________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૫૩
વિશેષાર્થ— ૧૮ પ્રકારના બ્રહ્મચર્ય ૬૨મી ગાથામાં જણાવ્યા છે. (૧૨૪) गुणवीसं दोसाणं, काउस्सग्गस्स १९ सत्तर मरणाणि १७ । भास चयइ जहा णं, सूरिगुणा हुंति छत्तीस (३०) ॥ १२५ ॥ एकोनविंशतिर्दोषाणां कायोत्सर्गस्य सप्तदश मरणानि ।
भाषते त्यजति यथा णं सूरिगुणा भवन्ति षट्त्रिंशद् ॥ १२५ ॥....... ६३५ ગાથાર્થ કાયોત્સર્ગના ૧૯ દોષો અને ૧૭ મરણોનો (ત્યાગ કરવાનો) ઉપદેશ આપે છે અને પોતે છોડે છે એમ આચાર્યના છત્રીસ गुशो छे. (१२५)
मिच्छतं १ असमाहि-द्वाणा वीसं २० च मंडलीदोसा ।
पण ५ दस एसणदोसा २०, छत्तीसं हुंति सूरिगुणा (३१) ॥ १२६ ॥ मिथ्यात्वमसमाधिस्थानानि विंशतिश्च मण्डलीदोषाः ।
पञ्च दशैषणादोषाः षट्त्रिंशद् भवन्ति सूरिगुणाः ॥ १२६ ॥.......... ६३६ ગાથાર્થ– ૧ મિથ્યાત્વ, ૨૦ અસમાધિસ્થાનો, ૫ માંડલીના દોષો અને ૧૦ એષણાના દોષો એમ આચાર્યના છત્રીસ ગુણો થાય છે. (१२६)
इगवीसं तह सबला २१, सिक्खासीलाण पंचदसठाणा १५ । एवं छत्तीसगुणा, सूरीणं गुणगणड्डाणं (३२) ॥ १२७ ॥ एकविंशतिस्तथा सबलाः शिक्षाशीलानां पञ्चदशस्थानानि ।
............. ६३७
एवं षट्त्रिंशद्गुणाः सूरीणां गुणगणाढ्यानाम् ॥ १२७ ॥ ગાથાર્થ— ૨૧ શબલદોષો, ૧૫ શિક્ષાશીલ એ પ્રમાણે ગુણસમૂહથી યુક્ત આચાર્યના છત્રીસ ગુણો થાય છે. (૧૨૭)
मिच्छन्तं वेयतियं, छवं हासाइ कसायचउक्कं च ।
चोइसभितरगंठी १४, परीसहदुगवीस २२ छत्तीस (३३) ॥ १२८ ॥ मिध्यात्वं वेदत्रिकं षट्कं हास्यादि कषायचतुष्कं च । चतुर्दशाभ्यन्तरग्रन्थयः परीषहद्विकविंशतिः षत्रिंशद् ॥ १२८ ॥ ..... ६३८ गाथार्थ - १ मिध्यात्व उवेह, हास्याहि, ४ अषायो मे १४ अभ्यंतर
"
ગ્રંથિ અને ૨૨ પરીષહો એમ આચાર્યના છત્રીસ ગુણો છે. (૧૨૮)
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org