Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
Catalog link: https://jainqq.org/explore/016103/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યકોશ છ ડ : ૧ મુ કાકી, | | | ' / ' , , , - } { } '1', ' ', ' , , , For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યકોશ ખંડ : એક મધ્યકાલી મુખ્ય સંપાદકે જયંત કોઠારી (૧૯૮૦-૧૯૮૭) જયંત ગાડીત (૧૮૮૭-૧૯૮૯) સંપાદક ચંદ્રકાન્ત શેઠ (૧૯૮૦-૧૯૮૨) સહસંપાદક રમણ સેની (૧૯૮૩-૮૪) નાહ તરત ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ GUJARĀTI SĀHITYA KOSH (Encyclopedia of Gujarati Literature) Edited by Jayant Kothari and Jayant Gadit Published by Gujarati Sahitya Parishad Ashram Road, Ahmedabad-380 009. © ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રથમ આવૃત્તિ, ૧૯૮૯ પ્રત ૨,૦૦૦ પ્રકાશક : પ્રિયકાન્ત પરીખ, મંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ ગવર્ધન ભવન, આશ્રમ માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૯ ચારસો રૂપિયા Rs. 400 ગુજરાત રાજ્ય, ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાય દ્વારા પ્રકાશિત મુદ્રક : જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ નવજીવન મુદ્રષ્ણાલય, અમદાવાદ ૩૮૦ ૦૧૪ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ સંપાદન-તંત્ર મુખ્ય સંપાદક : જયંત કોઠારી (૧૯૮૦ થી ૧૯૮૭) જયંત ગાડીત (૧૯૮૭ થી ૧૯૮૯) સંપાદક : ચંદ્રકાન્ત શેઠ (૧૯૮૦–૧૯૮૨) સહ સંપાદક : રમણ સોની (૧૯૮૩–૧૯૮) મુખ્ય સહાયક : રમેશ ર. દવે શ્રદ્ધા ત્રિવેદી કીર્તિદા જોશી સહાયક : બારીના મહેતા નિરંજના વારા હર્ષદ ત્રિવેદી કૌશિક બ્રહ્મભટ્ટ પારુલ માંકડ પારુલ રાઠોડ શર્મિષ્ઠા પટેલ ગીતા મુનશી ભારતી ભગત જિતેન્દ્ર ઉમતિયા મૃદુલા માત્રાવાડિયા For Personal & Private Use Only www jainelibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧. સલાહકાર સમિતિ ૨. ગુજરાતી સાહિત્યસેલની યોજના ૩. સંપાદકીય અનુક્રમણિકા ૪. અધિકરણ લેખકો ૫. ગ્રંથ સંક્ષેપસૂચિ ૬. સંક્ષેપો – સંજ્ઞાઓ ૭. સાહિત્યકોશને સહાયરૂપ થયેલાં ગ્રંથાલયો અને વ્યકિતઓ - મહત્ત્વની શુદ્ધિ ૯. કોશ સામગ્રી ૧૦. પરિશિષ્ટ For Personal & Private Use Only 4 - ૫૪ ૫ ૬ ૭ ૪ ૪ ૪ હું ૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (અધ્યક્ષા) શ્રી નગીનદાસ પારેખ (કાર્યકારી અધ્યક્ષ) સ્વ. ઉમાશંકર જોશી સ્વ. અનંતરાય રાવળ શ્રી હરિવલ્લભ ભાયાણી શ્રી કે. કા. શાસ્ત્રી ગી ભાગીયાલ સાંડેસરા શ્રી યશવન્ત શુકલ સ્વ. સુરેશ હ. જોશી શ્રી નિરંજન ભગત શ્રી ઉપેન્દ્ર પંડયા શ્રી જયન્ત પાઠક શ્રી ઉશનસ શ્રી રમણલાલ જોશી શ્રી સિતાંશુ શ્રદ્ મંત્રિત : શ્રી ચી. ના. પટેલ શ્રી ધીરુભાઈ ઠાર શ્રી મોહનભાઈ પટેલ સલાહકાર. સમિતિ સ્વ. જે. બી. સેન્ડિલ શ્રી એન. બી. વ્યાસ શ્રી હસુ યાજ્ઞિક આ ઉપરાંત સને ૧૯૮૦થી ૧૯૮૯ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના હોદ્દેદારો/પ્રમુખો : પ્રમુખ: શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ ઉપપ્રમુખ: સ્વ. ઈશ્વર પેટલીકર શ્રી હીરાબહેન પાઠક સ્વ. શિવકુમાર જોશી શ્રી અમૃતલાલ યાજ્ઞિક મંત્રીઓ કોષાધ્યક્ષ : શ્રી ધ્રુવીર ચૌધરી શ્રી પિનાકિન ઠાકોર શ્રી કુમારપાળ દેસાઈ શ્રી મફત ઓઝા શ્રી ધીરુબહેન પરં શ્રી પ્રફુલ્લ ભારતીય શ્રી હેમન્ત દેસાઈ શ્રી ભોળાભાઈ પટેલ શ્રી પ્રિયકાન્ત પરી ખ શ્રી નરોત્તમ પલાણ શ્રી વર્ષા અડાલજા શ્રી ચિમનલાલ ત્રિવેદી નિયામક શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળા For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યકેશની યોજના ગુજરાતી સાહિત્યનો સર્વાંગી પરિચય આપતો આ કોશ ગુજરાતી સાહિત્ય પરિષદના એક દાયકાના તપની ફલશ્રુતિ છે. આ પ્રકાશન અપૂર્વ ભલે ન હોય, અનન્ય તો છે જ. આ સંક૯પ કેમ કરીને સિદ્ધ થયો એની કેટલીક વીગતો અહીં ઐતિહાસિક સંદર્ભમાં નેધપાત્ર છે. શ્રી રઘુવીર ચૌધરી પરિષદમંત્રી હતા ત્યારે એમણે ગુજરાત રાજ્ય સરકાર સાથે કરેલા પત્રવ્યવહારમાં નોંધાયું છે તેમ સને ૧૯૭૯ના જૂનની ૨૨મી તારીખે સ્વ. ઉમાશંક્ર જોશી, શ્રી યશવંત શુક્લ, સ્વ. ઈશ્વર પેટલીકર, અને શ્રી પિનાકિન ઠાકોર સાથે એમણે તે વખતના મુખ્ય પ્રધાન શ્રી બાબુભાઈ સમક્ષ આ યોજના રજૂ કરી. શિક્ષણમંત્રી શ્રી નવલભાઈ શાહ અને નાણામંત્રી શ્રી દિનેશભાઈ શાહે શ્રી બાબુભાઈની સંમતિને અમલમાં મૂકી અને છ માસની ટૂંકી મુદતમાં સાહિત્યકોશની યોજના શરૂ થઈ. ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યવાહક સમિતિએ નિયુકત કરેલી વરણી સમિતિએ સાહિત્યકોશના સંપાદનની મુખ્ય જવાબદારી ઉપાડવા માટે નવી પેઢીના સંનિષ્ઠ અભ્યાસીઓને નિમંત્રણ આપવા ઠરાવ્યું. તે પ્રમાણે તા. ૮-૧૨-૧૯૭૯ના પત્રથી શ્રી જયંત કોઠારીને મુખ્ય સંપાદક તરીકે અને શ્રી ચંદ્રકાન્ત શેઠને સહસંપાદક તરીકે સેવાઓ આપવા નિમંત્રણ પાઠવ્યાં. એમની સંસ્થાઓ જી. એલ. એસ. ગર્લ્સ કૅલેજ અને ગૂજરાત વિદ્યાપીઠે એમની સેવાઓ લિયન પર આપીને પરિષદને ઉપકૃત કરી. સાહિત્યકોશનું કામ શરૂ કર્યું ત્યારે અંદાજ એવો હતો કે સંપાદનનું કામ પાંચેક વર્ષની મુદતમાં પૂરું થઈ જશે, પણ શ્રી જયંત કોઠારીનાં ખંત અને ચીવટને કારણે સંપાદનમાં સંશોધનવૃત્તિ ભળી, યોજનામાં એક નવું પરિમાણ ઉમેરાયું, તેથી મુદત બેવડાઈ. એમણે કોશના સહકાર્યકરો સાથે ગ્રંથાલયો અને ગ્રંથભંડારોની મુલાકાત લઈ, જ્યાં શકય હતું ત્યાં હસ્તપ્રતો પણ તપાસી અને પૂર્વે થયેલાં આ પ્રકારનાં સંપાદનકાર્યોની દુરસ્તી પણ કરી. શ્રી જયંત કોઠારીએ સાડાચાર વર્ષ પછી માનાર્હ મુખ્ય સંપાદક તરીકે સેવાઓ આપી. શ્રી ચંદ્રકાન્ત શેઠને માથે શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિરના નિયામકની જવાબદારી આવતાં એમણે માનાર્હ સંપાદક તરીકે બેએક વર્ષ કાર્ય સં મળ્યું અને શ્રી રમણ સોનીએ સહસંપાદક તરીકેની જવાબદારી સ્વીકારી. શ્રી કોઠારી તા. ૩૦-૬-૧૯૮૭થી સાહિત્યકોશના સંપાદનકાર્યમાંથી મુકત થયા ત્યારે શ્રી જયંત ગાડીત સાહિત્યકોશના બીજા ખંડ સાથે સંકળાયેલા હતા. એમણે શ્રી કોઠારીના ઉત્તરાધિકારી તરીકે સ્તુન્ય કાર્ય કર્યું છે. શ્રી રમેશ ર. દવે પણ આ યોજના સાથ આરંભકાળથી સંકળાયેલા રહ્યા છે. શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાએ શ્રી. ક. લા. સ્વાધ્યાયમંદિરના નિયામક થવાની સાથે સમગ્ર કોશયોજનાની વહીવટી જવાબદારી ઉપાડી લીધી. એમના સંપાદન હેઠળ કોશનો બીજો-ત્રીજો ભાગ નિયત સમયમાં પૂરો થાય એ માટે એ કૃતસંક૯પ છે. જણાવતાં આનંદ થાય છે કે “ગુજરાતી સાહિત્યકોશ ખંડ–૨ (અર્વાચીન કાળ)' ફેબ્રુઆરી, ૧૯૯૦ સુધીમાં સુલભ થશે. પ્રારંભિક વર્ષોમાં કોશની સલાહકાર સમિતિના સભ્યોએ દિવસોના દિવસ આપ્યા છે. સ્વ. ઉમાશંકર જોશી, શ્રી હરિવલ્લભ ભાયાણી, શ્રી નગીનદાસ પારેખ અને શ્રી યશવંત શુકલની સેવાઓ અવિસ્મરણીય રહેશે. જરૂર ઊભી થાય ત્યાં શ્રી ચી. ન. પટેલ પાસેથી પણ માર્ગદર્શન મળતું. સંકલ્પ કર્યો ત્યારે સાહિત્યકોશની ૧૧૦૦ નકલ છાપવાની ગણતરી હતી, પણ પરિષદના એક ટ્રસ્ટી શ્રી એચ. એમ. પટેલની સલાહથી ૨૦૦૦ નકલ છાપવાનું મધ્યસ્થ સમિતિએ સૂચવ્યું. કાગળ પાછળ અગાઉથી રોકાણ કરવું કે કેમ એક પ્રશ્ન હતો. પણ એ જોખમ ફાયદાકારક કરે એટલી હદે પછીનાં વર્ષોમાં કાગળના ભાવ વધ્યા છે. કોશ માટેનો આ ખાસ કાગળ તો એની ગુણવત્તા નક્કી કરીને તૈયાર કરાવેલો છે. અન્યથા કોશનું નિર્માણખર્ચ ઘણું વધી જાત. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત રાજ્ય સરકાર આ યાજના માટે પંચોતેર ટકા અનુદાનના શરતે વધુમાં વધુ દસ લાખ રૂપિયા આપશે એવો આદેશ હો. ગુજરાત સાહિત્વ અકાદમીના મહામંત્ર શ્રી હરસુ યાશિકે આ અનુદાન દ્વારા કોશનો પ્રથમ ભાગ સંપાદિત–પ્રકાશિત થાય એનું ઔચિત્ય સ્વીકાર્યું. રાજ્યની આ સાહિત્યસંસ્થાનું વલણ સતત સહકારનું રહ્યું છે એ નોંધતાં આભારની લાગણી જાગે છે. ઉપર્યુકત સંસ્થા દ્વારા ગુજરાત રાજ્ય સરકારે આજ સુધી રૂ. ૯,૫૦,૦૦૦/- (નવ લાખ પચાસ હજાર) અનુદાન આપ્યું છે. શ્રી જયવદન તકતાવાળા દ્વારા આ કોશ માટે રૂ. ૫૦,૮૮૮/(પચાસ હજાર)નું દાન મળેલું. કોશનો આ પ્રથમ ખંડ મધ્યકાલીન સાહિત્ય વિશે હોઈ શ્રી ચીમનલાલ ચકુમાઈ પ્રેરિત ‘આચાર્ય હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠ' અને શ્રી વાડીલાલ પરિવાર પ્રેરિત નરસિંહ મહેતા સ્વાધ્યાયપીઠ'ના ભંડોળમાંથી બે લાખ એંશી હજાર જેટલી રકમ એના પ્રકાશને પછળ ખપમાં લીધી છે, જે વેચાણ દ્વારા પાછી મળતાં બંને સ્વાદયાયપીઠની પ્રવૃત્તિઓમાં ફરી રોકાશે. આ સાહિત્યકોશને ગુજરાત અને ગુજરાત બહાર વસતા સમગ્ર ગુજરાતી સમાજનો આવકાર મળશે એવી આશા છે. ગોવર્ધન ભવન ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ૨૮ નવેમ્બર, ૧૯૮૯ ભોળાભાઈ પ વર્ષા અડાલજા For Personal & Private Use Only પ્રિયકાન્ત પરીખ નરોત્તમ પલાણ મંત્રીઓ www.jainlibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય ગુજરાતી સાહિત્યકોશ- એક બૃહત કોશ ગુજરાતી સાહિત્ય પરિષદને ઉપક્રમે જ્યારે ‘ગુજરાતી સાહિત્યકોશ’ તૈયાર કરવાનું નક્કી થયું ત્યારે સાહિત્યકોશ માટે રચાયેલી સલાહકાર સમિતિ અને સાહિત્યકોશના સંપાદકોના મનમાં ગુજરાતી સાહિત્યનો બૃહકોશ તૈયાર કરવાની કલ્પના હતી, કારણ કે અત્યાર સુધી ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનો કોઈ કોશ તૈયાર થયો નથી. સીમિત હેતુથી મર્યાદિત સાધનોનો સંદર્ભ તરીકે આધાર લઈ તૈયાર થયેલા કોશ જોવા મળે છે, પરંતુ જેમાં ગુજરાતી સાહિત્ય સાથે સંબંધિત દરેક વસ્તુની માહિતી ઉપલબ્ધ થાય એવો કોઈ સર્વગ્રાહી કોશ આપણી પાસે ન હતો. ‘ગુજરાતી સાહિત્યકોશ' એવા બૃહકોશની દિશામાં થયેલો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે. આ પ્રકારના કોશમાં વિવિધ સાધનો પરથી એકત્ર કરેલી સામગ્રીને ''કારાદિ ક્રમમાં ગોઠવીને મૂકી શકાય, પરંતુ એ રીતે કોશ તૈયાર કરવાનું કાર્ય ઘણું જટિલ બનવાની સંભાવના લાગતાં સલાહકાર સમિતિએ ‘મરાઠી વાડમયકોશ'ને નજર સમક્ષ રાખી તથા ગુજરાતી સાહિત્યની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બધી સામગ્રીને ત્રણ વિભાગમાં વહેંચી તેમના અલગ અલગ ગ્રંથ પ્રગટ કરવાનું સર્વાનુમતે સ્વીકાર્યું. એ મુજબ પહેલા ખંડમાં મધ્યકાલીન કર્તાઓ અને કૃતિઓ, બીજા ખંડમાં અર્વાચીન કર્તાઓ અને કૃતિઓ તથા ત્રીજા ખંડમાં સાહિત્યપ્રકારો, સાહિત્યપ્રવાહો, પરિબળો, સાહિત્યિક વિભાવનાઓ વગેરે વિશેનાં અધિકરણનો સમાવેશ કરવાનું વિચારાયું. સાહિત્યકોશનો વ્યાપ - પહેલા ખંડમાં ઈ. ૧૨મી સદીથી ઈ. ૧૮૫૦ સુધી મુખ્યત્વે જેમનું સર્જનકાર્ય થયું હોય એવા ગુજરાતી સાહિત્યના કર્તાઓને સમાગ્યા છે. ઈ. ૧૮૫૦ પૂર્વે રચાયેલું ગુજરાતી સાહિત્ય સાહિત્યનાં પ્રેરક બળો, સાહિત્યનું પ્રયોજન, સાહિત્યપ્રકારો કે અભિવ્યકિત એમ દરેક રીતે ઈ. ૧૮૫૦ પછી રચાયેલા ગુજરાતી સાહિત્યથી અલગ પડી જાય છે. એટલે એને “મધ્યકાલીન સાહિત્ય' એવી સંજ્ઞાથી ઓળખાવી એ સમય સુધીનાં કર્તા-કૃતિનો અલગ ગ્રંથ કર્યો છે. આને કારણે ઈ. ૧૮૫૦ પૂર્વે રચાયેલી હોય છતાં જે કૃતિઓ પર પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ પડયો હોય તો એ કૃતિઓ અને એમના કર્તાઓને અર્વાચીન ગણી પહેલા ખંડમાં સ્થાન નથી આપ્યું. કોશને સર્વગ્રાહી બનાવવા તરફ લક્ષ હોવાને લીધે પહેલા ખંડમાં મધ્યકાળના ગુજરાતી ભાષાના સર્વ જ્ઞાત કર્તાઓ તથા એમની નોંધપાત્ર કૃતિઓ વિશેનાં અધિકરણ છે. સર્વ એટલે જેમણે ૧ પદ કે સ્તવન રહ્યું હોય એ દરેક કર્તાને કોશમાં સ્થાન મળ્યું છે. આ ખંડ પૂરતો ‘સાહિત્ય' શબ્દને પણ વિશાળ અર્થમાં લીધો છે. એટલે વૈદક કે જયોતિષનો ગ્રંથ રચનાર કર્તા પણ અહીં જોવા મળશે. આ ખંડમાં મુદ્રિત સાધનો પરથી ઉપલબ્ધ દરેક કર્તાને સમાવ્યા છે. ગ્રંથો અને સામયિકોમાં મુદ્રિત રૂપે મળતી કૃતિઓ, એમાં થયેલા ઉલ્લેખો તથા ગ્રંથભંડારોમાં હસ્તપ્રત રૂપે પડેલી કૃતિઓની મુદ્રિત હસ્તપ્રતયાદીઓનો એ માટે આધાર લેવામાં આવ્યો છે. જે ગ્રંથભંડારોની થાદીઓ અમુદ્રિત હોય તો તેમને લક્ષમાં નથી લીધી. | મુદ્રિત સાધનોનો જ આધાર લેવા છતાં એમાં શ્રી કે. કા. શાસ્ત્રીકૃત 'કવિચરિત:૩ અપવાદરૂપ છે. ‘વિરચિત : ૧-૨’ની જેમ હસ્તપ્રતો પ્રત્યક્ષ જોઈને જે તે કર્તા વિશે લેખકે અહીં પણ નોંધ આપી હોવાને લીધે તથા આ અપ્રકાશિત ગ્રંથની હસ્તપ્રત ઉદાર હૃદયે તેમણે કોશને વાપરવા આપી, એટલે કોશે એ ગ્રંથનો સંદર્ભ તરીકે આધાર લીધો છે. એ સિવાય યુનિવર્સિટીઓમાં તૈયાર થયેલા, પરંતુ અત્યાર સુધી અમુદ્રિત રહેલા મહાનિબંધો કે બીજા કોઈ અમુદ્રિત ગ્રંથોનો આધાર નથી લીધો. ચોક્કસ મધ્યકાલીન વિષય પર કોઈ વિદ્રાને સંશોધનકાર્ય કર્યું હોય, પરંતુ એમનું કાર્ય ગ્રંથ રૂપે પ્રકાશિત ન થયું હોય તો એ વિષય પર અધિણો For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ લખી આપવા માટે તે વિદ્વાનનો સહકાર માગ્યો છે અને અમને જણાવતા આનંદ થાય છે કે મહદ્અંશે વિદ્વાનોએ એમાં સહકાર આપ્યો છે. કોશના સંપાદનકાર્ય દરમ્યાન કોશને વધારે ચોક્કસ અને સંપૂર્ણ બનાવે એવા ગ્રંથો પ્રકાશિત થયા ત્યારે બને ત્યાં સુધી કોશમાં એવા ગ્રંથોનો આધાર લઈ લેવાનું વલણ રહ્યું છે. ‘અ ડિસ્કિપ્ટિવ કૅટલોગ ઑવ ગુજરાતી, હિન્દી, ઍન્ડ મરાઠી મેન્યુસ્ક્રિપ્ટસ ઑફ બી. જે. ઈન્સ્ટિટ્યૂટ મ્યુઝિયમ, ખંડ: ૧’ હસ્તપ્રતયાદી કોશનાં સંપાદનકાર્ય અને મુદ્રણ ઠીકઠીક પૂરાં થઈ ગયાં ત્યાર પછી પ્રકાશિત થઈ. એટલે ૧૫ વર્ષથી ઉપલબ્ધ થતા કર્તાઓ અને એમની કૃતિઓને અહીં સમાવ્યાં છે, પરંતુ એ પૂર્વેના કર્તાઓ વિશે એમાં મળતી માહિતીને કોશમાં નથી સમાવી. ગુજરાતી કર્તાઓનો કોશ મધ્યકાળના ઘણા કર્તાઓએ ગુજરાતી ઉપરાંત રાજસ્થાની, હિંદી કે સંસ્કૃતમાં પણ ગ્રંથો રચ્યા છે. એવા કર્તાઓની ગુજરાતી કૃતિઓ વિશે વિગતે નેધ લીધા પછી એમના અન્ય ભાષાઓમાં થયેલા પ્રદાનનો માત્ર ઉલ્લેખ કર્યો છે. જે કર્તાની એક પણ ગુજરાતી કૃતિ ઉપલબ્ધ ન હોય એને કોશમાં સ્થાન નથી મળ્યું. કેટલાક કર્તાઓની કૃતિઓની ભાષા પર હિંદી-રાજસ્થાનીનો વિશેષ પ્રભાવ વરતાતો હોય કે ક્યારેક એમની એક જ કૃતિમાં ગુજરાતી સાથે રાજસ્થાની હિદીનું મિશ્રણ દેખાતું હોય તો એવા કર્તાઓ અને એ કૃતિઓને એવા ચોક્કસ નિર્દેશ સાથે કોશમાં સમાવ્યાં છે. કચ્છી સિધીની બોલી હોઈને અને ચારણી પણ ગુજરાતીથી ભિન્ન સ્વરૂપવાળી હોઈને એ ભાષાઓમાં સર્જન કરનાર કર્તાઓને નથી સમાવ્યા. કોશ માટે સૌથી વધારે સમસ્યારૂપ ગુજરાત પ્રદેશમાં રચાયેલી અપભ્રંશ કૃતિઓ હતી. એક મત એવો હતો કે આ અપભ્રંશ કૃતિઓ અને તેમના કર્તાઓને ગુજરાતી ગણી કોશમાં સમાવવા. પરંતુ આ મત સૌને સ્વીકાર્ય ન હતો. આખરે સલાહકાર સમિતિએ એક ઉપસમિતિની રચના કરી અને એના સૂચનને આધારે એવો નિર્ણય કરવામાં આવ્યો કે સ્પષ્ટપણે અપભ્રંશ ભાષાની જ ગણાય એવી કૃતિઓ અને તેમના કર્તાઓને કોશમાં ન સમાવવાં, પરંતુ જે કૃતિઓમાં ગુજરાતી ભાષાનાં લક્ષણો વધારે દેખાતાં હોય તે કૃતિઓને ગુજરાતી ગણી તેમના કર્તાઓને કોશમાં સ્થાન આપવું. એ મુજબ કોશકાર્યાલયે ડૉ. હરિવલ્લભ ભાયાણી અને અન્ય વિદ્વાનોની સલાહથી અપભ્રંશ અને ગુજરાતી કૃતિઓને જુદી તારવી. પ્રમાણભૂત કોશ સાહિત્યકોશ એ ઉપલબ્ધ સામગ્રીનું માત્ર સંકલન નથી, એનું સંશોધન પણ છે, કારણ કે કોશને પ્રમાણભૂત બનાવવો એ એનો બીજો ઉદ્દેશ હતો. વિવિધ સાધનોમાંથી ઉપલબ્ધ સામગ્રીને જ્યારે એકસાથે મૂકવામાં આવી ત્યારે એમાં ઘણી મુશ્કેલીઓ નજરે ચડી. ક્યાંક માહિતીના મૂળ આધાર સુધી ગયા વગર પરંપરાથી ચાલી આવતી માન્યતાને અનુસરવાનું વલણ હતું. સંપ્રદાય કે અનુથાયીઓ પાસેથી મળતી માહિતીમાં અતિશયોકિત ને દંતકથાત્મક તત્ત્વોનું પ્રમાણ વિશેષ હતું. ક્યાંક સરતચૂકથી કર્તાઓ અને કૃતિઓની ભેળસેળ થઈ ગઈ હતી. ક્યાંક નામફેર થવાથી કૃતિઓ અને કર્તાઓ બેવડાયા હતા. ક્યાંક અનુમાનથી ખોટી માહિતી જોડી દેવાનું બન્યું હતું. આ સંજોગોમાં સંદર્ભની અધિકૃતતા-અનધિકૃતતા ચકાસવાનું આવશ્યક બન્યું. સામાન્ય રીતે કોશે કર્તા કે કૃતિ વિશેની અધિકૃતતા ચકાસવા માટે મૂળ આધાર સુધી જવાનું વલણ રાખ્યું છે અને બીજા કે ત્રીજા આધાર પરથી આવતી માહિતીને અન્યત્રથી સમર્થન ન મળતું હોય તો મોટે ભાગે સ્વીકારી નથી. તેમ છતાં એમાં ક્યારેક અપવાદ કરવા પડયા છે. જેમ કે “પુષ્ટિમાર્ગીય જૂના સાહિત્યકારો વિશે કંઈકમાં પુષ્ટિમાગ કવિઓ વિશે અપાયેલી યાદીના કર્તાઓની અધિકૃતતા ચકાસવાનું બીજું કોઈ સાધન ઉપલબ્ધ ન હોવાને લીધે અન્યત્રથી વિરોધ ન આવતો હોય તો એ કર્તાઓને ગુજરાતી કર્તાઓ તરીકે સ્વીકારી લીધા છે, થોડા હિદી કવિઓ એમાં દાખલ થઈ ગયા હોવાની શક્યતા છતાં. પરંતુ આ પ્રકારની અન્ય સંદર્ભયાદીઓને અન્ય આધારોના પ્રકાશમાં ચકાસીને ચાલવાનું વલણ રહ્યું છે. હસ્તપ્રતયાદીઓમાંથી મળતી માહિતીની અધિકૃતતાને ચકાસવાનું કામ કોશ માટે અશક્ય હતું. જો કે એમાં ભૂલ થઈ હોવાનું ઘણી જગ્યાએ ચોખ્ખું દેખાતું હતું. કોઈક હસ્તપ્રતયાદીમાં કર્તાનું નામ ખોટું મુકાયાની શંકા જતી હતી. કોઈક હસ્તપ્રતયાદીમાંથી મળતી માહિતી અન્ય Jain Education international For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ સાધનામાંથી મળતી માહિતી સાથે મેળામાં નહોતી. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ કોશકાર્યાલયને મૂળ હસ્તપ્રત સુધી જવાની ફરજ પડી. તેને પરિણામે કોશમાં ઘણી શુદ્ધિવૃદ્ધિ થઈ છે. બધી હસ્તપ્રતયાદીઓમાં મોહનલાલ દલીચંદ દેશાઈ દ્વારા સંપાદિત 'જન ગુર્જર કવિઓ’ વધારે શ્રદ્ધય. જણાઈ છે. તેથી જ્યારે મૂળ હસ્તપ્રત સુધી જવાનું શક્ય ન હોય ત્યાં જૈન ગુર્જર કવિઓની માહિતીને આધારભૂત માનીને ચાલવાનું વલણ રહ્યું છે. કોશમાં તો વિવિધ સંદર્ભ સાધનોમાંથી મળતી માહિતી પરથી કર્તાનાં નામ, સમય, જીવન કે એમની કૃતિઓ વિશેની અધિકૃત લાગી હોય તે માહિતી જ અપાઈ છે. પરંતુ ક્યા સંદર્ભમાંથી કઈ સામગ્રી મળી, એમાંથી કઈ સામગ્રી સ્વીકારી, કઈ સામગ્રી છોડી દીધી એના હાનોપાદાનને નિર્ણય કઈ પ્રક્રિયાથી કોશે કર્યો એની વીગતો કે ચર્ચા અધિકરણમાં ન હોય એ સ્વાભાવિક છે. કયારેક બે જુદીજુદી માહિતી પરથી કઈ માહિતી સાચી તેનો નિર્ણય થઈ ન શકતો હોય તો બંને વીગતો મૂકવાનું કોશનું વલણ રહ્યું છે. આ શુદ્ધિવૃદ્ધિને પરિણામે સાહિત્યના ઇતિહાસમાં કે અન્યત્ર એવા કર્તાઓ કે કર્તાને નામે નોંધાયેલી એવી કૃતિઓ મળશે કે જેમનો ઉલ્લેખ સાહિત્યકોશમાં નહીં હોય. અર્વાચીનકાળમાં કેટલોક વખત કેટલાંક બનાવટી મધ્યકાલીન કર્તાઓ અને કૃતિઓ ઊભાં કરવાનો પ્રયત્ન થયેલો એવી ચોક્કસ સંભાવના છે. જે કર્તાઓ બનાવટી છે એવું હવે વ્યાપક રીતે સ્વીકારાઈ ગયું છે તે કર્તાઓને કોશમાં સ્થાન નથી આપ્યું, જેમ કે પ્રેમાનંદસુત વલ્લભ, પણ જે કર્તાઓ બનાવટી હોવા વિશે શંકા હોય એ કર્તાઓને એ પ્રકારના નિર્દેશ સાથે સ્થાન આપ્યું છે. અધિકરણનું સ્વરૂપ પહેલા ખંડમાં મુકાયેલાં કર્તા અને કૃતિઓ વિશેનાં અધિકરણ ચોક્કસ પદ્ધતિએ લખાયાં છે. કોશ સમજવામાં સરળતા રહે એ માટે અહીં તે વિશે કેટલીક સ્પષ્ટતા કરી છે. કર્તાનામ પર અધિકરણ કોશમાં કર્તા અને કૃતિઓ વિશેનાં અધિકરણ કક્કાવારી પ્રમાણે ગોઠવવામાં આવ્યાં છે. કર્તાઅધિકરણ કર્તાના નામથી ક્રવામાં આવ્યું છે. જ્યાં કર્તાની વિશિષ્ટ ઓળખ મળતી હોય ત્યાં એવા ઓળખસૂચક શબ્દોને કર્તાનામની સાથે સાદા કૌંસમાં મૂક્યા છે, જેમ કે ‘કતીબશા (બાદશાહો’, ‘કાભઈ(મહારાજ).’ કર્તાનું નામ કૃતિઓમાં વિકલ્પ મળતું હોય તો દરેક નામને તિર્થક રેખાથી સૂચવ્યું છે, જેમ કે ઇન્દ્રાવતી| પ્રાણનાથ(સ્વામી)/મહામતિ/મહરાજ કે ‘કીતિવર્ધન કેશવ(મુનિ)'. વિકલ્પ મળતાં નામોમાં અધિકરણ સામાન્ય રીતે સ્વીકૃત નામ પર કઈ છે અને વૈકલ્િપક નામો પર પ્રતિનિર્દેશ કર્યા છે. મધ્યકાલીન સાહિત્યમાં એક જ નામવાળા ઘણા કર્તાઓ મળે છે. આ કર્તાઓને કેટલીક પદ્ધતિઓનો આશ્રય લઈ પરસ્પરથી જુદા પાડ્યા છે. જેમ કે સમય, જૈન કર્યા હોય તો ગરછ ને ગુરુપરંપરા કે જેનેતર કર્યા હોય તો ગુરુનો નિર્દેશ, સંપ્રદાયવિશેષ, પિતાનામ, જ્ઞાતિ, જીવનવિષયક અન્ય વીગતો, લખાવટની સમગ્ર રીતિ વગેરે. એ રીતે જદા પડેલા કર્તાઓને પછી સમયના ક્રમમાં ગોઠવી ૧, ૨, ૩, એ રીતે ક્રમાંક આપીને મૂક્યા છે. ઓળખ વગરના કર્તાનું અધિકરણ મધ્યકાલીન સાહિત્યમાં ઘણી કૃતિઓ એક નામે મળે છે, પરંતુ એ કૃતિઓ ચોક્કસ ક્યા કર્તાની છે એનો નિર્ણય કરવો ક્યારેક મુશ્કેલ બની જાય છે. એવી કૃતિઓને ઓળખ વગરના કર્તાનું અધિકરણ કરી એમાં સમાવી છે. આ અધિક્રણને એક નામ જૂથવાળાં અધિકરણોના પ્રારંભમાં મૂક્યું છે. જેમ કે “રત્નવિમલ,” “રત્નવિમલ-૧,’ ‘રત્નવિમલ-૨' વગેરે. ઓળખ વગરના કર્તા-અધિકરણમાં મુકાયેલી કૃતિઓ પછી આવતાં એ નામથવાળા કર્તાઓમાંથી કોઈની હોઈ શકે. જયાં એવું કોઈ અનુમાન અને આધારો પરથી થતું હોય તો એનો નિર્દેશ એ કૃતિની વાત કરતી વખતે કર્યો છે. અન્ય નામવાળાં અધિકરણ ક્યારેક કર્તાનું નામ ન મળતું હોય, પરંતુ કર્તાના ગુરુ કે પિતાનું નામ મળતું હોય ત્યારે, ‘અનંતપંસશિષ્ય’ કે ‘રામદાસસુત’ જેવાં અધિકરણ કર્યો છે. શિવાળાં અધિકરણોમાં એકથી વધારે For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ કૃત્તિઓ હોય ત્યારે કર્તાઓ એકથી વધારે હોવાની સંભાવના એ છે, કેમ કે એક ગુરુના એકથી વધારે ક્રિષ્ન હોઈ શકે. શિષ્યવાળા અધિકરણમાં કર્તા સાધુ હોવાની સંભાવના વિશેષ છે, છતાં એ કયારેક શ્રાવક પણ હોઈ શકે. ચોક્કસ નિર્દેશ મળ્યો હોય ત્યાં એમને શ્રાવક ગણ્યા છે, અન્યથા સાધુ માન્યા છે. સમશનર્દેશ કાંનામની બાજુમાં આવેલા ભૂરિયા દસમાં કર્તા કા સમયમાં થઈ ગયા એનો નિર્દેશ છે. કર્તાના સમયનો નિર્ણય કરવા માટે વિવિધ આધારોને લક્ષમાં લીધા છે. કર્તાનાં જન્મ અને શ્વસનનો પ્રમાણભૂત સમય મળતો હોય તો એનો નિર્દેશ કરવામાં આવ્યો છે, પરંતુ જયારે એવું કોઈ ચોક્કસ પ્રમાણ ઉપલબ્ધ ન થતું હોય ત્યારે કર્તાની કૃતિનો રચનાસમય કે લેખનસમય, કર્તાના ગુરુનો સમય, કર્તાના જીવન વિશે મળતી ચોક્કસ ઐતિહાસિક હકીકતો, કૃતિમાં આવતા ઐતિહાસિક ઉલ્લેખ ઇત્યાદિનો આધાર લઈ કર્તાના જીવનકાળને શકય એટલા નિશ્ચિત કરવામાં આવ્યો છે. જેમ કે કર્તાની એક જ કૃતિનું રચનાવર્ષ મળતું હોય તો ‘ઈ. ૧૫૬૫માં હયાત' એમ નિર્દેશ થયો છે. કર્તાની એકાધિક કૃતિઓનાં રચનાવર્ષ મળતાં હોય તા પહેલા અને અંતિમ વર્ષને લક્ષમાં લઈ ‘ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ’ કે ‘ઈ.૧૬મી સદી મધ્યભાગ’ એ રીતે નિર્દેશ કર્યો છે. કર્તાનો કવનકાળ બે સદીઓમાં વિસ્તરતા હોય ત્યાં ‘ઈ.૧૭મી સદી ઈ-ઈ. ૧૮મી સદી પૂર્વાધ એ રીતે નિર્દેશ કર્યો છે. જે કર્તાની કૃતિનું માત્ર લેખનચર્યા મળતું હોય તો કર્તા ત્યાં સુધીમાં થઈ ગયા એમ નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમ કે ‘ઈ. ૧૭૩૫ સુધી, પરંતુ જયાં લેખનમાં સેક્સનું અનુમાન કરવામાં આવ્યું હોય ત્યાં કર્તાના સમયને ખૂણિયા કૌંસમાં સૂચવવામાં નથી આવ્યો. કોઈ રીતે કર્તાનો સમય નિશ્ચિત થતો ન હોય તો ત્યાં કર્તાનામની બાજુમાં મૂકેલા ખૂણિયા કોંસને ખાલી રાખ્યો છે. કયારેક કર્તાના સમય વિશે અન્ય સંદર્ભ પરથી માહિતી મળતી હોય, પરંતુ જો એ અધિકૃત ન લાગે તો એનો નિર્દેશ ભૂણિયા કૌંસમાં નથી કર્યો. એ માહિતીનો ઉલ્લેખ માત્ર અધિકરણમાં થયો છે. એક નામવાળા ર્ખાઓની આગળ ઓળખ વગરના કર્તાનું અધિકરણ જરૂર મૂક્યું છે. ત્યારે અધિકરણની બાજુમાં "ગુણિયો ડાંસ નથી મૂકો, અધિકમાં ક કે કૃતિનો સમય ઈસવી સનના વર્ષ સૂવાયું છે. સધી અન વર્ષ મેળવવા માટે વિક્રમસંવતમાંથી ૫૬ તથા શકસંવતમાંથી ૭૯ બાદ કર્યા છે. જ્યાં માસ, નિધિ, ચાર મળતાં હોય ત્યાં ઈસવી સનની સાથે વતન વર્ષનો પણ નિર્દેશ કરી માસ, નિધિ, વાર મૂકવાં છે. પરંતુ જે કૃતિના લેખનમાં સોનું અનુમાન થતું હોય ત્યાં વિનથી એનો નિર્દેશ કર્યો છે. જેમ કે “સ. ૧૭મી સદી અનુ.” સનિર્ણયના આધારોની ચર્ચા જરૂર જણાઈ ત્યાં કરી છે. અધિકરણસામગ્રી તાંધિના પ્રારંભમાં જે નોંધપાત્ર કાં હોય તો અમને એમના મુખ્ય સાહિત્ય વિશેષથી ઓળખાવ્યા છે. જેમ કે “આખ્યાન, કવિ, ‘શાની કવિ' અન્ય કવિઓને સંપ્રદાય, ગુરુપરંપરા, ગચ્છ ઇત્યાદિની ઓળખાવ્યા છે. જેમ કે “પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ,’ ‘સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ,’ ‘તપગચ્છના જૈન સાધુ' વગેરે. ત્યાર પછી કર્તાનાં ઉપનામ, જન્મસ્થળ, વતન, જ્ઞાતિ, માતાપિતા વગેરે વિશે જે આધારભૂત હકીકતો હોય તે આપી છે. જનશ્રુતિઓનો ઉલ્લેખ મોટા સર્જકો વિદ્યું પાયેલી માહિતીમાં ખપપૂરનો કર્યો છે અને ત્યાં એ જનશ્રુતિ છે. એવ નિર્દેશ કર્યા છે. કર્તાના સર્જનકાર્યની વાત કરતી વખતે પહેલાં કર્તાની પ્રમાણિત કૃતિઓની વાત થઈ છે. સામાન્ય રીતે કૃતિઓને વિષય અને સ્વરૂપના જૂથમાં વહેંચી આ વાત થઈ છે. કૃતિનાં વૈકલ્પિક નામ તિર્યક રેખાથી સૂચવ્યાં છે. મોટા કર્તાઓમાં એમની દરેક નોંધપાત્ર કૃતિનો ઉલ્લેખ કર્યો છે અને ગૌણ કર્તાઓમાં સામાન્ય રીતે એમની બધી કૃતિઓના ઉલ્લેખ કર્યા છે. કૃતિપરિચયમાં કૃતિનાં કડીસાંખ્યા, સ્વરૂપ, વિષય તથા કૃતિની ખાસ કોઈ નોંધપાત્ર લાણિકતા હોય તો એની માહિતી આપી છે. જે કૃતિનું સ્વતંત્ર અધિકરણ થયું હોય તે કૃતિઓની મુખ્ય વીગતોને કર્તાઅધિકરણમાં સમાવી છે અને એ કૃતિ પર સ્વતંત્ર અધિકરણ થયું છે એવો કૃતિનામની બાજુમાં ११ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ તીર(-)થી નિર્દેશ કર્યો છે. કૃતિનામની જોડે મૂકેલા સાદા કૌંસમાં કૃતિની રચના સમય કે લખનસમય જે ઉપલબ્ધ હોય તે આપ્યો છે. અને તેની સાથે કૃતિ મુદ્રિત હોય તો તેનો નિર્દેશ કર્યો છે. ક્યારેક સળંગ લખાણમાં કૃતિ મુદ્રિત હોવાની વાત સૂચવાઈ ગઈ હોય તો કૌંસમાં મુદ્રિતનો નિર્દેશ નથી કર્યો. જયાં મુદ્રિતનો નિર્દેશ ન હોય ત્યાં કૃતિ મુદ્રિત હોવાની માહિતી કોશકાયલયને ઉપલબ્ધ નથી થઈ એમ સમજવું. એ કૃતિઓ અમુદ્રિત હોવાની સંભાવના વિશેષ છે, પણ તે મુદ્રિત હોવાની શક્યતા સાવ નકારી શકાય નહીં. કર્તાની અધિકૃત કૃતિઓની વાત કર્યા પછી કર્તાની શંકાસ્પદ કૃતિઓની ચર્ચા કરી છે. છેલે કર્તાએ ગુજરાતી સિવાય અન્ય ભાષાઓમાં જે કૃતિઓ રચી હોય એમના નિર્દેશ છે. આવી કૃતિઓ કઈ ભાષાની છે એ કહ્યું છે. પરંતુ એ સિવાય એમને વિશે બીજી માહિતી આપી નથી. કર્તા અધિક્રણ ઉપરાંત કેટલીક નોંધપાત્ર મધ્યકાલીન કૃતિઓ વિશેનાં સ્વતંત્ર અધિકરણ પણ કોશમાં છે. આ અધિકરણોમાં કૃતિનો રચનાસમય, કૃતિનું મહત્ત્વ, વસ્તુ, એની સમીક્ષા ઇન્ય દિ બાબતોને સમાવી છે. સામાન્ય રીતે કૃતિમાંથી લાંબાં અવતરણ નથી આપ્યો, પરંતુ વકતવ્યને સ્ફટ કરવા જરૂર જણાઈ ત્યાં કેટલીક ટૂંકી માર્મિક પંકિતઓને અવતરણ રૂપે આપી છે. ક્યારેક કોઈ કૃતિ વૈકલ્પિક કર્તાનામે મળતી હોય કે એવી સંભાવના કરવામાં આવી હોય ત્યારે એ કૃતિઓનું, સાહિત્યક દૃષ્ટિએ નોંધપાત્ર ન હોય તોપણ, અલગ અધિકરણ કર્યું છે અને વૈકલિપક કર્તાનામોમાં પ્રતિનિર્દેશ કર્યો છે, જેમ કે નેમિ-બારમાસા.' અધિકરણ શક્ય તેટલાં માહિતીપ્રધાન કર્યા છે. મૂલ્યાંકનલની અભિપ્રાય આવશ્યક હોય એટલા આપ્યા છે, અને ત્યાં કર્તા કે કૃતિ વિશે પ્રચલિત વિચારોને અનુસરવાનું વલણ વિશેષ છે. તેમ છતાં કોશને પોતાના સ્વતંત્ર અભિપ્રાય હોય એમ બનવાનું. ક્યારેક કર્તા કે કૃતિ વિશેના અભિપ્રાયમાં મોટો ભેદ હોય તો બન્ને અભિપ્રાય આપ્યો છે. સંદર્ભ સામગ્રી અધિકરણને અંતે ઉપયોગમાં લીધેલી સંદર્ભ સામગ્રીની નોંધ ‘કૃતિ,’ ‘સંદર્ભઅને ‘સંદર્ભસૂચિ' એ રીતે ત્રણ વિભાગમાં મૂકી છે. “કૃતિ' વિભાગમાં કર્તાની કૃતિઓ મુદ્રિત રૂપે જે ગ્રંથ કે સામયિકમાં ઉપલબ્ધ થતી હોય તેની માહિતી છે. આ માહિતીને કર્તાની એકાધિક કૃતિઓના સર્વસંગ્રહો, કર્તાની કૃતિઓનાં સ્વતંત્ર સંપાદનો, કર્તાની કૃતિઓ જેમાં મુદ્રિત થઈ હોય તેવા અન્ય સંચયો કે ગ્રંથો અને કર્તાની કૃતિઓ જેમાં પ્રકાશિત થઈ હોય તે સામયિકો એમ ચાર વિભાગમાં વહેંચવામાં આવી છે અને દરેક વિભાગને પોલા ચોરસ(I])થી જુદો પાડ્યો છે. દરેક પેટાવિભાગની સામગ્રીન ગ્રંથનામના ‘અકારાદિ ક્રમમાં ગોઠવી છે, અને બધા પેટાવિભાગોની સામગ્રીને સળંગ ક્રમાંકથી દર્શાવી છે. કૃતિ પ્રકાશિત થઈ હોય એ ગ્રંથ કે સામયિમાં કર્તાના જીવન-કવન અંગે ઉપયોગી માહિતી હોય તો ગ્રંથ કે સામયિક અંગેના ઉલ્લેખને અંતે સાદા કૌંસમાં (૧) એવી સંજ્ઞા મૂકવામાં આવી છે. કર્તા કે કૃતિ વિશે જ્યાં માહિતી મળતી હોય તેની નોંધ ‘સંદર્ભ વિભાગમાં આપી છે. કર્તા વિશેના ચરિત્રાત્મક કે વિવેચનાત્મક સ્વતંત્ર ગ્રંથ, કર્તા કે એમની કૃતિઓ વિશે માહિતી કે વિવેચન મળતું હોય એવા અન્ય ગ્રંથો, કર્તા ને એમની કૃતિઓ વિશે માહિતી કે વિવેચન મળતું હોય તેવાં સામયિકો તથા કર્તાની કૃતિઓ જયાં નોંધાઈ હોય તેવી હસ્તપ્રતસૂચિઓ એમ ચાર પેટાવિભાગમાં આ માહિતીને પણ વહેંચી છે, અને દરેક વિભાગને પોલા ચોરસથી જુદો પાડ્યો છે. અહીં પણ બધા પેટાવિભાગોની સામગ્રીને સળંગ ક્રમાંકથી દર્શાવી છે. ‘કૃતિ’ અને ‘સંદર્ભ” વિભાગોમાં વખતોવખત પુનરાવર્તિત થતા કેટલાક ગ્રંથોનો સંક્ષપાક્ષારથી નિર્દેશ થયો છે. આ ગ્રંથોની સૂચિ પાછળ આપવામાં આવી છે. અન્ય ગ્રંથોને ગ્રંથનામ, લેખક કે સંપાદક, સંશોધક, સંક્લનકારનું અને પ્રાપ્ય ન હોય તો પ્રકાશક કે છેવટે મુદ્રકનું નામ, પ્રકાશનવર્ષ (પહેલા સિવાયની આવૃત્તિ હોય ત્યારે કેટલામી આવૃત્તિ છે તેના નિર્દેશ સાથે) એ રીતે મૂકવામાં આવ્યા છે. આ વિભાગમાં ગ્રંથનામો કે સામયિકોને અવતરણચિહનથી સૂચિત નથી ક્યાં, પરંતુ અપવિરામથી જુદાં પાડવાં છે. સામયિકોનો સંદર્ભ આપતી વખતે પહેલાં સામયિકનું નામ, તેના માસ અને વર્ષ, લેખનું નામ અને છેલ્લે લેખના કર્તા કે સંપાદક વચન સામયિકો વધી For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ નામ એ રીતે માહિતી મૂકવામાં આવી છે. સામયિકોના પ્રકાશનવર્ષના નિર્દેશમાં જ્યાં આગળ ગુજરાતી મહિના હોય ત્યાં પ્રકાશનવર્ષ સંવતમાં અને જ્યાં આગળ અંગ્રેજી મહિના હોય ત્યાં પ્રકાશનવર્ષ ઈસવી સનમાં સમજવું. સામયિકના સંદર્ભમાં લેખના નામને અવતરણચિહનથી સૂચિત કર્યું છે. ગ્રંથ કે સામયિકનું નામ ફરી સંદર્ભ તરીકે આવતું હોય તો ‘એજન’ સંજ્ઞાથી નિર્દેશ કરવામાં આવ્યો છે. જે ગ્રંથોમાં પ્રકાશનવર્ષ ન મળ્યું હોય ત્યાં ડેશ (C) મૂકી છે. જે ગ્રંથ કે ગ્રંથની અમુક આવૃત્તિ તથા સામયિક કોશ-કાર્યાલયને જોવા ન મળ્યાં હોય તો એમની આગળ ફૂદડી (*) કરવામાં આવી છે. જે કર્તાઓનાં જીવન અને કવન વિશેની ઉપયોગી સંદર્ભસૂચિઓ તૈયાર થઈ છે તે સૂચિ જે ગ્રંથ કે સામયિકમાં ઉપલબ્ધ હોય તેની માહિતી ‘'કારાદિ ક્રમમાં આપી છે. અધિકરણલેખક દરેક અધિકરણને છેડે જમણી બાજુ મૂકેલા ખૂણિયા કૌંસમાં અધિકરણલેખકનું નામ સંતપમાં મૂક્યું છે. એમાં અધિકરણલેખકનાં વ્યકિતનામ અને એમની અટકના આઘાહાર મૂક્યા છે. અધિકરણલેખકોનાં પૂરાં નામ તથા તેમના સંક્ષિપ્ત પરિચયની યાદી પાછળ આપી છે. પરિશિષ્ટ કોશની સામગ્રીનું મુદ્રણ થઈ ગયા પછી નવા પ્રગટ થયેલાં પુસ્તકોને લીધે કોઈ નવી માહિતી પ્રાપ્ત થઈ હોય, કોઈ પ્રાપ્ત માહિતીને સુધારવાની જરૂર જણાઈ હોય કે કોશકાર્યાલ્યને પોતાને જ અગાઉની મુદ્રિત સામગ્રીમાં કંઈ ફેરફાર કરવો જરૂરી લાગ્યો હોય તો એ સૌનો સમાવેશ પરિશિષ્ટમાં કરવામાં આવ્યો છે. અધિકરણલેખન અધિકરણોને જેમ નિશ્ચિત સ્વરૂપમાં મૂક્યાં છે તેમ એમના લેખનમાં પણ બને તેટલી એકવાક્યતા જળવાઈ રહે એની પણ કાળજી લેવાઈ છે. એ સંદર્ભમાં જોડણીવિષયક કેટલીક બાબત તરફ ધ્યાન દોરવું જરૂરી છે. આમ તો કોશે ગૂજરાત વિદ્યાપીઠના “સાર્થ જોડણીકોશ'ની જોડણીને સ્વીકારી છે, પરંતુ વ્યકિતનામોમાં ‘હ શ્રુતિ આવશ્યક લાગે ત્યાં રાખી છે. જેમ કે ‘હાન.’ પણ જો નામ અમુક રીતે રૂઢ થયું હોય તો ત્યાં પ્રતિનિર્દેશ મૂક્યા છે. જેમ કે ‘કા ન: જુઓ કહાન’ કે ‘કાહાન : જુઓ કહાન.’ નામોમાં આવતાં જૂનાં ભાષારૂપોને અત્યારના પરિચિત ભાષારૂપમાં મૂક્યાં છે. એટલે‘ધૂલિભદ્ર હોય ત્યાં ‘સ્થૂલિભદ્ર’ કે ‘ભરફેસર’ હોય ત્યાં ‘ભરતેશ્વર’ એમ નામ મૂક્યાં છે. કેટલાક શબ્દોની જોડણી વૈકલ્પિક રૂપે મળતી હોય ત્યાં એક જ જોડણી રાખી છે. જેમ કે અસાડ, ચોપાઈ, માગશર વગેરે. દ્વિરુકત ને સામાસિક શબ્દોને ભેગા લખ્યા છે. પણ સંયોજકોમાં બે ઘટકોને અલગ રાખ્યા છે. જેમ કે, જો કે, તો પણ વગેરે. રૂપે તથા એવા બીજા નામયોગી તરીકે કામ કરતા ઘટકોને અલગ રાખ્યા છે. જેમ કે કારણ રૂપે.' રામાયણ, મહાભારત, પુરાણો વગેરે પ્રસિદ્ધ ગ્રંથોનાં નામોમાં અવતરણચિહને નથી મૂક્યાં. સંખ્યાવાચક શબ્દોને આંકડામાં લખ્યા છે. જેમ કે ૯, ૧૦, ૧૫૭ વગેરે. પરંતુ સંખ્યક્રમવાચક શબ્દો ૯ સુધી “સાતમું અને ‘નવમું એ રીતે લખ્યા છે. પણ ત્યાર પછી ‘૧૮મું ‘૧૫૦મું” એ રીતે લખ્યા છે. સાહિત્યકોશ આખરે એક સંક્લન છે. સાહિત્ય અને સંશોધનકોત્રે અનેક વિદ્વાનોએ જે પુરુષાર્થ કર્યો છે તે ન થયો હોત તો સાહિત્યકોશ સ્વપ્નવત બની રહેત. કવિ શ્રી દલપતરામથી યાદ કરીએ તો નર્મદ, ઇચ્છારામ સૂ. દેસાઈ, હરગોવિંદદાસ કાંટાવાળા, છગનલાલ રાવળ, મોહનલાલ દેશાઈ, કે. કા. શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા, હરિવલ્લભ ભાયાણી વગેરે મધ્યકાલીન સાહિત્યમાં કામ કરનાર અનેક વિદ્વાનોએ કરેલા કામનો કોશ અહીં ઋણસ્વીકાર કરે છે. કોશકાર્યની સામગ્રી ભેગી કરવા, ચકાસવા નિમિત્તે કોશના કાર્યકર્તાઓને ગુજરાતના વિવિધ ગ્રંથાલયો ને ગ્રંથભંડારોની મુલાકાત લેવી પડી (જેની યાદી પાછળ મૂકી છે.). અમદાવાદની ભો. જે. વિદ્યાભવન' ને ‘લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર’ જેવી સંરથાઓએ તો પોતાના અનેક ગ્રંથો ઘણા સમય સુધી કોશને વાપરવા માટે આપ્યા તેને કારણે અનેક અગવડોથી બચી શકાયું છે. એ સિવાય અન્ય ગ્રંથાલયોએ પણ કેટલીય અપ્રાપ્ય ગ્રંથો કોશને જોવા અને For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ કરતાની લાગણી અને લાગણી પ્રબસામો મેળવવા માં Halat yang bed and Chanslate ઉપયોગમાં લેવા આપ્યા તે બદલ સાહિત્યકોશ એ સૌ ગ્રંથાલયોના સંચાલકો અને ગ્રંથપાલો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી અનુ મલે છે. જે વિદ્વાનોએ કોશ માટે અધિકરણો લખી આપ્યાં તે સૌ વિદ્વાનો પ્રત્યે કોશ ઊંડા આભારની લાગણી પ્રગટ કરે છે. અધિકરણોના લેખન સિવાય કોશની સંદર્ભ સામગ્રી મેળવવા માટે, તેમને ચકાસવા માટે અનેક યુકિતઓ અને વિદ્વાનોએ ઉમળકાભેર પોતાનો હાથ લંબાવ્યો છે જેની યાદી પાછળ છે. કોશ એ સૌના સહકારનો ઋણી છે. નવજીવન પ્રેસના શ્રી જિતેન્દ્ર ભાઈ દેસાઈ, શ્રી શરદભાઈ જાની તથા અન્ય કાર્યકર્તાઓએ કોશનું સમયસર મુદ્રણ કરી આપ્યું તે બદલ એમના પણ આભારી છીએ. ગમે તેટલી સાવચેતી છતાં કોશમાં ગૂટિઓ રહી હશે. ગુજરાતીના વિદ્વાનો એ તરફ ધ્યાન ખેંચશે તો એમનું એ કાર્ય કોશની મહત્ત્વની પૂર્તિ બની રહેશે. અમદાવાદ ત્યંત ગાડીત ૧૦ નવેમ્બર, ૧૯૮૯ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ અધિકરણ લેખકે અ. રા. અનંતરાય રાવળ ગી. મુ. ગીતા મુનશી વિવેચક. ગુજરાત રાજયના ભૂતપૂર્વ ભાષાનિયામક પહેલાં સાહિત્યકોશ વિભાગમાં સંદર્ભસહાયક. અને ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી ચ. મ. ચન્દ્રકાન્ત મહેતા વિભાગના અધ્યક્ષ. વિવેચક. નિવૃત્ત પ્રાધ્યાપક, દિલ્હી યુનિવર્સિટી, નવી ઉ. જો. ઉમાશંકર જોશી દિલહી. કવિ, વાર્તાકાર, એકાંકીકાર, નિબંધકાર, સંશોધક, ચ. શે. ચંદ્રકાન્ત શેઠ વિવેચક. ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી કવિ અને વિવેચક. પ્રાધ્યાપક, ગૂજરાત વિદ્યાપીઠ, વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પછી કુલપતિ, અમદાવાદ. ભારતની રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય. ચિ. ત્રિ. ચિમનલાલ ત્રિવેદી કે. જા. કનુભાઈ જાની વિવેચક. નિવૃત્ત પ્રાધ્યાપક, સેંટ ઝેવિયર્સ કૉલેજ, વિવેચક. નિવૃત્તા પ્રાધ્યાપક, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, અમદાવાદ. જ. કો. જયંત કોઠારી ક. શે. કનુભાઈ શેઠ વિવેચક. નિવૃત્ત પ્રાધ્યાપક, જી. એલ. એસ. આર્ટ્સ સંશોધક-સંપાદક. સંશોધન અધિકારી, લાલભાઈ કૉલેજ, અમદાવાદ. દલપત માઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ. જ. ગા. જયંત ગાડીત નવલક્થાકાર, વિવેચક. પ્રાધ્યાપક, કે. લો. સ્વાધ્યાય કા. વ્યા. કાન્તિલાલ વ્યાસ મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. ભાષાશાસ્ત્રી અને મધ્યકાલીન સાહિત્યના સંશોધક-સંપાદક. નિવૃત્ત આચાર્ય, દેસાઈ સી. એમ. આટર્સ એન્ડ . ૫. જોરાવરસિંહ પરમાર કૉમર્સ કૉલેજ, વિરમગામ. સંશોધક-સંપાદક. પ્રાધ્યાપક, ભવન્સ કૉલેજ, ડાકોર. કા. શા. કાન્તિભાઈ શાહ દે. જે. દેવદત્ત જોશી સંશોધક-સંપાદક, પ્રાધ્યાપક, બી. ડી. આર્ટ્સ કૉલેજ, સંશોધક, સંશોધન અધિકારી, ઑરિએન્ટલ ઈન્સ્ટિટયૂટ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા. અમદાવાદ, કી. જે. કીર્તિદા જોશી દે. દ. દેવયાની દવે અત્યાર સુધી સાહિત્યકોશ વિભાગમાં. હવે પ્રાધ્યાપક, સંશોધક. મુંબઈની સિડનહામ ઈન્સ્ટિટયૂટ ઑફ મૅનેજશ્રી સદગુણા સી. યુ. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ. મેન્ટ સ્ટડિઝના ડિરેકટર. નિ. રા. નિરંજન રાજ્યગુરુ કુ. કે. કુમારપાળ દેસાઈ સંશોધક-સંપાદક. પ્રાધ્યાપક, અનુસ્નાતક ગુજરાતી લોકસાહિત્યના અભ્યાસી. પ્રાધ્યાપક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. નિ. વો. નિરંજના વોરા કે. શા. કેશવરામ શાસ્ત્રી મધ્યકાલીન સાહિત્યના સંશોધક, સંપાદક, વિવેચક. સંશોધક-સંપાદક. સાહિત્યકોશ વિભાગ. ભૂતપૂર્વ અધ્યક્ષ, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ. પા. માં. પારુલ માંકડ કૌ. બ્ર. કૌશિક બ્રહ્મભટ્ટ પહેલાં સાહિત્યકોશ વિભાગમાં સંદર્ભ-સહાયક. કવિ. પહેલાં સાહિત્યકોશ વિભાગમાં સંદર્ભસહાયક, હવે પ્યા. કે. મ્યુરિઅલી કેશવાણી અમદાવાદની નવનીતલાલ એન્ડ ક.માં કૉપિરાઇટર. ખોજા કવિઓના અભ્યાસી. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨. સો. રમણ સોની | વિવેચક. પ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ, મ. સ. યુનિ વર્સિટી, વડોદરા. વ. દ. વસંતભાઈ દવે સંશોધક, પ્રાધ્યાપક, વિવેકાનંદ કૉલેજ, અમદાવાદ. . ત્રિ. શ્રદ્ધા ત્રિવેદી બાળવાર્તાના અભ્યાસી. સાહિત્યકોશ વિભાગ. સુ. જો. સુરેશ જોશી નિબંધકાર, વાર્તાકાર, વિવેચક, કવિ. ભૂતપૂર્વ અધ્યક્ષા, ગુજરાતી વિભાગ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા. સુ. દ. પ્ર. શા. પ્રવીણ શાહ સંશોધક-સંપાદક. પ્રાધ્યાપક, દેસાઈ સી. એમ. આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વિરમગામ. બ. ૫. બહેચરભાઈ પટેલ સંશોધક-સંપાદક. આચાર્ય, દેસાઈ સી. એમ. આર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, વિરમગામ. ભા. વૈ. ભારત વૈદ્ય નવલકથાકાર, વિવેચક. નિવૃત્ત પ્રાદેશિક સચિવ, ભારતીય સાહિત્ય અકાદમી, મુંબઈ. ભો. સા. ભોગીલાલ સાંડેસરા સંશોધક-વિવેચક. ભૂતપૂર્વ અધ્યક્ષ, ઓરિએન્ટલ ઈન્સ્ટિ ટયૂટ ને ગુજરાતી વિભાગ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા. મ. દ. મહેન્દ્રભાઈ દવે સંશોધક-સંપાદક. પ્રાધ્યાપક, સરકારી વિનયન ને વિજ્ઞાન કૅલેજ, ગાંધીનગર. ૨. દ. રતિલાલ દવે સંશોધક-સંપાદક. પ્રાધ્યાપક, સી. એન. આટર્સ ઍન્ડ બી. ડી. કોમર્સ કૉલેજ, કડી. ૨. ૨. દ. રમેશ ર. દવે નવલકથાકાર, વિવેચક. પ્રાધ્યાપક, ક. લા. સ્વાધ્યાય મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. ૨. શુ. રમેશ શુકલ વિવેચક. ડિરેકટર, એકેડેમિક સ્ટાફ કૉલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. વિવેચક, પ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા. હ. ત્રિ. હર્ષદ ત્રિવેદી પહેલાં સાહિત્કોશ વિભાગમાં સંદર્ભસહાયક. હમણાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. હ. ભા. હરિવલ્લભ ભાયાણી વિવેચક, સંશોધક, સંપાદક ને પ્રાકૃત-અપભ્રંશના અભ્યાસી. ભૂતપૂર્વ અધ્યક્ષ, ભાષા વિજ્ઞાનનો અનુસ્નાતક વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. હ. યા. હસુ યાજ્ઞિક નવલકથાકાર, સંશોધક. મહામાત્ર, ગુજરાત સાહિત્યઅકાદમી, ગાંધીનગર. Jain Education Interational For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ અનુપુસ્તક અભમાલા રત્નસાર સસ અપરંપરા અસ્તમજા આકવિઓ : ૧ કામનોધિ : ધી દ આણુસંતો આશાભજન : ૧-૨ આલિસ્ટૉઇ : ૨ ઐજૈકાસંગ્રહ ઔરાસંગ્રહ : ૧ ઐરાસંગ્રહ : ૨ એરાસંગ્રહ : ૩ રાસંગ : ૪ ઐસમાલા : ૧ કવચિ કવિચરિત : ૧-૨ કવિચરિત : ૩ વિચરિત્ર કસસ્તવન કાદોહન : ૧થી ૩ કૅટલૉગગુરા ગુકાદોહન ગ્રંથસ ક્ષેપચ અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તક, સપ્ટે. ૧૮૮૫થી મે ૧૯૮૬ સુધીના અંક, ન્યુ ગુજરાત પ્રિન્ટિંગ પ્રેસ, નડિયાદ. અધ્યાત્મ . ભજનમાલા, સંશો. પ્રકા. કહાનજી ધર્મસિંહ, ઈ. ૧૮૯૭. અભયયરત્નસાર, પ્રકા. દાનમલ શંકરદાન નાહટા, વીર સં. ૧૯૫૪. પ્રગટ સાથે સંગ્રા (જૈન પ્રાચીન સાહિત્ય ઉલ્હાર સૂયાવધિ), સંપા. સારાભાઈ મ. નવાબ, ઈ. ૧૯૫૩. અખો અને મધ્યકાલીન સંતપરંપરા, યોગીન્દ્ર, ત્રિપાઠી, ઈ. ૧૯૭૨. અગિયારસો એકાવન સ્તવન મંજુષા, સંપા. સંશો. સારાભાઈ મ. નવાબ, ઈ. ૧૯૩૯, આપણા કવિઓ: ૧ (યુ), શવરામ કા. શાસ્ત્રી, ઈ. ૧૯૭૮ (બીજી આવૃત્તિ). આનંદ કાવ્ય મહોદધિ : ૧થી ૮, સ. વચંદ સાકરચંદ ઝવેરી, ૧ - ઈ. ૧૯૧૩; ૨ - ઈ. ૧૯૧૪; ૩ – ઈ. ૧૯૧૪; ૪ – ઈ. ૧૯૧૫; ૫ – ઈ. ૧૯૧૬; ૬ – ઈ. ૧૯૧૮; ૭- ઈ. ૧૯૨૬; ૮ - ઈ. ૧૯૨૭. આધુનિક ગુજરાતના સંતો, કેશવલાલ અંબાલાલ &, ઈ. ૧૯૬૬ આત્મજ્ઞાનનાં ભજન : ૧-૨, સં. હરિલાલ હ. મુન્શી, ઈ.એન. આલ્ફાબેટિકલ શિસ્ટ ઑવ મેન્ચુસ્ટિસ ઇન ધ ઓરિએન્ટલ ઇન્સ્યૂિટ, બરોડા, ખંડ ૨, પવન નામ્બીયાર, ઈ. ૧૯૫૦ ઐતિહાસિક જૈન વ્યસંગ્રહ, રાંગવંદનાટા, ભાર નાહટા, સં. ૧૯૯૪. ઐતિહાસિક રાસસંગ્રહ : ૧, સં. વિજયધર્મસૂરિ, સં. ૧૯૭૨. ઐતિહાસિક રાસસંગ્રહ : ૨, સં. વિશ્વધર્મસૂર, સ. ૧૯૭૩. ઐતિહાસિક રાસસંગ્રહ : ૩, સં. વિજયધર્મસૂરિ, સં. ૧૯૭૮. ઐતિહાસિક રાસસંગ્રહ : ૪, સં. વિદ્યાવિજયજી, સં. ૧૯૭૭. ઐતિહાસિક સજ યમલા: ૧, સં. વિદ્યાવિક છે. ૧૯૭૩. કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ, તૈયાર કરનાર હીરાલાલ ત્રિ. પારેખ, ઈ. ૧૯૩૦. કવિચરિત: ૧-૨, કેશવરામ કા. શાસ્ત્રી, ઈ. ૧૯૫૨. કવિચરિત : ૩ (અપ્રગટ), કેશવરામ કા. શાસ્ત્રી. કવિચરિત્ર, ડાભાઈ ઘેલાભાઈ, ઈ. ૧૮૬૯, કર્મણિ શ્રેણી અને સોપ વાત, સય, બીજ, પાંચમ, આઠમની ઢાલો તથા બોધદાયક સ્તવનો વગેરે, પ્ર. ભાવસાર લક્ષ્મીચંદ વેલશી, ઈ. ૧૯૨૭. કાવ્યદોહન : ૧થી ૩, દલપતરામ ડાહ્યાભાઈ કવિ, ઈ. ૧૮૬૨. કેટલોગ ઔંહ ધ ગુજરાતી એન્ડ સંસ્થાની મેન્યુરિકસ જૈન ધ ઇન્ડિયા ઑફિસ લાઇબ્રેરી, જે, એફ. નુમહાર્ટ, આફરૅડ માસ્ટર, ઈ. ૧૯૫૪. ગુજરાતી કાવ્યદોહન, મૂળ કર્તા દલપતરામ ડાહ્યાભાઈ, વિશોધન તથા સુધારો કરનાર મહીપતરામ રૂપરામ નીલકંઠ, ઈ. ૧૮૮૯ (બીજી આવૃત્તિ). १७ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ગુજૂકહકીકત ગુમાસ્તંભો ગુમવાણી ગુરાસાવલી ગુલિટરેચર ગુસાઇતિહાસ : ૧-૨ ગુસાપઅહેવાલ:૧-૩૦ ગુસામધ્ય ગુસારસ્વતો ગુસારૂપરેખા: ૧ ગુસાસ્વરૂપો ગુહિદન ગુજરાત પ્રાન્તના જૂના કવિઓ વિશેની હકીકત (ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ તથા નિબંધસંગ્રહમાં ગ્રંથસ્થ લેખ, ઈ. ૧૯૧૩), છગનલાલ વિદ્યારામ રાવળ. ગુજરાતી સાહિત્યના માર્ગ સૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો, કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, ઈ. ૧૯૫૮. ગુરુમુખવાણી, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ. ૧૯૪૧ (પ્રથમ આવૃત્તિ). ગુરુમુખવાણી, સં. મનસુખરામ શર્મા, ઈ. ૧૯૫૧ (બીજી આવૃત્તિ). ગુર્જર રાસાવલી, સં. બળવંતરાય ઠાકોર, મોહનલાલ દ. દેશાઈ વગેરે, ઈ. ૧૯૫૬. ગુજરાત ઍન્ડ ઇટસ લિટરેચર ફ્રોમ અરલી ટાઇમ્સ ટુ ૧૮૫૨, કનૈયાલાલ એમ. મુનશી, ઈ. ૧૯૬૭. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: ૧-૨, સં. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ વગેરે, ભા. ૧ ઈ. ૧૯૭૩; ભા. ૨ ઈ. ૧૯૭૬. ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન: અહેવાલ અને નિબંધસંગ્રહ: ૧ થી ૩૦. ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન), અનંતરાય મ. રાવળ, ઈ. ૧૯૭૬ (૪થી આવૃત્તિ). ગુજરાતના સારસ્વતો, કેશવરામ કાશીરામ શાસ્ત્રી, ઈ. ૧૯૭૭. ગુજરાતી સાહિત્યની રૂપરેખા: ૧, વિજયરાય ક. વૈદ્ય, ઈ. ૧૯૭૪ (પુ.મુ.). ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (પદ્યવિભાગ), મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૫૪. ગુજરાત કે સંતોં કી હિન્દી સાહિત્ય કો દેન, ડૉ. રામકુમાર ગુપ્ત, સં. ૨૦૨૪. ગુજરાતીઓએ હિન્દી સાહિત્યમાં આપેલો ફાળો, દેરાસરી ડાહ્યાભાઈ પીતાંબરદાસ, ઈ. ૧૯૩૭. ગુજરાત કે સંતોં કી હિન્દી વાણી, ડૉ. અંબાશંકર નાગર અને ડૉ. રમણલાલ પાઠક, ઈ. ૧૯૬૯. ગૂજરાતી હસ્તપ્રતોની સંકલિત યાદી, કેશવરામ કા. શાસ્ત્રી, ઈ. ૧૯૩૯. શ્રી ગોકુલેશ પ્રભુના ભકતકવિઓ, ચિમનલાલ મ. વૈદ્ય, ઈ.ચૈત્યવંદન સ્તુતિ તવનાદિ સંગ્રહ: ૧, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ. ૧૯૩૩ (ત્રીજી આ.). ચૈત્યવંદન સ્તુતિ તવનાદિ સંગ્રહ: ૨, પ્ર. શા. શિવનાથ લંબાજી, ઈ. ૧૯૧૭; ખંડ ૩, ઈ. ૧૯૨૪. ચોવીશી તથા વીશી સંગ્રહ, પ્ર. પ્રેમચંદ કેવલદાસ, ઈ. ૧૮૭૯. ચોવીશી-વીશી તવન સંગ્રહ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ. ૧૯૮૬, જિનેન્દ્ર ભકિતપ્રકાશ, પ્ર. માસ્તર હરખચંદ કપૂરચંદ, ઈ. ૧૯૩૮ (બીજી આ.). જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ: ૧, પ્ર. વિજયદાનસૂરીશ્વરજી જેના ગ્રંથમાલી, સં. ૨૦૦૪. જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહ: ૨, પ્ર. હીરાલાલ રણછોડભાઈ, ઈ. ૧૯૫૭. જિનગુણ સ્તવમાલા, પ્ર. છોટાલાલ નાનચંદ શાહ, સં. ૨૦૧૯ (આ. ૨.). ગુહિફાળો ગુહિવાણી ગૂહાયાદી ગોપભવિઓ ચૈસ્તસંગ્રહ: ૧ ચૈસ્તસંગ્રહ: ૨, ૩ ચોસંગ્રહ ચોવીસ્તસંગ્રહ જિમપ્રકાશ જિતકાસંદોહ: ૧ સ્તિકાસંદોહ: ૨ સ્તિમાલા For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જિમ્નસંગ્રહ જિનગુણ સ્તવન સ્તુતિ સજઝાયાદિ સંગ્રહ, પ્ર. શેઠ ચીનુભાઈ લાલભાઈ અને શેઠ નાનુભાઈ લાલભાઈ, ઈ. ૧૯૩૪. જંકાસંચય જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય, સં. જિનવિજયજી, ઈ. ૧૯૨૬. જૈઐરાસમાળા: ૧ જેને ઐતિહાસિક રાસમાળા : ૧, સં. મોહનલાલ દલીચંદ દેશાઈ, સં. ૧૯૬૯. જંકાપ્રકાશ:૧ જેન કાવ્યપ્રકાશ: ૧, સં. શા. ભીમસિહ માણેક, સં. ૧૯૩૯. જૈકાસંગ્રહ જૈન કાવ્યસંગ્રહ, પ્ર. મકાભાઈ પરભુદાસ, ઈ. ૧૮૭૬. જંકાસાસંગ્રહ જૈન કાવ્યસારસંગ્રહ, પ્ર. શા. નાથા લલુભાઈ, ઈ. ૧૮૮૨. જૈનૂકવિઓ: ૧-૩ (૧, ૨) જૈન ગૂર્જર કવિઓ: ૧થી ૩ (૧, ૨), પ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, ઈ. ૧૯૨૬(૧), ૧૯૩૧(૨), ૧૯૪૪(૩). જૈનૂસારત્નો: ૧-૨ જૈન ગૂર્જર સાહિત્યરત્નો: ૧-૨, પ્ર. શેઠ નગીનભાઈ મંછુભાઈ, ઈ. ૧૯૬૦. જૈvપુસ્તક:૧ જૈન પ્રબોધ પુસ્તક: ૧, પ્ર. ભીમસિહ માણક, ઈ. ૧૮૮૯. જૈપ્રાસ્તાસંગ્રહ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેચંદ રાયચંદ. ૧૯૨૩ (૪થી આ.). જેમણૂકરચના: ૧ જૈન મરુ ગૂર્જર કવિ ઔર ઉનકી રચનાઓં: ૧, સં. અગરચંદ નાહટા, ૨૩૧. જૈનસંગ્રહ જૈન રને સંગ્રહ, સં. શ્રીમતી પાનબાઈ, ઈ. ૧૯૩૧. જૈસમાલા(શા.) જૈન રાજઝાયમાલા : ૧, પ્ર. બાલાભાઈ છગનલાલ શાહ, ઈ. ૧૯૩૪ (આઠમી આ.). જેમાલા (શા): ૨ જૈન સજઝાયમાલા : ૨, પ્ર. બાલાભાઈ છગનલાલ શાહ, ઈ. ૧૯૨૫ (નવમી આ.). જસમાલા (શા): ૩ જૈન સજઝાયમાલા:૩, પ્ર. બાલાભાઈ છગનલાલ શાહ, ઈ. ૧૯૧૨ (ચોથી આ.). જૈસસંગ્રહ (જ) જૈન સજઝાય સંગ્રહ, પ્ર. જૈન જ્ઞાનપ્રસારકમંડળ, સં. ૧૯૬૨. જંસસંગ્રહ (ન) જૈન સજઝાય સંગ્રહ, પ્ર. સારાભાઈ નવાબ, ઈ. ૧૯૪૦. જૈસાઇતિહાસ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મોહનલાલ દલીચંદ દેશાઈ, ઈ. ૧૯૩૩. જૈહાપ્રોસ્ટા જૈન હાન્ડશિપ્ટેન ડેર પ્રોઈસિશેન સ્ટાટસલિપ્લિઓથેક, સં. વાઘેર શુબ્રિગ, ઈ. ૧૯૪૪. જ્ઞાનાવલી : ૨ જ્ઞાનાવલી : ૨, પ્ર. શ્યામલાલ ચક્રવર્તી, સં. ૧૯૬૨. ડિકૅટલૉગ માઈ: ૧થી ૯ ડિસ્કિપ્ટિવ કેટલાંગ ઑવ ધ ગવર્મેન્ટ લેકશન ઑવ મેન્યુસ્ક્રિપ્ટસ ડિપોઝિટેડ એટ ધ ભાંડારકર ઑરિઅન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ. ડિકેટલૉગબીજે (અ) ડિસ્ક્રિપ્ટિવ કેટલૉગ ઑવ ગુજરાતી, હિન્દી એન્ડ મરાઠી મેન્યુક્રિપ્ટસ ઑવ બી. જે. ઈન્સ્ટિટયૂટ મ્યુઝિયમ, ખંડ ૧, સં. વિધાત્રી એ. વોરા, ઈ. ૧૯૮૭. ડિકેટલૉગભાવિ ડિસ્કિપ્ટિવ કૅટલૉગ ઑવ મેન્યુસ્ક્રિપ્ટસ ઇન ભારતીય વિદ્યાભવન્સ લાઇબ્રેરી, સં. એમ. બી. વાર્નેકર, ઈ. ૧૯૮૫. દેસુરાસમાળા દેવાનંદ સુવણક, સં. કેસરી,– જૈન રાસમાળા’, સં. મોહનલાલ દ. દેશાઈ.. દેતસંગ્રહ દેવવંદનમાલા નવસ્મરણ તથા જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ. ૧૯૩૩. નવિકાસ નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ. ૧૯૮૦. નકાદોહન નવીન કાવ્યદોહન, સં. હરીલાલ હ. મુનશી -- નકાસંગ્રહ નવીન કાવ્યસંગ્રહ, સં. હરીલાલ હ. મુનશી – For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ નયુકવિઓ નરસિહયુગના કવિઓ, કનૈયાલાલ મુનશી, ઈ. ૧૯૬૨. નવાધ્યાય નમસ્કાર સ્વાધ્યાય :૩, સં. મુનિ તત્ત્વાનંદવિજયજી, ઈ. ૧૯૮૦. પસમુચ્ચય: ૨ શ્રીપટ્ટાવલી સમુચ્ચય : ૨, સં. મુનિજ્ઞાનવિજ્ય(ત્રિપુટી), ઈ. ૧૯૫૦. પંગુકાવ્ય પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, સં. કેશવલાલ હ. ધ્રુવ, ઈ. ૧૯૨૭. પાંગુહસ્તલેખો પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં મુકાયેલા હસ્તલેખો-તામ્રપત્રા. પુગુ સાહિત્યકારો પુષ્ટિમાર્ગીય જૂના ગુજરાતી સાહિત્યકારો વિશે કંઈક, ચિમનલાલ મ. વૈદ્ય, ઈ. ૧૯૬૦ (ગોધરામાં યોજાયેલા વૈષ્ણવલેખક–મિલનમાં રજૂ થયેલો નિબંધ). પ્રવિસ્તસંગ્રહ પ્રકરણાદિ વિચારગર્ભિત સ્તવનસંગ્રહ, પ્ર. કુંવરજી આણંદજી, ઈ. ૧૯૩૫. પ્રાકૃતિઓ પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ, સં. રમણિક શ્રીપતરાય દેસાઈ, ઈ. ૧૯૭૭. (પુ. મુ.). પ્રાકારૈમાસિક પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, સં. હરગોવિદ દ્વા. કાંટાવાલા અને નાથાલાલ શાસ્ત્રી. પ્રાકામાળા: ૧થી ૩૫ પ્રાચીન કાવ્યમાળા : ૧થી ૩૫, સં. હરગોવિદ દ્રા. કાંટાવાળા, અને નાથાલાલ શાસ્ત્રી. પ્રાકારૂપરંપરા પ્રાચીન કાવ્યોંકી રૂપપરંપરા, અગરચન્દ નાહટા, ઈ. ૧૯૬૨. પ્રાકાવિનોદ : ૧ પ્રાચીન કાવ્યવિનોદ: ૧, સં. છગનલાલ વિ. રાવળ (મહેતાજી), ઈ. ૧૯૩૦. પ્રાકાસુધા:૧થી ૫ પ્રાચીન કાવ્યસુધા : ૧થી ૫, સં. છગનલાલ વિ. રાવળ, ઈ. ૧૯૨૨ (૧-૨), ઈ. ૧૯૩૧ (૩-૪-૫). પ્રાગકાસંચય : પ્રાચીન ગુર્જર કાવ્યસંચય, સં. હરિવલ્લભ ચૂ. ભાયાણી, અગરચંદ નાહટા, ઈ. ૧૯૭૫. પ્રાગુકાસંગ્રહ : પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ : ૧, સં. સી. ડી. દલાલ, ઈ. ૧૯૨૦. પ્રાછંદસંગ્રહ: પ્રાચીન છંદસંગ્રહ, સં. ૨૦૦૨. પ્રાતીસંગ્રહ : ૧ પ્રાચીન તીર્થમાલા સંગ્રહ : ૧, સં. વિજયધર્મસૂરિ, સં. ૧૯૭૮. પ્રાફાગુસંગ્રહ પ્રાચીન ફાગુસંગ્રહ, સં. ભો. જ. સાંડેસરા અને સોમાભાઈ ધૂ. પારેખ, ઈ. ૧૯૬૦. પ્રામબાસંગ્રહ:૧ પ્રાચીન મધ્યકાલીન બારમાસાસંગ્રહ: ૧, સં. શિવલાલ જેસલપુરા, ઈ. ૧૯૭૪. પ્રાસપસંગ્રહ : ૧ પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ : ૧, પ્ર. માસ્તર હીરાલાલ રણછોડભાઈ, સં. ૧૯૯૬, પ્રાસ્મરણ: પ્રાતઃસ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ. ૧૯૩૧. પ્રાસ્તરત્નસંગ્રહ: ૧ પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ: ૧-૨, સં. મુકિતવિમલગણિ, સં. ૧૯૭૩ અને ૨ (૧), સં. ૧૯૮૦(૨). પ્રાસંગ્રહ પ્રાચીન સ્તવન સઝાયાદિ સંગ્રહ, પ્ર. કુમુદચંદ્ર ગો. શાહ, ઈ. ૧૫૮. ફાસ્ત્રમાસિક ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક હનામાવલિ: ૧ અને ૨ ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલિ: ૧ અને ૨, સં. અંબાલાલ બુ. જાની, ઈ. ૧૯૨૩. ફૉહનામાવલિ: ફૉર્બ્સ ગુજરાતી સભાના હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ, સં. અંબાલાલ બુ. જાની, ઈ. ૧૯૨૩. ભૂકાદોહન: ૧થી ૮ બૃહત્ કાવ્યદોહન : ૧થી ૮, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ. ૧૯૨૫ (૧–૭મી આ.), ૧૯૮૩(૧-બીજી આ.), ઈ. ૧૮૮૮(૩), ઈ. ૧૮૯૦ (૪), ઈ. ૧૮૯૫(૫), ઈ. ૧૯૮૧(૬), ઈ. ૧૯૧૧(૭), ઈ. ૧૯૧૩(૮). For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ભજનસાગર: ૧ અને ૨ ભજનસાગર : ૧ અને ૨, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૧૯૯૮. ભસાસિંધુ ભજનસારસિધુ, પ્ર. માંડણભાઈ રા. પટેલ, જીવરામ માં. પટેલ, ઈ. ૧૯૨૭. ભાણલીલામૃત ભાણલીલામૃત, સં. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ, ઈ. ૧૯૬૫. ભ્રમરગીતા ભ્રમરગીતા (કવિ બેહદેવકૃત): અન્ય કવિઓની વૈણવ ગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજુલાલ ૨. મજમુદાર અને ચિમનલાલ મ. વૈદ્ય, ઈ. ૧૯૬૪. મગુઆખ્યાન મધ્યકાલીન ગુજરાતી આખ્યાન, શશિન ઓઝા, ઈ. ૧૯૬૯. મરાસસાહિત્ય મધ્યકાલીન રાસસાહિત્ય, ભારતી વૈદ્ય, ઈ. ૧૯૬૬. મસાપ્રકારો મધ્યકાળના સાહિત્યપ્રકારો, ચન્દ્રકાન્ત મહેતા, ઈ. ૧૯૫૮. મસાપ્રવાહ મધ્યકાળનો સાહિત્યપ્રવાહ (ગુજરાતી સાહિત્ય ખંડ-૫), સં. ક. મા. મુનશી, ઈ. ૧૯૨૯, મહાભારત: ૧થી ૭ મહાભારત: ૧થી ૭, સં. કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૩૩ (૧), ૧૯૩૪ (૨), ૧૮૩૬(૩), ૧૯૪૧(૪), ૧૯૫૦(૫), ૧૯૫૧(૬), ૧૯૪૯(૭). મુગુહસૂચી મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી, સંકલન મુનિ પુણ્યવિજયજી અને સંપાદક વિધાત્રી વોરા, ઈ. ૧૯૭૮. મોસસંગ્રહ મોટું સઝાયમાળા સંગ્રહ, - યુજિનચંદ્રસૂરિ યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ, અંગરચંદ નાહટા અને ભંવરલાલ નાહટા, સં. ૧૯૯૨. રાજકાગાળા: ૧ અને ૨ રાયચંદ્ર જૈન કાવ્યમાળા: ૧ અને ૨, સં. મનસુખલાલ ૨. મહેતા, ઈ. ૧૯૦૮. રાપુહસૂચી: ૧(૪૨) અને રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર કે હસ્તલિખિત ગ્રંથોંકી સૂચી, ૨(૫૧) સં. મુનિ જિનવિજય, ઈ. ૧૯૫૯(૧), ઈ. ૧૯૬૮(૨). રાહસૂચી: ૧ અને ૨ રાજસ્થાન હસ્તલિખિત ગ્રંથ-સૂચી, સં. મુનિ જિનવિજય, સં. ૨૦૧૭ (૧), સં. ૨૦૧૮(૨). લહસૂચી લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર, સં. મુનિ ચતુરવિજય, ઈ. ૧૯૨૮. લોંvપ્રકરણ લોંકાગચ્છીય શ્રાવકસ્ય સાર્થ પંચ પ્રતિક્રમણસૂત્ર તથા કેટલાંકએક સ્તવનો, સઝાયો વગેરે પ્રકરણ, પ્ર. કલ્યાણચંદજી જયચંદજી,સં. ૧૯૩૯, વિસ્નાપૂસંગ્રહ વિધિવિધાન સાથે સ્નાત્રાદિ વિવિધ પૂજાસંગ્રહ, પ્ર. શ્રાવક ભીમસી માણેક, ઈ. ૧૯૧૧. શસ્તવનાવલી શંખેશ્વર સ્તવનાવલી, સં. વિશાલવિજ્યજી, સં. ૨૦૩. સઆખ્યાન સગાળશા આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ. ૧૯૩૪. સગુકાવ્ય સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ. ૧૯૪૮. સઝાયમાલા: ૧ (કા) સજઝાયમાલા: ૧, સં. શ્રાવક ભીમસિહ માણેક, ઈ. ૧૮૯૨ સજઝાયમાળા(પ) સજઝાયમાળા, પ્ર. પંડિત મફતલાલ ઝવેરચંદ, ઈ. ૧૯૩૯. સઝાયમાલા: ૧-૨ (જ). શ્રી સઝાયમાલા: ૧-૨, સં. બાઈ જાસુદ, ઈ. ૧૯૨૧. સતવાણી સતકેરી વાણી, સં. મકરંદ દવે, ઈ. ૧૯૭૦. સસન્મિત્ર સજજન સન્મિત્ર, પૂ. લાલન બ્રધર્સ, ઈ. ૧૯૨૩. સસન્મિત્રઝ) સજજન સન્મિત્ર યાને એકાદશ મહાનિધિ, પ્ર, પોપટલાલ કે. ઝવેરી, ઈ. ૧૯૪૧. સસામાળા સચિત્ર સાક્ષરમાળા, જયસુખરાય પુ. જોષીપુરા, ઈ. ૧૯૧૨. સંપમાહાત્મ સઝાયમાળાસંગ્રહ અને શ્રી પર્યુષણપર્વ માહાત્મ, નાગરદાસ પ્રા. મહેતા, ઈ. ૧૯૩૪. २१ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સિસ્તવનાવલી સૈશાગીસંગ્રહ: ૪ સિદ્ધાચળ સ્તવનાવલી, પ્ર. જૈન સસ્તી વાંચનમાળા, સં. ૧૯૮૫. (મહાન ઇસ્માઈલી ધર્મપ્રચારક) સૈયદ ઇમામશાહ અને બીજા ધર્મપ્રચારક સૈયદો રચિત ગિનાનોનો સંગ્રહ: ૪, પ્ર. ઇસ્માઇલી રિલિજિયસ બુક ડીપો, ઈ. ૧૯૫૪. સોરઠી સંતવાણી, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ. ૧૯૪૭. સ્નાત્રપૂજા સ્તવનસંગ્રહ, પ્ર. નેમચંદભાઈ દેવચંદભાઈ, ઈ. ૧૯૧૬. (પાટણ) શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર(પ્રથમ ભાગ), સં. મુનિ પુણ્યવિજયજી, ઇ. ૧૯૭૨. સાંસવાણી સ્નાર્તાસંગ્રહ હેઑશાસૂચિ: ૧ સોરઠી સંત સંગ્રહ જાનમંદિર સંક્ષેપો અવ. ઈ. એ. આ. ખે. અનુમાને અવસાન ઈસવી સન અંક – આવૃત્તિ - ખંડ – જન્મ ઈસવી સન પુસ્તક (મુ) પ્રકાશક, પ્રસિદ્ધકર્તા – ભાગ – મુદ્રક - મુદ્રિત રચના ઈસવી સન લેખન ઈસવી સન લેખન સંવત સંવત (વિક્રમ સંવત - અધિક્ષણમાં.) સંપાદક, સંશોધક, સંયોજક (કૃતિવિભાગ અને સંદર્ભવિભાગમાં) સંદર્ભ (મુદ્રિત કૃતિ સાથે કર્તાવિષયક માહિતી છે.) સંજ્ઞાઓ - - આગળના નામ વિશે અહીં અલગ અધિકરણ છે. - આ માહિતી અન્યત્રથી મળી છે, પ્રત્યક્ષ જાણકારીની નથી. - વૈકલ્પિક નામ કે સમય સૂચવે છે. ] - કૃતિવિભાગ ને સંદર્ભવિભાગની અંદર આવેલી વિવિધ સામગ્રીને જુદી પાડતી સંશા. ૧૨ . For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યકેશને સહાયરૂપ થયેલાં ગ્રંથાલયો અને વ્યક્તિઓ ગ્રંથાલયો ૧. અક્ષરપુરુષોત્તમ મંદિર, મુંબઈ - અમદાવાદ. ૨. અષ્ટછાપ સંગીત કલાકેન્દ્ર, અમદાવાદ. ૩. આણંદજી કલ્યાણજી જૈન પુસ્તક ભંડાર, લીંબડી. ૪. ઇસ્માઇલિયા ઍસોસિયેશન ફોર ઇન્ડિયા, મુંબઈ. ૫. ઉદાધર્મ ગાદી, પુનિયાદ. ૬. ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય, અમદાવાદ. ૭. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ૮. ગોડી પાર્શ્વનાથ જૈન ટેમ્પલ, પાયધૂની, મુંબઈ. ૯. ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામિનારાયણ મંદિર, કાળુપુર, અમરૂાવાદ. ૧૦. ચીમનલાલ મંગળદાસ ગ્રંથાલય, અમદાવાદ. ૧૧. જેને આત્માનંદ સમા, ભાવનગર ૧૨. જૈન જ્ઞાનભંડાર, છાણી, વડોદરા. ૧૩. જેન દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય, લીંબડી. ૧૪. જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર. ૧૫. જૈન સાહિત્યવિકાસ મંડળ, ઇરલા, મુંબઈ. ૧૬. જ્ઞાનસંપ્રદાય ગુરુગાદી સારસાપુરી, સારસા. ૧૭. નગીનભાઈ પૌષધશાળા, પાટણ. ૧૮. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ. ૧૯. ભારતીય વિદ્યાભવન, મુંબઈ. ૨૦. ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ. ૨૧. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ. ૨૨. મુંબઈ યુનિવર્સિટી ગ્રંથાલય, મુંબઈ. ૨૩. યશોવિજય ગ્રંથમાળા, ભાવનગર. ૨૪. રોયલ એશિયાટિક લાયબ્રેરી, મુંબઈ. ૨૫. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ. ૨૬. વિજયનીતિસૂરિ ગ્રંથાલય, અમદાવાદ. ૨૭. વિજયનેમિસૂરીશ્વર જ્ઞાનભંડાર, અમદાવાદ. ૨૮. વીરાણી ઉપાકાય સ્થાનકવાસી જૈન મોટા સંઘ લાયબ્રેરી, રાજકોટ. ૨૯. વ્રજપાલજીસ્વામી જૈન જ્ઞાનભંડાર, પત્રીકચ્છ. ૩૦. શ્રીમતી સદગુણ સી. યુ. ગર્લ્સ કૉલેજ, અમદાવાદ. ૩૧. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રંથાલય, રાજકોટ, ૩૨. સ્વામિનારાયણ મંદિર, વડતાલ, ૩૩. હ. કા. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ. ૩૪. હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, પાટણ. २३ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ વ્યકિતઓ ૧. શ્રી જયમલ્લ પરમાર ૨. શ્રી નરભેરામ હરિરામ ૩. શ્રી ભગવાનજી મહારાજ, કહાનવા બંગલો (જંબૂસર) ૪. શ્રી મધુર ન. દેસાઈ ૫. શ્રી રમણિક શાહ ૬. શ્રી રમેશચંદ્ર પંડયા ૭. શ્રી વિનોદભાઈ પુરાણી આ ઉપરાંત પ્રત્યક્ષ-પરોક્ષરૂપે સહાય કરનાર સૌના ઋણન સાહિત્યકોશ સ્વીકાર કરે છે. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વની શુદ્ધિ કોશમાં “ચોપાઈ' શબ્દમાં “ઈ' ઘણી જગ્યાએ હૃસ્વ છપાયો છે તે દી વાંચવા વિનંતી છે.) પૃ. કા. પં. શુદ્ધ ૧૬૧ ૨ ૩૯ ‘રામચંદ્રનો વિવાહ ૮ ૨ ૧૨ ‘સાધુ શબ્દ રદ કરવો. ૧૬૫ ૨ ૪૦ કત્વ ૯ ૧ ૧૫ લોકાગચ્છના ૧૬૭ ૧ ૨૭ દયારામ ૯ ૨ ૧૭ કડવાંની ૧૬૭ ૨ ૧ ૧૮૬૧, ૧૯૭૫ ૧૦ ૨ ૧૧ અમરકીર્તિ(સૂરિ) ૧૬૯ ૨ ૪૨ પ્રકારનાં ૧૧ ૧ ૨૪ ‘સાધુ' શબ્દ રદ કરવો. ૧૭૦ ૨ ૭ લાભાર્થ ૧૨ ૧ ૧૪ અમરસિંધુર ૧૭૦ ૨ ૧૨ તાદૃશ ૧૨ ૨ ૨૪ અમૉલક(સૂરિ) શિષ્ય ૧૭૧ ૧ ૧૧ માલારૂપે ૧૬ ૨ ૪૦ રચના સમયોનો ૧૭૧ ૧ ૧૫ નિર્દેશ ૧૮ ૧ ૧૫ વિશેનો ૧૭૧ ૨ ૧૩ નિર્દેશાય ૧૭૩ ૧ ૪૦ એક મત ૩૧ ૧ ૧૯ સં. શ્રાવક ૧૪ જૈનૂકવિઓ ૧૭૪ ૧ ૧૪ કર્તુત્વ ૧૮૩ ૧ ૧૨ મુજુગૃહસૂચી ૨ ૨૪ પંકિતસંખ્યા ૧૮૭ ૨ ૨૪ દેવો ૨ ૭ હીરાવેધ-બત્રીસી' ૧૯૦ ૧ ૨૯ કર્તૃત્વ ૧ ૪ કેશવજી ૧૯૨ ૨ ૧૯ બહુ પ્રચલિત ૮૧ ૧ ૩૯ બહુચરા ૧૯૩ ૧ ૩ પ્રાગૂકાસંગ્રહ: ૧ ૮૬ ૧ ૨૬ ગુણકીર્તિ ૧૯૩ ૨ ૧૭ “ટૂંઢકઝઘડાવિચાર” ૯૭ ૧ ૪૨ ગોવિંદદાસ-૧ ૧૯૮ ૧ ૨ આંદોલા ૧૦૩ ૨ ૩૩ “ચાતુરી-છત્રીસી' ૧૯૮ ૧ ૪ કાવ્યું ૧૦૪ ૧ ૫ ‘ચાતુરી-છત્રીસી' ૨૦૨ ૨ ૨૦ કડીનું ૧૦૯ ૨ ૨૧ કડવાંના ૨૦૩ ૧ ૧ અપભ્રંશ ૧૧૨ ૨ ૩ ઉત્તરાર્ધ ૨૦૫ ૨ ૧ શાલેંટે ૧૨૧ ૧ ૧ લિંબાજી ૨૦૫ ૨ ૩૮ શુંગારપ્રકમ ૧૨૬ ૧ ૧૨ “ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ ૨૦૭ ૨ ૩ કૈવલ્યધામનો ૧૨૭ ૧ ૨૬ કળું ત્વ ૨૨૧ ૨ ૧૦ પુષ્ટિમાર્ગીય ૧૩૩ ૨ ૧૬ ‘પાર્શ્વનાથ-વિનતિ' ૨૩૨ ૧ ૩૫ ભકિતનાં ૧૩૪ ૧ ૪ ચૈસ્તસંગ્રહ ૨૩૪ ૨ ૧૬ લીલાનાં ૧૩૭ ૨ ૪૦ ઔદીચ્ય ૨૩૫ ૨ ૩૮ ડૂબેલા ૧૩૯ ૧ ૪૪ ૨૩૬ ૧ ૭ પદોમાં ૧૪૧ ૧ ૨૧ બલ્યુ વાહન ૨૩૬ ૧ ૮ મથુરા ૧૪૧ ૧ ૨૩ બબ્રુવાહન ૨૩૬ ૧ ૨૧ મુદ્રિત ૧૪૨ ૧ ૧૭ શનિશ્ચર ૨૩૬ ૨ ૩૧ ધૂવાઓનો ૧૪૨ ૧ ૨૦ શનિશ્ચર ૨૩૭ ૨ ૧૦ ‘મુગધ્વજમુનિકેવલી-ચરિત્ર/ચોપાઈ ૧૪૩ ૨ ૩૭ આલંકારિક ૨૩૭ ૨ ૧૫ “ગુરુ-ગીત ૧૪૪ ૨ ૩૫ ઑગસ્ટ ૨૩૮ ૨ ૧૭ જેસલમેર, ૧૪૮ ૧ ૯ કર્તુત્વ ૨૩૯ ૨ ૨૯ મહાભાષ્યનું ૧૪૮ ૨ ૧ જૈન ૨૪૦ ૧ ૪૫ ગહુલી ૧૫૧ ૧ ૨૨ ક ત્વ ૨૪૦ ૨ ૩૦ ‘સુખડીની સઝાય ૧૫ર ૨ ૪૨ પ્રાકાસુધા ૨૪૧ ૨ ૪૨ સાધુ ૧૫૫ ૨ ૩૯ મોહનલાલ ૨૪ ૨ ૨૭ સાધુ २५ For Personal & Private Use Only www.ainelibrary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ૧ ૧૪ ‘બ્રહ્મચર્યદશસમાધિસ્થાન-કુલક' ૨૪૫ ૧ ૧૮ ગુરુ-છત્રીસી ૨૪૫ ૨ ૪૪ કડીનું ૨૪૬ ૨ ૨૦ રાજવીકુળના ૨૪૯ ૧ ૧ વૃત્તિ ૨૪૯ ૧ ૧૩ પવનજયકુમાર ૨૪૯ ૨ ૨૨ જૈન. ૨૫૧ ૨ ૨ કરતો ૨૫૩ ૧ ૧૦ કવિઓનાં ૨૫૩ ૨ ૩૯ ગુરુએ ૨૫૪ ૫ ૬ યોગ ૨૫૫ ૧ ૩૮ ગુરુશિષ્યસંવાદ ૨૫૫ ૨ ૨૧ કળિયુગની ૨૫૯ ૧ ૧૦ સુરાણા ૨૬૧ ૧ ૨૭ દુર્ગપુર ૨૬૩ ૨ ૪૧ પાંડવાશ્વમેધ” ૨૭૩ ૨ ૧૨ સ્થિતિમાંથી ૨૭૪ ૨ ૧૮ જૈન ૨૭૫ ૧ ૨૫ ભરત અને બાહુબલિ વચ્ચેના યુદ્ધમાં બાહુબલિના ૨૭૧ ૧ ૭ પદો ૩૦૯ ૧ ૧ માનચંદ ૩૧૩ ૧ ૨ કહ્યું ૩૨૯ ૨ ૭ દૂર કરવો. ૩૩૨ ૨ ૧૯ યશોવર્ધન ૩૩૮ ૧ ૧૬ રણછોડ-૨ને ૩૪૩ ૨ ૫ ખરતરગચ્છના ૩૫૪ ૧ ૫ જિનચંદ્રસૂરિના ૩૫૭ ૨ ૨૧ નિરૂપણથી ૩૫૯ ૨ ૨૩ ૧૯૪૭–છે ઔર સિલાકે ૩૬૯ ૧ ૯ ‘શ્રવણસુધારાસ’ ૩૭૪ ૧ ૨૦ ગુરુવાર ૩૭૪ ૨ ૨૫ જૈન પરંપરાનો ઇતિહાસ ૩૭૪ ૨ ૨૬ જૈસા ઇતિહાસ ૩૭૭ ૧ ૩૮ જૈન ૩૭૯ ૨ ૧ જેનયુગ ૩૮૧ ૨ ૩૨ સંગ્રહગતે ૩૮૬ ૧ ૩ ભરતબાહુબલિ ૩૮૬ ૨ ૨૨ જૈનૂકવિઓ ૩૮૭ ૨ ૧૩ તથા ‘ગોરીસાંવલી-ગીત/વિવાદ ૩૮૮ ૧ ૪૩ જૈનૂકવિઓ : ૧, ૩(૧, ૨) ૩૮૯ ૧ ૨૯ દુહાઓમાં ૩૯૧ ૨ ૩૦ પ્રાગકાસંચય ૩૯૬ ૧ ૩૯ ઊંડું ૩૯૭ ૨ ૧૭ પ્રાકૃતિઓ ૩૯૮ ૧ ૩૦ ગુરુવંદન ૩૯૯ ૧ ૮ પુરુષોત્તમદાસ ૪૦૬ ૧ ૮ સાધુ ૪૦૭ ૧ ૯ વિદ્યાસાગર ૪૦૭ ૧ ૧૭ વિદ્યાસાગર ૪૦૭ ૧ ૨૭ વિદ્યાસાગર ૪૧૮ ૨ ૧૯ જુદી જુદી ૪૨૫ ૨ ૩૧ કરુણનું ૪૨૫ ૨ ૪૨ છટાદાર ૪૩૧ ૨ ૪૨ મુનિ ૪૩૫ ૧ ૩૭ જાલંધર ૪૪૦ ૧ ૪૩ દુહા, ચોપાઇ, તેટક ૪૪૧ ૨ ૨૯ ‘થાવસ્થામુનિ–સંધિ ૪૪૧ ૨ ૩૧ “ધનાઅણગાર-સઝાય ૪૪૭ ૧ ૩૫ ગદ્યકૃતિના ૪૫૨ ૨ ૧૧ સંભાવના ૪૫૩ ૧ ૩૭ દ્રબ્રિશિક ૪૫૪ ૨ ૧૭ ક્યાં ૪૫૬ ૨ ૨ એર્વાદ ૪૫૮ ૨ ૧૧ “અહં ૫રિવાર–સ્તોત્ર' ૪૬૧ ૧ ૨૪ પ્રદ્યુમ્ન ૪૬૨ ૧ ૧૪ સંક્ષિપ્ત ૪૬૬ ૨ ૪૦ તરીકે ૪૬૭ ૧ ૯ દ્વારકાનો ૪૬૮ ૧ ૩૭ (સૂરિ) ૪૭૦ ૨ ૭. | ‘શુંગારરસમાલા' ૪૭૨ ૧ ૨૨ ‘સઝાથ' ૪૭૬ ૨ ૧૮ બતાવતી ૪૭૬ ૨ ૩૭ ‘દ્રપદી-ચરિત્ર' ૪૭૭ ૧ ૨૩ સૌભાગ્યલક્ષ્મી ૪૭૯ ૧ ૨૯ ‘સ્વરૂપની કાફી' ૪૮૨ ૧ ૭ ભકત કવિ. ૪૮૨ ૧ ૧૬ ‘પદીચીરહરણ-વ્યાખ્યાન' ૪૮૩ ૨ ૮ નામે ૪૮૮ ૧ ૨૮ વૃત્તિ ૪૯૦ ૨ ૧ ગુસાઇતિહાસ ૪૯૨ ૨ ૨૮ પહેલા ૪૯૩ ૨ ૨૧ હિતવિજય ૪૯૬ ૧ ૨૪ ‘વિદ્યાવિલાસ–પવાડુ' - ૪૯૮ ૧ ૫ ઈ. ૧૬૪૦ સુધીમાં ૪૯૮ ૧ ૧૦ ‘હમતિલસૂરિ સંધિ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યકાશ ખંડ: એક મધ્યકાળ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યકેશ [નિ.વો.) કહે છે. અખઈદાસ/અMયો [ઈ.૧૭૬૨ આસપાસ સુધીમાં : ભૂતનાથ- ભાષામાં પુરુષોત્તમકવચ' અને હરિપ્રાર્થનાષ્ટકમ્” જેવી કૃતિઓ પણ (ઈ.૧૭૬૨ સુધીમાં)ના શિષ્ય. જ્ઞાનમાર્ગી સંતવાણીની પરંપરાનાં તેમની પાસેથી મળી છે.. તેમનાં ૭ ભજનો (મુ.) તળપદી ભાષાના લાક્ષણિક બળ તેમ જ કૃતિ : કીર્તનમુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની રૂપકના વિનિયોગથી ધ્યાન ખેંચે છે. તેમાંના ‘તુંબડી અને સંસ્થા, ઈ.૧૯૭૮. નાગરવેલનો વિવાદમાં સંવાદશૈલીનો ઉપયોગ પણ નોંધપાત્ર છે. સંદર્ભ : ગૂહાયાદી. હિત્રિ.] કૃતિ : ૧. અભમાલા, ૨. પ્રાકાસુધા: ૨૩. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિવિભૂષણ પંડિત કાર્તાસિક અને દામોદર જ. અખા(ભગત) /ખાજી/અખો ઈિ.૧૭મી સદી પૂર્વાધી : જ્ઞાનમાર્ગી ભટ્ટ, સં.૧૯૬૫, ૪. ભજનસાગર : ૧; ૫. સંતવાણી. કવિ. જ્ઞાતિએ સોની, કોઈ પરજિયા તો કોઈ શ્રીમાળી સોની હોવાનું સંદર્ભ : ન્હાયાદી. | ‘ગુરુશિષ્ય-સંવાદની ઈ.૧૬૪૫માં અને ‘અખેગીતા’ની ઈ.૧૬૪૯અખયચંદ્ર ઈિ.૧૭૦૧માં હયાત : વડતપગચ્છના જૈન સાધુ. માં રચના તેથી ગુરુ ગોકુળનાથનું ઈ.૧૬૪૧માં અવસાન - આ પાáચંદ્રની પરંપરામાં વિનયચંદ્રના શિષ્ય. “જિનસ્તવન-ચોવીસી’ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ.૧૭મી સદીના પાંચમા (ર.ઈ.૧૭૨૧)ના કર્તા. દાયકાની આસપાસનો અને જીવનકાળ ઓછામાં ઓછો ઈ.૧૭મી ૧૧ કડીના ‘આત્મનિન્દાગભિત પાર્શ્વનાથસ્વામીનું સ્તવન” (મુ.) સદીનો પૂર્વાધ હોવાનું અનુમાની શકાય. અને ૭ કડીના ‘શાન્તિનાથજિન-સ્તવન (મુ.)ના કર્તા પણ પ્રસ્તુત જનશ્રુતિ અનુસાર આ કવિ અમદાવાદ પાસેના જેતલપુરના અખયચંદ્ર હોવાની શકયતા છે. વતની હતા અને પિતાની સાથે અમદાવાદમાં આવી વસેલા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં એક મકાનના ખંડને સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. [4.ત્રિ.] અખાના ઓરડા તરીકે ઓળખાવવામાં આવે છે. ઈ.૧૯૨૭ના અરસામાં વિદ્યમાન લલ્લુભાઈ ધોળીદાસે ન. દે. મહેતાને ઉતરાવેલા અખંડાનંદ/અખંડ (યુનિ)[ઈ.૧૮મી સદી પૂર્વાધ : સ્વામિનારાયણ- પેઢીનામા પ્રમાણે આ કવિ લલ્લુભાઈની પાંચમી પેઢીએ થયેલા સંપ્રદાયના સાધુ. ભક્તિવિષયક કેટલાંક પદો(૩ મુ.)ના કર્તા. સંસ્કૃત ગંગારામના ભાઈ હતા અને એમના પિતાનું નામ રહિયાદાસ હતું. ગુજરાતી સાહિત્યકોશ: ૧ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ અખા-ભગત અને એમના બીજા ભાઈ ધમાસી નિ:સંતાન હતા. અખાની કૃતિઓ તથા સિંધના હંસદેવ આછામ તરફથી પ્રકાશિત અખાએ બાળપણમાં માતા અને જુવાનીમાં પિતા, એકની એક બહેન ગ્રંથોમાં સમાવેશ પામતાં એમનાં પદો બતાવે છે કે અખાનો તથા એક પછી એક ૨ પત્નીઓને ગુમાવ્યાં હતાં. વંશાનુગત ગુજરાત બહાર ભારતીય સંતપરંપરામાં સ્વીકાર થયેલો છે. સોનીનો વ્યવસાય કરતા આ કવિ કેટલોક સમય ટંકશાળના ઉપરી ગુજરાતીમાં ઈ.૧૭મી સદીમાં બળવત્તર બનેલી જ્ઞાનમાર્ગી બન્યા હતા. ધર્મની માનેલી એક બહેને તેમની પાસે કરાવેલી કંઠીની કવિતાધારાના અખા-ભગત સૌથી મોટા પ્રતિનિધિ છે. એકંદરે બાબતમાં તેમના પર અવિશ્વાસ મૂકયો તેમ જ ટંકશાળમાં એમના એ શંકરાચાર્યના કેવલાદ્વૈત વેદાંતને અનુસરનું તત્ત્વનિરૂપણ કરે છે, પર ભેળસેળનો ખોટો આરોપ મુકાયો. એથી નિર્વેદ પામી એ પણ એમાં ચુસ્તપણે બંધાયેલા રહેતા નથી. ગોપાલ, બુટિયા અને સંસાર છોડી તત્ત્વશોધમાં નીકળી પડયા. નરહરિની જેમ એ શંકરાચાર્યના વિવર્તવાદને સ્થાને ગૌડપાદાચાર્યના અખા વિશેની આ જનશ્રુતિઓ માટે કોઈ પ્રમાણભૂત આધારો અજાતવાદને સ્વીકારે છે, એમનો બ્રહ્મવાદ સર્વાત્મવાદને તથા નથી. ૨૫-૩૦૦ વર્ષે અખાની પાંચમી પેઢી જ હયાત હોય નિર્ગુણવાદ સગુણવાદને સમાસ આપે છે અને જ્ઞાનને એ આત્મએ ઉમાશંકર જોશીને બંધબેસતું લાગતું નથી. સોનીના વ્યવસાય કે સિદ્ધિનું શિરમોર સાધન માનતા હોવા છતાં ભક્તિ, વૈરાગ્ય અને ટંકશાળને લગતા શબ્દો અખાની કૃતિઓમાં આવે છે ખરા, પણ યોગને આત્મસાધનામાં ઉચિત સ્થાન આપે છે. અંતે જતાં જ્ઞાન, બીજા ઘણા વ્યવસાયોને લગતા શબ્દો પણ અખા પાસેથી મળતા ભક્તિ અને વૈરાગ્યને એક રૂપે પણ ઘટાવે છે. શંકરાચાર્યની જેમ એ હોવાથી એમનો વ્યવસાય નક્કી કરવામાં આ પ્રમાણ કેટલું ઉપયોગી વિરક્તને માટે સંન્યાસમાર્ગનો આગ્રહ રાખતા નથી. ગણાય એ વિશે અભ્યાસીઓને શંકા છે. અખાની સર્વ કૃતિઓને તપાસતાં એમનો તત્ત્વવિચાર કોઈ ગોકુળનાથને ગુરુ કર્યાનો ઉલ્લેખ કવિ પોતે એક છપ્પામાં વીગતોમાં બદલાયેલો કે વિકસિત રૂપ પામેલો દેખાય છે. જેમ કે, કરતા હોવાથી એ કેટલોક સમય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ‘પંચીકરણ’ અને ‘ગુરુશિષ્ય-સંવાદમાં સૃષ્ટિષ્ટિવાદનો સ્વીકાર છે અનુયાયી હોવાનું જણાય છે. પરંતુ એનાથી એમને ઝાઝો સંતોષ એટલે કે પરમેશ્વરની ઇચ્છાથી ઉત્પન્ન થયેલું જગત વ્યાવહારિક થયો લાગતો નથી (“વિચાર નગુરાનો નગુરો રહ્યો” – છપ્પા, સત્તા ધરાવે છે અને જીવ એને ભિન્ન દૃષ્ટિથી જુએ છે તેથી દ્રત ૧૬૮). આ પછી કાશીમાં બ્રહ્માનંદ ગુરુએ અખાની તત્વજિજ્ઞાસા ઉત્પન્ન થાય છે એવો મત રજૂ થયો છે. ‘ચિત્તવિચાર-સંવાદમાં સંતોષી એવી જનશ્રુતિ છે. અખાની કૃતિઓમાં પણ અવારનવાર દૃષ્ટિસૃષ્ટિવાદનો એટલે કે આપણા અનુભવમાં આવતું જગત બ્રહ્માનંદ' નામ મળે છે, પણ એ ગુરુનું નામ છે કે બ્રહ્મનો આપણા ચિત્તે નામરૂપની મિથ્યા વાસનાથી ઊભું કરેલું છે એવા આનંદ' એવા અર્થનો પ્રયોગ છે એ વિશે મતભેદ પ્રવર્તે છે. મતનો સ્વીકાર છે. જંબુસર પાસેના કહાનવા બંગલાના ભગવાનજી મહારાજ અખાએ પોતાના ગ્રંથોમાં વેદાન્તવિચારનું પારિભાષિક નિરૂપણ અખાની શિષ્ય પરંપરામાં સાતમાં હોવાનું બતાવનું અક્ષયવૃક્ષ મળે કર્યું છે અને બૌદ્ધોના શૂન્યવાદ ને વેદાંતના બ્રહ્મવાદ વચ્ચેનો ભેદ છે પણ ૩૦૦ જેટલાં વર્ષોમાં માત્ર ૭ ગાદી ધરો થયા હોય એ વાત દર્શાવવા જેવું (‘અખેગીતા', કડવાં ૨૫-૨૬-૨૭) ઝીણું કામ પણ પણ શંકાતીત ગણાતી નથી. કર્યું છે, છતાં શાસ્ત્રજ્ઞાન કે દાર્શનિક મતને એ અધ્યાત્મસાધનામાં અખાનાં શિક્ષણ, સાધના અને અનુભવ વિશેની બીજી કોઈ સર્વોપરી મહત્ત્વ આપતા નથી. પદર્શનોના મતાગ્રહોની તો એ ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ ‘ગુરુશિષ્ય-સંવાદના સંમતિના હાંસી ઉડાવે છે. તત્ત્વજ્ઞાન અખાની દૃષ્ટિએ જીવનનું પરમ ૮ થય સંસ્કૃત શ્લોક એની સંસ્કૃતની જાણકારી અને ‘અખેગીતા'ના ત્રીજા છે, પણ એ તત્ત્વજ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન કે દાર્શનિક મત નહીં, પણ કડવામાં નિર્દિષ્ટ અધ્યાત્મબોધની એતદ્દેશીય પરંપરા એમની એ જગતના મૂળ તત્ત્વનો – પરમાત્મતત્ત્વનો અંતરમાં થતો અનુભવ, વિષયની સજજતા બતાવે છે. અખાના ગ્રંથોમાંના નિર્દેશોના આધારે આતમસૂઝ. એટલે જ એ શબરી, કરમાબાઈ જેવાં નિરક્ષર જ્ઞાની ને, દે. મહેતા અખાએ શ્રવણ દ્વારા સારી રીતે સમજેલા યોગ- ભક્તોનો આદરપૂર્વક ઉલ્લેખ કરે છે. વાસિષ્ઠાદિ ૧૦ ગ્રંથોની યાદી આપે છે. પુરાણો, જ્યોતિષ, ખગોળ, અખાએ, ખાસ કરીને છપ્પામાં, તત્કાલીન ધાર્મિક સામાજિક શિલ્પ, સંગીત, ખેતી, ઔષધિ વગેરે વિષયો, વિવિધ વ્યવસાયો, આચારવિચારોની બારીક પરીક્ષા કરી છે અને જ્યાં જ્યાં દંભ, ખનિજો, વનસ્પતિઓ, પશુપંખીઓ, લોકસમયો અને કવિસમયો- આ પાખંડ, વહેમ, અજ્ઞાન, અબૌદ્ધિકતા, રૂઢિવશતા દેખાયાં ત્યાં ત્યાં બધાંને દૃષ્ટાંતાદિક રૂપે પ્રચુરપણે ઉપયોગમાં લેતા આ કવિ ઐહિક એને નિર્મમપણે ઉઘાડાં પાડયાં છે. દંભી ભક્તો, પાખંડી ગુરુઓ, જગત પરત્વે પણ બહુશ્રુત અને અસાધારણ અનુભવમૂડી ધરાવતા કર્મકાંડ, તીર્થાટન, દેહદમન અને અન્ય બાહ્યાચારો ઉપરાંત અવતારપ્રતીત થાય છે. વાદ, પુનર્જન્મ, સંસ્કૃત ભાષાનો મહિમા, વર્ણાશ્રમધર્મ, કર્મવાદ તથા ગુજરાતી ઉપરાંત હિંદીમાં સાહિત્યસર્જન, ‘ઝૂલણા'માં પંજાબી- ભૂતપ્રેત-જ્યોતિષ-આભડછેટની માન્યતાઓ ઉપર પણ અખાજુએ મિશ્રિત ફારસીપ્રધાન હિદીનો વિનિયોગ તથા અન્ય કવિતામાં પ્રહાર કર્યા છે તે તેમની સર્વગ્રાહી જાગ્રત વિચારશક્તિનો આપણને મારવાડી, કચ્છી વગેરે અનેક ભાષા-બોલીઓના જોવા મળતા શબ્દો પરિચય કરાવે છે. પણ અખા-ભગત માત્ર ચિતક કે ચિકિત્સક કે અખાના વિવિધ પ્રદેશોના સીધા સંપર્કના અથવા તો એમની બહુ- તટસ્થ જ્ઞાની નથી, સંસારને સાથે લઈને ઊંચે જવા માગનાર શ્રુતતાના એક વિશેષ પ્રમાણરૂપ હોઈ શકે. અખાએ ખેડેલા સાખી સંત છે. મનુષ્યમાત્રના કલ્યાણનો એક આવેશ એમનામાં સતત જેના ક°Hકારો બોર, ઠાઠું જે અખિલ ભારતીય કક્ષાના કવિ- ધબકતો દેખાય છે. ઓની અસર દર્શાવે છે, તો સામે પક્ષે સિંધી લિપિમાં મળતી અખામાં મુનશીને જીવનના ઉલ્લાસને સ્થાને શુષ્ક વૈરાગ્ય પ્રેરતી ૨ : ગુજરાતી સાહિત્યકોશ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પરલોકપરાયણતા જણાઈ છે; પરંતુ વસ્તુત: એમનામાં આ રીતનો રચનાઓ અમાસ સમેત ૧૬ તિથિને સમાવે છે. ‘બાર માસ', બંને ઐહિક જીવનનો સર્વાંશે તિરસ્કાર નથી, એ નિષ્કર્મયતા નહીં, પણ ‘પંદર તિથિ’ અને ગુરુવારથી આરંભાયા ‘સાત વારમાં માસ અને નિષ્કામતા પ્રબંધે છે, અને સંસારી રસને સ્થાને એમણે દિવ્ય વારનાં નામ તથા તિથિના સંખ્યાંક શ્લેષથી ગુંથાયાં છે : “કાં રે તકે ઉલ્લાસ, ‘અકાયરસ” તરફ નજર માંડી છે તથા એ અક્ષયરસની તું ચેતે નહીં ? જીવડા !”, “શુક્ર પિતાનું દિવસ સકલનું ગયું જથારથ અનુભૂતિનું ઉમંગભેર ગાન પણ કર્યું છે. જેમ”, “આવી અમીયાવાસી” વગેરે. ગુજરાતી તેમ જ સાધુશાઈ હિંદીમાં રચાયેલી અખાની સઘળી કેવળ શબ્દાર્થવિવરણ આપતી ‘ચતુ:શ્લોકી ભાગવતની ગઘટીકા’કૃતિઓ તત્ત્વવિચારાત્મક છે. રચનાસંવત ૨ કતિઓના જ મળે છે માં અખાના કર્તુત્વનું કોઈ નિશ્ચિત પ્રમાણ નથી. એટલે બધી કૃતિઓના કાલક્રમ વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય છપ્પા, સોરઠા, પદ અને સાખીઓ એ છૂટીછૂટી થયેલી રચનાઓ તેમ નથી. પણ વિચારવિકાસ, શૈલીની પરિપકવતા, કાવ્યગુણનો છે. ચરણી ચોપાઈના બંધમાં રચાયેલા અને ૭૫૬ જેટલી ઉત્કર્ષ આદિ ધોરણોથી મહત્ત્વની કૃતિઓના રચનાક્રમ વિશે સંખ્યામાં મળતા છપ્પા-અખાનો પ્રથમ પંક્તિનો અને સૌથી વધુ સહેજસાજ વીગત-ફેરવાળાં અનુમાનો થયાં છે તેમાં ઉમાશંકરે સૂચવેલો લોકપ્રિય કૃતિસમૂહ છે. અખાનું તત્ત્વજ્ઞાન એમાં પણ ઉપમા-દૃષ્ટાંતની રચનાક્રમ આ પ્રમાણે છે : ‘અવસ્થાનિરૂપણ’, ‘પંચીકરણ', ‘ગુરુ- તેમ જ સૂત્રાત્મક વાણીની મદદથી માર્મિક અભિવ્યક્તિ પામ્યું શિષ્ય-સંવાદ' (૨.ઈ.૧૬૪૫ સં. ૧૭૦૧, જેઠ વદ ૯, સોમવાર), છે, પણ એની લોકપ્રિયતા તો એમાં ધારદાર કટાક્ષોની મદદથી સંતપ્રિયા’, ‘ચિત્તવિચાર-સંવાદ', બ્રહ્મલીલા', ‘અનુભવબિંદુ, થયેલી ધાર્મિક-સામાજિક આચારવિચારોની બારીક ચિકિત્સાને ‘અખે-ગીતા' (૨.ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, ચૈત્ર સુદ ૯, સોમવાર). આભારી છે. ૩૫૦ જેટલી સંખ્યામાં મળતા પણ ઓછા જાણીતા સોછપ્પા જેવા પ્રકારની રચનાઓ લાંબા સમયપટમાં છૂટક છૂટક રઠા વર્ણસગાઈયુક્ત પદવિન્યાસ અને સઘન અભિવ્યક્તિથી ધ્યાન થઈ હોવાની શકયતા છે. થોડાંક પદો અને થોડીક સાખીઓ ખેંચે એવા છે. ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં મળતાં, અન્ય સિવાયનું અખાનું સઘળું સાહિત્ય મુદ્રિત છે. વિષયોની સાથે શુંગારભાવના પણ પ્રબળ આલેખનથી ધ્યાન ખેંચતાં ગુજરાતી કૃતિઓમાં ચોપાઈની ૧૦-૧૦ કડીના ૪ ખંડમાં વિભક્ત ૨૫૦ જેટલાં પદો તળપદી અભિવ્યક્તિને કારણે વધારે લોકગમ્ય 'અવસ્થાનિરૂપણ’ – અને ચોપાઈની ૧૦૨ કડીની ‘પંચીકરણ’ « બની ભજનમંડળીઓમાં ઉપયોગમાં લેવાતો તથા ઊંચી સાહિત્યિક અનુક્રમે શરીરાવસ્થા અને બ્રહ્માંડનાં તત્ત્વોનું બહુધા પરંપરાગત અને ગુણવત્તાવાળો કૃતિસમૂહ છે. છપ્પાની જેમ કંઈક શિથિલ અને પારિભાષિક નિરૂપણ કરે છે, પણ ૪ ખંડ અને દોહરા-ચોપાઈની યાદૃચ્છિક રીતે વિવિધ અંગોમાં વહેંચાયેલી મુદ્રિત-અમુદ્રિત મળીને ૩૨૦ કડીની ‘ગુરુશિષ્ય-સંવાદ - અખાની કેવલાદત તત્ત્વદર્શનની ૧૫૦૦ જેટલી હિંદી ને ૩૦૦ જેટલી ગુજરાતી સાખીઓભૂમિકા વીગતે સમજાવે છે ને એમાં પારિભાષિકતાનો ભાર ઓછો સરળ અભિવ્યક્તિ, કેટલીક તાજગીભરી ઉપમાઓ અને હિંદી થતાં વિષયનું મોકળાશથી નિરૂપણ થયેલું જોવા મળે છે. ચોપાઈની પરંપરાની કેટલીક વિશિષ્ટ સંસ્કારોને કારણે નોંધપાત્ર બને છે. ૪૧૩ કડીની અને અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને વ્યાપી વળતી અખાની હિંદી કૃતિઓમાં બ્રહ્મલીલા” અને “સંતપ્રિયા’ પ્રમાણમાં ‘ચિત્તવિચાર-સંવાદ’ * પિતા ચિત્તને બોધ આપતા પુત્ર વિચારની દીર્ઘ રચનાઓ છે તથા પહેલીને મુકાબલે બીજીમાં નિરૂપણ વધારે અભિનવ કલ્પનાથી અને દૃષ્ટાંતકળાના ઉત્કર્ષથી વિશેષ ધ્યાનપાત્ર પ્રાસાદિક અને ચમત્કૃતિયુક્ત છે. સંભવત: આત્મવિચારના નિરૂકૃતિ બને છે. આમ છતાં, આ જાતની સાંગ રચનાબંધવાળી પણને કારણે ‘રમેણી’ કે ‘રમણી” તરીકે ઓળખાવાયેલી ‘અમૃતઅખાની રચનાઓમાં અભ્યાસીઓમાં વધુ જાણીતી, અલબત્ત, કલા-રમેણી’ અને ‘એકલક્ષ-રમણી’ પ્રમાણમાં વધુ રચનાઓ છે ને ‘અનુભવબિંદુ' “અને ‘અખેગીતા’ - છે. “પ્રાકૃત ઉપનિષદ” “એકલ-રમણી’ તો સાખીઓના ‘એકસાલ-અંગ” તરીકે પણ જોવા (કે. હ. ધ્રુવ) તરીકે ઓળખાવાયેલી ૪૦ છપ્પાની “અનુભવબિંદુ મળે છે. એના વિશિષ્ટ બંધારણને કારણે ‘જકડીઓ” તરીકે ઓળખાઅખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને લાઘવથી અને હૃદયંગમ વાયેલ પદો, હિંદી કવિ અગ્રદાસજીના કુંડળિયાને અનુસરતો દૃષ્ટાંતોથી રજૂ કરતી રસાત્મક કૃતિ છે; તો ૪૦ કડવાં અને ૧૦ આકાર ધરાવતા કુંડળિયા અને વિચારસાતત્યથી લખાયેલા જણાતા પદોની ‘અખે-ગીતા’ એમના તત્ત્વવિચારને સર્વગ્રાહી રીતે, ઝૂલણા અખાની પ્રકીર્ણ પ્રકારની રચનાઓ છે. જકડીઓ અને લાક્ષણિક દૃષ્ટાંતચિત્રો અને દૃષ્ટાંતણીઓ તેમ જ બાનીની ઝૂલણા સૂફી સાધનાધારાની સ્પષ્ટ અસર બતાવે છે, તો કુંડળિયા તાજગીભરી અસરકારક છટાઓથી અભિવ્યક્ત કરતી એમની, અનેક ઠેકાણે પ્રયોજાયેલા આંતરયમકથી ધ્યાન ખેંચે છે. થોડાક કુંડઅને ગુજરાતી ગીતાકાવ્યોની પરંપરાની, સર્વોત્તમ કૃતિ છે. ળિયાની ભાષા વિશે ગુજરાતી તરફ ઢળતી છે, તો ઝૂલણામાં પરબ્રહ્મને સંબોધન રૂપે એનાં સ્વરૂપલક્ષણોનું વિશદ મહિમાગાન ઉર્દૂ-હિંદી-પંજાબીનું મિશ્ર ભાષાપોત જોવા મળે છે. કરતી “કૈવલ્ય-ગીતા', કૃષ્ણમુખે સંતનાં લક્ષણ વર્ણવતી ‘સંતનાં અખાજી પોતાને “કવિ' ગણાવવા માગતા નથી, ‘જ્ઞાની’ હોવું લક્ષણ કૃષ્ણઉદ્ધવ-સંવાદ’ અને આનંદમય મુક્ત દશાનું વર્ણન કરતી એ તેમની દૃષ્ટિએ ઊંચી વસ્તુ છે. કવિતાને એ એક સાધન રૂપે ‘જીવનમુક્તિતુલાસ’ અખાની લોકગમ્ય શૈલીની લધુ રચનાઓ છે. જ ઉપયોગમાં લે છે. છંદ જેવાં કાવ્યઓજારોનું પોતાને જ્ઞાન નથી જ્ઞાનવિષયક 'કક્કો’ અને ‘બાર માસ’ અખાએ જ સૌ પ્રથમ એમ તેઓ કહે છે ખરા; પરંતુ ચોપાઈ, દુહા, ઝૂલણા, સવૈયા, રચ્યા હોવાનું મનાયું છે. “બાર માસ’ જીવને સંબોધીને લખાયેલ કવિતા અને અનેક દેશીબંધો તથા છપ્પા, કડવાં, પદ, સાખી, ઉપદેશાત્મક શૈલીની રચના છે. પંદર તિથિ’ની ૨ રચનાઓમાંથી કંડળિયા, ચોખરા, જકડી આદિ કાવ્યબંધો પ્રયોજતા તેઓ સમકાલીન એક વિશેષે ઉપદેશાત્મક અને બીજી વિશેષે જ્ઞાનમૂલક છે, પણ બન્ને કાવ્યરીતિથી પૂરા અભિન્ન જણાય છે. તત્ત્વવિચારને કવિતાની કોટિએ ગુજરાતી સાહિત્યકોશ : ૩ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ પહોંચાડતા ૩ મોટા કવિયો આખામાં છે : ૧. અવારનવાર ગૂંથાતી ૩ હાસ્ય, કટાક્ષ, રોષ, આર્દ્રતા, આરત, વિસ્મય, પ્રસન્નતાની ભાવરેખાઓ; ૨. “વિશ્વના પદાર્થો જાણે એની વિચારણા માટે જ સર્જાયા હોય” (વિ. ૨. ત્રિવેદી) એવી અનુરૂપતા અને વિવિધતાથી ર્યું, ઘણી વાર ગતિશીલ ચિત્રાત્મક વાળું ઉપમા-આયો; અને ૩. ચિત્ કિઠન ને રુક્ષ લાગતા છતાં મર્મવેધક બનતા શબ્દપ્રયોગો, ઊંડી સૂઝથી ઉપયોગમાં લેવાયેલાં રૂઢિપ્રયોગો-કહેવતો તથા સચોટ સૂત્રાત્મક ઉક્તિઓથી બલિષ્ઠ પ્રતીત થતી કાવ્યબાની. સમાજચિકિત્સા અને લોકોક્તિઓના વિનિયોગ પરત્વે માંડલ જેવા પુરોગામીઓનું આખા પર ઋણ છે અને સમકાલીન જ્ઞાનમાર્ગી કવિ ઓની વાણી સાથે અખાની વાણીનું કેટલુંક અનિવાર્ય મળતાપણું છે, તે છતાં સર્વસ્પર્શી સૂક્ષ્મ જીવનવિચાર અને વિશિષ્ટ કાવ્યગુણોએ કરીને અખા મધ્યકાલીન ગુજરાતી માનમાર્ગી કવિતાધારામાં ચ્ચિ સ્થાન ધરાવે છે. ઉર્વશી સુસ્તી; ૨૭. ફાઇમાસિક, જુલાઈ સપ્ટે. ૧૯૬૫ - ‘અખાના અપસર દુહા સોરઠા', ાં, ભુપેન્દ્ર ત્રિવેદી ૨૮. એજન, જાન્યુ.માર્ચ ૧૯૮૦ – પીંદર નથિ અખાની', સં. ભુપેન્દ્ર ત્રિવેદી, ૨૯, જ, એપ્રિલ-જન ૧૯૮૦-‘ધનુ:શ્લોકી ભાગવત ઉપર અખાની ગાટીકા',સ, ભૂપેન્દ્ર ત્રિવેદી ૩૦, એજન, ઓક્ટો.-ડિસે. -- ‘અખાભગતકૃત નિવિ (૨)”, રુ. ભુપેન્દ્ર ત્રિવેદી; ૩૧, પ્રિકાશા, માર્ચ ૧૯૭૮ – 'પંદર તિથિ', સી. વિભૂતિ ભટ્ટ ૩૨, રિસર્ચ જર્નલ વ ધ એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, ઈ. ૧૯૭૧ – ‘એકલક્ષરમણી’, સં. ઉર્વશી સુરતી; ૩૩. એજન, ઈ. ૧૯૭૩ – ‘કુંડલિયા’, એ, હર્ષશી સુરી; ૩૪. એજન, ઈ. ૧૯૭૫ – ‘અમૃતયારમેણો', સ, ઉર્વશી સુરતી. સંદર્ભ : ૧. અખો, નર્મદાશંકર દે. મહેતા, ઈ. ૧૯૨૭; ૨. એન, ભૂપેદ્ર બા. ત્રિવેદી, ઈ. ૧૯૭૮; ૭. અખો એક અધ્યયન, ઉમાશંકર જોશી, ઈ. ૧૯૪૧, ઈ. ૧૯૭૩ (સુધારેલી બીજી આ.) ૪. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ. ૧૯૭૬; ૫. સાહિત્યકાર અખો, સં. મલાલ મજમુદાર, હૈ, ૧૪;[] ૧. અન્વય, હસિત બૂચ, ઈ. ૧૯૬૯ – ‘અખાનાં પદો’; ૭. કવિચરિત : ૧-૨; ૮. કૈવવાદ ન ઇન ગુજરાતી પોએટ્રી, યોગીન્દ્ર ત્રિપાઠી, ઈ. ૧૯૫૮, ૯. ગુજરાતી લેંગ્વેજ ઍન્ડ લિટરેચર (ઠક્કર વસનજી માધવજી લેકચર્સ), એન. બી. દિવેટિયા, ઈ. ૧૯૩૨; ૧૦. ગુર્જર સાક્ષર જયન્તીઓ, પ્ર. જીવનલાલ અ. મહેતા, ઈ. ૧૯૨૧ – ‘અખો અને તેનું કાવ્ય', નર્મદાશંકર દે. મહેતા; ૧૧. ગુલિટરેચર; ૧૨. ગુસાઇતિહાસ :૨; ૧૩. ગુસાપઅહેવાલ : ૩ – ‘અખો ભક્ત અને તેમની કવિતા', અંબાલાલ બુ. જાની; ૧૪. ગુગ્રામ^; ૧૫. ગુસારૂપરેખા: ૧; ૧૬, નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ. ૧૯૬૧; ૧૭. નિરીક્ષા, ઉમાશંકર જોશી, ઈ. ૧૯૬૦– અખો પ્રશ્નોત્તરી ૧૮. શાહિત્યિક વૈખો અને વ્યાખ્યાનો, નર્મદાશંકર દે. મહેતા, ઈ. ૧૯૬૯ – ‘અખાનું ક્ષરજીવન’, ‘અખેગીતા’, ‘અખાના બે સંવાદો’, ‘અખાનું ‘પંચીકરણ’, અખો અને તેનું કાવ્ય'; [] ૧૯.* ચિંતામણિ, ફેબ્રુ. ૧૯૭૬ – ‘બ્રહ્મલીલા’, ઉર્વશી સુરતી; ૨૦. બુલેટિન ઑવ્ ધ ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, ઑગસ્ટ ૧૯૮૦ – ‘અખા ભગતની રચનાઓમાં ઉલ્લેખ પામેલાં ભૂધર, ખેંચર, જાગર’, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી; ૨૧. સંસ્કૃતિ, અષ્ટ, ૧૯૯૫ - ‘બ્રહ્માનંદની નહીં પણ બ્રહ્મનંદની', ઉમાશંકર જોશી [] ૨૨. ગુદાદી. કૃતિ : ૧. અાયંસ (વ.), ચં. કુંવર ચંદ્રપ્રકાશિયસ, ૪, ૧૯૬૩ (+સં.); ૨.અખાકૃત કાવ્યો: ૧,સં. નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૩૧ (+ સં.); ૩. અખાની વાણી, પૂ. ઓસિન્ટલ પ્રેસ, ઈ. ૧૮૮૪, ૪, એજન, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ. ૧૯૧૪, સં. ૨૦૦૦ (સુધારેલી ત્રી. આ) (+ .); . * અખા ભક્તની વાણી, શૈ. કવિ હીરાચંદ કાનજી, ઈ. ૧૮૬૪; ૬. અપ્રસિદ્ધ અક્ષયવાણી (અખાકૃત કાવ્યો : ૨), સં. ભગવાનજી મહારાજ, ઈ. ૧૯૩૨ (+ સં.); [...] ૭. અખાજીના છપ્પાની ચોપડી, પ્ર. પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળી, ઈ. ૧૮૫૨; ૮. અખાજીની સાખીઓ, સં. ભગવાનજી મહારાજ, ઈ. ૧૯૫૨ (+સં.); ૯. અખાના છપ્પા, સં. ઉમાશંકર જોશી, ઈ, ૧૯૫૩, ઈ. ૧૯૭૭ (ત્રીજી આ.) (+ સં.); ૧૦ એજન, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ. ૧૯૫૩ (+ સં.); ૧૧. અખા ભગતના છપ્પા, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, અનસૂયા ભૂ. ત્રિવેદી, (૧-૨૬૪) – ઈ. ૧૯૭૭, (૨૬૫–૫૦૩) – ઈ. ૧૯૮૦, (૫૦૪– ૭૫૬) – ઈ. ૧૯૮૨ (+ સં.); ૧૨. અખા ભગતનાં ગુજરાતી પદ, સં. અનસૂયા ભૂ. ત્રિવેદી, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ. ૧૯૮૦ (+સં.); ૧૩. અખેગીતા, સં. ઉમાશંકર જોશી, રમણલાલ જોશી, ઈ. ૧૯૬૭ ઈ. (+ સં.); ૧૪. એજન, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ. ૧૯૫૮ (+સં.); ૧૫. એજન, સં. