________________
ગુરુ અધિકાર વિભાગ-૨ વિશેષાર્થ– પાંચ સમિતિનું વર્ણન ગુરુ અધિકાર વિભાગ-૧ ગાથામાં છે. (૧૦૪) इंदिय ५ विसय ५ पमाया ५-सव ५ निद्दा ५ दुटुभावणा ५ चत्तो। छज्जीवकायजयणा-निरओ ६ छत्तीसगुणकलिओ (१०)॥१०५ ॥ ન્દ્રિય-વિષય-માતા-ડબ્રુવ-નિદ્રા-કુરુમાવનાત્ય | પીવજયયતનાનિરત: પáિશશુગઋનિત: II ૨૦૧ / ... ૬૨૫
ગાથાર્થ– ઇંદ્રિયો, વિષયો, પ્રમાદ, આસવ, નિદ્રા, અશુભ ભાવના આ દરેક પાંચ પાંચના ત્યાગી અને છ જવનિકાયની જયણામાં તત્પર એમ આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત હોય છે.
વિશેષાર્થ– ૫ ઈદ્રિયો- સ્પર્શન (ચામડી), જીભ, નાક, આંખ અને કાન. પવિષયો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ. ૫ પ્રમાદ– મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. ૫ આશ્રવ– મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ. ૬ જીવનિકાય- પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય.
लेसा ६ वस्सय ६ दव्वाणि ६ वयण ६ दोसा ६ तहा य छब्भासा ६। नाणगुणेण मुणेइ एवं छत्तीसगुणकलिओ (११)॥१०६ ॥ लेश्या-ऽऽवश्यक-द्रव्याणि वचन-दोषास्तथा च षड्भाषाः । ज्ञानगुणेन जानात्येवं षट्त्रिंशद्गुणकलितः ॥ १०६ ॥... ગાથાર્થ-લેશ્યા, આવશ્યક દ્રવ્યો, વચન, દોષો અને ભાષા આ દરેક છ છને જ્ઞાનગુણથી જાણે છે એમ આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત હોય છે.
વિશેષાર્થ– છ ભાષા- સંસ્કૃત, પ્રાકૃત, શૌરસેની, માગધી, પશાચિકી અને અપભ્રંશ. છ દોષાદિ માટે જુઓ પરિશિષ્ટ. (૧૦૬) पिंडेसण ७ पाणेसण ७ भय ७ सुह ७ सत्ताइ अट्ठमयठाणा ८ । પર્વ છત્તીસUIT, બૂરી હુંતિ સત્રતા (૨૨) ૨૦૭ બ્લેિષણ-પાષિા-પર-સુવાનિ અષ્ટમસ્થાનના પર્વ પશિશુના સૂરીuri ભક્તિ સદ્ધ II ૨૦૭ | ૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org