________________
૬૨
आणाखंडणकारी, जइ वि विसुद्धं करेड़ आहारं । धम्मोवएसकरणाइ-विहलं सव्वं अणुवाणं ॥ १५७ ॥
आज्ञाखण्डनकारी यद्यपि विशुद्धं करोत्याहारम् । धर्मोपदेशकरणादि विफलं सर्वमनुष्ठानम् ॥ १५७ ॥................. ६६७
સંબોધ પ્રકરણ
ગાથાર્થ– આજ્ઞાનું ખંડન કરનારો વિશુદ્ધ (સર્વદોષોથી રહિત) આહાર કરે તો પણ તેના ધર્મોપદેશ કરવો વગેરે સઘળાં અનુષ્ઠાનો निष्ण छे. (१५७)
सव्वो वि अरिहदेवो, सुगुरु गुरू भाइ नाममित्तेण । तेसिं सुद्धसरूवं, पुण्णविहूणा न पावंति ॥ १५८ ॥ सर्वोऽप्यर्हदेवो सुगुरुर्गुरून् भणति नाममात्रेण । तेषां शुद्धस्वरूपं पुण्यविहीना न प्राप्नुवन्ति ॥ १५८ ॥ ગાથાર્થ— સઘળોય લોક અરિહંત દેવ છે અને સુગુરુ ગુરુ છે એમ નામમાત્રથી બોલે છે, પણ દેવ-ગુરુના શુદ્ધ સ્વરૂપને પુણ્યરહિત જીવો पामता नथी. (१५८)
, ६६८
सिं सेवासंगं, दूरट्ठियमेव कालदोसाओ ।
तेसिं सुद्धसरूवस्स जाणणमवि दुल्हं लोए ॥ १५९ ॥
तेषां सेवासङ्गं दूरस्थितमेव कालदोषाद् ।
तेषां शुद्धस्वरूपस्य ज्ञानमपि दुर्लभं लोके ॥ १५९ ॥............... ६६९
ગાથાર્થ– અરિહંત દેવની અને સુગુરુની સેવાની પ્રાપ્તિ કાળના દોષથી દૂર જ રહેલી છે, અર્થાત્ તેમની સેવા દુર્લભ છે. (અરે !) લોકમાં તેમના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન પણ દુર્લભ છે. (૧૫૯)
धण्णा कयपुण्णा, ताण कयत्थं सुजीवियं जम्मं । जे सुगुरुण सरूवं, लहंति वंदंति झायंति ॥ १६० ॥
ते धन्याः कृतपुण्यास्तेषां कृतार्थं सुजीवितं जन्म । ये सुगुरूणां स्वरूपं लभन्ते वन्दन्ते ध्यायन्ति ॥ १६० ॥
Jain Education International
For Personal & Private Use Only
..............
६७०
www.jainelibrary.org