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી, વ્રજરાય મુ. દેંસાઈ, ૧૯૫૭ (+સં.); ૧૬, અનુભવબિંદુ, સં. કેશવલાલ હ. ધ્રુવ, સં ૧૯૬૨ (+સં.); ૧૭. એજન; સં. રવિશંકર મ. જોશી, ઈ. ૧૯૪૪ (+l.); ૧૮. ચાલીસ છપ્પા અપરનામ અનુવિદ્, સં. અનસૂયા ભૂ ત્રિવેદી, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ. ૧૯૪૪ (+સં.); ૧૯, બ્રહ્માની અખા ભક્તના છપા, સં. પૂજારા કાનજી ભીમજી, ઈ. ૧૮૮૪; ૨૦. સંતપ્રિયા (હિં.), સં. રમણલાલ પાઠક, ઈ. ૧૯૭૯ (+); [] ૨૧. અખો એકસ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ. ૧૯૭૬ – ‘તિથિ’; ૨૨. કાન્તમાલા, સં. હરગોવિંદદાસ દ્ગા. કાંટાવાળા વગેરે, ઈ. ૧૯૨૪ – ‘બાર માસ’, સેં. અંબાલાલ જાની; ૨૩. પદસંગ્રહ પ્રભાકર, સ્વામી પ્રેમપુરીજી, ઈ. ૧૮૮૫ (સુધારેલી આ.); ૨૪. બુકાદોહન : ૧, ૨, ૩, (+ સં.), ૪, ૫, ૮;] ૨૫ * ચિંતામણિ, નવે. ૧૯૭૧ - ‘અમૃતકલારમેંણી, ચં, ઉર્વશી સુરતી; ૨૬. “ નાગરીક પ્રચારિણી પત્રિકા, સં. ૨૦૨૮ અં. ૩-૪ – ‘અમૃતકલારમેણી,' સં, મહત્ત્વના અંશોને મનોરમ કાવ્યમયતાથી આલેખતી હોઈ એની ખે-ગીતા’[ર. ઈ. ૧૬૪૯સં. ૧૭૦૫, ચૈત્ર સુદ ૯, સોમવાર] : ૪ કડવાં અને ૧ પદ એવા ૧૦ એકમો ને દરેક કડવા તેમ જ પદમાં લગભગ નિયત કડીસંખ્યા – એવો સુઘડ રચનાબંધ ધરાવતી, કુલ ૪૦ કડવાં અને ૧૦ પદની, ચોપાઈ અને પૂર્વછાયા = દુહાની દેશી)માં રચાયેલી અખાની આકૃતિ (મુ.) એના તત્ત્વવિચારના અર્થ 1 ૪ : ગુજરાતી સાહિત્યકોશ સંદર્ભસૂચિ : ૧. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ. ૧૯૭૬; [] ૨. ગ્રંથ, ઑગસ્ટ ૧૯૬૭ – ‘અખાને લગતા સંદર્ભગ્રંથો', પ્રકાશ મહેતા; ૩. ગ્રંથ, નવે. ૧૯૬૭ – ‘અખાને લગતા સંદર્ભગ્રંથો', ગંભીરસિંહ ગોહિલ. [જ.કો.] For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પરિણત પ્રજ્ઞાનું ફળ ગણાવાયેલી છે. સરહદો કયાંક-કયાંક લોપાયેલી વૈષ્ણવી સંસ્કારોનો સંકેત કરવા ઉપરાંત, એમની પ્રધાનપણે જ્ઞાનમાર્ગી છે તેમ છતાં એકમોમાં ચોક્કસ વિષયવિભાગો જોઈ શકાય છે. જેમ કે, સાધનાપ્રણાલીમાં વૈરાગ્ય અને ભક્તિનું પણ કેવું મહત્ત્વનું સ્થાન એકમ ૨ : માયાનું સ્વરૂપ અને કાર્ય; એકમ ૩ : માયામાંથી મુક્ત છે તે બતાવે છે. ઊધઈથી ખવાયેલું લાકડું જેમ કૃષ્ણાગુરુ થઈ થવા માટેની સાધનત્રયી – વિરહવૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન; એકમ જાય તેમ વિરહવૈરાગ્યથી ખવાયેલો નર હરિરૂપ થઈ જાય છે અને ૪: અણલિંગી તત્ત્વજ્ઞાનીનાં લક્ષણો; એકમ ૫ અને ૬ : બ્રહ્મતત્ત્વનું હરિભક્ત “નિત્ય રાસ નારાયણ કેરો” દેખે છે. આમ થતાં, એનો સ્વરૂપ તથા એનું ઈશ્વર, જીવ અને જગત રૂપે પરિણમન; એકમ ૭: સંસારભાવ, જીવભાવ સરી જાય છે અને આત્મભાવ પ્રગટે છે. બ્રહ્મવાદ અને શૂન્યવાદનો ભેદ; એકમ ૮ : સંતસંગનો મહિમા. અખા-ભગત માર્મિક રીતે કહે છે કે ચિત્ત ચમકવું, હું છું તે ટળ્યું”. એકમના સમાપન રૂપે આવતાં પદો, વપંક્તિની પેઠે,‘અખેગીતા'ના આવા જીવન્મુક્ત વિદેહી દશાને પામેલા તત્ત્વદર્શીને ભૌતિક કેન્દ્રવર્તી વિઠ્ય પર આવી ઠરે છે – એ પરબ્રહ્મના સ્વરૂપનું કે એના જગતના કોઈ અવરોધ નડતા નથી. અખાજી તો આગળ વધીને સાક્ષાત્કારનું ગાન કરે છે અથવા હરિ-ગુરુ-સંતની એકતા પ્રબોધી એમ પણ કહે છે કે ચશ્માંના કાચથી જેમ આંખની દૃષ્ટિ રૂંધાતી એમનું શરણ લઈ મહાપદ પ્રાપ્ત કરવાનો બોધ આપે છે. ૪ પદોમાં નથી પણ એનું તેજ વધે છે તેમ સંસારવ્યવહાર તત્ત્વદર્શીને બાધક હિંદી ભાષા પ્રયોજાયેલી છે એ એક નોંધપાત્ર હકીકત છે. નીવડવાને બદલે એની તત્ત્વદૃષ્ટિને સતેજ કરે છે. આવા તત્ત્વદર્શી ‘અખેગીતા’ને અખો સંસારરૂપી મોહ-નિશાને નષ્ટ કરનારા સંતના પરોપકારપરાયણ સ્વભાવ અને એમની સંગતિના પ્રભાવનું દિનમણિ તરીકે ઓળખાવે છે અને એનું કર્તુત્વ નાથ નિરંજન પર અખાએ ભાવાર્દુતાથી ગાન કર્યું છે, કેમ કે, અખાની દૃષ્ટિએ, જેમ આરોપે છે, પોતે છે નિમિત્ત માત્ર– “જેમ વાજું દીસે વાજતું, જીભ વિના સ્વાદ ન હોય, બહેરાને નાદસુખ ન હોય તેમ ગુરુ વિના વજાડે ગુણપાત્ર”. સંસારરૂપી મોહનિશાનું કારણ છે માયા. માયાના હરિદર્શન ન થાય અને ગુરુ તો તત્ત્વદર્શી સંત જ હોય. બીજી અદ્ભુત પ્રપંચનું અખાએ અત્યંત મર્મવેધક ચિત્ર આલેખ્યું છે. બાજુથી, સગુણ સંત તે નિર્ગુણ બ્રહ્મની જ પ્રત્યક્ષ મૂર્તિ. આમ માયા છે તો બ્રહ્મતત્ત્વની ચિશક્તિનું એક સામર્થ્ય, પણ એનાથી અખાના તત્ત્વવિચારમાં હરિ-ગુરુસંતનું એકત્વ રચાય છે. છૂટી પડી એ ૩ ગુણોને જન્મ આપે છે, ને “પછે જનની થઈ ત્રિગુણાતીત પરબ્રહ્મ માટેના ‘ત્રિગુણપતિ’ શબ્દમાં ગણપતિનો જોષિતા”. ૩ ગુણો સાથેના સંયોગથી એ પંચભૂતાદિ ૨૪ તત્ત્વોને સમાવેશ ક્રી લેતું વિશિષ્ટ મંગલાચરણ યોજતી ‘અખે-ગીતા'માં પેદા કરે છે. આ ૨૪ તત્ત્વો અને ૨૫મી પ્રકૃતિ માયાનો પરિવાર વેદાંતી તત્ત્વવિચાર આત્મસાત્ થઈને રજૂ થયો છે. એમાં શાસ્ત્રીય છે. પણ માયાના સ્વભાવની આ વિલક્ષણતા છે કે પોતે ઉત્પન્ન કઠિનતા નહીંવત છે અને અખાની વાણી વીગતભર્યા ચિત્રો કરેલી સૃષ્ટિનો એ ભક્ષ કરે છે. ભ્રમદશામાં પડેલો જીવ આ સમજતો સર્જતી, દૃષ્ટાંતોનું પૂર વહાવતી, અનેક વાકછટાઓ પ્રયોજતી, માર્મિક નથી એટલે માયાએ બતાવેલી વિષયભોગની ઇજાળમાં ફસાય શબ્દપ્રયોગો વણી લેતી અને પ્રસંગે ભાવવિભોર થતી, નિરંતરાય છે. કામ-દામ, માતા-પિતા-પત્ની, વર્ણ-વેષ, વિદ્યા-ચાતુરી આ ગતિ કરે છે. કેટલાંક વિચારવણો, ઉદ્ગારો અને દૃષ્ટાંતો પરત્વે સર્વને માટે મથવું અને પંડિત, ગુણી, કવિ, દાતા થવું એ પણ, અખાના પુરોગામી નરહરિની ‘જ્ઞાન-ગીતા-અને ‘વસિષ્ઠસાર-ગીતા’અખાની દૃષ્ટિએ, માયાની જ આરાધના છે. ની છાયા ‘અખેગીતા'માં જોવી મુશ્કેલ નથી, તેમ છતાં, ઉમાશંકર માયાએ નિપજાવેલાં ૨૫ તત્ત્વો ઉપરાંતનું ૨૬મું તત્વ - બ્રહ્મ- જોશી કહે છે તેમ, “કોઈ ગુજરાતી કૃતિ અનુભવની ઉત્કટતા અને તત્ત્વ તો સ્વતંત્ર છે, સર્વ દ્વન્દ્રોથી પર છે અને વાણીથી, ઇન્દ્રિયોથી સ્પષ્ટતા – અને એને લીધે પ્રતીત થતી મૌલિકતા – વડે મંડિત હોઈ તેમ બુદ્ધિથી એને પામી શકાતું નથી. “જેમ મૃતકની ગત જાણે ભગવદ્ગીતાના કુળની એક સ્વતંત્ર ગીતા-રચના તરીકે સ્વીકારવાને મૃતક” તેમ પરબ્રહ્મનો અનુભવી જ એ અનુભવને સમજી શકે. પાત્ર હોય તો તે નિ:સંશય ‘અખેગીતા' છે. ... ‘અખેગીતા' એ સામસામાં મુકાયેલાં દર્પણોથી રચા ની પ્રતિબિંબોની અનંત સૃષ્ટિનાં ગુજરાતી તત્ત્વકવિતાનું એક ઉચ્ચ શિખર છે.” [જ.કો.] અને આકાશમાં ઊપજતાં અને લય પામતાં જાતભાતનાં વાદળોના રેષ્ટાંતથી અખાજી બ્રહ્મતત્ત્વની નિર્લેપતા, અવિકાર્યતા અને માયા વડે ખેરાજ [ઈ. ૧૭૯૨ સુધીમાં : જૈન. માનતુંગસૂરિની મૂળ સંસ્કૃત થતી અનંત રૂપમય સંસારની ઉત્પત્તિ સમજાવે છે. પરબ્રહ્મની રચના “ભક્તામરસ્તવન-વૃત્તિ’ પરના ૭૨૬ ગ્રંથાગ્રના બાલાવબોધદૃષ્ટિએ તો આ માયા પણ અજા – ન જન્મેલી છે: એણે નિપજા- કવિતલે. ઈ. ૧૭૯૨)ના કર્તા. વેલો સંસાર પણ વંધ્યાસુતની પેઠે અવિદ્યમાન છે. સંદર્ભ : મુપુગૃહસૂચી. [.ત્રિ.] આ બ્રહ્મવાદ શૂન્યવાદથી ક્યાં જુદો પડે છે તથા દર્શનો તેમ જ ઉપદર્શનો પણ બ્રહ્મતત્ત્વને સમજાવવામાં કયાં પાછાં પડ્યાં છે અખેરામ[ઈ. ૧૭૯૪માં હયાત] : ૧૦૦ કડીની ‘કલિયુગની ચોપાઈતે અખાજી દલીલપૂર્વક બતાવે છે અને એકબીજા સાથે આખડતા (૨. ઈ. ૧૭૯૪)ના કર્તા. તથા ઘણી વાર તો બાહ્ય ચિહનો – જેવાં કે જટા રાખવી, મુંડન સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. [.ત્રિ.] કરાવવું, માળા પહેરવી વગેરેમાં સમાઈ જતા વિવિધ મતોમાં એ માયાનું જ પોષણ જુએ છે. માયાનો પાશ છૂટે, “પરબ્રહ્મ રહે ને પોતે અMયો : જુઓ અખઈદાસ. ખપે” તે માટે એ ૩ સાધન બતાવે છે – વિરહવૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન, વૈરાગ્યાતિની તીવ્રતા અને ભક્તિની આદ્રતા-મધુરતા અનુ- અગરચંઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ: ખરતરગચ્છના જૈન સાધુ. હરખભવતા નરનાં એવાં કાવ્યમય ચિત્રો કવિ આપે છે કે એ, એમના ચંદના શિષ્ય સરૂપચંદના શિષ્ય. હિન્દી-રાજસ્થાનીમિશ્ર ભાષામાં ગુજરાતી સાહિત્યકોશ : ૫ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઢાલની ‘બ્રહ્મચર્યની નવ વાડ' (ર. ઈ. ૧૭૬૩/સં. ૧૮૧૯, ગછના જૈન સાધુ. મહેશ્વરસૂરિના પટ્ટધર. ‘સમકિતશીલવાદભાદરવા સુદ ૧૦; મુ.) અને ૨૩ કડીની જંબુકીપવર્ણનગભિત- રાસ(ર. ઈ. ૧૫૫૪), ‘ચંદનબાલા-વે' અને ૧૬૮ કડીના સીમંધરજિન-સ્તવન” (૨. ઈ. ૧૭૬૫સં. ૧૮૨૧, પોષ વદ ૨, ‘સુંદરરાજ-રાસ' (ર. ઈ. ૧૫૫૩/સં. ૧૬૦૯? – “નિધિઅંબરમિતવાસબુધવાર; મુ.) એ કૃતિઓના કર્તા. સંગાર”)ના કર્તા. રાજસ્થાની ભાષામાં ૧૨ કડીનું ‘શીલ-ગીત’ મળે છે. કૃતિ : ૧, જૈન વિવિધ ઢોલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભૈ. શેઠિયા, સમકિતશી સંવાદ-રાસ’ એ ‘શીલ-ગીત’નું જ વિસ્તૃત રૂપ હોવાની ઈ. ૧૯૨૩, ૨. પ્રવિસ્તસંગ્રહ. શકયતા દર્શાવવામાં આવી છે. આ કવિની ‘કલ્પસૂત્ર-દીપિકા' (ર. ઈ. ૧૫૬૬); ‘પિડવિશુદ્ધિ-દીપિકા' (ર. ઈ. ૧૫૭૧), ‘ઉત્તરાધ્યયન-ટીકા” અચલ[ ]: ૧૦ કડીના ‘ગણપતિપહાડગતિ- (ર. ઈ. ૧૫૭૩), ‘આચારાંગ-દીપિકા” તથા “આરાધના’ એ સંસ્કૃત છંદના કર્તા. કૃતિઓ પણ મળે છે. સંદર્ભ : ડિકૅટલૉગભાઇ : ૧૯(૧). [કી.જો.] સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ ] ૨. કૅટફૉગગુરા, ૩. જૈગૂઅચલકીતિ[ઈ. ૧૮૧૫ સુધીમાં]: જૈન સાધુ. ‘વિષાપહાર-સ્તોત્ર'- કવિઓ : ૩(૧); ૪. મુથુગૂર્વસૂચી. [.ત્રિો. (લે. ઈ. ૧૮૧૫)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૧. [8.ત્રિ. અજિતપ્રભાઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ: તપગચ્છના જૈન સાધુ. ચારિત્રસાગરના શિષ્ય. વિજયપ્રભસૂરિના આચાર્યકાળ(ઈ. ૧૬૫૪અચિત્યાનંદ : જુઓ કૃષ્ણાનંદ. ઈ. ૧૬૯૩)માં રચાયેલ ૯ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (મુ.) તથા ૭ કડીની ‘વિજયદેવસૂરિ-સઝાયર(મુ.)ના કર્તા. અજરામરઈ. ૧૯મી સદી મધ્યભાગ]: પદકવિ, મિયાગામ પાસેના કૃતિ : ઐસમાલા : ૧ (+સં.). શિ.ત્રિ.] કારવણના વતની. જ્ઞાતિએ રજપૂત. તે ઈ. ૧૮૪૪માં કે ઈ. ૧૮૬૦ આસપાસ હયાત હોવાનું જણાવાયું છે અને તે કલગી-તોરાવાળાના અજિતસાગર ]જૈન સાધુ. નેમિનાથ-ગીત’ કુળના મનાયા છે. તેમના ૨૨ કડીના ‘મહાદેવજીનો છંદશંકર અને લે. સં. ૧૯મી સદી અનુ.)ને કર્તા. ભીલડીનું પદ'લ. ઈ. ૧૭૯૦ પછીના અરસામાં: મ.)માં ભીલડી સંદર્ભ : રાહસૂચી : ૨. ાિત્રિ.] વશે પાર્વતીએ કરેલા મહાદેવના સમાધિભંગનું અને મહાદેવે કરેલા કામદહનનું વૃત્તાંત પ્રાસાદિક શૈલીમાં નિરૂપાયું છે. અડવા વાણિયાનો વેશ’: જુઓ ‘ઝંદા-ઝૂલણનો વેશ'. કૃતિ : બૂકાદોહન : ૭ (સં). સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. ચિ.શે. અત્તરશાહ[ ] : યોગમાર્ગી મુસ્લિમ કવિ. સૂરજગરશિષ્ય. એમનાં મુદ્રિત ૨ ભજનોમાંથી ૧માં શરીરનું અજામિલાખ્યાન[૨. ઈ. ૧૮૦૭/સં. ૧૮૬૩, ભાદરવા સુદ ૧૫, જંતરી તરીકે રૂપકાત્મક વર્ણન કર્યું છે અને યોગની પરિભાષામાં જંતરી તરીકે ર" બુધવાર : કાન્યકુજ્જનો મહાપાપી બ્રાહ્મણ અજામિલ અંતકાળે અલખનો અનુભવ આલેખ્યો છે. પોતાના પુત્ર નારાયણનું નામસ્મરણ કરીને અને એ રીતે ભગવત- કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, સ્મરણ થતાં ઈશ્વરકૃપાના ફળ રૂપે સ્વર્ગ પામ્યાનું કહેવાય છે. સં. ૨૦૦૨ (ત્રીજી આ.). . રિ.ર.દ.] શ્રીમદ્ભાગવતમાંની આ આખ્યાયિકાનો આધાર લઈને દયારામે રામગ્રી, મેવાડો, દેશાખ, સિન્ધ, ભીલડી, સોરઠી અને માલકૌંસ જેવા અદેસંગ[ઈ. ૧૯મી સદી પૂર્વાધી : સંતરામ મહારાજના સમકાલીન રાગો અને દેશીબંધોમાં ૯ કડવાંનું ‘અજામિલાખ્યાન' (મુ.) રહ્યું છે. અને અનુયાયી. જ્ઞાનજિજ્ઞાસા અને ગુરુભક્તિવિષયક ૨ પદો(મુ.)ના સ્થાનિરૂપણમાં રસદૃષ્ટિનો આશય નહીંવત્ લેવાયો છે, પરંતુ ભાગવત કર્તા. ઉપરાંત ગીતા, પદ્મપુરાણ, પાંડવગીતા, વિપશુપુરાણ વગેરેનાં સૂત્રોને કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિ સ્થાન, સં. ૧૯૯૩, ઉદ્ધત કરીને અપાયેલો વિસ્તૃત ભક્તિબોધ ધ્યાન ખેંચે એવો છે. સં. ૨૦૩૩ (ચોથી આ.) સુ.દ.] સંદર્ભ : પ્રાકૃતિઓ. રિ.સો.] અજિતચંઈિ. ૧૬૮૦માં હયાત] : તપ-ઉપકેશગચ્છના જૈન સાધુ. અદભુતાનંઈ.૧૯મી સદી પૂર્વાર્ધ – અવ.ઈ.૧૮૭૩]: સ્વામિઅમીચંદના શિષ્ય. ‘ચંદનમલયાગિરિ-રાસ’ (ર. ઈ. ૧૬૮૦સં. ૧૭૩૬, નારાયણસંપ્રદાયના સાધુ. ઝાલાવાડમાં કડવા પાટીદાર દશલાણિયા આસો સુદ ૧૦)ને કર્તા. કવિએ આ વિષય પર ૨ વખત કાવ્ય- કુટુંબમાં જન્મ. મૂળ નામ કલ્યાણદાસ. પિતા સંધા પટેલ. માતા રચના કર્યાનો પણ ઉલ્લેખ મળે છે. દેવુબાઈ. ઈ. ૧૮૦૫માં સહજાનંદ સ્વામીને મળ્યા પછી, લગ્ન સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈમૂકવિઓ : ૨. શિ.ત્રિ બાદ તુરત જ પોતાના મામા અજા પટેલ (પૂર્ણાનંદ) સાથે સહજાનંદ - સ્વામી પાસે જ દીક્ષા. એમણે કહેલી ૨૨૩ વાતો(મુ.)માં સહજાનંદઅજિતદેવસૂરિઈિ. ૧૬મી સદી ઉત્તરાધી : ચંદ્રગચ્છ-પલ્લીવાલ- ના જીવનપ્રસંગોનું અને એમની ચમત્કારપૂર્ણ લીલાઓનું આલેખન ૬ : ગુજરાતી સાહિત્યકોશ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ છે. અદ્ભુતાનંદને નામે ‘લીલા-ચરિત્ર’નામની કૃતિનો ઉલ્લેખ મળે છે, જે ઉપર્યુક્ત કૃતિ જ હોવાની સંભાવના છે. કૃતિ : શ્રીહરિની અદ્ભુત વાતો (+ સં.), સં. શાસ્ત્રી હરિજીવનદાસ, ઈ. ૧૯૭૩. સંદર્ભ :સદ્ધિદ્યા, જાન્યુ. ૧૯૫૪ – ‘સત્સંગના રનો', રમણલાલ તમ [હ.ત્રિ.] અનંતકી ઈ. ૧૬૦૭માં હયાત] : દિગંબર-મૂલસંઘના જૈન સાધુ. ‘ભવિષ્યદત્ત-ચોપાઈ’(ર. ઈ. ૧૬૦૭સં. ૧૬૬૩, કારતક સુદ ૧૪)ના કર્તા. સંદર્ભ : જૈવિઓ : ૩(૧). [ા.ત્રિ.] 1: જૈન. ૧૧ દર્દીના 'શાંતિનાથનુ નાં કર્યાં. [..] અનંતસાગર તવનો, સ. ૧૮મી સદી સંદર્ભ : તેજજ્ઞાસુચિ : 1. અનંતસુત : જુઓ બાર માસ. અનંતદ્વંસ ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ – ઈ. ૧૬મી સદી પૂર્વ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરની પરંપરામાં જિનમાણિકયઅધિના શિખ. ઈ. ૧૪૭૭માં વાચક પદ, એમની ઈડર સંબંધી ૪૬ કડીની ‘ઇલાપ્રાકારઐત્યપરિપાટી' (૨. ઈ. ૧૫૧૪ લગભગ ‘બારવ્રત સઝાય’ અને ૩૪ કડીની ‘શત્રુંજયચૈત્યપરિપાટી' એ કૃતિઓ મળે છે. તેમણે સંસ્કૃતમાં ‘દશદૃષ્ટાંત-ચરિત્ર’ (ર. ઈ. ૧૫૧૫) અને અપભ્રંશમાં ‘અષ્ટાહનિકા-ચરિત્ર' રચેલાં છે. કૃતિ : "જૈન કૉન્ફરન્સ રોડ, જાન્યુ ૧૧૯, ૩. હે‰જ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.] સંદર્ભ : ૧. જેસા ઇતિહાસ; [] ૨. જૈગૂકવિઓ : ૧, ૩ (૧, ૨); અનુવાન, ૧૭મી સદી ઉત્તરાર્ધ - ઈ. ૧૮મી સદી પૂર્વાધ] : જ્ઞાનમાર્ગી કવિ. એમની કૃતિઓમાં મળતી વીગતો મુજબ જુનાગઢના નાગર. પૂર્વાશ્રામનું નામ ભવાનીદાસ. એ પછી નાથ-ભવાન નામ ધારણ કર્યું. સંન્યસ્ત પછી અનુભવાનંદ. અન્ય ચરિત્રાત્મક વિવેચના ત્મક સંદર્ભો અમને વડનગરા નાગર ગૃહસ્થ અને સુંદરજી ઘોડા(ઘોડાદ્રા -- ઘોડાદરના વતની)ના પુત્ર પણ ગણાવે છે. આ કવિની કૃતિઓ ઈ. ૧૭૬૪થી ૪. ૧૭૩૩ સુધીનાં રચનાવર્ષી દેખાડે છે. એ મુજબ એમનો ક્વનકાળ ૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણાય. પણ રચનાવર્ષાના નિર્દેશવાળી એમની મોટા ભાગની હે‰જ્ઞા-કૃતિઓ સંન્યસ્ત પછીની હોવાથી એમનો જીવનકાળ ૧૭મી સદીના [કી.જે.] ઉત્તરાર્ધમાં ખેંચી જઈ શકાય. અતહંસશિષ્ય : આ નામે ૧૧ કડીની ‘પ્રતિલેખના કુલક’ (લે. ઈ. ૧૫૪૬), ‘એકાદશગણધર-સ્તવન’ (લે. ઈ. ૧૬૮૪) અને ૨૪ કડીની ‘મહાવીર-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ બધી કૃતિઓના કર્તા ઈ. ૧૯૬૪માં થયેલા તપગચ્છના જૈન સાધુ અનંતહંસના શિષ્ય હોય તો તેમનો સમય ઈ. ૧૬મી સદીનો ગણી શકાય. સંદર્ભ : ૧. ગૂકવિઓ : ૩(૧); ૨. મુખુગૃહસૂચી; ૩. સૂર્ચિ : ૧. ‘અનુભવબિંદુ’: આ નામે જાણીતી થયેલી ૪૦ છપ્પાની અખાની રચના હસ્તપ્રતોમાં 'છપ્પા' તરીકે જ ઓળખાવાયેલી છે, પણ મહા અનુભવ – પરબ્રહ્મના અનુભવના લગભગ એક જ તાર પર ચાલતી હોવાથી આ પ્રચલિત નામ પામી જણાય છે. ૪ ચરણ રોળાનાં (માત્ર પહેલા છપ્પામાં દુહાનાં) અને ૨ ચરણ ઉલ્લાલાનાં – એ જાતની છપ્પાની રૂઢ આકૃતિને આ છપ્પાઓ અનુસરે છે અને રોળાનાં ૪ ચરણમાં સામાન્ય રીતે આંતરપ્રાસને યોજે છે. "નિર્ગુણ ગુણપતિ” પરબ્રહ્મની સ્તુતિમાં ગણપતિનો નામનિર્દેશ કરી લેતું કૃતિનું મંગલાચરણ અખ-ગીતાની જેમ અનોખું છે. કૃતિનો મુખ્ય વિષય છે પરબ્રહ્મસ્વરૂપવર્ણન. પંચમહાભૂતો, ૩ ગુણો, પુણ્યપાપ વગેરે સર્વ ભેદોથી પર પરબ્રહ્મને અખાજી ‘મહાશૂન્ય’ કહી આકાશ સાથે તેમ સૃષ્ટિથી અલગ અને નિરાલંબ રહેતા આકાશમાંના ચંદ્ર સાથે સરખાવે છે. પરબ્રહ્મના અનુભવને પારસના જેવો અક્ષમ્ય અને અનળખંખીના જેવો અનન્ય દર્શાવે છે તેમ જ એ અનુભવદશાની રમણીયતા દર્શાવવા શરદઋતુનું કાવ્યમય વર્ણન મોજ છે. પરા અને જીવની ભુિાનોનું મિથ્યાત્વ દર્શાવવા એ એક નવીન દૃષ્ટાંત આપે છે : સાગરનું પાણી પૃથ્વી પર વરસીને નદી નામ ધારણ કરે છે અને અંતે સાગરમાં ભળે છે તેમ જીવ એ મધ્યશા છે, આદિમાં ને અંતે પરબ્રહ્મ જ છે. પરબ્રહ્મ માયાના કારણે જગતતત્ત્વ રૂપે ભાસે છે પણ તત્ત્વત: તે એક છે ને સમાવવા કામમંદિર, નારીકુંજર અને પ્રશ્ન પર્યંત વિશિષ્ટ દૃષ્ટાંતચિત્રો યોજાયાં છે. પદર્શનસાન, દાનવીરપણું, કીતિ, ત્રિકાલવૈતાપણું વગેરે સિદ્ધિઓ દ્વારા માયા માણસોને મર્કટ બનાવે છે એમ કહી અખા-ભગત એ બધાની તેમ જ ગાનતાન, વર્ણાશ્રામધર્મ, યોગ, દેવપૂજા, કાયાકલેશ આદિની સાધનાને છાશ પીને પેટ ભરવા જેવી તુચ્છ અને બકરીના દુઝાણા, બોરના વેપાર, ધાણીના આહાર તથા ઝાકળની વૃષ્ટિ જેવી નિરર્થક ગણાવે છે. અધ્યાત્મજ્ઞાન એટલે કે લિંગભંગ એ પરબ્રહ્મપ્રાપ્તિનું આવશ્યક સાધન છે અને એ માટે સદ્ગુરુનું શરણ લેવાનું તેમ જ પોતે પોતાના ગુરુ થવાનું સૂચવે છે. થોડી કૂટ લાગતી આ કૃતિ અનુભવના સંક્ષિપ્ત સને ઉગાર, વિષયની ઊર્જિતતાને પ્રગટ કરતાં પ્રૌઢિયુક્ત દૃષ્ટાંતચિત્રો તેમ જ કેટલીક અસરકારક વાક્છટાઓને લીધે “ચિંતનરસનું ઘૂંટેલું એક મૌક્તિકબિંદુ " (ઉમાશંકર જોશી) બની રહે છે. [જ.કો.] પૂર્વાવસ્થામાં કવિ નાથ ભવાન શક્તિભક્ત પણ હતા. તે વખતે એમણે, “અંબાઆનનકમળ સોહામણું. . .” એ શબ્દોથી શરૂ થતો, ખૂબ જાણીતો થયેલો, અંબાનું ચિત્રાત્મક વર્ણન આપતો ને શાક્તતંત્ર અનુસાર વિશ્વવ્યાપી ચિમયી શક્તિ તરીકે અંબાનું મહિમાગાન કરતો ૪૧ કડીનો ગરબો (મુ.) તથા અન્ય ગરબા, ગરબી અને પદો રચ્યાં છે. આ પૂર્વકાલીન કૃતિઓમાં પણ અધ્યાત્મભાવ ને વૈરાગ્ય બોધનું નિરૂપણ તો કવિએ કરેલું જ છે. એમનાં અધ્યાત્મનાં કેટલાંક પદો નધા જ્ઞાનવૈરાગ્યબોધક ૮૭ કડીની કૃતિ બ્રહ્મવિલાસ’(૨. ઈ. ૧૭૧૪સં. ૧૭૭૦, ફાગણ વદ ૭, ગુરુવાર; મુ. ) ‘નાથ-ભવાન’ ગુજરાતી સાહિત્યકોશ : ૭ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરોત્તર કવિ અતવિક અનુભવાનંદ છાપ ૧૧. ગૂહાયાદી, ૧૨. છાપ દર્શાવે છે. એથી એ કૃતિઓ સંન્યસ્ત પૂર્વેની હોવાનું અનુ- પંડયા, ઈ. ૧૯૬૮, ૯. શાક્ત સંપ્રદાય, નર્મદાશંકર દે. મહેતા, માન થઈ શકે. ઉત્તરોત્તર કવિ અદ્વૈતવિચાર અને વેદાંત-અભ્યાસ ઈ. ૧૯૩૨;[] ૧૦. બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૩૦– જૂનાગઢના ભક્તતરફ ઢળતા ગયા જણાય છે. સંન્યસ્ત પછીની, ‘અનુભવાનંદ' છાપ કવિ શ્રી નાથ ભવાન (ઉર્ફે) અનુભવાનંદ સ્વામી', મોતીલાલ ૨. દેખાડતી પદાદિ લઘુકૃતિઓ તેમ જ અનુવાદ કે સારરૂપ લાંબી ઘોડા. [] ૧૧. ગૂહાયાદી; ૧૨. ફૉહનામાવલિ. રિ.સી.] કૃતિઓ જ્ઞાનમાર્ગી કવિતાનાં લક્ષણો ધરાવે છે. ‘શિવ-ગીતા” (૨. ઈ. ૧૭૩૨/સં. ૧૭૮૮, આસો વદ ૧૧, મંગળ- અનોપચંદ[ઈ. ૧૭૬૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ક્ષમાવાર; મુ.), બ્રહ્મ-ગીતા' (ર. ઈ. ૧૭૩૩/સ. ૧૭૮૯, શ્રાવણ સુદ પ્રમોદના શિષ્ય. હિન્દી-રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ‘ગોડી પાર્શ્વ૧૩, રવિવાર; મુ.) અને વિષણુપદ નામે ઓળખાવાયેલાં અધ્યાત્મ- બૃહ-સ્તવન ગોંડીપાર્શ્વજિન-અષ્ટઢાલો(ર. ઈ. ૧૭૬૯ સં. ૧૮૨૫, વિષયક પદો (૧૯૬ જેટલાં ગણાવાયેલાંમાંથી ૧૧૯ મુ.) એ અનુ- ચૈત્ર સુદ ૫; મુ.)ના કર્તા. ભવાનંદની મહત્ત્વની કૃતિઓ છે. શિવ-ગીતા’ શિવે રામને કરેલા કૃતિ : આદિનાથ વિવાહલો, પ્ર. શેઠ જવાહરલાલજી જૈન, તત્ત્વબોધને વિષય કરતી પદ્મપુરાણમાંની શિવગીતાનો અધ્યાયાનુસારી ઈ. ૧૯૧૯, પણ મુક્ત અનુવાદ છે. શિવનો વિભૂતિયોગ, વિશ્વરૂપદર્શન, જીવસ્વરૂપવર્ણન, મુક્તિ ક્ષણ, ભક્તિમહિમા આદિ વિશેના ૧૬ અધ્યાયોની સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૧). શિ.ત્રિ] આ કૃતિમાં અધ્યાત્મના ગહન-સંકુલ વિષયનું કવિએ ઘણું સરળ અનોપચંદશિષ્ય[ઈ. ૧૮૧૬માં હયાત] : જૈન સાધુ. ‘માનતુંગમાનઅને વિશદ નિરૂપણ કર્યું છે. પ્રાસાનુપ્રાસયુક્ત પદ્ય અને મરહઠા વતીસંબંધ-ચોપાઈ (ર.ઈ. ૧૮૧૬ | સં. ૧૮૭૨, માગશર સુદ ૧૩)ના છંદના વિનિયોગમાં પણ કવિની વિશેષતા પ્રતીત થાય છે. બ્રહ્મગીતા” બ્રહ્માએ સર્વ દેવોને કરેલા બ્રહ્મરહસ્યબોધ વિશેના, સ્કંદ કર્તા. ઈ. ૧૭૬૯માં થયેલા ખરતરગચ્છના અનોપચંદના શિષ્ય પુરાણાંતર્ગત વેદાનનગ્રંથ બ્રહ્મગીતાના બારે અધ્યાયોનો ચોપાઈની હોવાનું વિચારણીય. ૭૦૦ જેટલી કડીઓમાં અનુભવાનંદે કરેલો સરળ અનુવાદ છે. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). [કી.જો.] હિંદી ભાષામાં પણ મળતાં, વિવિધ રાગ-ઢાળોનો વિનિયોગ કરતાં અને હોરી વગેરે કાવ્યસ્વરૂપોમાં વહેતાં અનુભવાનંદનાં પદો-માં જ્ઞાનમાર્ગી અનોપચંદ[ઈ. ૧૮મી સદી ઉત્તરાધ: ખરતરગચ્છના જૈન સાધુ. કવિતાધારાના સઘળા વિષયો આલેખાયા છે ને બ્રહ્મતત્ત્વ તથા જિનલાભ(રાજ્યકાળ ઈ. ૧૭૪૮-ઈ. ૧૭૭૮)ના શિષ્ય. ૫ કડીના એના અનુભવનો આનંદ કેટલાંક નવાં દૃષ્ટાંતો-રૂપકોની ને સ્ત્રી-પુરુષ પાર્શ્વનાથ-સ્તવન (મુ.)ના કર્તા. પ્રણયસંબંધનાં સાદૃશ્યોની મદદથી હૃદયંગમ અભિવ્યક્તિ પામ્યાં છે. કૃતિ : અરત્નસાર. [.ત્રિો. આ ઉપરાંત અદ્રે તવિષયક “વિવેકશિરોમણિ' (ર. ઈ. ૧૭૩૧), અનોપસિહ[ઈ. ૧૮૫૯ સુધીમાં : જૈન સાધુ. ‘માનતુંગમાનવતી૧૬૨ કડીનો ‘આત્મસ્તવન-છંદ (ર. ઈ. ૧૭૩૨), ૭૭ કડીનું રાસ (લે. ઈ. ૧૮૫૯)ના કર્તા. ‘આત્મ-સ્તવન” (૨. ઈ. ૧૭૩૩), ચાતુરીઓ’ (ર. ઈ. ૧૭૩૩/સં. સંદર્ભ : રાહસૂચી : ૨. શિ.ત્રિ. ૧૭૮૯, શ્રાવણ વદ ૧૦, ગુરુવાર), રાધાજીનો, વિમલનો, હવ્યકવ્યનો આદિ ગરબા, બ્રહ્મ-સંહિતાનો અનુવાદ, ૫૦૪ કડીની અભય : આ નામે ૩ કડીનું કેદારા રાગનું સ્તવન (મુ) મળે છે તેના કૃષ્ણલીલાવિષયક કૃતિ ‘ભાગવતસાર, ૪૧ કડીની ‘વિષ્ણુવિચાર કર્તા કયા અભય છે તે સ્પષ્ટ થતું નથી. તથા ‘શ્રીધરી-ગીતા’ એ કૃતિઓ પણ અનુભવાનંદને નામે નોંધા કૃતિ : કાપ્રકાશ : ૧. વિ.દ.] યેલી છે. અનુભવાનંદને નામે નોંધાયેલી ૪૧ કડીની અંબાજીની સ્તુતિ ચિક્તિવિલાસ' (ર. ઈ. ૧૭૨૫) એ પૂર્વનિર્દિષ્ટ અંબાજીનો અભયકુશલ[ઈ. ૧૯૮૧માં હયાત) : ખરતરગચ્છના જૈન સાધુ. કીતિગરબો હોવા સંભવ છે. અલબત્ત મુદ્રિત કૃતિ રચનાવર્ષ દર્શાવતી રત્નસુરિની પરંપરામાં પુણ્યહર્ષના શિષ્ય, ૨૭ ઢાળની ‘ઋષભદત્તનથી. આ સિવાયની, નાથ ભવાન અનુભવાનંદને નામે કેટલાક રૂપવતી-ચોપાઈ' (ર. ઈ. ૧૬૮૧ / સં. ૧૭૩૭, ફાગણ સુદ ૧૦), સંદર્ભોએ દર્શાવેલી, પદાદિ થોડીક મુદ્રિત કૃતિઓ અન્ય કવિઓની પુણ્યહર્ષના અનશનપૂર્વક સ્વર્ગગમન પછી રચાયેલા સ્તૂપ અને છે. જુઓ “ભવાન’, ‘નાથજી. થયેલા પ્રતિષ્ઠા-ઉત્સવની માહિતી આપતી ૮ કડીની ‘પુણ્યહર્ષ-ગીત’ કૃતિ : ૧, જ્ઞાનગંગોદક અનુભવાનંદનાં પદો, સં. સુરેશ જોષી, અને હિન્દી-રાજસ્થાનીમાં ૫૬ કડીની ‘વિવાહપટલભાષાવિવાહઈ. ૧૯૭૭ (+ સં), ૨. બ્રહ્મગીતા, પ્ર. આદિતરામ સ. પારધી, ઈ. વિધિવાદ-ચોપાઈ’ એ કૃતિઓના કર્તા. ૧૯૦૬; [] ૩. પ્રાકાસુધા :૨; [] ૪. પ્રાકારૈમાસિક, એ. ૨ ઈ. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ – “કતિપય ૧૮૯૨ – ‘શિવગીતા; ૫. સાહિત્ય, એપ્રિલ-મે ઈ. ૧૯૭૨ – ‘અંબા- ઐતિહાસિક ગીતોંકા સાર’, અગરચંદ નાહટા; ] ૨. જૈમૂકવિઓ : આનનનો ગરબો,' સં. મોતીલાલ ૨. ઘોડા; ૬. સસંદેશ, ઑકટો. ૩ (૨); ૩. મુપુગૃહસૂચી. શિ.ત્રિ.] ૧૯૫ર – ‘અંબામાતાજીનો ગરબો.” સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજકહકીકત; ૩. ગુસાઇતિહાસ : અભયતિલક[ઈ. ૧૩મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન ૨, ૪. ગુસામધ્ય; ૫. ગુસાસ્વરૂપ; ૬. ગુહિવાણી; ૭. પ્રાકૃતિઓ, સાધુ.જિનપતિસૂરિના પટ્ટધર જિનેશ્વરસૂરિના શિષ્ય. ઈ. ૧૨૩૫માં ૮. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ. દીક્ષા, ઈ. ૧૨૬૩માં ઉપાધ્યાયપદ, અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૮ : ગુજરાતી સાહિત્યકોશ Jain Education Intemational For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ “મહોત્સવને વર્ણવે કાવ્યપ્રકારોમાંની, મુખ્ય અદ્વૈતવાદ, પ્રેમલકામિ , રચાયેલ ૨૧ કડીના “મહાવીર-રાસ/વીર-રાસ (મુ.)ના કર્તા. આ કાવ્ય (તા. ભરૂચ)ના રહેવાસી. પીર કાયમુદ્દીનના શિષ્ય. એમણે ગુજરાતી, ઈ. ૧૨૫૧/૧૨૬૧માં જિનેશ્વરસૂરિએ ભીમપલ્લીના મંડલિવિહારમાં હિન્દી તેમ જ ઉદૂમાં રચના કરી હોવાની માહિતી મળે છે. વીરપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી એના મહોત્સવને વર્ણવે એમની, ‘કવામ’ને નામે ઓળખાતાં ભજન, ગરબો અને સાખી છે અને તે અરસાની જે રચના જણાય છે. આ કવિએ સંસ્કૃતમાં જેવા કાવ્યપ્રકારોમાંની, મુખ્યત્વે ગુજરાતી અને થોડી હિંદી રચનાઓ ‘દયાશ્રયકાવ્ય-વૃત્તિ’ પર ટીકા (ર. ઈ. ૧૨૫૬), ન્યાયાલંકારટિપ્પન' છપાયેલી જોવા મળે છે, જેમાં યોગ, અદ્વૈતવાદ, પ્રેમલક્ષણાભક્તિ અને ‘વાદસ્થલ’ એ કૃતિઓ પણ રચી છે. વગેરે હિન્દુ પરંપરાનાં તત્ત્વો મિશ્રા રૂપે ઝિલાયાં છે. ગુરુભક્તિ, કૃતિ : ૧. ઐશૈકાસંગ્રહ (સં)૨. પ્રાગકાસંચય (.); પ્રભુપ્રેમ અને સાધુ-આચાર જેવા વિષયો આ કૃતિઓમાં કેટલીક ૩. જૈનયુગ, કાતિક અને માગશર ૧૯૮૩ – ‘વીરરાસ', સં. લાલચંદ્ર વાર રૂપકોની તો કેટલીક વાર લોકબાનીની મદદથી અસરકારક ભ. ગાંધી. રીતે નિરૂપાયા છે. આ કૃતિઓ પરત્વે થયેલા રાગોના ઉલ્લેખો સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). વિ.દ.] એમની સંગીતક્ષમતાનો પણ નિર્દેશ કરે છે. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ. ૧૯૨૯ અભયધર્મ[ઈ. ૧૫૨૩માં હયાત] : જૈન સાધુ. દશદૃષ્ટાંતવિસ્તર’- (+સે.). રિ.ર.દ.] (૨. ઈ. ૧૫૨૩)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૨. શ્રિ.ત્રિ] ‘અભિમન્યુ-આખ્યાન’ [. ઈ. ૧૬૭૧/સં. ૧૭૨૭, શ્રાવણ સુદ ૨]: અભિમન્યુવિષયક ગુજરાતી આખ્યાન-પરંપરામાં પ્રેમાનંદનું‘અભિમન્યુઅભયરાજઅભેરાજ [ 1 : સંભવત: આખ્યાન” (મુ.) એના કાવ્યગુણથી સૌથી વધુ નોંધપાત્ર બને છે. લોકાગચ્છના જૈન સાધુ. ૧૬ કડીની ‘પંચવણ ચોવીસ જિનવરોનું ૧૦૩૫ ચોપાઈ, ૧૭ રાગ અને ૩૬ ચાલનો નિર્દેશ ધરાવતી, સ્તવન', ૧૩ કડીની લોકભોગ્ય દૃષ્ટાંતોથી ધ્યાન ખેંચતી ઉપદેશાત્મક ૫૧ કડવાની આ કૃતિમાં અભિમન્યુની અહિલોચન અસુર તરીકેના 'નરભવરત્નચિંતામણિની સઝાય’ અને ૪ ભાસને ‘સંભવનાથ- પૂર્વભવનું વૃત્તાંત ગુજરાતી આખ્યાનોમાં સૌથી વધારે વિસ્તારથી, સ્તવન (બધી મુ.)ના કર્તા. ૨૦ કડવાં સુધી, વર્ણવાયું છે અને એમાં કવિએ અહિલોચનની કૃતિ : ૧. જે સંગ્રહ (જી; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, માતાના વાત્સલ્યભાવ જેવા કૌટુંબિક અને અન્ય તળપદા ભાવો સં. મુનિશ્રી શામજી, ઈ. ૧૯૬૨; ૩. લોંપ્રપ્રકરણ; ૪. સઝાય- ગૂંથવાની તક લીધી છે. કૃષ્ણના અભિમન્યુ પ્રત્યેના વેરનો તંતુ અહીં માલા : ૧-૨ (જા). [વ.દ.. અનેક પ્રસંગોથી બહેલાવીને રજૂ થયો છે. એમાં કૃષ્ણનું ચરિત્ર એના કપટ-ચાતુર્યને કારણે હીણું લાગે અને અભિમન્યુનું ચરિત્ર અભયસોમ[ઈ. ૧૭મી સદી ઉત્તરાધ : ખરતરગચ્છના જૈન સાધુ. એના નિર્ચાજ વીરત્વને કારણે ગૌરવવંતું લાગે એવી સ્થિતિ સાતમા જિનચંદ્રસૂરિના શિષ્ય સોમસુંદરસૂરિના શિષ્ય. “વદર્ભ- થઈ છે. કૃષ્ણના આ પ્રકારના ચરિત્રના આલેખનમાં તેમ જ ભીમ, ચોપાઈ' (ર. ઈ. ૧૬૫૫)સં. ૧૭૧૧, ચૈત્ર સુદ ૧૫), ‘જ્યની દ્રૌપદી વગેરેનાં કેટલાંક પ્રાકૃત લોકાનુસારી વર્તનોમાં પ્રેમાનંદની સંધિ' (ર. ઈ. ૧૬૬૫), ૨૮૮ કડીની રચના “વિક્રમચરિત્રખાપરા જનમનરંજનની દૃષ્ટિ દેખાઈ આવે છે. ચોપાઈ' (ર. ઈ. ૧૬૬૭/સં. ૧૭૨૩, જેઠ –), ૩૧૯ કડીની રચના અભિમન્યુના ગર્ભપ્રવેશથી લગ્ન સુધીનો કથા ભાગ પણ અહીં ‘ચોબોલી લીલાવતી-ચોપાઈ/વિક્રમચરિત-લીલાવતી-ચોપાઈ' (ર. ઈ. વિસ્તારપૂર્વક નિરૂપાયો છે, અને એમાં પ્રસૂતિ, મોસાળું, સામૈયું ૧૬૬૮. ૧૭૨૪, પ્રથમ અસાડ વદ ૧૦), દુહા-દેશીબદ્ધ ૧૪ વગેરે પ્રસંગોના ગુજરાતી વ્યવહારોના ચિત્રણને પણ મોકળાશથી ઢાળ અને ૩૦૦ કડીની, પોતાનું પાદપ્રક્ષાલન કરે તેને પોતે પરણશે અવકાશ મળ્યો છે. એવું કહેતી અને માનતુંગરાજાને પરણી પોતાના ચાતુર્યથી એ વચન અહિનોચન અને શુક્રાચાર્યજી કૃષ્ણના મિલનપ્રસંગને પ્રેમાનંદ સિદ્ધ કરી બતાવતી માનવતીનું વૃત્તાંત વર્ણવતી, ‘માનતુંગમાનવતી અસાધારણ નાટયાત્મકતાથી ખીલવીને મૂક્યો છે તો કૃષ્ણ સુભદ્રાને ચોપાઈ/રાસ” (૨. ઈ. ૧૬૭૧/સં. ૧૭૨૭, અસાડ સુદ ૨, ગુરુવાર, સાચવવા આપેવી પેટીમાં શું છે તે જાણવા ઉત્સુક ભાભીઓનાં મુ) “વસ્તુપાલતેજપાલ-ચોપાઈ (ર. ઈ. ૧૬૭૩/સં. ૧૭૨૯, વિચાર-વર્તનના નર્મમર્મપૂર્ણ આલેખનમાં એમની જનસ્વભાવની શ્રાવણ-) તથા ૭ કડીના ‘(ફલવધ) પાર્શ્વનાથ-સ્તવન'ના કર્તા. ઊંડી સૂઝ પ્રગટ થાય છે. પ્રતાપી અહિલોચન અને દીન શુક્રાચાર્યની અભયસોમને નામે ‘કર-સંવાદ' (૨. ઈ. ૧૬૯૧/સં. ૧૭૪૭, વૈશાખ સાવ ભિન્ન પ્રકારની છબીઓ પણ કવિ એકસરખી ક્ષમતાથી તાદૃશ સુદ ૩) નોંધાયેલી છે તે આ કવિની જ કૃતિ હોવાનો સંભવ છે. કરી આપે છે. યુદ્ધપ્રસંગો રૂઢ શૈલીએ વર્ણવાયા છે, પરંતુ કૌરવ કૃતિ : રાજસ્થાનભારતી, ભા. ૧૨ એ. ૧- 'કવિ અભયસોમ વિર- સૈન્ય વચ્ચે ફસાયે&ા અને છેવટે મૃત્યુને વરતા કિશોરવીર અભિચિત માનતુંગ માનવતી ચૌપાઈ', સં. કનુભાઈ વ્ર. શેઠ. મન્યુનું “બહુ પારધીએ પોપટ વટયો” અને “ભાંગ્યો ચંપાનો છોડ” સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑકટો. ૧૯૪૬ – ‘જૈન કવિયોંકી વગેરે ઉપમાદિ અલંકારોથી લાક્ષણિક ચિત્રણ કરી આપવામાં સંવાદ' સંજ્ઞક રચના, અગરચંદ નાહટા;] ૨. જૈનૂકવિઓ : ૨, પ્રેમાનંદને મળેલી સફળતા ધ્યાન ખેંચે એવી છે. આમ છતાં આ ૩ (૨); ૩. મુપુગૃહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. વિ.દ.] આખ્યાનમાં વસ્તુપ્રવાહ મંદ બન્યો છે અને આખ્યાનની આકૃતિ સંપૂર્ણત: સિદ્ધ થઈ નથી. અભરામબાવ)[ઈ.૧૭૦૦ આસપાસ] : મુસ્લિમ કવિ. પરિયેજ આ આખ્યાનની ૨. સં. ૧૭૨૭ અને ૧૭૨૮ બંને મળે છે, ગુજરાતી સાહિત્યકોશ : ૯ ગુ. સા. ૨ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પરંતુ ૧૭૨૭ને વધારે હસ્તપ્રતોનો ટેકો છે. રિ.ર.દ.] પદો', માણેકલાલ શં. રાણા. [પા.માં.. સંદ ૧૭ (બીજ મનલાલ શિ. વિવો આ અ ખવાની આ લોક વગેરે મુખ કરવાની મનુ અરુ ‘અભિમન્યુનો રાસડો’: કંઠસ્થ લોકસાહિત્યમાં મળતી આ કથનાત્મક અમર/અમર(મુનિ) : અમરને નામે ૬ કડીની “મઘકુમાર-સઝાયર(મુ.) કૃતિ (મુ.) ૫૦ જેટલી કડીએ અધૂરી રહી કથાપ્રસંગો પરત્વે અને અમર-મુનિને નામે ૫ કડીની ‘દેવકુમાર-સઝાય’ (લે. ઈ. ગુજરાતી આખ્યાન-પરંપરાનું અનુસંધાન જાળવે છે. કૃતિ સુગેય ૧૮૧૩) એ જૈન કૃતિઓ મળે છે, પણ આ અમર અમર-મુનિ ઢાળોના વૈવિધ્યથી તેમ જ મહત્ત્વના પ્રસંગબિંદુઓને માર્મિક કયા છે તે નક્કી થઈ શકતું નથી. સંવાદો ને પાત્રોદ્ગારોથી બહેલાવી કથાને વેગપૂર્વક આગળ લઈ અમરને નામે કેટલાંક પદ નોંધાયેલા છે તે કોઈ જૈનેતર કવિ જવાની લોકકાવ્યની લાક્ષણિક શૈલીથી ધ્યાન ખેંચે છે. જણાય છે. કૃતિ : ૧. (કવિ તાપીદાસકૃત) અભિમન્યુ-આખ્યાન તથા અભિ- કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. સાંપમાંહાસ્ય. મન્યુનું લોકસાહિત્ય, સં. મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૨૫; ૨. સંદર્ભ: ૧. ગૂહાયાદી; ૨. મુમુન્હસૂચી; ૩. Íહસૂચી. (કવિ પ્રેમાનંદકૃત) અભિમન્યુ-આખ્યાન, સં. ચિમનલાલ શિ. ત્રિવેદી, કિા.શા.) રતિલાલ સાં. નાયક, ઈ. ૧૯૬૭ (બીજી આ.); ૩. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૩, સં. મંજુલાલ ર. મજમુદાર તથા અન્ય, અમરકીતિ(સૂરિ)[ઈ. ૧૬૨૧માં હયાત : જૈન સાધુ. ભૂલથી ઈ. ૧૯૬૩. રિ.સી.] અમિતગતિ દિગંબર જૈનાચાર્યના પ્રશિષ્ય ગણાવાયેલા આ કર્તા હકી કતે નાગોરી તપગચ્છના રત્નશેખરસૂરિની પરંપરાના હર્ષકીતિના ‘અભિવન-ઊંઝાણું”: દેહલની આ કૃતિ (મુ) કડવાબંધના અભાવ ગુરુબંધુ માનકીર્તિસૂરિના શિષ્ય છે. ઈ. ૧૯૨૧માં તેમણે ‘સોંદર્યતથા ભાષાસ્વરૂપને આધારે ગુજરાતીનાં અભિમન્યુવિષયક કાવ્યોમાં લહરી સટીકની પ્રત લખી હતી. એમણે હર્ષકીર્તિસૂરિના સંસ્કૃત નાકર પૂર્વેનું અને સંભવત: સૌથી જૂનું આખ્યાન મનાયું છે. ગ્રંથ “યોગચિતામણિ પર તથા રત્નશેખરસૂરિના પ્રાકૃત ગ્રંથ છંદમહાભારતના મૂળ વૃત્તાંતમાં ગુજરાતી આખ્યાન-પરંપરા જે કેટલાક કોશ’ પર (બંનેની લે. સં. ૧૮મી સદી અનુ.) બાલાવબોધ રચ્યા છે. મહત્ત્વનો કથાભેદ બતાવે છે – અભિમન્યુનો અસુર અહિલોચન તેમણે સંસ્કૃતમાં “સંબોધસિત્તરી’ પર ટીકા કરેલી છે. તરીકેનો પૂર્વાવતાર, અભિમન્યુ અસુરનો અવતાર હોવાથી એને અમરકીર્તિને નામે મળતી ૩૮ કડીની ‘ખેમ ઋષિ પારાણું-સઝાયઉત્તરાથી વિમુખ કરવાની અને મરાવી નાખવાની કૃષ્ણની યુક્તિઓ (લે. ઈ. ૧૭૨૯)ના કર્તા પણ કદાચ આ કવિ હોય. વગેરે – તે દેહલમાંથી જ આપણને જોવા મળે છે. એથી આ લોક- સંદર્ભ: ૧. જૈનૂકવિઓ: ૨– જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; પ્રચલિત કથાઘટકો હોવાનું સમજાય છે. ચોપાઈ, ચરણાકુળ અને []૨. મુપુન્હસૂચી. [કા.શા. દોહરાની દેશીના પદબંધવાળા ૪૦૬ કડીના આ આખ્યાનમાં ઉત્તરાના આણા(“ઊંઝાણુંનો પ્રસંગ, કૃતિનામને સાર્થક કરે એવા અમરચંદ અમરચંદ્રઅમરચંદ્રસૂરિ) : અમરચંદ્રને નામે ૩ પાર્શ્વવિસ્તારથી, ૨૦૦ ઉપરાંત કડીમાં આલેખાયો છે. એમાં કેટલાક નાથાદિ સ્તુતિઓ, ૧૬ કડીની ‘સીમંધરસ્વામીવિનંતી’ અને ૫ કડીની રસપ્રદ અંશો છે તે ઉપરાંત, આ સઘળા ઉમેરા ને ફેરફારોથી મહા- “નેમિ-ગીત અને અમરચંદ્રસૂરિને નામે ૭૦૦ ગ્રંથાગ્રની ‘રાજભારતની વીરરસપ્રધાન અભિમન્યુકથા કરુણરસપ્રધાન બને છે. પ્રશ્નીયોપાંગસૂત્ર-સ્તબક લે. ઈ. ૧૮૨૯) એ કૃતિઓ મળે છે. કેટલાંક પ્રસંગ વર્ણનો ને પાત્રસંવાદોમાં કવિના કૌશલનો પરિચય આ અમરચંદ્ર કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. થાય છે તેમ જ કર્મફળ, જ્યોતિષ, સ્વપ્ન, અપશુકન, પૂર્વજન્મ અમરચંદને નામે એક હિંદી સ્તુતિ(મુ) મળે છે, તે કોઈ અર્વાજેવી માન્યતાઓ અને ચમત્કારોના તથા સમકાલીન લોકાચારોને ચીન કવિ પણ હોય. નિરૂપણે કૃતિને મનોરંજક બનાવી છે. પ્રસંગાલેખન પરત્વે પાછળ- કૃતિ : જૈકાસંગ્રહ. ની આખ્યાનકૃતિઓ પર આ કૃતિનો ઠીકઠીક પ્રભાવ પડેલો સંદર્ભ : ૧. લીંહસૂચી, ૨. હજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.] જણાય છે. રિસો] અમરચંદ્ર-૧/અમર (મુનિ)[ઈ. ૧૭મી સદી પૂર્વાધ : તપગચ્છના જૈન અભેરાજ : જુઓ અભયરાજ. સાધુ. વિજયસેનના ગુરુબંધુ સહજકુશલની પરંપરામાં શાંતિચંદ્રના શિષ્ય. ૨૮૦ કડીની કુલધ્વજકુમાર-રાસ' (૨. ઈ. ૧૬૨૨.સં. ૧૬૭૮, અમથારામ[ઈ. ૧૯મી સદી પૂર્વાધી] : સુરતના વતની. રાણા મહા સુદ ૧૫, રવિવાર), ૬૧ કડીની ‘રામસીતા-લેખ/સીતાવિરહ હોવાનું કહેવાય છે. તત્ત્વજ્ઞાનથી ભરપૂર ગરબીઓ અને પદો- (૨. ઈ. ૧૬૨૩|સં. ૧૬૭૯, અધિક અસાડ સુદ ૧૫), ૮ કડીની (અંશત: મુ.)ના કર્તા. કેટલાંક પદોમાં તેમણે કાશીરામ પ્રત્યે જ્ઞાના- “ગર-સઝાય', ૯ કડીની ‘નારીપરિહારશિખામણ-સઝાય/સ્ત્રીરોગત્યલાપ કર્યો છે. દેવીના ઉપાસક હોવાને કારણે ક્યારેક અમથા- જન-સઝાય', ૭ કડીની (ભટેવાચાણસ્મામંડન) પાર્શ્વનાથ-સ્તવન ભવાની” નામ પણ મળે છે. તથા ૧૬ કડીની “યુગપ્રધાનસંખ્યા સઝાયર(મુ.) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ફારૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯, ‘સુરતના કેટલાક કૃતિ : ૫સમુચ્ચય: ૨. સંતો અને ભક્તકવિઓ', માણેકલાલ શં. રાણા; ૨. બુદ્ધિપ્રકાશ, સંદર્ભ : ૧. જૈનૂકવિઓ: ૧; ૨. મુગૃહસૂચી, ૩. લીંહસૂચી. ઑક્ટો.-ડિસે. ૧૯૩૯ – “કવિ અમથારામ અને તેનાં સુપ્રસિદ્ધ કિા.શા.[ . મુખ* ( શાની હોવાનું અને જેની હોવાથી એન ૧૦ : ગુજરાતી સાહિત્યકોશ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ અમરચંદ-૨ ઈ. ૧૬૮૯માં હયાત]: અંચલગચ્છના જૈન સાધુ. અમરવિજય-૧[ઈ. ૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. અમરસાગરસૂરિની પરંપરામાં મુનિચંદના શિષ્ય. વિદ્યાવિલાસનું વિજયાણંદસૂરિ–વિજ્યરાજસૂરિના શિષ્ય. ‘શ્રેયાંસજિન-સ્તવન’(૨. જાણીતું કથાનક ઝડપી ગતિએ રજૂ કરતી ૩ ખંડની દુહા-દેશીબદ્ધ ઈ.૧૬૫૮) અને ‘પાર્શ્વનાથ-સ્તુતિ'ના કર્તા. પદ્યવાર્તા ‘વિદ્યાવિલાસ-ચરિત્ર/પવાડો' (૨. ઈ. ૧૬૮૯/સં. ૧૭૪૫, સંદર્ભ : ૧. જૈનૂકવિઓ; ૨; ૨. મુપુગૃહસૂચી. [કા.શા.] ભાદરવા સુદ ૮, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : વિદ્યાવિલાસ, પ્ર. ખીઅસિહ છે. શાહ, ઈ. ૧૯૧૫. અમરવિ-૨ઈ. ૧૮મી સદી પૂર્વાધી: રાસવિ. ખરતરગચ્છના સંદર્ભ : ૧. જૈમૂકવિઓ: ૨, ૩(૨). [કા.શા.) જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉદયતિલકના શિષ્ય. આ કવિની નાની મોટી કુલ ૧૫ કૃતિઓના નિર્દેશો મળે છે, જેમાંની ઘણીખરી તો અમરચંદ-૩[ઈ. ૧૯મી સદી] : વહાડી(ઝાલાવાડ)ના દશા શ્રીમાળી રાસાત્મક છે : ભાવ-પચીસી' (૨. ઈ. ૧૭૦૫/સં. ૧૭૬૧, પોષ વદ વણિક. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી. હોકો વગેરે કલિયુગનાં ૧૦), “સિદ્ધાચલ-સ્તવન” (૨. ઈ. ૧૭૧૩), “સુમંગલ-રાસ” (૨. ઈ. વ્યસનો વિશેના ૧૮ કુંડળિયા(મુ.)ના કર્તા. ૧૭૧૫), “મુચ્છમાખડ-કથા” (૨. ઈ.૧૭૧૯), ‘મતાર્ય-ચોપાઈ'(૨. કૃતિ : છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧ ઈ. ૧૭૩૦ સં. ૧૭૮૬, શ્રાવણ સુદ ૧૩), ‘રાત્રિભોજન-ચોપાઈ (.). હિત્રિ] (૨. ઈ. ૧૭૩૧/સં. ૧૭૮૭, અધિક ભાદરવા સુદ ૧, બુધવાર), “સુકોશલ-ચોપાઈ' (૨. ઈ. ૧૭૩૪? સં. ૧૯૦૧, પોષ સુદ અમરબાઈઈ. ૧૮મી સદી] : જ્ઞાતિએ આહીર. પીઠડિયા કે મૅજિયા- ૧૩), ‘સુપ્રતિષ્ઠા-ચોપાઈ' (૨. ઈ. ૧૭૩૮ સં.૧૭૯૪, માગશર -, સરનાં રહીશ ગણાવાયાં છે. તેઓ યુવાવસ્થામાં જ પરબવાવડીના રવિવાર), ‘અરિહંતદ્વાદશગુણ-સ્તવન” (૨. ઈ. ૧૭૩૯), 'કાલાશબેસી/ સંત દેવીદાસથી પ્રભાવિત થઈ તેમનાં શિષ્યા બનેલાં, અને રક્ત- કાલાસવેલી-ચોપાઈ' (૨. ઈ. ૧૭૪૧/સં. ૧૭૯૭, વૈશાખ સુદ ૩), પિત્તિયાંની સેવાનો ધર્મ સ્વીકારેલો. એમનાં ગુરુભક્તિનાં ૫ પદો ૮ સર્ગની ‘સુદર્શન-ચોપાઈ” (૨. ઈ. ૧૭૪૨/સં. ૧૭૯૮, ભાદરવા મુદ્રિત મળે છે. સુદ ૫), 'પૂજા-બત્તીસી' (૨. ઈ. ૧૭૪૩), ‘સમ્યકત્વસડસઠબોલકૃતિ : પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, *ઈ. ૧૯૩૮, ઈ. સઝાય” (૨. ઈ.૧૭૪૪), “ધર્મદત્ત-ચોપાઈ” (૨. ઈ. ૧૭૪૭/સં. ૧૮૦૩, ૧૯૭૬(+સં.). કી.જો.] કારતક વદ ૧૩, ધનતેરસ), ૧૫૪૦ કડીની કશી-ચોપાઈ (૨. ઈ. ૧૭૫૦/સં. ૧૮૦૬, આસો સુદ ૧૦). કવિની કેટલીક કૃતિઅમરરત્નસૂરિ)[ ]: ૬૮ કડીના “ચતુ:પર્વો- ઓ હિંદીમાં હોવાનું જણાય છે. કુલક(લે. સં. ૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : ૧. ઐશૈકાસંગ્રહ; ૨. ગુસાઈતિહાસ : ૨, ૩. જેગૂસંદર્ભ: હજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા. કવિઓ: ૨, ૩(૨); ૪. ડિકેટલૉગભાઇ : ૧૯(૨). કા.શા] અમરરત્નસૂરિશિષ્ય ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ] : આગમગચ્છના અમરવિજય-૩[ઈ. ૧૭૧૦માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. જૈન સાધુ. આંતરયમકવાળા દુહામાં રચાયેલા “અમરરત્નસૂરિ-ફાગુ'- લાવણ્યવિજ્યની પરંપરામાં નિત્યવિજયના શિષ્ય. ૨૩ કડીના (મુ.)ના કર્તા. આચાર્ય અમરરત્નસૂરિને ઈ. ૧૪૫૭માં સૂરિપદ “(સિયાણીગામમંડન) શાંતિનાથ-સ્તવન (૨. ઈ.૧૭૧૦)ના કર્તા. આપવામાં આવ્યું ત્યારે કે પછી તેમની હયાતીમાં રચાયેલું આ કાવ્ય સંદર્ભ: હજૈજ્ઞાસૂચિ:૧. કિા.શા.] એ સૂરિનો મહિમા અને પ્રભાવ વર્ણવે છે. અમરરત્નસૂરિના ગુરુ હેમરત્નસૂરિ વિશેનું ૧ ફાગુકાવ્ય મળે છે. તેનાં પદબંધ અને અમરવિજય-જ[ઈ. ૧૭૧૪માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. શૈલી આ કાવ્યનાં જેવાં જ છે; તેથી બન્નેના કર્તા એક હોવાની પંડિત લક્ષ્મીવિજયના શિષ્ય. ૧૬૧ કડીની ચોપાઈની દેશીમાં રચાસંભાવના ઊભી થાય છે. જુઓ હેમરત્નસૂરિશિષ્ય. યેલી “સિદ્ધાચલજી/શનુંજયના સંઘનો સલોકો” (૨. ઈ.૧૭૧૪; મુ.) કૃતિ : ૧. પંદરમાં શતકનાં ચાર ફાગુકાવ્યો, સં. કાંતિલાલ બ. એ કતિના કર્તા. સુરતના શ્રાવક પ્રેમજી પારેખે ઈ. ૧૭૧૪/સં. વ્યાસ, ઈ. ૧૯૫૫; ૨. પ્રાફાગુસંગ્રહ. [કી.જો] ૧૭૭ના ચૈત્ર સુદ ૧૦ને દિવસે સુરતથી પાલિતાણાનો છે “રી (= ૬ પ્રકારના નિયમો) પાળતો સંઘ કાઢેલો તેનું વર્ણન તે જ વર્ષે અમરવિજય : આ નામે મળતી કૃતિઓમાંથી ૭ કડીની ‘ઋષભજિન- આ કૃતિમાં કવિએ આપ્યું છે. સ્તવન’, ‘રત્નપાળ-રાસ’ લિ. ઈ. ૧૭૦૬;) અને ‘દશાર્ણભદ્ર સઝાય- કૃતિ : સૂર્યપુર રાસમાળા, પ્ર. મોતીભાઈ મ, ચોકસી, ઈ. ૧૯૪૦. (લે. ઈ. ૧૮૦૨)ના કર્તા કયા અમરવિજય છે તે નિશ્ચિત થઈ શકે [કા.શા.] તેમ નથી. ૧૧ કડીની “સીમંધરસ્વામી-સ્તવન (૨. ઈ. ૧૭૫૮)ના કર્તા અમરવિજય-૫ હોવાની શક્યતા છે. અમરવિજય-પ[ઈ. ૧૭૬૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ: ૧. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦- બાલાપુર ત્યાં સુર સદાવિજય-સુરેન્દ્રવિજયના શિષ્ય. ૧૩૫ કડીની ‘શાંતિજિન-સ્તુતિઃક્ષિત જૈન સાહિત્ય', કાંતિસાગરજી; []૨. જૈનૂકવિઓ :૩(૧); (૨. ઈ. ૧૭૬૩)ના કર્તા. ૩. લહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ: ૧, સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૨). ક્રિા.શા.. [કા.શા.] ગુજરાતી સાહિત્યકોશ : ૧૧ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ અમરવિ -૬ [ ] : જૈન સાધુ. ભવિજય- અમરહર્ષ(ગણિ)-૧[ઈ. ૧૬મી સદી મધ્યભાગ) : તપગચ્છના જૈન શિષ્ય. ૫ કડીની ‘પર્યુષણ પર્વની સ્તુતિ (મુ.)ના કર્તા. સાધુ. વિજ્યદાનમૂરિ(આચાર્યકાળ ઈ. ૧૫૩૧-ઈ. ૧૫૬૬)ના શિષ્ય. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. રીતસંગ્રહ:૩; ૩. સસંપ- ભૂલથી અમરહર્ષગણિશિષ્યને નામે મુકાયેલા ૧૫ કડીના “નેમિનાથમાહાભ્ય. [કા.શા.) સ્તવનના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. [કા.શા. અમરસાગર[ઈ. ૧૬૯૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પરંપરામાં પુણ્યસાગરના શિષ્ય. ‘ઉપદેશરત્નાકરને આધારે અમિયલ : જુઓ ચૂડ-વિજોગણ. રચાયેલ ૬૧/૬૩ ઢાળના “રત્નચૂડચોપાઈ-પાસ”(૨. ઈ. ૧૬૯૨ સં. ૧૭૪૮, મધુ માસ સુદ ૧૦, ગુરુવારના કર્તા. અમીપાલ[ઈ. ૧૫૧૬માં હયાત : શ્રાવક કવિ. મહીપાલરાજાની સંદર્ભ: ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૃહસૂચી, ૩. હજૈજ્ઞા- દાનવૃત્તિ વિશે ૧૦૯૩ કડીની રચના “મહીપાલનો રાસ(૨. ઈ. સૂચિ : ૧. [કા.શા. ૧૫૧૬/સં. ૧૫૭૨, આસો સુદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). વિ.દ.] અમરસાઈ. ૧૭૬૩ સુધીમાં] : જૈન સાધુ. સોમસુંદરશિષ્ય. વિવાહદોષ-બાલાવબોધ’(લે. ઈ.૧૭૬૩)ના કર્તા. અમીયકુંવર’: જુઓ અમીવિજયશિષ્ય કુંવરવિજય. સંદર્ભ : રાહસૂચી : ૧. કિ.શા.] અમીવિજયઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ : તપગચ્છના જૈન સાધુ. અમરસિધુર (ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ : બૃહત્ ખરતરગચ્છની ક્ષેમ- રૂપવિજયના શિષ્ય. ૮૬ કડીના ‘મરાજુલ-બારમાસ” (૨. ઈ.૧૮૩૩ શાખાના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં પસારના મુ.), ઈ. ૧૮૩૭માં અમદાવાદના શેઠ હઠીસિંગે કાઢેલ કેશરિયાજીરા શિષ્ય. ‘નવાણુંપ્રકારી પૂજા (૨. ઈ. ૧૮૩૨/સં. ૧૮૮૮, વૈશાખ યાત્રા સંઘનું વર્ણન કરનું ૮૦ કડીનું ‘શેઠ હઠીસિંગ-સંઘવર્ણન-સ્તવન સુદ ૧૩), “પ્રદેશી-ચોપાઈ'(૨. ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨, કારતક વદ (મુ.), ‘નમ-રાસો” (મુ.) અને ૧૮ કડીનું ‘મહાવીરસ્વામીનું પારણું ૬), “સોલસ્વપ્ન-ગોઢાળિયા’, ૬૫ કડીનું ‘કુશલસૂરિસ્થાનનામ (મુ.) એ કૃતિઓના કર્તા કોઈક સંદર્ભોમાં ભૂલથી અભિવિષ્યને ગભિન-સ્તવન’ તેમ જ લે. ઈ. ૧૮૩૨ની સ્વલિખિત પોથીમાં મળતી નામે ઉલ્લેખાયા છે તે આ જ કવિ છે. શતાધિક રચનાઓ – જેમાં ૧૦ ડીના બમ્બઈમંડન) ચિંતામણિ- કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨, ૨. પ્રામબાસંગ્રહ; ૩. બુકાપ્રતિષ્ઠા-સ્તવન (મુ.), જેસલમેરના પટવાઓના સંઘની તીર્થમાલા દોહન: ૨; [૪. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ – “શેઠ હઠીસિંગ સંધ(અપૂર્ણ), ચિંતામણિ પાર્શ્વનાથનાં સ્તવનો તથા પદોનો સમાવેશ વર્ણન સ્તવન’, સં. શેઠ સુરેન્દ્રભાઈ સારાભાઈ. થાય છે – તેના કર્તા. અમરસિંધુર ઈ. ૧૮૨૧માં મુંબઈ ગયા પછી સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ||૩. જેગૂતેમની પ્રેરણાથી ઈ. ૧૮૨૯માં મુંબઈના ચિંતામણિ પાર્શ્વનાથનાં કવિઓ : ૩(૧). વિ.દ.] મંદિરની સ્થાપના તથા પ્રતિષ્ઠા થયાની માહિતી મળે છે. કૃતિ જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૩ - બમ્બઈમંડન શ્રી અમુલખતરિ)શિષ્ય ]: જૈન સાધુ. ૨૪ ચિંતામણિપ્રતિષ્ઠા-સ્તવન, સં. અગરચંદ નાહટા (ક્સ). કડીની “ચતુર્ગતિભવસ્વરૂપવિજ્ઞપ્તિ’ના કર્તા. સંદર્ભ : જંગૂકવિઓ : ૩(૧). [કા.શા.) સંદર્ભ : ડિકેટલાંગભાઇ : ૧૯(૨). | કિી.જો.] અમરસિહ[ઈ. ૧૭૭૪ સુધીમાં : જૈન. ૧૩ કડીના ‘મિજિન- અમૃત–૧.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવબારમાસા (લ. ઈ. ૧૭૭૪)ના કર્તા. સૂરિની પરંપરામાં શાંતિચંદ્રના શિષ્ય. વિજયદેવસૂરિના આચાર્યસંદર્ભ : લૈહસૂચી. કા.શા. કાળ(ઈ. ૧૬-ઈ. ૧૬૫૭)માં રચાયેલી ૧૬ કડીની ‘નળદમયંતીની સઝાયર(મુ.)ના કર્તા. અમરસુંદર(પંડિત) [ • ]: જૈન સાધુ. ૧૮ કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાળા, પ્ર. લલ્લુભાઈ કરમકડીના યંત્રમહિમવર્ણન-છંદ ષોડશકોષ્ટકયંત્ર(મહિમા)ચરિત્ર-ચોપાઈ ચંદ, ઈ. ૧૮૬૫. વિ.દ.] લ. સં. ૧૯મી સદી અનુ; મુ.)તથા “વીસાયંત્ર-ચોપાઈના કર્તા. કૃતિ : માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર અમૃત-૨[ ]: ૩ કડીના અંબાજીનું પ્રેસ, ઈ. ૧૮૮૪. પ્રભાતિયું (મુ.) તથા ૪ કડીની માતાજીની સ્તુતિ (મુ.)ના કર્તા સંદર્ભ : મુપુગૃહસૂચી. કિા.શા. કોઈ એક જ અમૃત હોય એમ સમજાય છે. અંબાજીનું પ્રભાતિયું ભૂલથી અંબાબાઈને નામે પણ નોંધાયેલ છે. અમરહર્ષ : આ નામે ૭ કડીની ‘ગુરુ-સઝાય” (લ. સં. ૧૮મી સદી કૃતિ : ૧. ભવાઈ(અ.), સુધા આર. દેસાઈ, ઈ. ૧૯૭૨; ૨. અનુ.) મળે છે, તે કયા અમરહર્ષ છે તે નક્કી થઈ શકે તેમ નથી. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ. ૧૮૮૯. ' , સંદર્ભ : મુમુગૃહસૂચી. [કા.શા.] સંદર્ભ : ન્હાયાદી. [કી.જો.] ૧૨ : ગુજરાતી સાહિત્યકોશ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ અમૃતકલથઈ. ૧૫૧૯માં હયાત : ઓસગરછના જૈન સાધુ. મેહી-સ્તવન (.), 'પૂણ્યવિજયગુરનિર્વાણ' તથા કેટલાંક ચૈત્યવંદનો મતિશના શિષ્ય શ્રીકલશના શિષ્ય. રણથંભોરના ચૌહાણ રાજવી અને સ્તવનો કેટલાંક મુ.)ના કર્તા. હમ્મીરદેવે પોતાને આશરે આવેલા મુસ્લિમ અમીરીને બચાવવા કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧, ૨, ૨. જૈનૂસારત્નો : ૧ માટે અલાઉદ્દીન સામે લડતાં કરેલા સર્વરવસમર્પણને બિરદાવતા + ર.). ૬૮૧ કડીના ‘હમ્મીર-પ્રબંધ' (૨. ઈ. ૧૫૧૯/સં. ૧૫૭૫, ચૈત્ર સંદર્ભ : ૧. મગહસૂચી; ૨. હજૈજ્ઞાસુચિ : ૧. વિદ.] વદ ૮, ગુરુવાર; મુ.)ના કર્તા. કતિ : (અમૃતકલશકત) હમ્મીરપ્રબંધ, સં. ભોગીલાલ જે. અમતવિજય-૭ઈ. ૧૮મી સદી ઉત્તારાધી : તપગચ્છના જૈન સાંડેસરા, સોમાભાઈ ધૂ. પારેખ, ઈ. ૧૯૭૩ (સં.) [વ.દ.] સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં વિવેકવિજયના શિષ્ય. દેશીઓ, ધ્રુવપદો અને આંતરપ્રાસથી સમૃદ્ધ, રાજિમતીના વિરહનું વર્ણન અમૃતચંદ્ર ]: જૈન. તેમણે અભયદેવસૂરિની કરતી ૪૮ કડીની ‘મિરાજિમતી-બારમાસા'(૨. ઈ. ૧૭૫૬, મુ.), મૂળ પ્રાકૃત કૃતિ ઔપપાકિસૂત્ર' પર બાલાવબોધ (મુ.) ૫૪ કડીની ‘બત્રીસસ્થાનવિચારગતિ-સ્તવન’(૨. ઈ. ૧૭૭૪/સં. રચ્યો છે. સંદર્ભ : ડિકેટલૉગભાઈ : ૧૭(૧). ૧૮૩૦, ચૈત્ર સુદ ૩; મુ.), ૨૪ ઢાળની ‘નેમિનાથરાજેમતી-સંવાદશભાઇ : ૧૭૧). વિ.દ.]. ના ચોવીસ ચોક' (૨. ઈ. ૧૭૮૩/સં. ૧૮૩૯, કારતક વદ ૫, રવિવાર), શત્રુંજયનાં સર્વ સ્થાનોને ભક્તિપૂર્વક વર્ણવતી ૧૦ ઢાળ અમૃતધર્મવાચક)[ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ – અવ. ઈ. ૧૭૯૫સં. અને ૧૪૪ કડીની ‘વિમલાચલ,શત્રુંજય/સિદ્ધાચલતીર્થમાલા” (૨. ૧૮૫૧, મહા સુદ ૮] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભક્તિ- ઈ. ૧૭૮૪ સં. ૧૮૪૦, ફાગણ સુદ ૧૩; મુ.), ભાણવિજયને નામે સૂરિના શિષ્ય અને જિનલાભસૂરિના ગુરુબંધુ પ્રીતિસાગરના શિષ્ય. જેનો અંતભાગ ઉદ્ભૂત થયો છે એ ૨ ખંડની ‘વિક્રમાદિત્યકચ્છમાં ઉપકેશ-વંશની વૃદ્ધ શાખામાં જન્મ. જેસલમેરમાં અવસાન. રાસ(૨. ઈ. ૧૭૯૧/સં. ૧૮૪૭, જેઠ સુદ ૫)એ કૃતિઓના કર્તા. ૧૧ કડીના (આબુગિરિમંડન) ઋષભજિનેન્દ્ર સ્તવન (૨. ઈ. ૧૭૭૮; કૃતિ : ૧. પ્રામબાસંગ્રહ; ૨, શત્રુંજય તીર્થમાળા, રાસ અને મુ.), ૭ કડીના (લોદ્રવપુરમંડન) સહસ્ત્રફણા પાર્શ્વનાથ-જિનેશ્વર- ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ. ૧૯૨૩; 0૩. સ્તવન” (૨. ઈ. ૧૭૮૦/સં. ૧૮૩૬, ફાગણ વદ ૯; મુ.), ૭ કડીના જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૬ - “બત્રીસસ્થાનકવિચારગર્ભિત સંભવનાથજિનેશ્વર-સ્તવન” (૨. ઈ. ૧૭૮૯ સં. ૧૮૪૪, માધવ સ્તવન', સં. શ્રી રમણિકવિજયજી. માસ સુદ ૫, મુ.), ૭ કડીના “(મહિમાપુરમંડન) સુવિધિનાથ- સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. (અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર જિનેશ્વર-સ્તવન” (૨. ઈ. ૧૭૮૯/સં. ૧૮૪૫, માગશર સુદ ૧૧; વિરચિત) પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ. ૧૯૭૪; મુ.) તથા જિનેશ્વરો વિશેનાં અન્ય કેટલાંક મુદ્રિત-અમુદ્રિત સ્તવનો- ] ૩. જૈમૂકવિઓ : ૩(૧). વિ.દ.] ના કર્તા. કૃતિ : ચૈત્યવંદન સ્તવન સંગ્રહ, પ્ર. સુગનચંદજી ઉ. બાટિયા, અમૃતવિજય-૪ઈ. ૧૮૪૬માં હયાત : તપગચ્છના જૈન સાધુ. સં. ૧૯૮૨. હંસવિજયની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. “કલિયુગનો છંદ'સંદર્ભ : ૧. ઐશૈકાસંગ્રહ; [C] ૨. મુપુગૃહસૂચી. [વાદ] (૨. ઈ. ૧૮૪૬ સં. ૧૯૦૨, વૈશાખ વદ ૧૦, બુધવાર)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). વિદ] અમૃતવિજય : આ નામે ૧૧ કડીની ‘નેમિનાથ-તવન', ‘પદ્મપ્રભજિન-સ્તવન', ૧૩ કડીની ‘પ્રતિમા સ્થાપન-સ્તવન' એ કૃતિઓ અમૃતવિમલ : જુઓ ઋદ્ધિવિમશિષ્ય કીર્તિવિમલ. નોંધાયેલી છે તેનું કર્તુત્વ કયા અમૃતવિજયનું છે તે નક્કી થઈ શકતું નથી. અમૃતસાગર : ૨ નામે ૫ કડીનું ‘નેમિ-ગીત' (લ. સં. ૧૮મી સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી, ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. વિ.દ.| સદી અનુ.) તથા ૬ કડીનું ‘સ્થૂલિભદ્ર ગીત’ મળે છે પણ એના કર્તા કયા અમૃતસાગર છે તે નિશ્ચિત થતું નથી. અમૃતવિજય(વાચક)-૧[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. વિ.દ.] જૈન સાધુ. વિજયરાજસૂરિના શિષ્ય. વિજયરાજના આચાર્યકાળ(ઈ. ૧૬૪૭/૪૮-ઈ. ૧૬૮૬)માં રચાયેલ ૨૫ કડીના ‘આચાર્યનામ- અમૃતસાગર-૧[ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : અંચલગચ્છના જૈન ગભિત-ચોવીસજિનનમસ્કાર (મુ.)ના કર્તા. સાધુ. અમરસાગરસૂરિની પરંપરામાં શીલસાગરના શિષ્ય. ૨ ખંડ, કૃતિ : ઐસમાલા : ૧. વિ.દ.] ૨૭ ઢાળ ને ૫૩૬ કડીના ‘મૃગસુંદરીકથાનક-રાસ” (૨. ઈ. ૧૬૭૨/ સં. ૧૭૨૮, ભાદરવા સુદ ૫), ૩ ખંડ, ૪૪ ઢાળ અને ૯૨૫ કડીમાં અમૃતવિજય--રઈ. ૧૭૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રચાયેલ ‘જયસેનકુમાર-રાસરાત્રિભોજનપરિહાર-રાસ' (૨. ઈ. ૧૯૭૪ વિજ્યપ્રભસૂરિની પરંપરામાં પુણ્યવિજયશિષ્ય રંગવિજયના શિષ્ય. સં. ૧૭૩૦, આસો સુદ ૧૦, ગુરુવાર), ૧૧ કડીના ‘પાર્શ્વનાથ૧૩૧ કડીના “મહાવીરજિન-સલોકો” (૨. ઈ. ૧૭૪૫સં. ૧૮૦૧, સ્તવન” (૨. ઈ. ૧૬૭૯), ૧૩ કડીના ‘અજિતનાથ-સ્તવન તથા પોષ વદ ૪), ‘ચોવીસી’ (૬ સ્તવનો મુ.), ૫ ઢાળનું ‘પંચ-પર- ૭ કડીના ‘સુવિધિજિન-સ્તવનના કર્તા. ગુજરાતી સાહિત્યકોશ : ૧૩ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ શિ.ત્રિ.. સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૩(૨); ૨. લહસૂચી. [વ.દ.| સ્વર્ગમાં જઈ, ત્યાંના ધર્મ-સિદ્ધાતો જાણી લાવી, ઈરાની પ્રજામાં તેનો પ્રચાર-પ્રસાર કરવાની કામગીરી સોંપી હતી. ઈ. ત્રીજી અમૃતસાગર-૨૮, ૧૬૯૦માં હયાત : તપગચ્છના જૈન સાધુ. સદીમાં એ ધર્મગુરુએ પહેરવી ભાષામાં, ખારી ગ્યને જાણ અને ધર્મસાગર-ઉપાધ્યાયની પરંપરામાં શાંતિસાગરના શિષ્ય. ધર્મસાગર- ધર્માચરણ સંબંધી ઉપદેશ આપતો ગ્રંથ ‘અદ્ઘવિરાફ-નામું” રચીને કૃત ‘સર્વજ્ઞ-શતક પર ૨ અધિકારમાં વહેંચાયેલા દ000 ગ્રંથાગ્રના એ કામગીરી શી રીતે બજાવી હતી તેનું વિગતપૂર્ણ તેમ જ વર્ણનબાલાવબોધ(૨. ઈ. ૧૬૯૦)ના કર્તા. પ્રધાન નિરૂપણ કરતું આ આખ્યાન રુસ્તમે મુખ્યત્વે ઉક્ત ધર્મગ્રંથ સંદર્ભ : ૧, જૈસાઇતિહાસ; ] ૨. જૈમૂકવિઓ : ૩(૨). [વ.દ. અર્થાધિરાફ-નામું, ઈ.૧૨મી સદીમાં જરથોસ્ત બહેરામે પજદુએ રચેલી ફારસી કૃતિ તથા રેવાયતો(પારસી ધર્મગ્રંથોનો શાસ્ત્રાર્થ કરતા અમૃતસાગર-૩[ઈ. ૧૭૬ ૧માં હયાત : તપગચ્છના જૈન સાધુ. ગ્રંથો)ના આધારે રયું છે. ધર્મસાગરની પરંપરામાં દાનસાગરના શિષ્ય. ૭૬ કડીના ‘પુણ્યસાર અર્થાધિરાફે વિવિધ સ્વર્ગ અને નરકના કરેલ પ્રત્યક્ષ દર્શનનું રાસ(૨.ઈ.૧૭૬૧એ, ૧૮૧૭. પૂણ્ય માસ સુદ ૫, રવિવાર)ના કર્તા નિરૂપણ કરીને આખ્યાનકારે આ રચનામાં નરકની યાતનાઓથી સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). [વ.દ.. બચવા તેમ જ સ્વર્ગીય સુખ પામવા માટે મનુષ્ય, ધર્મની હાંસી, વિશ્વાસઘાત, પરસ્ત્રી અને પરપુરુષગમન તથા પશુઓની કતલ અમૃતસુંદર[ઈ. ૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. ૧૫ કડીના “નમ જેવાં પાપકર્મોથી દૂર રહેવું જોઈએ તેમ જ ધર્મગુરુને માનપાન, દ્વાદશમાસા' (લે. ઈ. ૧૭૨૯)ના કર્તા. પવિત્ર અગ્નિ(આતશ)નું રક્ષણ, ખેત્વોદથમ (નજીકના સગામાં સંદર્ભ : મુમુન્હસૂચી. લગ્ન) વગેરે પુણ્યકાર્યો કરવા જોઈએ એવો સીધો ઉપદેશ આપ્યો છે. સૂરજ પૂર્વે આદરસૂચક ‘શ્રી’નો ઉપયોગ, શુકનવંતા વૃક્ષ તરીકે અમોલક(ઋષિ) [ઈ. ૧૮૦૦માં હયાત] : જૈન સાધુ, “ભીમસેન કેળના વૃક્ષની કલ્પના તથા સ્વર્ગનાં મકાનોનું હિન્દુ મંદિરોનાં ચોપાઈ' (૨.ઈ. ૧૮૦૦)ના કર્તા. શિલ્પસ્થાપત્યને અનુસરનું વર્ણન વગેરે બાબતો કવિ ઉપર હિન્દુ સંદર્ભ : જૈમૂકવિઓ : ૩(૧). સંસ્કૃતિનો પ્રભાવ સૂચવે છે. ગરોથમાન, ખુરશેદપાએઆ, મહાપાએ તેમ જ હમેરતઅરજણી અરજણદાસ[ઈ. ૧૯મી સદી પૂર્વાધી : સંત જીવણના ગેહાન વગેરે નામનાં ૭ સ્વર્ગોનાં ભભકાદાર વર્ણનોની જેમ પાપી શિષ્ય અને પ્રેમસાહેબ (જ. ઈ. ૧૭૯૨ – અવ.ઈ.૧૮૬૩)ના ગુરુભાઈ. મૃતાત્માઓને જેમાં વિવિધ નારકીય યાતનાઓ અપાય છે એવાં જ્ઞાતિએ રજપૂત. આહીર કે કોળી હોવાનું નોંધાયું છે તે અધિકૃત નરકનાં ભયંકર વર્ણનો પણ કવિ એટલી જ સાહજિકતાથી કરી જણાતું નથી. ગેડલ પાસે ભાદરા ગામના વતની. દીક્ષા ઈ.૧૮૦૯. શકયા છે એ એમનું વર્ણનકૌશલ બતાવે છે. છતાં એમની ઉત્તરહિંદીમિ ગુજરાતી અને હિંદીમાં યોગાનુભવના ચમત્કારને વર્ણવતાં કાલીન કૃતિ “ચાવશ-નામું'માં જોવા મળતા કવિ-કલ્પનાના વૈરકેટલાંક પદો(મુ.) તેમણે રચ્યાં છે. વિહારનો અભાવ અહીં સ્પષ્ટ જણાઈ આવે છે. અર્થાધિરાફ પછી કૃતિ : ૧. અભમાલા; ૨. યોગદાન્ત ભજન ભંડાર, પ્ર. ઈ. છઠ્ઠી સદીમાં થઈ ગયેલ આદરાબાદ મારાસ્પદના ચમત્કૃતિપૂર્ણ ગોવિદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) ચિશે. જીવનપ્રસંગનો અર્કાવિરાફની આ કથામાં દૃષ્ટાંત રૂપે ઉપયોગ કરવા જતાં આખ્યાનમાં કાલવ્યક્રમદોષ થયો છે. રિ.ર.દ.] અર્જુન અર્જુનજી : અર્જુનને નામે દશાવતાર' તથા વ્રજભાષાના માનસમે તથા દાનસમેના સવૈયા અને કેટલાંક પદો તેમ જ અલખબુલાખીજ. ઈ. ૧૮૮૦સં. ૧૮૫૬, ભાદરવા સુદ ૧૩, અર્જુનજીને નામે ‘કૃષણસ્મરણ” તથા “અકલવેલ” નોંધાયેલ મળે સોમવાર – અવ.ઈ.૧૮૩૯ સં. ૧૮૯૫, અસાડ સુદ ૫, સોમવાર : છે. આ ક્યા અર્જુન કે અર્જુનજી છે તે નિશ્ચિત થઈ શકે તેમ જ્ઞાનમાર્ગી કવિ. પૂર્વાશ્રમમાં બુલાખીરામ. સાઠોદરા નાગર. નથી. ઈ.૧૮૩થી ઈ.૧૮૫૪ દરમ્યાન હયાત પાદરપુર(તા. જન્મ અમદાવાદમાં. પિતા સન્મુખરામ. કિશોરવયમાં ફારસીનો લંબડી)ના કોળી અર્જનનું ૧ હિંદી પદ મુદ્રિત મળે છે તે ઉપ- અભ્યાસ. ઈ. ૧૮૧૮માં મોડાસામાં સરકારી નોકરી. સંપન્નતાને યુક્ત રચનાઓના કર્તા હોવાનું કહેવા માટે પણ કશો આધાર નથી. કારણે તે વિલાસી ને અનીતિમાન બનેલા એથી નોકરી છોડવી જુઓ અરજણ. પડેલી. સિદ્ધપુરની યાત્રાએ ગયેલા ત્યાં ગુલાબભારથી લકડશા કૃતિ : બુકાદોહન : ૭(+સં.). નામના યોગીનો સંપર્ક થતાં અધ્યાત્મ તરફ વળ્યા. ગુલાબભારથીને સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨, ફૉહનામાવલિ, ૩. રાહસૂચી : ૧. ગુરુ કરી, અલખબુલાખી નામ ધારણ કરી અમદાવાદ, વડોદરા ચિ.શે.] આદિ સ્થળે જ્ઞાનવૈરાગ્યનો બોધ કર્યો. એમને ઘણા શિષ્યો હતા. મૃત્યુનો અણસાર આ જ્ઞાની સાધુને પહેલેથી આવી ગયેલો. ‘ગુરુ‘વિરાફ-નામું [૨. ઈ. ૧૬૭૨] : રુસ્તમ એવદ્રચિત ચોપાઈ- જ્ઞાનગ્રંથીમાં ઉપર મુજબની જીવનવિષયક માહિતી નોંધાયેલી મળે બદ્ધ આખ્યાનકાવ્ય(મુ.). છે. પણ એમાં બધી વીગતો શુદ્ધ ઐતિહાસિક હોવાનું પ્રતીત ઈરાની બાદશાહ અરદેશરે નષ્ટપ્રાય થયેલા ઈરાની ધર્મ અને થતું નથી. એમાંના ૧ પદમાં એમની મૃત્યુતિથિની આગાહી પણ છે. સંસ્કૃતિના પુનરુત્થાન માટે વિરાફ નામના ધર્મગુરુને સદેહે ‘ગુરુજ્ઞાનગ્રંથ'(મુ.)માં અલખબુલાખીનાં વિભિન્ન પ્રકારનાં ૧૪ : ગુજરાતી સાહિત્યકોશ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ લખાણો મળે છે. અધ્યાત્મબોધ ને વૈરાગ્યબોધનાં ૧૨૭ ગુજરાતી અવિચલ : આ નામે ‘ઢૂંઢક-રાસ’(લે. ઈ.૧૮૧૩) તથા ૬૧ કડીની તથા ૩૦ હિન્દુસ્તાની પદો એમાં છે. જાણીતા રાગઢાળોને સ્વીકારી-‘એકસોસિત્તેર-જિનનામ-સ્તવન'એ કૃતિઓ નોંધાયેલી મળે છે પણ ને એમાં કવિએ પરંપરાગત જ્ઞાનવૈરાગ્યની કવિતા આપી છે. તે કયા અવિચલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘રહેણીની કલમો’ શીર્ષકથી મૂકેલાં ગદ્યલખાણોમાં ભકતે પાળવાના આચારધર્માં વર્ણવેલા છે તો આત્મબોધ તેમ જ શિષ્યમંડળના બોધ માટે લખેલાં હોય એવાં, (ઈ. ૧૮૩૭સં. ૧૮૯૩, શ્રાવણ સુદ ૧૩થી ઈ. ૧૮૩૯માં. ૧૮૯૫, પોષ સુદ ૧૧ સુધીની તિથિઓ દર્શાવતાં) ડાયરીની પદ્ધતિએ આલેખેલાં ૧૩ ગદ્યલખાણોમાં કવિએ પોતાને માટે ત્રીજા પુરુષ એકવચનનો પ્રયોગ કર્યો છે એ નોંધપાત્ર છે. આ બન્ને પ્રકારનાં ગદ્યલખાણોમાં કવિની અધ્યાત્મની જાણકારી યોગની પરિભાષાને પ્રયોજતી શૈલીમાં સારી ઊપસી છે. મધ્યકાલીન ગુજરાતી ગદ્યની લાક્ષણિકતાઓ પણ આ લખાણોમાં વ્યક્ત થાય છે. કૃતિ : ૧. ગુરુજ્ઞાનગ્રંથ, પ્ર. જીવણલાલ ઝ. મહેતા, ઈ. ૧૮૭૪ બીજી આ.) (રસ); [] ૨. કાદો4 : સં.), ૩. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨, કવિચરિત્ર ૩. ગુસારસ્વતો; [] ૪. યાદી. [ર.સો.] સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ – ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', અગરચંદ નાટા; [] ૨, જૈકવિઓ : ૩૧). [ા.ત્રિ] અવિચલદા[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર નડિયાદના આત્યંતર નાગર બ્રાહ્મણ, વિષ્ણુજી વિષ્ણુદાસના પુત્ર. હરજીસુત ધરણીધર તથા કોઈ ભીમ-કવિના પુત્ર-એ ૨ ભટ્ટોપુરાણીઓ પાસેથી મૂળ સંસ્કૃત કથાઓ સાંભળીને કાવ્યરચના કરનાર આ કવિનો ‘ભાગવત-૫-(૨. ઈ. ૧૬૨૮/સં. ૧૬૮૪, પોષ વદ ૧) મૂળનો અધ્યાષવાર અનુવાદ છે. ભાગવતની “કિઠન કથા” સમજવામાં પોતાને સપ નીવડેલી શ્રીધરી ટીકામાંના અધ્યાયસારના શ્લોકોનો અનુવાદ પણ કવિએ કૃતિમાં ઉમેર્યો છે. કેટલાક અધ્યાયોના આરંભે એમણે સંસ્કૃત શ્લોકો મૂા છે, જે એમને મુળ કથા કહેનાર ભટ્ટ રચી આપ્યા હોવાનો તર્ક થયો છે. ‘આરણ્યક-પર્વ’(૨ ઈ. ૧૬૩૯. ૧૬૯૫, શ્રાવણ વદ ૧૧, શનિવાર) મુળના લગભગ સારરૂપ અને કેટલાક પ્રસંગોને રોચક રીતે આવેખ- ૭૫ કડવાં અને ૭૦૦૦ ડીનું આખ્યાન છે. આ કૃતિ, નડિયાદના બળદેવગમ કૃષ્ણામ ભટ્ટે સુધારાવધારા કરીને ૭ જે ૯૭ કડવાંના ‘વનપર્વ’ નામે પ્રગટ કરી છે. અલરાજ[. ૧૮૧૯ આસપાસ] : જન લોકકવિ, વઢિયાર પંચમાં આવેલા આરિયાણનો વતની. જ્ઞાતિને હરિજન બ્રાહ્મણ (ગોર) એમનાં ૩ મુદ્રિત કષિતોમાં સોટ સુભાષિત-વાણી જોવા મળે છે. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ. ૧૯૭૪, [ક].બ્ર.] ચૌકિકનાયકનાયિકાણગ્રંથ' : ધવલ ધનથી ાગમાં પ૦ ઉપરાંત કડીઓમાં શૃંગારરસના આલંબનરૂપ નાયિકાભેદનું વિવરણ રજૂ કરતી દયારામકૃત પ્રસ્તુત કૃતિ(મુ.) હિન્દી રીતિ ધારાના લાણગ્રંથોની પરંપરાની યાદ અપાવે છે. પુષ્ટિસંપ્રદાયને અભીષ્ટ મુખ્ય સ્વામિની રાધિકાને અનુલક્ષીને રચાયેલી આ કૃતિમાં રસિક ભક્તીને શ્રીવલ્લભા રાધિકાનું સ્વરૂપ પ્રત્યક્ષ થાય તેવા ઉદ્દેશથી શુ’ગોરસનો અંગરૂપ ીયમાન મુખ્ય ચિહ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મ, જાતિ ને અવસ્થાનુસાર નાવિર્ભે હાવભાવ, દર્શન ભેદ, નાયક-નાયિકાનાં દૈત્ય, મિલાપુરથાનો, સ્નેહની ૪ અવસ્થા અને નવરસનામાને કૃતિની વિષયસૂચિ રૂપે તારવી શકાય. [સુ.દ. ‘અવસ્થાનિરૂપણ' : પારિભાષિક નિરૂપણવાળી નાની આકૃતિ(મુ.) જીવાત્માની ૪ ભૂમિકાઓને ચાચણી ચોપાઈની ૧૦–૧૦ કીના શરીરાવસ્થા, અન્નાવસ્થા, ઈશ્વરાન અને કેવા એ વર્ણવે કૃતિ : વનપર્વ, સં. બળદેવરામ કુ. ભટ્ટ, ઈ.૧૮૯૦. સંદર્ભ : ૧. કવિચરિત : ૧–૨; ૨. વિષ્ણુદાસ, ભાનુસુખરામ મહેતા, ઈ.૧૯૨૦; [ ૩. ગૃહાયાદી. [ર.સો.] અશોકચન્દ્રરોહિણી-રાસ’(૨. ઈ. ૧૭૧૬ કે ૧૭૧૮સં. ૧૭૭૨ કે ૧૭૭૪, માગશર સુદ | મુખ્યત્વે દુહા દેશીબ...પણ પ્રસંગો પાત્ત કવિત, ગીત, તોટક આદિ પદ્યબંધને ઉપયોગમાં લેતો, ૩૧ ઢાળનો, જ્ઞાનવિમલસૂરિષ્કૃત સમુ. રોહિણીનત્રના દિવસે આ ૨૮ વર્ષ સુધી કરવામાં આવતા તપ- રાણીપનો મહિમાં ગાવા માટે રચાયેલો છે. રાજા અશોકચંદ્રની રાણી રોણી શોકભાવથી એટલી બધી અજાણ છે કે પુત્રમૃત્યુના દુ:ખે રડતી શ્રીના કુનમાં કો રાગ છે એમ પૂછે છે. આવા પ્રશ્નથી અશોકચંદ્રને આ સ્ત્રીમાં બીજાનું દુ:ખ સમજવાની વૃત્તિનો અભાવ અને ગર્વ જણાયાં. તેથી તેને પાઠ ભણાવવા તે એના ખોબામાં બેઠેલા પુત્ર ઇકપાલને અટારીએથી નીચે નાખે છે, પરંતુ રોહિણીને તો આ ઘટનાથી પણ જ્ઞાન – એ ૪ ખંોમાં વે છે, જાગ્રત, સ્વપ્ન, રાષ્ટ્રપ્તિ અને નુરીયો શોક થતો નહી અને એના પુણ્યભાવે પુત્ર ક્ષેમકુશળ રહે એ શરીરાવાઓને મિાવતી તરીકે વર્ણવી (જેમ કે તુરીયમાં એ – અન્ય ૩ અવસ્થાઓના પણ અંશો છે એમ બતાવી) જીવાત્માની અજ્ઞાન દશામાં આ ધારે શરીરાવસ્થાઓ કઈ રીતે પ્રવર્તે તે અહીં સમજાવ્યું છે. અને તુરીયાતીત દૈવજ્ઞાનની ભૂમિકાએ પોંચવાનો માર્ગ બતાવ્યો છે. ગૌડપાદાચાર્યની 'માંડુકધકારિકામાંનું વિશ્લેષણ આ કૃતિમાં બીજે રૂપે એવું જણાય છે. [જ.કો.] છે. રોહિણીના આ વીશેક વીતરાગપણાના કારણરૂપે એના પૂર્વભવની કથા કહેવાય છે જેમાં એ પોતાના આગલા ભવના દુષ્કર્મને છેકાણે કુરૂપ અને દુર્ગંધી નારી બની હોય છે અને ગૃહિણીતપના કાળથી એ દુષ્કર્મોના પ્રભાવમાંથી છૂટીને આ રોહિણી અવતાર પામી હોય છે. રોહિણીના ૨ પૂર્વભવો, અશોકચંદ્ર તેમ જ રોહિણીનાં ૨ સંતાનોના પૂર્વભવો તથા એકાદ આડકથા વડે આ રાસ પ્રસ્તાર ગુજરાતી સાહિત્યકોશ : ૧૫ ‘અષ્ટમસ્કંધ’ નામની એક અન્ય કૃતિ પણ આ કવિની હોવાનો લખ મળે છે. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ અને કેટલાંક નથી માં છે જ પ્રગટ કરતી જગ્યા છે અને વાત પામ્યો હોવા છતાં એમાં કથાતત્ત્વ પાંખ્યું છે, કેમ કે એ એક જ યેલી છે. દ્રૌપદી અને પટરાણીઓ વચ્ચેના વિનોદવિહારની ક્ષણોઘટનાસૂત્રવાળી સાદી કથા છે. ધર્મબોધના ફુટ પ્રયોજનથી રૂપે આખી ઘટનાનું નિરૂપણ રોચક બન્યું છે. સુ.દ.] રચાયેલી આ કૃતિમાં કવિએ કર્મ, તપ ઇત્યાદિના સ્વરૂપ અને પ્રકારોની સાંપ્રદાયિક માહિતી ગૂંથી લીધી છે તેમ જ સુભાષિતો અસાઈત[ઈ. ૧૪મી સદી ઉત્તરાર્ધ : લોકનાટયકાર અને પદ્યઅને સમસ્યાઓનો પણ વિનિયોગ કર્યો છે. કાવ્યમાં કવિની કાવ્ય- વાર્તાકાર. પ્રચલિત કથા અનુસાર સિદ્ધપુરના યજુર્વેદી ભારદ્વાજ શક્તિનો પણ પરિચય પ્રસંગોપાત્ત આપણને મળ્યા કરે છે. જેમ ગોત્રના ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા રાજારામ ઠાકર. અસાઈતની કવિ, કે, મઘવા મુનિના પુણ્યપ્રતાપને પ્રગટ કરતા વાતાવરણનું ચિત્રણ વક્તા અને સંગીતકાર તરીકે ખ્યાતિ. તેમણે ઊંઝામાં છાવણી નાખી કવિએ જે વીગતોથી કર્યું છે તે મનોરમ લાગે છે. નગર વગેરેનાં રહેલા મુસ્લિમ સરદારને, તેની પાસેથી ત્યાંના હેમાળા પટેલની અન્ય કેટલાંક વર્ણનો પણ નોંધપાત્ર છે. આવાં વર્ણનોમાં રૂપકાદિ પુત્રીને છોડાવવા એ પોતાની પુત્રી છે એવું કહેલું અને એની અલંકારોનો કવિએ લીધેલો આશ્રય એમની ક્ષમતાને પ્રગટ કરે સાબિતી આપવા તેની સાથે જમણ લીધેલું; પરિણામે તેમની છે. રોહિણીના રૂપવર્ણનમાં “ઉર્વશી પણિ મનિ નવિ વસી રે” જેવા બ્રાહ્મણ-કોમે તેમને નાત બહાર મૂકેલા. આથી અસાઈતે પોતાના વ્યતિરેક-યમકના સંકરાલંકારની હારમાળા યોજી છે અને પૌરાણિક ૩ પુત્રો માંડણ, જયરાજ અને નારણ સાથે સિદ્ધપુર છોડી ઊંઝામાં હકીકતોને રોહિણીના પ્રભાવના હેતુ રૂપે કલ્પી છે તે કવિની આ નિવાસ કર્યો. ત્યાં હેમાળા પટેલે તેમને ઘર, જમીન તથા વંશપરંપ્રકારની વર્ણનક્ષમતાનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. સમગ્ર રાસમાં પરાના કેટલાક હકો લખી આપેલા જે અસાઈતના વંશજો આજેય શિષ્ટ પ્રૌઢ ભાષાછટાનું આકર્ષણ છે તો જુગુપ્સા અને તિરસ્કારના ભોગવે છે. આ અસાઈતના પુત્રોનાં ૩ ઘર થયાં તેથી ‘ત્રણઘરા” ભાવોને અનુરૂપ ભાષા પણ કવિ એટલી જ અસરકારકતાથી ઉપરથી તરગાળા' કહેવાયા. અન્ય મત મુજબ અસાઈતે આરંભેલી પ્રયોજી બતાવે છે. થોડીક સુંદર વાઓ અને કવચિત કરેલી ૪ ભવાઈની પ્રવૃત્તિમાં ઔદીચ્ય, શ્રીમાળી અને વ્યાસ ૩ જાતિના પ્રારની યોજના પણ કવિની કાવ્યશક્તિની ઘાતક છે. ફિ.દે. બ્રાહ્મણો ભળ્યા તેથી ‘ત્રણ-ગાળાળા’ પરથી ‘તરગાળા' કહેવાયા. ગમે તેમ, પણ અસાઈત ભવાઈ કરનાર તરગાળા કોમના આદિપુરુષ અશ્વમેધપર્વ' (ર. ઈ. ૧૬૩૯ સં. ૧૬૯૫, મકરસંક્રાન્તિ]: ૭૦૦૦ ગણાય છે. આ કોમ ‘નાયકને નામે પણ ઓળખાય છે અને કડીઓમાં વિસ્તરતા યૌવનાશ્વનું આખ્યાનથી અશ્વમેધ-પૂર્ણાહુતિ અસાઈત નાયક એવી નામછાપ એમની રચનાઓમાં મળે છે. સધીનાં ૧૭ આખ્યાનોમાં વિભક્ત થયેલી હરજીસુત કહાનની આ અસાઈતે ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક વિષયના ૩૬૦ કૃતિ(મુ.) મહાભારતના સમગ્ર “અશ્વમેધ-પર્વને આખ્યાનબદ્ધ કર- ભવાઈવેશ રચ્યા કે સંકલિત કર્યાનું કહેવાય છે, જો કે આજે વાના એક વિરલ પ્રયાસ તરીકે નોંધપાત્ર છે. કડવા માટે યોજાયેલી પચાસેકથી વધારે વેશ મળતા નથી; તે ઉપરાંત, જે વેશ મળે છે અલંકાર, છંદ, ‘ઝમક’, ‘સૂત્ર' જેવી વિવિધ સંજ્ઞાઓ આ તેમાંથી “કજોડાનો વેશ’ અને ‘અમદેવનો વેશ’ એ ૨ વેશમાં જ કૃતિની વિલક્ષણતા છે. કથા પરત્વે કવિ મહાભારતને અનુસરીને અસાઈતનું નામ વેશના કર્તા તરીકે જોડાતું હોય એવું દેખાય છે ચાલ્યા છે અને સળંગ પ્રવાહી કથાનિરૂપણથી વિશેષ એ સિદ્ધ અને બીજા ત્રણેક વેશમાં દુહા, છપ્પા જેવી છૂટક રચનાઓમાં કરી શકયા નથી. પ્રસંગનિરૂપણ કે અભિવ્યક્તિનો ચમત્કાર કૃતિમાં અસાઈતની નામછાપ મળે છે. જવલ્લે જ જડે છે. તેમ છતાં તેમની વર્ણનરીતિમાં પ્રૌઢિ અને “કજોડાનો વેશ'-(મુ.)માં મોટી ઉંમરનાં ઠકરાણાં અને નાની વિશદતા છે તેમ જ પરંપરાગત વર્ણનોનો તથા પાત્રોક્તિઓનો ઉમરના ઠાકોરના કજોડાનું હાસ્યરસિક ચિત્રણ થયું છે. રામદેવ અને તેમણે વારંવાર આશ્રય લીધો છે, એથી કથા રસપ્રદ બની છે. એની રાણીના દાંપત્યજીવનની ખૂબ જ ઓછી કથાવસ્તુ ધરાવતો કવચિત્ થયેલી ગીતની ગૂંથણી તથા દરેક કડવાને આરંભે રાગનો ‘રામદેવનો વેશ(મુ.) અનેક વિષયોની માહિતી તથા વ્યાવહારિક નિર્દેશ – કયારેક ૧થી વધુ રાગોનો પણ નિર્દેશ – આ કૃતિને કવિએ ડહાપણનાં સુભાષિતોથી ખૂબ વિસ્તૃત બનેલો છે અને પ્રાપ્ત અત્યંત ગેય રૂપે કલ્પી છે તેના પ્રમાણરૂપ છે. દરેક આખ્યાનને ભવાઈવેશોમાં એ સૌથી લાંબો વેશ છે. આરંભે ઇષ્ટદેવ કૃષગની સ્તુતિ – કયારેક ૮-૧૦ કડીઓ સુધી મુદ્રિત ભવાઈવેશોમાં અસાઈતના નામછાપવાળી વ્યવહારજ્ઞાન, વિસ્તારીને પણ – કવિએ કરી છે તે તેમની કૃષ્ણભક્તિ અને પ્રસ્તારી સંસારડહાપણ અને સમસ્યાચાતુરીની દુહા, છપ્પા, કવિત વગેરે નિરૂપણશૈલીના દૃષ્ટાંતરૂપ છે. પહેલું ‘યૌવનાશ્વનું આખ્યાન (૨. ઈ. પ્રકારની અનેક છૂટક રચનાઓ તથા મહિના જેવી કૃતિ પણ મળે ૧૬૩૭ સં. ૧૬૯૩, માગશર સુદ ૨, રવિવાર) બતાવે છે તે છે. હસ્તપ્રતયાદીઓમાં પણ આ પ્રકારની છૂટક રચનાઓ અસાજોતાં કવિએ આ કૃતિની રચના પાછળ પૂરાં ૨ વર્ષનો સમય ઈતને નામે નોંધાયેલી મળે છે તેમાં અમુદ્રિત રચનાઓ પણ હોવાનો આપ્યો છે એમ દેખાઈ આવે છે. રિ.સો. સંભવ છે. ભવાઈવેશો એમના રચનાસમયો કોઈ નિર્દેશ કરતા નથી પરંતુ અષ્ટપટરાણીવિવાહ’ : ૪૦ કડીના સળંગ પદબંધના દયારામકૃત પરંપરાગત રીતે અસાઈતને ઈ. ૧૪મી સદીમાં થયેલા માનવામાં આવે આ કાવ્ય(મુ.)માં રુકમિણી, જાંબુવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, છે અને તેથી હંસવચ્છકથાચરિત/ચોપાઈ પવાડો/હંસાઉલી:સત્યા, ભદ્રા અને લક્ષ્મણા – આ ૮ પટરાણીઓ અને શ્રીમદ્ભાગવત- (ર. ઈ. ૧૩૬૧/૧૩૭૧; મુ.)ને અસાઈતની કૃતિ ગણવામાં આવે ના નાયક શ્રીકૃષણના વિવાહપ્રસંગો એકસાથે નિરૂપાયા છે. સોળ- છે. ૪ ખંડ અને મુખ્યત્વે ચોપાઈબંધની ૪૩૮/૪૭૦ કડીની આ સહસ્ત્ર રાણીઓ સાથેના વિવાહની ઘટના પણ અહીં ભેગી ગૂંથા- કૃતિના પહેલા ખંડમાં હંસાઉલીનરવાહનના લગ્નની અદભુતરસિક ૧૬ : ગુજરાતી સાહિત્યકોશ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ વાર્તા અને બાકીના ૩ ખંડોમાં તેના પુત્રોની પ્રેમીપંકિત ગાથા રજૂ થઈ છે. તેમાં વચ્ચે-વચ્ચે આવતાં ૩ વિરહગીતો અસાઈતની ઊવિ તરીકેની શક્તિ પ્રગટ કરે છે. આ સ્થાનોમાં સારૂં સંમાન પામી છે અને મતદર નામના જૈન સાધુએ આના પુર:સંધાન રૂપે હંસાઉધીના પૂર્વભવની કથા ઈ.૧૫૬૫માં રચી છે તે હકીકત એના કર્તાને અસાઈત નાયક ગણવા કારણ આપે છે કેમ ૐ નાકામનો જૈન સંપ્રદાય સાથેનો સંબંધ જાણીતો છે. અસાઈતના નામે ‘ફરસુરામ-આખ્યાન’ નોંધાયેલ છે. પરંતુ એ માહિતીની અધિકૃતતા ચકાસણીપાત્ર જણાય છે. કૃતિ : ૧. હંસાઉગી, સં. કૈશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૪૫ (+l.); [] ૨. ભવાઈસંગ્રહ, સ. મહીપતરામ રૂપરામ, *,૧૮૬૬, ઈ.૧૮૯૪ (ચોથી આ. ૩. ભવાની ભવાઈ પ્રકાશ, સં, હરમત્રઔર ધ. મુશી, સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુજૂકહકીકત, ૪. ગુસાઇતિહાસ : ૧; ૫. ગુસારસ્વતો; [...] દ. ગુહાયાદી. [..] અહમદ [ઈ. ૧૮મી સદી પૂર્વાધ] : મુસ્લિમ કવિ. અવટંકે દેસાઈ. ખોલવીજ. નવસારી)ના વતની... પૌર કામુદ્દીનની પરંપરામાં નબીમિયાંના અનુયાયી. એમની પ્રેમલક્ષણાભક્તિની ૨ ગરબીઓ તથા યોગમાર્ગની પરિભાષાને યોજતું ભક્તિબોધનું ૧ કલામ એ કૃતિઓ મુદ્રિત મળે છે. કૃતિ : ભક્તિસાગર, રાં, હરગોવનદાસ હરીશનદાસ, ઈ. ૧૯૨૯ (+l.). [ર.ર.દ.] ગુ.સા.-૩ પરંપરાપ્રાપ્ત આખ્યાનોથી જુદી રચનારીતિનું આખ્યાન છે એમ કહી શકાય. [અ.રા.] અંદરજી [ઈ.૧૭૮૮માં હયાત]: અવટંકે જોશી. ૧૫ કડીના ગણપતિની પૂજાને વિષય કરીને રચેલા છંદ(ર.ઈ.૧૭૮૮/ સં.૧૮૪૪, માગશર સુદ ૧૪, ગુરૂવાર; મુના કર્તા, કૃતિ : દેવીમાહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્રિવેદી, ઈ. ૧૮૯૭ (+સં.). [કી.જો.] ‘અંગદવિષ્ટિ’ ૨.૯.૧૭૪૩ ૩ ૧૭૫૨.૧૭૯ ૩ ૧૯૦૮, આસો સુદ ૧૭, રવિવારઃ ૧૬૪થી ૩૮૪ સુધીની કડીસંખ્યા બતાવતી, સંભવત: પિને કે વૃદ્ધિ પામતી ગયેલી શામળની આ કૃતિ(મુ.) ઝૂલણા, દોહરા, રોળાના છપ્પા, સોરઠાં, સવૈયા અને વિનમાં રચાયેલ છે. ગુજરાતી તથા હિંદી ભાષાનો વિનિયોગ કરતી આ કૃતિ એ બંને ભાષામાં શામળનું સવ્યસાચીપણું બતાવે છે. સાંસારિક રસની કલ્પનાપ્રધાન માનવસ્થાઓની રચનામાં સવિશેષ રસ ધરાવતા કવિએ અહીં પૌરાણિક કથાવસ્તુ પર પોતાનો હાથ અજમાવ્યો છે તે તરત ધ્યાન ખેંચે એવી હકીકત છે. આ કાવ્યમાં એમણે વાલીપુત્ર અંગદ, સીતાને પાછા સૌંપી દેવા સમજાવવા રાવણ પાસે જાય છે એ રામાયણીય પ્રસંગને પોતાનું પાત્ર બતાવવાનાં લોભથી અતિકથન અને વિસ્તારની પરવા કર્યા વિના ખુબ બહેલાવ્યો છે અને ગામ અને અંગદ, અંગદ અને રાવણમંદિરના પ્રતિહાર તેમ જ સામદ, તથા રાવણ અને અંગદ વચ્ચેના સંવાદો વીરરસોચિત ઝમકદાર ભાષામાં ઘણા ચગાવ્યા છે. સંવાદોમાં રામ સિવાયનાં અન્ય પાત્રોની ભાષા જુસ્સા અને ઝનૂનના અતિ રેકમાં અશિષ્ટ ગાલિપ્રદાન સુધી પહોંચી જાય છે, એમાં શામળ સમાસીન પોતાવર્ગના રંજનાર્થે તેની કક્ષાએ ઊતરી પડવાનું જોઈ શકાય. બધો વખત અંગદના મુખેથી નીકળતી આવેશપ્રધાન જોશીલી વાણી તેમ જ તેના વીર-પરાક્રમથી થતી વીરરસની નિષ્પત્તિ ધ્યાન ખેંચ્યા વિના રહેતી નથી. શામળની પૌરાણિક વિષયની આકૃતિ અંબĒ(સૂરિ) ઈ.૧૩૧૫માં ક્યા : નિવૃત્તિનગરના જૈન આપ્યું. ગુજરાતી સાહિત્યકોશ : ૧૩ કારતક સુદ ‘બડવિદ્યાધર-રાસ' [.ઈં.૧૫૮૩ સં.૧૯૩૯, ૧૩] : મંગલમણિકર્યા પોતાની ગુરુપરંપરાના મુનિનસૂરિની મૂળ ગદ્યપદ્યમય સંસ્કૃતકૃતિ ‘અંબડ-ચરિત્રના અનુવાદ રૂપે રચેલી ૨૨૪૧ કડીની આ કૃતિ(મુ. ક આદેશોમાં વહેંચાયેલી છે. મુખ્યત્વે ચોપાઈબંધનો ઉપયોગ કરતી આ કૃતિમાં દુલ્હા અને વસ્તુ છંદનો પણ ઉપયોગ થયો છે. આ કૃતિમાં અત્યંત ગરીબ દશામાં ફરતા અંબડને ગોરખયોગિનીના આશીવિંદથી કેવી રીતે મોટું ન્ય, ધન અને ૩૨ પત્નીઓ મળે છે તેની અદ્ભુતરસિક કથા રજૂ થયેલી છે. પૂર્વ દિશામાંથી ગુણવર્ધન નામની વાડીમાંથી પાકું શતશર્કરા ફળ લાવવું – જેવી ગોયોટિંગનીની ૭ આજ્ઞા એબડ ધી ૭ રીતે પાર પાડે છે તેનું વૃત્તાંત ૭ આદેશોમાં આપવામાં આવ્યું છે. આ આજ્ઞાઓ પાર પાડતાં અંબડ અનેક ચમત્કારિક અનુભવોમાંથી પસાર થાય છે. યોગિનીના મૃત્યુ પછી અંબડ જિનમનનો અંગીકાર કરી સુરા શ્રાવિકાના પ્રત્યક્ષ પરિચયથી સમ્યક્ત્વમાં સ્થિર ચાય છે અને અંતે મોઠા પામે છે. ધન ગુમાવી બેઠેલો અંબડનો પુત્ર કુળક ધનપ્રાપ્તિ માટે ગોરખોગિનીની ધ્યાનનુંડિકા ઉઘાડે છે ત્યાં પતિના સિંહાસનના મોતથી પુતળી બની ગયેલી પોતાની ૩૨ માતાઓને જુએ છે. કોઈ ભાગ્યવાન પુરુષને આગળ કરી ધન કાઢવાના વિચારથી કુરબક વિક્રમને લઈ જાય છે પરંતુ વિક્રમનો પ્રયત્ન પણ સફળ થતો નથી. વિક્રમને મળેલા સિંહાસનની ૩૨ પૂતળીઓના આ પૂર્વ-ઇતિહાસને લીધે ‘સિંહાસન-બત્રીસી’ની કથામાળાનો પૂર્વરંગ રચતી આ કૃતિ એ દૃષ્ટિએ મહત્ત્વની ઠરે છે. આ કૃતિમાં ચમત્કારપ્રધાન ઘટનાઓનો રસ મુખ્ય છે તેમ છતાં એમાં કવિએ આડકથાઓ, વીકિક દૃષ્ટાંતો અને સુભાષિતો ગૂંથવાની તક લીધેલી છે. એ નિમિત્તે કેટલુંક સંસારચિત્ર અને કેટ-ડોક જીવનબોધ રજૂ થાય છે. સુભાષિતો સંસ્કૃત શ્લોક ને પ્રાકૃત ગાથા રૂપે પણ આવે છે એમાં કવિનું પાંડેને દેખાઈ આવે છે. શંભુ રૂપનું વર્ણન, યોગિનીને વિસ્તૃત પ્રાર્થના જેવા અંધો. ત્યકિત ઘટના વેગવાળી આ કૃતિમાં એક પ્રકારની રાહત ઊભી કરે છે, વિની વાણીમાં અલંકરણ નથી પરંતુ સરર છાદાર વાણીમાં પણ કવિની ભાષાના વરખાઈ આવે છે. આ જૈન કવિ આરંભમાં શંકર વિષ્ણુ, બ્રહ્માને સ્માર છે, પ્રત્યેક દેશમાં મંગલાચરણ યોજે છે, કાર અને સિવરૂપનો મહિમા કરે છે અને ગુરુવા(ઈ.૧૫૮૨/ સં. ૧૬૩૬, જેઠ સુદ ૫)ના રોજ કૃતિનો આરંભ કરે છે તે બધી વીગતો નોંધપાત્ર છે. [કી.જો.] For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વસૂરિના શિષ્ય. દોહા, રોળા વગેરે વિવિધ ગેય છંદોમાં ૧૩ ભાસમાં રચાયેલી એમનો ‘સમરા-રાસ← સંઘપતિ-સમરસિંહ-રાસ’ (મુ) શત્રુન્ય તીર્યમાં મુકિલોએ ખંડિત કરેલ મૂત્રનાયકના બિંબની પ્રતિષ્ઠાના પાટણના સમરસિંહને આવેલા વિચાર અને એને અંગે એમણે કરેલી કાર્યવાહીની વિસ્તૃત ભૂમિકા સાથે એમણે કાઢેલા સપની માત્રાનું તવા પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરે છે. ઐતિહાસિક માહિતી તથા ભાષાવિકાસની દૃષ્ટિએ નોંધપાત્ર બનતા આ રાસમાં સંઘ ઈ,૧૩૧, ૧૩૭૧, ચૈત્ર વદ ૭ના રોજ પણ પાછો આવ્યાનું નોંધાયું છે. કાવ્યની રચના એ જ વર્ષમાં થઈ હોવાનું માનવામાં બાધ જણાતો નથી. કૃતિ : ૧. જૈઐકાસંચય; ૨. પ્રાણૂકાસંગ્રહ : ૧, સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસાખૂબ ] ૪. કવિઓ : ૩૫). [વ.દ.] આંબા ગા ]: લાક ગરબા (અંબાજી વિશેના ૧ ગરબો મુ.) તથા ‘લંકાના સલોકા’ના કર્તા. કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, રાં. ૧૯૩૯. સંદર્ભ : ગૃહાયાદી. [ચિત્રિ.] અંબારામ. ૧૮૬૬ આસપાસ સુધીમાં] : “અંબારામ' ઉપરાંત ‘અંબા’, ‘અંબો’, ‘આંબો’ની નામછાપ ધરાવતી તિથિ, વાર, માસ, સંદેશો તથા ગરબા-ગરબીઓ વગેરે પ્રકારની કૃતિઓ(લે.ઈ.૧૮૧૧ આસપાસ)ના કર્તા. એમની ગરબીઓમાંથી ૪ ગરબીઓ આત્મજ્ઞાનવિષયક અને બાકીની કૃષ્ણભક્તિવિષયક હોવાનું જણાવાયું છે. ‘અંબો’ની નામછાપવાળાં જ્ઞાનમૂલક રૂપકગ્રંથિવાળાં ૨ પદો તથા ‘અંબા’ની નામછાપને કારણે ભૂલથી ‘અંબાબાઈ’ના નામે મુકાયેગી વિરહની ૨ ગરબીઓ મુદ્રિત મળે છે તે આ ચિની જ રચનાઓ માય છે. ૩ કડવાનો ‘સીતાવિવાહ (મુ.)મળે છે તે ઉપર્યુક્ત અબારામની કૃતિ હોવાનું નિશ્ચિતપણે ન કહી શકાય. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૨૬ ૨. ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી; ; [...] ૩. વસંત, વ. ૧૧ નં. ૧૩ – ‘સ્ત્રીકવિ અંબાબાઈ', છગનલાલ વિ. રાવળ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; [] ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ -- ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો,' છગનલાલ વિ. રાવળ; [] ૩. મૂળયાદી. [ચત્ર.] ીંબાશંકર ] : અંબાજી માતાનાં પદના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. પરાના આગમમાણિક ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીગરસૂરિના શિષ્ય જિહંસના શિષ્ય. સૌમનું દરસૂરિની પરં લક્ષ્મીસાગર સૂરિજાઈ. ૧૪૦૯ - અવાઈ.૧૪૮૧ એ જિનહંસને આચાર્યપદ આપ્યાનો ઉલ્લેખ મળે છે. કવિના ગુરુ ઉક્ત ૧૮ : ગુજરાતી સાહિત્યકોશ જિનહંસ હોય તો કવિનો સમય ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ ગણાય. એમના રાસઉ, આંદોલા અને ફાગના રચનાબંધવાળા, ૨૭ કડીના ાિંસગુરુ-નારંગ-વે.સ.૧૬મી સદી અંતભાગ,સ,૧૭મી સદી આરંભ અનુ.; મુ.)માં પરંપરાગત રૂપકશૈલીએ ગુરુના શીલનો મહિમા વર્ણવાયો છે. આંતરયમકના વ્યાપક વિનિયોગવાળા આ કાવ્યમાં કવિએ સૌંદર્યવર્ણન અને વિરહવર્ણનની તક લીધી છે અને ‘વસંતવિલાસ’નું સ્મરણ કરાવતી કેટલીક મનોરમ પંક્તિઓ પણ એમાં મળે છે. કૃતિ : પ્રાસસંગ્રહ (+ ૨.). સંદર્ભ : જૈનૂવિઓ : ૨ – જૈનોની રૂપાળીઓ.. [જ્ઞાત્રિ.] આજ્ઞાસુંદર(ઉપાધ્યાય) [ઈ.૧૪૬૮માં હયાત] ખરતરગચ્છના જૈન સાધુ. જિનવર્ધનસૂરિના શિષ્ય. ૩૩૪ કડીના ‘વિદ્યાવિલાસચોપાઈરસાર.ઈ.૧૪૬૦૦ના કનાં. સંદર્ભ : જૈસૂષિઓ : ૩(૧) [ા,ત્રિ.] આણંદ : મંદ "આત્મજ્ઞાન વિશે”: આ શીર્ષક નીચે મુકાયેલાં ધોરાનાં ૧૦ પામ સળંગ કૃતિ તરીકે કલ્પાયેલ હશે એવી ખાતરી થતી નથી. ૧૦માંથી ૮ પદો કાફીપ્રકારનાં છે અને ચુસ્તપણે જ્ઞાનમાર્ગને વળગે છે, જ્યારે અન્ય ૨ પદો પ્રેમલક્ષણાભક્તિની પરિભાષાનો વિનિયોગ કીને ચાલે છે. "તમ ઓ ડુંગર"ની જેમ સંચારની શે અદૃષ્ટ રહેતા પરમ તત્ત્વની અલૌકિકતા અને એનો અનુભવ દૃષ્ટાંતપરંપરા અને “ઊલટી સરિતા પડે ગગન પર, વિના વાદળ વરસાય”, “તેતરડે સિંચાણો પકડયો” એવા અવળવાણી । ઉદ્ગારો વડે બિષ્ઠતાથી આલેખતાં પદો વધારે ધ્યાન ખેંચે છે. “વિદેહની વારતા” માંડતા કવિની આ અનુભવમસ્તી તેમ “ખબરદાર મનબા, ખાંડાની ધારે ચડવુ છે” એમ પોગીએ ભૂત જેવી આત્મપ્રબોધની ચાનક પ્રભાવક બની છે. માયાની મોહકતા અને કાયાની નશ્વરતા વર્ણવતાં પદો અહીં છે, તેમ જ યોગમાર્ગી પદાવિલમાં પણ જ્ઞાનબોધ નિરૂપાયેલો છે. [ર.દ.] આત્માનંદ (બ્રહ્મચારી) - ૧ [ઈ.૧૯મી સદી પૂર્વાધ] : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. આજાનંદ સ્વામી ચરિત્રન કર્યાં. આ કવિને નામે નોંધાયેલ ીકારતામણિ પર્વને કૃતિ જ હોવાનો સંભવ છે. કૃતિ : રાજાનંદસ્વામિચરિત્ર, પ્ર, શાસ્ત્રી કૃષ્ણપ્રસાદ દવે, ઈ. [હ.ત્રિ.] ૧૯૮૨. [ત્રિ આત્માનંદસ્વામી – ૨ ઈ.૧૯મી દ]: સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. દીક્ષા પૂર્વે મારવાડના ઠાકોર. જોમયુક્ત સાંપ્રદાયિક વારતાઓના કર્તા. સંદર્ભ : મસાપ્રવાહ. [...] આત્મારામ : આ નામે ‘કૃષ્ણ-ચરિત્ર’ અને કેટલાંક પદો નોંધાયેલાં For Personal & Private Use Only www.jainlibrary.org/ Page #48 -------------------------------------------------------------------------- ________________ મળે છે તથા તિથિ અને ગરબી મુદ્રિત મળે છે. આ કયા આધાઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : ભરૂચના ખેડાવાળ બ્રાહ્મણ, આત્મારામ છે તે નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી. અવટંકે દવે અને કડજીના પુત્ર હોવાનું નોંધાયું છે, પરંતુ કૃતિકૃતિ : ૧, અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ ઓમાં ‘આધારભટ’ એટલી જ નામછાપ મળે છે. ઈ.૧૬૬૪માં બુલાખીદાસ; ઈ. ૧૯૨૩) ૨. કાદોહન : ૩. રચાયેલા વીરજીના ‘સુરેખાહરણ”ની ઈ.૧૬૯૮મી પ્રતમાં એમનું સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [.ત્રિ.] નામ દાખલ થયેલું જોવા મળે છે, તેથી એ ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું માની શકાય. એમને નામે મળતી કૃતિઆત્મારામ – ૧ [ ]: દોલતરામશિષ્ય. ઔષધ ઓમાંથી ‘સુરેખાહરણ મૂળ વીરજીની અને ‘શામળશાનો વિવાહ (મુ) વિશેના ‘આત્મપ્રકાશ’ ગ્રંથના કર્તા. મૂળ હરિદાસની કૃતિ છે. આધારભટનું કર્તૃત્વ ગણાય એવું એમાં સંદર્ભ : જેસલમીરભાંડાગારીય ગ્રન્થાનાં સૂચી, પ્ર. સેલ કશું જણાતું નથી. ‘શામળશાનો વિવાહની ૨.ઈ.૧૬૭૮(સં. લાઇબ્રેરી, ઈ. ૧૯૨૩. કિી.જો. ૧૭૨૬, કારતક સુદ ૧) નોંધાયેલી મળે છે, પરંતુ મુદ્રિત પાઠનો એને ટેકો નથી. આધારભટ વ્યવસાયે કથાકાર હશે ને તેથી આ આદિત/આદિતરામ/આદિત્યરામ : આદિતને નામે માતાજીવિષયક કૃતિઓમાં પોતાનું નામ દાખવા. કરી દીધું હશે એવા તર્કને પૂરો કેટલાંક મુદ્રિત પદો મળે છે જેમાંનાં ૧માં “અષ્ટાદશ અષાઢ રે અવકાશ છે, પરંતુ એમને નામે નોંધાયેલી નરસિહ મહેતાને થયેલાં કૃષ્ણપક્ષ દ્રતિયાને ગુરુવાર રે” એવી પંક્તિ છે જે સં. ૧૮૧૮ કે રાસલીલાનાં દર્શનને વર્ણવતી “નરસિહ મહેતાની રાસપંચાધ્યાયી'માં સં.૧૯૧૮ હોવાની શકયતા છે. આદિતરામને નામે ૪ કડીનું અન્ય કોઈ કવિનું કર્તૃત્વ હોવાનું નિર્મીત કરી શકાય તેમ નથી. ભજન (મુ.) મળે છે તથા આદિત્યરામને નામે કેટલાંક ગરબા, ગરબી, કૃતિ : ૧. નરસૈ મહેતાનું આખ્યાન, સં. હીરાલાલ ત્રિ. પારેખ, પદો વગેરે મળે છે. આ આદિત, આદિતરામ અને આદિત્યરામ ઈ.૧૯૨૩૮+ સં.); ૨. બુકાદોહન : ૮+ સં.). કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; [] ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. કતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખી રિ.સો.] દાસ, ઈ.૧૯૨૩; ૨. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. શ્રિત્રિ.] આનંદાનંદ મુનિ)આણંદ|આણંદ: આણંદ અને આનંદ-મુનિ આ નામોથી ‘મહાવીરજિન-સ્તવન” (ર.ઈ.૧૬૫૧), ‘જૂગટું ન આદિનાથજીનો રાસ'[.ઈ.૧૭૬૮ સં. ૧૮૨૪, મહા સુદ ૧૩, રમવા વિશે સઝાય સોગઠાં-સઝાય” (લ.ઈ.