SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સંબોધ પ્રકરણ ૬ કરનારા અર્થાત્ વિકથા વગેરે અશુભ નહિ, કિંતુ સ્વાધ્યાય વગેરે શુભ કાર્યો કરનારા, પચીશ ગુણોથી યુક્ત, વિશેષથી યથાર્થ કાર્યને બતાવનારા, સત્યવ્રતવાળા, સંઘાદિના કાર્યમાં તત્પર અને દઢપ્રતિજ્ઞાવાળા જેઉપાધ્યાય અગિયાર અંગોને અને ચૌદ પૂર્વોને સ્વયં ભણે છે અને બીજાઓને ભણાવે છે તે ઉપાધ્યાય પચીસ ગુણવાળા છે. (૧૬૫-૧૬૬-૧૬૭) इक्कारसंगधारी ११, बारउवंगाणि १२ जो अहिज्जेइ । ત ૢ ખરા ? વાળ છુ સત્તરી, ધરાવઇ ધરૂ પળવીસં( ૨૦૬૮ ॥ एकादशाङ्गधारी द्वादशोपाङ्गानि योऽध्येति । તથા ચરળરળક્ષતિ ધારયતિ ધતિ પદ્મવિજ્ઞતિઃ ॥ ૨૬૮ । .........૬૭૮ ગાથાર્થ– અગિયાર અંગને ધારણ કરનારા જે ઉપાધ્યાય બાર અંગોને ભણે છે (અને બીજાઓને ભણાવે છે) તથા ચરણસિત્તરી અને કરણસિત્તરીને સ્વયં ધારણ કરે છે અને બીજાઓને ધારણ કરાવે છે તે ઉપાધ્યાયના આ પ્રમાણે પચીસ ગુણો છે. (૧૬૮) नाणस्सासायण चउदसावि १४ न करेइ न कारवेइ परेसिं । ફશરમ સુવળનુ છુ, વવવાળઙ્ગ વ પળવીસ ( રૂ ) I॥ ૬૬૬ ॥ ज्ञानस्याशातनाश्चतुर्दशाऽपि न करोति न कारयति परेषाम् । एकादश सुवर्णगुणान् व्याख्यानयत्येवं पञ्चविंशतिः ॥ १६९ ॥ .......૬૭o ગાથાર્થ– જ્ઞાનની ૧૪ આશાતના સ્વયં નથી કરતા અને બીજાની પાસે નથી કરાવતા તથા સુવર્ણના ૧૧ ગુણોનું વ્યાખ્યાન કરે છે એ પ્રમાણે ઉપાધ્યાયના ૨૫ ગુણો છે. (૧૬૯) तेरस किरिया ठाणाणि १३ दव्वछकं ६ च कायछकं ६ च ( ४ ) । चउदस गुणठाणाणि १४, पडिमा सड्डाण इक्कार ११ (५) ॥ १७० ॥ त्रयोदश क्रियास्थानानि द्रव्यषट्कं च कायषट्कं च । વતુવંશ મુળસ્થાનાનિ પ્રતિમા: શ્રાદ્ધાનામેાવશ II ૨૭૦ .......... ........૬૮૦ ગાથાર્થ– ૧૩ ક્રિયાસ્થાનો, ધર્માસ્તિકાય વગેરે ૬ દ્રવ્યો, પૃથ્વીકાય વગેરે ૬ કાય, એ રીતે પચીસ તથા મિથ્યાત્વ વગેરે ૧૪ ગુણસ્થાનો, શ્રાવકની ૧૧ પ્રતિમા એમ ઉપાધ્યાયના પચીસ ગુણો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy