________________
ગુરુ અધિકાર વિભાગ-૨
लद्धीणं अडवीसं २८, अद्वैव पभावगाण पुरिसाणं ८ । एवं छत्तीसगुणा, गुरूण सययं मुणेयव्वा (३७) ॥१३२ ॥ लब्धीनामष्टाविंशतिरष्टावेव प्रभावकाणां पुरुषाणाम् । एवं षट्त्रिंशद्गुणा गुरूणां सततं ज्ञातव्याः ॥ १३२ ............... ६४२
ગાથાર્થ– ૨૮ લબ્ધિઓ અને ૮ પ્રભાવકપુરુષો એમ આચાર્યના छत्रीस. गु. AEL AL. (१३२) । गुणतीसपावसुयस्स, पसंगवज्जं २९ च सत्त सोहिगुणा ७ । एवं छत्तीसगुणा, गुरूण सययं मुणेयव्वा (३८) ॥१३३ ॥ एकोनत्रिंशत्पापश्रुतस्य प्रसङ्गवयं च सप्त शोधिगुणाः।। एवं षट्त्रिंशद्गुणा गुरूणां सततं ज्ञातव्याः ॥ १३३ ॥........... ६४३ ગાથાર્થ– ૨૯ પાપકૃતનું સેવન (=આચરણ) ત્યાગ કરવા યોગ્ય છે અને ૭ શોધિગુણો (=ગુરુની પાસે દોષોની આલોચના લેવાથી થતા લાભો) એ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણો સદા જાણવા. (૧૩૩)
अभितररिउ छकं ६ तीसं ठाणाणि मोहणिज्जस्स ३० । छत्तीसं सूरिगुणा, णायव्वा निउणबुद्धीहि (३९)॥१३४ ॥ आभ्यन्तररिपुषट्कं त्रिंशत् स्थानानि मोहनीयस्य।
षट्त्रिंशत् सूरिगुणा ज्ञातव्या निपुणबुद्धिभिः ॥ १३४ ॥.......... ६४४ - ગાથાર્થ– ૬ આંતરશત્રુ અને ૩૦ મોહનીયનાં સ્થાનો એમ આચાર્યના છત્રીસ ગુણો નિપુણબુદ્ધિવાળા પુરુષોએ જાણવા. विशेषार्थ-६ तशनुमो- (म., ५, दोन, डर्ष, भान भने मह. इगतीसं सिद्धगुणा ३१, पणगं नाणाण ५ मित्थ छत्तीसं । सूरिगुणाणं एवं, धारेयव्वं सया हियए (४०)॥१३५ ॥ एकत्रिंशत् सिद्धगुणाः पञ्चकं ज्ञानानामित्थं षट्त्रिंशद् । - सूरिगुणानामेवं धारयितव्यं सदा हृदये ॥ १३५ ॥ ................ ६४५
ગાથાર્થ– ૩૧ સિદ્ધગુણો અને ૫ જ્ઞાન એમ આચાર્યે છત્રીસ ગુણો સદા હૃદયમાં ધારણ કરવા જોઈએ. (૧૩૫)
स
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org