________________
૯૩
ગુરુ અધિકાર વિભાગ-૨ सङ्घादीनां कार्ये चूर्णयति चक्रवर्तिनमपि यया। તથા સંધ્યા યુwો સન્ધિપુનો જ્ઞાતવ્ય: ર૪રૂ II..
ગાથાર્થ– સંઘ વગેરેના કાર્યમાં જે લબ્ધિથી ચક્રવર્તીને (=ચક્રવર્તીના સૈન્યને) પણ ચૂરી નાખે એવી લબ્ધિવાળા સાધુને લબ્ધિપુલાક જાણવો. (૨૪૩) . માવાપુનાગ્રો, પંચવિહો નાગવંવિત્તેિ लिंगमि अहासुहुमो, होइ आसेवणानिरओ ॥२४४ ॥ માવનાપુના પવિધો જાન-ર્શન-વત્રિા ત્તિ યથાસૂક્યો ત્યારેનાનિતઃ II ર૪૪ ll .... ૧૪ ગાથાર્થ- આસેવનામુલાકના જ્ઞાન-દર્શન-ચારિત્ર-લિંગ અને યથાસૂક્ષ્મ એમ પાંચ પ્રકાર છે. તેમાં સૂત્રના અક્ષરો (પાઠો)માં સ્કૂલના કરે તથા ખૂટતા પાઠને જેમ-તેમ મેળવે, ઈત્યાદિ અતિચારો દ્વારા જ્ઞાનવિરાધના કરીને આત્માને અસાર કરે તે જ્ઞાનપુલાક, મિથ્યાદીનીઓની પ્રશંસા વગેરે કરીને દર્શનને વિરાધનારો દર્શનપુલાક, મૂળગુણ-ઉત્તરગુણની વિરાધના કરે તે ચારિત્રપુલાક, શાસ્ત્રોક્ત મુનિવેષમાં વધારો (ભેદ) કરે કે વિના કારણે અન્ય સાધુઓના જેવો) વેષ કરે તે લિંગપુલાક, અને કંઈક માત્ર પ્રમાદથી અથવા માત્ર મનથી - સાધુને ન કહ્યું, તેવા અકથ્ય પદાર્થોને ગ્રહણ કરે-ભોગવે તે યથાસૂક્ષ્મપુલાક જાણવો. (૨૪૪) . उवगरणसरीरेहिं, बउसो दुविहो य सोवि पंचविहो ।
आभोगाणाभोगसंवुडासंवुडसुहमेहि ॥२४५ ॥ उपकरणशरीराभ्यां बकुशो द्विविधश्च सोऽपि पञ्चविधः।।
ખોરાડનાખોળ-સંવૃતા-સંવૃત-ભૂ . ર૪, I .... ધૂળ ગાથાર્થ– બકુશ ઉપકરણબકુશ અને શરીરબકુશ એમ બે પ્રકારે છે. એ બંનેના આભોગ, અનાભોગ, સંવૃત, અસંવૃત અને સૂક્ષ્મ એમ પાંચ પ્રકાર છે.
વિશેષાર્થ– બકુશ– બકુશ એટલે શબલ, કબૂર, વિચિત્ર વગેરે, અર્થાત્ કંઇક દોષવાળું અને કંઈક નિર્દોષ, એવું કાબરચિનું ચારિત્ર જેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org