૧૮૧૩; મુ.), ૭ કડીનું રવિવાર]: ઉદયસાગરશિષ્ય ઉપાધ્યાય દર્શનસાગરકૃત ૫ ખંડ, ૧૬૭ “શાંતિજિન-સ્તવને લ. સં. ૧૮મી સદી અનુ), ૧૮ કડીની ઢાળ અને ૬૦૮૮ કડીની દુહા-દેશીબદ્ધ રાસકૃતિ(મુ.). “તમાકુની સઝાય” (મુ.) અને બીજી કેટલીક ગુજરાતી-હિન્દી જૈન પ્રથમ તીર્થંકર ઋષભદેવને જન્મ-મહોત્સવ, બાળક્રીડા, લગ્ન, કતિઓ કેટલીક મુ) મળે છે તે ક્યા કવિ છે તે નિશ્ચિત કહી વસંતકીડા, વરસીતપ, કેવળજ્ઞાનપ્રાપ્તિ, ચતુર્વિધ સંઘની સ્થાપના, શકાય તેમ નથી. સિદ્ધાચલગમન તથા અષ્ટાપદમાં નિર્વાણ – એ સમગ્ર જીવનચર્યાને આનંદ અને આણંદોને નામે કેટલાંક કૃષ્ણવિષયક અને અન્ય આવરી લેતી આ કૃતિમાં એમના ૧૨ પૂર્વભવો ઉપરાંત ભારતના પદો મળે છે તે કોઈ જૈનેતર કર્તા હોઈ શકે. એ કર્તા કોણ છે તે મોક્ષગમન સુધીનું ભરત-બાહુબલિ-વૃત્તાંત પણ વીગતે આલેખાયું નિશ્ચિત કહી શકાય તેમ નથી. છે એ ખાસ ધ્યાન ખેંચે છે. કવિએ પ્રસંગોપાત્ત દૃષ્ટાંત રૂપે નૃપરાજ કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૧, ૩. જૈuપુસ્તક : ૧. આદિની કથાઓ ગૂંથી લીધી છે અને ઋષિદત્તા જેવી કથા પૂરી સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; [] ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામા૧૩ ઢાળ સુધી વિસ્તારીને કહી છે તે પ્રાસાદિક કથાનિરૂપણમાં વલિ, ૪. મુપુગૃહસૂચી; ૫. લહસૂચી; ૬. હજૈજ્ઞાસૂચિ : ૧. કવિનો રસ અને એમની ગતિ બતાવે છે. કાલચક્ર, ચક્રવર્તીનાં રત્નો, વાસ્તુશાસ્ત્ર, શકુન શાસ્ત્ર, રાજાનાં ૩૬, લક્ષણો, સ્વપ્નફળ તથા વાસુદેવ અને ચક્રીઓની સંખ્યા જેવી આનંદ(મુનિ)–૧[ઈ. ૧૪૫૧માં હયાત : રત્નાકરગચ્છના જૈન માહિતીલક્ષી વીગતોથી કૃતિને અમુક રીતનો આકરગ્રંથ બનાવવાનો સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. સાધ્વીજી ધર્મલક્ષ્મીનું જીવનવૃત્તાંત પ્રયાસ થયો છે, તે ઉપરાંત વનખંડ, નગરી, સૈન્ય, પાત્રોનાં વર્ણવતા અને એમનો ગુણાનુવાદ કરતા ૫૩ કડીના “ધર્મલક્ષ્મીદેહાદિક, વરસાદી માર્ગ વગેરેનાં, કેટલીક વાર આલંકારિક રીતે મહત્તરા-ભાસ'(ર.ઈ.૧૪૫૧; મુ.)ના કર્તા. તો કેટલીક વાર નક્કર વીગતોથી વર્ણનો થયાં છે તે સઘળું કવિની કૃતિ : જૈઐકાસંચય(+ સં.). નિપુણતાનું ઘાતક છે. કૃતિમાં પાને પાને આવતાં સંસ્કૃત, પ્રાકૃત સંદર્ભ : જૈનૂકવિઓ : ૧. [કુ.દ.] અને હિન્દી ભાષાનાં સુભાષિતો કવિની બહુશ્રુતતા સૂચવે છે. હેમચંદ્રાચાર્ય તથા વિનયચંદ્રકૃત આદિનાથચરિત્રો, ધનેશ્વરસૂરિકૃત આણંદ-૨).૧૫૦૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમશગુંજ્યમાહાત્મ’ અને જયશેખરસૂરિકૃત ‘ઉપદેશચિંતામણિ-વૃત્તિ વિમલસૂરિ-સાધુવિજયની પરંપરામાં કમલસાધુના શિષ્ય. ૨૯ કડીના જેવા ગ્રંથોનું અભ્યાસપૂર્ણ આકલન કરી રચાયેલ આ રાસકૃતિ “પંચબોલગભિત ચોવીસજિન-સ્તવન (ર.ઈ.૧૫૦૬; મુ.)ના કર્તા. એના વિસ્તાર તથા વાચનક્ષમતાથી ધ્યાન ખેંચે છે. [૨.ર.દ.] આ કૃતિ કવચિત્ ભૂલથી આણંદવિજય તેમ જ કમલવિજયને નાથચરિત્ર ચિતામણિ પંચબો વિચિત ગુજરાતી સાહિત્યકોશ : ૧૯ Jain Education Intemational For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ નામે નોંધાયેલી મળે છે. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [..] આનંદ-૩[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ નિરાસૂર કાપતા ૧૬૧૮ - ઈ.૧૬૪૪) વિશે એમની હયાતીમાં રચાયેલા ૭ કડીના ‘જિનરાજસૂરિગુરુ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐઐકાસંગ્રહ (+ સં.). [કું.. (મુ.)ના પ્રાપ્ત થયેલાં ૨૨ સ્તવનો જૈનપરંપરામાં આગવી ભાત પાડે છે. ‘આનંદઘન-બહોંતેરી’(મુ.) તરીકે ઓળખાયેલાં પણ ૭૩ જેટલી સંખ્યામાં પ્રાપ્ત થતાં મુખ્યત્વે રાજસ્થાની ભાષાનાં પદોમાં સાંપ્રદાયિક નિરૂપણને સ્થાને કબીર, નવસા અને મીરાંનાં પાના જેવો સાધકની આનંદમય અનુભમસ્તીનો કવિત્વમય ઉદ્ગાર મળે છે. આ રીતે આનંદઘનનાં સ્તવનો અને પદો એ કોઈ સંપ્રદાયવિશેષની સંપત્તિ બની રહેવાને બદલે, પ્રત્યેક આત્મજ્ઞાનીને માટે પથપ્રદર્શક બને તેવાં હોઈ મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાપરંપરામાં પોતાનું ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત આનંદઘન પાસેથી ૨૫ કડીનું ‘ચોવીસ તીર્થંકરનું સ્તવન તીર્થંકરો વિશેનાં અન્ય છૂટક વન-પર્ધા તથા હોરીસ્તવન’, ‘અધ્યાત્મ-ગીત' વગેરે કૃતિઓ(મુ.) મળે છે. એમણે સંસ્કૃતમાં પણ ‘સિદ્ધ ચતુવિંશતિકા’ રચેલી છે. કૃતિ : ૧. આનંદઘન એક અધ્યયન (સ્તવન-બાવીસીને અનુજૈનીને), કુમારપાળ દેસાઈ, ઈં.૧૯૮૦ +સી): ૨. આનંદાન ચોવીસી, સં. પ્રભુદાસ પારેખ. ઈ.૧૯૫૦ (+સ); ૩. સં. રતિ ડાલ દી. દેસાઈ, ઈ.૧૯૭૦ (+ સં.); ૪. આનંદઘનજીનાં પદો : ૧, ૨, સં. મોતીચંદ ગિ. કાપડિયા, ઈ.૧૯૫૬ (+સં.); ૫. આનંદઘન પદસંગ્રહ ભાવાર્થ, સં. બુદ્ધિસાગર સૂરીશ્વરજી, ઈ.૧૯૫૪ (+ સં.); ૬. ચોવીસી, સં. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૨ (+સં.); [] ૭. રાયચંદ્ર જૈન કાવ્યમાલા : ૧, સં. મનસુખલાલ ૨. મહેતા, ઈ.૧૯૦૮ (+ સં.). સંદર્ભ : ૧. આનંદઘનજીનું દિવ્યજિનમાર્ગદર્શન અને પ્રભુરોવાની પ્રથમ ભૂમિકા, ભગવાનદાસ મહેતા, ઈ.૧૯૫૫; ] ૨. શબ્દસંનિધિ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૦ – 'નીર, મીઠું અને અખાના સંદર્ભમાં આનંદઘન [,,] આનંદ(સૂરિ)- ૪ ઈ.૧૬૮૪માં હયાત]: જૈન સાધુ, મહેન્દ્રસૂરિ શાંતિસૂરિના શિષ્ય. “સુરસુંદરી શમા ૧૧૮૪)નાં કર્યાં. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨. [કુ.દે.] આાણંદ(મુનિ)-૫ ઈ. ૧૭મી સદી ઉત્તરાધી લીંકાગચ્છના સાધુ, ત્રિલોકસહના શિષ્ય. ૪૭ કડીના ‘ગણિતસાર’ (૨૮ ઈ. ૧૬૭૫ સં. ૧૭૩૧, શ્રાવણ –), ૪ ખંડ અને ૩૧ ઢાળના ‘હરિવંશ-ચરિત્ર’એજન, ર.૪,૧૬૮૨ ૧૭૩૮, કારતક સુદ ૧૫, સોમવાર, તા શિવજી-ઋષિના આચાર્યકાળ (ઈ.૧૬૩૨ ઈ.૧૬૭૭) દરમ્યાન રચાયેલ ૧૪ કડીના ‘શિવજી-આચાર્યનો સલોકો’ના કર્તા. દિલ્હીમાં રચાયેલી પહેલી કૃતિમાં હિંદી ભાષાની અસર છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ – ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ'; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.] આનંદ- ઈ.૧૮૪૬માં હયાત]: જેપુરવાસી ઓસવાલ શ્રાવક, પિતા જેમા. ૩૫ ઢાળની ‘જંબુસ્વામી ગુણરત્નમાલા..૧૯૪૬)ના કર્તા. સંદર્ભ : જૈસૂચિઓ: ૩૫) સંદર્ભ : હે‰જ્ઞાસૂચિ : ૧ [કુ.દે.] ‘આનંદઘન-ચોવીસી': આનનકૃત ૨૨ વન જ મળતો હોવાથી અન્ય રચયિતાઓએ, આનંદઘનને કે પોતાને નામે ર સ્તવનો આનંદીત ઈ.૧૭મી સદી પૂર્વાધી : જૈન સાધુ. જિનરાજસૂરિ-ચીને પૂર્ણ કરેલી. આ ચોવીસી મુ.)માં તીર્થંકરોના ગુણાનુવાદ : આ (રાજ્યકાળ ઈ.૧૬૧૮ – ઈ.૧૬૪૪)ના શિષ્ય. ૫ કડીના ‘જિન- જેવાં રૂઢતત્ત્વોને સ્થાને આધ્યાત્મિક પ્રક્રિયાનું આલેખન છે રાજસૂરિગુરુ-ગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. અને તેથી એ જૈન ચોવીસી-પરંપરામાં જુદી ભાત પાડે છે. [ક] ૨૧ વનોમાં તત્ત્વવિચારણાનો સળંગ આલેખ છે ને પરમાત્માનો માર્ગ, પૂજનના પ્રકાર, શાંતિનું સ્વરૂપ, મનનો વિજય, જૈનદર્શનની વિશેષતા વગેરે વિષયો આલેખાયા છે. ૨૨મા સ્તવનમાં નેમરાજાનો પ્રસંગ નિરૂપો છે. અકારોની ચમત્કૃતિને બો યોગમય, અનુભવપૂત તત્ત્વવિચાર અને નૈસર્ગિક લાઘવયુક્ત વાણીનું બળ પ્રગટ કરતાં આ સ્તવનોની ભાષાનું કાઠું રાજસ્યાની છે, પરંતુ તેમાં ગુજરાતી ભાષાનો સ્પર્શ વિશેષપણે જોવા મળે છે. એથી, ગુજરાતના પ્રદેશોમાં લાંબો સમય વિહાર કરનાર આનંદ આનંદઘને રાજાના મેળાપ સમયે તાવને કપડાંમાં ઉતારી, કપડાં બાજુએ મૂળાં અથવા તો શેડનાં વચનો સાંભળી, વેશ છોડી. એ જંગલમાં ચાલ્યા ગયા – જેવી પ્રચલિત દંતકથાઓ માટે કોઈ આધાર નથી. આનંદઘનનો ઉપાધ્યાય યશોવિજયજી સાથે મેળાપ થયો હતો અને તેને પરિણામે ઉપાધ્યાય યશોવિજયજીએ આનંદઘનની સ્તુતિ-ધનની ઉત્તરાવસ્યાનું આ સર્જન હોય એમ સમજાય છે. આ રૂપ અષ્ટપદીની રચના કરી હતી. રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલાં તથા તીર્થંકરોનાં માત્ર મહિમાગાન કરવાને બદલે, આત્મ-સાધનાની ક્રમિક વિકાસયાત્રાનું આલેખન કરતાં અને યોગમય, અનુભવપૂત તત્ત્વવિચાર તેમ જ સાઘવયુક્ત વાણીથી નોંધપાત્ર બનતાં આનંદપન-ચોવીસી ૨૦ : ગુજરાતી સાહિત્યકોશ સ્તવનો ઉપર જ્ઞાનવિમલસૂરિ અને જ્ઞાનસારે રચેલા સ્તબક મળે છે અને ઉપાધ્યાય યશોવિજયે પણ સ્તબક રચ્યો હોવાની માહિતી મળે છે. તે આ સ્તવનોનું જૈનપરંપરામાં ગૌરવભર્યું સ્થાન હોવાનું નિર્દેશે છે. જ્ઞાનસારે તો આનંદઘનને ‘ટંકશાળી’ એટલે નગદ સત્યનો ઉપદેશ આપનાર તરીકે ઓળખાવ્યા છે. [કુ.દે.] નાનંદન ઈ.૧૭મી સદી] : જૈન સાધુ. મૂળ નામ લાભાનંદ. તપગચ્છમાં દીક્ષા લીધી હોવાનો સંભવ. અવસાન મેડતામાં. For Personal & Private Use Only www.jainulibrary.org Page #50 -------------------------------------------------------------------------- ________________ આનંદચંદ્ર : આ નામે ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ‘સુવિધિનાથ-સ્તોત્ર’પરાપુદ્ગલપરાવર્તસ્વરૂપ-સ્તવન’ (ર.ઈ.૧૬૮૦)ના કર્તા. નોંધાયેલ મળે છે. તે આને ચંદ્ર-૧ હોવાનું નિશ્ચિત થઈ શકે તેમ સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩ (૨); ૨. લીંહસૂચી. [કુ.દે.) નહીં. [કુ.દે.] નંદચંદ્ર-૫૪.૧૬૦૪ માં હયાત]: પાર્શ્વચંદ્રગચ્છનો જૈન સાધુ. સમરચંદ્રની પરંપરામાં પૂર્ણચંદ્રના શિષ્ય. ૯૪ કડીની 'સત્તરભેદીપૂજા' (ર. ૧૯૦૪)ના કર્તા, સંદર્ભ : ૧. ગૂકવિઓ : ૩ (૧). [કુ.દે.] ] જૈન. ૧ બોધાત્મક છપ્પા(મુ.)ના સંદર્ભ : લીંબરૂચી, આણંદદાસ [ કર્તા. કૃતિ : શનીશ્વરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, સં. ભીમસિંહ માણેક, ઈ. ૧૯૨૨ (ત્રીજી આ.). [ડી.જો.] આનંદનિધાન ઈ,૧૭મી સદી ઉત્તરાધી : ખરતગચ્છના જૈન સાધુ. નિલબ્ધિસૂરિની પરંપરામાં માનવર્ધનના શિષ્ય. ૧૩૪ કડીની ‘મૌનઍકાદશી ચોપાઈ .ઈ.૧૬૭૧) અને દેવજ વત્સરાજ-ચોપાઇ..૧૬૯૨ ૬.૧૭૪૮, વૈશાખ સુદ –મા કર્યા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩ (૨); ૨. મુખુગૃહસૂચી. [કુ.દે.] આનંદવર્ધન(સૂરિ)–૧[ઈ.૧૫૫૨માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ, ધનવર્ધનના શિષ્ય. ૧૨૭ કડીની ‘ધનાભ્યાસ-ચોપાઈ' (ર. ઈ. ૧૫૫૨ સં.૧૬૦૮, આસો –) તથા ‘આધ્યાત્મિક પદ'ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ: ૩(૧); ૨. મુખુગૃહસૂચી. [કુ.દે.] આણંદવર્ધન-૨[ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ, જિનચંદ્રસૂરિની પરંપરામાં મહિમાસાગરના શિષ્ય. એમની આણંદપ્રમોદ,૧૫૩૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ચોવીસજિનગીત ભાસ ચોવીસી (ર.ઈ.૧૬૫૬; મ) ભક્તિની ચરણોદની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૨૩ ઢાળની ‘શાંતિજિન-આર્દ્રતા પ્રગટતાં તથા ભક્તિ-સ્નેહવિષયક સૂત્રાત્મક ઉદ્ગારોને વિવાહ-પ્રબંધતિનાથ-ધવલ નવરસસાગર' (ર.ઈ.૧૫૩૫), આશરે ગૂંથી લેતાં ગીતોમાં આવેલી હોવાથી જુદી તરી આવે છે. એમાંનાં ૬૯ કડીની ‘જિનપાલિજનરક્ષિત-પ્રબંધ રાસ સઝાય’ તથા ૧૪ કડીની કેટલાંક પદો હિન્દીમાં છે. બાકીનાં પદો પર હિન્દીનો પ્રભાવ વર્તાય ‘વેશ-સઝાય’ના કર્તા. પહેલી કૃતિ કયાંક હર્ષપ્રમોદને નામે પણ છે. હિન્દીમિશ્ર ગુજરાતી ભાષાની ૨૪ કડીની ‘મિરાજિમતીબારમાસા' (ર.ઈ.૧૬ મા પણ ભાષાપ્રાણિત રચના છે અને પ્રકૃતિના સ્વચ્છસુંદર ચિત્રણથી તેમ જ વિચત્ અલંકારવૈચિત્ર્યના આકાળથી ધ્યાનપાત્ર બને છે. ૮ ઢાળ અને ૪ કરીના ‘અરણિકમુનિ અર્હન્નકઋષિ-રાસ’(ર. ઈ.૧૬૪૬/૧૬૪૮; મુ.મો પણ કવિએ ભાવિનરૂપણની તક લીધી છે. બધી જ કૃતિઓ ભાષાનું માધુર્ય, રસિક પૂવાઓ અને ગેય ઘોના વિનિયોગથી બનેલી છે. ૧૫૨ કડીની ‘સીમંધરસ્વામી આત્મનિાસ્વરૂપદોગ્યક' (૨.ઈ.૧૬૫૩), ૭ કડીની ‘જંબૂસ્વામીની સઝાય' (મુ.), ૯ કડીની ‘અંતરીક્ષપાર્શ્વનાથજિન-છંદ' (મુ.) તથા સિદ્ધસેનસૂરિના ‘ક્લ્યાણમંદિરનોત્ર’ પર બાલાવબોધ – આ કવિની અન્ય કૃતિઓ છે. નોંધાયેલી મળે છે. કૃતિ . ૧. અસસંગ્રહ; ૨. અસ્તમંજુષા; ૩. ચોવીસંગ્રહ; ૪. સસંગ્રહ (ન), ૫. પ્રાસંગ્રહ છે. પ્રામબાસંગ્રહ : ૧ સંદર્ભ : ૧. જૈનૂ કવિઓ : ૨, ૩૨) ૨ મુખુગૃહસૂત્રી ૩. વેઈલસૂચિ : [કુ.દે.] આનંદવલ્લભ ઈ. ૧૯મી સદી પૂર્વાધ] ખરતરગચ્છના જૈન સાધુ રામચન્દ્રનો શબ્દ. 'સંગ્રહણી બાવાવો' (ર.ઈ.૧૮૨૪૬ સં. ૧૮૮૦, માગશર - ) તથા સમયસુંદરકૃત વિશેષશતક’ પર ભાષાગદ્ય (ર.ઈ.૧૮૨૬| સં.૧૮૮૬, જેઠ સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). સંદર્ભ : ૧. ગૂકવિઓ ૩(૧); ૬. મુસૂચી હે જીજ્ઞાસૂચિ : ૧. ૩. [૬] આનંદમંતિઈ,૧૫૦૭માં હતી : જૈન સાધુ રાજીવના શિખ ૨૦૫ કડીના વિક્રમાપા-ચરિત્ર શસ’(ર.ઈ.૧૫૦૭)ના ર્ડા. સંદર્ભ : મુખુગૃહસૂચી. [ક] ‘આનંદમંદિર-રાસ” : જુઓ 'ચંદ્રવળીન રાસ.' આણંદમેરુ [ઈ. ૧૯૮૪ સુધીમાં] : જૈન સાધુ. ‘કલ્પસૂત્રવ્યાખ્યાનમાસ’ લે.ઈ. ૧૯૮૪)ના કર્તા. હસ્તપ્રતોમાં આ કૃતિની સાથે મળતી અને ‘જૈન ગૂર્જર કવિઓ'એ આણંદમેરુને નામે મૂકેલી ‘કાલિકરસૂરિ-ભાસ' પીપલગચ્છના ગુણરત્નસૂર (ઈ. ૧૯૫૩માં હયાત કે તેના શિષ્યની જણાય છે. આણંદમેરુ આ ગુણરત્નસૂરિના શિષ્ય હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ગૃકવિ : ૩(૧), [..] આણંદરિચ.૧૬૮૦માં ધાત] : તપગચ્છના જૈન સાધુ. ઉદયસિંચની પરંપરામાં પથ્થરચિના શિષ્ય. ‘આદિનિસ્તવનાગર્ભિત આનંદવર્ધન : આ નામે ૧૨ કડીની સિતિસાર સઝાય' (શે. ઈ. ૧૬૧૯૬, ૯ કડીની અભક્ષ્યઅનન્તકા વિચાર સઝાય છે. સં. ૧૮મી સદી અનુ.), ૧૨ છપ્પાની ‘ત્રેસઠ્ઠલાકાપુરુષઆયુષ્યાદિબત્રીસસ્થાનકવિચારગભિત-સ્તવન’ (મુ.) તથા ‘સાધુદિનચર્યાસઝાયબત્રીસી' એ કૃતિઓ મળે છે. આ કૃતિઓ ક્યા આનંદવર્ધનની છે. તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૮ - 'બ્રેક્સ ગોકાપુરુષઆયુાદિબત્રીસથાનકવિચારગભિત સ્તવન,' સં. મણિકવિજાજી, સંદર્ભ : ૧. મુવી ૨. સૂચી; ૩. હેશસૂચિ: ૧. [±...] For Personal & Private Use Only [કુ.દે.] ગુજરાતી સાહિત્યકોશ : ૨૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ આનંદવિજય : આ નામે ૨૩ કડીની ‘જીવદયા-સઝાય’ (લ. ઈ. કૃતિ : ઐસમલા : ૧ (સં.), [કી.જો.] ૧૮૪૬) તથા ૧૩ કડીની ‘સનકુમારરાજર્ષિ સઝાય’ (લ.સં.૧૮મી સદી અનુ.) મળે છે. આ આનંદવિજય કયા તે નિશ્ચિત થઈ આનંદસાર[ઈ.૧૫૦૫માં હયાત] : જૈન સાધુ. ‘અજિતનાથશકે તેમ નથી. સ્તવન (ર.ઈ.૧૫૦૫)ના કર્તા. આનંદસારને નામે ૭૨ કડીની ૧, મુપુગૃહસૂચી; ૨. હેજીજ્ઞાસૂચિ : ૧. કિ.દ.] નેમિનાથ-સ્તવન તથા ૪ કડીની ‘મહાવીરજિન-સ્તુતિ’ એ કૃતિઓ મળે છે તે આ કવિની હોવા સંભવ છે. આનંદવિજય-૧[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ: ખરતરગચ્છના જૈન સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. સાધુ. વિમલકીર્તિના શિષ્ય. વિમલકીતિના અવસાન (ઈ.૧૬૩૬) પછી રચાયેલી ૬ કડીની ‘વિમલકીર્તિગુરુ-ગીત (મુ.)ના કર્તા. આનંદસુંદર ]: ૨૩ કડીના નેમિનાથ-સ્તવન કૃતિ : જૈકાસંગ્રહ (સં.). ફિ.દે.તથા ૨૧ કડીના ગુજરાતીની છાંટવાળી હિંદીમાં રચાયેલા ૧ સ્તવન(મુ.)ના કર્તા. આનંદવિજય-૨[ઈ.૧૭૪૪ સુધીમાં] : જૈન સાધુ. વિજયદેવ- કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ, - સૂરિની પરંપરામાં જ્ઞાનવિજ્યના શિખ.૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ- સંદર્ભ : હજૈજ્ઞાચિ : ૧. લિ.ઈ.૧૭૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. દ. આણંદસોમજ ઈ.૧૫૪૦ સં.૧૫૯૬, કારતક સુદ ૧૫ - અવ.ઈ.૧૫૮૦સં.૧૬૩૬, ભાદરવા વદ ૫: તપગચ્છના જૈન આનંદવિજય-૩[ઈ.૧૮મી સદી પૂર્વાધ: તપગચ્છ જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સોમવિમલસૂરિના શિષ્ય. સાધુ. વિજયમાનસૂરિ(જ,ઈ,૧૬૫૧ – અવ.ઈ.૧૭૧૪)ના શિષ્ય. દીક્ષા ઈ.૧૫૪૪. સૂરિપદ ઈ.૧૫૬૯, કાવ્યરચનાકાળ સુધીનું ‘ક્ષેત્રસમાસ’ પરના બાલાવબોધ(ર.ઈ.૧૭૨૦ આસપાસ)ના કર્તા. સોમવિમલસૂરિનું જીવનવૃત્તાંત વર્ણવતા અને ગુરુગુણનો મહિમા સંદર્ભ : જેસાઇતિહાસ. ફિ..] ગાતા ૧૫૬ કડીના ‘સોમવિમલસૂરિ રાસ' (ર.ઈ.૧૫૬૩સં. ૧૬૧૯, મહા – ૧૦, ગુરુવાર; મુ.) તથા ૫૩ કડીની ‘ધૂલિભદ્રઆનંદવિજય-૪ ઈ.૧૭૯૯માં હયાત]: વડતપગચ્છના જૈન સાધુ. સઝાય (ર.ઈ.૧૫૬૬)સં.૧૬૨૨, શ્રાવણ સુદ ૧૦)ના કર્તા. પંડિત રત્નવિજયની પરંપરામાં ઉત્તમવિજયના શિષ્ય. ૩ ખંડની ‘ઉદાયનરાજર્ષિ-ચોપાઈ'(લે.ઈ.૧૭૯૯, સ્વહસ્તલિખિત)ને કર્તા. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૨ – નગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૃહસૂચી. કુ..] ] ૨. જૈનૂકવિઓ : ૧. કિ.દ.] આનંદવિમલ(સૂરિ)[જ.ઈ. ૧૪૯૧ – અવ.ઈ.૧૫૪૦(સં. ૧૫૯૬, આનંદહર્ષ ]: જૈન સાધુ. ૮ અને ૯ ચૈત્ર સુદ ૭ : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિના શિષ્ય. કડી ધરાવતી ‘વિજયદેવસૂરિ-ભાસ” નામક ૨ કૃતિઓ, (બંનેની લેસં. સંસાર નામ વાઘજી. જન્મ ઇલાદુર્ગ(ઈડર)માં. ઓસવાલ ૧૮મી સદી અનુ), ૪ કડીની ‘સિદ્ધાચલની સ્તુતિ' (લે. સં. ૧૮મી જ્ઞાતિ. પિતા મેઘજી, માતા માણેકદેવી. દીક્ષા ઈ.૧૪૯૬. સદી અનુ.) તથા ૧૫ કડીની હીરવિજયસૂરિ-સઝાય રાજ્યમાનઈ.૧૫૨૬માં ૫૦૦ સાધુઓને લઈને ચાણસ્મા પાસેના વડાવળી સઝાય’ના કર્તા. ગામમાં ધર્મશિથિલતા દૂર કરવા માટે તેમણે દિયોદ્ધાર કર્યો. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. ઈ.૧૫૨૭માં તેઓ ગચ્છનાયક બન્યા. સાધુઓ માટેના આચારવિચાર પાળવાના ૩૫ બોલનો લેખ “યતિબંધારણ/સાધુમર્યાદાપટ્ટક આનંદાનંદ (બ્રહ્મચારી) [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ-સંપ્રદાયના (મુ.) પાટણમાંથી ઈ.૧૫૨૭માં બહાર પાડ્યો. આ લેખ પરથી સાધુ. ભુજના વતની. ‘ભુજનો દિગ્વિજય’ના કર્તા. એ સમયના સાધુસમાજમાં પ્રવર્તે લી શિથિલતાનો ખ્યાલ આવે છે. સંદર્ભ : મસાપ્રવાહ. હિત્રિ.] કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑકટો. ૧૯૩૬ - ‘આનંદવિમલસૂરિ નિમિત સાધુમર્યાદાપટ્ટક, સં. અગરચંદ નાહટા; ૨. જૈન સાહિત્ય આનંદીબહેન [ઈ. ૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય સંશોધક, ફાગણ ૧૯૮૪- ‘આનંદવિમલસૂરિએ કરેલું યતિબંધારણ. ગોકુલનાથનાં અનુયાયી સ્ત્રી ભક્તકવિ. સંદર્ભ : ૧, જૈસાઇતિહાસ; ૨. તપાગચ્છ પટ્ટાવલી, સં. કલ્યાણ- સંદર્ભ : પુગુસાહિત્યકારો. વિજયજી મહારાજ, ઈ. ૧૯૪૦. આણંદોદયઈ.૧૬૦૬માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. આણંદવિમલ(સૂરિ)શિષ્ય[ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના ભાવહર્ષસૂરિની પરંપરામાં જિનતિલકસૂરિના શિષ્ય. ૩૦૭ કડીની જૈન સાધુ. આણંદવિમલસૂરિના અવસાન (ઈ.૧૫૪૦) પછી “વિદ્યાવિલાસ-ચોપાઈ (ર.ઈ.૧૬૦૬/સં.૧૮૬૨, આસો સુદ ૧૩, વિજયદાનસૂરિના રાજ્યકાળ(ઈ.૧૫૩૧ - ઈ.૧૫૬૬)માં રચાયેલી, રવિવાર)ના કર્તા. આણંદવિમલનું ચરિત્ર વર્ણવતી ૧૯ કડીની સઝાય(મુ.)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ : ૧, ૩(૧). [કુ..] ૨૨ : ગુજરાતી સાહિત્યકોશ કિ.ત્રિ.] For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ‘આરણ્યકપર્વ” : નાનું ૧૧૫ કડવાંનું આ આખ્યાનામુ, કવિની અન્યત્ર પણ જોવા મળતી પદ્ધતિ પ્રમાણે, આરંભમાં ૯ કડવાંમાં ‘આદિ-પર્વ’ અને ‘સભા-પર્વનો સંક્ષિપ્ત સાર આપે છે. કથાના અખંડ પ્રવાહને સિકતાથી રજૂ કરવા માટે કવિએ મહાભારતની મૂળ કથાનાં કેટલાંક પેટાપર્વે છોડી દીધાં છે, કેટલાક પ્રસંગોના ટૂંક સાર આપીને ચલાવી લીધું છે, ક્યાક્રનિરૂપણમાં ફેરફાર કર્યા છે અને પોતા તરફથી કેટલાક કાવ્યોચિત પ્રસંગો પણ ઉમેર્યા છે. દૃષ્ટાંત તરીકે, મૂળની સુદીર્ઘ નળકથા અહીં માત્ર ૨ કડવાંમાં સમેટાઈ ગઈ છે. બીજી બાજુથી, નિવાતચયુદ્ધકથા તેમ જ અર્જુનના પ્રવાસની માહિતી બેવડાવવા જેવા સનદોષ પણ વિચત્ કિવથી થઈ ગયા છે. આ કૃતિ નાકરની કવિત્વશક્તિનો નોંધપાત્ર પરિચય કરાવે છે. અર્જુનવિયોગી યુધિષ્ઠિર, પતિવ્રતા સૌંદર્યનુશી દ્રૌપદી અને સંવેદનશીલ ધૃતરાષ્ટ્રનાં ચરિત્રચિત્રણો એમના કોમળ હૃદયભાવોથી આસ્વાદ્ય બન્યાં છે. અર્જુન અને શંકર, નિવાનકવચ અને અર્જુન જેવા મુખ્યપ્રસંગો તેમજ દૂતવન આદિનો તથા ગંધમાદન પર્વત વગેરેનાં વર્ણનો કવિની ઓજસભરી કે પ્રાસાનુપ્રાસની રમણીયતાભરી કાવ્યબાનીથી અસરકારક બન્યાં છે. કવિની કાવ્યક્તિ દ્રૌપદી-જાપ વગેરેના સંવાદોમાં, કેટલાક સુદર અલંકારોના વિનિયોગમાં તેમ જ વિવિધ લયની દેશીઓના પ્રયોગોમાં પણ પ્રગટ થાય છે. [ચિત્રિ.] આલ-ઇમામ | ] : દેલમી ઉપદેશક-પરંપરાના નિઝારી રીષદ, ૧૭ કડીના શાનબોધક પદ (પુ.)ના કર્તા. કૃતિ : ઐઇયાગીસા : ૪ [પ્યા.કે. આલમાં[ ઈ.૧૮મી સદી ઉત્તરાધ]: ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં આસકરણના શિષ્ય. ૧૩ ઢાળની મૌનએકાદશી ચોપાઇ” (ર. ઈ. ૧૭૫૮ સં. ૧૮૧૪, મહા સુદ ૫, રવિવાર), ૧૧૪ કડીની હિંદી ભાષાની વિચારભાષા વિચાર સ્તવન (ર.ઈ.૧૭૫૯/સં.૧૮૧૫, વૈશાખ સુદ ૫, શુક્રવાર); ‘સમકિતકૌમુદી ચતુષ્પદી' (રાઈ,૧૭૧૧ સં.૧૮૨૨, માગશર સુદ ૪) અને છે.૧૭૬૮માં જિનયુક્તિસૂરિની પાટે આવેલા જિનચંદ્રની તેમની હયાતીમાં પ્રશસ્તિ કરતા ૧૩ કડીના ગીત(મુ.)ના કર્યાં. કૃતિ : ઔકારગ્રિડ (+સ.). સંદર્ભ : જૈનૂકવો : ૩(૧). આ[ સંદર્ભ : લીંધરી. 1: જૈન. બાર ભાવનાના કર્તા, [...] આશક[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ – ઈ.૧૯મી સદી પૂર્વાધ : લોકાગચ્છના જૈન સાધુ, જેમની પરંપરામાં રામચંદ્રના શિષ્ય. ૧૦ કડીની ‘નિગ્રંથ મુનિનું સ્તવન/સાધુવંદનાની સઝાય' (ર.ઈ. ૧૭૮૨; મુ.) ૧૯ કડીની સામાયિકમાં બત્રીસ દોષના નિવારણની સઝાય' (૨.ઈ.૧૭૮૨; મુ.), ૭ ઢાળની ‘નિમરાયની ઢાળ' (ર.ઈ. ૧૭૮૩/સં. ૧૮૩૯, પોષ સુદ ૧૩; મુ.), ‘ચૂંદડી-ઢાળ’અને ૭ ઢાળની “ધન્નામુનિની ઢાળ’ (૨.ઈ.૧૮૦૩સં. ૧૮૫૯, વૈશાખ વદ –; મુ.) કૃતિઓના કર્તા. નિમરાયની ઢાળ' તથા 'ધન્ના મુનિની ઢાળમાં ભાષા હિન્દી-રાજસ્થાની-પ્રધાન છે. કૃતિ : ૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેમલ ભૈ, શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. જૈસમાલા (શા) : ૨, ૩. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કા.ત્રિ.] આશાધર [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય કવિ. સંદર્ભ : સાહિત્યકારો. [ા.ત્રિ.] આશારામ : આ નામે કેટલાંક ભજનો-પદો (મુ.), ૪૦ કડીનો ‘મહિષાસુરીનો ગરબો' (મુ.) તથા રામલીલાનાં પદો મળે છે, તે કયા આશા રામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. દેવી-માહાત્મ્ય અથવા ગરબા-સંગ્રહ : ૨, પૂ. વિશ્વનાથ ગો. દિવંદી, ઈ. ૧૮૯૭, ૩. પસંગો પ્રભાકર, પ્ર. પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫ (સુધારેલી આ.); ૪. ભજનસાગર : ૧; ૫. ભસાધુિ. સંદર્ભ : ૧. ગુજહકીકત; [ ] ૨. સુવાદ; ૩. ફાઇનામાંગિ : [નિ.વો.] આશારામ-ઈ.૧૭૫માં માત]: જ્ઞાતિને નાગર. સારંગપુરના વતની. ૭૮ કડીના‘સુદામા-ચરિત્ર’(૨.ઈ.૧૭૫૦/૨.સં.૧૮૦૬, શ્રાવણ – ૩, મંગળવાર; મુ.)ના કર્તા. આ કવિએ ‘ધ્રુવાખ્યાન’, બીજાં આખ્યાનો તથા ગુજરાતી- હિંદી પદો રચ્યાં હોવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે. કૃતિ : ૧. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન, ૧૯૩૬ – ‘કવિ આશારામ અને તેમનું સુદામાચરિત્ર', કનૈયાલાલ ભા. દવે (સં.). [નિ.વો.] [નિ.વો.] આસગ/આસિંગ [ઈ.૧૨૦૧માં હયાત]: રાસકવિ. જૈન શ્રાવક [ા.ત્રિ.] શાંતિસૂરિના શિષ્ય. પિતાનું નામ અસાઈત જણાય છે અને તેનો વાલા-મંત્રી સાથેનો કશોક સંબંધ કાવ્યમાં ઉલ્લેખાયેલો છે. મોસાળ જાલોરથી આવીને સગિપુરમાં પાર્શ્વનાથના દેરાસરમાં જીવદયારાસ'ની રચના કરી. ૫૩ કડીની જીવદયા-રાસ' (૨.૭.૧૨૦૧/ સં.૧૫૭, આસો સુદ ૧ મ ગેય પ્રકારના ચણાકુલની દોરચનાની દૃષ્ટિએ ધ્યાન ખેંચતી બોધપ્રધાન રચના છે. એમાં સત્કાલીન નગરો-ગામસ્થાનોનો ઉલ્લેખ મળે છે એટલી ની ઐતિહાસિક ઉપયોગિતા છે. એ જ પ્રકારની છંદોરચના ધરાવતી ૩૫ કડીની 'ચંદનબાવા-રાસ' (મુ.), ચંદનબાળાનું ધર્મકથાનક રજ કરતી કૃતિ છે. આ કવિએ ૫૮ કડીની ‘કૃપણગૃહિણી-સંવાદ’(મુ.) નામની રચના પણ કરી છે. ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજ ગુજરાતી સાહિત્યકોશ : ૨૩ આશારામ-૨ ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : મોતીલાલ નાગર(અવ ઈ.૧૮૩૬)ના શિષ્ય. યથોચિત દૃષ્ટાંતોથી પ્રભુસ્મરણ કરવાનો બોધ આપતાં ૨ પદો(મુ.)ના કર્તા. કૃતિ : પ્રારસુધા : ૨ (સં.). For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં પરિશિષ્ટમાં આ કવિની ‘જીવદયા-રાસ’ અને ‘ચંદનબાલા- રણછોડજીના પ્રસાદ પર જીવી, આશરે ઈ.૧૮૫૯માં અવસાન રાસ’ ઉપરાંત શીર્ષક વિનાની ૧ કૃતિ પણ નોંધાયેલી છે તે કઈ છે પામ્યાં હોવાનું કહેવાય છે. તેમણે અનેક પદો રચ્યાં હોવાનું મનાય તે કહી શકાય તેમ નથી. કવિની કૃતિઓની ભાષા અપભ્રંશપ્રધાન છે, જેમાંથી રણછોડજી વિશેનું ૧ પદ મુદ્રિત મળે છે. ગુજરાતી છે. કૃતિ : બુકાદોહન : ૭ (સં.). [ચ.શે.] કૃતિ : પ્રાગકાસંચય. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૧; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ઇન્દ્ર : આ નામે ૧૦ કડીની ‘કૃષણમહારાજકૃષ્ણવાસુદેવની સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ. ૧૯૭૮; ૩. મરાસાહિત્ય, સઝાય’(મુ.) મળે છે તે કયા ઇન્દ્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. [] ૪. જૈનૂકવિઓ : ૩(૧). કા.શા.] કૃતિ : ૧. જૈસસંગ્રહ (ન.; ૨. સઝાયમાલા : ૧-૨(જા). ચિ.ત્રિ.] અબાજી[જ.ઈ.૧૬૧૬] : ઝીંઝુવાડાના ઝાલા રાજવી યોગરાજના ઇન્દ્રાંઈ.૧૬૭૫ સુધીમાં] : જૈન સાધુ. નેમિસાગરના શિષ્ય. ૩૮ પુત્ર. માતા ગંગાદેવી. મોટાભાઈ સામંતસિંહ (જ.ઈ.૧૬૧૨/સં. કડીના ‘સીમંધરજિનપંચબોલા-તવન (લ.ઈ.૧૬૭૫)ના કર્તા. ૧૬૬૮, અસાડ સુદ ૧૫ – અવ.ઈ.૧૭૩૦સં.૧૭૮૬, ચૈત્ર સંદર્ભ : મુજુગૃહસૂચી. ચિ.ત્રિ.] વદ ૩૦) સાથે કબીરપરંપરાના સ્વામી યાદવદાસ પાસે ઈ.૧૬૩૦માં દીક્ષા. બંને ભાઈઓનાં દીક્ષા પછીનાં નામ અનુક્રમે અમરપ્રસાદ- ઇન્દ્રજી(ઋષિ)[. jજૈન સાધુ. ૧૧ કડીની ચૈતન્ય/અમરદાસ અને પ્રજ્ઞત ષષ્ટમદાસ. ષટપ્રજ્ઞદાસ ઈ. ભરત ચક્રવર્તીની સઝાય” (મુ.)ના કર્તા. ૧૬૩૪માં દુધરેજની ગાદીના આચાર્ય બન્યા અને પછીથી છઠ્ઠા કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, મુનિશ્રી શામજી, ઈ. બાવાને નામે ઓળખાયા. અમરદાસનું બીજું નામ ભજનાનંદ ૧૯૬૨. ચિ.ત્રિ] હોવાનું અને તેમણે ભેંસાણમાં સમાધિ લીધી હોવાનું નોંધાયું છે. આ સંપ્રદાયમાં નિર્ગુણ ઉપાસના સાથે રામભક્તિનું મિશ્રણ થયેલું ઇન્દ્રસૌભાગ્ય : આ નામે “નેમિજિન-ફાગુ’ મળે છે પરંતુ તેના કર્તા છે અને એના અનુયાયી મુખ્યત્વે રબારી છે, જે આંબા(અમરદાસ)ને કયા ઇન્દ્રસૌભાગ્ય છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. અથવા ખડા(ષષ્ટમદાસ)ને માનનારા હોય છે. “આંબો છઠ્ઠો” એ સંદર્ભ : પ્રાચીન કાવ્યોંકી રૂપપરંપરા, અગરચંદ નાહટા, નામછાપથી ૨ પદ મુદ્રિત મળે છે અને અન્ય પદો ગવાતાં ઈ.૧૯૬૨. [કી.જો.] હોવાનું કહેવાય છે તે અમરદાસજીની રચના હોય અને એમણે આદરથી છઠ્ઠા બાવાનું નામ જોડયું હોય એવો સંભવ વધારે છે, ઇસૌભાગ્ય (ઉપાધ્યાય)-૧[ઈ.૧૭મી સદી ઉત્તરાધ : તપગચ્છના કેમ કે અમરદાસજી ભજનો રચતા હતા એવી માહિતી મળે છે. જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં સત્યસૌભાગ્યના શિષ્ય. બન્ને ગુરુનામોને જોડીને પાછળથી આ રચનાઓ થઈ હોય એવો ઈ.૧૬૯૧ સુધી હયાત હોવાની માહિતી મળે છે. ગદ્યમાં ધૂર્તાખ્યાનસંભવ પણ સાવ નકારી ન શકાય. પ્રબંધ-બાલાવબોધ' (ર.ઈ.૧૬૫૬), ૫૮ કડીના ‘જીવવિચારપ્રકરણકૃતિ : ૧. પરમાર્થસાર, સં. નરસિહ શર્મા, ઈ. ૧૯૦૩; ૨. સ્તવન,’ નિમિજિનફાગવસંતગર્ભિત-સઝાય” તથા ૩૨ કડીના સોસંવાણી. ‘રાજસાગરસૂરિનિર્વાણ'ના કર્તા. આ કર્તાએ રાજસાગરસૂરિ (જ. સંદર્ભ : ૧. રામકબીરસંપ્રદાય, કાંતિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨; ઈ. ૧૫૮૧ – અવ.ઈ.૧૬૬૫)ના રાજ્યમાં સંસ્કૃતમાં ‘મહાવીર૨. પુરુષચરિત્રપ્રકાશ, માયારામજી, સં. ૧૯૮૯ જિ.કો.] વિજ્ઞપ્તિ-ક્ષત્રિશિકા'ની રચના કરી છે. સંદર્ભ : ૧. જેઐકાસંચય; ] ૨. જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૩. આંબો(છઠ્ઠો) : જુઓ આંબાજી. મુપુગૃહસૂચી; ૪. લહસૂચી; ૫. હજૈજ્ઞાસૂચિ : ૧. ચિ.ત્રિ.] માં પૂર્યાખ્યાન મજિફાગવત છે. પ૮ કડીના ઇચ્છા/ઇચ્છારામ : ઇચ્છાને નામે ૪ કડીનું સંતમહિમાનું પદ(મુ.) “ઇન્દ્રાવતી’/પ્રાણનાથ (સ્વામી) |મહામતિ/મહેરાજજ. ઈ.૧૬૧૯ અને ૩૪ કડીનું ‘રાસ’ને નામે ઓળખાવાયેલું ભક્તગાથા રજૂ સં.૧૬૭૫, ભાદરવા વદ ૧૪, રવિવાર – અવ. ઈ.૧૬૯૫/સં. કરતું પદ(મુ.) મળે છે. ૧૭૫૧, શ્રાવણ વદ ૪, શુક્રવાર : ‘ઇન્દ્રાવતી’ને નામે કાવ્યરચના ઇચ્છારામને નામે ૬ કડીની લાવણી મુદ્રિત મળે છે અને કરનાર પ્રાણનાથ-સ્વામી. જામનગરના કેશવ ઠક્કરના પુત્ર. માતા ૮ કડીનો “રણછોડજીનો છંદ’, ‘રામ-વિવાહ’ અને ‘રાસ’ – આ કૃતિઓ ધનબાઈ. જન્મનામ મહરાજ. જ્ઞાતિ લોહાણા. પૂર્વાવસ્થાનું નામ નોંધાયેલી મળે છે. આ ઇચ્છા અને ઇચ્છારામ એક છે કે જુદા દયાસાગર હોવાનું પણ કહેવાયું છે. પ્રણામી પંથ નિજાનંદસંપ્રદાયના તે નિશ્ચિત થઈ શકતું નથી. સંસ્થાપક દેવચંદ્ર પાસે ઈ.૧૬૩૧માં દીક્ષા લઈ પ્રાણનાથ નામ કૃતિ : ૧, પ્રકાસુધા : ૧, ૨, ભસાસિંધુ. ધારણ કરેલું. સંપ્રદાયમાં તેઓ નિષ્કલંક બુદ્ધ એવા અવતારી નામે સંદર્ભ : ગૂહાયાદી. કિ.બ્ર.] તથા શ્રીજી એવા આદરવાચક અભિધાનથી પણ ઓળખાય છે. આ કવિ બુંદેલખંડના રાજા છત્રસાલના ગુરુ હતા, દેશમાં વિવિધ ઇચ્છાબાઈઈ.૧૯મી સદી મધ્યભાગ] : રણછોડજીનાં ભક્ત કવયિત્રી. સ્થળે તેમ જ અરબસ્તાન સુધી એમણે પ્રવાસ કરેલો, અરબી ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ. વૈધવ્યાવસ્થામાં ૩૦ વર્ષ ડાકોરમાં વગેરે વિવિધ ભાષાઓ એ જાણતા, ઇસ્લામ તેમ જ ખ્રિસ્તી ૨૪: ગુજરાતી સાહિત્યકોશ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ વગેરે ધર્મોનો એમણે અભ્યાસ કરેલો તથા સામાજિક અને ધર્મ અને સંત પ્રાણનાથ', પ્રવીણચંદ્ર પરીખ; [] ૭. ગૂહાયાદી. રિ.સો.] સમન્વય અંગેની પ્રવૃત્તિઓ એમણે કરી હતી – એવી માહિતી મળે છે. બુંદેલખંડના પન્નામાં રોમણે જીવતાં સમાધિ લીધેલી. ઇમામશાહ જ.ઈ. ૧૪૫ર–અવાઈ.૧૫૧૩] : દેશમી ઉપદેશક ભૂલથી સ્ત્રીકવિ તરીકે ઓળખાવાયેલા આ કવિનું “ઇન્દ્રાવતી’ પરંપરાના સૈયદ. સસ્પંથને નામે ઓળખાતા એમના સંપ્રદાયમાં તથા કેટલાંક હિંદી પદોમાં મળનું ‘મહામત/મહામતિ’ – એ કવિનામ એ ‘પીર’ પણ લેખાય છે. હસન કબીરુદ્દીનના સૌથી નાના પુત્ર. માતા પ્રણામી પંથની, વિશિષ્ટ દાર્શનિક અવસ્થા દર્શાવતી, પારિભાષિક કરમતખાતૂન. જન્મ પંજાબના ઉચ્છ ગામમાં. આખું નામ ઇમાસંજ્ઞાઓ છે. ઉત્તરોત્તર આવી વિશિષ્ટ અવસ્થાઓમાંથી પસાર થતાં સુદ્દીન અબ્દુરરહીમ. એમનાં જન્મ તથા અવસાનનાં વર્ષ-તિથિ વિશે પ્રાણનાથે એમના હિંદી પદસંગ્રહની પ્રારંભિક રચનાઓ પ્રાણ- જુદીજુદી માહિતી મળે છે જેના આધારો બહુ શ્રદ્ધેય નથી પણ નાથને નામે, મધ્યસમયની રચનાઓ ઇન્દ્રાવતીને નામે તથા ઉત્તર- ઉપર્યુક્ત વર્ષે વધારે માન્ય છે. આ ઉપરાંત ઇમામશાહ મહમદ કાલીન રચનાઓ મહામતિને નામે કરી હોવાનો તર્ક પણ થયો છે. બેગડા(ઈ.૧૪૫૮-ઈ.૧૫૧૧)ના સમયમાં ગુજરાતમાં આવી વસ્યા આ સંપ્રદાયનાં મંદિરોમાં પૂજાતો બૃહદ્ ગ્રંથ ‘તારતમસાગર હતા એ હકીકત બિનવિવાદાસ્પદ જણાય છે. આ પૂર્વે એમણે શ્રીજીમુખવાણી/કુલજમસરૂપ’ (મુ.) પ્રાણનાથની, કીર્તનોના સંચય ઇમામને મળવા ઈરાનની મુસાફરી કરી હોવાની માહિતી મળે છે. સમેતની, ગુજરાતી ઉપરાંત હિંદી, ઉર્દૂ, સિધી ને અરબીમાં રચા- અમદાવાદ નજીક ગિરમથા ગામે સ્થાયી વસવાટ કરી, ઇસમાઈલી થેલી ૧૪ કૃતિઓનો સંગ્રહ છે. એમાં ૫ કૃતિઓ ગુજરાતીમાં છે. ઇમામોના માર્ગદર્શન અનુસાર ધર્મપ્રચારનું કામ એમણે કર્યું. અવસાન કેટલાંક કીર્તનોમાં ‘મહામત’, ‘મહેરાજે એવી નામછાપ મળે ગિરમથામાં. ત્યાં એમણે બંધાવેલા મકબરામાં એમને દફનાવવામાં છે એ સિવાય આ કવિની સર્વ ગુજરાતી કૃતિઓ “ઇન્દ્રાવતી’ આવેલ છે જે સ્થળ પીરાણા તરીકે આજે ઓળખાય છે. નામછાપ દર્શાવે છે. એમાં ૬ ઋતુઓ, અધિક માસ ને કલશના ઇમામશાહને નામે મળતી કૃતિઓનું કત્વ કેટલે અંશે એમનું ૮ ખંડોમાં મલ્હાર, સામેરી, વસંત, ધુમાર, ધન્યાશ્રી આદિ વિભિન્ન હશે એ કહેવું મુશ્કેલ છે, કેમ કે એમાંની નિરૂપણપદ્ધતિ અને કેટલીક રાગોને પ્રયોજતી ૧૭૬ કડીની પત્નતુવર્ણન’ તથા સળંગ મલ્હારમાં હકીકતો એવું સૂચવે છે કે ઇમામશાહ કે એમના ઉપદેશ વિશે ચાલતી ૧૧૯ કડીની ‘વિરહની બારમાસી’ એ, ષડઋતુ’ એવા પાછળથી રચના થઈ હોય. આ કૃતિઓમાં રાંપ્રદાયમાં સ્વીકૃત થયેલો એક જ શીર્ષક હેઠળ મુકાયેલી, ૨ કૃતિઓ (ર.ઈ.૧૬૫૯) સૌથી હિંદુ પુરાણકથાઓનો ભરપૂર ઉપયોગ છે અને એમાં ગુજરાતી ઉપરાંત વધુ નોંધપાત્ર છે. સંપ્રદાયભક્તિના ઇંગિતો દર્શાવતી પહેલી કૃતિ હિંદી વગેરે કેટલીક ભાષાનાં મિશ્રણો પણ નજરે પડે છે. ‘જનાજાનું કરતાં ગોપીના કૃષ્ણવિયોગને નિરૂપતી બીજી કૃતિ વિશેષ સઘન જ્ઞાન’ એવા થોડા જુદા પાઠથી પણ મળતી ૧૫૪/૧૫૮ કડીની છે પરંતુ, પ્રત્યેક ઋતુના કલ્પનાપૂર્ણ વર્ણન સાથે ઘેરા વિપ્રલંભને ‘જન્નતપુરી” (“મુ.) ઇમામશાહના પોતાના જીવનવૃત્તાંતને વર્ણવે છે. આલેખતી બંને કૃતિઓ સંવેદનની ઉત્કટતાની દૃષ્ટિએ નોંધપાત્ર પિતાના અવસાન વખતે પોતાનો ભાગ માગવા આવી પહોંચેલા છે. આ ઉપરાંત ચોપાઈની ૯૧૩ કડીમાં કૃષણની રાસલીલાને ઇમામશાહ આ હેતુથી ઈરાનના ઇમામને મળવા જાય છે અને એની વર્ણવતો ‘રાસગ્રંથ” (ર.ઈ.૧૬૫૯), આત્માને સન્માર્ગે લાવવાની પરવાનગીથી સ્વર્ગની મુલાકાત લઈ ઉચ્છમાં પાછા ફરે છે એ એનું ઉપાય વિશે પ્રબોધ કરતો ચોપાઈની ૧૦૬૪ કડીનો ‘પ્રકાશ” વૃત્તાંત છે. એમાં સ્વર્ગવર્ણન હિંદુપદ્ધતિએ થયેલું છે. પિતાના અવ(ર.ઈ.૧૬૫૯), પાખંડીઓના મતનું ખંડન તથા મોક્ષમાર્ગના સાનના વર્ષ તરીકે સં. ૧૫૭૫(ઈ.૧૫૧૯- જે ઇમામશાહના ઉપદેશને વિષય કરતો ૫૦૬ કડીનો ‘કલશગ્રંથ” (ર.ઈ.૧૯૬૩) મૃત્યુ પછીનું વર્ષ છે)નો ઉલ્લેખ, કેટલાક અસંગત, અધ્ધર પ્રસંગએ એમની અન્ય દીર્ધ કૃતિઓ છે. કવિએ વિવિધ સ્થળોની યાત્રા નિરૂપણો તથા કેટલીક અસ્પષ્ટતાઓને કારણે એમ લાગે છે કે પાછળથી દરમ્યાન ઈ. ૧૬૫૯થી ઈ.૧૬૯૨ના સમયગાળામાં રચેલાં ગણાતાં અનેક વાર પરિવર્તન પામેલી આ કૃતિમાં ઇમામશાહરચિત ઘણો થોડો ગુજરાતી ઉપરાંત હિંદી-સિંધી ભાષામાંનાં કીર્તનોમાં પ્રેમ-ભક્તિનાં અંશ સચવાયેલો હશે. ૧૦ ખંડ અને ૧૬૦૦ જેટલી કડીઓમાં સંવેદનોનું તથા જ્ઞાન ને ભક્તિબોધનું આલેખન થયેલું છે. વિસ્તરતી દશ અવતાર (મોટો)” (મુ) હિંદુપરંપરાના ૧૦ અવતારની, ‘તારતમસાગર’માં નથી એવા, ૧૯ કડીના “વૈરાટવર્ણન (મુ.)- આ સંપ્રદાયના કેટલાક લાક્ષણિક ઉન્મેષો વણી લેતી, કથા છે ને માં વિરાટ સાથેના મિલન તથા ૬૦નનું રૂપકાત્મક નિરૂપણ છે. એમાં છેલ્લા નકલંકી અવતાર સાથે ઇરમાઈલી સંતોની પરંપરા આ ઉપરાંત ભાગવતની રાસપંચાધ્યાયીને અનુસરતી ૪૬૮ સમાવી લીધી છે. ૫૭૮ કડીની અને દેખીતી રીતે જ ખોટું એવું કડીની કૃતિ “શ્રીનાથજીનો શણગાર પણ આ કવિને નામે ગણા- સં.૧૪૩૭ (ઈ.૧૩૮૧)નું રચનાવર્ષ બતાવતી ‘પાંડવોનો પરબ” (મુ.) વાયેલી છે. મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ પ્રાયશ્ચિત્ત રૂપે કરેલા યજ્ઞના કૃતિ : ૧. તારતમસાગર, સં. સંતમંડળ, ઈ. ૧૯૭૩; ]િ ૨. પ્રસંગને વર્ણવે છે. કોઢિયા ચાંડાળ બુદ્ધિ રૂપે હરિનું આવવું, યજ્ઞની પ્રાકાસુધા:૩(+),૪; ૩. બુકાદોહન:૮. અનાવશ્યકતા બતાવવી, એની પ્રેરણા આપનાર બ્રાહ્મણોને તથા સંદર્ભ : ૧. કવિચરિત:૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસારસ્વતો; ગાયને પણ શાપ આપવા ને હરિની સાથે જન્મ માગતા પાંડવોને ૪. ગુસાઅહેવાલ:૨૦-‘છત્રસાલગુરુ પ્રાણનાથ અને તેમની કલિયુગનું દર્શન કરાવવું – વગેરે આ કથાનાં વિશિષ્ટ તત્ત્વો છે. ગુજરાતી કૃતિઓ', અમૃત પંડયા; ૫. કલા ઔર સાહિત્ય, ગોવર્ધન ગદ્યમાં રચાયેલી ‘મૂળ ગાયત્રી યાને સૃષ્ટિનું મંડાણ અને નૂરે હિદાશર્મા, ઈ.૧૯૫૯-‘સાહિત્યમેં ગહરાઈકા અભાવ; [] ૬, ઊર્મિ યતનું વર્ણન’ (મુ) સૃષ્ટિની ઉત્પત્તિનો અને જુદાજુદા અવતારો, નવરચના, ઑક્ટો.-નવે. ૧૯૭૩ – ‘નિજાનંદ(પ્રણામી) સંપ્રદાય લ્પો, યુગોનો ઇતિહાસ આલેખે છે, તો ‘નકલંકી-ગીતા (પુ.) પાતાળ, ઇમામશાહ ગુજરાતી સાહિત્યકોશ : ૨૫ ગુ.સા.-૪ Jain Education Interational For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ નાગ, સ્વર્ગ, દ્વીપ, ખાણ, સમુદ્ર આદિની યાદીઓ સાથે પૌરાણિક ઈ. ૧૯૪૮, ૪. ખોજા કોમની તવારીખ, એદલ જી ધનજી કાબા, વિશ્વદર્શન રજૂ કરે છે. આ બંને કૃતિઓમાં પણ મુખ્યત્વે હિંદુ- ઈ. ૧૯૧૨; ૫. ખોજાવૃત્તાંત, સચેંદીના નાનજીઆણી, " ઈ. ૧૮૯૨, પુરાણ-દર્શન વ્યક્ત થયું છે. ઈ. ૧૯૧૮ (બીજી આ.); ૬. ખોજા સર્વસંગ્રહ : ૧, એદલજી ધનજી ઇમામશાહની અન્ય કૃતિઓમાં મુખ્યત્વે નીતિબોધ અને ધર્મબોધ કાબા, ઈ. ૧૯૧૮; ૭. * (ધ) નિઝારી ઇમાઈલી ટ્રેડિશન ઇન ધ ઇન્ડોવણાયેલો છે. ૬૨૧/૬૩૦ કડીની ‘અમનચેતામણી (વડી)” (મુ.) એ પાક સબકૉન્ટિનન્ટ, અઝીમ નાનજી, ઈ. ૧૯૭૮; ૮.* નૂરમ મુબિન, સાથે સાંપ્રદાયિક ઇતિહાસ અને કુરાનની ધકથાઓ પણ સમાવી લે એ. જે. ચુનારા, ઈ. ૧૯૫૧; ૯. (ધ) સેકટ ઑવ ઇમામશાહ ઇન છે. મુખ્યત્વે હિંદીમાં મળતી ૨૦/૨૨ પદની ‘સતવેણી (નાની) ગુજરાત, ડબલ્યુ. ઇવાનૉવ, ઈ. ૧૯૩૬, [પ્યા. કે.] (મુ.) પણ એ જ પ્રકારની રચના છે. લગભગ અર્વાચીન ગદ્યમાં ૨૦ ખંડોમાં વિભક્ત “વીસ ટોલ’(મુ.) શરાબ પીવો વગેરે ૧૯ ઇમારત ]: જ્ઞાતિએ ક્ષત્રિય. ગરબાપ્રકારના ગુના આચરનારની અને છેલ્લે ધર્માચરણ કરનારની જે સ્થિતિ ગરબીના કર્તા. થવાની છે તેનું ચિત્રાત્મક વર્ણન કરે છે. ‘ગુગરીનાં દશ ગિન’ સંદર્ભ : ગૂહાયાદી. [પા.માં.] (મુ.) ધર્મ કરનારને અમરાપુરીમાં બાંધેલી ઘૂઘરી નીચે જે દિવ્ય પદાર્થો ને વ્યક્તિઓની પ્રાપ્તિ થાય છે તેનું એવું જ ચિત્રાત્મક ઈશ્વર(સૂરિ) : આ નામે મળતી ઉપજાતિ-વૃત્તની ‘ઈસરશિક્ષા વર્ણન કરે છે. ૩૧૩/૩૨૩ કડીની ‘તો મુનિવરભાઈ નાની/મુમન- ઈશ્વરશિક્ષા-દ્વાત્રિશિકા’ (*મુ.) સંવેગસુંદરકૃત ‘સારશિખામણ-રાસ'ચિતવરણી (નાની) (મુ.) મૂર્તિપૂજાના નિષેધનો, તો ‘જુડેસરનાં (૨.ઈ. ૧૪૯૨)માં ઉલ્લેખાયેલ હોવાને કારણે ઈ. ૧૪૯૨ સુધીમાં ગિનાન' એવા શીર્ષકથી મળતાં પદોમાં ઇમામશાહની છાપવાળાં ૪૯ રચાયેલી હોવાનું નિશ્ચિત થાય છે. છંદોબંધ તથા સમયસંદર્ભને પદો (મુ.) બાહ્ય સાધનોવાળા યોગમાર્ગને સ્થાને સગુરુને આશ્રયે કારણે ઈશ્વરસૂરિ–૧ની રચના હોવાની સંભાવના છે. ધર્મ-અધ્યાત્મમય જીવનનો બોધ કરે છે. ૭૧ પદમાં વિસ્તરતો કૃતિ : *ગુજરાતી દીપોત્સવી અંક, ઈ.૧૯૩૭ – ‘ઈસરશિક્ષા', ઇમામશાહનો એમની બહેન બાઈ બુઢાઈ સાથેનો સંવાદ (મુ.), ૩૩૨ સં. ભોગીલાલ જ. સાંડેસરા. કડીની હિંદી ‘મન સમજાણી નાની અથવા મનને શિખામણી” (મુ.) સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ તથા ૧૬૨ જ્ઞાનબોધક પદો (મુ.) આ પ્રકારની અન્ય કૃતિઓ છે. જ. સાંડેસરા, ઈ.૧૯૭૮; ] ૨. ગુજરાતી દીપોત્સવી અંક, આ ઉપરાંત, ઇમામશાહને નામે ગદ્યમાં ઈશ્વરાવતારવિષયક ઈ. ૧૯૪૨ – “સારશિખામણરાસ', સં. ભોગીલાલ જ, સાંડેસરા. અથર્વવેદ-ગાવંત્રી', સ્વર્ગનરક-પા૫પુણ્યવિષયક ૪૮૬ કડીની ‘ઝંકાર', [કાશે.] મૂળબંધ સોળ થલ’ અને ‘ચાર ચોક' એ કૃતિઓ નોંધાયેલી છે. કૃતિ : ૧. ગિનાન ૬૦ જુગેસર અબધુનાં, પ્ર. મુખી લાલજીભાઈ ઈશ્વરસૂરિ)-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ: સંડેરગચ્છના જૈન સાધુ. દેવરાજ, ઈ. ૧૯૨૨ (બીજી આ.); ૨, " જનતપુરી, પ્ર. લાલજીભાઈ યશોભદ્રસુરિની પરંપરામાં શાંતિસૂરિના શિષ્ય. અપરનામ દેવદર, દેવરાજ, ઈ. ૧૯૦૫; ૩. તો મુનિવરભાઈ નાની યાને મુમન ચિત- તેમણે ઈ.૧૫૪૧માં નાડલાઈન મંદિરમાં આદિનાથની પ્રતિમાની વરણી, પ્ર. (ધ) રિક્રિયેશન કલબ ઇન્સ્ટિટયૂટ, ઈ. ૧૯૩૦ (બીજી આ.) પુનઃસ્થાપના કરી હતી. એમની કૃતિ ‘લલિતાંગનરેશ્વર-ચરિત્ર/પ્રબંધ ૪. નકલંકીગીતા, પ્ર. મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ. ૧૯૨૦; ૫. રાસ” (૨.ઈ.૧૫૦૫) પ્રાકૃત, અપભાંશ તથા ગુજરાતી ભાષામાં પાંડવોનો પરબ (પર્વ), પ્ર. ગુખી લાલજીભાઈ દેવરાજ, ઈ. ૧૯૨૧; રચાયેલી તેમ જ દુહા, કુંડલિયા, ઇન્દ્રવજા, વસ્તુ વગેરે ૧૬ જેટલા ૬. મન સમજાણી નાની યાને મનને શિખામણ, મુ. ઇસ્માઈલિયા સંસ્કૃત-અપભ્રંશ છંદોબંધ તથા કાવ્યબંધનો ઉપયોગ કરતી હોઈને એસોસિયેશન ફૉર ઇન્ડિયા, ૭. મુમન ચેતામણી, પ્ર. (ધ) રિક્રિ- અત્યંત નોંધપાત્ર બને છે. તેમાં વપરાયેલા છંદોબંધમાં અડિલ્લાર્ધયુશન કલબ ઇન્સ્ટિટયૂટ, ઈ. ૧૯૨૪ (બીજી આ.); ૮. મૂળ ગાયત્રી બોલી, વર્ણનબોલી, યમલ્ગોલી વગેરેનો ઉલ્લેખ થયો છે જે અમુક યાને સૃષ્ટિનું મંડાણ અને નૂર હિદાયતનું વર્ણન, - ૯.* મોમન અંશે ગદ્યબંધ હોવાનો પણ સંભવ છે. એમણે દુહા-ચોપાઈ ઉપરાંત ચંતામણી, પ્ર. ઇસ્માઈલિયા એસોસિયેશન ફૉર ઇન્ડિયા, ઈ. ૧૯૬૯; વિવિધ ઢાળોમાં ‘શ્રીપાલ-ચોપાઈ સિદ્ધચક્ર-ચોપાઈ” (૨.ઈ.૧૫૦૮/ ૧૦. મોટો દશ અવતાર, મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ. ૧૯૨૩ સં.૧૫૬૪, આસો સુદ ૮), ૭૩/૭૬ કડીની ‘નંદિણ-છઢાળિયાં’ (બીજી આ.); ૧૧. સતવણી નાની, મુ. ઇસ્માઈલી પ્રિન્ટિંગ પ્રેસ, અને ૬ કડીની મિજિન-ગીત’ એ કૃતિઓ પણ રચેલ છે. તેમની ઈ. ૧૯૪૪ (ત્રીજી આ.); ૧૨. સૈયદ ઇમામશાહ તથા બાઈ બુઢાઈ- સંસ્કૃત રચના સુમિત્ર-ચરિત્ર'(૨. ઈ. ૧૫૨૫)માં ઉલ્લેખાયેલી ‘જીવનો સંવાદ અને ગિનાન ૧૦ ગુગરીનાં, પ્ર. મુખી લાલજીભાઈ વિચારપ્રરણવિવરણ’, ‘સટીક- પભાષા-સ્તોત્ર’, ‘યશોભદ્ર-પ્રબંધ/ફાલ્ગદેવરાજ, ઈ. ૧૯૨૧;]૧૩. સૈયદ ઇમામશાહનાં ગિનાનોનો સંગ્રહ, ચિંતામણિ” તથા “મેદપાટ-સ્તવન-સટીક' વગેરે અન્ય કૃતિઓમાંની ઇસ્માઈલિયા એસોસિયેશન ફૉર ઇન્ડિયા, ઈ. ૧૯૬૯; ૧૪. બાવન ઘણીખરી સંસ્કૃતમાં હોવાની શકયતા છે. ઘાટી તથા વીસ ટોલ, પ્ર. ઇસ્માઈલિયા એસોસિયેશન, ઈ. ૧૯૫૦; સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૧,૩(૧); ૨, મુપુગૃહસૂચી; ૩. હેજેજ્ઞા૧૫. સૈઇશાણીસંગ્રહ: ૪. સૂચિ:૧. [કાશે.] સંદર્ભ : ૧. *ઇસ્માઈલી લિટરેચર, ડબલ્યુ. ઇવાનૉવ, ઈ. ૧૯૬૩; ૨. *એન્સાઇકલોપીડિયા ઑવ ઇસ્લામ : ૩, પ, લુઝાક ઍન્ડ ઈશ્વર – ૨[ઈ.૧૯મી સદી પૂર્વાધ]: સંતરામ મહારાજના સમકાલીન કંપની, ઈ,૧૯૭૯; ૩. કલેકટેનિયા : ૧, સં. ડબલ્યુ. ઇવાનૉવ, અનુયાયી. એમની કૃતિઓમાંના ઉલ્લેખ પરથી અગમપુરાના ૨૬ : ગુજરાતી સાહિત્યકોશ ઇમારત : ઈકવર–૨ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ હેવાસી હોવાનું સમય છે. એમની એવી ગોગની પરિભાષાનો વિનિયોગ કરતી ગતિની મેં નોધક ૬ આરતીમા)મળે છે. કૃતિ : પસંગ્રહ, પ્ર, સંતસમ સમાધિસ્થાન, સ. ૨૦૩૩ (ચોથી આ [ર.સો.] ‘ઈશ્વર-વિવા’ : મુરારિનું ૪૦ કડવાંનું આ આખ્યાન(મુ.) શિવના પાર્વતી સાથેના ભગ્નને નિરૂપે છે. સામાજિક રીતરિવાજો અને વિધિઓની વીગતોને ઝીણવટથી આલેખવા તરફ કવિનું ક્ષ છે એથી પાત્રો અને પ્રસંગો પર કવિના સમકાલીન સમાજની લાક્ષણિકતાઓનો પુટ ચડયો છે. ઇન્દ્ર, વિવિધ દેવો, બ્રહ્મા, યાદવમંડળ સહિત કૃષ્ણ અને વેદગાન કરતા મુનિઓના સમુદાયવાળી શંકરની જાનું. વિદ્યાણ વેશવાળા ને જમાઈ તરીકે જેની અકળાઈ જતી, નારીસહજ રોષ ને રીસ વ્યક્ત કરતી ને અંતે મનનું સમાધાન થતાં આનંદિત થતી પાર્વતીની માતા મેનકાનું તથા વિવિધ લગ્નવિધઓનું આલેખન ખૂબ ચિંતક ને કવિના કૌશલનો પરિચય કરાવતું બન્યું છે. પદબંધમાં રાગ-ઢાળોનું વૈવિધ્ય જણાય છે. ઉપરાંત, શંકરને વધાવવા જતી યુવતીઓની લાક્ષણિકતાઓ વિશે અનુ પાસાત્મક વિશેષણોથી આલેખી છે તે નોંધપાત્ર છે. [ર.સો.] રાવળની રાજસ મ! સાથેનો એમનો સંબંધ – એ જોતાં જન્મસમય ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધમાં કદાચ લઈ જવી પડે. કવિના પિતા સુરાજ અને માતા અમરબા હતાં, પ્રથમ પત્ની દેવલબાઈ. બીજાં પત્ની રાજભાઈ તે દેવબાઈનો જ અવતાર હતાં એમ કહેવાય છે. કવિ પોતાના ગુરુ તરીકે પીતાંબર ભટ્ટને નિર્દેશે છે તે જામ રાવળના દરબારમાં પંડિત હતા અને કવિને એમણે રાજમતિ તરફ્ળી પ્રભુ ભક્તિ તરફ વાળેલા એવી કથા છે. આ પ્રસંગ જામનગરમાં બન્યો હોવાની વાત વધારે પ્રચલિત છે પરંતુ કવિનો જન્મ ઈ. ૧૪૫૯માં માનતી ચારણી પરંપરા આ પ્રસંગ જામ રાવળ કોટ(ચ્છ)માં હતા ત્યારે બન્યો છે એમ નોંધે છે. ઈસરદાસના ઈશ્વરનિષ્ઠ જીવન અને ચમત્કારોની ઘણી વાતો મળે છે. સંચાણા ગામે તેમણે દરિયામાં સમાધિ લીધેલી એમ કહેવાય છે. ચારણી ભાષાસાહિત્યમાં અનેરું સ્થાન ભોગવતી, નિબોધક ને તત્ત્વજ્ઞાનાત્મક, ૩૦ કડીની ‘હરિસ'(મુ.)ને બીજી ૪૦ ઉપરાંત કૃતિઓના કર્તિ તરીકે જાણીતા આ ભક્તકવિના શામળાને શોધીને રચાયેલા અને એક વખત તેમને આશ્રાય આપનાર મુસ્લિમ દાદુની પ્રશસ્તિ કરતા સોરઠા કે દુહા ગુજરાતી ભાષામાં ઘણા જાણીતા છે. નૅ ઉપરાંત કવિના કોઈ ગીતમાં ગુજરાતી ભાષાનું તેવું નોંધપાત્ર પ્રમાણમાં દેખાય છે ને રામદેપીરના નિજિયાપંથનો પ્રભાવ વ્યક્ત ઈશ્વર-વિવાા' : 'ઉત્તમકુષારચરિત્ર-રાસ' કરતાં પાંચેક ભજનો વિશેષત: ગુજરાતી ભાષામાં મળે છે. ઈસરદારો આ કૃતિઓ ગુજરાતી ભાષામાં રચી હશે કે કાળક્રમે ભાષા પરિવર્તન પામી હરો તે કહેવું મુશ્કેલ છે, ઈ. કૃતિ : ૧. શ્રી હરિરસ, સંપા. શંકરદાન જે. દેથા, ઈ. ૧૯૨૮, ૧૯૭૭ (નવમી આ.) (+i); [], (ભગત શ્રી કાળુન) ભજનચિંતામણિ, ગુ, સત્યત્સંગ પ્રિન્ટિંગ પ્રેસ, સં, પર, સંદર્ભ : ૧. ઊર્મિનવરચના, ઑક્ટો નવે. ૧૯૭૫ - બારક ગોપાળદાસનો પાળિયો', સં, બારઠ કેસરદાન;] ૨. નૂયી; ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧. [કી.જો.] ઉકારામ [ ]: સુરતના રૂસ્તમપુરાની ચલમવાડના ભક્તકવિ. તત્ત્વજ્ઞાન અને વેદાન્તના સિદ્ધાંતો તેમના ખ્યાલોમાંથી જુદા તરી આવે છે. અમુક પ્રસંગો બન્યા પછી ‘ખ્યાલનો શોખ તેમણે તજી દીધો અને પ્રભુભક્તિમાં લીન થયા હતા. ત્યાર પછી તેમણે સેંકડો ભક્તો ર હતી, તે ત્યારે મળતાં નથી. સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન, ૧૯૩૯ – ‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ'; માણેકલાલ શં. રાણા. [કૌ.બ્ર.] ઉજજવલ : જુઓ ઊજલ. ઈસરદાસ [ઈ, ૧૬મી સદી પૂર્વાધ-અવ. ઈ. ૧૫૬૬સ. ૧૯૨૨, ચૈત્ર સુદ ૯ : રોહડિયા શાખાના બારોટ. જન્મ મારવાડમાં જોધપુર તાબે દેસ ભાજ ભદ્રંથીમાં, તેમનું વતન લીંબડી હોવાનું પણ નોંધાયું છે. પરંતુ ચારણી પરંપરા એ હકીકતનો સ્વીકાર કરતી નથી જણાતી, એક પરંપરા એમનો જન્મ ઈ. ૧૪૫(સં. ૧૫૧૫, શ્રાવણ સુદ ૨, શુક્રવાર)માં ચર્ચા હોવાનું જણાવે છે. પરંતુ એમના સૌથી નાના પુત્ર ગોપાળદાસનું ભૂચર મોરીના યુદ્ધ(ઈ.સં.૧૯મી સદી અનુ.) અને ઉત્તમઋષિને નામે મહેશ્વરસૂરિની ૧૫૯માં મૃત્યુ તથા જામનગર(સ્થાપના ઈ. ૧૯૪૯ના જામ પ્રાકૃત કૃતિ ‘વિચારસારપ્રકીર્ણક’ પરનો સ્તબક (લે.ઈ.૧૬૧૫) મળે છે પણ આ ફ્ક્ત કોણ છે એ સ્પષ્ટ નથી, ઉત્તમ/ઉત્તમઋષિ) : ઉત્તમના નામે હદ કડીની 'જિન-આરતી' (જૈ. સંદર્ભ : ૧. મનથી; ૨. કેન્દ્રનારાય : ૫. [ર.સો.] ઉકા’ નામછાપથી કૃષ્ણવર્ણનને વિષય કરનું ૧ મુદ્રિત પદ મળે છે, જે ઉકારામનું હોવાની સંભાવના છે. કૃતિ : પ્રાકાસુધા: ૨. ઉત્તમ-૧ [ઈ.૧૭૩માં યાત] : જૈન સાધુ. હમીરવિશિ અનુક્રમે ૭ અને ૮ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તવન' અને શંખેશ્વરમંદિવર્ણનગર્ભિત સ્તવન' એ શું મુદ્રિત કૃતિઓના કર્તા, આ બંને કૃતિઓ ઈ.૧૭૯૩ ૨,૧૮, વૈશાખ સુદ ૩, બુધવારે શંખેશ્વરમાં થયેલા મૂતિસ્થાપનાના ઉત્સવને વિષય કરે છે. આથી કવિ એ સમયમાં હયાત હોવાનું કહી શકાય. કૃતિ : શંસ્તનાવલી. [ર.સો.] ‘ઉત્તમકુમારચરિત્ર-રાસ’ [૨.ઈ.૧૬૯૬/મં.૧૭૫૨, ફાગણ સુદ ૫, ગુરુવાર]: જ્ઞાનતિલકશિષ્ય વિનચંદ્રકૃત, જૈન ધર્મના કર્મફળના સિદ્ધાંતનું માહાત્મ્ય કરતી, ૩ અધિકારમાં વિભાજિત ૨ ઢાળ અને ૮૪૮ કડીની રાસકૃતિ (મુ.). રાજા મકરધ્વજનો શીલવાન પુત્ર ઉત્તમકુમાર દેશાટને નીકળે છે અને શૂન્યદ્રીપના રાક્ષસરાજ ભ્રમરકેતુને હરાવીને ટ્રીપની અધિકાત્રીએ કરેલી શીલની કસોટીમાં પાર ઊતરી અઢળક રત્નો ભેટ મેળવે છે. તેના ઉપર મોહિત થયેલી ભ્રમરકેતુની પુત્રી મદાલસાને ગુજરાતી સાહિત્યર્થાય : ૨૦ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ પણ એ પરણે છે. પણ મદાલસા પર મોહિત થયેલો વહાણવટી એવું સમજાય છે. ૩૦ કડવાં અને ૧૦૨૫ કડીના ‘ડુંકપુરમાહાતમ્યવેપારી સમુદ્રગુપ્ત ઉત્તમકુમારને ધક્કો મારી સમુદ્રમાં ફેંકી દે છે. માં ડાકોર અને તેની આસપારાનાં ગલતેશ્વર વગેરે ધાર્મિક સ્થળોની આ રીતે જુદાં પડેલાં ઉત્તમકુમાર અને મદાલસા અનેક સંકટો- કથા ઉપરાંત બોડાણાની કથા, રમૂત અને શૌનકના સંવાદ રૂપે, વીગતે માંથી પસાર થઈ અંતે ભેગાં થાય છે અને મદાલસા ઉપરાંત ૩ કહેવાયેલી છે. પ્રસ્તાવનામાં આ કૃતિને દીનાનાથ ભટ્ટની સંસ્કૃત રાણીઓ અને ૪ રાજ્યોનો સ્વામી બનેલ ઉત્તમકુમાર પોતાના રચનાનો આધાર હોવાનું જણાવાયું છે. પૂર્વભવનું વૃત્તાંત સાંભળી વૈરાગ્ય ઊપજતાં ૪ રાણીઓ સાથે કૃતિ : ૧. ડંકપુરમાહાત્મ, પ્ર. બુદ્ધિવર્ધક હિન્દુ સભા, સં. દીક્ષા લે છે. ૧૯૦૭ (સં.); [] ૨. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર અદ્ ભુત અને વીરરસના પ્રસંગોથી ભરપૂર રોચક કથાનક ધરા- સરલાલ બુલાખીરામ, સં.૧૯૭૯ (સં.). વતો આ રાસ પ્રવાહી નિરૂપણ અને ઝડઝમકયુક્ત ભાષાછટાથી ધ્યાન સંદર્ભ : ગૂહાયાદી. ચિ.ત્રિ.] ખેંચે છે. કૃતિમાંના ભ્રમરકેતુ અને મદાલસાનાં પાત્રોનાં, રાજા વીરસેન અને ભમરકેતુ સાથેના ઉત્તમકુમારને યુદ્ધપ્રસંગોનાં, વસંત- ઉત્તમવિજય : આ નામે અધ્યાત્મસારપ્રશ્નોત્તર' (લે. સં. ૨૦મી ઋતુનાં તથા અન્ય વર્ણનો રાસકર્તાની વર્ણનકલાની ક્ષમતા સૂચવે છે. સદી અનુ.) અને ‘આબુતીર્થમાળા’ (લે. સં.૧૯મી સદી અનુ.) એ રિ.ર.દ] ૨ કૃતિઓ મળે છે પણ તે કયા ઉત્તમવિજ્યની છે તે નક્કી થનું નથી. ઉત્તમચરણદાસ(સ્વામી) [ઈ. ૧૯મી સદી] : સ્વામિનારાયણ-સંપ્ર- સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી, ૨. હજૈજ્ઞાસૂચિ:૧. રિ.સી.] દાયના સાધુ. એમણે સાંપ્રદાયિક પ્રચારાર્થે કેટલાંક ગદ્ય લખ્યું હોવાનો ઉલ્લેખ મળે છે. ઉત્તમવિજય-૧ જિ.ઈ.૧૭૦૪ – અવ.ઈ.૧૭૭૧/સં.૧૮૨૭, મહા સંદર્ભ : મસાપ્રવાહ. સુદ ૮] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં જિનવિજયના શિષ્ય. પૂર્વાશ્રમનું નામ પૂંજાશા. જન્મ અમદાવાદમાં. ઉત્તમચંદ : આ નામે ૨૩ કડીની ‘તમાકપરિહાર-સઝાય” તથા માતા માણેક. પિતા લાલાચંદ. ઈ.૧૭૨૨માં ખરતરગચ્છના દેવચંદ્ર “વીશી મળે છે પણ એ કયા ઉત્તમચંદની છે તે નિશ્ચિત નથી. પાસે ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ. ઈ. ૧૭૪૦માં જિનવિજ્ય પાસે વીશી' વિદ્યાચંદશિષ્ય ઉત્તમચંદને નામે નોંધાયેલી છે પણ એ માટે દીક્ષા. અવસાન અમદાવાદમાં. કશો આધાર નથી. - ૩ ઢાળ અને ૫૧ કડીનું, સ્વોપજ્ઞ મઘટીકા સાથેનું “સંયમોણીસંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૩ (૨); ૨. લીંહસૂચી. રિ.સી.] ગતિમહાવીર-સ્તવન” (૨.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯, વૈશાખ સુદ ૩, મુ.); ૩ ઢાળનું ‘અલ્પબદુત્વવિચારગર્ભિત-મહાવીરજિન સ્તવન (૨.ઉત્તમચંદ ૧[ઈ.૧૬૩૯માં હયાત : અંચલગચ્છના જૈન સાધુ. ઈ.૧૭૫૩/સં.૧૮૦૯, આસો સુદ ૨; મુ.); ઈ.૧૭૪૩માં નિર્વાણ કલ્યાણસાગર:મૂરિની પરંપરામાં દેવસાગરના શિષ્ય. ૩૫૯ કડીના પામેલા જિનવિજ્યનું સમગ્ર ચરિત્ર વર્ણવતો, દુહા-દેશીબદ્ધ ૧૬ ‘સુનંદ-રાસ (૨.ઈ.૧૬૩૯)સ.૧૬૯૫, અસાડ સુદ –)ના કર્તા. ઢાળનો “જિનવિજયનિર્વાણ રાસ’(મુ.); ૩૧ કડીનું જિઆગમ-બહુ સંદર્ભ : જૈનૂકવિઓ : ૩ (૧). રિ.સી.] માન-સ્તવન” (૨.ઈ.૧૭૫૩); “અષ્ટપ્રકારી-પૂજા” (૨.ઈ.૧૭પ૭; મુ.), ‘ચોવીસી' (૫ સ્તવન મુ.) અને કેટલાંક સ્તવનો સઝાયો(મુ.)ને કર્તા. ઉત્તમચંદ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ કૃતિ : ૧. સંયમોણીગર્ભિત મહાવીર સ્તવન સ્વીપણ ગઘટીકા વિજયદેવસૂરિની પરંપરામાં વિદ્યાચંદના શિષ્ય. ‘ઉપધાન-વિધિ- સાથે, સં. માનવિજય, ઈ.૧૯૨૨ (સં.);[] ૨. ઐરાસમાળા : સ્તવન (૨.ઈ.૧૬૫૫)સં.૧૭૧૧, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર) અને ૧ (+સં.); ૩. જૈનૂસારત્નો:૨ (સં.); ૪. જૈન પ્રાચીન પૂર્વા૧૯ કડીના ‘નિમિનાથ-તવન’ (લે.ઈ.૧૬૭૪, સ્વલિખિત)ના કર્તા. ચાર્યો વિરચિત રતવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૨,૩(૨); ૨. મુપુગૃહસૂચી. રિ.સો. ૫. પૂજાસંગ્રહ, પ્ર. મોહનલાલ બાકરભાઈ, ઈ. ૧૮૮૪; ૬. પ્રાસ્ત સંગ્રહ. ઉત્તમચંદ -૩ ઈ.૧૮૦૦માં હયાત : જૈન સાધુ. ૧૧ કડીના સંદર્ભ: ૧. જૈમૂકવિ : ૩(૧, ૨); ૨. મુપુગૃહસૂચી; ૩. હેજે‘કેસરિયા સલોકો (૨.ઈ.૧૮૦૦ સં.૧૮૫૬, ફાગણ – ૯)ના કર્તા. જ્ઞાસૂચિ:૧. રિ.સી.] સમય જતાં ઉરામવિજય – ૩ હોવાની શક્યતા વિચારી શકાય. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭– “કતિષય ઔર સિલોકે', ઉરામવિ-રઈ.૧૮મી સદી ઉત્તરાધી : તપગચ્છના જૈન સાધુ. અગરચંદ નાહટા. રિ.સો.] ઉપાધ્યાય યશોવિજયની પરંપરામાં સુમતિવિજયના શિષ્ય. ‘નવપદ પૂજા' (ર.ઈ.૧૭૭૪ સં.૧૮૩૦, શ્રાવણ સુદ - મુ.), ‘પિસ્તાળીસ ઉત્તમરામ [ઈ.૧લ્મી સદી પૂર્વાર્ધ : અંબાજીના શણગાર અને આગમની પૂજા” (૨.ઈ.૧૭૭૮ સં.૧૮૩૪, કારતક સુદ ૫, બુધવાર), શક્તિનું ગાન કરતી ગરબી (૨.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, શ્રાવણ વદ દેવપ્રભસૂરિની સંસ્કૃત કૃતિ ‘પાંડવચરિત્ર-મહાકાવ્ય” પર વિજયધર્મ૯, રવિવાર; મુ.) તથા ‘ડંકપુરમાહાત્મ’(૨.ઈ.૧૮૪૪ સં.૧૯૮૦, સૂરિના રાજ્યકાળમાં રચાયેલા સ્તબક (ર.ઈ.૧૭૮૦) તથા આસો સુદ ૧૫, ભૃગુવાર; મુ.)ના કર્તા કોઈ એક જ ઉત્તમરામ હોય રત્નશેખરસૂરિકૃત પ્રાકૃત ‘શ્રાદ્ધવિધિ-વૃત્તિ’ પર વિજયધર્મસૂરિશિષ્ય ૨૮ : ગુજરાતી સાહિત્યકોશ ઉરામચરણદાસ : ઉત્તમવિજય–૨ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ રિસો.] વિજયતિન્દ્રના રાયકાળ(ઈ.૧૭૮૫ - ઈ. ૧૮૨૮)માં રચાયેલ સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૧), ૨. મુપુગૃહસૂચી, ૩. લીંહસૂચી; તબકના કર્તા. ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. રિ.સી.] કૃતિ : નવપદપૂજા, પ્ર. માણેકચંદ લ. શા, – સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [] ૨. આલિસ્ટઑઈ : ૨, ૩. ઉત્તમસાગર[ઈ.૧૬૫દમાં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક જૈનૂકવિઓ : ૩ (૧, ૨); ૪. મુર્મુહગૂસૂચી. રિ.સો. કુશલસાગરના શિષ્ય. ૬૫૦ કડીનો ‘ત્રિભુવનકુમાર-રાસ (૨.ઈ. ૧૬૫૬/ સં.૧૭૧૨, વૈશાખ સુદ ૩, ગુરુવાર), ૨૩ કડીનું ‘સીમધરજિનઉત્તમવિજય–૩[ઈ.૧૯મી સદી પૂર્વાધ : તપગચ્છના જૈન સાધુ. ચંદ્રાવલી-રતવન, ૧૬ કડીની ‘તર કાઠિયાની સઝાય” (મુ.), ૭ વિમલવિજયની પરંપરામાં ખુશાલવિજ્યના શિષ્ય. ‘રહનેમિરાજિ- કડીનું ‘વીરજિન-સ્તવન” (મુ.) તથા ‘સિદ્ધચક્રસ્તુતિ-ચતુષ્ક” (મુ.) એ મતી સઝાય’ના મુદ્રિત પાઠમાં ઉત્તમચંદ નામ મળે છે જે કવિનું કૃતિઓના કર્તા. આરંભનું નામ હોઈ શકે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ:૩; ૨. જિસ્તકાસંદોહ:૨; ૩. જૈકાપ્રકાશ:૧. વિવિધ પ્રકારોમાં રચાયેલી આ કવિની કૃતિઓમાં સૌથી વધુ સંદર્ભ: જૈમૂર્તિઓ:૨, ૩(૨). નોંધપાત્ર છે ૧૫ ઢાળ ને ૨૧૦ કડીની નમિનાથની રસવેલી'(૨.ઈ.૧૮૩૩/સં.૧૮૮૯, ફાગણ સુદ ૭; મુ.). નેમિનાથને વિવાહ ઉદય/ઉદય(ઉપાધ્યાય)/ઉદય(મુનિ) ઉદય(વાચક) : આ નામોથી ‘પ્રેમમાટે સમજાવતી કચ્ચની રાણીઓના રસિક પ્રસંગનું વીગતે નિરૂપણ પ્રબંદુહી (રંગવેલીપ્રીત)' તથા કેટલાંક સ્તવનો, સ્તુતિઓ, છંદો, કરીને તથા રાજુલના વિલાપપ્રસંગને કેવળ નિર્દેશથી પતાવીને કવિએ સઝાયો (કેટલાંક મુ.) મળે છે, તેમ જ કેટલીક નાની કૃતિઓ એવી સંકલ્પપર્વક કતિને એસકેદી બનાવી છે કે તેની વિશિષ્ટતા છે. પણ મળે છે જેમાં ‘ઉદય’ શબ્દ આવે છે ને તે કર્તાનામનો સૂચક અનુપ્રાસાત્મક ભાષાથી તેમ જ કલ્પનાની તાજગીથી પણ કૃતિ હોવા સંભવ છે. આ કૃતિઓમાંથી કેટલીકને, તેમની રચના સમયને સમૃદ્ધ થયેલી છે. લક્ષમાં લેતાં ઉદયરત્ન – ૨ની માનવામાં બાધ નથી. ઉપરાંત ‘ઉદય દુહા અને ભાવનાસ્તવન કે ભાવનાપદ તરીકે ઓળખાવાયેલાં ઉપાધ્યાય’ અને ‘ઉદય-વાચક’ને નામે સમયનિર્દેશ વિનાની જે ગીતો સાથે ૭ ઢાળની ‘પંચતીર્થ-પૂજા” (૨ ઈ. ૧૮૩૪)સં.૧૮૯૦. કૃતિઓ મળે છે તે પણ ઉદયરત્ન – ૨ની હોવાની શકતા છે. પરંતુ ફાગણ સુદ ૫; મુ.), શત્રુંજય વગેરે ૫ તીર્થોના તીર્થોની પૂજાની બીજા કોઈ આધારને અભાવે આવી કૃતિઓ વિશે કંઈ કહેવું પરંપરાગત કૃતિ છે. પરંતુ એમાં કયાંક કાવ્યત્વ લાવવાનો પ્રયાસ મુશ્કેલ છે. ઉદયને નામે મળતી કૃતિઓમાંથી પણ ‘આત્મહિતશિક્ષાથયેલો છે અને ગેય ઢાળો તથા રાગો અને ગેયતાને પોષક સુંદર ની સઝાય’, ‘અભવ્યને ઉપદેશ ન લાગવા વિશેની સઝાય’ તથા ધ વાઓ પ્રયોજાયેલાં છે તે નોંધપાત્ર છે. કવિએ કોઈ કોઈ ઢાળ અને ‘ભગવાન પાર્શ્વનાથના ઉપસર્ગનું વર્ણન જેવી કેટલીક કૃતિઓને ગીતમાં હિંદી ભાષા પણ પ્રયોજી છે. કેટલાક સંદર્ભોમાં ઉદયરત્ન – ૨ની કૃતિઓ ગણવામાં આવી છે, તેમ આ ઉપરાંત કવિની અને દીર્ઘ કતિઓ છે : ૧૫ તિળિ અને જે કોઈક કૃતિને ઉદયવિજય – ૨ને નામે પણ ચડાવવામાં આવી છે. ૧૨ માસના વર્ણનને સમાવતી, ૧૫ ઢાળની ‘નમિરાજિમતીનેહ- ઉદય’ની નામછાપવાળાં કેટલાંક હિંદી પદો મળે છે, જે કદાચ વેલ” (સંભવત: ૨.ઈ.૧૮૨૦ રાં.૧૮૭૬, આસો વદ ૫, મંગળ- કઇ અવાચીન કવિના પણ હોય. ઉદયવાચક ન નામ મળતુ પાચ વાર), સિદ્ધાચલનો મહિમા અને ઇતિહાસ વર્ણવતી ૧૩ ઢાળની પરમેશ્વરનું સ્તવન/છેદ (મુ) ઝૂલણાની નારસિહી છટાને કારણે સિદ્ધાચલ સિદ્ધવેલી' (૨.ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, કારતક સુદ ૧૫; ધ્યાન ખેંચે છે. મુ); ૪ ખંડ અને ૭૧ ઢાળનો ધનપાળશીલવતીનો રાસ' (ર.ઈ. કૃતિ : ૧. જિપ્તમાંવા; ૨. કાપ્રકાશ:૧; ૩, જૈસસંગ્રહ ૧૮૨૨).૧૮૭૮, માગશર – ૫, સોમવાર) અને ૭ ઢાળનો (ન.); ૪. શંસ્તવનાવી; [] ૫. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૭ - ‘હુંઢક રાસ) લુમ્પક ડોપક-તપગચ્છ જયોત્પત્તિવર્ણન-રાસ (ર.ઈ.૧૮૨૨ ભગવાન પાર્શ્વનાથના ઉપસર્ગનું વર્ણન’, સં. જ્ઞાનવિજ્યજી. સં.૧૮૭૮, પોષ સુદ ૧૩.) સંદર્ભ : ૧. જેહાપ્રોસ્ટા; ૨. મુપુગૃહસૂચી, ૩. લહસૂચી. ૪-૪ કડીના ૪ ચોકમાં લખાયેલી ‘રહનેમિરાજિમતી ચોકસઝાય” [હ.યા.] (૨.ઈ.૧૮૧૯/સં.૧૮૭૫, કારતક સુદ ૧૨, રવિવાર; મુ.), તોટક છંદની ૧૩ કડીમાં રચાયેલી ‘પાર્શ્વનાથસ્વામીનો છંદ' (ર.ઈ. ૧૮૨૪ ઉદય-૧[ઇ. ૧૮૭૬માં હયાત) : જુઓ ચંદ્ર (ઇ. ૧૬૭૬માં હયાત). સં.૧૮૮૦, મહા – ૧૦; મુ), કડખાની દેશીની ૨૧ કડીમાં રચાયેલ ઉદય-૨[ઈ.૧૬૮૭માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. જિનSો નાગભિત શંખેશ્વરપાર્વજિન-છંદ' (૨.ઈ. ૧૮૨૫ સે. રાસરિની પરંપરામાં જિનચંદ્રસૂરિના શિષ્ય. ૮ કડીના પાd૧ ૧૮૮૧, ફાગણ વદ ૨, મુ.) અને ૧૮ કડીની ‘પરદેશી-રાજાની સઝાય (૨.ઈ.૧૬૮૭)ના કર્તા. તે (મુ.) આ કવિની નાની રચનાઓ છે. જુઓ ઉત્તમચંદ – ૩. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. કૃતિ : ૧. નેમિનાથની રસવેલી, પ્ર. અમૃતવિજયજી રત્નવિજ્યજી, ઈ. ૧૮૮૫, ૨. સિદ્ધાચલજીની સિદ્ધવેલ, સં. કાલીદાસ વ. માસ્તર, ઉદય(સૂરિ)-૩[ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ : જુઓ જિનસુંદરસૂરિશિષ્ય ઈ. ૧૯૨૩; ] ૩. જૈકાપ્રકાશ:૧; ૪. જૈસમાલા(શા):૧; ૫. વિવિધ જિનોદયમૂરિ. પૂજાસંગ્રહ:૧–૧૧, પ્ર. જશવંતલાલ ડી. શાહ, -; . શંdવનાવલી; ૭. સસંપમાહીભ્ય. ઉદ(ત્રપિ) -૪[ઈ.૧૭૮૫માં હયાત] : જૈન સાધુ. ‘સૂકમ-છત્રીસી'ઉત્તમવિજય–૩ : ઉદય-૪ ગુજરાતી સાહિત્યકોશ : ૨૯ હિ.યા.] For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ (૨ ઈ.૧૭૮૫સં.૧૮૪૧, ફાગણ –)ના કર્તા. કૃતિ : પ દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. જેન હઠીસિંગ સંદર્ભ : જેન્કવિઓ:૩(૧). હિ.યા. સરસ્વતી સભા, સં. ૧૯૬૯. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). હિ.યા. ઉદયકમલ[ઈ.૧૭૬૪માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નકુશલના શિષ્ય. ૧૧ ઢાળની ‘ વિજ્યશેઠ- ઉદયચંદ-૨[ઈ. ૧૬૫૮માં હયાત : અંચલગચ્છના જૈન સાધુ. વિજયા શેઠાણી-ચોપાઈ'(ર.ઈ.૧૭૬૪.૧૮૨૦, જેઠ સુદ ૧૨, લ્યાણસાગરની પરંપરામાં વિજયચંદના શિષ્ય. માણિકકુમારની સોમવાર)ના કર્તા. ચોપાઈ'(૨.ઈ.૧૬૫૮/સં.૧૭૧૪, ફાગણ સુદ - શનિવાર)ને સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). હિ.યા. કર્તા. આ કૃતિનો માળવા, લોટ, ઈડર, સોરઠ, સિંધ, બંગાળ, સિહલ, ગૌડ, દક્ષિણ ગુજરાત વગેરે જુદાજુદા દેશની નારીઓનાં સ્વભાવઉદયકલથઈ.૧૫૬૨માં હયાત] : રાસકવિ. લધુ તપગચ્છના જૈન લક્ષણ વર્ણવતો ૧ ખંડ મુદ્રિત થયો છે તેમાં દુહા, ચાલ તથા સાધુ. કમલકલશની પરંપરામાં વિદ્યાકલશના શિષ્ય. ભૂલથી સંસ્કૃતમાં કાવ્યમ્ અને શ્લોકોવાળો પદ્યબંધ ધ્યાન ખેંચે છે. ઉદયકુશલને નામે ઉલ્લેખાયેલા આ કવિની, મુખ્યત્વે દુહા અને કૃતિ : જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારકગ્રંથ, ચોપાઈબદ્ધ ૨૭૮ કડીની ‘શીલવતી-ચોપાઈ” (૨.ઈ.૧૫૬૨ સં. સં. મોહનલાલ દ. દેસાઈ, ઈ.૧૯૩૬ – દેશદેશની નારીઓનું ૧૬૧૮, શ્રાવણ સુદ ૧૫; મુ.) કવચિત વસ્તુ છંદનો અને દેશીનો પ્રાચીન વર્ણન (‘માણિકકુમર ચોપાઈનો એક અંશ). ઉપયોગ કરે છે તથા સુભાષિતરૂપ સંસ્કૃત-પ્રાકૃત ગાથાઓ પણ ગૂંથી સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). હિ.યા.] લે છે. વિક્રમ તથા ગગનધૂલિ ધનકેલિને થયેલા સ્ત્રીચરિત્રના અનુભવોની રસપ્રદ પૂર્વભૂમિકા સાથે, શીલવતી ચતુરાઈથી પોતાના શીલની ઉદયધર્મ[ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ : આગમનચ્છના જૈન સાધુ. રક્ષા કેવી રીતે કરે છે તેની કથા આમાં પ્રાસાદિક રીતે કહેવાઈ છે. મુનિસિહસૂરિની પરંપરામાં મુનિસાગર/મતિસાગરના શિષ્ય. ૪ ખંડ કૃતિ : શીલવતી કથા, સં.કનુભાઈ શેઠ, ધનવંત શાહ, ઈ.૧૯૮૨ અને ૧૧૯૫ કડીના ‘મયસુંદરી-રાસ (૨.ઈ.૧૪૮૭.૧૫૪૩, (+i). આસો સુદ ૩, ગુરુવાર) તથા ‘કથા-બત્રીસી' (૨.ઈ.૧૪૯૪સં. સંદર્ભ : મુપુગૃહસૂચી. હિ.યા. ૧૫૫૦, આસો વદ ૩૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૧; ૨. હજૈજ્ઞારમૂચિ:૧. હિ.યા.] ઉદયકુશલ [ ]: જૈન સાધુ. સુખકુશલના શિષ્ય. ૨૫ કડીના માણિભદ્રનો છંદ/માણિભદ્રયક્ષ-રાસ (મુ.)ના કર્તા. ઉદયધવલ [ ]: જૈન સાધુ. કમલપ્રભસૂરિની કૃતિ : પ્રાછંદસંગ્રહ. પરંપરામાં મુનિપ્રભસૂરિના શિષ્ય. “પડાવશ્યક બાલાવબોધ'ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. હિયા.] સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). હિ.યા.] ઉદયચંદ/ઉદયચંદ્ર ઉદયચંદ્ર મુનિ) : ઉદયચંદને નામે “બ્રહ્મવિનોદ' ઉદયનંદિ(સૂરિ) [ ]: જૈન સાધુ. અભયદેવ(લે.ઈ.૧૮૨૮) તથા ૭ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વ-સ્તવ', ઉદય- સૂરિની મૂળ પ્રાકૃત કૃતિ ‘નિગોદ-પત્રિશિકા પર બાલાવબોધના ચંદ્રને નામે મલ્લિનાથ-સ્તવન” (લે.સં.૧૯મી સદી અનુ) અને કર્તા. ઉદયચંદ્રમુનિને નામે દોહરા અને દેશીબદ્ધ ‘સનકુમાર-ચક્રવર્તીનું સંદર્ભ : ડિટલૉગભાઇ :૧૭(૧). હિ.યા.]. ચોઢાળિયું'(મુ.) મળે છે. આ ઉદયચંદ'ઉદયચંદ્ર કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘સનકુમાર-ચક્રવર્તીનું ચોઢાળિયુંમાં છેલ્લી પંક્તિ- ઉદયપ્રભસૂરિ)[ ]: જૈન સાધુ. ૩૧ કડીના ઓમાં “ધર્મનાથ’ અને ‘ઋષિરાય” એ શબ્દો આવે છે તે કદાચ ‘અજિતશાંતિ-સ્તવન–કપૂરવટુ(લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. કવિનાં ગુરુનામ હોય. સંદર્ભ : મુપુન્હસૂચી. હિ.યા. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૨, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. ઉદયભાનુ : આ નામે ૬ કડીનો ‘બાવનવીરક્ષેત્રપાલ-છંદ(લે. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭– “શંખેશ્વરતીર્થ સંબંધી ઈ.૧૫ર૯) નોંધાયેલ મળે છે તે સમય જોતાં ઉદયભાનુ – ૧ની સાહિત્યકી વિશાલતા', અગરચંદ નાહટા; [] ૨. જૈમૂકવિઓ: ૩(૧); કૃતિ હોવાની શક્યતા છે. ૩. મુપુન્હસૂચી. હિ.યા] સંદર્ભ: મુપુગૃહસૂચી. હિયા.] ઉદયચંદ્ર-૧/ઉદો(ઋષિ)[ઈ.૧૫૬૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના ઉદયભાનુ(વાચક)-૧ [ઈ. ૧૫૦૯માં હયાત] : પૂણિમાગચ્છના જૈન જૈન સાધુ. પાર્શ્વચંદ્રના શિષ્ય. ૮૪ કડીના ‘સનકુમાર-રાસ’ સાધુ. રાજતિલકસૂરિની પરંપરામાં વિનયતિલકસૂરિ—સૌભાગ્યતિલક(૨.ઈ.૧૫૬૧/સં. ૧૬૧૭, શ્રાવણ સુદ ૧૩; મુ.) અને ૬૯ કડીના સૂરિના શિષ્ય. ૫૬૦૫૬૫ કડીના ‘વિક્રમચરિત્ર-રાસ+વિક્રમસેન‘હરિકેશીબલ-ચરિત્રના કર્તા. જૈન ગૂર્જર કવિઓ’ ‘ઉદયકર્ણ’ એવું રાસ’(૨ઈ.૧૫૦૯/મં.૧૫૬૫, જેઠ સુદ-, રવિવાર; મુ.)ના કર્તા. અપરામ આપે છે, પરંતુ એને માટે કશો આધાર આપ્યો નથી. વિક્રમના લીલાવતી સાથેના લગ્નની કથાને તથા તેના પુત્ર વિક્રમ ૩૦ : ગુજરાતી સાહિત્યકોશ ઉદયકમલ : ઉદયભાનું-૧ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રના બુદ્ધિચાતુર્યના પ્રસંગોને કંઈક ઝડપથી કહી જતા આ રાસનો વર્ણનરસ તથા એની ભાષાછટા નોંધપાત્ર ગણાય એવાં છે. કૃતિ : વિક્રમચરિત્ર રાસ, સં. બળવંતરાય ક. ઠાકોર, ૧૯૫૭ સંદર્ભ : ૧. વિો : ૧,૩૧) ૨. જળપ્રોસ્ટા ૩. હેōતાસૂચિ:૧, [હયા,] ઉદયમંડન [ ચૂલા-રાસ’(૫,૨.૧૭મી સદી અનુ.)ના કર્યાં. સંદર્ભ : હવાચ: 1. ના કર્તા. ]: જૈન સાધુ. ૭૭ કડીના પુષ્પ [હ.યા.] [હ.યા.] ઉદયમંદિ[ ૧૬૧૯માં હયાત : ખેંચવગર જૈન સાધુ ૯ ઢાળની ‘સ્થૂલિભદ્રકોશા-સંવાદ/સ્થૂલિભદ્રનવરસો/સ્થૂલિભદ્ર-રાસ કલ્યાણસાગરસૂરિની પરંપરામાં પુણ્યમંદિરના શિષ્ય. ભુજંગ-(૨.ઈ.૧૭૦૩સં. ૧૭૫૯, માગશર સુદ ૧૧/૧૫, સોમવાર; આખ્યાન(૨.ઈ.૧૬૧૯.૧૬૭૫, કારતક સુદ ૧૩, સોમવાર) મુ.) અન્ય કથાપ્રસંગો ટૂંકમાં નિર્દેશી, દીક્ષા લીધા પછી સ્થૂલિભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા જાય છે તે પ્રસંગના સ્થૂલિભદ્ર-કોશાના સંવાદને બહેલાવે છે અને તે દ્નારા કોશાના શૃંગારભાવનું મનોહારી આલેખન કરે છે. અન્ય કાત્મક કૃતિઓ આ પ્રમાણે છે. ૬૬ ઢાળની ભૂસ્વામી-રાસ' (૨.ઈ.૧૬૯૩/ સસં.૧૭૪૯, બીજા ભાદરવા સુદ ૧૩૬, ૮ પ્રકારની પૂજાઓનો ૮ મહિમા દર્શાવવા માટે ૮ કથાનકો વણી લેતી, સવિસ્તર કાનવર્ણનધર્મબોધવાળી કટ ઢાળની દેશીબત અષ્ટપ્રકારીપૂજા-રાસ’ (૨.૭,૧૬૯ સં.૧૭૫૫, પોષ વદ ૧૦, રિવવાર; મુ. ૩ ઢાળની ‘પિતિ-રાસ' (૨.ઈ.૧૭૦૫૧૭૧૧, ફાગણ વદ ૧૧, શુક્રવાર), ૩૧ ઢાળની ‘પંચપરમેષ્ઠીનવકાર/રાજસિંહ-રાસ’ (૨.ઈ.૧૭૦૬/મં.૧૭૬૨, માગશર સુદ ૭, સોમવાર), ૭૭ ઢાળની 'બારાત રાસ' (૨.૬.૧૭૮૯૫,૧૭૬૫, કારતક સુદ ૭. રવિવાર), 'મલય દરી-મહાબવિનોદવિલાસરા (૨.. ૧૭૧૦ સં.૧૭૬૬, માગશર સુદ ૮, સોમવાર), ૮૧ ઢાળની ‘યશોધરા' (૨.૬.૧૭૧૧/૨,૧૭૬૩, પોષ સુદ ૫, ગુરુવાર), ૨૭ ઢાળની ‘ધર્મબુદ્ધિમંત્રી અને પાપબુદ્ધિરાજાનો રાસ’(૨.ઈ. ૧૭૧૨ સં.૧૭૬૮, માગશર સુદ ૧૧, રવિવાર; મુ.), પ તીર્થમાળા ઉાર રા' (૨.ઈ.૧૭૧૩), ૩૧ ઢાળની ‘ભાવન સૂરિપ્રમુખ પાંચપાટવર્ણન-ચ્છપરંપરા-રાસ’(૨.૧૭૧૪), ૧૭ ઢાળની ‘મુનિ સઝાય’(૨.૬.૧૭૧૬ સં.૧૭૭૨, ભાદરવા સુદ ૧૩, સુધવાર), ૧૩ ઢાળની 'જ્ઞાનપંચમી વરદત્તગુણમંજરી સૌભાગપંચમી રાસ (૨.૯૧૭૨૬ સ.૧૭૮૬, માગશર સુદ ૧૫, બુધવાર), ૧૩ ઢાળની ‘દામનક-રાસ’(૨.ઈ.૧૭૨૬/મં. ૧૭૮૨, આસો વદ ૧૬, બુધવાર), ‘સુખશા ભરતપુત્રનો રાસ’ (૨.ઈ.૧૭૨૬, ૨૩ ઢાળની ‘સુદર્શનશ્રેષ્ઠી-રાસ' (૨.ઈ.૧૭૨૯ સં.૧૭૮૫, ભાદરવા વદ ૫, ગુરુવાર), “રસરત્નાકર હરિવંશાસ (૨.ઈ.૧૭૪૩૨,૧૭૯૯, ચૈત્ર સુદ ૯, ગુરુવાર), ‘મહીપતિરાજા અને પ્રતિસાગરપ્રધાન રા' (મ), ૨૩ કડીનો ‘વિરપાર્શ્વનાથની સલોકો (૨.૪,૧૭૦૩/ સં.૧૭૫૯, વૈશાખ વદ ૬; મુ.) શંખેશ્વર તીર્થની ઉત્પત્તિનો કારણભૂત કૃષ્ણ-જરાસંધના યુદ્ધનો કથાપ્રસંગ વર્ણવે છે અને હૃદ કડીનો ‘શાલિભદ્રનો લોકો' (૨.ઈ.૧૭૧૪સ.૧૭૭૪, માગશર સુદ ૧૩; મુ.), ૧૧૭ કડીનો વિમળ-મહેતાનો સલોકો' (ર.ઈ. ગુજરાતી સાહિત્યકોશ : ૩૧ સંદર્ભ : કબૂકવિઓ ૧, ઉદયરત્ન : આ નામથી કેટલાંક સ્તવનો, સયો, ગહલીઓ વગેરે (કેટલીક રચનાઓ મુ.) મળે છે તેમાંની કેટીક કૃતિઓને તેમના રચનાસમયને અનુલક્ષીને ઉદયરત્ન – ૩ની ગણી છે. બાકીની કૃતિઓ પણ ઉદયરત્ન – ૩ની જ હોવાની સંભાવના વધારે છે, પરંતુ તે વિશે ખાતરીપૂર્વક કંઈ કરી શકાય નહીં. કૃતિ : ૧. ગાલી સંગ્રહનામાં ગ્રંથ", ાવક ભીમસિંહ માયક, ઈ.૧૯૦૧, ૨. જિકો ૩. શત્રુંજયતીર્યાદિવય સંગ્રહ, ચ. સાગરચંદ્રક, ૧૯૨૮, સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી ૨. હિસૂ; ૩. હેાસૂચિ:૧, [હ.યા.] ઉદયરત્ન-૧[ઈ.૧૫૪૨માં હયાત]: જૈન સાધુ. અજાપુત્ર રાસ (૨.૪.૧૫૪૨)ના કર્તા, સંદર્ભ : જૈમણૂકરચનાઓં : ૧. [4.યા.] ઉદયરત્ન-૨[૧૭મી સદી ઉત્તરાધ] : ખરતરગચ્છના જૈન સાધુ. નિસાગરસૂરિના શિષ્ય. * જંબુચોપાઈ(૨.૭.૧૬૬૪ સ. ૧૭૨૦, કારતક વદ ૨, ગુરુવાર; સ્વલિખિત પ્રત ઈ.૧૬૭૪)ના કર્તા. સંદર્ભ : જૈસૂચિઓ:૩(૨), [હયા,] ઉદયરા(વાચક)-૩[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ]: રાસવિ. તપગચ્છના જૈન સાધુ, વિજયરાજ(રાજવિય) વીરરત્નની પરંપરામાં શિવરત્નના શિષ્ય. ઈ. ૧૯૯૩માં 'જંબુસ્વામી રાસ’અને ઈ. ૧૭૪૭માં ‘આદીશ્વર સ્તવન રચાયાની માહિતી મળતી હોવાથી કવિનો જીવનકાળ ઈ.૧૭મી સદીનો ઉત્તરાર્ધ અને ઈ.૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણી શકાય. ઉદયરત્ન ખેડાના રહીશ અને રત્ના ભાવસારના ગુરુ હતા. તેમનું મૃત્યુ મિયાગામમાં થયું હોવાનું કહેવાય છે. સ્ફૂલિભદ્રનવરસના શૃંગાનિરૂપણને કારણે સંઘ બહાર મુકાયેલા આ મુનિને બ્રહ્મચર્યની નવ વાડ'ની રચના પછી સંઘમાં પ્રવેશ મળ્યો હતો ઉદયમંડન : ઉદયરત્ન-૩ એવી કથા છે. ઉદયરત્નના વિપુલ સાહિત્યસર્જનમાં ૨૦ જેટલી રાસાત્મક કૃતિઓ, કેટલાક ચરિત્રાત્મક સલોકાઓ, છંદો, બારમાસા, સ્તવનો અને સઝાયોનો સમાવેશ થાય છે. રાસાત્મક કૃતિઓમાંથી ૨૧ ઢાળની દુષ્ઠા-શીખવ‘લીદાવી-સુમતિવિલાસ રાસ” (૨.ઈ.૧૭૧૧ માં ૧૭૬૭, આઓ વદ ૬, સોમવાર: મુ.) વૈયાવા પતિને મહિયારીને વેશે આકર્ષી પાછો લાવનાર લીલાવતીની કથા કહે છે અને કવિની દૃષ્ટાંતકલાથી ધ્યાન ખેંચે છે. ૯૬ ઢાળની દુહા-દેશીબદ્ધ ‘ભુવનભાનુ-કેવલીનો રાસ/રસલહરી-રાસ’ (૨.ઈ.૧૭૧૩/સાં. ૧૭૬૯, પોષ વદ ૧૩, મંગળવાર; મુ.) જ્ઞાનમૂલક રૂપકથા છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩૯/સં.૧૭૯૫, જેઠ સુદ ૮, રવિવાર; મુ.), ૫૭ કડીનો ‘નિમિ- વિદ્યાહેમના શિષ્ય. “સીમંધર-રતવન” (૨.ઈ.૧૮૦૧/સં.૧૮૫૭; નાથસ્વામીનો લોકો’(મુ.) તેમ જ ૬૮ કડીનો ભરતબાહુબલિનો અસાડ સુદ ૧૦), ‘જિનપાલિતજિનરક્ષિત-રાસ” (૨.ઈ.૧૮૧૧), સલોકો’(મુ) ચરિત્રનાયકના મુખ્ય જીવનપ્રસંગોને પ્રાસાદિક રીતે “જિનકુશલસૂરિ-નિશાની” (૨.ઈ.૧૮૧૮) અને ‘બંધક-ચોઢાળિયું અને થોડી વાકછટાથી વર્ણવતી રચનાઓ છે. વૈરાગ્યબોધમાં સર્યા (૨.ઈ.૧૮૨૮)ના કર્તા. વિના પ્રકૃતિનાં લાક્ષણિક ચિત્રોને ઉઠાવ આપતી અને વિરહભાવ સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). હિ.યા.] માર્મિક નિરૂપણ કરતી ૧૩ ઢાળની કૃતિ “નિમિનાથરાજિમતી-તેરમાસા'-(૨.ઈ.૧૭૦૩/સં.૧૭૫૯, શ્રાવણ સુદ ૧૫, સોમવાર; ઉદયવર્ધન[ઈ.૧૬૨૮ સુધીમાં : તપગચ્છના જૈન સાધુ. વિજ્યમુ.) ગુજરાતી બારમાસા-સાહિત્યમાં નોંધપાત્ર બની રહે તેવી સેનસૂરિના શિષ્ય. ૪૧ કડીના “ચંદ્રપ્રભ-વિવાહલો (લે.ઈ.૧૬૨૮)કૃતિ છે. ના કર્તા. ૧૦ ઢાળની ‘બ્રહ્મચર્યની શિયળની નવવાડ-સઝાય” (૨.ઈ. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૪૯-કતિય ધવલ ઔર ૧૭૦૭/સં.૧૭૬૩, શ્રાવણ વદ ૨, બુધવાર; મુ.), ૨૭ ઢાળ વિવાહલકી ની ઉપલબ્ધિી, અગરચંદ નાહટા. હિ.યા.] અને ૬૪ કડીની ‘ચોવીસદંડગતિ-ચોવીસ જિન-સ્તવન” (૨.ઈ. ૧૭૨૫/સં.૧૭૮૧, ચૈત્ર વદ ૬, મંગળવાર; મુ.) તથા ‘ચોવીસી (મુ.) ઉદયવલ્લભ(સૂરિ)[ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ : વડતપગચ્છના જૈન ઉદયરત્નની લાંબી પણ પરંપરાગત પ્રકારની કૃતિઓ છે. સાધુ. તેમના પ્રતિષ્ઠાલેખ ઈ.૧૪૫૮થી ઈ.૧૪૬૫ સુધીના મળે આ સિવાય ઉદયરત્નનાં ઘણાં મુદ્રિત-અમુદ્રિત સ્તવનો અને છે એટલે ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું ગણી શકાય. સઝાયો મળે છે જેમાંથી કેટલીક સઝાયો(મુ.) એમના વિષય કે એમને નામે ૪૮૬૦ ગ્રંથાનો ‘ક્ષેત્રસમાસ-બાલાવબોધ’ (લે.ઈ. નિરૂપણરીતિ કે ભાષાછટાથી આકર્ષક બને છે. જેમ કે, રૂપકાત્મક ૧૭૧૩) નોંધાયેલ છે. નિરૂપણરીતિવાળી અંધેરી નગરીની સઝાય” તથા “જીવરૂપી વણઝારા સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). હિ.યા.] વિશેની સઝાય” (૨.ઈ.૧૭૦૧), સંવાદશૈલીનો ઉપયોગ કરતી ભીલડીની સઝાય’, ‘જોબન અસ્થિરની સઝાય’, ‘ભાંગવારક-સઝાય', ઉદયવિજય : આ નામે ‘માણિભદ્ર-છંદ(લે.સં.૧૯મી સદી એનું.) શિખામણ કોને આપવી તે વિશેની સઝાય” વગેરે. નોંધાયેલ મળે છે તે કયા ઉદયવિજય છે તે નિશ્ચિત કહી શકાય વિપુલ સાહિત્યસર્જન, પ્રાસાદિક કથાકથન, વર્ણનરસ, દૃષ્ટાંત- તેમ નથી. કૌશલ, છંદલયસિદ્ધિ અને બાનીની લોકભોગ્ય છટાઓથી ઉદયરત્ન સંદર્ભ : રાહસૂચી:૧. હિ.યા.] મધ્યકાળના એક નોંધપાત્ર કવિ બની રહે છે. કૃતિ : ૧. ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ રાજાનો રાસ, પ્ર, નિર્ણય- ઉદયવિજય(વાચક–૧Jઈ.૧૭મી સદી મધ્યભાગ) : તપગચ્છના જૈન સાગર મુદ્રણાલય, ઈ.૧૮૮૭; ૨. ભુવનભાનુ કેવલીનો રાસ, પ્ર. સાધુ. ઉત્તમવિજય રત્નવિજયના શિષ્ય. રત્નવિજ્યનો સમય શેઠ ઉકાભાઈ શિવજી, ઈ.૧૮૭૧; ૩. લીલાવતીનો રાસ, પ્ર. શા. ઈ.૧૭મી સદીના મધ્યભાગ છે તેથી આ કવિને પણ એ લલ્લુભાઈ પરભુદાસ, સં. ૧૯૨૯ ૪. લીલાવતી રાણી અને અરસાના ગણી શકાય. એમણે રચેલો ૧૫ કડીનો ‘શાંતિનાથનો સુમતિવિલાસનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૮; છંદ(મુ.) મળે છે. ૫. સ્થૂલિભદ્ર નવરસ, સં. જશભાઈ કા. પટેલ, સં.૨૦૭; ૬. કૃતિ : પ્રાઇંદસંગ્રહ. હિ.વા.) અસસંગ્રહ; ૭. અસ્તમંજુષા; ૮. ચૈસ્તસંગ્રહ:૨, ૩, ૯. જિભપ્રકાશ; ૧૦. જિસ્તકાસંગ્રહ:૨; ૧૧. જૈકાપ્રકાશ:૧; ૧૨. ઉદયવિજય(વાચકો-૨[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન જૈનૂસારત્નો:૧ (i); ૧૩. જૈપ્રપુસ્તક:૧; ૧૪. જૈરાગ્રહ; ૧૫. સાધુ. વિજયદેવની પરંપરામાં વિજ્યસિંહસૂરિના શિષ્ય. તેમની દસ્તસંગ્રહ ૧૬, પ્રાછંદસંગ્રહ; ૧૭. પ્રામબાસંગ્રહ:૧; ૧૮. પ્રાપ- ૪ કથાત્મક કૃતિઓ મળે છે – ૨૭૨ કડીની ‘સમુદ્રકલશ-સંવાદ સંગ્રહ; ૧૯. પ્રાસ્તાસંગ્રહ ૨૦.બુકાદોહન:૨; ૨૧. માણિભદ્રાદિકોના (૨.ઈ.૧૬૫૮/સં.૧૭૧૪, આસો વદ ૩૦), ૬ ખંડ, ૭૭ ઢાળની છંદોનું પુસ્તક:૧, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦; ૨૨. શત્રુંજ્ય દુહા-ચોપાઈબદ્ધ ‘શ્રીપાલ-રાસ” (૨.ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, આસો તીર્થમાલા, રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. શ્રાવક ભીમસિહ વદ ૩૦), ૨૩૩ કડીની ‘રોહિણીતા-રાસ તથા ‘મંગલકલશમાણેક, ઈ.૧૯૨૩) ૨૩. સસન્મિત્ર; ૨૪. સઝાયમાલા:૧-૨(જા); રાસ'. તેમની અન્ય કૃતિઓમાં, જેની સઝાયો છૂટી નોંધાયેલી૨૫. સઝાયમાળા(૫) ૨૬. સલોકા સંગ્રહ, પ્ર. શા. કેશવલાલ છપાયેલી પણ મળે છે તે ‘ઉત્તરાધ્યયન-સૂત્રની છત્રીસ સઝાયોસવાઈભાઈ, ઈ.૧૯૧૨; ૨૭. જૈન યુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ - (મુ.)માં કેટલેક સ્થાને તળપદાં દૃષ્ટાંતોનો વિનિયોગ ધ્યાન હંસરત્ન વિશેની સઝાય. ખેંચે છે. આંતરયમકવાળા દુહા તથા છંદની ૫૩ કડીમાં સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૨,૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. રચાયેલી ‘પાર્શ્વનાથ-રાજગીતા શંખેશ્વરમંડન પાર્શ્વનાથ-સ્તવન ડિકૅટલૉગભાઇ : ૧૯(૨); ૪. પુન્હસૂચી, ૫. લહસૂચી; ૬. (મુ) મોહમહિમાનું વર્ણન કરી તેને દૂર કરવા જ્ઞાનનો હેઑશાસૂચિ:૧. હિ. યા. આશ્રય લેવાનું સૂચવે છે. ૭ કડીની ‘ગોડી પાર્શ્વનાથપ્રભાતી-છંદ' (મુ.) અને ૭ કડીની ‘પ્રમાદવર્જનની સઝાય” (મુ.) તથા ‘ચોવીસઉદયરત્ન-૪ઈ.૧૯મી સદી પૂર્વાધી : ખરતરગચ્છના જૈન સાધુ. જિન-સ્તવન’, ૨૧ ઢાળની “વીસવિહરમાનજિન-ગીત', ૧૩૫ છે. જૈન યુગ, વૈશાખ- ૧૧ ખેંચે છે. આંતર રાશિંખેશ્વરમંડન પાર્શ્વનાથ ૩૨ : ગુજરાતી સાહિત્યકોશ ઉદયરત્ન-૪ : ઉદયવિજય-૨ For Personal & Private Use Only www.ainelibrary.org Page #62 -------------------------------------------------------------------------- ________________ કડીની “શંખેશ્વરપાર્શ્વનાથજિન-સ્તવન', ૨૬ કડીની ‘વિમલાચલ- અનુ.) તથા ઉદયસાગર મુનિને નામે ૩ ઢાળ અને ૨૭ કડીનું સ્તવન', ૭ કડીની ‘વિજયરત્નસૂરિ-સઝાય’, ૭ કડીની ‘નેમિનાથ-પદ', “આત્મનિદાગર્ભિત-સીમંધરસ્વામી-સ્તવન’ (લ.ઈ.૧૬૧૪, સ્વલિખિત; ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-સઝાય” એ આ કવિની અન્ય કૃતિઓ છે. ૯ મુ.) મળે છે. તેમાંથી છેલ્લી કૃતિના કર્તા ઉદયસાગર - ૧ હોવાની અને ૧૨ કડીની ‘વિજયસિંહસૂરિ-સઝાય” પણ એમની જ હોવાની શકયતા ગણી શકાય. બાકીની કૃતિઓના કર્તા વિશે કંઈ કહી શક્યતા છે. શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈસસંગ્રહ (ન); ૨. પ્રાફાગુસંગ્રહ; ૩. પ્રાસ્મરણ; કૃતિ : ૧. કક્કાબત્રીશીના ચંદ્રાવલા તથા ચોવીશ તીર્થંકરાદિના ૪. મોરાસંગ્રહ, ચંદ્રાવલાનો સંગ્રહ, પ્ર. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૫, ૨. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૨,૩(૨); ૨. મુપુન્હસૂચી, ૩. જિસ્તકાસંદોહ:૧. હજૈજ્ઞાસૂચિ:૧. હિ.યા.] સંદર્ભ : ૧. મુમુગૃહસૂચી; ૨. જૈજ્ઞાસૂચિ:૧. હિ.યા.] ઉદયવિજ્ય :- ૩[ઈ.૧૭૧૩માં હયાત] : જૈન સાધુ. ‘સુવિધિજિન- ઉદયસાગર - ૧[ઈ.૧૬૨૦?)માં હયાત] : ખરતરગચ્છના જૈન સ્તવન (૨.ઈ.૧૭૧૩)ના કર્તા. સાધુ, સાધુધર્મગણિની પરંપરામાં સહજરત્નના શિષ્ય. રત્નશેખરની સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. હિ.યા.) મૂળ પ્રાકૃત કૃતિ, ‘લઘુક્ષેત્રસમાસ-પ્રકરણ” પર બાલાવબોધ(૨.ઈ. ૧૬૨૦?/સં.૧૬૭૬?, આસો સુદ ૧૦)ના કર્તા. ઉદયવિજ્ય - ૪[ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ૭ કડીના સંદર્ભ : ૧. જગૅકવિઓ:૩(૨); ૨. મુપુગૃહસૂચી; ૩. ડીહર ચી; ‘નિક્ષેપા-સ્તોત્ર'(૨.ઈ.૧૭૪૨)ના કર્તા. ૪. હજૈજ્ઞાસૂચિ:૧. | હિ.યા.] સંદર્ભ : મુપુગૃહસૂચી. હિ.યા.] ઉદયસાગર-૨જ.ઈ.૧૭૦૭ – અવ.ઈ.૧૭૭] : જુઓ વિદ્યાઉદયવિમલશિષ્યઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સાગરશિષ્ય જ્ઞાનસાગર. દુહા અને દેશીમાં રચાયેલા ૧૯ કડીના ‘ઋષભદેવજિન-સ્તવન(૨.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, મહા વદ ૭, ગુરુવાર; મુ.)ના કર્તા. ઉદયસાગર(સૂરિ)-૩ ]: વિજયગચ્છના જૈન કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ:૨. [કી.જો.] સાધુ. વિજયમુનિની પરંપરામાં વિમલસાગરસૂરિના શિષ્ય. મગસી પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. ઉદયસમુદ્ર : આ નામે ‘પાર્શ્વનાથસ્તુતિ-ચતુષ્ક(મુ) મળે છે તે કયા સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૨; ૨. હજૈજ્ઞાસૂચિ:૧, [હ.યા.] ઉદયસમુદ્ર છે તે નક્કી થઈ શકે તેમ નથી. કૃતિ : જિસ્તકાસંદોહ:૨. હિ.યા.] ઉદયસિંહ[ઈ.૧૭૧૨માં હયાત] : નાગોરી તપગચ્છના જૈન સાધુ. | સદારંગના શિષ્ય. ‘મહાવીર-ચોઢાળિયું (ર.ઈ.૧૭૧૨/સં. ૧૭૬૮, આસો ઉદયસમુદ્ર- ૧).૧૬મી સદી પૂર્વાર્ધ) : ચંદ્ર પૂણિમાગચ્છના જૈન સુદ ૧૦)ના કર્તા. સાધુ. ચંદ્રપ્રભસૂરિની પરંપરામાં સુમતિરત્નના શિષ્ય. સુમતિરત્ન સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). ઈ.૧૫૧૨થી ઈ.૧૫૩૧માં હયાત હતા તેથી આ કવિનો સમય ઈ.૧૬મી સદી પૂર્વાધ ગણી શકાય. એમની ‘પૂણિમાગચ્છની ઉદયસોમ(સૂરિ)[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લઘુતપગચ્છના જૈન સાધુ. ગુર્નાવલી’(મુ.)માં ૧૮ કડીના પ્રથમ ખંડમાં ગુર્નાવલી છે અને ૨૩ આનંદસોમસૂરિના શિષ્ય. ‘પર્યુષણાવ્યાખ્યાન-સસ્તબક” (૨.ઈ.૧૮૩૭) કડીના બીજા ખંડમાં સુમતિરત્નની પ્રશસ્તિ છે. તથા ૪ ખંડના ‘શ્રીપાલ-રાસ(૨.ઈ.૧૮૪૨ સં.૧૮૯૮, આસો-)ના કૃતિ : પસમુચ્ચય:૨. હિ.યા.] ક. સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). હિયા.] ઉદયસમુદ્ર - ૨).૧૭મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં કમલહર્ષ(ઈ.૧૭મી ઉદયસૌભાગ્યશિષ્ય ]: જૈન. ૨૯ કડીના સદી ઉત્તરાધીના શિષ્ય. ૨૯ ઢાળના ‘કુલધ્વજકુમાર-રાસ/કુલધ્વજ- ‘(જીરાપલ્લી) પાર્શ્વનાથ-સ્તોત્ર (લે. સં. ૧૮મી સદી અ.)ના કર્તા. કેવલી-ચરિત્રરસલહરી (લ.ઈ.૧૬૭૨)ના કર્તા. સંદર્ભ : મુમુન્હસૂચી. | કિી.જો.] સંદર્ભ : જૈનૂકવિઓ:૨,૩(૨). હિ.યા.] ઉદયહર્ષ- ૧[ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. શાંતિવર્ષના ઉદયસાગર/ ઉદયસાગર(મુનિ)/ ઉદયસાગર(સૂરિ) : ઉદયસાગરને નામે શિષ્ય. વિજયદેવસૂરિના રાજ્યકાળ(ઈ.૧૬૧૫-ઈ. ૧૬૫૭)માં રચાયેલી મૂળ પ્રાકૃત કૃતિ લોકનાલિકાçાત્રિશિકા-પ્રકરણ’ ઉપર ૩૨૫ ગ્રંથાગ- ૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ' અને ૧૩ કડીની ‘વિજયસિંહસૂરિનો બાલાવબોધ (લ.ઈ.૧૭મી સદી અનુ.), ૧૦ કડીની ‘ગુરુ સઝાયરના કર્તા. સઝાય, ૫ કડીની “શંખેશ્વર-પાર્શ્વનાથના ચંદ્રાવળા (મુ) અને સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. ઉદયસાગરસૂરિને નામે ૩૩ કડીની “તીર્થમાલા” (લ. રાં. ૧૭મી સદી હિ.યા.] ઉદયવિજય-૩ : ઉદયહર્ષ–૧ ગુજરાતી સાહિત્યકોશ : ૩૩ ૨. સા.-૫ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉદયહર્ષ - ૨[ઈ. ૧૭મી સદી પૂર્વાધ : તપગચ્છના જૈન સાધુ. કૃષ્ણના પૂર્વાવતારનું આ કથાનક એમની નિષ્ફરતા દર્શાવવા માટે વિવેકહર્ષના શિષ્ય. ગુરુ વિવેકહર્ષની સાથે જહાંગીર બાદશાહને ગોપીના ઉપાલંભ રૂપે મુકાયેલું છે અને ઈશ્વરની વંચકવૃત્તિને પણ મળ્યા હતા તેથી જીવનકાળ ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ ગણી શકાય. પ્રકટ કરે છે - ૧ કડવામાં વિવિધ અવતારોમાં ઈકવરે દાખવેલી એમને નામે સિદ્ધસેનસૂરિની મૂળ સંસ્કૃત રચના ‘કલ્યાણમંદિર-સ્તોત્ર છલવૃત્તિ પણ આલેખાયેલી છે. મુખ્યત્વે ગોપીઓના ઉદ્ગારો રૂપે ઉપર ૬૨૭ ગ્રંથાગૃનો બાલાવબોધ (લે.ઈ.૧૬૬૮) મળે છે. ચાલતા આ કાવ્યમાં ગોપીઓની કૃષ્ણવિયોગની વ્યાકુળતા, એમણે સંદર્ભ : ૧, જૈસા ઇતિહાસ; ] ૨, મુપુગૃહસૂચી. હિયા. કૃષ્ણને આપેલા ઉપાલંભો અને એમના ચિત્તમાં ઊભરાઈ ઊઠતાં મિલનનાં સ્મરણો વગેરે વિવિધ ઉમિતંતુઓ રસપ્રદ રીતે આલેઉદયહર્ષશિષ્યઈ. ૧૪૮૮માં હયાત : તપગચ્છના જૈન સાધુ. ખાયાં છે. ૧-૨ પંક્તિઓમાં જ કોઈ દૃશ્યને કે કોઈ ભાવસ્થિતિને લક્ષમીસાગરસૂરિની પરંપરામાં સુમતિસાધુસૂરિના શિષ્ય ઉદયહર્ષના અસરકારક રીતે નિરૂપી આપવામાં કવિની સર્જકતા દેખાય છે. શિષ્ય. ૩૯૩ કડીના ‘શ્રીપાલ-રાસ(૨.ઈ.૧૪૮૮)ના કર્તા. રિ.સી.] સંદર્ભ : જેહાપ્રોસ્ટા. મિ.જો] ઉદ્ધવદાસ-૧) ઓધવદાસઇ.૧૬મી સદી) : આખ્યાનકાર, ભાલણના ઉદયાણંદ-ઉદયાનંદ(સૂરિ)[ ] : જૈન સાધુ. ૧૮ પુત્ર. પાટણના મોઢ બ્રાહ્મણ. કડીના ‘શત્રુંજયસંખ્યાસંઘપતિઉદ્ધાર/શત્રુંજયસંઘપતિસંખ્યા-ધવલ'- ભાલણનો સમય ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ કે ઈ.૧૬મી સદી (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. પૂર્વાર્ધ મનાય છે. એને આધારે આ કવિને ઈ. ૧૬મી સદીમાં સંદર્ભ : ૧, પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુ- થયેલા ગણી શકાય. લોલ મ. શાહ, ઈ.૧૯૭૮; ૨. મુપુગૃહસૂચી. હિયા.] વાલ્મીકિ રામાયણના કથાનકને અનુસરતા અને પદબંધનું વૈવિધ્ય દર્શાવતા એમના ‘રામાયણ’(મુ.)ના કાંડવાર અને કડવાઉદ : જુઓ ચંદ્ર(ઈ.૧૬૭૬માં હયાત). બદ્ધ અનુવાદમાં ‘સુંદરકાંડ’ સુધીના બધા કાંડ ‘ભાલણસુત ઉદ્ધવદાસ નામ દર્શાવે છે. એમાં કયાંય રચનાવર્ષ દર્શાવેલું નથી. પણ એ ઉદેરામ ]: તારણીમાતાનો તથા રાધિકાજીનો પછીના ‘યુદ્ધકાંડને અંતે ઈ.૧૬૩૧ રચનાવર્ષ અને “મધુસૂદન” એમ ૨ ગરબા, બાળલીલા' તથા કેટલાંક પદોના કર્તા. જુઓ ઉદો. કવિનામ મળે છે. આ મધુસૂદનનું વતન કણપુર અને મોસાળ સંદર્ભ : ગૂહાયાદી. રિ.ર.દ.) પાટણ હતું તેથી ભીમજી વ્યાસ પાસેથી કથા સાંભળી એમણે પદબંધ રામાયણ રચ્યું -- એવી વીગતો પણ એમાં મળે છે. પરંતુ ઉદો : આ નામે કેટલાંક પદો નોંધાયેલાં મળે છે, તેના કર્તા કદાચ કડવાંની પ સંખ્યા, કાવ્યની શૈલી ને એનો રચનાબંધ તથા કવિની ઉદેરામ પણ હોય. સંસ્કૃતની જાણકારી – એવાં કેટલાંક આંતરબાહ્ય સામ્યોને લીધે આ સંદર્ભ : ગૂહાયાદી. રિ.ર.દ.]. “યુદ્ધકાંડ પણ ઉદ્ધવનો જ હોવાનો અને મધુસૂદને પોતાનું નામ અને રચનાવર્ષ એમાં ઉમેરી દીધાં હોવાનો મત વધુ પ્રવર્તે છે. ઉદો(કલિ) - ૧ : જુઓ પાáચંદ્રશિષ્ય ઉદયચન્દ્ર. શૈકીની રીતે જુદા પડી જતા છેલ્લા ‘ઉત્તરકાંડમાં રામજન કુંવર નું નામ છે, એથી તેમાં ઉદ્ધવદાસનું કર્તુત્વ માની શકાય તેમ નથી. ઉદ્ધવઓધવ : ઉદ્ધવન નામે પદો – જે હિદી હોવાની પણ આ ‘રામાયણ'ની હસ્તપ્રતો નહીં મળતી હોવાથી “કવિચરિત’ તો એના શકયતા છે – તથા ઓધવને નામે કૃષ્ણગોપીવાલાવિષયક ‘ગોપીવિરહ’ કર્તુત્વને જ શંકાસ્પદ લેખે છે. નોંધાયેલ મળે છે. આ ઉદ્ધવ કે ઓધવ કોણ છે તે નિશ્ચિત થઈ આ ઉપરાંત, કેટલીક મૌલિક શ્લેષરચનાઓ ધરાવતા, વગભગ શકતું નથી. ૪૨૫ કડીના ‘બભૂવાહન-આખ્યાન (અંશત: મુ.)