________________
૨૨.
સંબોધ પ્રકરણ भासइ न सयमसच्चं, न य अण्णं भासवे समणुजाणे। दव्वाइचउक्केण वि, जावज्जीवं खु ते मुणिणो॥४९॥ भाषते न स्वयमसत्यं न चान्यं भाषयेद् समनुजानीयाद् ।
વ્યવિવતુવેન યાવન્નીવં વસ્તુ તે મુન: I ૬ . . ૧૧૨ ગાથાર્થ– દ્રવ્યાદિ ચારથી (=દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) વાવજીવ સ્વયં અસત્ય ન બોલે, બીજાની પાસે ન બોલાવડાવે, અસત્ય બોલતા બીજાની અનુમોદના ન કરે તે મુનિઓ છે. (૪૯)
चउरो भासा सच्चा १, मुसा २ यसच्चामुसा ३ असच्चमुसा ४। तत्थ न दो भासिज्जा, पढमचउत्थी य भासिज्जा ॥५०॥ चतस्रो भाषाः सत्या मृषा च सत्यामृषाऽसत्यमृषा । તત્ર પાપેત પ્રથમ-વતુર માત II ૫૦
૧૬૦ ગાથાર્થ સત્ય, મૃષા, સત્યમૃષા અને અસત્યામૃષા એમ ચાર (પ્રકારની) ભાષા છે. તેમાં બે (બીજી અને ત્રીજી) ભાષા ન બોલે. પહેલી અને ચોથી ભાષા બોલે.
વિશેષાર્થ– (૧) સત્ય- સત્ય વચન બોલવું તે. દા.ત. પાપનો ત્યાગ કરવો જોઈએ વગેરે. (૨) મૃષા– અસત્ય વચન બોલવું તે. દા.ત. પાપ જેવું જગતમાં છે જ નહિ. (૩) સમૃષા– થોડું સત્ય અને થોડું અસત્ય વચન બોલવું. દા.ત. સ્ત્રીઓ અને પુરુષો બંને જતા હોય ત્યારે પુરુષો જાય છે, એમ કહેવું વગેરે). અહીં પુરુષો જાય છે તે અંશે સાચું છે પણ તેમાં સ્ત્રીઓ પણ હોવાથી આ વચન ખોટું પણ છે. આથી આ વચન સત્યમૃષા છે. (૪) અસત્યામૃષા– સાચું પણ નહિ અને ખોટું પણ નહિ તેવું વચન. દા.ત. ગામ જા, વગેરે. (૫૦)
कारणजाए चउरो, वि परंखु भूओवधायिणी नेव। સંધ્યા વિનવવ્યા, થાયરી સંગમપાઇ ૫૨ ' कारणजाते चतस्रोऽपि परं खलु भूतोपघातिनी नैव। સત્યાપિ ન વા ધાતરી સંયમપ્રાણાનામ્ | પર I.......... પદ્દ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org