________________
ગુરુ અધિકાર વિભાગ-૨ પાંચ ભાવનાઓથી આત્માને ભાવિત કરનાર અને ધર્મસેવનમાં તત્પર સાધુ બ્રહ્મચર્યને પુષ્ટ કરે છે. (૨૩૭)
जे सद्द १ रूव २ रस ३ गंध ४ मागए फासे ५ अ संपप्य मणुन्नपावए १५ । गिहि पओसं न करेज्ज पंडिए से होइ दंते विरए अकिंचणे ॥२३८ ॥ यः शब्द-रूप-रस-गन्धमागतान् स्पर्शाच संप्राप्य मनोज्ञ-पापकान् । गृद्धि प्रद्वेषं न कुर्यात् पण्डितः स भवति दान्तो विरतोऽकिञ्चनः ......७४८ ગાથાર્થ– જે સાધુ ઇંદ્રિયોના વિષય થયેલા (અનુભવમાં આવેલા) ઈષ્ટ અને અનિષ્ટ વિષયોને પામીને અનુક્રમે રાગ અને દ્વેષ ન કરે તે સાધુ પંડિત (ઋતત્ત્વના જ્ઞાતા), જિતેન્દ્રિય, વિરત (=સર્વસાવદ્યયોગોથી વિરત) અને બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત થાય છે.
વિશેષાર્થ– પાંચ વિષયોમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવાથી પાંચમા મહાવ્રતની પાંચ ભાવના થાય છે. પાંચ મહાવ્રતની પાંચ પાંચ ભાવનાને જણાવનારી આ ગ્રંથમાં જણાવેલી ગાથાઓ અને પ્રવચન સારોદ્ધારમાં ૭૨મા દ્વારમાં જુણાવેલી ગાથાઓ અક્ષરશઃ સમાન છે. (૨૩૮) कंदप्प १ देवकिब्बिस २, अभिओगा ३ आसुरी य ४ संमोहा५ । પણ દુખસ્થા, વિહા કુંતિ પળવીણા ર રરૂર છે कान्दी देवकैल्बिषिकी आभियोगिकी आसुरी च सम्मोहनी। તા: વત્વશાસ્ત: પવિધા મવતિ પર્વિતિઃ II ૨૩૨ / .... ૭૪૬ ગાથાર્થ– કાંદર્પ, કેલ્બિષિક, આભિયોગિકી, આસુરી અને સંમોહની આ પાંચ અશુભ ભાવના છે. આ પ્રત્યેક ભાવના પાંચ પ્રકારની છે. તેથી અશુભ ભાવના પચીસ થાય છે.
વિશેષાર્થ– આ ૨૫ ભાવનાઓ પરિશિષ્ટમાં ૫ અશુભ ભાવનામાં જણાવી છે. (૨૩૯). तिविहेण करणजोएण संजओ सुसमाहिओ। पसत्था जुंजए सम्मं चयइइमा अप्पसत्था य ॥२४० ॥ त्रिविधेन करणयोगेन संयतः सुसमाधितः । પ્રશતા યુન સી ત્યાતીમાં પ્રશસ્તાશ II ર૪૦ | ........ ૭૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org