________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૦૧ ગાથાર્થ જે સાધુ પોતાના પૂર્વના દક્ષા પર્યાયને છેદીને પોતાને પાંચ મહાવ્રતવાળા ચારિત્ર ધર્મમાં સ્થાપે તે સાધુ છેદોપસ્થાપનીય સાધુ છે. (२५७) परिहारविसुद्धितइयं, दुविहं निव्विस्समाणयं पढमं । बीयं निविट्ठकाइय-मिह नवमुणिगच्छसेविययं ॥२५८ ॥ परिहारविशुद्धितृतीयं द्विविधं निर्विशमानकं प्रथमम् । द्वितीयं निविष्टकायिकमिह नवमुनिगच्छसेवितकम् ॥ २५८ ... ७६८
ગાથાર્થ– ત્રીજું પરિહારવિશુદ્ધિ ચારિત્ર બે પ્રકારનું છે. તેમાં પહેલું નિર્વિશમાનક છે અને બીજું નિર્વિષ્ટકાયિક છે. આ ચારિત્રને નવ मुनिमोनो ९ सेवे छ मायरे छ. (२५८)
परिहरड् जो विसुद्ध, पंचजामं अणुत्तरं धम्म । तिविहेण फासयंतो, परिहारियसंजओ स खलु ॥२५९ ॥ परिधरति यो विशुद्धं पञ्चयाममनुत्तरं धर्मम्। .. त्रिविधेन स्पॅशन् पारिहारिकसंयतः सः खलु ॥ २५९ ॥ ... ..........७६९ ગાથાર્થ જે સાધુ પાંચ મહાવ્રતવાળા અને અનુત્તર એવા વિશુદ્ધચારિત્ર ધર્મને ત્રિવિધથી સ્પર્શતો-પાળતો ધારણ કરે છે તે પારિવારિક सा छ. (२५८) - संकिट्ठमाण १ सुविसुज्झमाणयं २ दुविहसंपरायं च।
सेणिगयस्स उ मुणिणो, हुज्जा हुकसायजुत्तस्स ॥२६० ॥ संक्लिष्टमानं सुविशुद्ध्यमानकं द्विविधसम्परायं च। श्रेणिगतस्य तु मुनेर्भवेत् खलु कषाययुक्तस्य ॥ २६० ॥. ...... ७७० ગાથાર્થ– સૂક્ષ્મસંપરાય ચારિત્ર સંક્ષિપ્યમાન અને વિશુદ્ધયમાન એમ બે પ્રકારનું છે. આ બંને પ્રકારનું સૂક્ષ્મ સંપરાય ચારિત્ર શ્રેણિમાં २८॥ ४ाययुत भुनिने टोय. (२६०).
लोभाणुं वेयंतो, जो खलु उर्वसामओ य खवओ वा। सो सुहमसंपराओ, अहक्खाओ ण उकिंचि ॥२६१ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org