ની રચના પણ આ ઓધવ નામના સં. ૧૮મી સદીના પુષ્ટિમાર્ગીય કવિ નોંધાયા છે. કવિએ કરી છે. આ કૃતિની આરંભની પંક્તિઓને આધારે એવો તે ઉપર્યુક્ત ઉદ્ધવ ઓધવથી જુદા છે કે કેમ તે પણ નિશ્ચિત થઈ તર્ક થયો છે કે ઉદ્ધવદાસે આખા મહાભારતની કે અશ્વમેધપર્વની શકે તેમ નથી. રચના કરી હશે એનો આ આખ્યાન એકમાત્ર બચવા પામેલો સંદર્ભ : ૧. ગુજૂહકીકત; ૨. પુગુસાહિત્યકારો; ૩. પ્રાકૃતિઓ; ભાગ હશે. [] ૪. ફૉહનામાવલિ. ર.સો] કૃતિ : ૧. (ભાલણસુત ઉદ્ધવકૃત) રામાયણ, સં. હરગોવિદ દાસ કાંટાવાળા, નાથાશંકર શાસ્ત્રી, ઈ.૧૮૯૩ (સં.); | ૨. “ઉદ્ધવગીતા' |ર.ઈ.૧૮૨૪રાં.૧૮૮૦, શ્રાવણ વદ ૮, બુધવાર). પ્રાચીન કાવ્ય મંજરી, સં. જેઠાલાલ ત્રિવેદી, ઈ. ૧૯૬૫. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ મુક્તાનંદની આ કૃતિ(મુ.) ૧૦૮ સંદર્ભ : ૧. ભાલણ, ઉદ્ધવ અને ભીમ, રામલાલ ચુ. મોદી, કડવાં અને ૨૭ પદોમાં ભાગવતના દશમસ્કંધમાંના ઉદ્ધવગોપી- ઈ.૧૯૪૧; ૨. કવિચરિત : ૧ -- ૨; [C] ૩. સ્વાધ્યાય, જાન્યુ. પ્રસંગનું વિસ્તારથી આલેખન કરે છે તથા આ પ્રસંગને વર્ણવતાં ૧૯૭૭ – “ઉદ્ધવ રામાયણમાં યુદ્ધકાંડનું કર્તુત્વ', દેવદત્ત જોશી; [] અન્ય કાવ્યોથી, એમાં ગૂંથાયેલાં ૨૩ કડવાં અને ૬ પદોમાં ૪. ન્હાયાદી. વિસ્તરતા સીતાત્યાગના વૃત્તાંતને કારણે, જુદી તરી આવે છે. રિસો.] ૩૪ : ગુજરાતી સાહિત્યકોશ ઉદયહર્ષ-૨ : ઉદ્ધવદાસ–૧ Jain Education Interational For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ધવદાસ-રઈ.૧૫૯૨માં હયાત]: “વિષપુસહસ્ત્રનામ'ના પદ્યાનુવાદ- ઉમર(બાવા)[ઈ. ૧૮મી રાદી પૂર્વાધ : મુસ્લિમ કવિ. પીર (૨.ઈ.૧૫૯૨)ના કર્તા. કાયમુદ્દીનના શિષ્ય અભરામબાવા(ઈ.૧૭૦ આરપાસ હયાત)ના સંદર્ભ : ૧, કવિચરિત : ૧-૨; ] ૨. ગૂહાયાદી. રિ.સી. શિષ્ય. લુહારી, સુથારી જેવા વિવિધ વ્યવસાયોનાં દૃષ્ટાંતો તથા કવચિત્ અવળવાણીની મદદથી અદ્વૈતવાદ, યોગાનુભવ અને પ્રેમઉદ્યમકર્મ-સંવાદ' : શામળની પ્રારંભકાળની આ દુહાબદ્ધ રચના- લક્ષણાભક્તિના મર્મનું સચોટ નિરૂપણ કરતાં તેમનાં કેટલાંક ભજનો (મુ.)માં ઉજજયિનીના રાજા ભદ્રસેનની રાજસભામાં ત્યાંના પંડિત તથા ગરબા મુદ્રિત મળે છે. એમનાં કાવ્યોની ભાષામાં હિંદીની શિવશર્મા અને કર્ણાટકથી “ઉઘમ વડું કે કર્મ” એનો વાદ કરવા છાંટ છે. નીકળેલી સુંદરી કામકળા વચ્ચેનો સંવાદ નિરૂપાયો છે. શિવશર્મા કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ કર્મને મોટું કહે છે અને કામકળા ઉદ્યમની સરસાઈ પુરસ્કારે છે. (સં). રિ.ર.દ.] ૨-૨ દૃષ્ટાંતવાર્તાઓ અને તે ઉપરાંત સીધી દલીલોથી તેઓ પોતાના મંતવ્યનું સમર્થન કરે છે. અંતમાં રાજા નિર્ણય આપે છે : “કર્મ થકી ઉમિયો[ઈ.૧૭૨૨ના અરસામાં : ઈ.૧૭૨૨માં નર્મદામાં આવેલા ઉદ્યમ ફળે, ઉઘમથી કર્મ હોય; ઓછું અદકું એને કહી ન શકે ભારે પૂરે અનેક ગામોમાં જે વિનાશ વેર્યો તેનું ૩ ઢાળ અને ૭૨ કોય”. એ નિર્ણયથી સંતુષ્ટ બેઉ વાદીઓ “થયાં કંથ ને કામિની કડીમાં વીગતે વર્ણન કરતો ‘રવાજીની રેલનો ગરબો'(મુ.) તથા પૂરણ પ્રીત પ્રતાપ”. એ બેઉ ઇન્દ્રશાપે સ્વર્ગભ્રષ્ટ થઈ પૃથ્વી પર અંબાજીના ૩ ગરબા(મુ.)ના કર્તા. અવતરેલાં હોવાની વાત પ્રસ્તાવનામાં જોડી વાર્તાગર્ભ બનાવેલા કૃતિ : ૧. ગુજરાતી લોકક્સાહિત્યમાળા : ૫, સં. મંજુલાલ ૨. સંવાદનેય વાર્તામાં મઢવામાં શામળે પોતાની ચતુરાઈ દેખાડી છે. મજમુદાર વગેરે, ઈ.૧૯૬૬; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, સં. મુખ્ય સંવાદ પહેલાં એમાં ગરમાવો આણવા યોજાઈ હોય તેવી દામોદર દાજીભાઈ, ઈ. ૧૮૮૯. બેઉ પાત્રોની પ્રશ્નોત્તરી વાર્તાઓમાં પેટ ભરીને સંસારજ્ઞાન પીરસ- સંદર્ભ : આલિસ્ટઑઇ:૨. રિ.ર.દ.] વાના શામળના શોખના પૂર્વાભ્યાસ જેવી લાગે. (અ.રા.] ઉષાહરણ: હરિવંશ અને ભાગવતની ઉષા(ઓખા)કથામાં ઘટિત ઉદ્યોતવિમલ/“મણિઉદ્યોત'ઈ.૧૮૩૧માં હયાત]: ‘મણિઉદ્યોતની ઘટાડાવધારા કરી વીરસિંહે રચેલી આ કૃતિ(મુ.) એના પદબંધને નામછાપથી રચના કરતા પાર્શ્વચન્દ્રગચ્છના જૈન સાધુ. મણિવિમલના કારણે આ વિષયનાં ગુજરાતી ભાષાનાં ઉપલબ્ધ કાવ્યોમાં સર્વપ્રથમ શિષ્ય. મહાવીરસ્વામી, જંબૂસ્વામી વગેરે વિશેની ૫થી ૮ કડીની હોવાનું અનુમાન થયું છે. ૧૦૦૦ પંક્તિનું આ કાવ્ય મુખ્યત્વે ગÇલીઓ, ૧૦ કડીનું પાર્શ્વનાથનું સ્તવન', ૮ કડીનું ‘શત્રુંજય દુહા-ચોપાઈમાં રચાયેલું છે પરંતુ એમાં પ્રસંગોપાત્ત ભુજંગપ્રયાત, સિદ્ધાચળજીનું સ્તવન તથા ૧૦ કડીનું ‘સુમતિનાથ-સ્તવ’ એ વસ્તુ, ગાથા, પદ્ધડી અને સારસી વગેરે અન્ય છંદો, ઢાળવૈવિધ્ય મુદ્રિત કૃતિઓ તથા ૨ ઢાળ અને ૧૫ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’- દર્શાવતાં ગીતો તેમ જ બોલી’ નામથી ઓળખાતા પ્રાસબદ્ધ (૨.ઈ.૧૮૩૧)ના કર્તા. ગદ્યનો પણ ઉપયોગ થયો છે. આ રીતે આ આખ્યાનનો કાવ્યબંધ કૃતિ : ૧. ગહું લીસંગ્રહ, સં. શિવલાલ સંઘવી, ઈ.૧૯૧૬; પ્રબંધને મળતો છે. ગૌરીપૂજન વગેરે સામાજિક રિવાજોને નિરૂપતા ૨. ગહેલી સંગ્રહનામાં ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, આ કાવ્યમાં નગર, ગઢ, સેના, યુદ્ધ વગેરેનાં આકર્ષક વર્ણનો ઈ.૧૯૦૧, ૩. જિસ્તસંગ્રહ; ૪. પ્રાસ્તરત્નસંગ્રહ:૨. મળે છે, જે ‘કાન્હડદે પ્રબંધ'ની યાદ અપાવે છે, તેમ જ શૃંગાર અને સંદર્ભ : મુપુન્હસૂચી. [8.ત્રિ. વીરરસની જમાવટ પણ છે. પાર્વતી-દીપકનો સંવાદ, ઉષાનું વીરાંગના તરીકેનું વ્યક્તિત્વ, નાયક-નાયિકાની રસિક સમસ્યાઓ, અર્થાન્તરઉદ્યોતસાગર “જ્ઞાનઉધોત’[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ : “જ્ઞાનઉદ્યોતની ન્યાસી કહેવતો-કથનોનો પ્રયોગ-એ આ કાવ્યના કેટલાક આકર્ષક છાપથી રચના કરતા તપગચ્છના જૈન સાધુ, પુણ્યસાગરની અંશો છે. કવિની સંસ્કૃતાઢય પ્રૌઢભાષા પણ ધ્યાન ખેંચે છે. પરંપરામાં જ્ઞાનસાગરના શિષ્ય. દેવચંદ્રને નામે છપાયેલી ‘અષ્ટ [ચ.શે.] પ્રકારી-પૂજા” (૨.ઈ.૧૭૮૭)મુ.), ‘એકવીસપ્રકારી-પૂજા' (ર.ઈ. ૧૭૮૭ મુ.), ‘આરાધના બત્રીસ દ્વારનો રાસ', ૧૭ કડીની ઉગમશી[ : અવટંકે ભાટી. કચ્છના કેરાકોટ ‘વીરચરિત્ર-વેલી’ અને ૫ કડીના “સિદ્ધાચલ-સ્તવન (મુ.)ના કર્તા. ગામના ચમાર ભક્ત ઊગમશીની માહિતી મળે છે તે જ આ કવિ તેમની પાસેથી હિન્દી ગદ્યમાં બારવ્રતની ટીપ/સમ્યકત્વમૂલબારવ્રત- છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. આ કવિનાં, રૂપકો અને વિવરણ” (૨.ઈ.૧૭૮૦/સં.૧૮૩૬, માગશર સુદ ૫, ગુરુવાર) તેમ દૃષ્ટાંતોથી રચેલાં બોધાત્મક ૩ પદો(મુ.) મળે છે. જ કેટલાંક હિન્દી સ્તવનો(મુ.) મળે છે. કૃતિ : નકાસંગ્રહ. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈકાસંગ્રહ; ૩. જૈuપુસ્તક : સંદર્ભ : રામદેવ રામાયણ, કેશવલાલ ૨. સાયલાકર. કિ.બ્ર.] ૧; ૪.*શ્રીમદ્ દેવચંદ્ર : ૨, પ્ર. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ, –; ૫. વિવિધપૂજાસંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૮. ઊજમસિંહ[ ]: જ્ઞાનમાર્ગવિષયક કેટલાંક પદોના સંદર્ભ : જૈનૂકવિઓ:૨,૩(૧). [ત્રિ.] સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કી.બ્ર.] ઉદ્ધવદાસ-૨ : ઊજમસિંહ ગુજરાતી સાહિત્યકોશ : ૩૫ કત. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ઊજલ ઉજજવલ[ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સદી આરંભ : એ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ ઋદ્ધિવિજ્ય કયા તે નિશ્ચિત તપગચ્છના જૈન શ્રાવક. હીરવિજયસૂરિની પરંપરામાં વિજય- થઈ શકે તેમ નથી. સેનસૂરિના શિષ્ય. ૪ કડીના ‘આદિજિન-સ્તવન” (૨.ઈ. ૧૫૮૮; સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. લીંહસૂચી, ૩. હજૈજ્ઞાસૂચિ:૧. સ્વલિખિત પ્રત ઈ. ૧૬૦૨) અને ૬૩૧ કડીના, નવકારની ૬ કિ.શા.] કથા નિરૂપતા “નવકાર-રાસરાજસિંહ-કથા (ર.ઈ.૧૫૯૬/સં. ૧૬૫૨, વૈશાખ - ગુરુવાર)ના કર્તા. ઋદ્ધિવિજય(વાચકો - ૧[ઈ.૧૭મી સદી મધ્યભાગ]: તપગચ્છના સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૧); ૨. મુપુગૃહસૂચી. શિ.ત્રિ જૈન સાધુ. વિજ્યાણંદસૂરિની પરંપરામાં વિજ્યરાજના શિષ્ય. ‘વરદત્તગુણમંજરી-રાસ” (૨.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, ફાગણ સુદ ઊજળી અને મેહની લોકકથાના દુહા’ : જુઓ 'મેહ અને ૩, ગુરુવાર) તથા રોહિણી-રાસ(૨.ઈ.૧૬૬૦)ના કર્તા. ઊજળીની લોકકથાના દુહા'. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૨,૩(૨);૩. હજૈજ્ઞાસૂચિ:૧. કા.શા.] ]: ૩૧ કડીના ‘ચતુર્વિશતિજિન-સ્તવન ઋદ્ધિવિજય (વાચક) – ઈ.૧૬૯૮માં થાત : તપગચ્છના જૈન (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સાધુ. વિજયપ્રભસૂરિના શિષ્ય. ૧૦ ઢાળના “જિનપંચકલ્યાણ-સ્તવન'સંદર્ભ : મુમુગૃહસૂચી. [શ્ર.ત્રિ.] (૨.ઈ.૧૬૯૮)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ:૨,૩(૨). [કા.શા.] ઋદ્ધિ: જુઓ રિદ્ધિ. ઋદ્ધિવિજય -- [ઈ.૧૮૪૮ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ઋદ્ધિ ]: જૈન સાધુ. રૂપહંસના શિષ્ય. પ્રકૃતિ દાનવિજ્યના શિષ્ય. ૩૭ કડી અને ૩ ઢાળમાં વિવિધ દેશીઓમાં અને વિરહભાવના પરંપરાગત પરંતુ પ્રાસાદિક નિરૂપણવાળી ૨૬ રચાયેલી, તપ અને સંયમનો મહિમા દર્શાવતી બોધપ્રધાન કૃતિ કડીની ‘મરાજિમતી-બારમાસ’ (લ.સં.૧૯મી સદી અનુ.; મુ), 'અઢાર નાતરાંની સઝાયરલ ઈ.૧૮૪૮; મુ.)ના કર્તા. ૫ કડીની ‘તીર્થંકર-સ્તવન’(મુ.) તથા 'સીમંધર-સ્તવન (મુ.)એ કૃતિ : સાંપમાહાભ્ય. કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. લીંહસૂચ, ૨. હજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.] કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈvપુસ્તક:૧; ૩. પ્રામબાસંગ્રહ:૧. સંદર્ભ : મુપુન્હસૂચી. [કા.શા. ઋદ્ધિવિજ્ય – ૪ ]: જૈન સાધુ. વજેસિંહની પરંપરામાં મેરુવિજયના શિષ્ય. ૫ કડીની “ચેતનને શિખામણની ઋદ્ધિકુશલશિષ્ય[ ]: જૈન સાધુ. ૪ કડીના સઝાયર(મુ.), ૧૩ કડીની ધનગિરિમુનિ-સઝાય’ (લે.સં.૧૮મી સદી મિજિન-સ્તવન (મુ.)ના કર્તા. અનુ.) તથા ૧૭ કડીની ‘વિષયરોગનિવારક-સઝાયર(મુ.)ના કર્તા. કૃતિ : જૈuપુસ્તક:૧. | કિી.જે.] કૃતિ : ૧. અસંગ્રહ; ૨. પ્રાસપસંગ્રહ; ૩. સઝાયમાળા(૫). સંદર્ભ : મુપુન્હસૂચી. [કા.શા.] ઋદિચંદ્ર : આ નામે ‘આદિનાથ-સ્તુતિ' અને ૬ કડીની ‘વિજયદેવસૂરિ-સઝાય’ (લ.સં.૧૮મી સદી અનુ.) એ કૃતિઓ નોંધાયેલી મળે અદ્ધિો : આ નામે કર્મફલ-સઝાય/કર્મપચીસીની સઝાય” છે. આ ઋદ્ધિચંદ્ર-૧ છે કે કેમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. (લે.ઈ. ૧૮૪૨; મુ.), ૨૦/૨૧ કડીની ‘ગોડી પાર્શ્વનાથ-છંદ/સ્તવ સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]. (લે.સં.૧૯મી સદી અનુ.), ૧૯ કડીની નેમનાથ-બારમાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ), નિમિકુમાર-ધમાલ’, ૩૨ કડીની “નમિજીની ઋદ્ધિચંદ્ર- ૧[ઈ. ૧૬૩૯માં હયાત : તપગચ્છના જૈન સાધુ. મહો- લુઅર', ૧૩ કડીની નેમિરાજુલ-સ્તવ, ૩૨ કડીની ‘મિરાજિપાધ્યાય કરમોચક ભાનુચંદ્રના શિષ્ય. ૭૩ કડીની મિતારજ-સઝાય- મતી-સઝાય’ તથા ૭ કડીની ‘પ્રસન્નચંદ્રરાજાની સઝાયર(મુ.) મળે છે, (૨.ઈ.૧૬૩૯.૧૬૯૫, મહા સુદ ૧૩, બુધવાર)ના કર્તા. તે કયા ઋદ્ધિહર્ષ છે તે નિશ્ચિત કરી શકાતું નથી, જુઓ રિદ્ધિચંદ્ર. કૃતિ : ૧. અરત્નસાર, ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. જિભપ્રકાશ. સંદર્ભ ૧. જૈન રાસમાળા, પ્ર. મનઃસુખરામ કી. મહેતા, સં. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. મુપુન્હસૂચી, ૩. લીંહસૂચી; ૧૯૬૫ ] ૨. લહસૂચી૩. હજૈજ્ઞાસૂચિ:૧. કા.શા. ૪. હજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.) ત્રદ્ધિવિજય : ના નામે “ઉપશમ-સઝાય” લિ.ઈ.૧૭૩૯), ૧૪ ઋદ્ધિહર્ષ - ૧[ઈ. ૧૬૬૬માં હયાત : તપગચ્છના જૈન સાધુ. ૧૫ કડીની ‘જંબૂકમાર-સઝાય’ લિ.ઈ.૧૮મી સદી અનુ.), ‘નમ- વિજયપ્રભસૂરિના શિષ્ય. ૧૯ ૨૦ કડીની “મિરાજિમતી-સ્તવન સ્કાર-સઝાય’, ૨૧ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવન” લ. ઈ. ૧૮૪૧), (૨.ઈ.૧૬૬૬), ૧૯૨૦ કડીની ‘રહનેમિરાજિમતી-સઝાયર, ૩ ૭ કડીની ‘વિજયરત્નસૂરીશગુરુ-સઝાય’ (લ.સં.૧૮મી સદી અનુ) કડીની પાર્શ્વજિન-સ્તવન, ૩ કડીની ‘ વિજ્યપ્રભસૂરિ-દ્રુપદ (મુ) તથા ૧૭ કડીની ‘હિતોપદેશ-સઝાય’ લ.સં.૧૮મી સદી અનુ.) તથા ૭ કડીની ‘સમેતશિખર-સ્તવન' એ કૃતિઓના કર્તા. પ્રભસૂરિના કડીની મિરાત જૈન સાધુ છે. ૯૨૦ કરો સદી 2કડીની વિ.સં.૧ી ૩૬ : ગુજરાતી સાહિત્યકોશ ઊજલ : ત્રાદ્ધિહર્ષ-૧ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : ઐસમા લાવ સંદર્ભ : મહી. [કા.શા.] ઋđિહર્ષ – ૨[ ]: જૈન સાધુ. ઉદયહર્ષના શિષ્ય. ૧૨ કડીની ‘શત્રુંજયમંડન)ઋષભદેવ-સ્તવન’(લે.સં.૨૦મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : પહોંચી, [કા.શા.] ભાષા(કવિ) રિખબ : બાના નામથી ૨૫ કડીના ચોવીસ તીર્થંકરના ચંદ્રાવળા (૨.૭.૧૯૦૨,૧૮૫૬, પોષ વદ ૨, શનિવાર; મુ.) તથા ૧ કીના મહાવીરસ્વામીના ચંદ્રાવળા' (૨.૭.૧૭૯૯૮ સં.૧૮૫૪, વતંત ઋતુ સુદ ૧૩; મુ.) એ કૃતિઓ મળે છે, આ કૃતિઓના કર્યાં કર્યા મ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી, તેમ છતાં રચનાસમય જોતાં ઋષભસાગર – ૩ના સંદર્ભમાં એનો વિચાર કરવાની શકયતા ઊભી થાય છે. કૃતિ : ૧. સસંગ્રહ; ૨. આકામહોદધિ:૫; ૩. કક્કાબત્રીસીના ચંદ્રાવલા તથા ચોવીસ તીર્થંકાદિના ચંદ્રાવગાનો સંગ, પૂ. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૫, ૪. ચૈનસંગ્રહ:૧૫. કાપ્રકાશ:૧; ૬. સંગ્રહ; ૭. લઘુ ચોવીશીવીશી સંગ્રહ, પ્ર. કુંવરજી આણંદજી, સં.૧૯૯૫; ૮. શનીશ્વરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨; ૯. સસન્મિત્ર (ઝ). [હ.યા.] ઋષભ, કવિ ઋષભ, રિખભ આ નામોથી ૭૨ કડીની ચૈત્યવંદન-ચોવીસી (મુ.), ૧૮ કડીની જલાણચાર વન”, ૧૭ કડીની ‘સ્થૂલિભદ્રમુનિની સઝાય સ્થૂલિભદ્રકોશા-સંવાદ’ (મુ.) તથા અન્ય ચૈત્યવંદનો, સ્તુતિઓ, સ્તવનો, સઝાયો વગેરે રચનાઓ મળે છે. તેના કર્તા કોણ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. વસ્તુત: ‘સ્થૂલિભદ્રમુનિની સાથદા જુદા સંદર્ભોમાં ઋષભદાસ, ઋષભવિજય, ઋષભસાગર ત્રણે નામે મુકાયેલી મળે છે. તેમ છતાં ઘણી કૃતિઓ ઋષભદાસ – ૧ની હોવાની શકયતા વધારે છે. ‘ઋષભશતાવલીગ્રંથ’માંથી દુહા-ચોપાઈબદ્ધ ૩૪ સુભાષિતો ઋષભને નામે મુદ્રિત મળે છે, તે પણ ઋષભદાસ – ૧નાં સુભાષિતોનોપૂર્વક " સંચય હોય એવો સંભવ છે. દાસ રિખબર : આ નામથી ૧૫ ટીના રૉયબારમાસા' (મુ.), ૧૫ કડીના ‘રાજમતીના બારમાસ’ અને અન્ય હિન્દી-ગુજરાતી મુદ્રિત-અમુદ્રિત પદ, લાવણી, સ્તવન, સઝાય મળે છે તે કયા ઋષભદાસનાં છે તે કહેવું મુશ્કેલ છે. હિન્દી કૃતિઓ કદાચ કોઈ અર્વાચીન કવિની પણ હોય. કૃતિ : ૧. એસ ૨. જૈકાપ્રકાશ ૩ જૈકાર ગ્રહ ૪. જેપુસ્તક ૫. ગોપ્રકરણ સંદર્ભ : ૧. સૂચી; ૨. સુધી ૩. જાસૂચિ [હ.યા.] દાસ – ૧[,૧૩મી સદી પૂર્વાપી: વિ. જૈન શ્રાવક, ખંભાતના વીશા પોરવાડ પ્રા ંશીય ગિક, અવટંકે સંઘવી, પિતા ઋદ્ધિહર્ષ-૨ : ઋષભદાસ-૧ સાંગણ, માતા રૂપાદે, હીરવિશ્વસુરની પરંપરાના વિરોન -- વિયાણંદના અનુયાયી. ‘ઋષભદેવ-રાસ' (ર.ઈ.૧૬૦૬) અને ‘રોણિયા રાસ’(ર. ઈ.૧૯૩૨)ના રચનાકાળને આધારે તેમનો વનકાળ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ગણી શકાય અને જીવનકાળને થોડોક ૧૯મી સદીમાં પણ લઈ જઈ શકાય. કવિને પોતાની કૃતિઓમાં આપે માહિતી અનુસાર કવિના દાદા (મહીરાજ) અને પિતાએ સંઘ કાઢયા હતા અને એ રીતે સંઘવી કહેવાયા હતા. સંઘ કાઢવાની કવિની ઇચ્છા પૂરી થઈ જણાતી નથી, પરંતુ તેમણે ઘન, ગિરનાર વગેરે નીધાની યાત્રા કરી હતી અને તેઓ ધાર્મિક આચારિવચારોનું પાન કરી એક સાચા શ્રાવકનું જીવન ગાળતા હતા. કવિની સ્થિતિ સુખી અને સંપન્ન જણાય છે. તેઓ સંસ્કૃત-પ્રાકૃત વગેરે ભાષાસાહિત્યના જ્ઞાતા અને શાસ્ત્રાભ્યાસી હતા તેમ જ હોશિયાર વિદ્યાર્થીઓને તેમણે ભણાવ્યા પણ હતા. ઈ.૧૬૨૯માં રચાયેલા ‘હીરવિજયસૂરિ-રાસ’માં કવિએ પોતે ૩૪ રાસ, ૫૮ સ્તવન અને તે ઉપરાંત ઘણાં ગીત, સ્તુતિ, નમસ્કાર રચ્યાં છે એમ કહ્યું છે. તે પછી રચાયેલા ૨ રાસ મળ્યા છે અને બીજી કૃતિઓ પણ હોવાનો સંભવ છે. પરંતુ આ બધું જ સાહિત્ય અત્યારે પ્રાપ્ય નથી. તેમની ૩૨ જેટલી રાસકૃતિઓ નોંધાયેલી છે જેમાંથી ૮ જેટલા રાસોની તો હસ્તપ્રતો પણ પ્રાપ્ય નથી અને માત્ર ઋષભ ખિમ, બદારિખભદાસના નામથી મળતી કૃતિઓને આ જ ઋષભદાસની ગણવી કે કેમ તેનો કોયડો છે. તેમ છતાં આ કવિનું વિપુલ સાહિત્યસર્જન અવશ્ય નોંધપાત્ર બને છે. કવિ પોતાની ઘણી કૃતિઓના મંગલાચરણમાં સરસ્વતીને ભાવવંદના કરે છે અને મોટા ભાગની કૃતિઓ ગુરુવારે પૂરી કરે છે તે તેમની વિદ્યાપ્રીતિ દર્શાવે છે. પોતાની કૃતિઓમાં કવિ પોતાના પૂર્વકવિઓનું પણ આદરપૂર્વક સ્મરણ કરે છે, તેમનો ઋણસ્વીકાર કરે છે અને પોતાની અલ્પતા દર્શાવે છે. અષભદાસન કૃતિઓમાં વિપુલ પ્રમાણમાં મળતાં સુભાષિતો પણ કવિએ પૂર્વપરંપરાનો મોકળાશથી લાભ લીધો છે એમ દર્શાવી આપે છે. કવિની કૃતિઓમાં કથાતત્ત્વ ઘણું વિપુલ છે. દૃષ્ટાંતકથા, ઉપકથા નિમિત્તે ઘણી કથા-સામગ્રી કવિ પોતાની કૃતિઓમાં વણી લે છે, પરંતુ કથારસ જમાવવાનું કૌશલ કવિ ખાસ બતાવી શકતા નથી. તેમનું લક્ષ કથા નિમિત્તે બોધ આપવા તરફ વિશેષ રહે છે. તેમનો બોધ સાંપ્રદાયિક આચાર-વિચારોને અનુલક્ષતો હોય એ સ્વાભાવિક છે પરંતુ તે ઉપરાંત સમગ્ર જીવનવ્યવહાર અંગેની ડહાપણભરેલી શિખામણ પણ તેમાં સારા પ્રમાણમાં ગૂંથાયેલ છે તે ધ્યાન ખેંચે તેવી બાબત છે. જેમ કે, “પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવત ઋષભદાસ જેટલી જૂની છે. કિવ ચિત્ વિનોદરસનું નિરૂપણ કરવાની તક લે છે, જમ અને દાંત વચ્ચેના જેવા સંવાદો ગુંચવાની પતિ અપનાવે છે. ઉપમા અલંકારોનો વિનિયોગ કરે છે ને સ્પર્ધા, વ્યક્તિઓ વગેરેની પ્રાસાદિક વર્ગનો આપે છે, તેમ જ કૃતિનાં રચનાસ્થળ, કાળ વગેરેને સમસ્યાથી નિર્દેશે છે – એ બધી રીતે કિનું રિએક પડિત્ય પ્રગટ થ જોઈ શકાય છે. ઋષભદાસની કૃતિઓમાં રાજસ્થાની પરંપરા મુજબ કારતક વદ અમાસને દિવાળી-દિન તરીકે ઓળખાવાયેલ છે અને વર્ષ ગુજરાતી સાહિત્યકોશ : ૩૭ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ સૂરિએ ૧૨ આજ્ઞાઓ જારી કરી તી તેને વો ૨૪ કીનો હૌરવિશ્વસૂરિના બાર ભાવનો રાસ ર.૧૯૨૮માં ૧૬૮૪, શ્રાવણ વદ ૨, ગુરુવાર), ૨૯૫ કડીનો ‘મલ્લિનાથ-રાસ’ ઈ.૧૬૧૪સર,ઈ.૧૬૨૯ સં.૧૬૮૫, પોષ સુદ ૧૩, રવિવાર), ૧૦૦૫ કીનો ‘અભયકુમાર-રાસ’ (૨.ઈ.૧૬૩૧સં.૧૬૮૭, કારતક વદ ૯, ગુરુવાર), ૨૪૫ કડીનો ‘રોહણિયામુનિ-રાસ’ (૨.ઈ.૧૬૩૨ સં.૧૬૮૮, પોષ સુદ ૭, ગુરુવાર), ૪૪૫ કડીનો ‘વીરસેનનો રાસ'. આ ઉપરાંત ૭૯૧ કડીનો ‘સમયસ્વરૂપ-રાસ’, ૭૮૫ કડીનો ‘દેવગુરુસ્વરૂપ-રાસ’, ૧૯૨ડીનો કુમારપાલનો નાનો રાસ, આશરે ૧૬૦ કડીની શ્રાવિવિધ રસ', છકડીનો ‘આર્દ્રકુમાર સસ', ૩૨૮ તથા બોધવૃત્તિને પ્રગટ કરતો ૮૪ ઢાળનો દુહા-દેશીબદ્ધ ‘ભરત-કડીનો ‘પુણ્યપ્રશંસા-રાસ’ પણ પરંપરામાં કવિ ઋષભદાસને નામે નોંધાયેલ છે પરંતુ આ રાકૃતિઓની હસ્તપ્રતો ઉપલબ્ધ થઈ ની... ‘વીસ્થાનકતપાસ' (ર.ઈ.૧૬૨૯) તથા 'સિધ્ધિ-રામ' નામક ૨ કૃતિ પણ આ કવિને નામે ઉલ્લેખાયેલી મળે છે, પરંતુ પ્રાપ્ત આધારોથી એનું સમર્થન થતું નથી. ‘સિદ્ધશિક્ષા’ તે કદાચ બાહુબલિ રાસ'ન-ર,ઈ,૧૨૨૨૧૬૭૮, પોષ ૪૬ ૧૦, ગુવારી પણ ભરતેશ્વર અને બાહુકિંગના પૂર્વગોના વૃત્તાંનથી તેમ જ ઉપકથાઓના વિનિયોગથી વિસ્તાર સાધતી કૃતિ છે. લગભગ જીવનવ્યાપી કહેવાય એવા ધર્મબોધ અને વ્યવહારબોધને રજૂ કરતો દુહા, સોરઠા અને દેશી ઢાળોની આશરે ૨૦૦૦ કડીનો ‘હિતશિક્ષા-‘હિતશિક્ષા’ હોય. રાસ’ – (૨.ઈ.૧૬૨૬ સં.૧૬૮૨, મહા સુદ ૫, ગુરુવાર) કવિની સુભાષિતવાણી અને દૃષ્ટાંતકથાનોથી રસાત્મક બને છે. દુધા, ચોપાઈ અને દેશીબદ્ધ આશરે ૩૦ કડીનો ચીરવિશ્વસુર ાસ' – (૨.ઈ.૧૬૨૯ સં.૧૬૮૫, આસો - ૧૦, ગુરુવાર) અકબરબાદશાહપ્રતિબોધક વિખ્યાત જૈનાચાર્ય હીરવિજયસૂરિના જીવનવૃત્તાંતને નિમિત્ત શ્રેણી ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વની માહિતી આપે છે અને અક્બરચરિત્રનું આલેખન, કેટલાંક વર્ણનો, પ્રસંગનિરૂપણો તથા કાચારીઓને કારણે રસપ્રદ બને છે. અન્ય રાકૃતિઓ આ પ્રમાણે છે : ૧૧૮ ઢાળનો ‘ઋષભદેવનો રાસ' (ઈ૧૬૬) શ્રાવકનાં બાર વ્રતોનું વર્ણન કરતો ૮૧ ઢાળનો ‘વ્રતવિચાર-રાસ’ (૨.૭.૧૬૧૦ સં.૧૬૬૬, કારતક વદ ૩, ૪૪૪૨૬ કડીનો ‘સુમિત્રરાજધિ-રાસ’(૨.ઈ.૧૬૧૨/મં.૧૬૬૮, પોષ સુદ ૨, ગુરુવાર), ૧૨૮ ૭૩૨ કડીનો ‘સૂચિબદ્રામ' (૧૯૧૨ સં. ૧૬૬૮, કારતક વદ ૩૦, શુક્રવાર); ૫૫૭ કડીનો ‘અજાકુમાર રાસ' (ર.ઈ.૧૬૧૪ માં.૧૬૭૦, ચૈત્ર સુદ ૨, ગુરુવાર), ૨૦ ઢાળ અને કઠીનો શત્રુ હાર રાસ' (ર.ઈ.૧૯૧૪)માં. ૧૬૭૦, ભાદરવા સુદ ૬, ગુરુવાર), ૫૨ કડીનો 'વિચાર રા' કરાઇ.૧૨૦ સં.૧૭, આસો સુદ ૧૫, ૮૧૧ કીનો ‘નવતત્ત્વ-રાસ’ (ર. ઈ. ૧૬૨૦ાં. ૧૬૭૬, કારતક વદ ૩૦, રવિવાર), પટવ કેડીનો ‘ક્ષેત્રપ્રકાશાસ' (ર,ઈ.૧૬૩૨સં. ૧૬૭૮, માધવ માસ સુદ ૨,ગુરુવાર), ૮૭૯ કડીનો ‘સમકિતસાર-રાસ’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, જેઠ સુદ ૨, ગુરુવાર), ૭૧૨ કડીનો ઉપદેશમાહા-રાસ' (૧૨૪૧૬૮૦ મા સુદ ૧૦, ગુરુવાર), આશરે ૫૬૬ કડીનો ‘પૂજાવિધિ-રાસ’ (૨.ઈ.૧૬૨૬/ સં.૧૯૪૬, વૈશાખ સુદ ૫, ગરવા), ૨૨૩ કડીનો જીવંત સ્વામીનો શસ' (ઈ.૧૬૨૬/મં.૧૬૮, વૈશાખ વદ ૧૧, ગુરુવાર), ૭ ખંડ અને ૧૮૩૯ કડીનો ‘કોણિક-રાસ’ (ર.ઈ.૧૬૨૬ સં.૧૬૮. સો સુદ ૫, ગુવાર), ૨૮૪ કડીનો પવન રાસ' (૨.ઈ.૧૬૨૭), ખરતરગચ્છ અને તપગચ્છના વિખવાદને ટાળવા વિજયદાનસૂરિની ૭ આજ્ઞાઓમાં ૫ ઉમેરી હીરવિજય ૩૮ : ગુજરાતી સાહિત્યકોશ પણ કારતક વદ અમાસ પછી બદલાતું હોય એવું સમજાય છે. વભાસની રારાત્મક કૃતિઓમાંથી ૪ કૃતિઓ મુદ્રિત મળે છે. ૨ ખંડ અને આશરે ૪૫૦૦ કડીનો, મુખ્યત્વે દુહા, ચોપાઈ અને દેશીબંધમાં ગાયો ‘કુમારપાલ રાસ' ૧૬૭૦, ભાદરવા સુદ ૨, ગુરુવાર) કુમારપાલ ઉપરાંત વનરાજ, સિદ્ધરાજ જયસિંહ, હેમચંદ્રાચાર્ય અને અજયપાલના જીવનવૃત્તાંતને વણી લઈ ઘણી ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે તેમ જ ધર્મબોધક પ્રસંગનિરૂપણો, અલંકારાદિકની મદદથી થયેલાં વર્ણનો, તત્કાીન સમાજજીવનની માહિતી અને સંબંધ સુભાષિતોથી મહાકાવ્ય જેવો વિસ્તાર સાથે છે. કવિની લાક્ષણિક વર્ષના અન્ય પ્રકારની લાંબી કૃતિઓમાં નમિનાથનવરા નમિન વલ્ડનું સ્તવન કર. ૧૬૧૧.૧૬૬૭, પોષ સુદ ૨, સુપર મુ ૫ ઢાળ અને ૭૦ કડીમાં નેમિનાથના જીવનના મુખ્ય પ્રસંગો-ને રસાળ રીતે વર્ણવે છે અને ૩૨ કડીનો ‘પાલનપુરનો છંદ'(મુ.) પાલનપુરના વણિકવંશોની તથા અન્ય ઇતિહાસપ્રસંગોની માહિતીને કારણે નોંધપાત્ર બને છે. ૧૨ ઢાળ અને કુદ કરીનું 'બારમાસ્તવન ગૌતમપ્રશ્નોત્તર-સ્તવન’(૨.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, ભાદરવા સુદ : મુ. મ ઢાળ અને પટ કડીનું આોષણાવિચારગર્ભિત-દિજિનરતવન' (૧૯૧૦૯.૧૬૬૬, શાવણ સુદ ૨: મુ.) ક કડીનો આદીશ્વર-વિવાહો બળદેવણ-વૈડી, ૫૪ કડીનું કુમતિવનપર્શ્વનાથ સ્તવન તથા ૧૦૦ ગુહાગ્રની ‘શીલ-સઝાય’ આ પ્રકારની અન્ય કૃતિઓ છે. કવિ ઋષભદાસની કેટલીક મુદ્રિત મુદ્રિત સ્તુતિઓ, સઝાયો વગેરે પ્રકારની કૃતિઓ પણ મળે છે. કૃતિ : ૧. આકામહોદધિ:૩, ૫, ૮ (સં.); ૨. ચૈતસંગ્રહ:૩; ૩. ભિપ્રકાશ ૪. નકારા૧; ૫. *પ્રકાશ; . જૈશસંગ્રહ(ન); ૭. સન્મિત્ર (-); [] . ફાત્રમાસિક, ઑકો, નો. ૧૯૪૧ - ‘પાલનપુરનો જૈન સિખ ઇતિહાસ', મુનિ કાન્તિસાગર, સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ, વાડીલાલ જી. ચોકસી, ઈ.૧૯૭૯; ૨. ગુજઇતિહાસ:૬; [] ૩, જૈનયુગ, કારતક ૧૯૮૨ -'સુમિત્ર રાજધિરાસ’ (અંશત: મુદ્રિત); ૪. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ – ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાણ; ૫. ગ્રેવિઓ : ૧, ૫૧, ૨ . જો પો; [] ૭. મુસૂચી ૮. સૂચી; છે. ચૈજ્ઞાનિક [હ.યા.] ઋષભદાસ – ૨[ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ]: જૈન સાધુ. ૧૯ કડીની ‘ત્રેવીસપદવી-સઝાય’ (ર.ઈ.૧૭૧૬; મુ.) તથા સંપ્રદાયના વિખ્યાત શ્રાવક-શ્રાવિકાઓનું નામસ્મરણ કરતી ૧૫ કડીની સાર છે. ૧૭૨૯)ના કર્તા. કૃતિ ” જૈન સ્વાધ્યાય મંગળમાળા, સં. મુનિશ્રી શામજી, For Personal & Private Use Only ઋષભદાસ-૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ પુણ્હી ૩. લહસૂચીમાં હાયા. પોતાના પૂર્વ કરી એ વિદરા અને મા રાસમ ઈ.૧૯૬૨. સંદર્ભ : મુપુગૃહસૂચી. હિ.યા.] સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા. હિ.યા.] ‘-રાસર.ઈ.૧૫૮૭/સં.૧૬૪૩, માગશર સુદ ૧૪, ભવિય : આ નામે ૧૧ કડીની ‘ઋતુવંતીઅસઝાયનિવારક- રવિવાર) : વિનયમંડનશિષ્ય જયવંતસૂરિકૃત દુહા-દેશીબદ્ધ ૪૧ સઝાય” (મુ.) મળે છે તે કયા ઋષભવિય છે તે નિશ્ચિત કહી ઢાળ અને ૫૩૪ કડીની આ કૃતિમાં કર્મફળની અનિવાર્યતા દર્શાવવા શકાય તેમ નથી. યોજાયેલું ને મનોરમ પ્રણયકથા બની રહેતું ઋષિદત્તાનું વૃત્તાંત કૃતિ : પ્રાપસંગ્રહ. હિ.યા. આલેખાયું છે. હેમરથરાજાનો પુત્ર કનકરથ કાબેરીની રાજકુંવરી ઋખિમણિને ઋષભવિય – ૧).૧૯મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન પરણવા જતાં રસ્તામાં તાપસજીવન ગાળતા હરિણરાજાની પુત્રી સાધુ. વિજયાણંદની પરંપરામાં રામવિજ્યના શિષ્ય. ૩ ઢાળની ઋષિદત્તા પર મોહિત થઈ એની સાથે લગ્ન કરે છે ને ત્યાંથી અંધકમુનિ-સઝાય” (૨.ઈ.૧૮૨૧/સં.૧૮૭૭, પોષ - ૬; મુ.), ૪ જ પાછો વળી જાય છે. આથી ગુસ્સે થયેલી ઋખિમણિ તુલસા ઉલ્લાસ અને ૫૬ ઢાળની ‘વચ્છરોજ-રાસ -(ર.ઈ.૧૮૨૬/સં. યોગિણી દ્વારા ઋષિદત્તાને રાક્ષસી ઠેરવે છે. દેહાંતદંડની સજા પામેલી ૧૮૮૨, શ્રાવણ સુદ ૬, ગુરુવાર; મુ.), ૧૭/૧૮ ઢાળની નેમિનાથ અને મૂછિત થતાં મૃત્યુ પામેલી માનીને છોડી દેવાયેલી ઋષિદત્તા પાણિપીડાધિકાર-સ્તવનનેમિનાથ-વિવાહલો(ર.ઈ.૧૮૩૦સં.૧૮૮૬, પિતાના આશ્રમમાં મુનિશે એકાકી જીવન ગાળે છે. ફરી ઋખિઅસાડ સુદ ૧૫), ‘મહાવીરસત્તાવીસભવ-સ્તવન” (ર.ઈ.૧૮૪૦) તથા મણિને પરણવા જતો કનકરથ રસ્તામાં આ યુવાન મુનિથી આકર્ષાઈ ૭ ઢાળની ‘રામસીતાનાં ઢાળિયા(ર.ઈ.૧૮૪૭/સં.૧૯૦૩, માગશર એને પોતાના મિત્ર તરીકે સાથે લે છે. લગ્ન પછી કનકરથ વદ ૨, બુધવાર)ના કર્તા. ઋખિમણિ પાસેથી ખરી હકીકત જાણવા મળતાં નિર્દોષ પત્નીનો કૃતિ : ૧. વચ્છરાજનો રાસ, -; [] ૨. આકામહોદધિ: ૫; વિયોગ સહન ન થતાં બળી મરવા તૈયાર થાય છે ત્યારે એને ૩. જૈસસંગ્રહ(ન). અટકાવી ઋષિદત્તા મુનિવેશ છોડી પોતાને રૂપે પ્રગટ થાય છે અને સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૧); ૨. મુપુગૃહસૂચી, ૩. લીંહસૂચી, ઋખિમણિ પરનો રોષ પણ દૂર કરાવે છે. યશોભદ્રસૂરિ પાસેથી, ૪. હજૈજ્ઞાસૂચિ:૧. હિ.યા.] પોતાનાં પૂર્વભવનાં કર્મોનો આ બધો પરિપાક હતો એ જાણીને | ઋષિદત્તા અને કનકરથ એમની પાસે દીક્ષા લે છે. ઋષભસાગર –૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ. નાયિકાપ્રધાન આ રાસમાં વીર અને હાસ્ય સિવાયના સાતેય ચારિત્રસાગરની પરંપરામાં કલ્યાણસાગર–દ્ધિસાગરસૂરિના શિષ્ય. રસોનું યથોચિત નિરૂપણ છે પણ કરુણનું આલેખન વધારે લક્ષ ખેંચે વિજયપ્રભસૂરિના રાજ્યકાળ(ઈ.૧૬૫૪ – ઈ.૧૬૯૩)માં રચાયેલ છે. પતિનું વહાલ સંભારી અરણ્યમાં એકલી રવડતી ઋષિદત્તાના ૧૧ ઢાળની ‘ગુણમંજરીવરદત્ત-ચોપાઈ' (ર.ઈ.૧૬૨?સં.૧૭૪૮?– અને ઋષિદત્તાને સંભારી દુ:ખી જિંદગી જીવતા ને ખરી હકીકત “મિત્રભાવ જુગભાવ મદ:પત્તિ: મદરપતિસસિ”, કારતક સુદ ૫, જાણવા મળતાં બળી મરવા તૈયાર થયેલા કનકરથના વિલાપોમાં સોમવાર) અને ‘ચોવીસી (મુ.)ના કર્તા. બંને કૃતિઓની ભાષામાં કવિની કરુણરસનિરૂપણની ક્ષમતા દેખાઈ આવે છે. સ્થળો, ઉત્સવો, હિન્દીની અસર દેખાય છે. પાત્રો, પ્રસંગોનાં વીગતપૂર્ણ ને રસિક વર્ણનો પણ કવિની કૃતિ : અસ્તમંજુષા. ક્ષમતાનાં સૂચક છે. સંસ્કૃત તત્સમ શબ્દો ને સમાસરચનાઓનો સંદર્ભ : જૈનૂકવિઓ:૨,૩(૨). હિ.યા. નોંધપાત્ર વિનિયોગ કરતી કવિની ભાષામાં મરાઠી, રાજસ્થાની, સૌરાષ્ટ્રી, ઉર્દૂ ભાષાના સંસ્કારો પણ વરતાય છે, અને સુલસાએ ઋષભસાગર – ૨ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ]: તપગચ્છના જૈન મચાવેલા ઉત્પાતનું બીભત્સ અને અદ્ ભુતરસભર્યું વર્ણન હિન્દીમાં સાધુ. જશવંતસાગરની પરંપરામાં વિનોદસાગરના શિષ્ય. ૪ ઉલ્લાસ કરીને કવિએ એ ભાષાપ્રયોગની સાભિપ્રાયતા પણ પ્રગટ કરી અને ૩૫ ઢાળના ‘વિઘાવિલાસ/વિનયચટ-ચોપાઈ/રાસ' (ર.ઈ. છે. કહેવતો અને રૂઢિપ્રયોગોના વિપુલ ને અર્થસભર ઉપયોગથી ૧૭૭૪/સં.૧૮૩૦, ભાદરવા સુદ ૧૫, બુધવાર) તથા ૨૧ ઢાળના અભિવ્યક્તિ અસરકારક બની છે, તો વિશેષોક્તિ અને વ્યતિરેક સુરતના પ્રેમચંદ શેઠે કાઢેવા સંઘની શત્રુંજય તીર્થયાત્રાને વર્ણવતા જેવા અલંકારોની બહુલતાને કારણે કવિની અલંકારરચનાની ‘પ્રેમચંદસંધવર્ણન શત્રુંજ્ય/સિદ્ધાચલ-રાસ’(ર.ઈ.૧૭૮૭એ. ૧૮૪૩, વિદગ્ધતા પ્રગટ થાય છે. પંક્તિની અંતર્ગત પણ અંત્યાનુપ્રાસને જેઠ વદ ૩, સોમવાર; મુ.)ના કર્તા. લઈ જવાની રીતિ, ચારણી શૈલીની ઝડઝમક, ચારણી છંદો સમેત કૃતિ : સૂર્યપુરરાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોક્સી, સં.૧૯૯૬. વિવિધ ગેયઢાળોનો ઉપયોગ અને દરેક ઢાળને આરંભે રાગનો સંદર્ભ : ૧. જૈમૂકવિઓ:૩(૧); ૨. મુપુગૃહસૂચી. હિ.યા. નિર્દેશ એ આ કૃતિની રચનાશૈલીની કેટલીક વિશેષતાઓ છે. રિ.૨.દ.] કષભસાગર – ૩ : જૈન સાધુ. વિજ્યધર્મસૂરિના શિષ્ય. ૪ કડીના ‘સહસ્ત્રકૂટજિન-સ્તુતિના કર્તા. કમિવર્ધન(સૂરિ)[ઈ.૧૪૫૬માં હયાત : અંચલગચ્છના જૈન કવિ તપગચ્છના વિજ્યધર્મસૂરિ (રાજ્યકાળ ઈ.૧૭પ૩ઈ.૧૭૮૫)ના સાધુ. જ્યકીતિસૂરિના શિષ્ય. હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષશિષ્ય હોય તો એમને ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયેલા ગણી શકાય. ચરિત’ અને રામચંદ્રસૂરિકૃત ‘નલવિલાસ-નાટક' પર આધારિત ઋષભવિજય : ઋષિવર્ધન ગુજરાતી સાહિત્યકોશ : ૩૯ અને વ્યતિરેક થતા પ્રગટ થાય છેત. કારણે કવિની For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ફરસાણ-નલરાજચુપુરાવે છે, અને નિરૂપણ અને વારના ગણિત મુજબ ના સમયના નિર્દેશો તો એ દહા. ચોપાઈ અને દેશીબદ્ધ, ૩૨૧ કડીનો એમનો ‘નલરાયદવ- સમય વિશે અલગઅલગ પ્રતમાં અલગઅલગ નિર્દેશ મળે છે. કવિ દંતીચરિત-રાસ-નારાજ-ચુપનલપંચભવ-રાસ' (ર.ઈ.૧૪૫૬; નર્મદને મળેલ ૨૯ કડવાં ધરાવતી પ્રતમાં રચનાસમય સં. ૧૭૨૩, મુ.) અન્ય ભવોની કથાને ટૂંકમાં વણી લે છે, અને નિરૂપણના ચૌત્ર વદ ૯, ગુરુવાર (ઈ.૧૬૬૭) મળે છે. વર્ષ, માસ, પક્ષ, તિથિ, લાઘવ તથા કાવ્યતત્ત્વની દૃષ્ટિએ ગુજરાતી નલકથામાં નોંધપાત્ર અને વારના ગણિત મુજબ એ દિવસ સાચો કરતો નથી પરંતુ બને છે. તેમની પાસેથી જિનેન્દ્રાતિશય-પંચાશિકા' નામે સંસ્કૃત અન્ય હસ્તપ્રતોમાં મળતા રચના સમયના નિર્દેશો તો એથી પણ રચના પણ મળે છે. વધુ અાધે ય જણાય છે. કૃતિ : ૧.*(ઋષિવધનસૂરિકૃત) નારાય-દવદંતીચરિત, સં. અર્નેસ્ટ એન્ડર, ઈ.૧૯૫૧; ૨. એજન, સં. રમણલાલ ચી. શાહ, ઓધવ : જુઓ ઉદ્ધવ. ઈ.૧૯૮૧ (સં.). સંદર્ભ : ૧. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, કwઈ.૧૬૮૦ સુધીમાં] : યોગીવાણી’લ.ઈ.૧૬૮૦)ના કર્તા. ઈ.૧૯૮૦; ] ૨. જૈનૂકવિઓ:૧,૩(૧). [.ત્રિ] સંદર્ભ : મુપુન્હસૂચી. [પા.માં.] “ઓખાહરણ” [સંભવત: ૨.ઈ.૧૬૬૭]: પ્રેમાનંદના સર્જનકાળના કક્ક(સૂરિ)શિષ્ય – ૧[ઈ.૧૫૪૦માં હયાત) : કોરંટગરછના જૈન સાધુ. આરંભના આ આખ્યાન (મુ)માં ઓખા-અનિરુદ્ધનાં લગ્ન તેથી એને ૧૮૫/૧૯૦ કડીની ‘વિક્રમલીલાવતી-ચોપાઈરાસ (ર.ઈ.૧૫૪૦ અનુષાંગે શંકર અને શ્રીકૃષ્ણ વચ્ચે લડાયેલ યુદ્ધનું ભાગવત દેશમ- સં.૧૫૯૬, વૈશાખ સુદ ૧૪, બુધવાર)ના કર્તા. કંધ-આધારિત વૃત્તાંત, ૧૪ રાગબદ્ધ ૨૯ કડવાંમાં નિરૂપાયેલું છે. સંદર્ભ: ૧. જૈમૂકવિઓ:૩(૧); ૨. મુપુગૃહસૂચી; ૩. હજૈજ્ઞાઅન્ય કવિઓનાં ‘ઓખાહરણમાં મળતા બાણાસુરનું વાંઝિયાપણું સૂચિ:૧. [કી.જો.] તેમ જ ઓખાના પૂર્વજન્મની કથા જેવા રસાળ કથા-ઘટકો ટાળી, અવાન્તર કથારસ જતો કરવાનું જોખમ ખેડીને પ્રેમાનંદ કક્કાસૂરિ)શિષ - ૨ઈ.૧૫૭૦ સુધીમાં : જૈન. ઉપકેશગચ્છના અહીં વિષયવસ્તુની એકતા સાધે છે. એમ થતાં કૃતિને સીધી, કસૂરિના શિષ્ય. ૩૫૮૩૬૫ કડીના શીલમહિમાવિષયક ‘કુલલક્ષ્યગામી ગતિ સાંપડી છે. ઓખાના મનોભાવોનાં નિરૂપણો તેમ જ ધ્વજકુમાર-પ્રબંધ/રાસ/શીલ-પ્રબંધ'લ.ઈ.૧૫૭૦)ના કર્તા. આ વિવિધ યુદ્ધપ્રસંગોનાં વર્ણનો, અલબત્ત, વિસ્તારપૂર્વક આલેખાયાં કવિ કક્કસૂરિશિષ્ય કીતિહર્ષ હોવાની સંભાવના કરવામાં આવી છે છે, પરંતુ વિષષ્ણુદાસકૃત ‘ઓખાહરણ સામાજિક આચારવિચારનાં પણ એ માટે કોઈ સ્પષ્ટ આધાર નથી. નિરૂપણોથી અસમતોલ બની જાય છે એવું અહીં થતું નથી. સંદર્ભ : ૧. ફાસ્ત્રમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨ - 'ગુજરાતી જૈન આ કૃતિમાં માનવચરિત્રોને વિશિષ્ટ પરિમાણો - આગવા સાહિત્ય : રાસ સંદોહ', હીરાલાલ ૨. કાપડિયા;] ૨. જૈમૂકવિઓ: ઝીણવટો પ્રાપ્ત થયાં નથી, તેથી એ બહુધા લાક્ષણિક ચિત્રો ૧ - ૧,૩(૧). કિી.જો.] જેવાં કે સાધનભૂત રહ્યાં છે. કૃતિનું મુખ્ય પાત્ર ઓખા જાણે માત્ર પ્રેમઘેલી અને લગ્નોત્સુક કન્યા છે, જોકે અનિરુદ્ધ કચરાય : જુઓ બુધરાજ. પરત્વેના ઓખાના પ્રણય-આવેગયુક્ત મનોભાવો તથા તજજન્ય શૃંગારનું નિરૂપણ કવચિત્ સરસ થયું છે. ઓખા-અનિરુદ્ધના દ્રશ્નમાં કચરો [ઈ.૧૮૧૦માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક. લાકડિયાસખીકર્મ કરતી વિધાત્રીરૂપ ચિત્રલેખાનું પાત્ર વિશેષ પાસાદાર થયું (કચ્છ)ના શ્રીમાળી. ભંડારી જસરાજના પુત્ર. ૨૫ કડીની છે. સામાન્ય રીતે ક્રિયાના કર્તા તરીકે નહીં, પરંતુ ક્રિયાધીન બન- ‘અધિકમાસ-ચોપાઈ' તથા તેના પરના તબક(ર.ઈ.૧૮૧૦)ના કર્તા. નાર તરીકે વર્ણવાયેલા અનિરુદ્ધનું, યુદ્ધપ્રસંગે પ્રગટતું શૌર્ય ચમત્કાર સંદર્ભ : હજૈજ્ઞાચિ:૧. [પા.માં.] જેવું ભાસે છે. કતિના રસવિધાનમાં વીરરસ પ્રાધાન્ય ભોગવે છે, પરંતુ તેનું કજોડાનો વેશ : મધ્યકાલીન ગુજરાતી સમાજના એક અનિષ્ટ પર આલંબન પાત્રના વિકલ્પ યુદ્ધ-પ્રસંગો જ બને છે. વીરના કટાક્ષ કરતો આ ભવાઈવેશ (મુ.) “અસાઈત મુખથી ઓચરે, આશ્રયે અદભુત, ભયાનક અને બીભત્સ રસનું આલેખન પણ કજોડો રમતો થયો” એ પંક્તિને કારણે અસાઈત નાયકે રચેલો થયું છે. યુદ્ધવર્ણનોમાં પ્રેમાનંદનું કવિત્વ પ્રગટ થાય છે. યુદ્ધનાં અથવા ભજવેલો હોવાની સંભાવના થઈ શકે છે. ગતિસભર ચિત્રોને શબ્દની નાદશક્તિની સહાય મળી છે, તે ઉપરાંત આ વેશમાંની કથા નાની વયના ઠાકોર અને મોટી વયનાં ઠક‘શોણિતસરિતા' જેવાં રૂપકોથી તાદૃશીકરણ પણ સધાયું છે. રાણાના કજોડાની છે, પરંતુ એમાં ગૂંથાતાં ગોરમાના ગરબા જેવાં પ્રેમાનંદની રચનાઓમાં સામાન્યત: જોવા મળતાં, કથાપ્રસંગ- ગીતોમાં વૃદ્ધ પતિને પનારે પડેલી યુવાન સ્ત્રીની મનોવેદના પણ સંબંધિત મૌલિક ઉમેરણો અહીં નહીંવત્ છે. સમગ્ર રચનામાં કેટ- વ્યક્ત થઈ છે. વેશ ૩ વિભાગોમાં સ્વાભાવિક રીતે વહેંચાઈ લાંક રસસ્થાનો હોવા છતાં પ્રેમાનંદની કાવ્યકલાનું નિર્વહણ અહીં જાય છે : ૧. ઠાકોર-રંગલાનો સંવાદ, ૨. ઠકરાણાં આવતાં, એમના ઉત્તમ તેમ જ સાતત્યપૂર્ણ રીતે થયું નથી. મનોભાવોનું ગાન તથા ઠાકોર-ઠકરાણાં-રંગલાનો સંવાદ, ૩. ઠાકોર૫૨ કડવાં સુધી વિસ્તરેલું મળનું આખ્યાન ૨૯ કડવાંનું ઠકરાણાંનાં ઉપરાણાં તરીકે બન્નેની માતાઓનું આગમન અને છે એવો સ્પષ્ટ ઉલ્લેખ કૃતિમાંથી મળે છે. પરંતુ તેના રચના- એમની વચ્ચેનો ઝઘડો. આ ઝઘડા સાથે વેશ પૂરો થાય છે. ૪૦: ગુજરાતી સાહિત્યકોશ ઓખાહરણ” : “કજોડાનો વેશ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ઠકરાણાંની કેડે બેસતા કે એમને ચુંબન કરવા માટે પંગડું કે બીલ, પદો, સ્તવનો અને ગીતો તેમ જ “હરિહરાદિકે પદ’ જેવી નિસરણી માગતા ઠાકોર પતિનાં બાલિશ ગાંડાઈભર્યા વર્તનો અને હિંદી રાનાઓનો પણ સમાવેશ થાય છે. ઉક્ત પટ્ટાવલીમાં કડવાએ કજોડાની વિશિષ્ટ પરિસ્થિતિમાંથી નીપજતું હાસ્ય અહીં પ્રધાન ૬૦૦૦ જેટલી કૃતિઓ પાટણમાં રહીને રચી હોવાનો નિર્દેશ મળે સ્થાને છે. એ હાસ્ય ધૂળ કોટિનું છે, પણ એમાં કેટલાક રસપ્રદ છે. હરિહર વિશેનાં પદો એમની બાળપણની રચનાઓ હોવાનું અંશો છે – જેમ કે, “એક ઠકરાણાંનો બાપ ને એક અમારો સસરો; પણ નોંધાયું છે. એક ઠકરાણાંનો ભાઈ ને એક અમારો સાળો” એમ ૪ મહેમાનો ઉપર્યુક્ત પટ્ટાવલીથી અતિરિક્ત, જૈન ગૂર્જર કવિઓ’ ‘કડુઉ હોવાની ગણતરી, નગ્ન દશા માટે “જળપોતિયાં કર્યા” કે ધોતિયું નામછાપ ધરાવતા, દુહા-ચોપાઈમાં રચાયેલ “લીલાવતીસુમતિકાઢીને માથે બાંધ્યું” જેવા ભાષાપ્રયોગો, વગેરે. આનાથી જુદી વિલાસ-રાસ (લ.ઈ.૧૬૫૨)ને પ્રસ્તુત કર્તાની કૃતિ ગણાવે છે. રીતે, કજોડાનો ભોગ બનેલી સ્ત્રીની કરણ દશા, પ્રસંગો દ્વારા નહીં સંદર્ભ : ૧. કÇઆમતીગચ્છ પટ્ટોવલી સંગ્રહ, સં. અંબાલાલ પણ ગીતો દ્વારા વર્ણવાયેલી છે. ઠકરાણાં કજાડાંનું ‘વ ’ ગાય પં. શાહ, ઈ. ૧૯૭૯; ૨. જૈનૂકવિઓ:૩(૨) – ‘જૈનગચ્છોની છે, તે ઉપરાંત આ વેશમાં ઉપર નિર્દેશેલો ગોરમાનો ગરબો તથા ગુરુપટ્ટાવલીઓ'; ] ૩. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩મામલિયા સામલિયા સુત(ભાણજી ?)કૃત, વડનગરની નાગર યુવતીએ ‘કડુઆત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય', અગરચંદ કજોડાના દુ:ખે કરેલી મસ્તકપૂજાને વર્ણવતો ગરબો પણ ગાવામાં નાહટા; []. ૪. જૈનૂકવિઓ:૧,૩(૧,૨). .ત્રિ.] આવે છે. ઠકરાણાંની અતૃપ્ત પ્રેમભાવનાને વ્યક્ત કરતાં ગીત ‘સનેડા” તરીકે ઓળખાવાયેલાં છે. એમાં નાના નાવલાને કતીબશા (બાદશાહ)[ઈ.૧૪૫૦ આસપાસ) : પૂરું નામ કુતુબુદ્દીન ગોળ રોટલી વગેરે ખવડાવી વહેલો મોટો કરવાની તાલાવેલી પણ હોવાની સંભાવના. અજમેરમાં કતીબશાનું નામ ‘બડાપીરકા તકિયા” નિરૂપાયેલી છે, જે પરિસ્થિતિને અનુરૂપ છે. નામથી જાણીતું હતું. રામદેવ-પીરના ભક્તો મારફતે એમને પરચો વેશના જૂના પાઠમાં ઠાકોર રંગલાને પોતાની આપવીતી વર્ણવે મળેલો અને હૃદયપરિવર્તન થયેલું એવી કથા મળે છે. રૂપાદે-માલદે, છે તેમાં સીધા કથનનો આશ્રય ઘણો લેવાયો છે. ભવાઈની આ જેસલ-તોરલ, નવનાથ, રામદેવ-પીર સાથે જ ભજનસૃષ્ટિમાં એમનું એક માન્ય પદ્ધતિ હતી. પછીથી ઠાકોર-રંગલાના સંવાદને ઉઠાવ સ્થાન છે. રાણા માલદેને સંબોધીને રચેલું ૧ ભજન (મુ.) તેમના આપવામાં આવ્યો છે અને એનું વિસ્તરણ પણ થયું છે, તેમાં નામે મળે છે. રજપૂતના ઘરની ઢાંકેલી દરિદ્રતાનું હાસ્યરસિક ચિત્રણ પણ થઈ કૃતિ : આપણી લોકસંસ્કૃતિ, સં. જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ ગયું છે. વેશના પાકોમાં વિવિધ દુહા-સાખીઓ પણ ગૂંથાયેલાં જોવા (+સં.). મળે છે. એ સુભાષિતરૂપ છે ને યુવતીના ઓરતા દૃષ્ટાન્તોથી જ સંદર્ભ : રામદેવ રામાયણ, કેશવલાલ સાયલાકર, ઈ.૧૯૮૦. કરે છે. એમાં “ઊંચે ટીંબે આંબો મોરિયો, કોને મેલું રખવાળ ? નિ.વો.] મેલું પાડોશી પાતળો, મારો પરણ્યો નાનેરું બાળ” જેવી માર્મિક પંક્તિઓ ધ્યાન ખેંચે છે. [ક.જા.) કનક : આ નામે ૭૫ કડીની ‘વલ્કલચીરીરાજકુમાર-વેલી’ (લે.સં.૧૭મી સદી અનુ.) મળે છે પણ તે કયા કનકની છે તે નિશ્ચિત થઈ કડવા, કઠુઆ જિ. ઈ. ૧૪૩૯ – અવ. ઈ.૧૫૦૮] : કડવાગચ્છના શકતું નથી. મૂળપુરુષ. નાડુલાઈના વીસા નાગર. પિતા મહેતા કહાનજી. માતા સંદર્ભ : ૧. જૈમગૂકરચના:૧; ૨. હેજંજ્ઞાસૂચિ:૧. [વ.દ] કનકા. વૈષ્ણવધર્મી કુટુંબમાં જન્મેલી કડવાને બાળપણથી જૈન ધર્મનો રંગ લાગ્યો હતો અને ઈ. ૧૪૫૮માં અમદાવાદ આવી કનક-૧ (ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ – ઈ.૧૬મી સદી આરંભ : ત્યાંના રૂપપુરમાં આગમગચ્છના પંન્યાસ હરિકીતિ આદિનું તેમણે ખરતરગચ્છના જૈન સાધુ. ક્ષેમરાજ-ઉપાધ્યાયના શિષ્ય. ક્ષેમરાજનિરીક્ષણ કર્યું હતું. પંન્યાસ હરિકીર્તિ પાસે વિવિધ શાસ્ત્રોનું ઉપાધ્યાય (દીક્ષા ઈ. ૧૪૫૦, ઈ.૧૫૧૩ સુધી હયાત) વિશેના અધ્યયન કરી, એમના ઉપદેશથી વર્તમાનકાળે ખરા સાધુઓ છે તેમની હયાતીમાં રચાયેલા ૪ કડીના ગીત(મુ.)ના કર્તા. તેમનું પૂરું નહીં એવી સમજણ સાથે સંવરી – ભાવસાધુપણે રહેવાનું શરૂ કર્યું નામ ‘કનકતિલક હોવાની સંભાવના કરવામાં આવી છે. અને પછીથી શિષ્યો પણ બનાવ્યા. ઈ. ૧૪૬૮થી ઈ. ૧૫૦૮ કૃતિ : ઐશૈકાસંગ્રહ (સં.). વિદ] સુધી એમણે સૌરાષ્ટ્ર, ગુજરાત, મરિવાડ અને છેક આગ્રા સુધી વિહાર કરી ઘણા લોકોને શ્રાવકો બનાવ્યા. તે દરમ્યાન ઈ. ૧૫૦૬માં કનક-૨ [ઈ.૧૬મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકડવામતની સ્થાપના કરી. પાટણમાં અનશનપૂર્વક શાહ કલ્યાણે માણિકયસૂરિના શિષ્ય. જિનમાણિકયસૂરિના આચાર્યકાળ(ઈ.૧૫૨૬ઇ.૧૬ર૯માં રચેલી ‘કડુઆમત-પટ્ટાવલી’માં ઉલ્લેખાયા મુજબ ઈ.૧૫૫૬)માં રચાયેલ ૫૦ કડીના “મેઘકુમારનું ચોઢાળિયુંમેઘએમની રચનાઓ ઈ.૧૪૫૮ પહેલાંથી ઈ.૧૫૦૭ સુધીની મળે છે, કુમારનો ટૂંકો રાસ'ના કર્તા. આ કવિ જિનમાણિકયના આજ્ઞાનુવર્તી જેમાં ‘વીર-સ્તવન” (ર.ઈ.૧૪૮૬), “વિમલગિરિ-સ્તવન' (ર.ઈ.૧૪૮૯), અને ઈ. ૧૫૫૦માં હયાત કનકતિલક ઉપાધ્યાય હોવાની સંભાવના છે. ‘લુંપકચરી -પૂજસંવરરૂપસ્થાપના’ (ર.ઈ.૧૪૯૧), ‘પા-સ્તવન’ સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ] ૨. જૈમૂકવિઓ:૬, ૩(૧); (૨.ઈ.૧૪૯૨) ઉપરાંત સાધુવંદના’, ‘શીલપાલનના એકસો ચાર ૩. મુપુન્હસૂચી. બોલ’, ‘એકસો તેર બોલ સ્ત્રી-શીલપાલનના” તથા અન્ય કેટલાંક કડવા : કનક-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૪૧ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ કનકકીતિ : આ નામે ૧૩ કડીની ‘ઝૂંબખડું’, ૩ કડીની ‘વીર-સ્તવન’, ૧૩ કડીની ‘નેમિ-ફાગુ’ તથા હિંદીમાં ૫ કડીની ‘ભરતચક્રવર્તીની સઝાય’ (મુ.) ને ૧૨ કડીની ‘જિન-વિનતી’ એ કૃતિઓ નોંધાયેલી જોવા મળે છે. એ કયા કનકકીતિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. વાચક કનકકીતને નામે ધર્મનાં વિભિન્ન તત્ત્વોનું રૂપકશૈલીએ વર્ણન કરતી ૧૩ કડીની ‘ધર્મધમાલ-ફાગ’ (લે. સં.૧૭મી સદી અનુ.) નામે. કૃતિ મળે છે તે નક્કીન-જૂની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ:૧. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; [] ૨. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૮૩ -- ‘બે ફાગ’, રમણલાલ ચી. શાહ; [...] ૩. મુપુનૂહસૂચી; ૪. હંજ્ઞાસૂચિ:૧. [વ.દ.] કનકકી(િવાચક)–૧ |ઈ.૧૭મી સદી પૂર્વાધ] : ખરતરગચ્છના જૈન સાધુ, જિનદ્રસૂરિની પરંપરામાં મંદિરના સિંગ. ૧૩ ઢાળની "મનાય-રાસ' (સ.ઈ. ૧૬૩ સં.૧૯૨, મા સુદ ૫), ૩૯ ઢાળની ‘દ્રૌપદી-ચોપાઇ રામ' (૨૦.૧૬૩૭૯.૬૬૯૩, વૈશાખ સુદ ૧૩૪, ૨ કડીની ‘દાદાજી-પદ’ના કર્તા. તેમણે સંસ્કૃતમાં ‘મેઘદૂત’ પર ટીકા પણ રચી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧, ૩(૧); ૨. મુખુગૃહસૂચી. [વ..] કનકુશલ : ‘ગોડીપાર્શ્વનાથ-છંદ' તથા ૯ કડીની ‘હરિયાલી-સઝાય’(૯.૧૮મી સદી અનુમાં કર્યા કર્યા નકૂળ છે તે સ્પષ્ટ થઈ શકતું નથી. સંદર્ભ : 1. ધિક્કરસુધી ૨. જાસૂચિ:૧. [] કનકતિલક : જુઓ કનક-૧ અને ૨. કનકધર્મ ઈ.૧૭૭૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ૧૬ કડીના ‘જિનલાભસૂરિ-પટ્ટધર-જિનચંદસૂરિ-ગીત' (ર.ઈ.૧૭૭૮સં. ૧૮૩૪, વૈશાખ −; મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (સં.). [વ.દ.] કનકનિધાન ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ જિંનકુસૂની પરંપરામાં ચાદના શિષ્ય આપમાઈ અ પરદેશ ગયેલા અને તારાઓના હાથમાં સાયેલી રજ્જુ, વાર્રાગનાની મદદથી એમાંથી કેવી રીતે પાર ઊતરે છે તેનું કથાનક, કેટલીક દૃષ્ટાન્તકથાઓ સાથે વર્ણવતી રચના ‘રત્નસૂડોપાઈ રત્નસૂત્ર વ્યવહારી-રાસર ૧૬૭૨ ૨.૧૭૨૪, શ્રાવણ વદ ૧૦, શુક્રવાર મુ.)ના કર્યાં. જિનરત્નસૂરિના રાજ્યકાળ(ઈ૧૧૪૩-૪.૧૯૫૫માં રચાયેલા તેમને વિશેના ૬ કડીના ગીત (મુ.) તથા ૮ કડીની “નિડીની સઝાયના કર્તા પણ આ જ કવિ સભવે છે, કૃતિ : ૧. રત્નચૂડ વ્યવહારીનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૭; [...] ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨ – ‘કેટલાંક ઐતિહાસિક પદ્યો', સં. કાંતિસાગરજી, સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨,૩(૨); ૨. મુખુગૃહસૂચી. ૪૨ : ગુજરાતી સાહિત્યકોશ [..] કનકપ્રભ ઈ.૧૬૦૮માં હયાત} : ખરતરગચ્છના જન સાનુ જિનભદ્રસૂરિની પરંપરામાં કનકસોમના શિષ્ય. ૮૭ કડીના ‘દશિવધ યતિધર્મ-ગીત’(૨.ઈ.૧૬૦૮ સં.૧૬૬૪, અસાડ સુદ શુભ દિવસ) [4.8.] ] : જૈન મધુપ ડીના શો સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ – ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા', અગરચંદ નાહટા, [વ.દ.] ના કર્તા. સંદર્ભ : મૂકવો ૩(૧), સ્મૃતિ | પાર્શ્વ સ્તવના કર્તા, કરના- ૧૫૧૮ સુધીમાં] : કડીના "ગગીતગ ઈ.૧૫૧૮)ના કર્તા. સંદર્ભ : પૃહસૂધી. [વ.દ.] કનકરત્ન-૨ [ઈ.૧૭૧૧ સુધીમાં : જૈન સાધુ. પંડિત હેમરત્નના શિષ્ય. પૂર્ણિમાગચ્છના જ્ઞાનતિલક-પદ્મરાજશિષ્ય હેમરત્નના શિષ્ય હોવાની શકયતા. તો સમય ૧૬મી સદી ઉત્તરાર્ધ કે ૧૭મી સદીનો પ્રારંભ ગણાય. એમણે રચેલાં ઋષભદેવ વિશેનાં કેટલાંક સ્તવન અને ગીત (હો.ઈ.૧૭૧૧) નોંધાયેલાં મળે છે, સંદર્ભ : મુક્કરરૂચી, [વ.દ.] કનકરત્ન-૩ ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છની રત્નશાખાના જૈન સાધુ. દાનરત્નસૂરિઈ-૧૭૫૧માં)ના રાજકાળમાં ના ઇસરાવાઈ.૧૭૪૨ાની હયાતીમાં ગયેલા. પધરી દનો ૨૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ છંદ’(સંભવત: ૨.ઈ.૧૭૩૨ સં.૧૭૮૮ – “સંવત શિશ નાગ મહિÇગ આશા”, પોષ સુદ ૫, રવિવાર; મુ.)ના કર્તા. કૃતિ : માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, સં.૧૯૪૦ (સં.). [૧.૬ ] કનકવિજય : આ નામે કેટલીક કૃતિઓ જેમ કે ૭ ડીનું ‘(મંડોવર) પાર્શ્વનાથ-સ્તવન' (લે.ઈ.૧૬૫૨), ૯ કડીનું ‘મહાવીરસ્તવન વે. ૧૮૩૩૪, ૫ કડીનું ‘આદીશ્વરજિન સ્તવન વે,સ, ૧૮મી સદી અનુ.), ‘ગુરુ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.), ‘ચોવીસર્જિન ગીત’લે.સ.૧૮મી સદી અનુ.) અને ૨ કડીનું મહાવી િગીત' (લે..૧૯મી સદી અન્ય નોંધાયેલ મળે છે તે કયા કનકવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પણ મંડોવર પાનયાવન'નાં કર્યા સમયએ જોતાં કનક વિજય—૨ હોવાની શકયતા છે અને ‘ગુરુ-સઝાય' તે કદાચ કવિ-કૃત વીરધિપસુર-સાય જ હોય. સંદર્ભ : ૧. મુહચી;૨. હાસૂચિ:૧. [વ.દ.] કનવિષ—૧ ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ. હીરવિસૂરિના વિ. નીરવિજયસૂરિના રાજ્યકાળ(૧૯૫૪-ઈ. ૧૫૯૬)માં તેમણે હેલી ૧૧ કડીની ‘હીરવિજપસૂરિ-સઝાય’મુ.માં કનકકીત : વિજયન For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ હીરવિજયસૂરિને કલ્પવૃક્ષ તરીકે કલ્પી એક સાંગ રૂપક નિપજાવવા- પંક્તિમાં નિર્દિષ્ટ કોઈક પરંપરા ઉલ્લેખાયેલી મળે છે. ૫ ખંડ, માં આવ્યું છે અને તે દ્વારા તેમનો મહિમા મુગટ કરવામાં આવ્યો છે. ૩૯ ઢાળ અને ૭૮૧ કડીની દુહા-દેશીબદ્ધ ‘હરિશ્ચન્દ્રતારલોચનીકૃતિ : એમાલા: (+સં.). વિ.દ.] ચરિત્ર-રાસ-ચોપાઈ મોહનલી-ચોપાઈ' (ર.ઈ.૧૬૪૧/સં. ૧૬૯૭, શ્રાવણ સુદ ૫, મુ.) મૂળ કથાનકને જૈન કર્મસિદ્ધાંતને અનુરૂપ કનકવિજ્યગણિ)-૨ ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના ફેરફારો સાથે રજૂ કરતી, મનોભાવનિરૂપણ ને અલંકારનિયોજનની જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં લાભવિય–વૃદ્ધિવિજયની ક્ષમતા પ્રગટ કરતી સુગેય પ્રાસાદિક કૃતિ છે. શિષ્ય. રત્નાકરપંચવિશતિ-સ્તવ-ભાવાર્થ’ (લે.ઈ.૧૬૭૬, સ્વલિખિત) કૃતિ : 1. હરિશ્ચંદ્ર રાજાનો રાસ, પ્ર. ભીમશી માણેક, . તથા વિજાપુર સંઘે વિજ્યપ્રભસૂરિ આચાર્યકાળ ઈ.૧૬૫૪ – ૧૯૫૩; ૩. એજન, પ્ર. સવાઈભાઈ રાયચંદ, -. ઈ. ૧૮૯૩)ને કરેલી વિજ્ઞપ્તિકાના કર્તા. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૧,૩(૧); ૨. મુપુગૃહસૂચી: ૩. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૨); ૨. હેજૈજ્ઞામૂચિ:૧. વિ.દ. જૈજ્ઞાસૂચિ:૧. વિ.દ. કનકવિજ્ય-૩ (ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ : તપગચ્છના જૈન સાધુ. કનકસુંદર (ઉપાધ્યાય)-૨ (ઈ.૧૭મી સદી પૂર્વાધી : વડતપગચ્છના વિત મરત્નસૂરિની પરંપરામાં વૃદ્ધિવિમના શિષ્ય. વિજયક્ષમાસૂરિ જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં વિદ્યારત્નના શિષ્ય. એમના (આચાર્યકાળ ઈ. ૧૭૧૩ –ઇ.1 ૭૨૯) વિશેની ૯ કડીની સઝાયના ૪ ખંડ અને ૭૩૨ કડીના કપૂરમંજરી-રાસ-(રઈ.૧૬૦૬)માં કતાં. કપૂરમંજરીના માત્ર નખ જોઈને સલાટે બનાવેલી આબેહુબ પૂતળીથી સંદર્ભ : મુપુગૃહસૂચી. [વ.દ.] મોહ પામેલા મોહસારને એનો ભાઈ ગુણસાર કખૂરમંજરીને મેળવી આપે છે તેની કથા આલેખાઈ છે. દુહા, દેશી અને ચોપાઈનું કનકવિ -૪ [ ] : જૈન સાધુ. કાનજીશિષ્ય. ૪૮૬ કડીનું “સગાળશા-આખ્યાન (ર.ઈ.૧૬૧૧/સં.૧૬૬૭, વૈશાખ ૯ કડીના “સંપ્રતિરાજાનું સ્તવન) સંપ્રતિરાજ-સઝાય’ (મુ.) તથા ૫ વદ ૧૨; મુ) પુરોગામી કવિ વાસુની કૃતિનો આધાર લઈ રચાયેલ કડીના ‘(મંડોવરા)પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.)ના કર્તા. છે અને બે-એક દૃષ્ટાન્તકથાઓ, સંસ્કૃત-પ્રાકૃત ગાથાઓની ગૂંથણી કૃતિ : ૧. જૈuપુસ્તક:૧; ૨. સસન્મિત્ર. તેમ જ કેટલીક વર્ણનરેખા વડે એનું વિસ્તરણ સાધે છે. આ કવિની, સંદર્ભ : મુપુગૃહસૂચી વિ.દ. આ ઉપરાંત, ૯૯૩ કડીનો રૂપસેન-રાસ’ (ર.ઈ. ૧૬૧૭), મારવાડી ભાષાની મૂળ કૃતિને સુધારીને રચવામાં આવેલો ‘દેવદત્ત-રાસ', કનકવિજયશિષ્ય | ] : જૈન. ૧૬ કડીની ૭૭ કડીની “જિનપાલિત-સઝાય’, ૪ ખંડનો ‘ગુણધર્મકનકવતી-પ્રબંધ', ‘એકાદશમતનિરૂપણ-સઝાય’ (લે.રા.૧૮મી સદી અનુ., ૮ કડીની “દશવૈકાલિક-સૂત્ર' પર ૧૫૦૦ ગ્રંથાગનો બાલાવબોધ (૨.ઈ.૧૬૧૦માં ‘(ભટેવા)પાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૧ કડીની ‘(શંખેશ્વર)પાર્શ્વનાથ- સં.૧૬૬૬, પોષ સુદ ૮, રવિવાર) તથા મૂળ પ્રાકૃત ‘જ્ઞાતાધર્મસ્તવનના કર્તા. સૂત્ર’ પર ૧૩૯૧૦ ગ્રંથાનો બાલાવબોધ – એ કૃતિઓ મળે છે. સંદર્ભ : (જૈજ્ઞાસૂચિ:૧. [કી.જે.] કૃતિ : સગાળશા-આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૩૪ (સં.). કનકવિલાસ [ઈ.૧૭મી સદી ઉત્તરાધ : ખરતરગચ્છની ક્ષમશાખાના સંદર્ભ : ૧. અતિસારકૃત ‘કધૂરમંજરી’, સં. ભોગીલાલ જ. જૈન સાધુ. ગુણવિનય-ઉપાધ્યાયની પરંપરામાં કનકકુમારના શિષ્ય. સાંડેસરા, ઈ.૧૯૪૧; ૨. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હજુ ‘પ્રદેશી રાંધિ' (૨.ઈ.૧૬૬૯) તથા ૪૬ ઢાળની ‘દેવરાજ-વત્સરાજ- યાજ્ઞિક, ઈ.૧૯૭૪; [૩. જૈનૂકવિઓ:૧, ૩(૧,૨); ૪. ડિકેટચોપાઈ' (ર.ઈ.૧૬૮૨ સં.૧૭૩૮, વૈશાખ --)ના કર્તા. લૉગભાઇ:૧૭(૩). સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; [૨. જૈનૂકવિઓ:૨. વિ.દ.] કનકસુંદર-૩ [ઈ. ૧૭૧૧માં હયાત] : જૈન સાધુ. રત્નપાલ-ચોપાઈ'કનકસિ (ગણિ) [ઈ.૧૭મી સદી મધ્યભાગ : ખરતરગચ્છના જૈન (ર.ઈ.૧૭૧૧)ના કર્તા. સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં શિવનિધાનના શિષ્ય. જિનરત્ન- સંદર્ભ : રાહસૂચી:૧. વિ.દ.] સૂરિની પ્રશસ્તિ કરતા, તેમના આચાર્યકાળ(ઈ.૧૬૪૩-છ.૧૬૫૫)માં રચાયેલા, ૭ કડીના ‘જિનરત્નસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. કનકસોમવાચક)[ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છના જૈન કૃતિ : જૈકાસંગ્રહ (સં.). વિ.દ.| સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં અમરમાણિકયના શિષ્ય. રાજકન્યા રૈલોકસુંદરી સાથેના લગ્નમાં કોઢિયા પ્રધાનપુત્રને સ્થાને જેને કનકસુંદર–૧[ઈ.૧૬૪૧માં હયાત : ભાવડગચ્છના જૈન સાધુ. બેસવું પડયું તે મંગલકલશને પછીથી રાજકન્યા કઈ રીતે શોધી એમના ‘હરિશ્ચંદ્રતારાલોચનીચરિત્ર રાસ'માં છેલ્લા પાંચમા ખંડને કાઢે છે તેની કથા રજૂ કરતી દુહા, ચોપાઈ અને દેશીની ૧૬૬ અંતે કવિ પોતાને ભાવડગછના સાધુજીના શિષ્ય ઉપાધ્યાય મહેશજી- કડીની ‘મંગલકલશ-ચોપાઈ/ફાગ’ (ર.ઈ.૧૫૯૩/સં.૧૬૪૯, માગશર ના શિષ્ય ગણાવે છે, જ્યારે બીજા ખંડને અંતે ભાવડગચ્છા- સુદ –; મુ), પર કડીની ‘જિનપાલિત-જિનરક્ષિત-રાસ’ (ર.ઈ.૧૫૭૬/ ધિપતિ ગુરુ મણિરત્ન તથા “આશીત લબ્ધિ અનંત ઉવઝાય” એવી સં.૧૬૩૨, ભાદરવા –), ૪ ઢાળ અને આશરે ૬૦ કડીની ‘આષાઢાકનકવિજય - ૨ : કનસોમ ગુજરાતી સાહિત્યકોશ : ૪૩ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ભૂતિ-ચરિત્ર ધમાલ રાસ સઝાય” (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮, આસો સુદ કપૂરવિજય-૨ [ઈ.૧૭૩૬માં હયાત) : જૈન સાધુ. ૨૪ ગ્રંથાની ૧૦), ૧૧૭ કડીની “હરિકેશી-સંધિ’(ર.ઈ.૧૫૮૪સં.૧૬૪૦, કારતક “મઘકુમાર-સઝાય” (ર.ઈ.૧૭૩૬)ના કર્તા. રાદ --), ૪૮ કડીની ‘આ’ કમાર ચોપાઈ/ધમાલ” (ર.ઈ.૧૫૮૮/રાં. સંદર્ભ: ૧. લિસ્ટઑઇ:ર. ૧૬૪૪, પ્રથમ શ્રાવણ –), ૧૨૨ કડીની ‘થાવચ્ચીશુકસેલગ-ચોપાઈ (ર.ઈ.૧૫૯૯) તથા હરિબલ-સંધિ” એ આ કવિની પ્રમાણમાં ટૂંકી કબીરુદ્દીન : જુઓ હસનકભીરુદ્દી. એવી કથાત્મક કૃતિઓ છે. ઈ.૧૫૬૯માં આગ્રામાં અકબરની સભામાં પૌષધની ચર્ચામાં કવિના ગુરુબંધુ સાધુકીર્તિએ તપગચ્છના કમલ [સંભવત: ઈ.૧૭મી સદી] : જૈન સાધુ. અમૃતકુશલના મુનિઓને નિરુત્તર કર્યા તે પ્રસંગને વર્ણવતી, લગભગ એ અરસામાં શિષ્ય. લધુતપગચ્છની કુશલશાખાના અમૃતગણિના શિષ્ય હોવાની રચાયેલી જણાતી ૪૯ કડીની ‘ઇતપદ-વેલી’ (મુ.), કયારેક ‘શ્રીપૂજ્ય- અને નામ કમલકુશલ હોવાની શક્યતા. એ રીતે ઈ.૧૭મી ભાસ’ને નામે ઓળખાવાયેલી ગચ્છનાયક જિનચંદ્રસૂરિ વિશેની સદીના અરસામાં હયાત ગણી શકાય. તેમની ૫ કડીની કૃતિ ૧૧ અને ૧ કડીની ૨ ગીતરચનાઓ (બંનેની ૨ઈ.૧૫૭૨; ‘પાજિન-સ્તવન” (મુ.) મળે છે. પહેલી મુ.) તથા નગરકોટના આદીશ્વરની કવિએ કરેલી યાત્રાને સંદર્ભ : જિસ્તકાસંદોહ:૨ (સં.). ગૂંથી લેતું ૧૩ કડી- સ્તોત્ર (ર.ઈ.૧૫૭૮; મુ.) એ આ કવિની ઐતિહાસિક માહિતીવાળી કૃતિઓ છે. કમલકલશ(સૂરિ)શિષ્ય [. 1 : જૈન. ૨૨ કડીની આ ઉપરાંત, આ કવિની ૩૦ કડીની ‘નેમિ-ફાગ” (ર.ઈ. (બંભણવાડજી)મહાવીર સ્તવન’ (લે. ઈ.૧૫૫૩), ૬ કડીની ‘મૂલવ્રત ૧૫૭૪), ૯૦ કડીની ‘ગુણસ્થાનકવિવરણ-ચોપાઈ' (ર.ઈ.૧૫૭/સં. સઝાય’ (લે..૧૫૨૦), ૧૩ કડીની ‘સામાયિક બત્રીસદોષ-સઝાય૧૬૩૧, આસો સુદ ૧૦), ૨૯ કડીની ‘નવવાડી-ગીત’ તથા (લે. સં. ૧૮મી સદી અનુ)ના કર્તા. તપગચ્છની કમલકલશાખાના ૧૭ કડીની આજ્ઞાસાય-ગીત’ એ કૃતિઓ મળે છે. જિનવલ્લભ- સ્થાપક કમલકલશસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫મી સદી અંતભાગ – સૂરિકૃત ૫ સ્તવન પર અવચૂરિ (ર.ઈ.૧૫૫૯) અને “કાલિકા- ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોવાની અને તેથી ઈ.૧૨મી ચાર્ય-કથા” (૨.ઈ.૧૫૭૬ સં. ૧૬૩૨, અસાડ સુદ ૫) કઈ ભાષામાં સદી પૂર્વાર્ધમાં થયા હોવાની સંભાવના છે. છે તે સ્પષ્ટ નથી. સંદર્ભ : મુપુગૂહરજૂચી. કૃતિ ૧. ઐશૈકાસંગ્રહ; ૨. પ્રાફાગુસંગ્રહ; [] ૩. જૈન સત્યપ્રકાશ, ઑકટો. ૧૯૪૫ – ‘નગરકોટકે તીન સ્તવન ઔર વિશેષ કાલકીતિ ઈ.૧૬૨૦માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. જ્ઞાતવ્ય, અગરચંદ નાહટા. જિનવલ્લભસૂરિની પરંપરામાં કલ્યાણલાભના શિષ્ય. ‘મહીપાલસંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. યુજિનચંદ્રસૂરિ; ] ૩. ચોપાઈ' (ર.ઈ.૧૬૨૦ સં.૧૬૭૬, આસો સુદ ૧૦), જિનવલભજૈનૂકવિઓ: ૧,૨ (૧,૨); ૪. મુમુગૃહસૂચી; પહેજૈજ્ઞાસૂચિ:૧. સૂરિકૃત ‘વીર-ચરિત્ર પર બાલાવબોધ (ર.ઈ.૧૬૪૨/સં.૧૬૯૮, [વાદ] શ્રાવણ વદ ૯) તથા “કલ્પસૂત્ર-ટબાર્થના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ | ૨. જૈનૂકવિઓ:૩(૧). [...] કનકસૌભાગ્ય [ઈ.૧૬૦૮માં હયાત : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિના શિષ્ય. ૨૭૧ કડીના ‘ વિજ્યદેવસૂરિ-રંગરત્નાકર- કમલધર્મ ઈ.૧૫૦૯માં હયાત] : જૈન સાધુ. પંડિત ભુવનધર્મના રાસ’(ર.ઈ.૧૬૦૮ સં.૧૬૬૪, મહા સુદ ૧૧)ના કર્તા. શિષ્ય. ૪૭ કડીની ‘ચતુર્વિશતિ-જિન-તીર્થમાલા (ર.ઈ.૧૫૦૯)ના કનકસૌભાગ્યને નામે કેટલીક હરિયાળીઓ પણ નોંધાયેલી કર્તા. છે પરંતુ તે આ જ કનકસૌભાગ્યની છે કે કેમ તે સ્પષ્ટ થતું સંદર્ભ : જેમણૂકરચના:૧. ચિ.શે. નથી. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૨); ૨. હજૈજ્ઞાસૂચિ:૧. વિ.દ.] કમરરત્ન [ઈ.૧૭મી સદી ઉત્તારાધ : ખરતરગચ્છના જૈન સાધુ. ઈ. ૧૬૫૪માં જિનરંગસૂરિ યુગપ્રધાનપદ પામ્યા તે ઘટનાને અનુકનૈયો : જુઓ કહાનદાસ કહાનિયદાસ. લક્ષતા ૧૫ કડીના “જિનરંગસૂરિયુગપ્રધાન-ગીત (મુ.)ના કર્તા. કૃતિ : ઐશૈકાસંગ્રહ (સં.). ચશે. કપૂરવટ્ટાચાર્ય [ ] : જૈન સાધુ. ૩૨ કડીના ‘લઘુઅજિતશાંતિ-સ્તોત્રના કર્તા. કમલલાભ (ઉપાધ્યાય) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ : ખરતરગચ્છના સંદર્ભ : જૈજ્ઞાસૂચિ:૧. પા.માં.] જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં અભયસુંદરગટણના શિષ્ય. જિનરાજસૂરિના રાજ્યકાળ(ઈ.૧૬૧૮-ઈ.૧૬૪૩)માં રચાયે | કપૂરવિય-૧ (ઈ.૧૬૮૮માં હયાત) : તપગચ્છના જૈન સાધુ. ‘ઉત્તરાધ્યયન-બાલાવબોધ” નામની ગદ્યકૃતિના કર્તા. વિયપ્રભસૂરિશિષ્ય ઉદયવિજ્યના શિષ્ય. ૧૭ કડીના “મહાવીર- સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). ચિ.શે. સ્તવન (૨.ઈ.૧૬૮૮)ના કર્તા. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૨; ૨. મુપુગૃહસૂચી. [પા.માં.] કમલવિયે : આ નામે “વિહરમાનજિન-ગીતો’ લ.ઈ.૧૬૫૬), ૪૪ : ગુજરાતી સાહિત્યકોશ કનકસૌભાગ્ય : કમલવિય For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬ કડીનું પંચતીર્થનું ચૈત્યવંદન” (મુ.), ૧૩૬ કડીનું પાર્વજિનેન્દ્ર સંદર્ભ: પ્રાકારૂપરંપરા. [કી.જો.] યૌવનવિલાસાદિવર્ણન-રસ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.), ૨૨ કડીની ‘હિતોપદેશ-સમય’ (લે.સં.૧૮મી સદી અનુ.), ‘જકડીસંગ્રહ’ કમલશેખર(વાચક)-૧ ઈ.૧૬મી સદી ઉત્તરાધી : અચલગચ્છના (લે.સં.૧૭મી સદી અનુ) અને ૧૭ કડીની ‘મિજિન-ભાસ” એ જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં લાભશેખરના શિષ્ય. કવિ ઈ. કતિઓ મળે છે. આ કમલવિય કયા છે તે નિશ્ચિત થઈ શકે ૧૫૪૪થી ઈ.૧૫૯૨ દરમ્યાન હયાત હોવાની માહિતી મળે છે. તેમ નથી. એમની, મુખ્યત્વે દુહા-ચોપાઈ અને પ્રસંગોપાત્ત વરતું છંદના કૃતિ : ચૈતસંગ્રહ : ૩. બંધમાં રચાયેલી ૬ સર્ગ અને ૭૫૯ કડીની ‘પ્રદ્યુમ્નકુમારસંદર્ભ : ૧. મુગૃહસૂચી; ૨.લીંહસૂચી; ૩.હજૈજ્ઞાસૂચિ: ૧.ચ.શે.] ચોપાઈ' (ર.ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, કારતક સુદ ૧૩; મુ) કૃષ્ણ રુકિમણીના પુત્ર પ્રદ્ય ગ્નકુમારની સાહસ-પરાક્રમ પૂર્ણ કથા જૈનકમલવિઝ-૧ (ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ – ઈ.૧૭મી સદી પૂર્વાધા: પરંપરા મુજબ વર્ણવે છે. બહુધા કવિ સધારુના હિંદી ‘પ્રદ્ય સ્ન-ચરિત’તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજ્યસેનસૂરિ ના અનુવાદરૂપ આ કૃતિના પ્રસંગોલેખનમાં જે થોડાં ફેરફારો વિજયદેવસૂરિના શિષ. એમનું ૭ ઢાળ અને આશરે ૮૫ કડીનું અને ઉમેરણો જોવા મળે છે તેમાં નિષષ્ટિશલાકાપુરુષ’નું અનુસરણ દુહા-દેશીબદ્ધ રીમંધરસ્વામીવિજ્ઞપ્તિ-સ્તવન સીમંધરજિન-લેખ” જણાય છે. કવિએ આ ઉપરાંત ફાગ અને અઢયાની ૨૩ કડીમાં (ર.ઈ.૧૬ર૧ સં.૧૯૮૨, આસો વદ ૩૦, ગુરુવાર; મુ.) પત્રના ધર્મમૂતિની ટૂંકી ચરિત્રરેખા આપીને એમના રાંયમધર્મનો મહિમા રૂપમાં આત્મનિદાપૂર્વક સીમંધરસ્વામી પ્રત્યેની પ્રેમભક્તિ પ્રગટ કરતા “ધર્મમૂતિગુરુ-ફાગ” (મુ.) તથા ૬૬ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ’ કરે છે અને અલંકારોના વિનિયોગથી ધ્યાન ખેંચે છે. આ કવિને (ર.ઈ.૧૫૫૩/સં. ૧૬૦૯, આસો – ૩; મુ.)ની રચના કરી છે. નામે આ ઉપરાંત 'દંડક-સ્તવન' (ર.ઈ.૧૫૭૫), સ્વોપન્ન સંસ્કૃત કૃતિ : ૧. પ્રદ્યુમ્નકુમાર ચોપાઈ, સં. મહેન્દ્ર બા. શાહ, વૃત્તિ સાથેની ૨૫/૨૬ કડીની ‘વિજયસેનસૂરિ-સઝાય” (૨.ઈ.૧૬૨૪), ઈ. ૧૯૭૮ (સં.). [] ૨. પ્રાફાગુસંગ્રહ (+સં.). આશરે ૯૭ કડીનું “સીમંધરસ્વામીવિજ્ઞપ્તિ-સ્તવન” (સંભવત: સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). ચિ.શે.] ૨.ઈ.૧૬૨૬ સં.૧૬૮૨, ચૈત્ર સુદ ૫, બુધવાર), ૨૫ કડીનું ‘સીમંધરજિન-તવન', ૮ કડીની “અંજનાસતી-સઝાય’ અને ૯ દલસંયમ (ઉપાધ્યાય) [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ – ઈ.૧૬મી સદી કડીની ‘ગણધર-સઝાય” એ કૃતિઓ નોંધાયેલી મળે છે. આમાંથી પૂર્વાર્ધ : બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરસૂરિની ‘દંડક-સ્તવન સમયદૃષ્ટિએ વિચારતાં અન્ય કોઈ કમલવિયની પરંપરામાં જિનહર્ષસૂરિના શિષ્ય. ઈ.૧૪૬૮થી ઈ.૧૫૧૭ સુધી કૃતિ હોવાનું પણ સંભવે છે. હયાત હોવાની માહિતી મળે છે. લોકશાહના મંતવ્યના ઉત્તર રૂપે કૃતિ : જિસ્તકાસંદોહ:૧. ગદ્યમાં રચાયેલી “લંકાની હૂંડી/સિદ્ધાંતસારોદ્ધાર-સમ્યકત્વોલ્લાસસંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૧; ૨. મુપુગૃહસૂચી. ચિ.શે.] ટિપ્પનક’ (અપૂર્ણ; અંશત: મુ)ના કર્તા. એમણે સંસ્કૃતમાં ઉત્તરાધ્યયન સૂત્ર પર “સર્વાર્થસિદ્ધિ-વૃત્તિ કમલવિજય-૨ [ઈ.૧૬૩૬માં હયાત : તપગચ્છના જૈન સાધુ. (ર.ઈ.૧૪૮૮) અને કર્મસ્તવ-વિવરણ” (ર.ઈ.૧૪૯૩) રચ્યાં છે. કનકવિજયની પરંપરામાં શીવવિજ્યના શિષ્ય. જંબૂ-ચોપાઈ કૃતિ : જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ – “લોંકાશા ક્યારે થયા. (ર.ઈ.૧૬૩૬), ૨૩ કડીની ‘ગુરૂપદેશ-સઝાય’ તથા ૫૫ કડીની સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [1] ૨. જૈનૂકવિઓ:૨,૩(૨). સમ્યકત્વસડસઠભેદફલ-સઝાય’ના કર્તા. [ચ.શે.] સંદર્ભ : ૧. જૈમૂકવિઓ:૧, ૩(૧); ૨. મુપુગૃહસૂચી. [ચ.શે.] કમલસાગર ઈ.૧૫૫૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કમલવિય-૩ [ઈ.૧૭૪૬માં હયાત : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં ઉપાધ્યાય હર્ષસાગરના શિષ્ય. ૩૬ વિજ્યપ્રભસૂરિની પરંપરામાં લાભવિજ્યના શિષ્ય. ચોપાઈબદ્ધ કડીના ‘ચોત્રીસઅતિશય-સ્તવન (ર.ઈ.૧૫૫૦.૧૬૦૬, ફાગણ ૨૨ ઢાલની “ચંદ્રલેખા-રાસ (ર.ઈ.૧૭૪૬/સં.૧૮૦૨, કારતક સુદ સુદ ૧૧)ના કર્તા. ૫)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ:૧, ૩(૧). સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). કમલસોમ (ગણિ) [ઈ.૧૫૬૪માં હયાત] : ખરતરગચ્છના જૈન કમલજ્યિશિષ્ય [. 1: જૈન. ૩૩ કડીની સાધુ. વાચનાચાર્ય ધર્મસુંદરમણિના શિષ્ય. ૨૦ કડીના બારવ્રત‘પાáચંદ્રમતનિરાસ-સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. રાસ’(સ્વલિખિત પ્રત, લે.ઈ.૧૫૬૪/સં.૧૬૨૦, માગશર વદ સંદર્ભ : મુમુન્હસૂચી. [કી.જે. ૫)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧,૨). ચશે. કમલશેખર : આ નામે સ્થૂલિભદ્ર-ફાગ” નામક જૈન કૃતિ મળે છે તે કમરશેખર-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય કમલહર્ષ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાધ : આગમગચ્છના જૈન તેમ નથી. સાધુ. ૪ ખંડ અને ૩૯૪ કડીના “અમરસેનવયરસેન-રાસ’ (ર.ઈ. કમલવિજ્ય–૧ : કમલહર્ષ-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૪૫ ચિ.શે.] ચિ.શે.] For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮૪સં.૧૬૪૦, માગશર સુદ ૩) તથા ‘નર્મદાસુંદરી-પ્રબંધ’- કરમ- : જુઓ કર્મ(ર.ઈ.૧૫૮૩)સં.૧૬૪૩, કૌમુદી મારા સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ :૩(૧), ૨. ડિકેટલૉગભાઈ: ૧૨). કરમચંદ(મુનિ) કર્મચંદ્રષિ ) : આ નામ ‘રાંદ્રાયણ ચંદ્રાયણા-કથા’ ચિ.શે. (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૨ કડીની ‘કલિયુગ-ગીત મળે છે, તે કયા કરમચંદકર્મચંદ્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કમલહર્ષ–૨[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છના જૈન સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. રામુહસૂચી: ૨, ૩. રાહસૂચી: ૧. સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં માનવિજ્યના શિષ્ય. એમની જ ઢાળ અને ૬૯ કડીની ‘જિનરત્નસૂરિનિર્વાણ-રાસ (ર. ઈ.૧૬૫૫સં.૧૭૧૧, શ્રાવણ સુદ ૧૧, શનિવાર; મુ.) જિન- કરમચંદ–૧.૧૬૩૧માં હયાત] : ખરતરગચ્છના જેન સાધુ. રત્નસૂરિના નિર્વાણને અનુલક્ષીને એમનું ટૂંકું ચરિત્ર વર્ણવે છે સોમપ્રભની પરંપરામાં ગુણરાજના શિષ્ય. ૧૯૬ કડીની દુહા તથા અને એમને લાગણીભરી અંજલિ આપે છે. આ ઉપરાંત એમણે ચોપાઈબદ્ધ “ચંદનરાજાની ચોપાઈ અંદરાજાનો રાસ’ (ર.ઈ.૧૬ ૩૧ ‘દશવૈકાલિકસૂત્ર-સઝાય” (૨ ઈ.૧૬ ૬૭), “ધન્ના-ચોપાઈ (ર.ઈ. સં.૧૬ ૮૭, આસો વદ ૯, સોમવાર)ને ર્તા. ૧૬૬૯.૧૭૨૫, આસો સુદ દ), ‘પાંડવચરિત્ર-રાસ' (ર.ઈ. સંદર્ભ : જૈવિક(૧). ૧૯૭૨ સં.૧૭૨૮, આસો વદ ૨, રવિવાર), ‘અંજના-ચોપાઈ ' અંજનાસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૭૭|સં.૧૭૩૩, ભાદરવા સુદ ૭), કરમણ[ઈ.૧૯મી સદી પૂર્વાધી : કબીરપંથી. મોરારસાહબ(અવ. ‘રાત્રિભોજન-ચોપાઈ' (ર.ઈ.૧૬૯૪ સં.૧ ૭૫૦, માગશર -) તથા ઈ. ૧૮૪૯)ના શિષ્ય. તેમના નામે બાહ્યાચારની નિરર્થકતા ‘આદિનાથ-ગોપાઈ/આદિનાથ ચોઢાળિયું એ કૃતિઓ રચેલી છે. નિર્દેશનું ૫ કડીનું ૧ ભજન (મુ.) મળ છે. કૃતિ : એજૈકાસંગ્રહ (સં.). કૃતિ : સતવાણી. _નિ.વી. સંદર્ભ : 1. ગુસાઇતિહાસ:૨; [] ૨. જૈમૂકવિઓ:૨, ૩(૨). ચિ.શે. કરમસી : આ નામે ૬ કડીની ‘ચોવીસજિનવરપરિવાર-સઝાય” (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે, તે કયા કરમસી છે તે ‘કયવન શાહનો રાસ’ રિ.ઈ.૧૬૬૫ : પુણ્યકલશશિષ્ય- નિશ્ચિત થઈ શકે તેમ નથી. જ્યતસીજયરંગરચિત દુહા-દેશીબદ્ધ ૩૧ ઢાળની સુપાત્રે દાનના કોઈ કરમસીનું ૧૫ કડીનું ‘સમેતશિખરજીનું સ્તવન' (ર.ઇ. મહિમાને નિરૂપતી રાસકૃતિ (મુ.). ૧૬૧૬ કે ૧૭૦૬ સં.૧૭૧૨ કે ૧૭૬૨ – “લોચનરતિમુનિચંદ્ર”, લગ્ન પછી પણ વૈરાગી જીવન જીવતા કવન્નાના વૈરાગ્યને ફાગણ સુદ ૧૫, મુ.) મળે છે તે કરમસી–૨ હોવાનું નિશ્ચિતપણ વારાંગના દેવદત્તાની મદદથી છોડાવવા જતાં એ દેવદત્તા-વશ કહી શકાય તેમ નથી. જુઓ કર્મસિહ. બને છે અને પછી, નિર્ધન થઈ જતાં કમાવા માટે પરદેશ કૃતિ : શ્રાવક સ્તવનસંગ્રહ:૩, , પાનમલ ભ. શેઠિયા, નીકળે છે. કેટલાક કડવા-મીઠા અનુભવોમાંથી પસાર થઈ કયવન્ના, ઈ.૧૯૨૩. પૂર્વભવમાં પોતે ભૂખ્યા રહી સાધુને ખીર વહોરાવી હતી તેના સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. પરિણામ રૂપે ૭ પત્નીઓ અને અપાર સુખસંપત્તિનો સ્વામી બને છે. કરમસી–૧[ઈ.૧૪૭૯ સુધીમાં) : જૈન. ૧૫ કડીની “વૈરાગ્યધર્મબોધના હેતુથી રચાયેલી આ કૃતિ વીગતપૂર્ણ પ્રસંગવર્ણનો, કુલ’ (લે.ઈ.૧૪૭૯; મુ.)ના કર્તા. પાત્રવર્તનો ને પાત્રોના મનોભાવોની અસરકારક અભિવ્યક્તિ, કૃતિ : જેયુગ, અસાડ--શ્રાવણ ૧૯૮૬, ‘વંરાગ્યકલ', સં. અલંકારો, બોધક દૃષ્ટાતો, કહેવતો, રૂઢિપ્રયોગો ને સુભાષિતોના મોહનલાલ દ. દેસાઈ. વિનિયોગ પરત્વે પ્રગટ થતી કવિની ક્ષમતાને કારણે ધ્યાન ખેંચે છે. દેશીઓમાં ઉપયોગમાં લેવાયેલી વિવિધ પ્રકારની પ્રવાઓ તથા કમસી–ઉ[ઈ.૧૬૭૪માં યાત]: જુઓ પ્રમોદચંદ્રશિષ્ય કર્મસિહ. સંગીતના રાગોનો ઉલ્લેખ કૃતિની ગેયતાનો નિર્દેશ કરે છે. કવિની ભાષામાં રાજસ્થાની તથા હિન્દી ભાષાનો પ્રભાવ વરતાય છે. કરમસી(પંડિત)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છના. રિ.ર.દ.| જૈન સાધુ. જન્મ જેસલમેરમાં. પિતા ચાંપા શાહ. માતા ચાંપલદે. જિનરત્નસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિ(ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધમાં કરણ | 1: કૃપગભક્તિનાં કેટલાંક પદ આ હયાત)ની, એમની હયાતીમાં, પ્રશસ્તિ કરતા ૭ કડીના ‘જિનચંદ્રકવિને નામે નોંધાયેલાં મળે છે. સૂરિ-ગીત” (મુ.)ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત, ૨, પ્રાકકતિઓ; [] ૩. ગુજરાત કૃતિ : જૈકાસંગ્રહ (+સં.). શાળાપત્ર, જૂન ૧૯૧૦ - ‘અપ્રસિદ્ધ કાવ્યો', છગનલાલ વિ. રાવળ. કરસન[ઈ.૧૭૮૩ સુધીમાં] : ‘વ્યાજનું ગીત’ (લે.સં.૧૯મી સદી [નિ.વો.] અનુ.) તથા ‘શિખામણ’ (લે.ઈ.૧૭૮૩) એ કૃતિઓના કર્તા. ૪૬ : ગુજરાતી સાહિત્યકોશ કમલહર્ષ-૨ : કરસન For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ રદા . 1. મુપગૂહરસૂરી, ૨. લીહસૂચી. .શે. કારક બને છે. અહીં નાયક સાર્થવાહ મોહસાર છે અને તેના સહાયક તેનો નાનો ભાઈ ગુણસાર છે, જે કાંતિનગરમાં વસીને ચાલાકીથી ‘કરસંવાદ' રિ.ઈ.૧૫૧૯): લાવણ્યસમયની દોહરા-ચોપાઈબદ્ધ કપૂરમંજરીનું હરણ કરે છે. કપૂરમંજરી પણ અહીં સ્ત્રીરાજ્યની ૭૦ કડીની આ સંવાદરચના(મુ.)માં વરસીતપના પારણા પ્રસંગે અધિનાયિકા નહીં પણ કાંતિનગરના મંત્રી બુદ્ધિસાગરની પુત્રી ભગવાન ઋષભદેવને ઇશુરસ વહોરાવતા શ્રેયાંસકુમારના ૨ હાથ છે. કનકસુંદરે આવા કેટલાક ચમત્કૃતિપૂર્ણ પ્રસંગો નવા યોજ્યા એકબીજાથી પોતાનું ચડિયાતાપણું પ્રગટ કરતો વિવાદ કરે છે. છે, તો અતિસારની વાર્તામાં કેન્દ્રસ્થાને રહેલો કાષ્ઠના ઘોડા તથા અંતે ભગવાન ઋષભદેવ બંનેની મહત્તા દર્શાવી એમની વચ્ચે રૂપસેનને નડતાં વિદનોનો પ્રસંગ ટાળ્યો છે અને એ રીતે અપ્રતીતિસમાધાન કરાવે છે, અને એ દ્વારા સંપનો મહિમા કરે છે. પોતાનું જનક અંશો નિવાર્યા છે. હેમચંદ્રસૂરિને મુખ મુકાયેલા નાયકઅધિકપાશે સમથિત કરવા રજૂ થયેલી હકીકતો રસપ્રદ છે. જેમ કે નાયિકાની દાનશીલતા વર્ણવતા પૂર્વભવ-વૃત્તાંત ઉપરાંત પ્રસંગોચિત જમાના હાય : જમણા હાથ થાળમાં પિરસાયેલાં પકવાનનાં ભલાં વ્યવહારબોધ આપતી ૬ આડકથાઓ ગૂંથીને કનકસુંદર પ્રમાણભોજન કરે છે; ડાબો હાથ : હાથ ધોવાનું જળ ત્યારે કોણ આપે ભાન ઓછું બતાવ્યું છે અને દાનમહિમાનો હેતુ વણી લઈને છે?; જમણો હાથ : જપમાળા ધરવાનું ને પરમેશ્વરની સેવા જૈન ધર્મની મહત્તા વારંવાર પ્રગટ કરી છે, તેમ છતાં એ નોંધકરવાનું કામ હું જે કરું છું; ડાબો હાથ : પણ પ્રભુ સંમુખ જેવા પાત્ર ભાષાપ્રભુત્વ અને છંદપ્રભુત્વ દર્શાવે છે અને સમગ્રતયા૨ હાથે જોડાયા કે અમે અળગા ક્યાં છીએ? કૃતિમાં વ્યક્ત થતા એમની કૃતિ સુવાચ્ય બને છે. - વિ.દ.] સમાજનિરીક્ષણ, વિનોદચાતુરી તથા ઝડઝમકયુક્ત રચનાશૈલીથી આ (૨) પંડિત મતિસારકૃત આશરે ૨૦૦ કડીની આ પદ્યવાર્તાસંવાદરચના ધ્યાનાર્હ બને છે. કૃતિના પાઠમાં “ચમોતરે” પાઠ ક્યાંક (ર.ઈ.૧૫૪૯ સં.૧૯૦૫, ચૈત્ર સુદ ૧૧, રવિવાર; મુ.)માં નોંધાયેલો મળે છે એ આધારભૂત લાગતો નથી. [કા. શા. મુખ્યત્વે દુહા-ચોપાઈબંધનો ને કવચિત્ દેશીબંધનો વિનિયોગ થયેલો છે. કથાસરિત્સાગરમાં મળતી કÉરિકાની કથા સાથે કરુણાચંદ(મુનિ, ઈ.૬૫૯૧૭૫૯માં હયાત : જૈન સાધુ. ૧૫ સામ્ય ધરાવતી આ વાર્તામાં મુખ્ય કથાનકનો સંબંધ વિક્રમ કડીની ‘જંબુસ્વામી-સઝાય” (મુ.) અને ૧૫ કડીની ‘સુદર્શન-શેઠની વગેરે લોકકથાના જાણીતા વીર નાયકોને સ્થાને ગુજરાતના સઝાય' (ર.ઈ.૧૬૫૯ કે ૧૭૫૯) સં.૧૭૧૫ કે ૧૮૧૫, “ઇ"- પ્રતાપી રાજવી સિદ્ધરાજ સાથે જોડયો છે તે ધ્યાન ખેંચતી શશીનાગમહી”, શાવર -;મુ.)ના કતાં. હકીકત છે. રુદ્રમહાલયના સલાટે સ્ત્રીરાજ્યની અધિષ્ઠાત્રી કપૂરકૃતિ : ૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨. રત્નસાર:૨, મુ. હીરજી હંસરાજ, મંજરીન પૂતળીમાં અવતારી હતી તે જોઈને મોહિત થયેલા સં.૧૯૨૩. [પા.માં.] રાજકુમાર રૂપસેનને તેનો મિત્ર સીંઘલસી કપૂરમંજરી સાથે કેવી રીતે મેળવી આપે છે ન ૪ ઘાતમાંથી ઉગારે છે તેની આ કરણાસાગર–૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ – ઈ.૧૯મી સદી] : કથામાં પરંપરાગત રૂપવર્ણનની તક લેવામાં આવી છે, છતાં વાર્તારસ જુઓ કુવરદાસ). પ્રધાન છે અને એમાં અપ્રતીતિકર કે અછડતા રહી જતા અંશ ટાળી શકાયા નથી. મંગળાચરણમાં કેવળ ગણપતિ ને સરકરુણાસાગર-૨| : પૂણિમાગચ્છના જૈન સ્વતીની સ્તુતિ તથા અંતમાં “લક્ષ્મીકાંતિ તહ રખ્યા કરુ” એ સાધુ, સાધુસુંદરસૂરિના શિષ્ય. ૧૭ કડીની ‘તર કઠિયાની સઝાય આશીર્વચનથી જૈનતર હોવાનો ભાસ કરાવતા કવિએ સિદ્ધપુરનું (ઔપદેશિક) (.સ.૧૯મી સદી અનુ.)ના કર્તા. કવિના ગુરુ વર્ણન કરતા જિનશાસનમાં સારરૂપ દહેરાંઓનો ઉલ્લેખ કરી ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં થયેલા સાધુસુંદરસૂરિ હોવાની શક્યતા છે. પાર્શ્વનાથની પૂજાનું માહાસ્ય સૂચવ્યું છે તેથી એ જૈન હોવાની સંદર્ભ : 1. મુપુન્હસૂચી. શિ.ત્રિ.) પણ સંભાવના રહે છે. [ચ.શે. કર્ણસિંહ | | : પ્રાગ્વાટ વંશના જૈન શ્રાવક. કપૂરશેખ(ઇ.૧૮મી સદી પૂર્વાધ : અંચલગરછના જૈન સાધુ. ૧૧૨ કડીએ અપૂર્ણ ‘ચૈત્યપ્રવાડી-રાસના કર્તા. અમરસાગરની પરંપરામાં વાચક રત્નશેખરના શિષ્ય. તેમણે રત્નસંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). શિ.ત્રિ.] શેખરે ઈ.૧૭૦પમાં રચેલ હિંદી કૃતિ રત્નપરીક્ષાની પ્રથમ આદર્શ પ્રત લખી હતી. એમની રચેલી ૨૫ કડીની ‘મરાજુલ-બારમાસા” ‘કપૂરમંજરી' : (૧) કનકસુંદરકૃત ૪ ખંડ અને ૭૩૨ કડીઓમાં (મુ.) તથા ૩૪ કડીની ‘ગોડી પાર્શ્વનાથ-છંદ' એ ૨ કૃતિઓ મળે વિસ્તરતી આ કૃતિ (ર. ઈ. ૧૬૦૬) મતિસારની કૃતિથી કેટલાક છે. ‘નમરાજુલ-બારમાસા'માં રાજુલની વિરહવેદનાનું ભાવપૂર્ણ નોંધપાત્ર ફેરફારો બતાવે છે. કનકસુંદરની કથામાં સિદ્ધરાજ છેવટ આલેખન થયું છે. કૃતિ અસાડથી આરંભાય છે અને જેઠમાં સુધી ક્રિયાશીલ પાત્ર તરીકે ચાલુ રહે છે. એણે કાંતિનગર પર નેમિનાથ સાથેના મિલન સાથે પૂરી થાય છે. દરેક કડીમાં પહેલી ૨ કરેલી ચડાઈ દરમ્યાન એના પાસવાને યુક્તિથી મેળવેલા કપૂર- પંક્તિને તેમ જ પછીનાં ૪ ચરણને અંતે એક જ પ્રાસ રચ્યો મંજરીના નખ ઉપરથી ગંગાધર સલાટ પૂતળી ઘડે છે એવું વૃત્તાંત છે તે પ્રાસવૈચિત્ર્ય ધ્યાન ખેંચે છે. ઉમેરાય છે અને સિદ્ધરાજના સમકાલીન હેમચંદ્રસૂરિનું પાત્ર પણ કૃતિ : પ્રામબાસંગ્રહ:૧. નવું દાખલ થાય છે, જે જિનધર્મનો મહિમા પ્રગટ કરવામાં ઉપ- સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. “પાર્શ્વ, ઈ.૧૯૬૮; કરવાંવાદ' : કરશેખર ગુજરાતી સાહિત્યકોશ : ૪ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ [] ૨. મુખુગૃહસૂચી. કર્મ- : જુઓ કરમ-. કર્મણ(મંત્રી)[ઈ.૧૪૭૦માં હયા] : આ કવિનું મુખ્યત્વે ‘પવાડા’ને નામે ઓળખાવાયેલ સરૈયાની દેશી તથા દુહાની ૪૯૫ ડીમાં ચાયેલ શીતરણન- રામકથા રામાયણ' (૨.૭.૧૪૭૦ મુ.) સીતાહરણના પ્રસંગને અનુષંગે સંક્ષેપમાં રામકથા પણ આલેખે છે. ગુજરાતી આખ્યાનપરંપરાના આરંભકાળની આ કૃતિ માનવભાવો તથા પ્રસંગોના લોકભોગ્ય આલેખનથી ધ્યાન ખેંચે છે. [પા.માં.] કીરkt–૩ [૧૭૦૬માં હયાત]: પાર્શ્વચંદ્રગચ્છા હોય સાધુ, રાજચંદ્રસુરિનો પરંપરામાં ધર્મસિંહના શિષ્ય. જૈન કો ગ્રા’ એમનું નામ વાચક કર્મમંદ્રમણિ આપે છે પરંતુ પતિમાં એને માટે કોઈ આધાર નથી. એમની દુહા, ચોપાઈ તથા દેશીબદ્ધ ૯ ઢાળની ‘મોહચરિત્રભત-અઢારનાતરાં-ચોપાઈ' (ર.ઈ.૧૭૦૬, સ્વલિખિત પ્રત; લે.ઈ.૧૭૦૬ સં.૧૭૬૨, માગશર વદ ૫, ગુરુવાર; મુ. ૪ ઢાળમાં કુબેરદત્ત-કુબેરદત્તાનું વૃત્તાંત વર્ણવે છે, જેમાં મોહવશતાથી અને વિધિવૈચિત્ર્યથી ૧૮ પ્રકારના સગાઈ-સંબંધો ઊભા થાય છે. બાકીની ૫ ઢાળમાં મોહરાજાના સુભટો અને સાથીઓના નિર્દેશ સાથે એનો પ્રતાપ વર્ણવી એમાંથી છૂટવાના માર્ગા બતાવ્યા છે. કૃતિ : પકાવ્ય (માં.), સંદર્ભ : ૧. કવિચરિત:૧--; ૨. ગુટિચર, ૩. ગુસા ઇતિહાસ:૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાપઅહેવાલ:૫ – ‘મંત્રી કર્મણનું ‘સીતાહરણ’’, ડાહ્યાભાઈ દેરાસરી. [ર.સો.] કર્મસાગર(ઈ.૧૬૨૨ સુધીમાં] : જૈન સાધુ. ૨૨ કડીની ‘અભયકુમાર સઝાય' (લ.ઈ.૧૬૨૨૬ અને ૧૭ કડીની 'ગુણસ્વરૂપ સાયના કર્તા. કૃતિ ! જૈન ગામ સંગ્રહ, ચં. માગચંદ્ર, ઈ.૧૯૩૦ (+l.). સંદર્ભ : જંગૂતિઓ : ૩(૨), ‘ગુગરૂપ-સઝાયમાં હસ્તપ્રતમાં “ક્રમસારસાધુ ઈમ ભળે” એમ પાઠ મળે છે, તે ઉપરાંત “કર્મસાગરશિષ્ય એમ ભણે રે” એવાગી. પાઠવાળી ૧૭ કડીની ‘ગુણસ્થાનકની સઝાય’ મુદ્રિત પણ મળે છે. તેથી આ કૃતિનાં કર્તા કર્મસાગરાપ્ય હોવાનું પણ સંભવિત છે. કૃતિ : ખ્રિસ્તી:૧. સંદર્ભ : મુખુગૃહસૂચી. [કરો.] સ્મૃતિ : જુઓ. કરમશી. કર્મસિંહ-૧[ઈ.૧૬૨૨માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધભૂમિ પરંપરામાં હ્રદયના શિષ્ય. નર્મદાદરી ચોપાઈ (૨.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, ચૈત્ર સુદ ૧૦, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈવિઓ : ૧,૩૫૨). [ક] કૃતિ : જૈન રાસ સંગ્રહ : ૧, સં.સાગરચંદ્રજી, ઈ.૧૯૩૦ (સં.). સંદર્ભ : જંગૂષિઓ (૨); ૨. ટ્રેઝર્સ ાઁવ જૈન ભાંડારક, સેં. ઉમાકાંત પી. શાહ, ઈ.૧૯૭૮. [ક.શે.] ૪૮ : ગુજરાતી સાહિત્યૌધ [ક.શે. કલા(ભક્ત)[ ]: ૩ પ્રહરમાં ફળેલા આંબાનાં મિષ્ટ ફળ ખવડાવીને દુર્વાસા મુનિને તૃપ્ત કરનાર પાંડવોની દૃઢ ઈશ્વરનિષ્ઠાને વર્ણવતું ૧૧ કડીનું ‘પાંડવોનો આખો’ (મુ) એ કાવ્ય આ કવિના નામે મળે છે. કૃતિ : બૃહત્ સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ શાહ, ઈ.૧૯૫૦. [_i.] (બઈ) [ કર્મસિંહ-૨/કરમસી[ઈ.૧૬૭૪માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. જયચંદ્રસૂરિની પરંપરામાં પ્રૌદચંદ્રના શિષ્ય. ‘જૈન ાસ સંગ્રહ’છે. એમનું નામ મહોપાધ્યાય કર્મચંદ્રગણિ આપે છે પણ એને માટે કૃતિમાં કશો આધાર નથી. એમની દુહા, સોરઠા અને દેશીબદ્ધ ૨૯ ઢાળ અને ૫૫૫ કડીની રોહિણી ચૌપાઈ ર. ૪. ૧૧૭૪)માં. ૧૭૩૦, કારતક સુદ ૧૦, રવિવાર; મુ.) વિવિધ પ્રકારની ગેય દેશીઓના વિનિયોગને કારણે તેમજ પ્રસંગોપાત્ત પરંપરાગત અહીંકરોનો કાય. નૈનાં નગર, સ્વયંવરમંડપ, નોસવ, નારીસૌંદર્ય, આભૂષણો વગેરેનાં વીગતવાર વર્ણનોને લીધે નોંધપાત્ર બને છે. કવિની ભાષામાં રાજસ્થાનીની છાંટ વર્તાય છે. કિં. : ફાહનામાવિલ:૨. કલ્યાણ કાણમુનિ) : કલ્યાણના નામે દ કડીની મીજિનગીત’ (મુ.) અને કલ્યાણમુનિને નામે ૯ કડીની ‘વૈરાગ્ય-સઝાય’(મુ.) એ જૈન કૃતિઓ મળે છે. આ કલ્યાણ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી, હિંદીમાં કણો નામે દડીનું વન' કરાઈ. ૧૮૦૨/સં.૧૮૫૮, ચૈત્ર સુદ ૧૫; મુ.) તેમ જ ખરતરગચ્છના કલ્યાણને નામે પકડીની ગિરનાર ચા' ૨.૪,૧૭૭૨ માં ૧૮૨૮, મહા વદ ૨) તથા ૬૯ કડીની ‘સિદ્ધાચલ-ગઝલ’ (ર.ઈ. ૧૮૦૮/સં.૧૮૬૪, ભાદરવા સુદ ૧૪; મુ.) એ જૈન કૃતિઓ મળે જે સમયષ્ટિએ જોતાં ગચ્છના અમૃતધર્મશ કામા કલ્યાણની હોવાની સંભાવના છે, કેમ કે એમણે ‘કલ્યાણ’ એવી નામછાપથી અને હિંદીમાં પણ રચનાઓ કરેલી છે. કલ્યાણના નામે મળતી જૈનેતર કૃતિઓમાંથી કૃષ્ણનું રૂપવર્ણન કરતી ‘પંચરંગ’ (લે.ઈ.૧૭૭૯), શ્રીકૃષ્ણની થઈ આવતી સ્મૃતિઓના આલેખનની સાથે ગોપીની વિરહવેદના વ્યક્ત કરતી ૨૪ કડીની ‘ઓધવજીની ગરબી’ (લે.ઈ.૧૭૮૦ પહેલાંના અરસામાં; મના કર્તા કદાચ એક જ કલ્યાણ હોય. તે કલ્યાણ-નથી. નિશ્ચિતપણે જુદા ગણાય. ગદ્યપદ્યાત્મક કૃતિ ‘વેદાન્તસાર’(લે.ઈ.૧૮૨૦)ના કર્તા કયા કલ્યાણ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. પુસ્તક કે સંન. ૩. વિ બ્રેહેદેવકૃત) ભ્રમરગીતા, સં. મંજુલાલ ૨. મજમુદાર, ચિમનલાલ કર્મ : ભાણ 1: ૪ કડીના કે પ.)ની કૉ [નિ.વો.] For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ મ. વૈદ્ય, ઈ.૧૯૬૪;] ૪. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૫૪ - વરસિહની પરંપરામાં કૃષ્ણદાસના શિષ્ય. ૮૧ કડીના નિમિનાથ‘સિદ્ધાચલ ગઝલ, સં. મુનિરાજ શ્રી કાન્તિસાગરજી, સ્તવન’ (.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, આસો સુદ ૬, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત: ૩; ]િ ૨, ગૂહાયાદી; ૩. જૈનૂકવિઓ : સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૧; ૨, મુગૃહસૂચી. હિ.યા.] ૩(૧). હિ.યા.; ચ.શે.] કલ્યાણ-૪(સં.૧૮મી સદી : પુષ્ટિમાર્ગીય વૈષણવ કવિ. તેમનાં કલ્યાણ–૧૪.ઈ.૧૫૯૬-અવ. ઈ. ૧૬૬૬] : કડવાગચ્છના જૈન હિડોળાનાં પદ નોંધાયેલાં મળે છે. સંવરી શ્રાવક. શા. માહાવજીના શિષ્ય અને તેજપાલના પટ્ટધર, સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; [] ૨. ફૉહનામાવલિ. શિ.ત્રિ.] ખંભાતના હરખા દોશીના પુત્ર. સહિજદે માતા. સંવરીદીક્ષા ઈ. ૧૬૦૮. કલ્યાણ-પ/કલ્યાણદાસ.૧૮૨૭માં હયાત] : ડાકોરના સાધુ. ગુરુ પાસે વ્યાકરણ, કાવ્ય, કર્મગ્રંથ, જ્યોતિષ આદિનો અભ્યાસ. કલ્યાણ’ અને ‘દાસ કલ્યાણ’ની નામછાપ ધરાવતાં ભક્તિબોધનાં પટ્ટસ્થાપના ઈ. ૧૬૨૮. અવસાન ખંભાતમાં અનશનપૂર્વક ઈ. કેટલાંક મુદ્રિત-અમુદ્રિત પદોનું કર્તુત્વ આ કવિનું માનવામાં આવ્યું ૧૬૭૮(સં.૧૭૩૪, ફાગણ વદ ૫)માં નોંધાયું છે તે તેમના ૩૮ વર્ષના છે પણ બધા સંદર્ભે આવી એકસરખી ઓળખ આપતા નથી. પટ્ટધરકાળ અને ૭૦ વર્ષના આયુષ્યકાળને જોતાં ખોટું કરે છે. ૧ પદ પરત્વે, એના કવિએ “છંદ ભાસ્કર પિંગળ વગેરે વ્રજ એમનો, ૧૨મા તીર્થંકર વાસુપૂજ્યના ચરિત્રને વર્ણવતો, ૨ ઉલ્લાસ, ભાષામાં ઘણી કવિતા” કરી હોવાની નોંધ પણ થયેલી છે. ૨૧ઢાળ અને ૩૨૮ કડીનો ‘વાસુપૂજ્યમનોરમ-ફાગ-(ર.ઈ.૧૬૪૦ કૃતિ : ૧. કાદોહન:૩(+સં.); ૨. ગુકાદોહન(સં.); ૩. સં.૧૬૯૬, મહા સુદ ૮, સોમવાર; મુ) એમાંનાં વિસ્તૃત વસંત- પદ સંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫, ૪. ક્રીડાવર્ણન તથા દેશી તેમ જ વાવૈવિધ્યને કારણે ધ્યાન ખેંચે પ્રાકાસુધા:૧; ૫. બુકાદોહન:૭; ૬. ભજનસાગર:૧. છે. આ ઉપરાંત આ કવિએ જ પ્રસ્તાવ અને ૪૩ ઢાળનો “ધન્ય- રાંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ]િ ૨. ગૂહાયાદી. ચિ.શે.] વિલાસ-રાસ” (૨.ઈ.૧૬૨૯સં.૧૬૮૫, જેઠ સુદ ૫) તથા ‘અમરગુપ્ત-ચરિત્ર/અમરતરંગ' (ર.ઈ.૧૬૪૧સં.૧૬૯૭, પોષ સુદ કલ્યાણકમલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઇ.૧૭મી સદી પૂર્વાર્ધ : ૧૩, મંગળવાર) અને “સા. ધનાનો રાસ’ એ ૩ કથાત્મક કૃતિઓ, ખરતગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિ ( રાજ્યકાળ ‘લુંપકચર્ચા’, ‘અભિનંદન-સ્તવન” (૨. ઈ. ૧૬૨૧ સં ૧૬૭૭, ઈ.૧૫૫૬-ઈ.૧૬૧૪)ના શિષ્ય. ૮ કડીની ‘જિનચંદ્રસૂરિ-ગીત’ ફાગણ સુદ ૧૧) તેમ જ ગદ્યમાં ૧૨૨૫ ગ્રંથાગની કટુકમત- (મુ.) અને ‘ઋષભ-સ્તવન’, ‘નિમિનાથ-સ્તવન” તથા “સનકુમારપટ્ટાવલી” (૨. ઈ. ૧૬૨૯સં. ૧૬૮૫, પોષ સુદ ૧૫), ‘કડુ - ચોપાઈ’ એ કૃતિઓના કર્તા. તેમણે જિનપ્રભસૂરિકૃત ‘પભાષામત-લઘુ-પટ્ટાવલી' (૨. ઈ. ૧૬૨૮), ‘લોકનાલિકા-દ્વાત્રિશિકા સ્તવન’ ઉપર અવસૂરિ રચી હોવાની માહિતી મળે છે. પર ૩૫૦ ગ્રંથાગનો બાલાવબોધ, ‘મહાદંડકનવાણુતાર-બાલાવ- ૧૬ કડીના “નેમિનાથ-ફાગ’(મુ.ના કર્તા કલ્યાણકમલ ઉપર્યુક્ત બોધ' (ર.ઈ.૧૬૫૬) તથા કર્મગ્રંથપંચક’ પર બાલાવબોધ – જેમાંથી કવિ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. દ્વિતીય, તૃતીય કર્મગ્રંથ પરના બાલાવબોધની ૨.ઈ.૧૬૫૬ મળે છે કૃતિ : ૧. ઐજંકાસંગ્રહ; ] ૨. પરબ, ઑટો. ૧૯૮૧ – - એ કૃતિઓ રચેલ છે. કવિનો કૃતિસમૂહ કુલ ૧૬૦૦૦ ગ્રંથાગનો ‘નેમિનાથફાગ’, સં. કનુભાઈ વ્ર. શેઠ. હોવાનું નોંધાયું છે. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ | ૨. મુપુગૃહસૂચી; હિ.યા.] કૃતિ : પ્રાણીસંગ્રહ. સંદર્ભ : ૧. કઆમતીગચ્છ પટ્ટાવલીસંગ્રહ, સં. બાલાલ કલ્યાણકીતિ(મુનિ) [ઈ.૧૬૨૯ સુધીમાં) : દિગંબર જૈન સાધુ. પ્રે. શાહ, ઈ. ૧૯૭૯; ૨. જૈનૂકવિઓ: ૩(૨) – ‘જનગચ્છોની ‘હનુમંત રાસ (લે.ઈ.૧૬૨૯)ના કર્તા. ગુરુપટ્ટાવલીઓ; ] ૩. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩ – સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. હિ.યા.] કહુઆમતે પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય', અગરચંદ નાહટા; ]૪. જૈનૂકવિઓ:૧, ૩(૧,૨; ૫. જૈહાપ્રોસ્ટા; ૬. મુપુન્હસૂચી; કલ્યાણકુશલશિષ્ય | ] : જૈન. ૫ કડીની ‘કર્મ૭. લીંહસૂચી; ૮. હજૈજ્ઞાસૂચિ:૧. હિ.યા. તપ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. કી.જો.] કલ્યાણ-૨ ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ–૧૭મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૭૨- કલ્યાણચંદ : આ નામે ૯ કડીનું ‘પાર્શ્વનાથ-વન’ મળે છે તે થી ઈ.૧૬૧૬)ના શિષ્ય. ‘ચોવીસી’ (લે.ઈ.૧૭૬૨)ના કર્તા. કયા કલ્યાણચંદ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ કવિ હીરવિજ્યસૂરિદીક્ષિત કલ્યાણવિજ્ય (જ.ઈ.૧૫૪૫) સંદર્ભ : લીંહસૂચી. હિ.યા.] પણ હોઈ શકે કે કેમ તે વિચારણીય છે. સંદર્ભ : ૧. જૈઐરાસમાળા:૧; []૨. જૈનૂકવિઓ:૩(૨). [હ.યા. કલ્યાણચંદ્ર ગણિ-૧ (ઈ.૧૫મી સદી ઉત્તરાધી : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિના શિષ્ય. તેમણે ઈ.૧૪૬૧માં ગુરુ કલ્યાણ- ઈ.૧૬૧૭માં હયાત] : લોકાગચ્છના જૈન સાધુ. પાસેથી આચારાંગની વાચના લીધી હોવાની માહિતી મળે છે. કલ્યાણ–૧ : કલ્યાણચંદ્ર-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૪૯ ગુ. સા.