________________
७८
સંબોધ પ્રકરણ વિશેષાર્થ– દશ પ્રકારના સત્યનું વર્ણન સુગુરુ અધિકારમાં પરમી ગાથામાં છે. ૧૭ પ્રકારના સંયમનું વર્ણન ગુરુ અધિકારમાં ૪૫મી थामा छ. (२०८) बज्झभितरभेएण बारसभेओ तवो १२ य कामो वि। चउदसविहो १४ असंजम-निग्गहो १ होइ सगवीसं(१०)॥२१०॥ बाह्याभ्यन्तरभेदेन द्वादशभेदं तपश्च कामोऽपि। चतुर्दशविधोऽसंयमनिग्रहो भवन्ति सप्तविंशतिः ॥ २१० ॥.......... ७२०
ગાથાર્થ– બાહ્ય અને અત્યંતર ભેદથી ૧૨ તપભેદ, ૧૪ પ્રકારનો કામ અને અસંયમનો નિગ્રહ એમ ૨૭ ગુણો થાય છે.
વિશેષાર્થ– ૧૪ પ્રકારના કામનું વર્ણન આ જ ગ્રંથમાં ગુરુ અધિકાર विभा-२ ६५-६६ थाम . (२.१०)
दसदोसा एसणस्स १०, दोसा उप्पायणस्स सोलस वि १६ । अगिद्धीभावजुत्तो १,सगवीस गुणा इमे मुणिणो २७(११)॥२११॥ दशदोषा एषणाया दोषा उत्पादनस्य षोडशापि । अगृद्धिभावयुक्तः सप्तविंशतिगुणा इमे मुनेः ॥ २११ |........... ७२१
ગાથાર્થ– ૧૦ એષણાદોષો, ૧૬ ઉત્પાદનદોષો અને અગૃદ્ધિભાવથી युत मा २७ गु मुनिना : (२११)
उग्गमदोसा सोलस १६, पण आसव ५ मंडलीए ५ मणसहिया १। एवं गुणसगवीसं, साहूणं भावसाहूणं २७ (१२)॥२१२॥ उद्गमदोषा षोडश पञ्चास्रव-मण्डल्योर्मन:सहिताः। एवं गुणसप्तविंशतिः साधूनां भावसाधूनाम् ॥ २१२ ॥ ............ ७२२
ગાથાર્થ– ૧૬ ઉદ્દગમદોષો, મન સહિત ૫ આસવો, ૫ માંડલીના દોષો એ પ્રમાણે ભાવસાધુઓના ૨૭ ગુણો છે. (૨૧૨)
पनरस सिक्खाठाणाणि १५ भिक्खुपडिमाण बार १२ सगवीसं २७ (१३)। वसहिदोसपमायमयअडतिय २४ गारवतियं ३ च २७ (१४) ॥ २१३ ॥ पञ्चदश शिक्षास्थानानि भिक्षुप्रतिमानां द्वादश सप्तविंशतिः । वसतिदोषप्रमादमदाष्टत्रिकं गौरवत्रिकं च ॥ २१३ ॥.
.......७२३
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org