________________
ગુરુ અધિકાર વિભાગ-૨
चिन्तयति न लोककार्यं विकत्थनं करोति नैव संलापम् । एकस्तिष्ठति धर्मध्याने निस्सङ्गतारक्तः ॥ १५३ ॥ ...... ६६३ गाथार्थ - खायार्य (तीर्थरनी प्रेम) सोडडार्यनी (= सांसारिऽ अमोनी) ચિંતા કરતા નથી, પોતાની પ્રશંસા કરતા નથી=ખોટી બડાઇ મારતા નથી, નિષ્કારણ બીજાની સાથે બોલતા નથી. નિ:સંગપણામાં અનુરાગી બનેલા भायार्य (वायनाहि सिवाय) खेडला धर्मध्यानमां रहे छे. (१43)
एवं तित्थयरसमं नवहा सूरीण भासियं समए ।
"
तस्साणाए वट्टण-मुब्भावणमित्थ धम्मस्स ॥ १५४ ॥ एवं तीर्थंकरसमं नवधा सूरीणां भाषितं समये ।
तस्याज्ञाया वर्तनमुद्भावनमत्र धर्मस्य ॥ १५४ ॥
६६४
ગાથાર્થ— આ પ્રમાણે શાસ્ત્રમાં નવ રીતે આચાર્યને તીર્થંકરતુલ્ય કહ્યા છે. તે આચાર્યની આજ્ઞાપ્રમાણે ધર્મપ્રવૃત્તિ ક૨વામાં ધર્મની ઉન્નતિ થાય छे.(१३४)
आणाए तो आणाए संयमो तह य दाणमाणाए । आणारहिओ धम्मो, मुणीण भणिओ तहा असारो ॥ १५५ ॥
૬૧
आज्ञया तप आज्ञया संयमस्तथा च दानमाज्ञया ।
आज्ञारहितो धर्मो मुनीनां भणितस्तथाऽसारः || १५५ || .............. ६६५ गाथार्थ- आज्ञाथी (=स्रज्ञा प्रमाणे डरवाथी) तप छे, खाज्ञाथी સંયમ છે અને આજ્ઞાથી દાન છે. મુનિઓના આજ્ઞાથી રહિત ધર્મને खसार ह्यो छे. (१44)
जह तुसखंडणमयमंडणाणि रुइयाणि सुण्णरण्णंमी । विहलाइ तहा जाणसु, आणारहियं अणुट्ठाणं ॥ १५६ ॥
यथा तुषखण्डनमृतमण्डनानि रुदितानि शून्यारण्ये । विफलानि तथा जानीहि आज्ञारहितमनुष्ठानम् ॥ १५६ ॥............. ६६६ ગાથાર્થ– જેવી રીતે ફોતરાઓને ખાંડવા, મૃતકને શણગારવું અને - જંગલમાં રડવું નિષ્ફળ છે તેવી રીતે આજ્ઞારહિત અનુષ્ઠાન નિષ્ફળ ४. (१५६)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org