-૭ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ " (મુ.) એ પેલી છે એ“ આ ઉપરાંત ગુ પદો ( એમની, દીક્ષાકુમારી સાથેના વિવાહને કારણે “વિવાહલો’ એ કલ્યાણદાસે ૫૧ કડીના ‘અજગરબોધ’(મુ.)માં પ્રહલાદને સંજ્ઞાથી ઓળખાવાયેલી ૫૪ કડીની ‘કીર્તિરત્નસૂરિ-વિવાહલો” તથા અજગરમુખે મળેલા આત્મજ્ઞાનનું નિરૂપણ કર્યું છે અને હિંદી ૧૮ કડીની ‘કીર્તિરત્નસૂરિ ચોપાઈ' (મુ.) એ કૃતિઓ કીર્તિરત્નસૂરિ ભાષામાં રચાયેલા ૯ કડીના ‘કાફરબોધ'(મુ.)માં રામ-રહીમની ઈ.૧૪૬૯માં અનશન કરી સ્વર્ગે ગયા પછી રચાયેલી છે અને એકતા દર્શાવી, બાહ્યાચારોનો નિષેધ અને ભક્તિનો બોધ કર્યો છે. એમનું ચરિત્રવર્ણન કરે છે. આ ઉપરાંત ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં એમની થોડીક કૃતિ : ઐજૈકાસંગ્રહ(+ સં.). સાખીઓ, કવિતા અને પદો (મુ.) મળે છે, જેમાં અધ્યાત્મજ્ઞાન સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૧ – ‘દો વિવાહલૉકા અને ગુરુમહિમાના વિષયો નિરૂપાયા છે. તેમની કવિતાની દાર્શનિક ઐતિહાસિક સાર’, અગરચંદ નાહટા; [] ૨. જૈમગૂકરચના:૧. ભૂમિકા અજાતવાદ અને પરમાત્મવાદની છે. ] કૃતિ : ૧. ગુહિવાણી (સં.); ૨. સંતોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦. કલ્યાણચંદ્ર-૨ [ઈ.૧૫૯૩માં હયાત] : જૈન સાધુ. દેવચંદ્રના શિષ્ય. સંદર્ભ : ૧. અસંપરંપરા, ૨. આગુસંતો. ચિ.શે.] ‘ચિત્રસેનપદ્માવતી-રાસ’(ર.ઈ.૧૫૯૩)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). હિ.યા. કલ્યાણદાસ-૨ [ઈ.૧૮૨૭માં હયાત] : જુઓ કલ્યાણ-૫. કલ્યાણચંદ્ર-૩ (ઈ.૧૮૪૦ માં હયાત] : જૈન સાધુ. ‘નન્દીશ્વરદ્વીપ- કલ્યાણદેવ ઈ.૧૫૮૭માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. પૂજા (ર.ઈ.૧૮૪૦)ના કર્તા. જિનચંદ્રની પરંપરામાં ચરણોદયના શિષ્ય. ‘વછરાજદેવરાજ-ચોપાઈ સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. હિ.યા.] (ર.ઈ.૧૫૮૭)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ:૧,૩(૨). [.ત્રિ.] કલ્યા ગાંદ્ર-૪ [ ] : તપગચ્છના જૈન સાધુ. દયાવિય–પ્રેમચંદના શિષ્ય. ૭ અને ૧૩ કડીના ૨ “ધર્મનાથ- કલ્યાણધીર ઈ.૧૬મી સદી : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસ્તવન’ (લે.સં.૧૯મી સદી અ.)ના કર્તા. માણિક સૂરિજ.ઈ.૧૪૯૩-અવ.ઈ.૧૫૫૬)ના શિષ્ય. ૬૯ કડીની . સંદર્ભ : મુપુગૃહસૂચી. હિ.યા. ‘મુનિગુણ-સઝાય’(લે.સં.૨૦મી સદી અ.)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચસૂરિ; [] ૨. મુમુગૃહસૂચી. શિ.ત્રિ.] કાગ વિષે ઈ.૧૫૩૮માં હયાત] : જૈન. તપગચ્છના હેમવિમલસૂરિની પરંપરામાં કલ્યાણ જયના શિષ્ય. ૨૩૭ કડીના કલ્યાણ-iદ(મુનિ) [. ] : જૈન સાધુ. ૭ કડીની ‘કતકર્મરાજાધિકાર-રાસ (ર.ઈ.૧૫૩૮.૧૫૯૪, બાહુલ માસ સુદ પ્રતિબોધ-સઝાય’ (લે..૧૮મી સદી અનુ.)ના કર્તા. જ્યાતિથિ, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : મુજુગૃહસૂચી. [.ત્રિ.] સંદર્ભ : જૈનૂકવિઓ:૧,૩(૧). [કી.જો.] કલ્યાણર-(સૂરિ)ખિક | ]: જેન. ૬૪ કડીના કલ્યાણજી ઈ.૧૭૪૩ સુધીમાં : અવટંક અથવા પિતાનામ વિશ્રામ. નેમિનાથ સ્તવન (લે.સં.૧૮મી સદી અનુ.ના કર્તા. ભાનુદત્તકૃત મૂળ સંસ્કૃત રચના ‘રસતરંગિણી' પર બાલાવબોધ- સંદર્ભ : મુપગુહસૂચી. [કી.જો.] (લે.ઈ.૧૭૪૩)ના કર્તા. સંદર્ભ : હેજેજ્ઞાસૂચિ:૧. હિયા.) કલ્યાણવિજ્ય : આ નામે ૨૪ ૨૫ કડીનું ‘સીમંધરજિન સ્તવન સ્તોત્ર’ (લે.સં.૧૮મી સદી અનું.) મળે છે. તેના કર્તા કયા કલ્યાણતિલક [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છના જૈન સાધુ. કલ્યાણવિજય છે તે નિશ્ચિત નથી. જિનસમુદ્રસૂરિના શિષ્ય. જિનસમુદ્રસૂરિના આચાર્યકાળ (ઈ.૧૪૭૪- સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. હિ.યા. ઈ.૧૪૯૯)માં રચાયેલ ૬૫ કડીના “ધન્ના-રાસ સંધિ' અને ૪૩/૪૪ કડીના “મૃગાપુત્ર-સંધિના કર્તા. કલ્યાણવિજ્ય(ઉપાધ્યાય)-૧ (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૧); ૨. મુપુન્હસૂચી, ૩. વિજયતિલકસૂરિ(રાજ્યકાળ ઈ.૧૬૧૭-ઈ.૧૬૨૦)ના શિષ્ય. ૧૫ હજૈજ્ઞાસૂચિ:૧. શ્રિત્રિ.] કડીના ‘ગોડી પાર્શ્વનાથ-સ્તવન (લે.ઈ. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. હિ.યા.] કલ્યાણદાસ-૧ વિ.ઈ.૧૮૨૦ સં.૧૮૭૬, આસો વદ ૨] : જ્ઞાનમાર્ગી કવિ. ખંભાત પાસેના ઊંદેલના પાટીદાર. અખાની શિષ્ય- કલ્યાણવિશિષ્ય : આ નામે ૧ કડીની ‘ પાનાથ-સ્તુતિ’ તથા પરંપરામાં ગણાવાતા જિતા મુનિ નારાયણના શિષ્ય. તેઓ એક ગુજરાતી અને સંસ્કૃતમાં રચાયેલી ‘ગોડી પાર્શ્વનાથ-સ્તવન’ (લ. સં. યોગસિદ્ધ ચમત્કારિક અવધૂત તરીકે, પરમહંસ કલ્યાણદાસજીના ૧૮મી સદી) એ કૃતિઓ મળે છે તે કલ્યાણવિજ્યશિષ્ય–૧ની નામે વિખ્યાત હતા. તેમણે કહાનવા ગામે જીવતાં સમાધિ લીધી હતી. હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. પહેલી કૃતિ ભૂલથી Tદી , ૫૦ : ગુજરાતી સાહિત્યકોશ કલ્યાણચંદ્ર-૨ : કલ્યાણવિજયશિષ્ય For Personal & Private Use Only www.ainelibrary.org Page #80 -------------------------------------------------------------------------- ________________ હિ.યા.] કલ્યાણવિજયોપાધ્યાયને નામે મુકાયેલ છે. દત્ત-રાસની હસ્તપ્રત પ્રાપ્ય નથી ને એમના આચાર્યકાળમાં સંદર્ભ : હે જૈજ્ઞાસૂચિ:૧. [કી.જો.] એમના ગચ્છના સ્થાનસાગરે રચેલ ‘અગડદા-રાસ’ મળે છે, તેથી સ્થાનસાગરની કૃતિ કલ્યાણસાગર-સૂરિને નામે ચડી ગઈ હોય કલ્યાણવિજ્ય(ઉપાધ્યાય)શિષ્ય-૧ (ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ–ઈ.૧૭મી એવો સંભવ છે. નોંધાયેલાં સ્તવનો પણ બધાં જ એમનાં હશે, સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના રાજ્યકાળ એવું નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. એમણે સંસ્કૃતમાં ‘શાંતિનાથ(ઈ.૧૫૭૪-ઈ.૧૬૧૬)માં રચાયેલ ૨૫ કડીના ‘પાર્શ્વજિન- ચરિત્ર', ‘સુરપ્રિય-ચરિત્ર', ‘ મિલિગ-કોશ' તથા કેટલાંક સ્તોત્રો, સ્તોત્રના કર્તા. આ કૃતિ ભૂલથી ધર્મવંતને નામે મુકાયેલી છે. અષ્ટકો, સ્તવનો વગેરેની રચના કરેલી છે. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. કી.જો.] કૃતિ : આર્ય-લ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ – “શ્રી ચતુર્વિશતિજિનસ્તુતિ', સં. “ગુણશિશુ'. કલ્યાણવિમલ/કલ્યાણવિલ(ગણિ) : કલ્યાણવિમલને નામે ૧૩ કડીનું સંદર્ભ : ૧. અંચલગરછ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ, ઈ.૧૯૬૮; ‘ચૌદસો બાવન ગણધરનું ચૈત્યવંદન” (મુ.), ૧ હિંદી પદ (મુ) અને ] ૨. જૈનૂકવિઓ:૧,૩(૧); ૩. મુપુગૃહસૂચી; ૪. હેજેરજ્ઞાકલ્યાણવિમલગણિને નામે હેમચંદ્રાચાર્યના ‘સકલાહત-સ્તોત્ર’ ઉપરનો સૂચિ:૧. હિ.યા.] સ્તબક (લે.ઈ.૧૮૪૫) મળે છે. આ કલ્યાણવિમલ કયા તે નિશ્ચિત કહી શકાતું નથી. કલ્યાણસાગર–૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન કૃતિ : ૧. ઐસંગ્રહ:૧; ૨. જૈકાપ્રકાશ:૧. સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં ચારિત્રસાગરના શિષ્ય. વિજયસંદર્ભ : જૈજ્ઞાસૂચિ:૧. હિ.યા.] પ્રભસૂરિના આચાર્યકાળ(ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી જણાતી ૩૫ કડીની ‘પાર્શ્વનાથચૈત્યપરિપાટી / તીર્થમાળા’(મુ.)ના કર્તા. એમણે કલ્યાણવિમલ-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન કેટલાંક સ્તવનો, સઝાયો રચ્યાં હોવાનું પણ નોંધાયું છે. સાધુ. કેસરવિમલ(ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના ભાઈ શાંતિવિમલના કૃતિ : પ્રાતીસંગ્રહ:૧ (+ સં). શિષ્ય. ૧૦ કડીની ‘સુલસા શ્રાવિકાની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા(શા.):૧; ૨. જૈસસંગ્રહ(ન.). હિ.યા. કલ્યાણસાગર(સૂરિ) શિષ્ય : આ નામે શત્રુંજયનો મહિમા કરતી ૧૦૮ કડીની ‘શત્રુંજ્ય-એકસો આઠનામગભિત-દુહા/સિદ્ધગિરિનાં કલ્યાણવિમલ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાધ : તપગચ્છની વિમલ- એકસો આઠ ખમાસમણાં/સિદ્ધિગિરિ-સ્તુતિ (મુ) એ કૃતિ મળે શાખાના જૈન સાધુ. મણિવિમલના શિષ્ય અને ઉદ્યોતવિમલ(ઈ. છે. તેના કર્તા અંચલગચ્છના કલ્યાણસાગરસૂરિશિષ્ય-૧ અને ૧૯મી સદી પૂર્વાર્ધ)ના ગુરુબંધુ. ૪ કડીની “સિદ્ધાચલતીર્થ-સ્તુતિ- કદાચ ઉદયસાગર હોવાની સંભાવના કરવામાં આવી છે પરંતુ (મુ.)ના કર્તા. કૃતિમાં એવા કોઈ નિર્દેશો મળતા નથી. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ:૨. કૃતિ : ૧. જેસંગ્રહ; ૨. પ્રાસંગ્રહ. સંદર્ભ : મુપુન્હસૂચી. હિ.યા. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૧); ૨. મુપુગૃહસૂચી; ૩. હેજે જ્ઞાસૂચિ:૧. [કી.જો.] કલ્યાણસાગર(સૂરિ)-૧ જિ.ઈ.૧૫૭૭|સં.૧૬૩૩, અસાડ સુદ ૨, ગુરુવાર કે વૈશાખ સુદ ૬-અવ.ઈ.૧૬૬૨.સં.૧૭૧૮, વૈશાખ સુદ કલ્યાણસાગર(સૂરિ)શિષ્ય-૧ [ઈ. ૧૭મી સદી] : જૈન. અંચલગચ્છના ૩ના દિવસે કે શ્રાવણ વદ ૫ પછી] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિના શિષ્ય. કલ્યાણસાગરસૂરિના આચાર્યકાળ (ઈ. ધર્મમૂર્તિના શિષ્ય. જન્મ વઢિયાર દેશના લોલાડા ગામમાં. મૂળ ૧૬૧૪-ઈ. ૧૬૬૨)માં રચાયેલી જણાતી અપભ્રંશપ્રધાન ગુજરાતી નામ કોડાણ. પિતા શ્રીમાળી કોઠારી નાનીગ, માતા નામિલદે. દીક્ષા ભાષાની ૧૧ કડીની કલ્યાણસાગરગુરુ-સ્તુતિ (મુ.) તથા ૨૦ કડીની ઈ.૧૫૮૬, આચાર્યપદ ઈ.૧૫૯૩, ગચ્છનાયકપદ ઈ.૧૬૧૪ કે “અંચલગચ્છ ગુરુપ્રદક્ષિણા-સ્તુતિ (મુ.) એ કૃતિઓના કર્તા. ઈ.૧૬૧૫. અવસાન ભૂજમાં. કૃતિ : આર્ય-કલ્યાણ-ગૌતમસ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, રાં. કલ્યાણસાગરસૂરિ અંચલગચ્છના અત્યંત પ્રભાવશાળી અને મેધાવી ૨૦૩૯ – “શ્રી કલ્યાણસાગરસૂરિની પ્રાચીન ઐતિહાસિક કૃતિ', સં. આચાર્ય હતા. તેમની પ્રેરણાથી અનેક જિનપ્રાસાદો બંધાયા હતા, કલાપ્રભસાગરજી; ૨. એજન – ‘અંચલગચ્છ ગુરુપ્રદક્ષિણાસ્તુતિ', અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ હતી અને કેટલીક તીર્થયાત્રાઓ સં. કલાપ્રભસાગરજી. પણ યોજાઈ હતી. છેક આગ્રાના મંત્રી કુંવરપાલ અને સોનપાલ સંદર્ભ : મુપુન્હસૂચી. [કી.જો.] સુધી આચાર્યનો પ્રભાવ વિસ્તરેલો હતો. કચ્છના મહારાવ ભારમલ્લે એમના ઉપદેશથી માંસાહાર છોડ્યો હતો અને પોતાના કલ્યાણસાગર(સૂરિ)શિષ્ય-૨ (ઈ.૧૭૫૫ સુધીમાં] : જૈન. તપગચ્છના રાજ્યમાં પર્યુષણના દિવસોમાં પ્રાણીહિસા બંધ કરાવી હતી. કલ્યાણસાગરસૂરિના શિષ્ય. ‘મૌન એકાદશીદેવવંદનવિધિ (લે.ઈ. કલ્યાણસાગરસૂરિને નામે ગુજરાતીમાં ‘અગડદા-રાસ’, ‘વીસ- ૧૭૫૫)ના કર્તા. વિહરમાનજિન-ભાસ', ૨૭ કડીની ‘ચતુર્વિશતિજિન-સ્તુતિ(મુ.) અને સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. [કી.જો.] કેટલાંક સ્તોત્રો સ્તવનો એ કૃતિઓ નોંધાયેલી છે. એમાંથી “અગડ કલ્યાણવિજયશિષ્ય–૧: કલ્યાણસાગરશિપ્ય-૨ ગુજરાતી સાહિત્યકોશ : ૫૧ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ [s.યા. ૧૮મી સદી નું સુપાશ્વ કલ્યાણસુતે | : ૧૨ કડવાંની ‘રાસલીલા” તથા સમજાય છે. રાધાજીનાં રૂસણાંનાં કેટલાંક પદના કર્તા. સમયના નિર્દેશ વિનાની અન્ય કૃતિઓ કોઈ ચોક્કસ સમયના સંદર્ભ : ૧. ગુજક હકીકત, ૨. પ્રાકકૃતિઓ. નિ.વ.) કવિયણની હોવાનું કહેવું મુશ્કેલ છે, તેમ છતાં ૨૮ કડીની “અવંતી સુકુમાલ-ભાસ (લે.ઈ.૧૫૮૯)ના કત ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધથી કલ્યાણસુંદર [ ] : જૈન સાધુ. મહિમાસુંદરના મોડા, તો ૭ કડીનું ‘સુપાર્શ્વજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૧૩)ના કર્તા શિષ્ય. ૩ ઢાળના ‘ત્રણજિનચોવીસી-સ્તવન (મુ.)ના કર્તા. ઈ.૧૮મી સદી પૂર્વાર્ધથી મોડા સંભવી ન શકે. કૃતિ : જિસ્તકાસંદોહ:૨. fહ.યા.] કવિયણને નામે, આ સિવાયની, કેટલીક નોંધપાત્ર કૃતિઓ આ પ્રમાણે છે : પ્રત્યેક કડીમાં ૧-૧ વર્ણ(જાતિ)નાં લક્ષણો કલ્યાણસોમ | ): જૈન સાધુ. ૨૫ કડીના વર્ણવતી ૩૫ કડીની “વર્ણબત્રીસી' (મુ), ભૂલથી ‘પ્રણામે ચોવીસજિનનમસ્કાર.સં.૧૮મી સદી અનુ.ના કર્તા. નામે પણ નોંધાયેલી ૧૭ કડીની ઉપદેશપ્રધાન કૃતિકકા-બત્રીશીના સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. ચંદ્રાવળા’ લિ.ઈ.૧૮૨૦; મુ.), જિનરક્ષિત અને જિનપાલિતનું ચોઢાળિયું” (મુ.), ૫૨ કડીની ‘અમરકુમાર રાસ,સઝાય' (મુ.), ૫૦ કલ્યાણહર્ષ-૧ (ઈ.૧૭મી સદી ઉત્તરાધ: તપગચ્છના જૈન સાધુ. કડીની ‘શાલિભદ્ર-સઝાય’ (મુ.), ૩૦ કડીની ‘બંધકકુમાર-સઝાય” વિજયપ્રભસૂરિની પરંપરામાં તેજહર્ષના શિષ્ય. વિજયપ્રભસૂરિના (મુ.), ૧૩ કડીની ‘મિરાજિમતી-બારમાસા' (લે.ઈ.૧૭૫૯; મુ.) રાજ્યકાળ(ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી જણાતી ૧૬ કડીની ૩૧ ૪૨ કડીની 'સુકોશલમુનિ-સઝાય', ૩૦ કડીની “માતૃકા-ફાગ', ‘સંવત્સરી ખામણાની સઝાય’(મુ.)ના કર્તા. ૯૦ કડીની “વૈરાગ્ય-રાસ’, ‘ચોવીસી’ અને ‘લુંકટમત-ગીત'. બીજી કૃતિ : ૧. જૈનસંગ્રહ; ૨. મોસંગ્રહ. હિ.યા. કેટલીક સ્તવન, સઝાય, ગીત, કવિત વગેરે પ્રકારની કૃતિઓ પણ આ નામછાપથી મળે છે. કલ્યાણર્ષ–૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી આરંભ]: કૃતિ : ૧. દેવવિલાસનિર્વાણ રાસ, સં. બુદ્ધિસાગરસૂરિ, ખરતરગચ્છના જૈન સાધુ. જિનરત્નસૂરિની પાટે આવેલા જિનચંદ્ર- ઈ.૧૯૨૬; ] ૨. એજૈકાસંગ્રહ (સં.); ૩. કક્કા બત્રીસીના સરિના રાજ્યકાળ(ઈ.૧૬પપ-ઈ.૧૭૦)માં રચાયેલા એમની ચંદ્રાવળા તથા ચોવીસ તીર્થંકરાદિના ચંદ્રાવળોનો સંગ્રહ, પ્ર. પ્રશસ્તિ કરતા ૫ કડીના ગીત(મુ.)ના કર્તા. જગદીશ્વર છાપખાનું, –; ૪. જૈuપુસ્તક:૧; ૫. જૈસસંગ્રહ કૃતિ : ઐશૈકાસંગ્રહ(+ સં.). હિ.યા. (ન.); ૬. જૈસસંગ્રહ(શા.):૨; ૭. પ્રામબાસંગ્રહ : ૧; ૮, મોસસંગ્રહ; * ]૯. જૈન રાત્યપ્રકાશ, ડિસે. ૧૫૦ – ‘વર્ણબત્રીસી', સં. મુનિરાજ કવિજન/કવિયણ : આ જાતની સંજ્ઞાથી કેટલીક મુદ્રિત-અમુદિત જ્ઞાનવિજયજી (સં.). જૈન કતિઓ મળે છે પણ ત્યાં કોઈ ચોક્કસ વ્યક્તિનો નિર્દેશ સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૧; ૨. જૈમગુકરચના:૧; નિશ્ચિત થઈ શકે તેમ નથી. જ્યાં ગુરનામ મળે છે ત્યાં પણ એ ૩. ફૉહનામાવલિ, ૪. મુગૃહસૂચી. રિ.સો.] ગુરુના કોઈ પણ અજ્ઞાતનામા શિષ્યની કૃતિ હોવાનું સંભવે છે. (જુઓ લક્ષ્મીસાગરસૂરિશિષ્ય, વિનયવિજયશિષ્ય તથા વિમલરંગ- કવિતછપય’ : આ નામથી ઓળખાવાયેલા રવિદાસકૃત ૨૫૭ શિષ્ય). છપ્પા (મુ.) સાધુડી હિંદી તેમ જ ગુજરાતી ભાષામાં રચાયેલા ‘કવિયણની નામછાપથી મળતી અન્ય કેટલીક કૃતિઓ સમયનો અને ગુરુમહાભ્ય, અશુદ્ધતાભાવ, નામમહિમા, સંતલક્ષણ, અધમ નિર્દેશ ધરાવતી હોઈ એમના કર્તાઓને એ રીતે જુદા તારવી શકાય સ્ત્રી, ઉત્તમ નારી અને નામભક્તિ એ ૭ અંગોમાં વહેંચાયેલા મળે છે. જેમ કે, ૧૯ કડીની પાંચ પાંડવ-સઝાયર(મુ) તપગચ્છના છે. ‘ગુરુમહાભ્ય-અંગમાં ‘સતગુરુનો અપાર મહિમા પ્રગટ કરવાહીરવિજયસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬)માં રચાયેલી ની સાથે સગુરુના પણ વિલક્ષણ પ્રકારો વર્ણવાયા છે – લોભી છે, એટલે એના કર્તાને ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા સગુરુ તે વામન, ક્રોધી સગુરુ તે પરશુરામ, સાત્વિક સતગુરુ આપણે ગણવા જોઈએ; તો ૧૬ કડીની ‘અર્જનમાળીની ઝાય” તે રધુનાથ અને કામી ગુરુ તે કૃષ્ણ – અને કહેવાયું છે કે (૨.ઈ.૧૬૯૧; મુ) તથા ૪ ઢાળ અને ૪૨ કડીની ‘ઝાંઝરિયા- “રવિદાસ અવગુણ તજી, ગુણ ગ્રહે સો સેવક સરે.” ગુર, ભક્તિ, મુનિની સઝાય” (ર.ઈ.૧૭00 સં.૧૭૫૬, અસાડ વદ ૨, જ્ઞાન વગેરેમાં પૂરી નિષ્ઠા ન હોવી – જેમ કે, ચોમાસાની નદી પેઠે સોમવાર; મુ.) ૧૭મી સદીના ઉત્તરાર્ધના કોઈ કર્તા કે કર્તાઓની ભક્તિનું પૂર આવે અને પછી ગ્રીષ્મની નદી પેઠે ઓસરી જાય – કૃતિઓ ગણાય. ખરતરગચ્છના દેવચંદ્રજીના જીવનને વર્ણવતા અને એને અશુદ્ધતાભાવ કહ્યો છે. ‘અધમસ્ત્રી-અંગ’માં સ્ત્રીના કોમપ્રભાવએનો ગુણાનુવાદ કરતા, દુહા અને વિવિધ દેશીઓની ૧૧ ઢાળમાં નાં અનિષ્ટો અને ‘ઉત્તમનારી-અંગમાં શીલવંત, બુદ્ધિવંત, ત્યાગી, રચાયેલા દેવવિલાસ' (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, આસો સુદ ૮, પતિવ્રતા, ભક્ત નારીનાં લક્ષણો નિરૂપાયાં છે. સરલ ધર્મબોધના રવિવાર; મુ.)ના ‘કવિયણ’ ઈ.૧૮મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા આ છપ્પાઓમાં અલંકારનું બળ ધ્યાન ખેંચે એવું છે અને પરમ છે. પોતાના ગુરુની પ્રશંસા કરવી એ અયોગ્ય કહેવાય એવી તસ્વાનુભવને વર્ણવવા અવળવાણીનો અસરકારક વિનિયોગ સમજથી દેવચંદ્રજીના પ્રશિષ્ય રાયચંદે કરેલી વિનંતીથી આ ‘દેવ- થયેલો છે. વિલાસ' રચાયો છે, તેથી એ “કવિયણ’ અન્ય કોઈ પરંપરાના હોવાનું જિ.કો.] પર : ગજરાતી સાહિત્યકોશ કલ્યાણસુત : “કવિતછપ્પય’ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ કાજીમહમદ : જુઓ મહમ્મદ (કાજી). સોમવાર : ૪ ખંડ અને દુહા, ચોપાઈ તથા પવાડુની ૧૦૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરતી પદ્મનાભની આ કૃતિ (મુ.) પ્રસંગોપાત્ત ‘કાદંબરી' : બાણ અને પુલિનની, સંસ્કૃત સાહિત્યની અત્યંત પ્રસિદ્ધ ‘ભટાઉલી’ એવા શીર્ષકથી વાકછટાયુક્ત ગદ્ય અને ગીતનો અને કલ્પનામંડિત રસાદ્રી કૃતિ 'કાદંબરી'ના પૂર્વભાગ અને ઉત્તર- વિનિયોગ પણ કરે છે. હસ્તપ્રતોમાં ‘ચોપાઈ’, ‘રાસ’ એવા નામથી ભાગનો કુલ ૪૦ કડવાંમાં સારાનુવાદ આપતી ભાલણની આ પણ ઓળખાવાયેલી આ કૃતિ વસ્તુત: ઐતિહાસિક પ્રબંધ જ કૃતિ (મુ) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે, જેમાં ચરિત્રના અંશો તો છે જ પણ તે ઉપરાંત કાલ્પનિક છે. આવી સાહિત્યિક કૃતિને ગુજરાતીમાં ઉતારવામાં ભાલણની જણાતું પિરોજાવૃત્તાંત પણ ગૂંથાયેલું છે. રસિકતા ને સંસ્કૃતજ્ઞતા પ્રગટ થાય છે, તે ઉપરાંત સંસ્કૃત ભાષાની આ પ્રબંધ દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજી સાથેનો કઠિન સમાસપ્રચુર ગદ્યકથાને દેશીબંધમાં ઉતારવાનું ભાલણનું સાહસ જાલોરના ચૌહાણ રાજા કાન્હડદેનો સંઘર્ષ વર્ણવે છે. ગુજરાતના પણ અત્યંત નોંધપાત્ર બને છે. ભાલણે આખ્યાનનો ઘાટ સ્વીકાર્યો વાઘેલા રાજા કર્ણદેવના મંત્રી માધવે પોતાના ઘોર અપમાનનો છે પણ એમનાં કડવાંઓ વલણ કે ઊથલા વગરનાં છે, જે આખ્યાન- બદલો લેવા અલાઉદ્દીન ખલજીને પાટણ પર ચડાઈ કરવા પ્રેર્યો. બંધની પ્રાથમિક દશા સૂચવે છે. એના સેનાપતિ ઉલુઘખાનને કાન્હડદેએ પોતાના રાજ્યમાંથી માર્ગ અતિ-પંડિતો માટે નહીં પણ સંસ્કૃત ન જાણનાર “મુગધરસિક” આપ્યો નહીં તેથી પાટણ જીતીને અને પુરાણ-પ્રસિદ્ધ સોમનાથના જનો માટે ‘કાદંબરી'ને ગુજરાતીમાં ઉતારવાનો હેતુ હોવાથી કવિએ મંદિરને ભાંગીને પાછા વળતાં એણે જાલોર ઉપર ચડાઈ કરી, અર્હ મૂળ કૃતિના સમગ્ર અલંકારઠાઠને રજૂ કરવાનું નહીં પણ જેમાં કાન્હડદેએ એને શિકસ્ત આપી. આ હારથી ક્રોધે ભરાઈને કથાસંબંધ વર્ણવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમ છતાં આરંભમાં બાણની અલાઉદ્દીને નાહર મલિકની સરદારી નીચે એક વિશાળ સેના મોકલી. શ્લેષયુક્ત ઉપમાઓ સુધ્ધાં, દુર્બોધતાનું જોખમ વહોરીને પણ, સાચવી એણે જાલોર જતાં વચ્ચે આવતા કાન્હડદેના ભત્રીજા સાંતલસિંહના રાખવાનું કવિનું વલણ રહ્યું છે. પછીથી એમણે મૂળનાં સઘન સમિયાણાના ગઢને ઘેરો ઘાલ્યો. એ વખતે એક બાજુથી સાંતલે કલ્પનાચિત્રોને ગાળી નાખ્યાં છે, વર્ણનોને ટૂંકાવ્યાં છે અને કેટલુંક અને બીજી બાજુથી કાન્હડદેએ મુસ્લિમ લશ્કરને ભિડાવીને એના જતું પણ કર્યું છે. બીજી બાજુથી કોઈકોઈ ઠેકાણે ગાંઠનાં અાંકારો, હાલહવાલ કરી નાખ્યા. આ નામોશીભરી ઘટનાથી રોષે ભરાઈને ઉક્તિઓ, વર્ણનો અને ભાવનિરૂપણો ઉમેર્યા પણ છે. એ બહુધા અલાઉદ્દીન જાતે મોટા લશ્કર સાથે ચડી આવ્યો. એણે સમિયાણાને ભાલણની બહુશ્રુતતાના પરિણામરૂપ છે. તેમ છતાં વિલાસવતીની ઘેરો ઘાલ્યો અને સાત વર્ષને અંતે, ગઢ ઉપરનું એક જ મોટું પુત્રઝંખના જેવાં કોઈક ઉમેરણમાં ભાલણની પોતાની સૂઝ અને જળાશય ગાયના લોહીથી ભ્રષ્ટ કરવાની હીન યુક્તિથી સમિયાણા પડયું. કવિત્વશક્તિ પ્રગટ થાય છે. કવિએ જે સંક્ષેપ-ઉમેરણ કર્યા છે તે આ પછી સુલતાને જાલોર ઉપર ચડાઈ કરી. ૮ વર્ષ સુધી સભાન બુદ્ધિથી અને સૂક્ષ્મ વિવેકથી કર્યો હશે એમ કહેવું મુશ્કેલ રજપૂતોએ એનો વીરતાપૂર્વક સામનો કર્યો. પણ છેવટે સં.૧૩૬૮છે, તેમ જ એથી મૂળ કૃતિને એવું કાંઈ નવું રૂપ મળતું નથી (ઈ.૧૩૧૨)માં વીકા સેજપાલ નામના એક દેશદ્રોહી રજપૂતની કે આ કૃતિને આપણે એનું પ્રતિનિર્માણ લેખી શકીએ. પરંતુ મદદથી છૂપે માર્ગે જાલોરગઢમાં પેસી જઈને મુસ્લિમ લશ્કરે બાણની ‘કાદંબરી’નો આત્મા ભાલણે પોતાના સમયની ગુજ- રજપૂતોને હરાવ્યા અને કાન્હડદે તથા તેનો પુત્ર વીરમદે વીરરાતી ભાષામાં જેટલો સમાઈ શકે તેટલો ઉતાર્યો છે” (દુર્ગાશંકર ગતિને પામ્યા. જાલોર પરની આ ચડાઈ વખતે અલાઉદ્દીનની પુત્રી શાસ્ત્રી) અને ભાલણનું એ કાર્ય પણ ઓછો આદર જગવે એવું પિરોજા પણ એની સાથે હતી. એ પિરોજાના વીરમદે પ્રત્યેના નથી. શિ.ત્રિ.] એકપક્ષી પ્રેમનું પણ કવિએ નિરૂપણ કર્યું છે. બાદશાહની રજાથી પિરોજા જાલોર જઈને વીરમદેને પોતાના બંનેના આગળના કાન-: જુઓ કહાન-. જન્મોની યાદ આપે છે ત્યારે વીરમદે એનું મોઢું જોવા પણ તૈયાર થતો નથી. છેલ્લે પિરોજાની આજ્ઞા અનુસાર વીરમદેનું મસ્તક કાનો[ઈ.૧૭૫૪ સુધીમાં : “માંકણ માઠાં” એ શબ્દોથી શરૂ થતી દિલ્હી લાવવામાં આવે છે ત્યારે એ મસ્તક પિરોજાથી અવળું કૃતિલ.ઈ.૧૭૫૪)ના કર્તા. ફરી જાય છે પણ પિરોજા એને વિધિપૂર્વક અગ્નિદાહ અપાવીને સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [.સો. પોતે યમુનામાં જળસમાધિ લે છે. આ પ્રબંધની મુખ્ય હકીકતો ઇતિહાસ-પ્રમાણિત હોવાથી એનું કાનો સુત (ઈ.૧૮૩૯ સુધીમાં] : જ્ઞાતિએ નાગર. ૩૫૦ ગ્રંથાગ્રની દસ્તાવેજી મૂલ્ય ઘણું છે. કાવ્ય ઘટના બન્યા પછી ૧૪૪ વર્ષે ‘હરિચંદની કથા (લ.ઈ.૧૮૩૯)ના કર્તા. આ કૃતિની લે.ઈ. રચાયું હોવા છતાં તે સમયની અનેક નાનીમોટી હકીકતો એ ગૂંથે છે, ૧૮૦૯ (સં.૧૮૬૫) નોંધાયેલી છે તે ભૂલ છે. યુદ્ધોના અનેક મોરચાઓને ચોકસાઈથી અને વાસ્તવિક વિગતોથી સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ગૂહાયાદી. શિ.ત્રિ.] આલેખે છે તથા સમગ્ર હકીકતની સીલસીલાબંધ રજૂઆત કરે છે. સંભવ છે કે જાલોરના આ રાજયાશ્રિત કવિને કેટલીક દસ્તાકાન્હ-: જુઓ કહાન-. વેજી સામગ્રીનો લાભ મળ્યો હોય. ઇતિહાસઘટનાઓ ઉપરાંત આ કૃતિમાં થયેલું સાંસ્કૃતિકકાન્હડદે-પ્રબંધ' ર.ઈ.૧૪૫૬)સં.૧૫૧૨, માગશર સુદ ૧૫, સામાજિક ચિત્રણ પણ ધ્યાન ખેંચે એવું છે. રજપૂતો, બ્રાહ્મણો, કાજીમહમદ : “કાનહડદે-પ્રબંધ' ગુજરાતી સાહિત્યકોશ : ૫૩ For Personal Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ મુસ્લિમો વગેરેના વિશિષ્ટ આચારો, વિવિધ વ્યવસાયી વર્ગો, બીજી રાણીઓ સાથે વિલાસમાં કામાવતીને ભુલી જતાં કમાવીને તત્કાલીન માન્યતાઓ અને ઉત્સવો, નગર-લશ્કર-પડાવની વ્યવસ્થા તથા રજપૂતકુળો, અશ્વજાતિઓ ને ભોજનસામગ્રીની યાદીઓથી આ સમાજચિત્રણ ભર્યુંભર્યું છે, અને બધું જ ચિત પ્રસંગ સંદર્ભમાં વણાઈને આવે છે. શબ્દોષ, અનુશ્ચિમી, દિવ્ય શસ્ત્રાઓથી, ઢંગધડા વિનાની બાધંબાથીથી યુદ્ધવર્ણન કરવાની મધ્યકાલીન પરંપરાની સામે અહીં વિવિધ પ્રકારના વ્યૂહો અને તનુરૂપ શોથી ઘડાતાં હોનાં વાસ્તવિક ચિત્રણ આપણને મળે છે. અને એમાં ભયાનક, અદ્ભુત અને બીભત્સથી ઓછામાં ઓછો મિશ્રિત સાચો પરાક્રમરસ પ્રગટ થાય છે. કવિએ પિરોજાનું જે જાતનું વૃત્તાંત કહ્યું છે તથા કાહકને વિષ્ણુના અવતાર અને અવાઉદ્દીનને શંકરના અવતાર લેખ્યા છે તે કવિના હિંદુત્વના તે અભિમાનના વિલક્ષણ આવિષ્કારો હોય તેવું સમજાય છે. રજપૂતી વીરતાના આથમતા યુગની ઇતિહાસક્થાને વેગપૂર્વક વર્ણવતો આ પ્રબંધ સુરેખ વ્યક્તિચિત્રો, ગીત વગેરેમાં અભિવ્યક્તિ પામેલાં કણાદ રસીનાં થોડાંક હૃદયસ્પર્શી આલેખન, કવિની દેશ-ધર્મ-પ્રીતિ ને આત્મશ્રાદ્ધાના આવિષ્કાર, આછા પણ ઔચિત્યપૂર્ણ અલંકરણ તથા સાભિપ્રાય ને પ્રૌઢ વાછટાથી આહલાદક બન્યો છે અને અમૃતકલશના હમ્મીરપ્રબંધ’– જેવી ઉત્તરકાલીન કૃતિઓ માટે અનુકરણીય નીવડયો છે. [કા.વ્યા.] શિષ્ય. કાપડબરથી [ ] : ગંગેવદાસના અધ્યાત્મવિષયક,હિંદીની છાંટવાળા ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : દુર્લભ ભજન સંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮. [ા,ત્રિ.] કાભઈ (વા) [ઈ.પમી સદી પૂર્વ] : નિરાંત મહારાજ (૬.૧૭૪૭ -- ઈ ૧૮૫૨)ના પુત્ર બાવાભાઈના પુત્ર, જ્ઞાતિ રજપૂત અટકે ગોહેલ. દેશાણી જ્ઞાનગાદીના આચાર્ય. એમણે કાકા ખુશાલભાઈ પાસેથી ઉપદેશ લીધો હતો. એમનાં, અલખતત્ત્વના અનુભવનું વર્ણન કરતાં કાફી શગનાં પપો મુદ્રિત મળે છે. કૃતિ : મુવાણી+સં.). [..] ‘કાળાતી' [ર.ઈ.૧૪૪૭ ઈ.૧૫૧૭.સં.૧૫૩ ૬ સ. ૧૫૭૩, કે ભાદરવા વદ ૮, રવિવાર] : મુખ્યત્વે દોહરા-ચોપાઈની ૯૦૦ ઉપરાંત કડીઓની શિવદાસકૃત આ રચના (મુ) હસ્તપ્રતોમાં ‘આખ્યાન’, ‘કથા’, ‘ચરિત્ર’ને ‘વાર્તા’તરીકે ઓળખાવાઈ છે. મનુષ્યોનિ અને પખીયોનિના પહેલા ૨ પૂર્વવતારોમાં વિધિવત્ એકઠાં નહીં રહી શકેલાં કરણકુંવર અને કામાવતીની ૩ ભવની કથા અહીં આલેખાઈ છે. પહેલા ૨ ભવની કથાનું મતિસુંદરના ‘હંસાઉલીપૂર્વભવ ચરિત'માં આલેખાયેલા હંસાલીના૨ પૂર્વભવો સાથે મળતાપણું છે ને પુરુષ ષિણી કામાવતીના રાજા ચિત્રસેન સાથેના લગ્નની કથા પણ અસાઈતની ‘હંસાઉલી’ સાથે ગાઢ મળતાપણું ધરાવે છે, પરંતુ પછી કયા જુદી રીતે ચાલે છે. ચિત્રસેન ૫૪ : ગુજરાતી સાહિત્યકોશ મહેલે ૭ વર્ષ જાય છે. રિસાયેલી કામાવતીએ એનો સ્વીકાર ન કરવાથી રાજા અને વેંચવા કાઢે છે, જેમાં એનો પૂર્વભવનો પ્રેમી વિણક કણકુંવર અને ખરીદી લે છે. કામાવર્તીને ખરીદવાથી કુંવર ગરીબ થઈ જાય છે. પરંતુ કામાવતીએ ભરત ભરીને બનાવેલાં ચિત્રપટો વેંચીને તેઓ સમૃદ્ધ બને છે. આ દરમ્યાન ત્યાંના રાજા વીરસેનની નજર કામાવતી પર બગડે છે ને કરણકુંવર તથા કામાવતીને જુદાં પડવાનું થાય છે. ક્રમશ: પોતાના તરફ આકર્ષાયેલા રાજા, ચોર, હંસ અને વચ્છના સકંજામાંથી પોતાની ચતુરાઈથી છૂટી, અને કરણવર ઉપરાંત એ ચારેને જોગીવેશે રખડતા કરી, ગુરુષવેશે ૨ કુંવરીઓને પરણેલી કામાવતી અંતે ચિત્રપટની યુક્તિથી જ કણકુંવરને પ્રાપ્ત કરે છે. જૈન શાસ્ત્રમાંથી આ થા લીધી હોવાના ઉલ્લેખો કેટલીક પ્રોમાં મળતા હોવા છતાં પૂર્વપરંપરામાં કરણકુંવર અને કામાવતીની ક્યાને સીધું મળતું આવતું કોઈ કથાનક પ્રાપ્ત થતું નથી, પરંતુ દક્ષિણના કર્ણાટક તમિળનાડુના પ્રદેશોમાં પ્રચલિત રાદારામાની થા સાથે એનું ગાઢ મળતાપણું છે, જેને કર્ણાટક સાથે ગુજરાતને જૂના સમયથી સંબંધ હોવાની હકીકતનું એક વિશેષ દૃષ્ટાંત ગણી શકાય, કૌતુકમય પ્રસંગો, કરણ પર કામવતીનાં આકર્ષક પત્રચિત્રો, સંભોગ ને વિપ્રલંભશૃંગારનું મનભર નિરૂપણ અને આલંકારિક વર્ણનની છટા આ રિસિક પ્રેમકથાને આસ્વાદ્ય બનાવે છે. આ કૃતિની ૧ હસ્તપ્રતમાં મળતો “સંવત પંદર તોહોતરો' એ સમયનિર્દેશ ૧૫૦૩ અને ૧૫૭૩ એ બંને અર્થઘટનોને અવકાશ આપે એવો છે, પરંતુ નિર્દિષ્ટ તિથિ-વાર સં.૧૫૦૩માં મળતાં આવે છે, સં.૧૫૭૩માં નહીં. બીજી ૧ હસ્તપ્રતમાં ૨.સં.૧૭૩૩ છે પણ એમાં નિધિ-વારના નિર્દેશમાં કોગળા હોઈ રચનાવર્ષ પણ કેટલું કાય માનવું તે પુન છે, [..] કામુદ્દીન [ઈ.૧૮મી સદી પૂર્વાધ-અવ.ઈ.૧૭૭૩૯: મુસ્લિમ કવિ, હઝરત બદરુદ્દીનના પુત્ર. કડીના વતની. પોતાના ધાર્મિક દર્શનમાં અદ્વૈત વેદાંત, કૃષ્ણભક્તિ અને જીવદયાનો સમાવેશ કરતા એમના પંથને હિન્દુ મુસ્લિમ બંને પ્રેમના અનુયાયીઓ મળ્યા છે. અને ફારસી, અરબી, ગુજરાતી અને સંસ્કૃતનું સારું જ્ઞાન ધરાવતા હતા. મુરીદો ની શોધમાં નીકળેલા તે એક્વાર થઈ નંદુરબાર તરફ જતા હતા ત્યાં ધોકડા ગામે તેમનું અવસાન થયું. એકલબારાના ઠાકોરને આપેલું વચન પાળવા તેમણે કરેલી સૂચના મુજબ તેમનો મૃતદેત એકલબારા લઈ જવામાં આવ્યો. ત્યાં તેમની દરગાહ પર કાર્તિકી પૂર્ણિમાને મેળો ભરાય છે. અદ્વૈતભાવ, પ્રેમલાણા ભક્તિ, ન્યજ્ઞાન વગેરે એમના ધર્મ દર્શનનાં નવીન ધી લેતાં એમનાં કામો-ભજનો (મુ) ગરબો, ગરબી, બારમાસી, રવેણી, મંગલ આદિ પ્રકારો તેમ જ ઝૂલણા, પ્રભાત, બિલાવલ વગેરે રાગનામો ધરાવે છે. એ બહુધા ઉર્દૂ - હિન્દીમાં છે પણ કેટલીક રચનાઓ – ખાસ કરીને ગરબી, ગરબો વગેરે -ગુજરાતીમાં પણ છે. તેમણે ઉર્દૂમાં ‘નુ રોશન” (૨.૧૭૫ તથા ‘દિલે રોશન' નામના ગ્રંથો રચેલા છે. કૃતિ : ૧. નુ રોશન, સં. નશો કોયા, ઈ.૧૯૨૪ (ભજનો પબારથી : કાયાદીન For Personal & Private Use Only www.jainliterary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ કલામાં સમેત) (સં.); [] ૨. નકાસંગ્રહ; ૩. ભક્તિસાગર, સ, સંદર્ભ : ન્હાયાદી. રિ.સી.] હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [૨..દ.] કાળિદાસ-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ : આખ્યાનકાર. વસાવડકાલિદાસ : જુઓ કાળિદાસ. (સૌરાષ્ટ્ર)ના વડનગરા નાગર. એમનું ૪૦ કડવાંનું ‘પ્રહલાદ-આખ્યાન (ર.ઈ.૧૭૬૧/સં.૧૮૧૭, ચૈત્ર સુદ ૧૧; મુ.) કથાવસ્તુને કાશીદાસ : આ નામે ‘ઓખાહરણ” (લે.ઈ.૧૭૨૫) નોંધાયેલ મળે વિસ્તારથી અને વાકછટાપૂર્વક વર્ણવે છે, ભક્તિ અને વીરરસના છે પરંતુ વસ્તુત: નાકરના ‘ઓખાહરણ’માં ૧૩ કડીની ‘અનિરુદ્ધની આલેખનની તક લે છે અને કેટલાક ઊર્મિસભર અંશો પણ ધરાવે ઘોડલી” વગેરે ઓખા-અનિરુદ્ધના લગ્નપ્રસંગને વર્ણવતાં કોઈક છે. ૨૧/૨૫ કડવાંનું ‘સીતાસ્વયંવર” (૨.ઈ.૧૭૭૬/સં.૧૮૩૨, પદો આ કવિછાપથી ઉમેરાયેલાં દેખાય છે. આ કાશીદાસ, આસો –; મુ.) પણ સામાજિક રીતરિવાજોના ચિત્રણથી તેમ જ કાશીદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સરસ્વતી તથા સીતાના અંગસૌંદર્ય જેવા વિષયોના વિસ્તૃત અલંકારસંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ગૂહાયાદી. [ચ.શે મંડિત વર્ણનોથી પ્રસ્તારી બનેલી રચના છે. બંને કૃતિઓ ઢાળ ઉપરાંત વલણ, ઊથલં, પૂર્વછાયો નામક ખંડોનો ૧થી વધુ વાર કાશીદાસ-૧ (ઈ.૧૭૬૪ સુધીમાં : સુરચંદપુત્ર. ‘વૈતરણીનું વિનિયોગ કરતો લાક્ષણિક કડવાબંધ ધરાવે છે અને વિવિધ રાગોના આખ્યાન” (લે.ઈ.૧૭૬૪)ના કર્તા. નિર્દેશવાળી સુગેય દેશીઓમાં રચાયેલી છે. સંદર્ભ : ન્હાયાદી. [ચ.શે. આ કાળિદાસને નામે ૬૬ ચંદ્રાવળાનું, સંવાદપ્રચુર ને સરળ પ્રવાહી શૈલીનું “ધ્રુવાખ્યાન” (મુ.), ‘ઈશ્વરવિવાહ” તથા “ચંડિકાના કાશીદાસ-૨ (ઈ.૧૮૧૮માં હયાત] : પેટલાદ પરગણાના ચાચરવેદી ત્રિભંગી છંદ’ નોંધાયેલ છે. તેમાંથી ધ્રુવાખ્યાન” કોઈ પણ જાતની મોઢ બ્રાહ્મણ. ભગવાનની ભક્તવત્સલતાનું સરળ શૈલીમાં નિરૂપણ કવિનામછાપ ધરાવતું નથી, તેથી એનું કર્તૃત્વ સંદિગ્ધ ગણાય. કરતી ૧૨ પદની ‘નરસિંહની હૂંડી’(ર.ઈ.૧૮૧૮)સં.૧૮૭૪, અન્ય ૨ કૃતિઓનો માત્ર ઉલ્લેખ મળતો હોવાથી આ કાળિદાસની રચૈત્ર સુદ ૩, સોમવાર; મુ.)ના કર્તા. એ રચનાઓ હોવા વિશે ચોક્કસ પ્રમાણની અપેક્ષા રહે છે. કૃતિ : નકાદોહન(+સં.). [ચ.શે. કૃતિ : ૧. ધ્રુવાખ્યાન, પ્ર. મગનલાલ દેવચંદ, ઈ.૧૮૮૪; ૨. પ્રહલાદાખ્યાન, મુ. લલ્લુભાઈ અમીચંદ, ઈ.૧૮૬૦; કાશીદાસ-૩ [ ]: મોરારજી૫ત્ર. જ્ઞાતિએ ૩. સીતાસભંવર, પૂ. બાપુ સદાશિવ શેઠ હેગષ્ટ, ઈ.૧૮૫૯; લુહાર. દયાદરાના વતની. ધંધાર્થે કારેલા વસેલા. એમને નામે [] ૪.બૂકાદોહન:૧; ] ૫. પ્રાકારૈમાસિક, અં. ૧ ઈ. ૧૮૮૯ – થાળનાં ૨ પદ (મુ.) તથા નીતિની છૂટક કવિતા નોંધાયેલ છે. સીતાસ્વયંવર', સં. હરગોવિંદદાસ કાંટાવાળા (+સં.). કૃતિ : બુકાદોહન:૮ (સં.). સંદર્ભ : ૧. કવિચરિત્ર; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ:૨; સંદર્ભ : ગુજક હકીકત. ચિશે. ૪. પ્રાકૃતિઓ; [] ૫. ગૂહાયાદી. રિ.સો.] કાશીરામ [ઈ. ૧૯મી સદી પૂર્વાધ : સુરત પાસે કતારગામના કાળિદાસ-૨ [ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ સુધીમાં : કાળિદાસ કબર કોળી. સારા જ્યોતિષી. ગરબીઓ-પદોના કર્તા. તેમની ૧ કૃતિ એવી નામછાપ મળે છે તેથી કુબેર” પિતાનામ હોવાની શકયતા ‘રાધાપાર્વતીનો સંવાદ' નામે પણ નોંધાયેલી છે. જો અમથારામ. છે. એમની ‘શિવલીલા” (લે.ઈ.૧૮૬૦ આસપાસ) નામે પણ સંદર્ભ : ફાસ્ત્રમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯ – “સુરતના કેટલાક વસ્તુત: કેટલાંક રૂઢ દૃષ્ટાંતોથી વૈરાગ્યબોધ કરતી ૨૫ કડીની રચના સંતો અને ભક્તકવિઓ', માણેકલાલ શં. રાણા. ચિ.શે. મુદ્રિત મળે છે. એમની આ જ નામની ૧૦૨ કડીની રચના મુદ્રિત મણ પણ નોંધાયેલી છે તે હકીકતદોષ છે કે કેમ તે નિશ્ચિત થઈ કાહાન- : જુઓ કહાન-. શકે તેમ નથી. કૃતિ : બુકાદોહન:૮. કાળિદાસ : આ નામે ભુજંગીની ૧૦/૧૨ કડીઓ સુધી વિસ્તરતું સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ] ૨. ગૂહાયાદી. રિ.સો.] અંબાષ્ટક (લ.ઈ.૧૮૦૨; મુ.), ૮ કડવાંનું દ્રૌપદીવસ્ત્રાહરણ” (મુ.) અને ગણપતિ, સરસ્વતી તથા અંબાની સ્તુતિના કેટલાક છંદ કાંતિ/કાંતિવિજ્ય : આ નામથી કેટલીક જૈન રચનાઓ મળે છે ગરબા (મુ) મળે છે. આ કયા કાળિદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમાંથી ૨૪ કડીનો ‘અંબિકા-છંદ' (લે.ઈ.૧૭૪૦), ૯ કડીનો તેમ નથી. દ્રૌપદીવસ્ત્રાહરણ” દ્રૌપદીના સતીત્વની પ્રતીતિ થતાં ‘ગોડીજીરો છંદ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૧૫/૧૬ કડીનો દુર્યોધન એ સતીની પૂજા કરે છે એવા કથાવળાંકથી ધ્યાન ખેંચે છે. ‘તાવનો છંદ (મુ.) એના ભાષા-પદ્યબંધની દૃષ્ટિએ તથા પુણ્ય' કૃતિ : ૧. કાદોહન:૧; ૨. દેવી મહામ્ય અથવા ગરબા રાજગણિની મૂળ સંસ્કૃત કૃતિ “હોલિકારજ : પર્વકથા” પરનો સંગ્રહ:૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭ (સં.); ૩. સ્તબક (ર.ઈ.૧૭૩૬) રચના સમયની દૃષ્ટિએ કાંતિવિજ્ય-રની પ્રાકાસુધા:૩ (સં.); [] ૪. કૃત્રિમાસિક, ઑકટો.-ડિસે. ૧૯૭૧ – રચનાઓ હોવાની શક્યતા છે. ૮ કડીનું “વીસ સ્થાનકનું સ્તવન’ ‘દેવી સ્તુતિ – ત્રણ સ્તોત્રો, સં. વિનોદચંદ્ર ઓ. પંડયા. (મુ.) ‘દેવગુરુ” એવા શબ્દોને લીધે કોઈ દેવવિજયશિષ્ય કાંતિવિજ્યની કાલિદાસ : કાંતિ ગુજરાતી સાહિત્યકોશ : ૫૫ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ પણ હોય. આ કડીની મિરાત (ર.ઈ.૧૭૦૮.૧ી અન્ય કૃતિઓ છે. હીરાવે માલ એવી અન્ય ની રચના હોવાને નામસિહા રચના હોય કે કાંતિવિજ્ય-૩ની રચના પણ હોય. આ ઉપરાંત માગશર સુદ ૧૧, મુ.), ૨ ઢાળનું ‘અષ્ટમી સ્તવન” (મુ.), ૧૫ ૩૧ ગ્રંથાગ્રનું ‘રાજુલ-સ્તવન', ૩૧ કડીની ‘આદિત્યવારની વેલ, કડીની ‘નિમિરાજિમતી-સઝાય” (ર.ઈ.૧૭૧૫; મુ.), ‘જંબુસ્વામિ૪૫ ગ્રંથાગ્રની ‘છ વ્રતની સઝાયો’ (લે.ઈ.૧૭૪૧), ૨૫ કડીની ચરિત્ર' પરનો સ્તબક (ર.ઈ.૧૭૦૮ સં.૧૭૬૪, વૈશાખ સુદ ૩) ‘સતી સુભદ્રાની સઝાય” વગેરે કેટલીક મુદ્રિત-અમુદ્રિત કૃતિઓ તથા ૪ કડીની “સિદ્ધચક્ર-સ્તુતિ’ એ આ કવિની અન્ય કૃતિઓ છે. મળે છે તે કયા કાંતિવિયની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ગામો વગેરેની નામયાદી દ્વારા મંદોદરીએ શ્લેષપૂર્વક રાવણને જોકે, આમાંની કેટલીક કૃતિઓ કાંતિવિજ્ય–૧ અને કાંતિવિજ્ય–૨- આપેલી શિખામણ રજૂ કરતી બાલાવબોધ સહિતની છપ્પાબંધની ને નામે મૂકવામાં આવી છે. ‘હીરાવેધ-બત્રીસી' (લે.ઈ.૧૭૪૩; મુ) ગુરુનામના નિર્દેશ વિનાની છે કૃતિ : ૧. અસંગ્રહ; ૨. ચૈસ્તસંગ્રહ: ૧,૩; ૩. જૈકાપ્રકાશ:૧; પરંતુ ‘કહે કાંતિ’ એવી અન્ય રચનાઓમાં પણ મળતી નામછાપ ૪. જૈપ્રાસ્તાસંગ્રહ; ૫. જૈનસંગ્રહ; ૬. પ્રાછંદસંગ્રહ; ૭. તથા લેખનસમયને કારણે આ જ કવિની રચના હોવાનું સમજાય છે. પ્રાસપસંગ્રહ:૧; ૮. પ્રાસ્તસંગ્રહ; ૯. સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ કૃતિ : ૧. મહાબલમલયસુંદરીનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ ઈશ્વરદાસ, ઈ.૧૯; ૧૦. સસન્મિત્ર (ઝ). માણેક, સં. ૧૯૪૧;] ૨. ચોસંગ્રહ; ૩. જૈકાપ્રકાશ:૧; ૪. જૈકાસંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. મુમુગૃહસૂચી, ૩. લહ- સંગ્રહ; ૫. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. શેઠ સૂચી, ૪. હજૈજ્ઞાસૂચિ:૧. રિ.ર.દ.) મોતીચંદ ઝવેરી, ઈ.૧૯૧૯; ૬. પ્રાછંદસંગ્રહ; ૭. સઝાયમાળા (પં.);]૮. બુદ્ધિપ્રકાશ, જુલાઈ–સપ્ટે. ૧૯૩૪-‘હીરાવેધ કાંતિવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન બત્રીસી', સં. ભોગીલાલ જ. સાંડેસરા (સં.). સાધુ. હીરવિજ્યની પરંપરામાં કીતિવિજયના શિષ્ય અને ઉપાધ્યાય સંદર્ભ : ૧. જૈનૂસારત્નો:૧; ૨.જૈમૂકવિઓ: ૨, ૩(૨); વિનયવિજ્ય(ઈ.૧૭મી સદી)ના ગુરુબંધુ. મહોપાધ્યાય યશોવિજયની ૩. મુપુગૃહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ:૧. રિ.ર.દ.] ઈ.૧૬૮૭ સુધીની ચરિત્રરેખા આપી તેની ગુણપ્રશસ્તિ કરતી અને લગભગ આ જ ગાળામાં રચાયેલી ૪ ઢાળની ‘સુજસવેલી- કાંતિવિજય-૩[ઈ.૧૮મી સદી ઉત્તરાધ: જૈન સાધુ. “દેવદર્શનભાસ” (મુ), ‘ચોવીસી', ૫૩ કડીની ‘સંગરસાયન-બાવની', ૫ ગુરુ” એ શબ્દોને કારણે દેવવિજય-દર્શનવિજયના શિષ્ય હોવાનું ઢાળની ‘પંચમહાવ્રત-સઝાય?-(મુ.), ૨૭ કડીની ‘શીલ-પચીસી', અર્થઘટન થયું છે. એમણે ૩૨૪૦ કડીની ‘ક્રોધમાનમાયાલોભનો ૭ કડીની ‘પાંચમની સઝાય” (મુ) તથા ‘પ્રસન્નચંદ્ર-ઋષિ-સઝાયના છંદ/ચાર-કયાય-છંદ શિક્ષા-સ્તોત્રમ્ (ર.ઈ.૧૭૭૯; મુ.) તથા ૩૭ કર્યા. આ ઉપરાંત કેટલાંક મુદ્રિત-અમુદ્રિત સ્તવન, સઝાય આ કડીની ‘સુભદ્રા-ચોપાઈ (ર.ઈ.૧૭૭૭સં.૧૮૩૩, પોષ વદ ૫) કાંતિવિયને નામે મૂકવામાં આવ્યાં છે પરંતુ એ બધામાં ગુરુનામનો એ ૨ કૃતિઓ રચેલી છે. નિર્દેશ મળતો નથી. કૃતિ : માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક:૧, પ્ર. નિર્ણયસાગર કતિ : ૧. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. જૈન ગ્રંથ પ્રકાશક પ્રેસ, સં.૧૯૪૦. સભા, સં. ૧૯૯૬; ૨. સઝાયમાલા: ૧-૨ (જા.). સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૧). ૨. હજૈજ્ઞાસૂચિ:૧. રિ.ર.દ. સંદર્ભ : ૧. જૈનૂસારત્નો:૨; ] ૨.ગૂકવિઓ:૨,૩(૨); ૩. મુપુગૃહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ:૧. રિ.ર.દ.] કાંતિવિમલ [ઈ.૧૮મી સદી પૂર્વાધી : તપગચ્છના જૈન સાધુ. શાંતિવિમલની પરંપરામાં કેસરવિમલના શિષ્ય. ૪૧ ઢાળ અને કાંતિવિજ્ય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ : તપગચ્છના જૈન સાધુ. ૮૩૦/૮૯૦ કડીઓના ‘વિક્રમચરિત્રકનકાવતી-રાસ’ (ર.ઈ.૧૭૦૮ કે વિજયપ્રભસૂરિની પરંપરામાં પ્રેમવિજ્યના શિષ્ય. એમનો ૪ ખંડ ૧૭૧૧, સં.૧૭૬૪ કે ૧૭૬૭, માગશર સુદ ૧૦, રવિવાર)ના કર્તા. અને ૯૧ ઢાળનો ‘મહાબલમલયસુંદરી-રાસ” (૨.ઈ.૧૭૧૯. સંદર્ભ : ૧.આલિસ્ટઑઇ:૨; ૨.જૈમૂકવિઓ:૨, ૩(૨); ૩. ૧૭૭૫, વૈશાખ સુદ ૩; મુ.) મહાબલ અને મલયસુંદરીનાં જન્મ, મુપુગૃહસૂચી. શિ.ત્રિ.] પ્રણય, દાંપત્ય અને એમને સહેવાં પડેલાં કષ્ટોનું વૃત્તાંત, કેટલાંક આનુષગિક વૃત્તાંતો સાથે વર્ણવે છે. અનેક ચમત્કારપૂર્ણ પ્રસંગો- કાંતિસાગર | ] : જૈન સાધુ. પંડિત વાળી આ કૃતિમાં કવિ વર્ણન અને ભાવનિરૂપણની ક્ષમતા પ્રસંગો- ઉત્તમસાગરના શિષ્ય. સિદ્ધચક્રપૂજાનો ૪ સ્તવનો(મુ.)ના કર્તા, પાત્ત પ્રગટ કરે છે. વિવિધ દેશીઓમાં રચાયેલી અને કયાંક હિંદીનો કૃતિ : ૧. જૈvપુસ્તક:૧; ૨. પૂજાસંગ્રહ, પ્ર. ભનીબહેન આકાય લેતી ‘ચોવીશી” (મુ.) અને “વીશી' (મુ.) પ્રેમભક્તિની ધી. શ્રોફ, ઈ.૧૯૩૬, આદ્ર તા તથા કવચિત્ શબ્દચમત્કૃતિના વિનિયોગથી જુદી તરી આવે સંદર્ભ : હજૈશાસૂચિ:૧. છે. “ચોવીશી'માંનું “મિજિન-સ્તવન તો રાજુલની વિરહોક્તિઓથી વેધક બન્યું છે. આંતરયમકનો અંશત: ઉપયોગ કરતું ૯ ઢાળનું કિશોરદાસ [ઈ. ૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય કવિ. ભરૂચના વતની. ‘સૌભાગ્યપંચમીમાહાત્મગભિત-નેમિજિન-સ્તવન' (ર.ઈ.૧૭૪૩ ત્રિકમભાઈના પુત્ર અને મોહનભાઈ(જ.ઈ.૧૬૦૭)ના નાના ભાઈ. સં. ૧૭૯૯, શ્રાવણ સુદ ૫, રવિવાર; મુ.) ચારણી શૈલીના માતાનું નામ ફૂલાં. ગોકુળનાથવિષયક શયનનું ધોળ (મુ) આદિ ૩૯ અને ૫૧ કડીનાં, એમ ૨ “ગોડીપાર્શ્વજિન-છંદ (મુ.), ૩ કેટલાંક ધોળના કર્તા. ઢાળનું ‘મૌન-એકાદશીનું સ્તવન (૨.ઈ.૧૭૧૩/સં.૧૭૬૯, કૃતિ : “ગોકુલેશ ધોળ પદ માધુરી, સં. ચિમનલાલ મ. વૈઘ,-- ૫૬ : ગુજરાતી સાહિત્યકોશ કાંતિવિજય-૧ : કિશોરદાસ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; [] ૨, અનુગ્રહ, ડિસે. ૧૯૫૭- નયુકવિઓ; [] ૪. ગુહાયાદી. ચિ.શે.] ‘મહહ્મણિ શ્રી મોહનભાઈ: | [.ત્રિ]. કીરત(સૂરિ)/કીતિ : કીરતસૂરિને નામે ૨૪ કડીની “અરણિક-મુનિની કિસન(કવિ)-૧ (ઈ.૧૭૪૨ આસપાસ સુધીમાં : “ભક્તમાલ’ સઝાય” (મુ) મળે છે. આ કયા કીર્તિ છે તે નિશ્ચિત થઈ શકે તથા હરિભક્તિ કરવાનો બોધ આપતા ૧ પદ(લે.ઈ.૧૭૪૨ તેમ નથી. લગભગ)ના કર્તા. આ કવિને નામે નોંધાયેલ ‘કૃષ્ણની કૃપામાં કૃતિ : સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ ઈશ્વરદાસ, ઈ.૧૯૦૦. કવિનામછાપ નથી અને વ્રજભાષાની ‘હરિભજનલીલા' નિર્દિષ્ટ [.સો.] હસ્તપ્રતમાં મળતી નથી. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો. કીતિ-૧ [ઈ.૧૪૭૯માં હયાત] : જુઓ વિજયચંદ્રસૂરિશિષ્ય રાજકીતિ. કિસન(મુનિ)-૨[ ] : જૈન સાધુ. ૧૫ કડીની ‘સ્થૂલિભદ્ર-કોશાની સઝાયર(મુ.)ના કર્તા. કીતિ-૨ [ ]: જૈન. હીરરત્નસૂરિના શિષ્ય. ૪ કૃતિ : રત્નસાર : ૨, મુ. હીરજી હંસરાજ, સં.૧૯૨૩. [પા.માં.] કડીની ‘મૌન-એકાદશી-સ્તુતિ” (મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. રિ.સી.] કિંકરદાસ/કંકરીદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાધ : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભક્તકવિ. કવિ ઈ.૧૫૫૪માં થયા હોવાનો ઉલ્લેખ મળે કીતિમતવાચક) [ ઈ.૧૪૪૧માં હયાત] : જૈન સાધુ. કવિનાં છે તે તેમની જન્મસાલ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. પહેલાં કેટલાંક કાવ્યોને સમાવતી કવિએ લખેલી ઈ.૧૪૪૧ની હસ્તપ્રત ગુસાંઈજી વિઠ્ઠલનાથ(અવ.ઈ.૧૫૮૬)ના અને પછી ગોકુલ- મળે છે. એમણે જિનવરો તથા જૈન તીર્થોની યાદી આપતી ૨૮ નાથના ભક્ત બન્યા. આ કવિએ રચેલાં કીર્તનોમાંથી ૨૫ કડીનું કડીની ‘ત્રિભુવન-ચૈત્યપ્રવાડી/શાશ્વતતીર્થમાલા” (મુ), હરિગીતની વલ્લભાચાર્યના જન્મનાં વધામણાં ગાતું પદ, હિંડોળાનાં ૨ પદ, ચાલની ૪ કડીના ‘અંબિકા-છંદ’ તથા નેમિનાથવિષયક કેટલીક ગોકુલવાસનાં મહિમાને વર્ણવતાં ૫ ધોળ તથા ૧ હિન્દી પદ કૃતિઓની રચના કરેલી છે. કવિનાં કાવ્યોમાં અનુપ્રાસાદિ શબ્દામુદ્રિત મળે છે તેમાં કવિની ભાવાત્મક વર્ણનની શક્તિ દેખાય લંકારોનું માધુર્ય છે. છે. કવિની પદરચના પર અષ્ટસખાની અસર હોવાનું પણ નોંધાયું છે. કૃતિ : પ્રાતીસંગ્રહ:૧(+સં.). કૃતિ : ૧. શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. સંદર્ભ : નયુકવિઓ. રિ.સો. લલ્લુભાઈ છે. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. પુષ્ટિપ્રસાદી, પ્ર. ગોવર્ધન સત્સંગ મંડળ, સં. ૨૦૨૨ (બીજી આ.); ૩. અનુગ્રહ, કીર્તિરત્ન (આચાર્ય/સૂરિ)-૧,કીર્તિરાજ જિ.ઈ.૧૩૯૩ – અવ.ઈ. જાન્યુ. ૧૯૬૦- ‘કિંકરીદાસ વૈષ્ણવ’, ચિમનલાલ મ. વૈદ્ય. શિ.ત્રિ.] ૧૪૬૯) સં.૧૫૨૫, વૈશાખ સુદ વદ ૫] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિના શિષ્ય અને પટ્ટધર. સંસારી નામ દેલ્હા. ઓશવાલ કીકુ : “સોઢી અને દેવડાનું ગીત (લે.ઈ.૧૫૬૫) નામના ઐતિ- વંશ. પિતા દેપા. માતા દેવલદે. દીક્ષાનામ કીતિરાજ. દીક્ષા ઈ. હાસિક કાવ્યના કર્તા તે કીકુ-૧ હોવાનું નિશ્ચિત કહી શકાય ૧૪૦૭. આચાર્યપદ ઈ.૧૪૪૧. ૨૫ દિવસની અનશન-આરાધના તેમ નથી. બાદ વીરમપુરમાં સમાધિપૂર્વક અવસાન. ૩૨ કડીના ‘મહાવીરસંદર્ભ : ગૂહાયાદી. ચિ.શે.] વિવાહલો’ના કર્તા. તેમણે સંસ્કૃતમાં ‘નિમિનાથકાવ્ય” રહ્યું છે. સંદર્ભ : ૧. જૈકાસંગ્રહ; ] ૨. જૈન સત્યપ્રકાશ, ઑકટો. કીકુ-૧ (ઈ.૧૬મી સદી મધ્યભાગ સુધીમાં] : આખ્યાનકવિ. ૧૯૪૬ – ‘વિવાહલઉં સંજ્ઞક અન્ય જૈન રચના', અગરચંદ નાહટા. ગોદાસુત. અવટંકે વસહી. ગણદેવીનિવાસી. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. વ્યવસાયે ખેડૂત. તેમનું ‘બાલ-ચરિત્ર/કૃષ્ણ-ચરિત્ર' (લે.ઈ.૧૫૪૪ના અરસામાં) કીરિત્નસૂરિ)-૨ [ઈ.૧૫૨૫માં હયાત] : જૈન સાધુ. તેજરત્ન૬૩૦ કડીઓનું, દુહા-ચોપાઈબંધનું, કૃષ્ણલીલાનાં કેટલાંક રુચિકર સૂરિના શિષ્ય. ૬ ઢાળના “અતીતઅનામતવર્તમાનજિન-ગીત' ચિત્રણો ધરાવતું કાવ્ય છે. ૬૦ છપ્પાની “અંગદવિષ્ટિ' (મુ) થોડાક (ર.ઈ.૧૫૨૫)ના કર્તા. જુઓ તેજરત્નસૂરિશિષ્ય. છપ્પાઓમાં રાવણ અને અંગદ વચ્ચેના સંવાદનું અસરકારક સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). શિ.ત્રિ.] આલેખન કરી, રામરાવણયુદ્ધનું પણ જુસ્સાદાર વર્ણન કરે છે. શામળની ‘અંગદવિષ્ટિ’ પૂર્વેની આ કૃતિ વીરરસની નોંધપાત્ર કૃતિ કીતિરાજ : જુઓ કીતિરત્ન–૧. બની છે. કૃતિ : બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૨૩ – ‘અંગદવિષ્ટિ, સં. હરિ. કીતિવર્ધન/કેશવ(મુનિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : ખરતરગચ્છની નારાયણ આચાર્ય. આઘપક્ષીય આચાર્યશાખાના જૈન સાધુ. જિનહર્ષના શિષ્ય દયાસંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨.ગુસાઇતિહાસ:૨; ૩. રત્નના શિષ્ય. એમની ‘સદયવત્સ-સાવલિંગા-ચોપાઈ/રાસ(મુ.)ની કિસન-૧ : કીતિવર્ધન ગુજરાતી સાહિત્યકોશ : ૫ ગુ. સા.-૮ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ રિ.સો. ઘણીખરી હસ્તપ્રતો કર્તાનામ મુનિ કેશવ આપે છે, ત્યારે મુદ્રિત કતિવિ-૪ | ] : તપગચ્છના જૈન સાધુ. પાઠ તેમ જ કોઈક હસ્તપ્રતમાં કીતિવર્ધન નામ પણ મળે છે. ખીમાવિજયના શિષ્ય ઉપાધ્યાય કાંતિવિજયના શિષ્ય. ૪ કડીની કૃતિનો રચનાસમય મુદ્રિત પાઠ તેમ જ મોટા ભાગની પ્રતોમાં ‘સુધર્મા દેવલોકની સ્તુતિ (મુ.)ના કર્તા. ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, વિજયાદશમીઆસો સુદ ૧૦, સોમવાર કૃતિ : પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજયજી ગણિવર, મળે છે જ્યારે કોઈક પ્રત ઈ.૧૬૪૧સં.૧૬૯૭, વિજયાદશમી સં.૧૯૯૩ રિ.સી.] આસો સુદ ૧૦, રવિવાર બતાવે છે. જોકે, જિનહર્ષના આચાર્યકાળ (ઈ.૧૬૩૭ઈ. ૧૯૬૯) – જે દરમ્યાન આ કૃતિ રચાયેલી કીતિવિજય [ ] : જૈન સાધુ. રુચિપ્રમોદના છે – તથા દયોરનના હયાતીકાળ (ઈ.૧૬૩૯) સાથ ૨ ઈ.૧૬૪૧- શિષ્ય. ૨ ઢાળ ને ૪૧ કડીની દુહાદેશીબદ્ધ ‘સમકિત ઉપર શ્રેણિક નો જ મેળ બેસે. દુહાચોપાઈબદ્ધ પણ વિચિત્ ચંદ્રાયણા, કવિ રાજાની સઝાય’ (મુ.)ના કર્તા. વગેરેનો વિનિયોગ કરતી ૪૦૦-૫૦૦ જેટલી કડી-સંખ્યામાં કૃતિ : પ્રાસ્તસંગ્રહ. વિસ્તરતી ‘સદયવત્સસાવલિંગા-ચોપાઈ’ સદચવત્સ અને સાવલિગાની લોકપ્રચલિત પ્રેમકથાને આલેખતી શૃંગારરસપ્રધાન કૃતિ છે. પરં- કીતિવિમલ : આ નામે ૫ કડીની ‘નવકારમંત્રની સઝાય” (મુ), ૪ પરાગત વર્ણનની છટા પ્રગટ કરતી આ કૃતિમાં અન્યોક્તિ, અર્થાતર- કડીની ‘ગોડી પાર્શ્વનાથની સ્તુતિ (મુ.) તથા ૮ કડીની ‘વિજયસિહન્યાસ વગેરે પ્રકારના સંસ્કૃત, પ્રાકૃત તેમ જ લોકભાષાનાં સુભા- સૂરિ-સઝાય’ મળે છે તે કયા કીતિવિમલ છે તે નક્કી થઈ શકે ષિતોની પ્રચુરતા ધ્યાન ખેંચે છે અને કંઠસ્થ પરંપરામાંથી કવિએ તેમ નથી.. કરેલા સંકલનની છાપ પડે છે. આ કવિનું રાજસ્થાની ભાષાની કૃતિ : ૧, અસંગ્રહ; ૨. પ્રાસ્તરત્નસંગ્રહ૨. અસર દેખાડતું ૫ કડીનું ‘જિનહર્ષસૂરિ-ગીત’(મુ.) પણ મળે છે. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. | [.સો. જુઓ કેશવવિજય. કૃતિ : ૧. ઐશૈકાસંગ્રહ(+સં.); ૨. (ભીમવિરચિત) સદય- કીતિવિમલ-૧ (ઈ. ૧૬૧૭માં હયાત : તપગચ્છના જૈન સાધુ. વત્સવીર-પ્રબંધ, સં. મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૬૧-(સં.). વિજયવિમલની પરંપરામાં લાલજીના શિષ્ય. ૬૨ કડીની સંદર્ભ : જૈનૂકવિઓ:૧,૩(૧). રિ.સી.] ‘બારવ્રત જોડી” (ર.ઈ.૧૬૧૭સં.૧૬૭૩, ફાગણ વદ દ), ‘ગજસિહકુમાર-રાસ’ તથા ૩૨ કડીની ‘ચતુવિશતિજિન-સ્તવન કીતિવિજય : આ નામે ૭ કડીનું ‘આદિનાથ-સ્તવન', ૯ કડીનું એ કૃતિઓના કર્તા. ‘ઋષભદેવ-સ્તવન', ૭ કડીનું ‘ચિતામણિપાર્શ્વનાથ-સ્તવન’ અને સંદર્ભ : ૧. જૈમૂકવિઓ:૧; ૨. હજૈજ્ઞાસૂચિ:'. (ર.સી.] ૧૧ કડીની ‘વિજયદેવસૂરિ-સઝાય’ એ જ કૃતિઓ (લે.ઈ.૧૬૪૬) મળે છે તે કીતિવિજય–૧ની હોવાની સંભાવના છે પણ એ વિશે કીતિવિવલ-૨ ઈ.૧૭૧૦ સુધીમાં ] : જૈન સાધુ. વિદ્યાવિમલના કંઈ નિશ્ચિત કહેવું મુશ્કેલ છે. | શિષ્ય. ૧૧ કડીની ‘જિનપ્રતિભાવંદનફલ-સઝાય’ (લે.ઈ.૧૭૧૦)ના ઉપાધ્યાય કીતિવિજયને નામે મળતું ૫૩ કડીનું ‘સપ્તતિશત- કર્તા. જિન સ્તવન” (૨.ઈ.૧૬૬૭) પણ કીતિવિજય–૨નું હોવાનું સંદર્ભ : મુપુન્હસૂચી. રિ.સી.] નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી, ૨. હજૈજ્ઞાસૂચિ:૧. રિ.સી.] કીતિવિમલ-૩ (ઈ.૧૮મી સદી પૂર્વાધી : તપગચ્છના જૈન સાધુ. ઋદ્ધિવિમલના શિષ્ય. ‘ચોવીસી (મુ) તથા ઈ.૧૭૪૫થી ઈ.૧૭૪૯ કીતિવિજય-૧ (ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. સુધીનાં રચનાવ દર્શાવતાં છૂટાં જિનસ્તવનો સઝાયો (મુ.) વગેરેના પંડિત કાનજીના શિષ્ય. વિજ્યસેનસૂરિના અવસાન (ઈ.૧૬૧૬) કર્તા. ‘ચોવીસી’નાં કેટલાંક સ્તવનોમાં તથા અન્ય બધાં સ્તવનપછી અને વિજયદેવસૂરિના રાજ્યકાળ(ઈ.૧૬૧૬-ઈ.૧૬૫૭માં સઝાયમાં ‘ઋદ્ધિ’, ‘કીતિ’ સાથે “અમૃત” શબ્દ પણ ગૂંથાતો હોઈ રચાયેલી ૪૭ કડીની ‘વિજ્યસેનસૂરિનિર્વાણ-સઝાયના કર્તા. કીતિવિમલશિષ્ય કોઈ અમૃતવિમલ કર્યા હોય એવી પણ સંભાસંદર્ભ : જૈનૂકવિઓ:૧. રિ.સી.] વના થઈ શકે છે. વસ્તુત: છૂટાં સ્તવનાદિ પરત્વે ‘પ્રાચીન સ્તવનાદિ રત્ન સંગ્રહ’ નામ ‘અમૃત નોંધે જ છે. જોકે “અમૃત’ શબ્દને કીતિવિજય-૨ (ઈ.૧૬૬૦માં હયાત) : તપગચ્છના જૈન સાધુ. સામાન્ય અર્થના વાચક તરીકે લેવો વધારે યોગ્ય લાગે છે. વિજયદેવ- વિયપ્રભના શિષ્ય. ૧૩૫ કડીના “ધર્મનાથ-સ્તવન’- કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ:૨. રિ.સી.] (ર.ઈ.૧૬૬૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. રિસો. કીતિવિમલ-૪ | ]: તપગચ્છ જૈન સાધુ. કુંવરવિમલના શિષ્ય. ૧૧ કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન'કીતિવિજય-૩ (ઈ.૧૭૧૦માં હયાત ]: જૈન સાધુ. ૧૨ કડીની (મુ.)ના કર્તા. ‘ગોડીપ્રભુ-ગીત' (ર.ઈ.૧૭૧૦ સં.૧૭૬૬, વૈશાખ-)ના કર્તા. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ:૨. સંદર્ભ : જૈનૂકવિઓ:૨. રિ.સો.] રિસો.] ૫૮ : ગુજરાતી સાહિત્યકોશ કીતિવિજ્ય : કીતિવિમલ-૪ For Personal & Private Use Only www.ainelibrary.org Page #88 -------------------------------------------------------------------------- ________________ કીતિસાગર/કીતિસાગર(રસૂરિ) : આ નામે તીર્થંકરાદિનાં કેટલાંક ઈ.૧૭૯૪), “મહાકાળી વિશેનો ગરબો” (મુ.) તથા પદો, દાસ સ્તવનો (મુ.) મળે છે, જેમાં કયારેક હિંદી ભાષાનું મિશ્રણ પણ કુબેરને નામે શંકરની સ્તુતિનાં ૨ પદો (મુ.) તેમ જ કુબેરિયદાસ થયેલું છે. તે ઉપરાંત એ નામે ૮ કડીની ‘ચરણકરણસત્તરી-સઝાય’ કે દાસ કુબેરિયોને નામે બહુચરમાના ગરબા-છંદ (મુ.) મળે છે તે લ.ઈ.૧૮૧૩) નામની કૃતિ નોંધાયેલી મળે છે. પણ આ કયા કુબેર (કે કુવેર) છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ કુવેર. કૃતિઓ કીતિસાગર-૧ની છે કે કેમ એ નક્કી થતું નથી. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરકૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. શોભન સ્તવનાવલી, પ્ર. ડાહ્યાભાઈ લાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. દેવી મહામ્ય {. શાહ, મોતીલાલ મ. શાહ, ઈ.૧૮૯૭. અથવા ગરબા સંગ્રહ:૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્રિવેદી, ઈ.૧૮૯૭; સંદર્ભ : લહસૂચી. રિ.સો.] ૩. ભવાઈ (અં), સુધા આર. દેસાઈ, ઈ. ૧૯૭૨ – મહાકાળી વિશેનો ગરબો; ૪. શિવપદસંગ્રહ:૧, પ્ર. અંબાલાલભાઈ શં. કીતિસાગર-૧ | ] : જૈન સાધુ. સુમતિ- પાઠક, લલ્લુભાઈ કા. પંડયા, ઈ.૧૯૨૦; ૫. શ્રીમદ્ ભગવતી સાગરશિષ્ય. ‘બારવ્રત-સઝાય’(લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯, સંદર્ભ : મુપુગૃહસૂચી. રિ.સો. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. ચિશે.] કૌતિસાગર સૂરિશિષ્ય[ઈ.૧૬૮૬માં હયાત : જૈન સાધુ. કુબેર-૧/કુબેરદાસ [ઈ.૧૬૫૪માં હયાત] : કેટલાક સંદર્ભોમાં એમની દુહા, ચોપાઈ અને ઢાળબદ્ધ ૧૭૮ કડીની “ભીમ-ચોપાઈ ખંભાતના વતની તરીકે ઓળખાવાયેલા આ કવિની ‘લક્ષ્મણાહરણ (ર.ઈ.૧૬૮૬સં.૧૭૪૨, ચૈત્ર સુદ ૧૫; મુ.) ભીમા શાહે સાંબકુંવરનું આખ્યાન” તથા “સુરેખાહરણ” એ ૨ કૃતિઓ નોંધાયેલી ડુંગરપુરથી ધુલેવ(કેસરિયાજી)નો સંઘ કાઢયો હતો તેનું વર્ણન મળે છે. તેમાંથી લક્ષ્મણાહરણ'ની ૨.ઈ.૧૬૫૪ પણ અમુક સ્થાને કરે છે અને દાનવીર ભીમા શાહની પ્રશસ્તિ કરે છે. પરંપરાગત નોંધાયેલી મળે છે. કવિઓળખ અને તેનો સમય જોતાં ‘કુંવરને પ્રકારનાં કેટલાંક આલંકારિક વર્ણનો અને સુભાષિતોનો વિનિયોગ સ્થાને 'કુબેર” વંચાયું હોય અને આ કૃતિઓ ખંભાતના વતની ધ્યાન ખેંચે છે. કુંવરની હોય એવી સંભાવના રહે છે. કૃતિ ઐરાસંગ્રહ:૧. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ; 0૩. ફાસ્ત્રમાસિક, સંદર્ભ: જૈનૂકવિઓ:૨. [કી.જો.] એપ્રિલ-જૂન ૧૯૩૭ – ‘ઉષાહરણ', ભોગીલાલ જ. સાંડેસરા; [] ૪. ગૂહાયાદી. [ચ.શે.] કીર્તિસાર | 1 : તપગચ્છના જૈન સાધુ. ૯ કડીની તપગચ્છસૂરિનામ-સઝાય/પટ્ટાવલી-સઝાય’(લે. સં. ૧૮મી કુબેર-૨ [ઈ.૧૮૪૪ આસપાસ સુધીમાં] : ભવાનદાસના ભાઈ. સદી અનુ.)ના કર્તા. કુબેરો’ એવી નામછાપથી રચાયેલી ‘કૃષ્ણનો થાળ” (મુ.) એ સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી: ૨, હજૈજ્ઞાસૂચિ:૧. [.ત્રિ. કૃતિના કર્તા. કૃતિ : બુકાદોહન:૬. કીતિસુંદર [. ] : જૈન સાધુ. ૧૨૭ કડીના સંદર્ભ : ગૂહાયાદી. ચિ.શે.] ‘સમેતશિખરબૃહ-સ્તવનના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૩ – ‘પૂર્વદેશ ચૈત્ય કુબેરજી [ ]: કુબેરદાસને નામે મુદ્રિત થયેલા પરિપાટી’, ભંવરલાલ નાહટા. રિ.સો. પણ ‘કુબેરજી' એવી નામછાપ ધરાવતા ૧ પદના કર્તા. આ પદમાં આગળની કડીમાં ‘ગોવિંદજી” એ નામછાપ પણ મળે છે, કીતિહર્ષ ઈ.૧૪૯૫માં હયાત] : દ્રિવંદનીક ઉપકેશગચ્છના જૈન તે કઈ રીતે આવી છે તે કહી શકાય તેમ નથી. સાધુ. કક્કસૂરિના શિષ્ય. ૨૩૩ કડીની ‘સનતકુમાર-ચોપાઈ- કૃતિ : પ્રાકાસુધા:૨. ચિ.શે.] (ર.ઈ.૧૪૫સં.૧૫૫૧, કારતક સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા. જુઓ કક્કસૂરિશિષ્ય. કુમારપાલરાસ (ર.ઈ.૧૬૧૪/સં.૧૬૭૦, ભાદરવા સુદ ૨, સંદર્ભ : જૈનૂકવિઓ:૧,૩(૧). શિ.ત્રિ.. ગુરુવાર : શ્રાવક કવિ ઋષભદાસનો ૨ ખંડ અને આશરે ૪૫૦ કડીઓમાં વિસ્તરતો આ રાસ (મુ.) મુખ્યત્વે દુહા, ચોપાઈ અને કુતુબુદ્દીન [ ]: દેલમી ઉપદેશક પરંપરાના સૈયદ. દેશીબંધનો તથા પ્રસંગોપાત્ત કવિત, ગીત વગેરેનો આશ્રય લઈને પીર હસનકબીરુદ્દીનના વંશજ હોવાનું મનાય છે. એમની કૃતિઓ રચાયેલ છે. જિનમંડનગણિના સંસ્કૃત ‘કુમારપાલ-પ્રબંધ’નો આધાર માંથી ૭ અને ૫ કડીનાં ૨ જ્ઞાનબોધક પદો (મુ.) મળે છે. લઈને રચાયેલા આ રાસમાં કવિએ કુમારપાલના જીવનવૃત્તાંત કૃતિ : ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, ઈ.૧૮૨૨, ઈ. ઉપરાંત વનરાજ, સિદ્ધરાજ જયસિંહ, હેમચંદ્રાચાર્ય અને કુમારપાલના ૧૯૧૮ (બીજી આ.); ૨. સૈઇશાણીસંગ્રહ : ૧૪. [પ્યા. કે. પુત્ર અજયપાલનાં જીવનવૃત્તાંતોને વણી લીધાં છે. આ રીતે આ કૃતિ ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર બને છે. અલબત્ત, કવિએ કુબેર/કુબેરિયાદાસ : કુબેરને નામે ‘મહાકાલેશ્વરનો ગરબો” (લે. ઘણા પ્રસંગોને જૈન ધર્મનો મહિમા ગાવાના પોતાના ઇષ્ટ હેતુને ( કીર્તિસાગર : ‘કુમારપાલ-રાસ” ગુજરાતી સાહિત્યકોશ : ૫૯ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ સાધી છે. ભૂલ છે અને પાટલી પ્રગટ અનુરૂપ રંગ આપ્યો છે અને કેટલાક ચમત્કારિક પ્રસંગો ઉમેર્યા કૃતિ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્ય રત્નમાળા:૧, સં. હરિ છે. કુમારપાલ વગેરેના જીવનના અનેકવિધ અનુભવપ્રસંગો અને હ, ધૃવ, ઈ.૧૮૮૯; [] ૨. પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદર્ભ, હેમચંદ્રાચાર્ય દ્વારા કે અન્ય રીતે કહેવાયેલી અનેક દૃષ્ટાંતકથાઓ આ સં. જિનવિજયજી, ઈ,૧૯૩૦. રાસમાં ઘણો કથારસ પૂરો પાડે છે. પરંતુ આ કાવ્યમાં કવિનો સંદર્ભ : ૧. આકવિઓ:૧; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ:૩, મુખ્ય ઉદ્દેશ ધર્મબોધનો છે, તેથી તેમણે અનુભવપ્રસંગોમાંથી મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪; ૩. જૈસાઇતિહાસ; ૪. પણ સાર તારવવાની વૃત્તિ રાખી છે અને સંખ્યાબંધ સુભાષિતો નયુકવિઓ; ] ૫. જેનૂકવિઓ:૩ (૧); ૬. લહસૂચી: ૭. દ્વારા પ્રગટ જીવનબોધ આપવાનું કામ પણ કર્યું છે. કવિની આ હજૈજ્ઞાસૂચિ:૧. [ત્રિ.] બોધવાણી ઉપમા, દૃષ્ટાંત, કહેવત વગેરેની મદદથી રસપ્રદ બનેલી છે. દા. ત. કવિ એક સ્થળે આંબાના વૃક્ષનું મહિમા વર્ણન કરી ઉત્તમ કુલરત્ન [ઈ.૧૫૧૩માં હયાત : જૈન સાધુ. ૪૪ કડીની ‘વિનયપુરુષને આંબા સાથે સરખાવે છે. ચરોતર વગેરે પ્રાદેશિક ભૂમિઓ સઝાય” (૨.ઈ.૧૫૧૩)ના કર્તા. અને પર્વતભૂમિ સાથે સરખાવીને મનુષ્યોના ૭ વર્ગો કવિએ સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. [શ.ત્રિ.] બતાવ્યા છે તે કૌતુકપ્રેરક છે. કવચિત્ કવિ સંવાદના માધ્યમથી પણ કામ લે છે. જેમ કે, અહીં જીભ અને દાંત વચ્ચે સંવાદ કુલહર્ષ [ ] : જૈન સાધુ. “મહાવીર તેમ જ કાળી-ગોરી નારીનો વિવાદ કવિએ યોજ્યા છે. પરંતુ કવિની જિન-સ્તુતિના કર્તા. આ બોધવાણીથી કથાપ્રવાહ અવારનવાર અવરોધાય છે. કવિએ સંદર્ભ : લીંહસૂચી. શ્ર.ત્રિ.. પ્રચલિત સિક્કાઓ, ભોજનસામગ્રી વગેરે પ્રકારની માહિતીથી પણ આ રાસને સમૃદ્ધ કર્યો છે. ભૂપલદેવીનું રૂપવર્ણન જેવા કેટલાક કુવેર(દાસ) કુબેરદાસ/“કરુણાસાગર’ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ – અંશોમાં કવિનું કવિત્વ પ્રગટ થાય છે અને પાટણના બાવન ઈ.૧૯મી સદી) : જ્ઞાનમાર્ગી સંતકવિ. કૃષ્ણ કૃષ્ણાનંદ સ્વામીના ‘હા’, ‘વવા’, ‘લલા” નિર્દેશ્યા છે તેમાં તેમની શબ્દચાતુરી પ્રગટ શિષ્ય. સારસા(તા.આણંદ)માં ઈ.૧૮૦૦ આસપાસ કેવલજ્ઞાનથાય છે, પરંતુ એકંદરે કવિનો વિશેષ ઉપદેશક કથાકાર હોવામાં સંપ્રદાયની સ્થાપના કરી. આ સંપ્રદાય સંતકેવલસંપ્રદાય, કાયમપંથ છે. જિનહર્ષગણિએ આ કૃતિનો આધાર લઈ સંક્ષેપમાં ‘કુમારપાલ- કે કુબેરપંથને નામે પણ ઓળખાય છે. કરુણાસાગર એ સંપ્રદાયે રાસ’ રચ્યો છે તે આ કૃતિની લોકપ્રિયતા દર્શાવે છે. જિ.કો. પાછળથી આપેલું ગુણનામ છે. સંપ્રદાયમાં અયોનિજ લેખાતા કુવેરદાસ કાસોર ગામ (તા. આણંદ) પાસેના જંગલમાંથી મળી કુમુદચંદ્ર-૧ (ઈ.૧૬૧૧માં હયાત] : દિગમ્બર જૈન સાધુ. આવ્યા હોવાનું અને રધુવીર તથા હેતબાઈ નામના કોળી રજપૂત કે ૧૬૦ કડીના ‘ભરતબાહુબલિ-છંદ (.ઈ.૧૬૧૧/સં.૧૬૬૭, જેઠ સિસોદિયા ક્ષત્રિય દ્વારા ઉછેર પામ્યા હોવાનું નોંધાયું છે. કુવેરદાસનું આયુષ્ય ૧૦૫ વર્ષનું મનાયું છે ને સંપ્રદાયમાં મહા સુદ ૨ સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. [કી.જે. (સં.૧૮૨૯).૧૭૭૩) તેમના પ્રાગટ્યદિન તરીકે ઉજવાય છે. એટલે એમનું સમાધિવર્ષ ઈ.૧૮૭૮ ગણાય. પરંતુ તેમના જીવનકુમુદચંદ્ર-૨/કુમુદચંદ [ઈ.૧૭૨૯ સુધીમાં : જૈન સાધુ. ૧૦ કાળ વિશે આથી જુદા પ્રકારની માહિતી પણ મળે છે. કુવેરદાસ કડીની ‘પરસ્ત્રીનિવારણ-સઝાય/શિયળ વિશે પુરુષને શિખામણ- અખાની પરંપરાના જિતામુનિનારાયણના શિષ્ય હોવાનું પણ સઝાય’ (લે.ઈ.૧૭૨૯, મુ.)ના કર્તા. નોંધાયું છે પણ એ હકીકતને વિશેષ સમર્થન સાંપડતું નથી. કૃતિ: ૧. જૈાસંગ્રહ; ૨. જૈસસંગ્રહ (ન.); ૩. સસમિત્ર (ઝ.). વિવિધ ધર્મોના અભ્યાસી કુવેરદાસે હિંદુ-મુસ્લિમ એકતાનો સંદર્ભ : ૧. મુપુન્હસૂચી; ૨. લહસૂચી. [કી.જો.] પ્રબોધ કર્યો છે. તેમનો તત્ત્વવિચાર બહુધા કેવલા ના જ્ઞાનમાર્ગને જ અનુસરે છે; તે ઉપરાંત તેમાં આ જગત અલખની ઇચ્છાથી કુલમંડનસૂરિ,જિ.ઈ.૧૩૫૩–અવ. ઈ.૧૩૯૯/મં.૧૪૫૫, ચૈત્ર-: ઉત્પન્ન થયેલું છે એવા સકર્તા સિદ્ધાંતનું તથા નિજરૂપ કૈવલ્યની તપગચ્છના જૈન સાધુ. દેવસુંદરસૂરિના શિષ્ય. દીક્ષા આરાધનાનું પ્રતિપાદન છે. ઈ. ૧૩૬૧. સૂરિપદ ઈ.૧૩૮૬, એમનું ‘મુગ્ધાવબોધ-ઑક્તિક’ આ કવિની કૃતિઓ તત્ત્વવિચારાત્મક છે ને બહુધા સાધુકડી (ર.ઈ.૧૩૯૪; મુ.) ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા સંસ્કૃત હિંદી કે ગુજરાતી મિશ્ર હિંદીમાં છે. ચોપાઈબંધનો ૬૮ કડીનો વ્યાકરણને રજૂ કરતી ગદ્યકૃતિ છે. પરંતુ એમાં સર્વત્ર સમાંતર કક્કો” (૨.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, આસો સુદ ૧૫; મુ.) મુખ્યત્વે રીતે ગુજરાતી ભાષાપ્રયોગોની પણ નોંધ આપવામાં આવી છે. ગુજરાતી ભાષાની ગણી શકાય એવી કૃતિ છે. તે ઉપરાંત વિવિધ તેથી એ સમયની ગુજરાતી ભાષાનું વ્યાકરણ પણ આપણને મળી રાગો-છંદોના નિર્દેશવાળા તેમ જ મંગલ, રવેણી, પ્રભાત, ચૂંદડી, રહે છે. ઈ.૧૪મી સદીની ગુજરાતી ભાષાના અભ્યાસ માટે, આથી, ચરખો, ચેતવણી જેવાં વિષયસ્વરૂપલક્ષી નામોથી ઓળખાવાયેલાં આ કૃતિ મહત્ત્વની બને છે. પદો (મુ) ગુજરાતી તથા હિંદી ભાષામાં મળે છે. કુલમંડનસૂરિએ સંસ્કૃતમાં ‘કુમારપાલ-પ્રબંધ’, ‘વિચારામૃતસંગ્રહ', મુખ્યત્વે હિંદી કહેવાય તેવી કૃતિઓમાં ‘અગાધબોધ’ (મુ) એમના ‘સિદ્ધાન્તાલાપોદ્ધાર’, ‘પ્રજ્ઞાપનસૂત્ર', કેટલીક અવસૂરિઓ અને તત્ત્વવિચાર ઉપરાંત એમના પૂર્વાવતારો, પ્રાગટય અને ભક્ત-શિષ્યસ્તવનો પણ રચેલાં છે. જુઓ દેવસુંદરસૂરિશિષ્ય. સમુદાયની માહિતી આપતા ગ્રંથ તરીકે નોંધપાત્ર છે. આ ઉપરાંત ૬૦ : ગુજરાતી સાહિત્યકોશ કુમુદચંદ્ર-૧ : કુવેર સુદ ૮)ના ન ભરતબાહુબલિ જાત) : દિગમ્બર . For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ તથા ‘રસિકપ્રિય’ પર એમની ‘ વિશ્વભ્રમવિધ્વસનિધિ’, ‘હંસતાલેવા’, ‘કૈવલવિલાસ', કુશલધીર (ઉપાધ્યાય/પાઠક/વાચક) (ઈ.૧૭મી સદી] : ખરતરગરછના પરમસિદ્ધાંતપ્રણવકલ્પતરું, ‘સક્રતચિંતામણિ’, ‘અદ્વૈતા-દ્વૈત નરવેદ- જૈન સાધુ. જિનમાણિજ્યસૂરિની પરંપરામાં વાચક કલ્યાણલાભના ચિંતામણિ’, ‘વિજ્ઞાન સક્રતમણિદીપ’, ‘ વિશ્વબોધ ચોસરા’, ‘જ્ઞાનભક્તિ- શિષ્ય. એમની પાસેથી ૪ રાસાત્મક કૃતિઓ મળે છે : “શીલવતી-- વૈરાગ્યનિરૂપણ’, ‘તિથિ(જ્ઞાનશિરોમણિી', “પંચમસૂક્ષ્મદ’ વગેરે મુદ્રિત ચોપાઈ” (૨.ઈ.૧૬૬૬), ૯૧૭ ગ્રંથાગ્રની ‘રાજર્ષિકૃતકર્મ-ચોપાઈ પદ્યકૃતિઓ તેમ જ થોડાંક ગદ્યલખાણો પણ મળે છે. (ર.ઈ.૧૬૭૨), ૨૫ ઢાળ અને ૬૦૩ કડીનો ‘લીલાવતી-રાસ” કૃતિ : ૧. અગાધબોધ, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૭૪ (બીજી (ર.ઈ.૧૬૭૨) અને ૫ ખંડ, ૬૫ ઢાળ અને ૨૦૫૯ કડીની ‘ભોજઆ.); ૨. પરમસિદ્ધાંત પ્રણવ કલ્પતરુ, હંસતાલેવા ગ્રંથ, કૈવલ- ચરિત્ર-ચોપાઈ/ભોજપ્રબંધ-ચોપાઈ'(ર.ઈ.૧૬૭૩સં.૧૭૨૯,મહા વદ વિલાસ, પ્ર. એજન, ઈ.૧૯૮૦ (બીજી આ.); ૩. પંચમસૂમવેદ, ૧૩). પૃથ્વીરાજકૃત 'કૃષ્ણવેલી’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૬૪૦/ પ્ર. એજન, ઈ.૧૯૭૬ (બીજી આ.); ૪. સક્રત ચિતામણિ, અદ્વૈતા- સં.૧૬૯૬, આસો સુદ ૧૦, ગુરુવાર) તથા “રસિકપ્રિયા’ પરનું રાજદ્વિતનરવેદચિતામણિ, વિજ્ઞાનસક્રતમણિદીપ, વિશ્વબોધચોસરા, પ્ર. સ્થાની ભાષાનું વાતિક (ર.ઈ.૧૬૬૮ સં.૧૭૨૪, માગશર સુદ ૧૫) એજન, ઈ.૧૯૭૯ (બીજી આ.); [] ૫. જ્ઞાનભક્તિ-વૈરાગ્ય- આ કવિની ૨ ગદ્યરચનાઓ છે. એમણે ૩૮ કડીની ‘ઉદ્યમકર્મસંવાદનિરૂપણ ગ્રંથ, તિથિગ્રંથજ્ઞાનશિરોમણિ, સિદ્ધાંત-બાવની ગ્રંથ, પ્રસ્તાવન” (૨.ઈ.૧૬૪૩), ૫૫ કડીની ‘(સોવનગિરિમંડન) પાર્વઅચરતસાગર, પ્ર. એજન, ઈ.૧૯૭૮ (બીજી આ.); ૬, ભજન- નાથવૃદ્ધસ્તવન” (૨.ઈ.૧૬૫૧), ‘ચોવીશી' (ર.ઈ.૧૬૭૩) પોતાની સાગર, પ્ર. એજન, ઈ.૧૯૮૧ (બીજી આ.); ] ૭. કૈવલ- ગુરુપરંપરા વર્ણવતી ૨ કડીની ‘સુગુરુ-વંશાવલી’ (મુ.) અને સ્તવનાદિ જ્ઞાનોદય, ઑકટો. ૧૯૬૮, ઑકટો. ૧૯૬૯, ઑકટો. ૧૯૭૦, પ્રકારની અન્ય કેટલીક કૃતિઓ પણ રચેલી છે. ઑકટો. ૧૯૭૨ – “વિશ્વભ્રમવિધ્વસનિધિ' : ૧થી ૪. કૃતિ : જૈકાસંગ્રહ (સં.). સંદર્ભ : ૧. અસંપરંપરા, ૨. આગુસંતો; ૩. આવિષ્કાર, સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; [] ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. બહેચરભાઈ ૨. પટેલ, ઈ.૧૯૭૮; ] ૪. કૈવલજ્ઞાનોદય, ૧૯૪૬ -'જેસલમેર, જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી ઑકટો. ૧૯૭૫ – ‘પરમગુરુપોમીપ્રાગટય’ સં. અવિચળદાસજી; સૂચી’, સં. અગરચંદજી નાહટા;[] ૩. જૈનૂકવિઓ : ૨, ૩(૨); || ૫. ગૂહાયાદી. બિ.. ૪. મુપુગૃહસૂચી. આ પાનું વાતિક (ર.ઈ. બન-વૈરાગ્ય- કુશલ(મુનિ) : આ નામે “ચોવીસી-વન” (મુ.) મળે છે. તેના કુશલભુવન(ગણિ) ઈ.૧૫૪૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કર્તા કયા કુશલ’ છે તે નિશ્ચિત થતું નથી. મૂળ સાથે ૨૫૭૫ ગ્રંથાગ્રના ‘સપ્તતિકાપ્રકરણ-બાલાવબોધ’- (ર.ઈ.કૃતિ : શ્રાવક સ્તવન સંગ્રહ:૩, સં. પાનમલ ભૈ. શેઠિયા, ૧૫૪૧)ના કર્તા. ઈ.૧૯૨૩. કિ.ત્રિ. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [] ૨. જૈનૂકવિઓ:૩(૧); ૩. જૈજ્ઞાસૂચિ:૧. શિ.ત્રિ.] કુશલ-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ : નાગોરી તપગચ્છના જૈન સાધુ. મહિમાસાગર-રામસિંહના શિષ્ય. ‘દશાર્ણભદ્ર-ચોઢાળિયું' (ર.ઈ. કુથલમાણિક્ય [ઈ. ૧૬૦૮ સુધીમાં] : જૈન સાધુ. ૨૭ કડીની ‘સંવર૧૭૩૦), “સનતકુમાર-ચઢાળિયું (૨.ઈ.૧૭૩૩/સં.૧૭૮૯, ચૈત્ર સઝાય’ (લે.ઈ.૧૬૦૮)ના કર્તા. સુદ ૨), ૩૬ કડીની ‘લઘુસાધુવંદણા” અને હિંદી ભાષામાં “સીતા [શ.ત્રિ.] આલોયણા” – એ કૃતિઓના કર્તા. સંદર્ભ : જેકવિઓ:૨, ૩(૨). [કાશે. કુશલલાભ : ગુરુપરંપરાના નિર્દેશ વિનાની કેટલીક કૃતિઓ, રૂઢ મતને સ્વીકારીને, કુશલલાભ–૧ને નામે મૂકવામાં આવી છે તે ઉપકુશલ–૨ [ઈ.૧૭૮૭માં હયાત] : સાઠોદરા નાગર. ૪૪ કડીના- રાંત કુશલલાભને નામે ઈ. ૧૫૮૮માં આચાર્ય જિનચંદ્રસૂરિની બહુચરાજીનો છંદ(ર.ઈ.૧૭૮૭સં.૧૮૪૩, ભાદરવા – ૧૧, રવિવાર; નિશ્રામાં નીકળેલ સંઘનું વર્ણન કરતી અને ૭૫ કડીએ અપૂર્ણ પ્રાપ્ત મુ.)ના કર્તા. થતી ‘સંઘપતિ સોમજીસંઘ-ચૈત્યપરિપાટી'; ૨૧ કડીની ‘દેશાવરીપાર્શ્વકૃતિ : (શ્રી)દેવી મહામ્સ અથવા ગરબા સંગ્રહ:૨, પ્ર. વિશ્વનાથ નાથ-છંદ’ (લે.ઈ.૧૮૧૩) અને “માયા-સઝાય’ એ કૃતિઓ પણ ગો. દ્રિવેદી, ઈ.૧૮૯૭. [કી.જો.] કુશલલાભ૧ની હોવાની શકયતા છે. પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કુશલમ [ઈ.૧૬૭૪ સુધીમાં] : જૈન સાધુ. જિનરાજસૂરિના : ૧. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૨ – ‘સંઘપતિ સોમજી શિષ્ય. ૫૩ કડીના અષ્ટાપદપ્રાસાદસ્વરૂપ-રસ્તવન’ (લે.ઈ.૧૬૭૪)ના સંઘ રૌત્યપરિપાટિકા ઐતિહાસિક સાર’, ભંવરલાલજી નાહટા; કર્તા. | ૨. લહસૂચી. [કશે.] સંદર્ભ : મુમુગૃહસૂચી. [શ્ર.ત્રિ.] કુશલલાભ(વાચકો-૧ (ઈ.૧૬મી સદી ઉત્તરાધી : ખરતરગચ્છના ‘કુશલદીપ’ : જુઓ કુશલચંદ્રશિષ્ય દીપચંદ્ર. જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉપાધ્યાય અભયધર્મના શિષ્ય. કવિની રાસાત્મક કૃતિઓમાં મુખ્યત્વે દુહા-ચોપાઈબદ્ધ, કુશલ : કુશલલાભ-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૬૧ For Personal & Private Use Only www.ainelibrary.org Page #91 -------------------------------------------------------------------------- ________________ કી. ભાવણ સુદ ૧ જિતજિનાલિનસ, ૬૬૨ કડીની ‘માધવાનલકામકંડલા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૦/સં. સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). ૧૬ ૧૬, ફાગણ સુદ ૧૩, રવિવાર; મુ)માં માધવાનલકામકંદલાની જાણીતી પ્રેમકથા આલેખાયેલી છે. ગણપતિની આ વિશેની કૃતિને કુશલવર્ધનશિષ્ય : જુઓ કુશલવર્ધનશિષ્ય નગપિંગણિ. મુકાબલે અહીં શૃંગારનિરૂપણ આછું છે અને કવિની સજજતા સમસ્યાઓ અને ગુઢોક્તિઓ તેમ જ સંસ્કૃત-પ્રાકૃત તથા ગુજરાતી કુશલવિજય [ : જૈન સાધુ. ૫ કડીના સુભાષિતોના પ્રચુરતાથી થયેલા વિનિયોગમાં દેખાય છે. આશરે “ધર્મજિન-સ્તવન’ના કર્તા. ૪૦૦ કડીની ‘મારુઢોલાની ચોપાઈ - (ર.ઈ.૧૫૬૧/સં.૧૬૧૭, ચોપાઈ' - (ર.ઈ.૧૫૬૧/સં.૧૬૧૭, સંદર્ભ : મુપુન્હસૂચી. [કાશે.] વૈશાખ સુદ ૩, ગુરુવાર; મુ.) દુહા રૂપે મળતી રાજસ્થાનની અત્યંત લોકપ્રિય અને અભુતરસિક પ્રેમકથાનું ચોપાઈ અને કુશલવિનય-૧ [ઈ.૧૭૮૩માં હયાત] : જૈન સાધુ. “મિરાજુલ‘વાત’ નામક ગદ્ય વડે થયેલું, અનેક આનુષંગિક વીગતો અને લોકો(ર.ઈ.૧૭૦૩/સં.૧૭૫૯, ફાગણ સુદ ૩)ના કર્તા. પ્રસંગોની ગૂંથણી કરતું વિસ્તરણ છે. સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). ૮૯ કડીની ‘જિનરક્ષિતજિન પાલિત-સંધિ' (ર.ઈ.૧૫૬૫સં. ૧૬૨૧, શ્રાવણ સુદ ૫), તપપૂજાનું માહાત્મ દર્શાવતી ૪૧૫ કુશલવિનય-૨ ઈ.૧૭૫૬માં હયાત] : જૈન સાધુ. ‘સૈલોક્યદીપકકડીની ‘તેજસાર-ચોપાઈ' (ર.ઈ.૧૫૬૬/૧૫૬૮), ૨૧૮ કડીની કાવ્ય'(ર.ઈ.૧૭૫૬)સં.૧૮૧૨, વૈશાખ સુદ ૩)ના કર્તા. ‘અગડદરા-ચોપાઈ/રાસ’(ર.ઈ. ૧૫૬૯ સં. ૧૬૨૫, કારતક સુદ સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). ૧૫, ગુરુવાર), “ભીમસેનરાજ-હંસરાજ-ચોપાઈ', ૮૧૨ કડીની ‘શીલવતી-ચતુષ્પાદિકા’ અને ‘દુર્ગા-સપ્તશતી” એ આ કવિની અન્ય કુશલસંયમ (પંડિત) [ઈ.૧૪૯૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કથાત્મક કૃતિઓ છે. આ સિવાય આ કવિને નામે યુગપ્રધાન હેમવિમલસૂરિની પરંપરામાં કુલવીર-કુલધીરના શિષ્ય. ૪ ખંડ અને જિનચંદ્રસૂરિના ઈ.૧૫૬૨ના ખંભાતના ચાતુર્માસને કેન્દ્રમાં રાખી, આશરે ૬૮૦ કડીની ‘હરિબળ-ચોપાઈ/પ્રબંધ/રાસ’ (ર.ઈ. ૧૪૯૯ એમને ભવસાગરમાંથી તારનાર “વાહણ' (=નૌકા) ગણાવી એમની સં.૧૫૫૫, મહા સુદ ૫) અને આશરે ૧૨૪ કડીની ‘સંગદ્ર મપ્રશસ્તિ કરતું ૬૭ કડીનું વિવિધ ઢાળબદ્ધ ‘પૂજ્યવાહણ-ગીત’ મંજરી-ચતુષ્પાદિકાના કર્તા. (મુ.), ૬૧ કડીનું ‘ગોડી પાર્શ્વનાથ-સ્તવને” (ર.ઈ.૧૫૬૫), સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુમુ૧૯ કડીનું ‘(સ્તંભન, પાર્શ્વનાથ-સ્તવન” (“મુ.), દુહાબદ્ધ ગૃહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ:૧. [8.ત્રિ.] ૧૬/૧૯ કડીનો ‘નવકારમંત્રનો છંદ/રાસ' (મુ), ૧૭/૨૫ કડીનો ‘ગોડી પાર્શ્વનાથ-છંદ’ અને ‘ભવાની-છંદ' – એ કૃતિઓ કુશલસાગર(વાચક) : આ નામે ૭ કડીનું ‘વીરજિન-સ્તવન’(મુ.) નોંધાયેલ છે, પરંતુ એમાં કવિની ગુરુપરંપરાનો નિર્દેશ મળતો મળે છે. તેના કર્તા કયા કુશલસાગર છે તે સ્પષ્ટ થતું નથી. નથી. કુંવરરાજને નામે મળતા રામકથાના વિષયને લઈને વિવિધ કૃતિ : જૈકાપ્રકાશ:૧. કિ.શે. છંદો ને અલંકારોની સમજતી તથા પર્યાયકોશને સમાવતા, પ્રસંગોપાત્ત ગદ્યનો ઉપયોગ કરતા ‘પિંગલશિરોમણિ'(મુ)નું કર્તુત્વ કોલસાગર–૧ ઈ.૧૫૮૮માં હયાત : તપગચ્છના જૈન સાધુ. એના ગુરુ કુશલલાભનું હોવાનો તર્ક થયો છે પણ આ હકીકત હજી વિજયસેનસૂરિની પરંપરામાં રાજસાગરના શિષ્ય. ૬૨૪ કડીના સંશોધન માગે છે. ‘કુલધ્વજ-રાસ’(ર.ઈ.૧૫૮૮સં.૧૬૪૪, આસો સુદ ૩૦, કૃતિ : ૧. માધવાનલકામકંદલાપ્રબંધ, સં. એમ. આર. મજ- શુક્રવાર)ના કર્તા. મુદાર, ઈ.૧૯૪૨; [] ૨. આકામહોદધિ:૭(સં.); ૩. સંદર્ભ : જેન્કવિઓ:૩(૧). કિ.શે.] ઐશૈકાસંગ્રહ; ૪. પ્રાઈંદસંગ્રહ. સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ:૨; ૩. યુજિન- કુશલસાગર-રાકેશવદાસ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ :ખરતરગચ્છના ચંદ્રસૂરિ; ૪. હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ જૈન સાધુ. જિનભદ્રશાખાના લાવણ્યરત્નના શિષ્ય. અપરનામ મહેશ્વરી, ઈ.૧૯૮૦; [] ૫. આલિસ્ટઑઇ:૨; ૬. જૈગુ- કેશવદાસ. એમની “વીરભાણઉદયભાણ રાસ” કુશલસાગર અને કેશવ કવિઓ:૧, ૩(૧,૨); ૭. મુપુગૃહસૂચી; ૮હજૈજ્ઞાસૂચિ:૧. |કાશે. બંને નામછાપ ધરાવે છે, જ્યારે અન્ય કૃતિઓ માત્ર કેશવ કેશવ દાસ નામછાપ ધરાવે છે. સાધુસેવા અને દાનનું માહાભ્ય દર્શાવતા, કુશલલાભ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છના જૈન ૬૫ ઢાળ અને ૧૫૦૦ કડીના દુહા-દેશીબદ્ધ ‘વીરભાસઉદયભાણસાધુ. વિટનમાણિકથસૂરિની પરંપરામાં કુશલધીરના શિષ્ય. ૩૫ ચોપાઈ/રાસ'(ર.ઈ.૧૬૮૯ સં.૧૭૪૫, આર સુદ ૧૦, ઢાળની ધર્મબુદ્ધિપાપબુદ્ધિ-ચોપાઈ'રાસ' (ર.ઈ.૧૬૯૨/સં. સોમવાર)માં હંસરાજવછરાજની કથા સાથે મળતાપણું ધરાવતી, ૧૭૪૮, પોષ વદ ૧૦), ૩૯ ઢાળની ‘વનરાજર્ષિ-ચોપાઈ' (ર.ઈ. અપરમાતાની ખટપટથી દેશપાર થયેલા કુમારોની અદભુતરસિક ૧૬૯૪ સં. ૧૭૫૦, અસાડ સુદ ૧૫) અને ૫ ઢાળના ‘મલ્લિનાથનું કથા છે. ૫ ઢાળની ‘નેમિનાથ-ફાગ’ (ર.ઈ.૧૬૯૫) અને હિંદીમાં સ્તવન'(ર.ઈ.૧૭00 સં.૧૭૫૬, આસો સુદ ૧; મુ.)ના કર્તા. “કેશવદાસ/માતૃકા-બાવની' (ર.ઈ.૧૬૮૦ સં.૧૭૩૬, શ્રાવણ કૃતિ : ચૈસ્તસંગ્રહ:૩. સુદ ૫, શુક્રવાર) તથા ‘શીતકાર, સવૈયા’ કર્તાની અન્ય કૃતિઓ છે. ૧૯૧૦ મોડીપાર્થનામાં કવિની ૬૨ : ગુજરાતી સાહિત્યકોશ કુશલલાભ-૨ : કુશલસાગર–૨ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પકારથમાલા (ઈ છે, તે કુશલ કમ નથી. ઈ. ૧૭મી સદી ઉનાગર બ્રાહ્મણ, અકબર તરીકે પણ સંદર્ભ : ૧.મરાસસાહિત્ય; ] ૨. જૈનૂકવિઓ:૨,૩(૨); ૩. પાસે આવતા જાર પુરુષોને ચતુરાઈથી સમાધી લઈ પોતાની શીલમુપુગૃહસૂચી. કિ.શે. રક્ષા કરે છે. છેલ્લે વીરસેન સાથે કુસુમશ્રીનો મેળાપ થાય છે ત્યારે કુસુમશ્રીની કુળદેવીએ યોજેલા ચમત્કારપ્રસંગ દ્વારા વીરસેનને કુશલસિહ | ઈ.૧૫૦૪માં હયાત] : જૈન. ૧૭૦ કડીની ‘નંદરાજ- એની ચારિત્રશુદ્ધિની ખાતરી થાય છે. આ અદભુતરસિક કથામાં ચોપાઈ' (ર.ઈ.૧૫૦૪)ના કર્તા. ચારિત્ર્યરક્ષા અંગે ભયભીત થયેલી કુસુમશ્રીને હિંમત આપવા સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. [.ત્રિ] સૂડાએ કહેલું ધનવતીનું વૃત્તાંત પણ ૧૫ ઢાળ અને ૩૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરેલું છે. લોલુપ પુરોહિત, દુર્ગપાલ, પ્રધાન અને કુશલ/કુશલ હર્ષ(કવિ)/કુશલહર્ષ(ગણિ) : કુશલહર્ષને નામે ૨૪ રાજાને પોતાને ત્યાં નિમંત્રી ચતુરાઈપૂર્વક પેટીમાં પૂરી દઈને કડીની ‘(નાગપુરમંડન)આદિનાથ સ્તવન, ૪૪ કડીની ‘કર્મવિપાક- એમનો ફજેતો કરનાર ધનવતીનું આ વૃત્તાંત પણ રસપ્રદ છે. કર્મગ્રંથવિચારગર્ભિત-આદિજિન-સ્તવન', ૧૬ કડીની તપગચ્છા પ્રસંગોના વીગતપૂર્ણ આલેખનને કારણે પ્રસ્તારી બનેલી આ પટ્ટાવલી-સઝાય', ૧૦૧ કડીની ‘શત્રુંજયતીર્થ-સ્તવન વગેરે કેટલીક કૃતિમાં વિવિધ સુગેય દેશીબંધોનો ઉપયોગ ધ્યાન ખેંચે છે. રિ.સી.] કૃતિઓ, કવિ કુશલહર્ષને નામે અપભ્રંશપ્રધાન ગુજરાતી ભાષામાં ૫૦ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ તથા કુશલહર્ષગણિને નામે ૯૭ કડીની કુંભNિ[ ] : જૈન સાધુ. ‘ચોવીસ તીર્થંકર‘ચરિત્રમનોરથમાલા' (ર.ઈ.૧૫૩૪) તથા ૧૭ કડીની ‘બારભાવના- ગણધરસાધુ-સ્તવન’ના કર્તા. સઝાય’ એ કૃતિઓ નોંધાયેલી છે, તે કુશલહર્ષ-૧ની હોવાની સંદર્ભ : લહસૂચી. શિ.ત્રિ] શકયતા છે પણ એ વિશે કંઈ નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. શિ.ત્રિ. કુંવર [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : આખ્યાનકાર. જ્ઞાતિએ ખંભાતના મકર કુલના વડનગરા નાગર બ્રાહ્મણ. અકબરપુરના રહેવાસી. કુશલહર્ષ-૧ ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. ગુરુ બાલકૃષણ ભટ્ટ. કવિ પોતાને “રામજન” કે “જન” તરીકે પણ વિજયદાનસૂરિની પરંપરામાં હર્ષસંયમના શિષ્ય. વિજયદાનસૂરિના ઓળખાવે છે. ‘મહીસંગમ-કથા” (ર.ઈ.૧૬૫૫), ૩૯ કડવાંનું આચાર્યકાળ(ઈ.૧૫૩૧-ઈ.૧૫૬૬)માં રચાયેલી જણાતી ૬૮ સ્કંદપુરાણ-આધારિત ‘તારકાસુરનું આખ્યાન' (ર.ઈ.૧૬૫૭/સં. કડીની ‘(શત્રુંજયમંડન)ઋષભજિન-સ્તવન', ૬૬ કડીની “નિમિનાથ- ૧૭૧૩, શ્રાવણ વદ ૧૪, બુધવાર) તથા ૫૭ કડવાંનું વાલ્મીકિસ્તવન', ૬૮ કડીની ‘(ફલવધિમંડન) પાર્શ્વનાથ-સ્તવન’, ‘મહાવીર- રામાયણ પર આધારિત ‘રામાયણ-ઉત્તરકાંડ (ર.ઈ.૧૬૬૦/સં. સ્તવન” તથા ૩૯ કડીની ‘પભાવગભિત-નાગપુરમંડન-શાંતિજિન- ૧૭૧૬, આસો વદ ૩, સોમવાર) તેમની કૃતિઓ છે. ‘રામાયણસ્તવન’ એ કૃતિઓના કર્તા. ઉત્તરકાંડ' ઉદ્ધવકૃત ‘રામાયણ’માં ભાલણસુત વિષષ્ણુદાસની કૃતિ સંદર્ભ : ૧. જૈમૂકવિઓ:૧,૩(૧); ૨. મુમુન્હસૂચી; ૩. તરીકે પ્રકાશિત થયું છે. હજૈજ્ઞાસૂચિ:૧. [શ્રત્રિ. કૃતિ : (ભાલણસુત ઉદ્ધવકૃત) રામાયણ, સં. હરગોવિંદદાસ દ્વ. કાંટાવાળા, નાથાશંકર પૂ. શાસ્ત્રી, ઈ.૧૮૯૩(સં.). કુશલહર્ષ–૨ ઈ.૧૭૩૨માં હયાત] : જૈન સાધુ. રાજસ્થાની- સંદર્ભ : ૧. કવિચરિત: ૧-૨; [] ૨.* ગુજરાતી, દીપોત્સવી મિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી “ધર્મદત્તધનવન્તરી-ચોપાઈ'- અંક, ઈ. ૧૯૩૨- ‘રામાયણના ઉત્તરકાંડનો કર્તા કોણ?' રામલાલ (ર.ઈ.૧૭૩૨)ના કર્તા. ચુ. મોદી; ] ૩. ગૂહાયાદી; ૪. ફોહનામાવલિઃ૨. ચિ.શે.] સંદર્ભ : રાહસૂચી:૧. ક્ષિત્રિ.] કુંવરજી : આ નામે ‘પંચાશતજિન-સ્તવન” અને ૧૨ કડીનું ‘શીલકુશાળદાસT ] : ‘ગોપી-ગીતના કર્તા. ઉપદેશ-પદ એ કૃતિઓ નોંધાયેલ છે પણ તે કયા કુંવરજી છે તે સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. [કી.જો.] નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. રિ.સો] “કુસુમશ્રી-રાસ’ રિ.ઈ.૧૭૨ ૧/સં.૧૭૭૭, કારતક સુદ ૧૩, શનિવાર) : નિત્યવિજયશિષ્ય ગંગવિજયની દુહા-દેશીબદ્ધ, ૫૪ કુંવરજી-૧ [ઈ.૧૫૬૮માં હયાત] : લોકાગચ્છના જૈન સાધુ. રૂપજીની ઢાળ અને ૧૨૫૬ કડીની આ કૃતિ(મુ.)માં રાજપુત્ર વીરસેન પરંપરામાં જીવરાજના શિષ્ય. ૨૪૬ કડીની ‘સાધુવંદના” (૨.ઈ. અને રાજકુંવરી કુસુમશ્રીની કથા કહેવાયેલી છે. કુસુમશ્રીની ૧૫૬૮ સં.૧૬૨૪, શ્રાવણ સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. સૂચના અનુસાર વીરસેન એની સાથેના લગ્નપ્રસંગે પોતાના સસરા સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). (ર.સી.] પાસેથી દૈવી અશ્વ, મનવાંછિત વસ્તુ આપતો પલંગ અને વિબુદ્ધ ચૂડામણિ સૂડો (પોપટ) માગી લે છે. પરંતુ પોતાને ગામ પાછા કુંવરજી-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. જતાં પલંગ અને અશ્વ ચોરાઈ જાય છે ને એમના વહાણને સમુદ્રનું હર્ષસાગરની પરંપરામાં રાજસાગરના શિષ્ય. ‘સનકુમારરાજર્ષિતોફાન નડતાં નાયક-નાયિકા પણ છૂટાં પડી જાય છે. સંયોગવશાત્ રાસ” (૨.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, અસાડ સુદ ૫; સ્વલિખિતપ્રત, વેશ્યાને પનારે પડેલી કુસુમશ્રી પોતાના પોપટની મદદથી એની ઈ. ૧૬૦૭) તથા વિજયસેનસૂરિના ઈ.૧૬૧૬માં થયેલા અવસાન કુશલસિંહ : કુંવરજી-૨ ગુજરાતી સાહિત્યકોશ : ૬૩ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ પછી રચાયેલા અને ભૂલથી સમરાંગણને નામે પણ નોંધાયેલા ૧૪:૧૭૬ કડીના ‘વિસેનસૂરિ રાસ'ના કર્યાં, સંદર્ભ : ૧. જંગૂતિઓ ૩(૧); ૨. હૅશાસૂચક રસો.] કુંવરબાઈ સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવયિત્રી. કુંવરબાઇના નામે કેટલાંક ચ્ચે કીર્તનો નોંધાયેલાં છે તે આ વિયત્રીનાં હવા સંભવ છે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. જુગુસાહિત્યકારો; ૩. પ્રાકકૃતિઓ [જો.] ‘વરબાઈનું મામેરું”. જો ગામ". કુંવરવિજય—૧ [ઈ.૧૬મી સદીનો અંત—ઈ.૧૭મી સદીનો આરંભ] તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં નયવિજયના શિષ્ય. ઈ. ૧૫૯૬માં થયેલા હીરવિજયસૂરિના અવસાન સુધીની ચરિત્રરેખા આપતા અને પછીના તરતના સમયમાં રચાયેલા જણાતા ૮૧/૮૩ કડીના ‘હીરવિજયસૂરિ-સલોકો’ (મુ.), ૧૩ કડીની ‘ચંદનબાળા-સાય’(મુ.), ૨૯ કડીના ચોવીસર્જન નમસ્કાર', ૧૧ કડીની ‘મનસ્થિરીકરણ-સઝાય’ અને ‘સપ્તસ્મરણ-સ્તબક’ના કર્તા. કૃતિ : ૧. જૈકાસંચય; ૨. સરાયમાળા(પં.), સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૭(૧); ૨. મુગૃહસૂચી. [૨.સો.] કુંવરવિજય-૨ [ઈ.૧૬૫૮માં હયાત] : જૈન સાધુ. વિંશનિ-બાલાવબોધ (૨.૭.૧૯૫૮)ના કર્તા. સંદર્ભ : વૈકવિઓ : ૩(૨). કૃતિ : ૧. અધ્યાત્મસાર પ્રશ્નોત્તર ગ્રંથ, પ્ર. ભીમસિંહ માણેક, –;[] ૨. ગહૂલી સંગ્રહનામા ગ્રંથ:૧, પ્ર. ખીમજી ભી. માણેક, K, સુ ૪, ૧. જળ, વિવધ ગ્રહ : ૧-૧૧, 4. સરળ . શાહ, સં. ૨૦૦૯. ચવિરિષ્ઠ | ૧૪ : ગુજરાતી સાહિત્યકોટ શખશ્વર પાર્શ્વનાથ-છંદ' વિ.સં.૧૯મી સદી અન્ મુ., ૧૯ હીની 'ખેશ્વર પાર્શ્વનાથ છંદ' અને ૬૩ કડીની બાવીસ-અભ્યસાય (વિ.સં.૧૯મી સદી અનુ. આ કૃતિઓ તેમની પાસેથી મળે છે. - સંદર્ભ : ૧. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩ – ‘મારી કેટલીક નોંધ’, મોહનલાલ દ. દેસાઈ; [...] ૨. જૅગૂકવિઓ:૩(૧,૨). [૨.સો.] ]: જૈન સાધુ. ૧૧ કડીની કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. શંસ્તવનાવલી. સંદર્ભ : મુપુગૃહસૂચી. [કી.જો.] કૃપા : આ નામે ૧ બોધાત્મક છપ્પો (મુ.) મળે છે તેના કર્તા નિશ્ચિત કરી શકાય તેમ નથી. સંદર્ભ : શનિશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, સં. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.). [ા.ત્રિ.] ]: પિતા નામ લાલજી. મહુધાના [31.[a.] ‘રત્નાકરપંચ-કૃપાસાગર [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ]: તપગચ્છના જૈન સાધુ. વિદ્યાસાગરના શિષ્ય. જહાંગીરના દરબારમાં જઈ જગજીપકની કૃપાવિજય [ ]: જૈન સાધુ. ધનવિકલ્પના શિ ‘ઉત્તરાધ્યયનસૂત્ર-સઝાય’(૨૮ સઝાયે અપૂર્ણ; લે.સં.૧૮મી સદી અનુ.) અને બાર વ્રત પર બાર સઝાય' (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. ગ્રેવિઓ.(૨) ૨. મુસૂચી. [જ્ઞાત્રિ.] [ર.સો.] કુંવરવિજય (ઉપાધ્યાય)–૩/‘અમીયકુંવર’ [ઈ.૧૮૨૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જિનવિજયની પરંપરામાં અમીયવિજયના શિષ્ય. એમણે ‘અમીયકુંવર'ની કવિછાપથી રચનાઓ કરી છે. આ કવિએ દુહાબ 'અષ્ટપ્રકારી પૂજા', ૧૪ કડીની 'ખામણી સઝાય', ૮ કડીની ‘ગહૂલી’, ૫ કડીનું ‘ચોવીસ તીર્થંકરનું ચૈત્યવંદન', ૧૦ કેડીનું 'ધીસ વિહરમાનનું ચૈત્યવંદન તથા ૧૧ ગ્રંયાગની ‘અધ્યાત્મપ્રશ્નોત્તર’(૨.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, મહા સુદ ૫, રવિવાર) નામની ગદ્યકૃતિ – એ મુદ્રિત તેમ જ ખરતરગચ્છીય દેવ-૧૬૭૭), ચંદ્રકૃત 'અધ્યાત્મ-ગીતા" પો ૮૩૭ કડીનો બાલાવબોધ (ઈ. ૧૮૨૬ સં.૧૮૮૨, અસાડ વદ ૬, ગુરુવાર) નામની કૃતિઓની રચના કરેલી છે. કૃપાશંકર [ વતની. ‘રામ' એ કૃતિના કર્યાં, સંદર્ભ : ગૃહાયાદી. પદવી મેળવનાર નેમિસાગરનું ચરિત્ર વર્ણવતા, એમના દુહાદેશીબદ્ધ ૧૦ ઢાળ અને ૧૩૫ કડીના ‘નેમિસાગર નિર્વાણ-રાસ’ (૨.ઈ.૧૬૧૬ કે ર.ઈ.૧૬૧૮/સં.૧૬૭૨ કે સં.૧૬૭૪, માગશર સુદ ૨; મુ.)માં ચરિત્રનાયકને મેઘનું ઉપનામ આપી રચવામાં આવેલું વિસ્તૃત આંગ રૂપક ધ્યાન ખેંચે છે. કૃતિ : જૈઐરાસમાળા:૧ (+ાં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [], તા.] કૃષ્ણ/કૃષ્ણો : આ નામે ૧૮ કડીની ‘વિવેકવણઝારા-ગીત’ (લે.ઈ. ‘એકાદશીમાહાત્મ્ય' (લે.ઈ.૧૭૭૨), પદો અને ચાબખા એ કૃતિઓ નોંધાયેલી મળે છે જેમાં કેટલીક વાર ‘નકૃષ્ણ’ એવી નામછાપ મળે છે. આ કૃતિઓના કર્તાની ઓળખ નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ પૂજાસુત. સંદર્ભ : ૧. ગૃહાયાદી ૬. ફ્રેનામાવિવ; ૩. વેજ્ઞશસૂચિ ૧ [ચ.શે.] કૃષ્ણ-૧ { ૧૬૫ હતી : જપુત, ‘ચુગનું ર ઈ. આખ્યાન’ (૨.૭.૧૯૫૮)મા નાં. સંદર્ભ : ૧. કવિચરિત:૧--૨; [] ૨. ગૃહાયાદી. [ચ...] ‘કૃષ્ણક્રીડા’ [૨.ઈ.૧૫૩૬/મં.૧૫૯૨, આસો સુદ ૧૨, ગુરુવાર] : રાદેસુન કેશવદાસ કાયસ્યનું ૪૦ સર્ગ ને આશરે ૭૦૦૦ પત્તિઓ કુંવરબાઈ : 'કૃષ્ણક્રીડા' For Personal & Private Use Only www.jainulibrary.org Page #94 -------------------------------------------------------------------------- ________________ [ચ.શે.] ધરાવતું આ કાવ્ય અંબાલાલ બુ. જાનીએ ‘શ્રીકૃષ્ણલીલાકાવ્યના કાવ્યશૈલી યથાપ્રસંગ માધુર્ય, ઓજસાદિ ગુણો દાખવે છે. તેમનું નામે પ્રસિદ્ધ કર્યું હતું. એમાં કર્તાનું નામ “કેશવરામ’ અપાયું છે, ભાષાસામર્થ્ય ભાવોચિત પ્રાસાનુપ્રાસયોજનામાં જોઈ શકાય છે. પરંતુ કાવ્યમાં તો સર્વત્ર ‘કેશવદાસ’ની જ છાપ છે, અને પ્રત્યેક આ કાવ્યમાંથી ઊપસતી કવિની ભક્ત તેમ જ કલાકાર તરીકેની સર્ગને અંતે આ કાવ્યનો “શ્રીકૃષ્ણક્રીડા’ના નામે જ નિર્દેશ છે. મુદ્રા ઊંચી કોટિની છે. ગોપીજનવલ્લભ કે દશાવતારની સ્તુતિમાં આ કાવ્યમાંની “તિથિ સંવત નિધિ દસકા દોય” . એ પંક્તિને જ નહીં, પ્રત્યેક સર્ગમાં વળીવળીને ભગવમહિમા દાખવી આધારે એનો રચનાસમય એક મતે સં.૧૫૨૯ (ઈ.૧૪૭૩) મનુષ્યાવતાર સાર્થક કરવાનો બોધ આપતી સુંદર દક્તિઓમાંયે અને બીજા મતે સં.૧૫૯૨ (ઈ.૧૫૩૬) મનાયો છે. બીજા મતને એમનું ભક્તહૃદય દેખાય છે. ભાગવતના દશમસ્કંધનું આવું પંચાંગની ગણતરી તથા કૃતિનાં આંતરપ્રમાણોનું સમર્થન છે. સારોદ્ધારરૂપ ને સાથે રસાત્મક એવું કેશવદાસનું આ કાવ્ય ગુજરાતી મુખ્યત્વે ભાગવતના દશમસ્કંધના આધારે રચાયેલા આ કાવ્યમાં દશમસ્કંધની કાવ્યપરંપરામાં એક મહત્ત્વનું પ્રદાન બનવા સાથે ભાગવતના અન્ય સ્કંધો ઉપરાંત હરિવંશ, કૃષ્ણકર્ણામૃત, શ્રીધરની તેમને એક સુકવિ તરીકે પ્રતિષ્ઠિત કરે છે. ચિ.