________________
८८
ગુરુ અધિકાર વિભાગ-૨
आइमसंजमजुयले, तिनि उ पढमा कसायवं चउसु। निग्गंथसिणाया पुण, अहखाए संजमे हुँति ॥२५१ ॥ आदिमसंयमयुगले त्रयस्तु प्रथमाः कषायवान् चतुषु । निर्ग्रन्थस्नातकौ पुनर्यथाख्याते संयमे भवन्ति ॥ २५१ ॥........ ७६१
थार्थ- पडेद निथो (=Yeus, ५.१श भने दुशीद) प्रथम બે (સામાયિક અને છેદોપસ્થાપનીય) ચારિત્રમાં હોય છે. કષાયકુશીલ ચાર ચારિત્રમાં હોય છે. નિર્ગસ્થ અને સ્નાતક યથાખ્યાત ચારિત્રમાં હોય छ. (२५१) . मूलुत्तरगुणविसया, पडिसेवा सेवए पुलाए य। उत्तरगुणेसु बउसो, सेसा पडिसेवणारहिया ॥२५२ ॥ मूलोत्तरगुणविषया प्रतिसेवा सेवके पुलाके च । उत्तरगुणेषु बकुशः शेषाः प्रतिसेवनारहिताः ॥ २५२ ॥......
ગાથાર્થ પ્રતિસેવનાકુશીલ અને પુલોકમાં મૂલોત્તર ગુણ સંબંધી પ્રતિસેવા(=સંજ્વલન કષાયના ઉદયથી ચારિત્રાચારની મર્યાદાથી પ્રતિકૂળ આચરણ) હોય છે. બકુશ ઉત્તરગુણોમાં પ્રતિસેવા કરનારો હોય छ. 4uslil(=zषायशीद, नि भने स्नात3) प्रतिसेपाथी २डित डोय छे. (२५२)
सामाइय १ छेओव-ट्ठावणं २ च परिहारयविसुद्धं ३ । सुहुम ४ महक्खायरूवं ५, चय रित्तइ तेण चारित्तं ॥ २५३ ॥
सामायिकं छेदोपस्थापनं च परिहारकविशुद्धम् । .. सूक्ष्मं यथाख्यातरूपं चयं रिक्तति तेन चारित्रम् ।। २५३ ॥. ... ७६३
थार्थ- सामायि, छा५स्थापनीय, परि॥२ विशुद्धि, सूक्ष्मસંપરાય અને યથાખ્યાત એમ પાંચ ચારિત્ર છે. એકઠા થયેલા કર્મને ખાલી કરે તે ચારિત્ર એવો ચારિત્ર શબ્દનો નિરુક્તિથી થતો અર્થ છે. (૨૫૩)
इत्तरियमावकहियं, दुविहं सामाइयं मुणेयव्वं । ... पढमंतिमतिथि पढमं मझ २२ विदेहमि अवकहियं ॥२५४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org