________________
૧૫૨
સંબોધ પ્રકરણ
दर्शनत्रिकहीनप्रथमा द्वितीया दर्शनत्रिकेन परिशुद्धाः ।
तुर्याश्चरणविहीना दर्शनभजना खलु तृतीये ॥ ३४८ ॥ ...........૮૮ ગાથાર્થ— પહેલા ભાંગાવાળા દર્શન-જ્ઞાન-ચારિત્રથી રહિત છે. બીજા ભાંગાવાળા દર્શન-જ્ઞાન-ચારિત્રથી શુદ્ધ છે. ચોથા ભાંગાવાળા ચારિત્રથી રહિત છે. ત્રીજા ભાંગામાં સમ્યગ્દર્શનની ભજના છે. (૩૪૮)
दव्वेण य भावेण य, चरणं नेयं जहक्कमं तेसिं
अवरंमि दंसणगुणं नेयं भयणा हु नाणस्स ॥ ३४९ ॥
द्रव्येन च भावेन च चरणं ज्ञेयं यथाक्रमं तेषाम् । અપરસ્મિન્ વર્શનનુળ શેયં મનના વ્રતુ જ્ઞાનસ્ય | રૂ? ........... ગાથાર્થ– પાંચમા-છઠ્ઠા ભાંગામાં ક્રમશઃ દ્રવ્યથી અને ભાવથી ચારિત્ર જાણવું, અર્થાત પાંચમા ભાંગામાં ચારિત્ર દ્રવ્યથી છે અને છઠ્ઠા ભાંગામાં ચારિત્ર ભાવથી છે. (અવ=િ) સાતમા ભાંગામાં દર્શનગુણ જાણવું અને જ્ઞાનની ભજના જાણવી.
દર્શન જ્ઞાન ચારિત્ર જીવો
નથી નથી નથી
છે
છે
છે
નથી
છે
છે
છે
છે
નથી
નથી નથી
છે
છે નથી. છે.
છે નથી. નથી
નથી છે નથી
Jain Education International
દ્રવ્યચારિત્રથી રહિત 'મિથ્યાદષ્ટિ જીવો.
ભાવથી ચારિત્ર સંપન્ન સાધુઓ.
પાસત્થા વગેરે.
વિશેષ સમ્યજ્ઞાનયુક્ત સત્યકી વગેરે.
વિશેષ શાસ્ત્રજ્ઞાનરહિત પાસસ્થા વગેરે.
વિશેષ શાસ્ત્રજ્ઞાનરહિત માષતુષ મુનિ વગેરે. વિશેષ શાસ્ત્રજ્ઞાનરહિત સમ્યગ્દષ્ટિ જીવ. જૈનદર્શનને જાણનાર મિથ્યાદષ્ટિ પંડિત વગેરે.
(૩૪૯)
एवं अट्ठवियप्पा, परिहरियव्वा हु पढमभंगिल्ला । શ્રીયા નિસેવિયા, નિષ્ન તુરિયા વિ સેવિન્ના ॥ રૂ૦ ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org