શે.] ભાગવત-ટીકા આદિ સંસ્કૃત ગ્રંથોનો; સૂરદાસ, પરમાનંદદાસ આદિની કૃષ્ણવિષયક વ્રજકવિતાનો તથા ભાલણનો 'દશમસ્કંધ', કૃષ્ણકુળ [ઈ.૧૮૩૦માં હયાત] : આનંદપુરના વાસી. ૩૫ કડીમાં ભીમની ‘હરિલીલાષોડશકળા' (ર.ઈ.૧૪૮૫) આદિ ગુજરાતી કક્કા રૂપે દેવીસ્તુતિ રજૂ કરતી “બત્રીસ અક્ષરનો ગરબો' (.ઈ. કૃતિઓનો તેમ જ કૃષણકથાવિષયક લૌકિક પરંપરાના સાહિત્યનો ૧૮૩૦/સં.૧૮૮૬, આસો સુદ ૮, શનિવાર; મુ.) એ કૃતિના કર્તા. લાભ લેવાયો છે. પુષ્ટિસંપ્રદાયની ભક્તિધારાનો પ્રભાવ આ કવિ સંદર્ભ : શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ. પર હોવાનું અનુમાન થયું છે. ૧૮૮૯. આ કાવ્યમાં કવિએ ભાગવતમાહાત્મથી આરંભી દશમસ્કંધ અનુસાર કૃષ્ણના લગભગ સમગ્ર ચરિત્રને આવરી લઈ, એનું ‘કૃષ્ણક્રીડિત' : ૧૦૮ કડીનું કહાન(રાઉલ)નું આ કાવ્ય (૮ કડી મુ) સંક્ષેપ પણ રસાત્મકતાએ મહિમાગાન કર્યું છે. કૃષ્ણની વસંતલીલા, હસ્તપ્રતો તેમ જ ભાષાસ્વરૂપને આધારે ઈ.૧૫મી સદીનું હોવાનું ઉદ્ધવગોપીસંવાદ, રુકિમણીહરણ, ઉષા દ્વારા અનિરુદ્ધહરણ, સુદામાચરિત અનુમાન થઈ શકે તેમ છે. કાવ્યમાં આઠેક કડીઓ સંસ્કૃતમાં વગેરે સર્ગો સ્વતંત્ર એકમ તરીકેય રસાવહ જણાય છે. વસંત- છે અને ૯૬ કડી શાર્દૂલવિક્રીડિત છંદમાં છે. રાસક્રીડા તેમ જ લીલાના સર્ગને તો પોતાનું અલગ મંગલાચરણ પણ છે. અન્ય શૃંગારિક કાવ્યો માટે શાર્દૂલવિક્રીડિત યોજવાની પ્રણાલી કવિએ કૃષ્ણકથાનું પૌરાણિક વાતાવરણ જાળવ્યું છે છતાં લગ્નાદિ મધ્યકાલીન ગુજરાતીમાં જોવા મળે છે, તેમ છતાં એમાં સામાન્ય પ્રસંગોના નિરૂપણમાં તત્કાલીન સામાજિક રિવાજોનો પ્રભાવ પડયો રીતે દેશીબંધની વ્યાપકતા છે અને તેથી અક્ષરમેળ વૃત્તની આ હોવાનું જણાય છે. કવિએ ઉત્કટ ઊમિના પ્રસંગો પદ-ઢાળમાં, તો રચના ખાસ ધ્યાન ખેંચે છે. કાવ્ય લગભગ સરખા ૩ વિભાગોમાં વર્ણનાત્મક કથાપ્રસંગો ચોપાઈના પદબંધમાં ઢાળ્યા છે. ૧૪માં વહેંચાઈ જાય છે. પહેલા વિભાગમાં કૃષ્ણનો રાધા તેમ જ ચંદ્રાસર્ગમાં રાધાકૃષ્ણ વચ્ચેના સંવાદમાં નાટયાત્મક રીતિનું નિરૂપણ વલી સાથેનો શૃંગાર આલેખાયો છે, બીજા વિભાગમાં રાસલીલા અને ધ્યાન ખેંચે એવું છે. કવિની પાત્રો-પ્રસંગોને સંક્ષેપે પણ ચિત્રાત્મક વસ્ત્રહરણલીલાનું વર્ણન છે અને ત્રીજા વિભાગમાં કૃષ્ણની ભક્તિરીતે રજૂ કરવાની શક્તિ પ્રશસ્ય છે. ભાવસભર સ્તુતિ છે. આ પ્રસંગે યશોદાના પુત્રવાત્સલ્યનું પણ આ કાવ્યમાં પ્રયોજાયેલા રાગઢાળો, પદબંધો ને વૃત્તોનું વૈવિધ્ય ટૂંકું નિરૂપણ કરવાની કવિએ તક લીધી છે એ હકીકત નોંધપાત્ર કવિની સંગીત તેમ જ પિંગળની જાણકારી બતાવે છે. મુખ્યત્વે છે. કાવ્યનો શરૂઆતનો અધઝાઝેરો ભાગ શુદ્ધ પ્રેમકવિતા તરીકે તો પૂર્વછાયા ને ચોપાઈબંધ અહીં પ્રયોજાયો છે. તદુપરાંત ભુજંગ- લઈ શકાય તેમ છે, પણ સમગ્રપણે જોતાં આ પ્રેમભાવનું નિરૂપણ પ્રયાત, હનુમંત, નારાચ, સોરઠા તથા હિંદી શૈલીના કવિત-છપાયા ભક્તિભાવના નિરૂપણનું જ અંગભૂત છે. કાવ્યની ૧૦૮ કડી સંખ્યા તેમ જ ત્રાટક, અડિયલ, મયલ જેવા વૃત્તબંધોયે પ્રયોજાયા છે. પણ જપમાળાનું સહેજે સ્મરણ કરાવે છે. કાવ્યમાં રાસક્રીડાનું વર્ણન ખાસ કરીને ૧૩માં સર્ગમાં રાસલીલાવર્ણનમાં શાર્દૂલવિક્રીડિતના રાસનૃત્યની ગતિશીલ, પ્રવાહી, સર્વાગી છબી નિમિત કરતું લયનો તેમ જ ૧૪મા ને ૧૬માં સર્ગમાં ‘કારિકા’ કે ‘કડવામાં હોવાથી વિશેષ આસ્વાદ્ય છે. કવિની ભાષા, છંદ અને ભાવ આવતી ૧ પંક્તિના ઉત્તરાર્ધને ૪ કે ૮ પંક્તિઓના ત્રાટકબંધમાં પરની પકડ તેને ગણનાપાત્ર મધ્યકાલીન કવિઓમાં, કૃષ્ણભક્તિના આરંભે દોહરાવીને એ રીતે સિદ્ધ કરેલી યમક્સાંકળીવાળી પદ્યરચના અગ્રણી ગાનારાઓમાં સ્થાન અપાવે છે. હિ.ભા.) ધ્યાનાર્હ છે. કવિની ચારણી છંદો પર પણ પ્રભુતા છે. આ કવિની સંસ્કૃતજ્ઞતાની, કાવ્યમાં “સંમતિ કારણે” સોનામાં કૃષ્ણચરિત્ર [૨.ઈ.૧૮૫૨.સં.૧૯૦૮, માધવ માસ સુદ ૧૩, હીરા જડ્યા હોય એ રીતે ઉતારેલા ૯૬ સંસ્કૃત શ્લોકો, એમાંના રવિવાર : ગરબડદાસના પુત્ર ગિરધરદાસકૃત ૨૧૨ અધ્યાય કેટલાકના પોતે કરેલા રોચક પદ્યાનુવાદો, પંડે રચેલા ૧૬ સંસ્કૃત અને ૯૫૦૦ કડીની આ કૃતિ(મુ.)ને કવિએ ૯૫૦૦ ચોપાઈની શ્લોકો તથા “સંસ્કૃતા ગુર્જરી” તરીકે ઓળખાવાયેલી પ્રાસાદિક કહી છે પરંતુ તેમાં ચોપાઈ ઉપરાંત દુહા, સોરઠા, ભુજંગી, હરિકાવ્યશૈલી પરથી પ્રતીતિ થાય છે. એમનું વ્રજભાષાપ્રભુત્વ સૂરદાસને ગીત અને અન્ય દેશીબંધોનો વિનિયોગ થયો છે. અધ્યાય તે, અનુસરી રજૂ કરેલા કૃષ્ણરાધાના શ્લેષાત્મક ચાતુરીયુક્ત સંવાદમાં કેટલીક વાર મુખ્યબંધ વિનાનાં, કડવાં જ છે. કૃતિ ગોકુળલીલા, તેમ જ કેટલાંક મધુર ભાવવાહી પદોમાં વરતાઈ આવે છે. એમની મથુરાલીલા અને દ્વારિકાલીલા એમ ૩ ખંડમાં સમગ્ર કૃષ્ણચરિત્રનું નું નિરૂપણ ગભૂત છે. કાવ્યની - શાર્દૂલવિક્રીડિતના પણ જપમાળાનું સહેજ ગુજરાતી સાહિત્યકોશ : ૬૫ કૃષ્ણકુળ: કૃષ્ણચરિત્ર ગુ. સા.-૯ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ નિરૂપણ કરે છે. એમાં ભાગવત, હરિવંશ, પદ્મપુરાણ, મહાભારત, મજમુદાર, ઈ. ૧૯૪૯ - ‘અખાના સમકાલીન અજ્ઞાત કૃષ્ણજીનાં ગર્ગ સંહિતા તથા નારદપુરાણનો, કવચિત્ ફેરફાર સાથે, આધાર પદો', સં. મંજુલાલ મજમુદાર (+સં.). લેવામાં આવ્યો છે અને તેને કારણે ધ્યાન ખેંચે તેવું પ્રસંગોનું સંદર્ભ : ૧. અસંપરંપરા, ૨. ગુસાઇતિહાસ:૨; [] ૩. વૈવિધ્ય આવ્યું છે. ગૂહાયાદી. [ચ.શે.] કથાપ્રસંગોના આધ્યાત્મિક અર્થઘટનમાં કવિની વિશેષતા જણાય છે. કૃષ્ણ-જસોદા જેવાં કેટલાંક પાત્રોને અધ્યાત્મરૂપકમાં ઘટાવ્યાં છે. કૃષ્ણદાસીકૃષ્ણદાસ : કૃષ્ણદાસને નામે ઘણી કૃતિઓ નોંધાયેલી ને કૃષ્ણ વલોણું તાણે છે તે પ્રસંગમાં સમુદ્રમંથનનો પ્રસંગ વણી છે તે કયા કૃષ્ણદાસની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. તેમાંથી લીધો છે. વર્ષ અને શરદવર્ણન જેવાં પ્રકૃતિવર્ણનોમાં પણ કવિએ પૂર્વછાયા, ચોપાઈની ૧૨૦ કડીની ‘કર્મકથા/કર્મવિપાક’ (લે.ઈ. અધ્યાત્મક્ષેત્રનાં ઉપમાનો યોજ્યાં છે. બીજી બાજુથી મધ્યકાલીન ૧૭૮૧; મુ.)માં અર્જુન અને કૃષ્ણના સંવાદ રૂપે જુદીજુદી કાવ્યપરંપરામાં જોવા મળતું દૈવી પાત્રોનું માનવીકરણ તથા સ્થિતિઓના કારણરૂપ કર્મોનું વર્ણન થયેલું છે. દુહા, ચોપાઈ અને સામાજિક વહેમોનું નિરૂપણ પણ અહીં જોવા મળે છે. ક્વચિત્ છપ્પાનો વિનિયોગ કરતી ૨૦૫૬ કડીની ‘ગુલબંકાવલીની કૃતિમાં રાજસૂયયજ્ઞના પ્રસંગે પ્રગટ થતું કૃષણનું વિનમ્ર વ્યક્તિત્વ વાર્તા” લે.ઈ.૧૮૦૯; મુ)માં બંકાવલીના બગીચાનું ફૂલ હૃદયસ્પર્શી બને છે. તે ઉપરાંત કૃષણનો સ્વાભાવિક બાલભાવ, મેળવનાર રાજકુમારની મૂળ ફારસી પરાક્રમકથા કોઈક આડકથા વેરભાવે બ્રહ્મમય બનતા કંસનો અજંપો, કંસપેર્યા કૃષ્ણને મળવા સાથે રસાળ રીતે રજૂ થયેલી છે. ચોપાઈબંધની ૫૫ કડીની ‘હુંડી જતા ને મનોમંથન અનુભવતા અમૂરનો ભક્તિભાવ ને એવા બીજા (લે.ઈ.૧૬૫૭; મુ., ૧૦૭ કડીનું ચોપાઈબંધનું ‘મામેરું મોસાળું ઘણા મનોભાવોનાં ચિત્રો પણ આસ્વાદ્ય છે. કમળ પર અફૂરને (લે. ઈ. ૧૬૭૨; મુ) અને સવૈયાની દેશીની ૫૩ કડીની ‘શ્રીકૃષ્ણની થતા કૃષ્ણદર્શનમાં અભુતરસ, કંસ પાછળ રાણીઓએ કરેલા હમચી,રુકિમણીવિવાહ’ (લે.ઈ.૧૬૭૨; મુ.) - આ ૩ કૃતિઓ વિલાપમાં કરુણરસ, દ્વારિકાલીલાના જુદાજુદા પ્રસંગોમાં શૃંગાર- આરંભની સ્તુતિમાં ‘દામોદર’ નામના ઉલ્લેખથી તેમ જ સમય, રસ, યજ્ઞકુંડમાંથી યજ્ઞપુરુષ નીકળે છે તે પ્રસંગમાં ભયાનક રસ – શૈલી વગેરેની દૃષ્ટિએ કોઈ એક જ કૃષ્ણદાસની હોય એમ લાગે એમ વિવિધ રસો નિરૂપવાની કવિએ તક લીધી છે તે નોંધપાત્ર છે. છે. એમાંથી “હૂંડી’ અને ‘મામેરું' પ્રેમાનંદ પૂર્વેની આ વિષયની વ્યક્તિ, સ્થળ અને પ્રકૃતિનાં વર્ણનો કવિએ પ્રાસાદિકતાથી રસપ્રદ કૃતિઓ તરીકે ધ્યાન ખેંચે છે. હુંડી’નું ‘પ્રબંધ’ નામક ૫ કડવાં કર્યા છે. વર્ષાનું સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપ એકસરખી નિષ્ઠાથી વર્ણવ્યું અને ૨૦૦ પંક્તિઓમાં કોઈએ વિસ્તારેલું રૂપ (મુ.) પણ મળે છે. છે. જરાસંધ-કૃષ્ણ-યુદ્ધવર્ણનમાં કવિએ શબ્દની નાદશક્તિ પાસેથી “અંબરીષ-આખ્યાન’ (લે.ઈ.૧૭૭૨ આસપાસ), ૩૭૮ કડીનું કામ લીધું છે. ‘સુધન્વા-આખ્યાન (લે.ઈ.૧૮૧૧), ૮૨ કડીનું ‘કાળીનાગનું કૃતિ ઉપમાકોશ જેવી છે. ‘મથુરાલીલા'માં કૃષણને અનાદિ વૃક્ષ આખ્યાન' (મુ.), ૨૦૦ ગ્રંથાગની ‘રાસક્રીડા” (લે. ઈ.૧૭૫૮), તરીકે વર્ણવ્યા છે તે એક સુંદર પૂર્ણરૂપક છે તો દ્વારિકાલીલામાં કૃષ્ણની રાવરાવલીલા’ (લે.ઈ.૧૮૨૩ લગભગ), ૨૭ કડીની કૃષ્ણ-સત્યભામાં વચ્ચેના સંવાદમાં ‘વસંત’, ‘ચકધારી, “ધરણીધર’ ‘સીતાજીની કામળી’ (લે.ઈ.૧૮૩૬), 'પાંડવી-ગીતા' (ર.ઈ. ૧૮૧૨), વગેરે શબ્દો ઉપરના શ્લેષ ચમત્કૃતિભર્યા છે. દિ.જો.] ચંદ્રાવળા રૂપે ‘રામાયણ અને પદો (કેટલાંક કૃષ્ણસ્તુતિનાં અને અન્ય મુ.) – એ કૃષ્ણદાસને નામે નોંધાયેલી અન્ય કૃતિઓ છે. આ કૃષણજી [ઈ.૧૮૫૦ સુધીમાં] : ભૂલથી અખાના સમકાલીન સિવાય કૃષ્ણદાસને નામે “અર્જુન-ગીતા” પણ નોંધાયેલ છે પરંતુ ગણાવાયેલા જ્ઞાનમાર્ગી કવિ. એમનાં પદો (લે. ઈ. ૧૮૫૦) જે ત્યાં કર્તાનામ વિશે પ્રશ્નાર્થ મુકાયેલો છે. ૯૦ આસપાસ હોવાનું જણાવાયું છે તેમાંથી ચાલીસેક પદો કૃષ્ણદાસને નામે નોંધાયેલી પણ “કૃષ્ણોદાસ’ એવી નામછાપ મુદ્રિત મળે છે. આ પદોમાં ૨ સાત-વારની કૃતિઓ છે તે ઉપ- ધરાવતી ‘રુકિમણીવિવાહ’ (લે.ઈ.૧૭૭૪)માં નામછાપવાળો ભાગ રાંત ગરબો, ધોળ, આરતી વગેરે પ્રકારો પણ જોવા મળે છે. હિંદી ભાષામાં છે તેથી એના કર્તા ગુજરાતી કવિ હોવાની બધાં પદો અધ્યાત્મજ્ઞાનનો વિષય કરીને ચાલે છે જેમાં કવિની સંભાવના જણાતી નથી. દાર્શનિક ભૂમિકા નિર્ગુણવાદની જણાય છે. જો કે, કવિએ શૃંગારની કૃતિ : ૧. ગુલબંકાવલી, પૂ. બાપુ હરશેઠ દેવલેકર તથા બાપુ પરિભાષાનો પણ ઉપયોગ કર્યો છે. કવિની વાણીમાં તાજગી છે સદાશિવ હેગષ્ટ, ઈ.૧૮૪૭;] ૨, નકાદોહન; ૩. નરસૈ મહેતાનું અને કવચિત્ અલંકારોનો નોંધપાત્ર વિનિયોગ પણ છે. “હું આખ્યાન, સં. હીરાલાલ ત્રિ. પારેખ, ઈ.૧૯૨૩ (+સં.); ૪. ખરે, તું ખરો, હું વિના તું નહીં”, “અનુભવીને એટલું આનંદમાં બુકાદોહન : ૮; ] ૫. બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ફેબ્રુ. અને માર્ચ, રહેવું ૨” વગેરે કેટલાંક પદોની કાવ્યાત્મક અભિવ્યક્તિ વધારે ૧૯૨૨ - અનુક્રમે “હૂંડી’, ‘મામેરું', ‘રુકિમણીવિવાહ'. ધ્યાન ખેંચે છે. ‘સંતોની વાણી'માં કૃષ્ણજીનાં પદો હરિકૃષ્ણને સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. કાશીસુત શેઘજી એક નામે મુકવામાં આવ્યાં છે તે માટે કશો આધાર જણાતો નથી. અધ્યયન, બહેચરભાઈ ૨. પટેલ, ઈ. ૧૯૭૪; ૩. પાંગુહરતજુઓ લાલદાસશિષ્ય હરિકૃષ્ણ. લેખો; [] ૪. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ -- 'મધ્યકાલીન ગુજરાતી કતિ : ૧. પદસંગ્રહ પ્રભાકર, પૂ. સ્વામી પ્રેમપુરીજી, ઈ. સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી, ] ૫. ગૂહાયાદી; ૧૮૮૫ (સુધારેલી બીજી આ.); ૨. સંતોની વાણી, સં. ભગવાનજી ૬. ફૉહનામાવલિ. મહારાજ, ઈ.૧૯૨૦; ૩. સાહિત્યકાર અખો, સં. મંજુલાલ ચિ.શે.] ૬૬ : ગુજરાતી સાહિત્યકોશ કૃષ્ણજી : કૃષ્ણદાસ છે કિમણીથી એના For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ નામછવા સંભવ છે. ઇ. ૧૧) પરથી ૩૦, પદસંગ્રહ, ક. ફાગ કૃષ્ણદાસ-૧ (ઈ.૧૬મી સદી મધ્યભાગ સુધીમાં: ‘આનિક પાસેથી ગુજરાતી ઉપરાંત મુસલમાની એટલે કે હિંદી, મરાઠી અને કર્મ’ (લે.ઈ.૧૫૪૯ના અરસામાં) નામની ગદ્યકૃતિના કર્તા. સંસ્કૃતમાં પણ થોડીક રચનાઓ મળે છે. કીર્તનો તરીકે ઓળખાસંદર્ભ : ગૂહાયાદી. ચિ.શે.] વાયેલાં ૬૦ ઉપરાંત પદોમાં વિસ્તરતા કવિના કાવ્યસંચય(મુ)માં ગરબા, ગઝલ, કવિત, લાવણી, અભંગ વગેરે વિવિધ રચનાબંધો કૃષ્ણદાસ-૨ (સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. જ્ઞાતિએ તથા આખ્યાન, સલોકો, તિથિ, કક્કો, સમસ્યા, આરતી, શણગાર, ખડાયતા. થાળ વગેરે અનેક કાવ્યપ્રકારો પણ જોવા મળે છે. એમાં લાંબી સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જે. રચનાઓ – જેમાંની કેટલીક તો ૨૫૦ કડીઓ સુધી પણ પહોંચે છે - નોંધપાત્ર સંખ્યામાં છે. પત્ર, સંવાદ વગેરે પ્રકારની રચનારીતિકૃષ્ણદાસ-૩ સિં.૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ઓનો પણ કવિએ ઉપયોગ કર્યો છે. કવિનાં કીર્તનો માત્ર ભક્તિસંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.] વિષયક જ નથી, એમાં ધાર્મિક આચારબોધ ઘણી વ્યાપક રીતે નિરૂપાયેલો છે અને વેદાંતાદિક તત્ત્વવિચાર પણ બારીકાઈથી કૃષ્ણદાસ-૪ [ ]: જુઓ કૃષ્ણદાસી. આલેખાયેલો છે. કવિની કૃતિઓ ઈ.૧૮૧૧થી ઈ.૧૮૧૮ સુધીનાં રચનાવ દર્શાવે છે પણ મોટા ભાગની કૃતિઓ ઈ.૧૮૧૭કૃષ્ણદાસી | ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ૧૮૧૮ (સં.૧૮૭૩–૧૮૭૪)માં અને તેમાં પણ ખાસ કરીને ‘કૃષગદાસી’ એ નામછાપ પુષ્ટિમાર્ગીય પરંપરા અનુસાર વાપર- ફાગણ માસમાં રચાયેલી છે તે ખાસ નોંધપાત્ર છે. નાર કવિ કૃષ્ણદાસ હોવા સંભવ છે. આ કવિના, પુષ્ટિમાર્ગીય દેશીબંધનાં ૧૬ કીર્તનો અને ૨૫૮ કડીનો ‘રુકિમણીવિવાહ આચાર્ય ગોકુલનાથ (જ.ઈ.૧૫૫૨-અવ.ઈ.૧૬૪૧)ના જન્મને રુકિમણીસ્વયંવર-આખ્યાન' (ર.ઈ.૧૮૧૨/સં.૧૮૬૮, મહા વદ લગતાં ૩૯ કડી અને ૧૩ કડીનાં ૨ ધોળ (મુ.) મળે છે તે પરથી ૩૦, બુધવાર); ૯૩ કડીનો ‘રામાયણનો સાર” (૨.ઈ.૧૮૧૮ કવિ ગોકુળનાથના સમકાલીન હોવાનું સમજાય છે. અને તો એમનો સં.૧૮૭૪, ફાગણ સુદ ૯, સોમવાર); “દશાવતાર-ચરિત્રનાં સમય ઈ.૧૬મી સદી મધ્યભાગ આસપાસનો ગણાય. ૧૦ કીર્તનો; કૃષ્ણચરિત્ર-વર્ણન સાથે આત્મનિદાનિરૂપણ કરતો કૃતિ : (શ્રી) ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ વાકછટાયુક્ત ૧૦૫ કડીનો ‘સલોકો’. (ર.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, છે. દેસાઈ, ઈ.૧૯૧૬. [કી.જો ફાગણ સુદ ૩, સોમવાર); પ્રશ્ન રૂપે ભગવાનના જુદાજુદા અવતારોનાં કાર્યોને વર્ણવતું ૧૫૯ કડીનું કીર્તન (૨.ઈ.૧૮૧૮ સં. કૃષ્ણરામ-૧ [ઈ.૧૭૧૬માં હયાત] : નાના ભટ્ટના પુત્ર. જ્ઞાતિએ ૧૮૭૪, ફાગણ વદ ૭, શનિવાર); ૯૬ કડીનું ‘કાયાવર્ણન’(ર.ઈ. બ્રાહ્મણ. પુરાણી અને દીક્ષિત તરીકે પણ ઓળખાવાયા છે. વતન ૧૮૧૫/સં.૧૮૭૩, ફાગણ વદ ૧૧); “તૃતીયા અવસ્થા તનુને ઓરપાડ. ‘જૈમિની-અશ્વમેધ” (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, શ્રાવણ – થઈ” એ રીતે તિથિકમાંકને સંદર્ભમાં વણી લેતી “તિથિઓનાં ૧૬ બુધવાર,મુ.)ના કર્તા. કીર્તનો (બન્નેની ૨.ઈ.૧૮૧૩/સં.૧૮૬૯, મહા વદ ૩, મંગળવાર); કતિ : *જૈમિની અશ્વમેધ, પ્ર. જગજીવનદાસ દલપતરામ, ૮૫ કડીનું ‘શિક્ષાવચન’(૨.ઈ.૧૮૧૧/સં.૧૮૬૭, માગશર સુદ ૧૫); સં.૧૯૪૦. નર અને નારીના ધર્મો વર્ણવતાં અનુક્રમે ૧૧૦ અને ૭૨ કડીનાં સંદર્ભ : પ્રાકૃતિઓ. ચિ.શે.] કીર્તનો (બન્નેની ૨. ઈ. ૧૮૧૮ સં. ૧૮૭૪, ફાગણ સુદ ૭, શનિવાર); ૧૦૨ કડીનું પટ્સર્ગસ્વરૂપાલોચન' (ર.ઈ.૧૮૧૭/સં.૧૮૭૩, ફાગણ કૃષ્ણરામ(મહારાજ)-૨ જિ.ઈ.૧૭૬૮-અવ.ઈ.૧૮૪૦/સં.૧૮૯૬, સુદ ૧, સોમવાર) તથા ૧૪ કીર્તનોનો દેવહુતીકપિલ-સંવાદ' ભાદરવા સુદ ૬] પદકવિ. અમદાવાદના વતની. જ્ઞાતિએ ભટ્ટ (ર.ઈ.૧૮૧૬) – એ કવિની કેટલીક નોંધપાત્ર કૃતિઓ છે. મેવાડા બ્રાહ્મણ. પિતા ભક્તિરામ. બાળપણમાં પિતાનું અવસાન કવિએ ૩ કક્કો અને કળિકાળના ૪ ગરબા રચ્યા છે તે કવિએ થતાં કેટલોક સમય મોસાળ ત્રાજમાં ગાળી, પછીથી અમદાવાદ કાવ્યસર્જન કેટલી વિપુલતાથી કર્યું છે તેનો નિર્દેશ કરે છે. કવિની આવી સંસ્કૃત વ્યાકરણ, જ્યોતિષ વગેરેનો અભ્યાસ. યુવાનીમાં રચનાઓમાં સંસ્કૃત ભાષાની પ્રૌઢિ અવારનવાર નજરે પડે છે, તે આજીવિકા માટે પૂના રહ્યા ત્યારે ત્યાંના ગુજરાતી બ્રાહ્મણ સમાજને ઉપરાંત ચિત્રબંધના પ્રકારની અને પ્રાસવૈચિત્ર્ય ધરાવતી કોઈક બાજીરાવ પાસેથી મદદ અપાવી હતી. એ પછી દક્ષિણ ભારતની કૃતિ પણ મળી આવે છે, પણ કવિની કલ્પનાશીલતાનો પરિચય યાત્રામાં રામદાસશિષ્ય મુકુંદરાજ પાસે દીક્ષા લઈ, અમદાવાદ ખાસ થતો નથી. આવી કીર્તન ભક્તિનો અને એ દ્વારા ધર્મમય જીવનનો પ્રચાર કર્યો. કતિ : ૧. મહાકાવ્ય:૧ અને ૨, પ્ર. રામદાસી હરિવલ્લભતેમને દયારામ સાથે કવિતાની આપલેનો વ્યવહાર પણ ચાલ્યો નારાયણ મહારાજ, અનુક્રમે ઈ.૧૯૧૫ અને ઈ.૧૯૧૬(સં.); હતો. રામદાસી સંપ્રદાયના આ કવિભક્તની ધાર્મિક માન્યતામાં | ૨. બુકાદોહન:૧,૫. રામ-કૃષણભક્તિ ઉપરાંત શક્તિપૂજા, શિવપૂજા અને નિર્ગુણ બ્રહ્મવાદનું મિશ્રણ થયેલું છે, તેમ જ અલ્લા વિશે. કાવ્ય રચવાનો પણ કૃષ્ણવિજ્ય : આ નામે મળતી ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિઃ (લ. એમને સંકોચ નથી, જે એમની ઉદાર ધર્મદૃષ્ટિ સૂચવે છે. ઈ.૧૯મી સદી અનુ.) અને ‘રાજુલ-બારમાસી એ જૈન કૃતિઓ કેટલાક સંદર્ભોમાં ભૂલથી ‘કૃષ્ણારામ’ નામથી નોંધાયેલા આ કવિ કયા કૃષ્ણવિજ્યની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કાર્યોને વર્ણ ચિ.શે.] કૃણદાસ-૧ : કૃષણવિજય ગુજરાતી સાહિત્યકોશ : ૬૭ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ , સાધુ. પો. તથા કાન તથા અન્ય ભાગ હોય એમ કીની ‘પાશ્વના સં.૧૮મી સદી મહાવીરનુતિ સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૧); ૨. મુમુગૃહસૂચી૩કૃષ્ણાબાઈ [ : વડનગરનાં વતની. જ્ઞાતિએ લહસૂચી. | કિી.જો.] નાગર. આ કવયિત્રીનું ૯૩ કડીનું દેશીબંધમાં રચાયેલું ‘સીતાજીની કાંચળી (મુ) કાવ્ય સુવર્ણમૃગને મારી લાવવા વિશેના કૃષ્ણવિજ્ય-૧ [ઈ. ૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્ય- સીતાના રામ તથા લક્ષ્મણ સાથેના વિવાદ-સંવાદને અને દેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૦થી ઈ.૧૬૫૭)ના શિષ્ય. ચોથા- તદનુષંગે સીતાના સ્ત્રીહઠપ્રેરિત માનસને રસાત્મક રીતે રજૂ કરે પાંચમા ચરણની સાંકળી રચતા ૧૯ કુંડળિયામાં કુપાક તીર્થનું ચારણી છે. વળી એ કૃતિમાં આ પૂર્વે “સીતાવિવાહ’ અને ‘રુકિમણીહરણ છટામાં વર્ણન કરતા (કુલ્પાકમંડન)શ્રી ઋષભજિન સ્તવન’ના કર્તા. રચાયાનો નિર્દેશ પણ તેમણે કર્યો છે. રુકિમણીને પરણવા જતાં સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ – કુલ્પાકમંડન શ્રીકૃષ્ણનું વર્ણન કરતું પદ ‘શ્રીકૃષ્ણની ઘોડી' મુદ્રિત મળે છે તે શ્રી-ઋષભજિન-સ્તવન’, સં. સારાભાઈ નવાબ. [કી.જો. જ રુકિમણીહરણ” તરીકે ઓળખાવાયેલ હોય અથવા તો ‘રુકિમણી હરણ’નો ભાગ હોય એમ બને. તેમણે કૃષ્ણવિષયક હાલરડાં(મુ.) કૃષ્ણવિજય-૨ [ ]: જૈન સાધુ. મોહન- તથા અન્ય પદો પણ રચ્યાં છે. વિજયના શિષ્ય. ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ તથા ૪ કડીની કૃતિ : ૧. નકાદોહન; ૨. બુકાદોહન:૧, ૫. મહાવીર-સ્તુતિ (બંનેની લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [ચશે.] સંદર્ભ : મુપુગૃહસૂચી. [કી.જો.] કૃષ્ણોદાસ : જુઓ કૃષ્ણદાસ. કૃષ્ણવિશિષ્ય [ઈ.૧૮૨માં હયાત] : જૈન સાધુ. જશવિજ્યકાંતિવિજય-રૂપવિશિષ્ટ કૃષ્ણવિજયના શિષ્ય. ૫૬ કડીના મગ- કૃણોદાસ-૧ (ઈ.૧૬૧૭માં હયાત : આખ્યાનકાર. શિવદાસના સુંદરીમાહાત્મગભિત-છંદ' (ર.ઈ.૧૮૨૯સં.૧૮૮૫, ફાગણ સુદ પુત્ર. લૂગના ખડાયતા. ૧૩ કડવાંના ‘સુદામા-ચરિત' (ર.ઈ. ૧૬૧૭ ૩)ના કર્તા. સં.૧૬૭૩, ભાદરવા સુદ ૯, શનિવાર)ના કર્તા. બધા સંદર્ભે સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). [કી.જો.] કર્તાનામ “કૃષ્ણદાસ જણાવે છે પણ કાવ્યમાં કવિનામછાપ કૃષ્ણોદાસ” છે. કૃષ્ણાનંદ [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. સંદર્ભ : ૧. કવિચરિત: ૧-૨; ] ૨. કદહસૂચિ; ૩. વ્હાયાદી. પૂર્વાશ્રમનું નામ આદિત/આદિતરામ. પિતા પરમાનંદ. અવટંકે [ચ.શે.] વ્યાસ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. જન્મ રાણપુર(સૌરાષ્ટ્રમાં. એમના ‘હરિચરિત્રામૃત(.ઈ.૧૮૫૧/સં.૧૯૦૭, ચૈત્ર સુદ કેલીયો [. ] : કેટલાંક પદોના કર્તા, જેમાંનું ૯; મુ.)માંના ઉલ્લેખ ઉપરથી કવિ ઈ.૧૮૨૮ પહેલાં દીક્ષિત ૭ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે. થયો હોવાનું નિશ્ચત થાય છે. મુખ્યત્વે પૂર્વછાયા અને ચોપાઈમાં કૃતિ : પ્રાકાસુધા:૨. રચાયેલી ૮૮ અધ્યાયની આ કૃતિમાં બ્રહ્માનંદ સ્વામી અને ધમડકા- સંદર્ભ : ગૂહાયાદી. [.ત્રિ.] ના દરબાર રામસિંહજી વચ્ચેના સંવાદો રૂપે સહજાનંદસ્વામીની જીવનલીલા આલેખાયેલી છે. સહજાનંદવર્ણન અને સહજાનંદભક્તિને કેવળપુરી [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ: વિષય બનાવીને રચાયેલાં, અચિંત્યાનંદને નામે મુદ્રિત પણ કૃષ્ણા- જ્ઞાનમાર્ગી કવિ. જન્મ ઉદેપુરમાં, કોઈ રાજવંશી ભાયાતને ત્યાં. નંદ’ની નામછાપવાળાં ૩૧૭ જેટલાં પદો મળે છે. સંપ્રદાયમાં એમનાં જન્મ ને અવસાનનાં વર્ષો ચોક્કસપણે નક્કી થતાં નથી પણ કૃષ્ણાનંદ નામધારી ત્રણ સાધુઓ નોંધાયેલા છે. પરંતુ ઉપર્યુક્ત તેમનો જીવનકાળ આશરે ઈ.૧૭૫૯ ઈ.૧૮૪૯નો ગણવામાં કૃષ્ણાનંદે સહજાનંદસ્વામી સમક્ષ પદો ગાયાના ઉલ્લેખો ‘હરિચરિત્રા- આવે છે. આ કવિ ૨૫ની વયે ઈડરના ખોખાનાથના અખાડામાં મૃત'માં મળે છે. એથી આ પદો એમની રચનાઓ હોવાનો સંભવ કોઈ સેજપુરીજાપુરીને ગુરુ કરી ગોસાંઈ થયેલા. ૪૦ની વયે વિશેષ જણાય છે. અચિંત્યાનંદ કૃષ્ણાનંદનું અપહરનામ હોવાનો એક ઉમરેઠમાં નિવાસ કરેલો ને આશરે ૯૦ વર્ષની વયે, ત્યાંના મૂળેશ્વર મત છે, તો વડતાલમાં કૃષ્ણાનંદની સાથે રહેતા અચિંત્યાનંદને મહાદેવની જગામાં સમાધિ લીધી. આ કવિ અખાની શિષ્ય પરંપરામાં જૂનાગઢમાં રહેવા જવાનું થયું ત્યારે મિત્રવિયોગની સ્થિતિમાં, ગણાવાયેલા હરિકૃષ્ણજીના શિષ્ય હોવાનું પણ નોંધાયું છે. એમણે મિત્રઋણ ચૂકવવા માટે તેમ જ પદબંધમાં પોતાનું લાંબું નામ અનેક સાધુ-સંન્યાસીઓના સંપર્કે વેદાન્ત અને યોગશાસ્ત્રની બંધ નહીં બેસતાં અચિંત્યાનંદ કૃષ્ણાનંદને નામે કીર્તનો રચ્યાં સારી જાણકારી મેળવેલી. સંગીતની ઉપાસના પણ કરેલી. હોવાનો બીજો મત છે. આ બંને મતો માટે કશો આધાર જણાતો વિશેષપણે વેદાન્તના તત્ત્વજ્ઞાનને તથા યોગમાર્ગને તેમ જ નથી. કૃષ્ણાનંદનાં પદોમાં સામાન્ય રીતે હિંદીની છાંટ છે અને શક્તિપૂજાને વિષય કરતી આ કવિની મુદ્રિત સમગ્ર કવિતામાં ઘણાં પદો હિંદી-રાજસ્થાનમાં છે. આ મુજબની કૃતિઓ નોંધપાત્ર છે : ગુરુશિષ્યસંવાદના રૂપમાં કૃતિ : ૧. કીરતન વળી, પ્ર. દામોદર ગો. ઠક્કર, ઈ.૧૮૮૨; યોજાયેલી તથા આત્મજ્ઞાનને લગતા સિદ્ધાંતોને દૃષ્ટાન્તોની ૨. (શ્રી) હરિચરિત્રામૃત, પ્ર. પુરાણી હરિસ્વરૂપદાસજી, ઈ. ૧૯૭૯ મદદથી વિશદતાથી નિરૂપતી ૪ ખંડ ને ૩૯૧ કડીની ‘તત્ત્વસાર'; (સં.). હિ.ત્રિ.] આત્માનુભવની મસ્તી દર્શાવતાં, કટાક્ષ અને અવળવાણીયુક્ત ૬૮ : ગુજરાતી સાહિત્યકોશ કૃષ્ણવિય–૧ : કેવળપુરી For Personal & Private Use Only www.jalnelibrary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનાર્હ બને છે. જ્ઞાનનાં પર્દા; વિષયવૈરાગ્યને સચોટતાપૂર્વક નિર્દેશનું ને સર્ચાટતાપૂર્વક નિર્દેશતું ને નોંધપાત્ર મિશ્રાણ ધરાવે છે ને ગેયતાને પોષતા દેશીઓ તથા આત્માનુભવનો મહિમા કર, ભાષાની મક ને જુસ્સાવાળું,વાઓના વૈવિધ્યી, સાંકળીરચના જેવા માર્થથી, ઝડઝમાં ૩૪ કુંડલિયામાં રચાયેલું બત્રીસ અમરનું અંગત તથા બ્રહ્મના છંદોના વિનિયોગથી તથા ઉદ્ધૃત તેમ સ્વતંત્ર સુભાષિત-વાણીથી સ્વરૂપનું વર્ણન કરતી નાની કૃતિઓ ‘બ્રહ્મધાતુ’ અને ‘બ્રહ્મવિચાર’. આ ઉપરાંત ૮૯ કડીની ગુહિમા", ૧૯૪ કડીની ધ્યાનતત્ત્વમુદ્રા' આદિ દીર્ધ કૃતિમાં, ૬ કડીથી ૬૦ કડી સુધીના વ્યાપવાળાં, ‘નિદકકો અંગ’, ‘કૃષ્ણલીલાકો અંગ’, ‘વિપ્રકો અંગ', ‘યોગીનું અંગ' જેવી, વિવિધ વિષયો પરનાં કેટલાંક ‘અંગ', ટરે કીની ‘કક્કા બત્રીસીની બારામારી' નાદિ ૩-૪ પ્રકારના ‘કક્કા”, ‘વાર’, ‘તિથિ’, ‘બારમાસી’ અને ‘બારરાશિ’ તથા આરતી, કીર્તન, ગરબા, ગરબી, થાળ, વેણી વગેરે પ્રકારની રચનાઓ એમની મળે છે. કેવળરામ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. એમણે રચેલાં પદ્મમાંથી કૃષ્ણભક્તિનાં ૩ ગુજરાતી અને ૧ હિંદી પદામ મળે છે. કૃતિ : ૧. પુગુસાહિત્યકારો – ૨ પદ; ૩. ૩. બુકાદોહન: ૮. પ્રાકાસુધા:૨; સંદર્ભ : હાયાદી. કેવળપુરીની કવિતા, આમ, સામાન્ય થવાથી માંડીને પ્રજ્ઞાન સુધીના વિષયોનું તથા ઘણાં કાવ્યસ્વરૂપોનું વૈવિધ્ય દેખાડે છે. કુંડળિયા, ઝૂલણા, દોહરા, પ્લવંગમ, સવૈયા, સોરઠા આદિ પ્રચલિત તેમ જ ચંદ્રાયણા, ચોબોલા, દુમિલા, મોતીદામ આદિ અલ્પપરિચિત કાળબંધો-છંદો તથા દેશી ઢોને કવિએ પ્રયોજ્યા છે એ પણ નોંધપાત્ર છે. કિશોરવયમાં ચારણીના સંપર્કને લીધે અને કવિએ વિવિધ પ્રદેશોમાં યાત્રા કરી હોવાને લીધે એમની કવિતામાં ચારણી શૈલીનાં ઘણાં વાણી અને ચારણી, મારવાડી, હિંદી વગેરેના શબ્દોની બહુલતા જોવા મળે છે. કેટલીક વાર એક જ પંક્તિમાં ૩-૪ તિરપ્રાસ રૂપાયા હોય એવી રચનારીતિ પણ કવિએ આજમાવી છે. વિષયનિરૂપણ ને રચનાબંધનું આવું વૈવિધ્ય કેવળપુરીની કવિતા-ભજનાવળી:૨, પ્ર. નાનાલાલ ધ. શાહ, -. ને વિલક્ષણ તેમ જ વિશિષ્ટ ઠેરવે છે. કૃતિ : કેવળપુરીકૃત કવિતા, પૂ. ઘર્ગાવિંદદાસ . કટાવાળા, ૪.૧૯૨૧૪+સ.), સંદર્ભ : ૧. સંપરંપરા ૨. સ્વાધ્યાય, મેં ૧૯૭૬ – ‘વળપૂરીનું કેવળજ્ઞાન', કેશુભાઈ છે. પરં“ [] ૩. હાયાદી. [રો] વય | 'શમ્પાસ'ના ક. સંદર્ભ : લીંધી. કૃતિ : ૧. રામરાનામા, પૂ. જગદીશ્વર છાપખાના, છે. ૧૮૭૨; ૨. રામ-રાસ, સં. મોતીલાલ મ. શાહ, ઈ. ૧૯૧૦(+સં.); [...] ૩. આકામહોદધિ:ર (+સં.). સૌર્ભ : ૧. હઁગૂદ્ધો:૧,૩(૧); ૨. જયાપ્રોસ્ટા. [...] નિ.વો. । જૈન સાધુ ૫ કઢીની [ા.ત્રિ.] કેશવ : આ નામે ‘આત્મિક-સઝાય' (મુ.), ‘ગજસુકુમાલ-છઢાળિયું’ લે..૧૮મી શી અનુ. ૪૯ કડીની ત્રિભોજન-સા' તથા ગિમ કરાવને નામે ચોવીસજિન-સ્તવન એ જૈન કૃતિઓ મળે છે પણ તે કયા કેશવની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ઉપરાંત આ નામે કેટલીક જૈનેતર કૃતિઓ પણ મળે છે, જેમાં દ્રૌપદીના સતથી મહોરેલા આંબાને કારણે પાંડવો દુર્વાસાના શાપથી બચે છે તે પ્રસંગનું નિરૂપણ કરતી, ૧૫ કડીની લોકગીતની શૈલીની ‘પાંડવોનો આંબો’(મુ.), ૧૯ કડીનો ‘રેવાપુરી માતાના ગરબા', કૃષ્ણભક્તિનાં ૨ પર્દા તથા હિંડોળાના પદનો સમાવેશ થાય છે. આ બધી કૃતિઓના કર્તા કયા કેશવ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃષ્ણભક્તિનાં તથા હિંડોળાનાં પદોના કર્તા કદાચ કેશવ-૩ હોય. કૃતિ : ૧. કાોહન:૧; ૨. સંગ્રહ.) ૩. સતસમાજ સંદર્ભ : ૧. ગૃહકીકત ૨. પ્રાકૃતિઓ; [] ૩. ભૂયાદી; ૪. ફાયનામાવલિ,૧ ૫. ફોનમાવિલ છે. રાગ સુચીત; ૭. હેન્દ્રાધિ : ૧. [ર.સો.;ચ.શે.] કેશવમુનિ)-૧૧૬મી સદી ઉત્તરાધી : તપગચ્છના જૈન આધુ ઘીરવિસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૪૪-૪૧૫૯૬)ના શિષ્ય. સુખમાં ધર્મસાગર કરવા આલમતખંડનને અનુગાની ૪૩ કડીની નિષિચર્ચાની મીના ક. જઓ કેશવદાસ, સંદર્ભ : [..] વરચી. કેવ(મુનિ)-૨ [૪.૧૭મી સદી ઉત્તરાપી : જુઓ યારત્નશિખ નિવર્ધન, કેશવ-૩ [સ.૧૮મી સદી) : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. એમનો ઉલ્લેખ "નવ' એવા નામથી વહે છે. સંદર્ભ : પુસાહત્યકારો. [21. [a.] કેશરાજ [ઈ. ૧૯૨૭માં હયાત] : વિજગચ્છના જૈન સાધુ. વિ-દેશવ-૧ [વ.ઈ.૧૬૩૦] ; લોકાગચ્છના જૈન સાધુ- રૂપજીની ઋષિની પરંપરામાં ગુણસાગરના શિષ્ય. એમની ૪ અધિકાર અને પરંપરામાં શ્રીમન્ના-રાષિના શિષ્ય રત્નસિંહ રતનાગરજીના શિષ્ય. ૬૨ ઢાળનો દુઠા દેશીબ‘રાયોરસાયણ-રાસ” (૨.ઈ.૧૯૨૭ વતન મારવાડના રાઇ, ગોત્ર સવાલ. પિના વિજા સં. ૧૬૮૩, આસો સુદ ૧૩; મુ. જૈન પરંપરા મુજ્બની રામકથા આને માતા જીતી. આચાર્યપદ ઈ.૧૬૩૦ એ પછી થોડા માસમાં વર્ણવે છે, જેમાં અનેક સ્થાને પૂર્વજ-કથા પણ ગૂંથવામાં આવી અવસાન.શ્રીમવના રાજકાળ (ઇ.૧૫૭૩-૪.૧૧૦૦માં છે. થીંગતપ્રચુર ક્યાક્યન કરતી આ કૃતિ હિંદી-રાજ્જાની ભાષાનું રમાયેલા ૨૪ કીના લૉકાશાહનો સોકો' (* મુ.)ના કર્તા. કેવળ : વ૦-૧ ગુજરાતી સાહિત્યકોશ : હ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ કતિ : * મુંબઈ સમાચાર, તા. ૧૮-૭–૧૯૩૬ - શ્રીમાન ૪૦ સર્ગ અને આશરે ૭૦૦૦ પંક્તિની મુખ્યત્વે દશમસ્કંધ લોકાશાહ'. પર આધારિત ‘કૃષ્ણક્રીડા' કૃષણચરિત્રવિષયક સમગ્ર સાહિત્યિક સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). રિ.સો. પૂર્વપરંપરાનો લાભ લે છે ને રસાત્મકતાથી કૃષ્ણનું લીલાગાન કરે છે. વસંતલીલા જેવા સ્વતંત્ર રીતે આસ્વાદ્ય બનતા ખંડો શશવજી(ઋષિ)-૨૬/શ્રીધર’ | ‘શ્રીપતિ’ | જ. ઈ. ૧૬૧૯ – અવ. ઈ. ધરાવતી આ કૃતિમાં ભાવનિરૂપણ તથા પાત્ર-પ્રસંગચિત્રણની ૧૬૬૪ સં.૧૭૨૦, જેઠ અસાડ વદ ૯] : લોંકાગચ્છના જૈન પ્રશસ્ય શક્તિ કવિ બતાવે છે. મુખ્યત્વે પૂર્વછાયા અને ચોપાઈબંધ સાધુ. રૂપજીની પરંપરામાં રૂપસિહજીના શિષ્ય. વતન છપાઈ છાપિયા. અહીં પ્રયોજાયો છે પણ તે ઉપરાંત અપભ્રંશ, વ્રજ અને ચારણી ગોત્ર ઓસવાલ ઊભ. પિતા નેતસી. માતા નવરંગદે. પરંપરાના પણ ઘણા છંદોનો વિનિયોગ તથા પદ્યરચનાની ચાતુરી ઈ.૧૬૩૩માં દીક્ષા. ઈ.૧૬૪૧૧૬૪૨માં આચાર્યપદ. અવસાન પણ ધ્યાન ખેંચે છે. ઉદધૃત તેમ જ સ્વરચિત સંસ્કૃત શ્લોકોનો કોલમાં. “આનંદશ્રાવક-ચરિત્ર'(ર.ઈ.૧૬૪૦) અને ૧૩ ઢાલની આશ્રય અને વ્રજભાષાની પદરચના કવિની તે ભાષાઓની સાધુવંદના'ના કર્તા. કવિ પોતાને માટે “શ્રીધર’, ‘શ્રીપતિ’ એવાં અભિજ્ઞતા પ્રગટ કરે છે. આ રીતે દશમસ્કંધ પર આધારિત નામો યોજે છે તે નોંધપાત્ર છે. ગુજરાતી કાવ્યોમાં આ કૃતિ મહત્ત્વની ઠરે છે. લોંકાગચ્છના કોઈ જૈન સાધુ કેશવજીઋષિનો ‘દશાશ્રુતસ્કંધ' કવિએ આ ઉપરાંત કેટલાંક પદો રચ્યાંની સંભાવના થઈ છે પરનો ૨૫૦૦ ગ્રંથાગનો બાલાવબોધ (ર.ઈ.૧૯૫૩) મળે છે પણ એને માટે કોઈ પ્રમાણ નથી. એ કૃતિ પણ સમયદૃષ્ટિએ આ જ કવિની હોવા સંભવ છે. કૃતિ : શ્રીકૃષણલીલાકાવ્ય, સં. અંબાલાલ બુ. જાની, ઈ. સંદર્ભ : ૧. જૈમૂકવિઓ:૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટા- ૧૯૩૩ (+સં.). વલીઓ'; [] ૨. જૈમૂકવિઓ:૩(૨). રિ.સો] સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાઇતિહાસ:૨; ૩. ગુસામધ્ય; ૪. ભીમ અને કેશવદાસ કાયરથ, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૮૧; કેશવજી-૩ (ઈ.૧૭૭૬માં હયાત : નાનાસુત. અવટંકે પંડયા. ૫. સ્વ. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ:૨, રામલાલ ચૂ. મોદી, સુરતના બ્રાહ્મણ. ‘પુરુષોત્તમ માસમાહામ્ય” (૨.ઈ.૧૭૭૬)ના કર્તા. ઈ.૧૯૬૫ – “કવિ કેશવદાસનો સમય’. ચિ.શે) આ કવિ ભૂલથી કેશવરામના નામથી પણ ઉલ્લેખાયા છે. સંદર્ભ: ૧. કદહસૂચિ, ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [ચ.શે. કેશવદાસ-૨ [ઈ.૧૬૨૭માં હયાત : જૈમિનીના અમેધ પર્વની કથા પર આધારિત, ૧૫ કડવાંનું ‘બકદાભ્યાખ્યાન કેશવદાસ/કેસોદાસ : આ નામોથી કેટલીક જૈન કૃતિઓ મળે (ર.ઈ.૧૬૨૭/સં.૧૬૮૩, આસો વદ ૩, ગુરુવાર)ના કર્તા. છે, જેમ કે, કેસોદાસને નામે ‘સાધુવંદના” નોંધાયેલી છે. આ કવિ સંદર્ભ : ૧, કવિચરિત:૧૨; [] ૨. ગૂહાયાદી; ૩. ફાહકેશવદાસ-૩ હોવાનું નિશ્ચિતપણે કહેવા માટે કોઈ આધાર નથી. નામાવલિઃ૨. [ચશે.] કેશવદાસને નામે ૩૮ કડીની ‘આંચલિકખંડન-ભાસ હમચી-ભાસ' (લે.સં.૧૮મી સદી અનુ) નોંધાયેલ છે તે કેશવમુનિ-૧ને નામે કેશવદાસ-૩/કેસોદાસ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વિજયગચ્છની નોંધાયેલ તિથિચર્ચાની હમચી’ હોવા સંભવ છે. પાસાગરના શિષ્ય. પદ્મસાગરના અવસાન (ઈ.૧૬૦૬) પછીના આ ઉપરાંત, કેશવદાસ નામે ‘બારમાસી' (અપૂર્ણ) તથા પદ અરસામાં રચાયેલા, કેસોદાસની નામછાપ ધરાવતા, હિંદીની અસર(કેટલાંક મુ.) એ જૈનેતર કૃતિઓ મળે છે તે કયા કેશવદાસ છે વાળા ૧૯ કડીના ‘પદ્મસાગર-ફાગના કર્તા. તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૮૦ – “કેશવદાસ રચિત “પદ્મકૃતિ : બુકાદોહન:૭, ૮. સાગર-ફાગ', રમણલાલ ચી. શાહ. (ર.સો.] સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ -- “જેસલમેરજૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોની સૂચી', અગરચંદ નાહટા; કેશવદાસ-૪ [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ ] : પુષ્ટિમાર્ગીય વૈષણવ કવિ. [] ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ, ૪. હજૈજ્ઞાસૂચિ:૧. ગોકુળનાથના ઈ.૧૬૨૧માં ગોકુળમાં થયેલા આગમન સુધીની, રિ.સો.ચ.શે.] સાંપ્રદાયિક દૃષ્ટિએ ઉપયોગી એવી ઐતિહાસિક વિગતો આપતી, ગોપાલદાસના “વલ્લભાખ્યાન'ની અસર ધરાવતી, “મીઠાં’ નામક ૯ કેશવદા-૧ ઈ.૧૫૩૬માં હયાત] : રાદે (હૃદયરામ? રાજદેવ)ના કડવાંની “વલ્લભવેલ જન્મવેલ” (“મુ.) એ કૃતિના કર્તા. પુત્ર. અવટંક મહેતા. પ્રભાસપાટણના વતની. જ્ઞાતિએ વાલમ કૃતિ : *વૈષ્ણવધર્મપતાકા, પોષ ૧૯૮૦થી પોષ ૧૯૮૧. (વામિક) કાયસ્થ. અંબાલાલ જાનીએ ‘શ્રીકૃષ્ણલીલાકાવ્ય” એ સંદર્ભ : કવિચરિત:૧-૨. ચિ.શે.] શીર્ષકથી “કેશવરામ’ને નામે પ્રસિદ્ધ કરેલા એમના કાવ્યની અંદર સર્વત્ર કૃતિનામ “શ્રીકૃષ્ણક્રીડા” અને કર્તાનામ “કેશવદાસ’ કેશવદાસ-૫ સિં.૧૭મી સદી ઉત્તરાર્ધ-સં.૧૮મી સદી1 : પુષ્ટિમળે છે. આ કૃતિની રચના સંવતદર્શક પંક્તિનાં ૨ અર્થઘટન થઈ માર્ગીય વૈષ્ણવ કવિ. ગુસાંઈજી વિઠ્ઠલનાથજીના પુત્રોના ભક્તશકે છે. તેમાંથી સં.૧૫૨૯ કરતાં સં.૧૫૯૨ (આસો સુદ ૧૨ કવિઓમાંના એક. ગુરુવાર, ઈ.૧૫૩૬)નું અર્થઘટન વધુ આધારભૂત ગણાયું છે. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [..ત્રિ.] ૭૦ : ગુજરાતી સાહિત્યકોશ કેશવજી-૨ : કેશવદાસ-૫ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ કેશવદાસ-૬ (ઈ.૧૬૭૭માં હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. કથાનકને રજૂ કરતી ૭૫ કડીની ‘પંચમી/જ્ઞાનપંચમી/સૌભાગ્યગોકુળરાય(ગોકુળનાથ)ના શિષ્ય. દેવજીસુત. શ્રીડાલ્યમપુરીમાં એમણે પંચમી-સ્તવન” (ર.ઈ.૧૭૦૨ સં.૧૭૫૮, કારતક સુદ ૫) તથા કૃતિની રચના કરી છે માટે ત્યાંના વતની હોઈ શકે. લાડ જ્ઞાતિ. ‘વીશી’ એ કૃતિઓના કર્તા. તેમણે ‘ભ્રમરગીતા'ના પ્રસંગને સમાવી લેતું, શ્રીકૃષ્ણ મથુરા ગયા કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. લીલાવતી મહિયારીનો રાસ તથા તે પછીના સમગ્ર વૃત્તાંતને વર્ણવતું, ૩૧ કડવાંનું ‘મથુરાલીલા” જગડુશાની ચોપાઈ, પ્ર. ભીમસી માણેક, ઈ.૧૯૧૫. (ર.ઈ.૧૬૭૭ સં.૧૭૩૩, અસાડ સુદ ૨, શનિવાર; મુ.) પ્રસાદમધુર સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૨, ૩(૨); ૨. મુપુગૃહસૂચી; ૩. શૈલીમાં રહ્યું છે. લીંહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ:૧. કિ.શે.] કૃતિ : પ્રાકાસુધા:૩(+સં.), ૪. સંદર્ભ : ન્હાયાદી. [ચ.શે.] કેસરવિ : આ નામે ૭ કડીનું ‘ક્ષભ-વન” નોંધાયેલ મળે છે તે કયા કેસરવિજ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કેશવદાસ-૭ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : જુઓ લાવયરત્નશિષ્ય સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. કુશલસાગર. કેસરવિ-૧ (ઈ.૧૭૬૩ સુધીમાં] : જૈન સાધુ. જયવિજયના કેશવદાસ-૮ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. શિષ્ય. ૧૫ કડીના ‘શાંતિજિન-સ્તવન (લે.ઈ.૧૭૬૩)ના કર્તા. ઈ.૧૬૭૦ પછી ઔરંગઝેબનું વ્રજ પર આક્રમણ થવાથી સંદર્ભ : મુપુન્હસૂચી. [કશે.] શ્રીનાથજી મેવાડ પધાર્યા એ પ્રસંગને અનુરૂપ ઐતિહાસિક કાવ્ય રચનારાઓમાંના એક. કેસરવિ૨ ઈ.૧૮મી સદી મધ્યભાગ : તપગચ્છના જૈન સંદર્ભ : પુગુસાહિત્યકારો. શિ.ત્રિ.] સાધુ. લક્ષ્મીવિજયના શિષ્ય અને લબ્ધિવિજય(ઈ. ૧૭૫૪માં હયાત)ના ગુરુ. ૮ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’(મુ.), ૧૫ કડીની ‘ગુરુ-તુતિ તથા કેશવવિર્ષ ઈ.૧૬૨૩માં હયાત ] : તપગચ્છના જૈન સાધુ. તીર્થકરો પરનાં તેમ જ અન્ય વિષયો પરનાં સ્તવનોના કર્તા. વિજયદેવસૂરિના શિષ્ય. ૩૮૪ કડીની “સદયવત્સસાવલિંગા-ચોપાઈ કૃતિ : ૧. જિગુસ્તમાલા; ૨. જૈકાપ્રકાશ:૧. (ર.ઈ.૧૬૨૩સં.૧૬૭૯, મહા વદ ૧૦, સોમવારના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. લહસૂચી. કીર્તિવર્ધનની “સદયવત્સસાવલિંગા-ચોપાઈ'ની જ પાઠાંતરવાળી પ્રત તરીકે નોંધાયેલી આ કૃતિ અને એના કર્તા વસ્તુત: જુદાં છે. કેસરવિજય-૩ (ઈ.૧૮૪૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : જેન્કવિઓ:૩(૧). ૨.સો.] વિજયસિંહસૂરિની પરંપરામાં જીવવિજયના શિષ્ય. દુહા-દેશી-ગીતબદ્ધ ૨૬ ઢાળની ‘ચોસઠ ઠાણાની પૂજા' (ર.ઈ.૧૮૪૭/સં.૧૯૦૩, કેસર [ઈ.૧૭૨૦માં હયાત] : જૈન સાધુ. ૧૧ ઢાલમાં દુહા- આસો સુદ ૨; મુ.)ના કર્તા. ચોપાઈમાં રચાયેલ ‘ચંદનમલયાગીરી-ચોપાઈ' (ર.ઈ.૧૭૨૦)ના કૃતિ : ચોસઠ ઠાણાની પૂજા તથા ચોવીરા તીર્થકરના અઠાણું બોલ, કર્તા. પ્ર. શિહોરસંઘ, સં.૧૯૭૨. [કશે.] સંદર્ભ : જૈનૂકવિઓ:૨. [કાશે.] કેસરવિમલ [ઈ.૧૭મી સદી ઉત્તરાધી : તપગચ્છના જૈન સાધુ. કેસરકુશલ : આ નામે ૨૩ કડીનું ‘શાંતિજિન-સ્તવન” (લે.સં. વિજ્યરત્નસૂરિની પરંપરામાં શાંતિવિમલ-કનકવિમલ એ બે ભાઈઓના ૧૯મી સદી અનુ.) મળે છે તે કયા કેસરકુશલ છે તે નિશ્ચિત શિષ્ય. એમની ૧૭૦ કડીની ‘સૂક્તમાલા સૂક્તાવલિ' (ર.ઈ.૧૬૯૮; થઈ શકે તેમ નથી.. મુ.) વિવિધ વિષયો પરનાં સુભાષિતોને ધર્માદિ ૪ વર્ગોમાં વહેંચીને સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. [કશે.] સદૃષ્ટાંત રજૂ કરે છે. જૈન સાધુવર્ગમાં પ્રચલિત આ સુભાષિત સંગ્રહ સમગ્રપણે અક્ષરમેળ વૃત્તોની રચના હોવાથી મધ્યકાલીન કેસરકુશલ-૧ [ઈ.૧૬૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ગુજરાતી સાહિત્યમાં વિશેષપણે નોંધપાત્ર બને છે. વ્રતનિયમવિજયપ્રભસૂરિની પરંપરામાં હર્ષકુશલના શિષ્ય. ૧૯ ઢાળની દુહા- વિષયક, લોકકથા પર આધારિત, દુહા-દેશીબદ્ધ ‘વંકચૂલ-રાસ' (ર.ઈ. ચોપાઈમાં રચાયેલી ‘અઢારપાપસ્થાનક-સઝાય” (ર.ઈ.૧૬૭૪ સં. ૧૭૦%; “મુ.), પરંપરાગત અલંકારોની રમણીયતા ધરાવતી તથા ૧૭૩૦, શુચિ માસ સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા. પ્રેમભક્તિનો ભાવ વણી લેતી ‘ચોવીસી' (ર.ઈ.૧૬૯૪; મુ.), ૯ સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). કિ.શે.] કડીની ‘ગોડી પાર્શ્વજિન સ્તવન” (મુ.), (શંખેશ્વર)પાર્શ્વનાથ છંદ' તથા કેટલાંક સ્તવનો (કેટલાંક મુ) એ આ કવિની અન્ય કૃતિઓ છે. કેસકુશલ-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાધ ]: તપગચ્છના જૈન સાધુ. કૃતિ : ૧. ગોડી પાર્શ્વનાથ મારક સાર્ધ શતાબ્દી ગ્રંથ, સં. લાલકુશલની પરંપરામાં સૌભાગ્યકુશલના શિષ્ય. મેવાડના દાનવીર ધીરજલાલ ટી. શાહ, ઈ.૧૯૬૨; ૨. જિસ્તકાસંદોહ:૧; ૩. જગડુશાની ગુણપ્રશસ્તિ કરતી ૨૬ કડીની ‘જગડુપ્રબંધ-ચોપાઈ જૈuપુસ્તક:૧; ૪. સગુકાવ્ય. રાસ' (ર. ઈ. ૧૭૦૪ સં. ૧૭૬૦, શ્રાવણ-;મુ.), વરદત્તગુણમંજરીના સંદર્ભ : ૧, આલિસ્ટઑઇ:૨; ૨. જૈનૂકવિઓ:૨, ૩(૨); ૩. કેશવદાસ-૬ : કેસરવિમલ ગુજરાતી સાહિત્યકોશ : ૭૧ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ મુગૃહસૂચી, ૪. લીંહસૂચી; ૫. હજૈજ્ઞાસૂચિ:૧. [કાશે.] ગીત” વગેરે કેટલીક કૃતિઓ (લે. ઈ. ૧૭૧૨) તથા ચારણી શૈલીમાં જણાતી ‘(ફલોધી) પાર્શ્વનાથનો છંદ' નોંધાયેલ મળે છે, તે કોઈ કેસરસાગર (ગણિ) : આ નામે મૂળ ગજસાકૃત પ્રાકૃત “વિચાર”- જૈન કવિ છે પરંતુ એ કયા કહાન છે તે નિશ્ચિત થઈ શકે ત્રિશિકાપ્રકરણ-દંડકપ્રકરણ’ પરનો ૫૬૫ ગ્રંથાગ્રનો સ્તબક (ર. તેમ નથી. ઈ.૧૭૦૧) અને માનદેવસૂરિના મૂળ સંસ્કૃત ‘લઘુશાંતિ-સ્તવન કોઈ જૈનેતર કહાનને નામે ૨ પદ (મુ.) તથા ગરબા-ગરબીઓ સ્તોત્ર' પરનો ૨૦૦ ગ્રંથોનો સ્તબક (ર.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, મળે છે તે કયા કહાન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કારતક વદ ૧૩, બુધવાર) મળે છે તે કદાચ કેસરસાગર-૨ હોઈ કૃતિ : ૧. અભમાલા; ૨, ભસાસિંધુ. શકે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ] ૨. ગૂહાયાદી; ૩. જૈગૂસુચી’માં ‘લઘુશાંતિ-સ્તવન” પરના સ્તબકની ૨.સં.૧૭૬૨ને ભૂલથી કવિઓ:૩(૨), ૪. મુપુગૃહસૂચી. રિ.સી.] લે. સં. ગણાવાઈ છે તેમ જ સ્તબકકર્તાની ખોટી ગુરુપરંપરા પણ નોંધાઈ ગઈ છે. હાન–૧ (ઈ.૧૩૬૪માં હયાત] : જૈન શ્રાવક, શ્રીમાલી છાંડા સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. હેજેજ્ઞાસૂચિ:૧. [કાશે.] કુળ. ૪૦ કડીની ‘અચલગચ્છનાયકગુરુ-રાસ' (ર.ઈ.૧૩૬૪/સં. ૧૪૨૦, આસો વદ ૩૦, રવિવાર)ના કર્તા. કેસરસાગર–૧ [ઈ.સ.૧૬૬૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : જૈમગૂકરચના:૧. રિ.સો.] ઉત્તમસાગરના શિષ્ય. ધર્મદાસગણિકૃત મૂળ પ્રાકૃતગ્રંથ ‘ઉપદેશમાલા” પરના સ્તબક લ.ઈ.૧૬૬૫)ના કર્તા. કહાન-૨ [ઈ.૧૫૧૫ સુધીમાં : અવટંકે રાઉલ(રાવળ). એમના, સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી, ૨. હેજીજ્ઞાસૂચિ:૧. કાશે. મુખ્યત્વે શાર્દૂલવિક્રીડિત છંદની ૧૦૮ કડીના “કૃષ્ણ ક્રીડિત’ (લ.ઈ. ૧૫૧૫; ૮ કડી મુ.)માં કૃષ્ણની રાસ, વસ્ત્રહરણ વગેરે લીલાઓનું કેસરસાગર-૨ [ઈ.૧૭૪૪ સુધીમાં] : જૈન સાધુ. પદ્મસાગરની વર્ણન છે. ભક્તિભાવની આ કૃતિનો શરૂઆતનો અધઝાઝેરો ભાગ પરંપરામાં ચરિત્રસાગરના શિષ્ય. મૂળ પ્રાકૃત ગ્રંથ ‘નવતત્ત્વપ્રકરણ’ શુદ્ધ પ્રેમકવિતા તરીકે પણ આસ્વાદી શકાય તેવો છે. ભાષા, છંદ પરના સ્તબક (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. અને ભાવ પર કવિની નોંધપાત્ર પકડ દર્શાવતી આ કૃતિ અક્ષરસંદર્ભ : મુકુન્હસૂચી. [કાશે. મેળ વૃત્તોના વિનિયોગને કારણે પણ ધ્યાન ખેંચે છે. કાવ્યની ઈ. ૧૫૧૫થી પણ થોડીક જૂની જણાતી હસ્તપ્રત મળી હોવાથી તેમ કેસરીચંદ ઈ.૧૯મી સદી મધ્યભાગ : ખરતરગચ્છના જૈન સાધુ. જ કાવ્યનું ભાષાસ્વરૂપ જોતાં એ ઈ.૧૫મી સદી – નરસિહના સમય હિન્દી-રાજસ્થાની મિશ્ર ગુજરાતી ભાષામાં ૨૧કડીના “વીસસ્થાનકતપ- લગભગનું હોવાની અટકળ થઈ શકે છે. સ્તવન (૨.ઈ.૧૮૪૨/સં.૧૮૯૮, ચૈત્ર-; મુ) અને ૭ ઢાળના “જ્ઞાનપંચમીમહિમા-સ્તવન” (૨.ઈ.૧૮૫૦સં.૧૯૦૬, કારતક સુદ ૫, કૃતિ : કાવ્યવ્યાપાર, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૮૨ – ‘ત્રણ રવિવાર)ના કર્તા. કૃતિવિવેચન'માં અંતર્ગત રાસલીલા – કૃષ્ણક્રીડિત' કાવ્યનો એક ખંડ’ કૃતિ : અરત્નસાર, (+રાં). સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). શિત્રિ. સંદર્ભ : કવિચરિત:૧-૨. હિ.ભા.) કેસોદાસ : જુઓ કેશવદાસ. કહાન-૩હાનજી ઈિ.૧૫૭૧માં હયાત] : આખ્યાનકાર. વીસા મોઢ. પિતા મંત્રી કમલશી. કોઈ શ્રીકંઠરશુત ૫૫ વ્યાસ પાસેથી કોલ્ડિ ઈ. ૧૪૮૫માં હયાત: જૈન. હિંદી તથા રાજસ્થાની ભાષાની રામકથા સાંભળીને આ કવિએ રચેલા દુહાચોપાઈબદ્ધ ૬ કાંડ અસર દર્શાવતી ૩૩૨ કડીની કંકસેનરાજા-ચોપાઈ” (૨.ઈ.૧૪૮૫ અને ૭૧૨૦ ગ્રંથાગ્રના ‘રામચરિત્રરામાયણ’ (અપૂર્ણ)ના સુંદરકાંડને સં.૧૫૪૧, શ્રાવણ સુદ ૫, મંગળવાર)ના કર્તા. અંતે ૨.ઈ.૧૫૭૧ (સં.૧૬૨૭, શ્રાવણ સુદ ૧૫, સોમવાર) મળે સંદર્ભ : જેમણૂકરચના:૧. છે. વાલ્મિકી રામાયણના કયાંક-ક્યાંક ફેરફારવાળા સંક્ષેપ રૂપે રચાયેલી આ કૃતિમાં પ્રાસાનુપ્રાસાદિની શબ્દચમત્કૃતિ તથા કેટલાંક કહાન-: જુઓ કાન-. વર્ણનોનું અકૃત્રિમ કાવ્યસૌંદર્ય જોવા મળે છે. સંદર્ભ : ૧. કાશીસુત શેઘજી એક અધ્યયન, બહેચરભાઈ કહાન/હાન (કવિ) : કહાનને નામે ૨૨ કડીની નેમિનાથ-ફાગ-બાર ૨. પટેલ, ઈ.૧૯૭૪; ૨. ફાસ્ત્રમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૪ - માસ’ (લે.ઈ.૧૪૭૯) એ કૃતિ નોંધાયેલી મળે છે તે સમય ‘કાહાનનું રામાયણ’, દેવદત્ત શિ. જોશી. રિ.સો.] જોતાં કહાન-૧ની હોવાની શકયતા રહે છે પરંતુ એ વિશે કશું નિશ્ચિત કહી શકાય તેમ નથી. આ કૃતિ અન્યત્ર ડુંગરને નામે કુહાન-૪હાનજી)કહાનડી કહાનદાસ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : પણ મળે છે. આખ્યાનકાર. પિતા હરજી. ૭૦૦૦ કડીઓ અને ૧૭ આખ્યાનોમાં કહાન કવિને નામે હિંદી ભાષામાં જણાતી “અંબા-છંદ’, ‘પાર્વ- વિસ્તરતા ઈ.૧૬૩૬માં આરંભાઈ ઈ.૧૬૩૯ (સં.૧૬૯૫, ૭૨ : ગુજરાતી સાહિત્યકોશ કેસરસાગર : કહાન-૪ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ રિ.સી.] મકરસંક્રાંતિ)માં પૂરા થયેલા આ કવિના ‘અશ્વમેધ-પર્વ-(મુ.)માં ૫; મુ.), ૭ કડીની ‘શાંતિ-સ્તવન' (ર.ઈ.૧૭૦૦), ૨૦ કડીની મહાભારતને અનુસરી સળંગ પ્રવાહી કથાનિરૂપણ થયું છે. કડવા માટે ‘શ્રાવકની કરણીની સઝાય” (મુ.), ૧૮ કડીની ‘સુદર્શનશેઠ-સઝાય’ યોજાયેલી ‘અલંકાર’, ‘ઝમક’ જેવી સંજ્ઞાઓ, પાત્રોક્તિઓનો થયેલો (ર.ઈ.૧૭૮૦), ૧૬ કડીની “સામાયિકબત્રીસદોષ-સઝાય” (ર.ઈ. બહોળો ઉપયોગ અને રોગનિર્દેશથી સૂચવાતી સુગેયતા આ કથાનાં ૧૭૦૨; મુ.), ૬ કડીની ‘નેમનાથ-સ્તવન (ર.ઈ.૧૭૧૧) તથા નોંધપાત્ર તત્ત્વો છે. ‘નંદજીની ગાય’ નામે ૧ કૃતિ પણ આ કવિન ૭ કડીની ‘મેઘમુનિ-સઝાય' (ર.ઈ.૧૭૧૪) – એ કૃતિઓ મળે છે. નામે નોંધાયેલી છે. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા:૧ અને ૨, સં. મુનિશ્રી કૃતિ : મહાભારત:૬, સં. કેશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૫૧ (સં.). શામજી, ઈ. ૧૯૬૨; ૨. લોંપ્રપ્રકરણ; ૩. વિવિધ પુષ્પવાટિકા:૨, સંદર્ભ : 1. કવિચરિત:૧-૨; [] ૨. ગૂહાયાદી. રિસો.] સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.). સંદર્ભ : જૈનૂકવિઓ.૨,૩(૨). રિ.સી.) કહાન– ઈ.૧૬૭૫ સુધીમાં] : જીવા ભટ્ટના પુત્ર. થામણાના નિવાસી. ભુજંગપ્રયાતમાં રચાયેલ ‘કૃષ્ણસ્તુતિ-અષ્ટક’ (લે.ઈ. કહાનજી–૫ [ : માધવત. એમનું કુણ૧૬૭૫; મુ.)ના કર્તા. કીર્તનનું ૧ પદ મુદ્રિત મળે છે. કૃતિ : પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. કતિ : નકાદોહન. રિ.સી.] સાંડેસરા, ઈ.૧૯૪૧(સં.). કહાનડ [ઈ.૧૭મી સદી પૂર્વાધ : જુઓ કહાન–૪. કુહાન-૬ | ઈ.૧૬૯૨ સુધીમાં ] : આખ્યાનકાર. હીરાસુત. ઔદીચ્ય બ્રાહ્મણ. પૂર્વજોનું વતન અમરાવતી. પોતે અમદાવાદ પાસેના કહાનડદાસ | ]: કેટલાંક પદોના કર્તા. રાણીપનો રહેવાસી. નાકર (ઈ.૧૬મી સદી)ની કૃતિ સાથે સેળભેળ સંદર્ભ : ફૉહનામાવલિ. શિ.ત્રિ.] થતાં ૩૮ કડવાં સુધી વિસ્તરેલા પણ મૂળ ૩૩ કડવાંના જણાતા અને કેટલાક સારા જૂના ઢાળને સાચવી રાખતા ‘ઓખાહરણ તથા કહાનદાસ : આ નામ ‘આણું'(પદ), કુંડલિયા, ગણપતિસ્તુતિનાં વિષ્ણુધર્મોત્તરપુરાણને આધારે એકાદશીની કથાઓ વર્ણવતા ' ૪ પદ, ‘રાસનું ધોળ’, ‘હિંગુલામંત્રચરિત્ર-છંદ' અને હોલાહલીનું ‘એકાદશીમાહાત્મ(લે.ઈ.૧૬૯૨)ના કર્તા. આખ્યાન' નોંધાયેલાં છે તે કયા કહાનદાસ છે તે નિશ્ચિત થઈ સંદર્ભ : ૧. કવિચરિત:૧૨; ૨. ગુસામધ્ય; ] ૩. ગૂહાયાદી. શકે તેમ નથી. રિ.સો. આ ઉપરાંત સં.૧૮મી સદીમાં થયેલા કુહાનદાસ નામ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કવિ નોંધાયેલા છે તે અન્ય કહાનદાસથી જુદા છે કે કહાનજી : આ નામ ‘ચોવીસી' તથા ‘હીરવિજયસૂરિ-સઝાય’ એ જૈન કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ તેમ જ જૈનેતર પદો નોંધાયેલાં મળે છે તે કયા કહાનજી સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પુગુસાહિત્યકારો; 0૩. ગૂહાયાદી. છે તે નિશ્ચિત થઈ શકતું નથી. રિ.સો.] સંદર્ભ : ૧.ગૂહાયાદી; ૨.લહસૂચી; ૩.હેજેજ્ઞાસૂચિ:૧. રિ.સી.] કહાનદાસ-૧ (ઈ.૧૭મી સદી પૂર્વાધી : જુઓ કહાન–૪. કહાનજી-૧ (ઈ.૧૫૭૧માં હયાત] : જુઓ કહાન–૩. કહાનદાસ-૨/કહાનિયોદાસ/કનૈયો [ ]: આ કહાનજી-૨ [ઈ.૧૫૯૧માં હયાત] : જૈન સાધુ. ભૂલથી ધનપતિને કવિની, કૃષ્ણજન્મોત્સવને વર્ણવતી ૯ પદની ‘કૃષ્ણજન્મ-વધાઈ', નામે નોંધાયેલા ‘સ્થાનાંગસૂત્ર બાલાવબોધ' (ર.ઈ.૧૫૯૧/સં.૧૬૪૭, ક્યારેક ‘કડવું’ નામ પણ ધરાવતા સાખી, ચોપાઈ અને ચાલના માગશર સુદ ૫, શનિવાર)ના કર્તા. બંધવાળાં ૧૮ નાનાં પદની ‘ગોવર્ધન-રાસ’ તથા એ જ સંદર્ભ : ડિકેટલૉગભાઇ:૧૭(૧). રિ.સી.] વિષયને અનુલક્ષતાં જસોદા-કૃષ્ણ વચ્ચેના મધુર સંવાદનાં ૪ પદો – એ મુદ્રિત કૃતિઓ મળે છે. જુઓ કહાનૈયો. કહાનજી-૩ (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : જુઓ કહાન–૪. કૃતિ : બુકાદોહન:+સં.). સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;]૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિઃ૨. કહાનજી (ગણિી-૪ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ...અવ.ઈ.૧૭૨૩, રિ.સો.) સં.૧૭૭૯, ભાદરવા સુદ ૮] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિની પરંપરામાં તેજસિહના શિષ્ય. નડુલાઈના ઓસવાલ વહોરા ગોત્રના કુહાનપુરી []: રૂખડિયા સંતકવિ. અધ્યાત્મ કચરાના પુત્ર. માતા જગીસા (?). ઈ. ૧૬૮૭માં ગાદીપતિ બન્યા. તથા ભક્તિવિષયક મુદ્રિત-અમુદ્રિત પદોના કર્તા. એમના ૧ પદમાં આ કવિની ૪ કડીની ‘સુમતિનાથ-સ્તવન” (૨.ઈ.૧૬૯૨; મુ), હિંદી મિશ્ર ભાષા પણ જોવા મળે છે. ૧૬ કડીની ‘અર્જુનમાલી સઝાય” (૨.ઈ.૧૬૯૨), ૯ કડીની કૃતિ : ૧. અભમાળા; ૨. નકાસંગ્રહ; ૩. સતવાણી. ‘ગજસુકુમારમુનિની સઝાય” (૨.ઈ.૧૬૯૭/સં.૧૭૫૩, પોષ સુદ સંદર્ભ : ન્હાયાદી. કહાન-૫ : કહાનપુરી ગુજરાતી સાહિત્યકોશ : ૭૩ ગુ.સા.-૧૦ રિસો.] Jain Education Interational For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ (૧૩), 'સમરાદિત્ય દદશપર્વ-કથા' કેટલાંક પ પર કેટલીક વૃત્તિઓ કાનો, ચૂનમનાવલી અલયનુતીયા આદિ “ચાણરાજના શિષ્ય ના અને પછીના તા૧૬ - શનિવાર ૨૧૩ ફેલા-ચોપાઈ અને કારના સ્થાનક દ્રારા ક્ષમા-: જુઓ ખીમ- અને ખેમ ઈ.૧૭૭૪), ‘શ્રીપાલ-ચરિત્ર' (ર.ઈ.૧૮૧૩), 'સમરાદિત્ય-ચરિત', ચાતુર્માસિક હોલિકાદિદશપકથા' (ર.ઈ.૧૭૭૯), અક્ષયતૃતીયા આદિ ક્ષમા કલશ [ઈ.૧૫મી સદી ઉત્તરાધ : રાસકવિ. આગમગચ્છના કેટલાંક પર્વોનાં વ્યાખ્યાનો, ‘સૂક્તમુક્તાવલી’, ‘જીવવિચાર’ વગેરે જૈન સાધુ. અમરરત્નસૂરિની પરંપરામાં કલ્યાણરાજના શિષ્ય. “સુંદર- પર કેટલીક વૃત્તિઓ ને વ્યાખ્યાઓ, ‘પરસમયસારવિચાર સંગ્રહ, રાજા-રાસ' (ર.ઈ.૧૪૯૫સં.૧૫૫૧, વૈશાખ વદ – શનિવાર) વિજ્ઞાનચંદ્રિકા' (ર.ઈ.૧૭૯૩) તથા પોતાના ગુરુ અમૃતધર્મ વિશેનાં અને ધર્મથી ય અને પાપીનો ક્ષય એ સિદ્ધાંતને વૈર- કેટલાંક અષ્ટકો. સિઘરાજાના પુત્ર લલિતાંગકુમારને કથાનક દ્વારા ચરિતાર્થ કરતા, કવિ કેવળ કલ્યાણ’ એ નામછાપથી પણ કાવ્યો રચે છે તેથી મુખ્યત્વે દુહા-ચોપાઈ અને કવચિત દેશી ઢાળનો વિનિયોગ કરતા તેમની કૃતિઓ કેટલાક સંદર્ભોમાં કલ્યાણને નામે ચડી ગઈ હોવાનું ૨૧૭ કડીના ‘લલિતાંગકુમાર-રાસ' (ર.ઈ. ૧૪૯૭ સં.૧૫૫૩, જોવા મળે છે. જુઓ કલ્યાણ. ભાદરવા વદ ૧૧, શનિવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐશૈકાસંગ્રહ (સં.); ૨. ચૈત્યવંદનસ્તવનસંગ્રહ, કૃતિ : લલિતાંગકુમાર રાસ, સં. કનુભાઈ શેઠ, ધનવંત શાહ, પ્ર. સુગનચંદજી ઉં, બાંઠિયા, સં.૧૯૮૨; ૩. જૈસસંગ્રહ(ન.); ઈ.૧૯૮૨. ૪. બે લધુ રાકૃતિઓ, સં. રમણલાલ ચી. શાહ, ઈ. ૧૯૮૪; સંદર્ભ : ૧, જૈનૂકવિઓ:૧; ૨. મુમુન્હસૂચી. શિ.ત્રિ ૫. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ] ૨. જૈનૂકવિઓ:૩ (૧, ૨); ક્ષમા કલ્યાણ (ઉપાધ્યાય) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ – અવ.ઈ. ૧૮૧૭) ૩. મુમુન્હસૂચી; ૪ હજૈશાસૂચિ:૧. રિ.સો] સં.૧૮૭૩, પોષ વદ ૧૪] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભસૂરિની પરંપરામાં અમૃતધર્મના શિષ્ય. એમનું ૭ કડીનું “શંખે- ક્ષમાથીતિ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ. ૧૭મી સદી પૂર્વાધી: શ્વરપાર્શ્વ-સ્તવન’ સૌથી જૂનું રચનાવર્ષ ઈ.૧૭૭૨ (સં.૧૮૨૬, અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂતિની પરંપરામાં હર્ષવર્ધનના શિષ્ય. વૈશાખ - ૩) બતાવે છે એના આધારે કવિના જીવનની પૂર્વમર્યાદા ધર્મમૂતિના આચાર્યકાળ(ઈ.૧૫૪૬ – ઈ.૧૬૧૪/૧૬૧૫)માં રચાઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ ગણી શકાય. અવસાન બિકાનેરમાં. યેલી ૨૧ કડીની “સીમંધરસ્વામી-વિનંતી’(લે.સં.૧૭મી સદી અનુ એમના સમયના ખરતરગચ્છીય વિદ્વાનોમાં અગ્રગણ્ય એવા ના કર્તા. આ કવિએ વ્રજ-હિન્દી અને ગુજરાતી કરતાં સંસ્કૃતમાં ઘણી સંદર્ભ : મુગૃહસૂચી. શ્રિત્રિ. રચનાઓ કરી છે અને એમની રચનાઓમાં ગદ્યકૃતિઓનું પ્રમાણ મોટું છે. ગુજરાતી પદ્યમાં એમણે “ત્યવંદન-ચોવીશી/જિનનમસ્કાર- ક્ષમાપ્રમોદ : આ નામે ધર્મદત્ત-ચન્દ્રધવલનુપકથા-ચોપાઈ (ર.ઈ. ચોવીશી' (ર.ઈ.૧૮૦૦(સં.૧૮૫૬, જેઠ સુદ ૧૩; મુ.),૫૩ કડીની ૧૭૭)/સં.૧૮૨૬, અસાડ સુદ ૨) એ જૈન કૃતિ નોંધાયેલી મળે થાવસ્ત્રાપુત્ર અણગાર ચોઢાળિયા” (૨.ઈ.૧૭૯૧) સં.૧૮૪૭, આસો છે તે ક્ષમાપ્રમોદ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સુદ ૧૦ મુ.), ૩ ઢાળની ‘અઇમત્તાઋષિની સઝાય” (મુ) અને સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ – ‘જૈસલમેરકે જૈન તીર્થયાત્રા તથા પ્રતિષ્ઠાના પ્રસંગોએ રચાયેલાં ને તેથી કયારેક જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોની સૂચી, સં. અગરચંદજી ઐતિહાસિક માહિતી પણ ધરાવતાં ઘણાં સ્તવનો તેમ જ કેટલીક જાહેટો; L] ૨. હજૈજ્ઞાસૂચિ:૧. શ્રિત્રિ] સઝાયો રચેલ છે. એમનાં પ્રકીર્ણ સ્તવનો-સઝાયોમાંથી ઘણાં મુદ્રિત મળે છે. ક્ષમાપમોદ-૧ ]: જૈન સાધુ. રત્નરામુદ્રગુજરાતી ગદ્યકૃતિઓમાં પાક્ષિકાદિપ્રતિક્રમણ વિધિને સંગૃહીત સૂરિના શિષ્ય. ૪૮ કડીના ‘નિગોદવિચાર-ગીત'ના કર્તા. કરી લેતો ૪૨૦ ગ્રંથાગનો ‘શ્રાવકવિધિસંગ્રહપ્રકાશ” (૨.ઈ.૧૭૮૨) સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). શિ.ત્રિ] એ ગ્રંથ આ વિષયના પૂર્વપરંપરાના અનેક ગ્રંથોની સહાયથી રચાયેલો છે. આ ઉપરાંત, એમનું સંસ્કૃતમાં ‘પર્યુષણઅષ્ટાન્નિ- ક્ષમામાણિકય [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ : ગદ્યકાર. ખરતરગચ્છના કાવ્યાખ્યાન' તેમ જ ગુજરાતીમાં પણ ‘પર્યુષણઅઠ્ઠાઈવ્યાખ્યાન જૈન સાધુ. ‘સમ્યકત્વભેદ' (.ઈ.૧૭૭૮), ગણધરવાદ-બાલાવબોધ' (ર.ઈ.૧૮૦૪) નોંધાયેલ મળે છે. એ જ રીતે સ્વરચિત સંસ્કૃત (ર.ઈ.૧૭૮૨) અને ‘સેત્રસમાસ-બાલાવબોધ ના કર્તા. યશોધર-ચરિત્ર'(ર.ઈ.૧૭૮૩)નો બાલાવબોધ (ર.ઈ.૧૭૮૩) એમણે સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). [શ્રત્રિ ] રચ્યો છે. કવિએ સંસ્કૃતમાં “પ્રશ્નોત્તરસાર્ધશતક' (ર.ઈ.૧૭૯૫) રચેલ છે ક્ષમારત્ન(વાચકો-૧ [ઈ.૧૪૮૯માં હયાત]: રાજગચ્છના જૈન સાધુ. તેને હિંદી ગદ્યમાં પણ ઉતારેલ છે (૨.ઈ.૧૭૯૭. તે ઉપરાંત, પદ્માનંદસૂરિના શિષ્ય. ઈ ૧૪૮૯માં હયાત હોવાની માહિતી મળે છે. અંબડ-ચરિત્ર' એ ગદ્યકૃતિ, ‘જ્યતિહુઅણ-સ્તોત્ર' અને કેટલાંક ૧૫ કડીના ‘(ફ્લવધા)પાર્શ્વનાથ-સ્તવન'ની રચના એમણે કરેલી છે. સ્તવનાદિ પણ એમણે હિંદીમાં રચેલ છે. સંદર્ભ : ૧, જૈન પરંપરાનો ઇતિહાસ:૨, સં. મુનિશ્રી દર્શનકવિની સંસ્કૃત કૃતિઓ અનેક ગ્રંથોના દોહન રૂપે અને સાદી વિજય વગેરે, ઈ.૧૯૬૦;] ૨. ડિકેટલૉગભાઇ:૧(૧). Jર.સો.] ભાષામાં હોય છે. ઉપર ઉલ્લેખાઈ ગઈ છે તે ઉપરાંતની એમની સંસ્કૃત રચનાઓ આ પ્રમાણે છે : ‘ખરતરગચ્છ-પટ્ટાવલી” (૨. ક્ષમારત્ન-૨/બીમારતન/ખેમરતન ઈિ.૧૯મી સદી પૂર્વાર્ધ:જૈન સાધુ. ૭૪ : ગુજરાતી સાહિત્યકોશ ક્ષમા : ક્ષણારત્ન-૨ Jain Education Interational For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૫ કડીના ‘શત્રુંજય-પદ/સિદ્ધાચલ-સ્તવન’(૨.ઈ.૧૮૨૬ કે ૧૮૨૭/ સં.૧૮૮૨ કે ૧૮૮૩, અસાડ વદ ૮, મંગળવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ:૧. સંદર્ભ : હેÑજ્ઞાસૂચિ:૧. [...] ક્ષમાલાબ ૧૯મી થી પૂર્વાધી : અલગચ્છના જન આપુ ઉપ બાય મુક્તિલાભના શિા. 'સ્નાત્રપૂજા), ગચ્છનાયક મુક્તિ સાગરસૂરિ સાથે પાવાગઢની યાત્રા કરી તે પ્રસંગે ચાવેલ મહાવી માતાનો છંદ’(૨.ઈ.૧૮૩૭ સં.૧૮૯૩, ચૈત્ર વદ ૧૨), નવપદજીનાં સ્તવનો (ઈ.૧૮૪૧ સં.૧૮૯૭, આસો સુદ ૧૫, શનિવાર) તથા સવૈયા-સ્તવનો(ર.ઈ.૧૮૪૩)ના કર્તા. કૃદંત : 1. અચલગચ્છે નાત્ર પૂજાદિ તપસંગ્રહ, ઈ.૧૮૯૭; ૨. વિવિધ પૂજા સંગ્રહ : ૧-૧૧, પ્ર. ગિ. શાહ, -. સંદર્ભ : ૧. ગલગઢ દિગ્દર્શન, સં. બા, ૧૬૮. [[...] સમાસાગર [ઈ,૧૬૭૫માં વાત : જૈન સાધુ, ૨ ઢાળના શત્રુ બુવનું વન ઈ.૧૬૭૫ સં.૧૭૩૧, ચૈત્ર સુદ ૫ર્વના કર્તા. સંદર્ભ : જૈચૂકવઓ : ૨. [ત્રિ.] કુંવરબાઈ જશવંતલાલ ક્ષમાહંસ [ઈ.૧૬૪૧ સુધીમાં] : જૈન, હિન્દી-ગુજરાતી મિશ્ર ભાષાની, ૫૫ કડીની ક્ષેમ-બાવની/ખેમ-બાવની' (લે.ઈ.૧૬૪૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુખુગૃહસૂચી. [.ત્રિ.] સ્વાકુંવર ગુણસંગ્રહ’(લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી:૨. ક્ષેમરાજ : આ નામે ૧૫ કડીની આદિનાથ-વિવાહો અને ટ્રે કડીની ‘પાર્શ્વનાથ-વિવાહલો' એ કૃતિઓ મળે છે તે કયા ક્ષેમરાજ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [કી.જો. ક્ષેમરાજ(ઉપાધ્યાય) ૧/ખેમરાજ(ગણિ) [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ ૧૬મી સદી પૂર્વિધી : ખરતગચ્છના જૈન પુ. જિનલસૂરિની પરંપરામાં સોમધ્વજના શિષ્ય. છાજહડ ગોત્રના શાહ લાના પુત્ર. માતા લીલાદેવી. આ વિએ ઈ.૧૪૬માં જિનચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધાનો અને ઈ.૧૫૧૩માં કોઈ શ્રાવક ભૂમી પાસે વ્રત ગ્રહણ કર્યાનો ઉલ્લેખ મળે છે. આ પરથી કવિ ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ અને ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ દરમ્યાન હયાત હોવાનું કહી શકાય. આ કવિએ ૮૧ કડીની ‘શ્રાવકાચાર-ચોપાઈ’ (૨.ઈ.૧૪૯૦), ક્ષાંતિસાગર [ઈ.૧૮૧૮ સુધીમાં] : જૈન સાધુ. ૧૧ કડીના ‘ગોડીપાર્શ્વ-‘ઉપદેશ-સપ્તતિકા’ (૨.ઈ.૧૪૯૧), ૫૦/૬૫ કડીની ‘ઇષુકારી-ચરિત્ર નાથ-સ્તવન’(લે.ઈ.૧૮૧૮)ના કર્તા. ચોપાઈ પ્રબંધ સંધિ', ૫૩ કડીની ચારિત્રમનોરયમાલા', ૨૫ કડીનો સંદર્ભ : લીંહસૂચી. '(વી)પાર્શ્વનાથ-રાસ, ૨૩ કડીની સુધિની મંડપા(માંડવગઢ)સૈન્યપરિપાટી' (મ.), ‘પાર્થ એકમોદનામ-સ્તોત્ર' તથા કેટલાંક સ્તવનો અનેં ચાયો – એ કૃતિઓ રચી છે. કૃતિ : જૈન, મા ચૈત્ર, ૧૯૯૯ - ‘મંડાળામાંકવા[ા.ત્રિ.] ચૈત્યપરિપાટી, શું. મોહનલાલ . દેશાઈ (+ સં.). સંદર્ભ : ૧. ઐ સંગ્રહ; [] ૨. હઁગુવિઓ:૩૫); ૩. મસૂચનાઓ, ૪. શહીદ ૫. હસાસૂચિ:૧. રસો. [ક્ષત્રિ.] 1: જૈન સાધુ, સાધના ક્ષેમ: જુઓ ખીમ- અને પ્રેમ, ક્ષેમકલશ [ઈ.૧૬૧૪માં હયાત] : જૈન સાધુ. ‘અગડદત્તની (૨.ઈ.૧૯૧૪માં.૧૬૭૦, કારતક સુદ ૩, ધવાર)ના કર્તા, સંદર્ભ : જૈįકવિઓ:૩(૧) સંદર્ભ : હે સાસૂચિ:). ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. મુખુગૃહસૂચી; ૩. [...] પ્રેમદાસ (ઈ.૧૮૪૪ સુધીમાં : પર્દાલે છે.૧૮૪૪)ના કર્તા, સંદર્ભ : ગુળયાદી. [..] મૅમરનગર) ૧૭૮૨ સુધીમાં] : જૈન સાધુ. રત્નશેખરસૂરિી મૂળ પ્રાકૃત રચના ક્ષેત્રસમાસ’ ૫૨ ૪૫૭૫ ગ્રંથાગ્રના બાલાવબોધ(લે.ઈ.૧૭૮૨)ના કર્તા, સંદર્ભ : હે સાચ. [21. [a.] ચોપાઈ-ક્ષેમરાજ-૨ [ઈ. ૧૬૧૮માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સાગરચંદ્રસૂરિના શિષ્ય. ‘સંથારપયન્ના-બાલાવબોધ' (ર.ઈ.૧૬૧૮ સં.૧૬૭૪, કારતક સુદ ૨, મંગળવાર) તથા ‘શ્રુતબોધ-બાલાવબોધ’ ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [૨.સો.] [શ્ર.ત્રિ.] ક્ષેમકુશલ ૪,૧૬૦૧માં હયાત : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્ય સૂરિની પરંપરામાં મેઘમુનિના શિષ્ય. આ કવિએ ૪૯૯ કડીની લોકિગ્રંથો,નધર્માધવિચાર,ચિકા-ધનુષ્પદિકા (૨.૪,૧૬૦૧ સં.- ર્ધન ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ, ૧૯મી સદી પૂરી : તપ૧૬૫૭, વૈશાખ સુદ ૧૦, શુક્રવાર), ૪૬૨ કડીની ‘રૂપસેનકુમાર-રાસ’, ગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં હીરવર્ધનના શિષ્ય. કુટ કરીની ‘શ્રાવકાચારોાઈ, ૪૨ કડીની વિમવાચ શબ્દ-એમના દુવા દેશ ૪૫ ડાળના 'પુણ્યપ્રકાશ રાસ’(૨.૭.૧૯૧૪) સ્તવન' અને ડીવિસરિ, વિસેનસુરિ આદિ પરની ગાયોએ સં. ૧૮૭૦, અસાડ સુદ ૧૩, ગુરુવાર; મુ.)ને ‘શાંતિદાસ શેઠનો રાસ’ કૃતિઓની રચના કરી છે. તરીકે ઓળખાવવામાં આવેલ છે પરંતુ કૃતિમાંના વિના નિર્દેશો ક્ષમાલાભ : ક્ષેમવર્ધન ગુજરાતી સાહિત્યકોશ : ૭૫ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ગૃહાયાદી. તથા પુષ્પિકા જોતાં એને ‘વખતચંદ શેઠનો રાસ' કહેવો જોઈએ. એમાં, આરંભમાં સાગરગચ્છની સ્થાપના કરનાર રાજસાગરને સૂરિપદ અપાવવામાં ભાગ ભજવનાર તથા જહાંગીર-બાદશાહનું ખીમ-: જુઓ ક્ષમા, તેમ- અને પ્રેમ-. સન્માન મેળવનાર રાજગાઅમદાવાદમાં કોપી શાંતિદાસના જીવનની નોંધપાત્ર ઘટનાઓનું વર્ણન કર્યા પછી એમના પુત્ર વખતચંદશેઠના જન્મી મૃત્યુ પર્યંતના જીવનવૃત્તાંતની રૂપરેખા આપવામાં આવી છે. પારિવારિક વીગતો તથા લગ્નપ્રસંગ, સંઘયાત્રા વગેરેનાં વર્ણનોને સમાવતો આ રાસ ઐતિહાસિક-સામાજિક માહિતીની દૃષ્ટિએ વધારે નોંધપાત્ર બને છે. આ ઉપરાંત, આ વિએ ૫૩ ઢાળનો સુરસુંદરી-અમરકુમાર રામ કથા, ‘શ્રીપાળ-રાસ’ (૨.ઈ.૧૮૨૩), ૧૫ કડીની ‘ઢંઢણઋષિની સઝાય’ (મુ.) અને ૧૧ કડીની ‘હિતશિખામણ-સઝાય’(મુ.) એ કૃતિઓ રચેલી છે. ૭ કડીનું ‘ધર્મનાથ-સ્તવન’ (મુ.) ક્ષેમવર્ધનને નામે મળે છે તે આ જ કિવની રચના હોવાનો સંભવ છે. કૃતિ : ૧... જૈઐરાસમાળા ૧; ૨. જિસ્તાસંગ્રહ ૧. સંદર્ભ : ૧. કવિઓ।) ૬. મુસૂચી..સો,] ક્ષેમવિજય–૧ [ઈ.૧૬૫૧માં હયાત] : જુઓ ખીમાવિય−૧. જેમવિજય-૨ ૧૯મી સદી પૂર્વાધી : જુઓ પ્રેમવિજય–૨. ક્ષેમહર્ષ ખેમહર્ષ [ઈ.૧૬૫૩માં હયાત] : ખરતરગચ્છની સાગરચંદ્રશાખાના જૈન સાધુ. વિશાલકીનિગણના શિષ્ય. દુવા-દેશીબત ૧૩ ઢાળની, હિન્દીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ‘ચંદનમલયાગીરીચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૫૩; મુ.) તથા ગચ્છનાયક જિનરત્નસૂરિની પ્રશસ્તિ કરતાં ૨ ગીતો(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચંદનમયોગીરી રાસ, પૂ. સવાભાઈ રામચંદ, ૧૮૯ . . એકાસ (4). સંદર્ભ : ૧. જૈશુધ્ધ ૨ મધુસુધી....] ખઈપતિ ઈ.૧૬મી સદી ઉત્તરાધી : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુકી (અવ.ઈ.૧૫૯૦)ની પ્રશસ્તિ કરતા, એમના જીવનકાળમાં રચાયેલા ‘સાધુકીતિયપતાકા-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐઐકાસંગ્રહ, (૨..) અનુદાસ ૯, ૧૬મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભકવિ, વિનાય (૦.૧૫૧૬-૪,૧૯૮૬)ના રામકલીન એમણે દમલાજી દાોદરદાસ હરસાનીજીની પ્રેરણાથી મંત્રિનું પોત્ર' રચ્યું હતું. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; – ૨. અનુગ્રહ, ડિસે. ૧૯૫૭ – મણિ શ્રી મોહનભાઈ, [કી... ખાતુભાઈ(ભગત) [ પદોના કર્તા, ૭૬ : ગુજરાતી સાહિત્યકોશ ] : ‘ગીતાસાર’તથા કેટલાંક || જે ] ખીમ/ખીમો ખીમના નામે ૭ કડીનું ‘જયણા-ગીત’ (લે.ઈ. ૧૬૭૯) તથા ખીમોને નામે ૩૨ કડીની ચૈત્યવંદનપરિપાટી શગુંજ્ય ચૈત્યપરિપાટી ઘઈ, ૧૫૬૩; યુ ૭ કડીની વા ભાસ' કલાઈ ૧૫૧૮, ૪ કડીની સુકું-ભાસ' કલા૧૫૧૮), ૭ કડીની ‘જીરા વા-ભાસ’, ૯ કડીની ‘શત્રુંજ્યભાસ-ગ્રીન, બે કડીની સીમંધરસ્વામી ભાસ' – એ જૈન કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. ખીમાને નામે નોંધાયેલી ‘ચોવીસ તીર્થંકરોના આંતરાનું સ્તવન’ (ર.ઈ.૧૬૭૭) સમયની દૃષ્ટિએ જોતાં પ્રેમ(મુનિ) ખેમસીની કૃતિ હોવાનો સંભવ લાગે, પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું શક્ય નથી. જૈનેતર વિ બીમોને નામે રમતા ગ', 'નંગ' વિશ્વાસ અંગ વગેરે કેટલાંક અંગો ભેહ.૧૭૩૨ આસામ) તથા ‘ત્રિકમનું કીર્તન’ (લે.ઈ.૧૭૮૨) એ જૈનેતર કૃતિઓ નોંધાયેલી છે તે ખીમસ્વામી કે કોઈ ખીમદાસ કે પ્રેમદાસ છે એ નિશ્ચિત થઇ શકે તેમ નથી, જુઓ ખેમો. કૃતિ : પ્રાણીસંવર સંદર્ભ : ૧. હા, વિનો, ૪૩. ફાહનામાવલિ:૧; ૪. મુપુગૃહસૂચી; ૫. હેન્નાસૂચિ:૧. ર.સો. ખીમ(સાહેબ)–૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૦૧: જુઓ ખીમદાસ–૧. ખીમ(સ્વામી)-૨ [૧૮૬૦ સુધીમાં) : “જ્ઞાનયોગ’. ૧૮૦) એ નામની ગદ્યકૃતિના કર્તા. જુઓ હરિખીમ. સંદર્ભ : ગુલામી. [ર.સો.] બીમ(મુનિ)−૩ | ] : જૈન સાધુ, ઉપાધ્યાય કાનમુનિના શિષ્ય. ૫ ઢાળની ‘પંચમહાવ્રત-સઝાય’ના કર્તા, સંદર્ભ : જૈવિઓ (૨), [કા,ત્રિ.] ખંભાતણ ઘેાડણ ) ને ખીમોની કકયાના દુલા જુઓ ‘ગોડણ-વાળવરિજન) ચમાર કે વણકર હોવાનું નોંધાયું છે, મૂળ રાજ ખીમરોની લોકકથાના દુહા.’ સ્થાનના પોકરણ તરફના વતની ને પછી ઢેલડી(આજનું મોરબી કે એની પાસેનું ગામમાં નિવાસ. રામદેવ-પીરા.૧૫મી સદી)ની પરંપરાના આ સંતનો સમય ચોક્કસ નિશ્ચિત થઈ શકે તેમ નથી. મોરબીના રાવત રણમે કષ્ટ કરેલી તેથી ધ્વન્સમાધિ ક્ષેમવિજય-૧ : ખીમડો શ્રીમદ ]: જૈન સાધુ. દેવરાજના શિષ્ય, ૧ કડીના ‘ઋષભદેવ-સ્તવન' (લે.સં.૧૯મી સદી અનુ.) અને ૩૨ કડીના શત્રુંજ્ય ચૈત્યપરિપાટી (બે.સં.૧૭મી સદી અનુ.ના તાં. સંદર્ભ : મુર્ખાગી. [..] બીયડો ખીચોખીચો-૧ ઈ.૧૫મી સદી પછી : માર્ગી કે નિજિયાપંથી સંત. કોટવાળ તરીકે ઓળખાવાયેલા આ સંત મેઘ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૐનાં પત્ની દાદે સાથે ખીમડાને પણ તથા પશ્ચાત્તાપ પામેલા રાવતને એમણે ઉલ્લેખો ધરાવતાં ૨ પો) મળે છે તે હોવાનું માનવામાં મુશ્કેલી છે. આ સિવાય, આગમવાણીનાં તથા રૂપકાત્મક અધ્યાત્મબોધનાં ૩ ૫૬ (મુ.) આ સંતની નામછાપવાળાં મળે છે. સમાધિ લીધી છેવાના દીક્ષા આપી હોવાના આ સંતનાં રચેલાં કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (સં.); ૨. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦; ] ૩. સત સંદેશ, ડિસે. ૧૯૫૨ – ‘ખીમડો અને હાલ મતામ મોહનરાંત. સંદર્ભ : સોરઠી સીસનો, રવિદાસ મારાજ, ૨૧૪. રિસો. ખીમણ | હું: નિાિપંચના નિક વિય જ્ઞાતિએ મેઘવાળ. ‘મેઘા ખીમણ' એવી નામછાપ ધરાવતા હિંદીરાજસ્થાનીની ઇટવાળી ગુજરાતી ભાષામાં રચાયેલા આ કવિના ૪ કડીના ૧ પદ (મુ.)માં યોગમાર્ગી પદાવલિમાં અધ્યાત્મઅનુભવનું વર્ણન મળે છે. કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ, સં. શા, વૃંદાવનદાસ કાનજી, ૯૯૭૮ કી.જો ખીમદાસ જ ખીમ સાહેબ) ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ અવ.ઈ. ૧૮૦૧ વિભાણસંપ્રદાયના સંવરવિસાહેબના શિષ્ય. જ્ઞાતિએ લોહાણા, ભાણસાહેબના પુત્ર મા ભાણબાઇ, જન્મ વારાહીમાં ન્મવર્ષ ૧૭૩૪ નોંધાયું છે પણ બધા ચાંદાનો એને ટેકો નથી. હરિજનજ્ઞાતિના ત્રિકમભગતને શિષ્ય તરીકે સ્વીકારી એમણે પોતાની સમદૃષ્ટિનો પરિચય કરાવેલો. માછીમારોમાં રામકબીર સંપ્રદાયનો પ્રચાર કરેલો એથી આ કવિ ‘દરિયાપીર' તરીકે ઓળખાયગા, ઈ.૧૭૮૧માં " સંપરામાં જગ્યા બાંધી ત્યાં નિવાસ કર્યા. ત્યાં જ જીવત્સમાધિ લીધી. કાફી, ગરબી, આરતી વગેરે પ્રકારો બતાવતાં ખીમસાહેબનાં પદો (કેટલાંક મુ.) વધારે હિંદીમાં, થોડાં ગુજરાતીમાં અને વિચત્ કચ્છીમાં મળે છે. યોગની પરિભાષા અને રૂપકાદિ અલંકારોનો આશ્રય લેતાં આ પદોમાં કબીરપરંપરાના તત્ત્વજ્ઞાન, અધ્યાત્મઅનુભવનું તથા સદ્ગુરુમહિમાનું આલેખન છે તેમ જ બાહ્યાચારો પર આકરી ટકોર પણ છે. કિવનાં પદોમાં ખીમદાસ ઉપરાંત ખીમ ખમ” એવી નામછાપ પણ મળે છે. એટલે તેમના નામે નોંધાયેલાં પદો પૈકી કેટલાંક આ કવિનાં હોવા સંભવ છે. સાખી ને ચોપાઈબંધની પટ કીની ાનમાગી હિંદી કૃતિ ‘ચિંતામણિ’ (૨.૪,૧૭૭૦ સં. ૧૮૨૬, ચૈત્ર સુદ ૭, ગુરુવાર; મુ. આ કવિની અન્ય રચના છે. ભજનસાગર:૧૬ 3. કૃતિ : 1. મુનિવાણી (+ સં.); ભસાધુિ; ૪. યોગવેદાન્ત બન્ને ભંડાર, પ્ર. પ્રેમશ ગોવિંદજી ભાઈ પુર્ષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (+ સં. ૫, રવિભાણ સંપ્રદાયની વાણી:૧, ગુ. મંછારામ મોતી, -; કૈં. સતવાણી. સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ:૧, દુલેરાય કારાણી, સં.૨૦૧૫ ૨. માણવીગામૂળ, પ્રેમવંશ પ્ર. ગોવિંદભાઈ બીમણ : ખુશાલચંદ-૧ પુરુષોત્તમદાસ, છૅ,૧૯૦૫ ૩. રામકબીર સંપ્રદાય, કાંતિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨; ૪. સોસંવાણી – પ્રસ્તાવના, (૨..) બીબદા૨ | | : વાવ, બનાસકાંઠા)ના વતની. ‘આદિત્યના બારમાસ'ને નામે ઓળખાવેલ પરંતુ વસ્તુત: કૃષિઓ પૂરતી રાધાનું વર્ણન કરતા અને રિગીતનો દેશીમાં રચાયેલા ‘બારમાસ’(અંશત: મુ.)ના કર્તા, કૃતિ : ગુસાર વરૂપો નાં, [ર.સો.] ખીમરાજ [ઈ,૧૪૭૪ સુધીમાં] જૈનો કડીના દયા-ગીત' ઈ.૧૪૩૦ના કર્તા, સંદર્ભ : કાઁગૂકવિઓ:૩૫૧), [ર.સો. ખીમરો : જુઓ, ખીમડો, ખીમારતન : જુઓ ક્ષમારત્ન-૨. ખીમાવિજય : આ નામે ૧૩ કડીનું ‘અરિહંતભગવાનનું સ્તવન (મુ.) મળે છે. તેના કનાં ખીમાવિષે-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. [કીએ.) બીમાવિન્ય-૧ દ્વેષવિજજ્જ ઈ૧૬૫૧માં હવાનું તપગચ્છનો જૈન સાધુ. ધ્રુવિધાની પરંપરામાં શાંતિવિશ્વના શિખ. મદ્ધાળુંસ્વામીના પ્રાકૃત કલ્પસૂત્ર પરના બાલાવબોધ (ર.ઈ.૧૬૫ સં. ૧૭૦૭, વૈરાખ સુદ –, ગુરુવાર) તથા ૩૫ કડીના ‘સૂક્તમાલા’ પરના સ્તંબકના કર્તા. સંદર્ભ : ૧. કવિઓ) ૨. સૂધી. રસો ખીમો : જુઓ ખીમ. ખીમો—૧ [ઈ.૧૫મી સદી પછી] : જુઓ, ખીમડો. ખુશાલ(મુનિ) ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ : પાર્શ્વચંદ્રગચ્છના જૈન ગાયું. અચંદ્રસૂરિ (ઉ.૧૭૩માં )ના શિશ્ન ચોવીસી’ (મુ. ૫ ની જ્ઞાનપંચમીની ઢાળો' (મુ.), અખયચંદ્રસૂરિ વિશેની ‘ગુરુ-ભાસ’ તથા કડીની ‘રાજુલની સાય’(મુ.)ના કર્તા, કૃતિ : ધ, અસ્તતંત્મા; 2. ચૌવીનસંગ્રહ; ૩. જૈનસંતાન ૪. પ્રાનસંગ્રહ. સંદર્ભ : હજજ્ઞાસૂિ કૃતિ : જૈકાપ્રકાશ:૧ [ચ.શે.] ખુશાલ-૧૧૭૪૨માં હયાત : જૈન 'પદ્મશાસ્ત્ર'ની નામાપ ધરાવતા, એમના રાજિમતીના વિચ્છેદ્ગારો રૂપે રચાયેલા દુવા-ઢાળ ૨૮ કડીના 'મિનિ બારમામા (૨.૪,૧૭૪૨, સં.૧૭૯૮, મહા સુદ ૧૧, ગુરુવાર; મુ.) રાજસ્થાની-હિન્દીની છાંટવાળી ભાવમપુર માિિા અને સુગેયતાથી ધ્યાનપાત્ર ગુજરાતી સાહિત્યકોશ : ૭૭ For Personal & Private Use Only www.jainulibrary.org Page #107 -------------------------------------------------------------------------- ________________ બને છે. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ’ આ કવિનું નામ હસ્તિવિજયના શિષ્ય. ૧૩ કડીની ‘સ્થૂલિભદ્રની સઝાય’(મુ.)ના કર્તા. ‘ચંદ્રખુશાલ’ આપે છે. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. પ્રાસપસંગ્રહ:૧. ચિ.શે. કૃતિ : પ્રામબાસંગ્રહ:૧. સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). ચિ.શે. ખેત [ઈ.૧૬૭૬માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. દામોદરના શિષ્ય. ખેતીને નામે નોંધાયેલ “ધન્નાનો રાસ' (ર.ઈ.૧૬૭૬ સં. ખુશાલચંદ-૨ (ઈ.૧૮૨૩માં હયાત] : લોકાગચ્છના જૈન સાધુ. ૧૭૩૨, વૈશાખ – )ના કર્તા. ધર્મદાસજીની પરંપરામાં રાયચંદના શિષ્ય. ૬૪ ઢાળની “અરદાસ- સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૨. શિ.ત્રિ. ચરિત્ર અર્વાસ ચરિત્રસમ્યકત્વકૌમુદી-ચોપાઈ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, વૈશાખ સુદ ૧૩, ગુરુવાર) તથા “દેવસેન-રાસના કર્તા. ખેતસી ઈિ.૧૬૦૩ સુધીમાં : જૈન સાધુ. ૩૫૮ કડીની “પંગ ખુશાલચંદને નામે હિંદી મિશ્ર ગુજરાતી ભાષાની ૧૬ કડીની મિત્ર-કથા’ (લે.ઈ.૧૬૦૩)ના કર્તા. ‘જંબૂસ્વામીની લાવણી' (ર.ઈ.૧૮૧૪ સં.૧૮૭૦, અસાડ ધરપક્ષ –; સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. શિ.ત્રિ.] મુ.) તથા ખુશાલચંદજીને નામે ૧૬ કડીની ‘કામદેવની સઝાય” (ર.ઈ.૧૮૩૦; મુ.) મળે છે તે સમયદૃષ્ટિએ જોતાં આ જ ખેતો [ઈ.૧૭૪૧માં હયાત : વડતપગચ્છના જૈન સાધુ. જ્યખુશાલચંદ હોવા સંભવ છે. પ્રભની પરંપરામાં ખેમાના શિષ્ય. ભૂલથી ખરતરગચ્છના જ્ઞાતો કૃતિ : ૧.જૈસમાલા(શા.):૨; ૨. જૈસસંગ્રહ (જૈ.; ૩. વિવિધ કવિને નામે નોંધાયેલી ‘સામસુંદરનૃપ-રાસ” (ર.ઈ.૧૭૪૧ સં.૧૭૭, પુષ્પવાટિકા:૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.). અસાડ સુદ ૧૩, સોમવાર)ના કર્તા. સંદર્ભ : 1.જૈવૃકવિઓ:૩(૧,૨); ૨. મુમુગૃહસૂચી. ચિ.શે. સંદર્ભ : મુપુન્હસૂચી. ***** ખુશાલદાસ-૧ (ઈ.૧૭૨૭માં હયાત : જૈન સાધુ. ‘પદ્મ-પૂરાણ” એમ- : જુઓ ક્ષમા, ક્ષેમ- અને ખીમ(ર.ઈ.૧૭૨૭) નામક દિગંબર જન કથાના કર્તા સંદર્ભ : પાંગુહસ્તલેખો. કી.જો.] ખેમ(મુનિ) : આ નામે “સુમતિજિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ જૈન કૃતિ નોંધાયેલી છે. તે કયા ખેમ છે તે નિશ્ચિત ખુશાલદાસ-/ખુશાલભાઈ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ–ઈ.૧૯મી સદી થતું નથી. ઉત્તરાધી : નિરાંત-સંપ્રદાયના કવિ. નિરાંત મહારાજ (જ.ઈ.૧૭૪૭- સંદર્ભ : રાહસૂચી:૧. અવ.ઈ.૧૮૫૨)ના પુત્ર. જ્ઞાતિએ ગોહેલ રાજપૂત. નિરાંત-મહારાજ પછી દેથાણની ગાદી પર આવેલા. અધ્યાત્મવિષયક પદો(કેટલાંક ખેમ-૧ (ઈ.૧૫૪૦માં હયાત : જૈન સાધુ. ૩૩ કડીના ‘નેમિમુ.)ના કર્તા. રાસ’(ર.ઈ.૧૫૪૦)ના કર્તા. કૃતિ : ૧. ગુમવાણી (સં.); ૨. જ્ઞાનોદય પદ સંગ્રહ, સં. સંદર્ભ : જેમણૂકરચનાઓં:૧. ત્રિ. ભગત કેવળરામ કાલુરામ, -. સંદર્ભ : નિરાંત કાવ્ય, સં. ગોપાળરામ શર્મા, ઈ.૧૯૩૯. દિદ.| ખેમ-૨ [ઈ.૧૬૪૪માં હયાત] : જૈન સાધુ. ૧૫ કડીની “અનાથી સઝાય’ (ર.ઈ.૧૬૪૪)ના કર્તા. આ કૃતિને ખેતસીશિષ્ય ખેમને ખુશાલરત્ન (ઈ.૧૮૨૦માં હયાત : તપગચ્છના જૈન સાધુ. નામે ભૂલથી મૂકવામાં આવી છે. દાનરત્નની પરંપરામાં શિવરત્નના શિષ્ય. ૧૩ કડીની હોકાની સંદર્ભ : જૈનૂકવિઓ:૧. રિ.સી.] સઝાય” (ર.ઈ.૧૮૨૦સં. ૧૮૭૬, શ્રાવણ સુદ ૧૫, ગુરુવાર, મુ.)ના ખેમ(મુનિ)-૩ એમસી/ખેમો ઈિ.૧૭મી સદી ઉત્તરાધી : નાગોરીકૃતિ : ૧.જિભપ્રકાશ; ૨, જૈસમાલા(શા.):૨; ૩. જૈસસંગ્રહ(ન). ગચ્છના જૈન સાધુ. રાયસિંહશિષ્ય ખેતસીના શિષ્ય. “અનાથીદ્રષિ [ચ.શે.] સંધિ' (ર.ઈ.૧૬૮૯), ૪ ઢાળની ‘ઇષકારસિદ્ધ-ચોપાઈ'(ર.ઈ. ૧૬૯૧), ૧૨ કડીની “મૃગાપુત્ર-સઝાય’ અને ૧૯ કડીની “સોળ સતવાદીખુશાલવિજ્ય : આ નામે ‘શ્રીપાલ-રાસ’ (લે.ઈ.૧૭૪૭) તથા સઝાય’ એ કૃતિઓના કર્તા. ‘નેમિનાથચરિત્ર બાલાવબોધ' એ કૃતિઓ મળે છે. આ ખુશાલ- સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૧,૩(૨); ૨. મુપુગૂહસૂચી. (ર.સો.] વિજય કયા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦-‘બાલાપુર ત્યાં પ્રેમ-૪ (ઈ. ૧૭૭૭માં હયાત) : નાગોરી લોંકાગચ્છના જૈન સાધુ. સુરક્ષિત જૈન સાહિત્ય', કાંતિસાગરજી; [] ૨. જૈનૂકવિઓ: ૩(૨). જ્ઞાનચંદ્ર મુનિના શિષ્ય ચંદ્રકિશોર (કિશોરચંદ્ર)ના શિષ્ય. ભૂલથી |ચ.શે. ચંદ્રકિશોરશિષ્યને નામે મુકાયેલ “અવંતીસુકુમાલ-ચોઢાળિયાં' (ર.ઈ.૧૭૭૭)ના કર્તા. ખુશાલવિય-૧[ ] : જૈન સાધુ. પંન્યાસ સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. શિ.ત્રિ.] ૭૮ : ગુજરાતી સાહિત્યકોશ ખુશાલચંદ-૨ : ખેમ-જ કર્તા. મિ સાધુ રાયશિશિકારસિદ્ધ શતવાદી For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ : જૈન સાધુ. રત્નસમુદ્રસૂરિના ખેમ ઈિ.૧૪૪૦ પછી) : જૈન. ઈ.૧૪૪૦માં પ્રતિષ્ઠા પામેલા તીર્થના શિષ્ય. ‘ફેસમાસ-બાલાવબોધ’ના કર્તા. ઉલ્લેખ ધરાવતા ૮ કડીના વૃદ્ધ-ચૈત્યવંદન’(મુ.) નામની કૃતિના સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ – જેસલમેરકે જેને કર્તા. જુઓ ખીમ/ખીમો. જ્ઞાન ભંડારકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી', અગરચંદ નાહટા. કૃતિ: ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, સં. શાર્લાટે ક્રાઉઝ, [કી.જો. ઈ.૧૯૫૧ (સં.). રિસો.] ખેમચંદ (ઈ.૧૭૦૫ના અરસામાં હયાત : તપગચ્છના જૈન સાધુ. ખોડો [ ] : કેટલાંક પદોના કર્તા. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં મુક્તિચંદ્રના શિષ્ય. એમના “ચોવીસ- સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ. કિ.જા.) તિન સ્તવન (લે.ઈ.૧૭૦૫)ની હસ્તપ્રત એમના શિષ્ય મુનિ વીરચંદ લખેલી છે, તેથી એમને ઈ.૧૭૦૫ના અરસામાં હયાત ગણી શકાય. ગજકુશલ [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિનયસંદર્ભ : જૈનૂકવિઓ:૨. [શ.ત્રિ કુશલની પરંપરામાં દર્શનકુશલના શિષ્ય. ૨૯ ઢાળના “ગુણાવલી ગુણકરંડ-રાસ' (ર.ઈ.૧૬૫૮ સં.૧૭૧૪, કારતક સુદ ૧૦, ગુરુવાર)અમદાસ | ]: રામભક્તિના ૧ પદ (મુ.)ના કર્તા. ના કર્તા. કૃતિ : પ્રકાસુધા:૨. રિ.સી.] સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૨,૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. હજૈજ્ઞાસૂચિ:૧. શ્રત્રિ .] ખેમરતન : જુઓ ક્ષમારત્ન૨. ગજરાજ(પંડિત) [ઈ.૧૫૪૦ પછી : જૈન. હીરવિજયજીની દીક્ષા (ઈ. ખેમરાજ(ગણિ) : જુઓ ક્ષેમરાજ(ઉપાધ્યાય)–૧. ૧૫૪૦)ને અનુલક્ષીને રચાયેલા “હીરવિજયસૂરિના બારમાસીના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ:૧. શ્રિત્રિ.] મવિજ્ય-૧ ઈ.૧૭૮૩માં હયાત) : જૈન કવિ. ‘અષાઢભૂતિચોઢાળિયું' (ર.ઈ.૧૭૮૩)ના કર્તા. ગજલાભ(ગણિ) [ઈ.૧૬મી સદી મધ્યભાગ : અંચલગચ્છના જૈન સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). રિ.સો.. સાધુ. ચારિત્ર્યલાભના શિષ્ય. વાચકપદ ઈ.૧૫૫૫માં. ૮૪ કડીની ‘બારવ્રતટીપ-ચોપાઈ' (ર.ઈ.૧૫૪૧) અને ૪ ઢાળની “જિનાજ્ઞા-હૂંડી, ખેમવિજ્ય -૨ શ્રેમવિજ્ય ઈ.૧૯મી સદી પૂર્વાધી : તપગચછના જૈન અંચલગચ્છની હૂંડી(મુ.)ના કર્તા. સાધુ. જિતવિજયશિખ વિનયવિજયના શિષ્ય અને દીપાવજયના કૃતિ : આર્ય-કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, ગુરુબંધુ. આ કવિએ દુહા-દેશીબદ્ધ ૧૫ ઢાળનું ‘શાંતિનાથના પંચ- સં.૨૦૩૯ – “જિનાજ્ઞા વિધિપક્ષ(અંચલ)ગચ્છની હૂંડી', સં. કલાકલ્યાણકનું સ્તવન' (ર.ઈ.૧૮૨૦/સં.૧૮૭૬, ચૈત્ર વદ ૧૧, રવિવાર; પ્રભસાગરજી. મુ.), ‘કુમતિએઠાવનપ્રશ્નોત્તર-રાસ/પ્રતિમાપૂજા-વિચાર-રાસ' (ર.ઈ. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. “પાર્શ્વ, ઈ.૧૯૬૮: ૧૮૩૬/સં.૧૮૯૨, આસો વદ ૧૩, મંગળવાર) તથા અધૂરી | ૨. જૈનૂકવિઓ:૩(૧). શ્રિત્રિ.] ચોવીસી( સ્તવન મુ.)ની રચના કરેલી છે. કતિ : ૧. જૈગુસારત્નો:૧(+ સં.); ૨. જૈન પ્રાચીન પૂર્વા- ગજવિજ્ય : આ નામે ૨૪ કડીના ‘હીરવિજયદિવિષયક સવૈયા’ ચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯. લ.સં.૧૮મી સદી અનુ.) એ કૃતિ મળે છે. તેના કર્તા ક્યા સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). રિસો.] ગજવિજય છે તે નિશ્ચિત થતું નથી. આ નામે મળતી સંગ્રહણી રાસ” (ર.ઈ.૧૭૨૧)ના કર્તા ગજવિજય–૨ છે કે કેમ તે નિશ્ચિત ખેમસાગર [ ] : જૈન સાધુ. ગુજરાતી-ઉર્દૂ થતું નથી. મિશ્ર ભાષાના ૪૧ કડીના ‘પશ્ચિમાધીશ-છંદ લે.સં.૧૯હ્મી સદી સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;] ૨. હે જૈજ્ઞાસૂચિ:૧. [.ત્રિ] અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. [શ્ર.ત્રિ] ગજવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ: તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિ(આચાર્યકાળ ઈ.૧૬૨૬-ઈ.૧૬૫૩)ના શિષ્ય.૪ કડીની ખેમહર્ષ : જુઓ મહર્ષ પાર્શ્વનાથ-સ્તુતિના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. શિ.ત્રિ મહેસ(ગણિ)શિષ્ય (ઈ.૧૬મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. ખેમહંસના નામે મુકાયેલા, જિનમાણિકદ્દસૂરિના રાજ્યકાળ- ગજવિજય-૨ (ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ: તપગચ્છના જૈન સાધુ. (ઈ.૧૫૭૬-ઈ.૧૫૫૬)માં રચાયેલા, ૧૬ કડીના ‘ગુર્નાવલી-ફાગ’ વિજયપ્રભસૂરિની પરંપરામાં પ્રીતિવિજયના શિષ્ય. ૪૧૦ કડીની (મુ.)ના કર્તા. ‘જ્યસેનકુમાર-ચોપાઈ (ર.ઈ.૧૭૨૩/સં.૧૭૭૯, આસો સુદ ૭, કૃતિ : ઐશૈકાસંગ્રહ(સં.). રિ.સો] સોમવાર), ૩૯ ઢાળના મુનિપતિ-રાસ’ (ર.ઈ.૧૭૨૫/સં.૧૭૮૧, ખેખ-૫ : ગજવિજય-૨ ગુજરાતી સાહિત્યકોશ : ૭૯ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ફાગણ સુદ દ) અને ‘ગુણીવલી' (ર.ઈ.૧૭૨૮)એ કૃતિઓના કર્તા. ગણપતિ ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ) : નરસાસુત. કાયસ્થ વાલ્મીક સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૨,૩(૨), ૨. મુપુગૃહસૂચી. શિ.ત્રિ.] જ્ઞાતિ. આમોદના વતની. ૮ અંગ અને ૨૫૦૦ દુહામાં વિસ્ત રતો એમનો ‘માધવાનલકામકંડલાદોમ્પક-પ્રબંધ’«ર.ઈ.૧૫૧૮ કે ગાસાગરસૂરિ)શિષ્ય [ઈ.૧૬૦૯માં હયાત]: અંચલગચ્છના જૈન સાધુ. ૧૫૨૮ સં.૧૫૭૪ કે ૧૫૮૪ શ્રાવણ સુદ ૭, મંગળવાર; મુ.) ૪૨ કડીની ‘નમિચરિત્ર-ફાગ’ (ર.ઈ.૧૬૦૯/સં.૧૯૬૫, ફાગણ – ૬, માધવ અને કામકંડલાના સંયોગ-વિયોગ-શૃંગારના અત્યંત રસિકતા બુધવાર)ના કર્તા. ભર્યા કલ્પનાસમૃદ્ધ વિસ્તારી આલેખનથી ને મહાકાવ્યોચિત વિવિધસંદર્ભ : જૈનૂકવિઓ:૧. [કી.જો.] પદાર્થવર્ણનઠાઠથી મધ્યકાલીન પદ્યવાર્તાઓમાં જુદી ભાત પાડે છે. સંસ્કૃત સાહિત્યપરંપરાથી પ્રભાવિત કવિનું આ કવિત્વ તેમ ગજલારઈ.૧૬૬૧ સુધીમાં] : જૈન સાધુ. ૨૨૨ ગ્રંથાગ્રની પુંડરીક- સમસ્યાવિનોદ વગેરેમાં પ્રગટ થતી એમની વિદગ્ધતા ઘણી ઊંચી કુંડરીકમુનિ-સંધિ’ લિ.ઈ.૧૬૬૧)ના કર્તા. કોટિનાં પ્રતીત થાય છે. સંદર્ભ : મુપુન્હસૂચી. શ્ર.ત્રિ કૃતિ : માધવાનલકામકંદલાયબંધ:૧(એ.), સં. એમ. આર. મજમુદાર, ઈ.૧૯૪૨ (સં.). ગજાનંદ[ઈ.૧૭મી સદી): તપગચ્છના જૈન સાધુ. વાચક વિવેકહર્ષ સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુલિટરેચર; ૩. ગુસાસ્વરૂપો; ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ–ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) તથા પંડિત ૪. મસાપ્રવાહ ] ૫. આલિસ્ટઑઇ:૨, જિ.કો.] ત્યાનંદના શિષ્ય. ૧૨૦ ગ્રંથાગની ‘વિજયસિહસૂરિ-સઝાયરના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ:૨. [.ત્રિ. ગણપતિદાસ [ ]: દુહા-ચોપાઈ અને ૩૬ સુધીનો સંખ્યાંક દર્શાવતાં પદોમાં રચાયેલા આ કવિના ‘પ્રાણગજેન્દ્રમોદ [ઈ.૧૫૧૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જીવન-ગ્રંથ” (મુ; તૂટક)માં આરંભમાં કૃષ્ણભક્તિનું મહિમાગાન હેમવિમલસૂરિની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૬૮ કડીની ‘ચિતોડ- અને પછીથી કૃષણ સાથેના વિહારનું પ્રેમલક્ષણા ભક્તિના ભાવભર્યું ચૈત્ય-પરિપાટી” (૨.ઈ.૧૫૧૭/સં.૧૫૭૩, ફાગણ વદ –)ના કર્તા. આલેખન છે. સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). .ત્રિ] કૃતિ : પથિક, ડિસે. ૧૯૭૯ – “કવિ ગણપતનો પ્રાણજીવન ગ્રંથ', વિનોદ પંડયા. શિ.ત્રિ.] ગણદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ : જૈન શ્રાવક, હીરવિજયસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬)ની હયાતીમાં રચાયેલ, એમની ગણા [. ] : પંદર-તિથિ'ના કર્તા. પ્રશસ્તિ કરતી ૨ હિંદી સવૈયાવાળી ૫ કડીની હીરવિજયસૂરિ-સઝાય’ સંદર્ભ : ૧, ગૂહાયાદી; ૨. ફોહનામાવલિઃ૧. [કી.જો.] (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐસમાલા:૧; ૨. પસમુચ્ચય:૨. શિ.ત્રિ] ગણેશ-૧ : “ગણેશ ગોરખ' એવું નામ નોંધાયેલ મળે છે તેમાં ‘ગોરખ શું છે તે સમજાતું નથી. ‘અંબાજીનો ગણપતરામ-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] :નિરાંતસંપ્રદાયના ગોવિદ- ગરબો'ના કર્તા. રામના શિષ્ય. જ્ઞાતિએ મેવાડા સુથાર. ઝણોર (જિ. ભરૂચ)ના વતની. સંદર્ભ : ગૂહાયાદી. [કી..] અધ્યાત્મ અનુભવ, ગુરુમહિમા અને વૈરાગ્યબોધને વિષય કરીને રચાયેલાં પદો (કેટલાંક મુ.)ના કર્તા. ગણેશ-૨ [ ]: અવટંક જોશી. રાસલીલાનાં કૃતિ : ગુમવાણી (સં.). છૂટક પદના કર્તા. સંદર્ભ : ન્હાયાદી. રિ.સો. સંદર્ભ : ૧. ગૂજકહકીકત; ૨. પ્રાકૃતિઓ. [કી.જો. ની. એમના અનાવાયેલો વાત સાધુ વિધીવ ગણપતરામ-૨ ]: જ્ઞાતિએ બ્રાહ્મણ, સિસોદરા- ગણેશજી [ઈ.૧૭૭૮માં હયાત : જૈન સાધુ. ‘કર્મવિપાક-રાસ’ (જિ. ભરૂચ)ના વતની. એમનાં ગુરુસ્મરણનાં ૧૪ પદો (મુ.) તથા (૨.ઈ.૧૭૭૮)ના કર્તા. કેટલીક વાર જ્ઞાનની બારમાસી તરીકે ઓળખાવાયેલો ૧૪ કડીના સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો] દ્વાદશ મહિના” (મુ.)માં બ્રહ્મજ્ઞાન કરાવનાર ગુરુનો મહિમા ભાવભક્તિપૂર્વક વર્ણવાયો છે. કવિનાં પદોમાં થોડીક હિન્દી ભાષાની ગણેશગિણિ) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન છાંટ આવે છે અને ૯ પદો હોરીનાં છે. આથી, કેટલાક સંદર્ભોમાં સાધુ.વિજયધર્મસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૪૭-ઈ.૧૭૮૫)ની આજ્ઞાથી આ કવિને નામે નોંધાયેલ વેદાન્તમાં પદો અને હોરીઓ ઉપર્યુક્ત રચાયેલા, વિનયવિજ્ય અને યશોવિજયકૃત ‘શ્રીપાલ-રાસના પદો જ હોવાની સંભાવના છે. ૨૪00 ગ્રંથાના ટબાર્થ (લ.ઈ.૧૭૬૩)ના કર્તા. કૃતિ : બુકાદોહન:૮. સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). [.ત્રિ] સંદર્ભ : ૧. ગુજહકીકત; ૨. પ્રાકૃતિઓ. [૨.સો] ગદ [ ]: આ કવિનાં, ક્ષત્રિયોની મૂળ ૫ ૮૦ : ગુજરાતી સાહિત્યકોશ ગજસાગર(સૂરિ)શિખ્ય : ગદ ઇ.