનની અષ્ટભંગી અને अंग-मय-भावपूल में त्रए मेम २५ गु थाय छे. (१७५) . तहणंत ८ पुग्गलपरियाणं ८ अडअड नवनियाणाई ९ (१३)। तत्त नव ९ खित्तनवगं ९, नयसत्तगमेव ७ पणवीसं (१४)॥१७६ ॥ तथाऽनन्तपुद्गलपरिवर्तानामष्टौ अष्टौ नवनिदानानि। . तत्त्वनव क्षेत्रनवकं नयसप्तकमेव पञ्चविंशतिः ॥ १७६ ॥.......... ६८६ : ગાથાર્થ– ૮ અનંતા, ૮ પુદ્ગલપરાવર્ત, ૯ નિદાન એમ ૨૫ ગુણો छ. ८ तत्त्वो, ८ क्षेत्र भने ७ नयो मेम २५ गुण छ. (१७६) निक्खेवा ४अणुओगा ४,धम्मकहा ४ विकह ४दाणधम्माइ४। चउरो पण ५ कारण-मेव गुणा हुँति पणवीसं(१५)॥१७७॥ निक्षेपा अनुयोगा धर्मकथा विकथा दानधर्मादयः । चत्वारःपञ्चकारणान्येवं गुणा भवन्ति पञ्चविंशतिः ॥ १७७ .... ६८७ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ગાથાર્થ– નિક્ષેપા, અનુયોગ, ધર્મકથા, વિકથા અને દાનાદિ ધર્મ એ દરેક ચાર ચાર અને પાંચ કારણો એમ ર૫ ગુણો છે. (૧૭૭) नाण५ ववहार५ सम्मं५, पवयण अंगाणि५ तहपमाया य५ । पणपणगं पणवीसं परूवई वायगस्स गुणा (१६)॥१७८ ॥ ज्ञान-व्यवहार-सम्यक्त्वं प्रवचनाङ्गानि तथा प्रमादाश्च । पञ्चपञ्चकं पञ्चविंशतिः प्ररूपयति वाचकस्य गुणाः ॥ १७८ ॥...... ६८८ ગાથાર્થ– જ્ઞાન, વ્યવહાર, સમ્યકત્વ, પ્રવચનનાં અંગો અને પ્રમાદ એ દરેકના પાંચ પાંચ ભેદોની પ્રરૂપણા કરે છે. આમ ઉપાધ્યાયના ૨૫ गु छे. (१७८) . बारसवय १२ रुइदसगं १०, विहिवायतियं ३ च होइ पणवीसं (१७)। हिंसा ३ऽहिंसाण तिय ३ उस्सग्गदोसाण गुणवीसं १९ (१८)॥१७९ ॥ द्वादशव्रतानि रुचिदशकं विधिवादत्रिकं च भवति पञ्चविंशतिः । हिंसाऽहिंसयोस्त्रिकमुत्सर्गदोषाणामेकोनविंशतिः ॥ १७९ ॥...... ६८९ ગાથાર્થ– શ્રાવકના ૧૨ વ્રતો, ૧૦રુચિ અને ૩ વિધિવાદ એમ ૨૫ ગુણો છે. ૩ પ્રકારની હિંસા, ૩ પ્રકારની અહિંસા અને કાયોત્સર્ગના | ૧૯ દોષો એમ ૨૫ ગુણો છે. વિશેષાર્થ– ત્રણ પ્રકારની હિંસા-અહિંસાનું વર્ણન દેવ અધિકારની ૧૧૫મી ગાથામાં છે. ૩ વિધિવાદ માટે જુઓ પરિશિષ્ટ, (૧૭૯) आयापवयणमायामयठाणाणित्ति अडतिगं २४ सद्धा १ । ‘एवंपणवीसगुणा(१९)सड्डाणगुणायइगवीसं २१ ॥१८०॥ आत्म-प्रवचनमातृ-मदस्थानानि इत्यष्टत्रिकं श्रद्धा। एवं पञ्चविंशतिर्गुणाः श्राद्धानां गुणाश्चैकविंशतिः ॥ १८० ॥..... ६९० चउरो वित्तिपवत्तण-मिइ पणवीसं (२०) अतत्त ३ तत्ततिगं ३ । गारव ३ सल्ल३ छलेसा ६, दंडतिगं३ कारणचउकं४(२१)॥१८१॥ चत्वारि वृत्तिप्रवर्तनमिति पञ्चविंशतिरतत्त्वतत्त्वत्रिकम् । गारवशल्य-षड्लेश्या दण्डत्रिकं कारणचतुष्कम् ॥ १८१ ॥.......... ६९१ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૦. સંબોધ પ્રકરણ ગાથાર્થ– ૮ આત્મા, ૮ પ્રવચનમાતા, ૮ મદસ્થાનો અને શ્રદ્ધા એમ ૨૫ ગુણો છે. શ્રાવકોના ૨૧ ગુણો ૪ પ્રકારના વૃત્તિસંક્ષેપતપમાં પ્રવર્તવુ એમ ૨૫ ગુણો છે. ૩ અતત્ત્વ, ૩ તત્ત્વ, ૩ ગારવ, ૩ શલ્ય, ૩ દેડ, ૬ વેશ્યા અને ૪ કારણ એમ ઉપાધ્યાયના ૨૫ ગુણો છે. (૧૮૦-૧૮૧) શ્રદ્ધા- તે જ નિઃશંકપણે સાચું છે કે જે જિનોએ કહ્યું છે એવી માન્યતા તે શ્રદ્ધા છે. ૩ તત્ત્વ– અરિહંતદેવ, સુસાધુ એવા ગુરુ અને જિનેશ્વરે કહેલો, ધર્મ, ૩ અતત્ત્વ- કુદેવ, કુગુરુ, કુધર્મ. अरिहंतज्जणठाणा, वीसं २० आयारपणग ५ पणवीसं (२२)। अरिहंतसिद्धगुणया,बारस १२ अड८ भत्तिपणगत्तं५(२३)॥१८२॥ अर्हदर्जनस्थानानि विंशतिराचारपञ्चकं पञ्चविंशतिः । અત્સિદ્ધાર્થ રાશીષ્ટ પશ્ચિમ્ II ૨૮ર / ૬૬૨ ગાથાર્થ– તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરવાના ૨૦ સ્થાનો અને ૫ આચારો એમ ૨૫ ગુણો છે. અરિહંતના ૧૨, સિદ્ધના ૮ અને ૨ પ્રકારની ભક્તિ એમ ૨૫ ગુણો થાય છે. (૧૮૨). सिद्धा पन्नरस भेया १५, दसतिग १० सहिया हवंति पणवीसं (२४)। आगार सोलसत्ति १६, नवहा संसारिणो जीवा ९ (२५)॥१८३ ॥ सिद्धाः पञ्चदशभेदा दशत्रिकसहिता भवन्ति पञ्चविंशतिः। ઝાઇ: પોતિ નવધા સંસારિણી નીવાર / ૧૮રૂ I ૬૧૩ ગાથાર્થ–૧૦ત્રિક સહિત સિદ્ધોના ૧૫ભેદો એમ ૨૫ ગુણો થાય છે. ૧૬ કાયોત્સર્ગના ૧૬ આગારો અને ૯ પ્રકારના જીવો એમ ૨૫ ગુણો થાય છે. વિશેષાર્થ– ૯ જીવો– પાંચ એકેંદ્રિય, ત્રણ વિકસેંદ્રિય અને પંચેંદ્રિય એમ નવ પ્રકારના જીવો છે. (૧૩) असणाईणं दोसा, दसगं उप्पायणस्स सोलसगं (२६)। एवं पणवीसीओ, हवंति तह वायगगुणाणं ॥१८४॥ ૧. અહીં દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ધર્મનાં કારણ સમજવાં. પ્રસ્તુત ગ્રંથમાં ૧૦મી ગાથામાં પણ આ ચાર કારણોનો નિર્દેશ છે. ૨. ઉત્પાદનના ૧૫ દોષો અન્ય ગ્રંથમાં જણાવ્યા છે. ત્યાં પરસે એવો શબ્દ છે. તેથી અહીં પદ્મ એવો પાઠ હોવો જોઈએ. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ अशनादीनां दोषाणां दशकमुत्पादनस्य षोडशकम् । एवं पञ्चविंशतिका भवन्ति तथा वाचकगुणानाम् ॥ १८४ ॥........... ६९४ ગાથાર્થ ૧૦ પિંડેષણાના દોષો અને ૧૬ ઉત્પાદનના દોષો એમ ૨૬ ગુણો થાય. આ પ્રમાણે ઉપાધ્યાયના ગુણોની (પચીસ) પચીસીઓ थाय छे. (અહીં ૨૫ના બદલે ૨૬ ગુણો કહ્યા છે. તેથી આ ગાથામાં અશુદ્ધિછે.) इच्चाईगुणकलिओ, विसुद्घजिणमयपरूवणाकुसलो । नयनिउणोवज्झाओ, परमप्पाणं वि यावेइ ॥ १८५ ॥ इत्यादिगुणकलितो विशुद्धजिनमतप्ररूपणाकुशलः । नयनिपुणोपाध्यायः परमात्मानमपि चावति ॥ १८५ ॥ ............ ६९५ ગાથાર્થ— ઇત્યાદિ ગુણોથી યુક્ત; જિનમતની વિશુદ્ધ પ્રરૂપણા કરવામાં કુશળ અને નયોમાં નિપુણ એવા ઉપાધ્યાય બીજાઓનું અને पोतानुं पए। रक्षए। डरे छे. (१८५) सम्मत्तनाणंसंजम- जुत्तो सुत्तत्थतदुभयविहिण्णू । आयरियठाणजुग्गो, सुत्तं वाए उवज्झाओ ॥ ९८६ ॥ ૭૧ सम्यक्त्वज्ञानसंयमयुक्तः सूत्रार्थतदुभयविधिज्ञः । आचार्यस्थानयोग्यः सूत्रं वाचयत्युपाध्यायः ॥ १८६ ॥ ६९६ गाथार्थ - सभ्यइत्व-ज्ञान-संयमथी युक्त, सूत्र, अर्थ अने सूत्र - अर्थ ઉભયની (ભણવાની) વિધિના જ્ઞાતા અને આચાર્યપદને યોગ્ય એવા उपाध्याय सूत्र यावे छे. (१८६) थिरसंघयणी जाइ - विसिकुलवं जिइंदिओ भो । नो हीणअंगुवंगो, नीरोगी वायणादक्खो ॥ १८७ ॥ स्थिरसंहननी जातिविशिष्टकुलवान् जितेन्द्रियो भद्रः । नो हीनाङ्गोपाङ्गो निरोगी वाचनादक्षः ॥ १८७ ॥ गुरुदत्तपरममंतो, दिक्खोवावणापट्ठासु । दक्खो लक्खगुणेहिं, संजुओ वायगो भणिओ ॥ १८८ ॥ For Personal & Private Use Only ६९७ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૨ . સંબોધ પ્રકરણ गुरुदत्तपरममन्त्रो दीक्षोपस्थापनाप्रतिष्ठासु । ક્ષો : સંયુwો વીવો મળત: ૨૮૮ ૬૧૮ ગાથાર્થ– દઢ સંઘયણવાળા, વિશિષ્ટ જાતિવંત, કુલીન, જિતેદ્રિય, કલ્યાણરૂપ, પૂર્ણ અંગોપાંગવાળા, નિરોગી, વાચનામાં કુશળ (ઉપાધ્યાયપદ આપવાના સમયે) ગુરુએ જેમને (વર્ધમાનવિદ્યારૂપ) શ્રેષ્ઠ મંત્ર આપ્યો છે તેવા અને દીક્ષા-વડી દીક્ષા-પ્રતિષ્ઠામાં કુશળ એવા ઉપાધ્યાયને (શાસ્ત્રમાં) લાખો ગુણોથી યુક્ત કહ્યા છે. (૧૮૭-૧૮૮) थिरकरणा पुण थेरो, पवित्तिवावारिएसु कज्जेसु। जो जत्थ सीयइ जई, संतबलो तं थिरं कुणइ ॥१८९॥... स्थिरकरणात् पुनः स्थविरः प्रवृत्तिव्यापारितेषु कार्येषु । યો યત્ર નીતિ તિઃ સર્વતતં સ્થિરં સતિ ૨૮૬ . .... ૧૨ ગાથાર્થ– પ્રવર્તકે જોડેલા કાર્યોમાં જે સાધુ જે કાર્યમાં છતીશક્તિએ પણ પ્રમાદ કરતો હોય તે સાધુને તે કાર્યમાં સ્થવિર સ્થિર કરે જોડે છે. સ્થિર કરવાના કારણે સ્થવિર કહેવાય છે. (૧૮૯) सम्मत्तनाणचरणा-इसु वत्थाईसु तह विहारेसु। सव्वेसु सहायत्तं किच्चा संजमथिरो कुणइ ॥१९० ॥ सम्यक्त्व-ज्ञान-चरणादिषु वस्त्रादिषु तथा विहारेषु । સર્વેષ સહાયત્વે કૃત્વા સંયસ્થિર કરોતિ II ૨૨૦ I .... . ૭૦૦ ગાથાર્થ– સ્થવિર સમ્યક્ત્વ-જ્ઞાન-ચારિત્ર વગેરેમાં, વસ્ત્ર વગેરેમાં અને વિહારમાં એમ સર્વ કાર્યોમાં સાધુને સહાય કરીને સંયમમાં સ્થિર કરે છે. (૧૯૦) तवसंजमजोगेसु, जो जोगो तत्थ तं पवत्तेइ । असुहं च निवत्तेइ, गणतत्तिल्लो पवित्तीओ ॥१९१॥ तपःसंयमयोगेषु यो योग्यो तत्र तं प्रवर्तयति। પશુમાશ્વ નિવર્નયતિ તત્પર પ્રવર્તક | ૨૧૨ .... ...... ૭૦ ગાથાર્થ ગચ્છને સંભાળવામાં તત્પર પ્રવર્તક તપ અને સંયમના યોગોમાં જે સાધુ જે યોગમાં યોગ્ય હોય તેને તે યોગમાં પ્રવર્તાવે છે અને અશુભયોગોથી રોકે છે. (૧૯૧) For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ संघस्सावि पवत्तइ, आयरियाईहि जंजिओ संतो। वच्छलपभावणाइसु, महत्तकारी पवित्तीओ ॥१९२ ॥ सङ्घस्यापि प्रवर्तयत्याचार्यादिभिर्योजितः सन्। वात्सल्यप्रभावनादिषु महत्त्वकारी प्रवर्तकः ॥ १९२ ॥........... ७०२ ગાથાર્થ– આચાર્ય વગેરેથી સંઘનાં કાર્યો માટે જોડાયેલ પ્રવર્તક સંઘને પણ વાત્સલ્ય-પ્રભાવના વગેરે ધર્મકાર્યોમાં પ્રવર્તાવે છે. આ રીતે પ્રવર્તક शासनमा महान गर्यो ४३ छ. (१८२) संपुण्णजोगवाही, कालग्गहणप्पभिइअणुटाणे। उज्जमइ उज्जमावइ, जहजुग्गं सो गणी गच्छे ॥१९३ ॥ संपूर्णयोगवाही कालग्रहणप्रभृत्यनुष्ठाने। उद्यच्छति उद्यमयति यथायोग्यं स गणी गच्छे ।। १९३ ।।...... ७०३ ગાથાર્થ–સંપૂર્ણયોગને વહન કરનાર જે કાલગ્રહણ વગેરે અનુષ્ઠાનમાં સ્વયે ઉદ્યમ કરે છે અને બીજાઓની પાસે ઉદ્યમ કરાવે છે તે ગચ્છમાં rel (=गए१४) वाय छे. (१८3) उद्धावणा पहावण, खित्तोवहिमग्गणेसु अविसाई। सुत्तत्थतदुभयविऊ, गुणसिद्धो एरिसो अगणी ॥१९४ ॥ उद्धावना प्रधावना क्षेत्रोपधिमार्गणेष्वविषादी। सूत्रातदुभयविद् गुणसिद्ध एतादृशश्च गणी ॥ १९४ ॥ ............. ७०४ Pथार्थ- क्षेत्र भने ७५धिने शो५qामi (उद्धावना=) दूर विधार ४२१.७di (प्रधावना=) uj३२१॥ ७i °४२८५७. विषा ना ४२॥२, સૂત્ર, અર્થ અને સૂત્ર-અર્થ ઉભયને જાણનારા અને જેમને ગુણો સહજ સિદ્ધ થઈ ગયા છે એવા ગણાવચ્છેદક હોય છે. (૧૯૪). एपंचावि पयत्था, लघुपज्जाया वि अवमरायणिया। पज्जायजिट्ठसामन्नसाहूणं वंदणिज्जा य ॥१९५ ॥ एते पञ्चापि पदस्था लघुपर्याया अप्यवमरात्निकाः । पर्यायज्येष्ठसामान्यसाधूनां वन्दनीयाश्च ॥ १९५ ॥.. ........ ७०५ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ આ પાંચેય અલ્પદીક્ષાપર્યાયવાળા હોવાના કારણે દીક્ષાપર્યાયમાં નાના હોય તો પણ દીક્ષાપર્યાયથી મોટા સામાન્ય સાધુઓને વંદન કરવા યોગ્ય છે. (૧૯૫) ૭૪ सामन्नत्तं गुरुकयपयमत्तमविक्खिऊण विण्णेयं । सामन्ना अवि मुणिणो, गुणरयणकरंडगब्भूया ॥ १९६ ॥ सामान्यत्वं गुरुकृतपदमात्रमपेक्ष्य विज्ञेयम् । सामान्या अपि मुनयो गुणरत्नकरण्डकभूताः ॥ १९६ ॥ ..... ૭૦૬ ગાથાર્થ—ઉપરની ગાથામાં ‘સામાન્ય સાધુઓને’ એમ જે સામાન્યપણું કહ્યું તે માત્ર ગુરુએ આપેલા પદની અપેક્ષાએ સમજવું. સામાન્ય (=પદ વિનાના) પણ સાધુઓ ગુણરૂપરત્નોથી ભરેલા કરંડિયા સમાન છે. (૧૯૬) जत्थ य पंच इमे वि, नत्थि गणे सो हु पल्लिसारिच्छो । सम्मत्तरयणहरणे, भव्वाणं भवब्भमणसीलो ॥ १९७ ॥ यत्र च पञ्चेमेऽपि न सन्ति गणे स खलु पल्लिसदृशः । સમ્યવત્વરનહાળે મળ્યાનાં મવપ્રમળશીઃ ॥ ૨૬ ................ ગાથાર્થ જે ગચ્છમાં આ પાંચેય નથી તે ગચ્છ ખરેખર ! ભવ્ય જીવોના સમ્યક્ત્વરૂપરત્નનું હરણ કરવામાં ચોરોની પલ્લી સમાન છે અને ભવમાં ભમવાના સ્વભાવવાળો છે. (૧૯૭) तत्थ न मुहुत्तमित्तं, वसियव्वं सुविहिएहि साहूहिं । जइ सामण्णा मुणिणो, नागुणिणो तओ वरं गेहं ॥ १९८ ॥ तत्र न मुहूर्तमात्रं वसितव्यं सुविहितैः साधुभिः । થતિ સામાન્યા મુનયો નાગુણિનસ્તો વરે ગૃહમ્ ॥ ૧૮ । ............ ગાથાર્થ જ્યાં આચાર્યાદિ પાંચ ન હોય તે ગચ્છમાં સુવિહિત સાધુઓએ એક મુહૂર્ત પણ ન રહેવું જોઇએ. જો સામાન્ય (=પદ રહિત) મુનિઓ ગુણરહિત ન હોય તો તેમણે આવા ગચ્છમાં રહેવું તેના કરતાં ઘરે રહેવું સારું છે. (૧૯૮) For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ગુરુ અધિકાર વિભાગ-૨ સાધુના ગુણોની સત્તાવીશ સત્તાવીશી छव्वय ६ छकायरक्खा १२, पंचिंदिय १७ लोहनिग्गहो १८ खंती १९॥ भावविसुद्धी २० पडिलेहणाइकरणे विसुद्धी य २१ ॥१९९ ॥ षड्व्रत-षट्कायरक्षा पञ्चेन्द्रिय-लोभनिग्रहः क्षान्तिः । भावविशुद्धिः प्रतिलेखनादिकरणे विशुद्धिश्च ॥ १९९ ॥......... ७०९ संयमजोए जुत्तो २२, अकुसलमणवयणकायसंरोहो २५ । सीयाइपीडसहणं २६, मरणं उवसग्गसहणं च २७(१)॥२०॥ संयमयोगे युक्तोऽकुशलमनोवचनकायसंरोधः । शीतादिपीडासहनं मरणमुपसर्गसहनं च ॥ २०० ॥ ............... ७१० सत्तावीसगुणेहिं अन्नेहिं जो विभूसिओ साहू। जिणपासायपवेसे, दुयारसमो रम्मगुणनिवहो ॥२०१॥ सप्तविंशतिगुणैरन्यैश्च यो विभूषितः साधुः । जिनप्रासादप्रवेशे द्वारसमो रम्यगुणनिवहः ।। २०१ ।. ....... ७११ - ગાથાર્થ ૬ વ્રત અને ૬ જીવનિકાયની રક્ષા, ૫ ઇંદ્રિય અને લોભનો निक्ष, क्षमा, भावविशुद्ध, पति माह ४२वामा विशुद्धि, સંયમયોગમાં યુક્ત, અકુશળ મન-વચન-કાયાનો નિરોધ, ઠંડી વગેરેની પીડાને સહન કરવી, મરણ આવી જાય તો પણ ઉપસર્ગો સહન કરવા, અર્થાત્ મરણના ભયથી ઉપસર્ગોથી દૂર ન ભાગવું. આ ૨૭ ગુણોથી અને બીજા પણ ગુણોથી જે સાધુ વિભૂષિત છે, મનોહરગુણોના સમૂહસ્વરૂપ તે સાધુ જિનમંદિરમાં પ્રવેશ કરવા માટે દ્વાર સમાન છે. અર્થાત્ આવા ગુણસંપન્ન સાધુ અરિહંત દેવની યથાર્થ સ્વરૂપે ઓળખાણ કરાવીને જિનભક્તિ કરવાનો ઉપદેશ આપે છે. એથી ભવ્ય જીવો જિનમંદિરમાં प्रमुमति ४२॥२॥ बने छे. (१८८-२००-२०१) उरग-गिरि-ज्वलन-सागर-गगन-तरुगणसमश्च यो भवति । भ्रमर-मृग-धरणि-जलरुह-रवि-पवनसमो यतः श्रमणः ॥२०२॥ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ७६. उरग - गिरि-ज्वलन - सागर - गगन-तरुगणसमश्च यो भवति । ७१३ भ्रमर - मृग-धरणि- जलरुह - रवि - पवनसमो यतः श्रमणः ॥ २०२ ॥ ७१२ विष-तिनिश - वायु- वञ्जुल - करवीरोत्पलसमेन श्रमणेन । भ्रमरोन्दुर-नट- कुर्कुटादर्शसमेन भवितव्यम् ॥ २०३ ॥ विष- तिनिश-व - वायु- वञ्जुल-करवीरोत्पलसमेन श्रमणेन । भ्रमरोन्दुर-नट- कुर्कुटादर्शसमेन भवितव्यम् ॥ २०३ ॥ गाथार्थ - साधु, साथ, पर्वत, अग्नि, सागर, खाश, वृक्षगंश, अभर, भृग, पृथ्वी, अमण, सूर्य अने पवन समान होय छे. साधुखे विष, भधयुडो, वायु, नेतर, अरेएश, उमणं, अमर, ६२, नट, डुडडी અને આરિસા જેવા થવું જોઇએ. ,. વિશેષાર્થ— આ ઉપમાઓનું વિશેષ વર્ણન બીજા અધિકારમાં કુગુરુના વર્ણનમાં ચોથી ગાથામાં અને સુગુરુના વર્ણનમાં ૨૨૪-૨૨૫ ગાથાઓમાં थुं छे. (२०२-२०3) पंचमहव्वयभावण - भाविल्लो २५ दव्वभाव २ भेएहिं २७ (३) । पणवीसमसुहभावण-मुज्झइ २५ तहरागदोसेहिं २ २७ ( ४ ) ॥ २०४ ॥ સંબોધ પ્રકરણ पञ्चमहाव्रतभावनाभाववान् द्रव्य-भावभेदाभ्याम् । पञ्चविंशत्यशुभभावनमुज्झति तथा राग-द्वेषाभ्याम् ॥ २०४ ॥........७१४ ગાથાર્થ— સાધુ દ્રવ્ય-ભાવ ભેદોથી પાંચ મહાવ્રતોની ૨૫ ભાવનાઓને ભાવનારા હોય, તથા રાગ-દ્વેષથી ૨૫ અશુભ ભાવનાઓનો ત્યાગ કરે छे. (२०४) दस समणधम्म १० बंभ- व्वयगुत्ती ९ अट्ठसमयमायाओ ८ । धारेइ सगवीसं २७, निच्चमुज्जू य ववहारे ( ५ ) ॥ २०५ ॥ दशश्रमणधर्मं ब्रह्मचर्यगुप्तिरष्टसमयमातृः । ............ ७१५ धारयति सप्तविंशतिं नित्यमृजुश्च व्यवहारे ॥ २०५ ॥ ગાથાર્થ— સદા વ્યવહારમાં સરળ એવા સાધુ દશ પ્રકારના શ્રમણ ધર્મને અને નવ બ્રહ્મચર્ય ગુપ્તિઓને તથા અષ્ટ પ્રવચનમાતાને એ પ્રમાણે २७ गुलोने धारा ५रे छे. (२०५) For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ७७ ગુરુ અધિકાર વિભાગ-૨ सुहझाणदुगचउक्ग ८ नाणाइतियं ३ मित्तीचऊकं च । इशिकंचउभेयं १६, इय सगवीसंसया धड २७(६)॥२०६॥ शुभध्यानद्विकचतुष्कं ज्ञानादित्रिकं च मैत्रीचतुष्कम् । एकैकं चतुर्भेदमिति सप्तविंशतिं सदा धारयति ॥ २०६ ॥ ........ ७१६ ગાથાર્થ–બે શુદ્ધ ધ્યાનના ચાર ચાર ભેદ, જ્ઞાનાદિ ત્રણ, મૈત્રી આદિ ચાર ભાવનાના પ્રત્યેકના ચાર ચાર ભેદ એમ ૨૭ ગુણોને સાધુ સદા पा२९॥ ४२ छे. (२०६). असुहज्झाणदुगस्स, चउक्कगं ८ तह कसाय सोलसगं १६ । नाणाइविराहणतिगं ३, इइ सगवीसं २७ सया चयइ (७)॥२०७॥ अशुभध्यानद्विकस्य चतुष्कं तथा कषायषोडशकम् । ज्ञानादिविराधनात्रिकमिति सप्तविंशति सदा त्यजति ॥ २०७ ॥ ....... २७ ગાથાર્થ– બે અશુભધ્યાનના ચાર ચાર ભેદો, ૧૬ કષાયો અને જ્ઞાનાદિ ત્રણની વિરાધના એમ ૨૭ દોષોને સાધુ સદા ત્યજે છે. (૨ ) पिंडेसण ७ पाणेसण ७, सत्तिकासत्त ७ असुहछब्भासा ६। धारेई २१ चयइ निच्चं सगवीसगुणा २७ मुणीणं च (८)॥२०८॥ पिण्डैषणाः पाणैषणाः सप्ततिकाः सप्त अशुभषड्भाषाः । धारयति त्यजति नित्यं सप्तविंशतिगुणा मुनीनां च ॥ २०८ ..... ७१८ ગાથાર્થ ૭ પિંડેષણ, ૭ પાનૈષણા અને સમસપ્તકના ૭ ગુણોને ધારણ કરે છે, તથા છ અશુભ ભાષાનો સદા ત્યાગ કરે છે. એ પ્રમાણે साधुमोना २७ गु छ. (विशेषार्थ भाटे परिशिष्ट अमी.) (२०८) सच्चवयणाणं दसगं १०, संजमभेया हवंति सत्तरस १७ । एवं सगवीसगुणा २७ मुणीण मुखत्थिपवराण (९)॥२०९॥ सत्यवचनानां दशकं संयमभेदा भवन्ति सप्तदश। एवं सप्तविंशतिगुणा मुनीनां मोक्षार्थिप्रवराणाम् ॥ २०९ ॥.......... ७१९ - ગાથાર્થ– દશ સત્યવચન, ૧૭ સંયમભેદો એ પ્રમાણે મોક્ષાર્થી જીવોમાં શ્રેષ્ઠ એવા મુનિઓના ૨૭ ગુણો છે. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ७८ સંબોધ પ્રકરણ વિશેષાર્થ– દશ પ્રકારના સત્યનું વર્ણન સુગુરુ અધિકારમાં પરમી ગાથામાં છે. ૧૭ પ્રકારના સંયમનું વર્ણન ગુરુ અધિકારમાં ૪૫મી थामा छ. (२०८) बज्झभितरभेएण बारसभेओ तवो १२ य कामो वि। चउदसविहो १४ असंजम-निग्गहो १ होइ सगवीसं(१०)॥२१०॥ बाह्याभ्यन्तरभेदेन द्वादशभेदं तपश्च कामोऽपि। चतुर्दशविधोऽसंयमनिग्रहो भवन्ति सप्तविंशतिः ॥ २१० ॥.......... ७२० ગાથાર્થ– બાહ્ય અને અત્યંતર ભેદથી ૧૨ તપભેદ, ૧૪ પ્રકારનો કામ અને અસંયમનો નિગ્રહ એમ ૨૭ ગુણો થાય છે. વિશેષાર્થ– ૧૪ પ્રકારના કામનું વર્ણન આ જ ગ્રંથમાં ગુરુ અધિકાર विभा-२ ६५-६६ थाम . (२.१०) दसदोसा एसणस्स १०, दोसा उप्पायणस्स सोलस वि १६ । अगिद्धीभावजुत्तो १,सगवीस गुणा इमे मुणिणो २७(११)॥२११॥ दशदोषा एषणाया दोषा उत्पादनस्य षोडशापि । अगृद्धिभावयुक्तः सप्तविंशतिगुणा इमे मुनेः ॥ २११ |........... ७२१ ગાથાર્થ– ૧૦ એષણાદોષો, ૧૬ ઉત્પાદનદોષો અને અગૃદ્ધિભાવથી युत मा २७ गु मुनिना : (२११) उग्गमदोसा सोलस १६, पण आसव ५ मंडलीए ५ मणसहिया १। एवं गुणसगवीसं, साहूणं भावसाहूणं २७ (१२)॥२१२॥ उद्गमदोषा षोडश पञ्चास्रव-मण्डल्योर्मन:सहिताः। एवं गुणसप्तविंशतिः साधूनां भावसाधूनाम् ॥ २१२ ॥ ............ ७२२ ગાથાર્થ– ૧૬ ઉદ્દગમદોષો, મન સહિત ૫ આસવો, ૫ માંડલીના દોષો એ પ્રમાણે ભાવસાધુઓના ૨૭ ગુણો છે. (૨૧૨) पनरस सिक्खाठाणाणि १५ भिक्खुपडिमाण बार १२ सगवीसं २७ (१३)। वसहिदोसपमायमयअडतिय २४ गारवतियं ३ च २७ (१४) ॥ २१३ ॥ पञ्चदश शिक्षास्थानानि भिक्षुप्रतिमानां द्वादश सप्तविंशतिः । वसतिदोषप्रमादमदाष्टत्रिकं गौरवत्रिकं च ॥ २१३ ॥. .......७२३ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ગાથાર્થ– ૧૫ શિક્ષસ્થાનો, ૧૨ ભિક્ષુપ્રતિમા એમ ૨૭ ગુણો છે. ૮ વસતિના દોષો, ૮ પ્રમાદ, ૮ મદ અને ૩ ગૌરવ એમ ર૭ ગુણો छ. (२१७) दसविणयपंचवरणाणिबारसभेयाअसच्चमोसाए २७(१५)। अंगोवंगाभिग्गह एवं सगवीस २७ साहुगुणा (१६)॥२१४॥ दशविनयः पञ्चवरणानि द्वादशभेदा असत्यमृषायाः । अङ्गोपाङ्गाभिग्रहा एवं सप्तविंशतिः साधुगुणाः ॥ २१४ ॥ ......... ७२४ ગાથાર્થ– દશ પ્રકારનો વિનય, ૫ સંવર, ૧૨ અસત્યમૃષાભાષાના ભેદો એમ ૨૭. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ અને ૪ દ્રવ્યાદિ અભિગ્રહો એમ ૨૭ સાધુના ગુણો છે. વિશેષાર્થ-અસત્યાગૃષાભાષાના ૧૨ ભેદોનું વર્ણન સુગુરુ અધિકારમાં ५उभी puथामां छे. (२१४) सामायारी दसहा १०, इच्छाइ तावस्सयाइदसगं च १० । सिक्खादुग २ सज्झाओ पणहा ५ इय होइ सगवीसं २७ (१७) ॥ २१५ ॥ सामाचारी दशधा इच्छादि तथावश्यकादिदशकं च । शिक्षाद्विकं स्वाध्यायः पञ्चधेति भवति सप्तविंशतिः ॥ २१५ ... ७२५ | ગાથાર્થ–૧૦ પ્રકારની ઈચ્છાદિ સામાચારી, આવશ્યકાદિ ૧૦ સૂત્રો, ૨ શિક્ષા અને પાંચ પ્રકારે સ્વાધ્યાય એમ ૨૭ ગુણો થાય છે. (૨૧૫). सीलंगरहसहस्साणं, अट्ठारसगं १८ नियाणनवगं च ९। असुहाणमुज्झणयंसगवीसं २७ हुंति साहुगुणा(१८)॥२१६॥ शीलाङ्गरथसहस्राणामष्टादशकं निदाननवकं च। अशुभानामुज्झनकं सप्तविंशतिर्भवन्ति साधुगुणाः ॥ २१६ ....... ७२६ ગાથાર્થ– ૧૮ હજાર શીલરૂપ રથના અંગો, અશુભ નવ નિદાનનો ત્યાગ એમ ૨૭ સાધુના ગુણો થાય છે. (૨૧૬) अपसत्थलेसतियगं ३, अट्ठारसभेयबंभचरियं च १८ । सल्लतियं३दंडतियं ३,सगवीसं २७ हुंति साहुगुणा(१९)॥२१७॥ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ८०. अप्रशस्तलेश्यात्रिकमष्टादशभेदब्रह्मचर्यं च । शल्यत्रिकं दण्डत्रिकं सप्तविंशतिर्भवन्ति साधुगुणाः ॥ २१७ ॥........ ७२७ ગાથાર્થ— ૩ અપ્રશસ્તલેશ્યા, ૧૮ પ્રકારે બ્રહ્મચર્ય, ૩ શલ્ય અને ૩ દંડ એમ ૨૭ સાધુના ગુણો થાય છે. पडिलेहण ८ गोयरीओ ८, दिट्ठीओ ८ अडतियेण चउवीसं २४ । सुपसत्थलेसतियगं ३, सगवीसगुणा २७ धरिज्ज सया ( २० ) ॥२१८॥ प्रतिलेखनानि गोचर्यो दृष्टयोऽष्टत्रिकेण चतुर्विंशतिः । सुप्रशस्तलेश्यात्रिककं सप्तविंशतिगुणान् धारयति सदा ॥ २१८ ॥ .... ७२८ गाथार्थ - ८ प्रहारे प्रतिसेना, ८ गोयरभूमिखो, ८ दृष्टि, પ્રશસ્તલેશ્યા આ ૨૭ ગુણોને સાધુ સદા ધારણ કરે છે. (૨૧૮) भावण १२ सिज्जचकं, सुहं ४ धरेइ चइज्ज भयसत्त ७ । दुहसेज्ज चकं ४ पुण, सगवीसगुणा २७ मुणिवराणं (२१) ॥ २१९॥ સંબોધ પ્રકરણ भावनाः शय्याचतुष्कं सुखं धरति त्यजति भयसप्तानि । दुःखशय्याचतुष्कं पुनः सप्तविंशतिगुणा मुनिवराणाम् ॥ २१९ ॥ ..... ७२९ ગાથાર્થ— ૧૨ ભાવના અને ૪ સુખશય્યાને ધારણ કરે છે. ૭ ભય અને ૪ દુ:ખશય્યાનો ત્યાગ કરે છે. આ પ્રમાણે ઉત્તમ મુનિઓના ૨૭ गुणो छे. (२१८) दस पच्चक्खाण १० विगई-गारस ११ छावस्सया य ६ सगवीसं २७ (२२) । दिव्वाइ चउ ४ छुहाइ-बावीसं परिसहा २ धिइए १२७ (२३) ॥ २२० ॥ दश प्रत्याख्यानानि विकृत्येकादश षडावश्यकानि च सप्तविंशतिः । दिव्यादिचत्वारः क्षुधादिद्वाविंशतिः परीषहाः धृत्या ॥ २२० ॥ ....... ७३० ગાથાર્થ— ૧૦ પ્રત્યાખ્યાન, ૧૧ વિગઇ અને ૬ આવશ્યક એમ ૨૭ ગુણો છે. દિવ્યાદિ ચાર પ્રકારના ઉપસર્ગોને અને ૨૨ પરીષહોને ધીરજથી સહન કરે છે એમ ૨૭ ગુણો છે. (૨૨૦) जिण १ थेरकप्प २ दुविहा, आचेलुक्काइदस १० पण चरित्तं ५ । पायच्छित्तं दसहा १०, सगवीसगुणा २७ मुणीणं च (२४) ॥ २२१ ॥ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ जिनस्थविरकल्पद्विविधौ आचेलक्यादिदश पञ्च चारित्राणि । प्रायश्चित्तं दशधा सप्तविंशतिगुणा मुनीनां च ॥ २२१ ॥ ...... ७३१ ગાથાર્થ— જિનકલ્પ અને સ્થવિરકલ્પ એ બે કલ્પ, આચેલક્યાદિ દશ સ્થવિરકલ્પ, પાંચ ચારિત્ર, દશ પ્રાયશ્ચિત્ત એમ મુનિઓના ૨૭ ગુણો छे. (२२१) वीसमसमाहिठाणाणि चयइ तह सत्तगं विभंगस्स । एवं सगवीसगुणा, मुणिहिं मणसा न झायव्वा (२५) ॥ २२२ ॥ विंशतिरसमाधिस्थानानि त्यजति सप्तकं विभङ्गस्य । एवं सप्तविंशतिगुणा मुनिभिर्मनसा न ध्यातव्याः || २२२ ॥ ..........७३२ ગાથાર્થ– ૨૦ અસમાધિસ્થાનો, ૭ વિભંગજ્ઞાન એ પ્રમાણે ૨૭ ગુણો છે. મુનિઓએ આ ૨૭ દોષોને મનથી પણ ન વિચારવા જોઇએ. ( २२२) इगवीसं सबलाणं २१, करण मईहिं २ असंवरचडकं ४ । एवं सगवीगुणा १७, मुणीहिंमणसा न झायव्वा (२६) ॥२२३॥ एकविंशतिः सबलानां करणमतिभ्यामसंवरचतुष्कम् । एवं सप्तविंशतिगुणा मुनिभिर्मनसा न ध्यातव्याः ॥ २२३ ॥ ७३३ गाथार्थ - २१ सजल अने ४ असंवर घोषोने (न.) २वा खने (न) વિચારવા વડે ૨૭ ગુણો થાય. આ દોષોને મુનિઓએ મનથી પણ ન वियावा. (२२3) ८१ ........... भू. १ जल २ जलणा ३ निल ४ वण ५-मिय ६ रासह ७ साण-८ कुक्कुडा ९ व करा । दीवग १० सुवण्ण ११ मुत्ता १२ हंस १३ बय १४ - पोय १५ सिरिफलया १६ ॥ २२४ ॥ भू-जल - ज्वलना - ऽनिल-वन-मृग - रासभ - श्वान - कुर्कुटा इव कराः । दीपक-सुवर्ण-मुक्ता- हंस-बक - पोत - श्रीफलकाः ॥ २२४ ॥...... ७३४ तह वंस १७ संख १८ तुंबय १९-चंदण २० गुरु २१ मेह २२ चंदसारिच्छा २३ । वसह २४ गयंद २५ मयंद २६ दिणयरतेया २७ सया मुणिणो (२७) ॥ २२५ ॥ तथा वंश - शङ्ख-तुम्बक - चन्दन - गुरु- मेघ - चन्द्रसदृशाः । वृषभ-गजेन्द्र-मृगेन्द्र-दिनकर-तेजसः सदा मुनयः ॥ २२५ ॥ ...... ७३५ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૨ . સંબોધ પ્રકરણ ગાથાર્થ– મુનિઓ પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ, મૃગ, ગધેડો, કૂતરો અને કૂકડાના જેવું કરનારા હોય છે. અર્થાત્ પૃથ્વી આદિમાં જે જે ગુણ છે તે તે ગુણ મુનિઓમાં હોય છે. મુનિઓ દીપક, સુવર્ણ, મોતી, હંસ, બગલો, વહાણ, શ્રીફળ જેવા હોય છે. તથા મુનિઓ શેરડી, શંખ, તુંબડું, ચંદન, બૃહસ્પતિ, મેઘ અને ચંદ્ર સમાન હોય છે. મુનિઓ વૃષભ, હાથી અને સિંહ જેવા અને સૂર્ય જેવા તેજસ્વી હોય છે. (આ પ્રમાણે મુનિઓના ૨૭ ગુણો છે.) '' : વિશેષાર્થ ૧. પૃથ્વી–ગુરુ અધિકારમાં ગાથા-૪માં વિશેષાર્થમાં આનું વિવેચન કર્યું છે. ૨. પાણી– જેવી રીતે પાણી મલિન વસ્તુઓને નિર્મળ કરે છે તેવી રીતે મુનિઓ કર્મથી મલિન જીવોને નિર્મળ કરે છે. જેવી રીતે પાણી ગરમીને દૂર કરે છે તેવી રીતે મુનિઓ કષાયોની ગરમીને દૂર કરે છે. જેવી રીતે પાણી તૃષાને દૂર કરે છે તેવી રીતે મુનિઓ જીવોની વિષયતૃષ્ણાને દૂર કરે છે. જેવી રીતે પાણી સ્નાન દ્વારા શ્રમને દૂર કરે છે, તેવી રીતે મુનિઓ જીવોના સંસારપરિભ્રમણના શ્રમને દૂર કરે છે. ૩. અગ્નિ- ગુરુ અધિકારમાં ગાથા-૪માં આનું વિવેચન કર્યું છે. ૪. પવન- ગુરુ અધિકારમાં ગાથા-૪માં આનું વિવેચન કર્યું છે. પ. વનસ્પતિ– જેવી રીતે વનસ્પતિઓ રોગોને દૂર કરે છે તેવી રીતે મુનિઓ રાગાદિદોષારૂપ રોગોને દૂર કરે છે. વૃક્ષો પણ વનસ્પતિ ગણાય. અનુયોગદ્વારમાં સાધુઓને વૃક્ષની ઉપમા આપી છે. વૃક્ષની ઉપમાનું વર્ણન ગુરુ અધિકાર ગાથા-૪માં કર્યું છે. ૬. મૃગ ગુરુ અધિકાર ગાથા-જમાં આનું વિવેચન કર્યું છે. ૭. ગધેડો- જેવી રીતે ગધેડો લાદેલા (=મૂકેલા) ભારને વહન કરે છે તે રીતે સાધુઓ પાંચ મહાવ્રતના ભારને વહન કરે છે. જેવી રીતે ગધેડો ઠંડી-ગરમી વગેરે સહન કરે છે તે રીતે સાધુઓ પણ સંયમમાં આવતા કષ્ટોને સહર્ષ સહન કરે છે. જેવી રીતે ગધેડો સંતોષ રાખે છેઃખાવા માટે For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ - ૮૩ જેવું આપે તેવું ખાય છે, તે રીતે સાધુઓ આહાર વગેરેમાં સંતોષ રાખે છે આહાર વગેરે જેવું મળે છે તેવું રાગ-દ્વેષ વિના વાપરે છે. ૮. શ્વાન- જેવી રીતે શ્વાન રાત્રે ચોરો વગેરેથી રક્ષણ કરે છે તે રીતે સાધુઓ ઉપદેશ દ્વારા લોકોનું મોહરૂપ ચોરથી રક્ષણ કરે છે. જેવી રીતે શ્વાન પોતાના સ્વામીને વફાદાર રહે છે તે રીતે સાધુઓ પોતાના ગુરુને વફાદાર રહે છે=ગુર્વાજ્ઞાનું પાલન કરે છે. . ૯. કુકડો- જેવી રીતે કુકડો વહેલો જાગે છે તેમ સાધુઓ વહેલા (રાત્રિનો ચોથો પ્રહર થતાં) જાગી જાય છે અને સાધના કરે છે. જેવી રીતે કુકડો પોતાના પ્રતિપક્ષી કુકડાની સાથે લડે છે તે રીતે સાધુઓ મોહની સાથે લડે છે. ૧૦. દીપક–જેવી રીતે દીપક પ્રકાશ પાથરે છે તેમ સાધુઓ જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. જેવી રીતે દીપક અંધકારનો નાશ કરે છે તે રીતે સાધુઓ અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરે છે. જેવી રીતે દીપક પોતાની જ્યોતથી થયેલ મેષથી લોકોની ચક્ષુને નિર્મળ કરે છે તે રીતે સાધુઓ લોકોની શાનદષ્ટિ નિર્મળ કરે છે. : ૧૧. સુવર્ણ– પરિશિષ્ટમાં ૧૧ નંબરના ગુણોમાં સુવર્ણના ગુણોનું વર્ણન કર્યું છે. ૧૨. મોતી જેવી રીતે મોતી માળા આદિ રૂપે શોભા વધારે છે તેવી રીતે સાધુઓ શાસનની શોભા વધારે છે. જેવી રીતે મોતી શીતળતા આપીને ગરમી દૂર કરે છે તેવી રીતે સાધુઓ લોકોની કષાયની ગરમીને દૂર કરે છે. જેવી રીતે મોતી મસ્તકવેદનાને દૂર કરે છે તેમ સાધુઓ લોકોની માનસિક વેદનાઓને દૂર કરે છે. ૧૩. હસ– જેવી રીતે હંસ ભેગા મળેલા દૂધ અને પાણીને જુદા કરે છે તેમ સાધુઓ દૂધ-પાણીની જેમ ભેગા મળેલા કર્મ અને જીવને જ્ઞાનરૂપ વિવેકથી જુદા કરે છે. જેવી રીતે હંસ માનસરોવરમાં નિમગ્ન થાય છે, તે રીતે સાધુઓ સદા જ્ઞાનમાં નિમગ્ન રહે છે. ' ૧૪. બગલો– જેવી રીતે બગલો માછલાના ધ્યાનમાં રહે છે તે રીતે સાધુઓ સૂત્રાર્થના ચિંતનરૂપ ધ્યાનમાં રહે છે. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૮૪ ૧૫. વહાણ— જેવી રીતે વહાણ સમુદ્રથી પાર ઉતારે છે, તેવી રીતે સાધુઓ સ્વ-૫૨ને સંસારરૂપ સમુદ્રથી પાર ઉતારે છે. ૧૬. શ્રીફળ– જેવી રીતે શ્રીફળ શુકન ગણાય છે તે રીતે સાધુઓ શુકન રૂપ છે. જેવી રીતે શ્રીફળ ખાવાથી શરીરને પુષ્ટિ આપે છે અને ગરમી દૂર કરે છે તે રીતે સાધુઓ જીવના સમ્યગ્દર્શનાદિ ગુણોને દૃઢ કરે છે અને કષાયોની ગરમીને દૂર કરે છે. ૧૭. શેરડી– જેવી રીતે શેરડી પોતાને પીલનારને પણ મધુર રસ આપે છે તેમ સાધુઓ પોતાને દુઃખ આપનારને પણ પ્રેમરૂપ મધુર રસ આપે છે, તેના પ્રત્યે પણ કરુણા વર્ષાવે છે, તેનું હિત ચિંતવે છે. જેવી રીતે શેરડી ગરમીને દૂર કરે છે તેમ સાધુઓ ભવ્યજીવોની કષાયોની ગરમીને દૂર કરે છે. ૧૮. શંખ— જેવી રીતે શંખ નિરંજન=રંગરહિત હોય છે તેમ સાધુઓ પણ રાગથી રહિત હોય છે. ૧૯. તુંબડું– જેમ તુંબડું સમુદ્રથી પાર ઉતારે છે તેમ સાધુઓ સંસારરૂપ સમુદ્રથી પાર ઉતારે છે. જેમ તુંબડું હલકું હોય છે તેમ સાધુઓ પરિગ્રહના ભારથી રહિત હોવાથી હલકા=ફોરા હોય છે. ૨૦. ચંદન– જેમ ચંદન પોતાને ઘસનારને પણ શીતળતા આપે છે તેમ સાધુઓ પોતાને પીડા આપનારને પણ ક્ષમારૂપ શીતળતા આપે છે. જેમ ચંદન શીતળ હોય છે તેમ સાધુસમાગમ ચંદનથી પણ અધિક શીતળ હોય છે. ૨૧. બૃહસ્પતિ– જેવી રીતે બૃહસ્પતિ (=દેવોના ગુરુ) જ્ઞાન આપે છે તેમ સાધુઓ સમ્યજ્ઞાન આપે છે. ૨૨. મેઘ— જેમ મેઘ પાણી આપીને પરોપકાર કરે છે તેમ સાધુઓ નિઃસ્વાર્થ રીતે ઉપદેશ દ્વારા પરોપકાર કરે છે. જેવી રીતે મેઘ ઉચ્ચ-નીચના ભેદ વિના બધે જ સ્થળે વર્ષે છે તેવી રીતે સાધુઓ ઉચ્ચ-નીચના ભેદ વિના યોગ્ય બધા જ જીવોને ધર્મોપદેશ આપે છે અને બધા પ્રત્યે સમદષ્ટિ રાખે છે. ૨૩. ચંદ્ર- જેમ ચંદ્ર અંધારામાં પ્રકાશ પાથરે છે તેમ સાધુઓ અજ્ઞાનતારૂપ અંધકારમાં અથડાતા જીવોને જ્ઞાનરૂપ પ્રકાશ પાથરે છે. જેમ ચંદ્ર શીતળતા આપે છે તેમ સાધુઓ જીવોને મૈત્રીરૂપ શીતળતા આપે છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૮૫ ૨૪. વૃષભ– જેવી રીતે વૃષભ લાદેલા (=મૂકેલા) ભારને વહન કરે છે. તેવી રીતે સાધુઓ પાંચ મહાવ્રત રૂપ ભારને વહન કરે છે. જેમ વૃષભ ઠંડી-ગરમી વગેરે સહન કરે છે તેમ સાધુઓ સંયમમાં આવતા દુઃખોને-પ્રતિકૂળતાઓને સમભાવે સહન કરે છે. ૨૫. ગજેન્દ્ર— ગજેન્દ્ર એટલે ઉત્તમ હાથી. જેમ હાથીઓ સમૂહમાં ફરે છે તેમ સાધુઓ સમુદાયમાં વિચરે છે–એકલા વિચરતા નથી. જેવી રીતે હાથીના ગંડસ્થળમાંથી મદ ઝરે છે તેવી રીતે સાધુઓના અંતરમાંથી પ્રેમ ઝરે છે. જેવી રીતે હાથી શત્રુઓ સાથે લડવામાં સહાયક બને છે તે રીતે સાધુઓ કર્મરૂપ શત્રુઓની સાથે યુદ્ધ કરવામાં સહાયક બને છે. ૨૬. સિંહ– જેમ સિંહ શૂરવીર હોય છે તેમ સાધુઓ પણ કર્મની સાથે લડવામાં શૂરવીર હોય છે. જેમ સિંહ પ્રાણીઓને મારવામાં ક્રૂર હોય છે તેમ સાધુઓ કર્મવૈરીનો નાશ કરવામાં ક્રૂર હોય છે. ૨૭. સૂર્ય– ગુરુ અધિકારમાં ગાથા-૪માં આનું વિવેચન કર્યું છે. (૨૨૪-૨૨૫) इच्चाइणेगगुणगण-निट्ठवियट्टप्पयारकम्मगणा । तिक्कालं पणमिज्जा, ते मुणिणो अत्तहरिसेण ॥ २२६ ॥ इत्याद्यनेकगुणगणनिष्ठापिताष्टप्रकारकर्मगणाः । ..............૬ त्रिकालं प्रनमनीयास्ते मुनय आत्महर्षेण ॥ २२६ ॥ ગાથાર્થ— ઇત્યાદિ અનેક ગુણ સમૂહોથી આઠ પ્રકારના કર્મસમૂહનો નાશ કરનારા તે મુનિઓ સ્વહર્ષથી ત્રિકાળ પ્રણામ કરવા યોગ્ય છે. : (૨૨૬). . गीयत्था संविग्गा, निस्सल्ला चत्तगारवासंगा । जिणमयउज्जोयकरा, सम्मत्तपभावगा मुणिणो ॥ २२७ ॥ નીતાર્થા: સંવિના નિઃશાસ્ત્ય ગૌરવાસકા जिनमतोद्योतकराः सम्यक्त्वप्रभावका मुनयः ॥ २२७ ॥ उस्सग्गमग्गनिरया, बीयपयनिसेविणो वि कारणओ । नो पुण मूलगुणमि, उत्तरगुणेसु वि सइ कइया ॥ २२८ ॥ For Personal & Private Use Only ' ७३७ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સંબોધ પ્રકરણ उत्सर्गमार्गनिरता द्वितीयपदनिसेविनोऽपि कारणतः । नो पुनर्मूलगुणे उत्तरगुणेष्वपि सदा कदाचिद् ॥ २२८ ॥ ................ ૮ ગાથાર્થ ગીતાર્થ, સંવિગ્ન, શલ્યરહિત, ગૌરવ અને આસક્તિનો ત્યાગ કરનારા, જિનશાસનનો ઉદ્યોત કરનારા અને સમ્યક્ત્વની વૃદ્ધિ કરનારા મુનિઓ ઉત્સર્ગમાર્ગમાં તત્પર હોય છે. કારણથી અપવાદમાર્ગને પણ સેવનારા હોય છે. પણ મૂલગુણમાં અપવાદમાર્ગને સેવતા નથી. ઉત્તરગુણોમાં પણ સદા અપવાદમાર્ગને સેવતા નથી. કિંતુ ક્યારેક (જ) અપવાદમાર્ગને સેવે છે. (૨૨૭-૨૨૮) पव्वज्जं संपत्तं, सिक्खं सुपरिक्खिऊण कुलवंता । गिहिवासे वि असंगा, ते साहु चरित्तभद्दकरा ॥ २२९ ॥ प्रव्रज्यां संप्राप्तां शिक्षां सुपरीक्ष्य कुलवन्तः । ગૃહવાસેઽવ્યસાતે સાધવદ્યારિત્રમદ્રાઃ ॥ ૨૨૬ ................ ગાથાર્થ– પ્રાપ્ત થયેલી પ્રવ્રજ્યાને સારી રીતે પરખીને એટલે કે દીક્ષા કેવી રીતે સારી રીતે પાળી શકાય તેમ જાણીને, દીક્ષાને સારી રીતે પાળનારા, કુલીન અને ઘરવાસમાં પણ સંગથી રહિત (ભૌતિક સુખોમાં તો આસક્તિ રહિત છે, કિંતુ સંસારમાં રહેવામાં પણ સંગથી રહિત, મનથી પણ ઇચ્છા વિનાના) તે સાધુઓ ચારિત્રમાં કલ્યાણ કરનારા છે. (૨૨૯) वय ५ समणधम्म १० संजम १७ - वेयावच्चं च १० बंभगुत्तीओ ९ । नाणाइतियं ३ तव १२ कोह निग्गहाइ ४ चरणमेयं ७० ॥ २३० ॥ વ્રત-શ્રમળધર્મ-સંયમ-વૈયાવૃત્ત્વાનિ ચ બ્રહ્મનુપ્તય: I ज्ञानादित्रिकं तपः क्रोधनिग्रहादि चरणमेतद् || २३० ॥ ............. ૭૪૦ ગાથાર્થ— ૫ વ્રત, ૧૦ સાધુધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવૃત્ત્વ, ૯ બ્રહ્મચર્યગુપ્તિ, ૩ જ્ઞાનાદિ, ૧૨ ત૫, ૪ ક્રોધાદિ કષાયનો નિગ્રહ આ (૭૦) ચારિત્ર (=ચરણસિત્તરી) છે. (૨૩૦) पिंडविसोही ४ समिई ५, भावण १२ पडिमा य १२ इंदियनिरोहो ५ । पडिलेहण २५ गुत्तीओ ३, अभिग्गहा ४ चेव करणं तु ७० ॥ २३१ ॥ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ पिण्डविशुद्धिः समितयः भावनाः प्रतिमाश्चेन्द्रियनिरोधः । प्रतिलेखना गुप्तयोऽभिग्रहाश्चैव करणं तु ॥ २३१ ॥............... ७४१ थार्थ- ४ पिंडविशुद्धि, ५ समिति, १२ भावना, १२ प्रतिमा, ५ द्रियनिरो५, २५ प्रतिमा , 3 गुति, ४ ममियड मा (७०) ४२९॥ (=४२९सित्तरी) छ. (२३१) मासाइसत्ता, पढमाबियतइयसत्तराइदिणा १०। अहोराइ ११ एगराई १२ भिक्खुपडिमाण बारसगं ॥२३२॥ मासादिसप्तान्ताः प्रथमा द्वितीया तृतीया सप्त रात्रिन्दिवा। अहोरात्रिकी एकरात्रिभिक्षुप्रतिमानां द्वादशकम् ॥ २३२ ॥ ....... ७४२ ગાથાર્થ સાધુની બાર પ્રતિમામાંથી પહેલીથી સાતમી સુધી એક એક भासनी वृद्धिवाणी छे. त्यार पछी पठेदी (म16भी) बी0 (14भी) અને ત્રીજી (=દશમી) સાત અહોરાત્રિવાળી છે. અગિયારમી એક અહોરાત્રિવાળી અને બારમી એક રાત્રિવાળી છે. આ પ્રમાણે બાર प्रतिमा छे. (२७२) पढ़माए एगमासो, पवड्डमाणीओ सत्तमी सत्त । सत्तदिणट्ठमि नवमी, दसमी १० अहराइ ११ इगराइ १२॥२३३ ॥ प्रथमायामेकमासः प्रवर्धमानाः सप्तमी सप्तमासा। .: . सप्तदिनाऽष्टमी नवमी दशमी अहोरात्रिकी एकरात्रिः ॥ २३३ ॥...... ७४३ ગાથાર્થ– પહેલી પ્રતિમાનો કાળ એકમાસ છે. સાત સુધી પ્રતિમાઓ કાળથી વધતી છે. સાતમી સાતમાસની છે. આઠમી, નવમી અને દશમી સાત અહોરાત્રિવાળી છે. અગિયારમી એક અહોરાત્રિવાળી અને बारमी में त्रिवाणी छ. (233) (હવે ક્રમશઃ પાંચ મહાવ્રતોની પાંચ પાંચ ભાવનાઓનું નિરૂપણ કરે છે.) इरियासमिए १ सया जए उवेह भुजेह व पाणभोयणं ।। आयाणनिक्खेवदुर्गच्छ-संजए ३ समाहिए ४ संजयए मणोवई ५ ॥ २३४ ॥ ईर्यासमितः सदा यतः उत्प्रेक्षेत भुञ्जीत वा पानभोजनम् । आदाननिक्षेपजुगुप्सकः संयतः समाहितः संयतते मनोवाचौ ।। २३४ ॥ ७४४ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ— સમાધિમાં રહેલ સાધુ સદા જવામાં=ચાલવામાં ઉપયોગવાળો રહે છે. સાધુ સદા જોઇને પાણી-ભોજન (ગ્રહણ) કરે અને પાન-ભક્ષણ કરે. પાત્રાદિ સંબંધી આગમનિષિદ્ધ આદાન-નિક્ષેપની જુગુપ્સા કરે છે, અર્થાત્ આગમનિષિદ્ધ આદાન-નિક્ષેપ કરતા નથી, કિંતુ આગમમાં જે પ્રમાણે આદાન-નિક્ષેપ કરવાનું કહ્યું છે તે પ્રમાણે (=નિરીક્ષણ પ્રમાર્જનપૂર્વક) કરે છે. સમાધિમાં રહેલ સાધુ અદુષ્ટ મનને અને અદુષ્ટ વચનને પ્રવર્તાવે છે. વિશેષાર્થ— ઉપયોગથી રહિત જીવહિંસા કરે. જીવહિંસા ન થાય તો પણ ઉપયોગ ન હોય તો જીવહિંસાનું પાપ લાગે. માટે અહીં ‘ઉપયોગવાળો' એમ કહ્યું છે. દરેક ઘરે પાત્રમાં પડેલા આહારનું આહારમાં ઉત્પન્ન થયેલા અને આગંતુક જીવોની રક્ષા માટે ઉપયોગપૂર્વક નિરીક્ષણ કરવું જોઇએ. વસતિમાં આવ્યા પછી ફરી પ્રકાશવાળાં સ્થાનમાં રહીને પાત્રમાં પડેલા આહારનું ઉપયોગપૂર્વક નિરીક્ષણ કરવું જોઇએ. પછી પ્રકાશવાળા સ્થાનમાં બેસીને ભોજન કરવું જોઇએ. આ રીતે જોયા વિના ભોજન કરવાથી જીવહિંસા સંભવે. ઉપધિના આદાનનિક્ષેપ નિરીક્ષણ-પ્રમાર્જનપૂર્વક કરવા જોઇએ. અશુભ કરાતું મન કાયસંલીનતા હોય તો પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ કર્મબંધ માટે થાય. અશુભ વચનને બોલતો સાધુ જીવોના વિનાશને કરે. આથી સાધુ અશુભ મન-વચનને ન પ્રવર્તાવે. (૨૩૪) ८८ अहस्ससच्चे १ अणुवीइ भासए २ जो कोह ३ लोह ४ भयमेव ५ वज्जए । स दीहरायं समुपेहिया सया मुणी हु मोसं परिवज्जए सिया ॥ २३५ ॥ अहास्यसत्योऽनुविचिन्त्य भाषको यः क्रोध-लोभ- भयमेव वर्जयेत् । स दीर्घरात्रं समुत्प्रेक्ष्य सदा मुनिः खलु मृषापरिवर्जकः स्यात् ॥ २३५ ॥ ७४५ ગાથાર્થ— જે મુનિ હાસ્યનો ત્યાગ કરીને સત્યવાણીવાળો થાય, જે વિચારીને બોલનારો હોય, જે ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ કરે તે જ સાધુ દીર્ઘકાળ' વિચારીને બોલે, જેથી સદા મૃષાવાદનો ત્યાગ કરનારો થાય. ૧. વીર્યરાત્ર=દીર્ઘકાળ. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ re વિશેષાર્થ— સાધુ હાસ્યથી અસત્ય પણ બોલે, તેથી હાસ્યનો ત્યાગ કરીને એમ કહ્યું. વિચાર્યા વિના બોલનાર સાધુ ક્યારેક અસત્ય પણ બોલે, તેથી પોતાને વૈર-પીડા વગેરે થાય અને જીવોનો ઘાત થાય. માટે વિચારીને બોલે. ક્રોધને આધીન બનેલ સાધુ સ્વ-પરનો વિચાર કર્યા વિના ગમે તે બોલે અને એથી અસત્ય બોલે. લોભાધીન સાધુ પોતાનો સ્વાર્થ સાધવા અસત્ય પણ બોલે, ભયભીત સાધુ પ્રાણરક્ષાદિ માટે અસત્ય પણ બોલે. માટે સાધુ ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ કરે. પ્રશ્ન- અનુવિધિન્ય ભાષા=વિચારીને બોલનારો હોય એમ કહી દીધા પછી ફરી વીર્યરાત્રે સમુદ્રેક્ષ્ય=દીર્ઘકાળ વિચારીને બોલે એમ શા માટે કહ્યું ? ઉત્તર– જે ક્રોધ-લોભ-ભયનો ત્યાગ કરે તે જ લાંબો વિચાર કરી શકે એ જણાવવા માટે ફરી‘દીર્ધકાળ વિચારીને બોલે” એમ કહ્યું. (૨૩૫) सयमेव उग्गहजायणे १ घडे मइमं निसंम २ सइ भिक्खु उग्गहं ३ | अणुन्नवीय भुंजिय पाणभोयणं ४ जाइत्ता साहम्मीयाण उग्गहं ५ ॥ २३६ ॥ स्वयमेवावग्रहयाचने घटेत मतिमान् निशम्य सदा भिक्षुरवग्रहम् । अनुज्ञाप्य भुञ्जीत पानभोजनं याचित्वा साधर्मिकानामवग्रहम् ॥ २३६ ॥७४६ ગાથાર્થ ૧. મતિમાન સાધુ જાતે જ અવગ્રહની યાચના કરવામાં પ્રવર્તે. ૨. અવગ્રહ આપનારના તૃણાદિ લેવાની અનુજ્ઞાના વચન સાંભળીને થયેલા અવગ્રહમાં જ તૃણાદિને લેવા માટે પ્રયત્ન કરે. ૩. સદા સાધુ સ્પષ્ટમર્યાદાથી અવગ્રહની યાચના કરે. ૪. ગુરુની રજા લઇને આહાર-પાણી વાપરે. ૫. સાધર્મિકોના અવગ્રહની યાચના કરીને રહે. વિશેષાર્થ– (૧) ઇંદ્ર, ચક્રવર્તી, માંડલિક રાજા, શય્યાતર અને સાધર્મિક એ પાંચના અવગ્રહની સાધુ જાતે જ યાચના કરે. (૨) તમે આટલા અવગ્રહમાં રહેલા તૃણાદિને લેજો એમ અવગ્રહ આપનારના તૃષ્ણાદિ લેવાની અનુજ્ઞાના વચન સાંભળીને તેટલા જ અવગ્રહમાંથી તૃણ આદિને ગ્રહણ કરે. (૩) સ્પષ્ટ મર્યાદાથી અવગ્રહની યાચના કરે, અર્થાત્ અમે આટલી જ ભૂમિનો ઉપયોગ કરશું, એનાથી વધારે નહિ, એમ નક્કી For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૦ . સંબોધ પ્રકરણ કરે, અને પછી તેટલી જ ભૂમિનો ઉપયોગ કરે. (૪) ગુરુની કે અન્ય વડીલ વગેરેની રજા લઈને આહાર-પાણી વાપરે. આહાર-પાણીના ઉપલક્ષણથી ઔધિક કે ઔપગ્રહિક કોઈ પણ વસ્તુ ગુરુની રજા લઈને જ વાપરે. (૫) અહીં સાધુના સાધર્મિક સાધુ ગણાય. જે સાધુઓ પહેલાં અમુક ક્ષેત્રમાં યાચના કરીને રહ્યા હોય તે ક્ષેત્ર કાળની અપેક્ષાએ માસ કે ચાતુર્માસ સુધી અને ક્ષેત્રની અપેક્ષાએ પાંચ ગાઉ સુધી તેમનો અવગ્રહ ગણાય. માટે બીજાઓથી તેમની અનુજ્ઞાપૂર્વક જ ત્યાં રહેવાય. તેઓ જેટલા કાળ માટે અને જેટલા ક્ષેત્રની (રહેવા, વાપરવા કે આહારાદિ માટે શ્રાવકના ઘરોની) અનુજ્ઞા આપે તેટલા કાળ માટે તેટલા જ ક્ષેત્રનો ઉપયોગ કરવો, અન્યથા ચોરી ગણાય. (૨૩૬) आहारगुत्ते १ अविभूसियप्पा २ इत्थिं न निझाइ ३ न संथवेज्जा ४। बुद्धे मुणी खुड्डुकहं न कुज्जा ५ धम्माणुपेही संधए बंभचेरं ॥२३७॥ आहारगुप्तोऽविभूषितात्मा स्त्रियं न ध्यायति न संस्तुवीत.। . बुद्धो मुनिः क्षुद्रकथां न कुर्याद् धर्मानुप्रेक्षी सन्धत्ते ब्रह्मचर्यम् ॥ २३७ ॥ ७४७ ગાથાર્થ તત્ત્વના જ્ઞાતા મુનિ આહારમાં ગુપ્ત થાય. શરીરવિભૂષા ન કરે, સ્ત્રીને ન જુએ, સ્ત્રીનો પરિચય ન કરે, શુદ્રકથા ન કરે, ધર્મનું ચિંતન કરનાર (અને સેવનાર) સાધુ બ્રહ્મચર્યને પુષ્ટ કરે છે. વિશેષાર્થ– (૧) મુનિ આહારમાં ગુમ થાય એનો અર્થ એ છે કે સ્નિગ્ધ અને પ્રમાણથી અધિક આહાર ન કરે. સતત સ્નિગ્ધ આહારથી શુક્રધાતુની પુષ્ટિ થવાથી વેદોદયના કારણે અબ્રહ્મ પણ સેવે. પ્રમાણથી અધિક આહાર લેવાથી બ્રહ્મચર્યની વિરાધના ઉપરાંત કાયક્લેશ પણ થાય. તથા રાત્રે આહારના ઓડકાર આવવાથી રાત્રિભોજનમાં પણ અતિચાર લાગે. (૨) શરીરવિભૂષા કરવાથી સ્ત્રીઓને અભિલષણીય બને અને એથી બ્રહ્મચર્યની હાનિ વગેરે થાય. શરીરવિભૂષાથી પાંચમું મહાવ્રત પણ દૂષિત બને. (૩) સ્ત્રીને ન જુએ એનો અર્થ એ છે કે તેના અંગોને રાગભાવથી ન જુએ. (૪) સ્ત્રીથી સંસક્ત વસતિનો ત્યાગ કરવો, સ્ત્રીએ વાપરેલા આસનનો ત્યાગ કરવો, વગેરે રીતે સ્ત્રીનો પરિચય ન કરવો. (૫) પ્રસ્તુતમાં શુદ્રકથા એટલે સ્ત્રીકથા સમજવી. આ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #102 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ પાંચ ભાવનાઓથી આત્માને ભાવિત કરનાર અને ધર્મસેવનમાં તત્પર સાધુ બ્રહ્મચર્યને પુષ્ટ કરે છે. (૨૩૭) जे सद्द १ रूव २ रस ३ गंध ४ मागए फासे ५ अ संपप्य मणुन्नपावए १५ । गिहि पओसं न करेज्ज पंडिए से होइ दंते विरए अकिंचणे ॥२३८ ॥ यः शब्द-रूप-रस-गन्धमागतान् स्पर्शाच संप्राप्य मनोज्ञ-पापकान् । गृद्धि प्रद्वेषं न कुर्यात् पण्डितः स भवति दान्तो विरतोऽकिञ्चनः ......७४८ ગાથાર્થ– જે સાધુ ઇંદ્રિયોના વિષય થયેલા (અનુભવમાં આવેલા) ઈષ્ટ અને અનિષ્ટ વિષયોને પામીને અનુક્રમે રાગ અને દ્વેષ ન કરે તે સાધુ પંડિત (ઋતત્ત્વના જ્ઞાતા), જિતેન્દ્રિય, વિરત (=સર્વસાવદ્યયોગોથી વિરત) અને બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત થાય છે. વિશેષાર્થ– પાંચ વિષયોમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવાથી પાંચમા મહાવ્રતની પાંચ ભાવના થાય છે. પાંચ મહાવ્રતની પાંચ પાંચ ભાવનાને જણાવનારી આ ગ્રંથમાં જણાવેલી ગાથાઓ અને પ્રવચન સારોદ્ધારમાં ૭૨મા દ્વારમાં જુણાવેલી ગાથાઓ અક્ષરશઃ સમાન છે. (૨૩૮) कंदप्प १ देवकिब्बिस २, अभिओगा ३ आसुरी य ४ संमोहा५ । પણ દુખસ્થા, વિહા કુંતિ પળવીણા ર રરૂર છે कान्दी देवकैल्बिषिकी आभियोगिकी आसुरी च सम्मोहनी। તા: વત્વશાસ્ત: પવિધા મવતિ પર્વિતિઃ II ૨૩૨ / .... ૭૪૬ ગાથાર્થ– કાંદર્પ, કેલ્બિષિક, આભિયોગિકી, આસુરી અને સંમોહની આ પાંચ અશુભ ભાવના છે. આ પ્રત્યેક ભાવના પાંચ પ્રકારની છે. તેથી અશુભ ભાવના પચીસ થાય છે. વિશેષાર્થ– આ ૨૫ ભાવનાઓ પરિશિષ્ટમાં ૫ અશુભ ભાવનામાં જણાવી છે. (૨૩૯). तिविहेण करणजोएण संजओ सुसमाहिओ। पसत्था जुंजए सम्मं चयइइमा अप्पसत्था य ॥२४० ॥ त्रिविधेन करणयोगेन संयतः सुसमाधितः । પ્રશતા યુન સી ત્યાતીમાં પ્રશસ્તાશ II ર૪૦ | ........ ૭૫૦ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સંબોધ પ્રકરણ ગાથાર્થ કરવુ-કરાવવું-અનુમોદવું એમ ત્રણ પ્રકારના કરણથી અને મન-વચન-કાયાથી એમ ત્રણ પ્રકારના યોગથી સારી રીતે સમાધિમાં રહેલ સાધુ શુભ ભાવનાઓને આત્માની સાથે જોડે અને આ અશુભ ભાવનાઓનો ત્યાગ કરે. (૨૪) પાંચ નિર્ચન્થોનું સ્વરૂપ पंच नियंठा भणिया, पुलाय १ बउसा २ कुसील ३ निग्गंथा ४ । होइ सिणाओ य ५ तहा, एकेको सो भवे दुविहो ॥२४१॥ " पञ्च निर्ग्रन्थाः भणिताः पुलाक-बकुश-कुशील-निर्ग्रन्थाः ।। મતિ તથા સ મ વિધ: ર૪? ... 94 ગાથાર્થ– નિર્ચન્યો પુલાક, બકુશ, કુશીલ, નિર્ગથ અને સ્નાતક એમ પાંચ પ્રકારના કહ્યા છે. તે પ્રત્યેકના બે-બે પ્રકારો છે. વિશેષાર્થ– જે આત્માને કર્મથી બાંધે તે ગ્રંથ (ગાંઠ). તેના બાહ્ય (ધન વગેરે) અને અત્યંતર (મિથ્યાત્વ વગેરે) એમ બે ભેદ છે. બંને પ્રકારના ગ્રંથમાંથી જે નીકળી ગયા છે તે નિગ્રંથ કહેવાય છે. (૨૪૧). धन्नमसारं भन्नइ, पुलायसद्देण तेण जस्स समं । चरणं सो उ पुलाओ, लद्धीसेवाहि सो य.दुहा ॥२४२ ॥ धान्यमसारं भण्यते पुलाकशब्देन तेन यस्य समम्। વર સ તુ પુસ્તકો વ્યિસેવાપ્યાં સઘ દિધા | ર૪ર ....... ૭૫૨ ગાથાર્થ પુલાક શબ્દથી અસાર ધાન્ય (=ધાન્યના ફોતરા) કહેવાય છે. જેનું ચારિત્ર ફોતરા જેવું અસાર હોય તે પુલાક. તે લબ્ધિ પુલાક અને સેવાપુલાક એમ બે પ્રકારે છે. વિશેષાર્થ–પુલાક એટલે નિઃસાર. તપની અને શ્રુતની આરાધનાથી પ્રગટેલી શક્તિનો ઉપયોગ કરવાથી અને જ્ઞાનાદિ ગુણોમાં અતિચારો લગાડવાથી સંયમને અસાર કરી દે તે ફોતરાના જેવા નિસાર ચારિત્રવાળા સાધુને પુલાક કહેવામાં આવે છે. (૨૪ર). संघाइयाण कज्जे, चुण्णिज्जा चक्कवट्टिमवि जीए। तीए लद्धीइ जुओ, लद्धिपुलाओ मुणेयव्वो ॥२४३ ॥ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ગુરુ અધિકાર વિભાગ-૨ सङ्घादीनां कार्ये चूर्णयति चक्रवर्तिनमपि यया। તથા સંધ્યા યુwો સન્ધિપુનો જ્ઞાતવ્ય: ર૪રૂ II.. ગાથાર્થ– સંઘ વગેરેના કાર્યમાં જે લબ્ધિથી ચક્રવર્તીને (=ચક્રવર્તીના સૈન્યને) પણ ચૂરી નાખે એવી લબ્ધિવાળા સાધુને લબ્ધિપુલાક જાણવો. (૨૪૩) . માવાપુનાગ્રો, પંચવિહો નાગવંવિત્તેિ लिंगमि अहासुहुमो, होइ आसेवणानिरओ ॥२४४ ॥ માવનાપુના પવિધો જાન-ર્શન-વત્રિા ત્તિ યથાસૂક્યો ત્યારેનાનિતઃ II ર૪૪ ll .... ૧૪ ગાથાર્થ- આસેવનામુલાકના જ્ઞાન-દર્શન-ચારિત્ર-લિંગ અને યથાસૂક્ષ્મ એમ પાંચ પ્રકાર છે. તેમાં સૂત્રના અક્ષરો (પાઠો)માં સ્કૂલના કરે તથા ખૂટતા પાઠને જેમ-તેમ મેળવે, ઈત્યાદિ અતિચારો દ્વારા જ્ઞાનવિરાધના કરીને આત્માને અસાર કરે તે જ્ઞાનપુલાક, મિથ્યાદીનીઓની પ્રશંસા વગેરે કરીને દર્શનને વિરાધનારો દર્શનપુલાક, મૂળગુણ-ઉત્તરગુણની વિરાધના કરે તે ચારિત્રપુલાક, શાસ્ત્રોક્ત મુનિવેષમાં વધારો (ભેદ) કરે કે વિના કારણે અન્ય સાધુઓના જેવો) વેષ કરે તે લિંગપુલાક, અને કંઈક માત્ર પ્રમાદથી અથવા માત્ર મનથી - સાધુને ન કહ્યું, તેવા અકથ્ય પદાર્થોને ગ્રહણ કરે-ભોગવે તે યથાસૂક્ષ્મપુલાક જાણવો. (૨૪૪) . उवगरणसरीरेहिं, बउसो दुविहो य सोवि पंचविहो । आभोगाणाभोगसंवुडासंवुडसुहमेहि ॥२४५ ॥ उपकरणशरीराभ्यां बकुशो द्विविधश्च सोऽपि पञ्चविधः।। ખોરાડનાખોળ-સંવૃતા-સંવૃત-ભૂ . ર૪, I .... ધૂળ ગાથાર્થ– બકુશ ઉપકરણબકુશ અને શરીરબકુશ એમ બે પ્રકારે છે. એ બંનેના આભોગ, અનાભોગ, સંવૃત, અસંવૃત અને સૂક્ષ્મ એમ પાંચ પ્રકાર છે. વિશેષાર્થ– બકુશ– બકુશ એટલે શબલ, કબૂર, વિચિત્ર વગેરે, અર્થાત્ કંઇક દોષવાળું અને કંઈક નિર્દોષ, એવું કાબરચિનું ચારિત્ર જેને For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સંબોધ પ્રકરણ હોય, તે સાધુ બકુશ કહેવાય. અતિચારવાળું હોવાથી તેના ચારિત્રને પણ બકુશ કહેલું છે અને એવા ચારિત્રવાળો હોવાથી તે સાધુને પણ બકુશ કહેવાય છે, અર્થાત અતિચાર યુક્ત શુદ્ધાશુદ્ધ-મિશ્ર ચારિત્રવાળો આ બકુશ ઉપકરણબકુશ અને શરીરબકુશ એમ બે પ્રકારનો હોય છે. તેમાં વિના કારણે ચોલપટ્ટક, અંદર (ઓઢવા)નો કપડો, વગેરે વસ્ત્રોને ધોનારો, બાહ્ય શૌચમાં આસક્તિ-પ્રીતિવાળો, શોભાને માટે પાત્રા-દાંડો વગેરેને પણ તેલ વગેરેથી સુશોભિત-ઉજળાં કરીને (અથવા રંગીને). વાપરનારો ઉપકરણબકુશ જાણવો. તથા પ્રગટપણે (ગૃહસ્થાદિને જોતાં) શરીરની શોભા, (સુખ) માટે હાથ-પગ ધોવા, મેલ ઉતારવો વગેરે અસત્યવૃત્તિ કરનારો શરીરબકુશ જાણવો. વળી તે બંને પ્રકારના બકુશ પાંચ પાંચ પ્રકારે જાણવા: ૧. આભોગ બકુશ– શરીર અને ઉપકરણ બંનેની શોભા (સાધુઓને) અકરણીય છે એ પ્રકારનું જ્ઞાન હોવા છતાં જે તેવી શોભાને કરે તે (અર્થાત્ સમજીને ભૂલ કરનારો) આભોગ બકુશ. ૨. અનાભોગ બકુશ– ઉપર કહી તે બંને પ્રકારની શોભાને (અકરણીય માનવા છતાં) સહસા (ઇરાદા વિના) કરનારો તે અનાભોગ બકુશ. ૩. સંવૃત બકુશ– જેના દોષો લોકોમાં અપ્રગટ રહે તે (છૂપી ભૂલો કરનારો) સંવૃત બકુશ.૪. અસંવૃત બકુશ- - પ્રગટ રીતે ભૂલ કરનારો (નિષ્ફર-નિર્લજ્જ) તે અસંવૃત બકુશ. ૫. સૂમ બકુશ- નેત્રનો મેલ દૂર કરવો વગેરે કંઈક માત્ર (સૂક્ષ્મ) ભૂલ કરનારો તે સૂક્ષ્મ બકુશ. એ સર્વે બકુશો સામાન્યતયા વસ્ત્ર-પાત્રાદિ ઋદ્ધિની અને પ્રશંસાદિ યશની ઇચ્છાવાળા, બાહ્ય સુખમાં ગૌરવ માની તેમાં આદર કરનારા, અવિવિક્ત પરિવારવાળા અને (દીક્ષા પર્યાયનો છેદ કરવારૂપ) છેદ પ્રાયશ્ચિત્તને યોગ્ય સદોષ-નિર્દોષ (શબલ) ચારિત્રવાળા સમજવા. તેમાં “અવિવિક્ત' એટલે અસંયમથી દૂર નહિ રહેનારા અર્થાત્ સમુદ્રફીણ વગેરેથી જંઘાને ઘસનારા, તેલ વગેરેથી શરીરને ચોળનારા, કાતરથી કેશને કાપનારા, એવા શિષ્યાદિ જેને હોય તે “અવિવિક્ત પરિવારવાળા જાણવા. (૨૪૫) (પ્રવચન સારોદ્ધાર ગા-૭૨૪) For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ગુરુ અધિકાર વિભાગ-૨ पडिसेवणाकसाए, दुहा कुसीलो दुहावि पंचविहो । नाणे दंसणचरणे, तवे य अहसुहुमए चेव ॥२४६ ॥ प्रतिसेवनाकषाययोर्द्विधा कुशीलो द्विधाऽपि पञ्चविधः । શાને નવાળવોપર વ ાથા સૂક્ષ્મ વૈવા ર૪૬ II. ... ૭૬ ગાથાર્થ– કુશીલ પ્રતિસેવના કુશીલ અને કષાયકુશલ એમ બે પ્રકારે છે. તે બંને પ્રકારના કુશીલ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને યથાસૂક્ષ્મ એમ પાંચ પ્રકારે છે. વિશેષાર્થ– “કાલ, વિનય વગેરે જ્ઞાનના આઠ આચારોનો વિરાધક તે જ્ઞાનકુશીલ, નિઃશંકિત, નિષ્કાંક્ષિત વગેરે દર્શનના આઠ આચારોથી જે રહિત તે દર્શનકુશીલ જાણવો. ત્રીજા ચારિત્રકુશીલનું લક્ષણ આ પ્રમાણે છે-કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્નાપ્રશ્ન, નિમિત્ત, આજીવક, કલ્કકુરુકાદિ લક્ષણો, વિદ્યા તથા મંત્ર વગેરેના બળથી આજીવિકાને (આહારાદિને) મેળવનારો ચારિત્રકુશીલ કહેવાય છે. તેમાં લોકોમાં પોતાની ખ્યાતિ-માન મેળવવા કે સ્ત્રી વગેરે બીજાઓને પુત્ર આદિની પ્રાપ્તિ કરાવવા માટે જાહેરમાં વિવિધ ઔષધિઓ મેળવીને મંત્રેલાં પાણી આપવાં, સ્નાન કરાવવું કે મૂળીયાં વગેરે બાંધવા, તે “કૌતુક સમજવાં, અથવા તો મુખમાં ગોળીઓ નાખીને કાન કે નાકમાંથી કાઢવી, મુખમાંથી અગ્નિ કાઢવો વગેરે આશ્ચર્યો ઉપજાવવાં, વગેરે “કૌતુક સમજવાં; તાવવાળા વગેરે બીમારની આજુબાજુ ચારેય દિશામાં મંત્રેલી રક્ષા (ભસ્મ) નાખવી, તે ભૂતિકર્મ કહેવાય; બીજાએ પૂછવાથી કે વિના પૂછુયે તેના મનમાં રહેલા ભાવોને “સ્વપ્રમાં આરાધેલી કોઈ વિદ્યાના કહેવાથી કે કર્ણપિશાચિકા કે મંત્રથી અભિષેક કરેલી ઘંટડી વગેરેથી જાણીને કહેવા, તે પ્રશ્નાપ્રશ્ન કહેવાય; નિમિત્તશાસ્ત્રના બળે ભૂત, ભાવિ અને વર્તમાન ભાવોને કહેવા, તે નિમિત્ત કહેવાય; આજીવક એટલે જાતિ, કુલ, તપ, શ્રત, શીલ્પ, કર્મ અને ગણ-એ સાત વડે દાતાર (ગૃહસ્થ)ની સાથે પોતાની સમાનતા બતાવીને દાતારનો પોતાના તરફ આદર વધારીને આહારાદિ મેળવે, તે “આજીવક' કહેવાય. જેમ કે—કોઈ સાધુ બ્રાહ્મણને કહે કે-હું પણ બ્રાહ્મણ છું. તેથી તેને સાધુ ઉપર પ્રીતિ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ થાય અને આહારાદિ વસ્તુઓ વહોરાવે, એમ જાતિની સમાનતાથી આજીવિકા ચલાવનારો “જાતિ-આવક વગેરે સ્વયં સમજવું. શઠતાથી બીજાઓને ઠગવા તેને “કલ્કકુરુકા' કહેવાય છે. અન્ય આચાર્યો તો, પ્રસૂતિ આદિ રોગોમાં ખારપાતન કરાવવું કે પોતાના શરીરે લોધક વગેરેનું ઉદ્વર્તન કરવું તેને કલ્ક અને સ્નાન કરવું કે સ્ત્રી-પુરુષાદિનાં લક્ષણો કહેવાં તે કુરુકા એમ જુદો જુદો અર્થ કરે છે. જેની અધિષ્ઠાતા દેવી હોય તે વિદ્યા અને જેનો અધિષ્ઠાતા દેવ હોય તે “મત્ર'. અગર જેની સાધના કરવી પડે તે વિદ્યા અને સાધ્યા વિના જ પાઠ (ઉચ્ચાર) માત્રથી સફળ થાય તે મંત્ર જાણવો. સામુદ્રિક શાસ્ત્રોક્ત સ્ત્રી-પુરુષની રેખાઓ-મસ-તલ વગેરે લક્ષણો જોઇ ભૂત-ભાવિ ભાવોને કહેવા તે લક્ષણ', સ્ત્રી-પુરુષને પરસ્પર દ્વેષ કરાવવો કે દ્વેષ હોય તો મેળ . કરાવવો, અથવા ગર્ભધારણ કે ગર્ભપાત કરાવવોતે મૂલકર્મ તથા ચૂર્ણયોગના પ્રયોગ, શરીર શોભા ઈત્યાદિ કૌતુક સમજવું. ચારિત્રને મલિન કરનારાં આ પાપકાયને કરનારો સાધુ ચરણકુશીલ જાણવો. गंथो मिच्छत्तधणाइओ मोहाओ निग्गओ जो सो। उवसामओ य खवगो, दुहा नियंठो वि पंचविहो ॥२४७॥ ग्रन्थो मिथ्यात्वधनादिको मोहाद् निर्गतः यः सः । ૩૫મગ્ર ક્ષપજો દિધા નિચોડ પવિધા ર૪૭ In ... ૭૫૭ ગાથાર્થ– મિથ્યાત્વ અને ધન વગેરે સંબંધી મોહ એ ગ્રંથ (=ગાંઠ) છે. મોહમાંથી જે સાધુ નીકળી ગયો છે તે નિગ્રંથ છે. નિગ્રંથના ઉપશમક અને ક્ષપક એમ બે પ્રકાર છે. બંને પ્રકારનો નિગ્રંથ પાંચ પ્રકારનો છે. (૨૪૭) पढमापढमे चरिमाचरिमे य तहा अहासुहुमे य। मिच्छत्त १ वेय ३ हास-छय ६, कोहचउक्कं ४ हवइ गंथो ॥२४८ ॥ प्रथमाप्रथमयोश्चरमाचरमयोश्च तथा यथासूक्ष्मके च । મિથ્યાત્વ-વેર-હાર્યષä શોધવતુર્ક મવતિ પ્રસ્થ: II ર૪૮ ... ૭૧૮ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ગાથાર્થ ઉપશમક અને ક્ષપક એ બંને નિગ્રંથના પ્રથમ સમય, અપ્રથમસમય, ચરમસમય, અચરમસમય અને યથાસૂક્ષ્મ એમ પાંચ ભેદો છે. મિથ્યાત્વ, ત્રણ વેદ, છ હાસ્યાદિ અને ચાર ક્રોધાદિ એમ ચૌદ ગ્રંથ (ગાંઠ) છે. વિશેષાર્થ- શ્રેણિના અંતર્મુહૂર્તના પહેલા સમયે રહેલ પ્રથમ સમય નિગ્રંથ છે. પહેલા સિવાયના કોઈ પણ સમયે વર્તમાન અપ્રથમસમય છે. શ્રેણિની સમાપ્તિના અંતિમ સમયે વર્તમાન ચરમસમય છે. અંતિમ સમયથી પહેલાના કોઈ પણ સમયે વર્તમાન અચરમસમય છે. આમ પૂર્વનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વીએ બે બે ભેદો ગણતાં ચાર અને પાંચમો સંપૂર્ણ શ્રેણિના કોઈ પણ સમયમાં વર્તમાન યથાસૂક્ષ્મ છે. આમ પાંચ ભેદો છે. ગ્રંથના બાહ્ય અને અત્યંતર એમ બે ભેદ છે. તેમાં ધન વગેરે ૧૦ પ્રકારનો પરિગ્રહ બાહ્ય ગ્રંથ છે અને અહીં જણાવેલ મિથ્યાત્વ વગેરે ૧૪ અભ્યતર ગ્રંથ છે. (૨૪૮) सुहझाणजलविसुद्धो, कम्ममलाविक्खया सिणाओत्ति । दुविहो य से सजोगी, तहा अजोगी विणिदिट्ठो ॥२४९ ॥ शुभध्यानजलविशुद्धः कर्ममलापेक्षया स्नातक इति । દિવિધa યોની તથા વિનિર્દિષ્ટ ! ર૪૬ IT.. ગાથાર્થ– કર્મમલની અપેક્ષાએ શુભધ્યાનરૂપી જલથી વિશુદ્ધ થયેલ જીવ સ્નાતક ( સ્નાન કરેલ) કહેવાય છે. એ બે પ્રકારે છે. બંને પ્રકારનો નાતક જીવ સયોગી અને અયોગી એમ બે પ્રકારે કહ્યો છે. વિશેષાર્થ– મન-વચન-કાયા એ ત્રણ યોગથી સહિત હોય તે સયોગી અને રહિત હોય તે અયોગી. તેરમા ગુણસ્થાને રહેલા સ્નાતક સયોગી છે અને ચૌદમાં ગુણસ્થાને રહેલા સ્નાતક અયોગી છે. (૨૪૯) ૧. (૧) ભૂમિ, (૨) મકાનો, (૩) ધન અને ધાન્ય, (૪) મિત્રો અને જ્ઞાતિજનો, (૫) વાહનો, (૬) શયનો, (૭) આસનો, (૮) દાસ, (૯) દાસીઓ અને (૧૦) કુપ્ય (શેષ રાચરચીલુંઘરવખરી), એ દશ પ્રકારો જાણવા. બૃહત્કલ્પમાં શયન-આસન બંનેને એકમાં ગણી દશમો તૃષાદિનો સંચય કહેલો છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સંબોધ પ્રકરણ सो पुण पंचवियप्पो, अच्छविओ असबलो अकम्मंसो। अपरिस्सावी संसुद्धनाणदंसणधरो अरिहा ॥२५०॥ . स पुनः पञ्चविकल्पोऽच्छविकोऽशबलोऽकर्मांशः। પરિસાવી સંશુદ્ધજ્ઞાનવનધોનું II ર૧૦ | ...૭૬૦ ગાથાર્થ તે સ્નાતકના અચ્છવિક, અશબલ, અકસ્મશ, અપરિશ્રાવી અને સંશુદ્ધ જ્ઞાનદર્શનધર એમ પાંચ પ્રકાર છે. સંશુદ્ધ જ્ઞાનદર્શનધર અને અહંનું એ શબ્દો એકાWકવાચી છે. વિશેષાર્થ– (૧) અચ્છવિક– અચ્છવિક એટલે અવ્યથક=પરને પીડા ન ઉપજાવનાર એવો અર્થ છે અથવા છવિ એટલે શરીર કહેવાય છે. યોગનિરોધથી સ્નાતકના શરીરનો અભાવ થતાં અછવિ ( શરીરરહિત). એ અર્થ પ્રમાણે પણ અચ્છવિક શબ્દનો અર્થ ઘટે છે. અથવા સપા એટલે ખેદસહિત પ્રવૃત્તિ. ખેદસહિત પ્રવૃત્તિવાળો તે ક્ષપી. મેદવાળી પ્રવૃત્તિથી રહિત તે અક્ષપી. પ્રાકૃતમાં અક્ષરીનું અચ્છવી થાય. અથવા ઘાતીકર્મોનો ક્ષય કર્યા પછી ક્ષય કરવાનો ન હોવાથી (=એ માટે પુરુષાર્થ કરવાનો ન હોવાથી) અક્ષપી છે. (૨) અશબલ-ચારિત્ર હોવાથી શુદ્ધ અને અતિચારરૂપ મળની અપેક્ષાએ અશુદ્ધ, આમ શુદ્ધાશુદ્ધ રૂપ ચારિત્ર શબલ કહેવાય. શબલથી વિપરીત (=અતિચારરૂપ કાદવ જવાથી એકાંતે શુદ્ધ) તે અશબલ સ્નાતકનું ચારિત્ર અશબલ છે. (૩) અકર્માશ-કમશ એટલે ઘાતકર્મો. ઘાતકર્મો જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનો એક અંશ છે. કર્મોનો અંશ =વિભાગ) તે કર્માશ. ઘાતકર્મો રૂપ કર્મોનો અંશ (=એક ભાગ) જેઓને નથી તે અકર્મીશ. અથવા કર્માસ એટલે ઘાતીકર્મોની સત્તા. તે જેને નથી તે અકર્માશ. (૪) અપરિશ્રાવી– પરિશ્રવ એટલે બંધ. અયોગ અવસ્થામાં કર્મોનો પરિશ્રવ ન થવાથી અપરિશ્રાવી. શ્રિત્તિકનાશ્રવતિ મળત્યપરિશ્રાવી એવી વ્યુત્પત્તિ છે. (૫) સંશુદ્ધ જ્ઞાનદર્શનધર– મતિ-ઇંદ્રિયો વગેરેની સહાયથી રહિત. અનંતજ્ઞાનદર્શનને જે ધારણા કરે તે સંશુદ્ધ જ્ઞાનદર્શનધર.' (૨૫૦) ૧. ગુરુતત્ત્વવિનિશ્ચય ઉલ્લાસ ચોથો ગાથા ૩૮ વગેરે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ८८ ગુરુ અધિકાર વિભાગ-૨ आइमसंजमजुयले, तिनि उ पढमा कसायवं चउसु। निग्गंथसिणाया पुण, अहखाए संजमे हुँति ॥२५१ ॥ आदिमसंयमयुगले त्रयस्तु प्रथमाः कषायवान् चतुषु । निर्ग्रन्थस्नातकौ पुनर्यथाख्याते संयमे भवन्ति ॥ २५१ ॥........ ७६१ थार्थ- पडेद निथो (=Yeus, ५.१श भने दुशीद) प्रथम બે (સામાયિક અને છેદોપસ્થાપનીય) ચારિત્રમાં હોય છે. કષાયકુશીલ ચાર ચારિત્રમાં હોય છે. નિર્ગસ્થ અને સ્નાતક યથાખ્યાત ચારિત્રમાં હોય छ. (२५१) . मूलुत्तरगुणविसया, पडिसेवा सेवए पुलाए य। उत्तरगुणेसु बउसो, सेसा पडिसेवणारहिया ॥२५२ ॥ मूलोत्तरगुणविषया प्रतिसेवा सेवके पुलाके च । उत्तरगुणेषु बकुशः शेषाः प्रतिसेवनारहिताः ॥ २५२ ॥...... ગાથાર્થ પ્રતિસેવનાકુશીલ અને પુલોકમાં મૂલોત્તર ગુણ સંબંધી પ્રતિસેવા(=સંજ્વલન કષાયના ઉદયથી ચારિત્રાચારની મર્યાદાથી પ્રતિકૂળ આચરણ) હોય છે. બકુશ ઉત્તરગુણોમાં પ્રતિસેવા કરનારો હોય छ. 4uslil(=zषायशीद, नि भने स्नात3) प्रतिसेपाथी २डित डोय छे. (२५२) सामाइय १ छेओव-ट्ठावणं २ च परिहारयविसुद्धं ३ । सुहुम ४ महक्खायरूवं ५, चय रित्तइ तेण चारित्तं ॥ २५३ ॥ सामायिकं छेदोपस्थापनं च परिहारकविशुद्धम् । .. सूक्ष्मं यथाख्यातरूपं चयं रिक्तति तेन चारित्रम् ।। २५३ ॥. ... ७६३ थार्थ- सामायि, छा५स्थापनीय, परि॥२ विशुद्धि, सूक्ष्मસંપરાય અને યથાખ્યાત એમ પાંચ ચારિત્ર છે. એકઠા થયેલા કર્મને ખાલી કરે તે ચારિત્ર એવો ચારિત્ર શબ્દનો નિરુક્તિથી થતો અર્થ છે. (૨૫૩) इत्तरियमावकहियं, दुविहं सामाइयं मुणेयव्वं । ... पढमंतिमतिथि पढमं मझ २२ विदेहमि अवकहियं ॥२५४॥ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ १०० इत्वरिकं यावत्कथिकं द्विविधं सामायिकं ज्ञातव्यम् । प्रथमान्तिमतीर्थे प्रथमं मध्यविदेहे यावत्कथिकम् ॥ २५४ ॥......... ७६४ ગાથાર્થ— સામાયિક ચારિત્ર ઇત્વરિક અને યાવત્કથિક એમ બે પ્રકારનું જાણવું. ઇત્વર સામાયિક પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં હોય છે. મધ્યમ બાવીસ તીર્થંકરોના તીર્થમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં यावत्ऽथिऽ यारित्र होय छे. ' (२५४) सामाइयंमि उकए, चाउजामं अणुत्तरं धम्मं । तिविहेण फासियं ते, सामाइयसंजते य खलु ॥ २५५ ॥ सामायिके तु कृते चातुर्याममनुत्तरं धर्मम् । त्रिविधेन स्पृष्टं ते सामायिकसंयताः च खलु ॥ २५५ ॥ સંબોધ પ્રકરણ ७६५ ગાથાર્થ– જેમનાથી સામાયિક કર્યે છતે ત્રિવિધથી ચાર મહાવ્રતવાળો અને અનુત્તર એવો ચારિત્ર ધર્મ પ્રાપ્ત કરાયો છે તે સામાયિક સાધુઓ छे. (२५५) सइयार १ निरइयारं २, छेओवट्टावणं भवे दुविहं । मज्झिमजिणाण समए, विदेहखित्तंमि तं नत्थि ॥ २५६ ॥ सातिचार-निरतिचारं छेदोपस्थापनं भवेद् द्विविधम् । मध्यमजिनानां समये विदेहक्षेत्रे तन्नास्ति ॥ २५६ ॥ . . ७६६ ગાથાર્થ– છેદોપસ્થાપનીય ચારિત્ર સાતિચાર અને નિરતિચાર એમ બે પ્રકારનું છે. ભરતક્ષેત્રમાં મધ્યમ જિનેશ્વરોના તીર્થમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં છેદોપસ્થાપનીય ચારિત્ર હોતું નથી. (૨૫૬) छित्तू णियपरियागं, पोराणं जो ठवेति अप्पाणं । धम्मंमि पंचजामे, छेओवद्वावणं स खलु ॥ २५७ ॥ छित्त्वा निजपयार्यं पुराणं यः स्थापयत्यात्मानम् । धर्मे पञ्चयामे छेदोपस्थापनं स खलु ॥ २५७ ॥ ૧. પાંચ ચારિત્રનું વિશેષ સ્વરૂપ પરિશિષ્ટમાં પાંચ અંકના પદાર્થોમાં જણાવ્યું છે. For Personal & Private Use Only ७६७ Page #112 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૦૧ ગાથાર્થ જે સાધુ પોતાના પૂર્વના દક્ષા પર્યાયને છેદીને પોતાને પાંચ મહાવ્રતવાળા ચારિત્ર ધર્મમાં સ્થાપે તે સાધુ છેદોપસ્થાપનીય સાધુ છે. (२५७) परिहारविसुद्धितइयं, दुविहं निव्विस्समाणयं पढमं । बीयं निविट्ठकाइय-मिह नवमुणिगच्छसेविययं ॥२५८ ॥ परिहारविशुद्धितृतीयं द्विविधं निर्विशमानकं प्रथमम् । द्वितीयं निविष्टकायिकमिह नवमुनिगच्छसेवितकम् ॥ २५८ ... ७६८ ગાથાર્થ– ત્રીજું પરિહારવિશુદ્ધિ ચારિત્ર બે પ્રકારનું છે. તેમાં પહેલું નિર્વિશમાનક છે અને બીજું નિર્વિષ્ટકાયિક છે. આ ચારિત્રને નવ मुनिमोनो ९ सेवे छ मायरे छ. (२५८) परिहरड् जो विसुद्ध, पंचजामं अणुत्तरं धम्म । तिविहेण फासयंतो, परिहारियसंजओ स खलु ॥२५९ ॥ परिधरति यो विशुद्धं पञ्चयाममनुत्तरं धर्मम्। .. त्रिविधेन स्पॅशन् पारिहारिकसंयतः सः खलु ॥ २५९ ॥ ... ..........७६९ ગાથાર્થ જે સાધુ પાંચ મહાવ્રતવાળા અને અનુત્તર એવા વિશુદ્ધચારિત્ર ધર્મને ત્રિવિધથી સ્પર્શતો-પાળતો ધારણ કરે છે તે પારિવારિક सा छ. (२५८) - संकिट्ठमाण १ सुविसुज्झमाणयं २ दुविहसंपरायं च। सेणिगयस्स उ मुणिणो, हुज्जा हुकसायजुत्तस्स ॥२६० ॥ संक्लिष्टमानं सुविशुद्ध्यमानकं द्विविधसम्परायं च। श्रेणिगतस्य तु मुनेर्भवेत् खलु कषाययुक्तस्य ॥ २६० ॥. ...... ७७० ગાથાર્થ– સૂક્ષ્મસંપરાય ચારિત્ર સંક્ષિપ્યમાન અને વિશુદ્ધયમાન એમ બે પ્રકારનું છે. આ બંને પ્રકારનું સૂક્ષ્મ સંપરાય ચારિત્ર શ્રેણિમાં २८॥ ४ाययुत भुनिने टोय. (२६०). लोभाणुं वेयंतो, जो खलु उर्वसामओ य खवओ वा। सो सुहमसंपराओ, अहक्खाओ ण उकिंचि ॥२६१ ॥ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સંબોધ પ્રકરણ लोभाणुं वेदयन् यः खलूपशमकश्च क्षपको वा। स सूक्ष्मसंपरायो यथाख्यातो न तु किञ्चित् ॥ २६१ ॥ ... .... ७७१ . ગાથાર્થ જે ઉપશમક કે ક્ષપક લોભાણુને (=સૂક્ષ્મ લોભને) વેદી રહ્યો છે=અનુભવી રહ્યો છે તે સૂક્ષ્મ-સંપરાય છે. જે ઉપશમક કે ક્ષપક सोमाने °४२५९॥ वहतो नथी ते यथाज्यात छ. (२६१). तह अहखायचरित्तं, छाउम्मत्थियकेवलित्ते य।. . चढणपडणस्स भयणा, पढमे बीए वि नो पडणं ॥ २६२ ॥.. तथा यथाख्यातचारित्रं छाद्यस्थिककेवलित्वे च। आरोहणपतनस्य भजना प्रथमे द्वितीयेऽपि नो पतनम् ।। २६२ ।। ..... ७७२. ગાથાર્થ– યથાખ્યાત ચારિત્ર છvસ્થાવસ્થામાં અને કેવલિપણામાં હોય છે. ઉપશમકમાં ચડવામાં પડવાની ભજના છે, અર્થાત કોઈ ઉપશમક ચઢતાં ચઢતાં પડે પણ ખરો. ક્ષેપકમાં પડવાની ભજના નથી ४, मथात् १५४ यढतां यढतां न ४ ५3, अवश्य 6५२ 14. (२६२) उवसंते १ खीणंमि वि, जो खलु कम्ममि मोहणिज्जंमी। छउम्मत्थो य जिणो, वा अहक्खायसंजओ स खलु ॥ २६३ ॥ उपशान्ते क्षीणेऽपि यः खलु कर्मणि मोहनीये। छद्मस्थश्च जिनो वा यथाख्यातसंयतः स खलु ॥ २६३ ॥......... ७७३ ગાથાર્થ– મોહનીય કર્મનો ઉપશમ કે ક્ષય થઈ જતાં જે યથાખ્યાત સાધુ બને છે તે છત્મસ્થ હોય કે કેવળી હોય. વિશેષાર્થ– ૧૧મા ગુણસ્થાને રહેલ ઉપશમક અને બારમા ગુણસ્થાને રહેલ ક્ષેપક છદ્મસ્થ યથાખ્યાત છે અને તેરમા ગુણસ્થાને રહેલ ક્ષેપક वणी यथाज्यात छ. (२६3) पन्नवण १ वेय २ रागे ३ कप ४ चरित्त ५ पडिसेवणा ६ नाणे ७ । तित्थे ८ लिंग ९ सरीर१० खित्ते ११ काल १२ गइ १३ व्हि १४ संजम १५ निगासे १६ ॥२६४॥ प्रज्ञापना-वेद-रागे कल्प-चारित्र-प्रतिसेवना-ज्ञाने। तीर्थे लिङ्ग-शरीरे क्षेत्रे काल-गति-स्थिति-संयम-निकर्षे ॥ २६४ ॥७७४ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩. ગુરુ અધિકાર વિભાગ-૨ जोगु १७ वओग १८ कसाए १९ लेसा २० परिणाम २१ बंधणे २२ वेए २३ । कम्मोदीरण २४ उवसं-पजहण २५ सण्णा य २६ आहारे २७ ॥ २६५ ॥ योगोपयोग-कषाये लेश्या-परिणाम-बन्धने वेदे । વકીરણો સાધાન-સંશાશ્ચાહારે આ ર૬ધ II . .७७५ भव २८ आगरिसे २९ कालं ३०-तरेय ३१ समुधाय ३२ खित्त ३३ फुसणा य ३४ । भावे ३५ परिमाणं ३६ खलु अप्पाबहुयं ३७ नियंठाणं ॥ २६६ ॥ ભવા-ડર્ષે માતા-ડોરે ૨ સમુયાત-ક્ષેત્ર-સ્પર્શનાહ્યા. ભાવે પરિમાણં વન્ધન્યવહુ નિથાનામ્ II રદ્દ II ગાથાર્થ– ૧. પ્રજ્ઞાપના, ૨. વેદ, ૩. રાગ, ૪. કલ્પ, ૫. ચારિત્ર, ૬. પ્રતિસેવના, ૭. જ્ઞાન, ૮. તીર્થ, ૯. લિંગ, ૧૦. શરીર, ૧૧. ક્ષેત્ર, ૧૨. કાલ, ૧૩, ગતિ, ૧૪. સ્થિતિ, ૧૫. સંયમ, ૧૬. સંનિકર્ષ, ૧૭. યોગ, ૧૮. ઉપયોગ, ૧૯. કષાય, ૨૦. વેશ્યા, ૨૧. પરિણામ, ૨૨. બંધન, ૨૩. વેદ, ૨૪. કદીરણ, ૨૫. ઉપસંપદ્હાની, ૨૬. સંજ્ઞા, ૨૭. આહાર, ૨૮. ભવ, ૨૯. આકર્ષ, ૩૦. કાલ, ૩૧. અંતર, ૩૨. સમુદ્ધાત, ૩૩. ક્ષેત્ર, ૩૪. સ્પર્શના, ૩૫. ભાવ, ૩૬. પરિમાણ, ૩૭. અલ્પબદુત્વ - આ તારોથી નિગ્રંથની પ્રરૂપણા કરવામાં આવશે. વિશેષાર્થ– (૧) પ્રજ્ઞાપનાકાર- પ્રજ્ઞાપના એટલે નિગ્રંથપદથી - અભિધેય જેનિગ્રંથ મુનિ તેના સામાન્યથી ભેદોની પ્રરૂપણા.