________________
४०
- સંબોધ પ્રકરણ जत्थ गणे आयरिओ, उवझाया थिरपवत्तया मुणिणो। ... रायणिया पंचावि हु, गुणरयणविभूसिया गच्छे ॥८६॥ .. यत्र गणे आचार्य उपाध्यायः स्थविरप्रवर्तको मुनयः ।। रत्नाधिकाः पञ्चापि खलु गुणरत्नविभूषिता गच्छः ॥ ८६ ........ ५९६
ગાથાર્થ– જે ગણમાં આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક અને રત્નાધિકમુનિઓ એ પાંચે ગુણરૂપ રત્નોથી વિભૂષિત છે તે ગચ્છ છે. (૮૬)
कत्थ अम्हारिसा जीवा, दूसमादोसदूसिया। . . . हा अणाहा कहं हुंता, जइ न हुँतो जिणागमो ॥८७॥ कुत्रास्मादृशा जीवा दुष्षमादोषदूषिताः । हा ! अनाथाः कथं भवन्तो यदि न भवन् जिनागमः ॥ ८७ ॥ ....... ५९७ ગાથાર્થ– અવસર્પિણીના પાંચમા આરારૂપ દુષ્યમકાળના દોષથી દૂષિત બનેલા અમારા જેવા જીવો ક્યાં? હા ! જો જિનાગમ ન હોત तो मनाथ सेवा ममेवी रीत होत ?=समारं शुंथात ? (८७)
पवयणरयणनिहाणा, सूरिणो जत्थ नायगा भणिया। संपइ सव्वं धम्म, तयहिट्ठाणं जओ भणियं ॥८८॥ प्रवचनरत्ननिधानाः सूरयो यत्र नायका भणिताः । संप्रति सर्वं धर्मं तदधिष्ठानं यतो भणितम् ॥ ८८ ॥............... ગાથાર્થ જે ધર્મમાં જિનોક્ત શાસ્ત્રરૂપ રત્નોના નિધાન એવા આચાર્યને નાયક કહ્યા છે, તે સઘળોય ધર્મ આચાર્યના આધારવાળો છે. ७॥२९॥ 3 नाये प्रभारी युं छे. (८८)
कइयावि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं। आयरिएहिं पवयणं, धारिज्जइ संपयं सयलं ॥८९ ॥ कदापि जिनवरेन्द्राः प्राप्ता अजरामरं पन्थानं दत्त्वा। आचार्यैः प्रवचनं धार्यते सम्प्रति सकलम् ॥ ८९ ॥. ................... ५९९
ગાથાર્થ- કોઈ કાળે જિનેશ્વરો મોક્ષમાર્ગ ભવ્ય જીવોને આપીને (=બતાવીને) મોક્ષને પામ્યા છે. વર્તમાનકાળમાં સકલ પ્રવચન मायार्योथी. पा२९॥ ४२राय छे. (64हेशमाणा-था-१२) (८८)
.. ५९८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org