૧૭૬૩) For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ જાત તથા તેમની પેટાશાખાઓનાં નામ અને વિશિષ્ટતાઓને ‘સૌંદર્યલહરી-સ્તોત્ર' તરીકે ઓળખાવેલો ૬૨ કડીનો ‘અંબાજીના શણગારનો ગરબો'; બહુચરાનું ભક્તિપૂર્ણ ગુણસંકીર્તન કરતો ને વર્ણવતું ‘ક્ષત્રિયોત્પત્તિ’ તથા રજપૂતાના તેમ જ ગુજરાતના મુખ્ય ૩૬ ગઢ અને તેમનાં રાજકુલોનાં નામો આલેખતું ‘છત્રીસગઢ’આંતરપ્રાસની ગૂંથણીવાળો ૧૧૮ કડીનો ‘આનંદનો ગરબો’(૨. એ ૨ ઐતિહાસિક કાવ્યો મળે છે. ટૅન્ડા રાજપૂત, દેગમ પદમણી, રામદેવ પીર વગેરે ભવાઈના વેશોમાં ગવાતાં, સચોટ અને બળકટ છાપામાં જીવનની વાસ્તવિક રતનીતિનું તત્વગામી નિર્ભ્રાન કાવાં અનેક કવિત અને છપ્પાઓ ટલાક મુ) પણ આ વર્ષના નામે મળે છે. તેમનાં કેટલાંક કવિતમાં હિંદી ભાષાની અસર દેખાય છે. સં. અસ્પષ્ટ; લિત રાગની ૧૫૭ કડીઓમાં ધનુષધારી માતાનું આલેખન કરતો પધારીનો ગરબો ..૧૭૩૬ સં.૧૭૯૨, અસાડ વદ ૧૧, મંગળવાર), પાવાગઢના રાજાના પતનપ્રસંગનું વાગીત જેવું નિરૂપણ કરતો, મોટાત્મક વિષયનિરૂપણથી, અન્નયુક્ત આલેખનથી અને એના વાણીમાધ્યમી લોકપ્રિય બનેલો ૩૩૭૫ કડીની મહાકાળીનો ગરબો' તથા ડેવીના ભૂળ રૂપનું આલેખન કરતો ગાગરનો ગરબો’વિશેષ નોંધપાત્ર છે. મહાકાળી વિશે કવિએ બીજો લાંબો ૨૩૦કડીનો ‘કાવિકો-નવકળા-સ્થાપનનો ગરબો' (ર.સ. અર્પણ) પણ ો છે. કેટલાક ગરબાઓમાં કવિની શક્કસિતની તથા તે અંગેના પૌરણિક ઇતિહાસની જાણકરી ગૂંચાયેલી છે. તો કેટામાં દેવી પૂજાઅર્ચનની વિધિનું વર્ણન પણ થયેલું છે. ગરબાઓમાં કવિનો ભક્તિઉદ્રક પણ ભળ્યો છે. કૃષ્ણભક્તિવિષયક ગરબાઓમાંથી રાધાનું વર્ણાનુપ્રાસી ને રૂઢ અલંકરણવાળું ચિત્રણ કરતો ને રાધા-કૃષ્ણના મિલનાનંદને આલેખતો ૮૪ કડીનો ‘આંખમીંચામણાનો ગરબો/રાધિકાજીનો ગરબો'; વ્રજની ગોપીઓએ ઉદ્ધવને કરેલી અરજને અને કૃષ્ણ પરના ઉપાલંભને આલેખતો પકડીનો ‘વ્રજવિયોગનો ગરબો/ઓધવને અરજ તથા મીરાંના કાવ્ય સાથે વસ્તુસામ્ય ધરાવતો ૪૩ કડીનો 'દંબમ પદમણીનો વેરાજા દંગમનો વંશ' (મુના ૧ પાઠમાં “કિવ ગદ ક ણા કરી કે, વેશ તો રાજા દેગમનો વહુ” એવી એ વેશની પ્રશસ્તિ કરતી ઉક્તિ મળે છે તેને સમગ્ર વેશના ગદના કર્યું ત્વને સૂચવનારો લેખવામાં મુશ્કેલી છે. એ કાચ ગાનું ઉદ્ધૃત સુભાષિતવચન જ હોય. કૃતિ : ૧. ભવાઈ સંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૬૬, ઈ. ૧૮૯૪ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈ પ્રકાશ, પ્ર. હરમણિશંકર ધ. મુનશી, ; ૩. શનિશ્ચરની ચોપાઈ આદિક લધુ પદ્યોનો સંગ્રહ, પ્ર. ભીમસિંહ માણક, ઈ.૧૯૨૨. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. જૈગૂકવિઓ:૩(૨); ૩. ફાહનામાવિ:૧; ૪. હે જૈસૂચિ: [નિ.વો.] ગદાધરદાસ [ઈ.૧૭૦૭ સુધીમાં]: ઓખા-અનિરુદ્ધની કથાને સંક્ષેપ-‘સત્યભામાનો ગરબો’ વિશેષ નોંધપાત્ર છે. માં વર્ણવતા અને નાની ઓખાહરણ'ની પ્રત ઈ.૧૭૭૭)માં ઉમેરાયેલાં મળતાં જ પદ (મુ.) તથા કૃષ્ણભક્તિનાં કેટલાંક પદ (મુ.)ના કર્તા. જાણીતા હિંદી કવિ ગદાધરદાસની કૃતિઓ ગુજરાતી-રીતે માં ઊતરી આવી હોય એવી સંભાવના પણ નકારી ન શકાય, કેમ કે ગુજરાતી હસ્તપ્રતોની પોથીઓમાં ગદાધરની હિંદી કૃતિઓ પણ મૂળે છે. કિત : કાસિંગ. સંદર્ભ : ૧. ગૂષાયાદી; ૨. ફાઇનાલિ૧ 1: 'હિના'ના કર્તા, ગમન | સંદર્ભ : ગૃહાયાદી. ગરબડદાસ[ સંદર્ભ : ગૃહાયાદી. ગદાધરદાસ : ગરબી ગુ. સા.-૧૧ [ા.ત્રિ.] ગરબી : કૃષ્ણવિષયક ભક્તિશૃંગારનું આલેખન કરતી અને હીંચના તાળને કારણે સમૂહગત નૃત્યાના ને ચેતા ધરાવતી પ્રભુરામસુત દયારામની પદરચનાઓ ગરબીઓ તરીકે ઓળખાઈ છે. આ ગરબીઓની પ્રેમલક્ષણાભક્તિ ભાગવતપ્રેરિત છે ને એની લાંબી પૂર્વપરંપરા છે, પણ એમાં દયારામે ભાવ-વિભાવ-અનુભાવનું અને અભિવ્યક્તિ તરાહનું અસાધારણ વૈવિધ્યઆવ્યું છે. અહીં ગોપાંગનાઓનાં આસક્તિ, અલ્લડ મુગ્ધભાવ, પરવાના, વિરહવ્યાકુળતા, પ્રગલ્ભ વિલાસાભ્રંશા, માનિનીભાવ, રીસ, રીવ, સંયોગસુખ વગેરે અનેકવિધ હૃદયભાવો આલેખાયાં છે તેમાં કાવ્યશાસ્ત્રનિરૂપિત નાયિકાભેદ શોધી શકાય તેમ છે, પરંતુ આ આલેખન એવી શક્તિભક્તિના ગુજરાતના ત્રણે મહત્ત્વનાં સ્થાનકોની દેવીઓ અંબા, ગરા ો માળીનું ામાગાન કરતા ને એમનું સ્વ બાળોતિયુ કે આલંકારિક વર્ણન કરતા વના અનેક સુગેયતાજગીથી તે આગવી રીતે થયું છે કે એમાં દામની નારીગરબાઓમાંથી, દેવીના વસ્ત્રાલંકારની શોભા વર્ણવતો, એના ભાષામાધુર્ય ને અલંકારવૈભવને લીધે અનંતરાય રાવળે ગુજરાતીના હ્રદયની કંડી સૂઝ વિશેષપણે પ્રગટ થતી જોઈ શકાય છે. કૃષ્ણનું પણ રસિકધૂર્ત નાયક તરીકેનું ચરિત્ર ઊભું થાય છે. ગરબીઓની ગુજરાતી સાહિત્યકોશ : ૮૧ ] : પદોના કર્તા. [કી.જો.] [કી.જો.] ગરબા : હરિ ભટ્ટના પુત્ર વલ્લભ મેવાડાના ગરબાઓ(મુ.)નાં વિપુલતા અને વૈવિધ્ય એમને ગરબાકવિ તરીકે અનન્ય સ્થાન અપાવ્યું છે. વલ્લું મન ગરબાઓ શક્તિ-ક્તિ, કૃષ્ણભક્તિ અને સમાજચિત્રણ એમ વિવિધ વિષયોને આવરી લે છે. ઐતિહાસિક-સામાજિક ના ગરબાઓમાંથી, બુદ્ધ પતિની યુવાન પત્નીના હૃદયસંતાપના દેવી આગળ કરાતા નિવેદનની ચાલતો ને એમાં સમાજના વિચિત્ર રિવાજો પરના કામના કાને ઉપસાવતો. ૨૯ કીનો કોશનો ગોરમાનો ગરબો' નથ ૧૭૩૧ના દુકાળની કર્ણભીષણ અસરોને વર્ણવતો અને આ કોપમાંથી ઉગારવા દેવીનો વનવનો પટ કડીનો ‘ત્રિકાળનો ગરબો' (૨૪.૧૭૩૧) વિશેષ જાણીતા છે. ભાષાની સાહજિકતા અને પ્રાસાદિતા, પ્રાસાનુપ્રાસની ચમત્કૃતિ તથા રાગઢાળ અને ધ્રુવાઓના વૈવિધ્ય કવિના ગરબાઓની લોકપ્રિયતામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. [ર.સો.] For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ માનવભાવથી ધબકતી આ સૃષ્ટિએ ને એમાંના પ્રગભ શૃંગારે પાણીએ ચમકતું, નાયિકાભેદ વિસ્તીર્ણ, સુવર્ણ સરખા શબ્દોમાં મુનશી જેવાને દયારામને ભક્તકવિ નહીં પણ પ્રણયકવિ માનવા જડિત અને તાલસુરના તેજોમય સિધુમાં તરતું છે.” જિ.કો. પ્રેર્યા છે. પણ દયારામની અન્ય રચનાઓની જેમ આ ગરબીઓ પણ એમની સાંપ્રદાયિક કૃષ્ણભક્તિનું પરિણામ છે અને એ ગર્ગ ઈ.૧૭૦૪ સુધીમાં : જૈન શ્રાવક. ગૌતમમલના પુત્ર. ભૂલથી ગરબીઓની મધુરભક્તિને ગુજરાતના નારીસમાજે ઉમળકાથી “અગરવાલ’ને નામે નોંધાયેલી ૧૫૯ કડીની ‘પાર્શ્વનાથ આદિત્યવ્રતપોતાના હૃદયમાં અને કંઠમાં ઝીલી છે. કથા’ (લે.ઈ.૧૭૦૪)ના કર્તા. દયારામે પ્રેમની ઘેલછા ને મસ્તીના તથા નાયક-નાયિકાના રસિક- સંદર્ભ : મગહરચી. [..ત્રિ ચાતુર્મના આલેખનમાં વિનોદની કેટલીક સુંદર ક્ષણો ઝીલી છે. દયારામની ગોપી માત્ર દાસી નથી, સખી અને સ્વામિની પણ છે ગલાલ(શાહ) ઈ. ૧૭૨૭માં હયાત : કડવાગછના જૈન સંવરી. અને તેથી એમની ગરબીઓમાં તરલ, રમતિયાળ ભાવોના અપાર કડવામતના શાહ લાધાજીના શિષ્ય. શાહ પંચાઈણનાં ગુરુભકિત વૈવિધ્યને અવકાશ મળ્યો છે, તો બીજી બાજુથી મીરાંમાં જે નરી અને તપનો મહિમા કરતા તથા એમનું સમગ્ર જીવનચરિત્ર કબગસમપિતતા ને તેથી આવતી ભાવની ગહનતા-વેધકતા છે તે આલેખતા ૭ ઢાળ અને ૭૬ કડીના ‘સાહા પંચાણનો નિર્વાણ દયારામમાં આપણને અનુભવવા મળતી નથી. રાસ' (ર.ઈ.૧૭૨૭સં.૧૭૮૩, શ્રાવણ – મુ.)ના કર્તા. આ ગરબીઓ ભાવ૫રાયણ છે, કથન કે વર્ણનપરાયણ નહીં, કૃતિ : કqઆમતીગર પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પે. શાહ, તેમ છતાં એમાં કૃષણરૂપ, રાધારૂપ, રાસક્રીડા, ઋતુ આદિનાં ચિત્રો ઈ.૧૯૭૯. [કી.જો.] પ્રસંગોપાત્ત આછા લસરકાથી મનોહર રીતે ઉઠાવાયાં છે. એક જ માવને સુઘડતાથી ને મનોરમ રીતે અભિવ્યક્ત કરતી ગલાલસાગર ઈ.૧૭૦૪માં હયાત : તપગચ્છના જૈન સાધુ. ૯ દયારામની ગરબી કલાત્મક ઊર્મિકાવ્યના સુંદર નમૂના સમી બની કડીના ‘ગોડી પાર્શ્વનાથ-સ્તવન” (ર.ઈ.૧૭૦૪)ના કર્તા. રહે છે. અને એ છે નાટયાત્મક ઊર્મિકાવ્ય, કેમ કે લગભગ દરેક સંદર્ભ : સુપુન્હસૂચી. [ત્રિ ગરબી ઉદ્ગાર રૂપે આપણી સમક્ષ આવે છે. થોડીક ગરબીઓ કૃષ્ણના ઉદ્ગાર રૂપે છે, કોઈક કૃષણ-ગોપીના સંવાદ રૂપે છે, પણ ગવરીદાસ સિં.૧૮મી સદી ] : પુષ્ટિસંપ્રદાયના વૈષણવ કવિ. ઘણીખરી ગરબીઓ ગોપીઓના ઉદ્ગાર રૂપે છે. એમાં આત્મોદ્ગાર સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.] છે તેમ સખી, કૃષણ, ઉદ્ધવ, અકૂર, વાંસળી, મધુકર વગેરેને સંબોધન પણ છે. કવચિત્ વાંસળીના ઉદ્ગાર રૂપે પણ ગરબી આવે ગવરીબાઈ/ગૌરીબાઈ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ. ૧૮૦૯) છે. ઉદ્ગારો-સંબોધનોમાં અંગતતાનો સૂર આવે છે, તો સંવાદોમાં સં.૧૮૬૫, ચૈત્ર સુદ ૯] : જ્ઞાનમાર્ગી કવિ. જન્મ ડુંગરપુરમાં, તર્કચાતુર્ય કે વ્યંગવિનોદની આપલે રચાય છે. અભિવ્યક્તિરીતિનું લગભગ ઈ.૧૭૫૯માં. જ્ઞાતિ વડનગરા નાગર ગૃહસ્થ. ૫-૬ આ વૈવિધ્ય ઘણું આકર્ષક છે. વર્ષની વયે લગ્ન. પણ ૮ જ દિવસમાં વૈધવ્ય પ્રાપ્ત થતાં દયારામની એક લાક્ષણિક કલારીતિ તે રસિક ચમત્કૃતિપૂર્ણ જ્ઞાનભક્તિ તરફ વળ્યાં. લખતાં વાંચતાં શીખી ઉપનિષદ, ગીતા, ભાવપલટાની છે. મૃતક રીસ, રોષ, માન, તિરસ્કાર કે ઈર્ષાનો ભાગવતાદિ ગ્રંથોનું સેવન કર્યું ને સાધ્વી તરીકે પ્રતિષ્ઠા પામ્યાં. ફુગ્ગો ફુલાતાં ફૂટી જાય, છમવેશ ખસી જાય એ રચનારીતિને ડુંગરપુરનરેશ શિવસિંહે તેમને માટે ઈ.૧૭૮૦માં બંધાવેલા કૃષણદયારામ પોતાની ગરબીઓમાં વારંવાર પ્રયોજી છે. ‘શ્યામરંગ મંદિરમાં ઈ.૧૮૦૪ સુધી રહ્યાં તે દરમ્યાન યોગમાર્ગનો અભ્યાસ સમીપે ન જા’નું ગાણું ગાતી ગોપીનો ખરો હૃદયભાવ કાવ્યને અંતે, કરી ૧૫ દિવસ સુધી સમાધિમાં રહેવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. પછીથી “દયાના પ્રીતમ સાથે મુખ નીમ લીધ, મન કહે જે પલક ના તીર્થયાત્રાએ નીકળી કાશીમાં નિવાસ કર્યો, જ્યાં કાશીનરેશ સુંદરસિંહે નિભાવું'' એમ પ્રગટ થઈ જાય છે. તેમની પાસેથી યોગ પ્રાપ્ત કર્યો. ત્યાં જ સમાધિ દ્વારા દેહવિસર્જન. આ ગરબીઓમાં ગુજરાતી ભાષાનું અજબ માધુર્ય ને લાલિત્ય બારમાસી, તિથિ, વાર, ગરબી વગેરે પ્રકારભેદો દર્શાવતાં તેમ પ્રગટ થયું છે. દયારામે શબ્દોને લડાવ્યા છે ને ઘણીબધી ગરબીઓ જ ગુજરાતી ઉપરાંત હિંદી ને રાજસ્થાની ભાષાનો આશ્રય લેતાં ગોપીના ઉદ્ગાર રૂપે આવતી હોઈ બૈરક બોલીનો પણ કસ ગવરીબાઈનાં પદો (૬૦૯ મુ.)માં સગુણ-નિર્ગુણ-ઉપાસના તથા રામકાઢયો છે. નાજુક મનોભાવોને વ્યક્ત કરતા અનેક કાકુઓ અને કૃષણભક્તિનો સમન્વય થયેલો છે. સાચી અધ્યાત્મનિષ્ઠા, સમુચિત સ્વાભાવિક તોયે વર્ણસંગીતભરી શબ્દરચના પણ દયારામની વિશેષતા અલંકારોનો ઉપયોગ, વાણીની તળપદી છટા અને રાગ-ઢાળનું છે. લય-ઢાળ અને વાની નૂતન ને વિવિધ આકૃતિઓએ ગરબી- વૈવિધ્ય ગવરીબાઈને ગુજરાતની જ્ઞાનમાર્ગી કવયિત્રીઓમાં માનભર્યું ઓની ગેયતામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. ભાવ, ભાષા, સ્થાન અપાવે છે. ગવરીબાઈના ગદ્યનો નમૂનો તેમની 'ગુરુશિષ્ય લય – આ બધામાં દયારામને પૂર્વપરંપરાનો વારસો મળ્યો છે એમ પ્રશ્નોત્તરી (મુ)માં જોવા મળે છે. અવશ્ય કહી શકાય પરંતુ દયારામે એને પોતાની આગવી સૂઝથી હરિકૃષણે મહારાજ તથા જિતામુનિ નારાયણના નિર્દેશ ધરાવતાં દીપાવ્યો છે. પદો આ ગવરીબાઈનાં હોઈ શકે, પરંતુ એ વિશે પ્રમાણભૂત નવલરામ પંડવાની આ ઉક્તિ ગરબીઓના રસતત્ત્વને સમુચિત રીતે કહેવું મુશ્કેલ છે. રીતે વર્ણવી આપે છે : “દયારામભાઈનું શૃંગારરૂપી રત્ન ખરા કૃતિ : ૧. ગવરી કીર્તનમાલા, સં. ‘મસ્ત', ઈ.૧૯૩૭ (ક્સ.); ૮૨ : ગુજરાતી સાહિત્યકોશ ગર્ગ : ગવરીબાઈ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨. ગવરીબાઈનું જન્મચરિત્ર, અગરતલાલ મ. ભચેચ, ઈ. ૧૮૮૨ જશવંતમુનિના જીવનકાળ (ઈ. ૧૫૩૮-ઈ.૧૬૩૨)માં રચાયેલ ‘જશે-- પદો; ] ૩. ધૂકાદોહન:૧; ૪. સંતોની વાણી, સં. ભગવાનજી વંત આચાર્યના બારમાસા' (ર.ઈ.૧૬૦૩/સ.૧૬૫૯, કારતક સુદ ૭)મહારાજ, ઈ.૧૯૨૦ (+સં.). ના કર્તા. આ કૃતિ ભૂલથી ખરતરગચ્છના જિનસિંહસૂરિની પરંપરામાં સંદર્ભ : ૧. અસં૫રંપરા, ૨. ગુસામધ્ય;] ૩. ન્હાયાદી. લબ્ધિકલોલના શિષ્ય ગંગદાસને નામે નોંધાયેલી છે. [ચ.શે.] સંદર્ભ : મુપુગૃહસૂચી. રિસો.] રિ.સી.] ગંગ : ‘ગંગ’ તેમ જ “કવિ ગંગ’ એવી નામછાપથી ૨ નાની ગંગદાસ-૩ [ઈ. ૧૯૧૫માં હયાત: ખરતરગચ્છના જૈન સાધુ. બોધાત્મક રચનાઓ (મુ.) મળે છે તે કયા ગંગની છે તે નક્કી કીર્તિરત્નસૂરિની પરંપરામાં લબ્ધિકલ્લોલના શિખ. ૧૨૮ કડીના થઈ શકતું નથી. ગંગને નામે ૫ કડીનું ‘અજિતનાથ-સ્તવન” “વંકચૂલ-રાસ (ર.ઈ.૧૬૧૫ સં.૧૬૭૧, શ્રાવણ સુદ ૨, ગુરુવાર)ના અને ‘શાંતિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૩) એ કૃતિઓ મળે છે તે કર્તા. ગંગ-૪ ની હોવાની સંભાવના છે. તો કવિ ગંગને નામે ‘ભક્તમાળા- સંદર્ભ : જૈવિઓ:૧,૩(૧). [.સો. ચરિત્ર' મળે છે તે કદાચ ગંગ--૨ની હોય. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈષપુસ્તક:૧. ગંગવિજ્ય [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ: પદ્યવાર્તાકાર. તપગચ્છના સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; [] ૨. લીંહસૂચી. રિ.સી. જૈન સાધુ.વિજયદેવસૂરિની પરંપરામાં નિત્યવિજ્યના શિષ્ય. એમનો, ૫૪ ઢાળ અને ૧૨૫૬ કડીમાં કુસુમશ્રી અને વીરસેનનું અદ્ભુતગંગ-૧ (ઈ.૧૫૦૪ આસપાસ સુધીમાં : સંભવત: શ્રાવક. મુખ્યત્વે રસિક વૃત્તાંત વર્ણવતો ‘કુસુમશ્રી-રાસ' (ર.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, તીર્થંકરસ્તુતિનાં એમનાં ૧૫ ગીતો (મુ.) મળે છે તેમાં ભાષાની કારતક સુદ ૧૩, શનિવાર; મુ.) તેની રસપ્રદ કથનશૈલી તથા પ્રૌઢિ તથા પ્રાસની ચમત્કૃતિ ધ્યાન ખેંચે છે. ચતુરાઈપૂર્વક પોતાની શીલરક્ષા કરતી ધનવતીની, ૧૫ ઢાળ જેટલો કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦- “શ્રાવક કવિ વિસ્તાર ધરાવતી, દૃષ્ટાંતકથાને કારણે નોંધપાત્ર બને છે. આ ગંગકૃત ગીતો, સં. ભોગીલાલ જ. સાંડેસરા. રિ.સો. કવિએ ૩ ખંડનો ‘ગજસિહકુમાર-રાસ” (.ઈ.૧૭૧૬ કે ૧૭૨૬ સં.૧૭૭૨ કે ૧૭૮૨, કારતક વદ ૧૦, ગુરુવાર) પણ રચ્યો છે. ગંગ-૨ (સંભવત: ઈ.૧૬૪૧માં હયાત] : “શુકદેવાખ્યાન/શુકસંવાદ' કૃતિ : આકામહોદધિ:૧(સં.). (સંભવત: ૨.ઈ.૧૬૪૧ – “પુરવ સંવછર સતાણું હો” અને લે. સંદર્ભ : ૧. ગુલિટરેચર; ] ૨. ગૂકવિઓ:૨,૩(૨); ઈ.૧૬૭૨)ના કર્તા. ૩. લહસૂચી. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. રિ.સો.] ગંગાસાહેબ : જુઓ ગંગારામ–૧. ગંગ-૩ [ઈ.૧૭૨૨માં હયાત] : “ઓધવમાધવ-સંવાદ' (ર.ઈ. ૧૭૨૨)ના કર્તા. ગંગા(દાસી)-૧ગંગાબાઈ . ]: ઉપદેશના ૧ સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. રિ.સી.] પદ(મુ.)નાં કર્તા. કૃતિ : પ્રોકોસુધા:૧. દિ.જો.] ગંગ(મુનિ)-૪ ગાંગજી [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ): લોકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિની પરંપરામાં લખમીચંદના શિષ્ય. ૪ ખંડ, ૩૮ ઢાળ ગંગાસતી)-૨/ગંગાબાઈ ]: સંત કવયિત્રી. અને ૮૦૯ કડીના ‘રત્નસારતેજાર-રાસ” (૨.ઈ.૧૭૦૫/સં.૧૭૬૧, પરંપરાથી મળતી માહિતી અનુસાર વાઘેલા રાજપૂતની દીકરી. જેઠ સુદ ૬, ગુરુવાર), ૧૭ ઢાળના “ધન્નાનો રાસ’, ‘જબૂસ્વામીનું લગ્ન ધોળા જંકશન પાસેના સમઢિયાળાના કહળુભા(કહળસંગ) ગોહેલ ચોઢાળિયું/જંબૂવામી-સઝાય’ (ર.ઈ.૧૭૦૯ સં.૧૭૬૫, શ્રાવણ સુદ સાથે. કૌટુંબિક સંસ્કારને કારણે નાનપણથી ભક્ત તરફ વળેલાં ૨; મુ), ૬ કડીની ‘ગૌતમસ્વામી-સઝાય (ર.ઈ.૧૭૧૨/સં.૧૭૬૮, ગંગાબાઈએ એનો રંગ પતિને પણ લગાડયો અને પુત્ર અજમા પ્રથમ ભાદરવા વદ ૫, બુધવાર; મુ.), ૧૩ કડીની “સીમંધર- ઉંમરલાયક થયા પછી બંનેએ ભજનકીર્તનમાં જ જીવન જોડયું. વિનતિ' (૨.ઈ.૧૭૧૫/સં.૧૭૭૧, ભાદરવા સુદ ૧૩; મુ.) અને ગાયને જીવતી કરવાનો ચમત્કાર કરવાની ફરજ પડતાં સ્વૈચ્છિક રીતે ૭ કડીની ‘પાર્શ્વજિન-સ્તવન (મુ.)ના કર્તા. સમાધિ સ્વીકારનાર પતિ કહળુ માની પાછળ એમણે પણ ૫૩માં કૃતિ : ૧. જૈસમાલા(શા.):૨; ૨. જૈનસંગ્રહ(જં.); ૩. દિવસે સમાધિ લીધી. વચ્ચેના ૫૨ દિવસ એમાણે પુત્રવધૂ પાનબાઈ લોંપ્રકરણ. (ફુલબાઈ નામ પણ નોંધાયેલું મળે છે)ને રોજ ૧-૧ ભજન સંદર્ભ : જૈનૂકવિઓ:૨,૩(૧). રિ.સો.] સંભળાવી ભક્તિમાર્ગની શીખ દીધી. ગંગાસતીના ચાલીસેક ઉપલબ્ધ પદો (મુ.)માંથી વીસેક પદોમાં ગંગદાસ-૧ (ઈ.૧૫૪૩માં હયાત : જુઓ ગંગાદાસ–૧. પાનબાઈને સંબોધન થયેલું મળે છે. ભજનિકોમાં સારો પ્રચાર પામેલાં આ પદોમાં ભક્તિ અને યોગસાધનાથી માંડીને પરમતત્ત્વના સાક્ષાગંગદાસ-૨ [ઈ.૧૬૦૩માં હયાત: લોંકાગચ્છના જૈન સાધુ. ત્યાર સુધીની વિવિધ ભૂમિકાઓનું નિરૂપણ છે. સચોટ અને સરળ ગંગ : ગંગા(સતી) ગુજરાતી સાહિત્યકોશ : ૮૩ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ રીતે પૂરા આત્મીયભાવથી થયેલ કથન અને “વીજળીને ચમકારે પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬(ચોથી આ.) (સં.); ૨, રવિભાણ સંપ્રદાયની મોતી પરોવવું, પાનબાઈ !'' જેવી કેટલીક માર્મિક પંક્તિઓથી વાણી:૧, પ્ર. મંછારામ મોતી, ; ૩. સતવાણી. ગંગાબાઈનાં પદો ધ્યાનપાત્ર બને છે. સંદર્ભ : ૧. આનુસંતો; ૨. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર કૃતિ : ૧. ગંગા સતી એમ બોલિયાં રે, સં. સુનંદા વોહોરા, ભટ્ટ, ઈ.૧૯૮૨. રિ.સો. ઈ.૧૯૭૫ (+સં.); ૨. ગંગા સતીનાં ભજનો, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, -(સં.); ૩. સતી ગંગાબાઈ, પ્ર. સસ્તું સાહિત્ય ગંગેવદાસ [ ]: માહુરાના શિષ્ય. એમનાં ૨ પદ વર્ધક કાર્યાલય, ઈ.૧૯૬૯; [] ૪. સોસંવાણી. દિ.જે. મુદ્રિત મળે છે તેમાં યોગમાર્ગ અને ભક્તિમાર્ગની પરિભાષામાં પીરની સ્તુતિ છે. ગંગાદાસ : આ નામે ‘સુદામાખ્યાન' (લે.ઈ.૧૬૬૦ આસપાસ) કૃતિ : ૧. બૃહત્ સંતસમાજ ભજનાવલી, પ્ર. પુરુષોત્તમદાસ અને પદો એ જૈનેતર કૃતિઓ મળે છે. તે ગંગાદાસ-૧ છે કે જુદા ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૨. જનસાગર:૧. રિ.સો. તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ફોહનામાવલિઃ૨. રિ.સો. ગાંગજી-૧ [ઈ. ૧૮મી સદી પૂર્વાધ : જુઓ ગંગ(મુનિ)-૪. ગંગાદાસ-૧/ગંગદાસ ઈ.૧૫૪૩માં હયાત : સુરતના નરસંગપુરા- ગાંગજી-૨ [ ]: ૩૭ કડીના “પધા-રાસના કર્તા. ના વતની. જ્ઞાતિએ વણિક. પર્વતસુત. ૧૪૩ રોળાબંધી છપ્પામાં સંદર્ભ : ન્હાયાદી. શ્રિત્રિ.] લખાયેલી આ કવિની ‘લક્ષ્મીગૌરી-સંવાદ(ર.ઈ.૧૫૪૩) લક્ષ્મી અને પાર્વતી વચ્ચેના ચાતુરીપૂર્ણ ને વિનોદરસિક સંવાદોમાં રચાયેલી, ગાંગજીસુત [ઈ.૧૬૫૩માં હયાત : “ધર્મ-સંવાદ' (ર.ઈ.૧૬૫૩)ના કર્તા. વચ્ચેવચ્ચે લોકોક્તિઓ અને સુભાષિતોની ગૂંથણીવાળી કૃતિ છે. આ સંદર્ભ : ન્હાયાદી. [..ત્રિ.] ઉપરાંત આ કવિએ ‘મહાપુરાણની વિનતિ’ રચી હોવાની માહિતી મળે છે. ગિરધર–૧ જિ.ઈ.૧૭૮૩-એવ.ઈ.૧૮૫૨) : જુઓ ગિરધરદાસ. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ] ૨. રાહસૂચી:૧. રિસો.] ગિરધર–૨ [. ]: દિશાવાળ ભટ્ટ. ખાંડ વગેરેને ગંગાદાસ-૨ [ઈ. ૧૭૦૭માં થાત: અવકે ભવાની. ખાખરસરનો હરાવી દેતા અને દેવોને દુર્લભ આંબાનું મહિમાગાન કરતા વતની. ઈ. ૧૭૦૭માં ખંભાત પરગણાના પાદરા ગામના લોકોએ ૩૨ કડીના ‘બા-આખ્યાન/બાનો મહિમાં” (મુ.)ના કર્તા. જમાબંધી ભરી નહીં તેથી નવાબ અલીખાનની ફોજ આવતાં કૃતિ: પ્રાકાસુધા:૧. તેની સામે લડીને તેને હાર આપનાર ભાણ વગેરે ગામલોકોની પ્રશસ્તિ સંદર્ભ : ૧. કદહસૂચિં; ૨. ગૂહાયાદી. કરતા ‘માણનો સલોકોના રચનાર આ કવિને ગામલોકોએ ૭ વીઘાં જમીન આપેલી. ગિરધરદાસ/ગિરધર જિ. ઈ. ૧૭૮૭ – અવ. ઈ. ૧૮૫૨/સં. ૧૯૦૮, સંદર્ભ : ૧, ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ:૧. ભાદરવા વદ ૧૧: આખ્યાનકાર અને પદકવિ. માસર (તા. પાદરા) ગામમાં જન્મ. જ્ઞાતિએ દશા લાડ વણિક, પિતા ગરબડદાસ. ગંગાબાઈ : જુઓ ગંગા. પિતાનાં ૪ સંતાનોમાં તેઓ સૌથી મોટા હતા. માતાપિતાનું નાન પણમાં અવસાન. આરંભમાં તલાટીની નોકરી તેમણે કરેલી. પછીથી ગંગારામ : આ નામે કૃષણ અને રાધાજીનાં તેમ જ અન્ય પદો તેમની બહેન સદા વિધવા થતાં બનેવીની વડોદરાની શરાફી પેઢી નોંધાયેલાં છે. તે ગંગારામ-૧ હોવાનું નિશ્ચિત કહી શકાય તેમ નથી. તેમણે સંભાળી લીધી. તીર્થયાત્રા દરમ્યાન શ્રીનાથદ્વારા પાસેના સંદર્ભ : ૧. ગુજૂક હકીકત; ૨. પ્રાકૃતિઓ; ] ૩. ગુહાયાદી. આમધરા ગામે અવસાન. .સી. કવિએ એ જમાનાની ગામઠી વ્યવહાર પૂરતી કેળવણી લીધા બાદ સત્સંગબળે પુરાણાદિ સંસ્કૃત ગ્રંથોનો પરિચય મેળવેલો. ગંગારામ–૧/ગંગાસાહેબ [અવ.ઈ.૧૮૨૭: રવિભાણસંપ્રદાયના કહેવાય છે કે સંસ્કૃત-હિન્દીનો કેટલોક અભ્યાસ બાળસ્નેહી વલ્લભસંતકવિ. ખીમસાહેબના આ પુત્રેરવિસાહેબ સાથે તીર્થયાત્રાઓ પણ વિજયજી ગોરજી મહારાજ પાસે માસરમાં તો કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરી હતી. પછીથી એ પિતા સાથે રહ્યા હતા અને રાપર (કચ્છ)માં વડોદરામાં વલ્લભસંપ્રદાયની તેમને દીક્ષા આપનાર કાશીવાળા જીવન્સમાધિ લીધેલી. આ કવિનાં આરતી, થાળ વગેરે પ્રકારો બતા- ગોસ્વામી પુરુષોત્તમજી મહારાજ પાસે કરેલો. તેમના પિતા તથા વતાં પદો (મુ.)માં સંપ્રદાયની જ્ઞાન-ભક્તિ-યોગની સાધનાનું અનુ- ૨ ભાઈઓ પણ કવિતા કરતા એમ કહેવાય છે. આમ આવા સરાગ છે પણ એમાં ભક્તિની આરતનું સંવેદન વિશેષ ધ્યાન સાહિત્યિક વાતાવરણ સાથે ધાર્મિક વાતાવરણનો લાભ પણ એમને ખેંચે છે. એમનાં પદો હિન્દી ભાષાની અસર બતાવે છે તેમ કેટલાંક મળેલો. મથુરાના રાધાવલ્લભ-સંપ્રદાયના વડોદરામાંના મંદિરનો હિન્દીમાં પણ છે. કારભાર આચાર્ય રંગીલલાલજી મહારાજે તેમને સોંપેલો. કવિના પુત્ર કૃતિ : ૧. યોગ વેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિદભાઈ લલ્લનું બાલવયે અને તે પછી તરત પત્ની સૂરજનું અવસાન થતાં ૮૪ : ગુજરાતી સાહિત્યકોશ ગંગાદાસ : ગિરધરદાસ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ કવિનો મોટાભાગનો સમય ભગવસેવા, સંતસમાગમ તથા શાસ્ત્ર- દી કૃતિઓ પણ રચેલી છે. પુરાણનાં વચન-શ્રવણ-કીર્તનાદિમાં તથા કાવ્યરચનામાં વ્યતીત થતો કૃતિ : ૧. (શ્રી)કૃણચરિત્ર, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ. રહ્યો. કવિ ભક્તિની એક પ્રવૃત્તિ રૂપે, પરમાર્થ માટે જાતે જ કાવ્ય- ૧૮૯૫; ૨. કૃષ્ણચરિત્ર, પ્ર. બાજીભાઈ અમીચંદ, ઈ.૧૮૭૮; ૩. ગ્રંથો રચી-લખીને બ્રાહ્મણોને તે આજીવિકા માટે આપતા અને જૈતુલસી-વિવાહ, પ્ર. બાજીભાઈ અમીચંદ, ઈ.૧૮૮૫, ૪. પ્રલોદ પ્રસંગોપાત્ત જાતે રાગનાલમાં ગાઈ સંભળાવતા. એમની ખ્યાતિથી આખ્યાન, સં. જગજીવનદાસ દ. મોદી, સં.૨૦૧૬; ૫. રામાયણ, પ્રેરાઈ વૈકુંદરાય નામના ગૃહસ્થ તેમને ૨ વરસ પોતાને ત્યાં રાખી પ્ર. શેઠ જમનાદાસ રૂઘનાથજી, ઈ.૧૮૭૧; ૬. એજન, પ્ર. સસ્તુ રૂ.૪૦૦નો પુરસ્કાર પણ આપેલો. સાહિત્યવર્ધક કાર્યાલય, સં.૧૯૮૧; [] ૭. કાદોહન:૧; ૮. આ કવિની કૃતિઓમાં સૌથી વધુ મહત્ત્વની ‘રામાયણ’છે. ગુજ- પ્રેમરસમાળા, પ્ર. બાજીભાઈ અમીચંદ, ઈ.૧૮૬૬, ૯. પ્રાકામાળ : રાતી પ્રજામાં અસાધારણ પ્રચાર પામેલી, અધ્યાયને નામે ઓળખા- ૩, ૧૧; ૧૦. બુકાદોહન:૪,૬; ]િ ૧૧. અનુગ્રહ, જાન્યુ. ૧૫૮ - વાયેલાં ૨૯૯ કડવાં અને ૯૫૧ કડીની આ કૃતિ (૨.ઈ.૧૮૩૭/સં. “પ્રગટયા શ્રી વિઠ્ઠલનાથ'; ૧૨. હિન્દુ મિલન મંદિર, નવે. ૧૯૮૧, ૧૮૯૩, માગશર વદ ૯, રવિવાર; મુ.) વાલ્મીકિરામાયણ ઉપરાંત મે તથા જૂન ૧૯૮૨ – “કવિ ગિરધરકૃત ‘રાધાકૃષરનો રાસ', વિનોદઅન્ય પૌરાણિક સામગ્રીનો પણ આધાર લે છે અને કેટલાક ફેરફારો ચંદ્ર ઓ. પુરાણી (સં.). અને ઉમેરણો પણ દર્શાવે છે. સમકાલીનતાના રંગો ધરાવતું છતાં મૂળ સંદર્ભ : ૧. કવિ ગિરધર – જીવન અને કવન, દેવદત્ત જોશી, વ્યક્તિત્વને જરાય ન જોખમાવતું, માનવસહજ લાગણીઓથી ધબકતું ઈ.૧૯૮૨; ૨. ગિરધર, જગજીવનદાસ દ. મોદી, ઈ.૧૯૧૯; પાત્રાલેખન, કવિની સવિશેષ ક્ષમતા પ્રગટ કરતું શાંત અને કરુણનું ] ૩. ન્હાયાદી. આલેખન તથા મધ્યકાલીન પરંપરાની અલંકારસમૃદ્ધિ અને વર્ણનસિદ્ધિ આ કૃતિનાં આસ્વાદ્ય અંશો છે. ગોકુળલીલા, મથુરાલીલા ગુગાણંદ [ઈ.૧૭૨૯ સુધીમાં : જૈન. ભૂલથી ગંગાનદને નામે અને દ્વારકાલીલા એમ ૩ ખંડમાં કૃષગના સમગ્ર વૃત્તાંતને નિરૂપતી નોંધાયેલી ૧૩ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (લે.ઈ.૧૭૨૯)ના કર્તા. ૨૧૨ અધ્યાય અને ૯૫૦૦ કડીની ‘કૃષ્ણચરિત્રનર.ઈ.૧૮૫ર લહિયાના લેખનદોષને કારણે ‘ગુણાનંદ’નું ‘ગુગાણંદ' થયું હોય એવી સં.૧૯૦૮, મહા/વૈશાખ સુદ ૧૩, રવિવાર; મુ.) કવિની બીજી પણ સંભાવના છે. નેધપાત્ર કૃતિ છે અને તે રામાયણનાં જેવાં જ શૈલીલક્ષણો ધરાવે સંદર્ભ : મુપુગૃહસૂચી. શિ.ત્રિ.] છે. ૫૨ કડવાં અને ૧૮૪૫ કડીની ‘રાજસૂયયજ્ઞ” (૨.ઈ.૧૮૩૧ સં.૧૮૮૭, જેઠ સુદ ૧, શનિવાર; મુ.), ૩૨ કડવાં અને ૮૪૫ ‘ગુજરીનું લોકગીત': ગુર્જરપ્રજાના ઇતિહાસનું એક ઉજજવળ કડીની ‘પ્રલોદ-આખ્યાન (૨.ઈ.૧૮૨૦સં.૧૮૭૬, ચૈત્ર સુદ પાનું રજૂ કરતા આ લોકગીત(મુ.)નાં ૨-૩ રૂપાંતર-પાઠાંતર ૯, ગુરુવાર; મુ.) તથા ‘પદનામક ૨૬ કડવાં અને ૩૭૦ કડીની મળે છે તેમાંથી મેઘાણી-સંપાદિત ૧૩૭ જેટલી પંક્તિઓમાં ‘તુલસી-વિવાહ' (૨.ઈ.૧૮૧૫ કે ૧૮૨૨સં.૧૮૭૧ કે ૧૮૭૮ વિસ્તરતો પાઠ એની સવિશેષ કાવ્યમયતાથી ધ્યાન ખેંચે છે. એમાં અસાડ સુદ ૭, બુધવાર; મુ.) એવાં જ શૈલીલક્ષણો ધરાવતી અન્ય નિરૂપાયેલો પ્રસંગ શુદ્ધ ઇતિહાસનો ન હોય તોયે પ્રજાભાવનાના આખ્યાનકૃતિઓ છે. તેમાં ‘રાજસૂયયજ્ઞ'માં કવિના ઊંડા અધ્યાત્મ- પ્રગટીકરણ રૂપે એને અવશ્ય જોઈ શકાય. બાગમાં ઊતરેલા કાબુલજ્ઞાનને પ્રગટ કરતું કૃષ્ણનું વ્યક્તિચિત્રણ, પ્રફ્લાદ-આખ્યાન'માં ના બાદશાહને જોવા નીકળેલી ગુજરી, એની સાસુએ ભય બતાવેલો નિશાળિયા પ્રહલાદને મુખે ભક્તિબોધના કક્કાની ગૂંથણી અને તે મુજબ, બાદશાહને ત્યાં ફસાય છે અને એનો કોગળ, ‘તુલસીવિવાહમાં લગ્નોત્સવના ગુજરાતી વાતાવરણનું વીગતપ્રચુર વાંચીને ચડી આવેલા ૯ લાખ ગુર્જરોના પરાક્રમથી મુક્ત થાય છે. વર્ણન ધ્યાનાર્હ બને છે. બાદશાહને ત્યાં રહી આવેલી ગુજરીનો, અલબત્ત, સાસુનણંદ સ્વીકાર આ ઉપરાંત ગિરધરદાસની ૨૬ કડીની ‘રાધિકાવિરહના દ્વાદશ- કરતાં નથી, જેથી ગુજરી પાવાગઢ ચાલી જાય છે ને અલોપ થઈ માસ” (મુ.), સંક્ષેપમાં સમગ્ર હનુમાનચરિત્રને સમાવી લેતી ૧૬ કડી- મહાકાળી રૂપે પ્રગટે છે. ગુજરીના અસ્વીકારની આ વાતમાં ની ‘પંદરતિથિ હનુમાનની’ (મુ.), ૧૪ કડીની રાધાના રૂપની શો મા જે ધાર્મિક-કોમી સંકુચિતતા પ્રગટ થાય છે તે ઝવેરચંદ મેઘાણીને વર્ણવતી “ધોળ હીંચનું’, ‘અંબિકોઅક', “કાલિઅષ્ટક/મહાકાળીની ગુર્જરપ્રજાના ગૌરવ સાથે બંધબેસતી લાગી નથી અને તેથી એ સ્તુતિ (મુ), ૧૮ કડીની ‘પ્રગટયા શ્રી વિઠ્ઠલનાથ” (મુ.) તેમ જ અંશને તેઓ પાછળથી ઉમેરાયેલો ગણે છે, પણ અસ્વીકારની વાત ગરબી, ધોળ વગેરે નામોથી ઓળખાવાયેલાં પ્રેમલક્ષણાભક્તિનાં તથા પરંપરાગત હિંદુસંસ્કારને અનુરૂપ છે એ સ્વીકારવું જોઈએ. ઉપદેશાત્મક પદો ને કુંડળિયા, ઝૂલણા, સવૈયા જેવી પ્રકીર્ણ પ્રકારનું આ લોકગીતમાંથી ગુજરીનું મનોહર ને માનપ્રેરક વ્યક્તિત્વ ખડું ની રચનાઓ મળે છે. પદો તેમ જ પ્રકીર્ણ રચનાઓનો ઘણો મોગ થાય છે. પાદશાહને જોવા જવાની ઉત્સુકતા એનું ભવતી, સીસુની. હિંદીમાં છે ને એમાં વસંતનાં, હિંડોળાનાં, હોળીનાં, રામજન્મસમયનાં સલાહને અવગણી ચાલી નીકળતી, કયા વેશે જવું તેના વિકલ્પો એમ વિવિધ વિષયનાં પદો પણ મળે છે. કવિએ હિંદી ભાષામાં વિચારી મહિયારીનો વેશ સજતી, બાદશાહે ધરેલી લીલો સામે દાણલીલા” (૨.ઈ.૧૮૧૮), ‘જન્માષ્ટમીનાં પદ/શ્રીકૃષ્ણજન્મવર્ણન’ “તેરે હાથીમેં કયા દેખના મેરે આંગણ ભૂરી ભેંશ રે,” “તેરી મૂછો (૨.ઈ.૧૮૧૮), 'રાધાકૃષ્ણનો રાસ' (૨.ઈ.૧૮૧૯), ‘ગ્રીષ્મઋતુની કથા દેખના, મેરે બકરેલું એસા પૂછરે જેવા નિર્ભીક જવાબો આપતી લીલા” (૨.ઈ.૧૮૨૧), ‘નામમંત્રમુક્તાવલિ' (૨.ઈ.૧૮૨૮), ને ૯ લાખ ગુર્જરો પોતાને બચાવવા ચડી આવશે એવો આત્મજન્માષ્ટમીનો સોહેલો”, “નરસિહચતુર્દશીની વધાઈ” વગેરે કેટલીક વિશ્વાસ વ્યક્ત કરતી ગુજરીમાં મુગ્ધ, અલ્લડ, ચતુર, સ્વસંસ્કારગુગાણંદ : “ગુજરીનું લોકગીત ગુજરાતી સાહિત્યકોશ: ૮૫ ના “પંદરતિથિ ', “અંબિકાએ વિઠ્ઠલનાથ” (મુ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રેમી ખુમારીવાળી ગુજરયુવતીનું તાા ચિત્ર આપણને સાંપડે છે. ગુજરી સાથે વાર્તાલાપ કરતા ને તે ગુર્જરોનું પરાક્રમ જોઈ "ગુજરી હમારી બેન રે” એમ કહી એની સોંપણી કરી દેતા બાદશાહના રંગરાગી છતાં અભિજાત વ્યક્તિત્વની પણ અહીં આછી, આકર્ષક રેખાઓ દોરાયેલી છે. ગીતમાં બાદશાહ-ગુજરીના સજીવતાભર્યા સંવાદ જ ૭૦ જેટલી પંક્તિ રોકે છે. ગુજરીનું ટૂંકું વેશવર્ણન કે “તરવારોની તાળી પડે ને બરછી ચાવે પાન દે'' ધોડીથી રંગાય જેવી ચમકારક તળપદી ના ધરાવતું નાનકડું વર્ણન ગીતમાં ઔચિત્યથી થાય છે, ઉત્તરહિંદના અન્ય ભાગોમાં પણ મળતું આ ગીતગુર્જરપૂજાના પ્રાચીન વારસા સમાન હોવાથી કે પ્રસંગને અનુલક્ષીને અહીં હિંદી મષાનો વિનિયોગ થયો લાગે છે પણ તે ઉપરાંત ઉક્તિઓ ઘડીક હિંદીમાં, ઘડીક ગુજરાતીમાં સરી જાય છે એ સ્વા માવિક સુન્દરતા - ભર્યું લાગે છે. ગીતનો લય એકસૂરીલો પણ ગતિભર્યો છે જે નિરૂપ્ય વિષયવસ્તુને ઉઠાવ આપવામાં ખૂબ ઉપકારક થાય છે. બધી પંક્તિને આરંભે આવતા ‘ૐ”ના લટકામાં ને આવર્તનથી ચાલતી થનપદ્ધતિમાં લોકગીતની લાક્ષણિક છટા અનુભવાય છે. કૃતિ : ૧. ચંદર ઊગ્યે ચાલવું, સં. પુષ્કર ચંદરવાકર, સં. ૨૦૨૦ (+ સં.); ૨. રઢિયાળી રાત:, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૩ (+સં.). સંદર્ભ : ગૃહાયાદી, [જ.કો.] વે.સ. સુરત : રા નામે દ કડીનો દેવાનું ૧૯મી સદી અનુ.) અને ૨૪ કડીનું ‘આદિનાથ-વિનતિ-સ્તવન મળે છે. આ ગુણસૂરિ યા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : મુપુગૃહસૂચી; ૨. હેન્નાસૂચિ:૧. [ક.શે.] ગુણકીતિ : આ નામે ‘કર્મવિપાકકાંડ’ (લે.ઈ.૧૮૨૧) એ જૈન કૃતિ નોંધાયેલી મળે છે તેના કર્તા ગુણકીતિ−૧ છે કે કેમ તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : સાહસુચીય [શ.ત્રિ.] ગુણી તા(ભાર)-૧ (ઈ.૧૧૭૪માં હયાત) : સંવત; દિગંબર જૈન સાબુ, 'ણિપુરા ના ..૧૫૭) ને તેમ ક ગુણભૂષણને નામે નોંધાયેલ મળે છે. તે એક જ કૃતિ હોવા સંભવ છે. જે તેમ હોય તો ખરેખર કતૃત્વ કોનું છે તે નક્કી કાઈ શકે તેમ નથી. સંદર્ભ : પાંગુતલેખો. ગુણચંદ/ગુણચંદ્ર : આ નામથી ૯ કડીનું ‘ગતચોવીસી-સ્તવન' (મુ.), કૂકીનું વીસિંહરમાનજિન-સ્તવન' (મ.), ૯ કડીનું 'અનાગતચતુર્દિશનિ-સ્તવ ' (મુ.) અને અન્ય વન-સાય આદિ કૃતિઓ મળે છે તેના કર્તા ના ગુણચંદ્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. 'વિશે-વિજપાસણી-સાય. ૨.૧૭૩૯) ગુણચંદ્ર-૧ની કૃતિ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. હરિભદ્રસૂરિકન ૮૬ : ગુજરાતી સાહિત્યકોશ મુખ્ય પ્રાકૃત 'મુનિપતિચરિત્ર' ઉપરના ગુણ તો નામે લા સ્તબા (૨.૭.૧૭૯૩)ના કર્યા પણ ગુણચંદ્ર ૨ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. કૃતિ : પટ્ દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં.૧૯૯૯, સંદર્ભ : ૧. યી, ૨. તેōસાસુચિત [.ત્રિ.] ગુણચંદ્ર-૧ [ ૧૮મી સદી મધ્યભાગ : જૈન સાધુ. ચંદ્રની પરંપરામાં ગાીિમાં શિળ ૧૩ કડીના સીમંધરસ્વામીનું અવન’૨.૧૭૩૩૩૧૭૪૩, પ સુદ ૬; ૧૧ કી ગોડીજી-પાર્શ્વનાથસ્વામીનું સ્તવન’(૨.ઈ.૧૭૬૮.૧૮૨૪, પોષ સુદ ૧૩, શિનવાર; મુ.) અને ૨૧ કડીના‘જ્ઞાનપંચમીનું સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [ા.બ્ર.] ગુણચંદ—૨ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. સૂરજમલ્લના યો. “ધન્ના-ચોઢ વિવું’ (૨.ઈ.૧૭૮૭ સં.૧૮૪૩, કારતક સુદ ૧૫ અને કડીના ચંદ્રગુપ્ત સોળસ્વપ્ન-ચોળિયું' ક૨,૧૭૪ સં.૧૮૫૦, ભાદરવા સુદ ૪, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : જૈવિ૩૧,૩) કાત્રિ | ગુણમંદ(સૂરિ)-૩ | ]: જૈન સાધુ. એમના નાની દેશીની ૧૬ ડીન વન ' વિ.સં.૧૦મી સદી અ અનુ.; મ.)માં નારીસૌંદર્યનું અને શૃંગારભાવનું તાજગીભર્યા અલંકારો અને અભિવ્યક્તિની મનોરમ છાથી વર્ણન થયેલું છે અને ધર્મભાવની અસરથી મુક્ત એવી જૈનમુનિની રચના તરીકે એ ધ્યાન ખેંચે છે. બધાની પ્રાચીનના જાતી આ કૃતિ ૧૫મી સદીની રચના હોવાનું અનુમાન થઈ શકે છે. કૃતિ : પ્રાાસંગ્રહ... સંદર્ભ : ગુણા ઇતિહા ગુણનંદન [૧૭મી સદી પૂર્વાધ] : ખરતગચ્છી વાખાના જૈન સાધુ. સાગરસૂરિની પરંપરામાં જ્ઞાનપ્રમોદના શિષ્ઠ. ૩૩૦ કીના [કી.જો.‘મંગલકલશ-રાસ’ (ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, કારતક સુદ ૫, સોમવાર) તથા ઈ.૧૬૧૪માં વાચકપદ પ્રાપ્ત કરનાર ગુરુ જ્ઞાનપ્રમોદના અવસાન સુધીનું ચરિત્ર સંક્ષેપમાં વર્ણવતા ૯ કડીના ‘વાચકજ્ઞાનપ્રમોદ-ગીત'ના કર્તા. [21.[..] રણધીર(ગણિ) | 1 જૈન સાધુ. મુળ સરકૃત ‘સિદ્ધહેમ-આખ્યાન’ પરના બાલાવબોધના કર્યાં. સંદર્ભ : જૈવિઓ:૩૫૨), [.ત્રિ.] સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ – ‘કૃતિષય ઐતિહાસિક ગીતોય સાર" સે. અગમચંદ ; 1 ] ૨. મુહની ૩. યોજસુચિ, [.ત્રિ.] ગુનિયાનસૂરિ [ઈ. ૧૫મી સદી ઉત્તરાધ] : જૈન સાધુ. મુળ અ: ગુણ(સૂરિ) : ગુણનિધાનસૂરિ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ મંશ કૃતિ ‘ભાવના-રાંધિ” પરના બાલાવબાધ (લ.ઈ.૧૯૯૭)ના કર્તા. સંદર્ભ : ગુસાઅહેવાલ:૨૦- ‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજયજીનું ભાષણ’નું પરિશિષ્ટ. [કી.જો. ઈ.૧૯૦૮. સંદર્ભ : ૧. આકવિઓ:૧; ૨. ગુસાઇતિહાસ:૧; ૩. જેસાઇતિહાસ. [કાશે.] ગુણનિધાનસૂરિ)શિષ ઈ. ૧૫૩૪માં હયાત : જૈન. અંચલગચ્છના ગુણરત્નસૂરિ)-૨ [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ : નાગિલગરછના જૈન ‘ાવસાગરશિષ્ય ગુણનિધાનસૂરિના શિષ્ય. “સેવક’ને નામે નોંધાયેલી સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં ગુણદેવસૂરિના શિષ્ય અને ૧૨૨ કડીની ‘આદિનાથદેવ-ધવલ'રાસ' (ર.ઈ.૧૫૩૪/સં.૧૫૯૦, જ્ઞાનસાગર (ઈ.૧૫મી ઉત્તરાર્ધ)ના ગુરુબંધુ. ૧૪૩ કડીના “આદિનાથ કારતક સુદ ૯, ગુરુવાર)ના કર્તા. માત્ર ‘સેવક' નામછાપવાળી ૪૬ ઋષભ-રાસ’ તથા ૩૯૭૪૬૩ કડીના ‘ભરત બાહુબલિપવાડુ/પ્રબંધ’કડીની ‘આદ્રકુમાર-વિવાહલો,’ ૨૬ કડીની ‘નમિનાથના ચંદ્રાવળા’, ના કર્તા. ૨૭ કડીની ‘બંધકકુમાર-સઝાય’ અને ૫ કડીની ‘શાંતિજિનઆરતી’ સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૧; ૨. મુપુગૃહસૂચી, ૩. હજૈજ્ઞાસૂચિ:૧. એ કૃતિઓ આ કવિને નામે નોંધાયેલી મળે છે, પરંતુ એ અજ્ઞાતકર્તુક [કાશે.] ગણવી જોઈએ એમ લાગે છે. સંદર્ભ : 1. જૈનૂકવિઓ:૩(૧); ૨. મુપુગૃહસૂચી. [કી.જો. ગુણરત્ન(સૂરિ)-૩/ગુણરત્નસૂરિ)શિષ્ય ઈિ.૧૫મી સદી ઉત્તરાર્ધ : પપલગચ્છના જૈન સાધુ. આણંદમેરુને નામે પણ નોંધાયેલી ગુણપાલ [ઈ. ૧૫૧૮ સુધીમાં : ‘રાયલવાલંભ-ગીત’ વગેરે કેટલીક મળતી ‘કાલિકસૂરિ-ભાસ'ના કર્તા ગુણરત્નસૂરિ (ઈ.૧૪૫૭માં જકડીઓ (લે.ઈ.૧૫૧૮)ના કર્તા. હયાત) છે કે એમના શિષ્ય છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : મુપુગૃહસૂચી. શ્રિત્રિ. સંદર્ભ : ૧. જૈમૂકવિઓ:૩(૧); ૨. મુપુગૃહસૂચી. [કશે.] ગુણષભ : આ નામ ૭ કડીની ‘નવકાર-ઝાય’ (લ.સં.૧૭મી સદી ગુણરત્ન-૪ ઈ.૧૫૭૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. અનુ.) તથા '૫૫ કડીનું પાનાથ-સ્તવન’ મળે છે તે ગુણપ્રભ-૧ જિનમાણિજ્યસૂરિની પરંપરામાં વિનયસમુદ્રના શિષ્ય. ૧૦૬ કડીની છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંયતિસંજ્ય-સંધિ” (૨.ઈ.૧૫૭૪ સં.૧૬૩૦, શ્રાવણ સુદ ૫)ના કર્તા. સંદર્ભ : '', પાંગુહસ્તલેખો; [] ૨. મુપુન્હસૂચી. [શ્ર.ત્રિ. એમણે નમસ્કાર-પ્રથમપદ અથ” (“મુ.) નામની વિશિષ્ટ કૃતિ રચી હોવાનો ઉલ્લેખ મળે છે, પરંતુ તે કઈ ભાષામાં છે તેની સ્પષ્ટતા નથી. ગુણપ્રમ-૧ [ઈ. ૧૫૧૮ સુધીમાં] : જૈન સાધુ. ૩ કડીના ‘નેમિ-ગીત' કૃતિ : *અનેકાર્થ-રત્નમંજૂષા, - (લે.ઈ.૧૫૧૮)ના કર્તા. રબંદર્ભ : ૧, યુજિનચંદ્રસૂરિ; [] ૨. જૈનૂકવિઓ:૩૨). [કશે.] સંદર્ભ : મુપુગૃહસૂચી. [8.ત્રિ.] ગુણરત્નસૂરિ)શિષ્ય[ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ : જુઓ ગુણરત્નસૂરિ–૩. ગુણપ્રભસૂરિ)-૨ | : જૈન સાધુ. એમની ૧૦૯ કડીની ‘ચિત્રસંભૂતિ-સંધિ’નો ર.સં.૧૬(૦)૮, આસો વદ ૯ ને ગુણરંગ ગણિ) ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છની ગુરુવાર (ઈ.૧૫૫૨) અને સં.૧૭૨૯ (ઈ.૧૯૭૩) નોંધાયેલ મળે છે, ક્ષેમ શાખાના જૈન સાધુ. પ્રમોદમાણિકયના શિ. ‘શત્રુંજ્યયાત્રાતેમાંથી બીજો કદાચ લેખનસંવત હોય. પરિપાટી’(ર.ઈ.૧૫૫૦), ૩૨ કડીના ‘સામાયિક વૃદ્ધ-સ્તવન” (૨.ઈ. સંદર્ભ : પ્રકારૂપરંપરા. [કી.જો. ૧૫૩/સં.૧૬:૪૯, કારતક –), ૨૩ કડીના “અજિત-સમવસરણ સ્તવન’, ‘અષ્ટોતરશત-નવકારવાલી-મણકા-સ્તવન', ૧૫ કડીના ગુણભૂષણ (ભટ્ટારક) ઈ. ૧૫૭૪માં હયાત : સંભવત: દિગંબર જૈન ‘દિનપ્રતિમા-સ્તવન' તથા ૧૫ અને ૫ કડીના ૨ ‘પાર્શ્વનાથસાધુ. ‘શ્રેણિકપ્રશ્નોત્તર' (ર.ઇ.૧૫૭૪)ના કર્તા. જુઓ ગુણકીતિ–૧. સ્તોત્રના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. કી..] ગુણરંગને નામે નોંધાયેલી ૮ કડીની ‘આર્દ્રકુમાર-સઝાય’ લે.ઈ. ૧૫૭૮)ના કર્તા આ કવિ હોય એવી સંભાવના છે. ગુણરત્નસૂરિ)-૧ [ઈ. ૧૫મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ] ૨. મુપુન્હસૂચી, ૩. લીંહસૂચી. દેવસુંદરસૂરિના શિષ્ય. દર્શનશાસ્ત્રના વિદ્વાન આ સૂરિએ સંસ્કૃત ભાષામાં ‘ક્રિયારત્નસમુચ્ચય' (ર.ઈ.૧૪૧૦; “મુ) રચ્યો છે તેમાં તત્કાલીન ગુજરાતી ભાષાનાં ક્રિયાપદરૂપોનું પણ સદૃષ્ટાંત નિરૂપણ ગુણરાજ [ઈ.૧૫૭૪માં હયાત] : જૈન સાધુ. ૧૦૬ કડીની કરેલું છે. આ ઉપરાંત, ગુણરત્નસૂરિએ સંસ્કૃતમાં ‘લ્પાંતરવા” “સંમતિ-સંધિ' (૨.ઈ.૧૫૭૪)ના કર્તા. (૨.ઈ.૧૪૦૧), હરિભદ્રસૂરિકૃત પર્દર્શનસમુચ્ચય' પર ટીકા, સપ્તતિકા સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [કી.જો] આદિ કેટલાક ધાર્મિક ગ્રંથોની અવસૂરિઓ (ર.ઈ.૧૪૦૩) તથા અન્ય ગ્રંથો રચ્યાં છે. ગુણલાભ [ ] : જૈન સાધુ. ૧૪ કડીની કૃતિ : * ક્રિયારત્નસમુચ્ચય, પ્ર. યશોવિજયજી જૈન પાઠશાળા, પૌષધવ્રત-ભાસ'ના કર્તા. [કશે.] ગુણનિધાનસૂરિ : ગુણલાભ ગુજરાતી સાહિત્યકોશ : ૮૯ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. [શ.ત્રિ. ટીકા’ રચેલ છે. કૃતિ : ૧. ઐશૈકાસંગ્રહ(+સં.); ૨. ઐસમાલા:૧; ૩. જિસ્તકાગુણવંત(ઋષિ) [ઈ.૧૬૪૮ સુધીમાં] : જૈન સાધુ. ૩૫૦ સંદોહ:૧; ૪. જૈઅંકાસંચય(+સં.);L] ૫. સ્વાધ્યાય, નવે. ૧૯૮૦ કડીની “પ્રભાવતી-ચોપાઈ' (લે.ઈ.૧૬૪૮)ના કર્તા. - કવિ ગુણવિજ્યકૃત નેમીશ્વર ફાગુ', સં. કનુભાઈ વ્ર. શેઠ (+સં.). સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:1. [8.ત્રિ સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ] ૨. જૈમૂવિઓ: ૧, (૧); ૩. લીંહસૂચી. ગુણવિજ્ય/ગુણવિજય(ગણિ): ગુણવિજ્યગણિને નામે ૬૧૯ ગ્રંથગ્રનો “ધમ્મિલકુમાર-પુણ્યપધમકરદ-રાસ (૨.ઈ.૧૬૨૪) ગુણવિજય-૩ [ઈ.૧૭મી સદી) : તપગચ્છના જૈન સાધુ. વિજાણંદ તથા ‘સિહાસનબત્રીસી-ચોપાઈ' (લ.ઈ.૧૬૬૯) નોંધાયેલ છે તેમ સૂરિની પરંપરામાં કુંવરવિજયના શિષ્ય. વિજયાણંદસૂરિના રાજયકાળ જ ગુણવિજયને નામે ‘અલ્પબદુત્વઃ પરનો બાલાવબોધ, ‘જિન- (ઈ.૧૬૨૦-ઈ.૧૬૫૫)માં રચાયેલા ૫ ઢાળ અને ૪૯ કડીના ‘ગુણસ્તવન-ચોવીસી’ (લે.સં.૧૮મી સદી એનુ.), વિજયદેવસૂરિ વિશેની મંજરીવરદત્ત/જ્ઞાનપંચમી/સૌભાગ્યપંચમી-સ્તવન’ તથા ૧૧ કડીની કેટલીક કૃતિઓ તથા કેટલાંક મુદ્રિત-અમુદ્રિત સ્તવન-સઝાય મળે ‘ઋષભદેવ-રતવન' એ કૃતિઓના કર્તા. છે. આ ગુણવિજય થયો છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : ચૈસ્તસંગ્રહ:૨. કૃતિ : ૧.એસસંગ્રહ; ૨. પ્રાસપસંગ્રહ:૧; ૩. સઝાયમાળા (પં.) સંદર્ભ: ૧. જૈનૂકવિઓ:૧; ૨. મુમુગૃહસૂચી, ૩. હેજેજ્ઞાસૂચિ:૧. સંદર્ભ : ૧. જૈ– કવિઓ:૧; ૨. મુપુગૃહસૂચી, ૩. લહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ:૧. [કશે.] ગુણવિજય-૪ [ઈ. ૧૭૫૯ સુધીમાં : જૈન સાધુ. નાયવિજયના ગુણવિજ્યગણિ)-૧ (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન શિષ્ય. ૬ કડીના ‘સુજાતજિન-સ્તવન’ (લ.ઈ.૧૭૫૯)ના કર્તા. સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં પંડિત કનકવિજયના શિષ્ય. સંદર્ભ : મુમુગૃહસૂચી. કિ.શે.] જીવદયાનો વિષય લઈને રચાયેલા એમના દુહા-દેશીબદ્ધ ૧૨૫ કડીના કોચરવ્યવહારી-રાસ” (૨.ઈ.૧૬૩૧/સં.૧૬૮૭, આસો વદ ગુણવિજય–૫ | ] : જૈન સાધુ. જયવિજયના ૯; મુ.)માં ખંભાતના સુલતાન પાસેથી ૧૨ ગામનો અધિકાર મેળવી શિષ્ય. ૯ કડીના ‘(શંખેશ્વર)પાર્શ્વજિન-સ્તવન” (મુ.)ના કર્તા. અમારિ પ્રવર્તાવનાર કોચરનું વૃત્તાંત વર્ણવાયું છે. આ ઉપરાંત, આ અતિ લાવાયુ છે. આ ઉપરાંત, આ કૃતિ : શંસ્તવનાવલી. | કિ.છે.) કવિએ ‘પ્રિયંકરનુપ-ચોપાઈ” (૨.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, આસો સુદ ૧૩) તથા ૧૭૬,૨૭૬ કડીની (કાશીદેશાધીશ)જયચંદ્ર જયચંદ ગુણવિનય : આ નામે “નેમિ-ધમાલ’, ‘પ્રભંજના-ઝાય’ વગેરે કોઈક રાસ” (૨.ઈ.૧૬૩૧/સં.૧૬૮૭, આસો સુદ ૯)એ કૃતિઓ પણ કૃતિઓ નોંધાયેલી છે તે ગુણવિનય–૧ની જ હોવાનું નિશ્ચિતપણે રચેલી છે. કહી શકાય તેમ નથી. કૃતિ : ઐરાસંગ્રહ:૧(+સં.). સંદર્ભ: ૧. પ્રાકારૂપરંપરા; ] ૨. લંહસૂચી; ૩. હજૈજ્ઞાસૂચિ:૧. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય; ] ૨. જૈનૂકવિઓ:૧,૩(૧); ૩. [ભા.વૈ.] લહસૂચી, ૪. હજૈજ્ઞાસૂચિ:૧. ગુણવિનયવાચકો-૧ (ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ–ઈ.૧૭મી સદી ગુણવિજ્ય(વાચકો-૨ (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ : તપગચ્છના પૂર્વાધ] : રાસકવિ તથા ગદ્યકાર. ખરતરગચ્છની ક્ષમશાખાના જૈન જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં કમલવિજયના શિષ્ય સાધુ. ક્ષેમરાજ ઉપાધ્યાયની પરંપરામાં ઉપાધ્યાય જયસોમના શિષ્ય. વિદ્યાવિજયના શિષ્ય. દુહા-દેશીબદ્ધ ૨૧૩ કડીમાં વિજયસિહસૂરિને ‘ખંડપ્રશસ્તિ’ની ટીકા (૨.ઈ.૧૫૮૫) તથા “જિનરાજસૂરિ-અર્ક આચાર્યપદ મળ્યું ત્યાં સુધીનું વૃત્તાંત, સર્વ આનુષંગિક ઐતિહાસિક (૨.ઈ.૧૬૨૦)નાં રચનાવને આધારે કવિનો જીવનકાળ ઈ.૧૬મી માહિતી ગૂંથી લઈને, માંડીને વર્ણવતા એમનો ‘વિજયસિહસૂરિ- સદી ઉત્તરાર્ધથી ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ સુધીમાં મૂકી શકાય. યુગપ્રધાન વિજ્યપ્રકાશ-રાસ” (૨. ઈ.૧૬૨૭/સં.૧૬૮૩, આસો સુદ ૧૦, મુ.) જિનચંદ્રસૂરિ ઈ.૧૫૯૨માં લાહોરમાં અકબરને મળ્યા ત્યારે તેમના તથા ૫૪ કડીનો ‘વિજયસેનસૂરિનિર્વાણ-રાસ/વિજયસેનસૂરિ-સઝાય” શિષ્યવૃંદમાં આ કવિ હતા. ત્યાં ઈ.૧૫૯૩માં એમને વાચનાચાર્યની એમાંની માહિતીને કારણે નોંધપાત્ર બને છે. આ કવિએ, આ પદવી આપવામાં આવેલી. એમની નવીનવી કાવ્યરચનાઓ સાંભળીને ઉપરાંત, ૫ કડીની ‘મિજિનમીશ્વર-ફાગુ' (૨.ઈ.૧૬૨૫/સં. જહાંગીરે તેમને ‘વિરાજનું પદ આપ્યાની માહિતી પણ નોંધાયેલી છે. ૧૬૮૧, વસંત માસ –; મુ.), ૮૪ કડીની ‘(બંભણવાડમંડન)- “ખંડપ્રશસ્તિ’ જેવા કઠિન કાવ્ય ઉપરની ટીકાથી જેમની સાહિમહાવીરફાગ-સ્તવન’, ‘શીલ-બત્રીસી' (મુ.), ‘સાતસોવીસ-જિનનામ, ત્યિક કારકિર્દીનો આરંભ થતો જણાય છે તેવા આ કવિ સંસ્કૃત તીર્થંકર-સ્તવન” (૨.ઈ.૧૬૧૨/સં.૧૬૬૮, ચૈત્ર-, રવિવાર) તથા ૧૩ ભાષાના પણ મોટા વિદ્વાન હોવાનું દેખાઈ આવે છે. ૧૨૦૦ કડીની “સામાયિક-સઝાય’ એ કૃતિઓ રચેલી છે. તેમણે સંસ્કૃતમાં શ્લોકોમાં વિસ્તરતી એમની “હુંડિકા' (ર.ઈ.૧૬૯) જેવી સંગ્રહાહેમવિજ્યકૃત અપૂર્ણ ‘વિજયપ્રશસ્તિમાં છેલ્લા ૫ સર્ગો ઉમેરી ત્મક કૃતિમાં ૧૫૦થી વધુ ગ્રંથોનો નિર્દેશ છે તે બતાવે છે કે સમગ્ર પર “વિજયદીપિકા-ટીકા” (૨.ઈ.૧૬૩૨) તથા કલ્પકલ્પલતા- કવિએ જૈન શાસ્ત્રગ્રંથો ઉપરાંત કાવ્યસાહિત્યાદિ અન્ય ગ્રંથોનું પણ ૮૮ : ગુજરાતી સાહિત્યકોશ ગુણવંત(ઋષિ) : ગુવનય(વાચકો-૧ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ઊંડું અધ્યયન કર્યું છે. એમની કેટલીક કૃતિઓની સુંદર મરોડદાર અને બારીક અભ્યાસ દર્શાવે છે. ધર્મસાગર-ત્રીસબોલખંડન ત્રિશઅક્ષરોમાં સ્વલિખિત પ્રત મળે છે તે તેમની પંડિત તરીકેની ચીવટ ઉત્સુત્રનિરાકરણ-કુમતિમતખંડન’ ગદ્યમાં કે પદ્યમાં હોવાનું નિશ્ચિત થતું અને ચોકસાઈને પણ આભારી હોય. કવિની ગુજરાતી કતિઓની નથી તે ઉપરાંત કવિએ તપગચ્છના ધર્મસાગરના ‘ઉત્સુત્રખંડનના પદાવલિમાં તેમની સંસ્કૃત ભાષાની સજજતાએ પ્રભાવ પાડેલો છે. પ્રત્યુત્તર રૂપે સંસ્કૃતમાં ‘ઉત્સુત્રોન્ધાટન-કુલક’ (.ઈ.૧૬૦૯) એ કવિની કૃતિઓમાં જોવા મળતું અપાર દેશીવૈવિધ્ય એમની સંગીતના કૃતિ રચી હતી તેનું આ ગુજરાતી નામાંતર થયું હોય એવી શક્યતા જ્ઞાનની શાખ પૂરે છે. પણ નકારી ન શકાય. કવિની કથાત્મક કૃતિઓમાં એમ્બરબાદશાહ અને જિનચંદ્રસૂરિ- કવિની પ્રકીર્ણ રચનાઓમાં ઈ.૧૫૮૮માં થયેલી યાત્રાને વર્ણના મેળાપમાં નિમિત્તરૂપ થયેલા બિકાનેર રાજ્યના મંત્રી કર્મચંદ્રનો વતી ૩૨ કડીની ‘શત્રુંજયચૈત્યપરિપાટી', ૩૨ કડીનું “ચારમંગલ તથા તેમના પૂર્વજોનો વીગતપ્રચુર ઇતિહાસ આપતો ૨૨૯ કડીનો -ગીત (ર.ઈ.૧૬૦૪), ‘શત્રુંજયયાત્રા-સ્તવન' (ર.ઈ.૧૬૦૭/સં. દેશીબદ્ધ કર્મચંદ્રવંશાવલિ-પ્રબંધ' (૨.ઈ.૧૫૯૯)સં.૧૮૫૫, મહા ૧૬૬૩, ફાગણ સુદ ૧૩), ૩૧ કડીની ખરતરગચ્છગુર્નાવલી/ગવદ ૧૦; મુ) કવિના ગુરુ જ્યસોમની સંસ્કૃત કૃતિ પરથી રચાયેલી પટ્ટીવલી’ (મુ) ‘ચોવીસજિન-તવન, જિનચંદ્રસૂરિ, જિનસિહસૂરિ છે અને ઐતિહાસિક માહિતીની દૃષ્ટિએ નોંધપાત્ર છે. કવિની અને જિનરાજસૂરિ વિશેનાં કેટલાંક ગીતો તથા અન્ય સ્તવનો રાસાત્મક કતિઓમાં “ધુનાશાલિભદ્ર-ચોપાઇમાર ઈ. ૧૮૧૮.સ. વગેરેનો સમાવેશ થાય છે. આમાંની કેટલીક રચનાઓ હિંદીમાં પણ છે. ૧૬૭૪, કારતક સુદ ૧૫ કે માગશર – ૧૦,મુ.)સૌથી વધારે મહત્ત્વ- ગદ્યમાં આ કવિએ “જ્યતિહુઆણ-સ્તોત્ર', 'બૃહસંગ્રહણી', ની છે. મુખ્યત્વે દેશીબદ્ધ ૬૧ ઢાળ અને ૧૨૨૬ કડીની આ ‘નમોજુણમ્, “કલ્પસૂત્ર', આદિ-સ્તવન’ અને ‘પ્રણિપાતવરદંડક કૃતિ જિનકીર્તિસૂરિવિરચિત ‘દાનકલ્પદ્ર મ” તથા જ્ઞાનસાગરગણિ એ કૃતિઓ પર બાલાવબોધ, ‘ભક્તામર” પર રબો તથા “તપોલધુવિરચિત “ધ કમાર-ચરિત્રને આધારે રચાયેલી છે પણ “દાનક૫. વિચરસાર” રચ્યા હોવાની માહિતી મળે છે. દમને મુકાબલે એ ઘણો સંક્ષેપ બતાવે છે તેમ જ કેટલાંક વર્ણનો, સંસ્કૃતમાં ઉપર નિર્દેશેલી કૃતિઓ ઉપરાંત નેમિ-ગીત', “દમયંતીવર્ણવિન્યાસાદિનું ચાતુર્ય, અલકારરચનાની પ્રૌઢિ, સંસ્કત ઉપરાંત કથા/નલ-ચં', 'રઘુવંશ', ‘વૈરાગ્ય-શતક' જેવી કાવ્યકૃતિઓ પર હિંદી-રાજસ્થાની-ફારસી પદાવલિ તથા તળપદાં કહેવતો-રૂઢિપ્રયોગોથી તેમ જ ‘સંબોધસપ્તતિકા', ‘લઘુઅજિતશાંતિ-સ્તવ', જયસોમકૃત સમૃદ્ધ બાની એ બધામાં કવિનું ઉત્તમ કવિત્વ પ્રગટ કરે છે. જૈન સંસ્કૃત ‘કર્મચંદ્રમંત્રીવંશ-પ્રબંધ' જેવી જૈન ધર્મની કૃતિઓ નલકથાને અનુસરતો, મુખ્યત્વે દેશીબદ્ધ ૧૬ ઢાળ અને ૩૫૩ ઉપર ટીકા કે વૃત્તિ રચેલી છે. તેમણે ‘વિચારરત્નસંગ્રહલેખન’ કડીનો ‘નલદવદંતી-પ્રબંધ' (૨.ઈ.૧૪૦૯સં.૧૯૬૫, આસો વદ ૬. તથા ‘સલ્વત્થશબ્દાર્થસમુચ્ચય' નામની સ્વતંત્ર કૃતિઓ પણ સોમવાર; મુ.) થોડાંક હૃદ્ય પ્રસંગચિત્રો સાથે બહુધા સીધું કથાકથન રચેલો છે. કરે છે અને ધનાશાલિભદ્ર-ચોપાઈ’નાં જેવાં જ શૈલીલક્ષણો કૃતિ : ૧. ધન્ના-શાલિભદ્ર ચોપાઈ, સં. રમણલાલ ચી. શાહ, પ્રગટ કરે છે. - ઈ.૧૯૮૩ (.); ૨. નલદવદંતી પ્રબંધ, સં. રમણલાલ ચી. કવિની અન્ય રાકૃતિઓ આ પ્રમાણે છે: ૧૭૩ કડીની “કય- શાહ, ઈ.૧૯૮૦(સં.); ] ૩. ઐકાસંગ્રહ; ૪. ઐરાસંગ્રહ:૩ વન્ના-ચૌપાઈ/સંધિ' (૨.ઈ.૧૫૯૮/સં.૧૬૫૪, અસાડ વદ ૮), (રૂ.); ૫. જેએકાએચય+સે.). *અંજનાસુંદરી-પ્રબંધ' (૨.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, ચૈત્ર સુદ ૧૩, બુધ- સંદર્ભ : ૧. જેસાઇતિહાસ; ૨. યુજિનચંદ્રસૂરિ; ] ૩. વાર), ૨૬૮ કડીની “ઋષિદત્તા-ચોપાઈ” (૨.ઈ.૧૬૦૭/સં.૧૮૬૩. જેનૂકવિઓ:૧, ૩(૧); ૪. હેજીજ્ઞાસૂચિ:૧. ભા.વૈ.] ચૈત્ર સુદ ૯, રવિવાર), ૧૦૯ કડીની ‘ગુણસુંદરીપુણ્યપાલ-ચોપાઈ' (ર.ઈ.૧૬૦૯), ૧૦૯ કડીની ‘જબૂ-રાસ” (૨.ઈ.૧૬૧૪/સં.૧૮૭૦. ગુણવિમલ ઈિ.૧૬૩૯ સુધીમાં : તપગચ્છના જૈન સાધુ. શ્રાવણ સુદ ૧૦, શુક્રવાર), ૧૭૦ કડીની ‘મૂલદેવકુમાર-ચોપાઈ' હીરવિજયસૂરિની પરંપરામાં પંડિત વિનયવિમલના શિષ્ય. ૨૭ કડીના (૨.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, જેઠ સુદ ૧૩, મંગળ,શુક્રવાર), ૨૪૨ કડીની “(દિલ્હીમંડન)વીરજિનપૂજાવિધિ-સ્તવન’ (લે.ઈ.૧૬૩૯; મુ.)ના કર્તા. (દિલામડ) ‘કલાવતી-ચોપાઈ” (૨.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, શ્રાવણ સુદ ૯, શનિવાર), કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ:૨. અગડદત્ત-રાસ” તથા “દુમુહપ્રત્યેકબુદ્ધ-ચોપાઈ'. શ્રાવિકા જીવીએ સંદર્ભ : ૧. મુપુન્હસૂચી, ૨. હજૈજ્ઞાસૂચિ:૧. ચિ.શે. ઈ.૧૫૯માં ગુણવિનય પાસે બાર વ્રત લીધાં તેનું વર્ણન કરતી બારવ્રત જોડી/રાસ’ ગુણવિનયની જ કૃતિ છે એમ નિશ્ચિતપણે કહેવું ચણા ગુણશેખર [. ]: જૈન સાધુ. ૫ કડીની ‘અમરમુશ્કેલ છે. સાગરસૂરિ-ભાસ'ના કર્તા. ૨૪૭ કડીની “જીવસ્વરૂપ-ચોપાઈ' (ર.ઈ.૧૬૦૮/૧૬૧૧) તથા સંદર્ભ : હજૈજ્ઞાસુચિ:૧. [.ત્રિ.] અન્ય મતોનું ખંડન કરતી ૧૩૦૦ ગ્રંથાગની “પ્રશ્નોત્તરમાલિકાપાશ્વચંદ્રમત(દલન)-ચોપાઈ' (ર.ઈ.૧૬૧૭), “અંચલમતસ્વરૂપવર્ણન’ ગુણસમુદ્રસૂરિ) [ઈ.૧૫૩૮ સુધીમાં] : જૈન સાધુ. ૧૩ કડીના (ર.ઈ.૧૬૧૮(સં.૧૬૭૪, મહા સુદ ૬, બુધવાર), ‘લુંપકમતતમો પાર્શ્વનાથ-સ્તવન’લ.ઈ.૧૫૩૮)ના કર્તા. એમને પૌર્ણમિકદિનક્ર-ચોપાઈ” (૨.ઈ.૧૬૧૯/મં.૧૬૭૫, શ્રાવણ વદ ૬, શુક્રવાર). ગચ્છના ગુણસાગરસૂરિના શિષ્ય તરીકે ઓળખાવવામાં આવ્યા છે અને ૩૮૨ કડીની તપાએકાવનબોલ-ચોપાઈ (ર.ઈ.૧૬૨૦) એ પણ એને માટે કશો આધાર નથી. કૃતિઓ કવિનો જૈનધર્મવિષયક સઘળા આચાર-વિચારોનો ઊંડો સંદર્ભ : મુપુગૃહસૂચી. [2.ત્રિ.] ગુણવિષય : ગુણસમુદ્રસૂરિ) ગુજરાતી સાહિત્યકોશ : ૮૯ ગુ.સા.-૧૨ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ગુણસમુદ્રસૂરિશિષ્ય ઇ.૧૫મી સદી મધ્ય ભાગ): નાગિલગરછના પાંડવકથાના સમાવેશ કરતી જૈન પરંપરાની મહાભારત કથા જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિ ઈ.૧૫મી સદી મધ્ય ભાગમાં હયાત)ના વિસ્તારથી અને વીગતપ્રચૂર રીતે વર્ણવે છે તથા લાક્ષણિક દવાઓ શિષ્ય. ભૂલથી ઉદયને નામે નોંધાયેલી ૩૫૬ કડીની ‘શકુન- વાળી સુંદર અને ગેય દેશીઓ, દૃષ્ટાંતપૂર્વક અપાયેલો ધર્મબોધ, ચોપાઈ'ના કર્તા. કેટલાંક નોંધપાત્ર ભાવાલેખન ને વર્ણનો, આંતરપ્રાસનો વિનિયોગ સંદર્ભ : ૧. જૈકવિઓ: ૧ – “૨૮ ગુણરત્નસૂરિ'; [] ૨. અને ભાષામાં હિંદી અસર એ લાક્ષણિકતાઓ ધરાવે છે. આ સિવાયું આલિસ્ટઑઇ:૨; ૭. જૈનૂકવિઓ:૩(૧). જો. તેમની અન્ય કૃતિઓ આ પ્રમાણે છે : ૨૦ ઢાળનો ‘કયવન્ના કૃતપુય-રાસ (ર.ઈ.૧૬૨૦), ‘સંગ્રહણીવિચાર-ચોપાઈ' (ર.ઈ. ગુણસાગર : આ નામ ૧૯ કડીની “અઢીદ્વીપમુનિની સઝાય” (મુ.), ૧૬૧૯), ૨૯ કડીની ‘મનગુણત્રીસી-ઝાય” (મુ.), ૩૨ કડીની ‘કી-સ્તવન (લે.સં.૧૮મી સદી), ૨૮ કડીની ‘ચિતામણિ-પાર્શ્વનાથ- ‘ધૂલિભદ્રગીત' તથા મુખ્યત્વે હિંદીમાં ૨૧ કડીનો ‘(હસ્તિનાપુર વિનતિ-સ્તવન (લ.સં.૧૯મી સદી અનુ.), ૪ ઢાળ અને ૨૪ કડીની મંડન)શાંતિજિનવિનતિરૂપ છંદ(મુ.). ‘નરકદુ:ખવર્ણનગતિ -આદિનાથ-સ્તવન (લે.ઈ.૧૬૬૮; મુ.), ૧૬ કૃતિ : ૧. ઢોલસાગર, પ્ર. મગનલાલ ઝ. શાહ, સં.૧૯૪૬; || કડીની ‘જબૂસ્વામીની સઝાય’ તથા ૨૦ગ્રંથાગ ધરાવતી ‘પુણ્ય-સઝાય ૨. ચૈતસંગ્રહ:૨,૩; ૩. પ્રાઇંદસંગ્રહ; ૪. શનીશ્ચરની ચોપાઈ મળે છે. આ ગુણસાગર કયા છે તે સ્પષ્ટ થતું નથી. આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. શ્રાવક ભીમસિહ માણિક, કૃતિ : ૧. જિસ્તકાસંદોહ:૨; ૨. મોસસંગ્રહ. ઈ.૧૯૨૨. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨, મુપુગૃહસૂચી, ૩. રાહ- સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૧,૩(૧); ૨. ડિકૅલોંગભાઇ: ૧૯(૨); સૂચી:૨; ૪. હજૈજ્ઞાસૂચિ:૧. [ચ.શે. ૩. લીંહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ:૧. ચિશે.] ગુણસાગર–૧ [ઈ. ૧૬૨૫ સુધીમાં : મલધારગચ્છના જૈન સાધુ. ગુણસાગર–૨ [ઈ.૧૬૬૮માં હયાત] : જૈન સાધુ, “ચંદનબાલાહેમસૂરીશ્વરના શિષ્ય. ૧૫૦૦ ગ્રંથાના ‘નિમિચરિત્રમાલા (લે.ઈ. ચોપાઈ'(ર.ઈ.૧૬૬૮)ના કર્તા. ૧૬૨૫)ના કર્તા. અભયદેવસૂરિશિષ્ય ને “નિમિચરિત'ના કર્તા હેમચંદ્ર- સંદર્ભ : જૈનૂકવિઓ:૨. |ચશે. સૂરિના સીધા શિષ્ય આ હોય તો એમનો સમય ૧૨મી સદી ગણાય પરંતુ કૃતિની ભાષા મોડા સમયનું સૂચન કરે છે. આથી જૈન ગુણસાર | ] : જૈન સાધુ. ૧૫ કડીના ગૂર્જર કવિઓએ આ કૃતિ ગુણસાગર–૪ની જ હોવાનું અને “શ્રાદ્ધવિધિ ભાવના-કુલક (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. કવિએ “મિચરિત’નો આધાર લીધેલો હોઈ હેમસૂરીશ્વરને પોતાના ગુરુ ગણાવ્યા હોવાનું અનુમાન કર્યું છે. પરંતુ આ જાતના અનુમાનનું પણ સમર્થન કરવું મુશ્કેલ છે. ગુણસેન [ઈ.૧૬૨૯માં હયાત : સાગરચંદ્રસૂરિશાખાના જૈન સાધુ. સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). [ચ.શે.] વાચક સુખનિધાનજીના શિષ્ય. ૨ કડીના ‘સુખનિધાનગુરુ-ગીત (સ્વલિખિત, લે.ઈ.૧૬૨૯; મુ.) તથા અન્ય સ્તવનોના કર્તા. ગુણસાગર–૨ [ઈ.૧૬૨૭માં હયાત : તપગચ્છના જૈન સાધુ. કૃતિ : ઐકાસંગ્રહ(સં.). [ચ.શે.] વિજયસેનસૂરિની પરંપરામાં મુક્તિસાગર(રાજસાગરસૂરિ)ના શિષ્ય. ૭૨ કડીની “સમ્યકત્વમૂલ-બારવ્રત-સઝાય” (ર.ઈ.૧૬૨૭/સં.૧૬૮૩, ગુણસૌભાગ્ય-૧ ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. વિયદાનસૂરિના મહા સુદ ૧૩, શુક્રવાર)ના કર્તા. શિષ્ય. ૫ કડીની ‘યંભણ)પાર્શ્વનાથ-સ્તવન’ (.ઈ. ૧૫૫૩)ના કર્તા. સંદર્ભ : જંગૂકવિઓ:૩(૧). ..] સંદર્ભ : મુપુગૃહસૂચી. ચિ.શે.] કિયા શિષ્ય, ગુણસાગર-૩ (ઈ.૧૭મી સદી પૂર્વાધ : અંચલગચ્છના જૈન સાધુ. ગુણસૌભાગ્ય(સૂરિ)-૨ (ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જુઓ વિનયગજસાગરસૂરિના શિષ્ય. ગજસાગરસૂરિના અવસાન (ઈ.૧૬૦૩) મંડનશિષ્ય જ્યવંતસૂરિ. સુધીની માહિતી આપતા ૧૦૫ કડીના ચરિત્રાત્મક રાસ ‘ગજસાગરસૂરિનિર્વાણ'ના કર્તા. ગુણહર્ષ: પંડિત ગુણહર્ષને નામે ૭ કડીની ‘વીરગૌતમ-રાઝાય' મળે છે સંદર્ભ : ૧, અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાá', ઈ.૧૯૬૮;] તેના કર્તા ગુણહર્ષ–૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૨. જૈહાપ્રોટા. ચિશે. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. શિ.ત્રિ.] ગુણસાગર-૪ (ઈ.૧૭મી સદી પૂર્વાધ : વિજ્યગચ્છના જૈન સાધુ. ગુણહર્ષ-૧ [ઈ.૧૭મી સદી : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યવિજ્યઋષિની પરંપરામાં પદ્મસાગરસૂરિના શિષ્ય. એમનો ૯ ખંડ સૂરિની પરંપરામાં વિજયદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૨ અને ૧૫૧ ઢાળનો દુહા-દેશીબદ્ધ ‘ઢાળસાગરહરિવંશ-પ્રબંધાર.ઈ. ઈ.૧૬૫૭)ના શિષ્ય. ૧૦ ઢાળ અને ૧૨૦ કડીના ‘મહાવીરજિન૧૬૨૦સં.૧૬૭૬, શ્રાવણ સુદ ૩, સોમવાર; મુ.) વસુદેવચરિત્ર, નિર્વાણ-સ્તવન,મહાવીરજિન-દીપાલિકામહોત્સવ-તવન’ (લે.ઈ.૧૭૯૮; કૃષ્ણબલદેવચરિત્ર, નેમિનાથચરિત્ર, સાંબપ્રદ્યુમ્નચરિત્ર અને મુ.)ના કર્તા. ૯૦ : ગુજરાતી સાહિત્યકોશ ગુણસમુદ્રસૂરિ)શિખ્ય : ગુણહર્ષ-૧ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : પ્રાસ્તસંગ્રહ, દ્વારા નોંધાયેલી છે. એમાં કેટલાક ભાગોમાં ગુણાતીતાનંદસ્વામીનાં સંદર્ભ : ૧.આલિસ્ટઑઇ:૨; ૨. જૈનૂકવિઓ:૧,૩(૧); ૩. વચનો જ ઉતારવામાં આવ્યાં છે, પરંતુ કેટલાક ભાગોમાં પ્રસંગની મુપુગૃહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હે જૈજ્ઞાસૂચિ:૧. [શ્રત્રિ. સંદર્ભ એટલી વીગતે વર્ણવાય છે કે તેનું કન્વ ગુણાતીતાનંદસ્વામીનું ન જ ગણી શકાય. એ ભાગો કેટલેક અંશે ચરિત્રવર્ણનના બની ગુણહર્ષશિષ્ય | ] : જૈન. ૨૩ કડીની ‘જિનદાસ- જાય છે. સ્વામીની વાતોમાં બોલચાલની સરળ શૈલીમાં અને દૃષ્ટાંત સૌભાગદે-સઝાય/શિયલપાલન-સઝાય” (મુ.)ના કર્તા ગુણહર્ષના કોઈ સાથે ધર્મબોધ અપાયેલો જોવા મળે છે. સાધુશિષ્ય હોય એમ જણાય છે પરંતુ ૪ કડીની ‘અગિયારશની કૃતિ : ૧. ગુણાતીતાનંદસ્વામીની વાતો, સં. બાલમુકુંદદાસજી, સ્તુતિ (લે.ઈ.૧૭૧૩) અને ૧૭ કડીની ‘ગૌતમસ્વામી-સ્તવન’ એ સં.૧૯૭૫; ૨. ગુણાતીતાનંદસ્વામીની વાતો, પ્ર. બોચાસણવાસી કૃતિઓના કર્તા ગુણહર્ષના કોઈ સાધુશિષ્ય છે કે અનુયાયી શ્રાવક અક્ષરપુરુષોત્તમની રસ્થા, ઈ.૧૯૭૬(ત્રીજી આ.) (સં.). છે તે નક્કી થઈ શકતું નથી. જુઓ લબ્ધિવિજ્ય. સંદર્ભ : ગુણાતીતાનંદ સ્વામી:૧-૨, સં. હર્ષદરાય ત્રિ. દવે, કૃતિ : પ્રાસ્તસંગ્રહ. ઈ.૧૯૭૭ (બીજી આ.). સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૧); ૨. મુકુન્હસૂચી, ૩. હજૈજ્ઞાસૂચિ:1. [કી.જો.] ગુમાન ]: કૃષણભક્તિનાં પદના કર્તા. સંદર્ભ : ૧. ગુહકીકત; ૨. પ્રાકૃતિઓ. [કી.જો. ગુણાકર-૧ (ઈ.૧૨૪૦માં હયાત : એમને નામે નાગાર્જુનકૃત ‘આશ્ચર્યયોગમાલા/યોગરત્નમાલા’ પરની ગુજરાતી ‘અમૃતરત્નાવલી- ગુમાનચંદ ઈ.૧૮૧૧માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. નગટીકા' (ર.ઈ.૧૨૪૦) નોંધાયેલી છે. પરંતુ ગુજરાતી ટીકાના રાજની પરંપરામાં ખુશાલચંદના શિષ્ય. ‘કશીગૌતમ-ચોઢાળિયું” (૨.ઈ. કત્વનો આધાર સ્પષ્ટ નથી. ગુણાકરે નાગાર્જુનની કૃતિ પર ૧૮૧૧/સં.૧૮૬૭, માગશર સુદ ૫)ના કર્તા. સંસકૃતમાં ટીકા (ર.ઈ.૧૨૪૦) રચેલી છે તેનો આ અજ્ઞાતકર્તક સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). [.ત્રિ.] અનુવાદ પણ હોઈ શકે. સંદર્ભ : ડિકૅટલૉગભાઇ:૧૬(૧). [ચ.શે. ગુરુદાસ (ઈ.૧૬૩૬માં હયાત] : જૈન સાધુ. ૮ કડીની નેમિનાથ રેખતા-છંદ', “ધ્યાન-છત્રીસી' તથા ૧ સઝાય (ર.ઈ.૧૬૩૬)ના કર્તા. ગુણાકર(સૂરિ)-૨ [ઈ.૧૪મી સદી પૂર્વાધ : જૈન સાધુ. પહ્માનંદ- સંદર્ભ : કૅટલૉગગુરા. [શ્રત્રિ] સૂરિના શિષ્ય. ધનપાલકૃત ‘સાવયવિહિના અનુવાદરૂપ, વસ્તુ, ભાસ અને ઢાળના પદબંધ ધરાવતા, શ્રાવકોને સમ્યમ્ આચાર પ્રબોધતા, ‘ગુરુશિષ્ય-સંવાદ” [.ઈ.૧૬૪૫/સં.૧૭૦૧, જેઠ વદ ૯, સોમવાર) : ૫૦ કડીના અપભ્રંશમિ ગુજરાતી ભાષાના ‘શ્રાવકવિધિ-રાસ અખાની આ કૃતિ (મુ) દોહરા-ચોપાઈની અનુક્રમે ૪૯, (ર.ઈ.૧૩૧૩/૧૩૧૫; મુ.)ના કર્તા. ૭૫, ૧૧૧ અને ૮૫ કડીઓ તથા પંચભૂતભેદ, જ્ઞાનનિવદયોગ, કૃતિ : જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, મુમુક્ષુમહામુક્તલક્ષણ અને તત્ત્વજ્ઞાનનિરૂપણ એવાં નામાભિધાન સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬ – ‘ગુણાકરસૂરિકૃત શ્રાવક- ધરાવતા ૪ ખંડોમાં વહેંચાયેલી છે. પ્રથમ ખંડમાં ૫ મહાવિધિરાણ', સં. મોહનલાલ દ. દેશાઈ (સં.). ભૂતોનાં લક્ષણો સદૃષ્ટાંત સમજાવ્યાં છે, બીજા ખંડમાં માયાએ ઊભા સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૧); ૨. મુમુગૃહસૂચી. ચ.શે. કરેલા ભેદો દર્શાવી મનનું કર્તૃત્વ સ્પષ્ટ કર્યું છે અને જ્ઞાનપૂર્વકના નિર્વેદ એટલે કે વૈરાગ્યનો બોધ કર્યો છે. ત્રીજા ખંડમાં અણલિંગી ગુણાતીતાનંદ જિ.ઈ.૧૭૮૫/સં.૧૮૪૧, આસો સુદ ૧૫, અવસ્થા પ્રાપ્ત કરેલ તત્ત્વદર્શીનાં સત્યભાષણ આદિ ૩૦ ગુણમંગળવાર અવાઈ.૧૮૬૭ સં.૧૯૨૩, આસો સુદ ૧૨, ગુરુવાર : લક્ષણો વર્ણવ્યાં છે અને સદેહી ને વિદેહી, જોગી, ભોગી ને કર્મઠ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. સહજાનંદશિષ્ય. જામનગર પાસે વગેરે તત્ત્વદર્શી હોઈ શકે છે એ સમજાવ્યું છે; ચોથા ખંડમાં દ્રવ્યાત, ભાદરા ગામે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ. જન્મનામ મૂળજી. ભાવાત, ક્રિયાકેત અને એ સૌની ઉપર રહેલી કેવલાદ્રત ભૂમિકાને પિતાનામ ભોળાનાથ શર્મા. માતાનામ સાકરબા. બાળપણથી જ સેટ કરી છે. કૃતિના અંતમાં “હું હુને પ્રણમી કહું” એ શિષ્યની ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારો. પહેલાં રામાનંદસ્વામીના અનુયાયી ઉક્તિમાંથી સૂચવાનો ગુરુશિષ્યની એકતાનો વિચાર અખાની કેવલાભક્ત. પછીથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામી સહજાનંદ પાસે તેની ભૂમિકાને અનુરૂપ છે. સંવાદશૈલી, પારિભાષિક ને લૌકિક ઈ.૧૮૧૦માં દીક્ષા લીધી, જુનાગઢ મંદિરના પ્રારંભથી જ દેખભાળનું દૃષ્ટાંતો અને કેટલીક વર્ણન છટાઓથી કૃતિ રસાવહ બની છે. કામ કર્યું અને પછીથી મહંતપદે આવ્યા. અક્ષરવાસ ગોંડલમાં. વામી મુમુક્ષુનું અને બ્રહ્માનુભવના સમુલાસનું વર્ણન જેવાં કેટલાંક સહજાનંદે તેમને અક્ષરમૂર્તિ તરીકે ઓળખાવ્યા હતા. પ્રતાપી વર્ણનો એની મનોરમતાથી ધ્યાન ખેંચે છે. વ્યક્તિત્વ ધરાવતા ગુણાતીતાનંદે ધર્મપ્રચાર અને સમાજસુધારાનું કૃતિ ૨૪૦ ચોપાઈ અને સંમતિના ૧૪ શ્લોક ધરાવે છે અસરકારક કામ કરી સંપ્રદાયમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એવો ઉલ્લેખ ૧ પ્રતના પાઠમાં હોવાનું નોંધાયું છે, પરંતુ મુદ્રિત ગુણાતીતાનંદે અનેક પ્રસંગોએ ધર્મબોધની અને સહજાનંદસ્વામીની વાચનામાં સંમતિના શ્લોકો નથી. વાતો કરેલી તે (મુ.) એમના જાગાભક્ત વગેરે કેટલાક ભક્તો [જ.કો. ગુણહર્ષશિષ્ય : “ગુરુશિષ્ય-સંવાદ' ગુજરાતી સાહિત્યકોશ : ૯૧ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ગુલાબ [ઈ.૧૮મી સદી પૂર્વાધ : જૈન શ્રાવક. બુરહાનપુરના સંઘે કૃતિ : નકાસંગ્રહ. વિજયક્ષમાસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૧૭-ઈ.૧૭૨૯)ને કરેલી વિનંતી વર્ણવતી ૭ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય” (મુ.)ના કર્તા. ગેબીરામ [ ]: પદોના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. તથા માર્ચ, ૧૯૪૧ – “કેટલાંક સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.| ઐતિહાસિક પદ્યો, સં. કાંતિસાગરજી (સં.) [.ત્રિ]. ગેમલજી(ગમલદાસ/ઘેમલસી [ઈ.૧૯મી સદી] : અવટંકે ગોહિલ. ગુલાબવિજય [ઈ.૧૭૯૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જ્ઞાતિએ રજપૂત. કુકડ (ભાવનગર પાસે)ના રહીશ. ભાવનગરના ઋદ્ધિવિજયની પરંપરામાં માનવિજયના શિષ્ય. ૧૫૦ ગ્રંથાગના ઠાકોર વજેસિંહ (ઈ.૧૮૧૬– ઈ.૧૮૫૨)ના સમકાલીન. જબરા શિકારી સમેતશિખરગિરિ-રાસ” (૨.ઈ.૧૭૯૧/સં.૧૮૪૭, અસાડ વદ ૧૦)ના ગેમલજી ખદરપરના હરિદાસજીના પરચાનો અનુભવ થતાં તેમના કર્તા. શિષ્ય બનેલા. આ પછી તેમણે પોતાનું જીવન ભક્તિ-કીર્તનમાં જ સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. જૈનૂકવિઓ:૩(૧). [8.ત્રિ] ગાળ્યું. અવસાન કેવદરા ગામમાં. તેમણે જીવતાં સમાધિ લીધેલી એમ કહેવાય છે. ગુલાબશેખર [ઈ.૧૮૨૬માં હયાત] : જૈન સાધુ. મેઘશેખરના શિષ્ય. આ કવિએ કયારેક “ગમલ” “ગેમલદાસ’ એવી નામછાપ ૫ કડીના ધૃતકલ્લોલ-પ્રભુપાર્શ્વનાથજિન-સ્તવન (ર.ઈ.૧૮૨૬/સં. ધરાવતાં પદ-ગરબીઓ (કેટલાંક મુ) રચ્યાં છે, તેમાંથી ઘણી થાળ, ૧૮૮૨, ફાગણ વદ ૪, મુ.)ના કર્તા. દાણ, ઉદ્ધવ-સંદેશ વગેરે પ્રસંગોના ગોપીભાવની રચનાઓ છે તો કૃતિ : જેસંગ્રહ. .ત્રિ. થોડાંક પદો હરિભક્તિનો ઉપદેશ પણ આપે છે. સાદી પણ પ્રાસાદિક અભિવ્યક્તિ ધરાવતી આ રચનાઓમાંથી “હરિને ભજતાં ગુલામઅલી (અ.ઈ.૧૭૯: દેલમી ઉપદેશક પરંપરાના નિઝારી હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે” એ લોકપ્રિય બનેલું પદ સૈયદ. પીર સદરુદ્દીનના કડીમાં વસેલા વંશજોમાંના આ સૈયદે કવચિત ‘પ્રેમળદાસ’ને નામે ચડી ગયું છે. કચ્છના કેરા ગામમાં સ્થાયી વસવાટ કરી ધર્મોપદેશનું કામ કરેલું. “ઘેમલસી’ની નામછાપ સાથે મુદ્રિત ૩ પદો પણ આ જ એ “ગુલમાલીશાહ’ને નામે જાણીતા થયેલા. કરાંચીમાં અવસાન. કવિનાં જણાવે છે. મકબરો કેરામાં. એમને નામે દોહરા-ચોપાઈબદ્ધ ‘મનહર’ નામનો કૃતિ : ૧. અક્ષરલોકની યાત્રા, તખ્તસિંહ પરમાર, ઈ.૧૯૮૦ જ્ઞાનબોધક પદોનો સંગ્રહ (મુ.) મળે છે તે મુખ્યત્વે હિંદી ભાષાના – ‘ગમલજી ગોહિલનાં પદો' (સં.); ૨. નકાહન; ૩. પરિચિત ગણાય એવાં કોઈક છૂટક પદ પણ મુદ્રિત મળે છે. પદ સંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, સં.૨૦૦૨ (ત્રીજી કૃતિ : સૈઇશાણીસંગ્રહ:૪(સં.). આ.); ૪. પ્રાકાસુધા:૨; ૫. બ્રૂકાદોહન:૮; ૬. ભજનસાગર:૧; સંદર્ભ : ૧. કલેકૅનિયા:૧, સં. ડબલ્યુ. ઇવાનૉવ, ઈ.૧૯૪૮; ૭. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ કો, સં.૧૯૪૪. ૨. ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, “ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ સંદર્ભ : ન્હાયાદી. [કી.જો.] (બીજી આ.); ૩. *બિબ્લિઓગ્રાફી ઑવ ઇસ્માઈલી લિટરેચર, સં. આઈ. કે. પૂનાવાલા, ઈ.૧૯૭૭; ૪. મહાગુજરાતના મુસલમાનો: ગેમલમલ [ ]: જ્ઞાનમાર્ગનાં પદના કર્તા. ૧-૨, કરીમ મહમદ માસ્તર, ઈ.૧૯૬૯, [પ્યા.કે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. (કી.જો. ગુલાલ: આ નામે ‘માણિભદ્ર-છંદ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે ગોકુલ: ગોકુળદાસને નામે મુદ્રિત થયેલાં કૃષ્ણલીલાનાં ૩ પદોમાં છે. તેના કર્તા કયા ગુલાલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. નામછાપ માત્ર ‘ગોકુલ મળે છે, તે ઉપરાંત રાગ વસંતનાં ભક્તિસંદર્ભ : ૧. રા"હસૂચી:૧; ૨. રાહસૂચી:૧. શ્રિત્રિી વૈરાગ્યવિષયક ૩ પદો ‘ગોકુલ’ને નામે નોંધાયેલાં છે. આ ક્યા ગોકુલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ગુલાલ-૧ (ઈ.૧૭૬૫માં હયાત] : ગુજરાતી લૉકચ્છના જૈન સાધુ. નગરાજની પરંપરામાં કેસરના શિષ્ય. ‘તેજસારકુમાર- ચોપાઈ સંદર્ભ : ફૉહનામાવલિઃ૨. [2.ત્રિ.] (ર.ઈ.૧૭૬૫)સં.૧૮૨૧, શ્રાવણ સુદ ૮, રવિવાર)ના કર્તા સંદર્ભ : જંગૂવિઓ:૩(૧). [.ત્રિ. ગોકુલ–૧ [ઈ.૧૭૧૦માં હયાત] : ૧૩ કડીની ‘પ્રેમ-ગીતા” (૨.ઈ. ૧૭૧૦સં.૧૭૬૬, શ્રાવણ સુદ ૧૧)ના કર્તા. ગુલાલવિજય [ઈ.૧૭૨૬માં હયાત : જૈન સાધુ. ‘નળદમયંતી-રાસ’ સંદર્ભ : ફૉહનામાવલિ. [કી.જો.] (ર.ઈ.૧૭૨૬)ના કર્તા. સંદર્ભ : (મહરાજકૃત) નલ-દવદંતી રાસ, સં. ભોગીલાલ જે. ગોકુલદાસ : આ નામે ૬૨ કડીનો ‘કાળકાનો ગરબો” (મુ.), દાણલીલાસાંડેસરા, ઈ.૧૯૫૪. શિ.ત્રિ. ના સવૈયા તથા વસંતનાં પદ મળે છે તે કયા ગોકુલદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ગેબીનાથ [ ]: ‘પંદર-તિથિ’ (મુ.)ના કર્તા. કૃતિ : ભગવતી કાવ્યસંગ્રહ:૧, પ્ર. શા. ઉત્તમરામ ઉમેદચંદ, ૯૨ : ગુજરાતી સાહિત્યકોશ ગુલાબ : ગોકુલદાસ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ સં.૧૯૩૩. સંદર્ભ : ૧. ગુજકકીકત ] ૬. વાય. [ાત્રિ. ગોકુલદાસ–૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજી (૧૨-.૧૬૪૧૦ના અનુયાયી બને. જ્ઞાતિએ નાગર. વતન વડોદરા. ‘નિત્યચરિત્ર’ના કર્તા. તેમના પ્રાકટયરસઉત્સવ”માંથી ૧ માંગલ્ય મુદ્રિત હોવાની માહિતી નોંધાયેલી છે તે ઉપર્યુક્ત કૃતિનો જ અંશ છે કે અલગ કૃતિ છે તે સ્પષ્ટ થતું નહી. તેમણે ધોળ તેમ જ સંસ્કૃત-ગુજરાતીથિ ભાષામાં ૧ અચ્છુક પણ રચેલ છે. ગોપાલદાસ વ્યારાવાળાના‘ગોકુલેશરસાબ્ધિ-લીંહસૂચી; ૪. હેઐશાસૂચિ:૧. ડોલ'ના ગુજરાતપ્રગવિષયક બીજા તરંગ ‘સિકા' (ર.ઈ.૧૬૪૩; મુ.)માં આ કવિનું સહકર્તૃત્વ નિર્દેશાયેલું છે. કૃતિ : અનુગ્રહ, નવે. તથા ડિસે. ૧૯૫૪ – ‘રસિકરસ ગ્રંથ’, સં. બીમનલાલ છે. વૈદ્ય (+i). સંદર્ભ : ૧. ગોપ્રભવિઓ, ૨. મુગુસાહિત્યકારો, ગોકુલદા-૩ સં.૧૮મી સદી]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંદર્ભ : પુગુસાહિત્યકારો. ગોકુલનાથજી [સં.૧૯મી સદી : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ગોસ્વામી અને ભક્તકવિ. [કી..] ગોકુલભાઈ [જ.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, વૈશાખ વદ ૧૧-અવ. ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ]: ગોકુલનાથજીના અનુયાયી ભક્ત. નારાયણદાસના પુત્ર. ભરૂચના વતની. ૨૦-૨૨ની વયે તેઓ ગોકુલ અને આગ્રા જઈ વસેલા અને દેહનિર્વાહ અંગે ત્યાં વેપાર કર્યો હતો. અહીં તેમને ગોકુલેશભુનો મેળાપ થયો ત્યાર પછી લૌકિકમાં રહેવા છતાં તેઓ અલૌકિક જીવન જીવવા લાગ્યા. સંદર્ભ : ગુગુસાહિત્યકારો. [કી..] ભક્તવ [કી.જો.] ગોડીદાસ [૪.૧૬૯માં પ્રાત: જૈન. ૨૪ ઢળ અને ચામ કડીના ‘નવાર-શાસિંહનવતી-સસ'(ર..૧૬૯ ૪. ૧૭૫૫, આસો સુદ ૧૦, ગોરમાં “પ્રભુ પાસે ગોડીદાસ ભણે એવી પંક્તિ મળે છે, પરંતુ અન્યત્ર પણ ગોડીપાર્શ્વનાથની કૃપાનો ક્લેખ થયેલો છે તેથી કોઈ અસાતામાં કર્તાએ પોતાનો ગોડીના દાસ તરીકે નિર્દેશ કર્યો હોય એમ પણ બને. તપગચ્છના વિયરત્નસૂરિના રાજ્યકાળમાં રચાયેલી આ કૃતિના કર્તા વિજયરત્નસૂરિના કોઈ શિષ્ય કે અનુયાયી શ્રાવક હોઈ શકે. સંદર્ભ : ૧. ગૂકવિઓ:૨,૩(૨); ૨. મુસુધી ૩. [.બ. આ ઉપરાંત, આ ભક્તકવિએ ‘મંગળરસ', 'રસાનંદોત્સવ, ‘નિત્યચરિત્ર’, ‘સ્વરૂપવર્ણન’, ‘સેવાપ્રકાર’, પ્રબોધનું પદ અને વિનંતીનું પદ જેવાં કેટલાંક પદો તથા ધોળામ) રહ્યાં છે. કૃત્તિ : ૧. (શ્રી) ગોકુલેશજીનાં ધોળ તથા પદર્ભગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; [] ૨. અનુગ્રહ, મે ૧૯૫૮ - ‘શ્રી સ્વરૂપાનુભવોછવરસલીલા-ગ્રંથ' (+સં.). સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો; ] ૩. અનુગ્રહ, મેં ૧૯૫૯ - ‘વનરાજ ગોકુલબાઈ’ ગોકુલદાસ-૧ : ગોપાળ-૧ ગોદડ [ઈ.૧૮૫૦ સુધીમાં] એમનાં પદો (લે.ઈ.૧૮૫૦)માંથી કેટલાંક મુદ્રિત મળે છે. જ્ઞાન અને ભક્તિનો બોધ કરતાં આ પદોમાંથી કેટલાંક હિંદી ને કચ્છીમાં છે, તો કોઈમાં હિંદીની છાયા પણ છે. કૃતિ : ૧. યોગવેદાંત ભજનભંડાર, પ્ર. ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૨. સંતસમાજ ભજનાવળી:૨, પ્ર. શાહ નાનાલાલ ધ, સંદર્ભ : ૧. ગૃહયારી; ૬. કોનામાવિ. - [નો.] ગોદડદાસ [ઈ.૧૭૪૬માં હયાત] : ‘સ્વાંતર્ણ-ચોપાઈ’ (ર.ઈ. ૧૭૪૬)ના કર્યાં, સંદર્ભ : ૧. સૂચી:૧; ૨. સહીય [ાત્રિ.] [ા,ત્રિ.] ગોનુ [ઈ.૧૫૩ આસપાસ સુધીમાં] : જૈન. ચંદાસુત વીત આસપાસ; મુ.)ના કર્તા. એમના ૧૧૩ માંગલ્ય અને ૯૫૦૦ કડીના ‘સ્વરૂપાનુભવોછવ-ધર્મનું માહાત્મ્ય વર્ણવતા ૫ કડીના ૧ ગીત (લે.ઈ.૧૫૦૩ રસલીલા-ગ્રંથ’(૨.ઈ.૧૬૫૨; અંશત: મુ.) સં.૧૬૯૬ (ઈ. ૧૬૩૦), માગશર સુદ ૭ના રોજ ઉજવાયેલા ગોકુલેશપ્રભુના પ્રાકટયદિનના મહોત્સવને ૫૦ ઉપરાંત માંગલ્યમાં અને તે પહેલાંના ૧ વર્ષના અન્ય સર્વસામાન્ય ઉત્સવોને ૩૦ માંગલ્યમાં વર્ણવે છે. કાવ્યમાં આવતી વસ્ત્ર-આભૂષણ આદિની માહિતીઓ તથા સંગીતકારી, ભગવદીઓની નામાવલિનો ઐતિહાસિક-સામાજિક દૃષ્ટિએ નોંધપાત્ર બને છે. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦ – ‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રકટ રચનાઓ', સં. ભોગીલાલ જ. સાંડેસરા. [નિ.વો.] ગોધો/ગોવર્ધન [ ] : લોંકાગચ્છના જજૈન ૬૮ કડીની ‘રતનસીઋષિની ભર' એ કૃતિના કર્યાં. સંદર્ભ : ગૂર્વઓ:૩(૨). ગોપાળ : આ નામે સાન, ભક્તિ વગેરે વિષયનાં ઘણાં પદો (કેટલાંક મુ.) મળે છે તે ગોપાળ-૧નાં જ હોઈ તેમને નામે જ નિર્દેશ્ય છે. પરંતુ ૧૬૨ કડીની સીધાસાદા પનથી ચાળી ‘બોડાણો'(મુ.) એમની કૃતિ હોવાનો સંભવ જણાતો નથી. ‘શ્રીકૃષ્ણજીવણનો મહિમા' (લેઈ ૧૮૫૭)ના કર્તા ગોપાળ પણ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : બુકીતન ૭. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ફૉહનામાવલિ. [.સો.] ગોપાળ ૧/ગોપાળદાસ [ઈ.૧૬૪૯માં હયાત]: જ્ઞાનમાર્ગી કવિ. [કી.જો.] અવટંકે અડાલજા. પિતા ખીમજી નારણદાસ. શાતિએ મોઢ વિણક. ગુજરાતી સાહિત્યકોશ : ૯૩ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ -૮, મંગળવાર નો સમકાલીન ગાથા કિ એના મોટા સોમરાજના શિષ્ય. સુરતના વતની હોવાનું કહેવાયું છે પણ તેનો સં. ૨૦૩૦ (ત્રીજી આ.). રિસો.] આધાર સ્પષ્ટ થતો નથી. પાછળથી અમદાવાદ આવી વસેલા જણાય છે. ઘણા સંદર્ભોમાં ગોપાળદાસ તરીકે ઉલ્લેખાયેલા આ ગોપાળ-૪ | ]: અવટંક ભટ્ટ. પિતા રામ, કવિની સઘળી કૃતિઓમાં ‘ગોપાળ’ ‘દાસ ગોપાળ” એવી નામછાપ બાલાપોરના વતની. સંભવત: સોમપૂજક સોમપુરા બ્રાહ્મણ. મળે છે. એમની કૃતિ “ફલાં-ચરિત્રસ્ત્રીશિક્ષાપ્રકરણ” (મુ.) માધવકૃત ‘રૂપ૨૩ કડવાંમાં ગુરુશિષ્યસંવાદ રૂપે રચાયેલી એમની ‘ગોપાળ- સુંદરજેવી અક્ષરમેળ વૃત્તોની રચના હોવાને લીધે ને એના ગીતાજ્ઞાનપ્રકાશ” (ર.ઈ.૧૬૪૯ સં.૧૭૦૫, વૈશાખ-૮, મંગળવાર; ભાષાસ્વરૂપને આધારે અભ્યાસીઓ આ કવિને માધવ (ઈ.૧૬૫૮માં મુ.) શાંકરવેદાંત અનુસાર જગતની ઉત્પત્તિ, એનું સ્વરૂપ, જીવનું યાત)નો સમકાલીન ગણે છે. સ્વરૂપ, બ્રહ્મ આદિને દૃષ્ટાંતોની મદદથી સરળ રીતે ને કયાંક ૪૧ કડીનું આ ‘ફૂલા-ચરિત્ર' એના મોટા ભાગમાં સાસરે જતી વિસ્તારથી વર્ણવતી, આપણી જ્ઞાનગીતાઓની પરિપાટીની કૃતિ ફૂલોને એની માએ આપેલી શિખામણ વર્ણવે છે અને છેલ્લી કેટલીક છે. એમની ૧૮ સાખીઓ (મુ.)માં પણ અજ્ઞાનીઓ પર હળવા કડીઓમાં ફૂલોના સંયોગશૃંગારનું પ્રગલ્ભ નિરૂપણ કરે છે. “કીધો ઉપાલંભો કરી સરળ ભાષામાં અને લોકગમ્ય દૃષ્ટાંતાદિથી જ્ઞાનનો ગ્રંથ ભાષાવિચિત્ર” એવી પંક્તિ મળે છે તેમ જ હસ્તપ્રતની ઉપદેશ કરવામાં આવ્યો છે. પુષ્પિકામાં “ભાષાવૈચિયે સ્ત્રીશિક્ષાપ્રકરણ સમાપ્ત” એવો ઉલ્લેખ રૂપકોનો આશ્રય લેતી “બુદ્ધિવહુને શિખામણ” (મુ.) તથા સત્સંગ- મળે છે એથી આ કાવ્ય કવિના ‘ભાષાવિચિત્ર' નામના ગ્રંથનું કોઈ મહિમા, જ્ઞાનવૈરાગ્યબોધ, કૃષ્ણભક્તિ વગેરે વિશેનાં ઘણાં મુદ્રિત- પ્રકરણ હોવાનું અનુમાન થયું છે. અમુદ્રિત પદો ‘ગોપાળ’ નામછાપથી મળે છે તે આ કવિની જ કૃતિ : ૧.રૂપસુંદરસ્થા, સં. ભોગીલાલ સાંડેસરા, ઈ. ૧૯૭૩ (બીજી રચનાઓ હોવાનું સમજાય છે. ‘માળાનો મરમ' એવા શીર્ષકથી પણ આ.); [] ૨. સાહિત્ય, એપ્રિલ ૧૯૨૦- ફલાં ચરિત્ર', સં. નોંધાયેલા ૧ પદમાં તો ગુરુ સોમરાજનો ઉલ્લેખ પણ મળે છે. છોટાલાલ ન. ભટ્ટ. કૃતિ : (ગોપાલદાસકૃત) જ્ઞાનપ્રકાશ, સં. હરગોવિંદદાસ દ્વા. સંદર્ભ : ૧. કવિચરિત:૧–૨; ૨. ગુસામધ્ય; [] ૩. ગૂહાયાદી. કાંટાવાળા, સં.૧૯૮૯; [] ૨. પ્રાકાવિનોદ:૧; ૩. પ્રાચીન તથા રિસો. અર્વાચીન ગુજરાતી કવિઓની ભક્તિ, નીતિ તથા વૈરાગ્યબોધક કવિતા:૧, મુ. મુંબઈ સમાચાર છાપખાના, ઈ.૧૮૮૭ ૪. ભૂકા- ગોપાળ-N[ ] : જૈન. ૨૬ કડીના ગોડીદોહન:૩,૫,૭; ૫. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ પાર્શ્વનાથ-સલોકો’ના કર્તા. કા., ઈ.૧૮૮૭; ૬. ભસાસિંધુ. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૭ – ‘સલોકાસંચયમાં સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૨; [] ૩. વધારો’, સં. લક્ષ્મીભદ્રવિજયજી. [.ત્રિ.] ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ. રિ.સો.] ગોપાલજી : જુઓ ગોપાલદાસ. ગોપાળ-૨ [ઈ.૧૯મી સદી : સ્વામિનારાયણ-સંપ્રદાયના કવિ. એમના, સાંકળી પ્રકારની રચના ધરાવતા ૧૪૧ કડીના ‘સહજા- ગોપાલજી-૧ [ ]: અવટંકે પાંડે. તેમણે નંદસ્વામીના સલોકા’(મુ.)માં ભગવાનના અવતારો તથા ચમત્કારોની ગુજરાતીમાં ‘રામાયણ’ રહ્યું છે પૂર્વભૂમિકા સાથે સહજાનંદસ્વામીનું, એમના અક્ષરવાસ સુધીનું સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ:૫; ૨. મસાપ્રવાહ. [કી.જો. ચરિત્રવર્ણન થયેલું છે. ૧૮ પદના “લક્ષ્મીવિવાહ” (મુ.)માં લક્ષ્મી તથા પુરુષોત્તમ નારાયણનો લગ્નપ્રસંગ સરળ અને પ્રવાહી ભાષામાં ગોપાલદાસ/ગોપાલજી : ગોપાલદાસને નામે ‘કુપગચરિત્ર' લિ. આલેખાયેલ છે ને સહજાનંદસ્વામી પુરુષોત્તમ નારાયણનો જ અવ- ઈ. ૧૮૪૭ લગભગ), ‘રસસિંધુ' તથા વ્રજ-ગુજરાતીમિકા દુહાઓ તાર છે એવું દર્શાવાયું છે. આ ઉપરાંત આ કવિનાં જ્ઞાન, ભક્તિ, (લે.ઈ.૧૮૧૪) તથા ગોપાલદાસ ગોપાલજીને નામે વ્રજગુજરાતીવૈરાગ્યવિષયક ૧૫ પદો (મુ) તેમ જ, ગોલોકવર્ણન, સહજાનંદ- મિશ્ર ૧૫૨ ચોખરા (લે.ઈ.૧૬૩૦ લગભગ) નોંધાયેલ છે. આ ભક્તિ અને સહજાનંદવિરહનાં ૧૬ પદો (મુ.) મળે છે. કયા ગોપાલદાસ ગોપાલજી છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, પ્ર. કોઠારી વ્રજલાલ જી, સં. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨; [C] ૨. ગૂહાયાદી. રિસો. ૧૯૯૮; ૨. (શ્રી) પ્રકટ પુરુષોત્તમવિવાહ, તુલસીવિવાહ, રુક્ષ્મણીવિવાહ, લક્ષ્મીવિવાહ, શ્રીજી મહારાજના શલાકા અને વૃત્તિવિવાહ, ગોપાલદાસ-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાધ : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. પ્ર. મહંત પુરાણી હરિસ્વરૂપદાસજી, ઈ.૧૯૮૧. હિત્રિ. નરોડાના વતની. ઈ.૧૫૨૯ની ગુજરાત યાત્રા વખતે વલ્લભાચાર્યો એમને વૈષણવ બનાવ્યા. એમનું કૃષણ ભક્તિનું ૪ કડીનું ૧ પદ ગોપાળ-૩ [ ] : કલ્યાણદાસના શિષ્ય. મુદ્રિત મળે છે. પ્રેમલક્ષણા ભક્તિનાં ૧ પદ (મુ.)ના કર્તા. એમને નામે મુકાયેલ અન્ય કૃતિ : પુગુસાહિત્યકારો – ૧ પદ (સં.). [કી.જો.] પદ ખીમજીસુત ગોપાલનું છે. કૃતિ : પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્ર. રજનીકાન્ત જે. પટેલ, ગોપાલદાસ-૨ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : રૂપાલ (ઉત્તર ગુજરાત)ના ૯૪ : ગુજરાતી સાહિત્યકોશ ગોપાળ-૨ : ગોપાલદાસ-૨ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ણિક, પિના રામસ. વૈષ્ણવાચાર્ય વિદશનાથજી (૧૭૧૬૧૫૮૬)ની કૃપાથી એમનું જન્મજાત મૂંગાપણું ગયેલું ને એમની ‘વલ્લભાખ્યાન’ નામની કૃતિ પણ આ કૃપાનું જ પરિણામ છે એવી શ્રુતિ છે. ‘આખ્યાન’નામક ૯ કડવાંમાં રચાયેલું ‘વલ્લભાખ્યાન નવાખ્યાન” મુ.) મુખ્યત્વે પુરુષોત્તમના અવતારરૂપ વિઠ્ઠલનાજીની લીલાઓનું વર્ણન કરે છે તથા વિઠ્ઠલપના પુત્ર વનરામજીના પરિણીત જીવન લગ્ન છે. ૧૫૯૨૦ના નિર્દેશો પણ સમાવી લે છે, સંપ્રદાયમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવતું આ આખ્યાન વર્ણનછટા અને ગેયતાની દૃષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે. કવિએ આ ઉપરાંત રાસલીલાનું વર્ણન કરતું ‘ભક્તિપીયૂષ’ તથા કીર્તનો તેમ જ ધોળ રચ્યાં હોવાનું નોંધાયું છે. કવિએ ધોળ, પદ નરસિંહ મહેતાને નામે પણ રચ્યાં છે એવી માન્યતા છે. કૃતિ : ૧. વલ્લભાખ્યાન તથા મૂલપુરુષ, પ્ર. ધીરજલાલ દલપતરામ, ઈ.૧૮૬૩; ૨. વલ્લભાખ્યાન, પ્ર. પુષ્ટિમાર્ગીય યુવક પરિષદ, ઈ.૧૯૬૫; ] ૩. બુકાદોહન:૮ (+ સં.). સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાસ્વરૂપો, ૩. ગોપુ કવિઓ [...] ૪. અનુગ્રહ, જન ૧૬૩-‘શ્રી ગોપાલદાસ ‘વલ્લભાખ્યાન’ના કર્તા અને રૂપાપરી-રૂપાલનો પ્રાચીન ઇતિહાસ’, લલ્લુભાઈ છે. દેસાઈ. [ર.સો.] ગોપાલદાસ-૩ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : રાષિણ ગુજરાત)ના વૈષ્ણવ વિણક ગોકુલનાથજી (૧૫૫૨ -ઈ.૧૯૪૧)ના શિષ્ય. વૈષ્ણવોના ભરુચનો આધાર તેમનું સાહિત્ય છે ને તેથી તેમને જ્ઞાનશક્તિનો અવતાર ગણાવાયા છે. પ્રાચસિદ્ધાંત અંશત: મુ... ગુજરાતપ્રસંગ સિસ (ર.ઈ. ૧૬૪૩૬ ૩.૦, તૃતીય તરંગ, માલોઝર અશત: મુ. અને પંચમ તરંગ - એ ૫ તરંગો તથા દરેક તરંગમાં કેટલાંક માંગડોમાં વહેંચાયેલો એમનો ‘ગોકુલેશરસાબ્ધિક્રીડાકલ્લોલ’ (અંશત: મુ.) એ ગ્રંથ વલ્લભાચાર્યં અને વિઠ્ઠલનું ટૂંક ચરિત્ર આપી ગોગાયના ચરિત્રનું વિસ્તારપૂર્વક વર્ણન કરે છે તથા ઐતિહાસિક પ્રબંધ તરીકે ઘણુ’ મહત્ત્વ ધરાવે છે. ‘રસિકરસ’ના પહેલા ૫ માંગલ્યની પુષ્પિકામાં જાની જમુનાદાસનું તથા છેલ્લા માંગલ્યને અંતે પુષ્ટિકામાં વડોદરાના નાગર ગોકલદાસનું સહકર્તુત્વ હોવાનો નિર્દેશ મળે છે. અન્ય તરંગોમાં સહકર્તુત્વનો આવો કોઈ નિર્દેશ નોંધાયો નથી. તેથી આ હકીકત ખાસ ધ્યાન ખેંચે છે. એમના ‘સ્વરસાવલિ’માં શ્રી અને ભૂક્કોના આધિદૈવિક સ્વફ્ટ તથા વનનું વર્ણન છે. કવિના અન્ય ગ્રંથો ‘તત્ત્વાર્થદોહન, ‘મુક્તભાવાર્થ”, “મનપ્રબોધ', 'ગોકુલેશપુર' વગેરે છે. કવિઓ ગુજરાતી તેમ જ વ્રજ ભાષામાં ગોકુલનાથજીના જન્મ, વિવાહ આદિ પ્રસંગો ને અનુલક્ષીને વર્ણનાત્મક અને વિગતમપુર ભાષાાિન ધરાવતાં ધોળ અને પદ (કેટલાંક મુ.) રચ્યાં છે. ૬૬ કડીનું ગોકુલનાથજીની દિનચર્ચાને વર્ણવનું નિત્યચરિત્રનું ધોળ, ગોકુલનાથજીના આગમનની વાઈ ગાનું ૩૧ કડીનું પદ તથા ૨૦ કડીનું 'ગોકુલેશાજીના અઠવાગે ભગવદીયનું પોળ' એ એમની આ પ્રકારની દીર્ધ રચનાઓ છે. ગોપાલદાસ-૩ : ગોપાળાનંદ કૃતિ : ૧. (શ્રી ગોકુલેનાં પાળ તથા પદસંગ્રહ, પ્ર. વનું ભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. ગોકુલેશજીનું જીવનચરિત્ર, મગનલાલ લા. ગાંધી, સં.૧૯૭૮ – ‘પ્રાકટયસિદ્ધાંત”માંથી ઉદ્ધરણો; [] ૩. અનુગ્રહ, નવે. તથા ડિસે. ૧૯૫૪ – ‘રસિકરસગ્રંથ’, સં. ચીમનલાલ મ. વૈદ્ય (+સં.); ૪. એજન, જાન્યુ. તથા માર્ચ ૧૯૫૮ – 'લોહારચરિત્ર ૫. એજન, એસ્પ્રંગ, જન્મ તથા મુર્ખ ૧૬૩ – 'પ્રાકકોિન સંદર્ભ : ૧. કવરિત:૧-૨; ૨. ગોપ્રભકવિઓ. [૨.સો.] ગોપાલદાસ-૪ [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન. ‘મલયસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી:૧. [A] ગોપાલદાસ–૫ ઈ.૧૬૪૯માં હયાત : જુની ખીમસુત ગોપાળ ગોપાળા-૧ | 1 મેવાડના દિગ એમનું રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં જ ભજન મુદ્રિત મળે છે, કૃતિ : નવો હલકો, સે. પુષ્કર ચાકર, ૫૬ા+સં.). [કી,”,] ગોપાળાનંદ [જ.ઈ.૧૭૭૭સં.૧૮૩૩, શ્રાવણ સુદ ૧૫ કે ઈ. ૧૭૮૧૫.૧૮૩૭, માત્ર સુદ ૮, સોમવાર-વાઈ.૧૮૫૩ સં.૧૯૦૮, વૈશાખ વદ ૪/૫, રવિવાર]: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. જન્મ રોડ (તા. ભિલોડા, જિ. સાબરકાંઠા) ગામે ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં, મૂળ નામ ખુશાલ ભટ્ટ. પિતા મોતીરામ, માતા કુશળબા (જીવીબા). ઈ.૧૭૯૩ સુધી મુડેટીમાં ન્યાય, વ્યાકરણ, વેદાંત, અષ્ટાંગયોગ અને મીમાંસાનો અભ્યાસ. સરસવણીમાં થોડો સમય શિક્ષક તરીકે કામ કરેલું. ઈ.૧૮૦૨માં લગ્ન. ઈ. ૧૮૦૮માં સહજાનંદસ્વામી પાસે દીક્ષા. સહજાનંદસ્વામીના અવસાન બાદ ૨૨ વર્ષ સુધી સંપ્રદાયના સુકાની બની . દંત્યાગ વડતાલમાં. સાદી સંસ્કારી ભાષામાં તથા દૃષ્ટાંતપૂર્વક વૃંદાંતરહસ્યની સમજૂતી આપતી તથા શ્રીજીની ભક્તિનો બોધ કરતી, સત્સંગીજનોના પ્રશ્નોના ઉત્તર રૂપે કહેવાયેલી એમની વાર્તા મુદ્રિત થયેલી છે. આ ઉપરાંત એણે તખંડન, વાર્તા વવક', ‘સંપ્રદાયની પાની, ‘મૂળપરિત’ તથા કેટલાક છૂટક નિબંધોની રચના કરી છે ને પોતાના જ સંસ્કૃત ‘ભક્તિસિદ્ધિ' ગ્રંથનો ગુજરાતી અનુવાદ કર્યો છે. એમણે સહજાનંદનાં ‘વચનમૂનો'નું સંપાદન કર્યું છે અને શિક્ષાપુત્રીનું માહીમાં ભાષાંતર પણ કર્યું છે. સંસ્કૃતના પંડિત આ સાધુએ ‘ભક્તિસિદ્ધિ’ ઉપરાંત ‘હરિસ્વરૂપનિર્ણય’, ‘વિવેકદ્વીપ’, ‘હરિભક્તનામાવલિ’, ‘વિષ્ણુયાગ’ એ ગ્રંથો નથા પ્રસ્થાનત્રી, શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઉપનિષદો તેમ જ ભાગવતના કેટલાક સ્કંધની ટીકા કે ભાષ્ય સંસ્કૃતમાં રચ્યાં છે. કૃતિ: ગોપાળાનંદ સ્વામી તથા રઘુવીરજી મહારાજ તથા શુકાનંદ સ્વામીની વાતો, પ્ર. મિસી જેરામ રાવજી, ઈ.૧૩૯ (+l.). સંદર્ભ : ૧. અનાદિ મહામુકત સદ્ગુરુ પાળાનંદ સ્વામી, શાસી સ્વયંપ્રકાશદાસ, ઈ.૧૭૮; ૨. યોગીરાજ શ્રી ગોપાળાનંદ સ્વામી, ગુજરાતી સાહિત્યકોશ : ૯૫ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ હિત્રિ. ; મુ.), મંડપઇત્યાદિનાં આલંકા4િ3 ગોરધનદાસ જી. સોરઠિયા, ઈ.૧૯૭૨; []૩. સ્વામિનારાયણ સંપ્ર- લગભગ; મુ.), સંસ્કૃત પરંપરાનો પ્રભાવ બતાવતું, કૃષ્ણ કમાંડ દાયનો ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં.૨૦૩૦ (બીજી ઠોકતાં શણગાર સજી રહેલાં રાધાજીએ તેમની સાથે કરેલા શ્લેષઆ.). [હ.ત્રિ. યુક્ત પ્રશ્નોત્તર નિરૂપતું શુંગારચાતુરીયુક્ત “રાધાના સોળ શણગાર (લે.ઈ.૧૭૬૩; "મુ), મંડપ, સ્વયંવરસભા, વાઘ, સીતારૂપ, ગોપીભાણ [ |: “ભાણ’ કદાચ જાતિનામ હોય. આભૂષણો, ભજન, પહેરામણી ઇત્યાદિનાં આલંકારિક વર્ણના ઈશ્વરવિવાહ/મહાદેવજીનો વિવાહ' એ કૃતિના કર્તા. ને યાદીઓથી વિસ્તાર સાધતો પૂર્વછાયા-ચોપાઈબદ્ધ ૧૩ સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો. કડવાં અને ૧૯૨ કડીનો ‘રઘુનાથજીનો વિવાહ (લે.ઈ.૧૮૫૩), એકાદશીમાહાત્મ” (૨.ઈ.૧૬૨૪, ૨. ઈ.૧૭૩૨) સં.૧૭૮૮, ફાગણ ગોમતીબહેન [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય વદ ૮, બુધવાર), ‘સૂરજદેવનો છંદ (લે. ઈ.૧૭૭૨ લગભગ), ગોકુળનાથનાં અનુયાયી ભક્ત. પિતા હરિદાસભાઈ. માતા રામવનવાસની ૧૩ સાખીઓ, ૧ પુષ્ટિમાર્ગીય પદ (મુ.), રામાબાઈ. આ કવયિત્રીના સંબંધમાં ઈ.૧૬૩૪નો નિર્દેશ છે, કૃષણકીર્તનનાં કેટલાંક પદો (મુ.) તથા અન્ય હિન્દી ગુજરાતી તે શાની સાલ છે સ્પષ્ટ થતું નથી. ગોકુલનાથજીની નિજલીલાને પદો મળે છે તે કયા ગોવિંદ છે તે નિશ્ચિત થઈ શકે એમ નથી. વર્ણવતાં ૫૦ માંગલ્યના ‘કવનરસ’(અપૂર્ણ)નાં કર્તા. તેઓ વિદેહ ગોવિદજી, ગોવિંદરામ વગેરે નામ ધરાવતા કવિઓ પણ કવચિત્ થયાં તેથી ઈ.૧૬૯૫માં શ્રી ગોકુલભાઈના પુત્ર નાગરદાસભાઈએ પોતાને માટે ‘ગોવિંદ', 'ગોવિંદો” એવું ટૂંકું નામ કે ‘ગોવિંદદાસ આ કૃતિ પૂરી કરી હતી. નામ પણ વાપરતા દેખાય છે. એટલે ‘ગોવિદ' નામછાપવાળી આ સંદર્ભ : ૧. ગોપ્રકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. કિી.જો. કૃતિઓ વિશે નિર્ણય કરવો વધારે મુશ્કેલ બને છે. આ ઉપરાંત ૧૮ કડીની ‘દ્વાદશ માસગૂઢાર્થોપદેશ-સઝાય’ (લે.સં. ગોવર્ધન-૧ [ઈ.૧૬૧૮માં હયાત : જૈન. ૩૭ કડીની ‘ધૂલિ- ૧૭મી સદી અનુ.) અને ૨૫ કડીના ‘ચોવીસજિન-સવૈયા’ (લે.