SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ અધિકાર વિભાગ-૨ ગાથાર્થ–પાત્ર, સંયમનાં ઉપકરણ અને શરીર વગેરેમાં તથા ગામ, દેશ અને સંઘમાં શ્રમણગુણોથી યુક્ત તે ક્યારેય મમતા કરતો નથી. (૮૨) दव्वाइचउव्विहेसुं, परिग्गहेसु न करेड़ पडिबंधं । वंदणपूयणसक्कारे सरिसो माणावमाणेसु ॥८३॥ द्रव्यादिचतुर्विधेषु परिग्रहेषु न करोति प्रतिबन्धम् । વન-પૂના-સાર સંદશો નાનાપમાનેy II ૮રૂ II, ગાથાર્થ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચાર પ્રકારના પરિગ્રહમાં મમત્વ (=રાગ) કરતો નથી. વંદન-પૂજન-સત્કારમાં અને માન-અપમાનમાં સમભાવ રાખે છે. વિશેષાર્થ પસૂત્રમાં પરિગ્રહ ત્યાગના આલાવામાં આવતાં cત્રો પ પરિયા ઈત્યાદિ દ્રવ્યાદિ ચાર પ્રકાર સમજવા. (૮૩) दव्वाइचउव्विहेहिं, असणाईसुचविहेसु सव्वेसु। નો વિવિધ, વ્યવહૂવિ વારો ૮૪ | द्रव्यादिचतुर्विधैरशनादिषु चतुर्विधेषु सर्वेषु । નો નિધિવન્ધ તિ ઉપક્ષુ કારણત: || ૮૪ ૧૬૪ ગાથાર્થ ચાર પ્રકારના અશન વગેરે સર્વ પ્રકારના આહારમાં દ્રવ્યાદિ ચાર પ્રકારોથી સાધુ કારણ ઉપસ્થિત થવા છતાં સંનિધિરૂપ બંધનને કરતો નથી. વિશેષાર્થ– પદ્મસૂત્રમાં રાત્રિભોજન ત્યાગના આલાવામાં આવતાં રહેવો જ રાખોમut ઇત્યાદિ દ્રવ્યાદિ ચાર પ્રકાર જાણવા. (૮૪) निच्चं सज्झायरया, सुहझाणा एवमाइगुणकलिया। विहरति जत्थ निययं, तं मुणिगच्छं सुविहियं च ॥५॥ नित्यं स्वाध्यायरताः शुभध्याना एवमादिगुणकलिताः । વિહરતિ યત્ર નિયત તં મુનાષ્ઠ સુવિહિનં ર | 24 II.... ....૧૨ ગાથાર્થ આવા પ્રકારના ગુણોથી યુક્ત, નિત્ય સ્વાધ્યાયમાં રક્ત અને શુભ ધ્યાનવાળા મુનિઓ જે ગચ્છમાં સદા વિચરે છે તે ગચ્છને તું “સાધુગચ્છ” જાણ અને સારું આચરણ કરનારા જાણ. (૮૫) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy