________________
૧૪૫
ગુરુ અધિકાર વિભાગ-૨
ગાથાર્થ– જિનપ્રવચનના પ્રભાવક જે આચાર્યો વિધિમાર્ગની પ્રરૂપણા કરે છે તે સંવિગ્ન આચાર્યો દુષમકાળમાં દીર્ઘકાળ સુધી જય પામો. (૩૨૮).
के वि य सम्मत्तधरा, वित्तिविहाणेहिं दव्ववेसधरा। " सव्वत्थ वि बीयपए, वटुंता चरणगुणहीणा ॥३२९ ॥ केऽपि च सम्यक्त्वधरा वृत्तिविधानैर्द्रव्यवेषधराः । સર્વત્ર દિતીય વર્તમાનારણપુણહીના II રૂર? I ....૮૩૨ सिरतुंडंमि मुंडा, उब्भडवेसा विचित्तवत्थधरा । विज्जंजणचुण्णाइ, कुव्वंता कुलममत्ताइ ॥३३०॥ शिरस्तुण्डे मुण्डा उद्भटवेषा विचित्रवस्त्रधराः । વિદ્યાનQતિ ર્વતઃ મમ િ રૂરૂ |.. ૮૪૦
ગાથાર્થ– કોઈક સમ્યક્ત્વને ધારણ કરનારા અને વિવિધ રીતે આજીવિકા ચલાવવા માટે દ્રવ્યથી સાધુવેષ ધારણ કરનારા હોય છે. તે સર્વસ્થળે અપવાદપદમાં વર્તતા હોય, અર્થાત્ અપવાદપદનું સેવન : કરનારા હોય અને ચારિત્રગુણથી રહિત હોય. (૩૨૯) મસ્તક દાઢીના મુંડનવાળા, ઉદુભટ વેષવાળા, વિવિધ વસ્ત્રોને ધારણ કરનારા, વિદ્યાઅંજન-ચૂર્ણ આદિને તથા કુલમમત્વ આદિને કરનારા હોય છે. (૩૩૦)
सम्मं भासइ जीवाण पुच्छमाणाण जिणमयं ते वि। सारूविणो य पवयणमोसं दुटुं ति मन्नंता ॥३३१॥ सम्यक् भाषन्ते जीवानां पृच्छतां जिनमतं तेऽपि । સારૂપિગી પ્રવવનગૃષા ગુમતિ મીમીના | રૂરૂર છે . ૮૪૨ ગાથાર્થ– શાસસંબંધી ખોટું કહેવું તે અશુભ છે એમ માનતા તે જીવો પણ =૩૨૯-૩૩૦ ગાથામાં કહેલા) અને સારૂપિકો જિનમતને પૂછનારા જીવોને સાચું કહે છે - વિશેષાર્થ– જે મુંડન કરાવે, સફેદ વસ્ત્ર પહેરે, કચ્છ બાંધે, સ્ત્રી ન રાખે, ભિક્ષા માટે ફરે તે સારૂપિક કહેવાય. (૩૩૧).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org