તેમાં પુલાક, બકુશ, કુશીલ, નિર્ગથ અને સ્નાતક એમ પાંચ નિગ્રંથો કહ્યા છે. (૨) વેદધાર-પુલાકને સ્ત્રીવેદ ન હોય. કારણ કે સ્ત્રીવેદીને તેવી લબ્ધિ ન પ્રગટે. આથી પુલાકને પુરુષવેદ કે નપુસંકવેદ હોય. જે પુરુષ હોવા છતાં લિંગછેદ આદિથી નપુંસકવેદવાળી બને તેવો નપુંસકવેદી અહીં જાણવો, અર્થાત્ કૃત્રિમ નપુંસક સમજવો, જન્મથી નપુંસક નહિ, આથી જ “પુરિjaણ વા હોm=“જન્મથી પુરુષ છતાં લિંગભેદ આદિથી થયેલ નપુંસકદવાળામાં હોય એવું (ભગવતીનું) સૂત્ર છે. બકુશ આદિમાં પણ નપુંસકવેદની આ પ્રમાણે જ વિચારણા કરવી. બકુશ અને પ્રતિસેવનાશીલ બધાય વેદવાળા હોય. પુલાક, For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સંબોધ પ્રકરણ બકુશ અને પ્રતિસેવનાકુશીલ અવેદી ન હોય. કારણ કે તેમને ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિ ન હોય. (તેથી તે અવેદી ન હોય.) કષાયકુશીલને પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ ગુણસ્થાન સુધી ત્રણે વેદ હોય છે. પછી અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મસંપરામાં વેદો ઉપશાંત થતાં ઉપશાંતવેદ અથવા ક્ષીણ થતાં ક્ષીણવેદ હોય છે. નિગ્રંથ વેદ ન હોય, કિંતુ ઉપશાંતવેદ કે ક્ષણવેદ હોય છે. કારણ કે તે બંને શ્રેણિવાળા હોય છે. બેમાંથી કોઈપણ એક શ્રેણિમાં હોય છે. સ્નાતક ક્ષીણવેદ જ હોય. (૩) રાગદ્વાર– અહીં રાગ શબ્દથી કષાયનો ઉદય વિવક્ષિત છે. રાગવાળું ચિત્ત નહિ. કારણ કે અપ્રમત્તાદિ ગુણસ્થાનોમાં માધ્યસ્થ અવસ્થામાં રાગવાળું ચિત્ત ન હોવા છતાં સરાગી તરીકે જ વ્યવહાર થાય છે. પુલાક, બકુશ, કુશીલ સરાગી હોય. નિગ્રંથ અને સ્નાતક વીતરાગ હોય છે. કારણ કે તેમને કષાયનો ઉદય ન હોય. પણ તેમાં આટલી વિશેષતા છે કે– નિગ્રંથ ઉપશાંતકષાય વીતરાગ કે ક્ષીણકષાય વીતરાગ પણ હોય, જયારે સ્નાતક તો ક્ષીણકષાય વીતરાગ જ હોય. (૪) કલ્યદ્વાર– કલ્પના સ્થિત અને અસ્થિત એમ બે પ્રકારો છે. જે અવશ્ય એટલે નિયત હોય, જેનું અવશ્ય પાલન કરવાનું જ હોય તે સ્થિત, અને જે અનિયત હોય તે સ્થિતાસ્થિત રૂપ હોવાથી અસ્થિત કહેવાય છે. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને સ્થિત કલ્પ હોય છે. મધ્યમ તીર્થંકરના સાધુઓને અસ્થિત કલ્પ હોય છે. પુલાકાદિ પાંચે સ્થિત અને અસ્થિત બંને કલ્પમાં હોય છે. કારણ કે સર્વ તીર્થકરોના કાલમાં આ પાંચે હોય. અથવા જિનકલ્પ અને સ્થવિરકલ્પ એમ પણ કલ્પના બે ભેદો છે. સ્થિત-અસ્થિત કલ્પ સંબંધી વિચારણાને આશ્રયીને કહ્યું. જિનકલ્પ અને સ્થવિરકલ્પની વિચારણા તો આ પ્રમાણે છે–પુલાક સ્થવિરકલ્પી જ હોય. જિનકલ્પી કે કલ્પાતીત ન હોય, કષાયકુશીલ, જિનકલ્પી, સ્થવિરકલ્પી અને કલ્પાતીત એમ ત્રણ પ્રકારે હોય છે, છબસ્થ સકષાયતીર્થકર કલ્પાતીત હોય એ દૃષ્ટિએ શ્રી ૧. કલ્યાતીત એટલે કલ્પથી(=મર્યાદાથી) રહિત. કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વધર, દશપૂર્વધર વગેરે કલ્પાતીત હોય છે. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૦૫ અભયદેવસૂરિજીએ કષાયકુશીલમાં કલ્પાતીતપણાનું સમર્થન કર્યું છે. પરમાર્થથી તો સામર્થ્ય યોગવાળાને ધર્મસંન્યાસ પ્રવર્તમાન હોય ત્યારે ઉપરના ગુણસ્થાનોમાં જિનકલ્પના અને સ્થવિરકલ્પીના ક્ષાયોપથમિક ધર્મોનો અભાવ થવાથી અને માત્ર આત્મામાં જ સ્થિરતારૂપ ચારિત્રનો યોગ થવાથી કલ્પાતીતપણું જ ઘટે છે. નિર્ગથ અને સ્નાતક કલ્પાતીત છે. કારણ કે જિનકલ્પ અને સ્થવિરકલ્પના (ક્ષાયોપથમિક) ધર્મો તે બેમાં હોતા નથી. બકુશ અને પ્રતિસેવનાકુશીલ જિનકલ્પી કે વિકલ્પી હોય, પણ કલ્પાતીત ન હોય. કારણ કે તેમને ક્ષપકશ્રેણિ ન હોવાથી ધર્મસંન્યાસ ન હોય. (૫) ચારિત્રદ્વાર–આશ્રવોથી નિવૃત્ત થયેલો આત્મા જેને આચરી શકે તે ચારિત્ર. તે ચારિત્રના સામાયિક વગેરે પાંચ ભેદો પ્રસિદ્ધ જ છે. તેમાં પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ સામાયિક અને છેદોપસ્થાપનીય એ બે ચારિત્રમાં હોય છે. કષાયકુશીલ યથાખ્યાત સિવાયનાં ચાર ચારિત્રમાં હોય છે તથા નિગ્રંથ અને સ્નાતક થયાખ્યાત ચારિત્રમાં હોય છે. (૬) પ્રતિસેવનાદ્વાર–પ્રતિસેવના એટલે સંજવલન કષાયના ઉદયથી થતું ચારિત્રાચારની મર્યાદાથી વિપરીત આચરણ. તેમાં પુલાક મૂલોત્તર ગુણોનો પ્રતિસેવી હોય છે. કારણ કે તે બીજો કોઈ દોષ ન લગાડે તો પણ છેવટે યથાસૂક્ષ્મ બનીને માનસિક અતિચારનું સેવન તો કરે છે. પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવોમાંથી કોઈ એકનું સેવન કરનાર મૂલગુણમાં પ્રતિસેવી છે. કોટિસહિત આદિ ભેદોથી ભિન્ન કે નવકારશી આદિ ભેદોથી ભિન્ન પ્રત્યાખ્યાનના કોઈ એક દોષનું પણ સેવન કરનાર ઉત્તરગુણમાં પ્રતિસવી છે, અને આના ઉપલક્ષણથી ઉત્તરગુણોમાં પિંડવિશુદ્ધિ આદિ સંબંધી વિરાધનાની પણ સંભાવના છે. બકુશ ઉત્તરગુણોમાં પ્રતિસેવક હોય છે. પ્રતિસેવનાકુશીલ પુલાકની જેમ મૂલઉત્તરગુણોમાં પ્રતિસેવક હોય છે, એમ ભગવતમાં કહ્યું છે. કષાયકુશીલ, સ્નાતક અને નિગ્રંથ અપ્રતિસવી છે. (૭) જ્ઞાનધાર- પુલોક, બકુશ, પ્રતિસેવનાકુશીલને મતિ-શ્રુત અથવા અવધિ સહિત ત્રણ જ્ઞાન હોય છે. સ્નાતકને એક કેવળજ્ઞાન જ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૦૬ હોય છે. કષાયકુશીલ અને નિગ્રંથને મતિ-શ્રુત એ બે અથવા મતિ-શ્રુતઅવધિ કે મતિ-શ્રુત-મન:પર્યવ એમ ત્રણ અથવા મતિ-શ્રુત-અધિમન:પર્યવ એ ચાર જ્ઞાન પણ હોય છે. (૮) તીર્થદ્વાર— જેનાથી સંસાર રૂપ સાગર તરાય તે તીર્થ છે. આવું તીર્થ તે પ્રવચન. પ્રવચનના આધારે વર્તવાથી શ્રમણપ્રધાન ચતુર્વિધસંઘ પણ તીર્થ કહેવાય છે. કારણ કે ચાર પ્રકારના સંઘની સ્થાપના એ જ તીર્થ થાય છે. આ તીર્થની વિચારણામાં પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ તીર્થમાં હોય છે. કષાયકુશીલ નિગ્રંથ અને સ્નાતકો તીર્થ અને અતીર્થ બંનેમાં હોય છે. અતીર્થમાં થનારા એ (સ્નાતકાદિ) તીર્થંકરો હોય કે પ્રત્યેકબુદ્ધો પણ હોય. (૯) લિંગદ્વાર— જેનાથી લિંગ જણાય તે લિંગ (ચિહ્ન). તે બાહ્ય અને અત્યંતર અથવા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. માત્ર વેષરૂપ દ્રવ્યલિંગને આશ્રયીને બધા નિગ્રંથો સ્વલિંગ, પરલિંગ, ગૃહિલિંગ એ ત્રણે લિંગમાં હોય. ભાવને આશ્રયીને બધાય સ્વલિંગમાં (–જૈન લિંગમાં) જ હોય. કારણ કે ભાવલિંગ જ્ઞાનાદિ ગુણો રૂપ છે, અને તે ગુણો જૈનોને જ હોય છે. (૧૦) શરીરદ્વાર– જે નાશ પામે તે શરીર. ઔદારિક વગેરે પાંચ પ્રકારનું શરીર પ્રસિદ્ધ છે. શરીર વિચારણામાં પુલાક નિગ્રંથ અને સ્નાતકને ઔદારિક, તૈજસ, કાર્મણ એ ત્રણે શરીર હોય. બકુશ અને પ્રતિસેવના કુશીલને વૈક્રિય પણ હોય, તેથી જો વૈક્રિય હોય તો પૂર્વોક્ત ત્રણ સહિત ચાર અને વૈક્રિય ન હોય તો પૂર્વોક્ત ત્રણ શરીર હોય. કષાયકુશીલને તો આહારક પણ હોય, આથી તેને ત્રણ, ચાર કે પાંચ પણ શરીર હોય. (૧૧) ક્ષેત્રદ્વાર– ક્ષેત્રના કર્મભૂમિ અને અકર્મભૂમિ એમ બે પ્રકાર છે. તેમાં પુલાક કર્મભૂમિમાં જ હોય. અકર્મભૂમિમાં ન હોય, કારણ ? અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલાને ચારિત્ર ન હોય, અને પુલાક ચારિત્રવાળાનું ન ૧. દ્રવ્યલિંગ અને બાહ્ય એ બેનો એક જ અર્થ છે. ભાવ અને અત્યંતર એ બેનો એક જ અદ છે. વેષ દ્રવ્યલિંગ છે. આત્માના ભાવ (=ગુણો) એ ભાવલિંગ છે. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૦૭ અકર્મભૂમિમાં સંહરણ પણ ન થાય. બાકીના ચાર નિગ્રંથો જન્મથી અને સ્વકૃત વિહારથી કર્મભૂમિમાં જ હોય, સંહરણથી તો અકર્મભૂમિમાં પણ હોય. દેવ વગેરે કોઇ એક ક્ષેત્રમાંથી સાધુને અન્યક્ષેત્રમાં લઇ જાય તે સંહરણ છે. આ સંહરણ કર્મભૂમિમાં કે અકર્મભૂમિમાં પણ થાય. (૧૨) કાલદ્વાર— ઉત્સર્પિણી વગેરે કાલ છે. તેની વિચારણામાં પુલાક જન્મથી અવશ્ય અવસર્પિણીમાં ત્રીજા ચોથા આરામાં હોય. સદ્ભાવથી (સંયમથી) પુલાક અવસર્પિણીમાં ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં પણ હોય. તેમાં આટલી વિશેષતા છે કે—ત્રીજા-ચોથા આરામાં તેનો જન્મપૂર્વક સદ્ભાવ હોય. પાંચમા આરામાં તો ચોથા આરામાં જન્મેલ હોય તો જ હોય. ઉત્સર્પિણીમાં જન્મથી બીજા, ત્રીજા, ચોથા આરામાં હોય. આમાં આટલું વિશેષ છે કે—બીજા આરાને અંતે જન્મેલા ત્રીજા આરામાં ચારિત્ર લે. ત્રીજા-ચોથામાં જન્મે અને ચારિત્ર પણ લે. તાત્પર્ય કે સદ્ભાવથી ઉત્સર્પિણીમાં ત્રીજા-ચોરા આરામાં જ હોય. કારણ કે, તે બે આરામાં જ તે ચારિત્રની પ્રાપ્તિ થાય છે. અવસર્પિણી-ઉત્સર્પિણીથી ભિન્ન કાળમાં (ચોથા આરા તુલ્ય મહાવિદેહમાં) પુલાક જન્મથી અને સદ્ભાવથી હોય. એ પ્રમાણે અન્ય નિગ્રંથો વિશે પણ જાણવું. પહેલા વગેરે આરામાં (તથા તેના જેવા) દેવકુરુ આદિ ક્ષેત્રમાં ન હોય. બકુશ અને કુશીલ અવસર્પિણીમાં જન્મ અને સદ્ભાવ એમ બંનેથી ત્રીજાચોથા-પાંચમા આરામાં હોય, ઉત્સર્પિણીમાં જન્મથી અને બીજા-ત્રીજાચોથા આરામાં હોય. પણ સંયમથી ત્રીજા-ચોથા આરામાં હોય. નિગ્રંથ અને સ્નાતકની જન્મ-સદ્ભાવથી કાલ પ્રરૂપણા પુલાકની જેમ જાણવી. સંહરણથી તો પુલાક સિવાયના ચારે નિગ્રંથો પહેલો બીજો આરો વગેરે સર્વકાળમાં (દેવકુરુ આદિ ક્ષેત્રોમાં) હોય છે. પુલાકલબ્ધિમાં વર્તતા પુલાકનું સંહરણ દેવો વગેરે ન કરી શકે માટે અહીં ‘પુલાક સિવાયના' એમ કહ્યું. પ્રશ્ન— નિગ્રંથ અને સ્નાતકનું પણ સંહરણ ન થાય. કારણ કે વેદરહિતોનું સંહરણ ન થાય. (પ્ર.સા. દ્વાર ૨૬૧, ગા.૧૪૧૯માં) કહ્યું For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ . સંબોધ પ્રકરણ છે કે–“સાધ્વી, વેદરહિત, પારિવારિક, લબ્ધિપુલાક, અપ્રમત્ત સંયત, ચૌદપૂર્વી, આહારક શરીરી-આટલાનું કોઈ સંકરણ ન કરે.” ઉત્તર-તમારું કથન સત્ય છે. પણ નિર્ગથ અને સ્નાતક બન્યા પહેલાં સંહરણ થાય, અને પછી ત્યાં ગયેલા નિગ્રંથ અને સ્નાતક બને, ત્યારે તેમને સર્વકાલનો સંભવ જાણવો. કહ્યું છે કે-“પુલાકલબ્ધિમાં વર્તતા હોય તેનું સંકરણ શક્ય નથી. તથા સ્નાતક આદિના સંહરણ આદિનો જે સંભવ કહ્યો છે, તે સ્નાતકભાવ આદિને પામ્યા પહેલાં સંહરણ થાય. તે અપેક્ષાએ કહ્યો છે. કારણ કે કેવલી વગેરેનું સંહરણ થતું નથી.” (૧૩) ગતિદ્વાર–પૂર્વશરીરનો ત્યાગ કરીને પરલોકમાં જવું તે ગતિ. પુલાક, બકુશ અને બંને પ્રકારના કુશીલની ગતિ જઘન્યથી સૌધર્મ દેવલોકમાં થાય છે, ઉત્કૃષ્ટથી પુલાકની ગતિ સહસ્ત્રારમાં થાય છે. બકુશ અને પ્રતિસેવકની ઉત્કૃષ્ટથી અચુતમાં ગતિ થાય છે. કષાયકુશીલ ઉત્કૃષ્ટથી અનુત્તર વિમાનોમાં જાય છે. નિગ્રંથમાં જઘન્યથી ઉત્કૃષ્ટથી એવો ભેદ નથી, માટે અજઘન્ય-અનુત્કૃષ્ટથી અનુત્તર વિમાનોમાં જ જાય છે. સ્નાતક સિદ્ધ જ થાય, અન્યગતિમાં ન જાય. જેઓ લબ્ધિનો ઉપયોગ કરે, તેની આલોચના ન કરે, આયુષ્યના અંતે વિરાધના કરે, ઈત્યાદિથી વિરાધક બનેલા પુલાક વગેરે ભવનપતિ આદિ દેવલોકમાં પણ જાય, કારણ કે જેઓએ સંયમની વિરાધના કરી હોય, તેઓની ભવનપતિ આદિમાં ઉત્પત્તિ કહી છે. “નિગ્રંથમાં પૃચ્છા યાવત્ વિરાધનાને આશ્રયીને તે ભવનપતિ આદિ કોઈ પણ દેવલોકમાં ઉત્પન્ન થાય.” આ (ભગવતી) ગ્રંથના પાઠથી નિગ્રંથમાં પણ વિરાધનાની અપેક્ષાએ જે ભવનપતિ આદિ દેવમાં ગતિ કહી, તે તેના નિગ્રંથ ચારિત્રમાં નહિ, પણ નિગ્રંથ બન્યા પહેલાના અનંતર પૂર્વના અન્ય ચારિત્રમાં થયેલ (કરેલી) વિરાધનાને આશ્રયીને સંભવે છે એમ જાણવું. અવિરાધક પુલાક વગેરે ઇંદ્ર, સામાનિક, ત્રાયસિંશતું કે લોકપાલ થાય, તેમાં અવિરાધક પુલાક, બકુશ અને પ્રતિસેવક કુશીલ એટલા ઇંદ્ર, For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૦૯ સામાનિક, ત્રાયસિઁશત્ કે લોકપાલ થાય, પણ અહમિંદ્ર ન થાય. અવિરાધક કષાયકુશીલ ઇંદ્રાદિ ચાર કે અહમિંદ્ર પણ થાય. પણ અવિરાધક નિગ્રંથ તો અહમિંદ્ર જ થાય, એમ જાણવું. (૧૪) સ્થિતિદ્વાર– પુલાક, બકુશ અને કુશીલની સૌધર્મમાં જઘન્ય સ્થિતિ-પલ્યોપમ પૃથક્ત્વ જ કહી છે. ઉત્કૃષ્ટ તો જે દેવલોકમાં જે (સ્થિતિ) કહી છે તે દેવલોકમાં તે (સ્થિતિ) જાણવી. ક્ષુલ્લક નિગ્રંથીય અધ્યયનમાં પુલાક, બકુશ, કુશીલ અને નિગ્રંથ એ ચારેની સૌધર્મ દેવલોકમાં જધન્ય સ્થિતિ પલ્યોપમ પૃથ કહી છે. (૧૫) સંયમદ્વાર– અહીં સંયમ શબ્દથી સંયમસ્થાનો કહેવાય છે. પ્રત્યેક સંયમસ્થાનમાં સર્વ આકાશપ્રદેશોને સર્વ આકાશ પ્રદેશોથી ગુણતાં જેટલી અનંતપ્રદેશસંખ્યા થાય તેટલા અનંત ચારિત્રપર્યાયો હોય છે. સંયમસ્થાનોની વિચારણામાં પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલને અસંખ્ય સંયમસ્થાનો હોય છે. નિથ અને સ્નાતકને એક જ સંયમસ્થાન હોય છે. (૧૬) સંનિકર્ષદ્વાર– સજાતીય કે વિજાતીય પ્રતિપક્ષ સાથે તુલ્યતા, ન્યૂનતા, અધિકતા આદિ ધર્મોનું સંયોજન=સંઘટ્ટન કરવું તે નિકર્ષ. અર્થાત્ સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ પાંચ નિગ્રંથોમાં સંયમપર્યાયોની હીનતા, અધિકતા અને તુલ્યતાનો વિચાર કરવો તે નિકર્ષ (=સંનિકર્ષ). તેમાં પુલાકનો પુલાકની સાથે વિચાર કરવો તે સ્વસ્થાન, પુલાકનો બકુશ આદિની સાથે વિચાર કરવો તે પરસ્થાન જાણવું. સ્વસ્થાનમાં એટલે કે સજાતીય પ્રતિપક્ષમાં સંનિકર્ષ વિચારણા આ પ્રમાણે છે– એક પુલાક બીજા પુલાકની અપેક્ષાએ તુલ્ય છે. કેમ કે બંનેના સંયમ પર્યાયો તુલ્ય વિશુદ્ધિવાળા છે. એક પુલાક બીજા પુલાકની અપેક્ષાએ હીન છે. કારણ કે એક પુલાકના સંયમપર્યાયો બીજા પુલાકની અપેક્ષાએ હીન (=ઓછા) વિશુદ્ધ છે. એક પુલાક બીજા પુલાકની અપેક્ષાએ અધિક છે, કેમ કે એક પુલાકના સંયમપર્યાયો બીજા પુલાકની અપેક્ષાએ અધિક વિશુદ્ધ છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સંબોધ પ્રકરણ (૧૭) યોગદ્વાર– યોગ એટલે જીવનો મન વગેરેનો વ્યાપાર. તેના મનોયોગ, વચનયોગ અને કાયયોગ એમ ત્રણ પ્રકારો છે. તેમાં પુલાક, બકુશ, કુશીલ અને નિગ્રંથને ત્રણેય યોગો હોય છે. સ્નાતકને ક્યારેક (=સયોગી ગુણસ્થાને) ત્રણ યોગો હોય છે, અને ક્યારેક (=અયોગી ગુણસ્થાને) એક પણ નથી હોતો. (૧૮) ઉપયોગદ્વાર– ઉપયોગ મૂકવો કરવો તે ઉપયોગ, અર્થાતું. (યના) જ્ઞાનનો પરિણામ. (ટૂંકમાં ઉપયોગ એટલે બોધ.) તેના સાકાર અને અનાકાર એમ બે ભેદો છે. (કારણ કે દરેક શેય પદાર્થ સામાન્ય અને વિશેષ રૂપે હોય છે.) વસ્તુનો વિશેષરૂપ બોધ તે સાકાર અને સામાન્યરૂપે બોધ તે અનાકાર. તેમાં બધા નિગ્રંથોને બંને ઉપયોગ હોય. કારણ કે પ્રત્યેક જીવને બંને ઉપયોગ સ્વભાવરૂપ છે. (૧૯) કષાયદ્વાર– જેનાથી કષનો એટલે સંસારનો આય એટલે લાભ થાય તે કષાય. તેના ક્રોધાદિ ચાર પ્રકારો પ્રસિદ્ધ છે. પુરાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલમાં ચારે કષાયો હોય છે. કષાયકુશીલમાં જયાં સુધી ઉપશમ શ્રેણિમાં કે ક્ષપક શ્રેણિમાં કોઈ પણ કષાયનો વિચ્છેદ ન થાય ત્યાં સુધી ચારે કષાયો હોય. (તે પછી શ્રેણિમાં નવમા ગુણસ્થાનકે) સંજવલન ક્રોધનો ઉપશમ કે ક્ષય થતાં ત્રણ, માનનો ક્ષય કે ઉપશમ થાય ત્યારે બે, અને માયાનો ક્ષય કે ઉપશમ થાય ત્યારે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે એક જ લોભ રહે. નિગ્રંથના કષાયો ક્ષીણ કે ઉપશાંત થયા હોય, અને સ્નાતક તો કષાયોનો સંપૂર્ણ ક્ષય થયા પછી જ સ્નાતક બને છે. (૨૦) લેશ્યાલાર– પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણ તૈજસ, પદ્મ અને શુક્લ એ ત્રણમાં હોય. કષાયકુશીલ છ એ લેગ્યામાં હોય. નિગ્રંથમાં એક શુક્લલેશ્યા હોય. સ્નાતકમાં પરમશુક્લ લેશ્યા હોય. શુક્લધ્યાનના ત્રીજાભેદની દશામાં જે લેગ્યા હોય તેને પરમશુક્લ કહી છે. બીજાઓની પણ લેશ્યા તો શુક્લ જ હોય છે. પણ તેઓની શુક્લલેશ્યાની અપેક્ષાએ સ્નાતકને પરમશુક્લ જ હોય છે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૧૧ પ્રશ્ન– કષાયકુશીલમાં છ લેશ્યાનું કથન કર્યું છે તે કઇ રીતે યોગ્ય ગણાય ? કારણ કે સંયતોમાં ત્રણ જ લેશ્યા કહેલી છે. પ્રારંભની ત્રણ લેશ્યાઓ તો ચોથા ગુણસ્થાનકે જ પૂર્ણ થઇ જાય છે. ઉત્તર– પુલાક વગેરે નિગ્રંથોમાં યથાસ્થાને છ લેશ્માનું કથન ભાવપરાવર્તનની અપેક્ષાએ છે. તેઓમાં અવસ્થિત લેશ્યાઓ તો ત્રણ જ હોય છે. પ્રથમના પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ, એ ત્રણેનો ભાવ તો ત્રણ લેશ્યામાં જ હોય. (અર્થાત્ પ્રથમના એ ત્રણમાં ત્રણ લેશ્યા સિવાય બીજા ભાવોનું પરાવર્તન થાય છે.) આ જ અભિપ્રાયથી અહીં છ લેશ્માનું કથન છે. કારણ કે પૂર્વપ્રતિપન્ન ચારિત્રી કોઇ પણ લેશ્યામાં હોય એમ કહ્યું છે. (૨૧) પરિણામદ્વાર– પુલાક આદિના ચારિત્ર પર્યાયોને પરિણામ કહેવાય છે. તેના વર્ધમાન, હીયમાન અને અવસ્થિત એમ ત્રણ પ્રકારો પડે. તેમાં વર્ધમાન એટલે પૂર્વ પરિણામોની અપેક્ષાએ વધતા પરિણામો, હીયમાન એટલે પૂર્વના પરિણામોની અપેક્ષાએ ઘટતા પરિણામો, અને અવસ્થિત એટલે પૂર્વપરિણામોથી અન્યનાધિક=તુલ્ય પરિણામો, અર્થાત્ સ્થિર પરિણામો. તેમાં પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ એ દરેકને ત્રણે પ્રકારના પરિણામો હોય છે, નિગ્રંથ અને સ્નાતકને હીયમાન પરિણામ હોય નહિ. પ્રશ્ન—સ્નાતકને પરિણામ ઘટવાનું કારણ જ નથી તેથી તેને હીયમાન પરિણામ ન હોય, એ બરાબર છે, પણ નિગ્રંથને પરિણામ ઘટવાનું કારણ છે, છતાં તેને હીયમાન પરિણામ કેમ ન હોય ? - ઉત્તર– નિગ્રંથને હીયમાન પરિણામ હોય તો તેનામાં કષાયકુશીલ ચારિત્ર આવે, કારણ કે નિગ્રંથના પરિણામોની સંપૂર્ણ હાનિ અપકૃષ્ટ એવા કષાયકુશીલ ચારિત્રની જનક છે. (૨૨) બંધદ્વાર—બંધ એટલે કર્મોનું પ્રથમ ગ્રહણ કરવું. તેમાં પુલાકને સાત પ્રકૃતિઓનો બંધ ચાલુ હોય છે, કારણ કે પુલાક આયુષ્ય સિવાયની સાતે પ્રકૃતિઓ બાંધે છે. તેને આયુષ્ય બંધનાં અધ્યવસાયસ્થાનો હોતાં જ નથી, તેથી તે આયુષ્યને બાંધતો નથી. બકુશ અને પ્રતિસેવનાકુશીલને For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૧૨ . આઠે કર્મનો બંધ હોય છે. કારણ કે તેઓને આયુષ્યબંધનો પણ સંભવ છે. કષાયકુશીલ આ રીતે છ, સાત અને આઠ પ્રકૃતિઓ પણ બાંધે છે. જ્યારે સૂક્ષ્મસંપ૨ાય ગુણસ્થાનકે હોય ત્યારે તે અપ્રમત્ત હોવાથી આયુષ્યનો અને બાદર કષાયના અભાવે મોહનીયનો બંધ થતો નથી, માટે ત્યાં તે છનો બંધક હોય. પ્રમત્તચારિત્રમાં આયુષ્ય ન બંધાય ત્યારે સાતનો બંધક અને આયુષ્ય બંધાય ત્યારે આઠનો બંધક હોય. ઉપશાંતમોહ કે ક્ષીણમોહ નિગ્રંથ એકજ વેદનીય કર્મ બાંધે છે, કારણ કે બંધ હેતુઓ પૈકી ત્યારે તેને માત્ર યોગો જ હોય છે. સ્નાતક માત્ર શાતાવેદનીયને જ બાંધે, અથવા અયોગી અવસ્થામાં બંધહેતુ ન રહેવાથી અબંધક બને. (૨૩) વેદદ્વાર– વેદ એટલે કર્મોનો ઉદય, અર્થાત્ કર્મના વિપાકનો (=ફળનો) અનુભવ. પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણેય નિયમા આઠે કર્મોના વેદક એટલે ઉદયવાળા હોય છે. નિગ્રંથ સાત કર્મોનો વેદક છે. કારણ કે તેનું મોહનીય કર્મ ઉપશાંત કે ક્ષીણ થઇ ગયું હોય છે. સ્નાતક ચાર અઘાતી કર્મોનો જ વેદક છે. (૨૪) ઉદીરણાદાર– ઉદયાવલિકામાં નહિ આવેલાં પણ કર્મોને પ્રયત્નથી ઉદયાવલિકામાં લાવવાં=નાખવાં તેને ઉદીરણા કહેવાય. પુલાક આયુષ્ય અને વેદનીય સિવાયનાં છ કર્મોનો ઉદીરક છે. કારણ કે તેનો સ્વભાવ છ કર્મોની ઉદીરણા કરવાનો છે, તેથી ઉક્ત બે કર્મોની ઉદીરણા કરતો નથી. તત્ત્વથી પુલાકચારિત્રમાં તેવા અધ્યવસાય થતા નથી, તેથી પુલાકપણું પામ્યા પૂર્વે એ બે કર્મોની ઉદીરણા કરીને પછી પુલાકપણાને પામે છે. એ પ્રમાણે બકુશ વગેરેમાં પણ સમજવું, અર્થાત્ જે જે નિગ્રંથ જે જે કર્મોની ઉદીરણા કરતા નથી તે તે નિગ્રંથ પૂર્વે તે તે કર્મોની ઉદીરણા કરીને પછી ઉપરના બકુશ આદિ ભાવને પામે છે, એમ જાણવું. બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ બે આઠ, આયુષ્ય વિના સાત, કે આયુષ્ય-વેદનીય સિવાયનાં છ કર્મોની ઉદીરણા કરે છે. કષાયકુશીલ આઠ, સાત, છ કે આયુષ્ય, વેદનીય અને મોહનીય સિવાયનાં પાંચની ઉદીરણા કરે છે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૧૩ ઉપશાંતમોહનિગ્રંથ આયુષ્ય, વેદનીય અને મોહનીય સિવાયના પાંચની, ક્ષીણમોહનિગ્રંથ અને સ્નાતક એ બે નામ અને ગોત્ર એ બે કર્મોની જ ઉદીરણા કરે છે. તથા સ્નાતક અયોગી ગુણસ્થાનકે ઉદીરણા રહિત હોય છે, એકેય કર્મની ઉદીરણા કરતો નથી. (૨૫) ઉપસંપત્તાર-ઉપસંપ એટલે નવા ગુણની (અન્ય ચારિત્રની) પ્રાપ્તિ અને હાન એટલે વર્તમાન અવસ્થાનો ત્યાગ. આ બંને શબ્દોનો સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે સમાહાર (એકતા) થતાં “ઉપસંપદ્ધાન” એવો શબ્દ બને છે. પણ અહીં ગુજરાતી ભાષાની અપેક્ષાએ બેનું વર્ણન જુદી જુદી રીતે કરવાનું હોવાથી બંનેને જુદા કેહ્યા છે. ઉપસંપદ્રહાનની વિચારણામાં પુલાક પુલાકપણાને છોડીને પણ સંયત જ રહીને કષાયકુશીલ બને, અથવા અસંયત બને. પુલાક જો પુલાકપણું છોડીને પણ સંયત જ રહે તો કષાયકુશીલપણાને પામે. કારણ કે તેનાં સંયમસ્થાનો કષાયકુશીલની સમાન હોય છે. એ જ પ્રમાણે જેનાં જેનાં સંયમસ્થાનો સમાન હોય તે તે, તે ભાવનો સ્વીકાર કરે છે, પણ કષાયકુશીલ, નિર્ગથ અને સ્નાતકપણું એ ત્રણને છોડીને આ નિયમ જાણવો. કારણ કે કષાયકુશીલ વિદ્યમાન સ્વસમાન સંયમસ્થાનવાળા પુલાક આદિ ભાવોને સ્વીકારે છે, અને સ્વસમાન સંયમસ્થાનો જ્યાં નથી તેવા નિગ્રંથભાવને પણ સ્વીકારે છે. નિર્ગથ કષાયકુશીલપણાને અથવા સ્નાતકપણાને પામે છે. સ્નાતક તો સ્નાતક ભાવમાંથી સિદ્ધ જ થાય છે. બકુશપણાથી પતિતભ્રષ્ટ) થયેલો બકુશ કષાયકુશીલ કે પ્રતિસેવના કુશીલ થાય, અથવા અવિરતિ કે દેશવિરતિ શ્રાવક થાય. પ્રતિસેવનાકુશીલપણાથી પતિત પ્રતિસેવનાશીલ બકુશ કે કષાયકુશીલ થાય, અથવા અવિરતિ કે દેશવિરતિ શ્રાવક થાય. કષાયકુશીલભાવથી પતિત કષાયકુશીલ પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ કે નિગ્રંથ એ ચારમાંથી કોઈ પણ ભાવને પામે, અથવા અવિરતિ કે દેશવિરતિ શ્રાવક પણ થાય. નિગ્રંથપણાથી ભ્રષ્ટ થયેલો નિગ્રંથ કષાયકુશીલ થાય. કારણ કે શ્રેણિથી પડતાં ઉપશમનિગ્રંથને સંયમના પરિણામ હોય, તેથી કષાયકુશીલ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સંબોધ પ્રકરણ જ થાય, અથવા શુદ્ધિ વધતાં સ્નાતક પણ થાય. કારણ કે ક્ષીણમોહ નિગ્રંથ શુદ્ધિ વધતાં કેવલી=સ્નાતક જ થાય છે, અથવા જો ઉપશમભાવમાંથી નિગ્રંથ પડે તો અવિરત જ થાય. કારણ કે અગીયારમાં ગુણસ્થાનકે મરેલો નિગ્રંથ દેવગતિને જ પામે છે અને ત્યાં નિયમો અવિરતિ જ હોય છે. જો કે ઉપશમશ્રેણિથી પડેલો નિગ્રંથ દેશવિરતિ થાય છે, તો પણ તે અહીં કહ્યો નથી. કારણ કે તે સીધો દેશવિરતિ બનતો નથી. (પણ પડતો પડતો કષાયકુશીલાદિ ભાવોને પામતો પરંપરાએ દેશવિરતિપણાને પામે છે.) આથી જ પુલાક પણ કષાયકુશીલપણાને પામીને દેશવિરતિ થાય છે, છતાં તે કથન કર્યું નથી, એમ મહાપુરુષો કહે છે. સ્નાતક તો સ્નાતકપણાને છોડીને સિદ્ધ જ થાય છે. (૨૬) સંજ્ઞાકાર- સંજ્ઞા એટલે નિરંતર આદરપૂર્વકની આસક્તિવાળું. ચિત્ત. કહ્યું છે કે “સંજ્ઞા એટલે સંજ્ઞાન, અર્થાત્ મોહથી વ્યક્ત થતું ચિત્ત (ચૈતન્ય).” સંજ્ઞાના આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એમ ચાર પ્રકારો છે. તેમાં સ્નાતક, નિર્ગથ અને પુલાક એ ત્રણને સંજ્ઞા નથી જ. કારણ કે આહારાદિનો ઉપભોગ કરવા છતાં તેમાં તેઓને આસક્તિ હોતી નથી. જે આહારાદિમાં રાગવાળા હોય તે જ સંજ્ઞાવાળા છે. પ્રશ્ન- નિગ્રંથ અને સ્નાતક એ બે વીતરાગ હોવાથી તેઓને સંજ્ઞા ન હોય તે બરાબર છે, પણ પુલાક તો રાગી હોવા છતાં તેને “સંજ્ઞા ન હોય” એમ કહ્યું, તે કેમ ઘટે? ઉત્તર– તમારી સમજ બરાબર નથી. કારણ કે–રાગીમાં પણ સર્વથા અનાસક્તિ ન જ હોય તેમ કહી શકાય નહિ, બકુશ વગેરે સરાગી હોવા છતાં તેઓ અનાસક્ત પણ હોય, એમ શાસ્ત્રમાં કહ્યું છે. આથી જ કહે છે કે બકુશ વિગેરે સંજ્ઞાવાળા અને સંજ્ઞારહિત એમ બંને પ્રકારના હોય છે. કારણ કે તેઓને સર્વથા સંજ્ઞાનો અભાવ થાય તેવાં સંયમસ્થાનો હોતાં નથી. (૨૭) આહારદ્વાર– અહીં કવલાહાર, ઓજાહાર અને લોમાહાર વગેરેમાંથી કોઈ પણ આહાર જાણવો. પુલાક, બકુશ, કુશીલ અને નિગ્રંથ આહારક જ હોય. અનાહારક ન હોય. કારણ કે–અનાહારકપણાના કારણો વિગ્રહગતિ વગેરેનો અભાવ છે. સ્નાતક આહારક કે અનાહારક For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૧૫ હોય. કેવલી સમુદ્ધાતમાં ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં અને અયોગી અવસ્થામાં અનાહારક હોય, તે સિવાય આહારક હોય. (૨૮) ભવધાર– ભવ એટલે જન્મ. ભવ ચારિત્રયુક્ત સમજવો. પાંચેનો જઘન્ય એક ભવ હોય. કારણ કે જઘન્યથી એક જ ભવમાં મોક્ષમાં જાય. ઉત્કૃષ્ટ ભવો પુલાકના ત્રણ, બકુશ અને બંને પ્રકારના કુશીલના આઠ, નિગ્રંથના ત્રણ અને સ્નાતકનો એક હોય. આની ઘટના આ પ્રમાણે છે–પુલાક જઘન્યથી એક ભવમાં પુલાક થઈને કષાયકુશીલપણું આદિ અન્ય સંયતભાવને એકવાર કે અનેકવાર અનુભવીને તે જ ભવમાં કે ભવાંતરમાં મોક્ષ પામે છે. ઉત્કૃષ્ટથી દેવભવ આદિના આંતરાવાળા ત્રણ ભવો સુધી પુલાકાણું પામે છે. બકુશ વગેરેમાં ઘટના આ પ્રમાણે છે–કોઈ જીવ એક ભવમાં બકુશપણું પામીને કષાયકુશીલભાવ આદિની પ્રાપ્તિના ક્રમથી સિદ્ધ થાય છે. કોઈ જીવ એક ભવમાં બકુશપણું આદિ પામીને ભવાંતરમાં અન્ય સંયતભાવોનો અનુભવ કરીને સિદ્ધ થાય છે. આથી કહેવાય છે કે–જઘન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી આઠ ભવો સુધી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેમાં કોઈ જીવ આઠ ભવો બકુશ આદિ તરીકે કરે અને છેલ્લા (આઠમા) ભવમાં કષાયકુશીલપણું આદિ ભાવોથી યુક્ત બનીને, કોઈ જીવ દરેક ભવે પ્રતિસેવના કુશીલપણું આદિ ભાવોથી યુક્ત બનીને, આઠ ભવો પૂરા કરે. નિગ્રંથ જઘન્યથી એક ભવમાં સ્નાતકપણું પામીને સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી દેવ વગેરે ભવના આંતરાથી બે ભવમાં ઉપશમ નિગ્રંથપણું પાસીને ત્રીજા ભવમાં ક્ષીણમોહ થઇને સ્નાતકપણું પામીને સિદ્ધ થાય છે. સ્નાતકને અજઘન્ય અનુત્કૃષ્ટ એક જ ભવ હોય એમ જાણવું. (૨૯) આકર્ષદ્વાર– આકર્ષ એટલે પુલાકપણું આદિ ભાવની પ્રાપ્તિ એક ભવમાં કે અનેક ભવોમાં એક જીવને પુલાકપણું આદિ કોઈ એક ભાવની પ્રાપ્તિ કેટલીવાર થાય એની વિચારણા એ સંનિકર્ષ દ્વાર છે. એક ભવમાં સંનિકર્ષ આ પ્રમાણે છે–પુલાકના ત્રણ આકર્ષ છે. અર્થાત્ એક ભવમાં ત્રણવાર પુલાકપણાની પ્રાપ્તિ થાય. નિગ્રંથના બે આકર્ષે છે. એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ કરવાથી ઉપશમ નિગ્રંથને For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૧૬ આશ્રયીને આ ઘટે છે. ઉપશમ અને ક્ષપક એ બે શ્રેણિ એક ભવમાં ન હોય. આ સૈદ્ધાંતિકોનો અભિપ્રાય છે. કાર્મગ્રંથિકો તો કહે છે કે—જે ઉત્કૃષ્ટથી એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ સ્વીકારે છે તેને તે ભવમાં અવશ્ય ક્ષપકશ્રેણિ ન હોય. જે એકવાર ઉપશમંશ્રેણિને સ્વીકારે છે તેને ક્ષપકશ્રેણિ હોય પણ.’ સ્નાતકને એક આકર્ષ હોય. તેને પડવાનું ન હોવાથી અન્ય આકર્ષ ન હોય. આ ઉત્કૃષ્ટથી કહ્યું. જઘન્યથી બધાને એક જ આકર્ષ હોય. એક ભવમાં એક વાર પુલાકાદિની પ્રાપ્તિથી જ સિદ્ધિમાં જાય છે. અનેક ભવોને આશ્રયીને આકર્ષ આ પ્રમાણે છે—જઘન્યથી બધાને બે આકર્ષો હોય. એક ભવમાં એક આકર્ષ અને બીજા ભવમાં એક આકર્ષ એમ બે આકર્ષ થાય. ઉત્કૃષ્ટથી પુલાકના સાત આકર્ષ હોય. પુલાકપણું ઉત્કૃષ્ટથી ત્રણ ભવોમાં હોય. એક ભવમાં ઉત્કૃષ્ટથી ત્રણ આકર્ષ થાય. તેથી પ્રથમ ભવમાં એક અને બીજા બે ભવોમાં ત્રણ ત્રણ ઇત્યાદિ પ્રકારોથી સાત આકર્ષ થાય છે. બકુશ અને બંને પ્રકારના કુશીલના આકર્ષ સહસ્રપૃથકૃત્વ થાય. તેમના ચારિત્રના આઠ ભવો થાય. એક ભવમાં ઉત્કૃષ્ટથી શતપૃથક્ આકર્ષ કહ્યા છે. તેમાં જ્યારે આઠ ભવોમાં ઉત્કૃષ્ટથી દરેક ભવમાં નવસો આકર્ષ થાય, ત્યારે નવસોને આઠથી ગુણવાથી સાત હજાર ને બસો આકર્ષ થાય. નિગ્રંથમાં પાંચ જ આકર્ષી હોય. નિગ્રંથના ઉત્કૃષ્ટથી ચારિત્રના ત્રણ ભવો થાય. એક ભવમાં બે આકર્ષ થાય. આમ બે ભવમાં બે બે અને એક ભવમાં એક ક્ષપકનિગ્રંથપણાનો આકર્ષ કરીને સિદ્ધ થાય છે. સ્નાતકમાં ભવાંતર નથી. આથી તેમાં અનેકભવોને આશ્રયીને વિચારણા નથી. (૩૦) કાળદ્વાર– અહીં તે તે ભાવમાં અવસ્થાનનું પ્રમાણ કાલ કહેવાય છે. (ભાવાર્થ– પુલાક વગેરે પુલાક આદિ તરીકે કેટલો કાળ રહે તેની વિચારણા એ કાલદ્વાર છે.) પુલાકનો જધન્યથી કાળ અંતર્મુહૂર્ત છે. કારણ કે પુલાકપણાને પામ્યા પછી અંતર્મુહૂર્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી એ મૃત્યુ પામતો નથી, અને પુલાકપણાથી ભ્રષ્ટ પણ થતો નથી. તેનો ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત કાળ છે. કારણ કે પુલાકનો સ્વભાવ અંતર્મુહૂર્ત જેટલો જ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ 4 ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૧૭ છે. બકુશ અને બંને પ્રકારના કુશીલનો કાળ જઘન્યથી એક સમય છે. કારણ કે ચારિત્ર સ્વીકારના અનંતર સમયે તેમનું મરણ થઇ શકે છે. તેમનો ઉત્કૃષ્ટથી કાળ દેશોન પૂર્વકોટિ વર્ષ છે. પૂર્વકોટિ આયુષ્યવાળો જીવ આઠ વર્ષના અંતે ચારિત્ર સ્વીકારે ત્યારે આટલો કાળ જાણવો. નિગ્રંથમાં જધન્ય કાળ એક સમય છે. કારણ કે ઉપશાંતમોહના પહેલા સમયે જ મૃત્યુ થઇ શકે છે. નિગ્રંથમાં ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત છે. કારણ કે નિગ્રંથનો કાળ અંતર્મુહૂર્ત જેટલો જ છે. આ શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે. તેનો આલાવો આ પ્રમાણે છે—નિગ્રંથ સંબંધી પ્રશ્ન—હે ગૌતમ ! (નિગ્રંથનો કાળ) જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.” બીજાઓ નિગ્રંથનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ બંને રીતે અંતર્મુહૂર્ત કહે છે. શ્રી ઉત્તરાધ્યયનની વૃત્તિમાં કહ્યું છે કે—“બીજાઓ તો નિગ્રંથમાં પણ જધન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ છે એમ માને છે.” સ્નાતકમાં જધન્યથી કાળ અંતર્મુહૂર્ત છે. કારણ કે આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે સ્નાતકનો જધન્ય કાળ આટલો પ્રાપ્ત થાય છે. સ્નાતકમાં ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિ કાલ છે. (૩૧) અંતરદ્વાર— પુલાકપણું આદિ ભાવથી પતિત થયા પછી ફરી તે ભાવની પ્રાપ્તિ ક્યારે થાય તેની વિચારણા તે અંતરદ્વાર છે. પુલાક, બકુંશ અને બંને પ્રકારના કુશીલ અને નિગ્રંથનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત છે. કારણ કે પુલાક વગેરે બનીને ત્યાંથી પડેલો જીવ જધન્યથી અંતર્મુહૂર્ત રહીને ફરી પુલાક વગેરે થાય છે. તેમનું ઉત્કૃષ્ટ અંતર દેશોન-અર્ધપુદ્ગલપરાવર્ત છે. સ્નાતકનું અંતર નથી. કારણ કે તેનું પતન નથી. (૩૨) સમુદ્દાતદ્વાર– સમુદ્દાત શબ્દમાં સમ્, સ્ અને પાત એમ ત્રણ શબ્દો છે. તેમાં સમ્ એટલે સંપૂર્ણપણે, ૩૬ એટલે પ્રબલપણે, ઘાત એટલે આત્મપ્રદેશોને બહાર કાઢવા.' (અર્થાત્ સર્વ આત્મપ્રદેશોને પ્રબલ પ્રયત્નપૂર્વક શરીરથી બહાર કાઢવા તે સમુદ્દાત.) સમુદ્ધાતના વેદના વગેરે સાત ભેદ છે. ૧. સમુદ્દાત શબ્દની પ્રચલિત વ્યાખ્યા આ પ્રમાણે છે—સમ્—તન્મય થવું, ત્=અધિકતાથી ઘણા, પાત=ક્ષય. તન્મય થઇને કાલાંતરે ભોગવવા યોગ્ય ઘણા કર્મોનો જેમાં ક્ષય થાય તે સમુદ્ધાત. - For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સંબોધ પ્રકરણ પુલાકમાં વેદના, કષાય અને મરણ ત્રણ સમુદ્દાત હોય. પ્રશ્ન– પુલાક અવસ્થામાં મરણ ન હોવાથી પુલાકમાં મરણ સમુદ્યાત શી રીતે હોય? ઉત્તર-પુલાકનું મરણ ને હોવા છતાં સમુદ્ધાતથી નિવૃત્ત થયેલ છે કષાયકુશીલપણું આદિ ભાવને પામીને મૃત્યુ પામે છે. આથી તેમાં મારણાન્તિક સમુદ્ધાતનો વિરોધ નથી. બકુશ અને પ્રતિસેવનાકુશીલમાં ઉક્ત ત્રણ તથા વૈક્રિય અને તૈજસ એમ પાંચ સમુદ્યાત હોય. કષાયકુશીલમાં ઉક્ત પાંચ અને આહારક એમ છ સમુદ્યાત હોય.. નિગ્રંથમાં સમુદ્યાત ન હોય. કારણ કે સમુદ્રઘાતથી રહિત જ જીવો નિગ્રંથભાવને સ્પર્શી શકે છે–પામી શકે છે. સ્નાતકમાં એક જ કેવલિસમુદ્ધાત હોય. (૩૩) ક્ષેત્રદ્વાર–ક્ષેત્ર એટલે અવગાહના. અર્થાત્ સ્વવ્યાપ્ય આકાશ પ્રદેશનો સંયોગ. (ભાવાર્થ–પોતાના શરીરથી કેટલા આકાશ પ્રદેશોને સ્પર્શે છે તેની વિચારણા એ ક્ષેત્ર દ્વાર છે.) પુલાક, બકુશ, બંને પ્રકારના કુશીલ અને નિગ્રંથની અવગાહના લોકના અસંખ્યાતમા ભાગમાં છે. કારણ કે પુલાક વગેરેનું શરીર લોકના અસંખ્યાતમા ભાગમાં જ હોય છે. સ્નાતકની અવગાહના દંડ અને કપાટ કરતી વખતે આત્મપ્રદેશો શરીરમાં રહેલા છે ત્યારે સમુદ્ધાતના પહેલા અને બીજા સમયે) લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. અથવા સ્નાતકની અવગાહના લોકના અસંખ્યાત ભાગોમાં હોય છે. કારણ કે મંથાન કરતી વખતે ત્રીજા સમયમાં) આત્મપ્રદેશોથી ઘણો લોક વ્યાપ્ત હોવાથી અને થોડો લોક અવ્યાપ્ત હોવાથી લોકના અસંખ્યાતા ભાગોમાં સ્નાતકની સ્થિતિ હોય છે. અથવા સ્નાતકની અવગાહના સંપૂર્ણ લોક છે. આત્મપ્રદેશોથી સંપૂર્ણ લોકને પૂરે ત્યારે ચોથા સમયમાં) આ અવગાહના હોય છે. (૩૪) સ્પર્શનાકાર- સ્પર્શના ક્ષેત્રની જેમ જ જાણવી. પણ ક્ષેત્ર અને સ્પર્શનાના અર્થમાં થોડો તફાવત છે. અવગ્રાહ્ય વસ્તુથી સમવ્યાપ્ત પ્રદેશમાં રહેલ આકાશ એ ક્ષેત્ર છે. સ્પર્શના પાસેના ક્ષેત્રની પણ હોય. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૧૯ સંયોગ માત્ર (જેટલો સંયોગ હોય તેટલો બધો સંયોગ) સ્પર્શના છે. (અર્થાત્ જેટલા પ્રદેશમાં (=સ્થાનમાં) વસ્તુ રહેલી છે, તેટલો જ પ્રદેશ ક્ષેત્ર છે. વસ્તુ જેટલા પ્રદેશમાં રહેલી છે તે ક્ષેત્ર ઉપરાંત વસ્તુ જેટલા પ્રદેશને સ્પર્શે છે તે બધો પ્રદેશ સ્પર્શના છે. આથી ક્ષેત્ર કરતાં સ્પર્શના કંઇક વધારે છે. આમ ક્ષેત્ર અને સ્પર્શના ભિન્ન હોવા છતાં કથંચિત્ અભિન્ન છે.) (૩૫) ભાવદ્વાર– ભાવ એટલે આત્માના ઔયિક વગેરે પરિણામ. પુલાક, બકુશ અને બંને પ્રકારના કુશીલ ક્ષાયોપશમિક ભાવમાં હોય છે. સ્નાતક ક્ષાયિક ભાવમાં હોય છે. નિગ્રંથ ઔપશમિક અને ક્ષાયિક ભાવમાં હોય છે. (૩૬) પરિમાણદ્વાર– પરિમાણ એટલે સંખ્યા. 'પ્રતિપદ્યમાન પુલાક એકથી શતપૃથ સુધી હોય. ભાવાર્થ— પ્રતિપદ્યમાન પુલાકો ક્યારેક હોય, ક્યારેક ન હોય, જો હોય તો જધન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી શતપૃથ હોય. પૂર્વપ્રતિપત્ર પુલાકો પણ ક્યારેક હોય, ક્યારેક ન હોય. જો હોય તો જધન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી સહસ્રપૃથ હોય. પ્રતિપદ્યમાન બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ પુલાકની જેમ જ ક્યારેક હોય, ક્યારેક ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય, ઉત્કૃષ્ટથી શતપૃથ હોય. પૂર્વપ્રતિપક્ષ તો જધન્ય અને ઉત્કૃષ્ટથી નિયમા કોટિશત (=અબજ) પૃથ હોય. પ્રતિપદ્યમાન કષાયકુશીલો ક્યારેક હોય, ક્યારેક ન હોય, જો હોય તો જધન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી સહસ્રપૃથ હોય. પૂર્વપ્રતિપત્ર તો ઉત્કૃષ્ટ અને જધન્યથી કોટિસહસ્ર (=ખર્વ) પૃથ હોય. પ્રતિપદ્યમાન નિગ્રંથો ક્યારેક હોય, ક્યારેક ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી એકસો બાસઠ હોય. ક્ષપક એકસો આઠ અને ઉપશામક ચોપ્પન હોય. (બંને મળીને એકસો બાસઠ થાય.) ૧. પ્રતિપદ્યમાન=પુલાકપણું વગેરેને વર્તમાનમાં સ્વીકારતા કે પામતા. પૂર્વપ્રતિપન્ન=પુલાકપણું વગેરેને સ્વીકારી ચૂકેલા કે પામી ગયેલા. ૨. પૃથક્ત્વ=બેથી નવ. શતપૃથ=બસોથી નવસો. આ પ્રમાણે આગળ પણ પૃથફ્ક્ત શબ્દ જ્યાં આવે ત્યાં આ પ્રમાણે અર્થ સમજવો. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ * સંબોધ પ્રકરણ પૂર્વપ્રતિપન્ન નિગ્રંથો જો હોય તો એકથી શતપૃથફત્વ સુધી હોય. અર્થાત્ જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી શતપૃથફત્વ હોય. પ્રતિપદ્યમાનસ્નાતકો જો હોય તો એક સમયમાં એકસો આઠ સુધી હોય, અર્થાત્ જઘન્યથી એક, બે કે ત્રણ હોય, ઉત્કૃષ્ટથી એકસો આઠ હોય. પૂર્વપ્રતિપન્નસ્નાતકો જઘન્ય અને ઉત્કૃષ્ટથી કોટિપૃથકત્વ હોય, પણ આ વિશેષતા છે કે જઘન્ય પૃથફત્વથી ઉત્કૃષ્ટ પૃથક્વ દરેક સ્થળે અધિક જાણવું. (૩૭) અલ્પબહુવૈદ્વાર– ભેદોમાં પરસ્પર ઓછી-વધારે સંખ્યા તે અલ્પબદુત્વ કહેવાય છે. નિગ્રંથ, પુલાક, સ્નાતક, બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ ક્રમશઃ સ્તોક અને સંખ્યાતગુણા છે. ભાવના આ પ્રમાણે છે–નિગ્રંથો સર્વ સ્તોક છે. કારણ કે ઉત્કૃષ્ટથી પણ તેમની શતપૃથક્વસંખ્યા છે. તેમનાથી પુલાક સંખ્યાતગુણા છે. કારણ કે તેમની સહસ પૃથકૃત્વ સંખ્યા છે. તેમનાથી સ્નાતકો સંખ્યાતગુણા છે. કારણ કે તેમનું કોટિપૃથકૃત્વ પ્રમાણ છે. તેમનાથી બકુશો સંખ્યાતગુણા છે. કારણ કે તેમનું કોટિશત પૃથકત્વ પ્રમાણે છે. તેમનાથી પ્રતિસેવનાકુશીલો સંખ્યાતગુણા છે. [આમાં ઘટના નીચે જ કહેશે.] તેમનાથી કષાયકુશીલો સંખ્યાતગુણા છે. કારણ કે તેમનું કોટિસહસપૃથફત્વ પ્રમાણ કહ્યું છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ બંને કોટિશતપૃથફત્વપ્રમાણ હોવાથી બકુશોથી પ્રતિસેવનાકુશીલ સંખ્યાતગુણા કેવી રીતે થાય? એ શંકાનું સમાધાન કરે છે– જો કે માત્ર શાસ્ત્ર પ્રમાણે અર્થ સાંભળવાથી બકુશો અને પ્રતિસેવનાકુશીલોની તુલ્યતા ભાસે છે, તો પણ કોટિશતપૃથકત્વ પરસ્પર ભિન્ન હોવાથી દોષ નથી. (ભગવતીમાં) કહ્યું છે કે-“પ્રતિસેવનાકુશીલ (બકુશોથી) સંખ્યાતગુણા છે.” પ્રશ્ન- આ કેવી રીતે ઘટે? કારણ કે બકુશોનું પણ ઉત્કૃષ્ટથી કોટિશતપૃથફત્વ પ્રમાણ કહ્યું છે. ઉત્તર- તમારું કહેવું બરાબર છે. પણ બકુશીનું કોટિશતપૃથફર્વ બે કોટિશત(=અવ) કે ત્રણ કોટિશત વગેરે પ્રમાણવાળું છે, અને પ્રતિસેવના કુશીલોનું કોટિશતપૃથકૃત્વ ચારકોટિશત, છકોટિશત For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ वगेरे प्रभाशवाणुं छे. साथी विरोध नथी. (२६४-२६५-२६६) (गु.त.वि.नि. उ. ४. 1-3-४-५ ) सव्वे वि य अइयारा, संजलणाणं तु उदयओ हुंति । मूलच्छिज्जं उदये, पुण बारसहं कसायाणं ॥ २६७ ॥ सर्वेऽपि चातिचाराः संज्वलनानां तूदयतो भवन्ति । मूलछेद्यमुदये पुनर्द्वादशानां कषायाणाम् ॥ २६७ ॥ ७७७ ગાથાર્થ સર્વવિરતિમાં સઘળા ય અતિચારો સંજ્વલન કષાયના ઉદયથી થાય છે. બાર કષાયોના ઉદયથી સર્વવિરતિનો મૂળથી નાશ થાય छे. (खा. नि. ११२ ) (२६७) सोलस उग्गमदोसा १६, सोलस उप्पायणाइ जे दोसा १६ । दस एसणाइ दोसा १०, गासे पण ५ मिलिय सगयाला ४७ ॥ २६८ ॥ षोडशोद्गमदोषाः षोडशोत्पादनायां दोषाः । दशैषणायां दोषा ग्रासे पञ्च मिलिताः सप्तचत्वारिंशद् || २६८ ॥ ..... ७७८ ગાથાર્થ— ૧૬ ઉદ્ગમના, ૧૬ ઉત્પાદનના, ૧૦ એષણાના અને ૫ लोभनना खेभ हुस ४७ छोषी छे. (२६८) आहाकम्मुद्देसिय पूईकम्मे य मीसजाए य । 'ठवणापाहुडियाओ, पाउयरण कीय पामिच्चे ॥ २६९ ॥ आधाकमौद्देशिकं पूतिकर्म च मिश्रजातं च । ૧૨૧ स्थापना- प्राभृतिके प्रादुष्करणं क्रीतं प्रामित्यम् ॥ २६९ ॥........... ७७९ परियट्टिये अभिहडुब्भिण्णे मालोहडे य अच्छिज्जे । अणिसिद्धेऽज्झोयर, सोलस पिंडुग्गमे दोसा ॥ २७० ॥ परावर्तितमभ्याहृतमुद्भिन्नं मालापहृतमाछेद्यम् । अनिसृष्टमध्यवपूरकः षोडश पिण्डोद्गमे दोषाः ॥ २७० ॥ ७८० गाथार्थ— आधार्भ, भौद्देशिङ, पूर्तिऽर्भ, भिश्रभत, स्थापना, प्रकृति, प्राहुष्टुरा, डीत, प्रामित्य, परावर्तित, अभ्याहृत, ઉભિન્ન, માલાપહૃત, આછેદ્ય, અનિસૃષ્ટ અને અધ્યવપૂરક એ સોળ ઉદ્ગમના દોષો છે. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ १२२. સંબોધ પ્રકરણ વિશેષાર્થ– આ દોષોનો અર્થ પરિશિષ્ટમાં સોળ અંકવાળી વસ્તુમાં ४९uव्यो छे. (२६८-२७०) धाई दूइ निमित्ते, आजीवे वणिमगे तिगिच्छा य। कोहे माणे माया, लोहे य हवंति दस एए ॥२७१॥ धात्री दूती निमित्तमाजीवो वनीपकश्चिकित्सा च।। क्रोधो मानो माया लोभश्च भवन्ति दशैते ॥ २७१ ॥........... ७८१ पुट्विपच्छासंथव विज्जा मंते य चुण्णजोगे य। उप्पायणाए दोसा सोलसमे मूलकम्मे य ॥२७२ ॥ .. पूर्वपश्चात्संस्तवौ विद्या मन्त्रश्च चूर्णयोगश्च । उत्पादनायां दोषाः षोडशमो मूलकर्म च ॥ २७२ ॥ .... थार्थ-पात्री, दूति, निमित्त, माप, बनी५४, यित्सा, ५, भान, माया, सोम, पूर्व-पश्चात्संस्तव, विद्या, मंत्र, यू, योग भने મૂલકર્મ એમ ૧૬ દોષો ઉત્પાદનના છે. વિશેષાર્થ– આ દોષોનો અર્થ પરિશિષ્ટમાં ૧૬ અંકવાળી વસ્તુમાં ४व्यो छे. (२७१-२७२) संकियमक्खियनिक्खित्त-पिहियसाहरियदायगुम्मीस्सं । अपरिणयलित्तछड्डिय, एसणदोसा दस हवंति ॥ २७३ ॥ शङ्कितं म्रक्षितं निक्षिप्तं पिहितं संहृतं दायकमुन्मिश्रम् । अपरिणतं लिप्तं छदितं एषणादोषा दश भवन्ति ॥ २७३ ॥ ..........७८३ थार्थ-ति, प्रक्षित, निक्षित, विहित, संहत, आय, मिश्र, અપરણિત, લિપ્ત અને છર્દિત એ દસ દોષો પિડેષણાના છે. વિશેષાર્થ– આ દોષોનો અર્થ પરિશિષ્ટમાં ૧૦ અંકવાળી વસ્તુમાં ४९व्यो छे. (२७3) संजोयणा पमाणे, इंगाले घूमकारणे चेव। उवगरणभत्तपाणे, सबाहिरब्भंतरा पढमा ॥२७४ ॥ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૨૩ संयोजना प्रमाणमङ्गारो धूमकारणे चैव। ૩ર-પpપાને સવહિાગનારા પ્રથમ II ર૭૪ ......... ૭૮૪ ગાથાર્થ સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ અને કારણ (=કારણાભાવ) એ પાંચ માંડલીના દોષો છે. સંયોજનાના ઉપકરણ અને ભક્તપાન એમ બે ભેદ છે. તે બંનેના બાહ્ય અને અત્યંતર એમ બેબે ભેદ છે. વિશેષાર્થ– (૧) સંયોજના એટલે (આહારાદિને સ્વાદિષ્ટ બનાવવા કે વિભૂષા કરવા) અન્ય દ્રવ્યને મેળવવું. (૨) પ્રમાણ એટલે આહારના પ્રમાણથી અધિક ભોજન કરવું. (૩) અંગાર એટલે ભોજનમાં રાગ કરવો. (૪) ધૂમ એટલે ભોજનમાં દ્વેષ કરવો. (૫) કારણ એટલે સુધાની વેદના વગેરે કારણ વિના ભોજન કરવું. (૧) ઉપકરણ સંયોજના- ઉપકરણની સંયોજના કરતો સાધુ (નવા) ચોલપટ્ટાની પ્રાપ્તિ થતાં વિભૂષા નિમિત્તે સુશોભિત (નવા) કપડો કે પાંગરણી માંચીને બહાર પહેરે એ બાહ્ય ઉપકરણ સંયોજના છે, અને એ રીતે મકાનમાં પહેરે તે અત્યંતર ઉપકરણ સંયોજના છે. (૨) આહાર સંયોજના– ભિક્ષામાં ફરતાં દૂધ, દહીં આદિ મળતાં સ્વાદિષ્ટ બનાવવા તેમાં ગોળ-સાકર વગેરે નંખાવે તે બાહ્ય આહાર સંયોજના અને મકાનમાં તે પ્રમાણે કરે તે અત્યંતર આહાર સંયોજના. આહારની અત્યંતર સંયોજના પાત્રમાં, હાથમાં અને મુખમાં એમ ત્રણ રીતે થાય. પાત્રમાં ખાખરો અને ગોળ, ઘી વગેરે ભેગું કરીને સ્વાદિષ્ટ બનાવીને વાપરે તે - - પાત્ર અત્યંતર સંયોજના છે. હાથમાં કોળિયો લઈને ખાંડ આદિ સાથે ભેગું કરે તે હસ્ત અભ્યતર સંયોજના છે અને મોઢામાં તે ભેગું કરે તે મુખ અત્યંતર સંયોજના છે. (૨૭૪). वेयणवेयावच्चं, इरियट्ठाए य संजमट्ठाए। तह पाणवत्तियाए, छद्रं पुण धम्मचिंताए ॥ २७५ ॥ वेदना-वैयावृत्त्ये ईयर्थं च संयमार्थम् । તથા પ્રાણપ્રત્યયેન પs પુનર્ધવિનાયા II ર% » ૭૮૧ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ— ક્ષુધાશમન, વેયાવચ્ચ, ઇર્યાસમિતિ, સંયમ, પ્રાણ ધારણ અને ધર્મચિંતા આ છ કારણોથી સાધુ ભોજન કરે. ૧૨૪ વિશેષાર્થ— ક્ષુધા સમાન કોઇ વેદના નથી. ક્ષુધાની વેદના હોય તો આર્તધ્યાન વગેરે થવાનો સંભવ છે. આથી ક્ષુધાની વેદનાને શમાવવા સાધુ ભોજન કરે. ભૂખથી પીડાતો સાધુ વેયાવચ્ચ ન કરી શકે. વેયાવચ્ચ નિર્જરાનું (પ્રબળ) કારણ હોવાથી વૈયાવૃત્ય કરવું જોઇએ. આથી વૈયાવૃત્ત્વ થઇ શકે એ માટે સાધુ ભોજન કરે. ભોજન વિના. ઇર્યાસમિતિનું પાલન ન કરી શકે. પ્રતિલેખના વગેરે સંયમનું પાલન ન કરી શકે. પ્રાણનો નાશ થાય. સૂત્રોનું પરાવર્તન (=આવૃત્તિ) અને અર્થનું સ્મરણ (=ચિંતન) વગેરે કરવામાં અસમર્થ બને, આ કારણોથી સાધુ ભોજન કરે. પણ રૂપ વધે, શરીર પુષ્ટ બને વગેરે માટે ભોજન ન કરે, અથવા ઉપર્યુક્ત ક્ષુધાવેદનાદિ સિવાય અન્ય કોઇ કારણથી ભોજન ન કરે. (૨૭૫) आयंके १ उवसग्गे, तितिक्खया २ बंभचेरगुत्तीसु ३ । पाणिदया ४ तवहेऊ ५, सरीरवुच्छेयणट्ठाए ५ ॥ २७६ ॥ आतङ्के उपसर्गे तितिक्षया ब्रह्मचर्यगुप्तिषु । प्राणिदया तपोहेतुः शरीरव्यवच्छेदनार्थम् ॥ २७६ ॥ ........ ૭૮૬ ગાથાર્થ— રોગ, ઉપસર્ગમાં સહન કરવા માટે, બ્રહ્મચર્યગુપ્તિ, પ્રાણિદયા, તપ અને શરીરનો ત્યાગ આ છ કારણોથી સાધુ ભોજન ન કરે. વિશેષાર્થ– રોગ–તાવ વગેરે રોગમાં સાધુ ભોજન ન કરે. ઉપવાસને કરતા સાધુના પ્રાયઃ તાવ વગેરે રોગ દૂર થાય છે. ઉપસર્ગ– ઉપસર્ગ સહન કરવા માટે દેવ વગેરેથી કરાયેલા ઉપસર્ગમાં સાધુ ભોજન ન કરે. ઉપસર્ગ અનુકૂળ અને પ્રતિકૂળ એમ બે પ્રકારના છે. તેમાં માતા-પિતા અને પત્ની વગેરે સ્વજનથી કરાયેલ ઉપસર્ગ અનુકૂળ છે. તેઓ સ્નેહ આદિથી દીક્ષા છોડાવવા માટે ક્યારેક ઉપસ્થિત થાય. તેમાં આ ઉપસર્ગ છે એમ માનીને ભોજન ન કરે. કારણ કે ઉપવાસ કરતા જોઇને આ દીક્ષામાં મક્કમ છે એમ જાણીને અથવા આ મરી જશે એમ મરણના ભયથી છોડી દે. ગુસ્સે થયેલા રાજા વગેરેથી કરાયેલ ઉપસર્ગ પ્રતિકૂળ ન For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ગુરુ અધિકાર વિભાગ-૨ છે. તેમાં પણ ભોજન ન કરે. સાધુને ઉપવાસવાળા જોઇને રાજા વગેરે પ્રાય દયાળુ થાય અને તેથી છોડી દે. બ્રહ્મચર્યગુપ્તિ-મૈથુન વિરમણ વ્રતની રક્ષા માટે સાધુ ભોજન ન કરે. ઉપવાસ કરનારા સાધુનો કામ ભાગી જાય છે. પ્રાણિદયા– જીવોની રક્ષા માટે સાધુ ભોજન ન કરે. વર્ષાદ, ધુમસ, સચિત્તરજની વૃષ્ટિ વગેરેમાં સાધુ ભિક્ષા માટે ન ફરે. જેથી જીવરક્ષા થાય. તપ- ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ કરવા માટે સાધુ ભોજન ન કરે. શરીરત્યાગ અંતસમયે મૃત્યુ નજીકમાં છે એમ જાણીને સંલેખનાપૂર્વક અનશન કરે. (૨૭૬) संसट्ठमसंसट्टा, उद्धड तह अप्पलेविया चेव।। उग्गहिया पग्गहिया, उज्झियधम्मा य सत्तमिया ॥२७७ ॥ संसृष्टाऽसंसृष्टद्धता तथाऽल्पलेपिका चैव । અવગૃહીતા પ્રગૃહીતોષુિધવ સમા II ર૭૭ .... ૭૮૭ ગાથાર્થ– સંસૃષ્ટા, અસંસૃષ્ટા, ઉધૃતા, અલ્પલેપા, અવગૃહીતા, પ્રગૃહીતા અને ઉતિધર્મા એમ સાત પિડેષણા છે. વિશેષાર્થ– આનો અર્થ પરિશિષ્ટમાં સાત અંકવાળા પદાર્થોમાં જણાવ્યો છે. (૨૭૭) पाणेसणावि एवं, नवरि चउत्थीए होइ नाणत्तं । सोवीरायामाई, जमलेवाडत्ति समयुत्ती ॥२७८ ॥ पानैषणाप्येवं नवरं चतुर्थां भवति नानात्वम् । સવીરમાદિ વલ્લે રિતિ સમય િ. ર૭૮ , - ૭૮૮ ગાથાર્થ એ જ રીતે પારૈષણા પણ અસંસૃષ્ટાદિ સાત પ્રકારે સમજવી. માત્ર ચોથી અલ્પલેપામાં ભેદ છે. કારણ કે કાંજી-ઓસામણ વગેરે અલેપકૃત છે, એમ શાસ્ત્રમાં કહેલું છે. (૨૭૮). बाणउसयं पिंडेसणाइदोसाण वज्जिऊण सया। जो गिण्हइ अगेहिओ, पिंडं परिभुंजए साहू ॥२७९ ॥ _ द्विनवतिशतं पिण्डैषणादिदोषाणां वर्जयित्वा सदा । યો ગૃહત્યગૃદ્ધિા : પિન્ક પરિપુષ્ટિ સાધુ / ર૭૬ II . ૭૮૬ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ—જે સાધુ પિંડૈષણા વગેરેના ૧૯૨ દોષોનો ત્યાગ કરીને પિંડને ગ્રહણ કરે છે, તે સાધુ આસક્તિ વિના આહારનો પરિભોગ કરે છે. ૧૨૬ વિશેષાર્થ ૧૯૨ દોષો આ પ્રમાણે છે–૪૨ ગોચરીના દોષો, ૫ માંડલીના દોષો, ૭ પિંડૈષણા અને ૭ પાણૈષણાના દોષો આમ કુલ ૬૧ થયા. તેમાં હનન-પચન-ક્રયણ એ ત્રણ દોષો ઉમેરતા ૬૪ થયા. આ ૬૪ દોષો પોતે સ્વયં ન સેવે, બીજા પાસે ન સેવડાવે, સેવતા હોય તેની અનુમોદના ન કરે. ૬૪ને ૩થી ગુણતા ૧૯૨ થાય. (૨૭૯) उज्जू १ गंतुं पच्चागई अ २ गोमुत्तिया ३ पयंगविही ४ । पेडा य ५ अद्धपेडा ६, अब्भितर ७ बाहिसंबुक्का ८ ॥ २८० ॥ ऋज्वी गत्वाप्रत्यागतिश्च गोमूत्रिका पतङ्गविथी । પેય વાર્યમેવડ મ્યન્ત નહિ.સંબુ ॥ ૨૮ ............. .૭૬૦ ગાથાર્થ— ઋજવી, ગત્વા પ્રત્યાગતિ, ગોમૂત્રિકા, પતંગવિથી, પેટા, અર્ધપેટા, અત્યંતરશંબૂકા અને બાહ્યશંબૂકા એ આઠ ગોચર ભૂમિઓ છે. વિશેષાર્થ આનો અર્થ પરિશિષ્ટમાં આઠ અંકવાળા પદાર્થોમાં જણાવ્યો છે. (૨૮૦) जहचिंतिय १ सपरग्गह २ सउग्गह ३ परुग्गहे ४ सइगुवगहे ५ । सागारि संथारुग्गह ६ अह संथर ७ ओग्गहा सत्त ॥ २८९ ॥ યથાવિન્તિત-સ્વપાવપ્રઃ-સ્વાવગ્રહ-પાવગ્રહ-સ્વાવપ્રહાઃ । સારિસંથારાવપ્રદ-યાસંસ્તારવપ્રદૌ સત ।। ૨૮૬ ............... ગાથાર્થ— ૧. યથાચિંતિત, ૨. સ્વપરઅવગ્રહ, ૩. સ્વઅવગ્રહ, ૪. પરાવગ્રહ, ૫. સ્વાવગ્રહ, ૬. સાગારિક સંથારઅવગ્રહ, ૭. યથાસંથારાવગ્રહ એમ સાત અવગ્રહ છે વિશેષાર્થ— ‘અવગ્રહ’ એટલે વસતિને (રહેઠાણ-ઉપાશ્રયને) અંગે સાત પ્રકારની પ્રતિમાઓ (પ્રતિજ્ઞાઓ) જાણવી. તે આ પ્રમાણે–(૧) “આવો આવો અમુક ઉપાશ્રય મેળવવો, બીજો નહિ” એમ પ્રથમથી અભિગ્રહ કરીને તેવાની જ યાચના કરીને મેળવે તે પહેલી પ્રતિજ્ઞા. (૨) For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૨૭ “હું બીજાઓને માટે ઉપાશ્રય યાચીશ, અથવા બીજાઓએ યાચેલામાં રહીશ” એવો અભિગ્રહ તે બીજી પ્રતિજ્ઞા. પહેલી પ્રતિમા સર્વસામાન્ય (સર્વ સાધુઓને ઉદ્દેશીને) અને બીજી ગચ્છવાસી સાંભોગિક (એક માંડલીવાળા) કે અસાંભોગિક અભિન્ન માંડલીવાળા) ઉત્કટ વિહારી (નિરતિચાર ચારિત્રવાળા) સાધુઓને ઉદ્દેશીને છે. એમ બેમાં ભિન્નતા સમજવી. કારણ કે તેઓને એકબીજાને માટે એ રીતે યાચના કરવાનો વિધિ છે. (૩) “બીજાને માટે વસતિની યાચના કરીશ, પણ હું બીજાએ વાચેલી વસતિમાં રહીશ નહિ” એવો અભિગ્રહ. આ ત્રીજી પ્રતિમા યથાલંદક' (જિનકલ્પના જેવી કઠોર આરાધના કરનારા) સાધુઓને હોય, કારણ કે–તેઓ બાકી રહેલા સૂત્ર-અર્થ વસતિમાં રહેતા આચાર્ય પાસે ભણવાની અભિલાષાવાળા હોવાથી આચાર્યને માટે આવી રીતે વસતિની યાચના કરે. (૪) “હું બીજાઓને માટે વસતિની યાચના નહિ કરું, પણ બીજાએ યાચેલી વસતિમાં રહીશ” એવો અભિગ્રહ. આ ચોથી પ્રતિમા ગચ્છમાં રહીને જિનકલ્પનો અભ્યાસ (તુલના) કરનારા સાધુઓને હોય. (૫) “હું મારા માટે વસતિની યાચના કરીશ, બીજાને માટે નહિ” એવો અભિગ્રહ. આ પાંચમી પ્રતિમા જિનકલ્પિક સાધુઓને હોય. (૬) “જેની વસતિ હું ગ્રહણ કરીશ, તેનું જ સાદડી, ઘાસ વગેરે પણ સંથારા માટે જો મળશે તો લઇશ, બીજાનું નહિ; અન્યથા ઉત્કટુકાસને કે બેઠાં બેઠાં રાત્રિ પૂર્ણ કરીશ એવો અભિગ્રહ. આ છઠ્ઠી પ્રતિમા પણ જિનકલ્પિક વગેરે મહામુનિઓને હોય છે. (૭) આ સાતમી પ્રતિમા પણ છઠ્ઠીના જેવી જ છે, માત્ર સંથારા માટે શિલા, ઘાસ વગેરે જે જેવું પાથરેલું હશે તે તેવું જ લઇશ, અન્યથા નહિ. આવો અભિગ્રહ પણ જિનકલ્પિકાદિને જ હોય છે. (૨૮૧) ठाण१निसीही २ उच्चारमाई ३ तहसद्द ४ रूव५ परकिरिया ६ । अन्नुन्नकिरियविसया ७, आयारे सत्त सत्तिक्का ॥२८२ ॥ स्थान-निषीधिके उच्चारादि तथा शब्द-रूप-परक्रियाः । अन्योऽन्यक्रियाविषया आचारे सप्त सप्तिकाः ॥ २८२ ॥ - ૭૨૨ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ • સંબોધ પ્રકરણ ગાથાર્થ– શ્રી આચારાંગ સૂત્રની બીજી ચૂલિકાના સપ્તસપ્તતિકા નામના સાત અધ્યયનોમાં સ્થાનક્રિયા, નિષઘાક્રિયા, વ્યુત્સર્ગક્રિયા, શબ્દક્રિયા, રૂપક્રિયા, પરક્રિયા, અન્યોન્યક્રિયા એ સાતનું વર્ણન છે. વિશેષાર્થ (૧) સ્થાનક્રિયા- કાયોત્સર્ગ આદિનું સ્થાન જોવાનું કહ્યું છે. (૨) નિષધાકિયા– સ્વાધ્યાયને યોગ્ય સ્થાનનું વર્ણન છે. (૩). વ્યુત્સર્ગક્રિયા–મલ-મૂત્ર આદિના ત્યાગનું વર્ણન છે. (૪) શબ્દદિયાસંભળાતા શબ્દોમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવાનું કહ્યું છે. (૫) રૂપક્રિયાજોવામાં આવેલા રૂપોમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવાનું કહ્યું છે. (૬) પરક્રિયા– પગ ધોવા આદિની ક્રિયા બીજાની પાસે નહિ કરાવવાનો ઉપદેશ છે. (૭) અન્યો ક્રિયા– એક બીજાની પાસે પગ ધોવડાવવા આદિ ક્રિયા નહિ કરાવવાનો ઉપદેશ છે. (૨૮૨) निव १ सिद्धि २ इत्थि ३ पुरिसे ४, परपवियारेय५ सपवियारेय६ । अप्परयसुर ७ दरिद्दे ८, सड्ढे ९ हुज्जा नव नियाणा ॥२८३ ॥ 7પ-કૃષિ-સ્ત્રી-પુરૂષપુ પવિવારે સ્વપ્રવિવારેવા માતપુર-દ્ધિયોઃ શ્રાદ્ધ મવત્તિ નવનિતાના િ ર૮૩ I ... ૭૬૩ ગાથાર્થ-રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી, પુરુષ, પરપ્રવિચાર, સપ્રવિચાર, અલ્પરતસુર, દરિદ્ર અને શ્રાવક સંબંધી નિયાણું કરવું એમ નવ નિયામાં છે. વિશેષાર્થ– આનો અર્થ પરિશિષ્ટમાં નવ અંકવાળા પદાર્થોમાં જણાવ્યો છે. (૨૮૩) उग्गम १ उप्पा २ एसण ३, परिहर ४ परिसाड५ तहय नाणतिगे ८ । संरक्खणा ९ चियत्ते १०, उवधाया दस इमे हुंति ॥ २८४ ॥ उद्गमोत्पादनैषणा परिहर-परिशाटेषु तथा च ज्ञानत्रिके। સંરક્ષણાવિયૉ ૩યાતા ને ભક્તિા ૨૮૪ | » ૭૬૪ ગાથાર્થ– ઉદ્ગમ, ઉત્પાદન, એષણા, પરિહરણ, પરિશાટન, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંરક્ષણ અને અચિત્ત એમ દશ ઉપઘાતો છે. વિશેષાર્થ– આહાર-વસ્ત્ર-પાત્ર-શવ્યા વગેરેને મેળવવામાં (પૂર્વ કહ્યા તે) સોળ ઉદ્ગમ દોષો પૈકી કોઈ દોષ લગાડવાથી ચારિત્રનો ઉપઘાત For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૨૯ થાય તે ૧–ઉદ્ગમોપઘાત. સોળ ઉત્પાદના દોષો પૈકી કોઇ દોષ સેવવાથી ૨ ઉત્પાદનોપઘાત. દશ એષણાઓને અંગે કોઇ દોષ સેવવાથી ૩–એષણોપઘાત. સંયમમાં અકલ્પ્સ, નિષિદ્ધ કે લક્ષણરહિત ઉપકરણોનો ઉપભોગ કરવાથી ૪-પરિહરણોપઘાત, વસ્ત્ર, પાત્ર વગેરેનું પરિકર્મ એટલે ‘રંગવાં-ધોવાં' વગેરે ક્રિયા શોભા માટે કરવાથી (સ્વાધ્યાયનું અને સંયમનું પરિશાટન-હાનિ થાય તેથી તે) ૫– પરિશાટનોપઘાત. પ્રમાદ વગેરેને વશ થઇ જ્ઞાનાચારમાં અકાળે સ્વાધ્યાય કરવો' વગેરે કરવાથી ૬-જ્ઞાનોપઘાત. શ્રીજિનવચનમાં શંકાદિ કરવારૂપ દર્શનાચારમાં અતિચારો સેવવાથી ૭–દર્શનોપઘાત. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટપ્રવચનમાતાનું યથાયોગ્ય પાલન નહિ કરવાથી ૮ચારિત્રોપઘાત. શરીરાદિની મૂર્છાપૂર્વક સંરક્ષણ કરવારૂપ પરિગ્રહપરિહાર વ્રતને ઉપઘાત લગાડવાથી૯–સંરક્ષણોપઘાત. અને ગુર્વાદિ સાધુગણ પ્રત્યે અપ્રીતિ વગેરે કરવારૂપ વિનયનો ઉપઘાત કરવાથી ૧૦—અચિઅત્તોપઘાત. (૨૮૪) अट्ठा १ णट्ठा २ हिंसा ३, कम्हा ४ दिट्ठी अ ५ मोस ६ दिन्ने य ७ । अज्झप्प ८ माण ९ मित्ते १०, माया ११ लोभे १२ रिया १३ तेर ॥ २८५ ॥ अर्थानर्थहिंसाऽकस्माद् दृष्टिश्च मृषाऽदत्ता च । અધ્યાત્મ-માન-મિત્રાળિ માયાતોમૌ ફર્યાં યોવશ ॥ ૨૮॥ ........ ગાથાર્થ અર્થ, અનર્થ, હિંસા, અકસ્માત્, દૃષ્ટિવિપર્યાસ, મૃષા, અદત્તાદાન, અધ્યાત્મ, માન, મિત્ર, માયા, લોભ અને ઇર્ષ્યાપથિકી એ ૧૩ ક્રિયાસ્થાનો છે. વિશેષાર્થ આનો અર્થ પરિશિષ્ટમાં તેર અંકવાળા પદાર્થોમાં જણાવ્યો છે. (૨૮૫) इच्चाइ अणेगगुणगण- कलिया ललिया य सारणाईसु । सामन्ना अवि मुणिणो, जत्थ गणे एरिसा हुंति ॥ २८६ ॥ इत्याद्यनेकगुणगणकलिता ललिताश्च सारणादिषु । સામાન્યા અપિ મુનયો યંત્ર મળે તાદશા મવન્તિ II ૨૮૬. I ............૬૬ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ . સંબોધ પ્રકરણ ગાથાર્થ ઇત્યાદિ અનેક ગુણ સમૂહથી યુક્ત અને સારણાદિમાં પ્રવૃત્ત હોય એવા સામાન્ય પણ મુનિઓ જે ગણમાં હોય તે ગચ્છ ગચ્છ છે. (૨૮૬) एरिसमुणिसमुदाओ, जिणआणाकारओ य सो गच्छो।। अण्णो सो कागणुव्व, नडपेडनिहो य लोयाणं ॥२८७ ॥ एतादृशमुनिसमुदायो जिनाज्ञाकारकश्च स गच्छः। . બચ સ વાળવદ્ ટોનિમશ તોછાનામ્ II ર૮૭ | . ૭૧૭ ગાથાર્થ– જે ગચ્છમાં આવા પ્રકારનો જિનાજ્ઞાકારી મુનિસમુદાય છે તે ગચ્છ ગચ્છ છે. અન્ય ગચ્છ લોકોના કુસમુદાય જેવો અને નટોના ટોળા જેવો છે. (૨૮૭) एगो साहू एगा, य साहूणी सावओ य सड्डी वा। आणाजुत्तो संघो, सेसो पुण अट्ठिसंघाओ॥२८८ ॥ एकः साधुरेका च साध्वी श्रावकश्च श्राद्धी वा। માયુp: gશેષ: પુનરસિંધત: II ર૮૮ II........ .... ૭૨૮ ગાથાર્થ– આજ્ઞાયુક્ત એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા પણ સંઘ છે અને એ સિવાયનો મોટો પણ સમુદાય આજ્ઞારહિત હોવાથી સંઘ નથી, કિંતુ કેવળ હાડકાનો ઢગલો છે. કારણ કે આજ્ઞારહિત સમુદાય ભાવ સંઘાત ન હોવાથી તેમાં સંઘાતપદનો આવો જ અર્થ ઘટે છે. (૨૮૮) (ગુ.ત.વિ.ઉ.૨. ગા-૧૨૯) निम्मलनाणपहाणो, सणजुत्तो चरित्तगुणवंतो। तित्थयराण य पुज्जो, वुच्चइ एयारिसो संघो ॥२८९॥ निर्मलज्ञानप्रधानो दर्शनयुक्तश्चारित्रगुणवान् । તીર્થરાળ વ પૂજ્ય ડચતે તાદ: સર II ર૮૧ I .... ૭૨૬ ગાથાર્થ– નિર્મળ જ્ઞાનની પ્રધાનતાવાળો, સમ્યગ્દર્શનથી યુક્ત અને ચારિત્રગુણથી યુક્ત હોય એવો સંઘ તીર્થકરોને પણ પૂજ્ય છે એમ કહેવાય છે. (૨૮૯) For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૩૧ सव्वो वि नाणदंसणचरणगुणविभूसियाण समणाणं। समुदाओ होइ संघो गुणसंघाउत्ति काऊणं ॥२९० ॥ सर्वोऽपि ज्ञान-दर्शन-चरणगुणभूषितानां श्रमणानाम् । સમુથો પવતિ સો મુલ્લત તિ વૃવા II ર૬૦ ...૮૦૦ ગાથાર્થ– જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ગુણોથી વિભૂષિત સાધુઓનો સઘળો ય સમુદાય સંઘ છે. કેમ કે તેમાં ગુણોનો જે સંઘાત (ક્સમૂહ) હોય તે સંઘ કહેવાય એવો સંઘ શબ્દનો અર્થ તેમાં ઘટે છે. (ર૯૦) इक्को वि नीइवाई, अवलंबतो विसुद्धववहारं। सो होइ भावसंघो, जिणाण आणं अलंघतो ॥२९१ ॥ एकोऽपि नीतिवादी अवलम्बमानो विशुद्धव्यवहारम् । સ મવતિ માવસ નિનાનામાશામgયન્ II ર II ૮ ૦૨ ગાથાર્થ– જિનાજ્ઞાનું ઉલ્લંઘન ન કરનાર, (એથી જ) વિશુદ્ધ વ્યવહારનું આલંબન લેતો અને એથી જ) નીતિવાદી=ન્યાયને કહેનાર તે એક હોય તો પણ ભાવથી સંઘ છે. ' વિશેષાર્થ– જ્યારે સંઘમાં આ મુમુક્ષુ (દીક્ષાર્થી) કોનો શિષ્ય ગણાય? આ ક્ષેત્રની માલિકી કોની ગણાય? અમુક સાધુ વગેરે અમુક પ્રવૃત્તિ કરે છે તે યોગ્ય છે કે નહિ? ઈત્યાદિ વિવાદ ઉપસ્થિત થાય ત્યારે રાગ-દ્વેષ વિના ( કોઈનો પક્ષપાત કર્યા વિના) ન્યાયથી જે યોગ્ય હોય તે જ કહે તે નીતિવાદી છે. આ રીતે ન્યાય આપવાની પ્રવૃત્તિને જૈનશાસનમાં લોકોત્તર વ્યવહાર કહેવાય છે. આ અંગે વિસ્તૃત વર્ણન ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથના બીજા ઉલ્લાસમાં છે. (૨૯૧). तित्थं चाउव्वण्णो, संघो संघो वि इक्कगो पक्खो। . चाउव्वण्णो वि संघो, सायरिओ भण्णए तित्थं ॥२९२ ॥ આ તીર્થ વતુર્વ: સસલેણે પક્ષ વતુર્વર્ગોf [ સીવા મળ્યતે તીર્થનું રર .... ૮૦૨ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ . ૮૦રૂ. ૧૩૨ સંબોધ પ્રકરણ ગાથાર્થ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચાર પ્રકારનો સંઘ તીર્થ કહેવાય છે. એકલો પણ સંઘ સમુદાય છે. આચાર્ય સહિત ચારે પ્રકારનો સંઘ તીર્થ કહેવાય છે. વિશેષાર્થ- સામાન્યથી સંઘ એટલે સમુદાય. ૨૯૧મી ગાથામાં નીતિવાદી એક પણ ભાવથી સંઘ છે એમ કહ્યું છે. અહીં પ્રશ્ન થાય છેકે નીતિવાદી એક સમુદાયરૂપ નથી, એકલો જ છે. તેથી તેને સંઘ કેમ કહેવાય ? આ પ્રશ્નના સમાધાનમાં અહીં કહ્યું કે એકલો પણ સંઘ સમુદાયરૂપ છે. (૨૯૨) तित्थं तित्थे पवयणेण संगोवंगे य गणहरे पढमे । जो तं करेड़ तित्थंकरो य अण्णे कुतित्थिया ॥२९३ ॥ .. तीर्थं तीर्थे प्रवचने साङ्गोपाङ्गे च गणधरे प्रथमे। થતું જોતિ તથા તથિ: . રરૂ.... ગાથાર્થ તીર્થ (=ચાર પ્રકારનો સંઘ), અંગ-ઉપાંગ સહિત કૃત અને પ્રથમ ગણધર તીર્થ કહેવાય. આવા તીર્થને જે કરે તે તીર્થકર કહેવાય, બીજાઓ કુતીર્થિક છે. (૨૩) जो उस्सुत्तं भासइ, सद्दहइ कुणइ कारवे अण्णं । अणुमन्नइ कीरंतं, मणसा वाया वि काएणं ॥२९४ ॥ य उत्सूत्रं भाषते श्रद्दधते करोति कारयत्यन्यम् । અનુમતે પુર્વતં મનસા વાવાડી શાન . ર૨૪ . ...૮૦૪ मिच्छद्दिट्ठी नियमा, सावएहि पि सो वि मुणिरूवो। परिहरियव्वो जं दंसणे वि पच्छित्तं तस्स चउगुरुयं ॥ २९५ ॥ मिथ्यादृष्टिनियमात् श्रावकैरपि सोऽपि मुनिरूपः । પરિહર્તવ્યો ય રવિ પ્રાયશ્ચિત્ત ત વતુમ્ II ર૪૧ I ....૮૦૧ ગાથાર્થ જે ઉસૂત્ર (=સૂત્ર વિરુદ્ધ) બોલે, શ્રદ્ધા કરે છે, આચરે છે, બીજાની પાસે કરાવે છે=આચરાવે છે, કરતા એવા બીજાની મન, વચનથી કે કાયાથી અનુમોદના કરે છે તે નિયમા મિથ્યાદષ્ટિ છે. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૩૩ શ્રાવકોએ પણ તે કુસાધુનો ત્યાગ કરવો જોઇએ. કારણ કે તેનું દર્શન કરવામાં પણ ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૨૯૪-૨૯૫) कत्थ अम्हारिसा पाणी दूसमादोसदूसिया । हा आणाहा कहं हुंता न हुंतो जड़ जिणागमो ॥ २९६ ॥ कुत्रास्मादृशाः प्राणिनो दुष्षमादोषदूषिताः । હા ! અનાથા: થં મવતો ન મવન્ તિ નિનાળમઃ ॥ ૨૬૬ ।। ......૬ ગાથાર્થ અવસર્પિણીના પાંચમા આરારૂપ દુમકાળના દોષથી દૂષિત બનેલા અમારા જેવા જીવો ક્યાં ? હા ! જો જિનાગમ ન હોત તો અનાથ એવા અમે કેવી રીતે હોત ?=અમારું શું થાત ? (૨૯૬) हीणायारेहिं तह, वेसविडंबगेहिं मलिणीकयं तित्थं । नियअत्थविसयविसमयदेसणाकज्जनिरएहिं ॥ २९७ ॥ हीनाचारैस्तथा वेषविडम्बकैर्मलिनीकृतं तीर्थम् । निजार्थविषयविषमयदेशनाकार्यनिरतैः ॥ २९७ ॥ ............૮૦૭ ગાથાર્થ પોતાના સ્વાર્થ માટે વિષમય દેશનારૂપ કાર્યમાં તત્પર, શિથિલાચારી અને વેષની વિડંબના કરનારાઓથી તીર્થ મલિન કરાયું છે. (૨૯૭) उच्छेइयधम्मगंथा, नत्थिक्क पयंडवायनदुघणा । कलहाइदोससहिया, संपइ कालाणुभावाओ ॥ २९८ ॥ उच्छेदितधर्मग्रन्था नास्तिक्यप्रचण्डवादनष्टघनाः । તાોિષસહિતા: સંપ્રતિ જવાનુમાન: ॥ ૨૬૮ । ............ ગાથાર્થ— હમણાં કાળના પ્રભાવથી કલહ વગેરે દોષોથી યુક્ત અને નાસ્તિકતારૂપ પ્રચંડ વાયુથી ચારિત્રરૂપ વાદળોનો નાશ કરનારા કુસાધુઓએ ધર્મગ્રંથોનો ઉચ્છેદ કરી નાખ્યો છે, અર્થાત્ ધર્મગ્રંથો પ્રમાણે દેશના આપતા નથી અને આચરતા નથી. (૨૯૮) केवि मुणिरूवपासा, फुरंति अतुक्ककरिसमुद्दामा । असंजयेत्ति संजयमालप्पा बालरम्मा य ॥ २९९ ॥ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ १३४ . સંબોધ પ્રકરણ केऽपि मुनिरूपपाशाः स्फुरन्ति निरङ्कुशकरिसमोद्दामाः। .. असंयता इति संयतमालप्या बालरम्याश्च ।। २९९ ............... ८०९ ગાથાર્થ– નિરંકુશ હાથીના જેવા ઉશ્રુંખલા કેટલાક મુનિના વેષમાં દુષ્ટમુનિઓ દેખાઈ રહ્યા છે. સંયત (સાધુ) ન હોવા છતાં સંયત રીતે पोदापाय छे, मने पाणवाने भाटे भनी २ दाग छ...(२८८) कहमण्णहा मुणिज्जइ, तेसि सरूवं न होइ जिणवयणं। सुद्धपरूवगमुणिणो, गीयत्था जइ न हा हुज्जा ॥३००॥ कथमन्यथा ज्ञायते तेषां स्वरूपं न भवति जिनवचनम् । शुद्धप्ररूपकमुनयो गीतार्था यदि न हा ! भवेयुः ॥ ३०० ...... ८१० ગાથાર્થ– હા! જો જિનવચન ન હોય અને શુદ્ધ પ્રરૂપણા કરનારા, ગીતાર્થ સાધુઓ ન હોય તો દુષ્ટમુનિઓનું સ્વરૂપ કેવી રીતે જાણી શકાય? અર્થાત્ જિનવચન છે અને શુદ્ધ પ્રરૂપક ગીતાર્થ મુનિઓ છે તેથી दुष्ट भुनिमान २१३५ %80. Ntय छे. (300) , आगमभणियं जो पण्णवेइ सद्दहइ कुणइ जहसत्तिं। . तिल्लोक्कवंदणिज्जो, दूसमकाले वि सो साहू ॥३०१॥ आगमभणितं यः प्रज्ञापयति श्रद्दधते करोति यथाशक्तिम् । त्रिलोकवन्दनीयो दुःषमकालेऽपि स साधुः ॥ ३०१ ।। ............. ८११ ગાથાર્થ જે સાધુ આગમમાં કહેલાની પ્રરૂપણા કરે છે, શ્રદ્ધા કરે છે અને યથાશક્તિ પાલન કરે છે, તે સાધુ દુષમકાળમાં પણ ત્રણ જગતના दोने वहनीय छे. (3०१) सम्मत्तरयणकलिया, गीयत्था सव्वसत्थणयकुसला। धम्मत्थियवेसधरा, अत्थिक्काभरणसव्वंगा ॥३०२ ॥ सम्यक्त्वरत्नकलिता गीतार्थाः सर्वशास्त्रनयकुशलाः । धर्मार्थिकवेषधरा आस्तिक्याभरणसर्वाङ्गाः ॥ ३०२ ॥........... ८१२ पवयणमग्गसुदिट्टी, दिट्ठीहि अत्तदोसपासणया। सत्तिकयाणुदाणा, संविग्गा तइयपक्खधरा ॥३०३ ॥ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ प्रवचनमार्गसुदृष्टयो दृष्टिभिरात्मदोषदर्शनाः । રાપ્તિતાનુષ્ઠાના: સંવિનાધૃતીયક્ષધાઃ ॥ ૩૦ ................ ગાથાર્થ— ત્રીજા પક્ષને (=સંવિગ્ન પાક્ષિકપણાને) ધારણ કરનારા જીવો સમ્યક્ત્વ રૂપરત્નથી યુક્ત, ગીતાર્થ, સર્વશાસ્ત્રોમાં અને નયોમાં કુશળ, ધર્મને માટે જ વેષને ધારણ કરનારા, શરીરનાં સર્વ અંગોમાં આસ્તિક્મરૂપ આભરણોવાળા, પ્રવચનમાં જ સુદૃષ્ટિ રાખનારા, આત્મનિરીક્ષણથી પોતાના દોષોને જોનારા, શક્તિ પ્રમાણે અનુષ્ઠાન કરનારા અને સંવિગ્ન હોય છે. વિશેષાર્થ— સાધુ અને શ્રાવક એ બેની અપેક્ષાએ ત્રીજો પક્ષ સંવિગ્નપાક્ષિક છે. સંવિગ્ન એટલે મોક્ષાભિલાષી સુસાધુઓ, પાક્ષિક એટલે પક્ષ(=સહાય) કરનારા. જે સંવિગ્નસાધુઓનો પક્ષ કરે તે સંવિગ્નપાક્ષિક. સંવિગ્નપાક્ષિકો પોતે શિથિલ હોવા છતાં સંયમ પ્રત્યે રાગવાળા હોય છે, એથી સુસાધુઓને સહાય કરે છે. સર્વવિરતિરૂપ સાધુધર્મ પ્રથમ મોક્ષમાર્ગ છે. દેશવિરતિરૂપ શ્રાવકધર્મ બીજો મોક્ષમાર્ગ છે અને સંવિશ્વપાક્ષિક ત્રીજો મોક્ષમાર્ગ છે. (૩૦૨-૩૦૩) सुज्झइ जई सुचरणो, सुज्झइ सुसावओ वि गुणकलिओ । उसन्नचरणकरणो वि, सुज्झइ संविग्गपक्खरुई ॥ ३०४ ॥ शुद्धयति यतिः सुचरणः शुद्धयति सुश्रावकोऽपि गुणकलितः । અવસત્રરળરગોડપિ સુર્યંતિ સંવિનવૃક્ષત્તિઃ ॥ રૂ૦૪ । ........ ગાથાર્થ— સારા ચારિત્રવાળો યતિ(=સાધુ) શુદ્ધ થાય છે. જ્ઞાનાદિક ગુણોથી યુક્ત સુશ્રાવક પણ શુદ્ધ થાય છે, તથા શિથિલ છે ચરણ અને કરણ જેનું એવો સંવિગ્નપાક્ષિક–સંવિગ્નપક્ષની રૂચિવાળો પણ શુદ્ધ થાય છે. (સંવિગ્ન અટલે મોક્ષની અભિલાષાવાળા સાધુઓ. તેમના પક્ષમાં એટલે તેમની ક્રિયામાં જેની રૂચિ છે તે પણ શુદ્ધ થાય છે.) (૩૦૪) पंचमहव्वयजुत्ता, परमवसन्ना हु उसमे भावे । संजलणाणं सड्डागुणेहिं उज्जुत्तया हुंति ॥ ३०५ ॥ पञ्चमहाव्रतयुक्ताः परमवसन्नाः खलु उपशमे भावे । સંવતનાનાં શ્રદ્ધાળુનૈદ્ઘા મવન્તિ ॥ રૂ૦ ... For Personal & Private Use Only ૧૩૫ .८१५ ............................................... Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬. સંબોધ પ્રકરણ ગાથાર્થ પાંચ મહાવ્રતોથી યુક્ત હોય અને પછી શિથિલ હોય તો પણ સંજવલન કષાયોનો ઉપશમ (Fક્ષયોપશમ) થયે છતે ફરી પણ શ્રદ્ધા અને ગુણોથી ચારિત્રમાં ઉદ્યમવાળા થાય છે. વિશેષાર્થक्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया। પતિતથા તમાવવૃદ્ધિ પુનઃ જ્ઞાનસાર ૯/૬ લાયોપથમિક ભાવમાં કરવામાં આવતી ક્રિયાથી શુભભાવથી પડી ગયેલાના પણ શુભભાવની ફરી વૃદ્ધિ થાય છે, અર્થાત્ જેના શુભભાવો મંદ પડી ગયા છે તેના પણ શુભભાવો લાયોપથમિકભાવથી ક્રિયા કરતાં કરતાં વધે છે, અને જેના શુભભાવો મંદ પડ્યા નથી તેના શુભભાવો ક્રિયા કરતાં કરતાં અધિક વધે છે. અથવા સ્થિર રહે છે. (જ્ઞાનસાર નવમું ક્રિયાષ્ટક શ્લો.૬) (૩૦૫). पवयणमोसावायं, मुणंति तेणत्यकारयं हियए। अप्पपरजाणणट्ठा, जम्हा सुद्धं परूवंति ॥३०६ ॥ प्रवचनमृषावादं जानन्ति तेऽनर्थकारकं हृदये। માત્મપરેશાનાર્થ ભસ્મનું શુદ્ધ પ્રરૂપત્તિ આ રૂ૦૬ .........૮૨૬ ગાથાર્થશાસસંબંધી મૃષાવાદ અનર્થ કરનાર છે એમ સંવિગ્નપાલિકો હૃદયમાં સમજે છે. તેથી સ્વ-પરના બોધ માટે પ્રરૂપણા શુદ્ધ કરે છે. (૩૦૬). सुद्धं सुसाहुधम्मं, कहेइ निदेइ निययमायारं। सुविहियमुणीण पुरओ, होई य सव्वोमराइणिओ ॥३०७॥ शुद्धं सुसाधुधर्मं कथयति निन्दति निजकमाचारम् । સુવિહિતમુનીનાં પુરતો મવતિ ચ સર્વાવમતિ / રૂ૦૭ .૦૧૭ ગાથાર્થ– શુદ્ધ (નિર્દોષ) એવા સાધુધર્મની લોકો પાસે પ્રરૂપણા કરે, અને પોતાના આચારની-શિથિલપણા વગેરેની નિંદા કરે, તથા સારા તપસ્વી સાધુઓની પાસે સર્વથી પણ વધુ થાય એટલે તરતના દીક્ષિત સાધુથી પણ પોતાના આત્માને લઘુ-નાનો માને. (૩૦૭) ન નાના For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭. ગુરુ અધિકાર વિભાગ-૨ वंदइ न य वंदावइ, किइकम्मं कुणइ कारवे नेय । अत्तट्ठा नवि दिक्खइ, देइ सुसाहूण बोहेउं ॥३०८ ॥ वन्दते न च वन्दापयति कृतिकर्म करोति कारयति नैव। આત્માર્થ નાપિ વીતે લાતિ સુસાધૂનાં જોયિતા II રૂ૦૮ .....