________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૩૫ નહિ જોવા રૂપ ગુતિ સમજવી. (૫) ભીતના અંતરે નહિ રહેવું, અર્થાત્
જ્યાં ભીંતનું આંતરું હોવા છતાં સ્ત્રી-પુરુષના વિષયવિકારી શબ્દો (વાતો) સંભળાતી હોય તેવા સ્થાને નહિ રહેવું. (૬) પૂર્વક્રીડિત- પૂર્વે ગૃહસ્થાવસ્થામાં ભોગવેલા ભોગોરૂપ ક્રીડાને યાદ નહિ કરવી. (૭) પ્રણીત એટલે અતિસ્નિગ્ધ (માદક) આહારનો ત્યાગ કરવો. (૮) અતિમાત્ર આહાર એટલે રૂક્ષ પણ અધિક નહિ ખાવું, ઊણોદરી કરવી, ગળા સુધી ખાવું નહિ. (લુખો પણ અતિ આહાર વર્જવો.) (૯) વિભૂષા એટલે સ્નાન, વિલેપન, નખ વગેરેનું સંમાર્જન (કપાવવા) વગેરે શરીર શોભા માટે નહિ કરવું. એ નવ ગુણિઓ એટલે બ્રહ્મચર્યના રક્ષણના ઉપાયો છે. (૬૮) (પ્રવચન સારોદ્ધાર ગા-૫૫૮)
जो देइ कणयकोडी, अहवा कारेड़ कणयजिणभवणं। तस्स न तत्तिय पुण्णं, जत्तिय बंभव्वए धरिए ॥६९॥ यो ददाति कनककोटिमथवा कारयति कनकजिनभवनम् । તન તાવતું પુણે થાવત્ વ્રિતે ધૃતે I ૬૨ In.... ૧૭૨
ગાથાર્થ– જે મનુષ્ય ક્રોડ સોનામહોરનું દાન આપે અથવા સુવર્ણનું જિનમંદિર બંધાવે તેને તેટલું પુણ્ય થતું નથી, કે જેટલું પુણ્ય બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યો છતે થાય છે. (૬૯).
सीलं कुलआहरणं, सीलं रूवाण उत्तमं रूवं । सीलं चिय पंडित्तं, सीलं चिय निरुवमं धम्मं ॥७०॥ शीलं कुलाभरणं शीलं रूपाणामुत्तमं रूपम् । शीलमेव पाण्डित्यं शीलमेव निरुपमो धर्मः ॥ ७० ॥... - ૧૮૦ ગાથાર્થ– શીલ કુલનું આભૂષણ છે. શીલ સર્વરૂપોમાં ઉત્તમ રૂપ છે. શીલજ પાંડિત્ય છે. શીલ જ નિરૂપમ ધર્મ છે. (૩૦)
सीलं उत्तमवित्तं, सीलं कल्याणकारणं परमं । સી« સુનિમિત્ત, સત્ન સાયનિહિ. ૭૨ . शीलमुत्तमवित्तं शीलं कल्याणकारणं परमम् । શીતં યુતિનિમિત્તે શીતવાધિસ્થાનમ્ II ૭૬ I ....
५८१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org