________________
૫૦
સંબોધ પ્રકરણ मुनिधर्म-विनय-वैयावृत्त्यं दशकं सदा परिवहति । વખતષશષ્ય પર્વ પશિશુળયુp: II ૨૨૪ .............. ૬ર૪
ગાથાર્થ–૧૦ પ્રકારનો સાધુધર્મ, ૧૦ પ્રકારનો વિનય, ૧૦ પ્રકારનીવેયાવચ્ચ અને છ અધ્યનો ત્યાગ એમ આચાર્ય છત્રીસ ગુણથી યુક્ત હોય છે.
વિશેષાર્થ– ૧૦ પ્રકારનો વિનય– અરિહંત, સિદ્ધ, ચૈત્ય (પ્રતિમા), શ્રત, ધર્મ (ચારિત્ર), સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન (ચતુર્વિધ સંઘ) અને સમ્યગ્દર્શન એ દશનો ભક્તિ, બહુમાન, પ્રશંસા, અવર્ણવાદનો ત્યાગ અને આસાતનાનો ત્યાગ એ પાંચ પ્રકારે વિનય કરવો તે દશ પ્રકારનો વિનય છે. છ અકથ્યાદિ માટે જુઓ પરિશિષ્ટ. रुइदसगं १० च दुसिक्खा २, सदिट्ठिवायंग १२ तह उवंगाणि १२ । बारस बारस छत्तीस एवं सूरीण गुणसंखा (२०)॥११५ ॥ रुचिदशकं च द्विशिक्षे सदृष्टिवादाङ्गानि तथोपाङ्गानि । દ્વાદશ દ્વાદશ પત્રિશવ સૂરીપાં ગુણસંસ્થા II ૨૫ // .. દર ગાથાર્થ– દશરુચિ, બે શિક્ષા, દષ્ટિવાદ સહિત ૧૨ અંગ અને ૧૨ ઉપાંગ એમ આચાર્યના ગુણોની છત્રીસ સંખ્યા છે.
વિશેષાર્થ– ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા એમ બે પ્રકારની શિક્ષા છે. ગ્રહણશિક્ષા એટલે સૂત્રોનું અધ્યયન. આસેવનશિક્ષા એટલે પડિલેહણ ક્રિયા કેવી રીતે કરવી તે સમજાવવું. ગ્રહણશિક્ષા એટલે થિએરીકલ જ્ઞાન અને આસેવનશિક્ષા એટલે પ્રેકટીકલ જ્ઞાન. ૧૦ રુચિ આદિ માટે જુઓ પરિશિષ્ટ. (૧૧૫) इक्कारस गिहिपडिमा ११, बाख्वय १२ तेर किरियठाणाणि १३ । નાખતો વનંતો, છત્તીસગુણો યાત્રિો (૨૨) . ૨૨૬ , एकादश गृहिप्रतिमा द्वादशव्रतानि त्रयोदशक्रियास्थानानि । નાનનું વર્ણન પર્વમુનશીવાર્ય / ૨૨૬ II ... ............. ૬ર૬.
ગાથાર્થ–૧૧ ગૃહસ્થપ્રતિમા, ૧૨ ગૃહસ્થનાં વ્રતો, ૧૩ ક્રિયાસ્થાનોને જાણતા અને છોડતા આચાર્ય છત્રીસ ગુણવાળા થાય છે,
વિશેષાર્થ– બાર વ્રતોનું વર્ણન આ જ ગ્રંથમાં શ્રાવકવ્રત અધિકારમાં વિસ્તારથી કર્યું છે. (૧૧૬).
Wલાll |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org