૮૨૮ ગાથાર્થ– વળી લઘુ એવા પણ સંવિગ્ન સાધુને પોતે વાંદે પણ તેમની પાસે પોતાને વંદાવે નહિ, તેમનું કૃતિકર્મ (વિશ્રામણા વગેરે વૈયાવૃત્ય) કરે, પણ તેમની પાસે વિશ્રામણા વગેરે કરાવે નહિ અને પોતાને માટે (પોતાની પાસે દીક્ષા લેવાને માટે) આવેલા શિષ્યને પોતે દીક્ષા આપે નહિ, પણ તેને પ્રતિબોધ પમાડીને સુસાધુ પાસે મોકલે તેની પાસે દીક્ષા અપાવે, પણ પોતે દીક્ષા આપે નહિ. (૩૦૮) अहवा देइ दिक्खं अत्तट्ठा धम्मियाण तप्पुरओ। सव्वं विरयायारं परूवेत्ता जुंजए सम्मं ॥३०९ ॥ अथवा ददाति दीक्षामात्मार्थं धार्मिकानां तत्पुरतः । સર્વ વિરતાવાર પ્રયિત્વા યુન િસ II રૂ૦૨ .... ....૮૨૨ ગાથાર્થ– અથવા પોતાના માટે ધાર્મિકોને દીક્ષા આપે છે. તેમની - આગળ સર્વવિરતિના આચારોની પ્રરૂપણા કરીને સારી રીતે જોડે છે, અર્થાત્ સંવિગ્ન બનવાની પ્રેરણા કરે છે. (૩૦૯) ____ अहवा जो णों गिण्हई, दिक्खं अमुणियमुणित्तणुज्जोओ। तं दिक्खइ नियविणयहाए तं जुजए य पुणो ॥३१०॥ अथवा यो नो गृह्णाति दीक्षामज्ञातमुनित्वोद्योतः । તે રીતે નિવિનયર્થ યુન િવ પુનઃ II રૂ૨૦ II.... .... ૮૨૦ - ગાથાર્થ– અથવા જેણે મુનિપણાના (=સંયમના) પ્રકાશને જાણ્યો નથી એવો જે જીવ દીક્ષાને (=સંવિગ્ન દીક્ષાને) ગ્રહણ ન કરે તેને દીક્ષા આપે અને પોતાનો વિનય કરવા માટે જોડે. 'વિશેષાર્થ– અહીં ભાવાર્થ એ જણાય છે કે જે જીવ સુસાધુની પાસે દિક્ષા લેવા તૈયાર ન થાય અને પોતાની પાસે જ દીક્ષા લેવાની For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ભાવનાવાળો હોય તેને પોતાનો શિષ્ય બનાવે અને પોતાના વિનયવેયાવચ્ચ વગેરે કરવામાં તેને જોડે. ૩૦૯મી ગાથામાં પણ પોતાના માટે દીક્ષા આપે છે પણ તેનામાં યોગ્યતા જોઇને સંવિગ્ન બનવાની પ્રેરણા કરે છે અને સંવિગ્ન બને તો તેને સુસાધુને સમર્પિત કરી દે. ૩૧૦મી ગાથામાં પણ પોતાના માટે જ દીક્ષા આપે છે પણ તેનામાં તેવી યોગ્યતા ન હોવાથી સંવિગ્ન બનવાની પ્રેરણા ન કરે અને પોતાની પાસે રાખે. “જેણે મુનિપણાના પ્રકાશને જાણ્યો નથી” એવા વિશેષણથી જ તેનામાં તેવી યોગ્યતા નથી એમ જણાવી દીધું છે. (૩૧૦) ૧૩૮ ओसन्नो अत्तट्ठा, परमप्पाणं च हणइ दिक्खतो । तं छुहइ दुग्गईए, अहिययरं बुड्डुइ सयं च ॥ ३११ ॥ अवसन्न आत्मार्थं परमात्मानं चं हिनस्ति दीक्षमानः । તેં ક્ષિપતિ પુર્તતી અધિતાં ઇતિ સ્વયં ચ ।। રૂ. ............. ગાથાર્થ– ઉપરની ગાથામાં કહ્યા પ્રમાણે ન કરતાં અવસન્ન એટલે કે શિથિલ એવો જે પોતાને માટે બીજાને દીક્ષા આપે છે, તે તેને (શિષ્યને) અને પોતાના આત્માને હણે છે. કેમ કે તે (શિષ્ય)ને દુર્ગતિમાં નાખે છે અને પોતાના આત્માને પણ પૂર્વની અવસ્થા કરતા અધિકતર સંસાર સમુદ્રમાં ડુબાડે છે. (૩૧૧) गीयं कप्पनिसीहाइ सुत्तं अत्थं च तदुभयविहिन्नू । सो गीयत्थो अन्नो, समवायधरोऽणुओगधरो ॥ ३१२ ॥ गीतं कल्पनिशीथादिसूत्रमर्थं च तदुभयविधिज्ञः । તો ગીતાર્થોડન્યો સમવાયધરોડનુયો.ધર ।। ૧૨ । ................. ગાથાર્થ કલ્પ અને નિશીથ વગેરે સૂત્રો અને તેનો અર્થ એ ગીત છે. કલ્પ અને નિશીથ વગેરે સૂત્રો અને તેનો અર્થ એ ઉભયના (=એ ઉભયથી કરાયેલા) વિધાનને જે જાણે તે ગીતાર્થ છે. સમવાયાંગને ધારણ કરનાર (=સૂત્રથી અને અર્થથી જાણનાર) અનુયોગધર છે. (૩૧૨) गीयत्थो वि हु गीयत्थसेवा बहुमाणभत्तिसंजुत्तो । परिसागुणनयहेऊ-वाएहिं देसणाकुसलो ॥ ३१३ ॥ 'For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ८२३ म्। ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૩૯ गीतार्थोऽपि खलु गीतार्थसेवाबहुमानभक्तिसंयुक्तः। पर्षद्गुणनयहेतुवादैर्देशनाकुशलः ॥ ३१३ ॥ ગાથાર્થ– ગીતાર્થ પણ ગીતાર્થની સેવા, ગીતાર્થ ઉપર બહુમાનભાવ અને ગીતાર્થની ભક્તિથી યુક્ત હોય છે અને પર્ષદાના ગુણો, નય અને હેતુવાદથી દેશના કરવામાં કુશળ હોય. (૩૧૩). विहिवाए विहिधम्मं, भासइ नो अविहिमग्गमण्णत्थं । इक्को वि जणमज्झ-दिओ व दिया व राओ वा ॥३१४ ॥ विधिवादे विधिधर्मं भाषते नोऽविधिमार्गमन्यार्थम् । एकोऽपि जनमध्यस्थितो वा दिवा वा रात्रौ वा ॥ ३१४ ॥......... ८२४ ગાથાર્થ– ગીતાર્થ એકલો હોય કે લોકોની મધ્યમાં રહેલો હોય, દિવસ હોય કે રાત્રિ હોય, વિધિ ( શાસ્ત્રોક્ત વિધાન) કહેવાની હોય ત્યારે વિધિરૂપ ધર્મને કહે છે, અન્ય અર્થવાળા અવિધિમાર્ગને ન કહે, અર્થાત્ શાસ્ત્રનો ખોટો અર્થ કરીને શાસ્ત્રમાં જેનું વિધાન ન હોય તેને ન 58. (3१४) . पाणंते विन मिच्छा, भासइ आयारगोयरं परमं ।। जिणमग्गे पडिकूलं, न रुयइ बहिकट्ठकिरिया वि ॥३१५ ॥ प्राणान्तेऽपि न मिथ्या भाषते आचारगोचरं परमम् । जिनमार्गे प्रतिकूलं न रोचते बहिःकष्टक्रिया अपि ॥ ३१५ ॥ ........ ८२५ - ગાથાર્થ– જિનમાર્ગમાં અજ્ઞાન લોકોની દષ્ટિએ જે પ્રતિકૂળ છે અને બાહ્ય કષ્ટકારી ક્રિયાઓ છે તે અજ્ઞાન લોકોને ન ગમવા છતાં ગીતાર્થ પ્રાણાતે પણ ઉત્કૃષ્ટ આચાર સંબંધી ખોટું ન બોલે. (૩૧૫) सव्वत्थ उचियदिट्ठी, उचियपवित्तिं करेइ सव्वत्थ । ... परदोसा दट्टणं, मुणइ सगकम्मपयडिभवा ॥३१६ ॥ सर्वत्रोचितदृष्टिरुचितप्रवृत्ति करोति सर्वत्र । ... परदोषान् दृष्ट्वा जानाति स्वककर्मप्रकृतिभवान् ॥ ३१६ ॥........... ८२६ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ– ગીતાર્થ સર્વત્ર ઉચિત દૃષ્ટિવાળો હોય અને (એથી) સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે. બીજાના દોષોને જોઇને પોતાની કર્મપ્રકૃતિથી થનારા દોષો છે એમ જાણે, અર્થાત્ દોષિત જીવના તેવા કર્મોના ઉદયથી તેનામાં આવા દોષો છે એમ વિચારીને દોષિત ઉપર દ્વેષ ન કરે. (૩૧૬) ૧૪૦ ओसनो इवि तहा, पायडसेवी न होति दोसाणं । जम्हा पवयणदोसो, मोहो उ मुद्धजणमज्झे ॥ ३१७ ॥ अवसन्नो यद्यपि तथा प्रकटसेवी न भवति दोषाणाम् । યસ્માત્ પ્રવચનોષો મોહસ્તુ મુધનનમધ્યે ॥ ૩૨ ...... . ८२७ ગાથાર્થ— ગીતાર્થ શિથિલ હોય તો પણ દોષોનું પ્રકટ સેવન કરનારો ન હોય. કારણ કે મુગ્ધજનોમાં શાસનને દૂષણ લાગે એ મોહ છે=મોહનીયકર્મબંધનું કારણ છે. (એમ તે જાણે છે.) (૩૧૭) गीयत्थाणं पुरओ, सव्वं भासेइ निययमायारं । जम्हा तित्थसारिच्छा जुगप्पहाणा सुए भणिया ।। ३१८ ॥ गीतार्थानां पुरतः सर्वं भाषते निजकमाचारम् । यस्मात् तीर्थसदृशा युगप्रधानाः श्रुते भणिताः ॥ ३१८ ॥ .८२८ ગાથાર્થ— શિથિલ ગીતાર્થ ગીતાર્થી પાસે પોતાના બધા આચારોને કહે છે, અર્થાત્ પોતે જે જે શિથિલ આચરણ કરે છે તે બધું ગીતાર્થોની પાસે પ્રકાશિત કરે છે. કારણ કે તે તે યુગમાં મુખ્ય હોય તેવા ગીતાર્થોને શાસ્ત્રમાં તીર્થ સમાન કહ્યા છે. ......... વિશેષાર્થ— જે તારે તે તીર્થ. તે તે કાળે મુખ્ય ગણાતા ગીતાર્થો ધર્માર્થી જીવોને સત્ય ઉપદેશ અને આલોચના આદિથી તારે છે માટે તીર્થસમાન છે. શિથિલ ગીતાર્થ આવા ગીતાર્થોની આગળ પોતાના બધા શિથિલ આચરણને પ્રકાશિત કરવા દ્વારા પોતાની નબળાઇનો સ્વીકાર આદિથી તરી જાય છે. (૩૧૮) सारणवारणचोयण-पडिचोयणमाइएस कज्जेसु । सोप्पुरओ कायव्वो, नाणीणं दंसियं जम्हा ॥ ३९९ ॥ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ............... ८२९ सारण-वारण- चोदन-प्रतिचोदनादिकेषु कार्येषु । स पुरतः कर्तव्यो 'ज्ञानिनां दर्शितं यस्माद् ॥ ३१९ ॥ ગાથાર્થ— સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા આદિ કાર્યોમાં ગીતાર્થને આગળ કરવો, અર્થાત્ ગીતાર્થની નિશ્રામાં રહેવું, જેથી તે સારણા વગેરે કરે. કારણ કે જ્ઞાનીઓએ (ગીતાર્થની નિશ્રામાં રહેવાનું) उधुं छे. (३१८) पवयणमुब्धावंतो, ओसन्नो वि हु वरं सुसंविग्गो । चरणालसो वि चरण-ट्ठियाण साहूण पक्खपरो ॥ ३२० ॥ प्रवचनमुद्भावयन् अवसन्नोऽपि खलु वरं सुसंविग्नः । चरणालसोऽपि चरणस्थितानां साधूनां पक्षपरः ॥ ३२० ॥ ........... ८३० ગાથાર્થ અત્યંત મોક્ષાભિલાષી અને પ્રવચનની પ્રભાવના કરતો શિથિલ પણ સારો છે. અત્યંત મોક્ષાભિલાષી જીવ ચારિત્રમાં શિથિલ હોય તો પણ ચારિત્રમાં રહેલા સાધુઓનો પક્ષપાત કરે છે. (૩૨૦) नाणाइगुणविहीणा, अत्तुक्करिसा अणज्जुनियडिपरा । धम्मच्छलेण गिहिसंथवकारया तेसि मा संगो ॥ ३२९ ॥ . ८३१ ज्ञानादिगुणविहीना आत्मोत्कर्षा अनर्जुनिकृतिपराः । धर्मच्छलेन गृहिसंस्तवकारकास्तेषां मा सङ्गः ॥ ३२१ ॥ ગાથાર્થ— જેઓ જ્ઞાનાદિ ગુણોથી રહિત, પોતાનો ઉત્કર્ષ કરનારા, સરળતાથી રહિત, દંભ કરવામાં તત્પર અને ધર્મના બહાનાથી ગૃહસ્થોની પ્રશંસા (=ખુશામત) કરનારા છે તેમનો સંગ કરવા યોગ્ય नथी. (३२१ ) ૧૪૧ *****......... धना होइ जोगो मुणीण परमत्थतत्तजुत्ताणं । संविग्गपक्खियाणं, पुण संगो भव्वभद्दकरो ॥ ३२२ ॥ धन्यानां भवति योगो मुनीनां परमार्थतत्त्वयुक्तानाम् । संविग्नपाक्षिकाणां पुनः सङ्गो भव्यभद्रङ्कः ॥ ३२२ ॥ ............... ८३२ ૧. અહીં છઠ્ઠી વિભક્તિ ત્રીજી વિભક્તિના અર્થમાં સમજવી. કારણ કે પ્રાકૃત ભાષામાં તેમ થાય છે. બીજા સ્થળે પણ જ્યાં વિભક્તિમાં ફેરફાર જણાય ત્યાં આ પ્રમાણે સમજવું. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ— પારમાર્થિક તત્ત્વોથી યુક્ત મુનિઓનો યોગ ધન્ય જીવોને થાય છે. સંવિગ્ન પાક્ષિકોનો પણ સંગ ભવ્યજીવોના કલ્યાણને કરનારો छे. (३२२) ૧૪૨ ( काव्यं ३ ) तत्त्व १ ज्ञाना २ ङ्ग ३ धर्मे ४ न्द्रिय ५ मद ६ विषय ७ द्रव्य ८ संभोग ९ योगाः १० । संज्ञा ११ दि १२ संयम १३ र्द्धि १४ व्रत १५ विहृति १६ वचो १७ भावना १८ श्चर्य १९ लेश्या: २० ॥ पर्याप्ति २१ प्राण २२ योनि २३ स्वर २४ मरण २५ समुद्घात २६ चर्या २७ र्हदाद्याः २८ । दाना २९ वस्था ३० वधा ३१ र्थश्रुत ३२ नय ३३ विनया ३४ कार ३५ गर्भ ३६ क्षुदाद्याः ३७ ॥ ३२३ ॥ (काव्यं ३) तत्त्व १ ज्ञाना २ ङ्ग ३ धर्मे ४ न्द्रिय ५ मद ६ विषय ७ द्रव्य ८ संभोग ९ योगाः १० । संज्ञा ११ दिग् १२ संयम १३ र्द्धि १४ व्रत १५ विहृति १६ वचो १७ भावना १८ श्चर्य १९ लेश्या: २० ॥ पर्याप्ति २१ प्राण २२ योनि २३ स्वर २४ मरण २५ समुद्घात २६ चर्या २७ र्हदाद्याः २८ । दाना २९ वस्था ३० वधा ३१ श्रुत ३२ नय ३३ विनया ३४ कार ३५ गर्भ ३६ क्षुदाद्याः ३७ ॥ ३२३ ॥ .... ८३३ वस्त्र ३८ स्त्री ३९ शस्त्र ४० मिथ्या ४१ मल ४२ तनय ४३ गुण ४४ ध्यान ४५ षट्स्थान ४६ कामा: ४७ । वैयावृत्त्यो ४८ पसर्गा ४९ स्तृण ५० चरण ५१ लिपि ५२ ब्रह्म ५३ कर्मा ५४ ष्ट (द्व) ५५ भाषा: ५६ ॥ शय्या ५७ मानादि ५८ सामायिक ५९ करण ६० नमस्कार ६१ कल्पा ६२ ङ्क ६३ लोकाः ६४ । निर्ग्रन्थ ६५ क्षेत्र ६६ कल्पद्रुम ६७ कण ६८ गतयो ६९ मुण्ड ७० भाव ७१ प्रमादाः ७२ ।। ३२४ ॥ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ १४3 ........८३४ ગુરુ અધિકાર વિભાગ-૨ वस्त्र ३८ स्त्री ३९ शस्त्र ४० मिथ्या ४१ मल ४२ तनय ४३ गुण ४४ ध्यान ४५ षट्स्थान ४६ कामाः ४७ । वैयावृत्त्यो ४८ पसर्गा ४९ स्तृण ५० चरण ५१ लिपि ५२ ब्रह्म ५३ कर्मा ५४ ष्ट (ब्द) ५५ भाषा: ५६ ॥ शय्या ५७ मानादि ५८ सामायिक ५९ करण ६० नमस्कार ६१ कल्पा ६२ ङ्क ६३ लोकाः ६४ । निर्ग्रन्थ ६५ क्षेत्र ६६ कल्पद्रुम ६७ कण ६८ गतयो ६९ मुण्ड ७० भाव ७१ प्रमादाः ७२ ॥ ३२४ ।।... स्थाना ७३ नुष्ठान ७४ मुद्रा ७५ व्रत ७६ जपविधयः ७७ सप्तभङ्गी ७८ प्रमाणम् ७९ । प्रायश्चित्त ८० प्रवृत्ति ८१ प्रवचनपटुता ८२ वश्यकं ८३ हेतु ८४ वर्गः ८५॥ प्रत्याख्याना ८६ नुयोगा ८७ णिमपरमगुणा ८८ मैत्री ८९ निक्षेप ९० दीक्षाः ९१ । धर्मः ९२ सम्यक्त्व ९३ रत्नो ९४ पनय ९५ शम ९६ यम ९७ ब्रह्म ९८ शिल्प ९९ प्रमेयाः १०० ॥३२५ ॥ स्थाना ७३ नुष्ठान ७४ मुद्रा ७५ व्रत ७६ जपविधयः ७७ सप्तभङ्गी ७८ प्रमाणम् ७९ । प्रायश्चित्त ८० प्रवृत्ति ८१ प्रवचनपटुता ८२ वश्यकं ८३ हेतु ८४ वर्गः ८५ ।। प्रत्याख्याना ८६ नुयोगा ८७ णिमपरमगुणा ८८ मैत्री ८९ निक्षेप ९० दीक्षाः ९१ । धर्मः ९२ सम्यक्त्व ९३ रत्नो ९४ पनय ९५ शम ९६ यम ९७ ब्रह्म ९८ शिल्प ९९ प्रमेयाः १०० ॥ ३२५ ॥.......... ८३५ इच्चाइणेगससमयपरसमयरहस्सगुणनिहीभूया। सम्मत्तस्स पभावण पयडा भव्वाण कप्पदुमा ॥३२६ ॥ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સંબોધ પ્રકરણ इत्याद्यनेकस्वसमयपरसमयरहस्यगुणनिधीभूताः । । સ ર્વય પ્રમાવનપ્રય માનાં કુમાર / રર૬ ૮રૂદ્દ ગાથાર્થ– તત્ત્વજ્ઞાન, અંગ, ધર્મ, ઇન્દ્રિય, મદ, વિષય, દ્રવ્ય, સંભોગ, યોગ, સંજ્ઞા, દિગુ, સંયમ, ઋદ્ધિ, વ્રત, વિહાર, વચન, ભાવના, આશ્ચર્ય, વેશ્યા, પર્યાપ્તિ, પ્રાણ, યોનિ, સ્વર, મરણ, સમુદ્ધાત, ચર્યા, અહંતઆદિ, દાન, અવસ્થા, વ્રત, અર્થશ્રુત, નય, વિનય, આકાર, ગર્ભ, સુધાદિ, વસ્ત્ર, સ્ત્રી, શસ્ત્ર, મિથ્યા, મલ, તનય, ગુણ, ધ્યાન, ષસ્થાન, કામ, વૈયાવૃજ્ય, ઉપસર્ગ, તૃણ, ચરણ, લિપિ, બ્રહ્મ, કર્મ, અષ્ટ (અબ્દ), ભાષા, શય્યા, માન આદિ, સામાયિક, કરણ, નમસ્કાર, કલ્પ, અંક, લોક, નિર્ગથ, ક્ષેત્ર, કલ્પવૃક્ષ, કણ, ગતિ, મુંડ, ભાવ, પ્રમાદ, સ્થાન, અનુષ્ઠાન, મુદ્રા, વ્રત, જપવિધિ, સપ્તભંગી, પ્રમાણ, પ્રાયશ્ચિત્ત, પ્રવૃત્તિ, પ્રવચન કુશળતા, આવશ્યક, હેતુ, વર્ગ, પ્રત્યાખ્યાન, અનુયોગ, અણિમપરમગુણ, મૈત્રી, નિક્ષેપ, દીક્ષા, ધર્મ, સમ્યક્ત્વ, રત્ન, ઉપનય, શમ, યમ, બ્રહ્મ, શિલ્પ અને પ્રમેય ઇત્યાદિ અનેક સ્વશાસ્ત્રપરશાસ્ત્રના રહસ્યોના અને ગુણોના નિધાન સ્વરૂપ તથા સમ્યકત્વની પ્રભાવના કરવામાં વિખ્યાત થયેલા ગીતાર્થો ભવ્ય જીવો માટે કલ્પવૃક્ષ સમાન છે. (૩૨૩-૩૨૪-૩૨૫-૩૨૬) किं बहुणा भणिएणं, तन्निस्साए सुसाहुणो वि सया। વિહરતિત માળ, શાતિ અતિ તf I રર૭ | किं बहुना भणितेन तन्निश्रायां सुसाधवोऽपि सदा। । વિહરતિ તયાાં ધાન્તિ મતિ તર્વવના રૂરછ I. ... ૮૩૭ ગાથાર્થ– વધારે કહેવાથી શું ? સુસાધુઓ પણ તેવા ગીતાર્થની નિશ્રામાં વિહાર કરે છે, તેની આજ્ઞાને ધારણ કરે છે અને તેના વચનનું સ્મરણ કરે છે. (૩૨૭) जे विहिमग्गं परूवंति जिणपवयणप्पभावया। ते संविग्गायरिया, जयउ चिरं दूसमे काले ॥३२८ ॥ ये विधिमार्गं प्ररूपयन्ति जिनप्रवचनप्रभावकाः । તે સંવિનાવા નયનુ વિરંતુષ જાતે ૩ર૮ I ... ૮૩૮ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ગુરુ અધિકાર વિભાગ-૨ ગાથાર્થ– જિનપ્રવચનના પ્રભાવક જે આચાર્યો વિધિમાર્ગની પ્રરૂપણા કરે છે તે સંવિગ્ન આચાર્યો દુષમકાળમાં દીર્ઘકાળ સુધી જય પામો. (૩૨૮). के वि य सम्मत्तधरा, वित्तिविहाणेहिं दव्ववेसधरा। " सव्वत्थ वि बीयपए, वटुंता चरणगुणहीणा ॥३२९ ॥ केऽपि च सम्यक्त्वधरा वृत्तिविधानैर्द्रव्यवेषधराः । સર્વત્ર દિતીય વર્તમાનારણપુણહીના II રૂર? I ....૮૩૨ सिरतुंडंमि मुंडा, उब्भडवेसा विचित्तवत्थधरा । विज्जंजणचुण्णाइ, कुव्वंता कुलममत्ताइ ॥३३०॥ शिरस्तुण्डे मुण्डा उद्भटवेषा विचित्रवस्त्रधराः । વિદ્યાનQતિ ર્વતઃ મમ િ રૂરૂ |.. ૮૪૦ ગાથાર્થ– કોઈક સમ્યક્ત્વને ધારણ કરનારા અને વિવિધ રીતે આજીવિકા ચલાવવા માટે દ્રવ્યથી સાધુવેષ ધારણ કરનારા હોય છે. તે સર્વસ્થળે અપવાદપદમાં વર્તતા હોય, અર્થાત્ અપવાદપદનું સેવન : કરનારા હોય અને ચારિત્રગુણથી રહિત હોય. (૩૨૯) મસ્તક દાઢીના મુંડનવાળા, ઉદુભટ વેષવાળા, વિવિધ વસ્ત્રોને ધારણ કરનારા, વિદ્યાઅંજન-ચૂર્ણ આદિને તથા કુલમમત્વ આદિને કરનારા હોય છે. (૩૩૦) सम्मं भासइ जीवाण पुच्छमाणाण जिणमयं ते वि। सारूविणो य पवयणमोसं दुटुं ति मन्नंता ॥३३१॥ सम्यक् भाषन्ते जीवानां पृच्छतां जिनमतं तेऽपि । સારૂપિગી પ્રવવનગૃષા ગુમતિ મીમીના | રૂરૂર છે . ૮૪૨ ગાથાર્થ– શાસસંબંધી ખોટું કહેવું તે અશુભ છે એમ માનતા તે જીવો પણ =૩૨૯-૩૩૦ ગાથામાં કહેલા) અને સારૂપિકો જિનમતને પૂછનારા જીવોને સાચું કહે છે - વિશેષાર્થ– જે મુંડન કરાવે, સફેદ વસ્ત્ર પહેરે, કચ્છ બાંધે, સ્ત્રી ન રાખે, ભિક્ષા માટે ફરે તે સારૂપિક કહેવાય. (૩૩૧). For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ १४६ સંબોધ પ્રકરણ पच्छाकडित्ति जेण य चरणं पच्छाकडं कयं रम्मं । उक्खित्ता गिही जाओ ससिहो भिक्खइ अभज्जोय ॥३३२॥ पश्चात्कृत इति येन च चरणं पश्चात्कृतं कृतं रम्यम्। उत्क्षिप्त्वा गृही जाताः सशिखः भिक्षतेऽभार्यश्च ॥ ३३२ ॥....... ८४२ ગાથાર્થ જેણે મનોહર ચારિત્રને પાછળ કર્યું છે તે પશ્ચાદ્ભૂત છે. પશ્ચાદ્ભૂત ચારિત્રને ફેંકીને (=મૂકીને) ગૃહસ્થ થયેલો હોય છે. તે પત્નીથી રહિત અને ચોટલી રાખનારો હોય. ભિક્ષા માગે છે. (૩૩૨). ससिहो सभज्जगो वि य, सिद्धपुत्तो सकूचिओ भणिओ। नो भिक्खइ सिप्पाइ-कम्मं काऊण जीवेइ ॥३३३ ॥ सशिख: सभार्याकोऽपि यः सिद्धपुत्रः सकूर्चिकः भणितः। ... न भिक्षते शिल्पादिकर्म कृत्वा जीवति ॥ ३३३ ॥... .............८४३ . ગાથાર્થ સિદ્ધપુત્રને ચોટલી રાખનારો, પત્નીથી સહિત અને દાઢીમૂછ રાખનારો કહ્યો છે. તે ભિક્ષા માગતો નથી, શિલ્પ વગેરે ધંધો કરીને छ. (333) के वि य भणंति पच्छाकडपुत्तो सिद्धपुत्तगो भणिओ। ससिहो वा असिहो वा सभज्जगो वा अभज्जो वा ॥३३४ ॥ केऽपि च भणन्ति पश्चात्कृतपुत्रः सिद्धपुत्रको भणितः । सशिखो वाऽशिखो वा सभार्याको वाऽभार्याको वा ॥ ३३४ ॥ ......८४४ ગાથાર્થ– કોઈક કહે છે કે (શાસ્ત્રમાં) પશ્ચાત્કૃતના પુત્રને સિદ્ધપુત્ર કહ્યો છે. તે ચોટલીવાળો હોય કે ચોટલી વિનાનો પણ હોય, પત્ની સહિત હોય કે પત્નીથી રહિત પણ હોય.' (૩૩૪). एए सव्वे वि सम्मत्तसंजुया जइ हवंति नामाणि । नो तेसिं जइ सम्मत्तं भटुंसव्वे वि ते गिहिणो ॥३३५ ॥ एते सर्वेऽपि सम्यक्त्वसंयुक्ता यदि भवन्ति नामानि । नो तेषां यदि सम्यक्त्वं भ्रष्टं सर्वेऽपि ते गृहिणः ॥ ३३५ ॥..........८४५ १. ४ मुंडन ४२।, शि५ (=यो2ell) २१, मने ली रात सिद्धपुत्र वाय. (१.६.७.४, .५४४८) For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૪૭ ગાથાર્થ– આ બધાય જો સમ્યક્ત્વથી યુક્ત હોય તો તેમનાં તે નામો ( સિદ્ધપુત્ર વગેરે નામો) રહે છે. જો સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયા હોય તો તેમનાં તે નામો રહેતા નથી અને તે બધાય ગૃહસ્થ કહેવાય છે. (૩૩૫) आलोयणाइकज्जे, एए जुग्गा हवंति कइयावि। जइ नाणसच्चभासण-गुणप्पहाणा मुणियाणा ॥३३६ ॥ आलोचनादिकार्ये एते योग्या भवन्ति कदाचिदपि । યતિ જ્ઞાનસત્યભાષણગુણપ્રધાના જ્ઞાતાનાઃ II રૂરૂદ્દ I .......... ૮૪૬ ગાથાર્થ– જો આ બધાય જ્ઞાન અને સત્યભાષણ રૂપ ગુણની પ્રધાનતાવાળા હોય અને આલોચનાનાં સ્થાનોને જાણનારા હોય તો ક્યારેક આલોચના વગેરે કાર્યમાં યોગ્ય થાય છે, અર્થાત્ તેમની પાસે આલોચના વગેરે કરી શકાય. . વિશેષાર્થ આલોચનાનું પ્રાયશ્ચિત્ત આપવાને યોગ્ય હોય એવા સંવેગી સુગુરુ વગેરેનો યોગ ન થાય તો છેવટે સારૂપિક વગેરેની પાસે પણ આલોચના કરે, પણ આલોચના કર્યા વિના ન રહે એમ શાસ્ત્રમાં કહ્યું છે. (૩૩૬) जे वि कुसीला कुवएसदायगा दंभधम्मछलमाणा। તે વિલંપિકા, સૌર્તાિ ઘરમાઈ રૂરૂ૭. येऽपि कुशीला कूपदेशदायका दम्भधर्मछलयन्तः। તેડપિ ઉત્થરનીયા: સુશીનિકું ધમાળા: II રૂરૂ૭ | ....૮૪૭ ' ગાથાર્થ જેઓ દૂષિત આચરણવાળા, ઉન્માર્ગનો ઉપદેશ આપનારા, દિંભથી ધર્મમાં છેતરનારા અને કુસાધુના વેષને ધારણ કરનારા છે તેઓ પણ અદર્શનીય જ છે. (૩૩૭) धन्नाणं विहिजोगो, विहिपक्खाराहगा सया धन्ना । विहिबहुमाणी धन्ना, विहिपक्खअदूसगा धन्ना ॥३३८ ॥ धन्यानां विधियोगो विधिपक्षाराधकाः सदा धन्याः । વિધવામાનિનો ધન્યા વિધપક્ષાતૂષા ધન્યા / રૂ૩૮ || ૮૪૮ For Personal & Private Use Only ! Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સંબોધ પ્રકરણ ગાથાર્થ– ધન્ય પુરુષોને જ વિધિનો યોગ પ્રાપ્ત થાય છે. સદા વિધિનું પાલન કરનારાઓ પણ ધન્ય છે. વિધિનું બહુમાન કરનારાઓ પણ ધન્ય છે. વિધિમાર્ગને દૂષિત નહિ કરનારાઓ પણ ધન્ય છે. (૩૩૮) : विहिकरणं विहिराओ, अविहिच्चाओ कए वि तम्मिच्छा। . . अत्तुक्करिसं कुज्जा णेव सया पवयणे दिट्टी ॥३३९॥ • विधिकरणं विधिरागोऽविधित्यागः कृतेऽपि तन्मिथ्या। .. માત્મો કર્યાવિ સા પ્રવને દષ્ટિ / રૂરૂર IT.... ..८४९ ગાથાર્થ– જેની શાસ્ત્રમાં જ દષ્ટિ છે તે જીવ વિધિપૂર્વક કરે, વિધિ પ્રત્યે રાગવાળો હોય, અવિધિનો ત્યાગ કરે, અવિધિ કરી હોય તો મિચ્છા મિ દુક્કડું આપે. પોતાનો ઉત્કર્ષ ન જ કરે. (૩૩૯). आसन्नसिद्धियाणं जीयाणं, सयलअस्थिवाईणं। ... નવરવાએ વિવરીયમમનિયલૂમવ્યા 1 રૂ૪૦ છે. आसन्नसिद्धिकानां जीवानां सकलास्तिवादिनाम्। , નક્ષત વિપરીતમમવ્યનીવહૂમવ્યાનામ્ II રૂ૪૦ ||. ૮૧૦ ગાથાર્થ–આત્મા આદિને માનનારા અને નજીકના કાળમાં મોક્ષે જનારા સઘળા જીવોનું આ વિધિપૂર્વક કરવું વગેરે) લક્ષણ છે. અભવ્ય અને દૂરભવ્ય જીવોનું આનાથી વિપરીત (=અવિધિ કરવી વગેરે) લક્ષણ છે. વિશેષાર્થ આ ભાવની જ ગાથા દર્શનશુદ્ધિ પ્રકરણ વગેરે ગ્રંથોમાં આ પ્રમાણે છે आसन्नसिद्धियाणं विहिपरिणामो उ होइ सयाकालं । विहिचाओ अविहिभत्ती अभव्वजियदूरभव्वाणं ॥१॥ “નજીકના કાળમાં મોક્ષે જનારા આત્માઓને જ સદા માટે ધર્મક્રિયાઓમાં વિધિનું પાલન કરવાનો પરિણામ હોય છે. અભવ્ય અને દૂરભવ્ય જીવોને વિધિનો ત્યાગ અને અવિધિનું સેવન કરવાનું મન હોય છે.” (૩૪૦). सम्मत्तनाणचरणानुपाइमाणाणुगं च जं जत्थ। નિપત્ત બત્તી પૂતં તહીમાથં ો રૂ૪૨ . . For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #160 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૪૯ सम्यक्त्व-ज्ञान-चरणानुपाति आज्ञानुगं च यद् यत्र । जिनप्रज्ञप्तं भक्त्या पूजयेत् तं तहाभावम् ।। ३४१ ॥............ ८५१ ગાથાર્થ– સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રને અનુસરનારું અને જિનાજ્ઞાને અનુસરનારું જે કાંઈ અનુષ્ઠાન જે પુરુષમાં દેખાય, તેવા પ્રકારના તે સમ્યગ્દર્શનાદિ ગુણોનું શ્રી જિનેશ્વરોએ નિરૂપણ કર્યું છે એમ વિચારીને તે ગુણયુક્ત પુરુષની ઉચિત ભક્તિથી પૂજા કરે. (૩૪૧) केसिंचि अ आएसो, दंसणनाणेहिं वट्टए तित्थं । वुच्छिन्नं च चरितं, वयमाणे होइ पच्छित्तं ॥३४२॥ केषाञ्चिच्चादेशो दर्शन-ज्ञानाभ्यां वर्तते तीर्थम् । व्यवच्छिनं च चारित्रं वदमाने भवति प्रायश्चित्तम् ॥ ३४२ ॥ ...... ८५२ ગાથાર્થ– કેટલાક પુરુષોનો એવો મત છે કે “વર્તમાનકાળમાં તીર્થ (=निशासन) दर्शन-शानथी. या छ. यात्रियोगनो वर्तमानमा વિચ્છેદ થયો છે. (આ મત ખોટો છે તેથી) આવું બોલનાર પુરુષને प्रायश्चित्त भावे. (३४२) दुप्पसहतं चरणं, जं भणियं भगवया इहं खित्ते । आणाजुत्ताणमिणं, न होइ अहुणोत्ति वामोहो ॥३४३ ॥ . दुष्प्रसहान्तं चरणं यद् भणितं भगवतेह क्षेत्रे। . . - आज्ञायुक्तानामिदं न भवत्यधुनेति व्यामोहः ॥ ३४३ ......... ८५३ ગાથાર્થ– ભગવાને કહ્યું છે કે આ ભરતક્ષેત્રમાં દુષ્પસહ નામના આચાર્ય સુધી ચારિત્રધર્મ રહેશે. તેથી આજ્ઞાયુક્ત આત્માઓને અનુલક્ષીને પણ “આ દુઃષમા કાળમાં ચારિત્ર નથી.”એમ નિશ્ચિત કરવું मे भूढता छ. (3४3) कालोचियजयणाए, मच्छररहियाण उज्जमंताण। जणजत्तारहियाणं, होइ जइत्तं जईण सया ॥३४४ ॥ कालोचितयतनया मत्सररहितानामुद्यच्छताम् । जनयात्रारहितानां भवति यतित्वं यतीनां सदा ॥ ३४४ ॥.......... ८५४ . 'For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ— તે તે કાળને ઉચિત યતનાથી ચારિત્ર પાળનારા, ઇર્ષ્યાથી રહીત, પ્રતિલેખનાદિ અનુષ્ઠાનોમાં ઉદ્યમ કરનારા અને લોકવ્યવહારથી રહિત સાધુઓને સદા માટે ચારિત્ર હોય છે. ૧૫૦ વિશેષાર્થ– કરેલાનો પ્રત્યુપકાર કરવો અને લોકના સુખ-દુ:ખની ચિંતા કરવી વગેરે લોકવ્યવહાર છે. સાધુઓ આવા લોકવ્યવહારથી મુક્ત હોવાથી પોતાના સાંસારિક સંબંધીઓની અને પોતાના ભક્તજનની સાંસારિક કોઇ જાતની ચિંતા ન કરે. તથા લોકો આહાર-પાણી, વસપાત્ર અને વસતિ વગેરે આપે એ નિમિત્તે પ્રત્યુપકાર કરવાનો જરા પણ પ્રયત્ન ન કરે. ગૃહસ્થોએ સાધુઓની સેવા કોઇ જાતના સ્વાર્થ વિના કરવાની છે અને સાધુઓએ પણ ગૃહોએ કરેલી સેવાનો બદલો વાળવા અંગે કોઇ પ્રયત્ન કરવાનો નથી. માટે જ દશવૈકાલિકમાં ગૃહસ્થોને મુધાદાયી(=સ્વાર્થ વિના આપનારા) અને સાધુઓને મુધાજીવી(=ગૃહસ્થોએ કરેલી સેવાનો બદલો વાળવાનો પ્રયત્ન ન કરનારા) કહ્યા છે. (૩૪૪) जत्थ न बालपसंगो, नोक्कडवंचणबलाइकारवणं । गीयत्थाणं सेवा, तत्थ जइत्तं सया जाण ॥ ३४५ ॥ यत्र न बालप्रसङ्गो न दुष्कृत-वञ्चन-बलादिकारापणम् । गीतार्थानां सेवा तत्र यतित्वं सदा जानीहि ॥ ३४५ ॥ . ૮૫૧ ગાથાર્થ જ્યાં અસંયતની સોબત થતી નથી, જ્યાં દુષ્કૃત્ય, છેતરામણી અને બલાત્કારે કરાવવું વગેરે થતું નથી અને ગીતાર્થોની સેવા થાય છે ત્યાં સદા તું ચારિત્રને જાણ. વિશેષાર્થ– ગરમી દૂર કરવા પંખાનો ઉપયોગ, રાતે લાઇટમાં બેસવુંવાંચવું, જાતે ફોનથી વાત કરવી વગેરે સાધુઓ માટે દુષ્કૃત્ય છે. ધર્મના બહાને કોઇને છેતરવું એ મહાપાપ છે તથા ગૃહસ્થોને મહોત્સવ વગેરે કરવાની ઇચ્છા ન હોય છતાં યેનકેન પ્રકારેણ મહોત્સવ વગેરે કરાવવું એ બલાત્કારે કરાવ્યું ગણાય. સાધુનો ધર્મ ઉપદેશ આપવાનો છે. તથા સાધુની પાસે પોતાનું કોઇ કામ કરાવવું હોય તો તેની ઇચ્છાથી કરાવાય, બલાત્કારે નહિ. બલાત્કારે કરાવવાથી ઇચ્છાકાર સામાચારીનો ભંગ થાય. (૩૪૫) For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ગુરુ અધિકાર વિભાગ-૨ सव्वजिणाणं तित्थं, बकुसकुसीलेहिं वट्टए इत्थ । नवरं कसायकुसीला पमत्तजइणो विसेसेण ॥३४६ ॥ सर्वजिनानां तीर्थ बकुश-कुशीलैर्वर्ततेऽत्र । નવરં ષાયjીતા: પ્રમત્ત તો વિશેષેણ II રૂ૪૬ . ... ૮૬ ગાથાર્થ–સર્વજિનેશ્વરોનું તીર્થ સદા બકુશ-કુશીલોથી ચાલે છે. ફક્ત વિશેષતા એટલી છે કે કષાયકુશીલ પ્રમાદી સાધુઓ વિશેષથી હોય છે. વિશેષાર્થ– આ જ ગાથા થોડા ફેરફાર સાથે દર્શનશુદ્ધિપ્રકરણમાં આ પ્રમાણે છે– सव्वजिणाणं णिच्चं बकुस-कुसीलेहि वट्टए तित्थं । नवरं कसायकुसीला अपमत्तजई वि सत्तेण ॥ (૭પ સમ્યકત્વ પ્રકરણ) - “સર્વ જિનેશ્વરોનું તીર્થ સદા બકુશ-કુશીલોથી ચાલે છે. ફક્ત વિશેષતા એટલી છે કે અપ્રમાદી સાધુઓ પણ કષાયની સત્તાથી કષાયકુશીલ કહેવાય છે. આનો ભાવ એ છે કે અપ્રમાદી સાધુઓ પણ હોય, તો પ્રશ્ન થાય કે જો અપ્રમાદી છે તો કષાયકુશીલ કેમ કહેવાય? આના જવાબમાં કહ્યું કે અપ્રમાદી હોવા છતાં કષાયોને આધીન બની જતા હોવાથી કષાયકુશીલ કહેવાય છે, અર્થાત્ કષાયથી કુશીલ છે, પણ આચરણથી કુશીલ નથી. (૩૪૬) न विणा निच्चं नियंठेहिं नातित्था य नियंठया। .. छकायसंजमो जाव ताव अणुसंजणा दोण्हं ॥३४७ ॥ न विना तीर्थं निर्ग्रन्थै तीर्थाश्च निर्ग्रन्थकाः ।। જ પ સંયમો યાવત્ તાવનુષના યોઃ II રૂ૪૭ | ૮૧૭ ગાથાર્થ- સાધુઓ વિના તીર્થ હોતું નથી અને તીર્થ વિના સાધુઓ હોતા નથી. જ્યાં છે જીવનિકાયનો સંયમ હોય છે ત્યાં સુધી તીર્થ અને સાધુ એ બંનેનો પરસ્પર સંબંધ રહે છે. (૩૪૭) સંપતિ હી પઢમા, વીયે રંપત્તિ પરિશુદ્ધ तुरिया चरणविहीणा, सणभयणा हु तइयंमी ॥३४८ ॥ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સંબોધ પ્રકરણ दर्शनत्रिकहीनप्रथमा द्वितीया दर्शनत्रिकेन परिशुद्धाः । तुर्याश्चरणविहीना दर्शनभजना खलु तृतीये ॥ ३४८ ॥ ...........૮૮ ગાથાર્થ— પહેલા ભાંગાવાળા દર્શન-જ્ઞાન-ચારિત્રથી રહિત છે. બીજા ભાંગાવાળા દર્શન-જ્ઞાન-ચારિત્રથી શુદ્ધ છે. ચોથા ભાંગાવાળા ચારિત્રથી રહિત છે. ત્રીજા ભાંગામાં સમ્યગ્દર્શનની ભજના છે. (૩૪૮) दव्वेण य भावेण य, चरणं नेयं जहक्कमं तेसिं अवरंमि दंसणगुणं नेयं भयणा हु नाणस्स ॥ ३४९ ॥ द्रव्येन च भावेन च चरणं ज्ञेयं यथाक्रमं तेषाम् । અપરસ્મિન્ વર્શનનુળ શેયં મનના વ્રતુ જ્ઞાનસ્ય | રૂ? ........... ગાથાર્થ– પાંચમા-છઠ્ઠા ભાંગામાં ક્રમશઃ દ્રવ્યથી અને ભાવથી ચારિત્ર જાણવું, અર્થાત પાંચમા ભાંગામાં ચારિત્ર દ્રવ્યથી છે અને છઠ્ઠા ભાંગામાં ચારિત્ર ભાવથી છે. (અવ=િ) સાતમા ભાંગામાં દર્શનગુણ જાણવું અને જ્ઞાનની ભજના જાણવી. દર્શન જ્ઞાન ચારિત્ર જીવો નથી નથી નથી છે છે છે નથી છે છે છે છે નથી નથી નથી છે છે નથી. છે. છે નથી. નથી નથી છે નથી દ્રવ્યચારિત્રથી રહિત 'મિથ્યાદષ્ટિ જીવો. ભાવથી ચારિત્ર સંપન્ન સાધુઓ. પાસત્થા વગેરે. વિશેષ સમ્યજ્ઞાનયુક્ત સત્યકી વગેરે. વિશેષ શાસ્ત્રજ્ઞાનરહિત પાસસ્થા વગેરે. વિશેષ શાસ્ત્રજ્ઞાનરહિત માષતુષ મુનિ વગેરે. વિશેષ શાસ્ત્રજ્ઞાનરહિત સમ્યગ્દષ્ટિ જીવ. જૈનદર્શનને જાણનાર મિથ્યાદષ્ટિ પંડિત વગેરે. (૩૪૯) एवं अट्ठवियप्पा, परिहरियव्वा हु पढमभंगिल्ला । શ્રીયા નિસેવિયા, નિષ્ન તુરિયા વિ સેવિન્ના ॥ રૂ૦ ॥ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૫૩ एवमष्टविकल्पाः परिहर्तव्याः खलु प्रथमभङ्गवन्तः । દિલીયા નિવિતવ્યા નિત્યે તુના સેવેત્ II રૂ૫૦ I.. ગાથાર્થ– આ પ્રમાણે આઠ વિકલ્પો છે. તેમાં પહેલા ભાંગાવાળા ત્યાગ કરવા યોગ્ય છે. બીજા ભાંગાવાળા સદા સેવવા યોગ્ય છે. ચોથા ભાંગાવાળાઓની પણ સેવા કરે. (૩૫૦) तेसिमभावे तइया, दुव्बुट्टिनाएण संधिमभिगिज्झ। .. भइयव्वा अवरे वि हु, कारणमासज्ज सुद्धगुणा ॥३५१॥ तेषामभावे तृतीया दुर्वृष्टिज्ञातेन सन्धिमभिगृह्य । પtવ્યા અપડપ કારણમાસાઘ શુદ્ધપુ: II રૂપ . . ૮૬૨ ગાથાર્થ તેમના અભાવમાં કુવૃષ્ટિ દષ્ટાંતથી તેવા પ્રકારના સંયોગને સ્વીકારીને ત્રીજા ભાંગાવાળા પણ સેવવા. તેવા કારણને પામીને શુદ્ધ ગુણસંપન્ન અન્ય ભાંગાવાળાઓને પણ સેવવામાં વિકલ્પ છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– કોઇવાર દુષ્કાળ હોય, રાજા સાધુઓ પ્રત્યે દ્વેષી બન્યો હોય, અથવા માંદગી હોય, આવા પ્રસંગોમાં પણ આહાર-પાણી વગેરેની અનુકૂળતા કરીને પણ ગચ્છનું પાલન કરવું જોઈએ. ગચ્છના પરિપાલન માટે દુષ્કાળ વગેરે કારણ ઉપસ્થિત થયા પહેલાં પણ આય-ઉપાયમાં કુશળ ગણાધિપતિએ નીચે કહીએ છીએ તે પ્રમાણે પાસત્યાદિની ગવેષણા (ઓળખ-પરિચય) કરવી, કુશળતાદિ પૂછવું. અહીં આય એટલે પાસત્યાદિની પાસેથી નિર્વિઘ્ન સંયમ પળાય તેવો લાભ (સહાય) અને ઉપાય એટલે કોઈપણ રીતે (ચતુરાઇથી) તેવું કરે કે જેથી તેઓને વંદનાદિ કર્યા વિના પણ તેઓની સુખશાતાદિ પૂછે. તેમ કરવાથી તેઓને અપ્રીતિ તો ન થાય, બલ્ક તે એમ માને કે અહો ! આ લોકો પોતે તપસ્વી હોવા છતાં અમારા જેવા પ્રત્યે પણ આવો પ્રેમ ધરાવે છે. આવા સંયોગોમાં અગીતાર્થની પણ અનુવર્તન કરવાનો પ્રસંગ આવે તો કુવૃષ્ટિ દષ્ટાંતથી કરવી. તે દષ્ટાંત આ પ્રમાણે છે– For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ પૃથ્વીપુર નગરમાં પૂર્ણ નામનો રાજા હતો. તેનો બુદ્ધિ નામનો મંત્રી હતો. એકવાર ભવિષ્યકાળને જાણનાર કોઇ જ્યોતિષીને જ્ઞાન થયું કે આ મહિના પછી વર્ષાદ થશે. તે વર્ષાદનું પાણી પીવાથી લોકો ગાંડા બની જશે. પછી કેટલોક કાળ ગયા પછી સુવૃષ્ટિ થશે. સુવૃષ્ટિ થતાં બધું સુંદર થશે. તે જ્યોતિષીએ રાજાને આ વિગત કહી. ૧૫૪ જ્યોતિષીએ આ પ્રમાણે કહ્યું એટલે રાજાએ નગરમાં ઢોલ પીટાવીને લોકોને જણાવ્યું કે તમે થાય તેટલા પાણીનો સંગ્રહં કરી લો. બધા લોકોએ પોતાની શક્તિ પ્રમાણે પાણીનો સંગ્રહ કરી લીધો. જણાવેલા મહિના પછી વર્ષાદ થયો. લોકોએ તે પાણી પીધું નહિ. સંગ્રહેલું પાણી ખૂટી જતાં લોકોએ નવું પાણી પીવાનું શરૂ કર્યું. ક્રમે કરીને લગભગ બધાય ગાંડા બની ગયા. સામંતો વગેરેએ ઘણા પાણીનો સંગ્રહ કર્યો હતો. છતાં તે પાણી ખૂટી જતાં તેમણે પણ દૂષિત વર્ષાદનું પાણી પીધું. રાજાની પાસે જૂના પાણીના વહેણનો સંગ્રહ હતો, પણ બીજા કોઇ પાસે ન હતો. રાજા ડાહ્યો હોવાના કારણે સામંત વગેરેની ગાંડપણ ભરેલી ચેષ્ટાઓમાં જ્યારે ભળતો નથી ત્યારે તેમણે મંત્રણા કરી કે, આપણે છીએ તો રાજા રાજ્યસુખ ભોગવી શકે છે. પણ રાજા આપણા અભિપ્રાય પ્રમાણે વર્તન કરતા નથી, અને કોણ જાણે કેટલા લાંબા કાળ સુધી રાજ્ય કરશે ? માટે તેને પકડીને બાંધી દઇએ. તેમની આ મંત્રણાનો બુદ્ધિ મંત્રીને ખ્યાલ આવી ગયો. તેથી મંત્રીએ રાજાને કહ્યુંઃ રાજ્ય અને જીવનના રક્ષણનો ઉપાય એમનું અનુવર્તન કરવા સિવાય બીજો કોઇ નથી, અર્થાત્ ગાંડાઓ જેમ કરે તેમ કરીએ તો જ રાજ્ય અને જીવનનું રક્ષણ થઇ શકે. આથી રાજાએ પૂર્વનું સંગ્રહેલું પાણી પીવાનું રાખીને પોતાને કૃત્રિમ (=માત્ર બહારના દેખાવથી) ગાંડો બતાવ્યો. હવે રાજા ગાંડાઓની ભેગો ભળી ગયો. આથી સામંત વગેરેને આનંદ થયો. રાજ્ય ટકી ગયું. સમય જતાં સારો વર્ષાદ થયો. તેથી બધું સારું થયું. આ દષ્ટાંતમાં જેમ ગાંડો ન હોવા છતાં દેખાવથી ગાંડા બનેલા રાજાએ બુદ્ધિ નામના મંત્રીની સહાયથી રાજ્યનું રક્ષણ કર્યું, તેમ પ્રસ્તુતમાં For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ૧૫૫ આત્મારૂપ રાજાનું શાસ્ત્રાનુસારિણી બુદ્ધિરૂપ મંત્રીની સહાયથી શાસબાધિત બોધરૂપ જલપાનથી ઉત્પન્ન થયેલ ગાંડપણથી રક્ષણ કરવું જોઈએ. આનો ભાવ એ છે કે કુસાધુની અનુવર્તન કરવી પડે તો બહાર દેખાવથી કરવી, હૃદયથી નહિ. (૩૫૧) वुड्डदुवारगंथे, छेयाइसुवित्थरो मुणेयव्वो। संजमठाणा सेढी, पज्जाया कंडगा तत्थ ॥३५२॥ वृद्धद्वारग्रन्थे छेदादिसुविस्तरो ज्ञातव्यः । સંચમસ્થાનાનિ : પર્યાયા. #shida II રૂપરા .... ૮દર ગાથાર્થ– બૃહદૂદ્ધાર નામના ગ્રંથમાં છેદપ્રાયશ્ચિત્ત આદિનો વિસ્તાર જાણવો. તે ગ્રંથમાં સંયમસ્થાનો, સંયમશ્રેણિ, સંયમપર્યાયો અને કંડકોનું વર્ણન છે. વિશેષાર્થ– સંયમસ્થાનો વગેરેને સમજવા માટે ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથ પહેલો ઉલ્લાસ ગાથા-૧૩૫ વગેરેમાં આપેલું વિવેચન જોવું અથવા પંચસંગ્રહ વગેરે ગ્રંથોમાં પણ છે. (૩૫૨) I ! આ પ્રમાણે ગુરુસ્વરૂપ બીજો અધિકાર પૂર્ણ થયો. // For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સંબોધ પ્રકરણ પરિશિષ્ટ ૩ ગૌરવ ગૌરવના રસ, ઋદ્ધિ અને શાતા એમ ત્રણ ભેદ છે– ૧. રસગૌરવ– સારાં આહાર-પાણી મળવાથી અભિમાનને વશ બનવું, મેળવવાની ઇચ્છા રાખવી અને એ માટે પ્રયત્ન કરવો તે રસગૌરવ છે. મંગુ આચાર્યની જેમ સ્વાદિષ્ટ આહાર-પાણીમાં આસક્ત બનવું એ પણ ૨સગૌરવ છે. રસગૌરવમાં પડેલ સાધુ ગોચરીના દોષોની અને સાધુના આચારોની ઉપેક્ષા કરે એ સહજ છે. સારો આહાર મેળવવા નિયત ઘરોમાં જ ગોચરી જવું, અમુક જ દેશમાં વિચરવું વગેરે રસગૌરવનાં લક્ષણો છે. ૨. ઋદ્ધિગૌરવ– મોટાઇથી=માન-સન્માન વગેરે મળવાથી અભિમાનને વશ થવું, અથવા માન-સન્માન વગેરે મેળવવાની ઇચ્છા રાખવી તે ઋદ્ધિગૌરવ છે. ભક્તો હોય કે શિષ્યાદિ પરિવાર હોય તો માન-સન્માન મળે, આથી મારા ભક્તો થાય કે મારો શિષ્યાદિ પરિવાર થાય એવી ઇચ્છા કરવી કે તે માટે પ્રયત્ન કરવો તે પણ ઋદ્ધિગૌરવ છે. મારી નિશ્રામાં મહોત્સવ વગેરે થાય એવી ઇચ્છા પણ ઋદ્ધિગૌરવ છે. ૩. શાતાગૌરવ– શરીર સુખમાં રહે, શરીરને ઠંડી-ગરમી વગેરેની પીડા ન થાય એનું જ એક લક્ષ એ શાતાગૌરવ છે. શાતાગૌરવને આધીન બનેલો સાધુ દરેક પ્રવૃત્તિ શરીરને જરા ય તકલીફ ન પડે એ રીતે જ કરે. શરીરને જરા ય તકલીફ ન પડે એ માટે સંયમમાં લાગતા દોષોની એને ચિંતા ન હોય. વિહારમાં માણસ વગેરેની સગવડોથી અને રસોડાથી સાધુઓનો શાતાગૌરવ પોષાય છે. સ્થાનમાં પણ વિવિધ સગવડો લેવાથી શાતાગૌરવ પોષાય એ સહજ છે. આ ત્રણ ગૌરવને આધીન બનેલો આત્મા શૈલકાચાર્ય વગેરેની જેમ આત્માનું લક્ષ જ ભૂલી જાય એ સહજ છે. આત્માનું લક્ષ જાય અને શરીરસુખનું જ લક્ષ આવે એટલે પેટી પેક અને માલ ગાયબ જેવી સ્થિતિ થાય. ૩ શલ્ય શલ્યના માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્ય એમ ત્રણ ભેદ છે. જેનાથી આત્માને શલ્ય-દુઃખ-પીડા થાય તે શલ્ય, અર્થાત્ કાંટો For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૫૭ કહેવાય. તેમાં ૧. માયા– કપટ એ જ શલ્ય. જેમ કે—જીવ જ્યારે અતિચાર સેવવા છતાં ગુરુની આગળ કપટથી આલોચના ન કરે, અથવા બીજી (ખોટી) રીતે આલોચના કરે કે કપટથી પોતાનો દોષ બીજાની ઉપર ચઢાવે, ત્યારે અશુભ કર્મનો બંધ કરીને આત્માને દુ:ખી કરે, તેથી તે ‘માયાપ્રવૃત્તિ’ એ જ તેનું શલ્ય કહેવાય, તેનાથી લાગેલા અતિચારો. ૨. નિદાન– દેવની અથવા મનુષ્યની જડઋદ્ધિ જોઇને કે સાંભળીને તેને મેળવવાની અભિલાષાથી (ધર્મ) અનુષ્ઠાન કરવું, તે પણ પાપસાધનની અનુમોદના દ્વારા આત્માને કષ્ટ આપે, માટે શલ્ય. ૩. મિથ્યાત્વવિપરીત દર્શન (અર્થાત્ ખોટી માન્યતા=શ્રદ્ધા) તેનાથી કર્મબંધ કરીને આત્માને દુઃખી કરે, માટે તે પણ શક્ય. 3 ές જેનાથી આત્મા દંડાય તે દંડ. આત્મા મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિથી દંડાય છે=દુઃખ પામે છે. માટે મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ તે અનુક્રમે મનદંડ, વચનદંડ અને કાયદંડ છે. સત્ય અહીં સત્ય એટલે સંયમ. માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ પ્રકારે સંયમ છે. તેમાં અકુશળચિત્તનો નિરોધ અને શુભચિત્તને પ્રવર્તાવવા રૂપ માનસિક સંયમ છે. અકુશળ વચનનો નિરોધ અને કુશળ વચનને પ્રવર્તાવવા રૂપ વાચિક સંયમ છે. ગમનાગમન વગેરે ક્રિયા જયણાપૂર્વક કરવાથી અને જ્યારે કાર્ય ન હોય ત્યારે હાથ-પગ વગેરે અવયવોને સંકોચીને સ્થિર બેસવાથી કાયિક સંયમ થાય છે. ન ૩ વિધિવાદ. વાદ એટલે વચન. શાસ્રવચન અર્થવાદ, વિધિવાદ અને અનુવાદ એમ ત્રણ પ્રકારે છે. ૧. અર્થવાદ– જે વચન માત્ર પ્રશંસા કે નિંદાના સૂચક હોય, પરંતુ વસ્તુ સ્વરૂપના સૂચક ન હોય તે અર્થવાદ છે. જેમ કે— નને વિષ્ણુઃ સ્થને વિષ્ણુ વિષ્ણુ: પર્વતમસ્ત=જલમાં વિષ્ણુ છે, સ્થલમાં વિષ્ણુ છે અને પર્વતના શિખરે વિષ્ણુ છે. આ વચન વિષ્ણુનું For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૫૮. સ્વરૂપ બતાવતું નથી, કિંતુ પ્રશંસા કરે છે. વિષ્ણુ બધુ જાણે છે. માટે જ્ઞાન દ્વારા બધે રહેલા છે. ૨. વિધિવાદ– જે વચન કર્તવ્ય-અકર્તવ્યની સૂચના કરે તે વિધિવાદ, જેમ કે–મુદ્ધાર્થી સાબિનપૂમાં જ્યાંત્=સુખના અર્થીએ હંમેશા જિનપૂજા કરવી જોઇએ. આ વચન સુખની ઇચ્છાવાળાને જિનપૂજા રૂપ કર્તવ્યનું સૂચન કરે છે. સુવાથી માહિઁસ્થાત્ ભૂતાનિ=સુખના અર્થીએ જીવોની હિંસા ન કરવી જોઇએ. આ વચન જીવહિંસા અકર્તવ્ય છે એમ સૂચવે છે. ૩. અનુવાદ– જે વચન વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવે છે તે અનુવાદ વચન છે. જેમ કે– દ્વારશમાલા: સંવત્સ=બાર માસનો એક સંવત્સર=એક વર્ષ થાય. આ વચન વર્ષનું સ્વરૂપ જણાવે છે. (ચં.વં.મ.ભા. ગાથા-૭૪૪) ૪ ભાવનાના સોળ ભેદો જૈનશાસનમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા (માધ્યસ્થ્ય) એ ચાર ભાવનાઓ અત્યંત પ્રસિદ્ધ છે. તે દરેક ભાવનાના ચાર-ચાર ભેદો છે. તે આ પ્રમાણે— મૈત્રી ભાવનાના ચાર ભેદ– ઉપકારી, સ્વજન, અન્યજન અને સામાન્યજન-આ ચાર સંબંધી મૈત્રી ચાર પ્રકારની હોય છે. ૧. ઉપકારી– ઉપકારીએ કરેલા ઉપકારની અપેક્ષાએ જે મૈત્રી=મિત્રભાવ તે ઉપકારી મૈત્રી જાણવી. ૨. સ્વજન- ઉપકારની અપેક્ષા રાખ્યા વિના પણ સગાવહાલાની બુદ્ધિથી જ નાલ-પ્રતિબદ્ધ (પેટની ડૂંટીમાં જે માતાની નાળ હોય છે તે જેની સમાન હોય અર્થાત્ એક જ માતાની કુખે જન્મેલ એવા કાકા, ફઇ, મામા-માસી તથા તેનો જે વ્યક્તિ સાથે પરંપરા સંબંધ છે તે ભત્રીજા-ભત્રીજી, ભાણિયા-ભાણેજી વગેરે) હોય તેવા પોતાના સગાવહાલા ઉપર જે મિત્રભાવ હોય તે સ્વજન મૈત્રી જાણવી. ૩. અન્યજન– ઉપકારી અને સ્વજનથી ભિન્ન એવા જે પરિચિત માણસની સાથે પોતાના પૂર્વજોએ સંબંધ રાખેલો હોય અથવા પોતે સંબંધ-પરિચયઓળખાણ કરેલ હોય તે વ્યક્તિને વિષે ઓળખાણ હોવાના કારણે થતો જે મિત્રભાવ તે અન્યજન મૈત્રી જાણવી.૪. સામાન્યજન—જેહિંતચિંતાસ્વરૂપ મિત્રભાવ તે સામાન્યજન મૈત્રી જાણવી. ઉપકારી-અનુપકારી, સ્વજન For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૫૯ પરજન, પરિચિત-અપરિચિત ઇત્યાદિ ભેદ-ભાવ વિના સર્વ જીવો ઉપર જે હિતચિંતાસ્વરૂપ મિત્રભાવ તે સામાન્યજન મૈત્રી જાણવી. પ્રમોદ ભાવનાના ચાર ભેદ– સર્વસુખને વિષે, સુંદરહેતુને વિષે, સાનુબંધ સુખને વિષે અને ઉત્કૃષ્ટ સુખને વિષે એમ પ્રમોદ ભાવના ચાર પ્રકારની છે. ૧. સર્વ સુખને વિષે–પોતાનામાં કે બીજામાં રહેલ વૈષયિક સુખને વિષે આનંદ થવો એ પ્રથમ પ્રમોદ ભાવના જાણવી. આ સુખ અપથ્ય આહારથી થયેલ તૃમિથી ઉત્પન્ન થનાર પરિણામે ખરાબ સુખ જેવું છે. પોતાની પ્રકૃતિને અનુકૂળ ન હોય નુકશાનકારક હોય તેવી કુપથ્ય ચીજને ખાવાથી થનાર તૃપ્તિથી જે સુખ ઉત્પન્ન થાય છે તે પરિણામે ખરાબ હોય છે. તેમ વૈષયિક સુખ ભોગવવામાં મજા આવે, પણ તે પરિણામે ભયંકર સજા છે. છતાં પોતાના કે બીજાના વૈષયિક સુખમાં જે આનંદ થાય તે પ્રથમ પ્રમોદ ભાવના જાણવી. આ ઔદયિક ભાવસ્વરૂપ છે. ૨. સુંદર હેતુને વિષે– જેનો હેતુ પરિણામે સુંદર એવા સુખને ઉત્પન્ન કરવાની શક્તિવાળો હોય તેવા પોતાના કે બીજાના આ લોકના વિશેષ પ્રકારના સુખને વિશે જે આનંદ થાય તે બીજી પ્રમોદ ભાવના જાણવી. એનો વિષય બનનારું સુખ હિત-મિત એવા આહારને વાપરવાથી થનાર રસાસ્વાદના સુખ જેવું છે. (કે જે પરિણામે સુંદર છે, શક્તિવર્ધક છે, આરોગ્યદાયક છે, સ્કૂર્તિજનક છે. જંબૂકુમાર, શાલિભદ્ર વગેરેની સમૃદ્ધિ જોઈને આનંદ થાય તેની બીજી પ્રમોદ ભાવનામાં સમાવેશ થઈ શકે એવું જણાય છે.) ૩. સાનુબંધ સુખને વિષે- દેવમનુષ્યભવમાં સુખની પરંપરાનો વિચ્છેદ ન થવો તે અનુબંધ કહેવાય. પોતાની અને બીજાની અપેક્ષાએ આ લોક અને પરલોકના અનુબંધયુક્ત સુખને વિશે જે આનંદ થાય તે ત્રીજી અનુબંધ પ્રધાન પ્રમોદ ભાવના જાણવી. ૪. ઉત્કૃષ્ટ સુખને વિષે- મોહનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર (આત્માના) પ્રકૃષ્ટ સુખને વિશે જે આનંદ થાય તે ઉત્કૃષ્ટ સુખ પ્રધાન એવી ચોથી પ્રમોદ ભાવના જાણવી. કરુણા ભાવનાના ચાર ભેદ– મોહ, અસુખ, સંવેગ અને અન્યહિતથી યુક્ત એમ કરુણા ચાર પ્રકારની હોય છે. ૧. મોહ– મોહ–અજ્ઞાન. અજ્ઞાનથી યુક્ત એવી કરુણા એ ગ્લાન વ્યક્તિએ માંગેલ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સંબોધ પ્રકરણ અપથ્ય વસ્તુને આપવાના અભિલાષા જેવી છે. (કતલખાનું શરુ કરવા ઇચ્છતા ગરીબ કસાઈને આધુનિક યંત્ર વસાવવા માટે જરૂરી આર્થિક સહાય કરવાની ઇચ્છા એ પણ મોહગર્ભિત કરુણા જાણવી.) ૨. અસુખ– જે પ્રાણી પાસે સુખ ન હોય તેને લોકપ્રસિદ્ધ આહાર, વસ્ત્ર, આસન વગેરે આપવા સ્વરૂપ બીજી કરુણા સુખાભાવ ગર્ભિત જાણવી. ૩. સંવેગ- મોક્ષાભિલાષા સ્વરૂપ સંવેગના લીધે સાંસારિક દુઃખથી છોડાવવાની ઇચ્છાથી સુખી એવા જીવોને વિશે પણ છબસ્થ જીવોની સ્વાભાવિક રીતે સ્નેહસંબંધથી જે કરુણા પ્રવર્તે તે ત્રીજી કરુણા સંવેગ ગર્ભિત જાણવી. ૪. અન્યહિત– જેની સાથે સ્નેહનો વ્યવહાર ન હોય એવા પણ સર્વ જીવોના હિતથી, કેવલીની જેમ મહામુનિઓની સર્વ જીવોના અનુગ્રહમાં તત્પર એવી ચોથી કરુણા હિતગર્ભિત જાણવી. ઉપેક્ષા ભાવનાના ચાર ભેદ- કરુણાસાર, અનુબંધસાર, નિર્વેદસાર અને તત્ત્વસાર એમ ચાર પ્રકારની ઉપેક્ષા જાણવી. ૧. કરુણાસારકરુણા શબ્દનો અર્થ છે મોહયુક્ત કરુણા. કરુણા જેનો સાર હોય તે કરુણાસાર ઉપેક્ષા, અર્થાત્ મોહયુક્ત કરુણાથી થતી ઉપેક્ષા કરુણાસાર ઉપેક્ષા. જેમ કે સ્વચ્છંદતાથી અપથ્યને ખાનાર રોગીના અહિતને જાણવા છતાં તેને અટકાવવાનું માંડી વાળીને “અનુકંપાનો ભંગ ન થાવ એવી બુદ્ધિથી તેની ઉપેક્ષા કરે. ૨. અનુબંધસાર– અનુબંધ ફળની સિદ્ધિ સુધી રહે તેવો કાર્યવિષયક પ્રવાહના પરિણામ. આ અનુબંધ જેનો સાર હોય તેવી ઉપેક્ષા=અનુબંધસાર ઉપેક્ષા. જેમ કે આળસ વગેરેને લીધે કોઈ માણસ ધનોપાર્જન વગેરેમાં પ્રવૃત્તિ ન કરે તો તેવા અપ્રવર્તમાનને તેનો હિતેચ્છુ આમ તો પ્રવર્તાવે પણ (કાલક્ષેપ કરવાથી) પરિણામે સારા કાર્યની પરંપરાને જોતો કોઈક સમયે મધ્યસ્થતાને-ઉદાસીનતાને ધારણ કરે. આ અનુબંધસાર બીજી ઉપેક્ષા જાણવી. ૩. નિર્વેદસાર– સંસારનો વૈરાગ્ય જેનો સાર હોય તેવી ઉપેક્ષા નિર્વેદસાર કહેવાય. જેમ કે નરકાદિ ચારે ય ગતિમાં અનેકવિધ દુઃખોની પરંપરાને અનુભવતા જીવને મનુષ્યદેવ ગતિમાં સર્વ ઇંદ્રિયોને ખુશ કરે તેવું થોડું ઘણું સુખ છે એવું જોવા છતાં તેની અસારતા અને ક્ષણિકતાને લીધે તેની ઉપેક્ષા કરવી. આ નિર્વેદસાર ત્રીજી ઉપેક્ષા જાણવી. ૪. તત્ત્વસાર– વસ્તુનો સ્વભાવ જેનો For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૬૧ સાર-નિષ્કર્ષ હોય તે ઉપેક્ષા તત્ત્વસાર જાણવી. જેમ કે સારી કે ખરાબ વસ્તુ વાસ્તવમાં રાગ-દ્વેષનું કારણ નથી, પરંતુ પોતાનું મોહનીય કર્મ તેનું કારણ છે. મોહનીય કર્મની વિકૃતિથી ઉત્પન્ન થયેલ પોતાના અપરાધની વિચારણા કરતો જીવ બાહ્ય વસ્તુના અપરાધને જોતો નથી. તેવું ન જોવાથી બાહ્ય પદાર્થમાં સુખકારણતાનો કે દુઃખકારણતાનો તે આશ્રય નથી કરતો. આમ બાહ્ય પદાર્થને સુખ-દુઃખનું કારણ ન માનવાથી મધ્યસ્થતાને ધારણ કરતા જીવની ઉપેક્ષા તત્ત્વસાર જાણવી. (વિદ્વાન મુનિશ્રી યશોવિજયજી કૃત ષોડશકગ્રથના ગુજરાતી અનુવાદમાંથી થોડા શાબ્દિક ફેરફાર સાથે સાભાર ઉદ્ધત.) * ૪ ધ્યાન જુઓ ૯મો ધ્યાન અધિકાર. બુદ્ધિ ૧. ઔત્પાતિકી– વિશિષ્ટ પ્રસંગે ઉપસ્થિત થતાં તે પ્રસંગને પાર પાડવામાં એકાએક ઉત્પન્ન થતી મતિ. જેમ કે- અભયકુમાર, રોહક, બિરબલ વગેરેની મતિ. ૨. વૈનાયિકી– ગુરુ આદિની સેવાથી પ્રાપ્ત થતી મતિ. જેમ કે–નિમિત્તજ્ઞ શિષ્યની મતિ. ૩. કાર્મિકી– અભ્યાસ કરતાં કરતાં પ્રાપ્ત થતી બુદ્ધિ. જેમ કે ચોર અને ખેડૂતની મતિ. ૪. પારિણામિકી– સમય જતાં અનુભવોથી પ્રાપ્ત થતી બુદ્ધિ. જેમ કે વજસ્વામીની મતિ. ૪ ધર્મકથા સાધુએ ચાર પ્રકારની ધર્મકથાનો અભ્યાસ કરવો જોઈએ. ૧. આપણી– શ્રોતાને ધર્મ પ્રત્યે આક્ષેપ(=ધર્મસન્મુખ) કરનારી ધર્મકથા આપણી કથા. જેમ માતા હિતકારક સદુપદેશથી બાળકોના કાન-મનને પ્રસન્ન કરે, તેમ સાધુ ધર્મકથા એવી રીતે કરે છે જેથી કથા સાંભળીને ભવ્ય શ્રોતાઓનાં કાન-મન પ્રસન્ન બને. એથી શ્રોતા ધર્મ સન્મુખ બને. આક્ષેપસન્મુખ કરે તે આપણી. શ્રોતાને ધર્મની સન્મુખ કરે તે આપણી. ર. વિક્ષેપણી– વિપક્ષ=વિમુખ કરે તે વિક્ષેપણી પરદર્શનથી For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ . સંબોધ પ્રકરણ વિમુખ કરે તે વિક્ષેપણી. શ્રોતાને પરદર્શનથી વિમુખ કરનારી કથા વિક્ષેપણી કથા. સાધુ ધર્મકથા એવી શૈલીથી કરે કે જેથી મિથ્થામાર્ગનો ઉચ્છેદ થાય. મિથ્યામાર્ગનો ઉચ્છેદ કરનારી ધર્મકથા વિક્ષેપણી કથા છે. ૩. સંવેદની- નરકાદિના દુઃખોનું વર્ણન કરવા દ્વારા શ્રોતાને ભોગસુખોથી હઠાવનારી દૂર કરનારી કથા સંવેદની કથા છે. ૪. નિર્વેદનીસંસાર પ્રત્યે ત્રાસ ઉત્પન્ન કરાવીને શ્રોતાને મોક્ષની અભિલાષા તરફ પ્રવર્તાવે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિનો તલસાટ ઉત્પન્ન કરે તે નિર્વેદની કથા.. ૪ વિનય ભક્તિ, બહુમાન, વર્ણવાદ અને આશાતનાત્યાગ એમ ચાર પ્રકારનો વિનય છે. તેમાં બાહ્યસેવારૂપ ભક્તિ કરવી તે ભક્તિવિનય છે. હાર્દિક પ્રીતિ એ બહુમાનવિનય છે. ગુરુના ગુણોની પ્રશંસા કરવી એ વર્ણવાદવિનય છે. આશાતના ન કરવી તે આશાતનાત્યાગ વિનય છે. ૪ દિવ્ય વગેરે ઉપસર્ગો દેવકૃત, માનવકૃત, તિર્યચકૃત અને આત્મસંવેદન એમ ચાર પ્રકારના ઉપસર્ગો છે. દેવકૃત ઉપસર્ગ હાસ્યથી, રાગથી, દ્વેષથી અને વિમર્શથી (વિમર્શ એટલે વિચાર. જેમ કે–વેયાવચ્ચ કરનાર નંદિષેણ મુનિને અશ્રદ્ધાના કારણે દેવે ઉપસર્ગ કર્યો.) એમ ચાર પ્રકારે છે. માનવકૃત ઉપસર્ગ પણ હાસ્યથી, રાગથી, દ્વેષથી અને વિમર્શથી એમ ચાર પ્રકારે છે. તિર્યકત ઉપસર્ગ પણ ભયથી, દ્વેષથી, આહાર હેતુથી, સંતાન અને નિવાસના રક્ષણ માટે એમ ચાર પ્રકારે છે. આત્મસંવેદન ઉપસર્ગ પણ સંઘટ્ટથી, સ્કુિટર વગેરે ઠોકાવાથી) પડવાથી, સ્તંભનથી (અંગો જકડાઈ જવાથી) અને લેશનથી (અંગોની કૃશતાથી) એમ ચાર પ્રકારે છે. ૪ મૂળસૂત્રો ૧. આવશ્યક, ૨. દશવૈકાલિક, ૩. ઉત્તરાધ્યયન અને ૪. ઓધનિયુક્તિ એ ચાર મૂળસૂત્રો છે. પૂજાના ૪ પ્રકારો પુષ્પપૂજ, નૈવેદ્યપૂજા, સ્તુતિપૂજા અને પ્રતિપત્તિપૂજા. તેમાં જિનાજ્ઞાનું પાલન કરવું એ પ્રતિપત્તિપૂજા છે. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૬૩ ૪ અનુયોગ અનુયોગના ચરણ-કરણાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ અને દ્રવ્યાનુયોગ એમ ચાર પ્રકાર છે. તેમાં આચારની પ્રધાનતા જેમાં બતાવેલ છે તેવા આચારાંગસૂત્ર, દશવૈકાલિક સૂત્ર વગેરે આગમોમાં અને ત્રણ ભાષ્ય, શ્રાદ્ધવિધિ વગેરે પ્રકરણોમાં મુખ્યત્વે ચરણકરણાનુયોગનું વ્યાખ્યાન છે. ગણિતનો વિષય જેમાં પ્રધાનતાએ દર્શાવેલ છે તેવાં ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, બૂઢીપપ્રજ્ઞપ્તિ વગેરે આગમોમાં અને ક્ષેત્રસમાસ, બૃહત્સંગ્રહણી, છઠ્ઠો કર્મગ્રંથ વગેરે પ્રકરણોમાં મુખ્યત્વે ગણિતાનુયોગનું સુંદર વ્યાખ્યાન છે. સાધકોની શ્રદ્ધાને સુદઢ કરવા માટે પૂર્વના મહાપુરુષોના દષ્ટાંતો જેમાં દર્શાવવામાં આવ્યાં છે એવાં જ્ઞાતાધર્મકથા, ઉપાસક દશાંગ વગેરે આગમોમાં અને ઉપદેશમાલા, ઉપદેશપ્રાસાદ વગેરે પ્રકરણોમાં ધર્મકથાનુયોગનું વ્યાખ્યાન છે. છ દ્રવ્યો અને તેમના ગુણ-પર્યાયોની સુંદર અને સૂક્ષ્મતાભરી છણાવટ જેમાં જોવા મળે છે એવાં સૂયગડાંગ, સમવાયાંગ વગેરે આગમોમાં અને સમ્મતિતર્ક, તત્ત્વાર્થ સૂત્ર, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, નવતત્ત્વ વગેરે પ્રકરણોમાં મુખ્યતયા દ્રવ્યાનુયોગનું વ્યાખ્યાન છે. ૪ વૃરિસંક્ષેપ જેનાથી વર્તાય તે વૃત્તિ એટલે ભિક્ષા. તેનો સંક્ષેપ કરવો તે વૃત્તિસંક્ષેપ. ૧. દ્રવ્યથી– આજે મારે નિર્લેપ ભિક્ષા જ ગ્રહણ કરવી, એક, બે આદિ દત્તિરૂપ જ ભિક્ષા ગ્રહણ કરવી, અથવા ભાલાના અગ્રભાગે રહેલા ખાખરા વગેરે જ લેવા ઈત્યાદિ. ૨. ક્ષેત્રથી- એક, બે, ત્રણ વગેરે ઘરમાંથી જેટલું મળે તેટલું જ લેવું. સ્વગામમાંથી, પરગામમાંથી કે અર્ધાગામમાંથી વગેરે રીતે મળેલું જ ગ્રહણ કરવું અથવા ભિક્ષા આપનાર દાતા બંને જંધાની વચ્ચે (=બે પગની વચ્ચે) દેહલી=ઊંમરાને કરીને આપે તો ગ્રહણ કરવું. ઇત્યાદિ. ૩. કાળથીપહેલો પહોર, બીજો પહોર આદિ નિયત વેળાએ જ મળેલું ગ્રહણ કરવું. ઇત્યાદિ. ૪. ભાવથી– લઘુ હોય, વૃદ્ધ હોય, નર હોય, નારી હોય, આભૂષણ પહેરેલા હોય, આભૂષણરહિત હોય, સુખી હોય, દુઃખી હોય, For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૬૪ બેઠેલો હોય, ઊભો હોય, લાંબા પડખે પડેલો હોય, ગૌરવર્ણવાળો હોય, શ્યામવર્ણવાળો હોય, ગાતો હોય, હસતો હોય, રડતો હોય... આવી દાયક આપે તો જ ગ્રહણ કરવું. ઇત્યાદિ. આ રીત સાધુઓએ અને શ્રાવકોએ શક્તિ અનુસા૨ દ૨૨ોજ વૃત્તિસંક્ષેપ કરવો જોઇએ. ૪ અભિગ્રહો જુઓ ૪ વૃત્તિસંક્ષેપ. ૪ અસંવર અસંવર એટલે સંવરનો અભાવ. સંવરનો અભાવ એટલે આસ્રવ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગો એમ ચાર અસંવર (=આસવો) છે. ૪ દુઃખશય્યા ચાર દુઃખશય્યાઓ, તે દ્રવ્યથી કોઇ દૂષિત ખાટલો (સંથારો) વગેરે અને ભાવથી દુઃખશય્યા એટલે દુષ્ટચિત્તજન્ય કુસાધુતાનો અધ્યવસાય. આ ચાર પ્રકારો (ઠાણાંગસૂત્રમાં) આ પ્રમાણે છે. ૧. પ્રવચનમાં (જિનવચનમાં) અશ્રદ્ધા. ૨. બીજા પાસેથી (પૌદ્ગલિક) ધનઆહારાદિ મેળવવાની ઇચ્છા-પ્રાર્થના. ૩. દેવ-મનુષ્ય સંબંધી કામ (ભોગો)ની આશંસા (મેળવવાની-ભોગવવાની ઇચ્છા) અને ૪. સ્નાનાદિ કરવારૂપ શરીરસુખની (ગૃહસ્થપણાનાં સુખોની) ઇચ્છા આ ચાર દુષ્ટ ભાવનાઓથી સંયમમાં દુઃખનો અનુભવ થાય છે, માટે તેને દુઃખશય્યાઓ કહી છે. ૪ સુખશય્યા દુ:ખશય્યાથી વિપરીત સુખશય્યાઓ જાણવી. ૪ નિક્ષેપા દરેક વસ્તુ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર સ્વરૂપે અવશ્ય હોય છે. માટે દરેક વસ્તુના નામ વગેરે ચાર નિક્ષેપા અવશ્ય હોય. ૧. નામનિક્ષેપ– વસ્તુનું નામ તે નામનિક્ષેપ. જો વસ્તુનું નામ ન હોય તો વ્યવહાર જ ન ચાલે. જેમ વસ્તુને સાક્ષાત્ જોવાથી તે વસ્તુની ઇચ્છા For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૬૫ કે વસ્તુ ઉપર પ્રેમ યા દ્વેષ થાય છે, તેમ વસ્તુનું નામ સાંભળવાથી પણ ઈચ્છા કે પ્રેમ યા દ્વેષ પ્રગટ થાય છે. ૨. સ્થાપનાનિક્ષેપ-સ્થાપના એટલે આકૃતિ-પ્રતિબિંબ. વસ્તુની સ્થાપના આકૃતિ (પ્રતિબિંબ) જોવાથી પણ ઇચ્છા કે પ્રેમ યા દ્વેષ પ્રગટે છે. આથી નામ અને સ્થાપના વસ્તુ સ્વરૂપ છે. ઘટનું નામ નામઘટ છે. ઘટની આકૃતિ સ્થાપના ઘટ છે. ૩. દ્રવ્યનિક્ષેપ- વસ્તુની ભૂતકાળની કે ભવિષ્યકાળની અવસ્થા. જેમ કે ઘટની ભૂતકાળની અવસ્થા મૃત્પિડ છે અને ભવિષ્યકાળની અવસ્થા ઠીકરાં છે. આથી મૃત્પિડ અને ઠીકરાં દ્રવ્યઘટ છે. મૃત્પિડ અને ઠીકરાં ઘડાનું જ સ્વરૂપ છે. ૪. ભાવનિક્ષેપ-વસ્તુની વર્તમાન અવસ્થામાં તૈયાર થયેલ ઘટ ભાવઘટ છે. દ્રવ્ય અને ભાવ એ બે નિક્ષેપા સાપેક્ષ છે. એટલે કે એક જ વસ્તુનો અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપમાં અને અપેક્ષાએ ભાવનિક્ષેપમાં સમાવેશ થાય છે. જેમ કે–દહીં શીખંડની અપેક્ષાએ દ્રવ્ય શીખંડ છે, દૂધની અપેક્ષાએ દ્રવ્ય દૂધ છે, દહીંની અપેક્ષાએ ભાવ દહીં છે. ઘટ ઠીકરાંઓની અપેક્ષાએ દ્રવ્ય ઠીકરાં છે, મૃત્પિડની અપેક્ષાએ દ્રવ્ય મૃતિપડ છે, ઘટની અપેક્ષાએ ભાવઘટ છે. ૫ સભ્યત્વ ૧. ઔપશમિક, ૨. ક્ષાયિક, ૩. ક્ષાયોપથમિક, ૪. વેદક અને પ. સાસ્વાદન–એમ સમ્યક્ત્વ પાંચ પ્રકારે છે. તેમાં– : ૧, પથમિક–મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા તથા લોભ; એ કર્મોનો અનુદય એટલે ‘ઉપશમ અને આ ઉપશમ દ્વારા થતું સમ્યકત્વ તે “ઔપથમિક' કહેવાય છે. આ સમ્યકત્વ વખતે - જીવને મિથ્યાત્વ વગેરે કર્મો સત્તામાં હોવા છતાં રાખોડીમાં ઢાંકેલા અગ્નિની જેમ તેનો (વિપાકથી) ઉદય હોતો નથી, અર્થાત્ તે મિથ્યા પરિણામમાં કારણ બનતાં નથી. આ સમ્યકત્વ અનાદિ મિથ્યાદષ્ટિ જીવને છેલ્લું યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ–એ ત્રણ કરણો દ્વારા થાય છે, તેનો કાળ અંતર્મુહૂર્તનો હોય છે અને ચારેય ગતિના સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્ત જીવોને પૂર્વે કહ્યું તેમ ગ્રંથિભેદ થયા પછી તે પ્રગટે છે, અથવા ઉપશમશ્રેણિમાં પણ જીવને તે હોય છે. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ . સંબોધ પ્રકરણ ૨. ક્ષાયિક- મિથ્યાત્વમોહનયાના ત્રણેય પુંજો) અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, એ સર્વનો સત્તામાંથી પણ “ક્ષય થવાથી પ્રગટતું હોવાથી ક્ષાયિક સમકિત કહેવાય છે. કહ્યું છે કે खीणे दंसणमोहे, तिविहंमि वि भवनिआणभूमि । निप्पच्चवायमउलं, सम्मत्तं खाइयं होइ ॥ (થર્મસંપ્રફળો, ગo૮૦૭) ભાવાર્થ- સંસારના નિદાનભૂત ત્રણેય પ્રકારનું (ત્રણેય પુરૂ૫) દર્શનમોહનીય(મિથ્યાત્વ)કર્મ ક્ષીણ થવાથી નિષ્ફટક-શ્રેષ્ઠ ક્ષાયિકસમ્યક્ત્વ પ્રગટ થાય છે. આ સમ્યક્ત્વ પ્રગટ્યા પછી આવરાતું જ નથી, માટે આનો કાળ સાદિ અનંત છે. ૩. લાયોપથમિક– પૂર્વે જણાવ્યું તેમ મિથ્યાત્વનાં ઉદય પામેલાં દલિકોનો ક્ષય, અર્થાત્ સત્તામાંથી નાશ કરવો અને ઉદય નહિ પામેલાનો ઉપશમ કરવો, એમ “ક્ષયની સાથે ઉપશમ' તે ક્ષયોપશમ. આવા ક્ષયોપશમનું જેમાં પ્રયોજન હોય, અર્થાત્ જે સમ્યક્ત્વ આવા ક્ષયોપશમાં દ્વારા પ્રગટ થાય, તેને “ક્ષાયોપશમિક' કહેવાય છે. કહ્યું છે કેमिच्छत्तं जमुइन्नं, तं खीणं अणुइयं च उवसंतं । मीसीभावपरिणयं, वेइज्जंतं खओवसमं ॥१॥ (વિશે માd૦, ધરૂ૨) ભાવાર્થ– જે મિથ્યાત્વ ઉદયમાં આવ્યું તેનો ભોગવીને ક્ષય કરવો અને ઉદયમાં ન આવેલું સત્તામાં રહ્યું તેનો ઉપશમ કરવો. અહીં ઉપશમ કરવો” એટલે એક “ઉદયથી અટકાવવું અને બીજો મિથ્થા સ્વભાવ (રસ) દૂર કરવો’ એમ બે અર્થો સમજવા. એથી મિથ્યાત્વ પુંજ તથા મિશ્ર પુંજ એ બંનેના ઉદયને અટકાવવો અને ઉદિત મિથ્યાત્વનો મિથ્યા સ્વભાવ (રસ) દૂર કરી સમકિત પુંજ બનાવવો, એમ ત્રણેયનો ઉપશમ સમજવો, અર્થાત્ સમકિતમોહનીયરૂપે શુદ્ધ પુદ્ગલો ઉદયમાં હોય, માટે ઉપચારથી તેને પણ મિથ્યાત્વનો (રસનો) ઉપશમ જાણવો. અથવા બીજી રીતિએ ‘પૂર્વે ઉદયમાં આવેલું મિથ્યાત્વ ક્ષય કર્યું, સત્તામાં રહેલા For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૬૭ મિથ્યાત્વ પુંજ તથા મિશ્ર પુંજ (રૂપ મિથ્યાત્વ)નો ઉદય અટકાવ્યો અને સમકિતપંજરૂપે વર્તમાનમાં ઉદિત મિથ્યાત્વ દલિકોમાંના મિથ્યા સ્વભાવને (રસને) દૂર કરવારૂપ ઉપશમ કર્યો એમ સમજવું. એમ ક્ષય અને ઉપશમ દ્વારા મિશ્રભાવને પામેલા, વર્તમાનમાં વેદાતા, રસરહિત એવા સમકિતમોહનીય નામના શુદ્ધ પુંજરૂપ મિથ્યાત્વના ઉદયને (તે ક્ષય-ઉપશમયુક્ત હોવાથી) લાયોપથમિક સમ્યકત્વ કહેલું છે.” આ સમ્યત્વને “સત્તામાં રહેલા મિથ્યાત્વના રસ રહિત પ્રદેશોના ભોગવટાવાળું' એટલે “સત્કર્મવેદક પણ કહેવાય છે. પશમિકમાં તો સત્તામાં રહેલા મિથ્યાત્વનો પ્રદેશોદય પણ હોતો નથી. પથમિકમાં અને ક્ષાયોપથમિકમાં એમ ભિન્નતા છે. કહ્યું છે કે वेएइ संतकम्म, खओवसमिएसु नाणुभावं से। उवसंतकसाओ उण, वेएइ न संतकम्मपि ॥१॥ (વિશેન્નાવ ૨૨૨૩) ભાવાર્થ– ક્ષયોપશમભાવને પામેલો જીવ ક્ષયોપશમભાવને પામેલા અનંતાનુબંધી આદિના(આદિશબ્દથી મિથ્યાત્વના પણ) સત્તાગત પ્રદેશોને ભોગવે છે, તેના રસને ભોગવતો નથી અને ઉપશમભાવને પામેલો (ઉપશાંત કષાયવાળો) જીવ સત્તાગત પ્રદેશોને પણ ભોગવતો નથી. ' ૪. વેદક– ક્ષપકશ્રેણિને (ક્ષાયિક સમકિતને) પ્રાપ્ત કરતાં જીવને અનંતાનુબંધી ચારેય કષાયો, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયએ છનો સંપૂર્ણ ક્ષય થયા પછી, સમકિતમોહનીય (શુદ્ધ પુંજ)ને ખપાવતાં ખપાવતાં, તેનાં છેલ્લાં પુગલોને ખપાવવાના છેલ્લા સમયે ઉદય પામેલો છેલ્લો ગ્રાસ ભોગવે, ત્યારે (લાયોપથમિકનો જ છેડો છતાં, તેના અંતિમ ગ્રાસનું વદન હોવાથી તેને “વેદક સમકિત” કહેવામાં આવે છે. (આ છેલ્લો રાસ ખપી જતાં જ દર્શનસપ્તકનો ક્ષય થવાથી અનંતર સમયે જીવ ક્ષાયિક સમકિતી બને છે.) કહ્યું છે કેवेअगमिअ पुव्वोइअचरमिल्लयपुग्गलग्गासं ॥ ભાવાર્થ– પૂર્વે જણાવેલા (ઉદયમાં વર્તતા સમકિતમોહનીયના) પુદગલોના છેલ્લા ગ્રાસનું વેદન, તેને વેદક સમકિત કહેલું છે. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ - સંબોધું પ્રકરણ ૫. સાસ્વાદન- પહેલાં જણાવ્યું તેમ ઔપશમિક સમ્યકત્વવંત કોઈ પતિતપરિણામી જીવને અંતરકરણમાં વર્તતાં, જઘન્યથી જ્યારે છેલ્લો સમય બાકી રહે અને ઉત્કૃષ્ટથી તેની છેલ્લી છ આવલીઓ બાકી રહે, ત્યારે અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં સમ્યકત્વથી પડવા માંડે, અર્થાત સમ્યકત્વનું વમન કરે; ત્યારે ખીરનું ભોજન કર્યા પછી વમન વેળાએ પણ તેનો કાંઇક સ્વાદ રહે તેમ) તે કાળે જીવને પણ સમ્યક્ત્વનો કાંઈક આસ્વાદ હોય માટે તેને “સાસ્વાદન સમ્યકત્વ' કહેવાય છે. ઉપશમસમકિતનું વમન થતાં મિથ્યાત્વનો ઉદય થયા પહેલાં, વચ્ચે જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી છ આવલીકા પ્રમાણ આ સમ્યક્ત્વ જીવને પડતી વેળાએ હોય છે. ૫ વ્યવહાર જુઓ આલોચના અધિકાર ગાથા-૬૬ થી ૭૮. . ( ૫ કારણ , कालो सहाव णियई पुव्वकयं पुरिस कारणेगंता । મિચ્છ તે વેવ (૩) સમાગો હાંતિ સમત્ત છે પરૂ છે અર્થ– કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત-અદષ્ટ અને પુરુષરૂપ કારણ વિષેના એકાંતવાદો મિથ્યાત્વ-અયથાર્થ છે અને તે જ વાદો સમાસથીપરસ્પરતાપેક્ષપણે મળવાથી સમ્યક્ત્વ યથાર્થ છે. ભાવોદ્ઘાટન કાર્યની ઉત્પત્તિ કારણને આભારી છે. કારણ વિષે પણ અનેક મતો છે. તેમાંથી અહીં પાંચ કારણવાદોનો ઉલ્લેખ છે. કોઈ કાલવાદી છે જેઓ ફક્ત કાલને જ કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે જુદાં જુદાં ફળો વરસાદ શરદી ગરમી વગેરે બધું ઋતુભેદને જ આભારી છે અને ઋતુભેદ એટલે કાળવિશેષ. કોઈ સ્વભાવવાદી છે જેઓ ફક્ત સ્વભાવને જ કાર્યમાત્રનું કારણ માની તેના સમર્થનમાં કહે છે કે પશુઓનું સ્થળગામિપણું, પક્ષીઓનું ગગનગામિપણું અને ફળનું કોમળપણું તેમજ કાંટાનું તિક્ષ્ણપણુંઅણીદારપણું એ બધું પ્રયત્ન કે કોઈ બીજા કારણથી નહિ પણ વસ્તુગત સ્વભાવથી જ સિદ્ધ છે. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૬૯ કોઇ નિયતિવાદી છે તે નિયતિ સિવાય બીજા કશાને કા૨ણ ન માનતાં પોતાના પક્ષની પુષ્ટિમાં કહે છે કે જે સાંપડવાનું હોય તે સારું કે નરસું સાંપડે જ છે, ન થવાનું થતું નથી અને થવાનું મટતું નથી; તેથી તે બધું નિયતિને આભારી છે, એમાં કાળ, સ્વભાવ કે બીજા એકે કારણને સ્થાન નથી. કોઇ અદૃષ્ટવાદી અદૃષ્ટને જ કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે બધા માણસો પૂર્વસંચિત કર્મયુક્ત જન્મે છે અને પછી તેઓ પોતે ધાર્યુ ન હોય તેવી રીતે સંચિત કર્મના પ્રવાહમાં તણાય છે. માણસની બુદ્ધિ સ્વાધીન નથી, પૂર્વાજિત સંસ્કા૨ પ્રમાણે જ તે પ્રવર્તે છે માટે અદૃષ્ટ જ બધાં કાર્યોનું કારણ છે. કોઇ પુરુષવાદી પુરુષને ફક્ત કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે જેમ કરોળિયો બધા તાંતણા સરજે છે, જેમ ઝાડ બધા ફણગાઓ પ્રગટાવે છે તેમ જ ઇશ્વર જગતના સર્જન પ્રલય અને સ્થિતિનો કર્તા છે. ઇશ્વર સિવાય બીજું કશું જ કારણ નથી. જે કારણરૂપે બીજું દેખાય છે તે પણ ઇશ્વરને જ અધીન છે તેથી બધું જ ફક્ત ઇશ્વરતંત્ર છે. આ પાંચે વાદો યથાર્થ નથી, કારણ કે તે દરેક પોતાના મંતવ્યો ઉપરાંત બીજી બાજુ જોઇ શકતા ન હોવાથી અપૂર્ણ છે અને છેવટે બધા પારસ્પરિક વિરોધથી જ હણાય છે. પણ જ્યારે એ પાંચે વાદો પરસ્પર વિરોધીપણું છોડી એક જ સમન્વયની ભૂમિકા ઉપર આવી ઊભા રહે છે ત્યારે તેઓમાં પૂર્ણતા આવે છે અને પારસ્પરિક વિરોધ જતો રહે છે; એટલે તે યથાર્થ બને છે. એ સ્થિતિમાં કાળ સ્વભાવ આદિ ઉક્ત પાંચે કારણોનું કાર્યજનક સામર્થ્ય જે પ્રમાણસિદ્ધ છે તે સ્વીકારાય છે અને એકે પ્રમાણસિદ્ધ કારણોનો અપલાપ થતો નથી. (સન્મતિ પ્રકરણના ગુજરાતી અનુવાદમાંથી સાભાર ઉદ્ભુત.) ૫ વેદિકાદિશુદ્ધિ ઊર્ધ્વવેદિકા, અધોવેદિકા, એકતોવેદિકા, દ્વિધાવેદિકા અને અંતોવેદિકા એમ પાંચ પ્રકારે વેદિકા છે. બે ઢીંચણો ઉપર હાથ (કોણી) રાખીને પ્રતિલેખના ક૨વી તે ઊર્ધ્વવેદિકા, બે ઢીંચણની નીચે (બે સાથળો વચ્ચે) હાથ રાખવા તે અધોવેદિકા. એક ઢીંચણના આંતરે બે હાથ રાખવા તે એકતોવેદિકા. બે હાથની વચ્ચે બે ઢીંચણ રાખવા તે દ્વિધાવેદિકા. બે For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ * - સંબોધ પ્રકરણ ઢીંચણોની વચ્ચે ખોળામાં) બે ભુજાઓ રાખવી તે અંતોવેદિકા. પ્રતિલેખનામાં આ દોષોનો ત્યાગ કરવો. (પંચવસ્તક-૧૪૮) પ પ્રવચનાંગો અંગ એટલે હેતુ. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા અને તીર્થકર આ પાંચ પ્રવચનનાં અંગો છે. એના વિના પ્રવચન ન હોય. ૫ મહાવ્રત હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ પાપોને મનવચન-કાયાથી ન કરવું-ન કરાવવું-ન અનુમોદવું એમ નવ ભાંગાથી જીવન પર્યત ત્યાગ કરવો તે પાંચ મહાવ્રત છે. ૫ અશુભ ભાવનાઓ कान्दी कैल्बिषिकी, चाऽभियोगिक्यासुरी तथा । सांमोही चेति पञ्चानां, भावनानां विवर्जनम् ॥,१५२ ॥ મૂળનો અર્થ– ૧. કાદર્પ, ૨. કૈલ્બિષિકી, ૩. આભિયોગિકી, ૪. આસુરી અને ૫. સાંમોહી, એ પાંચ દુષ્ટ ભાવનાઓનો ત્યાગ કરવો. કન્દર્પ– કામ, તે જેમાં મુખ્ય છે, તેવા નિરંતર મશ્કરી (કુતૂહળ-ક્રીડા) વગેરેમાં આસક્તપણાને લીધે ભાંડ જેવા કન્દર્પ જાતિના દેવો હોય છે. તેઓની ભાવનાને ૧. કાન્દર્પ કહી છે. એ પ્રમાણે કિલ્બિષ' એટલે પાપકારી હોવાથી અસ્પૃશ્ય વગેરે સ્વરૂપવાળા દેવો, તેને “કિલ્શિષ” કહ્યા છે. તેઓની ભાવનાને ૨. કૈલ્બિષિકી સમજવી. “આભિયોગિક= ‘આ’ એટલે સર્વ રીતે, “અભિયોગ” એટલે જોડવું, અર્થાત્ દરેક કાર્યમાં જોડી શકાય તે “આભિયોગા' અર્થાત્ કિંકરતુલ્ય દેવોની જાતિ. તેઓની ભાવનાને ૩. આભિયોગિક જાણવી, “અસુરા' એટલે ભુવનપતિ દેવોની એક જાતિ. તેઓની ભાવનાને ૪. આસુરી કહી છે. સંમોહ–સંમોહ પામે (મુંઝાય), તેવા મૂઢ દેવોને “સંમોહા’ કહેલા છે. તેવા દેવોની ભાવનાને ૫. સાંમોહી જાણવી. એ પાંચ દુષ્ટ ભાવનાઓ, અર્થાત વારંવાર તેવા સ્વભાવવાળું વર્તન કરવાનું અનશન કરનારે સર્વથા તજી દેવું જોઇએ, કારણ કે-(આત્મશુદ્ધિ માટે કરેલા) અનશનમાં તો તે અવશ્ય તજવા For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૭૧ યોગ્ય છે. ચારિત્રવાન પણ જો તેવા સંક્લેશથી (દુષ્ટ સ્વભાવથી) તેવી તેવી ભાવનાઓ સેવે, તો તે પણ તેવી હલકી દેવજાતિમાં ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે जो संजओवि एआसु, अप्पसत्थासु वट्टइ कहिंचि । તો (તો) બ્રહે, છ, સુણ જ રહી છે. (પજીવતુ૦૨૬૨૨) ભાવાર્થ– “સંયમી છતાં જે વ્યવહારમાં ભાવની મંદતાથી આ અપ્રશસ્ત ભાવનાઓને સેવે, તે તેવા પ્રકારના હલકા દેવોમાં ઉપજે છે અને તેનામાં ચારિત્રધર્મની ભજના હોય છે. અર્થાત્ તે સર્વથા -(ભાવ)ચારિત્રરહિત અથવા દ્રવ્ય)ચારિત્રરહિત હોય તેથી કદાચિત તેવી દેવજાતિમાં અને કદાચિત નારક, તિર્યંચ અથવા (હલકી) મનુષ્યજાતિમાં પણ ઉપજે.” એ પાંચેય ભાવનાઓના પ્રત્યેકના પાંચ પાંચ પ્રકારો છે. તેમાં– ૧. કાદર્પ ભાવના ૧. કન્દર્પ, ૨. કૌત્કચ્ય, ૩. દ્રુતશીલત્વ, ૪. હાસ્ય અને પ. પરવિસ્મય, એ પાંચ પ્રકારની ચેષ્ટાઓને યોગે પાંચ પ્રકારની છે. કહ્યું છે કે कंदप्पे कुक्कुइए, दवसीले आवि हासणपरे अ। વિષ્ણાતો આ પt, | માવ રૂ . (પજીવ૦૨૬૩૦) વ્યાખ્યા- “૧. કદ– એટલે અટ્ટહાસ્ય કરવું, અથવા સ્વભાવે હસવું, ગુર્નાદિને પણ નિષ્ફર (કઠોર) કે વક્ર વગેરે દુષ્ટ વચનો કહેવાં, કામની (વિષયની) વાતો કરવી, તેવો ઉપદેશ દેવો કે કામકથાની પ્રશંસા કરવી, ઇત્યાદિ સર્વ “કન્દર્પ સમજવો. ૨. કૌ—– ભાંડના જેવી ચે, તે કાયાથી અને વચનથી એમ બે પ્રકારે થાય. તેમાં ભ્રકુટી, નેત્રો વગેરે શરીરના અવયવોનો વિકાર કરીને પોતે હસતાં બીજાઓને હસાવવા તે “કાયકૌત્કચ્ય અને હાસ્યજનક વચનો બોલીને બીજાઓને હસાવવા તે “વચનકીત્યુચ્ય” જાણવું. ૩. દ્રુતશીલત– અવિરતિપણે સંભ્રમના આવેશથી જલદી બોલવું, જલદી ચાલવું, જલદી કાર્ય કરવું For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સંબોધ પ્રકરણ તથા સ્વભાવે બેઠાં બેઠાં પણ અહંકારના અતિશયથી ફૂલાવું. ૪. હાસ્યએટલે ભાંડની જેમ વિચિત્ર વેષ કરીને કે વિચિત્ર વચનો બોલીને પોતાને-પાને હાસ્ય ઉપજાવવું, તથા પ. પરવિસ્મય- બીજાનાં છિદ્રો (દૂષણો) શોધવા અને ઇન્દ્રજાળ' વગેરે કુતૂહલો કરીને બીજાને આશ્ચર્ય કરવું કે પ્રહેલિકા (એટલે ગૂઢ આશયવાળા પ્રશ્નો) અથવા વાતોથી અને કુહેડક (એટલે ચમત્કારી મંત્ર-તંત્ર) વગેરેથી પોતે વિસ્મય નહિ પામતાં બીજાઓના મનમાં વિસ્મય પ્રગટ કરવો.” એમ પાંચ પ્રકારની કાન્દર્પ ભાવના (ચેષ્ટા) વર્જવી.' ૨. કૅલ્બિષિકી– ૧. દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન, ૨. કેવલી, ૩. ધર્માચાર્ય, ૪. સર્વ સાધુઓ, એ ચારના અવર્ણવાદ બોલવા તથા પ. સ્વદોષોને છૂપાવવા માટે કપટ કરવું, એમ પાંચ પ્રકારો કૈલ્બિષિકી ભાવનાના છે. કહ્યું છે કેनाणस्स केवलीणं, आयरिआण सव्वसाहूणं । भासं अवण्णमाई, किदिवसि भावणं कुणइ ॥ (પજીવતુ૦૨૬૩૬) ભાવાર્થ– “શાસ્ત્રોમાં એ જ છકાય જીવોની કે વ્રતો વગેરેની વાતો વારંવાર કહી છે, વારંવાર અપ્રમાદનું વર્ણન કર્યું છે. મોક્ષ માટે જ્યોતિષ વગેરે નિમિત્તશાસ્ત્રોની શું જરૂર છે? ઈત્યાદિ દુષ્ટ બોલવું તે ૧. શ્રુતજ્ઞાનની નિંદા કેવળીછતાં સર્વનેતારતાં નથી માટે પક્ષપાતી છે, સર્વને સરખો ઉપદેશ કરતાં નથી, વગેરે અવર્ણ બોલવા તે ૨. કેવલજ્ઞાનીઓની નિંદા. આ અમુક આચાર્યની જાતિ હલકી છે, વગેરે તેઓની સાચી-ખોટી નિંદા કરવી, પ્રસંગે પણ સેવા નહિ કરવી, છિદ્રો જોવાં, ઈત્યાદિ ૩. ૧. “ભાવ” મનનું કાર્ય છે, એ કારણે ભાવનાઓ માનસિક વ્યાપારરૂપે હોય. છતાં પણ અહીં કાજપ અને તે પછીની ચાર ભાવનાઓમાં પ્રાયઃ કાયિક-વાચિક વ્યાપાર જણાવ્યો છે, તેથી એ સમજવાનું છે કે–અહીં જણાવેલી ભાવનાઓરૂપ કાયિક-વાચિક વ્યાપાર તેવા તેવા માનસિક ભાવોને યોગે સંભવિત છે, અથવા બીજાઓને તેવો તેવો મનોભાવ પ્રગટાવનારો છે, માટે તેને ભાવનાઓ કહેવી અનુચિત નથી. સામાન્યતયા સાધુજીવન જ ઔચિત્યશિસ્તથી સુશોભિત હોય, ત્યાં આવી દુષ્ટ પ્રવૃત્તિ ઘટતી જ નથી, તો પણ અનાદિ વાસનાઓથી વાસિત જીવને આવું વર્તન થવું અસંભવિત નથી; માટે તેનો ત્યાગ કરવાનું અને અનશનમાં તો તેને અવશ્ય તજવાનું જણાવ્યું છે. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૭૩ આચાર્યની નિંદા. સાધુઓ નિષ્ફર છે, સહનશીલ નથી, વિહાર કરતા નથી, અથવા ગામોગામ રખડે છે, લાચાર ભીખારી છે, વારંવાર રોષતોષ કરે છે, ઈત્યાદિ પ્રકારે વિરુદ્ધ બોલવું તે ૪. સર્વ સાધુઓની નિંદા જાણવી. પોતાના દોષોને છૂપાવવા, બીજાના છતા પણ ગુણોને છૂપાવવા, ચોરની જેમ સર્વથી શંકાશીલ રહેવું અને સર્વ કાર્યોમાં ગૂઢ હૈયાવાળા રહેવું તે પ. માયાકરણ. એ પાંચ પ્રકારે કૈલ્બિષિકી ભાવના છે.” ૩. આભિયોગિકી ભાવના ૧. કૌતુક, ૨. ભૂતિકર્મ, ૩. પ્રશ્ન, ૪. પ્રશ્નાપ્રશ્ન અને પ. નિમિત્ત, એ પાંચ ઉપાયોથી આજીવિકા મેળવવી. તે પાંચ પ્રકારો આભિયોગિકી ભાવનાના છે. કહ્યું છે કેकोअ भूईकम्मे, पसिणा इअरे णिमित्तमाजीवी । इड्डिरससायगुरुओ, अभिओगं भावणं कुणइ ॥ (જીવતુ હૃ૪૩) ભાવાર્થ– “કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્ન, પ્રશ્નાપ્રશ્ન અને નિમિત્તોથી જીવનારો તથા રસ, ઋદ્ધિ અને શાતાગારવવાળો જીવ આભિયોગિકી ભાવનાવાળો જાણવો. તેમાં ૧.કૌતુક–એટલે બાળક વગેરેની રક્ષા માટે (મંત્ર) સ્નાન કરાવવું, (માથે અથવા શરીરે મંત્રોચ્ચારપૂર્વક) હાથ ફેરવવો, થુથુકાર કરવો કે બલિદાન-ધૂપ વગેરે કરવા. ૨. ભૂતિકર્મ– એટલે મકાનની, શરીરની કે પાત્ર વગેરે વસ્તુઓની રક્ષા માટે ભસ્મ કે માટી ચોપડવી-લગાડવી, અથવા સૂત્ર (દોરો) વીંટવા (બાંધવા). ૩. પ્રશ્ન- એટલે લાભ-હાનિ વગેરે જાણવા માટે બીજાને પ્રશ્ન પૂછવા, અથવા સ્વયં અંગુઠો, દર્પણ, ખગ, પાણી વગેરે જોવું, ઇત્યાદિ. ૪. પ્રશ્નાપ્રશ્ન– એટલે સ્વયં કે વિદ્યાએ (અધિષ્ઠાતા દેવીએ) કહેલું (ગુહ્ય) બીજાને કહેવું.પ.નિમિત્ત-એટલે ત્રણેય કાળની વસ્તુને જણાવનાર જ્ઞાન વિશેષ ભણવું-જાણવું. રસગારવ વગેરે ગારવામાં આસક્ત થઇને, તે તે પદાર્થો મેળવવા માટે એ પાંચ પ્રકારો સેવનારા સાધુને તે અભિયોગ (ચાકરી) કરાવનારાં (નીચ ગોત્ર) કર્મબંધનાં કારણો બને છે, માટે તેવાં કાર્યો નહિ કરવાં. અપવાદ પ્રસંગે નિઃસ્પૃહભાવે શાસનપ્રભાવના માટે તેમ કરનારને આરાધકપણું અને ઉચ્ચ ગોત્રકર્મનો બંધ થાય છે. કહ્યું છે કે For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સંબોધ પ્રકરણ एआणि गारवट्ठा, कुणमाणो आभिओगिअं बंधे । बीअं गारवरहिओ, कुव्वइ आराहगु( उ)च्चं च ॥ (જીવતુ૦૨૬૪૮) ભાવાર્થ– “ગારવને (મોટાઈને) માટે આ કૌતુક વગેરે કરનારો આભિયોગિક એટલે દેવ વગેરેની ચાકરીને કરાવનારું કર્મ બાંધે છે. વી એટલે દ્વિતીય (અપવાદ) પદે તો ગૌરવરહિત થઈને નિસ્પૃહતાથી શાસનપ્રભાવના માટે કરે તે આરાધક બને છે અને ઉચ્ચ ગોત્રકર્મને બાંધે છે.” ૪. આસુરી– આ ભાવના પણ ૧. સદા વિગ્રહ કરવાનો સ્વભાવ, ૨. સંસક્ત તપ, ૩. નિમિત્તકથન, ૪. નિષ્કપા અને પ. અનુકંપારહિતપણું, એમ પાંચ પ્રકારે થાય છે. કહ્યું છે કે सइ विग्गहसीलतं, संसत्ततवो निमित्तकहणं च । निक्किवयावि य अवरा, पंचमगं निरणुकंपत्तं ॥ (પ્રવચનસાર ૬૪) ભાવાર્થ– ૧. સદા વિગ્રહશીલપણું- એટલે કલહ કર્યા પછી પણ પશ્ચાત્તાપ ન થાય અને ક્ષમાપનાદિ કરવા છતાં પ્રસન્નતા ન થાય, એવો વિરોધની (વરની) પરંપરા વધારનારો સ્વભાવ. ૨. સંસક્તત૫– એટલે આહારાદિની અભિલાષાથી કરેલો તપ. ૩. નિમિત્તકથન- એટલે અષ્ટાંગનિમિત્તોને કહેવાં. ૪. કૃપારહિતતા– એટલે સ્થાવર જીવોની વિરાધના કરવા છતાં પશ્ચાત્તાપ ન થાય તેવું નિર્દયપણું અને પ. અનુકંપારહિતપણું – એટલે કોઇને કંપતો-દુઃખી જોવા છતાં દયા ન થાય તેવું કઠોરપણું. એ પાંચ કરનારને આસુરી ભાવનાવાળો કહ્યો છે.” ૫. સાંમોહી– આ ભાવના ૧. ઉન્માર્ગની દેશના દેવી, ૨. માર્ગને દૂષિત કરવો, ૩. માર્ગથી વિપરીત ચાલવું, ૪. મોહ કરવો અને પ. મોહ કરાવવો, એમ પાંચ પ્રકારે થાય છે. કહ્યું છે કે उम्मग्गदेसओ मग्ग-दूसओ मग्गविप्पडीवत्ती । मोहेण य मोहित्ता, संमोहं भावणं कुणइ ॥ (પૐવસ્તુ૦૨૬૯) For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૭૫ ભાવાર્થ— ૧. ઉન્માર્ગદેશક- એટલે જ્ઞાનાચાર વગેરે પંચાચારરૂપ પોતે સ્વીકારેલા મોક્ષમાર્ગને દોષિત જણાવીને એથી વિપરીત (અસત્ય) માર્ગને સત્ય માર્ગ તરીકે પ્રરૂપવો તેને ઉન્માર્ગદેશના કહેવાય, તેને કરનારો. ૨. માર્ગદૂષક– અહીં ભાવમાર્ગ એટલે મોક્ષમાર્ગ, તેને અને તે માર્ગને પામેલા સાધુ-સાધ્વીઓ વગેરેને દૂષણ દેનારો, ૩. માર્ગવિપ્રતિપત્તિક— એટલે ખોટાં દૂષણોથી સત્ય(મોક્ષ)માર્ગને દૂષિત કરીને જમાલીની જેમ દેશથી (અમુક અંશે) ઉન્માર્ગને સ્વીકારનારો, ૪. મોહમૂઢ એટલે અન્યધર્મીઓની સમૃદ્ધિ જોઇને સૂક્ષ્મ ભાવોમાં (ગહન અર્થમાં) મોહ કરનારો મૂઢ અને ૫. મોહજનક— એટલે સ્વભાવથી અથવા કપટથી બીજાઓને ઊલટા માર્ગે ચઢાવનારો. એ પાંચ પ્રકારે વર્તન કરનારો સાંમોહી ભાવનાવાળો કહેવાય છે.” ૫ નિદ્રા ૧. નિદ્રા—– જેમાં સુખેથી જાગી શકાય. ૨. નિદ્રાનિદ્રા— જેમાં દુઃખેથી જાગી શકાય. ૩. પ્રચલા– જેમાં બેઠા કે ઊભા ઊભા ઊંઘ આવે. (ઝોકા આવે.) ૪. પ્રચલા-પ્રચલા– જેમાં ચાલતાં-ચાલતાં ઊંઘ આવે. ૫. સ્થાનદ્ધિ દિવસે જાગૃત અવસ્થામાં ચિંતવેલ અશક્ય કાર્ય રાત્રે ઊંઘમાં જઇને કરી આવે. આ વખતે શરીરમાં ઘણું બળ એકઠું થાય છે. જો પ્રથમ સંઘયણ હોય તો આ નિદ્રામાં વાસુદેવ કરતાં અડધું બળ હોય અને બાકીના સંઘયણમાં પોતાના બળ કરતા ૩-૪ ગણું બળ હોય છે. આ નિદ્રાવાળા જીવો મરીને નિયમા નરકમાં જાય છે. ૫ ભક્તિ પુષ્પ, અક્ષત, ગંધ (=વાસચૂર્ણ), ધૂપ અને દીપ એ પાંચ દ્રવ્યોથી પૂજા કરવી તે પાંચ ભક્તિ છે, અથવા શ્રવણ, ચિંતન, કીર્તન, વંદન અને સેવન એમ પાંચ ભક્તિ છે. ૧. શ્રવણ– ભગવાનના નામનું, જીવન પ્રસંગોનું અને ગુણોનું શ્રવણ કરવું તે શ્રવણભક્તિ. ૨. ચિંતન– ભગવાનના નામનું જીવન પ્રસંગોનું અને ગુણોનું ચિંતન કરવું તે ચિંતનભક્તિ. ૩. કીર્તન– ભગવાનના નામનું, જીવન પ્રસંગોનું અને ગુણોનું કીર્તન કરવું તે કીર્તનભક્તિ. અર્થાત્ પ્રભુના નામનું ઉચ્ચારણ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સંબોધ પ્રકરણ કરવું, તેમના જીવન પ્રસંગોનું વર્ણન કરવું, તેમના ગુણો બોલવા તે. કીર્તનભક્તિ છે. ભગવાનના નામો કે જીવન પ્રસંગો અથવા સભૂત બાહ્ય કે આંતરિક ગુણોનું વર્ણન જેમાં આવતું હોય તેવી રચનાને સ્તુતિ, સ્તોત્ર કે સ્તવન કહેવામાં આવે છે. વર્તમાનમાં પ્રભુ સમક્ષ કરવામાં આવતી સ્તુતિ અને ચૈત્યવંદન તથા બોલવામાં આવતા સ્તવનો અને સ્તોત્રોનો કીર્તનભક્તિમાં સમાવેશ થાય છે. ૪. વંદન– ભગવાનને બે હાથ જોડી મસ્તક નમાવીને પ્રણામ કરવા, ખમાસમણાથી પ્રણામ કરવા વગેરે વંદનભક્તિ છે. ૫. સેવન- ચંદન વગેરેથી પ્રભુની પૂજા કરવી એ સેવનભક્તિ છે. ૫ સવર પાંચ આસ્રવોથી વિપરીત પાંચ સંવર છે. તે આ પ્રમાણે–૧. સમ્યકત્વ, ૨. વિરતિ, ૩. અપ્રમાદ, ૪. કષાયનો અભાવ અને પ. યોગનો અભાવ. અથવા ૧. અષ્ટપ્રવચનમાતા, ૨. ૨૨ પરિષહો, ૩. ૧૦ યતિધર્મ, ૪. ૧૨ ભાવના અને ૫. પ ચારિત્ર. તત્ત્વાર્થાધિગમ અ.૯ સૂ.૨) ૫ સ્વાધ્યાય - જુઓ ૫ આચારમાં તપાચાર. ૫ ચારિત્ર ચારિત્રના સામાયિક આદિ પાંચ ભેદોનું સ્વરૂપ આ પ્રમાણે છે– ૧. સામાયિક–સમ અને આય એ બે શબ્દોથી સામાયિક શબ્દ બન્યો છે. સમ એટલે રાગાદિ વિષમતાથી રહિત જ્ઞાનાદિગુણો. આય એટલે લાભ. રાગાદિ વિષમતાથી રહિત જ્ઞાનાદિગુણોનો લાભ તે વ્યાકરણના નિયમ પ્રમાણે વ પ્રત્યય લાગતાં) સામાયિક. સામાયિક સકલસાવઘયોગોની વિરતિરૂપ છે. આ વ્યાખ્યા સામાયિકના ભેદોની વિવક્ષા વિના સર્વસામાન્ય સામાયિકની છે. સામાયિકના ભેદોની વિવક્ષા કરવાથી આ (=સર્વસાવઘયોગોની વિરતિ રૂપ) જ સામાયિક શબ્દથી અને અર્થથી ભિન્ન ભિન્ન બની જાય છે. જેમ કે છેદોપસ્થાપન For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૭૭ સામાયિક, પરિહારવિશુદ્ધિસામાયિક.. અર્થાત્ ચારિત્રના છેદોપસ્થાપન વગેરે અને જિનકલ્પિક વગેરે ભેદો પરમાર્થથી તો સર્વસાવદ્યયોગવિરતિરૂપ સામાયિકના જ ભેદો-જુદી જુદી કક્ષાઓ છે.] સામાયિકના ઈવર અને યાવત્કથિક એમ બે પ્રકાર છે. જે થોડા ટાઈમ સુધી રહે તે ઇવરસામાયિક. ઈતરસામાયિક ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં જેને મહાવ્રતોનું આરોપણ કરવામાં આવ્યું નથી તેવા નવદીક્ષિત સાધુને હોય. જે જીવનપર્યત રહે તે યાવસ્કથિક સામાયિક. આ સામાયિક ભરત-ઐરવતક્ષેત્રમાં મધ્યમ બાવીશ જિનેશ્વરોના અને મહાવિદેહમાં સર્વતીર્થકરોના તીર્થમાં રહેલા સાધુઓને હોય. કારણ કે તેમને બીજું છેદોપસ્થાપન ચારિત્ર હોતું નથી. ૨. છેદોપસ્થાપન– જેમાં પૂર્વપર્યાયનો છેદ કરીને મહાવ્રતોનું ઉપસ્થાપન-આરોપણ કરવામાં આવે તે છેદોપસ્થાપન. તેના સાતિચાર અને નિરતિચાર એમ બે ભેદ છે. ઇવર સામાયિકવાળા નવદીક્ષિતને અપાતું છેદોપસ્થાપન નિરતિચાર છે. અથવા એક તીર્થકરના તીર્થમાંથી બીજા તીર્થકરના તીર્થમાં જનારા સાધુને અપાતું છેદોપસ્થાપન નિરતિચાર છે. જેમ કે–પાર્શ્વનાથના તીર્થમાંથી મહાવીર સ્વામીના તીર્થમાં જનારા સાધુને પાંચ મહાવ્રતોનું આરોપણ, મૂલગુણોનો ઘાત કરનારને ફરીથી મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે તે સાતિચાર છેદોપસ્થાપન છે. ૩. પરિહારવિશુદ્ધિ-તપવિશેષને પરિહાર કહેવામાં આવે છે. જેમાં પરિહાર તપથી વિશુદ્ધિ હોય તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. તેના નિર્વિશમાનક અને નિર્વિકાયિક એમ બે ભેદ છે. વર્તમાનમાં પરિહારવિશુદ્ધિનું સેવન કરી રહેલા સાધુઓ નિર્વિશમાનક છે. પરિવારવિશુદ્ધિચારિત્ર તેમનાથી ભિન્ન ન હોવાથી તેમનું પરિહારવિશુદ્ધિ ચારિત્ર પણ નિર્વિશમાનક કહેવાય. જેમણે પરિહારવિશુદ્ધિનું સેવન કરી લીધું છે તે સાધુઓ નિર્વિષ્ટકાયિક છે. ચારિત્ર તેમનાથી ભિન્ન ન હોવાથી તેમનું પરિહારવિશુદ્ધિ ચારિત્ર પણ નિર્વિકાયિક છે. આ ચારિત્રમાં નવ સાધુઓનો ગણ હોય છે. તેમાં ચાર પરિહાર તપનું સેવન કરે, બીજા ચાર તેમની સેવા કરે અને એક વાચનાચાર્ય બને. પરિહાર For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સંબોધ પ્રકરણ તપના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે ઉનાળામાં જઘન્ય ઉપવાસ, મધ્યમ છઠ્ઠ અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ. શિયાળામાં જઘન્ય છઠ્ઠ, મધ્યમ અઠ્ઠમ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ. ચોમાસામાં જઘન્ય ત્રણ ઉપવાસ, મધ્યમ ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ. (આ ત્રણ પ્રકારમાંથી જે તપની ભાવના-શક્તિ હોય તે તપ કરે.) પારણે આયંબિલ કરે. તથા સાત પ્રકારની ભિક્ષામાંથી પ્રારંભની બે ભિક્ષા ક્યારે પણ ન લે. બાકીની પાંચ ભિક્ષામાંથી પણ દરરોજ “આજે મારે બે જ ભિક્ષા લેવી-બેથી વધારે ભિક્ષા ન લેવી.” એમ બે ભિક્ષાનો અભિગ્રહ કરીને ત્રણ ભિક્ષાનો ત્યાગ કરે છે. એ બે ભિક્ષામાં એક પાણીની અને એક આહારની હોય. આ પ્રમાણે છ મહિના સુધી કરે. બાકીના પાંચ સાધુઓ છ મહિના સુધી દરરોજ ઉક્ત રીતે બે ભિક્ષાના અભિગ્રહપૂર્વક આયંબિલ કરે. પછી જે વેયાવચ્ચ કરનારા હતા તે છે મહિના સુધી પરિહાર તપ કરે અને પરિવાર તપ કરનારા હતા તે તેમની વેયાવચ્ચ કરે. પછી વાચનાચાર્ય છ મહિના સુધી પરિહાર તપ કરે. બાકીના આઠમાંથી સાત વેયાવચ્ચ કરે અને એક વાચનાચાર્ય બને. આ પ્રમાણે પરિવાર કલ્પનો અઢાર મહિના કાળ છે. આ કલ્પ પૂર્ણ થયા પછી જિનકલ્પનો સ્વીકાર કરે અથવા ગચ્છમાં રહે. તીર્થંકર પાસે કે જેણે તીર્થંકર પાસે પરિહારકલ્પનો સ્વીકાર કર્યો હોય તેની પાસે પરિહારકલ્પનો સ્વીકાર થઈ શકે છે, બીજા કોઈ પાસે નહિ. પરિહારકલ્પનું વિશેષ સ્વરૂપ અન્ય ગ્રંથોમાંથી જાણી લેવું. પરિહારકલ્પને પાલન કરનારાઓનું ચારિત્ર પરિહારવિશુદ્ધિ છે. ૧. સાત ભિક્ષા આ પ્રમાણે છે-(૧) અસંસૃષ્ટ-વહોરાવવા નિમિત્તે વહોરાવનારનો હાથ અને વાસણ ન ખરડાય તે રીતે વહોરવું, (૨) સંસૃષ્ટા-વહોરાવવા નિમિત્તે વહોરાવનારનો હાથ અને વાસણ ખરડાય તે રીતે વહોરવું. (૩) ઉદ્ઘતા–ગૃહસ્થ પોતાના માટે મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલું ભોજન વહોરવું. (૪) અલ્પલેપા-પાત્ર આદિને લેપ ન લાગે તેવી (નિરસ વાલ વગેરે) ભિક્ષા. (૫) અવગૃહીતા–ભોજન વખતે થાળી વાટકી આદિમાં કાઢીને ભોજન કરનારને આપેલા આહારની ભિક્ષા. (૬) પ્રગૃહીતા -ભોજન વખતે જમવા બેઠેલાને પીરસવા માટે મૂળ વાસણમાંથી ચમચા વગેરેમાં કાઢેલો આહાર ભોજન કરનારને ન આપતાં સાધુને વહોરાવે. અથવા જમનાર પોતાના માટે હાથમાં લીધેલી વસ્તુ સાધુને વહોરાવે. (૭) ઉક્કિતધામગૃહસ્થને નિરુપયોગી તજી દેવા યોગ્ય (વધેલા) આહારની ભિક્ષા. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૭૯ ૪. સૂમસંપરાય– જેનાથી સંસારમાં પરિભ્રમણ થાય તે સંપરાય. કષાયોથી સંસારમાં પરિભ્રમણ થાય છે માટે સંપરાય એટલે કષાય. જેમાં કષાય અત્યંત સૂક્ષ્મ હોય તે સૂક્ષ્મસંપરાય. તેના વિશુદ્ધયમાનક અને ક્લિશ્યમાનક એમ બે ભેદ છે. (વિશુક્યમાનક એટલે ઉત્તરોત્તર અધિક વિશુદ્ધ થતું. ક્લિશ્યાનક એટલે ઉત્તરોત્તર હીન વિશુદ્ધિવાળું થતું) ક્ષપક અને ઉપશમ શ્રેણિમાં ચઢતાને વિશુદ્ધયમાનક તથા ઉપશમશ્રેણિમાં પડતાને ક્લિશ્યમાનકસૂક્ષ્મપરાય હોયછે. (આચારિત્રદશમાગુણસ્થાને હોય છે.) ૫. યથાખ્યાત- જિનેશ્વરોએ એવું કહ્યું છે તેવું ચારિત્ર તે યથાખ્યાત. જિનેશ્વરોએ કષાયરહિત ચારિત્રને શ્રેષ્ઠ ચારિત્ર કહ્યું છે. આથી કષાયરહિત ચારિત્ર યથાખ્યાત છે. આ ચારિત્ર ઉપશમક અને ક્ષપક છદ્મસ્થ વીતરાગને, સંયોગી કેવલીને અને અયોગી કેવલીને હોય છે. . ૫ જ્ઞાન મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન છે. ૧. મતિજ્ઞાન-મન અને ઇંદ્રિયોની સહાયથી થતો બોધ. ૨. શ્રુતજ્ઞાન-મન અને ઇંદ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલોચનપૂર્વક થતો બોધ. શબ્દો અને પુસ્તકો બોધરૂપ ભાવશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યદ્ભુત છે. મતિ-કૃતમાં ભેદ– (૧) મતિ અને શ્રત એ બંને જ્ઞાન મન અને ઇંદ્રિયોની સહાયથી થતાં હોવા છતાં કૃતમાં શબ્દ અને અર્થનું પર્યાલોચન હોય છે, જયારે મતિજ્ઞાનમાં તેનો અભાવ હોય છે. (૨) અતિજ્ઞાન વર્તમાન કાળના વિષયને ગ્રહણ કરે છે. જ્યારે શ્રુતજ્ઞાન ત્રણે કાળના વિષયને ગ્રહણ કરે છે. (૩) મતિજ્ઞાનની અપેક્ષાએ શ્રુતજ્ઞાન વિશુદ્ધ છે. આથી શ્રુતજ્ઞાન વડે દૂર રહેલા અને વ્યવહિત ( દીવાલ મિદિના આંતરામાં રહેલા) અનેક સૂક્ષ્મ અર્થોનો બોધ થઇ શકે છે. (૪) શ્રુતજ્ઞાનમાં મન અને ઇન્દ્રિયોની સહાયતા ઉપરાંત આસોપદેશની ( વિશ્વસનીય પુરુષના ઉપદેશની) પણ જરૂર પડે છે. (૫) શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વિના ન જ થાય. જ્યારે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વિના પણ હોઈ શકે. (તસ્વાથધિગમસૂત્ર–પહેલા અધ્યાયના ૨૦મા તથા ૩૧મા સૂત્રના ભાષ્ય આદિના આધારે.) For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સંબોધ પ્રકરણ ૩. અવધિજ્ઞાન- ઇંદ્રિય અને મનની અપેક્ષા વિના આત્મશક્તિથી થતો રૂપી દ્રવ્યોનો બોધ. અવધિ=મર્યાદા રૂપી અને અરૂપી એમ બે પ્રકારના દ્રવ્યો છે. તેમાં માત્ર રૂપી દ્રવ્યોને જોઈ શકાય તેવી અવધિવાળું-મર્યાદાવાળું જ્ઞાનતે અવધિજ્ઞાન.૪. મન:પર્યવ જ્ઞાન-અઢી દ્વિીપમાં રહેલા સંપિચેંદ્રિય જીવોના મનનાવિચારોનો=પર્યાયોનોબોધ. ૫. કેવળ જ્ઞાન–ત્રણે કાળનાં સર્વ દ્રવ્યો તથા સર્વ પર્યાયોનું જ્ઞાન કેવળ એટલે ભેદ રહિત. જેમ મતિજ્ઞાન આદિના ભેદો છે તેમ કેવળજ્ઞાનના ભેદો નથી. અથવા કેવળ એટલે શુદ્ધ-સર્વઆવરણ રહિત. અથવા કેવળ એટલે સંપૂર્ણ. અથવા કેવળ એટલે મતિજ્ઞાનાદિથી રહિત અસાધારણ અથવા કેવળ એટલે અનંત=સર્વ દ્રવ્ય-પર્યાયોનો બોધ કરાવનાર. ૫ આચાર આચારના જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ પાંચ ભેદો છે. ૧. જ્ઞાનાચાર– જ્ઞાનપ્રાપ્તિ (તથા રક્ષણ) માટે સદાચારોનું પાલન, તે નીચે મુજબ આઠ પ્રકારે છે– (ક) કાલાચાર–દ્વાદશાંગીગત કે દ્વાદશાંગીભિન્ન શ્રુતને ભણવાભણાવવાદિ સ્વાધ્યાય માટે જે જે સમય શાસ્ત્રમાં કહ્યો છે તે તે સમયે સ્વાધ્યાયાદિ કરવું અને નિષિદ્ધ અવસરે ન કરવું. કારણ કેશ્રીજિનેશ્વરદેવોની આજ્ઞા “શ્રુત યોગ્યકાળે ભણવું' એવી છે. જગતમાં પણ પ્રસિદ્ધ છે કે ખેતી વગેરે કામો જે જે ઋતુમાં કરવા યોગ્ય છે તે તે ઋતુમાં કરવાથી જ તે સારાં ફળો આપે છે–બીજી ઋતુમાં તે નુકશાનકારક પણ થાય છે; તેમ જ્ઞાન પણ જે કાળે જે ભણવાનું કહ્યું હોય તે કાળે તે ભણવાથી કર્મનાશક-ગુણપ્રાપક બને છે.. (બ) વિનયાચારજેમની પાસે શ્રુત ભણવાનું હોય તે વિદ્યાગુરુ આવે (કે ઊભા હોય) ત્યારે ઊભા થવું, સામે જવું, બેઠા પછી બેસવું, તેઓના પગ ધોવા, આસન આપવું, વગેરે તેમનો વિનય કરવો. કારણ કે–વિનય વિના જ્ઞાન મળતું નથી, મળે તો પણ તે ઈષ્ટફળ આપતું નથી. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૮૧ તેથી ઊલટું-અવિનયથી મળેલું જ્ઞાન અજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલું હોવાથી તે અજ્ઞાનરૂપે સંસારમાં ભમાવે છે. (ગ) ‘બહુમાનાચાર’વિદ્યાગુરુ પ્રત્યે હૃદયગત પ્રેમ (આંતરિક પ્રીતિ-સદ્ભાવ) ધરવો. ગુરુ પ્રત્યે હાર્દિક પૂજ્યભાવ ધરાવનારને અલ્પકાળમાં કર્મો તૂટવાથી જ્ઞાન પ્રગટ થાય જ છે અને તે જ્ઞાનથી બાકીનાં કર્મો પણ તૂટવા માંડે છે, માટે સાચો જ્ઞાની ગુરુસેવાને છોડતો નથી. અહીં બાહ્ય સેવારૂપ વિનય તથા હૃદયપ્રેમરૂપ બહુમાન—એ બંનેના યોગે ચાર ભાંગા થાય છે. ૧. વિનય હોય પણ બહુમાન ન હોય, ૨. બહુમાન હોય પણ વિનય ન હોય, ૩. વિનય અને બહુમાન બંને હોય અને ૪. બંને ન હોય. (આ ચાર ભાંગામાં ત્રીજો ભાંગો સર્વશ્રેષ્ઠ, બીજો ભાંગો સામાન્ય અને પહેલો તથા ચોથો ભાંગો અયોગ્ય સમજવો.) (ઘ) ‘ઉપધાનાચાર’–‘શ્રુતને પુષ્ટ કરે તે ઉપધાન' અમુક પ્રકારનો તપ. શ્રુતજ્ઞાનની ઇચ્છાવાળાએ એ ઉપધાન-તપ કરવો જોઇએ, તે જે જે અધ્યયનને ઉદ્દેશીને જેટલો જેવો આગાઢ (કારણે પણ અધૂરો છોડાય નહિ તે) કે અનાગાઢ (કા૨ણે અધૂરો છોડયા તે) શાસ્ત્રમાં કહ્યો હોય તેટલો તેવો તે તે અધ્યયનમાં કરવો જોઇએ. કારણ કે—તે તપ કરવાથી જ્ઞાનાવરણીય કર્મો ખપે છે અને એ રીતે પ્રાપ્ત થયેલું શુદ્ધ જ્ઞાન સફળ બને છે. (ડ) ‘અનિહ્નવાચાર’—જે જે જ્ઞાન જેઓની પાસેથી મળ્યું હોય તે તે જ્ઞાન તેઓની પાસેથી મળ્યું છે એમ સ્પષ્ટ કહેવું જ જોઇએ, પણ મારી જાતે–સ્વયં, કે બીજાની પાસેથી ભણ્યો છું એમ કહી વિદ્યાગુરુને છૂપાવવા ન જોઇએ. એમ કરવાથી ચિત્ત મલિન થાય છે અને પ્રાપ્ત થયેલું જ્ઞાન ચાલ્યું જાય કે નિષ્ફળ થાય છે. ૧. સામાન્ય દેવ-દેવીને પ્રસન્ન કરવા માટે પણ જો ઉપવાસ, બ્રહ્મચર્યપાલન વગેરે કરવું પડે છે, એક વ્યાપારીની કે અધિકારીની પ્રસન્નતા માટે પણ તેઓનાં કાર્યો કરવાં વ્યાજબી મનાય છે, તો શ્રુતજ્ઞાન જેવું અમૂલ્ય રત્ન મેળવવા માટે શાસ્રકથિત તપ કરવો તેને અયોગ્ય કેમ મનાય ? જો વ્યાપારી જેવાને પ્રસન્ન કરવા માટે તેની આજ્ઞા પાળવી પડે છે, તો જેઓનું કહેલું આગમ ભણવું છે તે શ્રીજિનેશ્વરદેવોએ જ બતાવેલો તપ કર્યા વિના કાર્યસિદ્ધિ શી રીતે થાય ? જેમ તપ કરીને સિદ્ધ કરેલી વિદ્યા કામ આપે છે, તેમ જ્ઞાનગુણ પણ તપ દ્વારા આત્મસાત્ કરવાથી જ કાર્યસાધક બને છે. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨. સંબોધ પ્રકરણ (ચ-છ-જ) “વ્યંજન, અર્થ અને તદુભય આચારો-શ્રુતજ્ઞાન ભણીને તેનું ઉત્તમ ફળ મેળવવાની ઇચ્છાવાળાએ તેનો એક અક્ષર, કાનો, માત્રા, શબ્દ કે વાક્ય કાંઈ પણ ન્યૂનાધિક કરવું નહિ તે વ્યંજનાચાર છે. જેમ કે –“ઘો મંડનમુદિત પદ છે, તેને બદલે “પુ વાપમુદો એમ બદલો કરવો તે વ્યંજનભેદ છે. વળી આચારાંગસૂત્રમાં માવંતી સાવંતી તોતિ વિખેરીમુતિ એવું વાક્ય છે અને તેનો અર્થ લોકોમાં કેટલાક પાખંડી લોકો (કે જેઓ અસંયમી) છે તેઓ છકાય જીવોને પિતાપ કરે છે એવો થાય છે, છતાં કોઈ જાનાને એ ન્યાયે દરેક શબ્દના અનેક અર્થો થતા હોવાથી “અવંતિ દેશમાં દોરડું કૂવામાં પડવાથી લોકો ઉપતાપ કરે છે એવો અર્થ પણ કરે તો થઈ શકે, પણ તે તત્ત્વથી અસત્ય છે. આવો કર્તાના આશયથી વિરુદ્ધ અર્થ કરવો. તે અર્થભેદ કહેવાય છે તથા “થ મમુઈ, “મહેિલા પર્વતમત એમાં વર્ણભેદ અને અર્થભેદ બંને થવાથી તેને ઉભયભેદ કહેવાય છે. આવો વર્ણભેદ, અર્થભેદ અને ઉભયભેદ ન કરવો તેને ક્રમશઃ વ્યંજનાચાર, અર્થાચાર અને ઉભયાચાર કહ્યો છે. જો શાસ્ત્રોના અક્ષરાદિની રક્ષા ન કરતાં ફેરબદલી કરે તો અક્ષરભેદથી અર્થભેદ થાય, અર્થભેદથી ક્રિયાભેદ થાય, ક્રિયાભેદથી મોક્ષ ન થાય અને મોક્ષના અભાવમાં દેશવિરતિ કે સર્વવિરતિ બધું નિષ્ફળ નીવડે. એ રીતે જ્ઞાનના આઠ આચારો સમજાવવા. ' ૨. દર્શનાચાર-દર્શનાચાર એટલે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કે રક્ષા માટે સદાચારોનું પાલન, તે પણ આઠ પ્રકારે છે. (ક) નિશક્તિ આચાર–જિનકથિત શાસ્ત્રોમાં દેશથી (આંશિક) કે સર્વથી શંકા કરવી નહિ, પણ તેના કથક શ્રીવીતરાગદેવ રાગ-દ્વેષરહિત હોવાથી તેમનું કથન સત્ય જ છે, મારી બુદ્ધિ તેટલી તીક્ષ્ણ ન હોવાથી ન સમજાય તે બનવા જોગ છે-એમ માનવું, તે નિઃશંકિત આચાર છે. અહીં ૧. દેશશંકા એટલે “જીવો બધા સરખા કહ્યા છે તે સત્ય છે, પણ તેમાંના કોઈ ભવ્ય અને કોઈ અભવ્ય હોય તેનું કારણ શું? —એમ અમુક અંશમાં શંકા કરે, પણ એમ ન વિચારે કે-જગતના બધા પદાર્થો યુક્તિથી For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૮૩ સમજી શકાય તેવા નથી, માટે યુક્તિથી સમજાય તેને યુક્તિથી અને બાકીનાને શ્રદ્ધાથી માનવા જોઈએ. જીવ છે વગેરે સિદ્ધ કરવા માટે યુક્તિ મળે, પણ ભવ્ય કેમ કે અભવ્ય કેમ? એ જાણવા માટે સામાન્ય મનુષ્યની બુદ્ધિ પૂર્ણ નથી. તે તો પ્રકૃષ્ટ જ્ઞાનીઓ જ સમજી શકે. ૨. “સર્વશંકા એટલે શાસ્ત્રો પ્રાકૃત (સામાન્ય પ્રજાની) ભાષામાં રચેલાં છે, તો તે કોઈ સામાન્ય માનવની કલ્પનારૂપ કેમ ન હોય?— એમ તર્ક કરવો, પણ “બાલ, સ્ત્રી, અલ્પબુદ્ધિ કે મૂર્ખ વગેરે ચારિત્રના અર્થી જીવો પણ સહેલાઇથી તત્ત્વ સમજે એ રીતે તેઓનો ઉપકાર કરવા માટે તત્ત્વજ્ઞોએ પ્રાકૃત ભાષામાં શાસ્ત્રો રચેલાં છે”—એ સત્ય ઉપર વિશ્વાસ ન કરવો, સર્વશંકા કહેવાય. જે ભાવો આપણને પ્રત્યક્ષ છે, અનુભવમાં આવે છે કે ઈષ્ટ છે તેનું તે પ્રમાણે જ શાસ્ત્રોમાં વર્ણન છે, માટે શાસ્ત્રો કલ્પનારૂપ નથી એવા નિશ્ચયવાળો શ્રદ્ધાળુ જીવ શ્રીજિનશાસનને પામેલો-દર્શનાચારવાળો છે. અહીં નિઃશંકપણું એ ગુણ છે અને નિઃશંકિત એ ગુણી છે. અપેક્ષાએ ગુણ-ગુણીનો અભેદ છે, એમ જણાવવા માટે આચારરૂપ ગુણનું કથન ગુણીના કથન દ્વારા કર્યું છે. જો ગુણથી ગુણીને સર્વથા ભિન્ન જ માનવામાં આવે તો ગુણથી કોઈ ગુણી મનાય જ નહિ અને દર્શનાચાર પાળવા છતાં દર્શનગુણ પ્રગટે નહિ, પછી મોક્ષ તો થાય જ ક્યાંથી? માટે ગુણ અને ગુણી (દર્શન અને દર્શની) કિવંચિત (અપેક્ષાએ) અભિન્ન છે, એમ સમજાવવા અહીં ગુણી દ્વારા ગુણનું સ્વરૂપ જણાવ્યું છે. હવે પછીના ત્રણ આચારોમાં પણ એ પ્રમાણે સ્વયમેવ સમજી લેવું. ૧. જગવ્યવહારમાં પણ શ્રદ્ધા વિના કાંઈ થઈ શકતું નથી. પોતાના પિતા કોણ છે–એ માટે માતાના વચન ઉપર શ્રદ્ધા રાખ્યા વિના બીજો શું ઉપાય છે? સમુદ્રની મુસાફરીમાં નાવિકોનાં કે જંગલની મુસાફરીમાં ભોમીયાનાં વચનો ઉપર શ્રદ્ધા રાખવી જ પડે છે. શ્રદ્ધા એ જ સર્વ કાર્યની સિદ્ધિ માટે ઊંચામાં ઊંચું તત્ત્વ છે, તે વાત કોઇથી અમાન્ય કરી શકાય તેમ નથી. આત્મસુખની સિદ્ધિમાં જ્ઞાનીના વચનની શ્રદ્ધા વિના કદી આગળ વધી શકાતું નથી એ સુનિશ્ચિત છે. દરેક દર્શનવાદીઓને શ્રદ્ધાનો સ્વીકાર કરવો જ પડ્યો છે. જગતમાં જે ભાવો યુક્તિથી સમજાય તેવા છે તેને જ યુક્તિથી સમજવા જોઇએ, પણ જે અગમ્ય છે, જેને સમજવા માટે વચન યુક્તિ ચાલે તેમ જ નથી, તેને શ્રદ્ધાથી માનવા જ જોઈએ, નહિ તો સત્યથી વંચિત રહેવાયવઓ અગમ્ય-શ્રદ્ધગમ્ય ભાવોને પણ સમજાવવા કુયુક્તિઓનો આશ્રય લે છે, તેઓ જિનાજ્ઞાના વિરાધક છે-એમ શાસકારો કહે છે. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ * સંબોધ પ્રકરણ (ખ) “નિષ્કાંક્ષિત આચાર–અહીં કાંક્ષા એટલે બીજા કોઈ દર્શનની અભિલાષા, તે જેને ન હોય તે નિષ્કાંક્ષિત' કહેવાય. શંકાની જેમ કંક્ષા પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. ૧. દિગંબર આદિ કોઈ એક દર્શનની અભિલાષા તે દેશકાંક્ષા અને ૨. સર્વ દર્શનની અભિલાષા તે સર્વકાંક્ષા. આવી દેશથી કે સર્વથી પરદર્શનની અભિલાષા કરનારો એમ નથી સમજતો કે–તે તે દર્શનકારોએ પોતાના શાસ્ત્રોમાં અહિંસાને ધર્મ જણાવવા છતાં તેમાં છકાય જીવોની હિંસા થાય તેવી ક્રિયાઓનું વિધાન કર્યું છે અને તેમાં કહેલું આત્મા, પરમાત્મા વગેરેનું સ્વરૂપ પણ અસતુ છે, કારણ કે–તેમાંના કેટલાકો મોક્ષને જ માનતા નથી, તો કોઈ આત્માને એકાંત નિત્યકે એકાંત અનિત્ય માને છે, વગેરે તે દર્શનકારોનાં વચનની અસત્યતા છે. આવા દૂષિત ધર્મોની જ્યાં સુધી અભિલાષા હોય ત્યાં સુધી જૈનદર્શનની સત્યતા સમજાય નહિ અને શ્રદ્ધા ટકે નહિ, માટે પરદર્શનની કાંક્ષા તજવી તે આચાર છે. (ગ) નિર્વિચિકિત્સા આચાર–વિચિકિત્સા એ બુદ્ધિના ભ્રમરૂપ છે. આવો ભ્રમ જેને ન હોય તે નિર્વિચિકિત્સક કહેવાય. કોઈ એવો સંદેહ કરે કે–જૈનદર્શન સર્વશ્રેષ્ઠ છે. છતાં ખેતી વગેરેમાં જેમ કોઇને લાભ થાય છે અને કોઈને નથી પણ થતો, તેમ મને પણ આ ધર્મકાર્યોથી (જૈનદર્શનથી) લાભ થશે કે નહિ?–આવા સંદેહનું મૂળ અજ્ઞાન છે, માટે તેને છોડી નિશ્ચય કરવો જોઈએ કે–વિધિપૂર્વક યથાયોગ્ય પ્રવૃત્તિ કરનારને તેનું ફળ ન મળે તેમ કદાપિ ન બને.' આવો નિશ્ચય કરવો ૧. ખરી રીતે કર્મની વિચિત્રતાદિના યોગે ક્રિયા કરવા છતાંય કોઈને તત્કાલ ફળ મળે, કોઈને કાળાન્તરે ફળ મળે, વળી કોઈને શૂળીની સજા સોયથી સરી જવાની જેમ ઘણા નુકશાનમાંથી બચી જવારૂપ ફળ મળે અને કોઈને લાભ થવારૂપ પણ ફળ મળે. એ રીતે શ્રીજિનકથિત ધર્મની યથાવિધિ આરાધના કરનારો ફળથી વંચિત રહે જનહિ એ સુનિશ્ચિત છે. છતાં આવો ભ્રમ થવામાં એ કારણ છે કે–જીવને જેટલી ફળ મેળવવાની ઇચ્છા છે, તેટલી તે ફળના મૂળ કારણરૂપ ક્રિયાની રુચિ નથી.' આવી ઈચ્છા એ “ઉત્સુકતારૂપ' હોવાથી જીવને “ફલ મળશે કે નહિ?” એવો ભ્રમ પેદા કરે છે. ધીરપુરુષો ફળની ઈચ્છાએ વૃક્ષના પાલનપોષણને જ મુખ્ય કર્તવ્ય માની વૃક્ષની સંભાળમાં તન્મય બને છે. તેથી અવશ્ય ફળ મેળવે છે અને ફળની ઉત્સુકતાવાળા અધીર મનુષ્યો વૃક્ષની રક્ષા, સંભાળ કે સિંચનમાં બેદરકાર બની ફળથી અને આખરે વૃક્ષથી પણ વંચિત રહે છે, તેમ ધર્મમાં પણ આવા ઉત્સુકતાવાળા જીવો ક્રિયામાં અનાદર તેમ જ કંટાળો લાવીને નિરાશાથી ધર્મ-અનુષ્ઠાનોને વચ્ચે જ છોડી દે છે અને ફળથી વંચિત રહે છે. એ રીતે આવા જીવો બહુધા ઉભય ભ્રષ્ટ થાય છે, માટે બુદ્ધિમાને કદી પણ ફળની ઉત્સુકતાથી ક્રિયા પ્રત્યે બેદરકાર બનવું નહિ. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ પરિશિષ્ટ તે નિર્વિચિકિત્સા આચાર છે. આનો બીજો નિર્વિગુણ?' એવો પણ શબ્દપર્યાય છે. તેનો અર્થ “નિંદા-અણગમો ન કરવો તે છે. અર્થાત્ સાધુ-સાધ્વીઓનાં અસ્નાન, મેલવાળા શરીર-અવયવો કે મેલાં કપડાં વગેરે દેખી તેઓ તરફ અગણમો કે તેઓની નિંદાદિ ન કરવું, તે “નિર્વિજુગુણા નામનો ત્રીજો દર્શનાચાર છે. (ઘ) “અમૂઢદૃષ્ટિ આચાર–અર્થાત મૂઢતાનો પરિહાર કરવો તે. (જગતમાં જેમ સાચા કરતાં ખોટાં મોતી દેખાવમાં સુંદર અને સસ્તાં હોય છે, સોના કરતાં ય કાંસાની ગર્જના વધારે હોય છે, સજ્જન કરતાં પણ દુર્જનનો આડંબર આકર્ષક હોય છે; તેમ અજ્ઞાનકષ્ટરૂપ તપ કરનારા બાલ તપસ્વીઓનાં તપ લોકોને આશ્ચર્યમુગ્ધ કરે તેવાં પણ હોય છે અને કેટલાકો તો વિદ્યા-મંત્રની સિદ્ધિથી ભોળાઓને આશ્ચર્ય થાય તેવાં કાર્યો કરનારા પણ હોય છે. આવા) બાલ (અજ્ઞાન) તપસ્વીનાં તપ, વિદ્યા વગેરેથી મૂઢતાના યોગે સ્વદર્શનમાં ચિત્તચંચળતા ન કરવી. જૈનદર્શનની શ્રદ્ધામાં જેની સ્થિરતા આવી ડોલમડોલ ન હોય, તે જીવ “અમૂઢદૃષ્ટિ આચારવાળો જાણવો. અહીં એકથી ચાર આચારોનું વર્ણન ગુણના બદલે ગુણીનો નિર્દેશ કરીને કર્યું, તેનું કારણ પહેલાં જણાવી ગયા. હવે બાકીના ચાર આચારોનું વર્ણન ગુણના નિર્દેશથી કરવાનું છે, તેમાં કારણ એ છે કેજેમ ગુણ ગુણીથી કથંચિત્ અભિન્ન છે તેમ કથંચિત્ ભિન્ન પણ છે. જો ગુણ-ગુણીને એકાંત અભિન્ન (એક સ્વરૂપે જ) માનીએ તો ગુણના અભાવે ગુણીનો પણ અભાવ જ થઈ જાય, વસ્તુ મૂળથી જ ખોટી ઠરે અને તેથી શૂન્યવાદ સાચો ઠરે. અર્થાત્ એથી મિથ્યાત્વનું પોષણ થવારૂપ મોટો અનર્થ થાય, માટે હવે છેલ્લા ચાર આચારોની વ્યાખ્યા ગુણનિર્દેશથી કરે છે. (ડ) ઉપબૃહણ સમાનધર્મીના-સાધર્મીઓના ગુણોની પ્રશંસાદિ કરીને તેઓનો ધર્મ-આરાધનામાં ઉત્સાહ વધારવો, તેઓને ધર્મકરણીમાં આગળ વધારવા તે. | (ચ) સ્થિરીકરણ –ધર્મ-આરાધનામાં થાકી ગયેલા સીદાતા ધર્મીઓને તે તે પ્રકારની સહાય કરીને તથા આરાધના-વિરાધનાનાં ફળો For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૮૬. સમજાવીને ધર્મમાં સ્થિર કરવા, કે જેથી તેઓ વચ્ચે જ ધર્મને છોડી ન દેતાં ચાલુ રાખી પૂર્ણ કરે. આને ‘સ્થિરીકરણ’ કહેવાય છે. (છ) ‘વાત્સલ્ય’સાધર્મીઓને ધર્મ કરવા માટે હંમેશાં જે જે અડચણોં હોય તે તે દૂર થાય તેમ તન-મન-ધનથી સહાય (ભક્તિ-સેવા) કરવી, હૃદયમાં તેઓના પ્રત્યે અનુરાગ-વત્સલતા રાખી તેમાં પોતાનું હિત સમજી શક્ય સાથ આપવો, વગેરે વાત્સલ્ય કહેવાય છે. (જ) ‘પ્રભાવના’–શ્રીજિનેશ્વરદેવે સ્થાપેલા શાસન (મોક્ષમાર્ગ) તરફ જીવોનું આકર્ષણ-બહુમાન-આદર વગેરે વધે તેમ શ્રીજિનશાસનનો મહિમા વધારવો. આ પ્રભાવના સામાન્યથી ધર્મકથાદિ આઠ પ્રકારે થાય છે. એ રીતે દર્શનાચારનું સ્વરૂપ ઉપદેશકે સમજાવવું. ૩. ચારિત્રાચાર– એના પણ આઠ પ્રકારો છે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચનમાતાનું પાલન કરવું તે આઠ પ્રકારે ચારિત્રાચાર છે. ૪. તપાચાર– બાર પ્રકારે છે, છ પ્રકારનો બાહ્ય તપ અને છ પ્રકારનો અત્યંતર તપ, તેને યથાશક્તિ આચરવો તે તપાચાર. ૧૨ તપ તપના આચારો (પ્રકારો) છ બાહ્ય અને અત્યંત એમ બાર છે. તે પૈકી છ બાહ્ય તપ આ પ્રમાણે છે— अणसणमूणोअरिआ, वित्तिसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य, बज्झो तवो होइ ॥ (યશવં૦નિ૦, ૧.૪૭) વ્યાખ્યા— ૧–“અનશન=આહારનો ત્યાગ. તેના બે પ્રકારો છે– એક અમુક મર્યાદિત કાળ સુધી અને બીજો જાવજ્જીવ સુધી. તેમાં પહેલો ‘નમસ્કાર સહિત’ તપથી આરંભીને શ્રી વીરપ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટ છ મહિના સુધી, શ્રી ઋષભદેવસ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ એક વર્ષ સુધી અને મધ્યમ (બાવીશ) તીર્થંકરોના શાસનકાળમાં ઉત્કૃષ્ટ આઠ મહિના સુધી હોય છે. બીજા જાવજ્જીવ આહારત્યાગરૂપ અનશનમાં ૧. પાદપોપગમન, ૨. ઇંગિતમરણ અને ૩. ભક્તપરિજ્ઞા, એમ ત્રણ પ્રકારો છે. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૮૭ ર–“નોરતા=૧ઊણું' અર્થાત જે તપમાં ખાનારનું ઉદર (પેટ) ઊણું (અપૂર્ણ) રહે, તે ઊનોદર કહેવાય; અને “ઊનોદરપણું' એ જ ઊનોદરતા, એવી એ શબ્દની વ્યાખ્યા છે. આચરણથી તો અપૂર્ણતાને ઊનોદરતા કહેવાય છે. તે ઊણાપણું (અપૂર્ણતા) દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તેમાં દ્રવ્યથી ઊણાપણું એક ઉપકરણને આશ્રયીને અને બીજું આહાર-પાણીને આશ્રયીને થઈ શકે. તે ઉપકરણને આશ્રયીને જિનકલ્પિકોને હોય છે. આહાર-પાણીને આશ્રયીને તો “અલ્પાહાર વગેરે ભેદોથી પાંચ પ્રકારે છે. કહ્યું છે કે अप्पाहार अवड्डा, दुभागपत्ता तहेव किंचूणा । अट्ठ दुवालस सोलस, चउवीस तहेक्कतीसा य ॥ (શનિ , ૫.૪૭-ટી) ભાવાર્થ– આઠ, બાર, સોળ, ચોવીશ અને એકત્રીશ કવળ પર્વત આહાર લેવો, તેને અનુક્રમે ૧. અલ્પાહાર, ૨. અપાદ્ધ, ૩. દ્વિભાગ, ૪. પ્રાપ્ત અને ૫. કિંચિયૂન, એ નામની ઊણોદરિકા કહી છે. તેમાં પણ પ્રત્યેકના જઘન્યાદિ ભેદો છે. જેમ કે જઘન્ય એક કવળ, ઉત્કૃષ્ટ આઠ કવળ અને મધ્યમ બેથી સાત કવળ આહાર લેવાથી અલ્પાહાર ઊનોદરિકા થાય. એમ બીજા પ્રકારોમાં પણ જઘન્યાદિ સ્વરૂપ સ્વયમેવ સમજી લેવું. - આહારનું પ્રમાણ (સામાન્યથી) પુરુષોને બત્રીશ અને સ્ત્રીઓને અઢાવીશ કવળનું માન્યું છે. તદનુસાર ન્યૂન આહાર, અલ્પાહાર વગેરે ભેદો સમજી લેવા. આ દ્રવ્ય ઊનોદરિકા કહી. ભાવ ઊનોદરિકા એટલે ક્રોધાદિ અંતરંગ શત્રુઓનો (યથાશક્ય) ત્યાગ કરવો. એ રીતે ઉનોદરતાનું સ્વરૂપ જાણવું. ૩-“રિસંક્ષેપf=જેનાથી જીવાય, તે વૃત્તિ, અર્થાત્ આજીવિકા. તે સાધુને ભિક્ષાથી થાય, તેનો સંક્ષેપ-હાસ કરવો, તે “વૃત્તિસંક્ષેપણ અમજવું. તેમાં (ગૃહસ્થાદિ એકીસાથે જેટલું આપે, તેને એક દત્તિ શહેવાય, તેવી) દત્તિઓનું પ્રમાણ (નિયમન) કરવું, (જેમ કે–એક, બે ત્રણ વગેરે અમુક દત્તિઓથી વધારે નહિ લેવું.) તથા અમુક સંખ્યાથી વિધારે ઘરમાંથી કે અમુક શેરી, ગામ કે અડધા ગામ વગેરે અમુક ક્ષેત્રથી For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ - સંબોધ પ્રકરણ વધારે ક્ષેત્રમાંથી નહિ લેવાનો નિયમ કરવો, તે “વૃત્તિસંપ' સમજવો. (કરણસિત્તરીમાં કહ્યા તે) દ્રવ્ય-કાળ-ભાવ સંબંધી અભિગ્રહો પણ આ વૃત્તિસંક્ષેપ તપનો જ પ્રકાર છે. ૪–“સત્યા=રસોનો એટલે અહીં (મgબ) પ્રત્યાયનો લોપ થયેલો હોવાથી વિશિષ્ટ રસવાળા, માદક કે વિકારક પદાર્થોનો ત્યાગ, અર્થાત. વિગઈ શબ્દથી ઓળખાતા મધ, માંસ, માખણ અને મદિરા, એ ચાર અભક્ષ્ય વિગઈઓનો અને દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન; એ છ ભઠ્ય વિગઈઓનો ત્યાગ, તે “રસત્યાગ’ જાણવો. ૫–“વિશ='કાયા એટલે શરીર. તેને શાસ્ત્રવિરોધ ન થાય. તેમ “ક્લેશ =બાધા-પીડા ઉપજાવવી. જો કે શરીર જડ છે, તેને કષ્ટ આપવાથી તપ ગણાય નહિ, તો પણ અહીં શરીર અને શરીરી અપેક્ષાએ એક હોવાથી કાયક્લેશથી આત્મક્લેશ પણ સંભવિત છે જ, માટે તેને તપ કહ્યો છે.) તે કાયક્લેશ અમુક વિશિષ્ટ આસનો કરવાથી તથા શરીરની સારસંભાળ, રક્ષા કે પરિચર્યા નહિ કરવાથી, અથવા કેશનો લોચ કરવા વગેરેથી કરી શકાય. આ કાયક્લેશ સ્વયં કરેલા ક્લેશના અનુભવરૂપ છે અને પરીષહો સ્વયં તથા બીજાએ કરેલા ક્લેશના અનુભવરૂપ છે. એમ કાયક્લેશમાં અને પરીષહોમાં ભિન્નતા છે. –“સીનતા ગોપવવાપણું. તે ૧. ઇન્દ્રિયોને, ૨. કષાયોને અને ૩. યોગોને ગોપવવાથી તથા ૪. પૃથ> (નિર્જનાદિ પ્રદેશમાં) શયનઆસન કરવાથી (સૂવા-બેસવાથી), એમ ચાર પ્રકારે થાય છે. તેમાં ઇન્દ્રિય, કષાય અને યોગ ઉપર સંયમ રાખવો એ અનુક્રમે ઇન્દ્રિયસંસીનતા, કષાયસલીનતા અને યોગસલીનતા છે. પૃથક સૂવાબેસવાનો અર્થ એ છે કે–એકાંત, બાધારહિત, જીવસંસક્તિથી અને પશુ, નપુંસક વગેરેથી રહિત, એવાં શૂન્ય ઘરો, દેવકુલિકા, સભા કે પર્વતની ગુફા વગેરે કોઈ સ્થળે રહેવું. એ છ પ્રકારનો બાહ્ય તપ કહ્યો. એનું બાહ્યપણું એ કારણે છે કે–એમાં બાહ્ય વસ્તુઓની અપેક્ષા રહે છે, બીજાઓને તે પ્રત્યક્ષ હોય છે, બાહ્ય શરીરને તપાવે છે અને અન્યધર્મીઓ તાપસ વગેરે તથા ગૃહસ્થો પણ તે કરે છે. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ૧૮૯ પરિશિષ્ટ અત્યંતર તપ આ પ્રમાણે છેपायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्ससग्गोवि अ, अभितरओ तवो होइ ॥ (રવૈ.નિ, મા.૪૮) વ્યાખ્યા– “૧–પ્રાયશ્ચિત્ત=ભૂલ-ઉત્તરગુણોમાં લાગેલો અતિ અલ્પ (નાનો) પણ અતિચાર ચિત્તને મેલું કરે છે. એ કારણે તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તેની વ્યુત્પત્તિ એમ છે કે–પ્રાય અતિચારથી મલિન થયેલા ચિત્તનું વિશોધન (વિશુદ્ધિ) કરે તે પ્રાયશ્ચિત્ત, અથવા =પ્રકર્ષથી વિશેષતયા) આચારરૂપ ધર્મ જેનાથી તે પ્રાપ્ત થાય તે પ્રાયઃ', અર્થાત્ મુનિલોક સાધુઓ), તેઓ અતિચારની વિશુદ્ધિ માટે ચિંતન=સ્મરણ કરે માટે પ્રાયશ્ચિત્ત, અર્થાત્ તે એક પ્રકારનું અનુષ્ઠાન સમજવું. તેના દશા પ્રકારો અલગ જણાવ્યા છે. ર–વિન=આઠ પ્રકારનું કર્મ જેનાથી વિનીયતે'=દૂર કરાય, તે વિનય જ્ઞાનાદિ વિષયભેદે સાત પ્રકારનો છે.” કહ્યું છે કે नाणे दंसणचरणे, मणवयकाओवयार रिओ)विणओ [अ] । ના પંgવથા( ચપ), અફરાબાળ સf I ? .. भत्ती तह बहुमाणो, तद्वित्थाण सम्मभावणया । : વિહિરાહUામાવિ, તો વિમો નિહિ | ૨ (1શનિ મ.૪૮-ટીવા) ભાવાર્થ– “જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, મનોવિનય, વચનવિનય, કાયવિનય અને ઉપચારવિનય, એમ વિનય સાત પ્રકારે છે. તેમાં જ્ઞાનવિનય પાંચ પ્રકારનો છે. ૧. મતિજ્ઞાન વગેરે તે તે જ્ઞાનના સ્વરૂપમાં શ્રદ્ધા કરવી, ૨. તે તે જ્ઞાનવાળા જ્ઞાનીઓની કે શાનનાં સાધનોની બાહ્ય સેવારૂપ ભક્તિ કરવી, ૩. હૃદયથી તેઓ પ્રત્યે બહુમાન કરવું, ૪. તેમાં જણાવેલા “અર્થોનો સમ્યફ (અવિપરીત) વિચાર કરવો અને પ. વિધિપૂર્વક “જ્ઞાન ભણવું', વારંવાર અભ્યાસ કરવો. શ્રી જિનેશ્વરોએ એ પાંચ પ્રકારે જ્ઞાનવિનય કહ્યો છે.” શુશ્રુષા વગેરે દર્શનવિનય માટે કહ્યું છે કે For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સંબોધ પ્રકરણ सुस्सूसणा अणासायणा य, विणओ अ दंसणे दुविहो । दसणगुणाहिएसुं, किज्जइ सुस्सूसणाविणओ ॥१॥ सक्कारब्भुटाणे, सम्माणासणअभिग्गहो तह य । आसणअणुप्पयाणं, किइकम्मं अंजलिगहो अ ॥२॥ इंतस्सणुगच्छणया, ठिअस्स तह पज्जुवासणा भणिया । છંતાપુત્રયui, uો સુસૂલ વિગો રૂ . . (શર્વનિ.૪૮-ટી) ભાવાર્થ“દર્શનવિનયના ૧. શુશ્રુષા અને ૨. અનાશાતના, એમ બે પ્રકારો છે. તેમાં દર્શનગુણમાં જેઓ અધિક (નિર્મળ -શ્રદ્ધાવાળા) હોય, તેઓનો શુશ્રુષારૂપ વિનય કરવો. (૧) તે આ પ્રમાણે–તેઓની સ્તુતિ વગેરે કરવારૂપ સત્કાર કરવો; તે જ્યારે આવે, ત્યારે ઊભા થવું અથવા જ્યારે તે ઊભા હોય, ત્યારે ઊભા રહેવું) વગેરે અભ્યત્યાન કરવું; વસ્ત્ર વગેરે ભેટ આપવારૂપ સન્માન કરવું; ઊભેલાને “આસને પધારો, બેસો વગેરે વિનંતી કરવારૂપ આસનાભિગ્રહ કરવો; તેઓનું આસન તેઓની ઇચ્છાનુસાર એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવું, વગેરે આસનનું અનુપ્રદાન કરવું; કૃતિકર્મ એટલે તેઓને વંદન કરવું; તેઓના દર્શન થતાં, તુરત અંજલિ જોડીને બે હાથ મસ્તકે લગાડવા; જ્યારે તેઓ આવે, ત્યારે સામા જવું; તેઓ જયાં બેઠા હોય, ત્યાં સેવા કરવી; અને જ્યારે તેઓ જાય, ત્યારે પાછળ વળાવવા જવું; ઇત્યાદિ શુશ્રુષાવિનય જાણવો.” અનાશાતનાવિનય આ પ્રમાણે પંદર પ્રકારે કહ્યો છે– तित्थयरधम्मआयरिअवायगे, थेरकुलगणे संघे । संभोइअकिरिआए, मइनाणाईण य तहेवा य] ॥१॥ कायव्वा पुण भत्ती, बहुमाणो तहय वनवाओ य । अरिहंतमाइआणं, केवलनाणावसाणाणं ॥२॥ (વાવૈનિ. મા.૪૮-ટી) ભાવાર્થ– “૧. તીર્થકરો, ૨. (ચારિત્ર અથવા સમાદિ દશવિધ) ધર્મ, ૩. આચાર્ય, ૪. ઉપાધ્યાય (પાઠક), ૫. સ્થવિર, ૬. કુલ, ૭. ગણ, For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૯૧ ૮. સંઘ, ૯. સાંભોગિક સાધુઓ, ૧૦. ક્રિયા એટલે અસ્તિત્વવાદ અને ૧૧ થી ૧૫. મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનો (જ્ઞાનીઓ), એ પંદરની બાહ્ય સેવારૂપ ભક્તિ કરવી, હાર્દિક પ્રીતિરૂપ બહુમાન કરવું અને વર્ણવાદ એટલે તેઓના ગુણોની પ્રશંસા કરવી. (ઉપલક્ષણથી આશાતના વર્જવી અને દોષ નહિ બોલવા.) એ પ્રમાણે અરિહંત વગેરે કેવલજ્ઞાન (જ્ઞાની) પર્વતના પંદરતની ભક્તિ વગેરે કરવું, તે દર્શન)નનો અનાશાતનાવિનય જાણવો.” ૩. ચારિત્રવિનય આ પ્રમાણે કહ્યો છે– सामाइआइचरणस्स, सद्दहाणं तहेव कारणं । संफासणं परूवणमहपुरओ, भव्वसत्ताणं ॥१॥ (વૈ૦િ મા.૪૮-ટી) ભાવાર્થ– “સામાયિક વગેરે પાંચ પ્રકારના ચારિત્રની (મનથી) શ્રદ્ધા કરવી, કાયાથી તેનું સ્પર્શન (પાલન) કરવું અને (વચનથી) ભવ્ય પ્રાણીઓની આગળ તેની પ્રરૂપણા કરવી. (તે ચારિત્રવિનય સમજવો.)” ૪ થી ૬. મન-વચન અને કાયવિનય પણ ત્યાં આ પ્રમાણે કહ્યો છે– मणवइकाइअविणओ, आयरिआईण सव्वकालंपि । अकुसलमणोणि( णाइ )रोहो, कुसलाण उदीरणं तह य ॥१॥ - ભાવાર્થ– “આચાર્ય વગેરે દરેક પૂજયો પ્રત્યે સર્વદા દુષ્ટ મન દુભવ, દુષ્ટ વચન, અવિનયી વર્તન) વગેરેનો રોધ કરવો અને પ્રશસ્ત મન (સદ્ભાવ, પ્રશંસા, સેવા-ભક્તિ) વગેરેની ઉદીરણા કરવી, તેને અનુક્રમે મનોવિનય, વચનવિનય અને કાયવિનય કહ્યો છે. (અર્થાત્ મનથી દુષ્ટ વિચારવું, વચનથી કઠોર વગેરે બોલવું અને કાયાથી દુષ્ટ વર્તાવ કરવો, વગેરે યોગોની અકુશળ પ્રવૃત્તિ નહિ કરવી; ઉલટું મનથી તેઓ પ્રત્યે બહુમાન-પૂજ્યભાવ વગેરે ધરવો, વચનથી તેઓના ગુણોની સુતિ વગેરે કરવું અને કાયાથી તેઓની સેવા વગેરે કરવું, ઈત્યાદિ યોગોની કુશળ પ્રવૃત્તિ કરવી.) | ૭. ઉપચારવિનય ઉપચાર' એટલે (વિનયને પાત્ર એવા) સામાને સુખકારક ક્રિયાવિશેષ, એવી ક્રિયા દ્વારા વિનય કરવો, તે ઔપચારિક વિનય જાણવો. તેના આ પ્રમાણે સાત પ્રકારો છે– . For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨, સંબોધ પ્રકરણ अब्भासऽच्छणछंदाणुवत्तणं, कयपडिक्किई तह य । if નિમિત્તા, સુવર્ણવેશ () તદા છે ? તદ રેલનગાળ, સંધ્યત્વે [૨] તહય []લુમ પાત્રા उवयारिओ उ विणओ, एसो भणिओ समासेणं ॥२॥ .. (સાર્વનિ.૪૮-ટી), ભાવાર્થ– “પ્યાસાનં=શ્રુત ભણવા સિવાયના સમયે પણ ગુર્નાદિની પાસે બેસવું, છંતાનુવનિં–તેઓની ઇચ્છાને (હાર્દિક ભાવ જોઈ જાણીને) અનુકૂળ વર્તવું, પ્રતિકૃતિ =ભક્તિ કરવાથી માત્ર એક નિર્જરા જ નહિ, કિંતુ પ્રસન્ન થયેલા ગુરુ મને સૂત્ર ભણાવશે’ ઇત્યાદિ પ્રત્યુપકાર પણ કરશે, એમ સમજી આહારાદિ લાવી આપવાં, વગેરે ભક્તિમાં ઉદ્યમ કરવો, વારિતનિમિત્તવરVi=“આ ગુરુએ મને શ્રુતજ્ઞાન આપ્યું વગેરે તેઓના ઉપકારોને નિમિત્ત બનાવીને તેનો બદલો વાળવાના ઉદ્દેશથી) તેઓની સેવા-ભક્તિ વગેરે વિનયમાં વિશેષ પ્રવૃત્તિ કરવી, સુબ્રા વેષV=તેઓ જ્યારે ગ્લાન હોય, ત્યારે ઔષધ વગેરે મેળવી આપવું, અર્થાત્ બીમારી વગેરેમાં સ્વયં અથવા પોતાના આશ્રિતાદિ-શિષ્યાદિ દ્વારા ભક્તિ કરવી, રેશનાનિંદેશ, કાળ વગેરેને ઓળખવા, તે તે કાળે તે તે ક્ષેત્રમાં તેઓની જરૂરિયાતોને સમજીને તે પ્રમાણે કરવી, અને સર્વાર્થધ્વનુમતિ=સર્વ અર્થોમાં અનુમતિ એટલે સર્વ વિષયમાં તેઓની ઇચ્છાને જોઈને તે પ્રમાણે) અનુકૂળ પ્રવૃત્તિ કરવી, એ સંક્ષેપમાં ઉપચારવિનય કહ્યો.” બાવનપ્રકારેવિનય–અથવા આ રીતે બાવન પ્રકારે પણ વિનય કહ્યો છે– तित्थयरसिद्धकुलगण-संघकिरिअर या) धम्मनाणनाणीणं । आयरिअ थेरुवा ओ )ज्झाय-गणीणं तेरसपयाई(णि) ॥ ३२५॥ अणसायणा य भत्ती, बहुमाणो तह य वण्णसंजलणा । तित्थयराई तेरस, चउग्गुणा होति बावन्ना ॥ ३२६ ॥ (રાવૈનિ. ૦૧) ભાવાર્થ “૧. તીર્થકર, ૨. સિદ્ધ, ૩. નાગેન્દ્ર વગેરે કુલ, ૪. કોટિક વગેરે ગણ, ૫. ચતુર્વિધ સંઘ, ૬. અસ્તિત્વ વગેરે ક્રિયા, ૭. શ્રુતધર્મ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૯૩ ચારિત્રધર્મ, ૮. મતિ આદિ પાંચ જ્ઞાન, ૯. જ્ઞાનીઓ, ૧૦. 'પાંચ પ્રકારના આચાર્યો, ૧૧. ત્રણ પ્રકારના સ્થવિરો, ૧૨. ઉપાધ્યાય અને ૧૩. ગણના અધિપતિ ગણધરો, તે પ્રત્યેકનો (૩૨૫), ૧. હલકાઇ વગેરે આશાતના નહિ કરવી, ૨. બાહ્ય સેવારૂપ ભક્તિ કરવી, ૩. અંતરમાં પ્રીતિરૂપ બહુમાન કરવું અને ૪. તેઓના ગુણ, ઉપકાર વગેરેની પ્રશંસા કરવી, એમ ચાર પ્રકારે તેરનો વિનય કરવાથી બાવન પ્રકારો થાય. (૩૨૬)” એ વિનય કહ્યો. ૩. વેયાવચ્ચ દશ પ્રકારે વેયાવચ્ચ ચરણસિત્તરીમાં કહી તે પ્રમાણે સમજવી. ૪. સ્વાધ્યાય— સુ+આ+અધ્યાય=સ્વાધ્યાય. તેમાં એક સુ=સારી રીતે આ=કાળવેળાને છોડીને (કાળ, વિનયાદિ જ્ઞાનાચારોપૂર્વક) અથવા પોરિસીની મર્યાદાથી, અધ્યાય=ભણવું, તેને સ્વાધ્યાય કહેવાય. તેના વાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા, એમ પાંચ ભેદો છે. તેમાં ૧. વાચના— શિષ્યને ભણાવવું, ૨. પૃચ્છના— ભણેલામાં શંકિત વગેરે હોય તે પૂછવું, ૩. પરિવર્તના— ભણેલું ભૂલી ન જવાય તે માટે ‘ઘોષ’ વગેરે ઉચ્ચારની શુદ્ધિથી વિવિધપૂર્વક ભણવું (વારંવાર પાઠ કરવો), ૪. અનુપ્રેક્ષા— ભૂલી ન જવાય માટે અર્થનું વારંવાર ચિંતન કરવું અને ૫. ધર્મકથા— ભણેલું એ રીતે વારંવાર અભ્યસ્ત (પરિચિત) થયા પછી ધર્મનું કથન કરવું (અન્યને ભણાવવું-સમજાવવું), એમ સ્વાધ્યાય પાંચ પ્રકારે છે. ૫. ધ્યાન— આ જ ગ્રંથમાં ધ્યાન અધિકાર જુઓ. ૬. ઉત્સર્ગ તજવાયોગ્ય (નિરુપયોગી) વસ્તુનો ત્યાગ કરવો. તે ઉત્સર્ગ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનો છે. તેમાં વધારાનીનિરુપયોગી ઉપધિ અને અશુદ્ધ આહાર વગેરે બાહ્ય વસ્તુનો ત્યાગ કરવો તે બાહ્ય ઉત્સર્ગ અને કષાયો (વગેરે દોષો)નો તથા મૃત્યુકાળે શરીરનો ત્યાગ કરવો તે અત્યંતર ઉત્સર્ગ સમજવો. આ ઉત્સર્ગને દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં ગણ્યો છે તે અતિચારની શુદ્ધિ માટે અને અહીં તપમાં કહ્યો તે સામાન્ય નિર્જરા માટે સમજવો. અર્થાત્ પુનરુક્તતા નહિ સમજવી. . પાંચ પ્રકારના આચાર્ય માટે જુઓ ૧૦ પ્રકારની વેયાવચ્ચ. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સંબોધ પ્રકરણ આ છ પ્રકારનો તપ લોકમાં તપ તરીકે પ્રગટ નથી. અન્યદર્શનીઓ એને ભાવથી કરતા નથી, મોક્ષની પ્રાપ્તિમાં તે અંતરંગ કારણભૂત છે અને અત્યંતર કને તપાવે છે, એ કારણોથી એને “અભ્યતર' તપ કહેવાય છે. એ તપાચાર કહ્યો. ૫. વીર્યાચાર– એના ત્રણ પ્રકારો છે. મન, વચન અને કાયા દ્વારા પ્રાપ્ત સામર્થ્યને અનુસારે (અન્યૂનાધિક) ધર્મકાર્યો કરવાથી ત્રણ પ્રકારે વીર્યાચારનું પાલન થાય છે. એ પ્રમાણે (પાલન કરવા માટે) પાંચ આચારો કહ્યા. ૫ માંડલીના (ગ્રાસેષણાના) દોષો પ્રારૈષણાદોષો–૧. સંયોજના, ૨. પ્રમાણાધિw, ૩. અંગાર, ૪. ધૂમ અને ૫. કારણાભાવ, એ પાંચ છે. તેમાં પહેલી સંયોજનાના ૧. ઉપકરણવિષયા અને ૨. ભક્તપાનવિષયા, એમ બે અને તે બંનેના પણ બાહ્ય-અત્યંતર એમ બે ભેદો છે. તેમાં– ૧. સંયોજનારસ વગેરેના) લોભથી રોટલી વગેરેમાં ખાંડ-ઘી' વગેરે બીજાં દ્રવ્યો મેળવવાં, તે ભક્તપાનવિષયા સંયોજના કહેવાય. તે જો ઉપાશ્રયની બહાર મેળવે, તો બાહ્ય અને જો અંદર આવીને મેળવે, તો અત્યંતર સંયોજના થાય. સાધુએ તે નહિ કરવી. (ઉપકરણ સંયોજનામાં પણ કોઈ સ્થળેથી જો સુંદર ચોલપટ્ટો વગેરે મળે, તેને અનુરૂપ બીજેથી કોમળ-સુંવાળો કપડો વગેરે મેળવીને ઉપાશ્રયની બહાર પહેરે તો બાહ્ય અને જો ઉપાશ્રયમાં પહેરે તો અત્યંતર સમજવી.) ૨. પ્રમાણાધિજ્ય – ધીરજ, શરીરબળ અને સંયમનાં અનુષ્ઠાનોમાં ન્યૂનતા ન થાય તેટલો આહાર પ્રમાણભૂત કહેવાય. અધિક આહારથી તો વમન, મરણ કે રોગો પણ થાય, માટે આહાર પ્રમાણથી વધારે લેવો તે દોષ છે. ૩. અંગાર– સ્વાદિષ્ટ અન્નની કે તેના દાતારની પ્રશંસા કરતો જો વાપરે, તો સાધુને રાગરૂપી અગ્નિથી સંયમરૂપ કાઇના અંગાર થાય, માટે તેવો અંગારદોષ નહિ સેવવો. ૪. ધૂમ- અનિષ્ટ અન્ન કે તેના દાતારની નિંદા કરતો જો વાપરે, તો સાધુ દ્વેષરૂપ અગ્નિથી ચારિત્રરૂપી ઇંધનને બાળતો ચારિત્રને ધૂમાડાથી મલિન-કાળું કરે, માટે ધૂમદોષ પણ નહિ સેવવો. ૫. કારણાભાવ-નીચે For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૯૫ કહીશું તે છ કારણો વિના ભોજન કરનારને કારણાભાવ દોષ લાગે છે, માટે વિના કારણે ભોજન ન કરવું. ભોજનનાં કારણો–૧. સુધાની વેદના સહન ન થાય, ૨. આહાર વિના અશક્ત (ભૂખ્યા) શરીરે વેયાવચ્ચાદિ કરી ન શકાય, ૩. નેત્રનું તેજ ઓછું થતાં ઈર્યાસમિતિના પાલનમાં અશુદ્ધિ થાય, ૪. પ્રતિલેખનાપ્રમાર્જના વગેરે સંયમનું પાલન ન થઈ શકે, ૫. સુધાની પીડા વધી જવાથી મરણનો સંભવ થાય અને ૬. આર્ત-રૌદ્રધ્યાનથી બચીને ધર્મધ્યાનમાં સ્થિર ન થવાય, એ કારણે તો ભોજન કરવું. એ ભોજન કરવાનાં કારણો છ છે. કહ્યું છે કે वेअणवेयावच्चे, इरिअट्ठाए अ संजमट्ठाए । तह पाणवत्तिआए, छटुं पुण धम्मचिंताए ॥ (સોનિયuિ-૧૮૦) ભાવાર્થ– “ક્ષુધાની વેદના સહન ન થવાથી, વેયાવચ્ચ માટે, ઇરિયાસમિતિના પાલન માટે, પ્રમાર્જના-પડિલેહણાદિ સંયમ માટે, પ્રાણ ટકાવવા માટે અને ધર્મધ્યાનના ચિંતન માટે, એમ છ કારણો મુનિને આહાર-પાણી લેવાનાં છે. ૬ દ્રવ્યો. ૧. ધર્માસ્તિકાય, ૨. અધમસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. જીવાસ્તિકાય, ૫. પુદ્ગલાસ્તિકાય અને ૬. કાળ એમ છ દ્રવ્યો છે. ૧. સ્વભાવથી ગતિમાં પ્રવૃત્ત થયેલા જીવો અને પુદ્ગલોને માછલાઓને જળની જેમ જે ઉપખંભ કરનારો છે, તે ધર્માસ્તિકાય છે. તે લોકાકાશવ્યાપી છે. ૨. મુસાફરોને વૃક્ષની છાયાની જેમ જીવપુગલોને સ્થિતિમાં જે ઉપખંભ આપનારો છે તે અધમસ્તિકાય છે. તે લોકાકાશવ્યાપી છે. ૩. ગતિ-સ્થિતિમાં પ્રવૃત્ત થયેલા જીવ-પુગલોને જે અવકાશ આપવાથી અવગાહના ધર્મવાળો છે તે આકાશાસ્તિકાય છે. તે લોકાલોકવ્યાપી છે. ૪. ચેતના લક્ષણવાળો, કર્મોનો કર્તા અને ભોક્તા, જીવન ધર્મવાળો જીવાસ્તિકાય છે. તે દેહવ્યાપી છે. ૫. પૃથ્વીપર્વત-વાદળ વગેરે સમસ્ત વસ્તુઓનું જે પરિણામી કારણ છે, પૂરણ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સંબોધ પ્રકરણ ગલન ધર્મવાળો છે, તે પુદ્ગલાસ્તિકાય છે. ૬. વર્તના લક્ષણવાળો, અભિનવ પૌદ્ગલિક વસ્તુઓને જીર્ણ કરનારો, સમયક્ષેત્ર (અઢી દ્વિીપ)ની અંદર રહેલો કાળ છે. આ છ દ્રવ્યમાંથી પુગલ દ્રવ્યને છોડીને બાકીનાં બધાંય દ્રવ્યો અરૂપી છે. પુદ્ગલદ્રવ્યરૂપી છે તથા જીવ દ્રવ્યને છોડીને બાકીનાં બધાંય દ્રવ્યો અચેતન છે. જીવ ચેતન છે. છ કાચની વિરાધનાનો ત્યાગ પડિલેહણ કરતાં પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ કાયની વિરાધનાનો ત્યાગ કરવો વિરાધના ન થાય તે રીતે પડિલેહણા કરવી. જો પડિલેહણા કરતાં કરતાં પરસ્પર વાર્તાલાપ કરે, દેશ વગેરેની વિકથા કરે, પચ્ચકખાણ આપે, સ્વયે વાચના લે કે બીજાને વાચના આપે, તો પડિલેહણામાં પ્રમાદી એવો તે છે કાય જીવોનો વિરાધક થાય. છેદસૂત્ર ૧. નિશીથ, ૨. મહાનિશીથ, ૩. દશાશ્રુતસ્કંધ, ૪. બૃહત્કલ્પ, પ. વ્યવહાર અને ૬. પંચકલ્પભાષ્ય એ છ સૂત્રો છેદસૂત્રો છે. ૬ વેશ્યા જુઓ ૮ વેશ્યા અધિકાર. ૬ વચન ૧૬ વચનોમાં પ્રત્યક્ષ વગેરે છ વચનો. ૧૬ વચનોનું વર્ણન પરિશિષ્ટમાં ૧૬ અંકના પદાર્થોના વર્ણનમાં કર્યું છે. ૬ અપ્રશસ્ત ભાષાઓ (ભાષાના દોષો) ૧. હીલિતા- અસૂયાથી અવજ્ઞા (અનાદરપૂર્વક) હે ગણિ ! હે વાચક! વગેરે બોલવું. ૨. ખ્રિસિતા- નિંદાપૂર્વક (બીજાના અયોગ્ય વર્તનને પ્રગટ કરવાપૂર્વક) બોલવું. ૩. પરુષ– (હે દુખ ! વગેરે) ગાળ દેવાપૂર્વક કઠોર વચન બોલવું. ૪. અલકા- (દિવસે કેમ ઊંઘો છો? For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૯૭ વગેરે શિખામણ આપતા ગુદિને “નથી ઊંઘતો એમ) અસત્ય બોલવું. ૫. ગાર્યસ્થી- ગૃહસ્થની જેમ “પિતા, પુત્ર, કાકા, ભાણેજ’ વગેરે બોલવું. ૬. ઉપશમિતકલહપ્રવર્તની શાંત થયેલા કલહ વગેરે પુનઃ શરૂ થાય તેવું બોલવું. ક અકથ્થષક ૧. અકલ્ચ, ૨. ગૃહસ્થભાજન, ૩. પત્યેક (=પલંગ), ૪. નિષદ્યા ( ગૃહસ્થની પથારી), ૫. સ્નાન, ૬. શરીરશોભા. આછ અકલ્પષક છે. 9 આવશ્યક ૧. સામાયિક- સામાયિક શબ્દનો અર્થ આ પ્રમાણે છે– (સમરી ગા=સમય, સમાય ઇવ સામાયિ =) સમ એટલે સમતા. તેનો આય લાભ તે સામાયિક. અથવા (સમાય પ્રયોગનમણૂક) સમતાના લાભ માટે જે ક્રિયા કરાય તેને પણ સામાયિક કહેવાય. ટૂંકમાં સામાયિક એટલે સમતા. હર્ષ-શોક, રાગ-દ્વેષ, હાસ્ય-રુદન વગેરે વિકારો વિષમતા છે. હર્ષ આદિને આધીન ન બનવું તે સમતા છે. અનુકૂળતાપ્રતિકૂળતા, સફળતા-નિષ્ફળતા, પ્રશંસા-નિંદા, સંપત્તિ-વિપત્તિ, લાભહાનિ, જય-પરાજય, માન-અપમાન, ઉત્કર્ષ-અપકર્ષ, જશ-અપજશ, સુખ-દુઃખ આ બધા પ્રસંગોમાં રાગ-દ્વેષ કે હર્ષ-શોકને આધીન ન બનતાં સમભાવમાં રહેવું એ સમતા. . જેવી રીતે આકાશ સર્વ વસ્તુઓનો આધાર છે, તે રીતે સામાયિક સર્વગુણોનો આધાર છે. કારણ કે સામાયિકથી રહિત જીવો ચારિત્ર વગેરે ગુણોથી યુક્ત બની શકતા નથી. આથી જ ભગવાને સામાયિકને જ શારીરિક અને માનસિક સર્વ દુઃખોથી રહિત એવા મોક્ષનો અનુપમ ઉપાય કહેલ છે, અર્થાત્ સમતા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ કેવું આશ્ચર્ય! સમતાથી અલંકૃત મુનિ જે ગુણો મેળવે છે તે ગુણો શાન, ધ્યાન, તપ, શીલ અને સમ્યકત્વથી સહિત પણ સાધુ સમતા વિના મેળવી શકતો નથી. આથી આપણે ધર્મમાં અને જીવનમાં સમતા લાવવા સમતાનો અભ્યાસ કરવો જોઇએ. (જ્ઞાનસાર-૬-૫) For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૯૮. પ્રશ્ન– કયા સૂત્રથી સામાયિક આવશ્યક કરવામાં આવે છે ? ઉત્તર– ‘નવકાર’ અને ‘કરેમિ ભંતે’ સૂત્રથી સામાયિક આવશ્યક કરવામાં આવે છે. ૨. ચતુર્વિશતિસ્તવ– ચતુર્વિંશતિસ્તવમાં ચતુર્વિંશતિ અને સ્તવ એ બે શબ્દો છે. તેમાં ચતુર્વિંશતિ એટલે ચોવીસ તીર્થંકરો. સ્તવ એટલે સ્તુતિ. ચતુર્વિંશતિસ્તવ એટલે ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરવી. તીર્થંકરોની ભાવપૂર્વક કરેલી સ્તુતિથી અનેક ભવોનાં પાપોનો નાશ થાય છે. જેમ જગત ઉ૫૨ ઘેરાયેલ રાત્રિનો ભ્રમર સમાન કાળો અંધકાર સૂર્યના કિરણોથી જલદી સંપૂર્ણ નાશ પામે છે, તેમ હે પ્રભુ ! જીવોના અનેક ભવોમાં બંધાયેલાં પાપો આપના સ્તવનથી ક્ષણવારમાં નાશ પામે છે. પ્રશ્ન– છ આવશ્યકમાં ચતુર્વિંશતિસ્તવ (ભગવાનની સ્તુતિ) કેવી રીતે કરવામાં આવે છે ? ઉત્તર– છ આવશ્યકમાં ચતુર્વિંશતિસ્તવ (લોગસ્સ) સૂત્ર બોલવામાં આવે છે. એ સૂત્રમાં ચોવીસ ભગવાનના નામકીર્તન પૂર્વક ગુણોની સ્તુતિ કરવામાં આવી છે. આથી જ તે સૂત્રનું ચતુર્વિંશતિસ્તવ એવું સાર્થક નામ છે. કાયોત્સર્ગમાં ચતુર્વિંશતિસ્તવ સૂત્રને મનમાં ચિંતવીને અને કાયોત્સર્ગ સિવાય પ્રગટ બોલીને ચતુર્વિંશતિસ્તવ આવશ્યક કરવામાં આવે છે. જેમ ઉનાળામાં અત્યંત તાપથી તપેલા મુસાફરોને પદ્મસરોવર તો ખુશ કરે છે=ઠંડક આપે છે, કિંતુ એ સરોવરનો ઠંડો પવન પણ ખુશ કરે છે=ઠંડક આપે છે. તેવી રીતે હે પ્રભુ ! આપના અચિંત્ય મહિમાવાળા સ્તવનની વાત દૂર રહી, આપના નામનું કીર્તન પણ લોકોનું સંસારથી રક્ષણ કરે છે. ૩ વંદન– વંદનીય આચાર્ય વગેરેને વંદન કરવું તે વંદન આવશ્યક છે. વંદન કરવું એટલે નમવું. પ્રશ્ન— છ આવશ્યકમાં વંદન કેવી રીતે કરવામાં આવે છે ? ઉત્તર છ આવશ્યકમાં સુગુરુ વંદન સૂત્ર (વાંદણા) બોલીને વંદન કરવામાં આવે છે. કુલ ચાર વખત વંદન થાય છે. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૯૯ ૪ પ્રતિક્રમણ– પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. શુભભાવમાંથી અશુભ ભાવમાં ગયેલો આત્મા ફરી શુભભાવમાં પાછો ફરે તે પ્રતિક્રમણ. આ વિષે કહ્યું છે કે— स्वस्थानाद् यत् परस्थानं, प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥ १ ॥ પોતાના સ્થાનથી (=શુભભાવથી) પ્રમાદના કારણે પરસ્થાનમાં (=અશુભ ભાવમાં) ગયેલો આત્મા ફરી પોતાના સ્થાનમાં (=શુભ ભાવમાં) પાછો ફરે તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. પ્રશ્ન— થોડાં પાપો કર્યા હોય તો પ્રતિક્રમણ આદિથી પાપોનો ક્ષય થઇ શકે. પણ ઘણાં પાપો કર્યા હોય તો પ્રતિક્રમણ આદિથી ક્ષય થઇ શકે ? ઉત્તર- હા. ગમે તેટલાં ઘણાં પાપો કર્યા હોય તો પણ જો હૃદયના પશ્ચાત્તાપપૂર્વક પ્રતિક્રમણ ક૨વામાં આવે તો એ બધા પાપોનો નાશ થઇ જાય. આ વિષે ‘વંદિત્તુ’ સૂત્રમાં કહ્યું છે કે— आवस्सएण एएण, सावओ जईवि बहुरओ होइ । दुक्खाणमंतकिरियं, काही अचिरेण कालेण ॥ ४१ ॥ શ્રાવક ઘણાં પાપકર્મોવાળો હોય, અર્થાત્ ઘણાં પાપકર્મો કરતો હોય તો પણ પ્રતિક્રમણ કરવાથી અલ્પકાળમાં જ દુઃખોનો વિનાશ કરશે. આનાથી એ નક્કી થયું કે રોજ ઘણાં પાપો કરનાર જીવ પણ જો રોજ ભાવપૂર્વક હૃદયના પશ્ચાત્તાપ સાથે પ્રતિક્રમણ કરે તો તેના રોજનાં પાપોનો નાશ થઇ જાય. પ્રશ્ન— કયા સૂત્રો બોલીને પ્રતિક્રમણ આવશ્યક કરવામાં આવે છે ? ઉત્તર— ઇરિયાવહિયા, સવ્વસવિ, ઇચ્છામિઠામિ, સાત લાખ, અઢાર પાપસ્થાનક અને વંદિત્તુ સૂત્ર બોલીને પ્રતિક્રમણ આવશ્યક કરવામાં આવે છે. ૫ કાયોત્સર્ગ કાયોત્સર્ગમાં કાયા અને ઉત્સર્ગ એમ બે શબ્દો છે. ઉત્સર્ગ એટલે ત્યાગ. કાયાનો ત્યાગ તે કાયોત્સર્ગ. આ કાયોત્સર્ગ શબ્દનો માત્ર શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે—કાયાને જરા પણ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સંબોધ પ્રકરણ હલાવ્યા વિના કોઈપણ એક સ્થળે સ્થિર રાખીને મૌનપૂર્વક મનમાં શુભ ધ્યાન ધરવું એ કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગથી શરીરની મમતા ઘટવા સાથે કર્મનિર્જરા પણ ઘણી થાય છે. આ વિષે કહ્યું છે કે काउस्सग्गे सुट्ठिअस्स भज्जंति अंगमंगाई। इय भिदंति सुविहिआ, अट्टविहं कम्मसंघायं ॥ १ ॥ કાયોત્સર્ગમાં વિધિપૂર્વક ઊભા રહેલાના શારીરિક અંગો અને ઉપાંગો જેમ જેમ ભાંગે દુઃખે તેમ તેમ સુવિહિત આત્માઓ (ચિત્તનો નિરોધ કરીને) આઠ પ્રકારના કર્મસમૂહનો નાશ કરે છે. પ્રશ્ન-છ આવશ્યકમાં કાયોત્સર્ગઆવશ્યકની આરાધના ક્યારે થાય છે? ઉત્તર– જ્યારે જ્યારે કાયોત્સર્ગ હોય ત્યારે ત્યારે કાયોત્સર્ગ આવશ્યકની આરાધના થાય છે. પ્રશ્ન- કયા સૂત્રો બોલીને કાયોત્સર્ગ આવશ્યક કરવામાં આવે છે? ઉત્તર– ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, તસ્ય ઉત્તરી, અન્નત્ય, અરિહંતચેઇયાણ, વેયાવચ્ચગરાણ ઇત્યાદિ સૂત્રો બોલીને કાયોત્સર્ગ આવશ્યક કરવામાં આવે છે. પ્રત્યાખ્યાન-આત્માનું અહિત કરે તેવી વસ્તુનો કેતેવા કાર્યનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી તે પ્રત્યાખ્યાન. પ્રસ્તુતમાં તપ કરવાની (આહારના ત્યાગની) અમુક મર્યાદામાં પ્રતિજ્ઞા લેવી તે પ્રત્યાખ્યાન. નવકારશીથી માંડી ઉપવાસ સુધીમાં તપના અનેક પ્રકારો છે. તેમાથી પોતાની શક્તિસંયોગો પ્રમાણે કોઈ પણ પ્રકારનો તપ અવશ્ય કરવો જોઇએ. ૭ સુખસ્થાનો સંતોષ, ઇંદ્રિયજય, પ્રસન્નચિત્ત, દયા, સત્ય, શૌચ અને દુર્જનનો ત્યાગ એ સાત સુખસ્થાનો છે. (ગુરુગુણષત્રિશત્પત્રિશિકાકુલક) ૯ ભય જુઓ ૧૦ સંજ્ઞામાં ભયસંજ્ઞા. ગol For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨o૧ શોવિગુણો આનું વર્ણન આ જ ગ્રંથમાં આલોચના અધિકારમાં આપ્યું છે. ૦ સમસમકના ૦ ગુણો શ્રી આચારાંગસૂત્રની બીજી ચૂલિકાના સસસસક નામના સાત અધ્યયનોમાં ૭ ગુણો જણાવ્યા છે. તે સંક્ષેપથી આ પ્રમાણે છે– ૧. સ્થાનક્રિયા-કાયોત્સર્ગ આદિનું સ્થાન જોવાનું કહ્યું છે. ૨.નિષઘાક્રિયાસ્વાધ્યાયને યોગ્ય સ્થાનનું વર્ણન છે. ૩. વ્યુત્સર્ગક્રિયા- મલ-મૂત્ર આદિના ત્યાગનું વર્ણન છે. ૪. શબ્દક્રિયા- સંભળાતા શબ્દોમાં રાગદ્વેષનો ત્યાગ કરવાનું કહ્યું છે. પ. રૂપક્રિયા– જોવામાં આવેલા રૂપોમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવાનું કહ્યું છે. ૬.પરક્રિયા-પગ ધોવા આદિની ક્રિયા બીજા પાસે નહીં કરાવવાનો ઉપદેશ છે. ૭. અન્યોન્યક્રિયા–એકબીજાની પાસે પગ ધોવડાવવા આદિ ક્રિયા નહીં કરાવવાનો ઉપદેશ છે. ૦ પિડેષણા. ૧. અસંસૃષ્ટા, ૨. સંસૃષ્ટા, ૩. ઉદ્ધતા, ૪.અલ્પલેપા, ૫. ઉદ્ગીતા (અવગૃહીતા), ૬. પ્રગૃહીતા અને૭. ઉક્ઝિતધર્મા, એમ સાત એષણાઓ છે.” તેમાં પછી પછીની એષણા વિશેષ શુદ્ધ હોવાથી એ ક્રમ છે. ઉપર કહી તે પિંડની એટલે આહારાદિ લેવાની એષણાઓ લેવાના પ્રકારો) સાત છે. તેમાં ૧. અસંસૃષ્ટ– ગૃહસ્થના જે હાથ અને પાત્રથી વહોરે, તે ખરડાયેલું ન હોય તે અને વહોરવાની વસ્તુ સંપૂર્ણ (ગૃહસ્થનું પાત્ર ખાલી થાય તેમ) વહોરે કે ઓછી વહોરે, તે અસંસૃષ્ટા ભિક્ષા કહી છે. એમાં સંપૂર્ણ (બધું) દ્રવ્ય વહોરવાથી પશ્ચાતકર્મનો (વહોરાવ્યા પછી હાથ-પાત્ર ધોવાનો) સંભવ છતાં, ગચ્છમાં બાળ-વૃદ્ધ-અસહિષ્ણુબીમાર વગેરે સાધુઓ માટે (કારણે લેવી પડે તેમ) હોવાથી ગચ્છવાસી સાધુઓને તેનો નિષેધ નથી, માટે જ સૂત્રમાં તેનો વિચાર કર્યો નથી. ૨. સંસૃષ્ટા– ખરડાયેલાં હાથ અને પાત્રથી ભિક્ષા લેવાય છે. એમાં સંસૃષ્ટ કે અસંસૃષ્ટ હાથ અને પાત્ર તથા વસ્તુ સંપૂર્ણ કે અસંપૂર્ણ વહોરવાને યોગે આઠ ભાંગા થાય છે. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ - સંબોધ પ્રકરણ ૧.સંસૃષ્ટહાથ સંસૃષ્ટપાત્ર સાવશેષદ્રવ્ય. ૨.સંસૃષ્ટહાથ સંસૃષ્ટપાત્ર નિરવશેષદ્રવ્ય. ૩.સંસૃષ્ટહાથ અસંતૃષ્ટપાત્ર સાવશેષદ્રવ્ય. ૪.સંસૃષ્ટહાથ અસંતૃષ્ટપાત્ર નિરવશેષદ્રવ્ય. ૫.અસંસૃષ્ટહાથ સંસૃષ્ટપાત્ર સાવશેષદ્રવ્ય. ૬. અસંસૃષ્ટહાથ સંસૃષ્ટપાત્ર નિરવશેષદ્રવ્ય. ૭.અસંસૃષ્ટહાથ અસંસૃષ્ટપાત્ર સાવશેષદ્રવ્ય. ૮.અસંસૃષ્ટહાથ અસંતૃષ્ટપાત્ર નિરવશેષદ્રવ્ય. તેમાંનો પહેલો ભાગો, કે જેમાં સંસ્કૃષ્ટ હાથ, સંસૃષ્ટ પાત્ર અને સાવશેષદ્રવ્ય કહેલું છે, તે ગચ્છથી નિરપેક્ષ (જિનકલ્પિક, પરિહારવિશુદ્ધિક વગેરે) સાધુઓને ન કલ્પ, ગચ્છવાસીઓને તો આહારની દુર્લભતાથી સૂત્ર-અર્થને ભણવા વગેરેમાં હાનિ થાય, ઈત્યાદિ કારણે શેષ ભાંગાઓવાળી પણ કહ્યું. ૩. ઉદ્ધતા– ગૃહસ્થ પોતાના પ્રયોજને મૂળ ભાજનમાંથી બીજા ભાજનમાં કાઢેલો પિંડ ઉદ્ધત કહેવાય અને તેને લેનાર સાધુની ભિક્ષાને “ઉદ્ધતા કહેવાય. ૪. અલ્પલેપા- એમાં અલ્પ' શબ્દ અભાવવાચક હોવાથી જેનાથી પાત્રાદિને લેપ (ખરડો ન લાગે, તેવા નિરસ વાલ, ચણા વગેરે પદાર્થો લેવા તે ભિક્ષાને, અથવા જેમાં “પશ્ચાતકર્મ વગેરે આરંભજન્ય લેપ એટલે કર્મોનો બંધ અલ્પ હોય તે ભિક્ષાને “અલ્પલેપા’ સમજવી. આચારાંગમાં (દ્વિતીય શ્રુતસ્કંધની પહેલી ચૂલાના સૂત્ર ૬ર) કહ્યું છે કે– િહતુ વિહિયંતિ મળે પળવનાઅર્થાત નિશે એવો પિંડગ્રહણ કરવામાં અલ્પ માત્ર પશ્ચાત્ કર્મ અને અલ્પ માત્ર પર્યાયજાત હોય છે. આ પિંડને શ્રી આચારાંગ સૂત્રમાં પોંખ વગેરે જણાવેલો છે અને “અલ્પ પર્યાયજાત' એટલે ફોતરાં વગેરે જેમાંથી તજી દેવા યોગ્ય અંશ અલ્પ હોય તેવો પદાર્થ, એમ અર્થ કરેલો છે. (તાત્પર્ય કે–જે વસ્તુથી પાત્રને ખરડ ન લાગે કે અલ્પ લાગે, તેથી તેને સાફ કરવામાં ખાસ પાણીનો ઉપયોગ ન કરવો પડે તેવા વાલ, ચણા, સેકેલો અચિત્ત પોંખ કે ફોતરા વગેરે નિરુપયોગી અંશ જેમાં અલ્પ માત્ર હોય તેવી વસ્તુને લેવી, તે · For Personal & Private Use Only For Pers Page #214 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૦૩ ભિક્ષાને “અલ્પલેપા' કહેવાય) ૫. અવગૃહીતા- ભોજન વખતે થાળી, વાટકી, વાટકા વગેરેમાં કાઢીને ભોજન કરનારને આપેલો હોય, તે પિંડ વહોરનાર સાધુની ભિક્ષાને “અવગૃહીતા' કહી છે. ૬. પ્રગૃહીતા- ભોજન વખતે જમવા બેઠેલાને પીરસવા માટે પીરસનારે મૂળ ભોજનમાંથી ચમચા વગેરેમાં લઈ ધર્યું હોય-તે ભોજન કરનારો ભોજનાર્થે ન લેતાં સાધુને વહોરાવરાવે, અથવા જમનારે પોતે ખાવા માટે ભોજનના વાસણ (થાળ)માંથી પોતાના હાથમાં લીધું હોય તે સ્વયં વહોરાવે, તો તેવું અશનાદિ લેનારા સાધુની ભિક્ષાને પ્રગૃહીતા કહેવાય છે. ૭. ઉક્ઝિતધર્મા– ગૃહસ્થને નિરુપયોગી તજી દેવા યોગ્ય હોય, તેવા પિંડને લેનાર સાધુની ભિક્ષાને “ઉક્ઝિતધમ કહેવાય. ભિક્ષાના આ સાતેય પ્રકારોમાં “સંસૃષ્ટ-અસંતૃષ્ટ પાત્ર-હાથ અને સાવશેષ-નિરવશેષ દ્રવ્યના યોગે થતી અષ્ટભંગી' સમજવી. માત્ર ચોથી ભિક્ષા અલેપા(અલ્પલેપા)માં ખરડાવાનું નહિ હોવાથી તેમ (અષ્ટભંગી ન ઘટે, એ) ભિન્નતા સમજવી. ૭ પાનૈષણા સાત પાનૈષણાઓ પણ પિંડેષણાની તુલ્ય જ સમજવી. માત્ર ચોથીમાં એ ભેદ છે કે–કાંજીનું પાણી, ઓસામણ, ગરમ (ઉકાળેલું) પાણી, ચોખાનું ધોવણ વગેરે પાણી, અપકૃત અને બાકીનાં શેરડીનો રસ, દ્રાક્ષનું પાણી, આમલીનું પાણી વગેરે લેપકૃત સમજવાં. કહ્યું પણ છે કેपाणेसणावि एवं, नवरि चउत्थीइ होइ नाणत्तं । લોવીરાણા મારું, નમસ્તેવા સમરિ (યુ) છે ? (અવસાવ ૭૪૪) ભાવાર્થ– “એ જ રીતે પારૈષણા પણ અસંતૃષ્ટાદિ સાત પ્રકારે સમજવી. માત્ર ચોથી અલ્પલપામાં ભેદ છે, કારણ કે કાંજી-ઓસામણ વગેરે અલેપકૃત છે એમ શાસ્ત્રમાં કહેલું છે. શેરડીનો રસ વગેરે બાકીનાં પાણી લેપકૃત છે. તેને વાપરવાથી સાધુને કર્મનો લેપ (બંધ) થાય.” ઉપર્યુક્ત પાણી પૈકીનું જો કોઇ પાણી ન મળે, તો વદિ બદલાઈ જવાથી અચિત્ત થયેલું પાણી પણ લઈ શકાય. કહ્યું છે કે For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સંબોધ પ્રકરણ गिहिज्ज आरनालं, अहवा (अंबिल) धोवण तिदंडउक्कलिअं। वनंतराइपत्तं, फासुअसलिलंपि तयभावे ॥ २२४ ॥ (ત્તિનિર) ભાવાર્થ- સાધુએ કાંજી અથવા આમલીનું પાણી, ધોવણનું પાણી અને ત્રણ ઉકાળાથી ઉકાળેલું અચિત્ત પાણી લેવું અને એના અભાવે વર્ણ ગંધાદિ બદલાઈ ગયા હોય તેવું પણ અચિત્ત પાણી લેવું. નયો નયના નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એમ સાત પ્રકાર છે. ૧. નૈગમનય- આ નયની અનેક દૃષ્ટિઓ છે. ગમ એટલે. દષ્ટિ જ્ઞાન. જેની અનેક દષ્ટિઓ છે તે નૈગમ, વ્યવહારમાં થતી લોકરૂઢિ આ નૈગમનયની દૃષ્ટિથી છે. આ નયના મુખ્ય ત્રણ ભેદો છે– (૧) સંકલ્પ, (૨) અંશ અને (૩) ઉપચાર. (૧) સંકલ્પ- સંકલ્પને સિદ્ધ કરવા જે કોઈ અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને પણ સંકલ્પની જ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમકે રમણલાલે મુંબઈ જવાનો સંકલ્પ નિર્ણય કર્યો. આથી તે પોતાને જરૂરી કપડાં આદિ સામગ્રી પોતાની પેટીમાં ભરવા લાગ્યો. આ વખતે તેનો મિત્ર ચંપકલાલ ત્યાં આવ્યો. તેણે રમણલાલને ક્યાંક જવા માટેની તૈયારી કરતો જોઈ પૂછુયું–‘તમે ક્યાં જાવ છો?” રમણલાલે કહ્યું, “હું મુંબઈ જાઉં છું. અહીં મુંબઈ જવાની ક્રિયા તો હજી હવે થવાની છે. હમણાં તો માત્ર તેની તૈયારી થઈ રહી છે. છતાં મિત્ર વર્તમાનકાળનો ગમનક્રિયાનો પ્રશ્ન કર્યો અને રમણલાલે જવાબ પણ વર્તમાનકાળમાં આપ્યો. વર્તમાનકાળમાં મુંબઈ તરફ ગમન ન હોવા છતાં વર્તમાનકાળનો પ્રશ્ન અને જવાબ સંકલ્પરૂપ નૈગમનયની દૃષ્ટિથી સત્ય છે. આ નય કહે છે કે જ્યારથી સંકલ્પ કર્યો ત્યારથી તે સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે માટેની સઘળી ક્રિયાઓ સંકલ્પની જ કહેવાય. એટલે મુંબઈ જવાની તૈયારી પણ મુંબઈના ગમનની ક્રિયા છે. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૦૫ (૨) અંશ– અંશનો પૂર્ણમાં ઉપચાર. મકાનનો ભીંત આદિ કોઈ એક ભાગઅંશ પડી જતાં આપણે “મકાન પડી ગયું એમ કહીએ છીએ. આંગળીનો એક ભાગ પાક્યો હોવા છતાં આંગળી પાકી એમ કહેવામાં આવે છે. પુસ્તકનું એકાદ પાનું ફાટી જતાં પુસ્તક ફાટી ગયું એમ કહેવાય છે. આ સઘળો વ્યવહાર અંશ નૈગમની દૃષ્ટિથી ચાલે છે. (૩) ઉપચાર-ભૂતકાળનો વર્તમાનમાં, ભવિષ્યકાળનો વર્તમાનમાં, કારણનો કાર્યમાં, આધેયનો આધારમાં એમ અનેક રીતે ઉપચાર કરવામાં આવે છે. જ્યારે દિવાળી આવે છે ત્યારે આપણે “આજે દિવાળીના દિવસે ભગવાન શ્રી મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા' એમ કહીએ છીએ. ભગવાન શ્રી મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા તેને ૨૫૦૦ વર્ષ ઉપરાંત કાલ થઈ ગયો. છતાં આપણે ભૂતકાળનો વર્તમાનકાળમાં આરોપ કરીને આજે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા' એમ બોલીએ છીએ. ઘી જીવન છે એમ બોલાય છે. ઘી જીવન થોડું છે? ઘી તો જીવવાનું સાધન છે કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને બધી જીવન છે' એમ કહેવામાં આવે છે. નગરના લોકો રડી રહ્યા હોવા છતાં “નગર રડે છે” એમ બોલવામાં આવે છે. અહીં આધેય લોકોનો આધારરૂપ નગરમાં ઉપચાર કરવામાં આવ્યો છે. પર્વત ઉપર રહેલું ઘાસ બળવા છતાં પર્વત બળે છે એમ કહેવામાં આવે છે. સિંહ સમાન બળવાળા માણસને “આ તો સિંહ છે એમ સિંહ તરીકે સંબોધવામાં આવે છે. કેટલીકવાર આપણે વર્તમાનકાળમાં ભૂતકાળનો આરોપ કરીએ છીએ. જેમ કે દૂધપાક તૈયાર થઈ રહ્યો છે તે વખતે કોઈ પૂછે કે-“આજે બનાવ્યું છે?” તો “આજ દૂધપાક બનાવ્યો છે એમ કહેવામાં આવે છે. અહીં દૂધપાક હજી હવે બનવાનો છે, બની રહ્યો છે, છતાં બનાવ્યો' એમ ભૂતકાળનો પ્રયોગ કરવામાં આવે છે. એ પ્રમાણે કેટલીક વાર ભવિષ્યકાળનો વર્તમાનમાં આરોપ કરીએ છીએ. કોઈ કાર્ય માટે બહાર જવાને વાર હોવા છતાં ક્યારે જવાના છો?' એમ પૂછવામાં આવે તો હમણાં જ જઉં છું એમ કહેવામાં આવે છે. અહીં જવાની ક્રિયા તો ભવિષ્યકાળમાં થોડીવાર પછી થવાની છે, એથી ‘હમણાં જ જઇશ” એમ કહેવું જોઈએ તેના બદલે હમણાં જ જઉં છું' એમ વર્તમાનકાળનો પ્રયોગ કરવામાં આવે છે. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સંબોધ પ્રકરણ આમ અનેક પ્રકારની વ્યવહારરૂઢિ=લોકરૂઢિ આ નૈગમનની દષ્ટિથી છે. હવે બીજી રીતે નૈગમનયને વિચારીએ. ૧. નૈગમનય-નૈગમનયના સર્વપરિક્ષેપી અને દેશપરિક્ષેપી એમ બે ભેદ છે. સર્વપરિક્ષેપી એટલે સામાન્યગ્રાહી અને દેશપરિક્ષેપી એટલે વિશેષગ્રાહી. પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભયસ્વરૂપ છે. જેમ કે ઘટ. માટીની દષ્ટિએ ઘટ વિશેષ છે, કારણ કે માટીની અનેક વસ્તુઓ બને છે. માટીની દરેક વસ્તુમાં માટી રહેલી છે, માટે માટી સામાન્ય અને તેમાંથી બનેલી દરેક વસ્તુ વિશેષ છે. આથી માટીની અપેક્ષાએ ઘટ વિશેષ રૂપ છે. ઘટના પણ અનેક પ્રકારો હોય છે. જુદા જુદા પ્રકારના ઘટની અપેક્ષાએ ઘટ એ સામાન્ય છે અને જુદા જુદા પ્રકારના ઘટ વિશેષ છે. આમ દરેક વસ્તુ અપેક્ષાભેદથી સામાન્ય-વિશેષ સ્વરૂપ છે. નૈગમન સામાન્ય વિશેષ ઉભયને અવલંબે છે. પણ તેનો આધાર લોકરૂઢિ છે. નૈગમનય લોકરૂઢિ પ્રમાણે ક્યારેક સામાન્યને અવલંબે છે તો ક્યારેક વિશેષને અવલંબે છે. જેમ કે, ભારતમાં અમદાવાદની અમુક પોળમાં અમુક નંબરના ઘરમાં રહેતા ચંદ્રકાંતને જ્યારે જ્યારે અન્ય અજાણ વ્યક્તિ તમે ક્યાં રહો છો?’ એ પ્રશ્ન પૂછે છે ત્યારે ત્યારે તે એક સરખો ઉત્તર નથી આપતો, કિંતુ ભિન્ન ભિન્ન ઉત્તર આપે છે. જ્યારે તે અમેરિકામાં હોય ત્યારે જો કોઈ તેને તમે ક્યાં રહો છો?' એમ પૂછે તો તે કહે છે કે “હું ભારતમાં રહું છું.” જ્યારે તે ભારતમાં મહારાષ્ટ્ર આદિ રાજ્યમાં હોય ત્યારે તે હું ગુજરાતમાં રહું છું.' એમ ઉત્તર આપે છે. ક્યારેક તે “અમદાવાદમાં રહું છું.” એમ ઉત્તર આપે છે. ક્યારેક “અમુક પોળમાં અમુક નંબરના ઘરમાં રહું છું.' એમ ઉત્તર આપે છે. અહીં પ્રશ્ન એક જ છે. તેના જવાબો અનેક છે. દરેક જવાબ સત્ય છે એમનૈગમન કહે છે. અહીં અમેરિકા, રશિયા વગેરે દેશોની અપેક્ષાએ ભારત વિશેષ છે. પણ ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર આદિ ભાગોની અપેક્ષાએ ભારત સામાન્ય છે. ભારતની અપેક્ષાએ ગુજરાત વિશેષ છે. પણ ગુજરાતના કચ્છ-કાઠિયાવાડ વગેરે ભાગોની અપેક્ષાએ ગુજરાત સામાન્ય છે. નૈગમન સામાન્ય વિશેષ ઉભયને ગ્રહણ કરે છે. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૦૭ ૨. સંગ્રહનય– જે નય સર્વ વિશેષોનો એક રૂપે–સામાન્યરૂપે સંગ્રહ કરી લે તે સંગ્રહાય. દરેક વસ્તુ અપેક્ષાભેદથી સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપે છે, એમ આપણે જોયું. આથી દરેક વસ્તુમાં સામાન્ય અંશ અને વિશેષ અંશ રહેલ છે. સંગ્રહનય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. તે કહે છે કે સામાન્ય વિના વિશેષ હોઈ શકે જ નહિ. સામાન્ય વિના વિશેષ આકાશ કુસુમવત્ અસત્ જ છે. સામાન્ય વનસ્પતિ વિના વિશેષ લીમડો હોઈ શકે જ નહિ. આથી જ્યાં જ્યાં વિશેષ છે ત્યાં ત્યાં સામાન્ય અવશ્ય હોય છે. આથી સંગ્રહનય દરેક વસ્તુની ઓળખાણ સામાન્યરૂપે આપે છે. એની દૃષ્ટિ સામાન્ય તરફ જ જાય છે. આથી આ નયની દૃષ્ટિ વિશાળ છે. તે સર્વ વિશેષોનો સામાન્યથી એકરૂપે સંગ્રહ કરી લે છે. જેમ કે ચેતન અને જડ એ બંને પદાર્થો જુદા છે. પણ આ નય તે બંનેને એકરૂપે સંગ્રહી લે છે. જડ અને ચેતન એ બંને પદાર્થો સત્ છે. સત્ તરીકે બંને સમાન છે=એક છે. પ્રત્યેક જીવ ભિન્ન ભિન્ન હોવા છતાં આ નય સર્વ જીવોને ચૈતન્યથી એકરૂપે માને છે. કારણ કે દરેકમાં ચૈતન્ય સમાન એક છે. સાડી, બુશકોટ, બ્લાઉઝ, ધોતિયું વગેરે અનેક પ્રકારની વસ્તુને કાપડ કહીને એકરૂપ માને છે. આમ આ નય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. સામાન્ય અંશમાં અનેક તરતમતા હોય છે. આથી સંગ્રહનયના દરેક દષ્ટાંતમાં પણ તરતમતા રહેવાની. સામાન્ય અંશ જેટલો વિશાળ તેટલો સંગ્રહનય વિશાળ, સામાન્ય અંશ જેટલો સંક્ષિપ્ત તેટલો સંગ્રહનય સંક્ષિપ્ત. * ૩. વ્યવહારનય–જે નય વિશેષ તરફ દષ્ટિ કરીને દરેક વસ્તુને જુદી જુદી માને તે વ્યવહારનય. આ નય કહે છે કે વિશેષ સામાન્યથી જુદું નથી એ વાત સાચી, પણ વિશેષ વિના વ્યવહાર ન ચાલી શકે. શું વનસ્પતિ લાવ” એટલું કહેવા માત્રથી લાવનાર વ્યક્તિ કંઈ લાવી શકશે?નહિ જ. અહીં તમારે કહેવું જ પડશે કે “અમુક વનસ્પતિ લાવ.” આમ કહેવાથી તે જોઇતી વસ્તુ લાવી શકે છે. વિશેષને માન્યા સિવાય વ્યવહાર ચાલે જ નહિ. આથી વ્યવહારનય વિશેષ અંશને માને છે. અહીં સુધી આપણે જોઈ ગયા કે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નયોમાં નૈગમન સામાન્ય અને વિશેષ એમ ઉભયને સ્વીકારે છે. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૦૮. સંગ્રહનય કેવળ સામાન્યને સ્વીકારે છે. વ્યવહારનય કેવળ વિશેષને સ્વીકારે છે. સંગ્રહ અને વ્યવહારનય પરસ્પર સાપેક્ષ છે. આથી એક જ વિચાર સંગ્રહનયનો પણ હોય અને વ્યવહારનયનો પણ હોય. જેમ કે ‘આ નગરમાં મનુષ્યો રહે છે.' આ વિચાર સંગ્રહનયનો પણ છે અને વ્યવહારનયનો પણ છે. નગરમાં મનુષ્ય ઉપરાંત જાનવર પ્રાણીઓ પણ રહે છે. આથી જાનવર અને મનુષ્ય એ બંને જીવ છે. જીવની દૃષ્ટિએ મનુષ્ય વિશેષ છે. આથી જીવની દૃષ્ટિએ ‘આ નગરમાં મનુષ્યો રહે છે’ એ વિચાર વ્યવહારનયથી છે. મનુષ્યોમાં સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન, વૃદ્ધ વગેરે હોય છે. મનુષ્યના સ્ત્રી, પુરુષ આદિ વિશેષ ભેદોની અપેક્ષાએ ‘આ નગરમાં મનુષ્યો રહે છે.' એ વિચાર સંગ્રહનય છે. આ પ્રમાણે એક જ વિચાર સંગ્રહનય પણ કહેવાય અને વ્યવહારનય પણ કહેવાય. આથી તાત્પર્ય એ આવ્યું કે—જેટલા અંશે સામાન્ય તરફ દૃષ્ટિ તેટલા અંશે સંગ્રહનય અને જેટલા અંશે વિશેષ તરફ દિષ્ટ તેટલા અંશે વ્યવહારનય. ૪. ઋજુસૂત્રનય– જે નય કેવળ વસ્તુની વર્તમાન અવસ્થા તરફ લક્ષ્ય રાખે તે ઋજુસૂત્રનય. આ નય વસ્તુના વર્તમાન પર્યાયને જ માન્ય રાખે છે. અતીત અને અનાગત પર્યાયોને તે માન્ય નથી રાખતો. આ નય વર્તમાનમાં જે શેઠાઇ ભોગવતો હોય તેને જ શેઠ કહે છે, જ્યારે વ્યવહારનય વર્તમાનમાં તે શેઠાઇ ન ભોગવતો હોય પણ ભૂતકાળમાં પણ તેણે શેઠાઇ ભોગવી હતી એ દૃષ્ટિએ તેને વર્તમાનમાં પણ શેઠ કહેશે. ઋજુસૂત્રનય જે વર્તમાનમાં રાજ્યનો માલિક હોય તેને જ રાજા કહે છે. જ્યારે વ્યવહારનય જે ભવિષ્યમાં રાજ્યનો માલિક બનવાનો છે તેને પણ રાજા કહે છે. આ પ્રમાણે વ્યવહારનયની અપેક્ષાએ ઋજુસૂત્રનય સૂક્ષ્મ છે. ૫. શબ્દનય– આપણે સમજવું હોય કે અન્યને સમજાવવું હોય તો શબ્દોની જરૂર પડે છે. શબ્દો વિના વ્યવહાર ન ચાલે. શબ્દોથી થતા અર્થના બોધમાં શબ્દનયની પ્રધાનતા છે. શબ્દનય એટલે શબ્દને આશ્રયીને થતી અર્થવિચારણા. શબ્દનય લિંગ, કાળ, વચન વગેરેના For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૦૯ ભેદથી અર્થભેદ માને છે. અર્થાત્ ભિન્ન ભિન્ન શબ્દ, લિંગ આદિનો અર્થ પણ ભિન્ન ભિન્ન સ્વીકારે છે. લિંગભેદ– નર, નારી, કાળો, કાળી, કાળું, પ્યાલો, ખાલી, ઘડો, ઘડી, ચોપડો, ચોપડી વગેરે જુદા જુદા લિંગના જુદા જુદા અર્થો છે. કાળભેદ હતો, છે, હશે, રમ્યો, રમે છે, રમશે વગેરે જુદા જુદા કાળના જુદા જુદા અર્થો છે. ઇતિહાસલેખકને ભૂતકાળના અમદાવાદનું વર્ણન કરવું છે. આથી લેખકના કાળમાં અમદાવાદ હોવા છતાં લેખક અમદાવાદ હતું એમ લખે છે. અહીં ભૂતકાળનો પ્રયોગ શબ્દનયની દષ્ટિએ છે. શબ્દનય કહે છે કે ભૂતકાળમાં જે અમદાવાદ નગર હતું અને અત્યારે જે છે તે બંને જુદા છે. ઈતિહાસલેખકે ભૂતકાળનો જ પ્રયોગ કરવો જોઈએ. વચનભેદ–ગાય, ગાયો, માણસ, માણસો વગેરે જુદા જુદા વચનના જુદા જુદા અર્થ છે. કારકભેદ– છોકરો, છોકરાને, છોકરાથી વગેરે કારકના ભેદથી અર્થભેદ થાય છે.' : આ પ્રમાણે શબ્દનય લિંગ આદિના ભેદથી અર્થભેદ માને છે. પણ એક જ શબ્દના પર્યાયવાચી શબ્દોના ભેદથી અર્થભેદ નથી સ્વીકારતો. મનુષ્ય, માણસ, મનુજ વગેરે શબ્દો જુદા જુદા હોવા છતાં એક જ શબ્દના પર્યાયવાચી શબ્દો હોવાથી તે સર્વ શબ્દોનો માનવ એવો એક જ અર્થ થશે. જુસૂત્ર અને શબ્દનયમાં વિશેષતા– ઋજુસૂત્રનય લિંગ આદિના ભેદથી અર્થભેદ માનતો નથી, અને નામ વગેરે ચારેય નિક્ષેપાનો સ્વીકાર કરે છે. શબ્દનય લિંગ આદિના ભેદથી અર્થભેદ માને છે. અને માત્ર ભાવ નિપાનો જ સ્વીકાર કરે છે. (વિ.આ.ભા. ગા.૨૨૨૬) ૬. સમભિરૂઢનય– આ નય એક જ પર્યાયવાચી વસ્તુનો શબ્દભેદે અર્થભેદ સ્વીકારે છે. શબ્દનય એક પર્યાયવાચી શબ્દોનો અર્થ એક જ માને છે. પણ સમભિરૂઢનય શબ્દભેદથી અર્થભેદ માને છે. તે કહે છે કે જે લિંગ આદિના ભેદથી અર્થનો ભેદ માનવામાં આવે તો વ્યુત્પત્તિ ભેદથી For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૧૦. પણ અર્થનો ભેદ માનવો જોઇએ. દરેક શબ્દની વ્યુત્પત્તિ જુદી જુદી છે. માટે દરેક શબ્દનો અર્થ પણ જુદો જુદો છે. આથી નૃપ, ભૂપ, રાજા વગેરે દરેક શબ્દનો અર્થ પણ જુદો જુદો છે. જે માણસનું રક્ષણ કરે તે નૃપ, જે પૃથ્વીનું પાલન કરે તે ભૂપ, જે રાજચિહ્નોથી શોભે તે રાજા. પ્રશ્ન– શું શબ્દનય શબ્દભેદથી અર્થભેદ સર્વથા નથી સ્વીકારતો ? ઉત્તર- શબ્દનય શબ્દભેદથી અર્થભેદ સ્વીકારે પણ છે અને નથી પણ સ્વીકારતો. શબ્દનય એક પર્યાયવાચી શબ્દો સિવાયના શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ માને છે. જેમકે ચંદ્ર, સૂર્ય, ઇન્દ્ર વગેરે શબ્દોના અર્થ જુદા જુદા છે. પણ એક પર્યાયવાચી શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ નથી માનતો. જ્યારે સમભિરૂઢનય એક પર્યાયવાચી શબ્દોમાં પણ શબ્દભેદથી અર્થભેદ માને છે. આ જ શબ્દનય અને સમભિરૂઢનયમાં વિશેષતા છે–તફાવત છે. ૭. એવંભૂતનય– જે નય વસ્તુમાં જ્યારે શબ્દનો વ્યુત્પત્તિનો અર્થ ઘટતો હોય ત્યારે જ તે શબ્દથી તે વસ્તુને સંબોધે તે એવંભૂતનય. આ નય ગાયક તેને જ કહેશે કે જે વર્તમાનમાં ગાયન ગાતો હોય. ગાયક જ્યારે ગાયન સિવાયની ક્રિયા કરતો હોય ત્યારે તેને આ નય ગાયક નહિ કહે. રસોઇયો જ્યારે રસોઇ બનાવતો હોય ત્યારે જ તેને રસોઇયો કહેવાય. નૃપ માણસોનું રક્ષણ કરી રહ્યો હોય ત્યારે જ નૃપ કહેવાય. રાજા રાજચિહ્નોથી શોભી રહ્યો હોય ત્યારે જ તેને રાજા શબ્દથી બોલાવાય, નૃપ વગેરે શબ્દોથી નહિ. આમ એવંભૂતનય અર્થથી શબ્દનું અને શબ્દથી અર્થનું નિયમન કરે છે. (વિ.આ.ભા. ગા.૨૨૫૨) ૭ વિભંગજ્ઞાન વિભંગજ્ઞાનના સાત પ્રકારો આ પ્રમાણે છે– ‘‘ફળ-પળવિત્તિ નોળયમો, વિનિયવાળો મુદ્દાઓ નીઓ । ण मुदग्गओ रूवी, सव्वं जीवो सग विभंगा ॥" અર્થાત્ ૧. વિશ નોમિનમ:=પૂર્વાદિ કોઇ એક જ દિશામાં લોક (સર્વ જગત) છે–એવો બોધ તે પ્રથમ વિભંગજ્ઞાન, ૨. પદ્મસુ વિજ્ઞ સ્રોજામિમ:=છ દિશાને બદલે ઊર્ધ્વ, અધો પૈકી કોઇ એક અને ચાર તિર્કી દિશાઓ, એમ પાંચ દિશાઓમાં લોક છે-એવો બોધ. ૩. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૧૧ જિયાવરણો નીવ:=જીવ પ્રાણાતિપાત વગેરે ક્રિયાઓ કરે છે તે તો પ્રત્યક્ષ દેખાય છે પણ તેમાં હેતુભૂત કર્મ તો દેખાતું નથી, માટે જીવ કર્મથી આવૃત નથી પણ ‘ક્રિયા જ જીવનું આવરણ છે' એવો બોધ. ૪. મુદ્મ=ભવનપત્યાદિ દેવોનું વૈક્રિયશરીર બાહ્ય-અત્યંતર પુદ્ગલોના ગ્રહણપૂર્વક કરાતું જોવાય છે. તેથી જીવ ‘મુદગ્ર’, અર્થાત્ ‘સ્વશરીરાવગાહક્ષેત્રની બહારના કે અંદરના ક્ષેત્રમાં રહેલા પુદ્ગલોથી રચેલા શરીરવાળો છે’ એવો અભિપ્રાય. ૫. અમુ =વૈમાનિક દેવોનું વૈક્રિયશરીર બાહ્ય-અત્યંતર પુદ્ગલોના ગ્રહણ વિના રચાતું જોવાય છે માટે જીવ ‘અમુદગ્ર’ એટલે બાહ્ય-અત્યંતર ક્ષેત્રમાં રહેલા પુદ્ગલોના ગ્રહણ વિનાના શરીરવાળો છે' એવો વિકલ્પ. ६. जीवो રૂપી=‘વૈક્રિયશરીરધારી દેવોના રૂપને જોઇને શરીરને જ જીવ માનવાથી જીવ રૂપી છે’ એવો અભિપ્રાય, અને ૭. સર્વ નીવ=વાયુથી ચલાયમાન પુદ્ગલોને જોઇને, તેમાં પણ જીવની માન્યતા કરવાથી જગતમાં દેખાય છે તે ‘સર્વ વસ્તુઓ જીવો છે' એવો અભિપ્રાય. આ સાતેય અભિપ્રાયોમાં ‘લોક છ દિશાઓમાં છે, તેને બદલે ન્યૂન દિશામાં માનવા રૂપે, કર્મોને નહિ માનવા રૂપે અને શરીરના તે તે ધર્મોને દેખીને આત્માને તેવો માનવા રૂપે' વિપરીત ભંગો (કલ્પનાઓ) હોવાથી તેને વિ+ભંગ=વિભંગજ્ઞાન કહ્યું છે. ' ૮ ગોચર ભૂમિઓ સાધુઓની આઠ ગોચરચર્યા આ પ્રમાણે છે—ઋવી, ગત્યાપ્રત્યાગતિ, ગોમૂત્રિકા, પતંગવીથિ, પેટા, અર્ધપેટા, અત્યંતરશંબૂકા અને બહિઃશંબૂકા એ આઠ ગોચર ભૂમિઓ છે. ૧. ઋજ્વી ઋવી એટલે સરળ. ઉપાશ્રયમાંથી નીકળેલો સાધુ સીધા માર્ગે એકશ્રેણિમાં રહેલા ઘરોમાં ક્રમશઃ ફરતાં છેલ્લા ઘર સુધી આવે, આટલા ઘરોમાંથી ભિક્ષા ન મળે તો પણ બીજે ક્યાંય ગયા વિના સીધા માર્ગે ઉપાશ્રયમાં પાછો આવે તે ઋવી. ૨. ગત્યાપ્રત્યાગતિ– જેમાં ગત્વા=એક શ્રેણિમાં ફરીને પ્રત્યાગતિ પાછા ફરતાં બીજી શ્રેણિમાં વહોરતો આવે તે ગત્યાપ્રત્યાગતિ. ઋવીની જેમ એક ગૃહશ્રેણિમાં ફર્યા પછી પાછો ફરતો સાધુ સીધા માર્ગે બીજી For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૧૨ ગૃહશ્રેણિમાં છેલ્લા ઘર સુધી ફરીને ઉપાશ્રયમાં આવે તે ગત્વાપ્રત્યાગતિ ૩. ગોમૂત્રિકા– ગોમૂત્રિકા એટલે બળદના જમીન ઉપર પડેલા પેશાબના આકારના જેવી. સામ સામે શ્રેણિમાં રહેલા ઘરોમાં ડાબી શ્રેણિના ઘરથી જમણી શ્રેણિના ઘરમાં, પુનઃ જમણી શ્રેણિના ઘરથી ડાબી શ્રેણિના ઘરમાં, વળી પુનઃ ડાબી શ્રેણિના ઘરથી જમણી શ્રેણિના ઘરમાં, એમ બંને શ્રેણિઓમાં એક એક ઘર ક્રમશઃ ફરે તે ગોમૂત્રિકા. ૪. પતંગવીથિ— જેમાં પતંગની જેમ વીથિ=ફરવાનો માર્ગ હોય તે પતંગવીથિ. જેમ પતંગ ઉડી ઉડીને અનિયત ગતિથી ઉડે–ફરે તેમ સાધુ વચ્ચે વચ્ચે ઘરો છોડીને અનિયત ક્રમથી ફરે તે પતંગવીથિ. ૫. પેટા– પેટા એટલે પેટી. પેટી જેવા ચોરસ વિભાગમાં ઘરોને કલ્પીને વચ્ચેના ઘરો છોડી દે અને છેડે રહેલા ઘરોમાં ચારે ય દિશામાં સમશ્રેણિએ ફરે તે પેટા. ૬. અર્ધપેટા– અર્ધપેટાના આકાર જેવું પરિભ્રમણ જેમાં થાય તે અર્ધપેટા. પેટીની જેમ ઘરોની કલ્પના કરીને ચારને બદલે બે જ દિશામાં રહેલી બે જ ગૃહશ્રેણિમાં ફરે તે અર્ધપેટા. ૭. અત્યંતરશંબૂકા શંબૂક એટલે શંખ. શંખના આવર્તની જેમ ગોળ પરિભ્રમણ જેમાં થાય તે શંબૂકા. જેમ કે—ક્ષેત્રના મધ્યભાગથી ફરવાનું શરૂ કરીને શંખના આવર્તની જેમ ગોળાકાર રહેલા ઘરોમાં ફરતો સાધુ છેલ્લે ક્ષેત્રની બહાર આવે તે અત્યંતરશંબૂકા. ૮. બહિઃશંબૂકા— ક્ષેત્રના બહારના ભાગથી ફરવાનું શરૂ કરીને શંખના આવર્તની જેમ ગોળાકારે ફરતો સાધુ ક્ષેત્રના મધ્યભાગમાં આવે તે બાહ્ય શંબૂકા. જી માવી I -ત્ર અભ્યન્તર © શકા ગત્તા પ્રત્યાગતિ --- બાહ્ય શકા | || પતંગવિધિ ૭ પેટા For Personal & Private Use Only ગોમૂત્રિકા | O GE અર્થ પેઢા Page #224 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૧૩ ૮ પ્રતિલેખના ૧. અન્યૂનાતિરિક્ત– એટલે જેમાં પડિલેહણા-પ્રમાર્જના વગેરે ન્યૂન કે અધિક ન હોય તેવી, તથા ૨. અવિપર્યાસા– એટલે વસ્ત્રના ક્રમથી અને બાળ-વૃદ્ધ વગેરે પુરુષના ક્રમથી પડિલેહણા કરવી જોઈએ. ૧. અન્યૂના, ૨. અનતિરિક્તા અને ૩. અવિપર્યાસા, એ ત્રણ પદની અષ્ટભંગી થાય. તેમાં “અન્યૂના અનતિરિક્તા અને અવિપર્યાસા' એ પહેલો ભાંગો શ્રેષ્ઠ-મોક્ષનો અવિરોધી જાણવો, બાકીના સાત ભાંગાઓમાં ‘વિપર્યાસ' વગેરે દોષો હોય માટે તે અપ્રશસ્ત જાણવા. તે આઠ ભાંગા આ પ્રમાણે છે–૧. અન્યૂના અનતિરિક્તા અવિપર્યાસા, ૨. અન્યૂના અતિરિક્તા અવિપર્યાસા, ૩. જૂના અનતિરિક્તા અવિપર્યાસા, ૪. જૂના અતિરિક્તા અવિપર્યાસા, ૫. અન્યૂના અનતિરિક્તા વિપર્યાસા, ૬. અન્યૂના અતિરિક્તા વિપર્યાસા, ૭. ન્યૂના અનતિરિક્તા વિપર્યાસા અને ૮. ન્યૂના અતિરિક્તા વિપર્યાસા. ૮ પ્રભાવકો જેનાથી શ્રી જૈનશાસનનો મહિમા-પ્રભાવ વધે, તેવી પ્રવૃત્તિઓને પ્રભાવના અને તેને કરનારા મહાત્માઓને “પ્રભાવક' કહેવાય છે. આવા ધર્મપ્રભાવકો આઠ પ્રકારે માનેલા હોવાથી પ્રભાવના પણ આઠ પ્રકારની છે. પ્રભાવકોનું સ્વરૂપ–૧.પ્રવચની– પ્રવચન' એટલે બારેય અંગો (વગેરે શાસ્ત્રો), કે જેને “ગણિપિટક' (આચાર્ય ભગવંતોની ઝવેરાતની પેટી) કહેલ છે, તે પૈકી જે જે કાળે જેટલું (પ્રવચન) આગમશાસ્ત્ર વિદ્યમાન હોય તે તે કાળે તે વિદ્યમાન સર્વ આગમોના મર્મને જાણનારા પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા) પ્રાવચની કહેવાય. ૨. કર્મકથક–આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગજનની અને નિર્વેદિનીરૂપ ચાર પ્રકારનીધર્મકથા (ઉપદેશ)ને પોતાની વ્યાખ્યાન કરવાની શક્તિ(લબ્ધિ)થી એવી રીતિએ સંભળાવે, કે જેથી શ્રોતાને આનંદપૂર્વક આક્ષેપાદિ થાય. આવા વ્યાખ્યાનની લબ્ધિવાળા (પૂ. શ્રીનંદિષેણમુનિ વગેરે) ધર્મથી કહેવાય. ૩. વાદી– વાદી, પ્રતિવાદી, સભાજનો અને સભાધિપતિ છે. આપણી આદિ ચાર કથાઓનું વર્ણન પરિશિષ્ટમાં જ ૪ ધર્મકથામાં જણાવ્યું છે: For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ . સંબોધ પ્રકરણ (પ્રમુખ)–એ ચારેય જ્યાં હોય, તેવી ચતુરંગ સભામાં પરવાદીના પક્ષને અસત્યરૂપે સિદ્ધ કરીને પોતાના પક્ષને સત્યરૂપે સિદ્ધ કરવારૂપ કરવાની શક્તિવાળા (પૂ. શ્રીમલવાદિસૂરિ વગેરે) સમર્થ પુરુષો વાદી કહેવાય. ૪. નૈમિત્તિક-ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલીન ભાવોને જણાવનારા અષ્ટાંગનિમિત્ત શાસ્ત્રના જાણ (પૂ. શ્રીભદ્રબાહુસ્વામિજી વગેરે) મહર્ષિઓને નૈમિત્તિક જાણવા. ૫. તપસ્વી-તપસ્વી એટલે આ લોક-પરલોકના પૌદ્ગલિક કોઇ સુખની અભિલાષા વિના સમતાભાવે જૈનદર્શનપ્રસિદ્ધ અટ્ટમ, અઢાઈ વગેરે ક્લિષ્ટ તપને કરનારા, સ્વશરીરમાં પણ નિસ્પૃહ (પૂ. શ્રીખંધકમુનિ વગેરે) મહાત્માઓને તપસ્વી પ્રભાવક સમજવા. ૬, વિદ્યાવાન– પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓને સાધનારા વિદ્યાસિદ્ધ (પૂ. વજસ્વામિજી જેવા મહર્ષિ) વિદ્યાવાન કહેવાય. ૭. સિદ્ધ– આંખમાં અંજન કરીને પગે લેપ કરીને, કપાળે તિલક કરીને અથવા મુખમાં ગોળી વગેરે રાખીને દુષ્કર કાર્યો કરવાં, ભૂત વગેરેનું આકર્ષણ કરવું કે વૈક્રિયશરીરાદિ રચવું વગેરે અનેક દુઃસાધ્ય કાર્યો કરવાની શક્તિઓને જેઓએ સિદ્ધ કરી હોય, તે (પૂ. શ્રીકાલિકાચાર્ય મહારાજ જેવા) મહર્ષિને સિદ્ધપ્રભાવક સમજવા. ૮.કવિ-વિશિષ્ટ રચનાવાળા ગદ્ય કે પદ્ય કાવ્યો રચવાની શક્તિથી ભિન્ન ભિન્ન ભાષામાં કાવ્યગ્રંથો રચનારા (પૂ. શ્રી સિદ્ધસેનસૂરિજી જેવા), જેઓ પોતાની તે રચનાથી રાજા-મહારાજાઓને પણ ધર્મી બનાવે તેવા પંડિતપુરુષો કવિ કહેવાય. યોગના આઠ અંગ યોગના યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિએ આઠ અંગો છે. ૧.યમ–હિંસા સત્યાગ્નેયજ્ઞોપરિહા યમ (પાત.યો.દ.૨.સૂ. ૩૦) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ છે. ૨. નિયમ– શૌર-સંતોષ-તપ ૨. ૧. જમણું, ડાબું વગેરે અંગોના ફુરણથી, ૨. શુભાશુભ સ્વપોથી, ૩. પશુ-પક્ષીઓ આદિના સ્વરથી, ૪. ભૂમિકંપ વગેરેથી, ૫. શરીર ઉપરના મસ, તલ વગેરેથી, ૬. હાથ, પગ વગેરેનાં રેખા આદિ લક્ષણોથી, ૭. ઉલ્કાપાત વગેરે થવાથી અને ૮. ગ્રહોના ઉદય, અસ્ત વગેરે જયોતિષના બળથી, એમ આઠ નિમિત્તોથી ભૂત, ભાવિ અને વર્તમાન ભાવોને જણાવનારું શાસ્ત્ર “અષ્ટાંગનિમિત્ત શાસ્ત્ર' કહેવાય છે. (કલ્પસૂત્ર) For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૧૫ સ્વાધ્યાયે પ્રાથાનાનિ નિયમ (પાત.યો.દ.અ.૨.સૂ.૩૨) શુચિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરની ઉપાસના એ પાંચ નિયમ છે. (શૌચના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદ છે. શારીરિક પવિત્રતા એ બાહ્ય શૌચ છે. માનસિક પવિત્રતા એ અત્યંતર શૌચ છે. જૈનશાસનમાં સાધના માટે શારીરિક પવિત્રતાને પણ સ્થાન છે, પણ માનસિક પવિત્રતામાં ઉપરોધ ન કરે તે માનસિક પવિત્રતામાં રુકાવટ ન કરે તેવી જ શારીરિક પવિત્રતાને સ્થાન છે. માટે જ સાધુઓને સ્નાનાદિનો નિષેધ છે.) ૩. આસન- Dિાસુમાનમ (પાયો.દઅ.૨.સૂ.૪૬) જે આસન સ્થિર અને સુખકારક હોય, અર્થાત્ જે આસનથી લાંબા વખત સુધી સુખપૂર્વક બેસી શકાય તેનું નામ આસન. આસન સાધનામાં સહાયક છે. આસન અપ્રમત્તતા, ચિત્તસ્થિરતા અને શુભ પરિણામ થવામાં નિમિત્ત કારણ છે. આથી જ યોગવિશિકામાં યોગના પાંચ પ્રકારોમાં સ્થાનનો પણ સમાવેશ છે. સ્થાન એટલે મુદ્રાઆસન. જૈનશાસનમાં જિનમુદ્રા વગેરે મુદ્રાઓ અને વીરાસન વગેરે આસનો પ્રસિદ્ધ છે. અહીં સ્થિર અને સુખકારક હોય તે આસન એમ કહ્યું. આસનો તો અનેક છે. તેમાંથી કયા આસનથી સાધના કરવી? આ પ્રશ્નનો જવાબ અહીં આસન શબ્દની કરેલી વ્યાખ્યામાંથી મળે છે. સ્થિર સુખાસનથી સાધના કરવી. જે યોગીને પદ્માસન વગેરે આસનોમાંથી જે આસન અભ્યાસ દ્વારા સિદ્ધ થઈ જાય અને તેથી તે આસનમાં લાંબો કાળ સ્થિર રહી શકાય અને શરીર પીડા ન થાય તે યોગી માટે તે આસન સ્થિર સુખાસન ગણાય. જો આસન અસ્થિર હોય=વારંવાર બદલવું પડે તો ચિત્તવિક્ષેપ થાય. જો આસન દ્વારા શરીર પીડા થાય તો પણ ચિત્ત સાધનામાં એકાગ્ર ન બને. માટે અહીંજે આસન સ્થિર અને સુખકારક હોય તે આસન એવી આસન શબ્દની વ્યાખ્યા છે. આપણું શરીર એટલું બધું ચંચળ છે કે જેથી કોઈ એક સ્થિતિમાં વધારે સમય રહી શકતું નથી. આથી વારંવાર શરીરસ્થિતિને આપણે બદલીએ છીએ. પણ યોગીઓ અભ્યાસથી શરીરને એવું કેળવે છે કે જેથી શરીર કલાકો સુધી, દિવસો સુધી, મહિનાઓ સુધી એકસરખી સ્થિતિમાં રહે છે. પૂર્વના મહાપુરુષો મહિનાઓ સુધી એક સ્થળે કાયોત્સર્ગમાં રહેતા હતા એ બીના પ્રસ્તુત વિષયનું સમર્થન કરે છે. For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૧૬ ૪. પ્રાણાયામ— તસ્મિન્ મતિ શ્ર્વાસપ્રશ્વાસ-યોનૈતિવિચ્છેર્: પ્રાળાયા: (પા.યો.દ.અ.૨.સૂ.૪૯) આસનનો જય કર્યા પછી શ્વાસ-પ્રશ્વાસન ગતિનો વિચ્છેદ (=ભંગ) કરવો તેનું નામ પ્રાણાયામ. પ્રાણાયામના રેચક, પૂરક અને કુંભક એમ ત્રણ પ્રકાર છે. અશુદ્ધ હવાને બહાર કાઢવી તે રેચક, શુદ્ધ હવાને અંદર લેવી તે પૂરક. હવાને અંદર રોકવી તે કુંભક, આ દ્રવ્ય પ્રાણાયામ છે. ભાવ પ્રાણાયામ આ પ્રમાણે છે— બાહ્યભાવ રેચક ઇહાંજી, પૂરક અંતરભાવ કુંભક થિરતા ગુણે કરી જી, પ્રાણાયામ સ્વભાવ ॥ ૨ ॥ (યોગદૃષ્ટિ સજ્ઝાય ઢાળ-ચોથી) ચિત્તમાં અશુભ ભાવોને બહાર કાઢવા તે રેચક. ચિત્તને શુભ ભાવોથી ભરવું એ પૂરક. આત્મામાં સ્થિર બનવું તે કુંભક, આ બે પ્રકારના પ્રાણાયામમાં જૈનશાસન ભાવ પ્રાણાયામને મહત્ત્વ આપે છે. દ્રવ્ય પ્રાણાયામ ચિત્ત અને ઇન્દ્રિય ઉપર વિજય મેળવવા માટે છે. પણ દ્રવ્ય પ્રાણાયામથી ચિત્ત અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવાય જ એવું નિશ્ચિત્ત નથી. ચિત્ત અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનો મુખ્ય ઉપાય અધ્યાત્મ, ભાવના વગેરે યોગ છે. ચિત્ત ઉપર વિજય મેળવવાનો ઉપાય જણાવતાં અધ્યાત્મ કલ્પદ્રુમમાં કહ્યું છે કે—“સ્વાધ્યાય, યોગવહન, ચારિત્રક્રિયામાં વ્યાપાર, બાર ભાવના અને શુભ-અશુભ પ્રવૃત્તિના ફળના ચિંતનથી સુશ પ્રાણી મનનો નિરોધ કરે.” ૫. પ્રત્યાહાર– સ્વવિષયાસંપ્રયોને વિત્તસ્વરૂપાનુજા, વેન્દ્રિયાળા પ્રત્યાહાર (પા.યો.દ.૨/૫૪) ઇન્દ્રિયસમૂહ પોતપોતાના વિષયનો ત્યાગ કરીને ચિત્તના સ્વરૂપનું અનુકરણ કરે (=આત્મસ્વરૂપમાં રમણતા કરે) તે સ્થિતિને ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કહે છે. પ્રત્યાહાર શબ્દનો શબ્દાર્થ “પાછું ખેંચવું” એવો છે. પ્રસ્તુતમાં ચિત્ત તથા ઇન્દ્રિયોને વિષયોથી પાછી ખેંચી લેવી=રોકવીતેપ્રત્યાહાર પ્રત્યાહાર ઇન્દ્રિયજયનો ઉપાય છે. જૈનશાસનમાં ઇન્દ્રિયજયના “વિષયોનો નિરોધ અને રાગ-દ્વેષ નિગ્રહ” એમ બે ઉપાયો કહ્યા છે. ઇન્દ્રિયોના વિષયોનો નિરોધ=ત્યાગ કરવો એ પહેલો ઉપાય છે. જીવનમાં દરેક વખતે ઇન્દ્રિયોના વિષયનો ત્યાગ શક્ય ન બને. જેમ કે ક્યારેક ચક્ષુની સામે રૂપ સહસા આવી જાય છે. કાનની સાથે શબ્દનો સંયોગ થાય છે. ભોજનમાં જીભની For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૧૭ સાથે રસનો સંયોગ થાય છે. આ રીતે ઇન્દ્રિયોના વિષયોનો નિરોધ શક્ય ન હોય ત્યારે એ વિષયોમાં રાગ-દ્વેષનો નિગ્રહ કરવો=રાગ-દ્વેષ ન કરવા એ ઇન્દ્રિયજયનો બીજો ઉપાય છે. (ઓ.નિ.ભા.૧૬૭) યોગદષ્ટિની સક્ઝાયમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ઢાળ પાંચમીમાં કહ્યું છે કે વિષયવિકારે ન ઇન્દ્રિય જોડે, તે છતાં પ્રત્યાહારજી.” | ૪. અહીં ઈન્દ્રિયોને વિષયોમાં ન જોડે એમ નથી કહ્યું, કિંતુ વિષયના વિકારમાં ન જોડે એમ કહ્યું છે. ૬. ધારણાફેશવસ્થિતી થારા (પા.યો.દ.અ.૩.સૂ.૧) ચિત્તની પોતાના ધ્યેય સ્થાનમાં સ્થિતિ તેને ધારણા કહે છે. ૭. ધ્યાન તા પ્રત્યવતીનતા ધ્યાનમ (પા.યો.દ.અ.૩.સૂ.૨) તે ધારણા પ્રદેશમાં પ્રત્યયની–ચિત્તવૃત્તિની એકતાનતા એકાગ્રતા થવી તેને ધ્યાન કહે છે. ૮. સમાધિ– તવાઈમાત્રનિમાં સ્વરૂપમવ સમાધિ (પા.યો.દ.અ.૩.સૂ.૩) ધ્યાન જ્યારે પોતાના સ્વરૂપથી પણ રહિત જેવું બનીને પોતાના અર્થ સ્વરૂપે જ=ધ્યેય સ્વરૂપે જ ભાસવા માંડે ત્યારે તે સ્થિતિને સમાધિ કહે છે. ૮ પુદ્ગલ પરાવતી - પુદ્ગલ પરાવર્તના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ ચાર ભેદ છે. તે દરેકના બાદર અને સૂક્ષ્મ એમ બે બે ભેદ છે. એટલે કે બાદરદ્રવ્ય પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત, બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત, બાદર કાળ પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત, બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત. ૧. બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત- એક જીવ જગતમાં રહેલા સર્વ પુદ્ગલોને જેટલા કાળમાં ઔદારિક, વૈક્રિય, તૈજસ, કામણ, ભાષા, શ્વાસોચ્છવાસ અને મન એ સાત વર્ગણા રૂપે ગ્રહણ કરીને મૂકે તેટલો કાળ એક બાદર દ્રવ્ય પુગલ પરાવર્ત છે. આમાં પહેલાં ઔદારિક રૂપે લઈને મૂકે પછી વિક્રિય રૂપે લઈને મૂકે એવો ક્રમ નથી. ૨. સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તએક જીવ જગતમાં રહેલા સર્વપુગલોને પ્રથમ દારિક રૂપે લઈને મૂકે, પછી વૈક્રિય રૂપે લઈને મૂકે, પછી તૈજસ રૂપે લઈને મૂકે, એમ ક્રમશઃ સાતે For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ . સંબોધ પ્રકરણ વર્ગણા રૂપે લઈને મૂકે તેટલો કાળ સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત છે. (આમાં સર્વ પુદ્ગલોને જયાં સુધી ઔદારિક રૂપે લઈને ન મૂકે એ દરમ્યાન વચ્ચે વચ્ચે વૈક્રિય, તૈજસ આદિ રૂપે લઈને મૂકે તો તે ન ગણાય.) ટૂંકમાં સર્વ પુદ્ગલોને ક્રમ વિના ઔદારિકાદિ વર્ગણા રૂપે લઈને મૂકે તો બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત અને ક્રમશઃ લઇને મૂકે તો સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત (આમ અન્ય સ્થળે પણ જાણવું.) ૩. બાદર ક્ષેત્ર પુલ પરાવર્ત– એક જીવ લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાદર ક્ષેત્ર પુગલ પરાવર્ત છે. ૪. સૂક્ષ્મ ક્ષેત્ર પુલ પરાવર્ત- એક જીવ લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત છે. ૫. બાદર કાળ પુદ્ગલ પરાવર્ત– એક જીવ ઉત્સર્પિણી તથા અવસર્પિણી રૂપ કાળચક્રના સર્વ સમયોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાદર કાળ પુદ્ગલ પરાવર્ત છે. ૬. સૂમકાળ પુદ્ગલપરાવર્ત-એક જીવ ઉત્સર્પિણી તથા અવસર્પિણી રૂપ કાળચક્રના સર્વ સમયોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત છે. ૭. બાદરભાવ પુદ્ગલપરાવર્ત-એક જીવ રસબંધના સર્વઅધ્યવસાય સ્થાનોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત છે. ૮, સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત- એક જીવ રસબંધના સર્વ અધ્યવસાય સ્થાનોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ ભાવ પુલ પરાવર્ત છે. દરેક જીવે આ સંસારમાં આવા અનંત પુદ્ગલ પરાવર્તો પસાર કર્યા છે. અને જ્યાં સુધી મોક્ષ નહીં પામે ત્યાં સુધી ભવિષ્યમાં પણ આવા પુદ્ગલ પરાવ પસાર કરશે. સંક્ષેપમાં પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ આ પ્રમાણે છે– અસંખ્યવર્ષ=1 પલ્યોપમે. ૧૦ કોડાકોડી પલ્યોપમ=1 સાગરોપમ. ૧૦ કોડાકોડી સાગરોપમ=1 ઉત્સર્પિણી કે ૧ અવસર્પિણી. ૨૦ કોડાકોડી સાગરોપમ (૧ ઉત્સર્પિણી-૧ અવસર્પિણી)=૧ કાળચક્ર. આવા અનંત કાળચક્ર એક પુદ્ગલ પરાવર્ત થાય. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૧૯ ૮ આત્મા આત્માના આઠ પ્રકાર આ પ્રમાણે છે–૧. દ્રવ્યાત્મા, ૨. કષાયાત્મા, ૩. યોગાત્મા, ૪. ઉપયોગાત્મા, ૫. જ્ઞાનાત્મા, ૬. દર્શનાત્મા, ૭. ચારિત્રાત્મા અને ૮. વીર્વાત્મા. ૧. દ્રવ્યાત્મા– જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય અને કાળ એ છદ્રવ્યનો આત્મા દ્રવ્યાત્મા છે. ૨. કષાયાત્મા– કષાયથી યુક્ત જીવોનો આત્મા કષાયાત્મા છે. ૩. યોગાત્મા–સયોગી જીવોનો આત્મા યોગાત્મા છે. ૪. ઉપયોગાત્મા સર્વ જીવોનો આત્મા ઉપયોગાત્મા છે. ૫. જ્ઞાનાત્મા– સમ્યગ્દષ્ટિઓનો આત્મા જ્ઞાનાત્મા છે. ૬. દર્શનાત્મા– સર્વ જીવોનો આત્મા દર્શનાત્મા છે. ૭. ચારિત્રાત્મા– વિરતિવાળાઓનો આત્મા ચારિત્રાત્મા છે. ૮. વિયંત્મા– (સંસારી તો પતિ એવું વચન હોવાથી અહીં સંસારી એટલે ચેતનવાળા.) ચેતનવાળા સર્વ (સંસારી અને સિદ્ધ) જીવોનો આત્મા વિર્ધાત્મા છે. • ૮ વસતિનાં દોષો - વસતિના ૮ દોષો આ પ્રમાણે છે– ૧. દૂમિતા, ૨. “મિતા, ૩. વાસિતા, ૪. ઉદ્યોતિતા, ૫. બલીકૃતા, ૬. આવર્તા, ૭. સિક્તા અને ૮. સમૃા. તેમાં જે ચૂના વગેરેથી સુવાસિત કરેલી હોય તે “દૂમિતા', કુંદરક વગેરેથી ધુપેલી તે મિતા', પુષ્પો વગેરેથી સુવાસિત કરેલી હોય તે વાસિતા', દીપક વગેરેથી પ્રકાશવાળી કરેલી હોય તે ઉદ્યોતિતા', બળી વગેરે ઉતાર મૂક્યો હોય તે “બલીકૃતા', છાણ-માટી વગેરેથી લીંપેલી તે આવર્તા, માત્ર પાણી છાંટ્યું હોય તે સિક્તા' અને સાવરણી આદિથી સમાર્જન (સાફ) કરેલી તે “સમજવી. એ કાર્યો સાધુ નિમિત્તે જો ગૃહસ્થ કરેલાં હોય, તો તે વસતિ (મૂલઉત્તરગુણોથી) શુદ્ધ હોવા છતાં “વિશોધિકોટિ દોષવાળી જાણવી.' ૧. ઘોળેલો ચૂનો વગેરે ઉતરી જવાથી, ધૂપની ગંધ કે પુષ્પો વગેરેની સુવાસ નીકળી જવાથી, ! પ્રકાશ બંધ કરવાથી, બળી ઉઠાવી લેવાથી, લીંપણ જુનું હોવાથી, છાંટેલું પાણી સૂકાઈ જવાથી અને સાધુએ પુનઃ સ્વયં પ્રમાર્જન કરવાથી તે તે લગાડેલા દોષો ટળી જાય, માટે તે “વિશોધિકોટિ કહેવાય. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ . સંબોધ પ્રકરણ ૮ પ્રમાદ અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ (=ભૂલી જવું વગેરે) ધર્મમાં અનાદર અને યોગોનું દુષ્મણિધાન (અયોગ્ય પ્રવૃત્તિ) એ આઠ પ્રકારનો પ્રમાદ છે. ૮ અને તા. ક્રમ નામ સ્વરૂપ ૧. જઘન્યપરિરૂઅનંત જઘન્યઅસંખ્યાતાસંખ્યાતનો રાશિ અભ્યાસ કરતાં. ૨. મધ્યમપરિત્તઅનંત જઘન્યપરિરૂઅનંતથી ઉત્કૃષ્ટપરિત્તઅનંત વચ્ચેની સંખ્યા. ૩. ઉત્કૃષ્ટ પરિરૂઅનંત જઘન્યયુક્તઅનંતમાં એક ન્યૂન. ૪. જઘન્યયુક્તઅનંત જઘન્યપત્તિઅનંતનો રાશિ અભ્યાસ કરતાં. ૫. મધ્યમયુક્તઅનંત જઘન્યયુક્તઅનંતથી ઉત્કૃષ્ટયુક્તઅનંત વચ્ચેની સંખ્યા. . ૬. ઉત્કૃષ્ટયુક્તઅનંત જઘન્યઅનંતાનંતમાં એક ન્યૂન. ૭. જઘન્ય અનંતાનંત જઘન્યયુક્તઅનંતનો રાશિ અભ્યાસ કરતાં. ૮. મધ્યમ અનંતાનંત જઘન્ય અનંતાનંતથી અધિક. ૯. ઉત્કૃષ્ટઅનંતાનંત નથી. પૂજાના આઠ પ્રકારો જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ એ આઠ પ્રકારો પ્રસિદ્ધ છે. ૮ મસ્થાનો જાતિ, કુળ, બળ, રૂપ, તપ, ઐશ્વર્ય, શ્રત અને લાભ એ આઠનો મદ કરવો તે આઠ મદસ્થાનો છે. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૨૧ ૮ અષ્ટભંગી આ પ્રમાણે છે– ૧. વ્રતોને યથાર્થરૂપે ન જાણે, ધારણ ન કરે, ને પાળે, સામાન્યથી સઘળાય જીવો. ૨. વ્રતોને યથાર્થરૂપે ન જાણે, ધારણ ન કરે, પાળે, અજ્ઞાન તપસ્વીઓ. ૩. વ્રતોને યથાર્થરૂપે ન જાણે, ધારણ કરે, ન પાળે, અગીતાર્થ પાશત્યાદિ. ૪. વ્રતોને યથાર્થરૂપે ન જાણે, ધારણ કરે, પાળે, અગીતાર્થ મુનિઓ. ૫. વ્રતોને યથાર્થરૂપે જાણે, ધારણ ન કરે, ન પાળે, અવિરતિધર શ્રાવક વગેરે. ૬. વ્રતોને યથાર્થરૂપે જાણે, ધારણ ન કરે, પાળે, ૧૧મી પ્રતિમાપારી શ્રાવક. ૭. વ્રતોને યથાર્થરૂપે જાણે, ધારણ કરે, ન પાળે, સંવિગ્ન પાક્ષિક. ૮. વ્રતોને યથાર્થરૂપે જાણે, ધારણ કરે, પાળે, ગીતાર્થ મુનિઓ. સિદ્ધના આઠ ગુણો કમ ગુણો " કયા કર્મના નાશથી થાય ૧. અનંતજ્ઞાન જ્ઞાનાવરણીયકર્મ. ૨. અનંતદર્શન દર્શનાવરણીયકર્મ. ૩. અનંતચારિત્ર મોહનીયકર્મ. ૪. અનંતવીર્ય અંતરાયકર્મ. ૫. અવ્યાબાધસુખ વેદનીયકર્મ. ૬. અક્ષયસ્થિતિ આયુષ્યકર્મ. ૭. અરૂપીપણું નામકર્મ. ૮. અગુરુલઘુ ગોત્રકર્મ, ૮ કમોં ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મોહનીય, ૫. આયુષ્ય, ૬. નામ, ૭. ગોત્ર, ૮. અતંરાય. ૮ સિદ્ધિઓ લઘિમા, વશિતા, ઈશિત્વ, પ્રાકામ્ય, મહિમા, અણિમા, કામાવસાથિત્વ અને પ્રાપ્તિ એમ આઠ સિદ્ધિઓ છે. ૧. લઘિમા– રૂથી પણ હલકું ૧. અહીં ધારણ કરવું એટલે વિધિથી સ્વીકારવું. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ . સંબોધ પ્રકરણ શરીર બનાવી શકે. ૨. વશિતા- કૂર માણસોને પણ વશ કરી શકે. ૩. ઈશિતા- ઇંદ્ર આદિથી પણ અધિક ઋદ્ધિ બનાવી શકે. ૪. પ્રાકામ્યપાણીમાં ભૂમિની જેમ ચાલવાની શક્તિ અને ભૂમિ ઉપર પાણીની જેમ તરવાની શક્તિ. ૫. મહિમા – મેરુથી પણ અધિક મોટું શરીર કરવાની શક્તિ. ૬. અણિમા અત્યંત નાનું શરીર બનાવીને સોયના કાણામાં પ્રવેશી શકે. ૭. કામાવસાયિત્વ-ઇચ્છા પ્રમાણે શરીરનું રૂપ કરી શકે. ૮. પ્રા–િ મેરુપર્વતના અગ્રભાગને કે સૂર્યને પણ સ્પર્શી શકે તેવું સામર્થ. ૮ યોગદૃષ્ટિઓ ૧. મિત્રા, ૨. તારા, ૩. બલા, ૪. દીપા, ૫. સ્થિરા, ૬. કાંતા, ૭. પ્રભા, ૮. પરા એમ આઠ યોગદષ્ટિઓ છે. ૮ સૂક્ષ્મજીવો ૧. હિમ, કરા આદિ સ્નેહસૂક્ષ્મ. ૨. વડ આદિના પુષ્પો તે પુષ્પસૂક્ષ્મ છે. ૩. જેઓ ચાલે ત્યારે દેખાય છે, પણ સ્થિર હોય ત્યારે દેખી શકાતા નથી તે કુંથુઆ આદિ પ્રાણી સૂક્ષ્મ. ૪. કીડીના નગરમાં રહેલી કીડીઓ તથા બીજા સૂક્ષ્મજીવો ઉસિંગસૂક્ષ્મ. ૫. પંચવર્ણની લીલફુલ આદિ પનકસૂક્ષ્મ. ૬. તુષના મુખ આદિ બીજસૂક્ષ્મ. ૭. નવું પેદા થયેલ અને પૃથ્વી સમાન વર્ણવાળું તે હરિતસૂક્ષ્મ તથા ૮. માખી આદિના ઇંડાઓને ઇંડાસૂક્ષ્મ કહેવાય છે. ૮ પ્રવચનમાતા જુઓ ગુરુ અધિકાર વિભાગ-૧ ગાથા-૬. ૮ ગણિસંપદા ગણિ એટલે આચાર્ય. આચાર્ય જે આઠ વિષયોથી વિશિષ્ટ હોય છે, તે આઠ વિષયોને ગણિસંપત્તિ કહેવાય છે. તેમાં ૧. આચારસંપત્તિ-તેના ચાર ભેદો છે. ૧. ચારિત્રમાં નિત્ય સમાધિ રહે તેવો ઉપયોગ, ૨. પોતાનાં ઉચ્ચ જાતિ-કુળ વગેરેના આગ્રહનો-ગૌરવનો અભાવ, ૩. અનિયત (અપ્રતિબદ્ધ) વિહાર અને ૪. શરીરના અને મનના વિકારોનો અભાવ વગેરે. ૨. શ્રુતસંપત્તિ- તેના પણ ચાર ભેદો છે. ૧. બહુશ્રુતપણું For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૨૩ (તે યુગમાં અન્યની અપેક્ષાએ જ્ઞાન વિશિષ્ટ હોય), ૨. સૂત્રનો (આગમનો) દઢ પરિચય, ૩. સ્વ-પર સિદ્ધાંતરૂપ વિવિધ સૂત્રોના જ્ઞાતા અને ૪. ઉદાત્ત, અનુદાત્ત વગેરે તે તે સ્વરોનો-શબ્દાદિનો ઉચ્ચાર કરવામાં કુશળ. ૩. શરીરસંપત્તિ- તેના ચાર ભેદોમાં ૧. શરીરની ઉંચાઈ-પહોળાઈ વગેરે તે કાળને ઉચિત હોય, ૨. લજજા ન પામે તેવાં સર્વ અંગો શોભાયુક્ત (ઘાટીલાં) હોય, ૩. પાંચેય ઈન્દ્રિયોથી પૂર્ણ (ખોડખાંપણ વિનાનું) અને ૪. શરીરનું સંઘયણ (બાંધો) સ્થિર (મજબૂત) હોય. ૪. વચનસંપત્તિ– તેના ચાર ભેદો પૈકી જેઓનું વચન ૧. આદેય (સર્વમાન્ય) હોય, ૨. મધુર હોય, ૩. મધ્યસ્થ હોય અને ૪. સંદેહ વિનાનું હોય. ૫. વાચનાસંપત્તિ- તેના ચાર ભેદો છે. ૧. શિષ્યની યોગ્યતાને જોઈને તેને ઉપકારક થાય તે-તેટલા સૂત્રનો ઉદ્દેશ કરે અને અયોગ્યને (અનધિકારીને) ઉદ્દેશ ન કરે, ૨. ઉદ્દેશની જેમ યોગ્યતાને જોઈને અર્થાત્ શિષ્ય પરિણત છે કે અપરિણત? તે વિચારીને સમુદેશ કરે, ૩. પૂર્વે આપેલું શ્રત (આલાપકો) બરાબર સમજાયા પછી નવું શ્રુત આપે અને ૪. પૂર્વાપર સંગત થાય તે રીતે સૂત્રોના અર્થોને સમજાવે. ૬. અતિસંપત્તિ- તેના ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અપાય અને ૪. ધારણા એ ચાર ભેદો છે. તેમાં તે તે ઇન્દ્રિયોના શબ્દાદિ વિષયોનું માત્ર નિરાકાર ગ્રહણ તે અવગ્રહ, તેનો વિમર્શ-વિચાર કરવો તે બહા, નિર્ણય કરવો તે અપાય અને ઈહા-અપાય દ્વારા પડેલા સંસ્કારો ધારણ કરી રાખવા તે ધારણા સમજવી. ૭. પ્રયોગસંપત્તિ– અહીં પ્રયોગ એટલે વાદ કરવો એમ સમજવું, તેના ચાર ભેદો છે, તેમાં ૧. વાદ વગેરે કરવામાં પોતાનું આત્મબળ-જ્ઞાનબળ કેટલું છે તે સમજે, ૨. સામે વાદી કોણ છે? કયા નયને આશ્રયીને વાદ કરવા ઇચ્છે છે વગેરે વાદીને સર્વ રીતે સમજી શકે, ૩. જે ક્ષેત્રમાં વાદ કરવાનો હોય, તે ક્ષેત્ર (નગર-ગામ-દેશ) કોના પક્ષમાં છે? કયા ધર્મનું રાગી છે? વગેરે સમજે અને ૪. જે સભામાં વિાદ કરવાનો હોય તેના સભાપતિ, સભાસદો, (રાજા, મંત્રી, પ્રજાજનપંડિતપુરુષો) વગેરેને ઓળખી શકે. ૮. સંગ્રહપરિણાસંપતિ– એટલે સંયમને ઉપકારક વસ્તુઓના સંગ્રહનું જ્ઞાન, તેના ચાર ભેદો છે. ૧. બાળ-વૃદ્ધ-ગ્લાન વગેરે સર્વને અનુકૂળ રહે તેવા ક્ષેત્રની પસંદગીનું For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૨૪ - (મેળવવાનું) જ્ઞાન હોય, ૨. પાટ-પાટલા વગેરે જરૂરી વસ્તુ મેળવવાનું જ્ઞાન હોય, ૩. સ્વાધ્યાય, ભિક્ષા, ભોજન વગેરે તે તે કાર્યો કરવાના તે તે સમયનું જ્ઞાન હોય અને ૪. નાના-મોટા, યોગ્ય-અયોગ્ય વગેરે કોણ સાધુ કોને વંદનીય છે, વગેરે વિનય સંબંધી જ્ઞાન હોય. ગૃહસ્થને દ્રવ્યસંપત્તિની જેમ આચાર્યને જો આ આઠ પ્રકારની ભાવ(ગુણ)સંપત્તિ હોય, તો જ ગચ્છનું પાલન-રક્ષણ કરીને ભાવપ્રાણરૂપ જ્ઞાનાદિ ગુણોની રક્ષા કરી-કરાવી શકે, માટે તેને સંપત્તિ કહી છે. તેના વિના દરિદ્રના કુટુંબની જેમ સર્વ સાધુઓનું સંયમજીવન સિદાય અને એ માટે આચાર્ય જવાબદાર હોવાથી તેનું ભવભ્રમણ વધે, ઇત્યાદિ યથામતિ સ્વયં વિચારવું. ૯ નવકોટિ વિશુદ્ધ અશનાદિ સઘળી પિંડૈષણા સંક્ષેપથી નવકોટિમાં આવી જાય છે. તે નવકોટિ સ્વયં હણે નહિ, બીજા પાસે હણાવે નહિ. કોઇ હણતું હોય તો તેની અનુમોદના ન કરે. સ્વયં પકાવે નહિ, બીજા પાસે પકવાડે નહીં, કોઇ પકાવતું હોય તો એની અનુમોદના ન કરે. સ્વયં ખરીદે નહીં, બીજા પાસે ખરીદાવે નહીં, કોઇ ખરીદતું હોય તો એની અનુમોદના ન કરે. એ રીતે થાય છે. (દ.વૈ.નિ.૨૪૨) ૯ ક્ષેત્રો હિમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યક્, દેવકુરુ, ઉત્તરકુરુ, ભરત, ઐરવત અને મહાવિદેહ. ૯ બ્રહ્મચર્ય અબ્રહ્મનો મન-વચન-કાયાથી ન કરવું-ન કરાવવું-ન અનુમોદવું એ નવ ભાંગાથી ત્યાગ કરવો તે નવ પ્રકારે બ્રહ્મચર્ય છે. નવ કલ્પી વિહાર શેષકાળમાં એક એક માસકલ્પ એમ આઠ અને ચાતુર્માસનો એક એમ નવકલ્પી વિહાર છે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૨૫ ૯ તત્વો ૧. જીવ– જે જીવ=પ્રાણોને ધારણ કરે તે જીવ. પ્રાણના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. પાંચ ઇન્દ્રિયો, ત્રણ યોગ(મન-વચન-કાયા), શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ દ્રવ્યપ્રાણ છે. આત્માના જ્ઞાન-દર્શન આદિ સ્વાભાવિક ગુણો ભાવપ્રાણ છે. સંસારી જીવોને બંને પ્રકારના પ્રાણ હોય છે. મુક્ત (સિદ્ધ) જીવોને કેવળ ભાવપ્રાણ હોય છે. ૨. અજીવ- જે પ્રાણરહિત હોય, અર્થાત્ જડ હોય તે અજીવ. અજીવ તત્વના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ એમ પાંચ ભેદ છે. તેમાં પુગલ રૂપી છે=વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત છે. જ્યારે ધમસ્તિકાય આદિ અરૂપી છે=વર્ણાદિ રહિત છે. રૂપી દ્રવ્ય જો સ્થૂલ પરિણામી હોય તો ચક્ષુ આદિ ઇંદ્રિયોથી જાણી શકાય છે. સૂક્ષ્મ પરિણામી હોય તો ઇંદ્રિયથી જાણી શકાય નહિ. અરૂપી પદાર્થો ઇંદ્રિયોથી જાણી શકાય નહિ. આપણને આંખોથી જે કાંઈ દેખાય છે તે સર્વ પુદ્ગલરૂપ અજીવતત્ત્વ છે. ૩. આસવકર્મોને આત્મામાં આવવાનું દ્વાર એ આસવ છે. મન, વચન અને કાયાની શુભઅશુભ પ્રવૃત્તિ (યોગ) એ દ્રવ્ય આસવ છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં કારણભૂત જીવના શુભ-અશુભ પરિણામ અથવા મન-વચનકાયાની પ્રવૃત્તિમાં કારણભૂત જીવના શુભ-અશુભ પરિણામ અથવા મન-વચન-કાયાની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા જીવના શુભ-અશુભ પરિણામ તે ભાવ આસવ છે. અથવા આસવ એટલે કર્મોનું આત્મામાં આવવું. કર્મોનું આત્મામાં આગમન એ દ્રવ્ય આસવ અને દ્રવ્ય આસવમાં કિરણભૂત મન-વચન-કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ તે ભાવ આસવ છે. પુણ્ય-પુણ્યતત્ત્વના દ્રવ્ય અને ભાવ એ બે ભેદ છે. જે કર્મના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય તે દ્રવ્યપુણ્ય અને દ્રવ્યપુણ્યના બંધમાં કારણભૂત દયા-દાન આદિના શુભ પરિણામ તે ભાવપુણ્ય. ૫. પાપમાપતત્ત્વના પણ દ્રવ્ય અને ભાવ એ બે ભેદ છે. જે કર્મના ઉદયથી જીવને દુખનો અનુભવ થાય તે દ્રવ્યપાપ અને દ્રવ્યપાપના બંધમાં કારણભૂત હિંસા આદિના અશુભ પરિણામ તે ભાવપાપ. ૬. બંધ– કર્મયુગલોનો For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સંબોધ પ્રકરણ આત્માની સાથે ક્ષીરનીરવત્ એકમેકરૂપે સંબંધ તે દ્રવ્યબંધ. દ્રવ્યબંધમાં કારણભૂત આત્માનો પરિણામ તે ભાવબંધ. ૭. સંવર- આત્માને આવતાં કર્મોને જે રોકે તે સંવર. સમિતિ, ગુણિ, આદિ દ્રવ્યસંવર છે, દ્રવ્યસંવરથી ઉત્પન્ન થતા આત્માના પરિણામ અથવા દ્રવ્યસંવરમાં કારણભૂત આત્માના પરિણામ તે ભાવસંવર છે. અથવા કર્મોનું આત્મામાં ન આવવું તે દ્રવ્યસંવર અને દ્રવ્યસંવરમાં કારણરૂપ સમિતિગુતિ વગેરે ભાવસંવર છે. ૮. નિર્જરા– કર્મપુદ્ગલોનું આત્મપ્રદેશોથી છૂટા પડવું એ દ્રવ્યનિર્જરા છે. દ્રવ્યનિર્જરામાં કારણભૂત આત્માના શુદ્ધ પરિણામ અથવા દ્રવ્યનિર્જરાથી ઉત્પન્ન થતા આત્માના શુદ્ધ પરિણામ તે ભાવનિર્ભર છે. ૯. મોક્ષ- સઘળાં કર્મોનો ક્ષય એ દ્રવ્યમોક્ષ દ્રવ્યમોક્ષમાં કારણભૂત આત્માના નિર્મળ પરિણામ અથવા દ્રવ્યમોક્ષથી થતા આત્માના નિર્મળ પરિણામ તે ભાવમોક્ષ છે. ૯ નિદાન ૧. કોઈ તપસ્વી) સાધુ એમ વિચારે કે–દેવ-દેવલોક તો પ્રગટ છે નહિ, માટે આ પ્રત્યક્ષ દેખાય છે તે ઋદ્ધિમંત રાજાઓ જ દેવો છે, જો મારા તપ-નિયમાદિનું ફળ કાંઇ પણ હોય, તો ભવિષ્યમાં હું રાજા થાઉં ૨. કોઇ એમ વિચારે કે–રાજાને તો બહુ ખટપટ અને દુઃખ-ભય હોય છે, માટે હું ધનપતિ-શેઠ થાઉં; ૩. કોઈ એમ વિચારે છે–પુરુષને યુદ્ધમાં ઉતરવું, દુષ્કર કાર્યો કરવાં, વગેરે ઘણી દુઃખદાયી પ્રવૃત્તિઓ હોય છે, માટે જો મારાં તપ-નિયમ વગેરે સફળ હોય, તો ભવિષ્યમાં હું સ્ત્રી થાઉં; ૪. કોઈ વિચારે કે–સ્ત્રી તો નિર્બળ-પરાધીન-નિંદાનું પાત્ર ગણાય છે, માટે હું અન્ય જન્મમાં પુરુષ થાઉં; ૫. કોઇ એમ વિચારે કે–આ મનુષ્યના ભોગો તો મૂત્ર-પુરિષ-વમન-પિત્ત-શ્લેષ્મ-શુક્ર વગેરેની અશુચિથી ભરેલા છે, દેવ-દેવીઓ બીજા દેવ-દેવીઓ સાથે, અથવા પોતાનાં જ બીજાં દેવ-દેવીઓનાં રૂપો બનાવીને તેનાથી ભોગ ભોગવે છે, માટે હું ૧. દ્રવ્યનિર્જરાના આંશિક અને સંપૂર્ણ એમ બે ભેદો છે. અમુક=થોડા કર્મોનો ક્ષય તે આંશિક કે દેશ નિર્જરા છે. સઘળાં કર્મોનો ક્ષય એ સંપૂર્ણ કે સર્વનિર્ભર છે. અહીં નિર્જરાતત્ત્વમાં આંશિક નિર્જરાનો સમાવેશ થાય છે. સંપૂર્ણ નિર્જરાનો મોક્ષતત્ત્વમાં સમાવેશ થાય છે, કારણ કે સઘળાં કર્મોનો ક્ષય એ મોક્ષ છે. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૨૭ પણ એ રીતે દેવ-દેવીઓના અશુચિરહિત ભોગો ભોગવી શકું એવો પરપ્રવિચારી દેવ થાઉં; ૬. કોઈ વળી એમ વિચારે કે–એમાં તો બીજા દેવ-દેવીની પરાધીનતા છે, માટે હું મારા પોતાનાં જ દેવ-દેવીનાં ઉભય રૂપો વિકર્વીને બંને વેદોનાં સુખ ભોગવી શકું તેવો સ્વપ્રવિચારી દેવ થાઉં; ૭. કોઈ વળી મનુષ્યના અને દેવોના ઉભય ભોગોથી વૈરાગી બનેલો સાધુ કે સાધ્વી એમ વિચારે કે–જો મારો આ ધર્મ સફળ હોય, તો જ્યાં પ્રવિચારણા નથી તેવો (નવ રૈવેયકાદિ) અલ્પ વેદોદયવાળો દેવ થાઉં ૮. કોઈ એમ વિચારે કે–દેવ તો અવિરતિ હોય છે, માટે આ ધર્મનું જો ફળ મળે, તો હું અન્ય જન્મમાં શ્રીમંત એવો ‘ઉગ્રકુલ' વગેરે ઉત્તમ કુળમાં વ્રતધારી શ્રાવક થાઉં અને ૯, કોઈ એમ વિચારે કે—કામભોગો દુઃખદાયી છે, ધનપ્રતિબંધક છે, માટે અન્ય ભવમાં હું દરિદ્ર થાઉં, કે જેથી સુખપૂર્વક ગૃહસ્થપણાને તજીને સંન્યાસ-દીક્ષા લઇ શકું. એમ પોતાના તપ-નિયમ-વ્રત વગેરેની આરાધનાના ફળરૂપે અન્ય ભવમાં તે તે અવસ્થાને પ્રાપ્ત કરવાની કલ્પના કરવી તે નિદાન છે.' * ૧૦ સામાચારી. . ૧. ઇચ્છાકાર- ઇચ્છવું તે ઇચ્છા અને કરવું તે કાર, અર્થાત્ બળાત્કાર વિના ઇચ્છાનુસાર કરવું તે. જો તારી ઇચ્છા હોય, તો આ અમુક કાર્ય કર, અથવા જો તમારી ઈચ્છા હોય તો હું અમુક કાર્ય કરું, એમ સામાની ઇચ્છાનુરૂપ આદેશ કે સ્વીકાર કરવો, તે “ઈચ્છાકાર' કહેવાય છે. ૨. મિથ્થાકાર– વિપરીત, ખોટું, અસત્ય એ મિથ્યા શબ્દના પર્યાયો (અર્થો) છે, માટે વિપરીત, ખોટું કે અસત્ય કરવું તેને મિથ્થાકાર કહેવાય છે. સંયમયોગથી વિપરીત આચરણ થઈ ગયા (ય) પછી તેની ૧. આમાં પ્રથમનાં છનિયાણાવાળાને જો વીતરાગનો માર્ગ સાંભળે તો પણ તેની શ્રદ્ધા ન થાય, સાતમા નિયાણાવાળાને ધર્મમાં શ્રદ્ધા થાય પણ દેશવિરતિના પરિણામ ન થાય, ' આઠમા નિયાણાથી શ્રાવક બને પણ સર્વવિરતિ પ્રાપ્ત ન થાય અને નવમા નિયાણાથી સાધુપણું પ્રાપ્ત થાય પણ મોક્ષ ન થાય. એમ ધર્મસામગ્રી મળવા છતાં તેના ફળથી આત્મા વંચિત રહે છે, માટે નિયાણાં નહિ કરવાં. નિયાણા કર્યા વિના જ સાધુધર્મના અને શ્રાવકધર્મના ફળરૂપે તે તે ફળ મળે જ છે. ઉલટું નિયામાં કરવાથી ભવિષ્યમાં ધર્મપ્રાપ્તિ થતી નથી. છેલ્લા નિયાણાથી સમકિત, દેશવિરતિ અને સર્વવિરતિ પ્રગટ થવા છતાં જીવનો મોક્ષ અટકે છે. પ્રથમનાં સાત નિયાણાં તો નિયમા સંસારમાં ભમાવે છે. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સંબોધ પ્રકરણ વિપરીતતા (ખોટાપણું) જણાવવા (કબૂલવા) માટે શ્રી જિનવચનના મર્મને જાણનારા મુનિઓ મિથ્થાકાર' કહે (કરે) છે. અર્થાત્ “આ મિથ્યા છે એમ જણાવે છે-કબૂલ કરે છે. ૩. તથાકાર- ‘તે રીતે જ કરવું તેને તથાકાર કહેવાય છે. સૂત્ર (અર્થ વગેરેના વ્યાખ્યાન પ્રસંગે) તથા પ્રશ્નના સમાધાન વગેરેમાં “આપે છે જેમ કહ્યું, તે તેમ જ છે એમ સામાને જણાવવા માટે તથાકારનો પ્રયોગ કરાય છે. ૪-૫. આવેશ્યિકી-નૈધિકી– અવશ્ય કરણીય અને અકરણીય કાર્યોને અંગે જે સામાચારી (વર્તાવ), તેને અનુક્રમે આવેશ્યિકી અને નૈધિક કહેવાય છે. તેમાં જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ માટે અવશ્ય કરણીય અધ્યયનાદિ પ્રવૃત્તિ કે તેવા કોઈ પ્રયોજને ઉપાશ્રય વગેરે પોતાના સ્થાનથી બહાર જવાની ક્રિયાને તથા તેને સૂચવનાર શબ્દોચ્ચારને પણ “આવશ્યક કહેવાય છે. તથા અસંવૃત્ત (અજયણાવાળાં) શરીરનાં ગાત્રોની (શારીરિક) ચેષ્ટાને રોકવા માટે જે કરાય તેને અથવા તેવી ચેષ્ટાને રોકવા માટે વસતિમાં પ્રવેશ કરાય વગેરે પ્રવૃત્તિને અને તેનું સૂચન કરનાર શબ્દોચ્ચારને પણ “નૈધિકી' કહેવાય છે. ૬. આપૃચ્છા – એમાં “આ અવ્યય છે, તેના મર્યાદા અને અભિવિધિ’ એમ બે અર્થો થાય છે. તેમાં મર્યાદા વડે એટલે તથાવિધ વિનયપૂર્વક. અભિવિધિવડે એટલે નાનામોટા કોઈ પણ પ્રયોજને (સર્વ કાર્યોમાં) ગુરુને પૃચ્છા' એટલે પૂછવું, તેને “આપૃચ્છા' સામાચારી કહી છે. ૭. પ્રતિપૃચ્છા-પુનઃ પૂછવું તે પ્રતિપૃચ્છા. ગુર્વાદિએ “આ કામ તારે કરવું એ પહેલાં કહ્યું હોય, તે જ કામ કરતી વખતે કરનારે કામ ભળાવનારતે ગુવદિને “હું તે (આપે કહેલું) કામ કરું છું’ એમ પુનઃ પૂછવું, તેને પ્રતિપુચ્છા કરી છે. આ પ્રતિપૃચ્છા એ કારણે જરૂરી છે કે-કોઈ વાર એ કામને બદલે તેઓ બીજું કામ જો કરવાનું કહેવાના હોય, અથવા પહેલાં કરવાનું કહ્યા છતાં તેનું પ્રયોજન ન હોય, તો નિષેધ કરવાનો હોય, અગર તો એક વાર ગુરુએ ના કહી હોય છતાં કરનારને તે કામનું પ્રયોજન હોય તેથી પણ પુનઃ ૧. જેનાથી અશુભ કર્મોનો બંધ થાય તેવી શારીરિકચેષ્ટાને રોકવી, બહાર ગયેલાએ તેને રોકવા માટે પોતાના નિવાસસ્થાને (ઉપાશ્રયમાં) આવી જવું કે તેના અર્થને જણાવનાર શબ્દોચ્ચાર કરવો, એ દરેક અશુભ પ્રવૃત્તિનો નિષેધ (રોકાણ) કરવા માટે હોવાથી, તેને “વૈષેલિકી કહેવાય છે. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૨૯ પૂછે, તેને પણ પ્રતિપૃચ્છા' કહેવાય છે. ૮. છન્દના અશન-પાનવસ્ત્ર-પાત્રાદિ લાવ્યા પછી સર્વ સાધુઓને વિનંતી કરે કે-“આ અશનાદિ લાવ્યો છું, તેમાંથી કોઇને પણ જો એ ઉપયોગી હોય, તો તે ઇચ્છા પ્રમાણે સ્વીકારો” એમ અશનાદિને આપવા માટે કહેવું, તેને ‘છન્દના' કહેવાય છે. ૯. નિમણા– અશનાદિ લાવ્યા પહેલાં જ સાધુઓને વિનંતી કરે કે- આપને માટે અશનાદિ લાવું ?” તેને “નિમત્રણા” કહેવાય છે. ૧૦. ઉપસર્પદા– જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ માટે પોતાના ગુરુને છોડીને તેઓની અનુમતિથી અન્ય ગચ્છીય ગુરુની નિશ્રામાં રહેવું, તેને “ઉપસંપદા' કહેવાય છે. ૧૦ સમાધિસ્થાનો. પુરુષ સ્ત્રીની કે સ્ત્રીએ પુરુષની વિકારજનક વાતોનો ત્યાગ કરવો, અથવા પુરુષે માત્ર સ્ત્રીઓની સભામાં કથા નહિ કરવી તે પહેલું સમાધિસ્થાન. એમ સ્ત્રીનું આસન પુરુષે અને પુરુષનું આસન સ્ત્રીએ વર્જવું તે બીજું, રાગદષ્ટિએ સ્ત્રીનાં રોગજનક અંગો-ઇન્દ્રિઓ વગેરે પુરુષે કે પુરુષના અંગો-ઇન્દ્રિયો આદિ સ્ત્રીએ નહિ જોવાં તે ત્રીજું, સ્ત્રીપશુ-નપુંસક આદિથી યુક્ત (સંયુક્ત) વસિત (ઉપાશ્રય)માં સાધુએ આશ્રય નહિ કરવો તે ચોથું, અતિમાત્ર પ્રમાણાધિક) આહારનો ત્યાગ કરવો તે પાંચમું, સ્નિગ્ધ-માદક આહારનો ત્યાગ કરવો તે છઠ્ઠ, પૂર્વે | ગૃહસ્થાવસ્થામાં ભોગવેલા ભોગનું સ્મરણ નહિ કરવું તે સાતમું, શાતા વેદનીયજન્ય સુખમાં અથવા શાતાને ઉપજાવનાર શુભ રસ-સ્પર્શ આદિ વિષયોના સુખમાં રાગ-મદ નહિ કરવો તે આઠમું, એ પ્રમાણે પોતાની પ્રશંસા-કીર્તિ આદિનો મદ નહિ કરવો તે નવમું, અને શુભ શબ્દ-રૂપ-રસ-ગબ્ધ વિગેરે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ નહિ કરવી તે દશમું. આ દશ પ્રકારનાં સ્થાનો સ્વ-પરને સમાધિ ઉત્પન્ન કરે છે, માટે એ દશને સમાધિસ્થાનો કહ્યાં છે. ૧૦ દશા ૧. કર્મવિપાકદશા, ૨. ઉપાસકદશા, ૩. અંતકૃતદશા, ૪. અણુરોપપાતિકદશા, ૫. પ્રશ્નવ્યાકરણદશા, ૬. દશાશ્રુતસ્કંધદશા, ૭. For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સંબોધ પ્રકરણ બંધદશા, ૮. દ્વિગૃદ્વિદશા, ૯. દીર્ઘદશા અને ૧૦, સંક્ષેપકદશા. એમ દશ દશાસૂત્રો જાણવાં. તેમાં છેલ્લી ચાર દશા વર્તમાનકાળે અપ્રસિદ્ધ છે. ૧૦ ત્રિક (દશ વિષયોનું ત્રણ ત્રણનું જૂથ) નિસીહિ, પ્રદક્ષિણા, પ્રણામ, પૂજા, અવસ્થા, દિશિત્યાગ, પ્રમાર્જન, આલંબન, મુદ્રા અને પ્રણિધાન એમ દશત્રિક છે. (૧) નિસીહિત્રિક (=ત્રણ વાર નિસીહિ બોલવું). પહેલી નિસીહિ— નિસીહિ એટલે કરાતી ધર્મક્રિયા સિવાય અન્ય ક્રિયાનો ત્યાગ. મંદિરમાં જતાં સૌથી પહેલા દ્વારમાં પ્રવેશ કરતી વખતે પહેલી વાર નિસીડિં કહેવું. આ નિસીહિથી જિનમંદિર સિવાયના બાહ્ય વ્યાપારોનો ત્યાગ થાય છે. એટલે જિનમંદિરમાં પ્રવેશ કર્યા પછી સંસારના કોઇપણ વિચારો, સંસારની કોઇપણ વાત અને સંસારની કોઇપણ ક્રિયા ન થઇ શકે. જિનમંદિર સંબંધી કોઇપણ કાર્ય થઇ શકે. પૂજારીં, સલાટ, નોકર વગેરેને સૂચના કરવી હોય, કોઇ વસ્તુ મંગાવવી હોય, કોઇ વસ્તુ આધીપાછી મૂકવી હોય કે મૂકાવવી હોય વગેરે ક્રિયા થઇ શકે છે. બીજી નિસીહિ– ગભારામાં પેસતાં બીજી વાર નિસીહિ કહેવું, આ નિસીહિથી દહેરાસરનાં કાર્યોનો પણ ત્યાગ થાય છે. એટલે ગભારામાં ગયા પછી. મંદિરના કાર્ય સંબંધી પણ કોઇ જાતનો વિચાર, વાણી કે પ્રવૃત્તિ ન થાય. પૂજા માટે ગભારામાં પ્રવેશ કર્યા પછી પૂજામાં જ ધ્યાન રહેવું જોઇએ. ત્રીજી નિસીહિ— દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા=ચૈત્યવંદન કરતાં પહેલાં ત્રીજી નિસીહિ કહેવી. આ નિસીહિથી દ્રવ્યપૂજા સંબંધી બધી પ્રવૃત્તિનો મન, વચન અને કાયાથી નિષેધ થાય છે. હવે ભાવપૂજામાં=ચૈત્યવંદનમાં જ એકાગ્ર બનવાનું છે. (૨) પ્રદક્ષિણાત્રિક– ભમતીની ફરતે જમણી (ભગવાનની જમણી અને આપણી ડાબી) બાજુથી શરૂ કરી ત્રણ પ્રદક્ષિણા આપવી જોઇએ. આ પ્રદક્ષિણા આપવાની પાછળ અનાદિકાળના ભવભ્રમણને ટાળવાનો હેતુ રહેલો છે. અનાદિકાળના ભવના ફેરા દર્શન, જ્ઞાન અને ચારિત્ર For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૩૧ એ ત્રણની સાધનાથી ટળે. માટે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપવાની છે. ત્રણ પ્રદક્ષિણા દેતાં દેતાં ભવભ્રમણ આંખ સામે આવવું જોઈએ. એ માટે પ્રદક્ષિણા દેતાં દેતાં મહાપુરુષોએ રચેલા પ્રદક્ષિણાના ગુજરાતી દુહા બોલવા જોઇએ. (૩) પ્રણામત્રિક– ૧. અંજલિબદ્ધ પ્રણામ- ભગવાનનાં દર્શન થતાં જ મસ્તકે બે હાથ જોડી મસ્તક નમાવીને પ્રણામ કરવા તે અંજલિબદ્ધ પ્રણામ છે. જિનાલયમાં જતી વખતે અને વરઘોડા વગેરેમાં જિનમૂર્તિના દર્શન થતાંની સાથે જ અંજલિબદ્ધ પ્રણામ કરવા જોઇએ. દૂરથી સર્વ પ્રથમ જિનાલય દેખાય ત્યારે પણ અંજલિબદ્ધ પ્રણામ કરવા જોઇએ. ૨. અર્ધવનત પ્રણામ- અંજલિબદ્ધ પ્રણામપૂર્વક કેડથી અર્ધા નમવું તે અર્ધવનત પ્રણામ. ભગવાન સમક્ષ સ્તુતિ બોલતાં પહેલાં આ પ્રણામ કરવા જોઈએ, અર્થાત્ ભગવાન સમક્ષ અર્ધવનત પ્રણામ કરીને સ્તુતિ શરૂ કરવી જોઇએ. ૩. પંચાંગ પ્રણામ- બે ઢીંચણ, બે હાથ, એક મસ્તક એ પાંચ અંગો ભેગા કરી પ્રણામ કરવા તે પંચાંગ પ્રણામ. ચૈત્યવંદનમાં ત્રણ ખમાસમણા આપવામાં આવે છે તે પંચાંગ પ્રણામ છે. (૪) પૂજાત્રિક- ૧. અંગપૂજા– ભગવાનના અંગને સ્પર્શીને જે પૂજા થાય તે અંગપૂજા છે. ૨. અગ્રપૂજા- ભગવાન સમક્ષ થોડા દૂર ઊભા રહી જે પૂજા થાય તે અગ્રપૂજા છે. ૩. ભાવપૂજા– સ્તુતિ અને ચૈત્યવંદન એ ભાવપૂજા છે. . પૂજાના અનેક પ્રકારો છે. તેમાં આઠ પ્રકારો અષ્ટપ્રકારી પૂજા તરીકે પ્રસિદ્ધ છે. અષ્ટપ્રકારી પૂજાનો અંગપૂજા અને અગ્રપૂજામાં સમાવેશ થાય છે. જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેધ અને ફળ એ આંઠથી થતી પૂજા અષ્ટપ્રકારી કહેવાય છે. તેમાં જલ, ચંદન અને પુષ્પ એ ત્રણનો અંગ પૂજામાં સમાવેશ થાય છે. કારણ કે એ ત્રણ પૂજા ભગવાનના અંગને સ્પર્શીને થાય છે. બાકીની ધૂપ આદિ પાંચ પૂજા અગ્રપૂજા છે. કારણ કે ભગવાનના સ્પર્શ વિના ભગવાન સમક્ષ થાય છે. પૂજાના દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારો પણ છે. દ્રવ્યથી (બાહ્ય વસ્તુથી) થતી પૂજા દ્રવ્યપૂજા છે. દ્રવ્ય વિના કેવળ ભાવથી થતી For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ . . સંબોધ પ્રકરણ પૂજા ભાવપૂજા છે. અંગપૂજા અને અગ્રપૂજા અથવા તો અષ્ટપ્રકારી પૂજા દ્રવ્યપૂજા છે. સ્તુતિ-ચૈત્યવંદન ભાવપૂજા છે. (૫) અવસ્થાત્રિક– ભગવાનની પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવું તે અવસ્થાત્રિક. ૧. પિંડસ્થ- પિંડસ્થ અવસ્થામાં ભગવાનની જન્મ, રાજય અને શ્રમણ એ ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવાનું છે. જન્મ અવસ્થામાં ભગવાનના જન્મ સમયે પદ દિકુમારિકાઓ આવીને પ્રસૂતિકાર્ય કરે છે, ઇંદ્રસિંહાસન કંપે છે. ઇંદ્રો અને દેવતાઓ ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જઈને જન્માભિષેક કરે છે, છપ્પન દિકુમારિકાઓ, ઇંદ્રો, દેવતાઓ ભગવાનની આવી ભક્તિ કરે છે છતાં પણ ભગવાનના અંતરમાં એ બદલ જરાય ગર્વ થતો નથી. આવી આવી બીજી પણ જન્મ સમયની અનેક બાબતોનું ચિંતન કરવું જોઈએ. રાજ્યાવસ્થામાં ભગવાન રાજય કરતા હોવા છતાં વિરાગભાવે. રહે છે, ચારિત્રમોહનીયકર્મો ખપાવવા માટે જ અનિચ્છાએ રાજ્ય ચલાવે છે, વગેરેનું ચિંતન કરવું જોઇએ. શ્રમણ અવસ્થામાં ભગવાન દીક્ષા લીધા પછી અપ્રમત્તપણે ચારિત્રનું પાલન કરે છે, ઘોર પરીષહો સહન કરે છે. ઘાતકર્મો ખપાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે વગેરેનું ચિંતન કરવું જોઇએ. ૨. પદસ્થ– પદસ્થ અવસ્થા=કેવલી (કેવલજ્ઞાન પછીની) અવસ્થા. પદસ્થ અવસ્થામાં ભગવાન કેવળજ્ઞાનથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળનું સઘળું જાણે છે, ધર્મતીર્થની સ્થાપના કરે છે, દરરોજ બે પહોર દેશના આપીને અનેક જીવોને ધર્મ પમાડે છે વગેરે ચિંતવવું જોઇએ. ૩. રૂપાતીત-રૂપાતીત અવસ્થા=સિદ્ધઅવસ્થા. અરિહંત ભગવાન ઘાતી-અઘાતી સઘળાં કર્મો ખપાવીને સિદ્ધ બને છે=મોક્ષમાં જાય છે. હવે તેમને જન્મ નહિ, મરણ નહિ, શરીર નહિ, કોઈ જાતનું જરાપણ દુઃખ નહિ, અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે વગેરે ચિંતવવું. (૬) દિશિત્યાગત્રિકચૈત્યવંદન આદિમાં ભગવાનની મૂર્તિ જે દિશામાં હોય તે દિશામાં ભગવાન સમક્ષ દૃષ્ટિ રાખી બાકીની ત્રણે દિશાનો ત્યાગ કરવો જોઈએ. ગમે તેમ દષ્ટિ રાખવાથી ચિત્તચંચળતા, ભગવાનનો અવિનય, આશાતના વગેરે અનેક દોષો ઉત્પન્ન થાય. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૩૩ (૭) પ્રમાર્જનત્રિક- ચૈત્યવંદન શરૂ કરતાં પહેલાં બેસવાની ભૂમિનું ત્રણ વાર પ્રમાર્જન કરવું જોઇએ. પૌષધમાં રહેલા શ્રાવકે ચરવળાથી, સાધુએ રજોહરણથી, પૌષધ રહિત શ્રાવકે ખેસના દશીવાળા છેડાથી અને શ્રાવિકાએ રૂમાલથી પ્રમાર્જન કરવું જોઇએ. (૮) આલંબનત્રિક- સૂત્ર, અર્થ અને મૂર્તિનું આલંબન એ આલંબનત્રિક છે. સૂત્ર આલંબન– ચૈત્યવંદન કરતાં સૂત્રોનો સ્પષ્ટ ઉચ્ચાર કરવો અને તેમાં ધ્યાન રાખવું. અર્થ આલંબન-ચૈત્યવંદનનાં સૂત્રો બોલતાં તેના અર્થમાં ઉપયોગ રાખવો. મૂર્તિ આલંબન–ચૈત્યવંદન કરતાં ઉપયોગપૂર્વક ભગવાન સમક્ષ દૃષ્ટિ રાખવી. (૯) મુદ્રાન્ટિક- યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા એ ત્રણ મુદ્રાઝિક છે. ૧. યોગમુદ્રા– આંગળીઓ પરસ્પરના અંતરે આવે અને વચમાં કમળના ડોડાની જેમ પોલા રહે એ પ્રમાણે બે હાથ જોડીને સહેજ નમેલા કપાળ નીચે રાખવા, તથા બંને હાથની કોણીઓ પેટ ઉપર રાખવી એ યોગમુદ્રા છે. ત્રણ પ્રણિધાન સૂત્રો સિવાય બધાં સૂત્રો આ મુદ્રાએ બોલવાના છે. ૨. જિનમુદ્રા–ઊભા રહેતી વખતે બે પગ વચ્ચે આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં ચાર આંગળથી કંઈક ઓછું અંતર રહે એ પ્રમાણે પગ રાખવા એજિનમુદ્રા છે. ઊભા રહીને સૂત્રો બોલતી વખતે આ મુદ્રા રાખવાની છે. ૩. મુક્તાશુક્તિ મુદ્રા–આંગળીઓ પરસ્પરની સામે આવે અને મધ્યભાગમાં પરસ્પર જોડેલી મોતી છીપની જેમ પોલા રહે એ પ્રમાણે બે હાથ જોડીને કપાળને અડેલા રાખવા એ મુક્તાશક્તિ મુદ્રા છે. ત્રણ પ્રણિધાન સૂત્રો બોલતાં આ મુદ્રા રાખવાની છે. (૧૦) પ્રણિધાનત્રિક- જાવંતિ ચેઇઆઇ, જાવંત કેવિ સાહૂ અને જયવીયરાય એ ત્રણ સૂત્રો પ્રણિધાન સૂત્રો છે. અથવા મન, વચન અને કાયાની એકાગ્રતા એ ત્રણ પ્રણિધાન છે. ૧૦ એષણાના દોષો. ૧. શંક્તિ, ૨. પ્રષિત, ૩. નિક્ષિપ્ત, ૪. પિહિત, ૫. સંહત, ૬. દાયક, ૭. ઉન્મિશ્ર, ૮. અપરિણત, ૯. લિપ્ત અને ૧૦. છર્દિત, એ ગ્રહમૈષણાના દંશ દોષો છે. તેમાં– For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૩૪ (૧) શંકિત— ઉદ્ગમ દોષોમાં કહ્યા તે આધાકર્મ વગેરેમાંથી કોઇ દોષની ચિત્તમાં શંકા હોય છતાં સાધુ જે (નિર્દોષ પણ) આહારાદિ લે, તે ‘શંકિત’ દોષવાળો કહેવાય. એમાં શંકાપૂર્વક લેવું અને શંકા છતાં ભોજન કરવું, એ બે પદોની આ રીતે ચતુર્થંગી થાય છે. ૧. લેતી વખતે શંકા છતાં લજ્જાદિને વશ પૂછ્યા વિના લે અને શંકા દૂર ન થવા છતાં ભોજનકાળે ભોજન પણ કરે. ૨. લેતી વેળા શંકા છતાં લે પણ તે પછી કોઇના કહેવા વગેરેથી તે શંકા ટળે-નિર્દોષની ખાત્રી થાય પછી ભોજન કરે, ૩. લેતી વેળા શંકા વિના જ નિર્દોષ સમજીને લે અને પાછળથી કોઇ કારણે દોષિત હોવાની શંકા થાય છતાં ભોજન કરે, અને ૪. લેતાં અને ભોજન કરતાં પણ શંકા ન હોય, નિર્દોષ સમજીને લે અને વાપરે. એ ચારમાં બીજો અને ચોથો ભાંગો ભોજનવેળા નિર્દોષની ખાત્રીવાળા હોવાથી શુદ્ધ છે. આ શંકા પણ આધાકર્માદિ સોળ ઉદ્ગમદોષો અને હવે પછી કહેવાશે તે પ્રક્ષિતાદિ નવ ગ્રહણૈષણાના દોષો મળી પચીશ પૈકી જે કોઇ દોષની શંકા હોય, તે દોષવાળો તે પિંડ ગણાય, અર્થાત્ જે દોષની શંકા હોય, તે દોષ લાગે. (૨) પ્રક્ષિત– સચિત્ત પૃથ્વીકાય-અકાય-વનસ્પતિકાયથી કે અચિત્ત છતાં નિન્દ એવા દારૂ વગેરેથી ખરડાયેલો આહારાદિ પિંડ ‘પ્રક્ષિત’ કહેવાય. તેવા નિન્દ પદાર્થથી ખરડાયેલો પિંડ સર્વ રીતે અકલ્પ્ય સમજવો, અને ઘી-દૂધ વગેરે ખાદ્યપદાર્થથી જો ખરડાયેલો હોય, તો તેને લાગેલા કીડી આદિ જીવોની જયણા (દૂર) કર્યા પછી ‘કલ્પ્ય’ પણ થઇ શકે. અહીં (પણ) હાથ અને વહોરાવવાનું પાત્ર ખરડાવાને યોગે ચાર ભાંગા થાય છે. (૧. હાથ અને પાત્ર બંને ખરડાય, ૨. હાથ ખરડાય-પાત્ર નહિ, ૩. પાત્ર ખરડાય-હાથ નહિ અને ૪. બંને ન ખરડાય.) એમાં ચોથો ભાંગો શુદ્ધ જાણવો, પહેલા ત્રણ ભાંગામાં ખરડાવાને કારણે ‘પુરઃકર્મ, પશ્ચાત્કર્મ’ વગેરે દોષોની સંભાવના હોવાથી તે અશુદ્ધ જાણવા. તેમાં પુરઃકર્મ એટલે દાન દેતાં પહેલાં ગૃહસ્થ સાધુને નિમિત્તે હાથ-પાત્ર વગેરેના (સચિત્ત પાણી વગેરેથી) ધોવે–સાફ કરે તે અને પશ્ચાત્કર્મ એટલે ગૃહસ્થ વહોરાવ્યા પછી ખરડાયેલાં હાથ-પાત્રાદિને ધોઇને સાફ કરે તે. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૩૫ (૩) નિક્ષિપ્ત- સચિત્ત પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કે ત્રસજીવો ઉપર જે અચિત્ત પણ અન્નાદિ મૂકેલું હોય, તે નિશ્ચિત કહેવાય. તેના કોઈ પદાર્થના આંતરા વિના જ પૃથ્વી આદિ ઉપર મૂકેલું, તે “અનન્તરનિક્ષત અને બીજી વસ્તુના આંતરે મૂકેલું “પરંપરનિક્ષિપ્ત એમ બે ભેદો થાય. તે છએ કાયનિક્ષિપ્તમાં પણ સ્વયં સમજી લેવા. તેમાં અનન્તરનિક્ષિપ્ત' તો અગ્રાહ્ય જ છે, પરંપરનિક્ષિત' પણ જો સચિત્તનો સંઘટ્ટો કર્યા વિના જો લઈ શકાય તેમ હોય, તો ગ્રાહ્ય સમજવું. અગ્નિકાય ઉપરનું પરંપરનિશ્ચિત લેવાનો વિધિ પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યો છે કે ચૂલી ઉપર મૂકેલું કડાયું વગેરે ભાજન પહોળા મુખવાળું હોય, ચૂલી ઉપરનું ભાજન (કંદોઇની ચૂલીની જેમ) સર્વ બાજુએ માટીથી છાંદેલ હોય અને તેમાં ઉકાળવા માટે નાંખેલો શેરડીનો રસ (ઉપલક્ષણથી પ્રવાહી વહુ-દૂધ વગેરે) તુર્ત નાંખેલો (હોવાથી) ઘણો-સર્ણ ગરમ ન થયો હોય, તેવું ગૃહસ્થ જો કાળજીથી વહોરાવે, તો તે કહ્યું; કારણ કે-માટીથી ચૂલી છાંદેલી હોવાથી તેનો છાંટો ચૂલીમાં પડવાનો ભય નથી, પહોળા મુખનું ભાન હોવાથી તેમાંથી નાના વાસણથી લેતાં વાસણના કાંઠા વગેરેને સ્પર્ધ્યા વિના લઈ શકાય (જો લેતાં ચૂલી ઉપરના વાસણની સાથે ઠબકાય, તો તેની નીચે લાગેલું કાજળ (મેંસ) ચૂલમાં પડવાથી અગ્નિકાયની વિરાધના થાય માટે ન કલ્પે.) અને અતિ ઉષ્ણ નહિ હોવાથી વહોરાવનાર કે લેનારને બળવાનો ભય ન રહે, માટે વિશેષ કારણે તે પૂર્ણ કાળજીથી લઈ શકાય. (૪) પિહિત– વહોરાવવાની અન્નાદિ વસ્તુ, સચિત્ત ફળો વગેરેથી ઢાંકેલી (ફળાદિની નીચે મૂકેલી) હોય, તે પિહિત’ કહેવાય. તેના પણ નિતિની જેમ “અનન્તરપિહિત અને પરંપરપિહિત’ ભેદો જાણવા. તેમાં પરંપરપિહિત જયણાથી (સચિત્તનો સંઘટ્ટો વગેરે ન થાય તેમ) જો લઈ શકાય તેમ હોય, તો તે લેવું કલ્પ . (૫) સંહત– દાન દેવા માટે જરૂરું બની સગવડ માટે તેમાંની દેવાયોગ્ય ન હોય તેવી વસ્તુ પૃથ્વી અ ચિત્ત વસ્તુમાં, અથવા કોઈ અચિત્ત વસ્તુમાં નાંખીને, એ રીતે પાત્રને ખાલી કરીને જો તે પાત્રથી વહોરાવે, તો “સંદત' દોષ લાગે. તેના લગ્નચિત્ત વસ્તુ સચિત્તમાં, ૨. For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૩૯ સચિત્ત અચિત્તમાં, ૩. અચિત્ત સચિત્તમાં અને ૪. અચિત્ત અચિત્તમાં નાંખવારૂપ ચાર ભાંગા થાય. તેમાંનો ચોથો ભાંગો શુદ્ધ જાણવો. (૬) દાયક— વહોરાવનાર દાયક જો બાળક, વૃદ્ધ, નપુંસક કંપવાવાળો, જ્વર(તાવ)વાળો, અંધ, દારૂ વગેરે પીવાથી મત્ત બનેલો ઉન્માદી (અતિ હર્ષ-શોકાદિથી બેચિત્ત) બનેલો, હાથે કે પગે બેડી(બન્ધન)વાળો, પગે પાદુકા(લાકડાની ચાખડી)વાળો, ખાંડતો, વાટતો, ભૂંજતો (અનાજ આદિ સેકતો), રૂને કાંતતો, કપાસને લોઢતો, હાથ વડે રૂને જુદું (છૂટું) કરતો, રૂનું પિંજણ કરતો, અનાજ વગેરેને દળતો, વલોણું કરતો, ભોજન કરતો તથા છકાય જીવોની વિરાધના કરતો હોય, તો તેના હાથે આહારાદિ લેવાનો નિષેધ છે. વળી જે સ્ત્રીને ગર્ભના આઠ મહિના પૂર્ણ થઇ ગયા હોય, જેણે બાળકને (તેડેલું) લીધેલું હોય કે જેને બાળક મહિના-બે મહિનાનું તદ્દન નાનું હોય, તેવી સ્ત્રીના હાથે પણ સાધુને આહારાદિ લેવાં ન કલ્પ. આ દાયકોમાં કોના હાથેક્યારે-કેવી રીતે લેવું કલ્પ-ન કલ્પે, વગેરે ઉત્સર્ગ-અપવાદ અન્ય ગ્રંથમાંથી જાણી લેવા. એમ જે દાયકના હાથે લેવાનો નિષેધ કરેલો છે તેના હાથે લેવું, તે ‘દાયક’દોષ જાણવો. (૭) ઉન્મિશ્ર– વહોરાવવાની ખાંડ વગેરે કમ્પ્ય-અચિત્ત વસ્તુમાં પણ જો અનાજના દાણા વગેરે સચિત્ત વસ્તુનું મિશ્રણ થયું હોય, તો તેવી વસ્તુ લેવાથી ‘ઉન્મિશ્ર’ દોષ લાગે. (૮) અપરિણત– દાન દેવાની જે વસ્તુ પૂર્ણ અચિત્ત ન થતાં કાચી રહી હોય, તે અપરિણત કહેવાય. તેના સામાન્યથી ‘દ્રવ્ય અપરિણત અને ભાવ અપરિણત' એમ બે ભેદો છે. તે બંનેના પણ દાતાને અપરિણત અને ગ્રહણ કરનારને અપરિણત, એમ બે ભાંગા થાય છે. તેમાં જે પૂર્ણ અચિત્ત ન હોય, તે દ્રવ્ય અપરણત દ્રવ્ય (પદાર્થ) દાતારની પાસેથી જો લીધો ન હોય, તો દાતારસેવાથ્ય અપરિણત' અને જો સાધુએ લીધો હોય, તો તે ગ્રહણ કરનારŁને પિરણિત’ જાણવો. ‘ભાવ અપરિણત’ ૧. પિંડવિશુદ્ધિની ગાથા-૪૦માં દ્રવ્ય અપરિણતના બે ભેદો જુદા જુદા કહ્યા નથી, ભાવ અપરિણતના જ બે ભેદો કહ્યા છે. For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૩૭ તે કહેવાય, કે જેના માલિકો અનેક હોય. તે વસ્તુ આપવામાં એકને દાનની ભાવના હોય અને બીજા (ઓ)ને ન હોય, તે દાતાને ભાવ અપરિણત અને વહોરનાર બે સાધુ (સંઘાટક) પૈકી એક સાધુ નિર્દોષ અને બીજો સદોષ (અકથ્ય) સમજતો હોય, તે ગ્રહણ કરનારને ભાવ અપરિણત' ગણાય. આવું દ્રવ્ય સાધુને લેવું ન કલ્પે, કારણ કે–અપરિણત લેવાથી દાતારોમાં કલહ થાય અને ગ્રહણ કરનારને અપરિણત લેવાથી શકતાદિ લેવાનો પ્રસંગ આવે. અહીં દાતાને “ભાવ અપરિણત” તે દાતાની સમક્ષ આપેલું અને સાધારણ અનિસૃષ્ટ (ઉદ્ગમ પૈકી ૧૫મો દોષ) તે દાતાની અસમક્ષ આપેલું, એમ બેમાં ભેદ સમજવો. (૯) લિ– દહીં, દૂધ, છાશ, શાક, દાળ, કઢી વગેરેથી હાથ, પાત્ર વગેરે ખરડાય-લેપાય, માટે તેવી વસ્તુઓ બલિપ્ત કહેવાય. ઉત્સર્ગમાર્ગે સાધુઓએ તેવું દ્રવ્ય લેવું નહિ, જેનાથી લેપ-ખરડ ન થાય તેવું વાલચણા વગેરે લેવું. પુષ્ટ કારણે તો તેવું લેપકૃત પણ લેવું કહ્યું. યોગશાસ્ત્રની વૃત્તિમાં તો ચરબી આદિ (અશુચિ)થી ખરડાયેલું હોય તેને લિપ્ત કહ્યું છે. તેમાં ૧. ખરડાયેલા કે નહિ ખરડાયેલા હાથ, ૨. ખરડાયેલું કે નહિ ખરડાયેલું વહોરવવાનું પાત્ર અને ૩. વહોરાવવાની વસ્તુ સંપૂર્ણ કે અસંપૂર્ણ વહોરવી, એ ત્રણ વિકલ્પના આઠ ભાંગા થાય છે. તેનું કોષ્ટક નીચે પ્રમાણે છે. તેમાં વિષમ અંકવાળા (૧-૩-૫-૭). ભાંગાથી લઈ શકાય, સમ (૨-૪-૬-૮) અંકના ભાંગાથી નહિ. તાત્પર્ય કે-હાથ કે પાત્ર જો ખરડાયેલાં હોય કે ન હોય, તો પણ જો દ્રવ્ય સંપૂર્ણ ન વહોર્યું હોય, તો પશ્ચાકર્મનો (વહોરાવ્યા પછી હાથ-પાત્ર ધોવા વગેરેનો) સંભવ ન રહે, પશ્ચાતુકર્મનો સંભવ સંપૂર્ણ દ્રવ્ય વહોરવાથી છે. જો સંપૂર્ણ ન વહોરે, પાત્રમાં થોડું પણ બાકી રાખે, તો પુનઃ તેને પીરસવા વગેરેનો સંભવ હોવાથી, હાથ કે પાત્ર જો ખરડાયેલું હોય, તો પણ ધોવાના (પશ્ચાતકર્મનો) સંભવ નથી, માટે (સાવશેષ દ્રવ્યવાળા) એકી - ભાંગાઓમાં વહોરવું કલ્પ. ૧. સંસૃષ્ટ હાથ, સંસ્કૃષ્ટ પાત્ર, સાવશેષદ્રવ્ય ૨. સંસ્કૃષ્ટ હાથ, સંસ્કૃષ્ટ પાત્ર, નિરવશેષદ્રવ્ય For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સંબોધ પ્રકરણ ૩. સંસૃષ્ટ હાથ, અસંસ્કૃષ્ટ પાત્ર, સાવશેષદ્રવ્ય ૪. સંસ્કૃષ્ટ હાથ, અસંસ્કૃષ્ટ પાત્ર, નિરવશેષદ્રવ્ય ૫. અસંતૃષ્ટ હાથ, સંસ્કૃષ્ટ પાત્ર, સાવશેષદ્રવ્ય ૬. અસંતૃષ્ટ હાથ, સંસ્કૃષ્ટ પાત્ર, નિરવશેષદ્રવ્ય ૭. અસંસૃષ્ટ હાથ, અસંસ્કૃષ્ટ પાત્ર, સાવશેષદ્રવ્ય ૮. અસંસૃષ્ટ હાથ, અસંસ્કૃષ્ટ પાત્ર, નિરવશેષદ્રવ્ય (૧૦) છર્દિત- દાતા ઘી, દૂધ વગેરે વસ્તુને ઢોળતો (છાંટા પાડતો) વહોરાવે, તે છર્દિત' કહેવાય. ઘી, દૂધ વગેરે ઢળવાથી ત્યાં રહેલા કે તેમાં આવીને પડનારા જંતુઓની વૃતબિંદુના દષ્ટાંતે વિરાધના સંભવિત છે. ૧૦ રુચિ રુચિ સમ્યક્ત્વના નિસર્ગ, ઉપદેશ, આશા, સૂત્ર, બીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા, સંક્ષેપ અને ધર્મ એમ દશ પ્રકાર છે. (૧) નિસર્ગરુચિ– નિસર્ગ એટલે કોઈના ઉપદેશ વિના જ, આત્માને દર્શનમોહનીયનો ક્ષયોપશમ થવાથી “માત્ર વ્યવહારરૂપે નહિ, પણ સત્ય વસ્તુને જ સદ્ વસ્તુ માનનારા શુદ્ધ નયના અભિપ્રાયે” જીવ-અજીવ ૧. વારાપુર નગરમાં અભયસેન રાજાનો વારતક નામે અમાત્ય હતો. તેને ત્યાં સંયમમાં એકતાનવાળા વિશુદ્ધ ચારિત્રવત ધર્મઘોષ નામના સાધુ ભિક્ષાર્થે ગયા. અમાત્યની પત્નીએ ભિક્ષા આપવા ઘી-ખાંડમિશ્રિત ખીરથી ભરેલું પાત્ર ઉપાડ્યું. તેમાંથી ખાંડમિશ્રિત ઘીનું બિંદુ જમીન ઉપર પડવાથી, “આ પિંડ છર્દિતદોષથી દૂષિત છે એમ સમજી સાધુ ભિક્ષા લીધા વિના પાછા ફર્યા. ઝરૂખે બેઠેલા અમાત્યે આ બધું જોયું અને તે વિચારવા લાગ્યો કે--મારા ઘેરથી કંઈ પણ લીધા વિના જ આ સાધુ પાછા કેમ ફર્યા? તેટલામાં તો પડેલા બિંદુ ઉપર માખીઓ બેસી ગઈ. તેને પકડવા ગીરોળી, તેની ઉપર કાંકિડો, તેનું ભક્ષણ કરવા બિલાડી અને તેની ઉપર મહેમાનોનો પાળેલો કૂતરો જયારે કૂદી પડ્યો, ત્યારે મહોલ્લાના કૂતરાએ તેની ઉપર તરાપ મારી. એમ બંનેનું યુદ્ધ થવાથી તેનો પરાભવ નહિ સહી શકનારા તે તે કૂતરાઓના માલિકોએ પ્રતિસ્પર્ધી કૂતરાઓને દૂર કરવા જતા તેઓમાં જ મારામારી શરૂ થઈ. આ બધું જોઈને અમાત્ય વિચાર્યું કે-“ઘીનું માત્ર એક બિંદુ પડવાથી પણ આવું અનર્થકારક પરિણામ આવે તેમ સમજીને દયાસાગરમુનિ પાછા ફર્યા. ધન્ય હો તેઓના ધર્મને ! સર્વજ્ઞ વિના આવો નિર્દોષ ધર્મ કોણ બતાવી શકે? માટે એના પ્રરૂપક વીતરાગ ખરેખર સર્વશ છે. “તે જ મારા દેવ અને તેઓનો કહેલો ધર્મ જ મારો ધર્મ' એમ નિશ્ચય કરી, જેમ સિંહ ગુફામાંથી નીકળે, તેમ વૈરાગ્ય અને સત્ત્વથી અમાત્ય ગૃહવાસ છોડી સાધુ બની, નિરતિચાર ચારિત્રનું પાલન કરતાં તે જ ભવે તે સિદ્ધિને પામ્યા. (આત્મપ્રબોધ ગા-૧૫). For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ પરિશિષ્ટ આદિ નવતત્ત્વોમાં આત્માની યથાર્થ સત્ત્વપણાની જે શ્રદ્ધા, તેને ‘નિસર્ગરુચિ-સમ્યકત્વ કહેલું છે. (૨) ઉપદેશરુચિ પર એટલે તીર્થકર, કે તેઓના વચનોને યથાર્થ સ્વરૂપે સમજાવનારો છદ્મસ્થ, તેના ઉપેદશ દ્વારા સાંભળેલાં જીવાજીવાદિ તત્ત્વોમાં (સભૂતાર્થરૂપે) યથાર્થપણાની રુચિ, તે ‘ઉપદેશરુચિસમ્યકત્વ સમજવું. તાત્પર્ય કે-કેવળજ્ઞાનના બળે કથન કરાયેલાં શ્રી જિનેશ્વરદેવનાં વચનામૃતનું પાન કરવાથી કે તેવો ઉપદેશ સાંભળવાથી થતા બોધની “સચિને ઉપદેશરુચિસમ્યકત્વ કહેલું છે. કેવળજ્ઞાન વિના સત્ય ઉપદેશ હોઈ શકતો જ નથી, માટે કેવળજ્ઞાન ઉપદેશનું મૂળ છે. સૂત્રકૃતાંગમાં કહ્યું છે કે लोगं अयाणित्तिह केवलेणं, कहति जे धम्ममयाणमाणा । णासंति अप्पाण परं च णट्ठा, संसारघोरंमि अणोरपारे ॥१॥ लोगं वियाणित्तिह केवलेणं, पुन्नेण नाणेण समाहिजुत्ता । धम्मं समत्तं च कहंति जे उ, तारंति अप्पाण परं च तिण्णा ॥२॥ (સૂત્રતા દિકુ મધ્ય૦૬) ભાવાર્થ– “જેઓ કેવળજ્ઞાન વડે લોકને (તત્ત્વોને) જાણ્યા વિના જ (અજ્ઞાની છતાં પણ) ધર્મને કહે છે, અપાર-ઘરસંસાર સમુદ્રમાં ડૂબેલા તે પોતાને અને પરને ડૂબાડે છે. (૧) અને રાગ-દ્વેષથી મુક્ત થયેલા સમાધિવંત જેઓ કેવળજ્ઞાનથીલોકને યથાર્થ જાણીને ધર્મનો અને સમતાનો ઉપદેશ કરે છે, તેઓ સ્વયં ભવસમુદ્રને તરે છે અને પરને તારે છે. (૨)” આવા શાનીનો ઉપદેશ સાંભળવાથી અને તે દ્વારા જ્ઞાન મેળવવાની રુચિ એટલે વસ્તુતઃ “સંશય ટાળવાની ઇચ્છારૂપ આત્મધર્મવિશેષ” તે જ 'ઉપદેશરુચિ-સમકિત છે. (૩) આજ્ઞાચિ- દેશથી કે સર્વથી રાગ-દ્વેષમુક્ત થયેલા આત્માની આજ્ઞામાત્રથી જ અનુષ્ઠાન કરવાની રુચિ, તે આજ્ઞારુચિ; તેમાં દેશથી રાગ-દ્વેષ મુક્ત આચાર્ય, ઉપાધ્યાય વગેરે છદ્મસ્થ ગુરુની આજ્ઞાથી | અનુષ્ઠાન કરનારની રુચિ, “માષતુષ મુનિ વગેરેની આજ્ઞાપાલનની For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ . સંબોધ પ્રકરણ સચિની જેમ આત્મામાં તે તે અનુષ્ઠાન કરવાની રુચિરૂપ “આજ્ઞારુચિસમકિતને પ્રગટાવે છે. કહ્યું પણ છે કે गुरुपारतंतनाणं, सद्दहणं एयसंगयं चेव । एत्तो उ चरित्तीणं मासतुसाईण निद्दिद्वं ॥१॥ (પંચાશ, -૦૭) ભાવાર્થ– “ગુરુપરતંત્રતા જ જ્ઞાન અને શ્રદ્ધા છે, કારણ કેગુરુ આજ્ઞાનું પાલન એ જ જ્ઞાનનું ફળ છે, એ જ જ્ઞાનની સફળતા છે; શ્રદ્ધા પણ તેવા જ્ઞાનની સહચરી છે; માટે જ વિશિષ્ટ જ્ઞાન વિનાના (અતિ જડ) માષતુષ વગેરેને તેઓ ગુરુને સમર્પિત થયેલા હોવાથી જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર ત્રણેય કહ્યાં છે. વાસ્તવમાં તેવો જીવો ગુરુઆજ્ઞાનો પાલક હોવાથી ગુરુના જ્ઞાનદર્શનનું ફળ તેને મળે જ છે.” અર્થાતુ-જો જ્ઞાનરહિત જીવ પણ ગુરૂઆશામાં વિશ્વાસ રાખી તેમના વચનને અનુસરે, તો તેને જ્ઞાન અને દર્શન પ્રગટે છે, એમ કેવળ આજ્ઞાની રુચિથી અનુષ્ઠાન કરનારા જીવમાં પણ પરિણામે તે વિષયનું જ્ઞાન-શ્રદ્ધા પ્રગટે છે, માટે તેને આજ્ઞારુચિ-સમ્યક્ત્વ કહ્યું છે. અહીં દેશથી રાગ-દ્વેષમુક્ત છદ્મસ્થ ગુરુનું વચન પણ સર્વથા રાગ-દ્વેષમુક્ત થયેલા કેવલી ભગવાનના વચનને અનુસારે હોય છે, જેથી તેમાં પણ અપ્રમાણિકપણાની શંકા થવાનું કારણ નહિ હોવાથી તે દરેક વિષયમાં સત્યની રુચિ કરાવનારું બને છે; માટે ગુરુ આજ્ઞાને અનુસરનારા આત્મામાં ગુરુ આજ્ઞાથી તે તે અનુષ્ઠાનની જે રુચિ પ્રગટે, તે આજ્ઞારુચિ-સમ્યક્ત્વ સમજવું. (૪) સૂત્રરુચિ-સૂત્રોને ભણવાથી-પુનઃ પુનઃ અભ્યાસ કરવાથી પ્રગટ થતા જ્ઞાન દ્વારા ગોવિંદાચાર્યની જેમ જીવમાં જીવાજીવાદિ પદાર્થોના યથાર્થપણાની શ્રદ્ધા પ્રગટે, તે ‘સૂત્રરુચિ-સમકિત સમજવું. વારંવાર એક પદાર્થનું સ્મરણ કરવાથી તેના સંસ્કારો દઢ બને, તેમ વારંવાર અધ્યયનપઠન-પાઠન કરવાથી જ્ઞાન પણ સંશયરહિત દઢ બને છે. આવી સૂત્રજ્ઞાનથી પ્રગટેલી દઢ સચિને “સૂત્રરુચિ-સમકિત કહેવાય. For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૪૧ (૫) બીજરુચિ– જીવાદિ કોઈ એક તત્ત્વની શ્રદ્ધાથી તેના અનુસંધાનરૂપે અનેક તત્ત્વોમાં અને તેના અર્થોમાં ઉત્તરોત્તર શ્રદ્ધાનો વિસ્તાર થાય, અર્થાત પાણીમાં પડેલું તેલનું ટીપું જેમ સ્વયં ફેલાઈ જાય, તેમ એક પદમાં રુચિવાળા જીવને સ્વયં ઉત્તરોત્તર અનેક પદોની અને તેના અર્થોની રુચિ વધતી જાય, તે “બીજરુચિ-સમ્યક્ત્વ સમજવું. (૬) અભિગમરુચિ- સકલ આગમસૂત્રોના અર્થો વિષે રુચિ તે “અભિગમરુચિ' કહેવાય. એટલે કે–સકલ આગમસૂત્રોના અર્થોના જ્ઞાતામાં અર્થજ્ઞાન દ્વારા થયેલી શ્રદ્ધાને “અભિગમરુચિ-સમ્યક્ત કહ્યું છે. કહ્યું છે કે सो होइ अभिगमरुई, सुअनाणं जस्स अत्थओ दिटुं । इक्कारसअंगाई पइन्नगं दिट्ठिवाओ अ ॥१॥ (પ્રવચનસારોદ્ધાર, ૨૬) ભાવાર્થ– “પ્રકીર્ણક એટલે પયાદિ ઉત્તરાધ્યયન વગેરે સૂત્રો, દષ્ટિવાદ, સઘળાં ઉપાંગો તથા અગિયાર અંગો; અર્થાત્ અંગો, ઉપાંગો અને પ્રકીર્ણક વગેરે સકલ આગમોને જેણે અર્થથી જાણ્યાં છે, તે “અભિગમરુચિ' સમકિતવાળો છે.” - અહીં એ પ્રશ્ન થાય કે-ઉપર કહ્યા પ્રમાણે તો સૂત્રરુચિ અને અભિગમરુચિ બંનેનો એક જ અર્થ થયો, એટલું જ નહિ પણ સમાધાનમાં કોઇ એમ કહે કે–અભિગમરુચિ એટલે અર્થયુક્ત સૂત્રવિષયક રુચિ અને સૂચિ એટલે કેવળ સૂત્રવિષયક રુચિ-એમ બંને જુદાં છે, તો તે પણ ઘટતું નથી, કારણ કે—કેવળ સૂત્ર તો મૂક (મૂંગું) છે, માત્ર સૂત્રની રુચિ તો પ્રમાણભૂત મનાતી નથી. કહ્યું છે કે-મૂગાં વર્ત સુત્ત (ઉપદેશપદ-ગા.૮૫નું પાદ) કેવલ સૂત્ર મુંગે છે' અર્થાતુ-અર્થજ્ઞાનથી જવસ્તુતત્ત્વ સમજાય છે, કેવળ સૂત્ર કાંઈ જ્ઞાન કરાવતું નથી; માટે કેવળ સૂત્રરુચિ અપ્રમાણિક છે. એટલું જ નહિ, અર્થનિરપેક્ષ સૂત્રરુચિ અજ્ઞાનનું પણ કારણ છે. કહ્યું છે કે- अपरिच्छियसुयणिहसस्स, केवलमभिन्नसुत्तचारिस्स । . सव्वुज्जमेण वि कयं, अन्नाणतवे बहुं पडइ ॥१॥ (૩ોલેશમાતા, ૦૪૨૧) For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ભાવાર્થ— ‘સૂત્રોના રહસ્યને સમજ્યા વિના, (નિર્યુક્તિ, ટીકા આદિ અર્થગ્રંથ સિવાયનાં) કેવળ મૂળ સૂત્રોને જ જે અનુસરે છે તેની સર્વ પ્રકારના ઉદ્યમપૂર્વક કરેલી આરાધના પણ અજ્ઞાન તપ (કષ્ટ) રૂપ છે. ૨૪૨ એ પ્રશ્નના સમાધાનમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે—તમારું કથન સત્ય છે, સૂત્રરુચિમાં અર્થનો અને અર્થ (અભિગમ) રુચિમાં સૂત્રનો સમાવેશ હોવા છતાં, સૂત્ર-અધ્યયનથી અને અર્થ-અધ્યયનથી થયેલા જ્ઞાનમાં ભેદ પડે છે અને તે ભિન્ન ભિન્ન જ્ઞાન દ્વારા થયેલી રુચિમાં પણ ભેદ હોય છે. એ રીતિએ સૂત્રરુચિ અને અભિગમ (અર્થ) રુચિ બંનેમાં ભિન્નતા છે, માટે જ સૂત્ર કરતાં પણ અર્થના અધ્યયનમાં વિશેષ ઉદ્યમ કરવા સૂચવ્યું છે કે– सुत्ता अत्थे जत्तो, अहिगयरो णवरि होइ कायव्वो । इत्तो उभयविसुद्धि, त्ति मूअगं केवलं सुतं ॥ १ ॥ (૩૫વેશપ૬, ૦૮૧૧) ભાવાર્થ— “સૂત્રશાન કરતાં અર્થજ્ઞાન માટે સવિશેષ ઉદ્યમ કરવો જોઇએ. કારણ કે—અર્થ-જ્ઞાનથી સૂત્ર-અર્થ બંનેના બોધમાં શુદ્ધિ થાય છે, માટે જ ‘અર્થ વિનાનું કેવળ સૂત્ર મુંગું છે' એમ કહેલું છે. અથવા બીજી રીતિએ આ પણ સમાધાન છે કે—સૂત્રગ્રંથો (મૂળાગમ) વિષયક રુચિ તે સૂત્રરુચિ અને નિર્યુક્તિ આદિ અર્થ જણાવનારા ગ્રંથો વિષયક રુચિ તે અર્થરુચિ; આ કારણથી જ ઠાણાંગસૂત્ર (૭૫૧)ની ટીકામાં ‘આજ્ઞા (અભિગમ) રુચિને, તે નિર્યુક્તિ આદિ અર્થજ્ઞાનના ગ્રંથોની રુચિવાળું હોવાથી સૂત્રરુચિથી ભિન્ન જણાવ્યું છે. (૭) વિસ્તારરુચિ– પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણો, નયો અને નિક્ષેપાદિ પૂર્વકનું સર્વ દ્રવ્યોનું અને સર્વ ભાવોનું એટલે ગુણ-પર્યાયોનું જે જ્ઞાન, તેના દ્વારા પ્રગટ થયેલી અતિવિશુદ્ધ શ્રદ્ધા, તે ‘વિસ્તારરુચિ’-સમ્યક્ત્વસમજવું. (૮) ક્રિયારુચિ— જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચારને આચરવાની, તેમ જ વિનય-વૈયાવચ્ચાદિ અનુષ્ઠાનો કરવાની રુચિ, તે ક્રિયારુચિ. અહીં પ્રશ્ન થાય છે કે—‘આજ્ઞારુચિ પણ અનુષ્ઠાનવિષયક છે અને ક્રિયારુચિ પણ અનુષ્ઠાનવિષયક કહી, તો બેમાં ભેદ શું રહ્યો ? For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૪૩ તેનું સમાધાન જણાવે છે કે –“એવી શંકા કરવી નહિ, કારણ કે– આજ્ઞારુચિમાં મુખ્યતા અનુષ્ઠાનની નહિ, પણ આજ્ઞાની છે (એટલે કેઆજ્ઞામાં રુચિ છે) અને ક્રિયારુચિમાં તો આજ્ઞા વિના પણ અનુષ્ઠાનની રુચિ છે, આજ્ઞાની મુખ્યતા તેમાં નથી; એમ બેમાં ભેદ છે. આ હેતુથી જ જે મહર્ષિઓને ક્રિયા સર્વથા સામ્યરૂપ એટલે આત્મસાત બની ગઈ છે, કોઇની આજ્ઞા કે શાસ્ત્રવચનની અપેક્ષા રહી નથી, તેવા પરિણત ચારિત્ર-ક્રિયાવંત મુનિઓને શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે “ફો ૪રરિાગો” ત્તિ એ વચનથી “ચારિત્ર કાયા' એવું વિશેષણ આપ્યું છે, અર્થાત્ તેઓની કાયાનેય ચારિત્રરૂપ માની છે. (૯) સંક્ષેપરુચિ– જે જીવને બૌદ્ધ, સાંખ્ય આદિ મિથ્યાદર્શનોમાં આગ્રહ નથી, તેમ તે જૈનદર્શન પણ યથાર્થ સમજયો નથી, તેવા આત્માની માત્ર મોક્ષમાં રુચિ, તે “સંક્ષેપરુચિ-સમક્તિ છે. જેમ માત્ર ઉપશમ-સંવર-વિવેક એ ત્રણ પદ સાંભળતાં જ, જૈન તત્ત્વનું જ્ઞાન ન હોવા છતાં ચિલાતીપુત્રને તેમાં રુચિ થઈ, તેમ વિશિષ્ટ જ્ઞાન વિના પણ મોક્ષતત્ત્વની ઋચિ થાય, તે “સંક્ષેપરુચિ-સમકિત કહેવાય છે. અહીં મોક્ષતત્ત્વની રુચિ' એ અંશને છોડીને “અન્ય દર્શનમાં આગ્રહરહિતપણું અને જૈનદર્શનમાં જ્ઞાનરહિતપણું” એ બે વિશેષણોને જ લક્ષણરૂપ માનીએ, તો મૂચ્છ વગેરે દશાવાળા જીવમાં પણ એ ઘટી જાય અને તેથી મૂછિત આત્મામાં પણ આ સમકિતની સિદ્ધિ થઈ જાય, કે જે અઘટિત છે; માટે એ બે વિશેષણવંત જીવની મોક્ષતત્ત્વની રુચિને “સંક્ષેપરુચિસમકિત સમજવું. (૧૦) ધર્મચિ માત્ર “ધર્મ શબ્દને સાંભળીને જ તેમાં પ્રીતિ થાય અને તેથી તે ધર્મ શબ્દનું વાચ્ય (ધર્મ શબ્દથી ઓળખાતું) જે યથાર્થ ધર્મતત્વ' તેમાં રુચિ-શ્રદ્ધા પ્રગટે, તે ધર્મસચિ-સમકિત કહેવાય છે. ૧૦ વેયાવચ્ચ વ્યાપાર (પ્રવૃત્તિ) કરનારો વ્યાકૃત અને તેનું કાર્ય, અથવા તેનો ભાવ એટલે વ્યાકૃતપણું તે જ “વૈયાવચ્ચ એમ શબ્દસિદ્ધિ સમજવી. તેના ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. તપસ્વી, ૪. નવદીક્ષિત-શૈક્ષ, For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૪૪ પ. ગ્લાન સાધુઓ, ૬. સ્થવિરાદિ અન્ય સાધુઓ, ૭. સમનોજ્ઞ (એક સામાચારીવાળા અન્યગચ્છીય) સાધુઓ, ૮. સંઘ, ૯. કુલ અને ૧૦: ગણ, એ દશની વેયાવચ્ચ કરવાને યોગે વેયાવચ્ચના પણ દશ પ્રકારો થાય છે. કહ્યું છે કે— आयरिअउवज्झाए, तवस्सिसेहे गिलाणसाहूसुं । समणुन्नसंघकुलगण- वेयावच्चं हवइ दसहा ॥ ५५७ ॥ (પ્રવચનસારો) ભાવાર્થ— “આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ, ગ્લાન, સ્થવિર સાધુઓ, એક સામાચારીવાળા અન્યગચ્છીય સાધુઓ, સંઘ, કુળ અને ગણ, એ દશની વેયાવચ્ચ દશ પ્રકારની જાણવી.’ તેમાં ૧. આચાર્ય– સાધુ જેની સહાયથી જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચારોનું આચરણ કરે, અથવા તેને માટે સાધુ જેની સેવા કરે, તે આચાર્ય કહેવાય. તેનાં પાંચ પ્રકારો છે. ૧. પ્રવ્રાજકાચાર્ય- દીક્ષા આપનાર. ૨. દિગાચાર્ય– સચિત્ત-અચિત્ત કે મિશ્ર પદાર્થોને સંયમ અર્થે લેવાની, વાપરવા વગેરેની અનુજ્ઞા-અનુમતિ આપે તે. ૩. ઉદ્દેશાચાર્ય– જે પ્રથમથી જ (નામનો નિર્દેશ કરીને સૂત્ર-પાઠ આપે) શ્રુતનો ઉદ્દેશ કરે તે. ૪. સમુદ્દેશાનુશાચાર્ય– ઉદ્દેશ કર્યા પછી ઉદ્દેશાચાર્યના અભાવે તે જ શ્રુતનો જે સમુદ્દેશ (અર્થ ભણાવે, અથવા સૂત્રને સ્થિર કરવાનો ઉપદેશ) કરે અને અનુજ્ઞા (અન્યને ભણાવાવનો આદેશ) કરે તે. ૫. આમ્નાયાર્થવાચકાચાર્ય- ઉત્સર્ગ-અપવાદરૂપ અર્થને, અર્થાત્ આગમના રહસ્યને સમજાવનારા ઉપકારી જે ગુરુ (યોગ્ય સાધુને) સ્થાપનાચાર્ય અને આસનની અનુજ્ઞા આપે તે. એમ આચાર્યના પાંચ પ્રકારો સમજવા. ૨. ઉપાધ્યાય– આચાર્યની આજ્ઞાથી જેની ‘ઉપ’=સમીપે જઇને સાધુઓ આચારના વિષયને જણાવનારા જ્ઞાનને ‘અધીયન્તે’=ભણે, તે ‘ઉપાધ્યાય’ જાણવા. ૩. તપસ્વી— અક્રમ કે તે ઉપરાંત કઠોર તપ કરનારો સાધુ. ૪. શૈક્ષ– તુરતનો નવદીક્ષિત સાધુ, અર્થાત્ સાધુતાની શિક્ષા મેળવતો હોય તે શૈક્ષ. પ. ગ્લાન– જ્વર વગેરે બીમારીવાળો સાધુ. ૬. સ્થવિર– તેના શ્રુત, પર્યાય અને વયની For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ પરિશિષ્ટ અપેક્ષાએ ત્રણ ભેદો છે. તેમાં ચોથા “સમવાય અંગ સુધી શ્રુત ભણેલા, તે ૧. શ્રુતસ્થવિર, જેનો દીક્ષાપર્યાય વીશ કે તેથી વધારે વર્ષોનો હોય, તે ર. પર્યાયસ્થવિર, અને જેની વય સિત્તેર કે તેથી વધારે વર્ષની હોય, તે ૩. વયસ્થવિર જાણવા. ૭. સમનોજ્ઞ– એક જ સામાચારીનું સમ્યગુ આચરણ કરનારા (અન્ય ગણના) સાધુ. ૮. સંઘ-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાએ ચારનો સમુદાય. ૯. કુળ– એક જ જાતિ(સામાચારી)વાળા ઘણા ગચ્છોનો સમૂહ, જેમ કે–ચાકુળ” વગેરે. ૧૦. ગણ– એક આચાર્યની નિશ્રામાં વર્તતો સાધુસમૂહ, અર્થાત્ અનેક કુળોનો સમુદાય. જેમ કે “કૌટિક ગણ' ઇત્યાદિ ગણ કહેવાય. એ દશને અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય, પાટ, પાટિયાં (પાટલા), સંથારો વગેરે ધર્મોપકરણ લાવી) આપવાં (સહાય કરવી) અને શરીરસેવા, ઔષધક્રિયા, અટવીમાં વિહાર, રોગ કે ઉપસર્ગ, વગેરે પ્રસંગોમાં તેઓની રક્ષા-સેવા વગેરે કરવી, તે વેયાવચ્ચ (દશ પ્રકારે) સમજવી. ૧૦ પ્રાયશ્ચિત્ત જુઓ આલચના અધિકાર ગાથા-૪૮ થી ૬૦. ૧૦ પ્રત્યાખ્યાન : ૧. અનાગત, ૨. અતિક્રાન્ત, ૩. કોટિસહિત, ૪. નિયંત્રિત, ૫. આગારસહિત, ૬. અનાગાર, ૭. પરિમાણકૃત, ૮. નિરવશેષ, ૯. સાંકેતિક અને ૧૦. અદ્ધા–એ દશ પચ્ચખાણોનું સ્વયં પાલન કરવું, પણ બીજાને આહાર આપવાનો કે તેવો ઉપદેશ દેવાનો નિષેધ નથી, અર્થાત્ આહાર કે ઉપદેશ આપવા-અપાવવામાં સમાધિ અનુસારે (વધુ લાભ થાય તેમ) વર્તવું.” - તેમાં પર્યુષણા વગેરે પર્વોમાં કરવાનો તપ “વૈયાવચ્ચ કે બીજાં કારણોથી તે દિવસોમાં ન થઈ શકે તો પહેલાં કરી લેવો તે ૧. અનાગત. પર્વદિવસોમાં કરવાનો તપ ભાવના છતાં તેવાં કોઈ કારણોથી ન કરી શકાય, તો કારણ નિવૃત્ત થયે પાછળથી કરવો તે ૨. અતિક્રાન્ત. એક પચ્ચકખાણ પૂર્ણ થતાં સાથે જ બીજું પચ્ચખાણ કરવું-એમ બે પચ્ચકખાણના છેલ્લો-પહેલો બે છેડા ભેગા કરવા તે ૩. કોટિસહિત. For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સંબોધ પ્રકરણ તેમાં પણ છ૪ની સાથે છઠ્ઠ, અક્રમની સાથે અટ્ટમ, આયંબિલની સાથે, આયંબિલ, નિવિની સાથે નિવિ, એકાસણાની સાથે એકાસણું (વગેરે) જોડવું તે ૩. સમકોટિસહિત અને ઉપવાસ ઉપર આયંબિલ વગેરે પૂર્વ પચ્ચકખાણથી ઉત્તર પચ્ચકખાણ અન્ય પ્રકારનું કરવું તેવિષમકોટિસહિત જાણવું. અમુક મહિનામાં કે અમુક દિવસમાં અમુક “અક્રમ વગેરે કોઈ નિશ્ચિત્ત પચ્ચખાણ “રોગી કે નિરોગી કોઇ હાલતમાં પણ કરવું જ એવો (નિરપવાદ) નિર્ણય, તે ૪. નિયંત્રણ. આ પચ્ચખાણ ચૌદ પૂર્વધરોનો તથા જિનકલ્પનો વિચ્છેદ થવાની સાથે જ વિચ્છેદ થયું છે કારણ કેતેવા વિશિષ્ટ સંઘયણ કે આયુષ્ય વગેરેના ભાવિ જ્ઞાન વિના આ પચ્ચકખાણ કરવાથી તેનો ભંગ થવાનો પ્રસંગ આવે). જેમાં મહત્તરાગાર' વગેરે આગારો (અપવાદો) રાખવામાં આવે તે ૫. સાગાર, અને જેમાં આગારો રાખવામાં ન આવે તે ૬. અનાગાર (નિરાગાર) પચ્ચકખાણ. અહીં છદ્મસ્થને આવશ્યક હોવાથી “અનાભોગ અને સહસાત્કાર” એ બે આગારો તો અનાગારમાં પણ હોય જ, માટે તે સિવાયના “મહત્તરાગાર' વગેરે આગારો વિનાનુ નિરાગાર જાણવું. જેમાં દત્તી, કવલ (કોળીયા), ઘર કે દ્રવ્યોની ‘અમુક-આટલી સંખ્યાનું પ્રમાણ' (વધુ નહિ વાપરવાનો નિયમ) કરવામાં આવે તે ૭. પરિણામકૃત. (અહીં “હાથ કે પાત્રમાંથી એક સાથે કે એક ધારાથી જેટલો આહાર વગેરે પીરસવામાં આવે તે દત્તી, તેનું પ્રમાણ તે દત્તી પ્રમાણ, સુખે સુખે મુખમાં મૂકી શકાય-ચાવી શકાય તેટલા આહારનો એક કવલ કહેવાય, પુરુષને એવા બત્રીશ અને સ્ત્રીને અઠ્ઠાવીસ કવલપ્રમાણ આહાર મનાય છે. તેમાં ન્યૂન સંખ્યા ધારવી તે કવલપ્રમાણ, અમુક ઘરો સિવાયનાં ઘરોમાંથી આહારાદિ ન લેવાં તે. ઘરપ્રમાણ અને અમુક વસ્તુઓ સિવાયની વસ્તુઓનો ત્યાગ કરવો તે દ્રવ્યપ્રમાણ સમજવું.) ચારેય પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો તે ૮. નિરવશેષ, અંગુઠો-મુશ્ચિ-ગાંઠ વગેરે ચિહ્નોવાળું ૯. સંકેત, જેમ કે–ગૃહસ્થ પોરિસી વગેરે પચ્ચખાણ કરીને કાર્યપ્રસંગે બજારમાં, ૧. એ પચ્ચખાણ પ્રથમ સંઘયણવાળા જીવોને પ્રાણાન્ત સંકટ કે ભિક્ષાના સર્વથા અભાવમાં હોય છે. હાલમાં તેવા સંઘયણનો અભાવ હોવાથી સાગર પચ્ચકખાણ જ થઈ શકે છે. ૨. આ પચ્ચકખાણ વિશેષતઃ મરણ સમયે સંલેખના માટે કરવાનું હોય છે. For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૪૭ ક્ષેત્રમાં, બહાર જાય કે ઘેર રહે, કિન્તુ કરેલા પચ્ચકખાણના સમયે કોઈ કારણે ભોજન લેવું ન હોય તો પચ્ચકખાણ પછીનો ભોજન પહેલાનો કાળ અવિરતિમાં ન જાય તે માટે સંકેત કરે કે-“અંગુઠો છોડું નહિ', વાળેલી મુકિ મૂકું નહિ કે “ગાંઠ છોડું નહિ', અગર “ઘરમાં પ્રવેશ કરું નહિ કે “મારા પરસેવાના બિંદુઓ સુકાય નહિ વા “અમુક સંખ્યામાં શ્વાસોચ્છવાસ પૂરા થાય નહિ અથવા પાણી મૂકવાની આ માંચી, ઘોડી વગેરે ઉપર લાગેલા પાણીના છાંટા સૂકાય નહિ', કિંવા જ્યાં સુધી સળગતો આ દીપક બૂઝાય નહિ (એમ કોઈ પણ સંકેત કરે તે પૂર્ણ ન થાય) ત્યાં સુધી મારે પચ્ચશ્માણ પારવું નહિ, વગેરે તે તે નામનાં સંકેત પચ્ચકખાણો જાણવાં. કહ્યું છે કેસંકુાિવી,--- સી-થિવુ-શોરૂમ . एअं संकेअ भणिअं, धीरेहि अनंतनाणीहि ॥१॥ (માવનિર્યું. ૧૭૮) ભાવાર્થ– “૧. અંગુઠો, ૨. મુઠ્ઠી, ૩. ગ્રંથિ, ૪. ઘર, ૫. સ્વેદપરસેવો, ૬. શ્વાસોચ્છવાસ, ૭. બિંદુઓ અને ૮. જ્યોતિ (દીપકનો પ્રકાશ), એ વગેરે) ચિહ્નોને (સંકેતને) અનંતજ્ઞાની ધીર શ્રી જિનેશ્વરોએ સંકેત પચ્ચખાણ કહ્યું છે.” એમ સંકેત આઠ પ્રકારનું છે તથા કાળ(સમય)ની મર્યાદાવાળું ૧૦મું અદ્ધા પચ્ચકખાણ દશ પ્રકારનું છે. કહ્યું છે કેनवकारपोरिसीए, पुरिमड्डेगासणेगठाणे अ। માથમિટ્ટે, રમે મ મમ વિકારું ૨૦૨ છે (yવસારી) ભાવાર્થ– “૧. નવકારસહિત (નમુક્કારસહિય), ૨. પૌરુષી, ૩. પુરિમાદ્ધ, ૪. એકાસણું, ૫. એકલઠાણું, ૬. આયંબિલ, ૭. ઉપવાસ, ૧. એ સંકેત પચ્ચકખાણ એક અથવા ત્રણ નવકાર ગણીને પારી શકાય અને ભોજનાદિ કરીને પુનઃ કરી શકાય. આહાર-પાણી લેવા સિવાયના સઘળા સમયમાં વિરતિ થાય છે. | એકાસણાદિ વિનાનો છૂટા પચ્ચકખાણવાળો પણ સંકેત પચ્ચકખાણ કરી શકે છે. દરરોજ એકાસણું કરવા છતાં સંકેત પચ્ચકખાણ કરનારને મહિનામાં લગભગ ઓગણત્રીસ ઉપવાસનું ફળ મળે છે, માટે તે હંમેશા કરણીય છે. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સંબોધ પ્રકરણ ૮. દિવસચરિમ કે ભવચરિમ, ૯. અભિગ્રહ અને ૧૦. વિકૃત (વિગઈ)નું-એમ કાળપચ્ચકખાણ દશ પ્રકારે છે.” પ્રશ્ન– એકાસણાદિમાં કાળનું નિયમન નથી, છતાં તેને કાળપચ્ચખાણ કેમ કહ્યાં? ઉત્તર–જો કે એકાસણાદિમાં કાળનિયમન નથી, છતાં તે દરેક પ્રાયઃ કાળપચ્ચકખાણ(નમુક્કારસહિય-પોરિસી વગેરે)ની સાથે જ કરાય છે, માટે તેને કાળપચ્ચકખાણ કહ્યાં છે. ૧૦ પયન્ના ૧. ચઉસરણ, ૨. આરિપચ્ચખાણ, ૩. ભક્તપરિજ્ઞા, ૪. સંથારક, ૫. તંદુવૈતાલિક, ૬. ચંદાવિઝય, ૭. દેવેંદ્રસ્તવ, ૮. મહાપચ્ચકખાણ, ૯. મરણસમાધિ અને ૧૦. ગણિવિજા એમ ૧૦ પન્ના છે. ૧૦ સ્થિત કલ્પ કલ્પના આગેલક્ય, ઔદેશિક, શય્યાતરપિંડ, રાજપિંડ, કૃતિકર્મ, વ્રત, જયેષ્ઠ, પ્રતિક્રમણ, માસ અને પર્યુષણ એમ દશ પ્રકાર છે. ૧. આચેલક્ય=વસ્ત્રનો અભાવ, ૨. ઓશિક=ઉદ્દેશથી (=સાધુના સંકલ્પથી) તૈયાર થયેલ, અર્થાત્ આધાકર્મ. ૩. શય્યાતર=વસતિથી સંસારસાગરને તરે તે શય્યાતર, અર્થાત્ સાધુને મકાન આપનાર. શય્યાતરનો પિંડ=ભિક્ષા તે શય્યાતરપિંડ. ૪. રાજપિંડ રાજાની ભિક્ષા. ૫. કૃતિકર્મવંદન. ૬.વ્રત=મહાવ્રતો.૭. જ્યેષ્ઠ રત્નાધિક.૮.પ્રતિક્રમણ આવશ્યક કરવું. ૯. માસ=એક સ્થાને એક માસ સુધી રહેવું. ૧૦. પર્યુષણ સર્વથા એક સ્થાને રહેવું. આનું વિશેષ વર્ણન પંચાશકપ્રકરણ ભાગ બીજામાં છે. ૧૦ ઉપઘાત જુઓ ગુરુ અધિકાર વિભાગ-૨ ગાથા-૨૮૪. ૧૦ અસંવર દશ પ્રકારનો અસંવર આ પ્રમાણે–મન, વચન અને કાયા–એ ત્રણ યોગોની અકુશલ પ્રવૃત્તિને નહિ રોકવાથી ત્રણ યોગોનો અસંવર, પાંચ ઈન્દ્રિયોને ઈષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષ કરતાં નહિ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૪૯ રોકવાથી પાંચ ઇન્દ્રિયોનો અસંવર, શાસ્ત્રોક્ત સંખ્યાથી તથા પ્રમાણથી વિપરીત (અનિયત) કે અકલ્પ્ય વસ્ર-પાત્રાદિ ઉપકરણોને ગ્રહણ કરવાં, અથવા જ્યાં-ત્યાં વેરવિખેર પડેલાં વસ્ત્ર-પાત્રાદિને યથાસ્થાન નહિ મૂકવાં તે ૯. ઉપધિ અસંવર, અને સૂચિ(સોય)ના ઉપલક્ષણથી સોયનખરદની-પિપ્પલક આદિ શરીરને ઉપઘાત કરે તેવી અણી(ધાર)વાળી વસ્તુઓને સુરક્ષિત નહિ રાખવાં અને તેના ઉપલક્ષણથી સમસ્ત ઔપગ્રહિક ઉપકરણોનો અસંવર કરવો તે ૧૦. સૂચિ અસંવર ૧૦ સંક્લેશ દશ પ્રકારનો સંક્લેશ આ પ્રમાણે છે—૧. જ્ઞાનનું અવિશુદ્ધચમાનપણું તે ‘જ્ઞાનસંક્લેશ’. ૨. દર્શનનું અવિશુદ્ધમાનપણું તે ‘દર્શનસંક્લેશ’. અને ૩. ચારિત્રનું અવિશુમાનપણું તે ‘ચારિત્રસંક્લેશ’. તથા મનદ્વારા (મનમાં) સંક્લેશ થાય તે ૪. ‘મનસંક્લેશ’. વચન દ્વારા સંક્લેશ થાય તે ૫. ‘વચનસંક્લેશ’. અને કાયાને આશ્રયીને (રાગદ્વેષાદિ) સંક્લેશ થાય તે ૬. કાયસંક્લેશ. તથા સંયમને અથવા સંયમસાધક શરીરને ઉપધાન એટલે આલંબનભૂત થાય તે ઉપધિ અર્થાત્ સારા-નરસાં વસ્ત્રો વગેરે, તેમાં રાગ-દ્વેષાદિ થાય તે ૭. ઉપષિસંક્લેશ. ઇષ્ટાનિષ્ટ વસતિ (ઉપાશ્રય)ને અંગે સંક્લેશ થાય તે ૮. વસતિસંક્લેશ. ક્રોધાદિક કષાયોને વશ થવાથી ૯. કષાયસંક્લેશ. અને ઇષ્ટાનિષ્ટ આહાર-પાણી વગેરેમાં રાગ-દ્વેષાદિ થાય તે ૧૦. અન્ન-પાન સંક્લેશ. એમ દશ પ્રકારનો સંક્લેશ છે. ૧૦ પ્રતિસેવા પ્રતિસેવા એટલે નિષ્કારણ કે અવિધિથી દોષોનું સેવન. દર્પ, અકલ્પ, નિરાલંબ, ત્યક્તચારિત્ર, અપ્રશસ્ત, વિશ્વસ્ત, અપરીક્ષક, અમૃતયોગી, અનનુતાપી, નિઃશંક, એમ દશ પ્રતિસેવાના ભેદો છે. ૧. દર્પ– નિષ્કારણ દોડવું, ખાડો, ભીંત વગેરેને ઓળંગવું, મલ્લની જેમ બાહુયુદ્ધ કરવું, લાકડી ભમાવવી વગેરે. ૨. અકલ્પ- અપરિણત પૃથ્વીકાય આદિને લેવું, પાણીથી ભિના, સ્નિગ્ધ અને ધૂળવાળા હાથ અને વાસણથી લેવું, અગીતાર્થે લાવેલા આહાર-ઉપધિનો ઉપયોગ કરવો, For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૫૦. પંચક આદિ પ્રાયશ્ચિત્તને યોગ્ય અપવાદ વિધિને છોડીને મોટા દોષનું સેવન કરવું. ૩. નિરાલંબ– જ્ઞાનાદિના આલંબન વિના પણ નિષ્કારણ અકલ્પ્યનું સેવન કરવું, અથવા અમુકે કર્યું છે માટે હું પણ કરું છું. ૪ ત્યક્તચારિત્ર–નિર્વાહ ન થાય ત્યારે અપવાદથી અથવા ગ્લાનાદિકારણથી જે અકલ્પ્યનું સેવન કર્યું હોય તેનું જ, નિર્વાહ થાય ત્યારે પણ, નિરોગી બન્યા પછી પણ સેવન કરે. ૫. અપ્રશસ્તઅપ્રશસ્ત ભાવથી બલ, વર્ણ આદિ માટે પ્રાસકનું પણ ભોજન કરે તો દર્પ બને, તો પછી આધાકર્મ આદિ દોષથી યુક્તનું ભોજન કરે તેમાં તો પૂછવું જ શું ? ૬. વિશ્વસ્ત– પ્રાણાતિપાત આદિ અકાર્યને કરતો સાધુ શ્રાવક આદિ સ્વપક્ષથી અને મિથ્યાદષ્ટિ આદિ પરપક્ષથી ભય ન પામે. ૭. અપરીક્ષક ઉત્સર્ગ-અપવાદનો અને લાભ-હાનિનો વિચાર કર્યા વિના દોષોનું સેવન કરે. ૮. અકૃતયોગી— ગ્લાનાદિ કાર્યોમાં ઘરોમાં ત્રણવાર ભ્રમણરૂપ પ્રયત્ન કર્યા વિના જ જે અનેષણીય લે, જેમ કે નિર્વાહ ન થાય વગેરે પ્રસંગે એષણીય (આહારાદિ) માટે ત્રણવાર બધા ઘરોમાં ફરવા છતાં એષણીય આહાર આદિ ન મળે તો ચોથીવાર અનેષણીય લેવું. આવો પ્રયત્ન કર્યા વિના જ પહેલીવારમાં, બીજીવારમાં કે ત્રીજીવારમાં પણ અનેષણીય લે. ૯. અનનુતાપી– જે સાધુ અપવાદથી પણ પૃથ્વી આદિ સંબંધી સંઘટ્ટન, પરિતાપન અને ઉપદ્રવો કરીને હા ! મેં ખોટું કર્યું એમ પશ્ચાત્તાપ ન કરે, તો પછી જે દર્પથી પણ દોષ સેવીને પશ્ચાત્તાપ ન કરે તેનું શું કહેવું ? ૧૦. નિઃશંક— અકાર્ય કરતો સાધુ આચાર્ય આદિ કોઇથી પણ ન ગભરાય. આ લોકથી પણ ન ડરે. ૧૦ સાધુધર્મ સાધુધર્મના ૧. ક્ષમા, ૨. માર્દવ, ૩. આર્જવ, ૪. મુક્તિ (નિર્લોભતા), ૫. તપ, ૬. સંયમ, ૭. સત્ય, ૮. શૌચ, ૯. આકિંચન્ય અને ૧૦. બ્રહ્મચર્ય એમ દશ ભેદો છે. તેમાં ૧. ક્ષમા— સશક્ત કે અશક્ત પણ જીવનો સહન કરવાનો અધ્યવસાય-આત્મપરિણામ, અર્થાત્ સર્વ રીતે ક્રોધનો ત્યાગ કરવો(તેના ઉદયને) નિષ્ફળ બનાવવો, તેને ક્ષમા કહેવાય છે. ૨. માર્દવ– અસ્તબ્ધતા અર્થાત્ અક્કડાઇનો અભાવ, અસ્તબ્ધતાના પરિણામને For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૫૧ એટલે ભાવને અને તેનાથી થતી ક્રિયાને પણ માર્દવ કહે છે; અર્થાત્ જીવની નમ્રતા અને નિરભિમાનતા. ૩. આર્જવ– “ઋજુ' એટલે વક્રતારહિત મન, વચન અને કાયાવાળો સરળ જીવ, તેના ભાવને અથવા કર્મને “આર્જવકહ્યું છે, અર્થાત્ જીવનો મન, વચન અને કાયાનો અવિકાર, નિષ્કપટપણું, તે આર્જવ. ૪. મુક્તિ-છૂટવું કે છોડવું તે મુક્તિ, અર્થાત્ બાહ્ય અનિત્ય પદાર્થોની અને અત્યંતર (કામક્રોધાદિ) ભાવો પ્રત્યેની તૃષ્ણાનો છેદ કરવારૂપ લોભને સર્વથા તજવો, તેને મુક્તિ કહી છે. ૫. તપ- જેનાથી રસ-રૂધિરાદિ શારીરિક ધાતુઓ, અથવા જ્ઞાનાવરણીયાદિ કર્મો તપે (ખપે), તે તપ કહેવાય; તેના “અનશન, ઊણોદરિતા' વગેરે (છ બાહ્ય અને પ્રાયશ્ચિત્ત, વિનયાદિ છ અત્યંતર, એમ) બાર ભેદો છે. ૬. સંયમ– આશ્રવની વિરતિ, અર્થાત નવાં કર્મોના બંધને અટકાવવો, તે સંયમ. ૭. સત્ય-મૃષાવાદનો ત્યાગ, ૮. શૌચ-સંયમમાં નિર્મળતા અને નિરતિચારપણું. ૯. અકિંચન્યજેની પાસે “કિંચન' એટલે કંઈ દ્રવ્ય ન હોય, તે અકિંચન અને અકિંચનપણું તેને “આકિંચન્ય' કહેવાય; એના ઉપલક્ષણથી (દ્રવ્યમાં જ નહિ) શરીર અને ધર્મોપકરણ વગેરેમાં પણ મમત્વનો અભાવ તેને અકિંચન્ય' સમજવું. ૧૦. બ્રહ્મ– નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિના પાલનપૂર્વકનો સ્પર્શનેન્દ્રિયનો સંયમ, એ દશવિધ યતિધર્મ કહ્યો. ૧૦ હ , ( નવવિધ બ્રહ્મચર્યની ગુણિના પાલનપૂર્વકનો સ્પર્શનેન્દ્રિયનો સંયમ, એ દશવિધ યતિધર્મ કહ્યો છે. ૧૧ વિગઇ ૧. દૂધ, ૨. દહીં, ૩. માખણ, ૪. ઘી, ૫. તેલ, ૬. ગોળ, ૭. દારૂ, ૮. મધ, ૯, માંસ અને ૧૦. અવગાહિમ એટલે તળેલું અને ૧૧. પક્વોત્ર' એમ અગિયાર વિગઈઓ છે. તેમાં– ૧. દૂધ– ગાય, ભેંસ, ઉટડી, બકરી અને ઘેટીનું દૂધ, તે દૂધ વિગઈના પાંચ પ્રકારો છે. ઉંટડીના દૂધનું દહીં વગેરે થતું નથી માટે ઉંટડી સિવાયના. ર. દહીં, ૩. માખણ ૧. જેવસ્તુતળાયતેઅવગાહિમકેકડાહવિગઇગણાય.પણ જેવસ્તુતળ્યાવિનાશેકીને બનાવવામાં આવે તે મોહનથાળ વગેરે પક્વાન્ન વિગઈ ગણાય.જો કેદશવિગઈ પ્રસિદ્ધ છે. છતાં અહીં અગિયારવિગઈ કે લખી છે. એટલે ઉક્ત રીતે પક્વાન્નને અલગ ગણવામાં આવે તો અગિયાર સંખ્યાનો મેળ થઈ જાય. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ર૫ર . સંબોધ પ્રકરણ અને ૪. ઘી– એ ત્રણ વિગઈઓના ચાર ચાર પ્રકારો છે. ૫. તેલ- તલઅળશી-લટ્ટ (કુસુંબીનું ઘાસ) તથા સર્ષવ (સરિસવ)-એ ચારનાં તેલ, તે તેલ વિગઈના ચાર પ્રકારો છે. બાકીનાં (દીવેલ-ડોળીયું-કોપરેલ મગફળી-કપાસિયા-પામોલીન વગેરેનાં) તેલો તેલ વિગઈ નહિ પણ લેપકૃત ગણાય છે. ૬. ગોળ– શેરડીના રસને ઉકાળવાથી બનેલો એક દ્રવ (નરમ-પ્રવાહી) અને બીજો કઠિન, એમ ગોળ વિગઈના બે ભેદો છે. ૭. મધ-આ વિગઈના પણ બે પ્રકારો છે. એક મહુડા-તાડી વગેરેના રસમાંથી બનાવેલો દારૂ કાષ્ટજન્ય અને બીજો લોટને કહોવડાવીને બનાવેલો પિષ્ટજન્ય. ૮. મધ- ત્રણ પ્રકારે છે; એક માખીઓનું, બીજું કુતીયાં (કુંતા નામના ઉડતા) જીવોનું અને ત્રીજું ભમરા (ભમરીઓ) વગેરેએ બનાવેલું. ૯. માંસ- ૧. જળચર(માછલાં વગેરે)નું, ૨. સ્થલચર(બકરાં વગેરે)નું અને ૩. ખેચર(પક્ષીઓ)નું-એમ માંસ વિગઈના ત્રણ પ્રકારો છે; અથવા ચામડું, લોહી અને માંસ એમ પણ ત્રણ પ્રકારો છે. ૧૦. અવગાહિમ ઘી અથવા તેલમાં ડૂબાડૂબ તળેલા પદાર્થો “અવગાહિમ' કહેવાય છે. સિદ્ધહેમના “માવલિ', ૬-૪-૨૧ સૂત્રથી “મવITદને ભાવ અર્થમાં રૂપ' પ્રત્યય આવવાથી “મવાહિક શબ્દ બને છે.) એનું સ્વરૂપ એવું છે કે–તાવંડી વગેરેમાં ઘી કે તેલ ભરીને, તેમાં “ચલાચલ' એટલે સંપૂર્ણ નહિ પણ ઘી કે તેલનો અમુક ભાગ ખુલ્લો રહે તેમ પુરી-ખાજાં વગેરે એક વાર તળે, તેમાં નવું ઘી કે તેલ પૂર્યા વિના જ ફરી બીજો અને ત્રીજો ઘાણ પણ તળે, એમ ત્રણેય ઘાણનાં ખાજાં-પુરી વગેરેને અવગાહિમ વિગઈ કહેવાય, તે પછી ચોથા ઘાણથી માંડીને તળેલું તે અવગાહિમ વિગઈનું નિવિઆતું ગણાય. એવું નિવિઆનું યોગોહન કરનાર સાધુને નિધિમાં (પકવાન્ન વિગઇના ત્યાગમાં) પણ કહ્યું છે. અથવા બીજી રીતિએ એક જ પુડલા વગેરેથી સઘળું તેલ કે ઘી ઢંકાય, અર્થાત્ તાવડીમાંના ઘી-તેલમાં તળવાની એક જ વસ્તુ ચારેય બાજુ પહોંચી વળે તે રીતે તળેલી પહેલી વખતની વસ્તુ પણ અવગાહિમ વિગઈ અને તે પછીના બીજા વગેરે ઘણોમાં તળેલું અવગાહિમ વિગઈનું નિવિઆનું કહેવાય. એવું નિવિઆનું નિવિમાં પણ કલ્પ છે. ૧૧. પક્વાન્ન- શેકીને બનાવવામાં આવે તે મોહનથાળ વગેરે. For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૫૩ ૧૧ સુવર્ણના ગુણો સુવર્ણ વિષઘાતી, રસાયણ, મંગલાર્થ, વિનીત, પ્રદક્ષિણાવર્ત, ગુરુ, અદાહ્ય અને અકસ્ય હોય છે. આ પ્રમાણે સુવર્ણમાં વિષઘાત વગેરે આઠ ગુણો છે. વિષઘાતી=વિષનો નાશ કરનાર. રસાયણ–વૃદ્ધાવસ્થાને અટકાવનાર, અર્થાત્ વૃદ્ધાવસ્થા થવા છતાં શક્તિ, કાંતિ આદિથી વૃદ્ધાવસ્થા ન જણાય. મંગલાર્થ મંગલનું કારણ છે, માંગલિક કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે. વિનીત કડાં, કેયૂર વગેરે આભૂષણો થાય છે. પ્રદક્ષિણાવર્ત=અગ્નિના તાપથી જમણી તરફથી ગોળ ગોળ ફરે છે. ગુરુ સારયુક્ત છે. અદાહ્ય=સારયુક્ત હોવાથી અગ્નિથી ન બળે. અમુલ્ય=તેમાં દુર્ગધ ન હોય. સુવર્ણના આઠ ગુણો જેવા સાધુના આઠ ગુણો– इय मोहविसं घायइ सिवोवएसा रसायणं होति । । गुणओ य मंगलटुं, कुणति विणीओ य जोग्गत्ति ॥ ३३ ॥ मग्गणुसारि पयाहिण, गंभीरो गरुयओ तहा होइ । कोहग्गिणा अडझो, अकुत्थ सइ सीलभावेणं ॥ ३४ ॥ સુવર્ણની જેમ સાધુ પણ વિષઘાતી, રસાયણ, મંગલાર્થ, વિનીત, પ્રદક્ષિણાવર્ત, ગુરુ, અદાહ્ય અને અકસ્યું છે. ' ' વિષઘાતી=મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને અન્ય જીવોના મોહરૂપ વિષનો નાશ કરે છે. રસાયન=મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને અજરઅમર બનાવે છે. મંગલાર્થ સ્વગુણોથી મંગલનું કાર્ય કરે છે, અર્થાત્ વિનોનો વિનાશ કરે છે. વિનીત યોગ્ય હોવાથી સ્વભાવથી જ વિનયયુક્ત હોય છે. પ્રદક્ષિણાવર્ત=ભાગનુસારી (મોક્ષમાર્ગરૂપ તાત્ત્વિક માર્ગને અનુસરનાર) છે. ગુરુ=ગંભીર (અતુચ્છ ચિત્તવાળો) હોય છે. અદાહ્ય ક્રોધરૂપી અગ્નિથી ન બળે. અકસ્થ સદા શીલ-રૂપ સુગંધ હોવાથી (દુર્ગુણોરૂપ) દુર્ગધ ન હોય. શુદ્ધસુવર્ણ કષ-છેદ-તાપની પરીક્ષામાંથી પસાર થાય છે. એથી ૮+૩=૧૧ સુવર્ણના ગુણો છે. ૧. દશવૈકાલિક નિર્યુક્તિ ગા.૩૫૧ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ . સંબોધ પ્રકરણ શ્રાવકની ૧૧ પ્રતિમા આ જ ગ્રંથમાં શ્રાવક પ્રતિમા અધિકારમાં વિસ્તારથી જણાવી છે. ૧૨ અંગ. ૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. સ્થાનાંગ, ૪. સમવાયાંગ, ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીજી), ૬. જ્ઞાતાધર્મકથા, ૭. ઉપાશકદશા, ૮. અંતકૃતદશા, ૯. અનુત્તરોપપાતિક, ૧૦. પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાકસૂત્ર, ૧૨. દષ્ટિવાદ. ૧૨ ઉપાંગ. . ૧. ઔપપાતિક, ૨. રાજપ્રશ્નીય, ૩. જીવાભિગમ, ૪. પ્રજ્ઞાપના, ૫. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, ૬. સૂર્યપ્રજ્ઞપ્તિ, ૭. ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૮. નિરયાવલિકા, ૯. કલ્પાવતંસક, ૧૦. પુષ્પિકા, ૧૧. પુષ્પચૂલિકા, ૧૨. વૃષ્ણિદશા. અરિહંતના ૧૨ ગુણો આઠ પ્રાતિહાર્ય અને ચાર અતિશયો એમ અરિહંતના ૧૨ ગુણો છે. આઠ પ્રાતિહાર્યો- (૧) અશોકવૃક્ષ- સમવસરણની મધ્યમાં રહેલો હોય છે. ભગવાનના શરીરથી બારગણું ઊંચું અને ગોળાકારે ચારે બાજુ સાધિક એક યોજન સુધી પહોળું હોય છે. લાલ રંગનો હોય છે. વ્યંતર દેવો અશોકવૃક્ષની રચના કરે છે. (૨)પુષ્પવૃષ્ટિ-વોસમવસરણમાં વિવિધરંગનાં પુષ્પોની જાનુ પ્રમાણ વૃષ્ટિ કરે છે. ડોલતી પાંખડીઓનો સમૂહ ઉપર રહે અને ડીટો નીચે રહે તે રીતે વૃષ્ટિ કરે છે. આ પુષ્પો સચિત્ત (જળ-સ્થલમાં ઉત્પન્ન થયેલાં) અને અચિત્ત (વિફર્વેલાં) એમ બંને પ્રકારના હોય છે. ગૃહસ્થો, સાધુઓ, મનુષ્યો, તિર્યંચો વગેરે પુષ્પો ઉપર ચાલે છે છતાં પણ પુષ્પોને કિલામણા થતી નથી, બલ્ક તીર્થકરના પ્રભાવથી અધિક ઉલ્લાસ થાય છે. (૩) દિવ્યધ્વનિ- ભગવાન માલકોશ રાગમાં દેશના આપે છે. ભગવાનના ધ્વનિને દેવો વીણા વગેરે વાજિંત્રોમાં પૂરે છે. વણા વગેરે માલકોશ રાગમાં વગાડે છે. આથી ભગવાનનો ધ્વનિ દિવ્ય છે. તે દિવ્ય ધ્વનિ એક યોજન સુધી પહોંચે (સંભળાય) છે. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૫૫ (૪) ચામર– દેવો અને દાનવો ભગવાનની આગળ શરદઋતુના ચંદ્રકિરણોના સમૂહ જેવી શ્વેત ચામરોની શ્રેણિને વિઝે છે. સમવાયાંગસૂત્રમાં બે ચામરો વિઝાય છે એવો ઉલ્લેખ છે.) (૫) સિંહાસન નિર્મળ સ્ફટિક રત્નનું સિંહના ચિહ્નવાળું આસન ( સિંહાસન) ભગવાનના બેસવાના સ્થાને ઉચિત રીતે ગોઠવાઇ જાય છે. (૬) ભામંડલ- દેવો ભગવાનના મસ્તકની પાછળ દેદીપ્યમાન કાંતિના સમૂહથી યુક્ત ભામંડલની રચના કરે છે. (૭) ઇંદુભિ-દેવો આકાશમાં ભગવાનની આગળ દુભિ વગાડે છે. તે દુંદુભિનો નાદ આકાશ પૃથ્વીના અંતરાલને વાચાલ કરી દે તેવો હોય, અને સાંભળનારને આનંદ ઉપજાવે તેવો હોય છે. (૮) છત્રભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્રો શોભે છે. તે છત્રો ઉપર ઉપર રહેલા છે. અર્થાત ઉપર ઉપરનું છત્ર મોટું છે. ચાર અતિશયો– (૯) અપાયાપગમ–અપાય એટલે દુઃખ. અપગમ એટલે દૂર થવું. દુઃખનું સર્વથા દૂર થવું તે અપાયાપગમ. દુઃખનું મુખ્ય કારણ એવા રાગ-દ્વેષ વગેરે આંતરશત્રુઓનો નાશ થવો એ અરિહંતોનો અપાયાધગમ અતિશય છે. : (૧૦) જ્ઞાનાતિશય કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવી એ અરિહંતોનો જ્ઞાનાતિશય છે. (૧૧) પૂજાતિશય-દેવેદ્રોથી અને ચક્રવર્તીઓથી અરિહંતો પૂજાય છે એ અરિહંતોનો પૂજાતિશય છે. (૧૨) વચનાતિશય દેશનામાં ભગવાન એક અર્ધમાગધી ભાષામાં બોલતા હોવા છતાં દેવો, મનુષ્યો અને તિર્યંચો પોતપોતાની ભાષામાં સમજી શકે છે. એ અરિહંતનો વચનાતિશય છે. - ૧૨ ભાવનાઓ ૧. અનિત્યત્વ, ર. અશરણત્વ, ૩. એકત્વ, ૪. અન્યત્વ, ૫. અશુચિત્વ, ૬. સંસાર, ૭. આસવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લોકવિસ્તાર, ૧૧. ધર્મસ્વાખ્યાત, ૧૨. બોધિદુર્લભ. For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬. સંબોધ પ્રકરણ (૧) અનિત્યત્વ-પ્રિયજનોનો સંયોગ, ઋદ્ધિની પ્રાપ્તિ, વિષયસુખની પ્રાપ્તિ તથા આરોગ્ય અને શરીર, યૌવન અને જીવન આ બધું અનિત્ય છે. (૨) અશરણત્વ- જન્મ-જરા-મરણના ભયથી હેરાન થઈ ગયેલા અને વ્યાધિની વેદનાથી ઘેરાયેલા આ લોકમાં જીવને જિનેશ્વરના વચન ( જિનાગમ) સિવાય ક્યાંય શરણ નથી. (૩) એકત્વ ભવભ્રમણમાં જીવ એકલો જ જન્મે છે, એકલો જ મરે છે અને શુભ કે અશુભ ગતિ એકલાની જ થાય છે. તેથી એકલાએ જ પોતાનું સદાકાળ માટેનું હિત કરી લેવું જોઈએ. (૪) અન્યત્વ– સ્વજન(ત્રપિતા વગેરે)થી અને પરિજન(=દાસ વગેરે)થી વૈભવ(=સુવર્ણ વગેરે)થી અને શરીરથી હું ભિન્ન છું એવી જેની આ મતિ નિશ્ચિત છે તેને શોકથી ભરેલો કલિકાલ પણ પરેશાન કરતો નથી. (૫) અશુચિ–- શરીરમાં શુચિ પદાર્થને પણ અશુચિ કરવાનું સામર્થ્ય હોવાથી અને શરીરનું આદિકારણ અને ઉત્તરકારણ અપવિત્ર હોવાથી સ્થાને સ્થાને શરીરની અપવિત્રતા વિચારવા યોગ્ય છે. (૬) સંસાર– સંસારમાં એક જ જીવ એક ભવમાં માતા થઈને બીજા ભવમાં પુત્રી થાય છે, ફરી બહેન થાય છે, ફરી પત્ની થાય છે, એક જ જીવ એક ભવમાં પુત્ર થઈને બીજા ભવમાં પિતા થાય છે, ફરી ભાઈ થાય છે અને ફરી શત્રુ થાય છે. આ છે સંસારનું વગર ટિકિટનું નાટક. (૭) આસ્રવ – જે જીવ મિથ્યાષ્ટિ છે, અવિરત છે, પ્રમાદી છે, કષાયરુચિ અને દંડરુચિ છે તેવા જીવને મિથ્યાત્વાદિના કારણે કમ (આત્મામાં) આવ્યું છતે કર્મોનો આસવ થાય છે. આ ભાવનાના બળથી આસવનો નિગ્રહ કરવામાં તે રીતે પ્રયત્ન કરે (કે જેથી આસવ વિશેષો ન થાય.) (૮) સંવર- પુણ્યકર્મ-પાપકર્મને ગ્રહણ ન કરવામાં મન-વચનકાયાની જે પ્રવૃત્તિ છે, તે સંવર છે. આ સંવર તીર્થકર ભગવંતે બતાવેલો છે. આત્મામાં સારી રીતે સ્થાપેલો સંવર ભવિષ્યમાં હિત કરનારો છે. આવો સંવર ચિંતન કરવા યોગ્ય છે. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૫૭ (૯) નિર્જરા જેવી રીતે પ્રયત્નપૂર્વક લાંઘણ કરવાથી પુષ્ટ પણ જવર વગેરે દોષો નાશ પામે છે. તેવી રીતે સંવરયુક્ત જીવ એકઠા કરેલા બદ્ધ વગેરે પ્રકારના જ્ઞાનાવરણીય વગેરે કર્મને તપથી નાશ કરે છે. (૧૦) લોકવિસ્તાર– લોકના નીચેના, મધ્યના અને ઉપરના પણ વિસ્તારને વિચારે. લોકના સર્વ વિભાગમાં જન્મ-મરણને વિચારે અને લોકના સર્વ વિભાગમાં રૂપી દ્રવ્યના ઉપયોગને વિચારે. (૧૧) ધર્મસ્વાખ્યાત-જેમણે શત્રુગણને જીતી લીધો છે એવા જિનેશ્વરોએ જગતના હિત માટે આ ધર્મ સારી રીતે કહ્યો છે. જે જીવો આ ધર્મમાં લીન બનેલા છે તે જીવો સંસારસાગરને રમતથી તરી ગયેલા થાય છે. (૧૨) બોધિદુર્લભ-મનુષ્યભવ, કર્મભૂમિ, આર્યદેશ, આર્યકુળ આરોગ્ય, દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થવા છતાં તથા ધર્મજિનાજ્ઞા, ધર્મોપદેશક અને ધર્મશ્રવણ પ્રાપ્ત થવા છતાં બોધિ (સમકિત) અતિશય દુર્લભ છે. ૧૨ ભિક્ષુપ્રતિમા એક માસથી આરંભી ક્રમશઃ એક એક માસની વૃદ્ધિથી સાત માસ. સુધી સાત પ્રતિમાઓ છે. તે આ પ્રમાણે– ૧. માસિકી, ૨. દ્વિમાસિકી, ૩. ત્રિમાસિકી, ૪. ચતુર્માસિકી, પ. પંચમાસિકી, ૬. પપ્પાસિકા, ૭. સામાસિકી. ત્યાર બાદ ત્રણ પ્રતિમા સસરાત્રિદિવસની એટલે કે ૮. સાત રાત્રિદિવસની, ૯. સાત રાત્રિદિવસની, ૧૦. સાત રાત્રિદિવસની, ૧૧. અહોરાત્રિી અને ૧૨. રાત્રિકી. આમ કુલ બાર સાધુપ્રતિમાઓ છે. આનું વિશેષ વર્ણન આજ ગ્રંથમાં પ્રતિમા અધિકારમાં તથા પંચાશક પ્રકરણના બીજા ભાગમાં પ્રતિમાપંચાશકમાં છે. શ્રાવકના ૧૨ વ્રતો આ જ ગ્રંથમાં શ્રાવકવ્રત અધિકારમાં વિસ્તારથી જણાવ્યા છે. ૧૨ ઉપયોગના ભેદો ઉપયોગના મુખ્ય બે ભેદ છે–૧. સાકારોપયોગ, ૨. અનાકારોપયોગ. સાકારોપયોગ એટલે જ્ઞાનોપયોગ. અનાકારોપયોગ એટલે દર્શનોપયોગ. સાકારોપયોગના =જ્ઞાનોપયોગના) મતિ આદિ પાંચ જ્ઞાન અને મતિ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સંબોધ પ્રકરણ આદિ ત્રણ અજ્ઞાન એમ આઠ ભેદો છે. અનાકારોપયોગના (=દર્શનોપયોગના) ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન એ ચાર ભેદો છે. આમ ઉપયગોના બાર ભેદો છો. પ્રશ્ન- સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગનો શો અર્થ છે? ઉત્તર– દરેક ક્ષેય વસ્તુ સામાન્ય અને વિશેષ રૂપ છે. શેય વસ્તુનો વિશેષરૂપે બોધ તે જ્ઞાન અને સામાન્ય રૂપે બોધ તે દર્શન. આથી સાકારોપયોગને જ્ઞાનોપયોગ યા સવિકલ્પોપયોગ કહેવામાં આવે છે. અનાકારોપયોગને દર્શનોપયોગ યા નિર્વિકલ્પોપયોગ કહેવામાં આવે છે. સાકારોપયોગના પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આઠ ભેદોનું સ્વરૂપ તત્ત્વાર્થાધિગમ સૂત્રના પ્રથમ અધ્યાયમાં જ્ઞાનના પ્રકરણમાં કર્યું છે. અનાકારોપયોગના ચાર ભેદોનું સ્વરૂપ નીચે મુજબ છે. અચક્ષુદર્શન– આંખ સિવાયની ચાર ઇંદ્રિયો અને મન ધારો થતો વસ્તુનો સામાન્યરૂપે બોધ. ચક્ષુદર્શન– ચક્ષુ દ્વારા થતો વસ્તુનો સામાન્યરૂપે બોધ. અવધિદર્શન– ઇંદ્રિયોની સહાય વિના આત્માને થતો કેવળ રૂપીપદાર્થોનો સામાન્ય રૂપે બોધ. કેવળદર્શન– રૂપી-અરૂપી સર્વ વસ્તુઓનો સામાન્ય રૂપે થતો બોધ. પ્રશ્ન- જેમ જ્ઞાનોપયોગના જ્ઞાન અજ્ઞાન એવા બે ભેદ છે, તેમ દર્શનોપયોગના દર્શન અને અદર્શન એવા બે ભેદ કેમ નથી? ઉત્તર– જ્ઞાનોપયોગમાં પદાર્થનો વિશેષ બોધ થતો હોવાથી પદાર્થનો ભેદ જણાય છે. અર્થાત પદાર્થ સ્પષ્ટ જણાય છે, અને એથી આ જ્ઞાન સાચું છે અને આ જ્ઞાન ખોટું છે એમ ભેદ પડે છે. દર્શનોપયોગમાં પદાર્થનો સામાન્ય બોધ થતો હોવાથી ભેદ જણાતો નથી, અર્થાત્ પદાર્થ સ્પષ્ટ જણાતો નથી અને એથી આ દર્શન સાચું અને આ દર્શન ખોટું એમ ભેદ પડતો નથી. ૧૩ ક્રિયાનો અહીં ક્રિયા એટલે કર્મબંધમાં હેતુભૂત ચેષ્ટા અને તેના સ્થાનો એટલે ભેદો તે ક્રિયાસ્થાનો. ક્રિયાસ્થાનો આ પ્રમાણે છે. ૧. અર્થક્રિયા– એટલે For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૫૯ સપ્રયોજન=સંયમનિર્વાહ ન થાય તેવા પ્રસંગે અથવા ગ્લાન વગેરેને માટે, એમ સકારણ સ્વ-પરાર્થે દોષિત આહારાદિ વસ્તુ લેવી પડે તે (અથવા ત્રસાદિ જીવોની વિરાધના કરવી પડે તે) અર્થાય ક્રિયા. ૨. અનર્થક્રિયા એટલે નિષ્પ્રયોજન ક્રિયા=વિના પ્રયોજને પણ દોષિત આહારાદિ લેવાં (અથવા કાર્કિડા વગેરે જીવોને મારવા કે વનના વેલા વગેરેને તોડવા) ઇત્યાદિ ક્રિયા. ૩. હિંસાક્રિયા– એટલે હિંસા માટે ક્રિયા, અર્થાત્ દેવ-ગુરુ કે સંઘના શત્રુઓને, અથવા ‘સર્પ’ વગેરે હિંસક જીવોની હિંસા કરી, કરે છે કે ભવિષ્યમાં કરશે' એમ સમજી તેઓની ત્રણેય કાળની હિંસા માટે દંડ કરવો, તેઓને મારવા તે હિંસા માટે ક્રિયા. ૪. અકસ્માત્ ક્રિયા– કોઇ બીજાને હણવા માટે બાણ વગેરે શસ્ત્ર ફેંકવા છતાં ઘાત બીજાનો થાય તે. ૫. દૃષ્ટિવિપર્યાસક્રિયા– મિત્ર છતાં શત્રુ શ્રેણીને કે ચોર ન હોય તેને ચોર સમજીને હણે તે. ૬. મૃષાક્રિયા– (પોતાના કે જ્ઞાતિજન વગેરેના માટે) મૃષાવાદ (અસત્ય) બોલવારૂપ ક્રિયા. ૭. અદત્તાદાનક્રિયા– (પોતાના કે જ્ઞાતિજન વગેરેને માટે) સ્વામિઅદત્ત, જીવઅદત્ત, તીર્થંકરઅદત્ત અને ગુરુઅદત્તએ ચાર પ્રકારનું અદત્ત ગ્રહણ કરવાની ક્રિયા. ૮. અધ્યાત્મક્રિયા– શ્રી ઋષભદેવ ભગવાનના કોંકણદેશના સાધુની જેમ જો મારા પુત્રો વર્તમાનમાં ક્ષેત્રના વેલાઓ વગેરેને બાળી નાંખે તો સારું, નહિ તો અનાજ નહિ પાકવાથી દુ:ખી થશે' વગેરે અનુચિત ચિંતવવું, (અથવા કોઇ નિમિત્ત વિના સ્વપ્રકૃતિથી જ મનમાં ક્રોધ, માન, માયા, લોભ, ક્લેશ વગેરે કરીને દુ:ખી થવું) તે ક્રિયા પોતાના આત્મામાં થતી હોવાથી અધ્યાત્મક્રિયા જાણવી. ૯. માનક્રિયા– પોતાનાં ‘જાતિ, કુળ, ઐશ્વર્ય, કોંકણદેશના એક ખેડૂતે પ્રભુ શ્રી ઋષભદેવના શાસનમાં દીક્ષા લીધેલી. તેણે એક દિવસે કાયોત્સર્ગ કરેલો. તેમાં બહુ સમય લાગવાથી તેને ગુરુએ પૂછ્યું કે—હે મહાનુભાવ ! આટલો વખત તેં કાયોત્સર્ગમાં શું ચિંતવ્યું ? તેણે કહ્યું કે—જીવદયા ! કેવી જીવદયા તે ચિંતવી ? ત્યારે તેણે કહ્યું કે—અત્યારે વર્ષાઋતુ છે, હું જ્યારે ખેતી કરતો હતો, ત્યારે ક્ષેત્રમાં ‘સૂડ’ (નકામું ઘાસ ઉગ્યું હોય તેને કાપી નાંખવાની ક્રિયા) વગેરે સારી રીતે કરતો હતો, તેથી અનાજ ઘણું પાકવાથી નિર્વાહ સારો થતો, હવે પુત્રો પ્રમાદી હોવાથી ‘સૂડ’ વગેરે નહિ કરે તેથી અનાજ ઓછું પાકવાથી તે બિચારા દુઃખી થશે, માટે ‘સૂડ’ વગેરે કરે તો સુખી થાય, ઇત્યાદિ દયા ચિંતવી. ગુરુએ આવું ચિંતન કરવું તે સાવદ્ય (પાપરૂપ) છે, એમ તેને સમજાવી તેનો નિષેધ કર્યો, ઇત્યાદિ. (કલ્પસૂત્ર ક્ષણ-૧) For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૬૦. બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ' વગેરેનો મદ (અભિમાન) કરીને, પોતાને મોટો માનીને બીજાને હલકા માનવા, ઇત્યાદિ અભિમાનિકી ક્રિયા ૧૦. અમિત્રક્રિયા– માતા, પિતા કે સ્વજન-સંબંધી અથવા જ્ઞાતિજન વગેરેને તેઓનો અલ્પ અપરાધ છતાં તાડન, તર્જન, દહન વગેરે સ શિક્ષા કરવી (આને ‘મિત્રદ્વેષક્રિયા' પણ કહી છે.) ૧૧. માયાક્રિયા– કપટથી મનમાં જુદું વિચારવું, વચનથી જુદું બોલવું તથા કાયાથી જુદું કરવું. ૧૨. લોભક્રિયા– લોભથી આહારાદિ અશુદ્ધ (દોષિત) લેવાં (વાપરવાં) વગેરે (અથવા પાપારંભમાં કે સ્ત્રીભોગ વગેરેમાં આસક્ત પોતાના ભોગાદિની રક્ષા કરતો બીજા જીવોને મારે, હણે, બાંધે ઇત્યાદિ) ક્રિયા. ૧૩. ઇર્યાપથિકીક્રિયા– મોહનો ઉપશમ કે ક્ષય થવાથી ‘વીતરાગ’ થયેલા આત્માની કેવળ યૌગિક ક્રિયા, જેમાં માત્ર યોગના વ્યાપારથી ત્રિસામયિક કર્મબંધ થાય, પહેલે સમયે બંધાય, બીજે સમયે ભોગવાય અને ત્રીજે સમયે નિર્જરા થઇ જાય. આ તેર ક્રિયાસ્થાનો કહ્યાં. ૧૪ ગુણસ્થાનક ૧. મિથ્યાત્વ, ૨, સાસ્વાદન, ૩. મિશ્ર, ૪. અવિરતસમ્યગ્દષ્ટિ, ૫. દેશવિરતિ, ૬. સર્વવિરતિ પ્રમત્ત, ૭. અપ્રમત્તસંયત, ૮. અપૂર્વકરણ, ૯. અનિવૃત્તિ બાદ૨ સંપરાય, ૧૦. સૂક્ષ્મ સંપરાય, ૧૧. ઉપશાંતમોહ, ૧૨. ક્ષીણમોહ, ૧૩. સયોગીકૈવલી, ૧૪, અયોગીકેવલી. (૧) મિથ્યાત્વ– મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી ‘જિને જે કહ્યું તે જ સાચું છે' એવી શુદ્ધ માન્યતાથી રહિત જીવોને પહેલું ગુણસ્થાનક હોય છે. પ્રશ્ન શુદ્ધ માન્યતા વિના ગુણોથી મોક્ષપ્રાપ્તિ કેમ થતી નથી ? ઉત્તર– શુદ્ધ માન્યતા વિના ગુણોના સ્વરૂપનું બરોબર જ્ઞાન થતું નથી, તથા એનો જે રીતે ઉપયોગ કરવો જોઇએ તે રીતે ઉપયોગ થતો નથી. કોઇ પણ વસ્તુનો ઉપયોગ કરતાં ન આવડે તો તેનાથી ફળ ન મળે. જેમ કે લક્ષ્મીથી લક્ષ્મી વધારી શકાય છે, થોડી લક્ષ્મીથી શ્રીમંત બની શકાય છે, પણ થોડી લક્ષ્મીનો ઉપયોગ કરતાં આવડે તો. જેને લક્ષ્મીનો વેપાર આદિમાં ઉપયોગ કરવાની આવડત ન હોય અને અનુભવીની સલાહ માનવી ન હોય તે લક્ષ્મી વધારી શકે નહિ, બલ્કે For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૬૧ રહેલી સંપત્તિ પણ ગુમાવી બેસે એ બનવા જોગ છે. એ જ પ્રમાણે પ્રસ્તુતમાં દયા આદિ ગુણોના સ્વરૂપ આદિનું જ્ઞાન ન હોય તો તેનાથી યથાર્થ લાભ થતો નથી. ગુણોના સ્વરૂપ આદિનું યથાર્થ જ્ઞાન જિનેશ્વર ભગવંતના ઉપદેશથી જ કરી શકાય છે. જિનેશ્વર ભગવાનનો ઉપદેશ ત્યારે જ રુચે કે જ્યારે જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” એવી શ્રદ્ધા જાગે. આમ જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે એવી શુદ્ધ માન્યતા આવ્યા વિના ગુણોથી યથાર્થ લાભ થતો નથી. જે ગુણોથી યથાર્થ લાભ ન થાય તે ગુણો પરમાર્થથી નથી એમ કહેવાય. માટે જ્યાં સુધી શુદ્ધ માન્યતા ન આવે ત્યાં સુધી એક પણ વાસ્તવિક ગુણ પ્રગટતો નથી. એમ અહીં કહેવામાં આવ્યું છે. હા, એક વાત છે. કેટલાક (અપુનબંધક, માર્ગાનુસારી વગેરે) જીવોને દયા, દાન આદિ ગુણો “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે' એવી શુદ્ધ માન્યતા થવામાં કારણરૂપ બને છે, અર્થાત્ ગુણોથી કાલાંતરે શુદ્ધ માન્યતા પામી જાય છે. આથી તેમના ગુણોને પ્રાથમિક કક્ષામાં ગણીને તે જીવોનું પહેલું ગુણસ્થાન માનવામાં આવે છે. ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થયા પછી જ બીજું અને ત્રીજું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. માટે પહેલાં આપણે ચોથા ગુણસ્થાનકને વિચારીએ (૪) અવિરત-સમ્યગ્દષ્ટિ– જે જીવો દર્શનમોહને મારીને કે નબળો પાડીને “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે' આવી શુદ્ધ - માન્યતા ધરાવે છે, પણ ચારિત્રમોહને મારી શક્યા નથી કે નબળો પણ પાડી શક્યા નથી તેવા જીવો અવિરત સમ્યગ્દષ્ટિ છે, અર્થાત્ ચોથા ગુણસ્થાને રહેલા છે. આ ગુણસ્થાનના નામમાં અવિરત અને સમ્યગ્દષ્ટિ એમ બે શબ્દો છે. આ ગુણસ્થાને રહેલા જીવો ચારિત્રમોહથી અશુદ્ધ (હિંસાદિ પાપવાળી) પ્રવૃત્તિવાળા હોવાથી અવિરત છે, અને શુદ્ધ માન્યતાવાળા હોવાથી સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્ એટલે શુદ્ધ. દષ્ટિ એટલે - દર્શનમોહને મારવો એટલે અનંતાનુબંધી કષાયો અને દર્શનમોહનો સંપૂર્ણ ક્ષય કરવો, તથા આ નબળો પાડવો એટલે ઉપશમ કે ક્ષયોપશમ ભાવ પ્રગટાવવો. (લયોપશમભાવમાં - અનંતાનુબંધી કષાયોનો ઉદય ન હોય અને સમ્યકત્વ મોહનીય કર્મનો ઉદય હોય.). ૨. આવી માન્યતાને સમ્યકત્વ કે સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨. સંબોધ પ્રકરણ માન્યતા. આમ સમ્યગ્દષ્ટિ એટલે શુદ્ધ માન્યતાવાળો એવો અર્થ થાય. એકવાર પણ આ ગુણસ્થાનને પામેલો આત્મા વધારેમાં વધારે દેશોના અર્ધ પુદ્ગલપરાવર્ત જેટલા કાળમાં અવશ્ય મોક્ષમાં જાય છે. આ ગુણસ્થાને રહેલા જીવો અરિહંતને જિનેશ્વરને જ સુદેવ, પંચમહાવ્રતધારી સુસાધુને જ સુગુરુ, અને જિનેશ્વરે કહેલા ધર્મને જ સુધર્મ માને છે. (૨) સાસ્વાદન-સમ્યકત્વથી પતિત બનેલા આત્માને મિથ્યાત્વદશા પામતાં પહેલાં થતો સમ્યક્ત્વનો કંઈક ઝાંખો અનુભવ બીજું ગુણસ્થાન છે. આસ્વાદનથી (=સ્વાદથી) સહિત તે સાસ્વાદન. જેમ કોઈ માણસ ખીરુનું ભોજન કર્યા પછી ઊલટી થતાં અસલ ખીરના જેવો મધુર સ્વાદ અનુભવતો નથી, તથા ખરાબ સ્વાદ પણ અનુભવતો નથી, પણ ખીરના જેવો કંઈક અવ્યક્ત સ્વાદ અનુભવે છે; તેમ અહીં સાસ્વાદન ગુણસ્થાને રહેલો જીવ સમ્યકત્વનો અનુભવ કરતો નથી, તેમ મિથ્યાત્વનો પણ અનુભવ કરતો નથી; કિંતુ સમ્યકત્વની ઝાંખી અનુભવે છે. ત્યાર પછી તુરત એ આત્મા અવશ્ય મિથ્યાત્વદશાને પામે છે.' આ ગુણસ્થાનક ઉપશમસમ્યકત્વ અને ઉપશમશ્રેણિથી પડીનેમિથ્યાત્વને પામતાં પહેલાં હોય. તથા ભવચક્રમાં પાંચ જ વાર ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય અને એથી આ ગુણસ્થાનક પણ પાંચ જ વાર પ્રાપ્ત થાય. (૩) મિશ્ર શુદ્ધ માન્યતા નહિ, અશુદ્ધ માન્યતા પણ નહિ, કિંતુ તે બેની વચલી અવસ્થા તે મિશ્ર ગુણસ્થાનક છે. જેમ જેણે “કેરી' એવો શબ્દ પણ સાંભળ્યો નથી તે જીવમાં કેરીના પૌષ્ટિકતા, મધુરતા, પાચકતા વગેરે ગુણો સંબંધી સાચી માન્યતા હોતી નથી, તેમ ખોટી માન્યતા પણ હોતી નથી, તેમ મિશ્ર ગુણસ્થાને રહેલા જીવમાં શુદ્ધ અને અશુદ્ધ એ બેમાંથી એક પણ માન્યતા હોતી નથી. પ્રશ્ન- ગુણસ્થાનોના વર્ણનમાં પહેલા ગુણસ્થાન પછી બીજા-ત્રીજા ગુણસ્થાનનું વર્ણન કર્યા વિના ચોથા ગુણસ્થાનનું વર્ણન કર્યું, પછી બીજા-ત્રીજા ગુણસ્થાનનું વર્ણન કર્યું. આનું શું કારણ? ૧. અહીં અનંતાનુબંધી કષાયોનો ઉદય હોય છે, પણ મિથ્યાત્વનો ઉદય હોતો નથી, અનંતાનુબંધી કષાયોનો ઉદય થોડી જ વારમાં અવશ્ય મિથ્યાત્વનો ઉદય કરાવે છે. ૨. અહીં અનંતાનુબંધી કષાયોનો ઉદય ન હોય, પણ મિશ્ર મોહનીય કર્મનો ઉદય હોય છે. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૬૩ ઉત્તર– જીવ જ્યારે સૌથી પહેલીવાર પહેલા ગુણસ્થાનથી આગળ વધે છે ત્યારે સીધો ચોથા ગુણસ્થાને આવે છે. ચોથા ગુણસ્થાનથી પતન પામે ત્યારે જ બીજા ગુણસ્થાને આવે છે. બીજું ગુણસ્થાન પતન પામનારને જ હોય છે. ચઢતા જીવને બીજું ગુણસ્થાન ન હોય. ત્રીજું ગુણસ્થાન ચઢતા-પડતા બંને પ્રકારના જીવોને હોય છે. અર્થાત્ પહેલા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાને આવે અને ચોથા ગુણસ્થાનેથી પણ ત્રીજા ગુણસ્થાને આવે. પણ એક વાર ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થયા પછી જ ત્રીજું ગુણસ્થાન આવે. આમ, બીજું અને ત્રીજું એ બે ગુણસ્થાન એક વાર ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થયા પછી જ પ્રાપ્ત થતાં હોવાથી અહીં ચોથા ગુણસ્થાન પછી એ બેનું વર્ણન કર્યું છે. (૫) દેશવિરતિ, (૬) સર્વવિરતિ પ્રમત્ત– પહેલાં આપણે વિચારી ગયા છીએ કે દર્શનમોહ અને ચારિત્રમોહ જેમ જેમ નિર્બળ બને તેમ તેમ આત્મા વિકાસ સાધતો ઉપરના ગુણસ્થાને ચઢે છે. તથા એ પણ વિચારી ગયા કે દર્શનમોહને (મારીને કે) નિર્બળ બનાવીને ચોથા ગુણસ્થાને આવે છે. ચોથા ગુણસ્થાનકથી આગળ વધવા ચારિત્રમોહને નિર્બળ બનાવવાની જરૂર પડે છે. ચારિત્રમોહ નિર્બળ બનતાં હિંસાદિ પાપોથી નિવૃત્તિ કરી શકાય છે. ચારિત્રમોહ દેશથી (=થોડા પ્રમાણમાં) નિર્બળ બને છે. ત્યારે દેશથી (=થોડા પ્રમાણમાં) હિંસાદિ પાપોથી નિવૃત્તિ થાય છે. ચારિત્રમોહ સર્વથા નિર્બળ બને છે ત્યારે સર્વથા પાપોથી નિવૃત્તિ થાય છે. દેશથી (-થોડા પ્રમાણમાં) હિંસાદિ પાપોથી નિવૃત્તિ તે દેશવિરતિ. સર્વથા હિંસાદિ પાપોથી નિવૃત્તિ તે સર્વવિરતિ. દેશવિરતિ ગુણસ્થાને રહેલા જીવોને હિંસાદિ પાપોથી આંશિક નિવૃત્તિ હોય છે. સર્વવિરતિ ગુણસ્થાને રહેલા જીવોને હિંસાદિ પાપોથી સર્વથા નિવૃત્તિ હોય છે. ચોથા ગુણસ્થાને રહેલા જીવોમાં હિંસાદિ પાપોથી નિવૃત્તિ આંશિક પણ ન હોય. ચોથા-પાંચમા ગુણસ્થાને રહેલા જીવો સંસારત્યાગી ન હોય. છઠ્ઠા ગુણસ્થાને રહેલા જીવો સંસારત્યાગી હોય છે. અર્થાત્ ગૃહસ્થ વધારેમાં વધારે પાંચમા ગુણસ્થાનક સુધી આવી શકે ૧. અપ્રત્યાખ્યાનીય કષાયોનો ક્ષયોપશમ થાય છે ત્યારે. ૨. પ્રત્યાખ્યાનાવરણીય કષાયોનો ક્ષયોપશમ થાય છે ત્યારે. For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪ - સંબોધ પ્રકરણ છે. સંસારત્યાગી સાધુ છઠ્ઠા ગુણસ્થાનક સુધી આવી શકે છે. સંસારત્યાગી સાધુ છઠ્ઠા ગુણસ્થાને આવીને આગળ પણ વધી શકે છે. છઠ્ઠા ગુણસ્થાને પ્રમાદ હોવાથી તેનું “સર્વવિરતિ પ્રમત્ત' એવું નામ છે. તેનું પ્રમત્ત સંયત’ એવું પણ નામ છે. પ્રમત્ત એટલે પ્રમાદથી યુક્ત, સંયત એટલે સાધુ પ્રમાદ યુક્ત સાધુનું ગુણસ્થાન તે પ્રમત્ત સંયત. (૭) અપ્રમત્તસંયત–જેમાં સંયત=સાધુ અપ્રમત્ત છે=પ્રમાદ રહિત છે તે અપ્રમત્ત સંયત ગુણસ્થાન. સંયત=સાધુ અપ્રમત્ત બને છે ત્યારે સાતમાં ગુણસ્થાને આવે છે. છઠ્ઠા ગુણસ્થાને રહેલો આત્મા વિકાસના પંથે આગળ વધવા બાધક દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. છઠ્ઠી ગુણસ્થાને આવ્યા પછી આગળ વધવામાં સૂક્ષ્મ પ્રમાદ બાધક બને છે. જો કે સ્થૂલ પ્રમાદ ઉપર વિજય મેળવી લીધો છે, પણ હજી સૂક્ષ્મ (વિસ્મૃતિ, અનુપયોગ વગેરે) પ્રમાદ નડે છે. આથી તે તેના ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરે છે. વિજય મેળવીને સાતમા ગુણસ્થાને ચઢે છે. પણ થોડી જ વારમાં પતન પામીને છઠ્ઠા ગુણસ્થાને આવે છે. ફરી સત્ત્વ ફોરવીને સાતમા ગુણસ્થાને ચઢે છે. ફરી પડીને છઠ્ઠા ગુણસ્થાને આવે છે. ફરી સાતમા ગુણસ્થાને આવે છે. ફરી છઠ્ઠા ગુણસ્થાને આવે છે. જેમ લડવૈયો સંપૂર્ણ વિજય મેળવતાં પહેલાં યુદ્ધમાં થોડો વિજય પ્રાપ્ત કરે છે, પછી થોડો પરાજય પણ પામે છે, ફરી થોડો જય પામે છે, તો ફરી થોડો પરાજય પામે છે. એમ જયપરાજયનો ક્રમ ચાલ્યા કરે છે. તેમ અહીં સાદુરૂપ લડવૈયાનો પ્રસાદ રૂપ શત્રુની સાથે લડાઈ કરવામાં જય-પરાજય થયા કરે છે. (૮) અપૂર્વકરણ– છઠ્ઠાથી સાતમે, સાતમાથી છટ્ટે એમ ઝોલા ખાતો આત્મા જો સાવધાન ન રહે તો નીચે ફેંકાઈ જાય છે. જો સાવધાન રહે=અધિક અપ્રમત્ત બને તો ઉપર આઠમા ગુણસ્થાને આવે છે. અપૂર્વ=પૂર્વે ન કર્યા હોય તેવા, કરણ=પરિણામ કે અધ્યવસાય. આ ગુણસ્થાને રહેલા આત્મામાં પૂર્વે કદી ન થયા હોય તેવા વિશુદ્ધ અધ્યવસાયો થાય છે. અહીં સમકાળે પ્રવેશેલા જીવોના અધ્યવસાયોમાં ૧. અથવા અપૂર્વ=પૂર્વે ન કર્યું હોય તેવું કરણ=કરવું તે અપૂર્વકરણ. આ ગુણસ્થાને રહેલો આત્મા વિશુદ્ધ અધ્યવસાયોના બળે સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને સ્થિતિબંધ એ પાંચ અપૂર્વ=પૂર્વે ન કર્યા હોય તેવા કરે છે. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૬૫ વિવક્ષિત કોઇ પણ સમયે પરસ્પર વિશુદ્ધિમાં નિવૃત્તિ=તફાવત હોવાથી આ ગુણસ્થાનનું ‘નિવૃત્તિકરણ' એવું પણ નામ છે. (૯) અનિવૃત્તિ બાદર સંપરાય— અહીંથી' જીવોના ક્ષપક અને ઉપશમક એવા બે વિભાગ પડે છે. કોઇ જીવો અહીંથી મોહને મારતા મારતા આગળ વધે છે, તો કોઇ જીવો મોહને દબાવતા દબાવતા આગળ વધે છે. મોહને દબાવતા દબાવતા ચઢનાર જીવો ઉપશમકર કહેવાય છે. તે જીવો અગિયારમા ગુણસ્થાનક સુધી ચઢે છે, પછી અવશ્ય પતન પામે છે. મોહને મારતા મારતા જનારા જીવો ક્ષપક કહેવાય છે. તે જીવો દશમા ગુણસ્થાનકથી સીધા બારમા ગુણસ્થાને જાય છે. હવે આપણે નવમા ગુણસ્થાનની વાત કરીએ. નવમા ગુણસ્થાને રહેલો આત્મા (સૂક્ષ્મ લોભ સિવાય) મોહને મારી નાંખે છે કે દબાવી દે છે. આ ગુણસ્થાનના નામમાં અનિવૃત્તિ અને બાદરસંપરાય એવા બે વિભાગ છે. આ ગુણસ્થાને એક સમયે ચઢેલા બધા જ જીવોના અધ્યવસાયોની શુદ્ધિમાં નિવૃત્તિ=તરતમતા ન હોય, અર્થાત્ બધાના અધ્યવસાયો સમાન હોય છે. આથી તેના નામમાં અનિવૃત્તિ શબ્દ જોડવામાં આવ્યો છે. બાદર એટલે સ્થૂલ. સંપરાય એટલે કષાય. આ ગુણસ્થાને સ્થૂલ કષાયો હોય છે માટે તેના નામમાં બાદર સંપરાય શબ્દ જોડવામાં આવ્યો છે. (૧૦) સૂક્ષ્મ સંપરાય– સંપરાય એટલે કષાય. નવમા ગુણસ્થાને બાકી રહી ગયેલા સૂક્ષ્મ લોભ કષાયને આ ગુણસ્થાનના અંતે દબાવી દે છે કે મારી નાખે છે. ૧. યદ્યપિ આઠમા ગુણસ્થાનકથી પણ ક્ષપક અને ઉપશમક એવા ભેદ પડે છે, પણ તે યોગ્યતાની અપેક્ષાએ છે. કાર્યની અપેક્ષાએ નહિ. કારણ કે ત્યાં મોહની એક પણ પ્રકૃતિનો સંપૂર્ણક્ષય કે ઉપશમ કરતો નથી. આ ગુણસ્થાને આવનાર જીવ અવશ્ય ઉપરના ગુણસ્થાને ચઢીને મોહનો ક્ષય કે ઉપશમ કરતો હોવાથી જેમ રાજ્યને યોગ્ય કુમારને રાજા-યુવરાજ કહેવામાં આવે છે તેમ ઉપચારથી તેને ક્ષપક કે ઉપશમક કહેવામાં આવે છે. મુખ્યતયા તો નવમા ગુણસ્થાનકથી ક્ષપક-ઉપશમક એવા બે ભેદ પડે છે. ૨. ક્ષપક અને ઉપશમ એમ બે શ્રેણિ છે. ક્ષપક શ્રેણિથી ચઢનાર મોહને મારે છે, ઉપશમ શ્રેણિથી ચઢનાર મોહને દબાવે છે. ક્ષપક શ્રેણિથી ચઢનારને ‘ક્ષપક’ અને ઉપશમ શ્રેણિથી ચઢનારને ઉપશમક' કહેવામાં આવે છે. ૩. નવમાને અંતે ‘બાદર(=સ્થૂલ) કષાયોનો ક્ષય કે ઉપશમ થાય છે. આથી આ ગુણસ્થાને બાદર કષાયો હોય છે એમ કહી શકાય. For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૬૬ (૧૧) ઉપશાંત મોહ— દશમા ગુણસ્થાનના અંતે મોહને સંપૂર્ણ દબાવીને આત્મા અગિયારમા ગુણસ્થાને આવે છે. અહીં મોહ (દબાયેલા શત્રુની જેમ) તદ્દન શાંત હોય છે. મોહની જરાય પજવણી હોતી નથી. આથી જ આ ગુણસ્થાનનું ઉપશાંતમોહ નામ છે. ઉપશાંત=શાંત થઇ ગયો છે મોહ જેમાં તે ઉપશાંત મોહ. મોહને મારીને નહિ, પણ દબાવીને અગિયારમાં ગુણસ્થાને આવે છે. આથી દબાયેલો શત્રુ જેમ બળ મળતાં પુનઃ આક્રમણ કરે છે, તેમ દબાયેલો મોહ થોડી જ વારમાં પોતાનું બળ બતાવે છે. આથી આત્મા અગિયારમા ગુણસ્થાનથી પડે છે. (૧૨) ક્ષીણમોહ– દશમા ગુણસ્થાને મોહને મારી નાખનાર આત્મા દશમા ગુણસ્થાનથી સીધો બારમા ગુણસ્થાને આવે છે. અહીં મોહની જરાય પજવણી હોતી નથી. આથી જ આ ગુણસ્થાનને ક્ષીણમોહ કહેવામાં આવે છે. ક્ષીણ=ક્ષય પામ્યો છે મોહ જેમાં તે ક્ષીણમોહ. આ ગુણસ્થાનના અંતે બાકી રહેતા ત્રણ ઘાતી કર્મોને મારી નાખે છે. (૧૩) સયોગી કેવલી ઘાતીકર્મોનો સર્વથા ક્ષય થઇ ગયા બાદ તુરત કેવલજ્ઞાન પ્રગટે છે. આ અવસ્થા તેરમું ગુણસ્થાન છે. અર્થાત્ કેવલજ્ઞાન તેરમા ગુણસ્થાને હોય છે. કેવલજ્ઞાન એટલે સર્વકાળના સર્વ પદાર્થોના સર્વ પર્યાયોનું જ્ઞાન. કેવલજ્ઞાની જીવ પોતાનું આયુષ્ય પાંચ હૂસ્વાક્ષર પ્રમાણ બાકી રહે ત્યાં સુધી તેરમા ગુણસ્થાને રહે છે. આ ગુણસ્થાને ઉપદેશ, વિહાર આદિથી મન-વચન-કાયા એ ત્રણ યોગની પ્રવૃત્તિ ચાલુ હોવાથી તેનું સયોગી નામ છે. યોગથી સહિત તે સયોગી. કેવલજ્ઞાન હોવાથી કેવળી કહેવામાં આવે છે. (૧૪) અયોગી કેવળી— પાંચ હ્રસ્વાક્ષર કાળ પ્રમાણ આયુષ્ય બાકી રહે ત્યારે આત્મા તેરમા ગુણસ્થાનના અંતે વિશિષ્ટ પ્રક્રિયા કરીને યોગરહિત ૧. અગિયારમા ગુણસ્થાનથી પતન કાળક્ષયથી એટલે કે ગુણસ્થાનનો કાળ પૂર્ણ થવાથી અને ભવક્ષયથી એટલે કે આયુષ્યનો ક્ષય થવાથી એમ બે રીતે થાય છે. (૧) જો કાળક્ષયથી પડે તો ક્રમશઃ પડીને સાતમા ગુણસ્થાને આવે છે, એટલે કે અગિયારમાંથી દશમે, દશમાંથી નવમે, નવમાંથી આઠમે અને આઠમાથી સાતમે આવે છે. પછી છઢે-સાતમે ચડ-ઊતર કરે કે તેનાથી પણ નીચે ઉતરીને છેક પહેલા ગુણસ્થાને પણ આવે. વધારે નીચે ન આવે તો પણ છઠ્ઠા-સાતમા ગુણસ્થાને તો અવશ્ય આવે છે. (૨) હવે જો (ગુણસ્થાનનો કાળ પૂર્ણ થયા વિના પણ) ભવક્ષયથી પડે તો દેવલોકમાં ઉત્પન્ન થવાથી અગિયારમાથી સીધો ચોથે આવે છે. ૨. યોગનિરોધ. For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૬૭ બને છે. યોગરહિત અવસ્થા ચૌદમું ગુણસ્થાન છે. ચૌદમા ગુણસ્થાને આત્મા મેરુપર્વતની જેમ નિષ્પ્રકંપ બનીને બાકી રહેલાં ચાર કર્મોનો ક્ષય થતાં દેહનો ત્યાગ કરી મોક્ષમાં ચાલ્યો જાય છે. આત્માનો આ અંતિમ વિકાસ છે. હવે તે કૃતકૃત્ય છે. હવે એને કદી દુઃખનો અંશ પણ નહિ આવે, એકલું સુખ જ રહેશે. ચૌદમા ગુણસ્થાને યોગો નથી હોતા, પણ કેવલજ્ઞાન હોય છે. આથી એને અયોગી કેવળી કહેવામાં આવે છે. ૧૪ ભૂતગ્રામો ચૌદ ભૂતગ્રામો આ પ્રમાણે છે–સૂક્ષ્મ અને બાદર–એ બે પ્રકારના એકેન્દ્રિય જીવો, બેઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય—એ ત્રણ પ્રકારના વિકલેન્દ્રિય જીવો અને સંશી તથા અસંજ્ઞી—એ બે પ્રકારના પંચેંદ્રિય જીવો, એમ સાત પ્રકારોના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે ભેદો હોવાથી (૭૪૨=૧૪) ચૌદ પ્રકારના જીવો, અથવા ચૌદ ગુણસ્થાનકે વર્તતા ચૌદ પ્રકારના વિશિષ્ટ શુદ્ધિ પામેલા જીવો તે ‘ચૌદ ભૂતગ્રામો' સમજવા. ૧૪ પૂર્વો ૧. ઉત્પાદ, ૨. અગ્રાયણીય, ૩. વીર્યપ્રવાદ, ૪. અસ્તિપ્રવાદ, ૫. જ્ઞાનપ્રવાદ, ૬. સત્યપ્રવાદ, ૭. આત્મપ્રવાદ, ૮. કર્મપ્રવાદ, ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ, ૧૦. વિદ્યાપ્રવાદ, ૧૧. કલ્યાણપ્રવાદ, ૧૨. પ્રાણાવાય, ૧૩. ક્રિયાવિશાલ, ૧૪. લોકબિંદુસાર. સાધુના ચૌદ ઉપકરણો ૧. મુખ્યપાત્ર, ૨. પાત્ર બાંધવાની વસ્રની ચોરસ ઝોળી, ૩. પાત્રસ્થાપન એટલે કામળનો કકડો, જેમાં પાત્ર મૂકાય તે (નીચેનો ગુચ્છો), ૪. ‘પાત્રકેસરિકા' જેનાથી પાત્રોનું પડિલેહણ કરાય તે વર્તમાનમાં ‘ચરવળી’ નામે પ્રસિદ્ધ છે. ૫. ‘પડલા' ભિક્ષાભ્રમણ વખતે પાત્રા ઉપર ઢાંકવાના વસ્ત્રના કકડા, (તે ત્રણથી પાંચ સુધી હોય તેની બધાની અહીં એકમાં ગણના કરી છે.) ૬. ‘રજસ્ત્રાણ' પાત્રને વીંટવાના કોમળ સુતરાઉ વસ્રના કકડા (તે દરેકને પણ પ્રાકૃતભાષાના નિયમથી ૧. શૈલેશીકરણ કરીને. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૬૮ એકમાં ગણ્યા છે.) ૭. ‘ગુચ્છો’ ઊનની કામળીનો કકડો પાત્રાની ઉપર બાંધવામાં આવે છે તે (ઉપરનો ગુચ્છો), એમ પાત્ર સહિત તેનો પરિવાર કુલ સાત પ્રકારનો તથા ૮ થી ૧૦. એક ઊનનો (કામળી) અને બે સુતરાઉ એમ ત્રણ કપડા, ૧૧. રજોહરણ, ૧૨. મુહપત્તિ, ૧૩. ચોલપટ્ટો અને ૧૪. માત્રક (નાનું પાત્ર) એમ સ્થવિકલ્પી સાધુના ૧૪ ઉપકરણો છે. પ્રતિરૂપ વગેરે ચૌદ ગુણો ૧. તીર્થંકરાદિના પ્રતિબિંબ જેવા, ૨. તેજસ્વી, ૩. યુગપ્રધાનાગમ, ૪. મધુર વક્તા, ૫. ગંભીર, ૬: ધૃતિમાન, ૭. ઉપદેશ દેવામાં તત્પર, ૮. અપ્રતિશ્રાવી, ૯. સૌમ્ય, ૧૦. સંગ્રહશીલ, ૧૧. અભિગ્રહ કરવાની બુદ્ધિવાળા, ૧૨. વિકથા-નિંદા નહિ કરનારા, ૧૩. સ્થિર સ્વભાવવાળા અને ૧૪. પ્રશાંત હૃદયવાળા ગુરુ હોય. ભાવાર્થ– આચાર્ય ભગવંત આકૃતિમાં તીર્થંકર ગણધરાદિ જેવા અતિ સુંદર હોય, કાંતિમાન હોય, વર્તમાન કાળે વર્તતા, સમગ્ર શાસ્ત્રને જાણનારા હોય અથવા બીજા લોકની અપેક્ષાએ બધાથી વધારે જ્ઞાનવાળા હોય. તેથી યુગપ્રધાનાગમ કહેવાય, જેનું વચન મધુર લાગે એવા હોય, અતુચ્છ હૃદયવાળા હોય કે જેથી બીજો વ્યક્તિ તેના હૃદયને જાણી ન શકે તેવા ગંભીર, ધૈર્યવાળા, અર્થાત્ કષ્ટમાં અધીરા ન બને. ભવ્ય જીવોને ઉપદેશ આપવામાં તત્પર હોય. એટલે સારા વચનો વડે માર્ગમાં પ્રવર્તાવનારા હોય. નિશ્ચિંદ્ર શૈલ ભાજનની જેમ અપ્રતિશ્રાવી હોય એટલે કે... છિદ્ર વિનાના પત્થરના ભાજનમાં નાંખેલું પાણી જેમ નીચે ગળે નહિ એટલે કે બહાર જાય નહિ તેમ કોઇએ કહેલ પોતાની ગૂઢ વાત-ગુહ્ય વાત જેના હૃદયમાંથી ઝરતી નથી અર્થાત્ બીજાને કહે નહિ, તેથી અપરિશ્રાવી હોય, સૌમ્ય એટલે દેખવા માત્રથી જ આહ્લાદકારી હોય-બોલવાથી તો વિશેષ આહ્લાદ કરે તેમાં નવાઇ જ શું ? શિષ્યાદિકને માટે વસ્ર-પાત્રાદિપુસ્તકાદિનો સંગ્રહ કરવામાં તૈયાર હોય તે માત્ર ધર્મવૃદ્ધિને માટે જ પણ લોલુપતાથી નહિ, વળી દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી ને ભાવથી એમ ચારે પ્રકારના અભિગ્રહ કરવાની બુદ્ધિવાળા હોય. કારણ કે અભિગ્રહ પણ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૬૯ તપ રૂપ જ છે. વળી નિંદા-વિકથા નહિ કરનારા હોય, પોતાની પ્રશંસા તો કદી પણ ન કરે, સ્થિર સ્વભાવવાળા હોય, ચંચળ પરિણામવાળા ન હોય, પ્રશાંત હૃદયવાળા હોય એટલે ક્રોધાદિકથી રહિત ચિત્તવાળાશાંતમૂર્તિ હોય, આવા ગુના ગુણોથી શોભતા ગુરુ હોય. એવા ગુરુ વિશેષે કરીને માનવા યોગ્ય જાણવા. જ્ઞાનની ૧૪ આશાતનાઓ ૧. વિદ્ધન્=સૂત્રાદિમાં જે અસ્તવ્યસ્ત કર્યું, જેમ રત્નની માળાના દોરામાં રત્નો નાનાં-મોટાં જેમ-તેમ પરોવે, તેમ શ્રતમાં પણ ક્રમ વગેરે સાચવે નહિ, ઉચ્ચાર યથાર્થ કરે નહિ, ઈત્યાદિ આશાતના. ૨. “અત્યારોહિત+=કોળીએ (હિંદુ જાતિની વ્યક્તિએ) જ્યાંથી ત્યાંથી વસ્તુલાવીને બનાવેલી ફીરની જેમ જુદા જુદા શાસ્ત્રોના પાઠો (અંશો) ભેગા કરીને સૂત્રના મૂળ સ્વરૂપને બદલી નાંખવારૂપ આશાતના. ૩. “નાક્ષર'=એકાદિ અક્ષરો ન્યૂન કરવારૂપ 'આશાતના. ૪. “અત્યક્ષમ'=એક કે અનેક અક્ષરો વધારવારૂપ આશાતના. ૫. પટ્ટીનમ =(એકાદિ) પદ ઘટાડવારૂપ આશાતના. ૬. વિનયીન'= ઉચિતવિનયનહિકરવારૂપઆશાતના ૭. “પોપટ્ટીનમ =ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત વગેરે તેતે વર્ણનો ઘોષ (અવાજ) યથાર્થ નહિ કરવારૂપ આશાતના. ૮. યોહીનY=વિધિપૂર્વકયોગોદ્ધહન નહિ કરવારૂપ આશાતના.૯. “સુe (=અહીં સુધુ શબ્દનો પ્રાચીન ભાષામાં “અધિક અર્થ થતો હોવાથી ગુરુએ અલ્પ શ્રુતને યોગ્યસાધુવગેરેને “સુખું એટલે ઘણું સૂત્ર આપ્યું, અર્થાત્ યોગ્યતાવગરવધારે ભણાવવારૂપઆશાતના. ૧૦. “સુપ્રતિષ્ઠિતમ્ =શિષ્ય કિલુષિત ચિત્તે ગ્રહણ કરવા(ભણવા)રૂપ આશાતના. ૧૧-૧૨. “માને સ્વાધ્યાયઃ-ના સ્વાધ્યાયઃ'=સ્વાધ્યાય માટે નિષિદ્ધકાળમાં સ્વાધ્યાય કર્યો અને અનિષિદ્ધકાળમાં સ્વાધ્યાય ન કર્યો, એમ ઉભય ૧. જેમ જો નામું લખવામાં એક મીંડ કે અંક સંખ્યામાં ન્યૂનાધિક લખાઈ જાય, તો સરવૈયું મળે નહિ-અનર્થ થાય, તેમ આગમસૂત્રનો પણ અક્ષર-કાનો-માત્રા વગેરે ન્યૂનાષિક થવાથી અર્થનો અનર્થ સંભવિત છે. તેમ ન બને એ હેતુથી પૂર્વાચાર્યોએ અક્ષરોની, પદોની અને ગુરુ-લઘુ અક્ષરોની ગણના કરી અંતે જણાવેલી હોય છે, તેમાં હીનાધિક કરવાથી અનર્થ થાય, માટે અતિચાર સમજવો. For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૭૦ આશાતના. ૧૩-૧૪.‘અસ્વાધ્યાયિò સ્વાધ્યાવિતમ્-સ્વાધ્યાવિ ત્ર સ્વાધ્યાયિતમ્' =અહીં વ્યાકરણના નિયમ પ્રમાણે સ્વાર્થમાં પ્રત્યય હોવાથી ‘સ્વાધ્યાય’ એ જ ‘સ્વાધ્યાયિક' અને સ્વાધ્યાયિક નહિ તે અસ્વાધ્યાયિક જાણવું. તેના કારણભૂત ‘રૂધિર-હાડકું’ વગેરેને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી અસ્વાધ્યાયિક કહેવાય. ૧૫ યોગો ત્રણ પ્રકારના કુલ ૧૫ ભેદો છે. તેમાં કાયયોગના ૭, વચનયોગનાં ૪ અને મનોયોગના ૪ ભેદો છે. કાયયોગના ભેદો— ૧. ઔદારિક, ૨. ઔદારિક મિશ્ર, ૩. વૈક્રિય, ૪. વૈક્રિય મિશ્ર, ૫. આહારક, ૬. આહારકમિશ્ર અને ૭. કાર્પણ. ઔદારિક કાયયોગ એટલે ઔદારિક કાયા દ્વારા થતો શક્તિનો ઉપયોગ. આ પ્રમાણે ઔદારિકમિશ્ર આદિ વિષે પણ જાણવું. અર્થાત્ તે તે કાયા દ્વારા થતો શક્તિનો ઉપયોગ તે તે યોગ છે. કાયાના ઔદારિક આદિ સાત ભેદો છે એટલે કાયયોગના પણ સાત ભેદો છો. ઔદારિકમિશ્ર આદિ ત્રણ મિશ્ર યોગોનો અર્થ આ પ્રમાણે ઔદારિકમિશ્ર– પરભવમાં ઉત્પન્ન થતાંની સાથે જ જીવ ઔદારિક શરીરની રચના શરૂ કરી દે છે. જ્યાં સુધી તે શરીર પૂર્ણ રૂપે તૈયાર ન થાય ત્યાં સુધી કાયાની પ્રવૃત્તિ કેવળ ઔદારિકથી નથી થતી, કાર્પણ કાયયોગની પણ મદદ લેવી પડે છે. આથી જ્યાં સુધી ઔદારિક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિક અને કાર્યણ એ બેનો મિશ્ર યોગ હોય છે. તેમાં ઔદારિક શરીરની પ્રધાનતા હોવાથી આ મિશ્ર યોગને ઔદારિકમિશ્રયોગ કહેવામાં આવે છે. ઔદારિક શરીરની પૂર્ણતા બાદ કેવળ ઔદારિક કાયયોગ હોય છે. એ જ પ્રમાણે વૈક્રિયમિશ્ર અને આહારક મિશ્ર વિશે પણ જાણવું. થોડો તફાવત છે. તે આ પ્રમાણે— વૈક્રિય કે આહારક શરીર રચવાની શરૂઆત થઇ ત્યારથી આરંભી જ્યાં સુધી વૈક્રિય કે આહારક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિયમિશ્ર કે આહારકમિશ્ર યોગ હોય છે. વૈક્રિયમિશ્ર યોગ દેવો ઉપરાંત લબ્ધિધારી મુનિ આદિને પણ હોય છે. તેમાં દેવોના વૈક્રિયમિશ્ર યોગમાં વૈક્રિય અને For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૭૧ કામણ એ બેનો મિશ્ર યોગ હોય છે. તથા લબ્ધિધારી મુનિ વગેરેને વૈક્રિય અને ઔદારિક એ બેનો મિશ્રયોગ હોય છે. બંનેમાં વૈક્રિયની પ્રધાનતા હોવાથી વૈક્રિયમિશ્ર યોગ કહેવામાં આવે છે. આહારકમિશ્નમાં આહારક અને ઔદારિક એ બેનો મિશ્ર યોગ હોય છે. આહારકની પ્રધાનતા હોવાથી આહારકમિશ્ર કહેવાય છે. ચાર વચનયોગ-૧. સત્ય, ૨. અસત્ય, ૩. મિશ્ર, ૪. અસત્યામૃષા. ૧. સત્ય– સત્ય વચન બોલવું તે. દા.ત. પાપનો ત્યાગ કરવો જોઈએ વગેરે. ૨. અસત્ય-અસત્ય વચન બોલવું તે. દા.ત. પાપ જેવું જગતમાં કાંઈ છે જ નહિ. ૩. મિશ્ર– થોડું સત્ય અને થોડું અસત્ય વચન બોલવું છે. દા.ત. સ્ત્રીઓ અને પુરુષો બંને જતા હોય ત્યારે પુરુષો જાય છે એમ કહેવું (વગેરે). અહીં પુરુષો જાય છે તે અંશે સાચું છે. પણ તેમાં સ્ત્રીઓ પણ હોવાથી આ વચન ખોટું પણ છે. આથી આ વચન મિશ્ર સત્યમૃષા છે. ૪. અસત્યામૃષા– સાચું પણ નહિ અને ખોટું પણ નહિ તેવું વચન. દા.ત. ગામ જા, વગેરે. ચાર મનોયોગ-વચનયોગના જે ચાર ભેદો છે તે જ ચાર ભેદો મનોયોગના છે. અર્થ પણ તે જ છે. માત્ર બોલવાના સ્થાને વિચાર કરવો એમ સમજવું. ૧૫ શિક્ષાશીલ ઉત્તરાધ્યાનસૂત્રના ૧૧મા અધ્યયનમાં જણાવેલા ૧૫ શિક્ષાશીલ આ પ્રમાણે છે. ૧. નીચવર્તી–ગુરુ આદિની આગળ નીચો બનીને રહે, અર્થાત્ નમ્રપણે વર્તે. ૨. અચપલ-ચપલના ગતિ, સ્થાન, ભાષા અને ભાવના ભેદથી ચાર પ્રકાર છે. જલદી જલદી ચાલનારો ગતિચપલ છે. બેઠો બેઠો હાથ-પગ વગેરેને હલાવ્યા કરે તે સ્થાનચપલ છે. વિચાર્યા વિના બોલવું, સભ્ય વચનો બોલવા વગેરે રીતે અનુચિત બોલનારો ભાષાચપલ છે. પ્રસ્તુત સૂત્ર વગેરે પૂર્ણ થયા વિના જ બીજું સૂત્ર વગેરે ગ્રહણ કરે તે ભાવચપલ છે. તેનાથી વિપરીત અચપલ જાણવો. ૩. અમાથી-માયાન કરે. ૪. અકુતૂહલી– ઇંદ્રજાળ વગેરે કૌતુક જોવાની ઉત્કંઠાવાળો ન હોય. છે, કોઈનો તિરસ્કાર ન કરે. ૬. ક્રોધના અવિચ્છેદરૂપ પ્રબંધને ન કરે, અર્થાત્ સતત ક્રોધ ન કરે. ૭. જેની સાથે મિત્રાચારી હોય તેના ઉપર For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ગણા ૨૭૨ સંબોધ પ્રકરણ ઉપકાર કરે, કદાચ ઉપકાર કરવા માટે સમર્થ ન હોય તો પણ કૃતઘ્ન તો ન જ બને. ૮. શ્રત મેળવીને અભિમાની ન બને, બલ્ક મદના દોષો જાણેલાં હોવાથી અધિક નમ્ર બને. ૯. ગુરુ આદિના દોષોને જોઈને ગુરુની નિંદા નકરે. ૧૦. અપરાધ કરવા છતાં મિત્રો ઉપર ગુસ્સે ન થાય. ૧૧. અપ્રિય મિત્રે સેંકડો અપકાર કર્યા હોય તો પણ તેના ઉપકારનું સ્મરણ કરે તો તે એકાંતમાં પણ તેના દોષને ન કહે. ૧૨. વાયુદ્ધ રૂપ કલહને અને મારામારી આદિ કરવારૂપડમરને કરનારો ન હોય. ૧૩: બુદ્ધિમાન હોય. ૧૪. કુલીન હોય, એથી ઉત્તમ બળદની જેમ મૂકેલા ભારનો નિર્વાહ કરનારો હોય, અર્થાત્ સ્વીકારેલા કાર્યને કષ્ટ વેઠીને પણ પૂર્ણ કરે. ૧૫. પ્રતિસલીન હોય, અર્થાત્ કાર્ય વિના આમ-તેમ ફર્યા ન કરે. ૧૫ સંજ્ઞા આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, લોભસંજ્ઞા, ઓઘસંજ્ઞા, લોકસંજ્ઞા, સુખસંજ્ઞા, દુઃખસંજ્ઞા, મોહસંજ્ઞા, વિચિકિત્સાસંજ્ઞા અને શોકસંજ્ઞા એમ પંદર સંજ્ઞા છે. અહીં સંજ્ઞા એટલે અશુભ ભાવો. તેવા પ્રકારના અમુક અશુભ ભાવોને જૈનશાસ્ત્રમાં સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તે આ પ્રમાણે છે (૧) આહારસંજ્ઞા– આહારસંજ્ઞા એટલે આહારની ઈચ્છા. અહીં સામાન્ય ઇચ્છા નહિ, આસક્તિપૂર્વકની ઇચ્છા સમજવી. બીજા શબ્દોમાં કહીએ તો આહાર સંજ્ઞા એટલે આહારની લાલસા. ઉત્તમ મુનિઓને પણ આહારની ઇચ્છા થાય છે. પણ તે ઇચ્છા આસક્તિ વગરની હોવાથી આહારસંજ્ઞા ન કહેવાય. મોહાધીન દરેક જીવમાં આહાર સંજ્ઞા રહેલી હોય છે. તેવું નિમિત્ત મળતાં આહારસંશા વ્યક્ત થાય છે. જેમ કે ભોજનની જરૂર ન હોવા છતાં સ્વાદથી લોભાઈ જવાથી ભોજન કરવાનું મન થાય. ભૂખ ન હોવા છતાં=પેટ ભરાઈ ગયું હોવા છતાં સ્વાદિષ્ટ આહાર જોઈને મન ખાવા માટે લલચાય. ભોજન કરતાં કરતાં સ્વાદિષ્ટ આહારમાં રોગ થાય, તેની પ્રશંસા થાય, અણગમતા આહાર ઉપર દ્વેષ થાય, તેની નિંદા કરવામાં આવે, આ બધા લક્ષણો આત્મામાં પડેલી આહારસંશાની અભિવ્યક્તિ કરે છે. For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૭૩ (૨) ભયસંજ્ઞા– ભય એટલે ત્રાસ. ત્રાસનો અનુભવ થાય તે ભયસંજ્ઞા. તેના સાત પ્રકાર આ પ્રમાણે છે— ૧. ઇહલોકભય– જીવ જે ગતિમાં હોય તે ગતિવાળા જીવથી ભય તે ઇહલોકભય. જેમ કે મનુષ્યને મનુષ્યથી ભય. ૨. પરલોકભય– જીવ જે ગતિમાં હોય તે ગતિથી બીજી ગતિમાં રહેલા જીવથી ભય તે પરલોકભય. જેમ કે મનુષ્યને દેવોથી ભય. ૩. આદાનભય– કોઇ મારું ધન લઇ લેશે ઇત્યાદિ ભય તે આદાનભય. ૪. અકસ્માત્મય– કોઇ કારણ વિના જ ભય ઉત્પન્ન થાય તે અકસ્માત્ ભય. જેમ કે ધરતીકંપ થશે તો ? મને રોગ થશે તો ? ૫. આજીવિકાભય— જીવનનો નિર્વાહ કેવી રીતે થશે ? એમ જીવનનિર્વાહનો ભય તે આજીવિકાભય. ૬. અપયશભય– લોકમાં મારો અપજસ ફેલાશે તો ? ઇત્યાદિ ભય તે અપયશભય. ૭. મૃત્યુભય– મરણનો ભય તે મૃત્યુભય. મોહાધીન જીવો સદા આ સાત ભયોથી દુ:ખી થતા હોય છે. (૩) મૈથુનસંજ્ઞા— સ્ત્રી આદિ વિજાતીય કે સજાતીય સાથે મૈથુન સેવવાની ઇચ્છા તે મૈથુનસંજ્ઞા. અહીં પણ આસક્તિપૂર્વકની ઇચ્છા સમજવી. તેવા તેવા નિમિત્તોથી આ સંજ્ઞા પ્રગટે છે. સ્ત્રી સંબંધી વાતો કરવી, સાંભળવી, સ્ત્રીના રૂપનું કે અંગોપાંગનું નિરીક્ષણ કરવું, સ્ત્રીઓની સાથે એકાંતમાં બેસવું કે તેની સાથે વાતો કરવી, મનમાં સ્ત્રીનું ચિંતન કરવું, પતિ-પત્નીની પ્રેમકથાઓ વાંચવી-સાંભળવી, શરીરમાં લોહી-માંસની અતિશય વૃદ્ધિ થવી વગેરે નિમિત્તોથી મૈથુનસંજ્ઞા પ્રગટે છે. મૈથુનસંજ્ઞાના કારણે જીવો અનેક અનર્થો પામે છે. (૪) પરિગ્રહસંજ્ઞા– ધન વગેરે ભૌતિક વસ્તુઓ ઉપર મૂર્છા તે પરિગ્રહ સંજ્ઞા. ધનની જરૂર ન હોવા છતાં ધન મેળવવાનો પ્રયત્ન કરવો, પુણ્યથી મળેલા ધનનો સદુપયોગ કરવાનું મન ન થાય, ધન ચાલ્યું ન જાય તેનો સતત ભય રહે, પોતાની પાસે હોય અને અન્યને ધનની જરૂર હોવા છતાં આપવાનું મન ન થાય, વગેરે પરિગ્રહસંજ્ઞાનું જ સ્વરૂપ છે. (૫) ક્રોધસંજ્ઞા— અપ્રીતિ થવી તે ક્રોધ સંજ્ઞા છે. મુખ આદિના વિકારોથી, તેવા પ્રકારના વચનથી અને તેવા પ્રકારની પ્રવૃત્તિથી ક્રોધ સંજ્ઞાની અભિવ્યક્તિ થાય છે. આ સંજ્ઞાથી જીવ આ ભવ અને પરભવ એમ બંને ભવમાં દુઃખી થાય છે. For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ર૭૪. સંબોધ પ્રકરણ (૬) માનસંજ્ઞા-ગર્વ થવો તે માનસંજ્ઞા છે. અહંકાર ભરેલી વાણીથી અને અહંકારપૂર્ણ વર્તનથી માનસંજ્ઞાની અભિવ્યક્તિ થાય છે. જેમ કે નમવા યોગ્યને નમવું નહિ, પોતાને કોઈ ન નમે તો ગુસ્સો આવે. પોતાની પ્રશંસા કરવી અને બીજાની નિંદા કરવી. (૭) માયા સંજ્ઞા- વક્રતા કરવી કે છૂપાવવું તે માયાસંજ્ઞા. જૂઠું બોલવું, અન્યને ખબર ન પડે તે રીતે ખોટું કામ કરવું, શુદ્ધ વસ્તુમાં અશુદ્ધ વસ્તુ ભેળવવી, સાચી વસ્તુનું મૂલ્ય લઈને નકલી વસ્તુ આપવી, ઘરાકને વજનમાં ઓછું આપવું વગેરે માયાસંજ્ઞાના જ પ્રકારો છે. (૮) લોભસંજ્ઞા-ભૌતિક વસ્તુઓની તૃષ્ણા કે લાલસા એ લોભસંજ્ઞા છે. જેટલું મળે તેટલું ઓછું જ લાગે, જરૂરિયાત કરતાં વધારે મેળવવાનું મન થાય, જેમ જેમ મળતું જાય તેમ તેમ અધિક મેળવવાનું મન થાય વગેરે લોભ સંજ્ઞા છે. (૯) ઓઘસંજ્ઞા- અવ્યક્ત ઉપયોગથી થતી પ્રવૃત્તિ ઓઘ સંજ્ઞા છે. જેમકે વેલડીઓ ઝાડ ઉપર ચઢે છે. (૧૦) લોકસંજ્ઞા– લોકોએ સ્વબુદ્ધિથી કલ્પેલી લૌકિક માન્યતાઓ અને પ્રવૃત્તિઓ લોકસંજ્ઞા છે. જેમ કે–પુત્રરહિતને સદ્ગતિ ન થાય. સંજ્ઞાઓના વિશેષબોધ માટે આ જ ગ્રંથમાં સંજ્ઞા અધિકાર જુઓ. (૧૧-૧૨) સુખ-દુઃખ સંજ્ઞા-શાતા-અશાતાના અનુભવમાં રાગ-દ્વેષ. (૧૩) મોહસંજ્ઞા– મિથ્યાદર્શન સ્વરૂપ છે. (૧૪) વિચિકિત્સાસંજ્ઞા-અશુચિના સ્પર્શ-દર્શનઆદિથી થતી પ્લાનિ (=જુગુપ્સા). (૧૫) શોકસંજ્ઞા-ઈષ્ટવિયોગઆદિથી થતો માનસિક સંતાપ. (દિલગીરી) ૧૬ સમાધિસ્થાનો | વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિ એમ સમાધિના ચાર સ્થાનો છે. દરેકના ચાર ચાર પ્રકાર છે એમ સમાધિના કુલ સોળ સ્થાનો છે. (૧) વિનયસમાધિના ચાર પ્રકાર–ગુરુ તે તે કાર્યમાં પ્રેરણા કે આદેશ કરે ત્યારે શિષ્ય (૧) અર્થી બની સાંભળવાની ઇચ્છા કરે, (૨) For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૭૫ આદેશાનુસાર તે તે કાર્યને સમ્યફ પ્રકારે જ્ઞાનપૂર્વક અંગીકાર કરે, (૩) અંગીકાર કરેલા કાર્યને સારી રીતે આચરે, (૪) આચરણ કર્યા પછી હું વિનીત સુસાધુ છું એમ પોતાની પ્રશંસા ન કરે. (૨) તસમાધિના ચાર પ્રકાર- (૧) મને શ્રત દ્વાદશાંગી)ની પ્રાપ્તિ થશે એવી બુદ્ધિથી ભણવું જોઈએ, પણ માનાદિ માટે નહિ. (૨) ભણવાથી હું એકાગ્રચિત્તવાળો થઈશ એ હેતુથી ભણવું જોઇએ. (૩) ભણવાથી ધર્મતત્ત્વનો જ્ઞાતા બની શુદ્ધ ધર્મમાં આત્માને સ્થાપીશ એ હેતુએ ભણવું જોઈએ. (૪) અધ્યયનના શુદ્ધ ફળ સ્વરૂપ શુદ્ધ ધર્મમાં હું પોતે રહીને બીજાને વિનયાદિ શુદ્ધધર્મમાં સ્થાપીશ એ હેતુએ ભણવું જોઈએ. (૩) તપસમાધિના ચાર પ્રકાર– (૧) આ લોકમાં લબ્ધિ આદિ મને મળે-એ ઇચ્છાથી અનશન આદિ તપ ન કરવો જોઇએ. (૨) પરલોકમાં ભોગ આદિમને મળે-એ ઇચ્છાથી તપન કરવો જોઇએ. (૩) સર્વદિશામાં વ્યાપક પ્રસિદ્ધિ તે કીર્તિ, એક દિશામાં વ્યાપક પ્રખ્યાતિ તે વર્ણ (યશ), અર્ધ દિશામાં વ્યાપક પ્રશંસા તે શબ્દ, પોતાના સ્થાનમાં પ્રશંસા તે શ્લોક (શ્લાઘા), કીર્તિ આદિની ઇચ્છાથી તપન કરવો જોઇએ. (૪) પરંતુ કશીય ઈચ્છા રાખ્યા વિના માત્ર કર્મની નિર્જરા માટે તપ કરવો જોઈએ. (૪) આચારસમાધિના ચાર પ્રકાર- આ લોકના સુખની પ્રાપ્તિ થાય એ હેતુથી આચાર (ક્રિયા) ન પાળવો, (૨) પરલોકના વૈષયિક સુખ માટે આચાર ન પાળવો, (૩) તેમજ કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લોક માટે પણ આચાર ન પાળવો, (૪) પરંતુ શ્રી અરિહંત ભગવંતે સિદ્ધાંતમાં કહેલ અનાસવપણા આદિ માટે (અર્થાત્ જેથી અવશ્ય મોક્ષ જ થાય એવા સંવરાદિ માટે)- આચાર પાળવો જોઇએ. - ૧૬ કષાયો - કષાયોના ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર ભેદો છે. દરેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંવલન એમ ચાર ચાર ભેદો છે. આથી કષાયના કુલ ૧૬ ભેદો થાય. (૧) અનંતાનુબંધી-જે કષાયોના ઉદયથી મિથ્યાત્વમોહનીય કર્મનો ઉદય થાય તે અનંતાનુબંધી. આ કષાયો અનંત સંસારનો અનુબંધ= For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ : સંબોધ પ્રકરણ પરંપરા કરાવતા હોવાથી અનંતાનુબંધી કહેવાય છે. આ કષાયના ઉદયથી જીવને હેય-ઉપાદેયનો વિવેક હોતો નથી. (૨) અપ્રત્યાખ્યાન–જે કષાયો (દશ) વિરતિને રોકે, કોઈ પણ જાતના પાપથી વિરતિ ન કરવા દે તે અપ્રત્યાખ્યાન. જેના ઉદયથી પ્રત્યાખ્યાનનો અભાવ થાય તે અપ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાનનું મહત્ત્વ સમજતો હોવા છતાં તથા પ્રત્યાખ્યાન કરવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં આ કષાયના ઉદયથી જીવ કોઈ પણ પ્રકારનું વિશિષ્ટ પ્રત્યાખ્યાન કરી શકતો નથી. (૩) પ્રત્યાખ્યાનાવરણ– જે કષાયો સર્વવિરતિના પ્રત્યાખ્યાન ઉપર આવરણ=પડદો કરે, સર્વવિરતિની પ્રાપ્તિ થવા ન દે, તે. પ્રત્યાખ્યાનાવરણ. ચારિત્ર વિના આત્મકલ્યાણ થવાનું જ નથી એમ સમજતો હોવાથી ચારિત્રને સ્વીકારવાની ઇચ્છા હોવા છતાં આ કષાયના ઉદયથી જીવ ચારિત્ર ગ્રહણ કરી શકતો નથી. (૪) સંજ્વલન જે કષાયના ઉદયથી ચારિત્રમાં અતિચારો લાગે તે સંજવલન. સંજવલન એટલે બાળનાર મલિન કરનાર. જે કષાયો અતિચારોથી ચારિત્રને બાળ=મલિન કરે તે સંજવલન. આ કષાયના ઉદયથી જીવને યથાખ્યાત (જિનેશ્વર ભગવંતોએ એવું કહ્યું છે તેવું) ચારિત્ર પ્રાપ્ત થતુ નથી, તુિ અતિચારોથી મલિન ચારિત્ર પ્રાપ્ત થાય છે. ભાવાર્થ– અનંતાનુબંધી આદિ ચાર પ્રકારના કષાયો અનુક્રમે શ્રદ્ધા (સમ્યગ્દર્શન), દેશવિરતિ, સર્વવિરતિ અને યથાખ્યાત (નિરતિચાર) ચારિત્રને રોકે છે. ૧૬ ઉગમદોષ. ૧. આધાકર્મ, ર. દેશિક, ૩. પૂર્તિકર્મ, ૪. મિશ્રજાત, ૫. સ્થાપના, ૬. પ્રાભૃતિકા, ૭. પ્રાદુષ્કરણ, ૮. ક્રીત, ૯. પ્રામિત્યક, ૧૦. પરાવર્તિત, ૧૧. અભ્યાહત, ૧૨. ઉભિન્ન, ૧૩. માલાપહત, ૧૪. આછિદ, ૧૫. અનિસુખ અને ૧૬. અધ્યવપૂરક, એમ પિંડ લાવવામાં સોળ દોષો લાગે છે. તેમાં– ૧. જિનેશ્વરોએ નિરતિચાર ચારિત્ર કહ્યું છે, અર્થાત્ અતિચાર રહિત ચારિત્રનું પાલન કરવાનો ઉપદેશ આપ્યો છે. સંજવલન કષાયોનો ઉદય ન હોય ત્યારે જ યથાખ્યાત ચારિત્ર આવે છે. For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૭૭ (૧) આધાકર્મ– “આધા” એટલે સાધુને ચિત્તમાં ધારણ કરીને, અર્થાત્ સાધુનું નિમિત્ત ધારીને કરેલું કર્મ એટલે સચિત્તને અચિત્ત કરવું કે અચિત્તને પકાવવું, તેને માથામાં એમ (પદચ્છેદથી) “આધાકર્મ કહેલું છે. કહ્યું છે કેसच्चित्तं जमचित्तं, साहूणट्ठाए कीरई जं च । अचित्तमेव पच्चइ, आहाकम्मं तयं भणिअं । (પજીવતું. ૦૭૪રૂ) ભાવાર્થ– “સાધુને માટે જે સચિત્ત વસ્તુને અચિત્ત કરાય કે અચિત્તને પકાવાય, તેને આધાકર્મ' કહ્યું છે.” (૨) ઔદેશિક– ઉદ્દેશ એટલે કોઈ પણ વાચકને ઉદ્દેશીને તેના પ્રયોજને જે સંસ્કારાદિ કરવામાં આવે, તે ‘દેશિક તેના ઓઘથી અને વિભાગથી એમ બે ભેદો છે, તેમાં સ્વ-પરનો વિભાગ (વિકલ્પ) કર્યા વિના પોતાને માટે જ ભોજન બનાવતી વેળા તેમાંથી કેટલુંક યાચકોને આપવાની બુદ્ધિએ તેમાં અમુક પ્રમાણ (જે તૈયાર કરાતું હોય તે) ચોખા ૧. આધાકર્મમાં હિંસા થાય છે અને સાધુએ હિંસાનો ત્રિવિધ ત્યાગ કરેલો હોય છે, માટે તે અકલ્પ છે. અહીં એમ પ્રશ્ન થાય છે કે–ગૃહસ્થ આહારને બનાવતા હિંસા તો કરી લીધી અને એમાં સાધુએ તો આદેશ પણ કર્યો નથી, તો સાધુને તે હિંસા કેમ લાગે? ત્યાં સમજવું કે–હિંસાને કરવાનો, કરાવવાનો અને અનુમોદવાનો પણ સાધુને નિષેધ છે. આધાકર્મી આહારમાં તેણે સ્વયં હિંસા કરી નથી, કરાવી નથી, પણ એનો જો સ્વીકાર કરે, તો હિંસાની અનુમોદના થાય, માટે તે લેવો જોઈએ નહિ. કારણ કે–અનુમોદનાના ૧. અનિષેધ, ૨. ઉપભોગ અને ૩. સહવાસ, એમ ત્રણ ભેદો છે. અધિકાર છતાં પાપકાર્યનો નિષેધ નહિ કરવાથી અનિષેધ અનુમોદના, પાપથી તૈયાર કરેલી વસ્તુનો ઉપભોગ કરવાથી ઉપભોગ અનુમોદના અને પાપ કરનારાઓની સાથે વસવાથી સહવાસ અનુમોદના થાય છે. એ કારણે જ જાણવા છતાં ચોર વગેરેને ચોરીથી નહિ અટકાવનાર કે જાહેર નહિ કરનાર જેમ ગુન્હેગાર ગણાય છે, તેમ ચોરીની વસ્તુ લેનારો અને ચોરોની સાથે રહેનારો પણ ચોરી નહિ કરવા છતાં શિક્ષાને પાત્ર બને છે. જેમ જગતમાં બાહ્ય વ્યવહારોમાં પણ આ ન્યાય સ્વીકારાયેલો છે, તેમ સાધુને ઉદ્દેશીને હિંસાથી ગૃહસ્થ સ્વયં તૈયાર કરેલો આહાર વગેરે પણ લેતાં સાધુને ‘ઉપભોગ અનુમોદના દોષ લાગે છે અને તે નહિ લેવાથી દોષ લાગતો નથી. અહીં એ કારણે સાધુને દોષ લાગે કે ગૃહસ્થ એ આહારાદિ તૈયાર કરવામાં સાધુનો ઉદ્દેશ રાખેલો હોય છે. એમ આગળના દોષો પણ ગૃહસ્થો સાધુની પ્રેરણા વિના સેવ્યા હોય છે, તો પણ તે દરેકમાં સાધુનો ઉદ્દેશ રાખેલો હોવાથી એ લેવામાં સાધુને ઉપર પ્રમાણે અનુમોદનારૂપ દોષ લાગે છે અને સાધુએ તેમાં જો પ્રેરણા કરી હોય, તો કરાવવાનો દોષ પણ લાગે છે. કોઈ પણ કાર્ય કરવું, કરાવવું અને અનુમોદવું, એ ત્રણેય વ્યવહારથી સમાન છે, માટે તે સાધુને લેવાનો નિષેધ છે. For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૭૮ વગેરે વધારી નાખીને જે તૈયાર કરે, તે ‘ઓૌદ્દેશિક’ કહેવાય છે. આવું પ્રાયઃ દુષ્કાળ પૂર્ણ થયા પછી તેમાંથી બચેલા કોઇ ધનિકને વિચાર થાય કે—‘જો આ દુષ્કાળમાં મુશ્કેલીથી જીવતા રહ્યા, તો હવે નિત્ય થોડું થોડું દાન આપીએ' એમ પુણ્ય ઉપાર્જન કરવાના આશયથી (અમુક ભેદ વિના) જ્યારે કોઇ પણ યાચકોને આપવા માટે વધારે રસોઇ કરે, ત્યારે બને. અને ‘આટલું ભોજન મારે, આટલું દાન માટે' એવો વિભાગ નહિ કરવાથી, તે ‘ઓૌદેશિક' કહેવાય. આવો પિંડ પણ દાતારે જેટલા દાનની ઇચ્છા કરી હોય, તેટલો અપાઇ ગયા પછીનો, વધેલો શુદ્ધ છે. (કારણ કે—તે પોતાના માટેનો દાનની કલ્પના વિનાનો હોય.) ‘વિભાગૌદેશિક’ તેને કહ્યું છે કે—કોઇ દાતાર વિવાહાદિ જમણવારના પ્રસંગે વધેલા આહારાદિમાંથી અમુક ભાગ યાચકોને આપવા માટે જુદો કરી રાખે. (તૈયાર કરવામાં દાનનો ઉદ્દેશ નહિ હોવાથી નિર્દોષ છતાં) આ રીતે વિભાગ કરીને પોતાની સત્તા ઉતારી યાચકોનું ઠરાવ્યું-દાન માટે • જુદું કર્યું, તેથી તે દૂષિત ગણાય એમ સમજવું. આ વિભાગૌદેશિકના ૧. ઉદ્દિષ્ટ, ૨. કૃત અને ૩. કર્મ, એ ભેદો હોવાથી તે ત્રણ પ્રકારનું બને છે. તેમાં જમણવાર વગેરેમાં પોતાને અર્થે તૈયાર કરેલું જે વધ્યું હોય, તેમાંથી અમુક ભાગ યાચકોને આપવા માટે કંઇ પણ સંસ્કાર કર્યા વિના જુદો કરે તે, ૧. ઉદ્દિષ્ટ ઔદેશિક જાણવું. પરંતુ રાંધેલો ભાત વગેરે વધ્યો હોય અને તેને દાન માટે જુદો કરી તેમાં દહીં વગેરે મેળવે, ત્યારે તે ૨. કૃત ઔદ્દેશિક કહેવાય. તે ઉપરાંત વિવાહાદિમાં વધેલો લાડુ વગેરેનો ભૂકો દાનમાં આપવા માટે જુદો કરી જ્યારે ચાસણી વગેરે કરીને તેમાં ભેળવી પુનઃ લાડુ વાળે, ત્યારે તે કર્મ ઔદેશિક કહેવાય. (કૃત ઔદ્દેશિક’-દહીં વગેરેથી મિશ્ર કરવા છતાં નિરવદ્ય ઉપાયોથી સંસ્કારેલું અને ‘કર્મ ઔદેશિક’-અગ્નિ, પાણી વગેરેની વિરાધનારૂપ સાવઘ ઉપાયોથી સંસ્કારેલું, એમ ભેદ સમજવો.) ૧. ‘તૈયાર થતા ભોજનમાં વધારે ઉમેરીને તૈયાર કરે' એ વ્યાખ્યા પિંડનિર્યુક્તિને અનુસારે હોવા છતાં તેથી ‘અધ્યવપૂરક’દોષમાં ભેદ રહેતો નથી, માટે ‘તૈયાર થયા પછી યાચકોને આપવાની કલ્પના કરી જુદું રાખવું' એવી પંચવસ્તુકની અને પિંડવિશુદ્ધિની વ્યાખ્યાને અનુસરવું ઠીક લાગે છે. આ ગ્રંથમાં પણ આ દોષનો ઉપસંહાર કરતાં આધાકર્મિક અને ઔદેશિકમાં બતાવેલો ભેદ પણ એ વ્યાખ્યાથી જ સંગત થાય છે. અન્યથા, એક જ ગ્રંથમાં વદતો વ્યાઘાતની જેમ બંને વ્યાખ્યાઓ ૫રસ્પર વિરુદ્ધ જાય છે. જુઓ, આની પછી જ ઔદેશિકની વ્યાખ્યા. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૭૯ પુનઃ આ ઉદિષ્ટ, કૃત અને કર્મ, એ ત્રણેય પ્રકારો યાચકોની કલ્પનાના ભેદે ૧. ઉદ્દેશ, ૨. સમુદેશ, ૩. આદેશ અને ૪. સમાદેશ, એમ ચાર ભેદોવાળા બને છે. તેમાં ૧. (ગૃહસ્થ કે ઘરના ત્યાગી સાધુ-સંન્યાસી) સર્વ કોઈ યાચકોને આપવાની કલ્પના કરવી, તેને “ઉદ્દેશ' કહ્યો છે. ૨. ચરક (સમૂહબદ્ધ ફરનારી ત્રિદંડી સંન્યાસીઓની એક જાતિ), પાખંડી (સંન્યાસીની એક જાતિ) તેને માટે જે કલ્પેલું હોય, તેને “સમુદેશ' કહ્યો છે. ૩. નિર્ચન્ટ (જૈન મુનિઓ), શાક્ય (બૌદ્ધો), તાપસી (પંચાગ્નિ વગેરે તાપને સહન કરનારા સંન્યાસીઓની જાતિવિશેષ), ઐરિકો (લાલ ભગવા રંગથી રંગેલા વસ્ત્રો પહેરનારા તાપસવિશેષ) અને આજીવિક (ગોશાળક મતના અનુયાયી), એ પાંચ પ્રકારના શ્રમણો માટે કલ્પેલું હોય, તેને “આદેશ અને ૪. માત્ર નિર્ચન્થ (જન) સાધુઓને આપવાની કલ્પના કરી હોય, તેને “સમાદેશ” કહેવાય. કહ્યું છે કે जावंतिणुद्देसं, पासंडीणं भवे समुद्देसं । समणाणं आएसं, णिग्गंथाणं समाएसं ॥१॥ (વિનિ. ૦૨૨૦) ભાવાર્થ– “કોઈ પણ યાચકને આપવાની કલ્પના તે ઉદ્દેશ, પાખંડીઓ માટેની કલ્પના તે સમુદેશ, શ્રમણોને આપવાની કલ્પના તે આદેશ અને 'નિર્ગસ્થ મુનિઓને આપવાની કલ્પના તે સમાદેશ કહેવાય છે.” છે એ પ્રમાણે ત્રણના ચાર ચાર ભેદો થવાથી વિભાગીદેશિકના કુલ બાર પ્રકારો અને એક ઓઘીદેશિક એમ દેશિકના કુલ તેર પ્રકારો જાણવા. ૧ઔદેશિકમાં સાધુ વગેરેના ઉદ્દેશથી કલ્પવાનું અથવા જુદું કરવાનું છે. તેમાં પણ તે પાત્રને ખરડાવામાં, ધોવામાં, ઈત્યાદિ પ્રસંગોમાં હિંસા સંભવિત છે. વળી આહાર એક શસ છે. તેમાં ઉડીને પડેલા કે ચઢેલા જીવોનો પ્રાય: નાશ થાય છે. જીવ માત્ર આહારની શોધમાં ભમતા હોવાથી જ્યાં જ્યાં આહાર હોય, ત્યાં ત્યાં પહોંચી જાય છે, તેથી અજ્ઞાનથી તેમાં પડી મરી જાય વગેરે હિંસા પણ સંભવિત છે. તદુપરાંત “કૃત અને કર્મ જેનું સ્વરૂપ અહીં જણાવ્યું છે. તેમાં તો સ્પષ્ટ હિંસા છે જ. એવી હિંસાદિ કર્યા વિના પણ સર્વ યાચકોને ઉદ્દેશી જે રાખ્યું હોય, તેને લેવા જતાં બીજા વાચકોને ભાગ પડવા વગેરે કારણે ઓછું મળવાથી અપ્રીતિ આદિ પણ થવાનો સંભવ છે. એમ અનેક દોષોનું કારણ હોવાથી નિષેધ સમજવો. છે કે આમાં સાધુ કંઈ જવાબદાર નથી, કારણ કે–ગૃહસ્થ કર્યું હોય છે તો પણ તેને લેવાથી, ભોગવવાથી કે ઇચ્છવાથી સાધુને અનુમોદનારૂપ દોષ લાગે છે. For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦. સંબોધ પ્રકરણ અહીં પ્રથમથી જ સાધુઓને માટે તૈયાર કરાય તે આધાકર્મ અને પોતાને માટે બનાવેલું હોય તેમાં પાછળથી દાન દેવાની કલ્પના કે સંસ્કાર કરવો. તે ઔદેશિક, એમ બંનેમાં ભેદ સમજવો. (૩) પૂતિકર્મ-આધાર્મિકપિંડના એક અંશ માત્રથી પણ મિશ્ર થયેલું આહારાદિ દ્રવ્ય શુદ્ધ હોય તો પણ, “અશુચિ પદાર્થથી ખરડાયેલું પવિત્ર દ્રવ્ય પણ અપવિત્ર થાય તેમ તે પૂતિકર્મ દોષવાળું સમજવું. માટે આધાર્મિક વગેરેના એક અંશ માત્રથી પણ ખરડાયેલાં ભાજન-ચાટવોકડછી-કડાઇ-કુંડી વગેરેની સહાયથી શુદ્ધ પણ આહારાદિ વહોરવું નહિ.” (૪) મિશ્રજાતથી પોતાના અને સાધુ વગેરેના નિમિત્તે ભેગું તૈયાર કરેલું, અર્થાત્ પ્રથમથી જ પોતાના માટે અને સાધુ આદિને આપવા માટે ભેગું તૈયાર કરેલું તે મિશ્રજાત જાણવું. એના વાવર્થિકમિશ્રજાત, પાખંડીમિશ્રજાત અને સાધુમિશ્રજાત, એમ ત્રણ ભેદો છે. (કોઈ પણ યાચકને આપવા માટે ભેગું તૈયાર કરવું યાવર્થિકમિશ્ર', પાખંડી તથા ચરક વગેરે પાંચ પ્રકારનાં શ્રમણોને આપવા માટે ભેગું તૈયાર કરેલું પાખંડીમિશ્ર' અને કેવળ જૈન સાધુઓને આપવા માટે ભેગું બનાવેલું ‘સાધમિશ્ર સમજવું.) અહીં શ્રમણોને પાખંડીઓમાં ભેગા ગણવાથી ‘શ્રમણમિશ્રજાત' એવો જુદો ભેદ નથી કહ્યો. (૫) સ્થાપના- સાધુ વગેરેને આપવા માટે કેટલાક સમય સુધી મૂકી રાખવું તે, અથવા “આ સાધુને આપવા માટે છે એમ હૃદયથી કલ્પીને અમુક કાળ સુધી સંભાળી રાખવું તે “સ્થાપના કહેવાય. જે પિંડ વગેરેની આ સ્થાપના કરાય, તે દાન માટેનો પિંડ (આહારાદિ) પણ “સ્થાપના ૧. દૂધના મોટા ભાજનમાં પડેલું એક ઝેરનું બિંદુ પણ જેમ બધા દૂધને ઝેરી બનાવે છે, તેમ આધાકર્મદોષના બિંદુ માત્રથી પણ બીજો શુદ્ધ આહાર દોષિત બને છે, માટે વિઝાના લેશવાળા અપવિત્ર ભોજનની જેમ તેને દોષિત કહ્યું છે. ૨. ઔદેશિકમાં જણાવ્યા પ્રમાણે સ્થાપનામાં પણ રાખી મૂકવાથી ભાજન ખરડાવાનો, જીવહિંસા થવાનો, વગેરે પ્રસંગો સંભવિત છે, માટે તે દોષિત સમજવું, કારણ કે-જે વસ્તુ જેની માલિકીની બને તેમાં થતી હિંસાનું પાપ પણ તેને લાગે છે. એક ઘરમાં, જો કોઈનું ખૂન થાય, તો ઘરનો માલિક જવાબદાર ગણાય છે. એ પ્રમાણે અહીં પણ સ્થાપના સાધુને ઉદ્દેશીને કરવાથી તેવું લેવાથી તેમાં સંભવિત હિંસાનો જવાબદાર પણ સાધુ બને, માટે તે લેવાનો નિષેધ કરેલો છે, એ સ્પષ્ટ સમજાય તેવું છે. For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ પરિશિષ્ટ કહેવાય. આ સ્થાપના ૧. સ્વ (મૂળ) સ્થાને અને ૨. પર (બીજા) સ્થાને, એમ બે પ્રકારે થઈ શકે. તેમાં ભોજનનું સ્વસ્થાન ચુલ્લી વગેરે જયાં તેને તૈયાર કર્યું હોય તે અને પરસ્થાન ત્યાંથી લઈ જ્યાં છીંકા વગેરેમાં મૂકાય તે છીંકુ વગેરે. આ બંનેના પણ અનન્તર અને પરંપર એમ બે ભેદો છે. તેમાં “વૃત' વગેરે મૂકી રાખવા છતાં જેનું સ્વરૂપ બદલાય નહિ, તેવા પદાર્થોની સ્થાપનાને “અનન્તર સ્થાપના સમજવી. કાળની અપેક્ષાએ તે (ઉત્કૃષ્ટથી) દેશોન ક્રોડપૂર્વવર્ષોસુધીની થઈ શકે, એથી તેને ચિરસ્થાપના પણ કહીછે; કારણ કે–તે પદાર્થની હયાતિ સુધી રહી શકે છે. બીજી વિકાર થવાના સ્વભાવવાળા દૂધ-દહીં વગેરેની સ્થાપનાને “પરમ્પરસ્થાપના જાણવી. દૂધની સ્થાપનાને તે દિવસે અનન્તર' સમજવી. તે ઉપરાંત સાધુ જ્યાં વહોરતાં હોય, ઘર સહિત ત્રણ ઘર છોડીને પછીનાં ઘરોમાં વહોરાવવા માટે કોઈએ હાથ વગેરેમાં લીધેલી ભિક્ષાને પણ સ્થાપના કહેવાય; કારણ કે–એક શ્રેણિમાં રહેલાં ઘરોમાં સંઘાટકે વહોરવા નીકળેલા સાધુઓ પૈકી એક સાધુ એક ઘરમાં વહોરતો હોય, ત્યારે બીજો સાધુ તે પછીનાં બે ઘરોમાં ઉપયોગ રાખી શકે, તેવો સંભવ હોવાથી ત્રણ ઘરો સુધી વહોરાવવાની કોઈ વસ્તુ કોઈ હાથમાં લઈને ઉભો રહે તો પણ તે ઇત્વરી (અલ્પકાળ માટે) હોવાથી કથ્ય છે, સ્થાપનાદોષથી દૂષિત નથી. તે પછીના ઘરોમાં જો કોઈ તેમ કરે, તો દોષ ગણાય. (૬) પ્રાભૃતિકા– કોઈને અમુક કાળે વિવાહાદિ કાર્ય કરવાનું હોય, તે એમ વિચારે કે હાલમાં સાધુઓ-અહીં છે, તેઓને દાન દેવાનો લાભ પણ મળશે, માટે વિવાહાદિ કાર્ય અત્યારે જ કરવું ઠીક છે આવી બુદ્ધિથી ગૃહસ્થ તે કાર્યને જ્યારે વહેલું કરે, ત્યારે તે પ્રસંગે ત્યાંથી પિડ લેવો તેને સિદ્ધાંતની ભાષામાં પ્રાકૃતિકા' કહી છે. એ રીતે તે નજીકમાં કરવાનું વિવાહાદિ કાર્ય સાધુઓનો અમુક કાળ પછી યોગ મળશે એવી બુદ્ધિએ ‘મોડું કરે, તેને પણ પ્રાભૃતિકા' કહી છે. અર્થાત્ સાધુને દાન આપવાની બુદ્ધિએ ગૃહસ્થ વિવાહાદિ કાર્યને મોડું કે વહેલું કરે, તે પ્રાકૃતિકા ૧. “પ્રાભૃતિકામાં પણ ગૃહસ્થ ભોજન કે વિવાહાદિ સાવઘ કાર્યો વહેલા-મોડાં કરે તેમાં સાધુનું ( નિમિત્ત હોવાથી, એ સાવઘ (આરંભવાળા) કાર્યોથી તૈયાર થયેલો આહારાદિ લેવાથી 4 સાધુને દોષ લાગે છે, તે પાપનો ભાગીદાર બને છે. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૮૨ : જાણવી, વિવાહાદિ મોટાં કાર્યોમાં અમુક દિવસો કે મહિનાઓનું વહેલુંમોડું થાય, તેથી તેને ‘બાદરપ્રાકૃતિકા' કહી છે, અને તે જ દિવસે કરવાના કાર્યને પણ થોડું વહેલું કે મોડું કરવું, તેને ‘સૂક્ષ્મપ્રાકૃતિકા’ કહી છે. જેમ કે—કોઇ સ્ત્રી સુતરનું કાંતણ વગેરે કાર્યમાં વ્યગ્ર હોય, તે વેળા બાળક ખાવા માટે મંડકાદિ માગે, તેને રડતું અટકાવવા તે સ્ત્રી આશ્વાસન આપે કે રડીશ નહિ, નજીકના ઘરમાં આવેલા મુનિ આપણા ઘેર આવશે, તેમને દાન આપવા માટે જ્યારે ઉઠીશ, ત્યારે તને પણ આપીશ. પછી જ્યારે સાધુ આવે, ત્યારે તેમને ભિક્ષા આપવા માટે ઉઠેલી તે સ્ત્રી બાળકને પણ આપે (એમ વહેલું ક૨વાનું કાર્ય મોડું કરે), તે ‘ઉષ્ણકણ’ કહેવાય. એ રીતે પુણીઓને કાંતવાનું કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી બાળકને વિલંબ કરાવવાની ઇચ્છાવાળી પણ સ્ત્રી વચ્ચે સાધુ આવવાથી જ્યારે વહોરાવવા ઉઠે, ત્યારે (ફરી ઉઠવું ન પડે એ ઉદ્દેશથી) બાળકને પણ તે વેળા ભોજન આપે, તે (મોડું ક૨વાનું કાર્ય વહેલું કરવાથી) ‘અવષ્લેષ્મણ’ કહેવાય. આ શબ્દોની સિદ્ધિ એ રીતે થાય છે કે—જે કામ કરવાનો જે સમય હોય, તે તેના સમયથી ‘ત્’ એટલે આગળ-ભવિષ્યમાં ‘ધ્વજા એટલે ખેંચવું, તે ‘ઉત્+ધ્વષ્કણ=ઉજ્વણ' અને કામ કરવાનો જે સમય હોય તેનાથી ‘અવ’ એટલે અર્વાક્ (વહેલું) ‘ધ્વ'=કરી લેવું, તે ‘અવ+જ્વણ=અવષ્લેષ્મણ' કહેવાય. (એમ બાદર અને સૂક્ષ્મ બંને પ્રાકૃતિકાઓમાં કાર્ય મોડું કે વહેલું કરવાથી ‘ઉસ્ત્વષ્કરણ અને અવષ્વણ' એવા બે પ્રકારો પડે છે.) (૭) પ્રાદુષ્કરણ— દેવાયોગ્ય પદાર્થ જો અંધારામાં હોય, તો તેને ચક્ષુ દ્વારા જોઇ ન શકવાથી સાધુઓ વહોરતાં નથી, એમ સમજીને ત્યાં અગ્નિ કે દીવો સળગાવીને, અથવા મણિ વગેરેથી પ્રકાશ કરે, અથવા ભીંત તોડીને (જાળી-બારી મૂકીને) પ્રકાશ કરે, કે વહોરાવવાની વસ્તુ અંધારામાંથી બહાર પ્રકાશમાં લાવીને મૂકે', એમ અંધારામાં રહેલી ૧. પ્રાદુષ્કરણમાં તો સાધુને દાન દેવાના ઉદ્દેશથી દીવો સળગાવવાથી કે જાળી, બારી વગેરે મૂકી પ્રકાશ કરવાથી અગ્નિ-પાણી-માટી વગેરે સ્થાવર જીવોની હિંસા સ્પષ્ટ છે. ઉપરાંત અંધારામાંથી પ્રકાશમાં લાવીને મૂકતાં ત્રસ વગેરે જીવોની હિંસા પણ સંભવિત છે, માટે તે લેવાથી, સાધુને તે દોષ લાગે છે. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ પરિશિષ્ટ વસ્તુને પ્રગટ કરવી, તે “પ્રાદુષ્કરણ' કહેવાય. તે ૧. દાનમાં દેવાયોગ્ય વસ્તુ હોય ત્યાં પ્રકાશ કરવાથી અને ૨. ઘરમાં (અંધારામાં) હોય ત્યાંથી વસ્તુને બહાર પ્રકાશમાં લાવવાથી, એમ બે પ્રકારે થાય છે. (૮) ક્રીત- સાધુના માટેની વસ્તુ મૂલ્યથી ખરીદવી તે ક્રિીત કહેવાય. તેના ચાર ભેદો છે. ૧. સ્વદ્રવ્યક્રત, ૨: સ્વભાવક્રત, ૩. પદ્રવ્યક્રત અને ૪. પરભાવક્રીત. તેમાં સાધુ ગૃહસ્થને પોતાનો ભક્ત બનાવવા (મંત્રેલાં) ચૂર્ણ-ગોળી વગેરે દ્રવ્ય આપીને તેના બદલામાં આહારાદિ વસ્તુને મેળવે, તે “સ્વદ્રવ્યક્રત’ અને આહાર આદિ મેળવવાના ઉદ્દેશથી ધર્મકથા (વ્યાખ્યાન) વગેરે કરી શ્રોતા વગેરેને આવર્જન કરીને તેના બદલામાં તે તે વસ્તુ મેળવે, તે “સ્વભાવક્રીત' કહેવાય. (સાધુ પ્રત્યેની અતિ ભક્તિથી તેને દાન આપવાની બુદ્ધિએ) ગૃહસ્થ પોતે સચિત્ત, અચિત્ત કે મિશ્ર કોઈ દ્રવ્ય બીજાને આપીને તેના બદલામાં તેની પાસેથી સાધુને આપવા યોગ્ય વસ્તુ મેળવે, તે “પદ્રવ્યક્રત અને સાધુનો ભક્ત કોઈ મંખ (લોકોને ચિત્રો બતાવી આજીવિકા મેળવનારો ભિક્ષુકવિશેષ) કે ગવૈયો, વગેરે પોતાની તે તે કળાથી બીજાને ખુશી કરીને બદલામાં તેના પાસેથી સાધુને આપવા માટેની વસ્તુ મેળવીને સાધુને આપે, તે પરભાવક્રીત' કહેવાય. (૯) પ્રામિત્યક- સાધુને આપવા માટે જે વસ્તુ ઉછીની (તેવી પાછી આપવાની કબૂલાતથી ઉધારી લેવામાં આવે, તે “પ્રામિયક દોષ, તેના ૧. સાધુના નિમિત્તે ખરીદવામાં ધનનો વ્યય થાય, એ ધનનો સાધુએ ઉપયોગ કર્યો ગણાય, અને ધનને મેળવવામાં સેવાયેલાં પાપસ્થાનોનો ભાગીદાર સાધુ બને માટે ઉત્સર્ગ માર્ગે સાધુને પોતાના બાહ્ય જીવનની (શરીરની) સગવડ અર્થે ગૃહસ્થનું અલ્પધન પણ ખરચાવવાનો અધિકાર નથી. ગૃહસ્થ પોતાના જીવન માટે લીધેલું કે તૈયાર કરેલું હોય, તેનાથી નિર્વાહ કરવો એ તેનો આચાર છે. વળી મુકાવાથી અને સુધારવી શ્રાવક અને સાધુનો એ આચાર છે કે–ગૃહસ્થ કોઈ જાતના બદલાની આશા વિના સાધુની સેવા કરે અને સાધુ પોતાને મળતી સેવાના બદલામાં કોઈ પૌદ્ગલિક ઉપકાર કરવાના ધ્યેય વિના તેને ધર્મનું દાન કરે. તેને બદલે ઉપદેશાદિ દ્વારા કે મંત્ર-તંત્રાદિ આપવા દ્વારા સાધુ જો ગૃહસ્થ પાસેથી આહારાદિ ઈષ્ટ વસ્તુ મેળવે, તો તેણે શાસને વેચીને પોતાની આજીવિકા ચલાવી ગણાય. આવું કરવાથી શાસ્ત્રોની અને શાસનની મોટી આશાતના થવાથી જીવ દુર્લભબોધિ બને છે અને મિથ્યાત્વને વશ થઈ સંસારમાં ભટકતો થઈ જાય છે, અન્ય ભવોમાં ભોજન આદિ નહિ મળવાનું કે જીદ્યા વગેરે ઈન્દ્રિયોનું પણ દુઃખ ભોગવવું પડે છે. For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૮૪ લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારો છે. તેમાં ગૃહસ્થ ઉછીનું લાવીને સાધુઓને આપે, તે ‘લૌકિક' પ્રામિત્ય અને પરસ્પર સાધુઓ જ વસ વગેરે બીજી તેવી વસ્તુ મેળવીને પાછી આપવાની શરતે ઉધાર લે, તે ‘લોકોત્તર પ્રામિત્યક’ જાણવું.' (૧૦) પરાવર્તિત– પોતાનું બગડી ગયેલું ઘી વગેરે બીજાને આપીને તેના બદલામાં તેની પાસેથી સારું તાજું ઘી વગેરે મેળવીને સાધુને આપવું, તે ‘પરાવર્તિત’ કહેવાય. આના પણ પ્રામિત્યકની જેમ લૌકિક, અને લોકોત્તર એવા બે ભેદો સમજી લેવા. (૧૧) અભ્યાહત– ઘેરથી કે પોતાના ગામથી સાધુને વહોરાવવાની વસ્તુ જ્યાં સાધુ હોય, ત્યાં સામે લઇ જવી, તેને ‘અભ્યાહત’॰ કહેલું છે. તેને બીજાઓ જાણે એ રીતે લઇ જવું તે ‘પ્રગટ’ અને કોઇ ન જાણે તેમ લઇ જવું તે ગુપ્ત, (પ્રચ્છન્ન) એમ બે પ્રકારો જાણવા. તદુપરાંત તેના “આચીર્ણ-અનાચીર્ણ” વગેરે પણ ઘણા પ્રકારો છે. તેમાં ઉત્કૃષ્ટથી સો હાથની અંદરથી કે ઘરોની અપેક્ષાએ શ્રેણિબદ્ધ ઘરોની અંદરથી સામે આવેલું દ્રવ્ય, તે ‘આચીર્ણ’ (સાધુને લઇ શકાય) છે, કારણ કે—ત્રણમાંના એક ઘરમાં ભિક્ષા વહોરનાર અને પછીના બે ઘરોમાં સંઘાટકનો બીજો સાધુ ‘સામે લાવનાર ગૃહસ્થ સચિત્તનો સંઘટ્ટો વગેરે ભૂલ કરે છે કે નહિ’ ઇત્યાદિ શુદ્ધિ (અશુદ્ધિ) જોવામાં ઉપયોગ રાખી શકે તેમ છે. (તેથી વધારે દૂર ઉપયોગ ન રાખી શકાય માટે ‘અનાચીર્ણ’ સમજવું.) પાંચમા ૧. પ્રામિત્યકમાં પણ ઉધારે કે બદલે લાવ્યા પછી જો પાછું આપવું ભૂલી જાય કે આપવા જેવી સ્થિતિ પાછળથી ન રહે, તો દાતારને લેણદારની તાબેદારી વગેરે કષ્ટો ભોગવવાનો પ્રસંગ આવે. તેમાં સાધુ નિમિત્ત બને તેથી સાધુને પણ દોષ લાગે, માટે તેનો નિષેધ સમજવો. ૨. પરાવર્તિતમાં પણ વહોરાવ્યા પછી તે સ્ત્રીનો પતિ જો જાણે, તો પોતાનો અપયશ થયો માનીને સ્ત્રીને તર્જના કરે, અથવા બદલે આપનારનો પતિ જો જાણે, તો સારું આપી હલકું લેવાના કારણે તે પોતાની સ્ત્રીને તર્જનાદિ કરે. એમાં સાધુ નિમિત્ત બને માટે અકલ્પ્ય છે. ૩. અભ્યાહતમાં તો સાધુને વહોરાવવાના કારણે સામે લઇને આવવામાં રસ્તે થતી વિરાધના, લેવામાં, લાવવામાં કે મૂકવામાં સંભવિત ત્રસ જીવો વગેરેની વિરાધના અને ભાજન ખરડાયાથી તેને અંગે થતી વિરાધના સ્પષ્ટ છે, માટે તે લેવાથી સાધુને દોષ લાગે. મુખ્યતયા સાધુનો આચાર એવો છે કે—જે વસ્તુ ગૃહસ્થે પોતાના પ્રયોજને જ્યાં જેવી સ્થિતિમાં મૂકેલી હોય, ત્યાંથી વહોરાવતાં, તેને લેવા-મૂકવા વગેરેમાં હિંસાદિ ન થાય તે રીતે લેવી જોઇએ. અભ્યાર્હતમાં એ આચારનું પાલન થઇ શકે નહિ, માટે સાધુએ સામે લાવેલાં આહારાદિ આગાઢ કારણ વિના લેવાં જોઇએ નહિ. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૮૫ સ્થાપનાદોષમાં ત્રણ ઘરોની અંદર કરેલી સ્થાપના ઇત્વરી (અલ્પકાલીન) હોવાથી, તેને “કચ્છ જણાવેલી હોવા છતાં પુનઃ અભ્યાહતમાં ત્રણ ઘરોની અંદરથી આવેલું “આશીર્ષ' કહ્યું. તેમાં એ કારણ સમજવું કેસ્થાપનામાં અલ્પકાળની અને અભ્યાહતમાં અલ્પષેત્રની, એમ બંનેમાં જુદી જુદી અપેક્ષા (હોવાથી ભિન્નતા) છે. (૧૨) ઉભિન્ન- વસ્તુને ઉઘાડી-ઉખેડીને આપે, તે ઉદૂભિન્ન કહેવાય. જેમ કે—કોઈ ગોળ, ઘી વગેરેના ભાજનને માટી વગેરેથી લીંપીને બંધ કર્યું હોય, તે ઉપરની માટી વગેરે ઉખેડીને તેમાંથી વસ્તુ વહોરાવે ત્યારે આ દોષ લાગે. (અહીં ગાંઠ છોડીને પોટકીમાંથી, તાળું ઉઘાડીને પેટી-કબાટ વગેરેમાંથી, ઇત્યાદિ પણ ઉભિન્ન સમજી લેવું.) (૧૩) માલાપહત– “માલા” એટલે “છીંકુ-માળિયું-છાજલી વગેરે. તેમાંથી “અપહૃત' એટલે સાધુ માટે લાવેલું, તે “માલા+અપહત“માલાપહૃત' સમજવું. તેના ઊર્ધ્વસ્થિત, અપસ્થિત, ઉભયસ્થિત તિર્યસ્થિત, એમ ચાર ભેદો છે. તેમાં ૧. અટ્ટાલીમાં-છાજલીમાંમાળિયા-મેડા ઉપર કે છીંકા વગેરેમાં મૂકેલું હોય, ત્યાંથી લઈને વહોરાવે, તે ઊર્ધ્વસ્થિત માલાપહત', ૨. ભોંયરા વગેરેમાં નીચે મૂકેલું લાવીને વહોરાવે, તે “અધઃસ્થિત માલાપહત', ૩. કોઠાર, કોઠી (ઉંચી પેટી-પટારા) વગેરેમાં મૂકેલું હોય, કે જેને લેતાં બહારથી પગની (પાનીઓ) અદ્ધર કરી ઉંચા થવું પડે અને અંદર નીચા નમીને બે હાથ લાંબા કરીને લઈ શકાય, એમ જેને લેવામાં શરીરને ઉંચું અને નીચું પણ કરવું પડે તેવું લાવીને વહોરાવે, તે “ઉભયસ્થિત માલાપહત” અને ૪. તિર્લ્ડ, ભીંતમાં, ગોખલા વગેરેમાં મૂકેલું બેઠાં બેઠાં કે ઉભા ઉભાં લઈ શકાય તેવું હોવા છતાં સ્થાન વિષમ હોવાથી જેને લેતાં પડી જવા ૧. ઉભિન્નમાં બાંધેલું છોડવામાં, લીંપેલું ઉખેડવામાં કે બંધ કરેલું ઉઘાડવામાં, એમ સાધુને નિમિત્તે તે તે પ્રવૃત્તિ કરવામાં ત્રસ, સ્થાવર વગેરે જીવોની હિંસાદિ થાય, માટે તેવું સાધુને લેવું કહ્યું નહિ. ૨. માલાપહતમાં સાધુને નિમિત્તે ઉપરથી કે નીચેથી સાધુ પાસે લાવવા માટે જવામાં, આવવામાં . કે લેવા-મૂકવામાં જીવહિંસાદિ થાય, અને તિથ્થુ પણ વિષમ સ્થાનેથી લેતાં લેનાર જો પડી જાય, તો હાથ-પગ વગેરે અવયવોને નુકસાન થાય, ત્રસજીવો ચગદાઈ જાય, વગેરે સંભવ હોવાથી સાધુને તેવાં આહારાદિ લેવાં કહ્યું નહિ. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૮૬ વગેરેનો ભય રહે, કષ્ટપૂર્વક લઇ શકાય તેવા સ્થાને મૂકેલું ત્યાંથી લઇને આપે, તે ‘તિર્યક્સ્થિત માલાપહત' સમજવું. (૧૪) આચ્છેદ્ય– પારકું છતાં બળાત્કારે લઇને (ઝૂંટવીને) સાધુને આપે, તે ‘આચ્છેદ્ય’ કહેવાય. તેના ૧. સ્વામી એટલે રાજા, પ્રજાજનો પાસેથી બળાત્કારે લઇને આપે. તે ‘સ્વામિઆચ્છિદ્ય', ૨. પ્રભુ એટલે કુટુંબનો અગ્રેસર કુટુંબના (ઘરના) કોઇ માણસ પાસેથી બળાત્કારે લઇને વહોરાવે, તે ‘પ્રભુઆસ્જિદ' અને ૩. ચોર વગેરે કોઇનું ચોરીને-લૂંટીને સાધુને આપે, તે ‘સ્ટેનાચ્છિઘ' એમ ત્રણ ભેદો જાણવા. (૧૫) અનિસૃષ્ટ– જે આહારાદિ અમુક ગોષ્ઠિ અર્થાત્ અમુક માણસોની મંડલી વગેરેનું હોય, તેને તે મંડલીમાંનો કોઇ એક માણસ બાકીના માણસોએ અનુમતિ નહિ આપવા છતાં અથવા નિષેધ કરવા છતાં સાધુને વહોરાવે, તે ‘અનિસૃષ્ટ' કહેવાય. તેના પણ ૧. ‘સાધારણ' એટલે ઘણાઓનું હોય છતાં બીજાઓની ઇચ્છા વિના તેઓમાંનો કોઇ એક (કે બે-ચાર) વહોરાવે, તે ‘સાધારણ અનિસૃષ્ટ', ૨. ‘ચોલ્લક' એટલે કોઇ ખેતરના માલિક વગેરેએ ખેતર વગેરેમાં કામ કરનારા ઘણા નોકરો માટે મોકલાવેલું ભોજન વગેરે તેઓને વહેંચી આપ્યું ન હોય ત્યાં સુધી ખેતરના માલિક વગેરે તે તે મોકલનારનું ગણાય, તેવું તેની ઇચ્છા કે અનુમતિ વિના કોઇ વહોરાવે, તે ચોલ્લક અનિસૃષ્ટ' અને ૩. જડ્ડ' એટલે હાથી, તેના માલિક રાજા વગેરેએ હાથીને માટે મહાવત વગેરેને સોંપ્યું હોય, તે હાથીની કે રાજા વગેરે તેના માલિકની ઇચ્છા-૨જા વિના મહાવત વગેરે કોઇ સાધુને આપે, તો તે ‘જડુ અનિસૃષ્ટ’ કહેવાય. એમ અનિસૃષ્ટના ત્રણ પ્રકારો થાય છે. (૧૬) અધ્યવપૂરક– પોતાને માટે રસોઇનો પ્રારંભ કર્યા પછી જાણવામાં આવે કે સાધુઓ વગેરે આવ્યા છે, તેથી તેઓને દાન ૧. આચ્છેદ્યમાં સાધુને નિમિત્તે બીજાને અપ્રીતિ થાય અને સાધુ પ્રત્યે અસદ્ભાવ થાય, તેથી મિથ્યાત્વનો બંધ થાય અને દુર્લભબોધિપણું થાય. તે ઉપરાંત એ રીતે પણ આહારાદિ લેવાથી સાધુને દુશ્મનો ઉભા થાય, પરિણામે આહારાદિ મેળવવાં પણ દુર્લભ થાય, ઇત્યાદિ ઘણા અત્યંતર દોષોનું કારણ હોવાથી તેવું ભોજન વગેરે સાધુને લેવું ન કલ્પે. ૨. અનિસૃષ્ટમાં પણ આપનાર સિવાયના બીજાઓને અપ્રીતિ આદિ આચ્છેદ્યમાં કહ્યા તેવા દોષો લાગે, માટે તેવું ન કલ્પે. For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૮૭ આપવા માટે ચાલુ રસોઇમાં નવો વધારો કરવો, તે “અધ્યવપૂરક કહેવાય. તેના પણ (મિશ્રજાતની પેઠે) ૧. યાવદર્થિક અધ્યવપૂરક, ૨. પાખંડી નિમિત્ત અધ્યવપૂરક અને ૩. સાધુનિમિત્ત અધ્યવંપૂરક, એમ ત્રણ ભેદો છે. એ પ્રમાણે સોળ ઉગમદોષો કહ્યાં. તેમાંના ૧. આધાકર્મ, ૨ થી ૪. ઔદેશિકના તેર ભેદો પૈકીના પાખંડી, શ્રમણ અને નિર્ગસ્થને ઉદ્દેશીને કર્મ કર્યું હોય, તે અનુક્રમે “સમુદેશકમ ઔદેશિક, આદેશકર્મ ઔદેશિક અને તેમાદેશકર્મ દેશિક એ છેલ્લા ત્રણ ભેદો (જુઓ દેશિકદોષના ભેદો). ૫ થી ૮. મિશ્રજાત અને અધ્યવપૂરકના ત્રણ ત્રણ ભેદો પૈકીના છેલ્લા (પાખંડી અને સાધુને ઉદ્દેશીને) બે બે ભાંગા, ૯. પૂતિકર્મમાં-આહાર પૂતિકર્મ અને ૧૦. બાદર પ્રાકૃતિકા, એ દશ દોષોને “અવિશોધિકોટી' કહ્યા છે. જે દોષવાળી વસ્તુ જુદી કરવા છતાં બાકી રહેલી નિર્દોષ વસ્તુ પણ શુદ્ધ ન થાય (કલ્પ નહિ), તે અવિશોધિ, એ જ “કોટી' એટલે પ્રકાર અર્થાત ભિન્નતા જેમાં છે, તે દોષોને . “અવિશોપિકોટી' જાણવા. આ અવિશોધિકોટીનો અવયવ માત્ર, અર્થાત્ સૂકો દાણો (કણ) વગેરે, પાત્ર ખરડાય તેવું દ્રવ્ય તક (છાશ) વગેરે, કે જેની ખરડ પણ ન લાગે તેવો (વાલ વગેરે કઠોળનો) કણ વગેરે પણ જો શુદ્ધ ભોજનમાં લાગ્યો હોય, તો તે શુદ્ધ ભોજનને પરઠવ્યા પછી પણ ભાજનને પાણીથી ત્રણ વાર શુદ્ધ કર્યા વિના તેમાં લીધેલું શુદ્ધ (નિર્દોષ) ભોજન પણ શુદ્ધ ગણાતું નથી. કહ્યું છે કે तीइ जु पत्तंपि हु, करीसनिच्छोडिअं कयतिकप्पं । - कप्पइ जं तदवयवो, सहस्सघाई विसलवु व्व ॥ (પિugવિશુદ્ધિo o૫૪) ભાવાર્થ– “તે અવિશોધિકોટી આહારથી ખરડાયેલા પાત્રને પણ નિશે સૂકા ગોબરથી (છાણાથી) ઘસીને ત્રણ વાર પાણીથી શુદ્ધ ન કર્યું ૧. અધ્યવપૂરકમાં પણ સાધુને નિમિત્તે નવો વધારો કરવાથી તે રસોઈ વગેરે કરતાં થકી હિંસામાં સાધુ ભાગીદાર બને, માટે તે લેવું ન કલ્પે. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ - સંબોધ પ્રકરણ હોય, તો તેમાં લીધેલું બીજું શુદ્ધ ભોજન પણ ન કલ્પે, કારણ કે-ઝેરના કણિયાની જેમ અવિશોધિકોટીનો અવયવ પણ સહસઘાતી છે.” ઉપર કહ્યા તે દશ સિવાયના શેષ દોષો વિશોધિકોટી જાણવા. કહ્યું છે કેउद्देसिअंमि नवगं, उवगरणे जं च पूइअं होइ । જાવંતિમ મીસરાય, મોગરણ મ પહમ પડ્યું છે ? परिअट्टिए अभिहडे, उब्भिन्ने मालोहडे इअ । अच्छिज्जे अणिसिद्धे, पाओअरकीअपामिच्चे ॥ २॥ . सुहुमा पाहुडिआ वि अ, ठवियगपिंडो अ जो भवे दुविहो । सव्वोवि एस रासी, विसोहिकोडी मुणेअव्वो ॥३॥ (fપve૦િ ૦૩૧૪-ટીલા) ભાવાર્થ– “દેશિકના નવ ભેદો, ઉપકરણ પૂતિકર્મ, વાવર્થિક મિશ્રજાત અને યાવદર્થિક અધ્યવપૂરક, પરિવર્તિત અભ્યાહત, ઉભિન્ન, માલાપહત, આચ્છિઘ, અનિસૃષ્ટ, પ્રાદુષ્કરણ, ક્રિતિ, પ્રામિત્વક, સૂર્મપ્રાકૃતિકા અને બે પ્રકારની સ્થાપનાપિંડ, એ સર્વ દોષસમૂહ વિશોધિકોટી જાણવો.” એ દોષોમાંનો કોઈ પણ દોષવાળા ભોજનનો દોષિત અંશ જુદો કાઢયા પછી બાકીનું નિર્દોષ (શુદ્ધ) ભોજન શુદ્ધ ગણાય છે, અર્થાત્ વાપરવું કહ્યું છે. કહ્યું છે કે सेसा विसोहिकोडी, तदवयवं जं जहिं जहा पडिअं । असढो पासइ तं चिअ, तओ तया उद्धरे सम्मं ॥ (fપuવિશુદ્ધિ-૧૧) ભાવાર્થ– “બાકીની વિશોષિકોટી છે. તેનો અવયવ (અંશ જેમાં) જેટલો લાગ્યો હોય તેને મુનિએ અશઠ (શુભ) ભાવથી જાણીને (ઓળખીને), તેટલો અંશ જ દૂર (સંપૂર્ણ જુદો) કરીને કાઢી નાંખવો.” ૧. જેમ તીવ્ર ઝેર ખાવાથી એક મરે, તેના માંસથી બીજો, તેનું માંસ ખાવાથી ત્રીજો, એમ પરંપરાએ હજાર મરે, તેમ અવિશોધિકોટીથી મિશ્રિત (દૂષિત) આહારાદિ એકથી બીજા ઘેર, ત્યાંથી ત્રીજા ઘેર, એમ હજાર ઘરો સુધી જો જાય, તો પણ બીજા શુદ્ધ પિંડને તે દોષિત બનાવે છે, અર્થાતુ તેના માલિકો જો બદલાય, તો પણ તે આહાર નિર્દોષ થતો નથી. For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૮૯ અહીં વિશોધિકોટીનો અંશ જ તજવાનું કહ્યું, તે પણ બધો આહાર વગેરે તજી દેતાં નિર્વાહ થાય તેમ ન હોય ત્યારે, એમ સમજવું. જો નિવહ શક્ય હોય, તો શુદ્ધ-અશુદ્ધ સઘળુંય ભોજન તજી દેવું જોઈએ. તેમાં પણ જો ઘી વગેરે દુર્લભ વસ્તુ હોય, તો તે સંપૂર્ણ નહિ તજતાં અશુદ્ધ હોય તેટલું જ માત્ર તજવું. એટલો વિશેષ (વિવેક) સમજવો. કહ્યું છે કે तं चेव असंथरणे, संथरणे सव्वमवि विगिचिंति । दुलहदव्वे असढा, तत्तिअमित्तं चिअ चयंति ॥ (પ વિશુદ્ધિ -૧૬) ભાવાર્થ– “નિર્વાહ જો અશક્ય હોય, તો એ અશુદ્ધ અંશ જ તજવો અને જો નિર્વાહ શક્ય હોય, તો શુદ્ધ-અશુદ્ધ સઘળું ય તજવું, પણ તેમાં જો દુર્લભ વસ્તુ (ઘી વગેરે) હોય, તો નિષ્કપટભાવે તેમાંથી દોષિત હોય તેટલું જ તજવું.” એ પ્રમાણે ઉગમદોષો જણાવ્યા. ઉત્પાદનના દોષો પણ નીચે પ્રમાણે સોળ છે. - ૧૬ ઉત્પાદનાના દોષ - धाई दुई निमित्ते आजीव वणीमगे तिगिच्छा य । વદે મારે માથા, નોદે મ હવંતિ રસ I ૪૦૮ | पुट्विपच्छा(व)संथव, विज्जा मंते अ चुन्न जोगे अ । उप्पायणाइ दोसा, सोलसमे मूलकम्मे अ॥ ४०९ ॥ (fપાનિયુnિ) વ્યાખ્યા– ૧. ધાત્રીદોષ, ૨. દૂતિદોષ, ૩. નિમિત્તદોષ, ૪. આજીવકદોષ, ૫. વનપકદોષ, ૬. ચિકિત્સાદોષ, ૭. ક્રોધદોષ, ૮. માનદોષ, ૯. માયાદોષ અને ૧૭. લોભદોષ; એ દશ, તથા ૧૧. પૂર્વ વા પશ્ચાત્ સંસ્તવદોષ, ૧૨. વિદ્યાદોષ, ૧૩. મંત્રદોષ, ૧૪. ચૂર્ણદોષ, ૧૫. યોગદોષ અને ૧૬. મૂળકર્મદોષ; એમ ઉત્પાદનામાં સોળ દોષો લાગે છે. તેમાં For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૯૦ (૧) ધાત્રીદોષ— ધાત્રી=ધાવમાતા. સામાન્યથી ૧. પારકા બાળકને ધવડાવનારી, ૨. સ્નાન કરાવનારી. ૩. કપડાં-આભરણ વગેરે પહેરાવનારી, ૪. રમાડનારી અને ૫. ખોળામાં બેસાડનારી-(તેડીને ફરનારી), એમ કાર્યની ભિન્નતાએ પાંચ પ્રકારની કહેલી છે. મુનિ ભિક્ષા (આહારાદિ) માટે ગૃહસ્થનાં બાળકોનું એવું ધાત્રીકર્મ કરી પિંડ મેળવે, તે ‘ધાત્રીપિંડ' કહેવાય. (૨) દૂતિદોષ– પરસ્પરનો સંદેશો કહેવો તે દૂતિપણું કહેવાય. ભિક્ષા માટે સાધુ ગૃહસ્થોના પરસ્પરના સંદેશા કહી (પ્રીતિ પ્રગટ કરીને) પિંડ મેળવે તે ‘દૂતિપિંડ’ કહેવાય. (૩) નિમિત્તદોષ— સાધુ ભિક્ષા માટે ભૂત-ભવિષ્ય કે વર્તમાનકાળે થયેલાં, થનારાં કે થતાં લાભ-હાનિ વગેરે ગૃહસ્થને કહી તેની પાસેથી પિંડ મેળવે, તે ‘નિમિત્તપિંડ' કહેવાય. (૪) આજીવકદોષ— ભિક્ષા મેળવવાના ઉદ્દેશથી સાધુ ગૃહસ્થને પ્રીતિ ઉત્પન્ન કરવા માટે તે જે જે જાતિ, કુળ, ગણ, કર્મ કે શિલ્પને યોગે પોતાને શ્રેષ્ઠ માનતો હોય, તે તે જાતિ, કુળ, ગણ વગેરેથી પોતાને સમાન જણાવે, અર્થાત્ સાધુ બ્રાહ્મણ વગેરેને કહે કે—‘હું પણ બ્રાહ્મણ વગેરે છું' એથી પ્રસન્ન (આદરવાળો) થયેલો ગૃહસ્થે જે આપે, તે ‘આજીવિકપિંડ’ કહેવાય. (૫) વનીપકદોષ– શ્રમણ (બૌદ્ધો), બ્રાહ્મણ ક્ષપણ (તપસ્વી), અતિથિ કે શ્વાન (કૂતરા), વગેરેના તે તે ભક્તોની સમક્ષ પિંડ મેળવવા માટે સાધુ પણ ‘તે તે શ્રમણાદિનો હું પણ ભક્ત છું' એમ જણાવે, એથી દાતાર પ્રસન્ન થઇને જે આપે, તે પિંડ ‘વનીપકદોષ'વાળો કહેવાય. (૬) ચિકિત્સાદોષ– આહારાદિ મેળવવા માટે ઊલટી, વિરેચન, બસ્તિકર્મ (મુખ દ્વારા કપડું નાંખી ગુદા દ્વારા કાઢવું, ઇત્યાદિ મળશુદ્ધિ માટેનો એક પ્રયોગ) વગેરે કરાવે કે તે તે રોગવાળાને તેના પ્રતિકાર કરનારા વૈદ્યોની ભલામણ કરે, અથવા તે તે ઔષધોની સલાહ આપે, એમ રોગીઓને પ્રસન્ન કરીને તેઓની પાસેથી મેળવેલો પિંડ ‘ચિકિત્સાદોષ’વાળો કહેવાય. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૯૧ (૭) ક્રોધદોષ– દાતારને સાધુ “હું અમુક વિદ્યા કે તપ વગેરેથી પ્રભાવવંત છું એમ જણાવે, અથવા “રાજા વગેરે પણ મારા ભક્ત (પૂજક) છે એમ કહે, એથી દાતારને “જો નહિ આપું, તો વિદ્યા વગેરેથી મારો પરાભવ કરશે, અથવા રાજા વગેરે મને શિક્ષા કરશે એવો ભય પેદા થાય, અથવા જો “તું નહિ આપે, તો હું તારું અમુક અમુક ખરાબ કરીશ' એમ ક્રોધ કરવારૂપ ભય બતાવવો, ઈત્યાદિ દાતાને ભય પેદા કરીને મેળવેલો પિંડ ક્રોપિંડી કહેવાય. (૮) માનપિંડદોષ- આહારાદિ મેળવવાની પોતાની લબ્ધિની પ્રશંસા સાંભળીને ગર્વિષ્ઠ બનેલો, અથવા પોતાની પ્રશંસા વધશે એમ સમજીને જ્યારે બીજાએ માને ચઢાવ્યો હોય કે આ તો તું જ લાવી શકે', ત્યારે માનની રક્ષા માટે, અથવા “તું શું લાવી શકવાનો છે? તારામાં ક્યાં લબ્ધિ છે ?' વગેરે બીજાએ અભિમાને ચઢાવેલો સાધુ. અહંકારથી ગૃહસ્થને પણ તે તે યુક્તિથી અભિમાને ચઢાવીને લાવે, તે રીતે લાવેલો પિંડ “માનપિંડ જાણવો. (૯) માયા પિંડદોષ– આહારાદિ મેળવવા માટે જુદી જુદી રીતે વેષ બદલે કે બોલવાની ભાષા બદલીને, ગૃહસ્થને ઠગીને આહારાદિ લાવે, તે “માયાપિંડ જાણવો. . (૧૦) લોભપિંડદોષ– ઘણું કે સારું મેળવવાના લોભે ઘણાં ઘણાં ઘરોમાં ભમી ભમીને લાવેલો આહારાદિ પિંડ, તે “લોભપિંડ કહેવાય. (૧૧) પૂર્વ-પશ્ચિાતુસંસવપિંડદોષ– અહીં પૂર્વ એટલે પિતૃપક્ષ અને પશ્ચાતું એટલે શ્વસુરપક્ષ જાણવો. તેમાં દાતાર (કે દાત્રી) સમક્ષ પોતાનાં માતા-પિતા કે ભાઈ-બહેન યા પુત્ર-પુત્રીની (તમારા જેવાં મારે પણ માતા-બહેન વગેરે હતાં કે પિતા-ભાઇ હતા, ઇત્યાદિ પોતાની અને દેનારની ઉંમરનું અનુમાન કરીને સંબંધરૂપે) ઘટના કરીને આહારાદિ મેળવે, તે ‘પૂર્વસંસ્તવપિંડી અને દાતારની સાથે શ્વસુરપક્ષના સંબંધીઓની એ રીતે ઘટના કરીને આહારાદિ મેળવે, તે પશ્ચાતુસંસ્તવપિંડ જાણવો. ૧. અહીં ગૃહસ્થને ભક્તિને બદલે રાગ પેદા કરાવીને લેવું. તથા પોતે સંયમનું સર્વે નહિ કેળવતાં ગૃહસ્થ સંબંધીઓના નામે દીનતા બતાવીને લેવું, વગેરે દોષ સમજવો. For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સંબોધ પ્રકરણ (૧ર થી ૧૫) વિદ્યા-મંત્ર-ચૂર્ણ અને યોગપિંડદોષો- તેમાં મંત્રજાપ, હોમ, વગેરેથી જે સિદ્ધ થાય, કે જેની અધિષ્ઠાત્રી દેવી હોય, તે વિદ્યા” કહેવાય. એવી વિદ્યાના બળે મેળવેલો આહાર, તે વિદ્યાપિંડ કહેવાય. પાઠ (બોલવા) માત્રથી સિદ્ધ થાય અથવા જેનો અધિષ્ઠાયક દેવ હોય, તે મંત્રી કહેવાય. તેનો પ્રયોગ કરીને મેળવેલાં આહારાદિ, “મંત્રપિંડ, કહેવાય. જેને નેત્રમાં આંજવાથી (રૂપપરાવર્તન થાય) અદશ્ય વગેરે થવાય, તે “ચૂર્ણો કહેવાય. તેના બળે મેળવેલાં આહારાદિ ચૂર્ણપિડ'. કહેવાય. જેનો પારલેપ વગેરે કરવાથી વ્હાલા-અળખામણા વગેરે થવાય, તે યોગ કહેવાય. તેના બળે મેળવેલાં આહારાદિને યોગપિંડ જાણવો. (૧૬) મૂલકર્મપિંડદોષ– ભિક્ષા મેળવવા માટે ગૃહસ્થ સ્ત્રીનો ગર્ભ થંભાવવો, ગર્ભ રહે તેવા પ્રયોગ કરવા, પ્રસૂતિ કરાવવી, તે માટે અમુક (ઔષધિનું) સ્નાન કરાવવું, મૂળિયાંનો પ્રયોગ કરવો કે રક્ષાબંધન કરવું, ઇત્યાદિ પ્રયોગો કરીને તેના બદલે મેળવેલી ભિક્ષા, તે મૂલકર્મપિંડ જાણવો. એ પ્રમાણે સોળ ઉત્પાદનોના દોષો કહ્યાં. , ૧૬ કાઉસગના આગારો સોળ આગારોનું વર્ણન આ પ્રમાણે છે– સિણur એટલે ઉંચો (અંદર) શ્વાસ લેવો તે ઉચ્છવાસ. “આ પદોમાં ત્રીજી વિભક્તિ પંચમી અર્થે છે.” તથા “નિસિપ' એટલે નીચો શ્વાસ મૂકવો બહાર કાઢવો). તે નિઃશ્વાસ, “રસિ' એટલે ખાંસી, છીણ, એટલે છીંક, બંધારૂ =બગાસું આવવાથી, દુer એટલે ઓડકાર, વારિસ એટલે અપાનવાયુ થવો. આ ખાંસી આદિ શરીરગત વાયુના પ્રકોપથી થાય તેને રોકવાથી રોગ થાય માટે નહિ રોકતાં મુખે હાથ વગેરે રાખી જયણાથી કરવા અને વાતનિસર્ગ પણ અવાજ ન થાય તેમ કરવો; “મણ એટલે અકસ્માત ચક્રી આવવી પિત્તપુછાણ એટલે પિત્તપ્રકોપથી સહજ મૂર્છા આવવી, આ ચક્રી અને મૂચ્છના પ્રસંગે પડી જવાય તો જીવવિરાધના થવાનો સંભવ હોવાથી બેસી જવું વળી ‘સુફ્રિાસંચાત્તે િએટલે શરીરની રોમરાજી વગેરે સૂક્ષ્મ અંગ (સ્વ) હાલે, “હિં વેતસંવાર્દિ એટલે સૂક્ષ્મ ગ્લેખનો સંચાર For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૯૩ થાય, ‘સુક્તમે િવિકિસંચાìહૈિં એટલે સૂક્ષ્મ-અલ્પ આંખની પાંપણ વગેરે ફરકે-એ બારને મૂકીને બાકીની ચેષ્ટાઓને તજું છું, એ વાતને સ્પષ્ટ કરવા માટે કહે છે કે—‘વમાકૃતૢિ આરેન્ટિં અમો અવિાહિકો દુખ મે જાડÆો' એટલે એ વગેરે અપવાદોથી (તે તે ચેષ્ટા થવા છતાં) મારો કાઉસ્સગ્ગ સર્વથા અભગ્ન (અખંડ) અને લેશ પણ વિરાધનારહિત (નિર્દોષ) થાઓ. અહીં ‘Ëમારૂ’ એટલે ‘એ વગેરે’ કહ્યું તેમાં ‘વગેરે’ પદથી પહેલાં જણાવી તે બાર ઉપરાંત પણ કાઉસ્સગ્ગમાં ૧. જો અગ્નિ (દીવા વગેરે) કે વીજળીનો પ્રકાશ શરીરને સ્પર્શે તો કામળ વગેરે ઓઢવાથી કે જો આગ લાગે તો ખસવાથી, ૨. બિલાડી, ઉંદર વગેરે પંચેન્દ્રિય પ્રાણીની આડ પડે, એટલે કે તે કાઉસ્સગ્ગ કરનારની અને સ્થાપનાચાર્યની વચ્ચે થઇને તે જીવો નીકળે તો તેવી આડથી બચવા માટે ખસવાથી, ૩. ચોરનો કે રાજા વગેરેનો ભય જાગે, અને ૪. પોતાને કે બીજા સાધુ વગેરેને સર્પદંશાદિ થાય-એમ ચાર આકસ્મિક કારણોથી અપૂર્ણ કાઉસ્સગ્ગ મૂકી દે તો પણ ભાંગે નહિ. કહ્યું છે કે— अगणीओ छिंदिज्ज व, बोहियखोभाइ दीहडक्को वा । आगारेहिँ अभग्गो, उस्सग्गो एवमाहिं ॥ १६१३ ॥ (આવ॰ નિયું) ભાવાર્થ “અગ્નિના ઉપદ્રવ (શરીરે પ્રકાશ લાગે કે આગ વગેરે સળગે તેના)થી, ‘છિંદિજ્જ' એટલે પંચેન્દ્રિયજીવની આડ પડવાથી, ‘બોહી’ એટલે ચોર અને ‘ખોભ’ એટલે ઉપદ્રવ અર્થાત્ ચોરનો ઉપદ્રવ કે આદિ શબ્દથી રાજાદિના ઉપદ્રવથી, અને ‘દીહ’=(દીર્ઘ-લાંબુ) એટલે સર્પ, તેનો ‘ડક્કો’ એટલે દંશ લાગવાથી-એ ચાર પ્રસંગોમાં પણ મારો કાઉસ્સગ્ગ અખંડિત રહો.” પૂર્વે નામપૂર્વક કહેલી ઉચ્છ્વાસ વગેરે બાર તથા આદિ શબ્દથી બતાવેલી આ અગ્નિ, આડ, ચૌરાદિક ઉપદ્રવ અને સર્પદંશ, મળી સોળ ક્રિયાઓ થવા છતાં પણ મારો કાઉસ્સગ્ગ અખંડ અને નિરતિચાર થાઓ. ૧. બાકીનો કાઉસ્સગ્ગ તે કારણોથી નિવૃત્ત થયા પછી કરે અગર ફરીથી પૂર્ણ કરે, પણ વચ્ચે છોડવા છતાં દોષ લાગે નહિ. For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ * સંબોધ પ્રકરણ ૧૦ મરણ. ૧. અવીચિ, ૨. અવધિ, ૩. અંત્ય, ૪. વલમ્મરણ, ૫. વિશાર્ત, ૬. અંતઃશલ્ય, ૭. તદ્ભવ, ૮. બાલ, ૯. પંડિત, ૧૧. બાલપંડિત, ૧૧. છ%D, ૧૨. કેવલી, ૧૩. વૈહાયસ, ૧૪. ગૃધ્રપૃષ્ઠ, ૧૫. ભક્તપરિજ્ઞા, ૧૬. ઇંગિની અને ૧૭. પાદપોપગમન એમ મરણના સત્તર પ્રકાર છે. (૧) અવચિ- વીચિ એટેલ વિચ્છેદ જે મરણમાં વીચિ=વિચ્છેદન હોય, અર્થાત જે મરણ સતત થયા કરે તે અવચિ. પ્રત્યેક ક્ષણે આયુષ્યના કર્મદલિકોનો ક્ષય એ અવીચિ મરણ છે. આ મૃત્યુ નારક વગેરે ચાર ગતિમાં રહેલા જીવોને ઉત્પત્તિ સમયથી પ્રત્યેક ક્ષણે સદા થયા કરે છે. (૨) અવધિ-અવધિ એટલે દ્રવ્ય વગેરેની મર્યાદા. અવધિથી મરણ તે અવધિમરણ. નરક વગેરે કોઈ એક ભવના આયુકર્મના દલિકોનો અનુભવ કરીને જીવ મૃત્યુ પામે, ફરી પણ ભવાંતરમાં તે જ આયુકર્મના દલિકોનો અનુભવ કરીને મરણ પામે તે અવધિમરણ. પ્રશ્ન– લઈને છોડેલા તે જ કર્મ દલિકોને ફરી ગ્રહણ કરવા તે અસંભવિત નથી ? ઉત્તર- ના. કારણ કે પુદ્ગલોનો પરિણામ વિચિત્ર હોય છે. (૩) અંત્ય– લીધેલા નારકાદિ ભવના આયુષ્કર્મના દલિકોનો અનુભવ કરીને વિવક્ષિત ભવમાં મરણ થયા પછી ભવિષ્યમાં ક્યારેય ફરી તે જ ભવના તે જ આયુકર્મના દલિકોનો અનુભવ કરીને મરણ ન પામે તે અંત્યમરણ. (૪) વલ”રણ–વળતાઓનું પાછા ફરતાઓનું મરણ તે વલમ્મરણ. જેમનો વ્રત પરિણામ ભાંગી ગયો છે તેવા સાધુઓનું મરણ વલમ્મરણ છે. કારણ કે તેવા સાધુઓ શુભ અધ્યવસાયથી પાછા ફરી રહ્યા છે. (૫) વશાર્ત– ઇંદ્રિયની પરાધીનતાના કારણે આર્તધ્યાનવાળા જીવનું મરણ એ વશર્ત મરણ. જેમ કે–દીપ શિખાને જોઈને વ્યાકુલ બનેલા પતંગિયાનું મૃત્યુ. For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૯૫ (૬) અંતઃશલ્ય— માયા, નિદાન અને મિથ્યાત્વ એ ત્રણ શ૨ી૨માં રહેલા શલ્યની જેમ દુઃખનું કારણ હોવાથી શલ્ય છે. જે જીવ આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના માયા આદિ શલ્યથી સહિત મરણ પામે તેનું મરણ અંતઃશલ્ય મરણ છે. કહ્યું છે કે– “રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ એ ત્રણ ગારવ રૂપ કાદવમાં ખૂંચેલા જે સાધકો દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં લાગેલા અતિચારોને આચાર્ય આદિની પાસે પ્રગટ કરતા નથી તેમનું મરણ શલ્ય સહિત થાય છે. (૧) જીવો શલ્ય સહિત મરણથી મરીને અતિશય ભયવાળા, દુરંત અને દીર્ઘ એવા સંસારરૂપ અરણ્યમાં લાંબા કાળ સુધી ભમે છે.” (૭) તદ્ભવ— તે જ ભવમાં મરણ તે તદ્ભવ મરણ. વિવક્ષિત તે જ ભવમાં મોક્ષમાં જનારાઓનું મરણ તદ્ભવ મરણ છે. તેવા જીવો ગર્ભજ મનુષ્ય, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અને કર્મભૂમિમાં જ જન્મેલા હોય છે, અને કોઇક જ હોય છે. (૮) બાલ– અવિરત જીવનું મરણ. (૯) પંડિત— સર્વવિરતિધરોનું મરણ. (૧૦) બાલપંડિત— દેશવિરતિધરોનું મરણ. (૧૧) છદ્મસ્થ—છદ્મ એટલે ઘાતી કર્મ. ઘાતી કર્મોમાં રહે તે છદ્મસ્થ. છદ્મસ્થોનું=મતિ વગેરે જ્ઞાનવાળાઓનું મરણ તે છદ્મસ્થ મરણ. (૧૨) કેવલી– કેવલ એટલે સંપૂર્ણજ્ઞાન, અર્થાત્ ક્ષાયિકજ્ઞાન, તે જ્ઞાન જેમને છે તે કૈવલી-કેવળજ્ઞાની. કેવળજ્ઞાનીઓનું મરણ તે કેવલીમરણ. (૧૩) વૈહાયસ— વિહાયસ એટલે આકાશ. આકાશમાં થનારું મૃત્યુ તે વૈહાયસ. ગળે ફાંસો નાંખીને આકાશમાં લટકતા જીવનું મરણ તે વૈહાયસ મરણ. (૧૪) ગૃધ્રુપૃષ્ઠ— ઉડતા અને નીચે ઉતરતા ગીધ વગેરે પક્ષીઓથી વ્યાપ્ત અને અતિ ઘણી મસ્તકની ખોપરીઓથી અપવિત્ર એવી સ્મશાનભૂમિમાં પડીને ગીધ વગેરે પક્ષીઓની ચાંચથી ખંડિત થઇનેફોલાઇને કોઇનું મરણ થાય તે ગૃપૃષ્ઠ મરણ. For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૯૬ (૧૫) ભક્તપરિશા— ભક્તપરિજ્ઞા એટલે જીવનપર્યંત તિવિહાર કે ચોવિહાર અનશન. ભક્તપરિજ્ઞાથી થતું મરણ તે ભક્તપરિજ્ઞા મરણ. ભક્તપરિજ્ઞામાં પરિકર્મ (ઉઠવું, બેસવું વગેરે શારીરિક ક્રિયા) સ્વયં કરી શકે છે, અને બીજા પાસે પણ કરાવી શકે છે. સાધ્વીઓ પણ એનો સ્વીકાર કરી શકે છે. કહ્યું છે કે— “સર્વ સાધ્વીઓ, પ્રથમ સંઘયણ રહિત 'સર્વ સાધુઓ અને સર્વ દેશવિરતિધરો પણ પચ્ચક્ખાણથી એટલે કે ભક્તપરિજ્ઞા અનશનપૂર્વક મરે છે.” (વ્યવહાર ઉ.૧૦, ગા.૫૨૭) (૧૬) ગિની— ઇંગિત (=નિયત કરેલા) પ્રદેશમાં મરણ તે ઇંગિની મરણ. આમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય છે. ઉર્તન (=પાસુ બદલવું) વગેરે શરીરકર્મ સ્વયં કરી શકે, પણ બીજાઓની પાસે ન કરાવી શકે. તથા નિયત કરેલા પ્રદેશથી બહાર ન જઇ શકાય. વિશિષ્ટ ધૈર્યવાળા મહાત્મા જ આનો સ્વીકાર કરી શકે. (૧૭) પાદપોપગમન– પાદપ એટલે વૃક્ષ. ઉપગમન એટલે સ્થિરતાધર્મની અપેક્ષાએ પાસે જવું, અર્થાત્ જે મરણમાં સ્થિરતા ધર્મની અપેક્ષાએ વૃક્ષની સમીપે જવાનું હોય–વૃક્ષની જેમ જીવનપર્યંત સ્થિર રહેવાનું હોય તે પાદપોપગમન મરણ. જેમ પડી ગયેલું વૃક્ષ જેવી સ્થિતિમાં પડ્યું હોય તેવી જ સ્થિતિમાં રહે છે=સ્વયં સ્થિતિને બદલવાનો પ્રયત્ન કરતું નથી, તેમ આ અનશનમાં પ્રથમ જેવી સ્થિતિમાં હોય તેવી જ સ્થિતિમાં જીવનપર્યંત રહેવાનું હોય છે. આ અનશનને પ્રથમ સંઘયણવાળા અને અતિશય વિશિષ્ટ ધૈર્યના અભ્યાસવાળા મહાત્મા સ્વીકારી શકે. આ અનશનમાં કોઇ પણ જાતનું પરિકર્મ ન કરી શકાય, યાવત્ આંખને ઉઘાડવા-મિંચવાનો પ્રયત્ન પણ ન કરી શકાય. વૃક્ષની જેમ સ્વયં ભૂમિમાં પડીને (સદા એક પડખે સૂઇને) ધ્યાનમાં રહેવાનું હોય છે. સત્તરપ્રકારી પૂજા ૧. સ્નાનવિલેપન (પ્રક્ષાલ વિલેપન, નવાંગે કેસર-ચંદન વગેરે)થી શરીરના અંગોની પૂજા. ૨. ચક્ષુયુગલ અને વસ્ત્ર (પ્રતિમાને ચક્ષુ અને ૧. પ્રથમ સંઘયણવાળા સાધુઓ ત્રણે અનશનનો સ્વીકાર કરી શકે, માટે અહીં પ્રથમ સંઘયણ રહિત એમ કહ્યું. For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૯૭ વસ્ત્ર ચઢાવતાં તે) પૂજા: ૩. પુષ્પપૂજા, ૪. પુષ્પમાળા પૂજા, ૫. કસ્તૂરી આદિથી શોભા કરવી તે વર્ણપૂજા, ૬. વાસક્ષેપ વગેરે સુગંધી દ્રવ્યથી ચૂર્ણપૂજા, ૭. આભરણપૂજા, ૮. પુષ્પગ્રહ (મંડપ, પૂજા, ૯. પુષ્પપ્રકર (ઢગ કરવા તે) પૂજા, ૧૦. આરતી-મંગલદીપ પૂજા, ૧૧. દીપપૂજા, ૧૨. ધૂપપૂજા, ૧૩. નૈવેદ્યપૂજા, ૧૪. ફળપૂજા, ૧૫. ગીતપૂજા, ૧૬. નૃત્યપૂજા અને ૧૭. વાજિંત્ર પૂજા. (છેલ્લી ત્રણ ભાવપૂજામાં પણ ગણાય છે.) એમ પૂજાના સત્તર પ્રકારો કહ્યા છે. બીજી રીતે પૂજાના ૧૭ પ્રકારો– ૧. હવણ, ૨. વિલેપન, ૩. ચક્ષુવસ્ત્રયુગ્મ, ૪. સુગંધ-વાસ, ૫. છૂટાં ફૂલ, ૬. પુષ્પમાળા, ૭. પુષ્પોથી અંગરચના, ૮. ચૂર્ણ, ૯. ધ્વજ, ૧૦. આભરણ, ૧૧. પુષ્પગૃહ, ૧૨. પુષ્પવૃષ્ટિ, ૧૩. અષ્ટમંગલ, ૧૪. ધૂપ-દીપ, ૧૫. ગીત, ૧૬. નાટક, ૧૭. વાજિત્ર. એમ પણ પૂજાના સત્તર પ્રકારો છે. પૂ.શ્રી આત્મારામજી મહારાજ કૃત પૂજામાં ત્રીજી વસ્ત્રયુગ્મ કહી છે. પણ ચક્ષુ કહ્યાં નથી અને ચૌદમી ધૂપપૂજા કહી છે, પણ દીપ કહ્યો નથી. શ્રી મેઘરાજકૃત પૂજામાં અંગરચનાની જગ્યાએ કસ્તુરી આદિ વર્ણપૂજા કહી છે. - સંચમના સત્તર પ્રકાર - ગુરુ અધિકાર વિભાગ-૨ ગાથા-૪૫-૪૬માં જણાવ્યા છે. ૧૮ પાપસ્થાનકો. ૧. પ્રાણાતિપાત, ૨. મૃષાવાદ, ૩. અદત્તાદાન, ૪. મૈથુન, પ. પરિગ્રહ, ૬. ક્રોધ, ૭. માન, ૮. માયા, ૯. લોભ, ૧૦. રાગ, ૧૧. દ્વેષ, ૧૨. કલહ, ૧૩. અભ્યાખ્યાન, ૧૪. પૈશુન્ય, ૧૫. રતિ-અરતિ, ૧૬. પરપરિવાદ, ૧૭. માયા-મૃષાવાદ, ૧૮. મિથ્યાત્વશલ્ય.* ( ૧૮ હજાર શીલાંગ ક્ષમાદિ-૧૦xપૃથ્વીકાયાદિ-૧૦=૧૦૦૪૫ ઇંદ્રિયો=૫૦૦૪૪ સંજ્ઞા=૨૦૦૦×૩ (ન કરવું વગેરે કરણ)=૬000x૩યોગ=૧૮૦૦૦. ૧૮ દીક્ષા માટે અયોગ્ય અઢાર પ્રકારના પુરુષો દીક્ષા માટે અયોગ્ય છે. તે આ પ્રમાણે For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ बाले वुड्ढे नपुंसे अ, कीबे जड्डे अ वाहिए । तेणे रायावगारी अ, उम्मत्ते अ अदंसणे ॥ ( प्र० सारो० ७९० ) સંબોધ પ્રકરણ दासे दुट्ठे अ मूढे अ, अणत्ते जुंगिए इअ । ओबद्ध अ भए, सेहनिप्फेडिआ इअ ॥ ( प्र० सारो० ७९१ ) इअ अट्ठारस, भेआ, पुरिसस्स तहित्थिआए ते चेव । ગુજ્વિળી સવાનવચ્છા, યુન્નિ રૂમે હૈંતિ અન્ને વિ (પ્ર૦ સો૦ ૭૧૨) વ્યાખ્યા— ૧. બાલ-અહીં (દીક્ષા વિષયમાં) જન્મથી આઠ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી બાલ કહેવાય છે, તે દીક્ષાને અંગીકાર કરી શકતો નથી. કારણ કે—આઠ વર્ષથી ઓછી ઉંમરમાં સઘળા ય જીવોને તથાવિધ જીવસ્વભાવે જ દેશવિરતિની કે સર્વવિરતિની પ્રાપ્તિનો-તેના (પરિણામનો) અભાવ હોય છે. કહ્યું છે કે— एएसि वयपमाणं अट्ठसमाउत्ति वी अरागेहिं । भणियं जहन्नयं खलु, उक्कोसं अणवगल्लो त्ति ॥ (પંચવર્તુ૦ ૦૬૦) અર્થ– શ્રી જિનેશ્વરોએ દીક્ષાને યોગ્ય દ્રવ્યલિંગ (સાધુવેશ) ધારણ કરવા માટે ઓછામાં ઓછું મનુષ્યની વયનું પ્રમાણ આઠ વર્ષનું અને ઉત્કૃષ્ટથી અતિવૃદ્ધ ન થાય ત્યાં સુધીનું કહ્યું છે. અન્ય આચાર્યો તો ગર્ભથી આઠમા વર્ષવાળાને પણ દીક્ષા માન્ય કરે છે. તેનું કારણ શ્રીનિશીથ ચૂર્ણિમાં કહ્યું છે—“આરેસેળ વા રામદુમસ વિવત્તિ'' અર્થાત્ વિકલ્પે ગર્ભથી આઠમા વર્ષવાળાને પણ દીક્ષા હોય છે.' અહીં પ્રશ્ન થાય કે—ભગવાન શ્રીવજસ્વામીની દીક્ષા સાથે તો આ વાત ઘટતી નથી ? કારણ કે—“છમાસિર્ગ મુ નય, મા સમન્નિગ વવે' અર્થાત્ ‘છ મહિનાની ઉંમરે છ કાયની જયણામાં યતનાવાળા એવા શ્રીવજસ્વામીને તથા તેઓની માતાને પણ હું વંદન કરું છું' એમ કહેલું છે તેથી તેઓ છ મહિનાની ઉંમરમાં દીક્ષિત થયા હતા એવું સૂત્રનું પ્રમાણ છે, તેનું શું ? તેનું સમાધાન એ છે કે તેવો પ્રસંગ કોઇક વાર જ બનતો હોવાથી ઉપર જણાવેલી ઉંમરમાં કંઇ દોષ નથી. પૂ. શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે— For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ " तदहो परिभवखित्तं चरणभावो वि पायमेएसि । आहच्चभावकहगं, सुत्तं पुण होइ णायव्वं ॥ ૨૯૯ (पचंवस्तु० गा०५१ ) અર્થ– આઠ વર્ષથી નીચેનો દીક્ષા લેનાર પરાભવનું ભાજન બને, બાલક હોવાથી જેના તેનાથી પરાભવ પામે, વળી એથી ન્યૂન ઉંમરવાળા બાળકને પ્રાયઃ ચારિત્રના પરિણામ પણ ન થાય. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે ‘એમ કહેવાથી તો સૂત્ર સાથે વિરોધ આવે છે, કારણ કે—છ મહિનાની ઉંમરવાળા શ્રીવજસ્વામી છકાયમાં યતનાવાળા હતા એમ સૂત્રમાં સંભળાય છે, તો ચારિત્રના પરિણામ વિના તેઓ ભાવથી છકાયમાં યતનાવાળા કેમ થઇ શકે ?' તેનો ઉત્તર આપે છે કે—શ્રી વજ્રસ્વામીને અંગેનું સૂત્રવચન કાદાચિત્ક ભાવનું સૂચન છે એમ સમજવું. અહીં ‘અમે પણ પ્રાયઃ' શબ્દથી તે વિરોધ ટાળ્યો છે, તેથી વિરોધ રહેતો નથી. એમ એક તો આઠ વર્ષથી નીચે પરાભવ થવાનો સંભવ હોવાથી અને બીજું તેને ચારિત્રના પરિણામનો (પ્રાયઃ) અભાવ હોવાથી તેવાને દીક્ષા આપવી નહિ. બીજી વાત આ પણ છે કે—એથી નાનાને દીક્ષા આપવામાં તેનાથી સંયમની વિરાધના વિગેરે દોષો થાય. જેમ કે—અજ્ઞાનથી તે જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં તપાવેલા લોખંડના ગોળાની જેમ છકાય જીવોનો વધ કરનારો થાય, વળી ‘સાધુઓમાં તો દયા પણ નથી કે જેઓ આવાં નાનાં બાલકોને પણ બલાત્કારે દીક્ષારૂપી જેલમાં પૂરીને તેઓની સ્વતંત્રતાને લૂંટી લે છે.' એમ લોકનિંદા પણ થાય અને માતાને કરવા યોગ્ય એવી તેની સંભાળ (ધોવું-જોવું, વિગેરે) સાધુને કરવી પડે, તે કરવાથી સાધુને સ્વાધ્યાયમાં પણ વિઘ્ન થાય, ઇત્યાદિ કારણોથી એથી ઓછી ઉંમરવાળો દીક્ષા માટે અયોગ્ય સમજવો. (૨) વૃદ્ધ– સીત્તેર વર્ષથી વધુ ઉંમરવાળો દીક્ષા માટે વૃદ્ધ કહેવાય. બીજાઓ તો કહે છે કે સીત્તેર વર્ષથી પહેલાં પણ ઇન્દ્રિયોની હાનિ (નબળાઇ) થવાથી સાઠ વર્ષની ઉપરનો પણ વૃદ્ધ કહેવાય. (બાળકની For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૩૦૦ જેમ) તેવા વૃદ્ધને પણ વિનય શીખવાડવો-સમજાવવો વિગેરે દુઃશક્ય છે. કારણ કહ્યું છે કે— उच्चासणं समीहइ, विणयं ण करेइ गव्वमुव्वहइ । वुड्डो न दिक्खिअव्वो, जइ जाओ वासुदेवेणं ॥ १ ॥ ( ધર્મનિન્તુ અધ્યાય-૧ સૂત્ર-રૂ૦ વૃત્તિ) અર્થ– વૃદ્ધ સાધુ ઉંચા આસનની ઇચ્છા કરે, વિનય કરે નહિ, ગર્વ કરે, માટે વાસુદેવનો પુત્ર હોય તો પણ દીક્ષા ન આપવી. વૃદ્ધનું ઉપર્યુક્ત વયનું પ્રમાણ સો વર્ષના આયુષ્યની અપેક્ષાએ સમજવું. વસ્તુતઃ તો જે કાળે ઉત્કૃષ્ટ આયુષ્ય જેટલું હોય તેના દશ ભાગ કરવા, તેનાં જે આઠમા-નવમા-દશમા દશાંશમાં પહોંચ્યો હોય તેનું વૃદ્ધપણું સમજવું. ૩. નપુંસક— સ્ત્રી અને પુરુષ ઉભયને ભોગવવાની અભિલાષાવાળો પુરુષાકૃતિ મનુષ્ય નપુંસક જાણવો. તે પણ ઘણા દોષોનું કારણ હોવાથી દીક્ષા માટે અયોગ્ય કહ્યો છે. ૪. ક્લીબ– સ્ત્રીઓએ ભોગ માટે નિમંત્રણ કરવાથી, અથવા વસ વિનાની સ્ત્રીનાં અડ્ડોપાંગ જોવાથી, કે સ્ત્રીઓના કોમળ શબ્દો વિગેરે સાંભળવાથી પ્રગટ થયેલી ભોગની ઇચ્છાને રોકવા-સહન કરવા જે શક્તિમાન ન હોય, તેવો પુરુષાકૃતિ મનુષ્ય ‘ક્લીબ' કહેવાય.તે પુરુષવેદની પ્રબળતાને કારણે (તીવ્ર વેદોદયથી) પોતાને પ્રગટેલી ભોગની ઇચ્છાના જોરે કદાચ બલાત્કારે પણ કોઇ સ્ત્રીને આલિંગનાદિ માટે કરે, એવી સંભાવના છે. એમ કરવાથી શાસનનો અપભ્રાજક થાય, દીક્ષામાં અયોગ્ય જ જાણવો. ૫. જ ુ– જડના ત્રણ પ્રકારો—એક ભાષાથી જડ, બીજો શરીરથી જડ અને ત્રીજો ક્રિયાજડ. એમાં ભાષાજડના પણ ત્રણ પ્રકાર–૧. જડમૂક, ૨. મન્મનમૂક અને ૩. એલકમૂક. જે પાણીમાં ડૂબેલાની જેમ બુડબુડ અવાજ કરતો બોલે તે જડમૂક, જીહ્વા ખેંચાતી હોય તેમ બોલતાં જેનું વચન વચ્ચે ખચકાય (તુટે) તે ‘મન્મનમૂક’ અને જે મુંગાપણાને લીધે For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૦૧ બોકડાની જેમ અવ્યક્ત ઉચ્ચાર માત્ર જ કરે તે “એલકમૂકી જાણવો. બીજો શરીરથી જડ સ્થૂળશરીરવાળો હોવાથી વિહાર કરવામાં, ભિક્ષા માટે ફરવામાં, તથા વંદન વિગેરે કરવામાં અશક્ત હોય અને સમિતિગુપ્તિનું પાલન કે પડિલેહણ વિગેરે ક્રિયાઓને વારંવાર સમજાવવા છતાં અતિશય જડતાને લીધે સમજી શકે નહિ, તે ત્રીજો કરણ એટલે “ક્રિયામાં જડ' સમજવો. તેમાં ઉપર જણાવ્યા તે ત્રણ પ્રકારના ભાષાજડ જ્ઞાનગ્રહણ કરવામાં અસમર્થ હોવાથી, અને શરીરજડ પણ માર્ગે ચાલવામાં વિહારાદિમાં) કે આહાર-પાણી લાવવા વિગેરેમાં અશક્ત હોવા ઉપરાંત શરીરે અતિ સ્થૂળ હોવાથી પસીનાને લીધે તેના બગલ વિગેરે ભાગમાં કહોવાટ થતાં તે અવયવોને પાણીથી ધોવામાં કીડીઓ વિગેરે જીવોની વિરાધનારૂપ અસંયમ થાય, વળી “ઘણું ખાઈ શરીર વધાર્યું છે એમ કહી લોકો પણ અતિ નિંદા કરે, તથા તે ઉંચા શ્વાસવાળો હોય તેને શ્વાસ ચઢે, માટે દીક્ષા ન આપવી. (ત્રીજો ક્રિયાજડ તો ક્રિયાને સમજી શકે નહિ માટે સ્પષ્ટ અયોગ્ય છે જ.). (૬) વ્યાધિ-મોટા રોગથી પીડાતો રોગી. તે પણ દીક્ષા માટે અયોગ્ય છે, કારણ કે તેની ચિકિત્સા કરવા-કરાવવામાં છકાય જીવોની ' વિરાધના અને સ્વાધ્યાયમાં હાનિ-અંતરાય વિગેરે થાય. . (૭) ચોર-ચોરીના વ્યસનવાળો: તે પણ ગચ્છને અનેક પ્રકારના અનર્થોનું કારણ બને, તેથી દીક્ષા માટે અયોગ્ય જ છે. (૮) રાજાપકારી– રાજ્યનું ધન, પરિવાર વિગેરેનો દ્રોહ કરનાર. . એવાને દીક્ષા આપવાથી રોષાયમાન થયેલો રાજા “સાધુને મારવા, દેશપાર કરવા, વિગેરે ઉપદ્રવો કરે એવો સંભવ હોવાથી તેની અયોગ્યતા પણ સ્પષ્ટ છે જ. (૯) ઉન્મત્ત- યક્ષ, વ્યંતર આદિ દુષ્ટ દેવોથી કે અતિ પ્રબળ મોહના ઉદયથી પરવશ થયો હોય તે ઉન્મત્ત કહેવાય, તેને નડતા યક્ષ વિગેરે તરફથી ઉપદ્રવ થવાનો સંભવ હોવાથી, તથા સ્વાધ્યાય, ધ્યાન વિગેરે સંયમ યોગોની હાનિ થવાનો પ્રસંગ આવવાથી તે પણ દીક્ષા માટે અયોગ્ય સમજવો. For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સંબોધ પ્રકરણ (૧૦) દૃષ્ટિ વિનાનો— અહીં બાહ્યદષ્ટિ (નેત્રો) જેને ન હોય તેવો (દ્રવ્ય) અંધ તથા અંતરદષ્ટિ એટલે સમ્યક્ત્વ જેને ન હોય તેવો સ્થાનદ્ધિ નિદ્રાવાળો પણ (ભાવથી) અંધ. એમ નેત્રથી અંધ અને સ્યાનદ્ધિ નિદ્રાવાળો મિથ્યાર્દષ્ટિ, એ બંનેને દીક્ષા આપવાથી પણ અનર્થ જ થાય. માટે તે અયોગ્ય છે. (૧૧) દાસમાં કોઇના ઘરની દાસીનો પુત્ર અથવા દુષ્કાળ વિગેરેમાં ધન વિગેરેથી ખરીદ કરેલો હોય તેવો દાસ, તેને દીક્ષા આપવાથી તેનો માલિક ઉપદ્રવ કરે, એ પણ સ્પષ્ટ જ છે. (૧૨) દુષ્ટ– દુષ્ટના બે પ્રકારો, ૧. કષાયદુષ્ટ અને ૨. વિષયદુષ્ટ, તેમાં પહેલો ઉત્કૃષ્ટકોપવાળો, બીજો પરસ્ત્રી વિગેરેમાં અતીવ આસક્ત, એમ અતિ સંક્લિષ્ટ અધ્યવસાયને કારણે બંનેય પ્રકારનો દુષ્ટ દીક્ષા માટે અયોગ્ય જાણવો. (૧૩) મૂઢ– સ્નેહરાગ કે અન્નાનાદિને વશ પરતંત્રપણાથી યથાર્થ સ્વરૂપે વસ્તુને જાણવા સમજવામાં શૂન્ય મનવાળો તે ‘મૂઢ' જાણવો. તેવો પણ જ્ઞાન અને વિવેકમૂલક ભાગવતીદીક્ષામાં અધિકારી નથી, અર્થાત્ દીક્ષામાં મૂળ યોગ્યતારૂપે જ્ઞાન અને વિવેક છે, તેના અભાવે તે અનધિકારી છે. (૧૪) દેવાદાર– જેને માથે બીજાનું દેવું હોય, તેને પણ દીક્ષા આપવાથી લેણદાર તરફથી પરાભવ થાય તે સ્પષ્ટ જ છે. (૧૫) જુંગિત— જાતિથી, કર્મથી અને શરીર વિગેરેથી દૂષિત હોય તે ‘જુગિત’ કહેવાય. તેમાં ચંડાળ, કોલિક, ગરૂડ (બરૂક), સૂચક, છિમ્પા વિગેરે જેઓ અસ્પૃશ્ય મનાય છે, તેઓ જાતિભુંગિત, સ્પૃશ્ય છતાં કસાઇનો, શિકારનો, વિગેરે નિંદિત ધંધો કરનારા તે ‘કર્મજંગિત’ અને પાંગળા, કુબડા, વામણા, કાન વિનાના-મ્હેરા, વિગેરે ‘શરીર ગિત’ ૧. સ્થાનદ્ધિં નિદ્રાવાળો દિવસે ચિંતવેલાં શત્રુને મારવા જેવાં આકરા કાર્યોને પણ રાત્રે ઉંઘતો જ કરી નાખે. તે નિદ્રા વખતે વજઋષભનારાચ સંઘયણવાળાને વાસસુદેવના બળથી અડધું અને સેવાર્દ સંધયણવાળાને બે-ત્રણ ગણું બળ થાય છે, તે નિયમા મિથ્યાર્દષ્ટિ હોવાથી અયોગ્ય સમજવો. For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૦૩ સમજવા. દીક્ષાને માટે તે ત્રણેય પણ અયોગ્ય છે, કારણ કે–તેવાઓને દીક્ષા આપવાથી લોકમાં શાસનની-સાધુતાની હલકાઈ થાય. (૧૬) પરાધીન– જે ધન લઈને કે વિદ્યા વિગેરે ગ્રહણ કરવાના નિમિત્તે અમુક કાળ સુધી બીજાનો બંધાયેલો હોય તેવો પરાધીન-અવબદ્ધ જાણવો. એવાને દીક્ષા આપવાથી કલહ વિગેરે થવાનો સંભવ હોવાથી તે પણ અયોગ્ય સમજવો. (૧૭) ચાકર– અમુક રૂપિયા' વિગેરે પગાર લઈને ધનિકને ઘરે નોકરી કરવા માટે રહેલો. તેને દીક્ષા આપવાથી પણ તે તે ધનિકાદિને અપ્રીતિ થાય એથી અયોગ્ય જ સમજવો. (૧૮) શૈક્ષનિષ્ફટિકા- શૈક્ષ એટલે જેને દીક્ષા આપવાની ઇચ્છા હોય તેનું નિષ્ફટિકા' એટલે અપહરણ કરવું તેને શૈક્ષનિષ્ફટિકા કહી છે. એથી જેને માતા-પિતાદિએ રજા ન આપી હોય તેનું પણ અપહરણ કરીને દીક્ષા આપવી તે પણ “શૈક્ષનિષ્ફટિકા' થાય, માટે અપહરણ કરાયેલો પણ અયોગ્ય સમજવો, કારણ કે–અપહરણથી તેના સ્વજનાદિને કર્મબંધ થવાનો સંભવ રહે અને દીક્ષા આપનારને અદત્તાદાન (ચોરી) વિગેરે દોષનો પ્રસંગ બને. આ અઢાર દોષો પુરુષને અંગે સમજવા. - ૧૯ કાયોત્સર્ગના દોષો ઘોટક, લતા, સ્તંભ-કુષ્ય, માળ, શબરી, વધુ, નિગડ, લંબુત્તર, સ્તન, ઊર્ધ્વ, સંયતી, ખલિન, વાયસ, કપિત્થ, શિરડકંપ, મૂક, અંગુલી, ભૂ, વાણી અને પ્રેક્ષા. કાયોત્સર્ગના આ ૧૯ દોષોનો ત્યાગ કરવો. (૧) ઘોટક– ઘોટક એટલે અશ્વ. અશ્વની જેમ બે પગો વિષમ રહે (વાંકા, ઊંચા કે નીચા રહે) તેમ શરીર રાખીને કાયોત્સર્ગ કરે, અર્થાત્ પગની જિનમુદ્રા ન કરે. | (૨) લતા– લતા એટલે વેલડી. ઉગ્ર પવનના સંગથી જેમ વેલડી હાલે તેમ કાયોત્સર્ગમાં શરીર હાલે. (૩) સ્તંભ-કુડચ- સ્તંભ એટલે થાંભલો. થાંભલાને ટેકો દઈને કાયોત્સર્ગ કરે. કુષ્ય એટલે ભીંત. ભીંતને ટેકો દઈને કાયોત્સર્ગ કરે. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સંબોધ પ્રકરણ (૪) માળ– માળ એટલે માળિયું. માળિયાને મસ્તકનો ટેકો દઈને કાયોત્સર્ગ કરે. (૫) શબરી– શબરી એટલે ભીલડી. જેવી રીતે વસ્રરહિત ભીલડી હાથોથી ગુપ્ત અંગોને ઢાંકે તેમ હાથોથી ગુપ્ત ભાગનેઢાંકીને કાયોત્સર્ગકરે. (૬) વધૂ- કુલવધૂની માફક મસ્તક નીચું રાખીને કાયોત્સર્ગ કરે. (૭) નિગડ– નિગડ એટલે બેડી. પગોમાં બેડી હોય તેમ પગોને પહોળા કરીને કે ભેગા કરીને કાયોત્સર્ગ કરે. (૮) લંબત્તર-અવિધિથી ચોલપટ્ટાને ઉપરનાભિમંડલની ઉપર રાખીને અને નીચે જાનુ સુધી રાખીને કાયોત્સર્ગ કરે. (ચોલપટ્ટો નાભિથી ચાર આંગળ નીચે અને જાનથી ચાર આંગળ ઉપર રાખવાનો મૂળ વિધિ છે.) (૯) સ્તન–ડાંસ-મચ્છર આદિ ન કરડે એ માટે અથવા અજ્ઞાનતાથી ચોલપટ્ટાથી સ્તનોને ઢાંકીને કાયોત્સર્ગ કરે. (૧૦) ઊર્વી– ઊર્વી એટલે ગાડાની ઉધ (કે ઉધ). ઉધ ગાડાનું આગળનું એક અંગ છે. તે પ્રારંભમાં જરાક સાંકડું હોય પછી ક્રમશઃ જરા જરા પહોળું હોય છે. ગાડાની ઉધની જેમ બંને પગની પેનીઓને ભેગી કરીને અને આગળથી પગ પહોળા કરીને કાયોત્સર્ગ કરે એ બાહ્ય ઊર્વી દોષ જાણવો. બંને પગના અંગૂઠા ભેગા કરીને અને બહારથી પેનીઓને પહોળી કરીને કાયોત્સર્ગ કરે તેને અત્યંતર ઊર્ધ્વ દોષ કહ્યો છે. (૧૧) સંયતી– સાધ્વીની જેમ આખા શરીરે કપડો કે ચોલપટ્ટો ઓઢીને કાયોત્સર્ગમાં રહે. (૧૨) ખલિન– ખલિન એટલે ઘોડાના મોઢામાં રહેતું ચોકડું. તેની જેમ રજોહરણની દશીઓ આગળ (અને દાંડી પાછળ) રહે તે રીતે રજોહરણ પકડીને કાયોત્સર્ગ કરે. (૧૩) વાયસ- વાયસ એટલે કાગડો. ભમતા ચિત્તવાળો જીવ કાયોત્સર્ગમાં કાગડાની જેમ દષ્ટિને ફેરવે. (૧૪) કપિત્થ– કપિત્થ એટલે કોઠો. જુના ભયથી (=જુ કરડે એવા ભયથી) ચોલપટ્ટાને કોઠાની જેમ ગુંચળાવાળું કરે. For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૦૫ (૧૫) શિરઃકંપ— યક્ષથી અધિષ્ઠિત પુરુષની જેમ મસ્તકને કંપાવતો કાયોત્સર્ગ કરે. (૧૬) મૂક— આડ પડતી હોય વગેરે પ્રસંગે મૂંગા માણસની જેમ હું છું કરે. (૧૭) અંગુલિ-બ્રૂ- આલાવાઓને (=નવકાર વગેરેને) ગણવા માટે આંગળીઓ ફેરવે. યોગોની શાંતિ માટે નેત્રનાં ભવાં આમ તેમ ફેરવે. વિશેષાર્થ કોઇને નેત્રના ભવા સ્થિર રાખવાથી અકળામણ થતી હોય અને તેથી મનમાં શાંતિ ન રહેતી હોય. આથી મનોયોગની શાંતિ માટે નેત્રના ભવાં આમ તેમ ફેરવે. ન (૧૮) વારુણી— વારુણી એટલે સુરા (દારૂ). કાયોત્સર્ગમાં રહેલો જીવ સુરાની જેમ અવ્યક્ત બુડ બુડ.અવાજ કરે. (૧૯) પ્રેક્ષા— કાયોત્સર્ગમાં અનુપ્રેક્ષા કરતો જીવ વાનરની જેમ હોઠ હલાવ્યા કરે. ૨૦ અસમાધિસ્થાનો સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા-મોક્ષમાર્ગમાં સ્થિરતા-દૃઢતા, તેનો અભાવ તે અસમાધિ. તેનાં સ્થાનો એટલે આશ્રયો-નિમિત્તો તે સ્વ-પરને અસમાધિ પેદા કરનારા હોવાથી તેને અસમાધિસ્થાનો કહ્યાં છે. તે આ પ્રમાણે વીંશ છે. ૧. જલદી જલદી (અયતનાથી) ચાલવું વગેરે, ૨. અપ્રમાર્જિત સ્થાને બેસવું-સૂવું ઇત્યાદિ, ૩. જેમ-તેમ પ્રમાર્જેલા સ્થાને બેસવું વગેરે. ૪. શાસ્ત્રાજ્ઞાથી વધારે શય્યા વાપરવી, ૫. શાસ્ત્રાજ્ઞા ઉપરાંત વધારે આસન વાપરવું. (અહીં ઉપલક્ષણથી વસ્ત્ર-પાત્રાદિ સર્વ ઉપકરણો પણ અધિક વાપરવાં તે દોષ સમજી લેવો.) ૬. રત્નાધિક (વડીલ)નો પરાભવ (અપમાનાદિ) કરવો, ૭. સ્થવિરનો' ઉપઘાત (વિનાશ) કરવો, ૮. પૃથ્વીકાયાદિ ભૂતોની એટલે જીવોની હિંસા કરવી, ૯. ક્ષણિક (સંજ્વલન) કોપ કરવો, ૧૦. લાંબા કાળ સુધી ક્રોધને વશ ૧. સ્થવિરોના ત્રણ પ્રકારો છે. એક-સમવાયાંગસૂત્ર સુધીના જ્ઞાતા શ્રુતસ્થવિર. બીજા–વીશ વર્ષના દીક્ષાપર્યાયવાળા પર્યાયસ્થવિર અને ત્રીજા-સાઇઠ અથવા સીત્તેર વર્ષની વયવાળા વયસ્થવિર. For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૩૦૬ થવું, ૧૧. બીજાનો અવર્ણવાદ બોલવો (નિંદાદિ કરવું), ૧૨. કોઇ દોષિતને પણ વારંવાર ‘તું ચોર છે, તું દ્રોહી છે, તું કપટી છે', વગેરે કહેવું. ૧૩. શાંત થયેલા કષાયોની પુનઃ ઉદીરણા કરવી, ૧૪. શાસ્ત્રનિષિદ્ધ કાળે સ્વાધ્યાય કરવો, ૧૫. હાથ-પગ સચિત્ત રજથી ખરડાયેલા છતાં પ્રવૃત્તિ કરવી, ૧૬. રાત્રિ વગેરેમાં (દિવસે પણ) અવિવેકથી ઊંચા સ્વરે બોલવું, ૧૭. કલહ (વાક્કલહ) કરવો, ૧૮. ઝંઝા એટલે ગચ્છમાં (સાધુઓમાં) પરસ્પર ભેદ પડાવવો, ૧૮. સૂર્યાસ્ત સુધી આહાર-પાણી વગેરે વાપરવાં અને ૨૦. એષણાસમિતિનું પાલન ન કરવું. આ વીશ અસમાધિનાં કારણોને સેવવા. તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કરવાનાં ૨૦ સ્થાનો ૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. પ્રવચન (ચતુર્વિધ સંઘ), ૪. આચાર્ય, ૫. સ્થવિર, ૬. ઉપાધ્યાય, ૭. સાધુ, ૮. જ્ઞાન, ૯. દર્શન, ૧૦. વિનય, ૧૧. ચારિત્ર, ૧૨. બ્રહ્મચર્ય, ૧૩. ક્રિયા, ૧૪. તપ, ૧૫. ગૌતમ, ૧૬. જિન, ૧૭. ચરણ, ૧૮. અભિનવજ્ઞાન, ૧૯. શ્રુતજ્ઞાન, ૨૦. તીર્થ. પૂજાના ૨૧ પ્રકાર ૧. સ્નાત્ર, ૨. વિલેપન, ૩. વિભૂષણ (આંગી, આભરણ વગેરે), ૪. પુષ્પો, પ. માળા, ૬. ધૂપ, ૭. દીપ, ૮. ફળ, ૯. અક્ષત (ચોખા), ૧૦. (નાગરવેલનાં) પત્ર, ૧૧. સોપારી (હથેળીમાં મૂકવારૂપ ફળ), ૧૨. નૈવેદ્ય, ૧૩. જળ (ભરેલા ઘડા વગેરેનું સ્થાપન), ૧૪. વસ્ત્રો (ચંદરવા, પુંઠીયા, તોરણ બાંધવાં), ૧૫. ચામર, ૧૬. છત્ર, ૧૭. વાજિંત્ર (વગાડવા), ૧૮. ગીત, ૧૯. નાટ્ય (નાચ કરવો), ૨૦. સ્તુતિ (સ્તવનછંદ-સ્તોત્ર બોલવા) અને ૨૧. ભંડાર ભરવો (ભંડારમાં યથાશક્ય ઝવેરાત, રોકડ વગેરે ધન નાખવું.) એ એકવીસ પ્રકારે શ્રીજિનરાજની પૂજા દેવો-દાનવો (મનુષ્ય વગેરે)ના સમૂહે હંમેશા કરી છે. ૨૧ પ્રકારના મિથ્યાત્વ ૧. આભિગ્રહિક, ૨. અનાભિગ્રહિક, ૩. સાંશિયક, ૪. આભિનિવેશિક, ૫. અનાભોગિક, ૬. લૌકિક દેવસંબંધી, ૭. લૌકિક For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૦૭ ગુરુસંબંધી, ૮. લૌકિક ધર્મસંબંધી, ૯. લોકોત્તર દેવસંબંધી, ૧૦. લોકોત્તર ગુરુસંબંધી, ૧૧. લોકોત્તર ધર્મસંબંધી, ૧૨. ધર્મને અધર્મ માને, ૧૩. અધર્મને ધર્મ માને, ૧૪. જીવને અજીવ માને, ૧૫. અજીવને જીવ માને, ૧૬. મૂર્તિને અમૂર્ત માને, ૧૭. અમૂર્તને મૂર્તમાને, ૧૮. સાધુને અસાધુ માને, ૧૯. અસાધુને સાધુ માને, ૨૦. માર્ગને ઉન્માર્ગ માને, ૨૧. ઉન્માર્ગને માર્ગ માને. શ્રાવકના ૨૧ ગુણો (૧) અક્ષુદ્ર– ઉતાવળીયો અને છીછરો નહિ, પણ ઉદાર, ધીર અને ગંભીર. (૨) રૂપવાન- પાંચેય ઈન્દ્રિયોથી પૂર્ણ-ખોડરહિત અવયવોથી પરિપૂર્ણ અને સમર્થ શરીરવાળો. (૩) પ્રકૃતિસૌમ્ય સ્વભાવથી જ પાપકર્મ નહિ કરનારો, શાંત સ્વભાવથી બીજાઓને પણ ઉપશમનું કારણ. (૪) લોકપ્રિય- નિંદા, જુગાર, શિકાર વગેરે શાસ્ત્રોમાં કહેલાં લોકવિરુદ્ધ કાર્યોને નહિ કરનારો, દાન-વિનયાદિ સદાચારયુક્ત. (૫) અપૂર-પ્રશસ્ત ચિત્તવાળો, કષાય-ક્લેશ વિનાનો, જેનું ચિત્ત પ્રસન્ન હોય. (૬) ભીરુ– આલોક-પરલોકના દુઃખોથી અને અપયશ કલંકથી ડરનારો.. . (૭) અશઠ– વિશ્વાસનું પાત્ર, કોઇને નહિ ઠગનારો, પ્રશંસાને યોગ્ય, ભાવથી ધર્મ કરનારો. (2) સુદાક્ષિણ્ય- બીજાની પ્રાર્થનાનો ભંગ નહિ કરતાં સ્વકાર્ય છોડીને પણ તેનું કાર્ય કરનારો. , ૯) લજ્જાળુ- અયોગ્ય કાર્યો કરતાં લજજા પામનારો અને અંગીકાર કરેલા કાર્યને પૂર્ણ કરનારો. (૧૦) દયાળુ- દુઃખી, દરિદ્રી અને ધર્મરહિત વગેરે પ્રાણીઓ પ્રત્યે દયાના પરિણામવાળો. For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ : સંબોધ પ્રકરણ (૧૧) મધ્યસ્થ સૌમ્યદૃષ્ટિ– રાગ-દ્વેષરહિત હોવાથી યથાસ્થિત વસ્તુતત્ત્વનો વિચારક. અર્થાત્ હેય-ઉપાદેયના વિવેકવાળો, નિઃપક્ષપાતી, સત્યનો ગ્રાહક. (૧૨) ગુણરાગી- (ગુણ)-ગુણીનો પક્ષપાત કરનાર, નિર્ગુણીની ઉપેક્ષા કરનાર, પ્રાસગુણની રક્ષામાં તથા નવા ગુણની પ્રાપ્તિમાં ઉદ્યમવાળો. (૧૩) સત્કથક-ધર્મકથાની રુચિવાળો અને વિકથામાં અસચિવાળો. (૧૪) સુપયુક્ત– આજ્ઞાંકિત, ધર્મ, સદાચારી અને ધર્મકાર્યોમાં સહાયક એવા પરિવારવાળો. (૧૫) સુદીર્ઘદર્શી– સૂક્ષ્મ વિચારપૂર્વક-જેનું પરિણામ સુંદર જણાય તેવાં કાર્યો કરનારો. (૧૬) વિશેષજ્ઞ– પક્ષપાત વિના વસ્તુના ગુણ-દોષને સમજનારો. (૧૭) વૃદ્ધાનુગ– નાના કે મોટા શુદ્ધ-પરિણત બુદ્ધિવાળા જે સદાચારી હોય તે વૃદ્ધ કહેવાય, તેવા ઉત્તમ પુરુષોની સેવા કરનારો અને તેઓની શિખામણને અનુસરનારો. (૧૮) વિનીત- મોક્ષનું મૂળ વિનય છે-એમ સમજી અધિકગુણીનો વિનય કરનારો. (૧૯) કૃતજ્ઞ- બીજાએ કરેલા ઉપકારને વિસરે નહિ-પ્રત્યુપકાર કરવાની ભાવનાવાળો. (૨૦) પરહિતાર્થકારી– નિઃસ્વાર્થ પરોપકારકરણ સ્વભાવવાળો. (દાક્ષિણ્ય ગુણવાળો પ્રાર્થના કરનાર પ્રત્યે ઉપકાર કરનારો હોય અને આ ગુણવાળો પરની પ્રાર્થના વિના સ્વભાવથી જ પરહિતમાં રક્ત હોય, એમ ભેદ સમજવો.) (૨૧) લબ્ધલક્ષ્ય-ચતુર, ધર્મવ્યવહારને જલદી સમજનારો; એટલે કે–જેને સહેલાઇથી ધર્મ-અનુષ્ઠાન શીખવી શકાય તેવો. ઉપર પ્રમાણે એકવીશ ગુણયુક્ત જે હોય તેને ઉત્તમોત્તમ જૈનધર્મરૂપ ધર્મરત્નને (પામવા) ગ્રહણ કરવામાં યોગ્ય કહ્યો છે. અહીં કહ્યું છે કે–સંપૂર્ણ એકવીશ ગુણવાળો ધર્મપ્રાપ્તિ માટે ઉત્તમ પાત્ર છે, ચતુર્થાશ ગુણહીન એટલે For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૦૯ પોણા ભાગના ગુણવાળો ધર્મયોગ્યતામાં મધ્યમ પાત્ર છે અને અડધા ગુણવાળો ધર્મ માટે જઘન્ય યોગ્યતાવાળો સમજવો. જેનામાં તેટલા પણ ગુણો નથી, તેને આ ધર્મરત્વ પામવા માટે દરિદ્ર સમાન સમજવો. ૨૧ શબલ સ્થાનો ચારિત્રના (મૂળથી વિરાધના નહિ પણ) દોષો સેવવારૂપ મલિનતા, તેને કરનારાં એકવીશ નિમિત્તોને “શબલ' કહ્યાં છે. તેમાં ૧. હસ્તક્રિયા કરવા-કરાવવારૂપ અબ્રહ્મનું સેવન, ૨. અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે દિવ્યાદિ દવ-મનુષ્ય અને તિર્યંચનું) ત્રિવિધ મૈથુનનું સેવન અર્થાત્ એ ત્રિવિધ મૈથુનને અંગે અતિક્રમાદિ ત્રણ દોષોનું સેવન, (અહીં નિષ્કારણ અતિક્રમાદિ ચારેયને સેવનારો વિરાધક કહ્યો છે અને કારણે અતિક્રમાદિ ત્રણને સેવનારો શબલ છે, એમ ભેદ સમજવો. આગળના ભેદોમાં પણ એ વિવેક સમજવો.) ૩. ભોજનના–“૧. દિવસનું લીધેલું દિવસે, ૨. દિવસનું લાવેલું રાત્રે, ૩. રાત્રે લીધેલું દિવસે અને ૪. રાત્રે લીધેલું રાત્રે વાપરવું.—એ ચાર ભાંગામાં પહેલો ભાંગો શુદ્ધ છે, શેષ ત્રણ ભાંગા રાત્રિભોજનરૂપ છે. તેને માટે અતિક્રમાદિ દોષો સેવવા તે શબલ જાણવું. ગાઢ કારણે તો જયણાથી રાત્રે સંનિધિ વગેરે રાખવા છતાં દોષ મનાતો નથી. ૪ થી ૧૦માં ૧. આધાર્મિક, ૨. રાજપિંડ, ૩. ક્રિીતપિંડ, ૪. પ્રામિયકપિંડ, ૫. અભ્યાહતપિંડ, ૬. આચ્છેદ્યપિંડ અને ૭. પ્રત્યાખ્યાત દ્રવ્ય ભોજનત્યાગ કરેલો પિંડ, એ સાત પ્રકારનાં દૂષિત-અકથ્ય દ્રવ્યોને નિષ્કારણ ભોગવવામાં અતિક્રમ વગેરે ત્રણ દોષો સેવવા તે. અહીં પણ વિશિષ્ટ કારણ વિના અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર કે અનાચાર સેવનાર શબલ નહિ પણ વિરાધક જાણવો. ૧૧. જ્ઞાનાદિ પ્રયોજન વિના છ મહિનામાં એક ગણથી બીજા ગણની (ગચ્છની) નિશ્રામાં જવું, ૧૨. એક મહિનામાં ત્રણ વાર “દગલેપ=નાભિ જેટલા પાણીમાં ઉતરવું. અહીં અર્ધ જંઘા સુધી પાણીમાં ઉતરવું તે “સંઘ', નાભિ સુધી પાણીમાં ઉતરવું તે દગલેપ' અને એથી વધારે ઉંડુ ઉતરવું તે “લેપોપરિ' કહેવાય છે. તેમાં એક માસમાં વધુમાં વધુ બે વાર “દગલેપ” ઉતરી શકાય, જો ત્રણ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ . સંબોધ પ્રકરણ વાર ઉતરે તો શબલ થાય. ૧૩. એક માસમાં ત્રણ વાર કપટ-માયા કરવાથી શબલ, અહીં અનાચરણીય આચરીને લજ્જા (ભયાદિ)થી ગુરુને નહિ કહેલું–છૂપાવવું, તે માયા-કપટ સમજવું. ૧૪. ઇરાદાપૂર્વક (હિંસાથી નિરપેક્ષ, એક-બે અથવા ત્રણવાર લીલી વનસ્પતિના અંકુરા વગેરે તોડવા, ઈત્યાદિ પ્રાણાતિપાત હિંસા કરવી, ૧૫. ઈરાદાપૂર્વક એક-બે કે ત્રણ વાર જુઠું બોલવું, ૧૬. ઇરાદાપૂર્વક એક-બે કે ત્રણ વાર અદત્ત વસ્તુ લેવી, ૧૭. ઈરાદાપૂર્વક ભીની, કીડી, મંકોડી વગેરેનાં ઇંડાવાળી, ત્રસ જીવવાળી કે સચિત્ત બીજ(કણાદિવાળી જમીન ઉપર તથા સચિત્ત પત્થર કે કીડાઓએ ખાધેલા (કીડાવાળા) લાકડા ઉપર કંઈ પણ આંતરા વિના સીધો સંઘટ્ટો થાય તેમ (આસનાદિ પાથર્યા વિના જ) ઊભા રહેવું-બેસવું, ૧૮. ઇરાદાપૂર્વક નિર્વસ પરિણામથી મૂળ-કંદપુષ્પ-ફળ વગેરે લીલી વનસ્પતિનું ભોજન કરવું, ૧૯. એક વર્ષમાં દશ વાર દગલેપ કરવા (નાભિ સુધી પાણીમાં ઉતરવું), ૨૦. એક વર્ષમાં દશ વાર માયા-કપટ કરવું (ભૂલો કરીને છૂપાવવી) અને ૨૧. (ઇરાદાપૂર્વક) સચિત્ત પાણીથી ભીંજાયેલા-ગળતા જળબિંદુવાળા હાથ કે પાત્રવાળા દાતાર પાસેથી વહોરીને વાપરવું. ૨૨ પરીષહો. મોક્ષમાર્ગમાં સ્થિર-દઢ-અચલ થવા માટે તથા કર્મોની નિર્જરા માટે વારંવાર સહન કરવામાં આવે, તે પરીષહ કહેવાય. તે ૧. સુધા, ૨. તૃષા, ૩. શીત, ૪. ઊષ્ણ, ૫. ડાંસ-મચ્છરાદિના દંશ, ૬. નગ્નપણું (અચલક), ૭. અરતિ, ૮. સ્ત્રી, ૯. ચર્યા (વિહાર), ૧૦. આસન, ૧૧. શયા (ઉપાશ્રય), ૧૨. આક્રોશ, ૧૩. વધ, ૧૪. યાચના, ૧૫. અલાભ, ૧૬. રોગ, ૧૭. તૃણસ્પર્શ ૧૮. મેલ, ૧૯. સત્કાર, ૨૦. પ્રજ્ઞા, ૨૧. અજ્ઞાન અને ૨૨. સમ્યગ્દર્શન, એમ બાવીશ છે, તેનો જય એટલે પરાભવ કરવો તે સાપેક્ષ યતિધર્મ છે. યોગશાસ્ત્ર (પ્રકાશ-૩ શ્લો૦ ૧૫૩)ની ટીકામાં પરીષહોનું સ્વરૂપ કહ્યું છે કે (૧) ક્ષુધા-ભૂખથી પીડાવા છતાં શક્તિમાન સાધુ એષણાસમિતિમાં દોષ ન સેવે, કિન્તુ દીનતા-વિવળતા વિના જ માત્ર આજીવિકાના ધ્યેયથી અપ્રમત્તપણે આહારાદિ માટે ફરે. For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૧૧ (૨) તૃષા- વિહાર કરતાં માર્ગે તૃષાથી પીડાવા છતાં તત્ત્વનો જાણ મુનિ દીનતા છોડીને ચાલે, ઠંડા (કે સચિત્ત) પાણીની ઇચ્છા ન કરે; જો મળે, તો અચિત્ત પાણીને ઇચ્છ. (૩) શીત– ઉત્તમ મુનિ ઠંડીથી પરાભવ પામવા છતાં વૃક્ષોની છાલ કે બીજાં સુતરાઉ વગેરે વસ્ત્રોના અભાવમાં પણ અકથ્ય વસ્ત્રને ન સ્વીકારે અને અગ્નિની સહાય પણ ન લે. (૪) ઉષણ– ગરમીથી પીડાવા છતાં મુનિ તેની નિંદા, છાયાનું સ્મરણ, વિંઝણો, પંખો કે હવા વગેરેનો ઉપયોગ અને શરીરે પાણી છાંટવું વગેરે શીતળ ઉપચારો પણ ન કરે. (૫) મચ્છર અને ડાંસ– કરવા છતાં “સર્વ જીવોને આહાર પ્રિય છે એમ સમજતો જ્ઞાની મુનિ તેની ઉપર દ્વેષ કે ત્રાસ ન કરે, ઉડાડે નહિ, ઉપેક્ષા કરે અને પીડાને સમભાવે સહન કરે. (6) નગ્નતા– જીર્ણ અને તુચ્છ વસ્ત્રો પહેરવા છતાં મુનિ “મારે વસ્ત્ર નથી, અથવા ખરાબ છે, અથવા સારું છે' ઇત્યાદિ વસ્ત્રના રાગ-દ્વેષમાં મૂંઝાય નહિ, પણ લાભાલાભમાં (લાભાંતરાયકર્મના) ક્ષયોપશમની : વિચિત્રતાનો જાણ અચેલક પરીષહને સહન કરે, કુવિકલ્પો ન કરે. - (૭) અરતિ– ધર્મથી અનુભવાતા આરામમાં આનંદ માનતો મુનિ ચાલવામાં, ઊભા રહેવામાં કે બેસી રહેવામાં, કદાપિ અરતિ (ખેદ) ન કરે, કિંતુ (ચિત્તની) સ્વસ્થતાનો જ અનુભવ કરે. (૮) સ્ત્રી દુર્ગાનના સેવન(કારણ)રૂપ કાદવથી ભરેલી અને તેથી મોક્ષપુરીના દરવાજાની સાંકળતુલ્ય (મોક્ષમાં પ્રતિબંધક) સ્ત્રીનો વિચાર માત્ર કરવાથી પણ ધર્મનો નાશ થાય છે એમ સમજતો મુનિ સ્ત્રીના ભોગનો વિચાર પણ ન કરે. (૯) ચર્યા (વિહાર)– કોઈ ગામ, શહેર વગેરે સ્થાને સ્થિર નહિ રહેતાં સ્થાન વગેરેના પ્રતિબંધથી મુક્ત મુનિ (ગચ્છવાસને પૂર્ણ કરીને પડિયા વગેરે) વિવિધ અભિગ્રહો કરીને એકલો પણ વિચરે. - (૧૦) આસન- સ્ત્રી, પશુ અને નપુંસકો વગેરે ભાવકાંટાઓથી રહિત સ્મશાન, (પર્વતની ગુફા) વગેરેને આસન માનીને નિર્ભય અને For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૩૧૨ શરીરમમતાથી પણ રહિત બનેલો મુનિ ત્યાં ઇષ્ટ-અનિષ્ટ ઉપસર્ગોને સહન કરે. (૧૧) શય્યા (ઉપાશ્રય) ‘સવારે તો અન્યત્ર જવાનું છે' એમ સમજતો નિઃસ્પૃહ મુનિ સારા-નરસા ઉપાશ્રયનાં સુખ-દુઃખને સમભાવે સહન કરે, તેમાં રાગ કે દ્વેષ ન કરે. (૧૨) આક્રોશ— જો કોઇ આક્રોશ કરે, તો પણ પોતાના ક્ષમાશ્રમણપણાને સમજતો મુનિ સામો આક્રોશ ન કરે. આક્રોશ કરનારને અપકાર નહિ પણ ઉપકાર માને અને પોતાના સમતાધર્મની સાધના માટે તે નિમિત્ત આપે છે એમ સમજી પ્રસન્નતા અનુભવે. (૧૩) વધ– જો કોઇ તાડન-તર્જન કરે, તો પણ સમતાથી સહન કરે અને ‘મારા પ્રાણ તો લીધા નથી ને !' એમ માનતો, ક્રોધની દુષ્ટતાને અને ક્ષમાધર્મના ઉપકારને સમજતો જ્ઞાની સામો પ્રહાર ન કરે (મારવાનીં ઇચ્છા પણ ન કરે, કિંતુ સામાને થતા કર્મબંધથી તેની કરુણા ચિંતવે). (૧૪) યાચના— ‘બીજાના દાન ઉપર જીવનારા સાધુઓને યાચના કરવી અનુચિત નથી' એમ (જિનાજ્ઞાને) સમજતો મુનિ યાચનાનું દુઃખ ન ધરે અને પુનઃ ગૃહસ્થજીવનની ઇચ્છા પણ ન કરે. (૧૫) અલાભ— (લાભાંતરાયકર્મના ઉદયથી નહિ મળનારાં તથા ક્ષયોપશમથી મળનારાં) આહાર-વસ્ત્ર-પાત્રાદિ બીજાને કે પોતાને માટે જો ગૃહસ્થ-દાતાર પાસેથી ન મળે, તો પણ તે ખેદ ન કરે અને જો મળે, તો હર્ષ પણ ન કરે; એટલું જ નહિ, તે ન મળે તેમાં પોતાના અંતરાયકર્મના ઉદયને કારણભૂત માની સમતા ધારણ કરે પણ બીજાની નિંદા ન કરે. (બીજા લબ્ધિવંત સાધુને મળે તે જોઇને તેજોદ્વેષ પણ ન કરે, કિંતુ તેઓ પ્રત્યે આદર રાખે.) (૧૬) રોગ– જ્યારે શારીરિક રોગ આવે, ત્યારે ઉદ્વેગ ન કરે, કર્મોદયજન્ય રોગને સમતાથી સહન કરતાં કર્મો ખપી જાય છે' એમ સમજી ઔષધની ઇચ્છા પણ ન કરે, કિંતુ આત્માથી શરીરને ભિન્ન માનીને દીનતા વિના સહન કરે. (જો ઔષધ કરે, તો પણ સંયમના ધ્યેયથી કરે.) For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૧૩ (૧૭) તૃણસ્પર્શ વસ્ત્રોના અભાવે કે વસ્ત્રો થોડા અથવા ટૂંકા હોવાથી તૃણ-ઘાસ વગેરે પાથરીને સૂવે, તૃણના કર્કશ સ્પર્શને સહન કરે, કિંતુ કોમળ તૃણની (સ્પર્શની) ઇચ્છા ન કરે. ન (૧૮) મેલ– ઉનાળાના તાપથી થતા પરસેવાને યોગે સર્વ અંગોમાંથી ઝરતા મેલથી ઉત્તમ મુનિ ઉદ્વેગ ન પામે. સ્નાનને ન ઇચ્છે અને મેલને ન ઉતારે, કિંતુ (શરીરની અશુચિતાનું તથા વસ્તુના તે તે ધર્મનું ધ્યાન કરતો) સમતાથી સહન કરે. (૧૯) સત્કાર– ઉત્તમ મુનિ મારો કોઇ સત્કાર, જેવો કે—‘સામે ઊભા રહેવું, પૂજન કરવું, દાનાદિ વિનય કરવો' વગેરે કરે એવું ઇચ્છે નહિ, તેવો સત્કાર જો કોઇ ન કરે, તો દીન થાય નહિ, તેમ જો કરે, તો હર્ષ પણ ન કરે. (કિંતુ તે સત્કાર ચારિત્રધર્મનો થાય છે, એમ સમજી તેમાં સન્માન-પ્રીતિ વધારે.) (૨૦) પ્રજ્ઞા– પ્રજ્ઞાવંત મુનિ પોતાની પ્રજ્ઞાના (બુદ્ધિના) ઉત્કર્ષથી અહંકાર ન કરે, કિંતુ અધિક જ્ઞાનીઓની અપેક્ષાએ પોતે અજ્ઞાન છે, એમ સમજીને તેઓનો વિનય કરે તથા અલ્પ જ્ઞાનવાળાઓ પ્રત્યે અનાદર ન કરતાં વાત્સલ્ય કરે. (૨૧) અજ્ઞાન– (જો ભણી શકે નહિ, તો) ‘હું ભણી શકતો નથી’ અને જો જ્ઞાની હોય, તો ‘હું જ્ઞાન-ચારિત્રવાળો તો છું પણ છદ્મસ્થ હોવાથી ઘણો અજ્ઞાની છું' એવો ખેદ ન કરે, ‘જ્ઞાનની પ્રાપ્તિ ક્રમથી થાય છે' એમ સમજી પુરુષાર્થ કરે અને અજ્ઞાનને સમતાથી સહન કરે. (૨૨) સમકિત— શ્રી જિનેશ્વરો, તેઓએ કહેલાં શાસ્ત્રવચનો, તથા જીવ, અજીવ, ધર્મ, અધર્મ, પરભવ, વગેરે ભાવો પરોક્ષ છતાં મિથ્યા નથી, એમ માનતો સમકિતને પામેલો ઉત્તમ મુનિ ‘તે સર્વ સત્ય છે’ એમ ચિંતવે, કોઇના પ્રયત્નથી ચલિત ન થાય. ઇંદ્રિયના ૨૩ વિષયો સ્પર્શનેંદ્રિયના હલકો-ભારે, રૂક્ષ-સ્નિગ્ધ, સુંવાળો-કર્કશ, શીત-ઉષ્ણ એમ આઠ. રસનેંદ્રિયના ખાટો, મીઠો, કડવો, તીખો અને તુરો એમ For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સંબોધ પ્રકરણ પાંચ. ઘ્રાણેંદ્રિયના સુગંધ અને દુર્ગંધ એમ બે. ચક્ષુરિંદ્રિયના કાળો, ધોળો, રાતો, પીળો અને લીલો એમ પાંચ. શ્રોતેંદ્રિયના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ. (જીવા પ્રયત્નથી ઉત્પન્ન થતા શબ્દો સચિત્ત. પુદ્ગલોના અથડાવા આદિથી ઉત્પન્ન થતા શબ્દો અચિત્ત અને જીવનો પ્રયત્ન અને પુદ્ગલો એ બેથી ઉત્પન્ન થતા શબ્દો મિશ્ર છે. જેમ કે– જીવ વાજિંત્ર વગાડે) આમ કુલ ૨૩.વિષયો છે. ૨૫ પડિલેહણા दिट्ठिपडिलेहणा एगा, छउड्डपक्खोडं तिगतिगंतरिया । अक्खोडपमज्जणया नव नव पणवीस पडिलेहा ॥ १ ॥ ૧ દૃષ્ટિ, ૬ ઊર્ધ્વ, પકોડા, ત્રણ ત્રણને આંતરે ૯ અખ્ખોડા અને ૯ પ્રમાર્જના (ત્રણ ત્રણ અખ્ખોડાના આંતરે ત્રણ ત્રણ પ્રમાર્જના, અર્થાત્ પહેલાં ત્રણ અખ્ખોડા, પછી ત્રણ પ્રમાર્જના, બીજીવાર ત્રણ અખ્ખોડા પછી ત્રણ પ્રમાર્જના, ત્રીજી વાર ત્રણ અખ્ખોડા પછી ત્રણ પ્રમાર્જના) એ પ્રમાણે વસ્ત્રની પડિલેહણા છે. પહેલાં વસ્ત્રને સામે પહોળું કરીને બંને બાજુ જોવું તે દૃષ્ટિ પડિલેહણા છે. ત્યાર પછી વસ્ત્રને તે જ રીતે પહોળું રાખીને જમણી તરફના વસના છેડાને ત્રણ વાર ખંખેરવો તે પહેલા ત્રણ પુરિમ છે. પછી ડાબી તરફના વસ્ત્રના છેડાને ત્રણવાર ખંખેરવો તે બીજા ત્રણ પુરિમ છે. પછી જમણા હાથમાં વધૂટક કરીને (=વસ્રના ઉપરના ભાગને આંગળીઓ વચ્ચે દબાવીને વજ્રને લટકતું રાખીને) વસ્ત્રને ડાબા હાથ ઉ૫૨ હથેળી તરફથી કોણી તરફ ત્રણ ટપાથી કોણી સુધી લઇ જવું એ ત્રણ અખોડા છે. પછી વસ્ત્રને એ જ રીતે પકડેલું રાખીને કોણી તરફથી હથેળી તરફ પ્રમાર્જન કરતાં કરતાં આંગળીઓ સુધી લઇ જવું એ ત્રણ પ્રમાર્જના (પખ્ખોડા) છે. ફરી એ જ રીતે ત્રણ અખ્ખોડા અને ત્રણ પ્રમાર્જના કરવી. ફરી ત્રીજીવાર એ જ રીતે ત્રણ અખ્ખોડા અને ત્રણ પ્રમાર્જના કરવી. આમ ૨૫ પડિલેહણા છે. આ પડિલેહણા ૨૫ બોલપૂર્વક કરવી જોઇએ. વસ્ત્રની ૨૫ પડિલેહણા વખતે ક્રમવાર મનમાં બોલવા યોગ્ય (=ચિંતવવા યોગ્ય) બોલ આ પ્રમાણે છે— For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૧૫ મુહપત્તિની ક્રમવાર ૨૫ પડિલેહણા વખતે ક્રમવાર ચિંતવવા યોગ્ય બોલ આ પ્રમાણે કઈ પડિલેહણા વખતે? કયા બોલ? પહેલું પાસું તપાસતા સૂત્ર (૧ બોલ) બીજું પાસું તપાસતા અર્થ-તત્ત્વ કરી સદઉં (૧ બોલ) પહેલા ૩ પુરિમ વખતે સમકિત મોહનીય, મિશ્ર મો૦ મિથ્યાત્વ મો. પરિહરું (૩) બીજા ૩ પુરિમ વખતે કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગ પરિહરું (૩) પહેલા ૩ અખોડા કરતાં સુદેવ-સુગુરુ-સુધર્મ આદરું (૩) પહેલા ૩ પોડા કરતાં કુદેવ-કુગુર-દુધર્મ પરિહરું (૩) બીજા ૩ અખોડા કરતાં જ્ઞાન-દર્શન-ચારિત્ર આદર્શ (૩) બીજા ૩ પોડા કરતાં જ્ઞાન વિરાધના-દર્શન વિરાધના ચારિત્ર વિરાધના પરિહરું (૩) ત્રીજા ૩ અબ્બોડા કરતાં મનગુમિ-વચનગુણિ-કાયમુક્તિ આદરું (૩) ત્રીજા ૩ પોડા કરતાં મનદંડ-વચનદંડ-કાયદંડ પરિહરું (૩) મહાવ્રતોની ૨૫ ભાવનાઓ : જુઓ સુગુરુ અધિકાર ગાથા-૨૩૪ થી ૨૩૮. ૨૦ અણગારગુણો (મુનિગુણો) | ગુણો આ પ્રમાણે છે–૧ થી ૬. રાત્રિભોજનવિરમણ સહિત છ વ્રતોનું પાલન, ૭ થી ૧૧. -પાંચ ઇન્દ્રિયોનો વિજય, ૧૨. ભાવશુદ્ધિ, ૧૩. પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાની શુદ્ધિ, ૧૪. ક્ષમાનું પાલન, ૧૫. વૈરાગ્ય, ૧૬૧૭-૧૮. મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિનો નિરોધ, ૧૯ થી ૨૪. છકાય જીવોની રક્ષા (અહિંસા), ૨૫. વિનય-વેયાવચ્ચ-સ્વાધ્યાય વગેરે For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ . સંબોધ પ્રકરણ સંયમના વ્યાપારોનું સેવન, ૨૬, શીતાદિ પરીષહોની પીડાઓને સમભાવે સહન કરવી અને ૨૭. પ્રાણાંત ઉપસર્ગ વગેરે પ્રસંગે પણ સમાધિ રાખવી. - ૨૮ લધિઓ તપથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેમાં ૨૮લબ્ધિઓ આ પ્રમાણે પ્રમાણે છે (૧) આમશૌષધિ– આમર્શ એટલે સ્પર્શ. આ લબ્ધિવાળા સાધુ રોગને દૂર કરવાની બુદ્ધિથી પોતાને કે બીજાને સ્પર્શે તો રોગ દૂર થઈ જાય. જો કોઈ એક ભાગમાં લબ્ધિ હોય તો જે ભાગમાં લબ્ધિ હોય તે ભાગથી સ્પર્શ કરે તો રોગ દૂર થઈ જાય. જો સંપૂર્ણ શરીરમાં લબ્ધિ હોય તો કોઈ પણ ભાગથી સ્પર્શ કરે તો રોગ દૂર થઈ જાય. (૨) વિપુડીષધિ– વિષ્ણુડ એટલે વિષ્ઠા-મૂત્ર. આ લબ્ધિવાળા સાધુ સ્વપરના શરીરમાં પોતાનાવિષ્ઠા-મૂત્રના અંશને લગાડીને રોગ દૂર કરી શકે. (૩) ખેલૌષધિ– ખેલ એટલે શ્લેમ. સાધુ પોતાનો ફ્લેખ લગાડીને રોગ દૂર કરી શકે. (૪) જલ્લૌષધિ– જલ્લ એટલે મેલ. પોતાનો મેલ લગાડીને રોગ દૂર કરી શકે. (૫) સંભિન્નશ્રોતા– શરીરના કોઈ પણ ભાગથી સાંભળી શકે. (૬) સર્વોષધિ– વિષ્ઠા, મૂત્ર, કેશ, નખ વગેરે બધી જ વસ્તુઓ ઔષધરૂપ બને. (૭) આશીવિષ- શ્રાપ આપીને અપકાર કરવાની અને આશીર્વાદ આપીને ઉપકાર કરવાની શક્તિ. (૮) બીજબુદ્ધિ– એક અર્થના શ્રવણથી અનેક અર્થો જાણવાની શક્તિ . (૯) કોઇ બુદ્ધિ- બીજાની પાસેથી સાંભળીને યાદ રાખેલા પદાર્થો ક્યારેય ન ભૂલાય. (૧૦) પદાનુસારી– એક પદને સાંભળીને બાકીના તમામ પદોને યાદ કરવાની શક્તિ. For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૧૭ (૧૧) મનોબલી– અંતર્મુહૂર્તમાં સારભૂત તત્ત્વનો ઉદ્ધાર કરી સમગ્ર શ્રુત-સમુદ્રમાં અવગાહન કરવાની શક્તિવાળા. (૧૨) વચનબલી-અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ શ્રત બોલવાની શક્તિવાળા. અથવા ગમે તેટલું બોલે તો પણ કંઠને તકલીફ ન થાય તેવી શક્તિવાળા. (૧૩) કાયબલી- કાઉસ્સગ્નમાં દિવસોના દિવસો સુધી ઊભા રહે છતાં થાક ન લાગે તેવી શક્તિવાળા. (૧૪) અણુત્વ અણુ જેવડું શરીર બનાવવાની શક્તિ. (૧૫) મહત્ત્વ– મેરુથી પણ મોટું શરીર બનાવવાની શક્તિ. (૧૬) લઘુત્વ– વાયુથી પણ હલકુ શરીર બનાવવાની શક્તિ. (૧૭) ગુરુત્વ- વજથી પણ ભારે શરીર બનાવવાની શક્તિ. (૧૮)પ્રાણિભૂમિ ઉપર રહીને આંગળીના અગ્રભાગથી મેરુપર્વતના અગ્રભાગને કે સૂર્યને પણ સ્પર્શી શકાય તેવી શક્તિ. ' (૧૯) પ્રાકામ્ય-પાણીમાં ભૂમિ પર ચાલે તેમ ચાલવાની શક્તિ અને ભૂમિ પર પાણીની જેમ તરવાની કે ડૂબવાની શક્તિ. (૨૦) ઇશિત્વ-તીર્થકર કે ઇન્દ્રનીઋદ્ધિની વિકવણા કરવાની શક્તિ. (૨૧) વશિત્વ- સર્વ જીવોને વશ કરવાની શક્તિ. (રર) અપ્રતિઘાતિત્વ- પર્વતની અંદરથી પણ જવાની શક્તિ. (૨૩) અંતર્ધાન– અદશ્ય થવાની શક્તિ. (૨૪) કામરૂપિ–– એકી સાથે અનેક રૂપો કરવાની શક્તિ. (૨૫) લીરાસ્ત્રવ, મધ્વાસ્રવ, સર્પિરાઢવ, અમૃતાઢવ- જેમના પાત્રમાં પડેલું ખરાબ અન્ન પણ દૂધ, મધ, ઘી અને અમૃત સમાન થઈ શક્તિવર્ધક બને તેવા. અથવા જેમનું વચન શારીરિક અને માનસિક દુઃખને પામેલા જીવોને દૂધ વગેરેની માફક આનંદદાયક બને તેવી. (૨૬) અલીણમહાન–જેમના પાત્રમાં વહોરાવેલ અલ્પ પણ અન્ન ઘણાને આપવા છતાં ન ખૂટે તેવા. " (૨૭) અક્ષણમહાલય- જ્યાં રહ્યા હોય ત્યાં અસંખ્યાતા દેવ, તિર્યંચો કે મનુષ્યો એક-બીજાને અગવડ ન પડે તેમ બેસી શકે. For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સંબોધ પ્રકરણ (૨૮) ચારણલબ્ધિ— ૧. જંઘાચારણ— જંઘાચારણ મુનિ રુચકદ્રીપ સુધી જવાની શક્તિવાળા હોય. તે એક જ ઉત્પાતથી રુચકદ્વીપ જાય છે. આવતી વખતે બે ઉત્પાતથી આવે છે. પહેલા ઉત્પાતથી નંદીશ્વરદ્વીપ આવે છે, અને બીજા ઉત્પાતથી જ્યાંથી ગયા હોય ત્યાં આવે છે. એવી રીતે ઊર્ધ્વલોકમાં પણ એક જ ઉત્પાતથી મેરુપર્વતના શિખરે રહેલા પાંડુકવન સુધી જાય છે. આવતી વખતે પહેલા ઉત્પાતથી નંદનવનમાં આવે છે. બીજા ઉત્પાતથી જ્યાંથી ગયા હતા ત્યાં આવે છે. ૨. વિદ્યાચારણ— વિદ્યાચારણમુનિ નંદીશ્વરદ્વીપ સુધી જઇ શકે. તે જતી વખતે એક ઉત્પાતથી માનુષોત્તરપર્વત પર જાય છે. બીજા ઉત્પાતથી નંદીશ્વરદ્વીપ જાય છે. આવતી વખતે એક જ ઉત્પાતથી જ્યાંથી ગયા હતા ત્યાં આવે છે. એ પ્રમાણે ઊર્ધ્વલોકમાં એક ઉત્પાતથી નંદનવનમાં અને બીજા ઉત્પાતથી પાંડુકવનમાં જાય છે. વળતાં એક જ ઉત્પાતથી જ્યાંથી ગયા હતા ત્યાં આવે છે. આ લબ્ધિઓ અને શાસ્ત્રમાં કહેલી બીજી પણ અનેક પ્રકારની લબ્ધિઓ તપથી પ્રાપ્ત થાય છે. માટે તપનો પ્રભાવ અચિંત્ય છે. તપથી વિષ્ણુમુનિને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઇ હતી. ૨૯ પાપશ્રુતો પાપના કારણભૂત ૨૯ ગ્રંથો તે પાપશ્રુતો. તે આ પ્રમાણે છે— નિમિત્તશાસ્ત્રનાં આઠ અંગો, તેમાં ૧.‘દિવ્ય’=વ્યંતરાદિ દેવોના અટ્ટહાસ વગેરેના ફળનું જેમાં વર્ણન હોય, ૨.‘ઉત્પાત’=રૂધિરના વરસાદ વગેરેના ફળનું જેમાં વર્ણન હોય, ૩.‘આંતરિક્ષ’=આકાશમાં થતા ગ્રહોના ભેદ વગેરેના ફળનું જેમાં વર્ણન હોય, ૪.‘ભૌમ’=ભૂમિકંપ વગેરે પૃથ્વીના વિકારના આધારે ‘આનું આમ થશે' વગેરે ફળ જણાવ્યું હોય, ૫.‘અંગ’ એટલે શરીરની ચેષ્ટા ઉપરથી તેનું ફળ જણાવનાર, ૬. ‘સ્વર’=‘′′’ વગેરે સ્વરોનું સ્વરૂપ (અને પક્ષીઓ વગેરેના સ્વરોનું ફળ) જણાવનાર, ૭.‘વ્યંજન’=શરીર ઉપરના મસ-તલ વગેરેનું ફળ જણાવનાર અને ૮.‘લક્ષણ’=અંગની રેખાઓ વગેરે ઉપરથી તેનું ફળ જણાવનાર. નિમિત્તશાસ્ત્રના આ આઠ અંગોના દરેકના ત્રણ ત્રણ ભેદો For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૧૯ છે. ૧. સૂત્ર, ૨. વૃત્તિ અને ૩. વાર્તિક. એ ત્રણથી ગુણતાં (૮૪૩=૨૪) ચોવીશ, ૨૫. સંગીતશાસ્ત્ર, ૨૬. નૃત્યશાસ્ત્ર, ૨૭. વાસ્તુવિદ્યા (શિલ્પશાસ્ત્ર), ૨૮. વૈદ્યક(ચિકિત્સા)શાસ્ત્ર અને ૨૯. ધનુર્વેદ વગેરે (શસ્ત્રકળાશાપક) શાસ્ત્ર. ૩૦ મોહનીય સ્થાનો ૧. ક્રૂર પરિણામથી સ્ત્રી વગેરે નિર્બળ જીવોને પાણીમાં ડૂબાડીને મારી નાંખવા, ૨. હાથથી કે વસ્ત્રાદિથી મુખ બંધ કરીને (ડૂચો દઇને, શ્વાસ ગૂંગળાવીને, ગળે ટૂંપો દઇને કે એવા કોઇ ક્રૂર પ્રયોગથી) નિર્દયપણે મારી નાખવા, ૩. રોષથી માથે ચામડાની વાધર વીંટીને (બાંધીને) ખોપરી તોડીને મારી નાંખવા, ૪. મોગર, હથોડો, ઘણ કે પત્થર વગેરેથી માથું ફોડવું વગેરે ખરાબ મારથી મારી નાંખવા, ૫. સંસારસમુદ્રમાં ડૂબતા જીવોને પરમ આધારભૂત (ગણધર, આચાર્ય વગેરે) ધર્મના નાયકને (કે ઘણા જીવોને આજીવિકા પૂરનારને) હણવો, ૬. સામર્થ્ય હોવા છતાં નિર્ધ્વસ પરિણામથી ગ્લાન વગેરેની ઔષધાદિથી સેવા ન કરવી, ૭. સાધુને (કે દીક્ષાર્થી ગૃહસ્થને) બળાત્કારે ધર્મભ્રષ્ટ કરવો (કે દીક્ષામાં અંતરાય નાંખવો), ૮. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી વિપરીત પ્રરૂપણા, સાધુની કે ધર્મસાધનોની નિંદા વગેરે કરીને તેના ઉપર બીજાઓને અરૂચિ-અસદ્ભાવ પેદા કરવા દ્વારા સ્વપરનો અપકાર કરવો, અર્થાત્ લોકોને જૈનશાસનના દ્વેષી બનાવવા, ૯. કેવલજ્ઞાન છે જ નહિ અથવા કોઇ કેવળી બને જ નહિ, વગેરે તીર્થંકરોની કે કેવલજ્ઞાનીઓની નિંદા કરવી, ૧૦. આચાર્ય, ઉપાધ્યાય વગેરે સાધુવર્ગની (કે તેઓનાં જાતિ-જ્ઞાન વગેરેની) નિંદા કરવી, ૧૧. જ્ઞાનદાન વગેરેથી ઉપકાર કરનારા પોતાના ઉપકારી પણ આચાર્ય ૧. સૂત્ર=મૂળ ગ્રંથ, વૃત્તિ=સૂત્રના અર્થનું સંસ્કૃતમાં વિસ્તૃત નિયમન અને વાર્તિક=વૃત્તિના કોઇ કોઇ ભાગનું વિશેષ સ્પષ્ટીકરણ, એમ ત્રણમાં વિશેષતા સમજવી. ૨. ‘શ્રુત’ એ જ્ઞાનના ભેદરૂપે આત્માનો ગુણ છે. તેના બળથી આત્મગુણોનો વિકાસ સાધવો એ ન્યાય છે અને હિંસાદિ પાપોનું સેવન કરવું તે અન્યાય છે, અર્થાત્ જ્ઞાનનો દુરુપયોગ કરવારૂપ આશાતના છે. આ શાસ્ત્રો પ્રાયઃ હિંસાદિ આસ્રવોનાં પ્રરૂપક અને પોષક હોવાથી પાપશ્રુત કહ્યાં છે. તેનું જ્ઞાન જીવને આસ્રવોમાંથી બચવા બચાવવા માટે જરૂરી છે, તેને બદલે તેનું આચરણ કરવાથી અતિચાર લાગે છે. For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ - સંબોધ પ્રકરણ ઉપાધ્યાય-ગુરુ આદિની સેવા-વૈયાવચ્ચ ન કરવી, ૧૨. પુનઃ પુનઃ નિમિત્ત કહેવારૂપ અધિકરણ કરવું, અર્થાત્ નિમિત્તો વિગેરે કહેવાં, ૧૩. તીર્થનો ભેદ (કુસંપ) કરાવવો, ૧૪. વશીકરણાદિ કરવું, ૧૫. ત્યાગ (પચ્ચખાણ) કરેલા ભોગોની ઈચ્છા કરવી, ૧૬. બહુશ્રુત ના હોય છતાં પોતાને બહુશ્રુત કે તપ ન કરવા છતાં તપસ્વી તરીકે વારંવાર જાહેર કરવો બહુશ્રુતમાં કે તપસ્વીમાં ગણાવવું, ૧૭. અગ્નિના ધૂમાડામાં ગૂંગળાવીને ઘણાઓને મારી નાંખવા, ૧૮. પોતે પાપકર્મ.. કરીને બીજાને શિરે ચઢાવવું, ૧૯. પોતાના અસદ્ આચરણને (દોષોને) કપટથી છૂપાવી બીજાઓને ઠગવા, (પોતાને સદાચારીમાં ગણાવવો), ૨૦. અસદ્ભાવથી સભામાં સત્ય બોલનારને પણ જૂઠો ઠરાવવો, ૨૧, નિત્ય કલહ કરાવવો, ૨૨. બીજાને વિશ્વાસ ઉત્પન્ન કરીને (અટવી વગેરેમાં લઈ જઈને) તેનું ધન વગેરે લૂંટવું, ર૩. એ રીતે પરને વિશ્વાસ પમાડીને તેની સ્ત્રીને લોભાવવી-લલચાવવી, ૨૪. કુમાર નહિ છતાં બીજાની આગળ પોતાને કુમાર તરીકે જણાવવું, ૨૫. એ રીતે બ્રહ્મચારી નહિ છતાં પોતાને બ્રહ્મચારી જણાવવો, ર૬. જેની સહાયથી પોતે ધનાઢ્ય થયો હોય તેના ધનનો લોભ કરવો, ૨૭. જેના પ્રભાવથી પોતે લોકમાં પ્રસિદ્ધ (યશસ્વી) થયો હોય તેને કોઈ પ્રકારે અંતરાય (દુઃખી) કરવો, ૨૮. રાજા, સેનાપતિ, મંત્રી, રાષ્ટ્રચિંતક વગેરે ઘણા જીવોના નાયકને (રક્ષક-પાલકને) હણવો, ૨૯. દેવોને નહિ દેખવા છતાં કપટથી “હું દેવોને દેખું છું' એમ કહી અશક્ય પ્રભાવ વધારવો અને ૩૦. દેવોની અવજ્ઞા કરવી, અર્થાત્ વિષયાંધ દેવોનું શું પ્રયોજન છે? હું જ દેવ છું’ એમ બીજાઓને જણાવવું, (આઠેય કર્મોને શાસ્ત્રમાં સામાન્યથી મોહ, એવું નામ આપેલું હોવાથી આ ત્રીશ પ્રકારોથી સામાન્યતયા આઠેય કર્મો અને વિશેષતયા મોહનીયકર્મ બંધાય છે.) ૩૧ સિદ્ધગુણો જીવને આઠ કર્મોના નાશરૂપ સિદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં પ્રારંભમાં જ પ્રગટ થતા હોવાથી, જે સિદ્ધોના આદિ ગુણો કહેવાય છે તે એકત્રીસ છે. એ ગુણો આ પ્રમાણે કહ્યા છે–(ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૨૧ વલયાકાર એમ) પાંચ સંસ્થાનો (આકૃતિઓ), શુક્લાદિ પાંચ વર્ણો, સુરભિ-દુરભિ બે પ્રકારનો ગંધ, મધુર વગેરે પાંચ પ્રકારનો રસ, ગુરુ લઘુ વગેરે આઠસ્પર્શી અને પુંવેદ વગેરે ત્રણ વેદો, એ અઢાવીશના અભાવરૂપ અઢાવીશ તથા અશરીરપણું, અસંગપણું અને જન્મનો અભાવ, એમ એકત્રીશ, અથવા આઠ કર્મોના ૩૧ ઉત્તરભેદોના ક્ષયથી પ્રગટ થતા એકત્રીશ ગુણો સમજવા. તે ૩૧ ભેદો આ પ્રમાણે છે–જ્ઞાનાવરણીયકર્મના પાંચ, દર્શનાવરણીયના નવ, વેદનીયનાબે, મોહનીયના (દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એમ) બે, આયુષ્યના ચાર, નામકર્મના (શુભઅશુભ) બે, ગોત્રના બે અને અંતરાયના પાંચ, એમ એકત્રીશ પ્રકારનાં કર્મોનો ક્ષય થવાથી પ્રગટતા એકત્રીશ ગુણો સમજવા. ૩૨ જીવભેદો પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, સાધારણ વનસ્પતિકાયએ પાંચ સૂક્ષ્મ અને બાદર એટલે ૧૦, પ્રત્યેક વનસ્પતિકાય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચરિંદ્રિય, સંજ્ઞી પંચેદ્રિય અને અસંજ્ઞી પંચેંદ્રિય એમ ૧૬ ભેદસ્થાય. એ સોળના પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા બે ભેદથી કુલ ૩૨ ભેદો થાય. ૩૨ યોગસંગ્રહ ૧. શિષ્ય વિધિપૂર્વક આચાર્યને આલોચનાદેવી અથત નિષ્કપટભાવે પોતાના અપરાધોને કહી જણાવવા, ૨. આચાર્યું પણ શિષ્યના તે તે અપરાધોને જાણવા છતાં બીજાને નહિ જણાવવા, ૩. આપત્તિના પ્રસંગે (દ્રવ્યાદિ ચાર પ્રકારના ઉપસર્ગોમાં) પણ ધર્મમાં દઢતા કેળવવી, ૪. . ઉપધાન (વિવિધ તપ) કરવામાં આ લોક-પરલોકનાં (જડ) સુખોની અપેક્ષા ન રાખવી, ૫. ગ્રહણ અને આસેવનરૂપ બે પ્રકારની શિક્ષાનું વિધિથી સેવન કરવું. (વિધિપૂર્વક જ્ઞાન ભણવું અને ક્રિયામાં પ્રમાદ નહિ કરવો), ૬. શરીરનું પ્રતિકર્મ (શુશ્રુષા-શોભા વગેરે) નહિ કરવું, ૭. પોતાનો તપ બીજો જાણે નહિ તેમ ગુપ્ત કરવો, ૮. નિર્લોભતા માટે યત્ન કરવો-લોભ તજવો, ૯. પરીષહો-ઉપસર્ગો આદિનો જય કરવો, તે સમભાવે સહવા અને દુર્બાન નહિ કરવું, ૧૦. સરળતા રાખવી, ૧૧. સંયમમાં તથા વ્રત વગેરેમાં (મૂલ-ઉત્તરગુણોમાં) પવિત્રતા રાખવી For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૩૨૨ (અતિચાર નહિ સેવવા), ૧૨. સમ્યક્ત્વની શુદ્ધિ સાચવવી (દૂષણાદિ નહિ સેવવું), ૧૩. ચિત્તમાં સમાધિ કેળવવી (રાગ-દ્વેષાદિ નહિ કરવાં), ૧૪. આચારોનું પાલન કરવું (દેખાવ માત્ર નહિ કરવો), ૧૫. વિનીત થવું (ક૨વા યોગ્યનો દરેકનો વિનય કરવો)-માન નહિ કરવું, ૧૬. ધૈર્યવાન થવું (દીનતા નહિ કરવી), ૧૭. સંવેગમાં (મોક્ષની જ એક સાધનામાં) તત્પર રહેવું, ૧૮. માયાનો ત્યાગ કરવો, ૧૯. દરેક અનુષ્ઠાનમાં સુંદર વિધિ સાચવવી, ૨૦. સંવર કરવો (નવો કર્મબંધ બને. તેટલો અટકાવવો), ૨૧. આત્માના દોષોનો ઉપસંહાર કરવો (ઘટાડવા), ૨૨. સર્વ પૌદ્ગલિક ઇચ્છાઓના વિરાગની-ત્યાગની ભાવના કેળવવી, ૨૩. મૂળગુણોમાં (ચરણસિત્તરીમાં) વિશેષ વિશેષ પચ્ચક્ખાણ (વધારો) કરવાં, ૨૪. ઉત્તરગુણોમાં (કરણસિત્તરીમાં) પણ સવિશેષ પચ્ચક્ખાણ (વધારો) કરવાં, ૨૫. દ્રવ્ય અને ભાવ ઉભય વિષયમાં (વિવિધ) વ્યુત્સર્ગ (ત્યાગ) કરવો (દ્રવ્યથી બાહ્ય ઉપધિ આદિનો અને ભાવથી અંતરંગ રાગદ્વેષાદિનો ત્યાગ કરવો-પક્ષ તજવો), ૨૬. અપ્રમત્તભાવ કેળવવો, ૨૭. ક્ષણે ક્ષણે સાધુસામાચારીનું રક્ષણ-પાલન કરવું, ૨૮. શુભ ધ્યાનરૂપ સંવરયોગ સેવવો, ૨૯. પ્રાણાંત વેદનાના ઉદયે પણ મનમાં ક્ષોભ નહિ ક૨વો, ૩૦. પુદ્ગલના સંબંધનું જ્ઞાન મેળવવું અને તેનો ત્યાગ વધારવા માટે સવિશેષ પચ્ચક્ખાણ કરવાં, ૩૧. અપરાધોનું પ્રાયશ્ચિત્ત કરવું, અને ૩૨. અંતકાળે આરાધના (સંલેખના-નિર્યામણા) કરવી. ૩૨ ગુરુવંદનના દોષો (૧) અનાદંતદોષ– સંભ્રમપૂર્વક અર્થાત્ આદર વિના ઉત્સુક ચિત્તે વંદન કરવું તે. (૨) સ્તબ્ધદોષ– આઠ મદને વશ થયેલાએ મદાન્યપણે વંદન કરવું તે. અહીં ૧. મનથી અભિમાની અને શરીરથી અક્કડ, ૨. મનથી અભિમાની અને શરીરથી નમેલો, ૩. મનથી નમેલો છતાં (રોગાદિ કારણે) શરીરથી અક્કડ અને ૪. મન તથા શરીર બંનેથી નમ્ર-એમ ચાર ભાંગા થાય. (તેમાં પહેલા બે ભાંગા દુષ્ટ છે અને ત્રીજો-ચોથો ભાંગો નિર્દોષ છે.) For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૨૩ (૩) પવિદ્ધદોષ- વંદન કરતાં વચ્ચે જ અધુરી ક્રિયાએ પડતું મૂકી ચાલ્યા જવું કે મજુરની જેમ વંદન અધુરું કરવું તે. (૪) પરિપિંડિતદોષભેગું વંદન કરવું તે. જેમ કે–ઘણા સાધુઓ એક સ્થાને હોય તે બધાને ભેગું એક વંદન કરવું અથવા તો હાથ-પગ વિગેરે બરાબર નહિ રાખતાં પગ ભેગાં કરી ઊભા રહેવું. બે હાથ પેટ ઉપર ભેગા રાખી વંદન કરવું કે સૂત્રના ઉચ્ચારમાં અક્ષરોનો, પદોનો અને સંપદાઓનો યથાસ્થાને અટક્યા વિના અસ્પષ્ટ ભેગો ઉચ્ચાર કરવો વગેરે. (૫) ટોલગતિદોષ- તીડની જેમ આગળ-પાછળ કૂદતાં કૂદતાં-ઠેકડા મારતાં વંદન કરવું તે.. (૬) અંકુશદોષ– ઊભા રહેલા, સૂતેલા કે અન્ય કાર્યો કરતાં ગુરુનો ઓઘો વગેરે ઉપકરણો, ચોલપટ્ટો, વસ્ત્ર કે હાથ પકડીને, હાથીને જેમ ખેંચે તેમ અવજ્ઞાપૂર્વક ખેંચીને વંદન કરવા માટે આસન ઉપર બેસાડીને વંદન કરવું તે. પૂજ્ય ગુરુઓને આ રીતિએ ખેંચવા તે અવિનય રૂપ હોવાથી અયોગ્ય છે-એ એક અર્થ, બીજો અર્થ-પોતાના ઓઘા કે ચરવળાને બે હાથથી અંકુશની જેમ પકડીને વંદન કરવું તે અને ત્રીજો અર્થ-અંકુશના પ્રહારથી પીડાતા હાથીની જેમ વંદન કરતાં પોતાનું મસ્તક ઊંચ-નીચું કરવું તે; એ રીતિએ ત્રણ પ્રકારે અંકુશદોષ જાણવો. . (૭) કચ્છપરિંગિતદોષ ઊભા ઊભા તિરસથરા માસીયUIT - વગેરે પાઠ બોલતાં કે બેઠા બેઠા હો જાયે વગેરે બોલતાં વિના કારણ કાચબાની જેમ આગળ કે પાછળ ખસ્યા કરવું તે. અર્થાત્ વિના કારણ વંદન કરતાં આગળ-પાછળ ખસવું તે. . (૮) મત્સ્યોદ્વર્તનદોષ- જેમ માછલું પાણીમાં એકદમ નીચે જાય, એકદમ ઉપર આવે અને એકદમ પાસું ફેરવીને બાજુમાં ફરી જાય, તેમ વંદન કરતાં ઉછળીને ઊભો થાય, પડતાની જેમ બેસી જાય અને એકને વંદન કરી બાજુમાં બીજા સાધુને વંદન કરવા માટે ખસ્યા વિના જ માછલાની જેમ પાસું ફેરવીને વંદન કરે વગેરે. (૯) મનઃપ્રદુષ્ટદોષ- ગુરુએ વંદન કરનારને કે તેના કોઈ સંબંધી વગેરેને ઠપકો આપ્યો હોય કે કઠોર શબ્દો કહ્યા હોય તેથી ગુરુ પ્રત્યે For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ : * સંબોધ પ્રકરણ મનમાં પ્રસ્વેષ રાખીને વંદન કરવું, અથવા “વંદનીય સાધુ પોતાનાથી ગુણમાં હીન હોય તેથી હું એવા ગુણહીનને કેમ વાંદું? અથવા આવા ગુણહીનને પણ વંદન દેવરાવે છેવિગેરે અસૂયાપૂર્વક વંદન કરવું તે. (૧૦) વેદિકાબદ્ધદોષ– વંદનના આવર્ત દેતાં બે હાથને બે ઢીંચણની વચ્ચે રાખવા જોઈએ. તેને બદલે ૧. બે હાથ બે ઢીંચણ ઉપર રાખે, ૨. . બે હાથ બે ઢીંચણની નીચે રાખે, ૩. બે હાથ ખોળામાં રાખે, ૪. બે ઢીંચણની (બહાર) પડખે બે હાથ રાખે કે પ. બે હાથ વચ્ચે એક ઢીંચણને રાખીને વંદન કરે, એમ પાંચ પ્રકારે વેદિકાબદ્ધદોષ લાગે છે. (૧૧)ભયદોષ–વંદન નહિ કરુંતોસંઘમાંથી સમુદાયમાંથી, ગચ્છમાંથી કે આ ક્ષેત્રમાંથી દૂર કરશે-બહાર કરશે” વગેરે ભયથી વંદન કરવું તે. (૧૨) ભજંતદોષ– “હું વંદનાદિ સેવા કરું છું તેથી ગુરુ પણ મારી સેવા કરે છે અથવા “અત્યારે સેવા કરવાથી, મારી સેવાથી દબાયેલા ગુરુ પણ આગળ ઉપર મારી સેવા કરશે -એમ સમજી થાપણ મૂકવાની જેમ વંદન કરવું તે.. (૧૩) મૈત્રીદોષ– “આ આચાર્યાદિની સાથે મારે મૈત્રી છે માટે વંદન કરવું જોઈએ, અગર વંદન કરું તો મૈત્રી થાય—એમસમજી વંદન કરવું તે. (૧૪) ગૌરવદોષ- ‘હું ગુરુવંદન કરવું વગેરે વિધિમાં કુશળ છું. એમ બીજાઓ પણ જાણે”, માટે વિધિપૂર્વક આવર્ત વગેરે સાચવીને પોતે વિધિવાળો છે એમ જણાવવા માટે અભિમાનથી વંદન કરે તે. (૧૫) કારણદોષ- જ્ઞાનાદિ સિવાયની વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુઓ ગુરુ પાસેથી મેળવવા માટે વંદન કરવું. અગર હું જ્ઞાન વગેરે ગુણોથી લોકોમાં પૂજાઉં એવા પૂજાવાના આશયથી જ્ઞાનાદિ ગુણો મેળવવા વંદન કરવું, અથવા વંદનથી વશ થયેલા ગુરુ મારું કહ્યું કરે માટે વશ કરવા વંદન કરું, એવા દુષ્ટ કારણોથી વંદન કરવું તે. (૧૬) સ્તનદોષ– સ્તન એટલે ચોર; “કોઈ વંદન કરતાં દેખશે તો મને હલકો માનશે-હું નાનો દેખાઇશ—એવા ભયથી ચોરની જેમ બીજા સાધુઓની આડમાં છૂપાઈને કોઈ દેખે-કોઈ ન દેખે તેમ જલદી વંદન કરવું તે. For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૨૫ (૧૭) પ્રત્યેનીકદોષ– પહેલાં કહી ગયા તે પ્રમાણે જ્યારે ગુરુ વ્યગ્ર ચિત્તવાળા, અવળા બેઠેલા, પ્રમાદવશ કે આહાર-નિહાર કરતા હોય અથવા કરવાની ઇચ્છાવાળા હોય ત્યારે વંદન કરવાનો નિષેધ છે, છતાં વંદન કરવું તે. (૧૮) રુષ્ટદોષ– ગુરુ રોષાયમાન હોય કે વંદન કરનારને પોતાને કોઇ કારણે ક્રોધ થયો હોય, તે વખતે ક્રોધયુક્ત વંદન કરવું તે. (અહીં ક્રોધની મુખ્યતા માનીને આ દોષ સત્તરમા દોષમાં આવી જવા છતાં જુદો કહ્યો છે.) (૧૯) તર્જનાદોષ— ‘વંદન નહિ કરવાથી તમો ગુસ્સો નથી કરતા અને વંદન કરવાથી પ્રસન્ન નથી થતા, અર્થાત્ તમો વંદન કરનારાના કે નહિ કરનારાના ભેદને ઓળખતા જ નથી’—એમ બોલીને તર્જના કરવાપૂર્વક, અથવા ‘ઘણા લોકોની હાજરીમાં મને વંદન કરાવો છો, પણ એકલા હશો ત્યારે ખબર પાડીશ'–એવી બુદ્ધિથી કે તર્જની આંગળીથી કે મસ્તકથી અપમાન કરવાપૂર્વક વંદન કરવું તે. (૨૦) શઠદોષ— માયાથી ગુરુને કે લોકોને ‘આ ભક્ત છે’—એમ વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે વંદન કરવું અથવા કપટથી માંદગી વગેરેનું બહાનું કાઢી જેમ-તેમ વંદન કરવું તે. (૨૧) હીલિતદોષ– ‘અરે, ગુરુ ! હે વાચકજી ! તમોને વાંદવાથી શું ફળ મળવાનું છે ? વગેરે બોલીને અવજ્ઞાપૂર્વક વંદન કરવું તે. (૨૨) વિપરિકુંચિતદોષ– અર્ધું વંદન કરી વચ્ચે દેશકથાદિ વિકથાઓ કરવી તે. (૨૩) દૃષ્ટાદેષ્ટદોષ– ઘણાઓની સાથે વંદન કરતાં બીજાની આડથી જ્યારે ગુરુ દેખી ન શકે ત્યારે કે અંધારું હોય ત્યારે વંદન નહિ કરવું-બેસી રહેવું અને ગુરુ દેખે એટલે વંદન કરવા માંડવું તે. (સ્તનદોષમાં ‘લોકો દેખે-ન દેખે' તેમ અને અહીં ‘ગુરુ દેખે-ન દેખે’ તેમ-એ ભેદ સમજવો.) (૨૪) શૃંગદોષ— પહેલાં જણાવ્યું તેમ વંદનમાં ‘અહો જાય’ વગેરે બોલીને આવર્તો કરતાં બે હથેલી જે લલાટના મધ્ય ભાગે લગાડવી જોઇએ તે લગાડે નહિ કે લલાટની બાજુમાં જમણી-ડાબી તરફ લગાડે તે. For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૩૨૬ (૨૫) કરદોષ– કર એટલે રાજાદિના ટેક્ષ-દાણની માફક ‘અરિહંત ભગવાને કહેલો આ વંદનરૂપી કર પણ અવશ્ય ચૂકવવો જોઇએ'—એમ માનીને વંદન કરવું તે. (૨૬) મુક્તદોષ– ‘દીક્ષા લેવાથી રાજા વગેરેના લૌકિક કરોમાંથી તો અમે છૂટ્યા, પણ આ વંદનરૂપી કરમાંથી છૂટાય તેમ નથી, અર્થાત્ ક્યારે છૂટીએ ? એમ માની વંદન કરવું તે. (૨૭) આશ્લિષ્ટાનાશ્લિષ્ટદોષ– પહેલાં ‘અને જા' વગેરે બોલીને બાર આવર્ત કરવાનાં કહ્યાં છે, તેમાં બે હથેલીની નીચે રજોહરણને અને ઉપર લલાટને સ્પર્શ કરવાનું કહ્યું છે. તેને અંગે ચતુર્થંગી થાય છે. ૧. રજોહરણ અને લલાટ બંને સ્થળે હથેલીઓનો સ્પર્શ કરે, ૨. રજોહરણને સ્પર્શે-લલાટને ન સ્પર્શે, ૩. લલાટને સ્પર્શે-રજોહરણને ન સ્પર્શે અને ૪. બંનેને ન સ્પર્શે - એ ચારમાં પહેલો ભાંગો નિર્દોષ છે અને બાકીના ત્રણ ભાંગાથી આ દોષ લાગે છે. (૨૮) ન્યૂનદોષ– વંદનસૂત્રના અક્ષરોનો પૂર્ણ ઉચ્ચાર ન કરવો, અથવા બે અવનત વગેરે પહેલાં કહેલાં પચીસ આવશ્યકો પૂર્ણ ન કરવાંઅધૂરાં કરવાં તે. (૨૯) ઉત્તરચૂડાદોષ– વંદન પૂર્ણ કર્યા પછી મોટા અવાજપૂર્વક ‘મસ્થળ વંવામિ’ એમ ફરીથી શિખા ચઢાવવાની જેમ વધારે બોલવું તે. (૩૦) મૂકદોષ– મુંગાની જેમ વંદનસૂત્રના અક્ષરો, આલાવા વગેરે મનમાં જ વિચારવા-પ્રગટ બોલવા નહિ (અથવા અવ્યક્ત-સમજાય નહિ તેમ ગણગણ બોલવા) તે. (૩૧) ઢઢંરદોષ— સૂત્રનો ઉચ્ચાર મોટા અવાજથી કરવો, અર્થાત્ અસભ્ય લાગે તેમ ઘાટા પાડીને સૂત્ર બોલવું તે. (૩૨) ચૂડલિદોષ– ચૂડલ એટલે સળગાવેલું ઉંબાડીયું. જેમ બાળક ઉંબાડીયાને છેડેથી પકડીને ભમાવે તેમ ઓઘાને છેડેથી પકડીને ભમાવતાં વંદન કરવું તે, અથવા હાથ લાંબા કરીને ‘હું વંદન કરું છું’-એમ બોલતાં વંદન કરવું કે બધા સાધુની સામે હાથ ભમાવીને ‘સર્વને વાંદું છું’ એમ બોલીને વંદન કરવું તે. આ મુજબ ગુરુવંદન કરતાં ઉક્ત બત્રીશ દોષોને ટાળીને વિધિપૂર્વક શુદ્ધ ગુરુવંદન કરવું. For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૨૭ ગુરુની ૩૩ આશાતનાઓ ૧. “ગુરુની આગળ ચાલવાથી આશાતના–નિષ્કારણ ગુરુની આગળ ચાલવાથી શિષ્યને વિનયનો ભંગ થવારૂપ આશાતના થાય છે. માર્ગ દેખાડવા કે કોઈ વૃદ્ધ, અંધ વિગેરેને સહાય કરવા માટે આગળ ચાલવામાં દોષ નથી. ૨. “ગુરુની સાથે જ બાજુએ જમણા કે ડાબા પડખે ચાલવાથી અને ૩. “ગુરુની પાછળ ચાલવાથી પાછળ પણ બહુ નજીકમાં તેઓની લગોલગ ચાલવાથી નિશ્વાસ, છીંક, શ્લેષ્મ વગેરે લાગવાનો સંભવ હોવાથી આશાતના થાય. એ ચાલવાની આશાતનાઓની જેમ. ૪. નિષ્કારણ ગુરુની આગળ, ૫. બરાબર બાજુમાં, અને ૬. પાછળ પણ બહુ નજીકમાં-એમ ત્રણ રીતિએ “ઊભા રહેવાથી ત્રણ આશાતના થાય. વળી એ જ રીતિએ નિષ્કારણ ૭. ગુરુની આગળ, ૮. બરાબર બાજુમાં જ તથા ૯. બહુ નજીક પાછળના ભાગમાં-એમ ત્રણ સ્થાને બેસવાથી પણ ત્રણ આશાતનાઓ થાય. ૧૦. ગુરુની-આચાર્યની સાથે સ્પેડિલ ગયેલા સાધુ પોતે ગુરુની પહેલાં દેહશુદ્ધિ વગેરે આંચમન કરે તે “આચમન' નામની આશાતના. ૧૧. કોઈ ગૃહસ્થાદિની સાથે ગુરુને વાત કરવાની હોય કે જેમને ગુરુએ બોલાવવાનો હોય, તે માણસને શિષ્ય પોતે જ ગુરુની પહેલાં બોલાવીને વાત કરે તે “પૂર્વાલાપન' નામની આશાતના. ૧૨. આચાર્યની સાથે બહાર ગયેલો કે ત્યાંથી પાછો આવેલો શિષ્ય ગુરુની પહેલાં જ ગમનાગમન આલોચે (ઈરિયાવહિ કરે) તે “ગમનાગમન આલોચના' નામની આશાતના. ૧૩. ભિક્ષા (ગોચરી) લાવ્યા પછી ગુરુની સમક્ષ તેની આલોચના કર્યા (કહી જણાવ્યા) પહેલાં જ કોઈ નાના સાધુની સમક્ષ આલોચના કરીને પછી ગુસ્સમક્ષ આલોચના કરે તે આશાતના. ૧૪. એ જ પ્રમાણે ભિક્ષા લાવીને ગુરુને દેખાડ્યા પહેલાં જ બીજા કોઈ નાના સાધુને દેખાડી પછી ગુરુને દેખાડવાથી આશાતના. ૧૫. ભિક્ષા 'લાવીને ગુરુને પૂછ્યા વિના જ નાના સાધુઓને તેઓની ઇચ્છાનુસાર માગે તેટલું ઘણું આપી દેવાથી આશાતના. ૧૬. ભિક્ષા લાવીને પહેલાં કોઈ નાના સાધુને વાપરવા માટે નિમંત્રણ કરી પછી ગુરુને નિમંત્રણ For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૩૨૮ કરવાથી આશાતના. ૧૭. પોતે ભિક્ષા લાવીને આચાર્ય,(ગુરુ)ને કંઇક માત્ર આપીને ઉત્તમ વર્ણ-ગંધ-સ-સ્પર્શવાળી સ્નિગ્ધ (ઘણી વિગઇવાળી) તથા મધુર-મનને ગમે તેવી વસ્તુઓ-આહાર કે શાક વગેરે પોતે જ વાપરી જવાથી આશાતના. ૧૮. રાત્રિએ ગુરુ મહારાજ પૂછે કે—હે સાધુઓ ! કોણ કોઇ જાગો છો કે ઊંધો છો ? ત્યારે પોતે જાગતો છતાં જવાબ નહિ આપવાથી આશાતના. ૧૯. એ પ્રમાણે દિવસે કે અન્ય સમયે પણ ગુરુએ પૂછવા છતાં જવાબ નહિ આપવાથી આશાતના. ૨૦. ગુરુ બોલાવે ત્યારે જ્યાં બેઠા કે સૂતા હોય ત્યાંથી જ ઉત્તર આપવાથી, અર્થાત્ શિષ્યને ગુરુ બોલાવે ત્યારે આસન કે શયન ઉપરથી ઉઠીને પાસે જઇને ‘મસ્થળ તંવામિ' કહીને તેઓ કહે તે સાંભળવું જોઇએ—તે પ્રમાણે વિનયપૂર્વક નહિ કરવાથી આશાતના. ૨૧. ગુરુ બોલાવે ત્યારે શિષ્યે ‘મસ્થળ વંવામિ' કહી પાસે જવું જોઇએ. તેને બદલે ‘શું છે ?’ ‘શું કહો છો ?’ વગેરે પ્રકારનો ઉત્તર આપવાથી આશાતના. ૨૨. શિષ્ય ગુરુની સામે ‘તું-તારું' વગેરે અપમાનજનક ‘તુંકારઃ બોલવાથી આશાતના. ૨૩. જ્યારે કોઇ ગ્લાન (માંદા-બાલ-વૃદ્ધ) વગેરેની વૈયાવચ્ચ માટે ‘અમુક કામ કરો'–એમ ગુરુ શિષ્યને કહે, ત્યારે તેના જવાબમાં ‘તમે કેમ કરતા નથી ? મને કહો છો ?’એમ શિષ્ય બોલે; જ્યારે ગુરુ કહે કે—‘તું આળસું છે’, ત્યારે શિષ્ય કહે કે—‘તમો આળસુ છો'; એમ ગુરુ જે વચન કહે તે જ વચન શિષ્ય ગુરુને સામે સંભળાવે તે ‘તજ્જાતવચન' કહેવારૂપ આશાતના. ૨૪. ગુરુની આગળ ઘણું બોલવાથી, કઠોર (કરડાં) વચન બોલવાથી કે મોટા અવાજે બોલવાથી આશાતના. ૨૫. જ્યારે ગુરુ વ્યાખ્યાન કરતા હોય ત્યારે ‘આ હંકીકત આમ છે’—એમ વચ્ચે બોલવાથી આશાતના. ૨૬. ગુરુ જે ધર્મકથા (વ્યાખ્યાન) કરતા હોય તેમાં ‘આ અર્થ તમોને સ્મરણમાં નથી, તમો તે ભૂલી ગયા છો, તમે કહો છો તે અર્થ સંભવતો નથી'–એમ શિષ્ય બોલવાથી આશાતના. ૨૭. જ્યારે ગુરુ ધર્મ સંભળાવતા હોય ત્યારે તેમના પ્રત્યે મનમાં પૂજ્યભાવ નહિ હોવાથી શિષ્યે ચિત્તમાં પ્રસન્ન નહિ થવું, ગુરુના વચનની અનુમોદના નહિ કરવી અને ‘આપે સુંદર સમજાવ્યું'—એમ પ્રશંસા નહિ કરવી તે ‘ઉપહતમનસ્ત્ય' નામની For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ પરિશિષ્ટ આશાતના. ૨૮. જયારે ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે “અત્યારે તો ભિક્ષા લેવા જવાનો સમય છે, સૂત્ર ભણવાનો અવસર છે, ભોજન કરવાનો સમય થઈ ગયો છે” વગેરે કહીને સભાને તોડવાથી આશાતના. ૨૯. જ્યારે ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે શિષ્ય “એ વાત હું તમોને કહીશ—એમ શ્રોતાઓને કહી ગુરુની કથાને તોડી નાખવી, તે કથા છેદન” નામની આશાતના. ૩૦. ગુરુએ વ્યાખ્યાન આપ્યા પછીસભા ઉઠ્યા પહેલાં જ ત્યાં શિષ્ય પોતાની ચતુરાઈ વગેરે જણાવવા માટે ગુરુ કરતાં પણ જાણે વિશેષ જાણતો હોય તેમ ધર્મકથા કરવાથી આશાતના. ૩૧. ગુરુની આગળ શિષ્ય ગુરુથી ઊંચા આસને કે તેમની બરાબર આસને બેસવાથી આશાતના. ૩૨. ગુરુનાં શયા-સંથારો-કપડાં વગેરેને પગ લગાડવાથી કે તેમની રજા વિના હાથ લગાડવાથી અને એ પ્રમાણે કરવા છતાં ક્ષમા નહિ માગવાથી આશાતના. કહ્યું છે કેसंघट्टइत्ता काएणं, तहा उवहिणामवि । મેહ વરદં મે, ફક્ત ન પુત્તિ મ ( વૈ૦૩૦ ૧-૩૦ ૨-૨૮) ભાવાર્થ– “ગુરુને તથા તેઓનાં કપડાં વગેરે વસ્તુઓને જો શરીરથી સ્પર્શ થઈ જાય કે તેમની રજા સિવાય સ્પર્શ કરે, તો “મારા અપરાધને ક્ષમા કરો—એમ કહીને શિષ્ય ક્ષમા માગે અને ફરીથી આવી ભૂલ નહિ કરું—એમ કહે. - તથા ૩૩. ગુરુની શય્યા-સંથારા-આસન વગેરે ઉપર ઊભા રહેવાથી, બેસવાથી અને શયન કરવાથી (અર્થપત્તિએ તેઓનાં વસ્ત્ર-પાત્રાદિ કોઈ પણ વસ્તુને પોતે વાપરવાથી) આશાતના થાય છે. - ૩૪ અતિશયો જુઓ દેવ અધિકાર ગાથા-૨૨ થી ૩૧. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૩૩૦ સિદ્ધાંત મર્મજ્ઞ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ આદિ દ્વારા લેખિત-સંપાદિત-અનુવાદિત પ્રાપ્ય પુસ્તકો ગુજરાતી વિવેચનવાળા પુસ્તકો · સંપૂર્ણ ટીકાના ભાવાનુવાદવાળા પુસ્તકો પંચસૂત્ર ધર્મબિંદુ યોગબિંદુ પ્રતિમાશતક આત્મપ્રબોધ પાંડવ ચરિત્ર શ્રાદ્ધદિનકૃત્ય આચારપ્રદીપ શ્રાવક પ્રજ્ઞપ્તિ અષ્ટક પ્રકરણ વીતરાગ સ્તોત્ર પ્રશમરતિ પ્રકરણ શ્રાદ્ધવિધિ પ્રકરણ રૂપસેન ચરિત્ર યોગદૃષ્ટિ સમુચ્ચય પંચવસ્તુક ભાગ-૧-૨ ઉપદેશપદ ભાગ-૧-૨ ભવભાવના ભાગ-૧-૨ શ્રાવક ધર્મવિધિ પ્રકરણ - ગુરુતત્ત્વવિનિશ્ચયભાગ-૧-૨ - ઉપદેશમાલા (પુષ્પમાલા) ભાગ-૧-૨ સૂત્રોના અનુવાદવાળા પુસ્તકો સંબોધ પ્રકરણ ભાગ-૧-૨-૩ ચૈત્યવંદન મહાભાષ્ય - યતિલક્ષણ સમુચ્ચય હીર પ્રશ્ન સંસ્કૃત પ્રાકૃત પ્રત - संबोध प्रकरण छाया सहित – सिरिसिरिवाल कहा श्राद्धदिनकृत्य आत्मप्रबोध - પ્રભુભક્તિ શ્રાવકના બાર વ્રતો જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ શત્રુંજય તીર્થ સોહામણું પરોપકાર કરે ભવપાર - આહારશુદ્ધિથી આત્મશુદ્ધિ ૪૫ આગમ આરાધના વિધિ સ્વાધીન રક્ષા-પરાધીન ઉપેક્ષા ચિત્ત પ્રસન્નતાની જડીબુટ્ટીઓ આધ્યાત્મિક પ્રગતિનાં પાંચ પગથિયાં ભાવના ભવ નાશિની (બાર ભાવના) કષાયોના કટુ વિષાકો ભાગ-૧-૨-૩ એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે થાવ - તપ કરીએ ભવજલ તરીએ (બાર પ્રકારના તપ ઉપર વિસ્તારથી વિવેચન) · - - · - અભ્યાસી વર્ગને ઉપયોગી પુસ્તકો તત્ત્વાર્થાધિગમ સૂત્ર (વિવેચન) (મહેસાણા પાઠશાળા દ્વારા પ્રકાશિત) તત્ત્વાર્થાધિગમ સૂત્ર (પોકેટ બુક) વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ-ટીકાર્થ) વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) જ્ઞાનસાર (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) અષ્ટક પ્રકરણ (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) પ્રશમરતિ (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) સંસ્કૃત શબ્દ રૂપાવલી શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટનું આગામી પ્રકાશન પંચાશક પ્રકરણ ભાવાનુવાદ ભાગ-૧-૨ • પ્રાપ્તિસ્થાન—શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ ૦ C/o. હિન્દુસ્તાન મીલ સ્ટોર્સ ઃ ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, મુંબઇ-આગ્રા રોડ, ભિવંડી-૪૨૧ ૩૦૫. ફોનઃ (૦૨૫૨૨)૨૩૨૨૬૬, ૨૩૩૮૧૪ For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ 1 - - - ધર્મબિંદુ - સિદ્ધાંત મર્મજ્ઞ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ આદિ દ્વારા લેખિત-સંપાદિત-અનુવાદિત પ્રાપ્ય પુસ્તકો સંપૂર્ણ ટીકાના ગુજરાતી વિવેચનવાળા પુસ્તકો ભાવાનુવાદવાળા પુસ્તકો પ્રભુભક્તિ - પંચસૂત્ર - શ્રાવકના બાર વ્રતો - જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ - યોગબિંદુ - પ્રતિમાશતક - શત્રુંજય તીર્થ સોહામણું - આત્મપ્રબોધ - પરોપકાર કરે ભવપાર - પાંડવ ચરિત્ર આહારશુદ્ધિથી આત્મશુદ્ધિ - શ્રાદ્ધદિનકૃત્ય - 45 આગમ આરાધના વિધિ - આચારપ્રદીપ - સ્વાધીન રક્ષા-પરાધીન ઉપેક્ષા - શ્રાવક પ્રજ્ઞપ્તિ - ચિત્ત પ્રસન્નરાની જડીબુટ્ટીઓ - અષ્ટક પ્રકરણ - રૂપસેન ચરિત્ર - આધ્યાત્મિક પ્રગતિનાં પાંચ પગથિયાં - વીતરાગ સ્તોત્ર - ભાવના ભવ નાશિની (બાર ભાવના) - વાસુપૂજ્ય ચરિત્ર - કષાયોના કટુ વિષાકો ભાગ-૧-૨-૩ - પ્રશમરતિ પ્રકરણ એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ - શ્રાદ્ધવિધિ પ્રકરણ - તપ કરીએ ભવજલ તરીએ - યોગદૃષ્ટિ સમુચ્ચય (બાર પ્રકારના તપ ઉપર વિસ્તારથી વિવચન) - પંચવસ્તુક ભાગ-૧-૨ - ઉપદેશપદ ભાગ-૧-૨ અભ્યાસી વર્ગને ઉપયોગી પુસ્તકો - ભવભાવના ભાગ-૧-૨ - શ્રાવક ધર્મવિધિ પ્રકરણ - તત્ત્વાર્થાધિગમસૂત્ર (વિવચન) - ગુરુતત્ત્વવિનિશ્ચય ભાગ-૧-૨ - ઉપદેશમાલા (પુષ્પમાલા) ભાગ-૧-૨ (મહેસાણા પાઠશાળા દ્વારા પ્રકાશિત) - તત્ત્વાર્થાધિગમસૂત્ર (પોકેટ બુક) સૂત્રોના અનુવાદવાળા પુસ્તકો - વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ-ટીકાથ) - સંબોધ પ્રકરણ ભાગ-૧-૨-૩ - વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) - ચૈત્યવંદન મહાભાષ્ય - જ્ઞાનસાર (અન્વયે સહિત શબ્દાર્થ-ભાવાર્થ) - યતિલક્ષણ સમુચ્ચય - અષ્ટક પ્રકરણ (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) - હીર પ્રશ્ન કિન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) Serving Jin Shasan | સંસ્કૃત પ્રાકૃત પ્રા પાવલી - संबोध प्रकरण छाया र्सा - સિરિસિરિવાહી ની મારાધક ટ્રસ્ટનું આગામી પ્રકાશન 144037 श्राद्धदिनकृत्य gyanmandir@kobatith.org કરણ ભાવાનુવાદ ભાગ-૧-૨ - आत्मप्रबोध પંચાશક પ્રકરણ સંસ્કૃત પ્રત * પ્રાપ્તિસ્થાન - શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ 0. clo. હિન્દુસ્તાન મીલ સ્ટોર્સ : 481, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, મુંબઈ-આગ્રા રોડ, ભિવંડી - 421 305. ફોન: (02522) 232266, 233814 www.janelbelyong M. 98253 47620 Tejas Printers AHMEDABAD Jain Education Internationell