સં. ભદમદનયુદ્ધ ૨.ઈ.૧૬૧૮)સં.૧૬૭૪, માગશર સુદ ૧૨, મંગળવાર)- ૧૮મી સદી અનુ.) એ જૈન રચનાઓ મળે છે પણ તેના કર્તા ના કર્તા. ક્યા ગોવિદ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). [.ત્રિ. કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છે. દેસાઈ, ઈ.૧૯૧૬, ૨. નકાદોહન, ૩. સગુકાવ્ય;[] ૪.*કવિતા, ગોવર્ધન-૨ [ઈ.૧૭મી સદી) : અવટંકે પંડયા. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ – “રાધાના સોળ શણગાર', સં. મંજુલાલ મજમુદાર. આચાર્ય ગોકુલનાથજીના અનુયાયી ભક્તકવિ. સંદર્ભ : ૧. કવિચરિત: ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસીસ્વરૂપો; સંદર્ભ :પુરાસાહિત્યકારો. [કી.જો.] []૪. સ્વાધ્યાય પુ.૧૫ અં.૧ – “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી; ૫. હિન્દુ મિલન મંદિર, નવે. ગોવર્ધન–૩ (સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના કવિ. ૧૯૮૨ – ‘ગોવિદરચિત રઘુનાથજીનો વિવાહ, દેવદત્ત જોશી, [] સંદર્ભ :પુરાસાહિત્યકારો. [કી.જો.] ૬. ગૂહાયાદી; ૭. ફૉહનામાવલિઃ ૮.મુથુગૃહસૂચી. ચિ.શે;શ.ત્રિ.] ગોવર્ધન-૪ (ઈ.૧૮૨૫માં હયાત] : જ્ઞાતિએ બ્રાહમણ. ૧૦ કડવાંની ગોવિદ-૧ (ઈ.૧૬૪માં હયાત] : મોરાસુત. સુરતના વતની. “કપિલ-ગીતા” (૨.ઈ.૧૮૨૫)ના કર્તા. કંસારા કુલ, ભાનુ જાતિ (ભણસાળી?). સંભવત: પુષ્ટિમાર્ગીય સંદર્ભ : ગૂહાયાદી. [કા.શા] વૈષ્ણવ. તેમનું ‘સુધન્વા-આખ્યાન” (૨.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, શ્રાવણ સુદ ૨, બુધવાર) કરુણ અને વીરરસનું આલેખન કરતું, વર્ણનપ્રધાન ગોવર્ધન-૫ | ]: ૧૭ અધ્યાયના 'કૃષ્ણ- અને તેથી લાંબાં બનેલાં ૧૫ કડવાંમાં રચાયેલું કાવ્ય છે. ગરુડ-સંવાદના કર્તા. કૃતિમાં ૨.સં.૧૩૨૪ (ઈ.૧૨૬૮) મળે છે સંદર્ભ: કવિચરિત: ૧-૨. [ચ.શે. પરંતુ કૃતિ એટલી વહેલી રચાઈ હોય એમ જણાતું નથી. સંદર્ભ: ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ગૂહાયાદી. [.શા. ગોવિદ-૨ [ઈ.૧૭૭૪/૧૭૮૪ સુધીમાં : કેવળરામના પુત્ર. ‘ભાગવત’ લિ.ઈ.૧૭૭૪/૧૭૮૪) એ ગદ્યકૃતિના કર્તા. ગોવર્ધન(સૂરિ)-૬ ]: જૈન સાધુ. ‘તીર્થ- સંદર્ભ: ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. ચિ.શે.] માલા-નમસ્કારના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો. ગોવિદ-૩ [ઈ.૧૭૯૩માં હયાત] : જૈન સાધુ. જેસિંઘજીના શિષ્ય. દુહા-ચોપાઈમાં રચાયેલી ૭ ઢાળની “સનતકુમાર-ચોપાઈ' (૨. ગોવર્ધન-૭ ]: જુઓ ગોધો. ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, ભાદરવા વદ ૫, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : સંતકુમારરી ચોપી, પ્ર. શેઠ મુલતાનમલજી, -. કિી.જો.] ગોવિંદ : આ નામે મુખ્યત્વે જૈનેતર રચનાઓમાં ચોપાઈબંધમાં ૬ કડવાંમાં ભક્તગાથાની રીતે રચાયેલ “મામેરું (લે.ઈ.૧૬૭૨ ગોવિદ-૪ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધકે પછી] : અવટંક ગઢવી. ભાવ૯૯ : ગુજચંતી સાહિત્યકોશ ગોપીભાણ: ગોવિદ-૪ For Personal Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ નગરના ઠાકોરની ઉત્પત્તિ લોકકથામાં જાણીતા હંસરાજ અને કર્તા. વચ્છરાજમાંથી બતાવતા ૧ સંક્ષિપ્ત લખાણમાં આ કવિનું ૧૬ સંદર્ભ : રાહસૂચી:૧. શિ.ત્રિ.] કડીનું ગીત મળે છે, જેમાં ભાવનગરના રાજા વખતસિહે (ઈ.૧૭૭૨– ઇ.૧૮૧૬) બક્ષિસ માટે આવેલ ગઢવીથી મોટું સંતાડવું એ પ્રસંગ ગોવિંદદાસ-૨ (ઈ.૧૮મી સદી ઉત્તરાધ : દ્વારકાદાસશિષ્ય. વર્ણવાયા છે. કવિની ભાષા રાજસ્થાનીમિક્ષ છે. ગદ્યલખાણ આ રવિસાહેબ (જ.ઈ.૧૭૨૭-અવ.ઈ.૧૮૦૪)ના પ્રશ્નોના ઉત્તર જ કવિનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. “જન ગોવિંદ એવી નામછાપથી રચાયેલા ૨ પદ્યપત્રો (મુ.)માં રાંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિઃ૧. ચિ.શે.] કવિનું અધ્યાત્મજ્ઞાન તથા એ જ્ઞાનને સરળ દૃષ્ટાંતોથી રજૂ કરવાની એમની હથોટી દેખાઈ આવે છે. ગોવિદ(મુનિ -૫ | : વિજયગચ્છના જૈન કૃતિ : રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં. સાધુ. પદ્મસાગરસૂરિના શિષ્ય. ‘સિન્દુરપ્રકરકાવ્ય-ચોપાઈ (પ્રબોધ- ૧૯૮૯. ચિ.શે. તરંગિણી)” (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ:મુપુગૃહસૂચી. શિ.ત્રિ] ગોવિંદરામગોવિંદદાસ : ગોવિંદરામ/ગોવિંદદાસના નામે રુકિમણી વિવાહ/રુકિમણીહરણ’ (લે.ઈ.૧૭૩૪) તથા ગોવિંદરામને નામે ગોવિદ-૬ [ ] : ૧૩૩ કડીના ‘માઈપુરાણ- ‘સુભદ્રાહરણ’ (લે. ઈ.૧૭૨૬) તેમ જ કેટલાંક મુદ્રિત-અમુદ્રિત ચોપાઈ/ માઈશાસ્ત્ર' લ.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. પદો મળે છે. ઉપરાંત, સં.૧૯મી સદીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. હજૈજ્ઞાસૂચિ:૧. શિ.ત્રિ ગોવિંદરામનો પણ ઉલ્લેખ થયેલો છે. આ ગોવિંદરામ કયા છે તે નિશ્ચિત થતું નથી. ગોવિંદજી/ગોવિંદદાસ : ગોવિદજીને નામે બારમાસ’ (લે.ઈ.૧૬૭૩) કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, મળ છે તે ઉપરાંત, કોઈ ગોવિંદદાસને નામે કૃષ્ણ રાધાનો હાર ચોરી ઈ.૧૯૫૮; ૨. પ્રાકાસુધા:૧. લીધો તે પ્રસંગે કૃષ્ણ-રાધાના સંવાદને આલેખતી ૫ પદની ‘રાધાહાર” સંદર્ભ : ૧. કવિચરિત:૩; ૨. પુગુસાહિત્યકારો; ] ૩. (મુ.), કૃષ્ણ રુકિમણીને પારિજાત આપ્યું એ પ્રસંગે કૃષ્ણ-સત્યભામાના આલિસ્ટઑઇ:૨; ૪. ગૂહાયાદી. [ચ.શે.] વિવાદને આલેખતી ૭ કડવાંની ‘સતભામાનું રૂસણું (લે.ઈ.૧૮૫૫; મુ.), ‘દાણલીલા” અને છૂટક પદો એ કૃતિઓ મળે છે. તેમાંથી ગોવિંદરામ-૧ (ઈ.૧૬મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. પહલી ૨ મુદ્રિત કૃતિમાં કવચિત્ ગોવિંદદાસ એવી નામછાપ મળે ગોસાંઈજી એટલે કે વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ના સેવક. છે છતાં મોટા ભાગનાં પદ-કડવાં ‘ગોવિદજી’ એવી નામછાપ કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા ત્યારે ગોપીઓ અને માતા જસોદાદર્શાવે છે. આ ગોવિંદજી ઉપર્યુક્ત ‘બારમાસીના કર્તા હોઈ શકે. એ ભોગવેલી વિરહદશાને વર્ણવતી પર કડીની ભ્રમર-ગીતા’ લિ. વળી જુઓ કુબેરજી. - ઈ. ૧૮૪૧; મુ.) આ કવિની ૧ લાંબી રચના છે. એમના ‘ગોવિદ’ ગોવિંદદાસના નામથી 'દામોદરાખ્યાન', “ભોજનવર્ણનથાળ” કે “જન ગોવિંદ' નામછાપ ધરાવતાં ૩ ધોળ (મુ.) મળે છે (લ.ઈ.૧૭૪૬ લગભગ) તથા કેટલાંક પદ મળે છે. તેમાંથી જેમાંથી ૧ વિઠ્ઠલનાથજી વિશેનું છે. ‘થાળ” ભૂલથી ગોવિંદરામ-૨ ને નામે પણ નોંધાયેલ છે. ગોવિંદજી, કૃતિ : ૧. ભ્રમરગીતા (સે.); ] ૨. અનુગ્રહ, ઑગસ્ટ ગોવિંદરામ નામ ધરાવતા કવિઓ પોતાને માટે ‘ગોવિંદ’ કે ‘ગોવિદ- ૧૯૫૮ - ભ્રમરગીતા', સં. ચીમનલાલ મ. વૈદ્ય. દાસ’ નામ વાપરતા હોવાનું જણાય છે, તેથી ગોવિંદદાસને નામે સંદર્ભ : "ગુસાહિત્યકારો. [કી.જો.] મળતી કૃતિઓનું કર્તુત્વ નક્કી કરવું મુશ્કેલ છે. જુઓ ગોવિંદરામ. ચધિદાસ/મતિસારને નામે નોંધાયેલ ‘કાલિનાગદમની સંવાદમાં ગોવિંદરામ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ : રાજારામના પુત્ર. “સમવાદ કાલી તણુ મતિસારઈ, અધિદાસ દાસાંન સાંઈ ચીતારઈ” નગીનાબાદના વતની અને જ્ઞાતિએ બાજ ખેડાવાળ બ્રાહ્મણ. ધર્મો એ છેલ્લી પંક્તિમાં અતિસાર કે ચધિદાસ એ શબ્દોને કર્તાનામના વૈષ્ણવ હોવાનું સમજાય છે પરંતુ પોતાના ગુરુ તરીકે કલ્યાણ અને વાચક તરીકે જોવા મુશ્કેલ છે. પરંતુ તે પૂર્વેની “ગોલંદાસ રાઆસરા પ્રીતમનો નિર્દેશ કરે છે. એમનાં “મધુરાં’નામક ૨૪ કડવાં અને ગુણ ગાયા” એ પંક્તિમાંથી ગોવિંદદાસ કર્યા હોવાનું સમજાય ૫૫ કડીનું “હરિશ્ચંદ્ર આખ્યાન' (ર.ઈ.૧૮૦૦/સં.૧૮૫૬, આસો છે. ‘રાઆસરા’ એ શબ્દ એમની વિશેષ ઓળખ બતાવે છે પણ સુદ ૭, ગુરુવાર; મુ.) હરિશ્ચંદ્રની પ્રસિદ્ધ કથાને પ્રાસાદિક રીતે એનો અર્થ સ્પષ્ટ નથી. આલેખે છે. તેને નામે ‘અરજીનાં પદો' (ર.ઈ.૧૭૮૭) તથા ‘આઠકવિ : ૧. બુકાદોહન-૩ (.); ૨. બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ વાર’ પણ નોંધાયેલ છે. ૧૮૬૩ – ‘સતભામાનું રૂસણું'. કૃતિ : પ્રાકાસુધા:૪ (સં.). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ગૂહાયાદી; ૩. ફૉહ- સંદર્ભ : ૧. કવિચરિત:૩; ]િ ૨. ગૂહાયાદી. [ચ.શે.) નામાવલિ. ચિ.શે.] ગોવિંદરામ-૩ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાધી : ગોવિંદદાસ-૧(ઈ. ૧૭૦૨ સુધીમાં “રામમંજરી' (લ. ઈ. ૧૭૦૨)ના આમોદ (જિ.ભરૂચ)ના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ. ગુજરાતી સાહિત્યકોશ : ૯૭ ગોવિદ(મુનિ-૫ : ગોવિંદરામ-૩ ગુ. સા.-૧૩ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ 'અવીખાં પઠાણ' કાવ્ય પરથી એ વૈષ્ણવ હોય એવું જણાય છે. એમના ભાઈ કાસમ રે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકરેલો. 'બૃહત્ કાવ્યદોહન' એમનો હયાતીકાળ થી ૧૪ નોંધે છે પણ તેને માટેનો આધાર સ્પષ્ટ નથી. આ કવિને નામે મૂકવામાં આવતી ૬૨ કડીની કળિયુગનાં લક્ષણો વર્ણવતી ‘કળિયુગનો ધર્મ’ (૨.ઈ.૧૭૮૧/૧૭૮૨; મુ.)માં કવિનામછાપ નથી તે ઉપરાંત કવિની અન્ય રચનાઓ કુંડળિયામાં છે ત્યારે આ રચના ગરબી રૂપે રચાયેલી જોવા મળે છે. એટલે આ કૃતિ ગોવિંદગમની રચના હોવાનું થોડું રસસ્પદ બની જાય છે. કવિની અન્ય રચનાઓ(મુ.)માં ‘ઉપદેશ વિશે’ નામક ૪૭ કડીની, કૃષ્ણના મહિમા વિશેની ૨૭ કડીની, ઋષિપત્નીઓની કૃષ્ણ પ્રત્યેની પ્રેમભક્તિ વર્ણવતી ૧૭ કડીની, ઉમિયા-શિવનો પ્રસંગ આલેખતી ૯ કડીની, નરિસંહ મહેતાના મામેરા વખતનો સમોવણનો પ્રસંગ આવેખની ૧૧ સૈની, રાવણે કરેલા સીતાહરણને વર્ણવતી દ કડની, શીખાં પઠાણની વૈયક્તિની પ્રશસ્તિ કરતી હૈ કીની અને હોકોના અનિષ્ટ વિશેની ૪ કડીની - એ રચનાઓનો સમાવેશ થાય છે. ઋષિપત્નીઓની પ્રેમભક્તિ વવિની કૃતિમાં થોડીક કરી છપ્પામાં અને તે પણ વ્રજભાષામાં મળે છે. ‘ઉપદેશ વિશે”માં અંતર્ગત અસંતલક્ષણના કેટલાક કુંડળિયા અલગ રચના તરીકે મુદ્રિત પણ મળે છે. ભ્રમર-ગીતના ચંદ્રાવળા’(લે.ઈ.૧૮૨૩) પણ આ કિવને નામે નોંધાયેલ છે. કૃતિ : ૧. છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧ ૨. બુકાદાના.. સંદર્ભ : ૧. ગૃહાયાદી; ૨. ફૉહનામાવિલ. [ચ.શે.] વિરામ(મહા)-૪ [ઈ.પી ી!: બ્રાનમાર્ગી કવિ, નિરાંત મહારાજના ૧૬ મુખ્ય શિષ્યોમાંના એક. જદાખાડી(જિ. સુરતની જ્ઞાનગાદીના આચાર્ય. મૂળ પીપળિયા. ભરૂચ)ના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. દેહની નશ્વરતા, ગુરુમહિમા, નામતમાં, મિલનનો આનંદ વગેરે વિો ધરવતી ને તિથિ, ધોળ, ફાગ આદિ પ્રકારોનો આશ્રય લેતાં એમનાં ૨૭ પદો મુદ્રિત મળે છે. એમનું ફાગનું પદ મુખ્યત્વે હિંદી બાધામાં છે. કૃતિ : ગુમુવાણી (+સં.). ... વિદાર્થ | 1: જૈન આપુ. ૪ ગુવારની ૪૦૦ ‘અજિતશાંતિ સ્તવનવૃત્તિ એ ગદ્યકૃતિના ક સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [...] ] : ‘જ્ઞાનનો રેંટિયો’ અને રામજીનાં એવિો | પદના કર્તા. સંદર્ભ : ગુજૂકહકીકત. [ચ.શે.] /: ભાદરવાસુત. સોલંકીઓની જુદીજુદી શાખાઓનાં નામવર્ણન આપતી કૃતિ ‘સોલંકીઓની સાત શાખના કર્તા. સંદર્ભ : ૧. ગૃહયાદી, ૨. ફૉહનમાલિ૧. [ા.ત્રિ.] ૯૮ : ગુજરાતી સાહિત્યકોશ ગૌતમ-૨ [ સ્તવનોના ક કૃતિ : જૈસા, 1. જૈન. કેટલાક હિંદી-ગુજરાતી [કી.જો.] ગૌતમવિજય : આ નામે ૧૦ કડીની ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ સ્તવન’ અને ૧૦ કડીની ‘રેવતીશ્રાવિકાકથા-સઝાય’ એ કૃતિઓ મળે છે ત ગૌતમવિય—૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [.ત્રિ.] ગૌતમવિજય—૧ [ ]: જૈન સાધુ. ધનવિજયના શિષ્ય. ૫ કડીના ‘ગોડી પાર્શ્વના સ્તવન (સં. ૧૯મી સદી. અનુ. અને ચીના (વીંબડીમાંડનાં નિ સ્તવન' લૅ.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સર્ભ : મુખ્ય.. |ા,ત્રિ ગીતમસ્વામી-વાસ' ઈ.૧૩૫૬ સં.૧૪૧૨, કારતક સુદ ૯ નિકુશલસૂરિશિષ્ય વિનયપ્રઉપાધ્યાયરચિત, કે ભાસમાં વિભાજિતા રોબા, ચણકુળ, દોહા, સોમા અને વસ્તુ ગત ચંદ્ધ કરીન આ રાસ (મુ.) મહાવીરસ્વામીના ગણધર ગૌતમનું જીવનવૃત્તાંત વર્ણવે છે, જે પૂર્વાશ્રમમાં વૈદિક બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ હતા અને મહાવીરસ્વામીના શાસ્ત્રાર્થથી પ્રભાવિત થઈ એમના શિષ્ય બન્યા હતા. કાવ્યમાં વિશેષે ગૌતમસ્વામીની તપસ્વિતાનો મહિમા થયો છે અને એમને કેવળજ્ઞાની બનતાં વિલંબ થયો તેની કથા વીગત રજૂ થઈ છે. પૂર્વાશ્રમના ઇન્દ્રભૂતિ અને કેવળજ્ઞાની ગૌતમસ્વામીનાં આલંકારિક વર્ણનોમાં કવિનું કવિત્વ પ્રગટ થાય છે. એમાં પણ ગૌતમસ્વામીના સૌભાગ્ય, ગુપ્ત, શક્તિ અને જિનશાસનમાંનો સ્થાનને “પૂનમને દિવસે ચંદ્ર જેમ શોભે છે, તેમ જિનશાસનમાં આ મુનિવર શોભે છે. જેવી રમણીય ઉપમાધિઓથી રજૂ કરવાનો પ્રયાસ ખાસ ધ્યાન ખેંચે છે. કૃતિની પ્રત્યેક ભાસના અંતે એ ભાસમાં નિરૂપિત કથાનકનો ટૂંક સાર આપતી, વસ્તુ છંદની ૧-૧ કડીની યોજના આ કાવ્યની રચનાગત વિશિષ્ટતા છે. માત્રામેળ છંદોને ‘તો’ અને ‘એ’ જેવા ઘટકોના ઉપયોગથી સુગેય બનાવ્યા છે. કૃતિ સંપ્રદાયમાં ખૂબ લોકપ્રિય બની છે તેનું કારણ તેની સામગ્રી હશે તેમ આ ગેમના પણ હશે. આ કૃતિની ઘણીબધી હસ્તપ્રતો મળે છે અને એમાં પાછળથી પ્રક્ષેપ થયેલો પણ જણાય છે. કૃતિ ઉપર્યંત મંગલપ્રભવિષપ્રા ન વિજયભદ્ર/ વિનયવંત વગેરે ઘણાં કર્તાનામોથી મળે છે, પણ એમાંનાં થોડાંક નામો વાચનદોષને કારણે આવેલાં છે, જ્યારે અન્ય નામો પાછળથી ઉમેરાયેલી કડીઓમાંથી વાંચવામાં આવ્યાં છે. પરંતુ કાવ્યના રચનાસમયની નજીકની જ ઈ.૧૩૭૪ની પ્રત વિનયપ્રભુનું નામ કર્તા તરીકે સ્પષ્ટ રીતે આપે છે. એ જ પ્રત, ઉમેરણ તથા ડી-વિભાજનના ફ્રને કારણે ૫થી ૮૧ સુધીનો ડ્રેસખ્યા દર્શાવતી આ કૃતિની કડીસંખ્યા ૬૩ નિશ્ચિત કરી આપે છે. [...] સૌરીબાઈ : જુઓ ગરીબાઈ. For Personal & Private Use Only ગોવિંદરામ મહારાજ)–૪ : ગૌરીબાઈ Page #128 -------------------------------------------------------------------------- ________________ ઘેમર [ ] : ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. ભાવવૈવિધ્યપૂર્વક આલેખે છે. ઉપરાંત, નરસિંહમાં સ્થૂળ ભોગકૃતિ : પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્ર. રજનીકાન્ત જે. પટેલ, ચિત્રોની જે પ્રચુરતા છે તે “ચતુર-ચાલીસી'માં નથી. એનો શૃંગાર સં.૨૦૩૦ (ત્રીજી આ.). [કી.જો.] સંયત, સુરુચિપૂર્ણ અને સંસ્કારી છે. નરસિંહનાં પદોમાં મુખ્યબંધ, ઢાળ અને વલણ ધરાવતો પદ્યબંધ જોવા મળે છે, ત્યારે અહીં ઘેમલસી : જુઓ ગેલમજી. મુખબંધ પણ માત્ર ૧ જ પદમાં છે એ નોંધપાત્ર છે. ચતુર-ચાલીસી’નો પ્રારંભ કૃષણવિરહમાં ઝૂરતી ગોપીના નાટયાત્મક ઘેલા ભાઈ-૧ [. ]: ૭ કડવાંનો ‘સુરતીબાઈનો ચિત્રથી થાય છે. સાથે સાથે ગોપીવિરહથી દુ:ખી થતા કૃષણનું વિવાહ', ૭ પદનો ‘પિતા-પુત્રનો સંવાદ, ૮પદનો રાધાકૃષણવિનોદ, વર્ણન પણ એમાં થાય છે. દૂતીની સહાયથી બંને મળે છે, એ સવૈયાની ૪૦ કડીની ‘દાણલીલા’, ‘ઈશ્વરસ્તુતિનાં મોતીદામ છંદ, પછી કવિ કૃષણે કરેલ ગોપીના પ્રેમભર્યા અનુનયનાં સુંદર ચિત્રો ‘શિખામણનો મોતીદામ છંદ' તથા અન્ય કેટલાંક ધોળ-પદોના કર્તા. ઉપસાવે છે. રતિક્રીડા દરમ્યાન કૃષણ ભૂલથી રાધાનો નામોચ્ચાર સંદર્ભ : ૧ પ્રાકૃતિઓ; ] ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ – કરી દે છે અને ગોપી રિસાઈને કૃષ્ણથી વિમુખ બનીને ચાલી ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, છગનલાલ વિ. રાવળ; [3 જાય છે. પુન: દૂતીની મદદથી બંને મળે છે ને કૃષ્ણના પ્રણય૩. ગૂહાયાદી. [કા.શા.] ચાતુર્યથી પ્રસન્ન થયેલી ગોપી સવાર પડતાં સ્વગૃહે જવા વિદાય લે છે. કવિએ ગોપી અને કૃષ્ણની લાગણીઓની કાળજીભરી ઘેલાભાઈ(શેઠ)-૨ [ ] : જૈન શ્રાવક. સંભાળ લેતી ને બંનેને ડહાપણભરી શિખામણ આપી એમને ૫ ઢાળની “પાંચસુમતિની સઝાયો” (મુ.ના કર્તા. પરસ્પર ગાઢ અનુરાગભર્યા મિલન તરફ દોરી જતી દૂતીની વિદકૃતિ : ૧, મોસસંગ્રહ ૨. સઝાયમાલા, પ્ર. વિદ્યાશાલા, સં.૧૯૨૧. ધતાની પણ રસપ્રદ રેખાઓ આંકી છે. ગોપીનો કૃષણ માટેનો કિ.જો.] ઉત્કટ અનુરાગ સામાન્ય સંસારી અનુરાગ નથી પણ પ્રેમલક્ષણા ભક્તિ છે, એનાં સૂચનો પણ કવિના કાવ્યમાંથી મળ્યાં કરે છે. ચાંઉ [ઈ.૧૫૧૩ સુધીમાં : જૈન. “ચઉઆને નામે નોંધાયેલી આ કવિની અન્ય કૃતિ “પ્રેમ-પચીસી'ની જેમ આ કૃતિના ૩૪ કડીની “પાર્શ્વનાથ-વિનતિ' લિ.ઈ.૧૫૧૩)ના કર્તા. પ્રારંભમાં પણ ઈષ્ટદેવની સ્તુતિ નથી અને અંતે ફલશ્રુતિ છે. સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). શિ.ત્રિ] કાવ્યમાં પુષ્ટિમાર્ગનો પટ સ્પષ્ટ હોવા છતાં કાવ્ય સાઘત રસાત્મક રહ્યું છે. કવિની નજર પ્રસંગોલેખન કરતાં ભાવનિરૂપણ તરફ વિશેષ ચકહથ/ચોથો ઈ.૧૫૩૧માં હયાત : સાંડેરગચ્છના જૈન સાધુ. છે અને તેથી અલ્પ કથાતત્ત્વવાળી આ કૃતિનાં ચાલીસે પદો યશોભદ્રસૂરિની પરંપરામાં ઉપાધ્યાય ધર્મસાગરના શિષ્ય. ૩૯૬ કડીની નાટયાત્મક ઊર્મિકાવ્ય સમો રસાસ્વાદ કરાવે છે. ગોપીકૃષ્ણના આરામનંદન-ચોપાઈ'(ર.ઈ.૧૫૩૧)ના કર્તા. મિલનની ધન્ય ક્ષણોના વર્ણનમાં “આપ ટલી હરિ થઈ ગોપી” કે સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). શ્રિત્રિ “નિશા વિષે પ્રગટ થયું વહાણ” જેવી અભિવ્યક્તિ જાનીના કવિત્વનો હૃદ્ય પરિચય કરાવે છે. મિ.દ.] ચતુર-૧ (ઈ.૧૭૧૫માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. જસરાજની પરંપરામાં ભાઉજીના શિષ્ય. ‘ચંદનમલયાગીરી-ચોપાઈ' ચતુરવિ : આ નામે કોશાએ સ્થૂલિભદ્રને પોપટ દ્વારા મોકલાવેલ (ર.ઈ.૧૭૧૫)ના કર્તા. સંદેશ રૂપે રચાયેલ ૧૮ કડીની સ્થૂલિભદ્ર-બારમાસ’ લિ.ઈ.૧૬૯૬; સંદર્ભ : જૈનૂકવિઓ:૨. અંશત: મુ.) એ જૈન કૃતિ મળે છે. તેના કર્તા કયા ચતુરવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ચતુર-૨ [ ]: જૈન. ફસાગરશિષ્ય. ૭ ઢાળના પંડિત ચતુરવિઝ્મને નામે મળતો “ધનાનો રાસ' (ર.ઇ.૧૮૨૭/ ‘દેવલોક-વન” (મુ.)ના કર્તા. સં.૧૮૮૩, માગશર સુદ ૫) સમયદૃષ્ટિએ વિચારતાં ચતુરવિજય–૨નો કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. હોવા સંભવ છે, પરંતુ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. મોતીચંદ રૂ. ઝવેરી, સં.૧૯૭૬. .ત્રિ.] કૃતિ : જૈનયુગ, ફાગણ-ચૈત્ર ૧૯૮૩ –‘પ્રાચીન જૈન કવિ ઓનાં વસંતવર્ણન. ચતુર-ચાલીસી : ૪ કડીથી માંડીને ૨૧ કડી જેટલો વિસ્તાર દર્શા- સંદર્ભ : દેસુરાસમાળા, વતાં ૪૦ પદો અને આશરે ૩૭૫ કડીઓના આ કાવ્ય (મ.)માં [શ્રત્રિ. વિશ્વનાથ જનીએ જયદેવના ‘ગીતગોવિન્દનો કાવ્યવિષય સ્વીકાર્યો ચતુરવિય-૧ [ઈ.૧૭૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. છે. કૃષણ-ગોપીનો શૃંગાર, ગોપીના ચિત્તમાં જન્મતી અસૂયા અને હીરવિજયસૂરિની પરંપરામાં રવિવિજયના શિષ્ય. ૨૦૬ કડીના કૃષણના પ્રણયચાતુર્યથી ગોપીનું રીઝવું – આ પ્રસંગો પ્રયોજીને ચા- નેમિનાથરાજિમતી-વેલ” (ર.ઈ.૧૭૨૦ સં.૧૭૭૬, પોષ સુદ ૧૪, યેલી નરસિહની ‘ચાતુરીઓ'નામક પદમાળા પણ મળે છે, પરંતુ ગુરુવાર)ના કર્તા. નરસિહનાં આ પદોમાં વિશૃંખલતા ને ભાવનિરૂપણની એકવિધતા સંદર્ભ : મુમુગૃહસૂચી. છે, ત્યારે વિશ્વનાથ જાની વિષયને સુશ્લિષ્ટતાથી ને સુરેખ ક્રમિકતાથી શ્રિત્રિ) ઘેમર : ચતુરવિય-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૯ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨, ગુસાઇતિહાસ:૨; જૈનૂકવિઓ:૩(૨); ૪. મુમુહસૂચી. } . કા.શા. ચતુરવિય-૨ [ઈ.૧૭૯૮માં હયાત] : જૈન સાધુ. નેમવિજય- ન્યાયવિજયના શિષ્ય. મૂળ હેમપ્રભસૂરિની “વિવેકમંજરીપ્રકરણવૃત્તિ'ના સ્તબક (ર.ઈ.૧૭૯૮ સં.૧૮૫૪, કારતક સુદ ૨, શનિવાર)ના કર્યા. આ સ્તબક પૂરો કરવામાં ભક્તિવિજય અને મોતીવિજ્ય એ ગુરુબંધુઓનો પણ સહકાર હતો. આ સ્તબક ભૂલથી હેમપ્રભસૂરિને નામે નોંધાયેલ છે. સંદર્ભ : મુપુન્હસૂચી. [2.ત્રિ. ચરણકુમાર : આ નામે સઝાયો લ.ઈ.૧૬૫૫) તેમ જ નવકારવાલીગીત’ (લે.સં.૧૭મી સદી અનુ.) નોંધાયેલ છે તે કયા ચરણકુમાર [2.વિ.) છે તે નિશ્ચિત થઇ જતી અનુ.) નોધાય) તેમ જ નવકાર સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. ચતુરવિજય-૩ (ઈ.૧લ્મી સદી પૂર્વાધ : તપગચ્છના જૈન ચરણકુમાર-૧ (ઈ.૧૬૭૮ સુધીમાં : જૈન સાધુ. દેવવિજ્યના સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં નવલવિજયના શિષ્ય. એમની શિષ્ય. ૬૮ કડીના ‘સમકિતસારવિચાર-ચાદવાદસ્વરૂપવર્ણન લિ.ઈ. ‘ચોવીસી' (મુ.) ભાવાવિષ્ટતા, અલંકારયુક્ત રસાળ અભિવ્યક્તિ અને ૧૬૭૮)ના કર્તા. દેશીવૈવિધ્યથી નોંધપાત્ર બને છે. આ ઉપરાંત, આ કવિએ ઈ. સંદર્ભ : મુપુગૃહસૂચી. [8.ત્રિ.] ૧૮૪૪માં મેત્રાણામાં પ્રગટ થયેલ ને પ્રતિષ્ઠા પામેલ જિનપ્રતિમાઓવિષયક ૪ ઢાળનું ‘મેત્રાણાતીર્થની ઉત્પત્તિનું સ્તવન (મત્રાણામંડન) ચરણકુમાર—૨ [ : જૈન સાધુ. પાઠક ઋષભ-નિ-સ્તવન” (મુ.), ૩૦ કડીનું “બીજનું સ્તવન’ ર.ઈ. કમલલાભની પરંપરામાં દેવવિમલના શિષ્ય. ૩૭ કડીની ‘સમ્યકત્વ૧૮૨૨/ સં.૧૮૭૮, અસાડ સુદ ૧૦; મુ.), ‘કુમતિવારક સુમતિને પ્રાપ્તિની સઝાય/સમકિત-ભાસ’ (લ.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. ઉપદેશ-સઝાય’, ‘આત્મશિખામણ-સઝાય’, ‘અષ્ટમીનું સ્તવન', ખરતરગચ્છના કમલલાભ-ઉપાધ્યાયના આ પ્રશિષ્ટ હોય તો તેમનો ‘વર્ધમાન-સ્તુતિ’ અને ‘સીમંધરજિન-વિનતિ’ એ કૃતિઓ રચેલ છે. સમય ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ગણાય. ‘(મેત્રાણામંડન)28ષભજિન-સ્તવન’ ‘જૈન ગૂર્જર કવિઓ'એ ભૂલથી કૃતિ : વિવિધ પુષ્પવાટિકા:૨, સં. પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ નવલવિજયને નામે નોંધેલ છે. (સાતમી આ.). કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. જિલ્તસંગ્રહ; સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી. [કાત્રિ. ૪. જિભપ્રકાશ;] જૈન સત્યપ્રકાશ, ઑકટો. ૧૯૪૩ - ‘મેત્રાણા તીર્થની ઉત્પત્તિનું સ્વતન', સં. જેસિંગલોલ ન. શાહ (સં.). ચરણપ્રમોદ ચરણપ્રમોદશિષ્ય[ઈ.૧૭૧૦ સુધીમાં : જૈન સાધુ. આ સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). [.ત્રિ. બંને નામથી મળતી ૧૦ કડીની “મધુબિંદુની સઝાય’ (લે. ઈ. ૧૭૧૦; મુ.)માં “ચરણપ્રમોદ સુશિષ્ય જંપે” એવી પંક્તિને કારણે ચતુરસાગર [ઈ.૧૭૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મ- કર્તા ચરણપ્રમોદ કે એના શિષ્ય છે તે વિશે અસ્પષ્ટતા રહે છે. સાગરની પરંપરામાં ઉત્તમસાગરના શિષ્ય. ૩૬૦ ગ્રંથાગ્રના આ ઉપરાંત ચરણપ્રમોદશિષ્યને નામે ૧૪ કડીની વ્યવહારસ્થાપન‘મદનકુમારનો રાસ’ (ર.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, માગશર સુદ ૩; સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.), ૩ કડીની ‘પાર્શ્વનાથ-સ્તોત્ર મંગળવાર)ના કર્તા. આ નામે મળતી, મૂળ રત્નાક્રસૂરિની સંસ્કૃત તથા ‘પાર્શ્વનાથ-છંદ' એ કૃતિઓ નોંધાયેલી છે. રચના “રત્નાકર-પંચવિંશતિકા' ઉપરના સ્તબક (ર.ઈ.૧૭૦)ના કર્તા કૃતિ : ૧. જૈપ્રાસ્તસંગ્રહ ૨. જૈસસંગ્રહ(ન.). પણ પ્રસ્તુત ચતુરસાગર હોવા સંભવ છે. સંદર્ભ : ૧. મુપુન્હસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [કી.જો.] સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૨); ૨. હજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ ચંદ : આ નામે કેટલાંક ગુજરાતી-હિંદી પદ (મુ.) મળે છે તે ક્યા ચતુર્ભુજ : આ નામે ૧૨ કડવાંનું “એકાદશી-રૂકમાંગર-આખ્યાન ચંદ છે તે નિશ્ચિત થતું નથી. તથા કૃષ્ણચરિતનાં પદો નોંધાયેલાં છે એ કયા ચતુર્ભુજ છે તે કૃતિ : ૧. જોકપ્રકાશ:૧; ૨. જૈસમાલા(શા.):૧. [.શે. નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુજકહકીકત; ૩. પ્રાક- અંદ-૧ સિં.૧૮મી સદી : પુષ્ટિમાર્ગીય વૈષણવ કવિ. કૃતિઓ; [] ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિઃ૨. [કા.શા. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો. ચતુર્ભુજ-૧ સંભવત: ઈ.૧૫૨૦માં હયાત] :કવચિત્ આંતરયમેકનો ચંદ-૨ [ ] : જૈન સાધુ. રૂપચંદગણિશિષ્ય. ઉપયોગ કરતા દુહા અને છંદની ૯૯ કડીના ‘ભ્રમરગીતા-ફાગ ‘ગૌતમસ્વામીનો છંદ (મુ.)ના કર્તા. શ્રીકૃષ્ણગોપીવિરહમેલાપક ભ્રમરગીતા” (સંભવત: ૨.ઈ.૧૫૨૦; મુ.)ના કૃતિ : ૧. ઐરતસંગ્રહ:૩; ૨. કાપ્રકાશ:૧; ૩. જૈસમાલા કર્તા. કૃષ્ણના મથુરાગમનના વૃત્તાંતને પણ આવરી લેતી, ભાગવતા- (શા.):૧. ધારિત ઉદ્ધવસંદેશવિષયક આ રચના એમાંનાં ભાવવાહી આલેખનોથી નોંધપાત્ર બને છે. ચંદ-ચરિત’[.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, કારતક સુદ ૫/૧૦, રુવાર]: કૃતિ : ૧. પ્રાફોગુસંગ્રહ(+સં.); ૨. ભ્રમરગીતા(સં.). ચંદ્રાયણ’ અને ‘ચંદમુનિપ્રેમલાલક્ષ્મી-રાસ’ એવાં અપરનામ ધરાવતી ૧૦૦ : ગુજરાતી સાહિત્યકોશ ચતુરવિજ્ય-૨ : “ચંદ-ચરિત’ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ કૃતિમાં મુનિનવા દર્શનવિવકૃત આહાઇબલ ૯ અધિકાર, ૫૮ ઢાળ અને ૧૪૫૪ કડીઓમાં વિસ્તરેલી છે. શીવિષયક લેખાવાયેલો આ રાસ . એના અદ્ભુતરિક વૃત્તાંતથી વધુ ધ્યાન ખેંચે છે. ચંદરાજાની મંત્રતંત્રની જાણકાર અપરમાતા વીમતી શ્રેણી ગુણાવલીને ભોળવીને વિપુરીની પુત્રી પ્રેમલાલક્ષ્મીનાં લગ્ન જોવાને માટે લઈ જાય છે. ચંદરાજાને નિદ્રાવશ કરી દેવાની વીરમતીની યોજનાને રાજા નિષ્ફળ બનાવે છે અને એમનાથી છાની રીતે વૃક્ષની બખોલમાં પેસી જાય છે. વીરમતીના મંત્રબળે એ વૃક્ષ એમને લઈને વિમલપુરી પહોંચે છે. ચંદરાજાને પૂર્વસંકેત અનુસાર કોઢિયા રાજકુંવર કનકધ્વજને સ્થાને પ્રેમલાલક્ષ્મી સાથે લગ્ન કરવાનું બને છે અને એ પછી સાસુવહુની સાથે છુપાઇને એ પાછો આવે છે. પરમાતા બીજે દિવસે રજાનો હાથના મીંઢળ જોઈ એના આ કૃત્યની જાણ થતાં એ અને કૂકડો બનાવી દે છે. ને પોતે ગુજ્યશાસન સંભાળે છે. કેટલાંક વર્ષો પછી શિવકુમાર નાટકિયો દરબારમાં આવી ચંદ્રની કીતિ ગાય છે ત્યારે કૂકડો પિંજરમાંથી સુવર્ણકચોળું નીચે પાડી એની કદર કરે છે અને પોતાને એની સાથે લઈ જવા સૂચવે છે. વીરમતી પાસેથી માગી લઈને નાટકિયો એને લઈ જાય છે અને ફરતાંફરતાં વિમલપુરી જાય છે. ત્યાં પ્રેમળાયમી કોઠિયા રાકુમારને બળપૂર્વક તોડીને પોતે લગ્નમંડપમાં જેને જોયો હતો એ ચંદની સ્મૃતિમાં ઝૂરતી હોય છે. ચંદની આભાનગરીમાંથી મળેલા આ કૂકડા પર એને મોહ થાય છે ને એને લઈને એ સિદ્ધાચલ જાય છે. ત્યાં કુંડમાં ડૂબવા પડેલા કૂકડાને બચાવતાં ને એની પાંખ વગેરે સાફ કરતાં વીરમતીએ એના પગે બાંધેલો દોરો તૂટી જાય છે અને ચંદ મનુષ્યપ ધારણ કરે છે. આ હકીકતની જાણ વીરમતીને થતાં એ ચંદરાજાને મારવા આવે છે પણ પોતે જ મરી જાય છે. પ્રેમલાલક્ષ્મી પોતાને ત્યાં કેદ રાખેલા કોઢિયા રાજકુમારનો કોઢ દૂર કરી પોતાના સતીત્વની ખાતરી કરાવી ચંદરાજા સાથે પરણે છે અને આભાપુરી આવે છે. ઘણાં વર્ષો પછી મુનિ સુવ્રતસ્વામીની પાસેથી પોતાનો પૂર્વભવ ણવા મળતાં ધાબે રાણીઓ સાથે દીક્ષા લઈ ચંદનિ બને છે. આ કૃતિમાં કથારસનું પ્રાધાન્ય છે. તેમ છતાં કવિના કાવ્યસંકલની પ્રતિ કરાવના અંકો આપણને મળ્યા કરે છે. પ્રેમશા લક્ષ્મીના દર્દીનું સવિસ્તાર આલંકારિક વર્ણન ઉપરાંત ઘોડા, પ્રભાતસમયની લોકચર્યા આદિનાં વર્ણનો, ગુણાવલીના વિરહદુ:ખના અને યોદ્ધાઓના યુદ્ધોત્સાહના ઉદ્ગારો, દૃષ્ટાંતવિનિયોગ, આંતરપ્રાસ નો કુંબિયાપ્રકારનું રચનામાર્થ, સમસ્યાદિવિનોદ વગેરે એનાં દૃષ્ટાંતો છે. આ કૃતિનો અનોસમય પહેલા હું અધિકારની પ્રશસ્તિમાં સં.૧૯૮૯ આસો સુદ ૧૦ દર્શાવાયો છે, પરે નવમા અધિકારની પ્રશસ્તિમાં સં.૧૫૮૯ કારતક સુદ ૫ = ૧૦ દર્શાવાયો છે. [.કો.] ‘ચંદરાજાનો રાસ’[.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, પોષ સુદ ૫, શનિવાર]: રૂપવિજયશિષ્ય મોહનવિકૃત આ દુહાદેશીબદ્ધ રાસ (મુ.) ૪ ઉલ્લાસ, પ૦૪ ઢાળ અને ર૬૮૫ કડીમાં રચાયેલો છે. દર્શન વિજયના ‘ચંદ-ચરિત’થી વધુ વિસ્તાર બતાવતા આ રાસમાં ‘ચંદરાજાનો રાસ : ચન્દ્રકીતિ ચંદાના પિતા વૌસેન અશ્વપરીક્ષા નિમિત્તે જગમાં નાં ચંદ્રાવતીને બચાવી તેની સાથે પરણે છે ને અને પુત્ર જન્મતાં દુ:ખદગ્ધ અપુત્ર વીરમતીને પોપટની સૂચનાથી અપ્સરાઓ પાસેથી મંત્રવિદ્યા પ્રાપ્ત થાય છે એ પૂર્વકથા કહેવાયેલી છે. વીર્સન અને ચંદ્રાવતી વય પ્રાપ્ત થતાં સંસારત્યાગ કરે છે ને વીરમતી રાજમાતા તરીકે રહે છે. વિએ, આ ઉપરાંત, પોતાની કૃતિમાં ઘોડાઓ વગેરેનાં ઘણાં વર્ણનો -- જે લક્ષણયાદી સમાં છે – ને સ્ફુટ પ્રસ્તારી ભાવાલેખનની નક લીધી છે. એવી ગુણાવલી અને પ્રેમલાની ચંદ્રજા પ્રત્યેની અચળ નિષ્ઠાનું નિરૂપણ થતાં શીલમહિમાના વિષયને વિશેષ ન્યાય મળ્યો છે. કવિની ભાષાપ્રૌઢિ ને તેમણે પ્રયોજેલું દેશીવૈવિધ્ય ધ્યાન ખેંચે [જ.કો.] છે. ચંદો [ J: જૈન સાધુ ૪ કડીના ગોડીપાર્શ્વનાયસ્તવન’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. [ચ.શે.] ચંદ્ર-૧ [ઈ,૧૬૭૬માં હયાત] : જૈન શ્રાવક, જ્ઞાતિને ચોરસી વી શ્રીમાળી વાણિયા. સુરતના નિવાસી. “લાધુ સુખ નિરધાર’” એવી પંક્તિને લીધે 'વા' અને 'સુખ'ની મનાયેલી પણ ચંદ્ર અને ઉદ્દે (=ઉદય) એ ૨ બંધુનામનો સ્પષ્ટ નિર્દેશ ધરાવતી દુહા, ચોપાઈ અને છપ્પાબદ્ધ ૧૧૫૪ કડીની ‘વિનેચટની વાર્તા' (ર.ઈ.૧૬૭૬ સં.૧૭૩૨, કારતક સુદ ૧૧) મળે છે. જોકે, કુળના અંતભાગની કેટલીક પંક્તિઓ, ને અારનો સદંતર અભાવ, ગતિમાં પણ “બોલો જે જે શ્રીહરિ'' એવી પંક્તિ અને કાવ્યમાં “વેસર કહે', “કવિજન કહે”, “ગુરુદેવ કહે” એવા આવતા ઉલ્લેખો ઉપર્યુક્ત જૈન બંધુઓની વિનંતીથી કોઈ અજ્ઞાતનામા જૈનેતર કવિએ આકૃતિ રચેલી હોય એવો વહેમ પણ જગાવે છે. આ કૃતિ સ્વલ્પ ફેરફારો સાથે શામળની. વિદ્યાવિલાસિનીની વાર્તા" તરીકે મુદ્રિત થયેલી છે પણ શામળની નામછાપવાળી કોઈ હસ્તપ્રત મળતી નથી. કૃતિ : કાલન૩. સંદર્ભ : ૧. અક્ષરલોકની યાત્રા, તખ્તસિંહ પરમાર, ઈ.૧૯૮૦ -- ધનેટની વાર્તાનું કર્તત્વ'; [7] ૨, બુદ્ધિપ્રકાશ, નવે. ૧૯૨૭‘કવિ સામળકૃત વિદ્યાવિલાસિનીની વાર્તાનું મૂળ; [] ૩. કદહસૂચિ. [જ.કો.] ચંદ્ર(નિ)-૨ | મુનિના શિધ્ધ. ૧૨ કડીના ‘અષ્ટમીનું આ કાય ચંદ્ધિા-૨ હોઈ શક કૃતિ : ચૈસ્તસંગ્રહ:૧,૩, ]: જૈન સાધુ. રત્નચૈત્યવંદન' (મુ.)ના કર્તા, [ચ.શે.] ચન્દ્રકીતિ : આ નામે ‘બાર અનુપ્રેક્ષા' (લે.ઈ.૧૮૨૧), ‘વિજયશેઠ વિયાયોાણી-ચાળિયાં' છે.સં.૨૦ સદી અનુ, મળે છે. તેના કર્યા ચંકીત-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકતું નથી, સંદર્ભ : ૧. રાપુહસૂચી:૧; ૨. રાહસૂચી:૧. [31.[21.] ગુજરાતી સાહિત્યકhશ : ૧૦૧ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ એમની સમાજ પ્રયોજેલાં કથા વર્ણન વગેરે ચંદ્રકીતિ-૧ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ– અવ.ઈ.૧૬૫૧, સં.૧૭૦૭, નાયક-નાયિકાનો પરસ્પરાનુરાગ, સમસ્યાબાજીથી એનું લગ્નમાં થતું પોષ વદ ૧: ખરતરગચ્છના જૈન સાધુ. કરિત્નસૂરિની પરંપરામાં પરિણમન, ગાંધર્વ વિવાહ જેવું ગુપ્ત સ્નેહલગ્ન, માલણ જેવા હર્ષકલ્લોલના શિષ્ય. ૨ ખંડ, ૮૬ ઢાળ અને ૬૨૫ કડીની ધર્મ- પાત્રની એમાં સહાય, નાયક-નાયિકાને વેઠવાં પડતાં વીતકો, નાયકને બુદ્ધિપાપબુદ્ધિ-ચોપાઈ' (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, ભાદરવા સુદ ૯, નાયિકો ઉપરાંત અન્ય સુંદરીની પણ પત્ની તરીકે થતી પ્રાપ્તિ, મંગળવાર), ૧૬ ઢાળ અને ૨૮૧ કડીની યામિનીભાનુ-મૃગાવતી વગેરે શામળે ‘પદ્માવતી'માં ને અન્ય વારતાઓમાં પ્રયોજેલાં કથાચોપાઈ' (ર.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, આસો સુદ ૭, બુધવાર) અને ઘટકોનો ઉપયોગ દેખાડે છે. એમાંની સમસ્યાઓ, નાયકનાયિકાનાં ૧૨ કડીના ‘કૌતિરત્નસૂરિગીત’ (મુ.)ના કર્તા. રૂપ-ગુણનાં વર્ણન વગેરે શામળની અન્ય વારતાઓમાં દેખાય છે કૃતિ : ઐજકાસંગ્રહ (સં.). તેનાથી કોઈ રીતે વિશિષ્ટ નથી. [અ.રા. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૧,૩૧)૨. મુપુગૃહસૂચી. શ્ર.ત્રિ.) ચંદ્રધર્મ(ગણિ) [ઈ.૧૫૭૭ સુધીમાં : તપગચ્છના જૈન સાધુ. ચંદ્રકેવલીનો રાસ’ ર.ઈ.૧૭૧૪/સં.૧૭૭૦, મહા સુદ ૧૩] : યુગાદિદેવસ્તોત્રપદ-બાલાવબોધ’ (લ.ઈ.૧૫૭૭)ના કર્તા. ‘આનંદમંદિર-રાસ’ એવા અમરનામથી પણ ઓળખાવાયેલો ૪ સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). [શ્ર.ત્રિ. ખંડ, ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીઓમાં વિસ્તરેલો, મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ જ્ઞાનવિમલકત આ રાસ (મુ.) પૂર્વભવના આયું- ચંદનાથ ]: જૈન સાધુ. ‘હિતોપદેશ-પચીશી'1 . . , , બીલતાને કારણે કેવલીપદને પામનાર ચંદ્રકુમારનું પ્રભાવક ચરિત્ર (મુ.)ના કર્તા. કૃતિમાં ધર્મદત્ત તથા ચંદ્રનાથ બંને નામ એ રીતે આલેખે છે. ખટપટને કારણે છોડી દેવાયેલો અને લક્ષ્મીદત્ત શેઠના ગૂંથાયાં છે કે કૃતિના કત્વ વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય પુત્ર તરીકે ઊછરેલો રાજકુમાર ચંદ્રકુમાર સત્યનિષ્ઠા આદિ પોતાના તેમ નથી. નિર્મળ ચરિત્રગુણોથી સૌનાં હૃદય જીતી લે છે, પોતાની બુદ્ધિની કૃતિ : લોંપ્રપ્રકરણ. કી.જા.) તેજસ્વિતાથી અને સાધનાથી ૭ર કળાઓમાં પારંગત થાય છે અને કેટલીક સિદ્ધિઓ પણ મેળવે છે, દેશાટન કરી પરાક્રમપૂર્વક ચંદ્રભાણ (ઋષિ) ઈ.૧૭૮૨માં હયાત]: જૈન સાધુ. રાજસ્થાનીરાજ્યો, સંપત્તિ અને સ્ત્રીઓ પ્રાપ્ત કરે છે, દાન અને પરોપકારનાં મિશ્ર ગુજરાતીમાં ૩૫ ઢાળની ‘જંબૂકુમાર-ચોપાઈ' (ર.ઈ.૧૭૮૨) યશસ્વી કાર્યો કરે છે અને અનેક અદ્દભુત અનુભવોમાંથી પસાર તથા સવૈયામાં “ચતુવિંશતિજિન-પચીસી' (મુ.), “જિન-લાવણી', થાય છે. છેવટે પોતાના જન્મદાતા માતાપિતાને મળી એમના ઋષભદેવ તથા મહાવીર સ્વામી વિશેના છંદ (મુ.) એ હિંદી કૃતિઓના રાજ્યનો સ્વામી પણ બને છે. અત્યંત કૌતુકરસિક અને ઘટના- કર્તા. પ્રચુર આ કથામાં દૃષ્ટાંત રૂપે અન્ય ધર્મકથાઓ પણ ગૂંથવામાં આવી કૃતિ : ૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભ. શેઠિયા, છે. કથારસની સાથે જ્ઞાનોપદેશ પણ આ કૃતિનું મહત્ત્વનું પાસું ઈ.૧૯૨૩; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા:૧, સં. મુનિશ્રી છે. જૈન ધર્મના નિયમો અને સિદ્ધાંતોનું વિવરણ, જૈન માન્યતા શામજી, ઈ.૧૯૬૨. મુજબની ભૌગોલિક રચનાનું આલેખન, નાયક-નાયિકાભેદ આદિ સંદર્ભ : ૧. જૈમૂકવિઓ:૩ (૧,૨; ૨. લહસૂચી. [શ ત્રિ. વિષયોનું નિરૂપણ, સુભાષિત-સમસ્યા-હરિયાળીની ગૂંથણી અને સંસ્કૃત શ્લોકો તથા પ્રાકૃત ગાથાઓનું ઉદ્ધરણ – આ બધામાં પ્રગટ થતી ચંદ્રલાભ [ઈ. ૧૬મી સદી પૂર્વાધમાં હયાત]: અંચલગચ્છના જૈન સાધુ. કવિની વ્યુત્પન્નતા ઘાણી નોંધપાત્ર છે. તાંબૂલ અને અંતરંગ તાંબૂલ, ૨૪૩ કડીના “ચતુષ્કર્વી-ચોપાઈ/રાસ' (ર.ઈ.૧૫૧૬/૧૫૧૮), ૩૩ સ્નાન અને અંતરંગ સ્નાન, ભાવખીચડી વગેરેનાં લક્ષણોનું વર્ણન કડીના ‘(વરકણા)પાર્શ્વનાથ-સ્તવન અને ૧૧ કડીના ગોડીરસપ્રદ પણ બને છે. વિવિધ પ્રકારની ધ્રુવાઓ પ્રયોજતી સુગેય પાર્શ્વનાથ-સ્તવનના કર્તા. દેશીઓ, કવિત, જકડી, ચંદ્રાવળા આદિ કાવ્યબંધો અને ઝડઝમકવાળી સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૧); ૨. મુપગૂહસૂચી, ૩. લીંહસૂચી; ચારણી શૈલી કવિની કાવ્યનિપુણતાનો મનોરમ પરિચય કરાવે છે. ૪. હજૈજ્ઞાસૂચિ:૧. [.ત્રિ. ચંદ્રવિજ્ય: આ નામે ૧૦ કડીની ‘ચંદનમલયાગીરી સઝાય’ (લે. ચંદ્રખુશાલ : જુઓ ખુશાલચંદ (ઈ.૧૭૪૨માં હયાત). ઈ.૧૮૧૩) તથા રાજુલના નેમિનાથ માટેના વિરહનું હિંદી સ્તવન (મુ.) મળે છે પરંતુ આ ચંદ્રવિજ્ય કયા તે નિશ્ચિત થઈ શકે “ચંદ્ર-ચંદ્રાવતી’ : “મદનમોહના’ની માફક નાયક-નાયિકાનાં નામના તેમ નથી. શીર્ષકવાળી, ચોપાઈ-દોહરા-છપ્પાની ૭૪૬ કડીમાં રચાયેલી શામળની કૃતિ : જૈકાપ્રકાશ:૧. સાધારણ સારી વારતા (મુ.). ભાગવતના કથાશ્રવણથી પ્રેરાઈ પ્રધાન- સંદર્ભ : લહસૂચી. | [..] પુત્રને સાથે લઈ અડસઠ તીરથની જાત્રાએ નીકળેલો શ્રીહઠના રાજાનો કુંવર ચંદ્રસેન ૨ જુદાં જુદાં સ્થળની રાજકુંવરીઓ ચંદ્રાવતી અને ચંદ્રવિજય-૧ (ઈ.૧૬૬૯માં હયાત : તપગચ્છના જૈન સાધુ. નિધિનંદનીને પરાણી એ બેઉ પત્નીઓ સાથે ૧૨ વર્ષે નગરીમાં વિજયરાજસૂરિની પરંપરામાં ઉપાધ્યાય –દ્ધિવિજયના શિષ્ય. ૧૧ પાછો ફરે, એવું એનું વસ્તુ જાત્રાનિમિત્તે દેશાટન, પ્રથમ દર્શને કડીના ‘શાશ્વતજિનબિંબ-સ્તવન (ર.ઈ.૧૬૬૯)ના કર્તા. ૧૦૨ : ગુજરાતી સાહિત્યકોશ ચંદ્રકતિ-૧ ચંદ્રવિજ્ય-૧ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : 1. મગૃહ ૨. હાસૂચિ, [...] ચંદ્રવિજય-૨ [ઈ.૧૬૭૮માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં રત્નવિજયના શિષ્ય. ૮૫૨ ગ્રંથાગ્રના ‘તંબૂવામી રાસ’ (ર.ઈ.૧૬૭૮ સં.૧૭૩૪, પોષ સુદ ૫, મંગળ વારન કર્તા. જુનો ચંદ્ર-૬. સંદર્ભ : જૈગૂકવિઓ:૨. [ચ.શે.] ચંદ્રવિજય(ગણિ)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ, હીરવયની પરંપરામાં પંડિત જીવવિજયના શિષ્ય. વિજય પ્રસૂરિના રાજકાળ ઈ.૧૬૫૪-૧૬૯૩)માં આપેલ આશરે ૫૫ કડીની ધનસભ-ચોપાઈનો કર્યા સંદર્ભ : કૌંચૂકવિઓ,૩૪૨), [ચ.શે.] ચંદ્રવિજય(ગણિ)–૪ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં નિત્યવિજયગણિ (ઈ.૧૬૭૮માં હયાત)ના શિષ્ય. તેમના, વિવિધ દેશીઓની ૧૩ ઢાળ અને ૭૧ કડીના ‘સ્થૂલિભદ્રકોશાના બારમાસ' (મુ.) કોઠાના વિરહભાવને પ્રાસાદિક ને રસાળ રીતે આલેખે છે. આસોથી આરંભાતી આ કૃતિ અસાડમાં સ્થૂલભદ્રના આગમન પછી એમણે આપેલા પ્રતિબોધ સાથે ભાદરવા માસ આગળ પૂરી થાય છે. કૃતિ : ૧. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬ - ‘ચંદ્રવિજયકૃત સ્મૃતિભદ્રાના બારમાસ, ર્યું. મોહનલાલ દ. દેશાઈ; ૨. પ્રામબાસંગ્રહ:૧ (સં.). સંદર્ભ : જૈમૂકવો (૨), [ચ.શે. ચંદ્રસાગર [ઈ.૧૬૬૯માં હયાત : જૈન સાધુ. ‘ધર્મપરીક્ષા’(૨. ઈ.૧૬૬૯)ના કર્તા. [કી.જો.] સંદર્ભ : પાંચનલેખો. ‘ચંદ્રહાસાખ્યાન’ [ઈ.૧૬૭૧ |સં.૧૭૨૭, જેઠ સુદ ૭, સોમવાર]: ૨૮ કડવાંનું પ્રેમાનંદકૃત આ આખ્યાન (મુ.) જૈમિનીય અશ્વમેધપર્વમાંની ચંદ્રહાસસ્થાને થોડાક ફેરફારો સાથે આલેખે છે ને તેમાં નાકરની આ વિષયની કૃતિનું અનુસરણ પણ થયેલું જણાય છે. જેમ કે, નામાદિના ૨-૩ ગોટાળા અને પ્રેમાનંદમાં સામાન્ય રીતે જોવા ન મળતું કક્કાનું આયોજન નાકરને આભારી છે, તેમ વિષયા ચંદ્રહાસને વાડીમાં મળે છે એ પ્રસંગના આલેખનમાં પણ પ્રેમાનંદને નાકરની થોડીક મદદ મળી છે. કાવ્યનો વસ્તુબંધ ચુસ્ત ને સુરેખ નથી, ને કાંક તાલિયાપણ છે. પણ પ્રેમાનંદ જેની ફાવટ છે એવી નાટ્યાત્મક વક્રોક્તિઓથી કાળનું કેટલુંક પ્રસંગનિર્વાણ ચમકારક બન્યું છે, જેમ કે, ચંદ્રહાસ પ્રત્યેની “તમને રાખજો અશરણગરણ, સાટે મને આવો મ" એ મદનની સાચી પડતી ન આ આખ્યાનમાં પરિણિની પ્રેમાનંદની આગવી કલાની દર્શન થતાં નથી. કૂષ્ટબુદ્ધિ એના નામને સાર્થક કરનું પાત્ર છે, પણ ચંદ્રહાસનાં પાલકપતા કુલિંદમાં રાજોનો અભાવ ખૂંધ ચંદ્રવિજય-૨ : ચાતુરીઓ ની છે ને ચેસના બુક્તિબાવમાં પણ એના માને થોડી વ્યવહારિવમુખતા દેખાય છે. જનમના પ્રેમાનંદ પાત્રોમાં પ્રાકૃત ભાવના આરોપણમાંથી બચી શકયા નથી. તોપણ આ આખ્યાનમાં મદનની ભાવનામયતા, ગાલવઋષિનું બ્રહ્મતેજ્યુક્ત સ્વાભિમાન અને વિષયાના ઋજુ ઉજવલ પ્રણયભાવોનું નિરૂપણ પ્રેમાનંદની ચરિત્રચિત્રણકળાની ઝાંખી કરાવે છે. અનાથ શિશુ ચંદ્રહાસ પ્રત્યેનું પડોશણોનું વાત્સલ્યપૂર્ણ વર્તન ને મારાઓના મનોવ્યાપારોમાં પ્રગટ થતું નવનાદર્શન પણ આકર્ષક નીવડે છે. આ આખ્યાનના પ્રસંગોમાં અદ્ભુત, ભાવાલેખનમાં કરુણ અને શૃંગાર તેમ જ કૃતિના તાત્પર્યની દૃષ્ટિએ ભક્તિ – એ રસોને અવકાશ મળ્યો હોવા છતાં પ્રેમાનંદની લાક્ષણિક રસજમાવટ અહીં દેખાતી નથી. વનની ભયંકરતાનું ને ચંદ્રહાસના રૂપનું વર્ણન આસ્વાદ્ય છે ને આખ્યાનને અંતે ચંદ્રહાસ અને કૃષ્ણ-ભગવાનના મિલનપ્રસંગનું નિરૂપણ આ હ્રદયબાવોની ધબનું છે: પોતે વ્યસાચીની સાથે મુક્ત ચંદ્રહાસનું દર્શન કરવા આવ્યા છે એ ભગવાનનું "બાર" વાકય સાંભળીને રડી પડતા ભક્તનાં આંસુ “અવિનાશી પટકુળ પોતાને લોહ્ય.' પણ આ આખ્યાનમાં પ્રેમાનંદની કવિત્વશક્તિ ઉત્તમ રીતે પ્રગટ થઈ છે વિષયા ચંદ્રહાસને મળે છે એ પ્રસંગના નિરૂપણમાં શબ્દૌચિત્ય, વક્રોક્તિ ને અશ્વ પ્રત્યેની ચાટૂક્તિઓથી પ્રેમાનંદ વિષયાની ભાવભંગિમાને સૂક્ષ્મતાથી મૂર્ત કરી બતાવે છે અને નોકર-આધારિત પ્રસંગને પોતાના અભિવ્યક્તિ-સામર્મથી નવું રૂપ આપે છે, [૨.ર.દ.] સંપ ] : સંભવત: શ્રાવક. ૨૪૩ કડીએ અધૂરા પ્રાપ્ત થતા ‘નલચરિત્ર/નલદવદંતી-રાસ’ના કર્તા. આ કૃતિ સં.૧૫મી સદીની મનાઈ છે. એ સાચું હોય તો એ આ વિષયની ગુજરાતી ભાષાની પહેલી કૃતિ ઠરે. સંદર્ભ : ૧. નળ-દમયંતીની કથાનો વિકાસ, શાહ, ઈ.૧૯૮૦; ] ૨. જૈગૂકવિઓ:૩(૧). રમણલાલ ચી. [ા.ત્રિ.] ચાતુરીઓ : સંભવત: શૃંગારચાતુરીના વિષયને કારણે આ નામથી ઓળખાયેલી નરસિંહ મહેતાકૃત પદમાળા (મુ.). આ પદોમાં ‘ચાતુરી’ ઉપરાંત ‘વિહારચિત્ર’ ‘વિનોદલીલા’ એ શબ્દપ્રયોગો પણ મળે છે. નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં ‘ચાતુરી-ચાલીસી’ અને ‘ચાતુરીષોડશી’ એવી ૨ અલગ પદમાળા રૂપે મુદ્રિત ચાતુરીઓ હસ્તપ્રતોમાં તેમ જ પછીનાં સંપાદનોમાં સળંગ ક્રમમાં અને ઓછીવત્તી સંખ્યામાં મળે છે, જે કે એમાં પણ ‘ચાતુરી પાડીનાં ૧૬ પદો તો કે સર્વસમાન છે અને એ ક્રમમાં પહેલાં જ આવે છે. આ ૧૬ પાની છે માળા મુખબંધ ને ઢાળ એ પ્રકારના કાવ્યબંધથી તેમ એના નક્કર વસ્તુથી જુદી તરી આવે છે. એમાં જયદેવના ‘ગીતગોવિંદ’ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લિલતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. આઠમા પદમાં સંયોગશૃંગારનું ચિત્ર આલેખાય છે અને નવમા પદમાં નરસિંહ પોતાના સાક્ષિત્વનો આનંદાનુભવ ગાય છે. આ પછી સુખીના પુના ઉત્તર રૂપે ધા કૃષ્ણ સાથેનો પોતાનો કામિવાર વર્ણવે છે. છેલ્લાં ૨ પદ ગુજરાતી સાહિત્યકોશ : ૧૦૩ For Personal & Private Use Only www.jainulltbrary.org Page #133 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણને સંબોધાયેલાં છે, ૧ પદમાં અન્યત્ર રમી આવેલા કૃષ્ણને ઉપાલંભી છે ને બીજામાં પ્રભાત થતાં, આલિંગનમાંથી છોડવા કૃષ્ણને છે વિનંતી છે. જોઈ શકાય છે કે થોડીક વિશૃંખલતા છતાં આ પદમાળા સ્પષ્ટ આકાર ધારણ કરે છે. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં ‘ચાતુરી-ચાલીસી'ના નામથી અને અન્યત્ર ઉપર્યુક્ત પદોના અનુસંધાનમાં જ મુકાયેલાં બાકીનાં પદોમાં મુખબંધ, ઢાળ, વલણ એવો કાવ્યબંધ છે એટલું જ નહીં, ઢાળ ૪-૬ પંક્તિની હોય ને ૧ જ પદમાં ૧થી વધુ વાર ઢાળ ૐ વલણ આવતાં હોય એવું પણ બને છે. આ પદસમૂહ આરંભાય છે દાણી રૂપે ગોપીને એના કૃષ્ણના ઉલ્લેખથી, પરંતુ પછી તો એમાં શૃંગારવર્ણન જ ચાલે છે. દેખીતી રીતે જ, ઉપર્યુક્ત પોને મુકાબલે આ પદોની અધિકૃતતા ઊણી ઉતરે છે, કૃષ્ણ, લલિતા અને રાધાના મનોભાવોનું આલેખન સ્વચ્છસુખ યેલું છે કે વિયત્ નર્મમર્મભર્યા ઉદ્ગારો સાંપડે છે, રાધાનું પરંપરાગત શૈલીનું રૂપવર્ણન પણ મોહર થયું છે, પણ આ પોનું કેલિવર્ણન વધુ પડતું ઘેરું ને પ્રગલ્ભ તેમ વાચ્યાર્થની કોટિએ પહોંચતું હોઈ ચમત્કૃતિરહિત કરવા સંવે છે. આ છાપ ઊભી થવામાં ‘ધોડશી’ સિવાયનાં પદોમાં પુનરાવર્તનથી ને એકવિધતાથી થયેલા શૃંગારાલેખનનો ફાળો વિશેષ છે. [ચ.શે.] ચાબખા : ભોજાત. જુઓ પછે. ચારિત્રસાર | શું જૈન સાધુ, ૧૧ કડીની ચારિત ગતિ) ૪.૧૪મી સદી વિધી : ખતરના જૈન સાધુ ૯ કડીમાં જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૨૮૫–ઈ.૧૩૨૦)ની પ્રશસ્તિનું ગાન કરતા જિનચંદ્રસૂરિ-યા’ના કર્યું, આ કવિને નામે ૯ કડીની ‘જિનચંદ્રસૂરિ-પા' નોંધાયેલ છે તે ઉપર્યુક્ત કૃતિ‘પંચપરમેષ્ઠી-વિનતિ(મુ.)ના. એ ખરતરગચ્છના ઉપાધ્યાય યસાગરની પરંપરામાં ભક્તિલાભ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હેય નો ઈ.૧૬મી સદી પૂર્તિમાં હયાત ગણાય. કૃતિ : નવાધ્યાય (સં.). સંદર્ભ : ધ્રજેશાસૂચિ. ૯ જ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશની સાહિúવિસરા, વિધાત્રી વોર, ઈ.૧૯૬૬; [] ૨, જૈન સત્યપ્રકાશ, સાઈ ૧૯૫૪ – ‘ફેબ્રુઆ’સજ્ઞક પાંચ રચનાએ, અગરચંદ નહો; [] ૩. જમણૂકન [...] રચના:૧. ચારિત્રકલા ઈ.૧૫૨૫ સુધીમાં] : જૈન સાધુ, ચારણી શૈકીના પંક્તિઅંતર્ગત તેમજ પંત્યંત પ્રાસ ધરાવતા ૨૨ કડીના “નેમિનાથરાજિમતી-બારમાસ’(લે..૧૫૨૫)ના કર્તા. સંદર્ભ : ગુસાસ્વરૂપો. [...] ચારિત્રકીતિ ઈ.૧૭૧૧માં હતું : જૈન આબુ, કે ક્લોના ખશ્વર પાર્શ્વલ-તવન (રઈ,૧૭૧૧/૧૭૧૭, પોષ વદ ૯માં કર્યાં. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭- ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા', અગરચંદ નાહટા. [શ.ત્રિ.] ચારિત્રશલ ઈ.૧૬૭૫માં વાત] : જૈન આયું. કુલના શિખર ‘ચોવીસી” કરાઈ.૧૭૫; અંશતઃ મુના ક કૃતિ : સુરત્નોર્મ્સ.. ૧૦૪ : ગુજરાતી સાહિત્યકોશ ચારિત્રધર્મ [ઈ.૧૭૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. રામાયણ-ચોપાઈ' (ર.ઈ.૧૭૩૫ સે.૧૭૧, આસો સુદ ૧૦ની / રચના તેમણે વિદ્યાકુશલની સાથે કરી છે. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ – ‘જૈસલમેર જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી', અગરચંદ નાહટા. [ા.ત્રિ.] રિત્રનંદી : ના નામે ૪ કડીની સ્મૃતિ' (૧૮૮૬) મળે છે તેના કર્તા ચારિત્રનંદી-૧ છે કે જુદા તે નિશ્ચિત ક્વી શકાય તેમ નથી, સંદર્ભ : હેજૅજ્ઞાસૂચિ:૧. [ા.ત્રિ.] ચારિત્રની-૧ ઈ.૧૯મી સદી મધ્યભાગ]: ખરતગચ્છના જૈન કાબુ, મહિમાગવાની પરંપરામાં નિયિનો શિષ્ય, પંચકલ્યાણક પૂજા કરાઈ ૧૯૩૩ સં.૧૮૮, ફાગણ વદ ) એકવાકારી પૂજા’ અને ‘નવપદ-પૂજા’ના કર્તા. કવિએ પોતાના ‘રત્નસાર્ધશતક' (૧૯૫૩) નામના, સંભવત: સંસ્કૃત ગ્રુપમાં ગુરુનામ વિધિઉદય-વાચક આપ્યું છે. સંદર્ભ : ૧. જેગૂકવિઓ:૩(૧,૨); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ા.ત્રિ.] ચારિત્ર | ]: જૈન સાધુ. ૭ કડીના ‘(રાતિ)પાર્શ્વનાધ સ્તોત્ર (લે.સં.૧૮મી સદી અન્ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. [.ત્રિ.] [ા.ત્રિ.] ચારિત્રોિડ, ૧૬મી સદી ઉત્તરાધી : ખખડના જૈન સાધુ. મતિભદ્રના હિં. ૩ ઢાળ અને ૩૭ કડીમાં મુનિવરોનું નામસ્મરણ કરી “મુનિમાલિકા’(૨.૭.૧૫૮૩ ૧૧૩૬, મા સુદ ૪; મુ ૨૧ કડીમાં પગની પટપરંપરા રજ કરતી 'ગુÜવલી-ફાગુ.) ૧ કડીની ‘ધનુ:શરણપૂરીના સન્ધિ' (૨.ઈ.૧૫૭), ૩૮ કડીની ‘શ્ચર્યન્યસ્તવન', 'મુખ્યત્વે વિચારનવ બાવાવબોધ' (.ઈ.૧૫૭૭) તથા અન્ય સ્તવનાદિ પ્રકારની કૃતિઓના આ કવિએ સંસ્કૃતમાં “જ્ઞોંધિભ્રવસૂર્ણિ’ તથા ‘રૂપર્કમાાકર્તા. વૃત્તિ' રચ્યાની માહિતી મળે છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂતિ ] ૬. જંગૂતિઓ:૧, ૩૨૧,૨), ૩. હેÎજ્ઞાસૂચિ:૧. [.ત્રિ.] ચારિત્રસુંદર : આ નામે ૧૪ કડીની ‘વિંશતિસ્થાનક-વિધિગભિત[ત્રિ.] અઝાય' મળે છે. તેના કર્તા ચારિત્રસુંદર-૧ છે કે અન્ય તે નિશ્ચિત ચાબખા : ચારિત્રસુંદર For Personal & Private Use Only www.jainullbrary.org Page #134 -------------------------------------------------------------------------- ________________ કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [ા.ત્રિ.] ચિત્તવિચાર-સંવાદ : અખાની ૧૩ ચાર-ચરણી ચોપાઈની આ રચના(મુ.)માં ચિત્ત અને વિચારને પિતાપુત્ર તરીકે કલ્પવામાં આવ્યાં છે અને ચિત્તમાંથી જન્મેલો વિચાર ચિત્તને પોતાના શુદ્ધ ચિન્મયસ્વરૂપનો બોધ કરાવે એવું ગોઠવાયું છે. આરંભમાં ચિત્તની મુંઝવણને સંદર્ભ : 1. જૈગૂકવિઓ:૩(૧); ૨. રાખુહસૂચી;૧. [ાત્રિ.] ચારિત્રસુંદર-૧ ૧૭૬૮માં યત: ખરતરગચ્છની કતરનશાખાના જૈન સાધુ. ‘સ્થૂલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૮ સં.૧૮૨૪,અનુલક્ષીને જીવ, ઈશ્વર અને બ્રહ્મની પૃથક્તા કેવી રીતે ઉદ્શ્રાવણ સુદ ૫), 'દામનક-ચોપાઈ' (૧૯૬૮) અને ‘સંપતિ- બવેલી છે. એ અનેક દૃષ્ટતાથી સમજાવવામાં આવ્યું છે અને ચોપાઈ ના કર્તા. એને અનુષંગે યગ્દર્શનનો સૈદ્ધાન્તિક પરિચય કરાવી એમાં વેદાંતમાર્ગનો પુરસ્કાર થયો છે. કાવ્યના મુખ્ય મધ્યભાગમાં ચિત્ત મૂળભૂત રીતે ચિન્મયસ્વરૂપ – પરમચૈતન્યરૂપકે તથા આ સઘળી સૃષ્ટિ પણ ચિત્તનું જ સ્ફુરણ છે એ વાત વીગતે સમજાવી છે અને ચિત્તને જ્ઞાનવિવેક દ્વારા મોપ્રેરિત કામક્રોધાદિ દોષો અને વિષયોના દમનમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવ્યો છે. છેલ્લા ભાગમાં કૈવલ્યના સંદર્ભમાં ગુરુસ્વરૂપની મીમાંસા કરી છે તથા ભૂક્તિનું સ્વરૂપ સ્યુટ કરી પરમપદપ્રાપ્તિમાં ભક્તિ અને વિરહવૈરાગ્યની કાર્યસાધકતા દર્શાવી છે. કૃતિમાં કેટલાંક વિવક્ષણ વિચારબિંદુઓ અને ઉપવિધાનો આપણને સાંપડે છે. જેમ કે, દીપ-શશી-સૂર્ય આદિની ઓછીવત્તી તેવામાં ટ્રાંતની અખાજી જીવમાં પ્રતીત થત સાપેક્ષ ઐશ્વર્યને અને તદનુષંગે ઈશ્વરની અલગતાને સ્થાને ચગતાનું પ્રતિપાદન કરે છે દર્પણમાંનાં કાર્યો અને સમાના કૃતિથી અવતારરૂપી પ્રતિબિંબો હંમ જન્મે છે તે સમજાય છે તે વરસાદનું સંચેલું પાણી પર્વતમાંથી ઝરે તેની સાથે ચિત્તના બુદ્ધિવિલાસને સરખાવી એનું પરવર્તીપણું સ્ફુટ કરે છે અને “બિબ જેવારૂં પ્રતિબિંબ વડે, તેમ ગુરુ જતાં ગોવિંદ નીવડે' એમ કહી ગુરુ-ગોવિંદના સંબંધનો મર્મ પ્રગટ કરે છે. વિચારનું અસ્તિત્વ ચિત્તને કારણે છે, છતાં વિચાર વિના ચિત્ત નપુંસક છે એમ કહીને અહીં વિચારનો મહિમા થયો છે તે અખાના તત્ત્વવિચારને અનુરૂપ છે. અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને વ્યાપી વળતો આ ગ્રંથ ચિત્ત અને વિચારની પિતા-પુત્ર તરીકેની કલ્પના, બંનેની સક્રિયતા દર્શાવતી પ્રશ્નોત્તરી તેમ જ દૃષ્ટાંતો અને સંતત ઉપમાઓ તથા ઉપમાચિત્રોના બહોળા ઉપયોગને કારણે અખાના કાવ્યસર્જનમાં અખેગીતા', 'અનુભબિંદુ' અને છપ્પા પછીનું સ્થાન મેળવે છે. [૯.કો.] ચારિત્રોદય | ] જૈન સાધુ, મુનિવર ધનરાજ વિશેના ૬ કડીના ગીતના કર્તા સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કપિય ઐતિહાસિક ગીતોંકા સાર, અગરચંદ નાહટા. [,ત્રિ. ચારુકીતિ [ઈ.૧૬૧૬માં હયાત જૈન સાધુ. ‘વચ્છરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬)ના કર્તા, સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ાત્રિ.] ચારુચંદ્ર ગણિ) ઈ. ૧૬મી સદી ખૂબંધ] : ખરતગચ્છના જૈન સાધુ સાગરની પરંપરામાં ક્રિયાબ ચારિત્રાના શિષ્ય. પરિધ ચોપાઈ” (૨.ઈ.૧૫૨૫ / સં.૧૫૮૧, આસો સુ૩), ૧૫ કડીના ‘બલમલયર કરી સ', ૨૦૫ કીની 'વિતાકેવલી ચોપાઈ, ૪૦ કીની 'નંદનમણિયાર-સપ' ઈ.૧૫૩૧ સં.૧૫૮૩, ફાગણ - ૨૯ કડીના પચીથી-સ્તવ' (૧૯૪૨ સં.૧૫૯૮, આસો – તથા ૧૧ કડીના ‘યુગમંધર-ગીત'ના કર્તા. એમણે ૪૧ કડીનું ‘ભાષાવિચારપ્રકરણ માવસૂરિ' રચેલ છે તે અવયુરિ તથા ૫૭૫ કડીનું 'ઉત્તમકુમાર-ચરિત્ર' (લે. ૧૫૬, શિખત, મુ. સંસ્કૃત ભાષાની કૃતિ હોય તેમ જણાય છે. સંદર્ભ : ૧. એકાસંગ્રહ ૨. સાઇનામ; ] ૩. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૪ – ‘ભક્તિલા ભોપાધ્યાયકા સમય ઔર ઉનકે ગ્રંથ', અગરચંદ નાહટા; [] ૪. જંગૂતિઓ:૩૪૧,૨). ..] સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. ચારુદત્ત-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. નિશલસૂરિની પરંપરામાં ઉપાધ્યાય હંસપ્રમોદના શિષ્ય. સત્રાવા-ચૂવગણ) અમિયલ [ J: એક મતે વા' (૨. ઈ. ૧૯૨૦) સ. ૧૬૭૬, શ્રાવણ સુદ ૧, ‘કુશલસૂરિ- અમિયલ એવું આપનામ ધરાવતી સુધી કોમની બાળકુવારી વન (રાઈ.૧૬૪૦ / ૦.૧૬૯૬, માગશર વદ ૯) અને મુનિસુવ્રતસી. બીજે મતે ‘ચૂડ’ શબ્દ એ વ્યક્તિનામનો નહીં પણ મૃત્યુ પછી સ્તવન’(૨.ઈ.૧૬૪૦)ના કર્તા. ચૈત રૂપે દેખાના સૌના વાસનાદેહનો નિર્દેશ કરે છે. આ અંગેની દંતા એવી છે કે સૌરાષ્ટ્રના કોઈ નગરની સજકુમારીને નગરરઠના દીકરા અમિયલ સાથે નાનપણથી જ સ્નેહની ગાંઠ બંધાઈ જાય છે. અન્ય રાજકુમાર સાથે પરણાવી દેવાયેલી રાજકુમારી વ્રતને બાડાનો એકાંતમાં રહી અમિયલ સાથેનો પ્રેમસંબંધ ચાલુ રાખે છે. રાજકુમારને એની જાણ થતાં એ રાજકુમારીની હત્યા કરે છે, એ પરંતુ ચુડેલ બનેલ રાજકુમારીની અમિયલ સાથેની મુલાકાત ચાલુ રહે છે. અમિલને રાજકુમારીના પ્રેતસ્વરૂપની જાણ થતાં તે નાસી છૂટે છે. ચૂડી રાજકુંવરી ગિરનાર પર એને શોધી કાઢે છે, પરંતુ એ ડરીને નાસી ગયો છે એમ જાણતાં એના પર ફિટકાર [ા,ત્રિ.] ગુજરાતી સાહિત્યકોશ : ૧૦૫ [ત્રિ.] ચારુદત્ત(વાચક) ૨[ઈ.૧૮૬૨ સુધીમાં] : જૈન સાધુ. ૨૩ કડીની ‘આત્મશિક્ષા સ્તોત્ર ધર્મી અને પાપીની સઝાય (વાઈ૧૮૧૨; મુ.)ના કર્તા, ભાષાભિવ્યક્તિ તુજની નથી તેથી આ વિ ચારુદત્ત-૧થી જુદા જણાય છે. કૃતિ : ૧. જસમાના(શા,): ૨; ૨. જૈસસંગ્રહ(ed.), સંદર્ભ : મુપુગૃહસૂચી, ચારિત્રસુંદર-૧ : સૂવિષેગણ) ગુ. સા.-૧૪ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ વિદાય, સ્વ રજાનું ભાવચિત્ર ખાસ શિથિલતા અને યા વરસાવે છે. એ નોંધપાત્ર છે કે પ્રાપ્ત દુહાઓમાં ‘ચૂડ'ની જેમ સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. કવચિત્ ‘અમિયલ’ એ નામછાપ પણ મળે છે અને “એડા (= એવા) સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨; ] ૨. જૈનૂકવિઓ:૩(૧,૨); એ સિંધી ભાષાનો શબ્દ પણ વપરાયેલો મળે છે. વિષય અને ૩. મુપુન્હસૂચી, ૪. રાહસૂચી:૧. [.ત્રિ.] અભિવ્યક્તિના અત્યંત મળતાપણાને કારણે સંધી મુસલમાન દુહાગીર તમાચી સુમરાની આ રચનાઓ હોય એવો સંભવ પણ છઠ્ઠા બાવા : જુઓ આંબાજી. દર્શાવાય છે. આવી નામછાપથી કે નામછાપ વગર પણ એ જ વ્યક્તિએ છપ્પા : (૧) અખાજીકૃત છપ્પા (મુ.) છ-ગરણી (કવચિત્ ૮ ચરણ રચેલા મનાતા ૧૦૦ જેટલા છકડિયા દુહાઓ (મુ.) મળે છે. જો સુધી ખેંચાતી) ચોપાઈના બંધને કારણે છપ્પા’ નામથી ઓળખાયેલ કે, કેટલાક દુહાઓમાં ઓછાવત્તા ચરણ મળે છે, પણ એ છે. આ કૃતિસમૂહની કોઈ પણ હસ્તપ્રત ૬૫૭થી વધારે છપ્પા ભ્રષ્ટ પાઠને કારણે હોઈ શકે. આ દુહામાંથી કેટલાક સ્નેહવિષયક આપતી નથી, પરંતુ અત્યાર સુધીમાં કુલ ૭૫૫ છપ્પા મુદ્રિત થયા સુભાષિત જેવા છે જેમાં સજણ કેવાં ધારવાં તેમ કોની પ્રીત છે. છપ્પા ‘વશનિદા અંગ’ ‘ગુરુ અંગ’ એવાં નામો ધરાવતાં ૪૫ ન કરવી એનું નિરૂપણ થયેલું છે. લોકજીવનમાંથી લીધેલી લાક્ષણિક અંગોમાં વહેંચાયેલા મળે છે, પણ અંગવિભાગોમાં નજરે પડતી ઉપમાઓ -કૂવાના કોસ, લટિયર કેળ, બિલોરી કાચ, હિંડોળાખાટ, શિથિલતા અને યાચ્છિકતા પરથી એવો તર્ક થાય છે કે છપ્પાઓ ટંકણખાર - ની મદદથી મૂર્ત કરેલું સજણનું ભાવચિત્ર ખાસ છૂટક છૂટક સમયાંતરે લખાયા હશે અને પછી અંગોમાં ગોઠવી ધ્યાન ખેંચે છે. સ્વાગત, વિદાય, સ્વપ્ન જેવી પરિસ્થિતિઓનું અવ- દેવાયો હશે. લંબન લઈને વ્યક્ત થયેલા ઉત્કટ આર્દ્ર પ્રેમભાવમાં વેધક વિરહ- છપ્પામાં વિધાયક તત્ત્વવિચારની સામગ્રી ભરપૂર છે – અનેક વેદનાનું પ્રાચુર્ય છે ને એમાંયે તળપદાં ચિત્રકલ્પનોથી હૃદયંગમ બારીક વિચારો વેધક રીતે આલેખાયા છે, છતાં આ કૃતિની લોકમૂર્તતા આવેલી છે. પ્રિયતા વિશેષપણે એમાંના નિષેધાત્મક ભાગ – એમાં ધાર્મિક-સાંસારિક કૃતિ : ૧. મઠિયાવાડી સાહિત્ય:૨, સં. કહાનજી ધર્મસિહ, આચારવિચારોનાં દૂષણોનું જે તાદૃશ ચિત્રણ અને ઉગ્ર ચિકિત્સા ઈ.૧૯૨૩ (સં.); ૨. ચંદર ઊગે ચાલવું, સં. પુષ્કર ચંદરવાકર, મળે છે તેને કારણે છે. આ ચિત્રણ અને ચિકિત્સાએ અખાજીનો વ્યવસં.૨૦૨૦ (.); ૩. પરકમ્માં, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૪૬ – હારજગતનો ગાઢ અનુભવ પ્રગટ કરી આપ્યો છે તેમ એમને હાસ્ય ‘સજણા” (સં.); ૪. પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર, ઈ. અને કટાક્ષની ભરપૂર સામગ્રી પૂરી પાડી છે. ૧૯૮૩ – ‘સંશોધકના થેલામાંથી’માં ઉદ્ભૂત દુહા; ૫. લોકસાહિત્યનું સમયાંતરે લખાયેલા હોઈ છપ્પામાં અખાજીની વિકસતી ગયેલી સમાલોચન, ઝવેરચંદ મેઘાણી, * ઈ.૧૯૪૬, ઈ.૧૯૬૮ (બીજી આ.); વિચારભૂમિકાનાં ચિહનો અહીંતહીં જોઈ શકાય છે તેમ છતાં એમની | ૬. ઊર્મિ નવરચના, જુલાઈથી ઑકટો.૧૯૭૬ –‘ચૂડ વિજોગણની મૂળભૂત દાર્શનિક ભૂમિકા તો નિશ્ચિત અને સ્થિર છે. એ દાર્શનિક કથાના છકડિયા, સં. ગોવિદભાઈ શિણોલ (સં.); ૭. કવિલોક, ભૂમિકાના કેન્દ્રમાં છે બ્રહ્મ – જેને તેઓ “વસ્તુ” “આત્મા’ ‘ચૈતન્ય માર્ચ–એપ્રિલ ૧૯૭૩થી જાન્યુ.–ફેબ્રુ. ૧૯૭૪- “વિજોગણ ચૂડના ‘સ્વામી’ એવાં નામથી પણ ઉલ્લેખે છે – તેનું જ્ઞાન. અખાજી અવારદુહા, સં. પુષ્કર ચંદરવાકર (સં.). નવાર આકાશનું ઉપનામ વિવિધ રીતે પ્રયોજે છે અને આ બ્રહ્મસંદર્ભ : ૧. ઊર્મિ નવરચના, મે ૧૯૭૬ – ‘અમિયલની ચૂડ', તત્ત્વની સર્વવ્યાપિતા, અખંડતા, અવિકાર્યતા સમજાવે છે. જીવ, ગોવિદભાઈ શિણોલ, ૨. એજન, મે ૧૯૭૬ – ‘બીજમાર્ગ ને સિંધુ- ઈશ્વર અને જગતના તેમ જ નામ રૂપ ગુણ અને કર્મના ભેદો સંસ્કૃતિ : ચૂડ વિજોગના છકડિયા’, જયમલ્લ પરમાર; ૩. એજન, નિપજાવતી માયાનું સ્વરૂપ અખાજી અનેક દૃષ્ટાંતોથી સ્ફટ કરે છે, પણ જૂન ૧૯૭૬ – ‘ચૂડ વિજોગણની કથા’, ગોવિદભાઈ શિણોલ, જિ.કો. કહે છે કે માયાથી નાસવાથી કંઈ માયા નષ્ટ થતી નથી, જેમ “અંધારું નાઠે કામ જાય?” ખરો જ્ઞાની તો એ જે માયાનો ચોથો : જુઓ ચઉહથ. મક્ષ કરી જાય – એનું મિથ્યાત પ્રમાણી લે. જીવને માયાના ફંદામાં ફસાવનાર તો મન છે. એટલે અખાજી ચોથમલ (ત્રષિ) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ–ઈ.૧લ્મી સદી પૂર્વાર્ધ : “અ-મન” બનવાનું, અંતરે અકર્તા થઈને રહેવાનું સૂચવે છે. “જ્યમ જૈન સાધુ. ૫૭ ઢાળની ‘ઋષિદત્તા-ચોપાઈ' (ર.ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, પંખી ઓછાયો પડિયો જાળ, પોતે ઊડે અલગ નિરાળ” એમ આવા કારતક સુદ ૧૩), ‘ઢાળસાર (ઈ.૧૮૦૦), ૨૨ કડીની ‘રહનેમિ- જ્ઞાનીનો દેહ સંસારમાં વર્તતો હોવા છતાં પોતે એનાથી અલિપ્ત સઝાય રાજુલ-બાવીસી' (૨.ઈ.૧૭૯૬/સં.૧૮૫૨, શ્રાવણ સુદ ૫, હોય છે. માટે જ તેમની દૃષ્ટિએ જ્ઞાનીએ સંસારને તજવો મંગળવાર; મુ.), ૭ કડીની ‘આઉખાની સઝાય/આયુઅસ્થિરની સઝાય’ આવશ્યક નથી. ઊલટું, ૧ મણ અને ૪૦ શેરમાં ફેર નથી તેમ (મ.), ૧૧ કડીની “ચાર શરણાં/માંગલિક શરણાં” (મુ), ૯ કડીની જ્ઞાની પુરુષને માટે બ્રહ્મતત્વ અને વિશ્વમાં કંઈ ફેર નથી, સકળ “ધર્મચિઅણગારની સઝાય” (મુ), ૧૪ કડીની બલભદ્રની સઝાય” લોક એ હરિનું જ રૂપ છે. એટલે “વિશ્વ ભજંતા વસ્તુ ભજાય.” (મુ) એ કૃતિઓના કર્તા. એમની ઘણી કૃતિઓમાં હિંદી-રાજસ્થાની અખાજી અધ્યાત્મમાર્ગમાં કર્મધર્મને - સત્કર્મને તેમ વિકર્મને ભાષાનો પ્રભાવ વર્તાય છે. અંતરાયરૂપ ગણાવે છે. કોઈ પણ પ્રકારના કર્મથી કપાય, રંગ, મેલ કૃતિ : ૧. આકામહોદધિ:૫; ૨. જેસંગ્રહ; ૩. જૈસમાલા ચડે છે. પોતે પોતા રૂપે રહેવું એ જ વધારે સારું છે. અણહાલ્યું જળ (શા.):૨; ૪. જૈસસંગ્રહ (જ.); ૫. જૈન સ્વાધ્યાય મંગળમાલા:૧, નીતરીને સ્વચ્છ થાય છે તેમ પોતા રૂપે રહેવાથી બ્રહ્મસ્વરૂપ સરળતા ૧૦૬ : ગુજરાતી સાહિત્યકોશ ચોથો : ૫ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ થી પામી શકાય છે. ટીલાટપકાં, નામસ્મરણ, વેશટેક, કથાશ્રવણ, લકિક માન્યતાઓ પણ અખાજીની બૌદ્ધિક ચિકિત્સાનો વિષય બની કાયાકલેશ આ બધા બાહ્યાચારો ઉપર તો અખાજીનો કોરડો વારંવાર છે, જે એમનો જીવનવિમર્શ સર્વગ્રાહી હોવાનું બતાવે છે. કયારેક વીંઝાય છે. અલબત્ત, અખાજી કયાકલેશ આદિનો હેતુ સ્વીકારે છે તીક્ષ્ણ કટાક્ષથી, ક્યારેક હકીકત કે અનુભવના દ્યોતક આધારથી, કે એથી ઉન્મત્ત મન ઠેકાણે આવે અને હરિ તરફ ચિત્ત વળે, જેમ ક્યારેક પૌરાણિક કે લૌકિક દૃષ્ટાંતની મદદથી પણ હંમેશાં પોતાના મારકણી ગાયને અંધારે બાંધીએ તો એ ટેવ ભૂલે. પણ અંધારે તત્ત્વવિચારની મૂળ ભૂમિકાએથી અખાજી આવી રૂઢ માન્યતાઓની બાંધેલી ગાયને બગાઈ વળગે તેમ કાયાકલેશ કરનાર યોગીને સિદ્ધિ પોકળતા છતી કરે છે : “આભડછેટ અંત્યજની જણી, બ્રાહ્મણવળગે છે ને એનો અહંરોગ વધે છે. ચીંથરાના પુરુષ જેવા – ખેતર- વૈષ્ણવ કીધા ધણી.” “પશુ મૂઓ કો ભૂત ન થાય, અખા માણસ માંના ચાડિયા જેવા સંસારને મારવા માટે કે ચાલતાં જ હાથ અડકી અવગત કહેવાય.” જાય એમ સમરે ભરાઈ રહેલા હરિને પામવા માટે અખાજીને તો છપ્પામાં અખાજીનું કેટલુંક આત્મકથન પણ નોંધાયું છે.-“જન્મકોઈ કર્મધર્મની જરૂર જ વર્તાતી નથી. જન્મનો ક્યાં છે સખા?' એમ પરમતત્તવની આરત અને “છડું અખાજીની દૃષ્ટિએ પરબ્રહ્મપ્રાપ્તિનો ખરો માર્ગ જ્ઞાન છે, જેને ખોળતાં લાધી પોળ” એમ અનાયાસ પ્રાપ્તિનો આનંદ પ્રગટ કરતું. એ “સૂઝ ‘સમજ “વિચાર” “અનુભવ” એ શબ્દોથી પણ ઓળખાવે તત્ત્વચિંતન, સંસારનિરીક્ષણ ને ચિકિત્સા, આત્મકથન વગેરેને છે. જેમ નૌકામાં બેઠેલો માણસ શ્રમ વિના આખી પૃથ્વી ફરે લીધે છપ્પામાં શમ, નિર્વેદ, આરત, પ્રસન્નતા, વિનોદ, ઉપહાસ, તેમ સમજ આવી તેને કાયાકલેશ કરવો ન પડે. જગતપ્રપંચમાંથી કટાક્ષ આદિ અનેકવિધ ભાવમુદ્રાઓ ઊઠતી રહી છે. પણ એમાં પરમેશ્વરને પણ એ સહજપણે પામી લે, જેમ વાદળખોખું કાદવ- અખાજીની સૌથી વધુ સબળ ભાવમુદ્રા હાસ્યકટાક્ષની છે, જેને માંથી પાણી પી લે તેમ. પણ આ સમજ તે શાસ્ત્રજ્ઞાન કે પંડિતાઈ કારણે ઉમાશંકર જોશી એમને “હાસ્યકવિ” કહેવા પ્રેરાયા છે અને નહીં. શાસ્ત્રને તો અખાજી ૧ આંખ ગણે છે, સૂકા – અનુભવ બળવંતરાય ઠાકોરને એમના કવિત્વના “અલૌકિક અગ્નિ”ની પ્રતીતિ વગરના જ્ઞાનને એ લંડળમુંછ સાથે સરખાવે છે અને પંડિતને ટાંકેલી કરાવતા કેટલાક “પયગંબરી કટાક્ષ”ની નોંધ લેવાની થઈ છે. છપ્પાશિલા તરીકે ઓળખાવે છે, જે પાણીમાં બૂડ્યા વિના રહેતી નથી. ના મુક્ત પ્રકારને લઈને અહીં ઉપમેય-ઉપમાનરચનાની કેટલીક સાધનામાર્ગ લેખે ભક્તિનો સ્વીકાર અખાજી મર્યાદિત રૂપે જ કરે વિલક્ષણ ભંગિને અવકાશ મળ્યો છે – “વ્યાસ-વેશ્યાની એક જ પેર, છે. વૈષ્ણવી નવધાભક્તિ – સગુણભક્તિ – નો હેતુ એ સમજે છે કે વિદ્યા-બેટી ઉછેરી ઘેર”, “વષ, ટેક ને આડી ગલી, પેઠો તે ન શકે જીવ “ભક્તિરસે કર્મરસ વીસરે”. પણ એ જએ છે કે નવધાભક્તિ નીકળી”, “એક અફીણ, બીજો સંસારી રસ, અધિક કરે ત્યમ આદરતાં મોહવ્યાપાર મંડાય છે, ભક્તિ એક બાહ્યાચાર બની જાય છે આપે કસ,” – તથા સદાય સ્મરણીય બની રહે તેવા સૂત્રાત્મક ને ઘણી વાર દંભ કે પાખંડનું રૂપ પણ લે છે. આથી સગુણ ભક્તિને ઉદ્ગારો માટેની ભૂમિકા ઊભી થઈ છે. ઉપમા અને લોકોક્તિ એ એ મોતીઘૂઘરી સાથે સરખાવે છે, જે મનમોહન દીસે પણ એનાથી ૨ અભિવ્યક્તિ-માધ્યમોના બહોળા અને અસરકારક વિનિયોગથી અંતરતાપક્ષુધા શમે નહીં. આમ છતાં નિર્ગુણ પરમાત્મતત્ત્વનો અખાજીએ સાધેલી ચિત્રાત્મકતા અને વેધકતા એવી છે કે છપ્પામાં સાક્ષા -કાર થયા પછી માણસ સગુણ ભક્તિ તરફ વળે એને અખાજી તત્ત્વજ્ઞાન અને કવિતાનો મેળ વધુમાં વધુ બેઠો હોવાનું પ્રતીત થાય છે. દૂધમાં સાકર ભળ્યા સાથે સરખાવે છે. અંતે તેઓ વિચારને જ સાચી છગરણી ચોપાઈનો બંધ, વિવિધ અંગોમાં છપ્પાની ગોઠવણી, ભક્તિ – વ્યાશીમો ભક્તિપ્રકાર – કહે છે અને જ્ઞાન, ભક્તિ અને લોકોક્તિઓનો બહોળો ઉપયોગ, સમાજચિકિત્સા, કટાક્ષશૈલી, કેટલાંક વૈરાગ્યની એકરૂપતા બતાવે છે : જગતભાવને હૃદયથી દૂર કરવા વિચારવલણ ને કેટલાક ઉદ્ગારો પર છપ્પા પર માંડણની એનું નામ વૈરાગ્ય; જગતને સ્થાને સર્વત્ર હરિ દેખાય તે ભક્તિ પ્રબોધ-બત્રીશી'નું ઋણ સ્પષ્ટ હોવા છતાં અખાજી એમના પ્રખર અને સર્વત્ર હરિ દેખાતાં જીવ-બ્રહ્મનું દ્રતભાન જાય તે જ્ઞાન. બુદ્ધિતેજ, દાર્શનિક ભૂમિકા, અનુભવનો આવેશ તથા ઉપમા-ભાષા શાસ્ત્રની ૧ આંખવાળા, દેહાભિમાની, માંધ, સંસારાસક્ત, વેષધારી બળથી પોતાની મૌલિકતા સ્થાપી આપે છે. જિ.કો.] ગુરુઓને અખાજી ચાબખા લગાવે છે, પણ સદગુરુ ચક્ષુ આજે (૨) રવિદાસકૃત છપ્પા: જુઓ “કવિતછપ્પય'. ત્યારે બ્રહ્મતત્ત્વનું રહસ્ય સમજાય એમ કહી સલ્લુરૂના શરણને આવશ્યક ગણાવે છે અને સદગુરુ, સંત, જ્ઞાની, હરિજનનો મહિમા છાજૂ : જુઓ ‘વિધિ-રાસ'. ગાતાં થાકતા નથી. તોપણ અખાજીની દૃષ્ટિએ ગુરુ મળી જવામાં ઇતિકર્તવ્યતા નથી. વિવેકી ગુરુએ વલોવેલું નવનીત આત્માનુભવરૂપી છેલડી(બાવો) [ ] : એમનું ૧ ભજન અગ્નિમાં તપાવવામાં આવે ત્યારે જ ઘી બને છે – અર્થાત્ બ્રહ્મા- મુદ્રિત મળે છે. સ્વરૂપની ભાળ મળે છે. એટલે ખરો ગુરુ તો અંતર્યામી કે આત્મા કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬. [કી.જો.] છે. આત્મા તે પરમાત્મા, તેથી પરમાત્મા પણ ગુરુ. બીજી બાજુથી જ્ઞાની ગુરુ તે હરિની જ મૂર્તિ. આમ અખાજી ગુરુ-ગોવિદ-આત્માનું જગ(ઋષિ) જગા(ઋષિ)[ઈ.૧૫૪૭માં હયાત] : તપગચ્છના જૈન એકત્વ સ્થાપિત કરે છે. સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં શ્રીપતિઋષિના શિષ્ય. ૧૨૬/ છપ્પામાં વર્ણાશ્રમધર્મ, અસ્પૃશ્યતા, સતયુગ-કલિયુગ એ જાતનો ૧૩૬ કડીના, ૨૪ દંડકનું વર્ણન આપતા “દંડકવિચાર-સ્તવન/વિચારઉચ્ચાવચ કાળભેદ, અવતાર, પૂર્વજન્મ, જ્યોતિષ, ભૂતપ્રેત, મંજરીસ્તવન' (ર.ઈ.૧૫૪૭)ના કર્તા. અધ્યાત્મવિદ્યામાં સંસ્કૃતની પ્રતિષ્ઠા આદિ વિશેની અનેક ધાર્મિક- સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૧,૩(૧);ર.મુથુગૃહસૂચી; છાજૂ : જગ ઋષિ)/જગા(ત્રષિ) ગુજરાતી સાહિત્યકોશ : ૧૦૭ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૩ હેજેજ્ઞાસૂચિ: ૧. ચિ.શે.) લોંકાગચ્છના જૈન સાધુ. રૂપસિંહની પરંપરામાં રંગરૂપના શિષ્ય. પિતાનું નામ જોઈતા. માતાનું નામ રતના. ઈ.૧૭૪૩માં જગચંદ્ર-૧ ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ : પાટે આવ્યા. તેમની પાસેથી ૭ કડીનું ‘સંભવજિન સ્તવન” (૨.ઈ. પાશ્ર્વચન્દ્રગચ્છના જૈન સાધુ. રાજચંદ્રસૂરિ (જ.ઈ.૧૫૫૦- અવ. ૧૭૫૧/સં.૧૮૦૭, આસો –), ૭ કડીનું ‘મલ્લિ-સ્તવન' (ર.ઈ. ઈ.૧૬૧૩)ના શિષ્ય. ૭ કડીની‘ગુરુગુણની સઝાય” (મુ.)ના કર્તા. ૧૭૫૮), ૧૧ કડીનું ‘ઋષભ-સ્તવન” (૨.ઈ.૧૭૪૫ કે ૧૭૬૮ કૃતિ : દ્રવ્યનય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ સં.૧૮૦૧ કે ૧૮૨૪, શ્રાવણ–), ‘નિસ્તવન-ચોવીસી' (ર.ઈ. લલ્લુભાઈ, ઈ.૧૯૧૩. .ત્રિ] ૧૭૬૮) અને ૮ કડીનું ‘નમ-સ્તવન' (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, આસો –) એ કૃતિઓ મળે છે. જગચંદ્ર-૨ [. ]: જૈન. હરિચંદ્રના શિષ્ય. ૫ સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૨)-‘જેનગચ્છોની ગુરુપટ્ટાવલી'; કડીની “અવંતીસુકુમાલની સઝાય” (મુ.)ના કર્તા. ] ૨. જૈનૂકવિઓ:૩(૧); ૩. મુપુગૃહસૂચી. શ્રિત્રિ.] કૃતિ : જેસંગ્રહ. [શ્ર.ત્રિ.] જગજીવન-૩ (ઈ.૧૯મી સદી પૂર્વાધી: નર્મદાતટ પરના સિનોરના ગજીવન : આ નામે ‘ચિત્તવિચાર-સંવાદ', કબગ-ભક્તિનાં તથા નિવાસી અને જ્ઞાતિએ ટોળકિયા ઔદીચ્ય બ્રાહ્મણ. તેમનું અન્ય પદ (૪ મુ.) મળે છે. તેના કર્તા કયા જગજીવન છે તે અવસાન ઈ.૧૮૨૬ની આસપાસમાં થયાનું અનુમાન છે. ચૈત્ર નિશ્ચિત થઈ શકે તેમ નથી. માસમાં વાંચવા માટે લોકપ્રિય પ્રસિદ્ધ રાગોમાં ૧૭ ગરબામાં રચાયેલ કૃતિ : ૧ (શ્રી) પદસંગ્રહ પ્રભાકર:૨, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ‘ઓખારાણીના ગરબાઓખાહરણ’ (લ.ઈ.૧૮૪૮), ‘અનસૂયાજી ઈ.૧૮૮૫ (સુધારેલી આ.); ૨. બુકાદોહન:૮; ૩. સંતસમાજ માતાનો ગરબો' અને “જ્ઞાન-ગરબો” એ કૃતિઓના કર્તા. ભજનાવળી, સં. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧. ચિ.શે. સંદર્ભ : ૧. સાહિત્ય, ફેબ્રુઆરી ૧૯૧૬ – ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય', છગનલાલ રાવળ; L] ૨.કદહસૂચિ;૩. ગૂહાયાદી. જગજીવન–૧ (ઈ.૧૮મી સદી પૂર્વાધ : જ્ઞાનમાર્ગી વિ. મૂળ ચિ.શે.] ચરોતરના. પછી ઘણો વખત ભાવનગરમાં ગાળ્યો. છેલ્લે તેઓ અમદાવાદ પાસે રાજપુરના પુષ્કર તળાવ નજીક રામનાથ મહાદેવમાં જગજીવન-૪ (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. રહેતા હતા. તેમણે સંન્યસ્ત સ્વીકાર્યું હતું. દાદા નારાયણજીની પુત્રીઓના વંશમાં આશરે ઈ.૧૮૦૪માં જન્મ. વેદાંતની જાણકારી અને તેને વિશદ રીતે તાર્કિકતાથી રજ આરંભમાં આગ્રામાં નિવાસ. ઈ.૧૮૪૪માં ભરૂચ આવી વસ્યા. કરવાની ફાવટ ધરાવતા આ કવિની જ્ઞાનમાર્ગી કૃતિઓમાં વેદાંતના તેમની પાસેથી ૫દ તથા ધોળ જેવી રચનાઓ મળે છે. આધારે બ્રહ્મ, જીવ, દેહ, ભક્તિ, વૈરાગ્ય, મોક્ષ ઇત્યાદિની ગુરુશિષ્ય- સંદર્ભ : ગોપ્રભકવિઓ. કી.જો.] સંવાદ રૂપે મીમાંસા કરતી ૯ અધ્યાયની ‘નરબોધ' (ર.ઈ.૧૭૧૬સં.૧૭૭૨, મહા વદ ૭, શુકવાર; મુ.), એ જે પ્રકારની ગુરુશિષ્ય- જગડુ [ઈ.૧૩મી સદી] : જૈન શ્રાવક.ખરતરગચ્છના જિનેશ્વરસંવાદરૂપ ‘સપ્તાધ્યાયી’ (મુ.), ૨૧૬/૨૧૭ કડીની “જ્ઞાનમૂળ/જ્ઞાન- સૂરિના આચાર્યકાળ (ઈ.૧૨૨૨થી ઈ.૧૨૭૫)માં રચાયેલી, ‘તાલારાસ” પ્રકાશ” (ર.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, કારતક વદ ૭, સોમવાર), ‘જ્ઞાન- ને ‘લકુટારાસ’ના ઉલ્લેખવાળી, લોકોક્તિમૂલક દૃર્શતાદિકના થોડાક ગીતા” તથા શંકરાચાર્યની સંસ્કૃત ‘મણિરત્ન-માળા’નો સટીપ્પણ વિનિયોગપૂર્વક કવિએ “હાસા મિસિ” (રંજનાથ) રચેલી, ગદ્યાનુવાદ (૨.ઈ.૧૭૧૭/સં. ૧૭૭૩, જેઠ સુદ ૭) એ કૃતિઓનો ચોપાઈની ૬૪ કડીઓ ધરાવતી “સમ્યકત્વમાઈ-ચોપાઈ' (મુ.) સમાવેશ થાય છે. નામની સમ્યકત્વવિષયની માતૃકાના કર્તા. ૨ સર્ગની ‘રામકથા” તથા “શિવવિવાહ’ એમની ચરિત્રાત્મક કૃતિ : પ્રાચૂકાસંગ્રહ:૧. કૃતિઓ છે, પરંતુ ‘રામકથામાં તો રામ એટલે આત્મા એ જાતની સંદર્ભ : ૧.આકવિઓ:૧; ૨.આલિસ્ટઑઇ:૨; ૩. જૈમૂરૂપકોણીથી ‘રામાયણ'ના કથાવસ્તુનું આધ્યાત્મિક અર્થઘટન થયેલું છે. કવિઓ:૧,૩(૧). કૃતિ : ૧. મણિરત્નમાળા, પ્ર. હરજીવન પુરુષોત્તમ, ઈ.૧૮૬૮; ૨. સપ્તાધ્યાયી તથા નરબોધ, સં. રમણ હ, કાંટાવાળા, ઈ.૧૯૨૨; જગતપાવનદાસ (શાસ્ત્રી) (ઇ.૧૯મી સદી પૂર્વાધી : સ્વામિનારાયણ[] ૩. કાદોહન:૧. સંપ્રદાયના સાધુ. તેમને નામે ‘ભાગવતઅષ્ટમસ્કંધની ટીકા, સંદર્ભ : ૧, કવિચરિત:૩; ૨. ગુસાપઅહેવાલ:૨૬ –‘રામકથા – “ધર્મરત્નાકર’ અને ‘સતી-ગીતા’ નોંધાયેલ છે. પાછળની બંને જગજીવનની એક અપ્રગટ કૃતિ', અનિલકુમાર ચો. ત્રિપાઠી; ૩. કૃતિઓ પણ ટીકાઓ હોવાની માહિતી મળે છે. પ્રાકૃતિઓ; ૪. સાહિત્યકાર અખો, સં. મંજુલાલ મજમુદાર, સંદર્ભ : ગુસા૫અહેવાલ:૫ – ‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ઈ.૧૯૪૯ - ‘મધ્યકાલીન કવિતામાં જ્ઞાનપરંપરા', રવિશંકર ન. પાઠક: ગુજરાતી સાહિત્ય', કલ્યાણરાય ન. જોશી. હિત્રિ.] D ૫. કદહસૂચિ; ૬. ગૂહાયાદી; ૭. હજૈજ્ઞાસૂચિ:૧. ચિ.શે.] જગન્નાથ/જગન્નાથરાય : ‘જગન્નાથરાય’ની નામછાપથી “કૃષ્ણચરિત્ર જગજીવન-૨).૧૮મી સદી મધ્યભાગ – અવ.ઈ.૧૭૭૧]: (મુ.), ‘જગન્નાથની નામછાપ ધરાવતી પણ જગન્નાથરાયને રહેતા નાણકારી અને તેનો તાનમાળી વિનોદ ચિ.શે.] ૧૦૮ : ગુજરાતી સાહિત્યકોશ જગચંદ્ર-૧: જગન્નાથ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ નામે મુકાયેલી ‘થાળ’(મુ.) તથા ‘ગન્નાથને નામે કૃષ્ણપ્રીતિનું ૧ પદ (મુ.) અને ‘રાસલીલાનું કાવ્ય’ એ કૃતિઓ મળે છે. તે કયા જગન્નાથ કે જગન્નાથરાય છે તે નિશ્ચિત થતું નથી. જગન્નાથને નામે ‘માર્ક’ૐ-આખ્યાન' (ઈ.૧૯૬) નોંધાયેલ મળે છે તે કદાચ જગન્નાથ-૧ હોય. જગન્નાથને નામે ૩૩ કડીની 'ગુરુ-ચરિત્ર' (ઇ.૧૭૦૪) એ કૃતિ પણ નોંધાયેલી છે. એના કર્તા જૈન હોવાનું સમજાય છે. અને તે ગન્નાથ—૨ હોવાની શકયતા છે. કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાસુધા:૨. સંદર્ભ : ૧.ગુજૂકહકીકત; [...] ૨.ગૂહાયાદી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.; .ત્રિ.] જગન્નાથ-૧ [ઈ.૧૭૦૫ સુધીમાં] : દામોદરસુત. રોળા-દોહરાની ૬૮ કડીના, યમકાંકી, પ્રાસ તથા અકાયુક્ત 'દામાગરિત્ર સુદામો' (લે.ઈ.૧૭૦૫; મુ.)ના કર્તા. કૃતિ : મહાકવિ પ્રેમાનંદ અને બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૨૨ (+સં.). સંદર્ભ : મૂળાદી. [ર.સો.] જગન્નાથ-૨ [ઈ.૧૭૦૫માં હયાત]: ગોંકાગચ્છના જૈન સાધુ. યિ સંખાના શિષ્ય. ‘સુકોશલ ગોપાઈ' (૨.ઈ.૧૭૦૫૨.૧૭૬૧ ભાદરવા) [31. Ca.] ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). જગન્નાથરાય : જુઓ જગન્નાથ. જગમાલ [ ] : જૈન, ૭ કડીના આશ્રીનમોશનના ક. ૧૬મી સદી ઉત્તરાર્ધમાં થયેલા શિષ જગમાલ અને આ એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ:૪, દર્શનવિજયજી વગેરે, ઈ.૧૯૯૩; ] ૨. જૈન અત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - તિય ઐતિહાસિક ગીતોંકા સાર', અગરચંદ નાહટા [ા,ત્રિ.] જગરૂપ [ ]: જૈન. ૧૨ કડીની ‘નેમિનાથવિનતિ’(લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ૫ કડીના 'સૌમન્દર[ા,ત્રિ.] સ્તવનના કર્તા સંદર્ભ : ૧. ગૃહસૂધી; ૨, ઘેરૈયાસૂચિ:૧. જગવલ્લભ | ]: તપગચ્છના જૈન સાધુ. વિપણદસૂરિના શિષ્ય. ૧૬ કડીની હિતોિપદેશની સોય (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(જૈ). ૨. સસંપમાહાત્મ્ય; [ા.ત્રિ.] જગા(ઋષિ) : જુઓ જગઋષિ. ગુદાસ | સંદર્ભ : ગૃહાયાદી. જગન્નાથ-૧ : જનાર્દન ૧ ]: પદોના કર્તા. [કી.જો.] જનુબાઈ−૧[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ-મહારાજનાં શિષ્યા. વતન નડિયાદ. સંતરામ-મહારાજ વિશે કેટલાંક પદ તેમણે રચ્યાં છે. ૫ કડીનું વિનંતિનું ૧ પદ મુદ્રિત મળે છે. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૦૩ (ચોથી આ.). સંદર્ભ : ૧. ગુજૂકહીકકત; ૨. પ્રાકકૃતિઓ. [ા.ત્રિ.] ]: ચારામારીના જતુબાઈ—૨ [ શિષ્યા. એમનાં ૨ પદ મુદ્રિત મળે છે તેમાં યોગમાર્ગની અધ્યાત્મભક્તિ છે ને ભાષામાં રૂપકાત્મકતા છે. કૃતિ : પરમાનંદ પ્રકાશ પદમાલા, સં. રજનીકાન્ત જે. પટેલ, સં.૨૦૩૦ (ત્રીજી આ.). [કી.જો.] જદુરામદાસ : જુઓ દુરામદાસ. જનદાસ [ઈ.૧૬૨૧માં હયાત] : ગોપિકાના કૃષ્ણ પરના પત્ર રૂપે રચાયેલા ૪૧ કડીના એમના કાવ્ય(ર.ઈ.૧૬૨૧/મં.૧૬૭૭, માગશર સુદ –, સોમવાર)માં આખા દશમસ્કંધનો સાર આવી જાય છે. જનદાસને નામે વ્રજ-ગુજરાતી પદો નોંધાયેલાં છે તે આ જ કવિનાં છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. 1 અપ્રસિદ્ધ કાવ્ય, છગનલાલ વિ. રાય; [...] ૨. ગૂઢાયાદા; સંદર્ભ : ય. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ - ગુજરાતી કવિઓન ૩. ફોનમાલિ [કી.જે.] જનભગત [ઈ.૧૮૫૧ સુધીમાં] :૩૩ કડવાંનાં 'અભિમન્યુઆખ્યાન'વિં.ઇ. ૧૮૫૧)ના કર્યાં, કૃતિમાં “વીનવું ભગત હરિના દાસ " એવી પંક્તિ મળે છે. જેથી જગત' એ કર્તાનામ છે કે સામાન્ય ઓળખ એ વિશે સંશય રહે છે. ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તસંગ્રહની સૂચિ' આ કૃતિને અન્નાતકનુંક ગણે છે. સંદર્ભ : ૧. ગુસાપોવાળ:૨૧ – ‘ગુજરાતી સાહિત્યમાં ઉત્તરા-અભિમન્યુની ક્યા, શિવવાર સવપુરા; / ૨. કહસૂચિ. [કી.જો.] જનાર્દન-૧ [ઈ,૧૪૯૨માં હયાત]: અવટંકે ત્રવાડી. નિમ્બાના પુત્ર. જ્ઞાતિએ ખડાયતા બ્રાહ્મણ, પોતાની કૃતિ ‘ઉષાહરણ' એમણે અમરાવતીમાં રચી છે, એ પરથી ને અમરાવતી ઉંમરે ના વતની હોવાનું અનુમાન થયું છે. કડવાબદ્ધ આખ્યાનપદ્ધતિના આરંભના સમયના ગણાતા એમના ‘હરણ' (૨.ઇ.૧૪૯૨ સં.૧૫૪૮, અધિક કારક - ૧૧, ગુરૂવાર; મુ–)માં ‘કડવાં’ નામધારી નાનાંનાનાં ૩૨ પદો અને ૨૨૨ કડી છે. એમણે પ્રચવા આદંત વિવિધ દેશીબંધી અને આંતરપ્રાસવાળી રચના કાવ્યની વિશેષતાઓ ગણાય. આ ઉપરાંત, ‘દૂતી-સંવાદ’ (લે.ઈ.૧૬૮૭) પણ એમને નામે નોંધાયેલ છે. કૃતિ : પંગુકાવ્ય. For Personal & Private Use Only ગુજરાતી સાહિત્યકોશ : ૧૦૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨, ગુસાઇતિહાસ: ૨૩. ગુસામધ્ય; મૃદુતાયે જોવા મળે છે. ] ૪. ગૂહાયાદી. રિ.સો.] કૃતિ : ગુમવાણી. દિ.દ.] સંપ્રદાય છે કે તેને ઉ.૧૮૦૨મરમાં બાળ જનાર્દન-૨ [ ]: જ્ઞાતિએ શ્રીગૌડ બ્રાહ્મણ, જયકલ્યાણ(સૂરિ)[ ] : જૈન સાધુ. ૧૩ જંબુસરના વતની. ‘ઓખાહરણ'ના કર્તા. કડીની ‘ઢંઢણઋષિની સઝાય’ (લ.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. ‘નરસિહયુગના કવિઓએ આ કાવ્યની જનાર્દન-૧ના ‘ઉષા- સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. શિ.ત્રિ.] હરણ’ સાથે ભેળસેળ કરી છે, પરંતુ એમણે આપેલો કવિ પરિચય અને ઉધૂત કરેલી પંક્તિઓ કવિ તથા કૃતિ બંને અલગ હોવાનું કલ્યાણ સૂરિ)શિષ્ય [ઈ.૧૬મી સદી પૂર્વાધ : જૈન લઘુતપગચ્છની બતાવે છે. આ ‘ઓખાહરણ’ સળંગ દોહરાની રચના હોય એવું કમલકલશ શાખાના યકલ્યાણસૂરિ(ઈ.૧૫૧૮માં હયાત)ના શિષ્ય. લાગે છે. ૩૫ કડીની ‘તપગચ્છકમલકલશશાખા-ગુર્નાવલી' (મુ.)ના કર્તા. સંદર્ભ : નયુકવિઓ. રિ.સી.] કૃતિ : હસમુચ્ચય:૨. સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ:૩, દર્શનવિજય વગેરે, જનીબાઈ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ – ઈ. ૧૯મી પૂર્વાધ] : શાક્ત ઈ.૧૯૬૪. [કી.જો.] સંપ્રદાયના મીઠુંમહારા#(જ.ઈ.૧૭૩૮-અવ.ઈ.૧૭૯૧)નાં શિષ્યા. 'જની” નામ છે કે તખલ્લુસ તે નક્કી થઈ શકતું નથી. ઈ.૧૮૦૧- જયકીતિ : આ નામે ૫ કડીનું ‘વૈરાગ્ય-ગીત’ (લે.સં.૧૮મી સદી માં ગુરુનું પુનર્દર્શન, ઈ. ૧૮૦૨માં ‘નવનાયિકાવર્ણન'ની રચના, અનુ.) મળે છે, તે કયા જયકીતિ છે તે નક્કી થઈ શકે તેમ નથી. ઈ.૧૮૦૪માં યુગલ સ્વરૂપનાં તથા ઈ.૧૮૧૨માં બાળાદેવીનાં દર્શન સંદર્ભ : ૧. મુપુન્હસૂચી. રિ.ર.દ. અને ઈ.૧૮૧૨ (સં.૧૮૬૮, પોષ વદ ૧૩, રવિવારે દેહવિલય – એમની કૃતિઓમાં જણાવાયેલી આ માહિતીને આધારે જનીબાઈનો જ્યકતિ ભટ્ટારક)-૧[ઈ.૧૬૩૮માં હયાત : સંભવત: દિગંબર જૈન સમય ઈ.૧૮મી સદીના ઉત્તરાર્ધ અને ઈ.૧૯મીના પૂર્વાર્ધ વચ્ચેનો સાધુ. ‘અમરદત્તનો રાસ’(ર.ઈ.૧૬૩૦)ના કર્તા. ગણી શકાય. કવયિત્રીએ પોતે આપેલ પોતાના દેહવિલયનો સમય સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી..] કેટલો અધિકૃત ગણવો તે પ્રશ્ન છે. મીઠુભક્તની ચરિત્રાત્મક વીગતો ધરાવતું ગુરુમહિમાનું પદબંધ જ્યકીતિ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ : ખરતરગચ્છના જૈન સાધુ. કાવ્ય “નાથજીપ્રાગટય’, ‘નવનાયિકાવર્ણન', શાક્તસિદ્ધાન્ત અનુસારના સમયસુન્દરના શિષ્ય વાદી હર્ષનંદનના શિષ્ય. રચનાસમય સુધીના તત્ત્વજ્ઞાનનાં અને અધ્યાત્મબોધનાં કેટલાંક રૂપકાત્મક અને સુગમ-સરલ ૯ ઢાળ અને ૨૫૫ કડીના જિનરાજસૂરિના જીવનવૃત્તાંતને વર્ણવતા ગુજરાતી-હિંદી પદો અને ગરબીઓ – એમની જણાવાયેલી આ “જિનરાજસૂરિ-રાસ” (૨.ઈ.૧૬૨૫/સં.૧૬૮૧, શ્રાવણ સુદ ૧૫; મુ.), કૃતિઓમાંથી કોઈની હસ્તપ્રત આજે પ્રાપ્ય નથી, પણ ‘નાથજી- ૯ ઢાળ અને ૨૫૫ કડીના હિન્દી ભાષાની કૃતિ “પૃથ્વીરાજ પ્રાગટયરમાંનાં તથા અન્ય કેટલાંક છૂટક પદો મુદ્રિત થયેલાં છે. કૃષ્ણવેલી” ઉપરના બાલાવબોધ (ર.ઈ.૧૬૩૦), ‘પ્રતિક્રમણસૂત્ર કૃતિ : ૧. ગુસાપઅહેવાલ:૬ –‘જનીબાઈ, ડાહ્યાભાઈ પી. બાલાવબોધ' (ર.ઈ.૧૬૩૭/સ.૧૬૯૩, ચૈત્ર વદ ૧૩) તથા ૮ દેરાસરી કિટલાંક પદો મુ.); ] ૨. સમાલોચક, જાન્યુ. ૧૯૨૧- કડીના “જિનસાગરસૂરિ-ગીત' (મુ.)ના કર્તા. ‘જનીબાઈ', ડાહ્યાભાઈ પી. દેરાસરી કેટલાંક પદો મુ.). રિ.સો.] કૃતિ : ૧. ઐકાસંગ્રહ(સં.); ૨. જિનરાજસૂરિ કૃતિ કુસુમાંજલિ, અગરચંદ નાહટા, સં.૨૦૧૭. જમુનાદાસ : આ નામે કેટલાંક પદો મળે છે. પરંતુ તે ગોધરાવાળા સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). રિ.ર.દ.] મોટાભાઈએ એ નામછાપથી રહ્યાં હોવાનો તર્ક થયેલો છે. સંદર્ભ : ગોપ્રભકવિઓ. [કી.જો.] જયકીતિ-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં અમરવિમલના શિષ્ય અમૃતસુંદરના શિષ્ય. જમુનાદાસ-૧[ઈ. ૧૬૪૩માં હયાત] : અવટંકે જાની. ગોપાલદાસ કીર્તિરત્નસૂરિની પ્રશસ્તિ કરતાં તેમનાં ૨ ગીત (મુ.) મળે છે. તેમાંથી વ્યારાવાળાના ‘ગોકુલેશરસાબ્ધિક્રીડાકલ્લોલ'ના ગુજરાતપ્રસંગ વિષયક ૧ ગીતમાં કીતિરત્નસૂરિની સ્મૃતિમાં ગડાલા ગામમાં ઈ.૧૮૨૩માં બીજા તરંગ ‘રસિકરસ'(ર.ઈ.૧૬૪૩; મુ.)નાં પહેલાં ૫ માંગલ્યોની પ્રસાદ રચાયો તેનો ઉલ્લેખ મળે છે, એટલે કવિ એ અરસામાં હયાત પુષ્પિકામાં આ કવિનું સહકત્વ નિર્દેશાયેલું છે. જણાય છે. “ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ’ આ કવિને નામે કૃતિ : અનુગ્રહ, નવે. તથા ડિસેં. ૧૯૫૪ - “રસિકરસ ગ્રંથ', સં. “શ્રીપાલ-ચરિત્ર' (ર.ઈ.૧૮૧૨) તથા ‘ચિત્રીપૂનમવ્યાખ્યાન એ ચીમનલાલ મ. વૈદ્ય (સં.). [કી.જો.] કૃતિઓ મૂકે છે, જે સંસ્કૃત હોવાનો સંભવ જણાય છે, તે ઉપરાંત - ઈ. ૧૮૧૨નું ‘શ્રીપાલ-ચરિત્ર’ ‘જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” ભુનાબાઈ (ઈ.૧૯મી સદી પૂર્વાધ: જ્ઞાનમાર્ગી કવયિત્રી. જ્ઞાતિએ ખરતરગચ્છના જિનકીતિને નામે નોંધે છે. ચોરાશી મેવાડા બ્રાહ્મણ. નિરાંત મહારાજનાં શિષ્યા. અધ્યાત્મ કૃતિ : એજૈાસંગ્રહ(સં.). વિચારનાં તેમનાં ૩ પદો (મુ.) મળે છે, જેમાં સરળતા સાથે ભાવની સંદર્ભ : જેસાઇતિહાસ. રિ.ર.દ.] ૧૧૦ : ગુજરાતી સાહિત્યકોશ જનાર્દન-૨ : જ્યકીતિ-૩ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ .૧૨ના “ચતુ:શરણ સંદર્ભ: શોધ (લ.ઈ.જે કૃતિ શ્રીજયદીતિસૂરિ-ફાગનાદ કરતી ૧૭ કડીના યકીતિ(સૂરિ)શિષ્ય ઈ.૧૫મી સદી પૂર્વાધ : જૈન. અંચલ ગચ્છના ઈ. ૧૪૫૨)ના શિષ્ય. વીરભદ્ર ગણિકૃત મૂળ પ્રાકૃત રચના “ચતુ:શરણ યકીર્તિસૂરિ ગચ્છનાયકપદ ઈ.૧૪૧૭માં)ના શિષ્ય. આંતરયમકવાળા પ્રકીર્ણક’ ઉપરના બાલાવબોધ લ.ઈ.૧૪૬૨)ના કર્તા. દુહાનો ઉપયોગ કરતી, સં.૧૪૭૩માં પાટણમાં જ્યકીર્તિસૂરિને સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. હજૈજ્ઞાસૂચિ:૧. [૨.ર.દ.] ગચ્છનાયકપદ મળ્યું તે પ્રસંગે તેમના ગુણાનુવાદ કરતી ૧૭ કડીની ‘અંચલગચ્છશ્વર શ્રીજયકીતિસૂરિ-ફાગુ (મુ.) એ કૃતિના કર્તા. જ્યચંદ્ર ગણિી-૨[ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ–અવ. ઈ.૧૬૪૩) કૃતિ : આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં.૧૬૯૯, અસાડ સુદ ૧૫] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સં. ૨૩૯ – “અંચલગચ્છશ્વરશ્રી જયકીર્તિસૂરિ અને કવિ-ચક્રવર્તી રાયચંદ્રવિમલચંદ્રના શિષ્ય. પિતા વિકાનેરના રાકાગોત્રીય ઓશવાલ પૂજય શ્રી જયશેખરસૂરિ પર ફાગુકાવ્યો', સં. કલાપ્રભસાગરજી. નેતા શાહ, માતા જેતલદે. દીક્ષા ઈ.૧૬૮૫માં બીકાનેરમાં. (+સં.). [કી.જો.] ઈ. ૧૬૧૬માં આચાર્યપદ. એમનો ૨૨ ઢાળ અને ૨૫૬ કડીનો મુખ્યત્વે દેશીબદ્ધ ‘રસરત્ન-રાસ' (ર.ઈ.૧૫૯૮; મુ.) ગુરુ જયકુલ [ઈ.૧૫૯૮માં હયાત] : લઘુતપગચ્છના જૈન સાધુ. હેમસોમ રાયચંદ્રસૂરિને સૂરિપદવી મળી ત્યાં સુધીનું એમનું જીવનવૃત્તાંત સૂરિની પરંપરામાં લક્ષ્મીકુલના શિષ્ય. મુખ્યત્વે દુહા-ચોપાઈની ૯૨ વર્ણવે છે ને કેટલીક ઐતિહાસિક વીગતો તથા પરંપરાગત વર્ણનકડીના “તીર્થમાલાગૈલોકભુવનપ્રતિમાસંખ્યા-સ્તવન’ (ર. ઈ.૧૫૯૮ છટાથી ધ્યાન ખેંચે છે. ૩૯ કડીના દુહા-ઢાળબદ્ધ “રાયચંદ્રસૂરિસં.૧૬૫૪, આસો વદ ૧૦, સોમવાર; મુ.)ના કર્તા. બારમાસ’ (મુ) દીક્ષાર્થી રાયચંદ્રનાં બહેન સંપૂરા સાથેના સંવાદ રૂપે કતિ : જૈનસત્યપ્રકાશ, ફેબ્રુ. માર્ચ ૧૯૪૩ –‘સત્તરમી સદીની ચાલે છે. બહેન ઋતુવર્ણનના આનંદનો ઉપભોગ કરવા પ્રેરે અને એક અપ્રકટ તીર્થમાળા’, સં. કાંતિસાગરજી. રાયચંદ્ર ઋતુતત્ત્વોનો રૂપકાત્મક અર્થ કરી પોતાના વૈરાગ્યભાવમાં દૃઢ સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). શ્રિત્રિ રહે – એ જાતની નિરૂપણથી આ કૃતિ સમગ્ર બારમાસી સાહિત્યમાં જુદી તરી આવે છે. આ કવિએ, આ ઉપરાંત, પાર્શ્વચંદ્રસૂરિ જયક/જકૃષ્ણ :[ ] : જયકૃષ્ણને નામે કૃષ્ણભક્તિનું છંદ/પાર્શ્વચંદ્રસૂરિના સુડતાળીસ દુહા’ એ કૃતિ પણ રચેલી જે ૧ પદ મુદ્રિત મળે છે જેમાં વસ્તુત: નામછાપ ‘દાસ જેકૃષ્ણ’ હિન્દીમાં હોવાનું જણાય છે. મળે છે. તે ઉપરાંત જયકૃષ્ણ ગણપતિની પ્રાર્થનાનાં, ફાગનાં અને કૃતિ : એરાસંગ્રહ : ૧(+ સં.); ૨, પ્રામબાસંગ્રહ( + સં.). વૈરાગ્યનાં પદો રચ્યાં હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧.મરાસસાહિત્ય; ૨. જૈનૂકવિઓ : ૧,૩(૧); કૃતિ : પ્રાકાસુધા:૨. ૩. લીંહસૂચી. રિ.૨ દ] સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦ - 'ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય – ૩', સં. છગનલાલ જયત : યંતને નામે નોંધાયેલી પરંતુ હસ્તપ્રતમાં જ્યત એવી વિ. રાવળ. કિ.બ્ર.] નામછાપ ધરાવતી ૬૪ કડીની ‘દીપકમાઈ’ (લે.સં.૧૬મી સદી અનુ.) ના કર્તા, કેસર(મુનિ) [ઈ.૧૫મી સદી પૂર્વાધ : તપગચ્છના જૈન સંદર્ભ : મુપુગુહસૂચી. રિ.ર.દ.] સાધુ. અભયસિહસૂરિશિષ જયતિલકસૂરિ(ઈ.૧૪૦૩)ના શિષ્ય. જયતિલકરિની હયાતીમાં રચાયેલી જણાતી ૩૨ કડીની ‘યંતિલસૂરિ- જયતસી/જયરંગ - ૧/જતસી[ઈ.૧૭મી સદી મધ્યભાગ]: ખરતરચોપાઈના કર્તા. ગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પાઠકપુણ્યકલશના સંદર્ભ : ૧. ગુકવિઓ:૨ – ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.” શિષ્ય. કવનકાળ ઈ. ૧૬૪૪થી ઈ.૧૬૬૫. એમનો દુહા-દેશીબદ્ધ ] ૨. જૈમગૂકરચનાએ:૧. શ્રિત્રિ. ૩૧ ઢાળનો ‘કવન્નાશાહનો રાસ-(ર.ઈ.૧૬૬૫; મુ) પૂર્વભવમાં સુપાત્રે દાન કર્યાના પરિણામે આપત્તિઓમાંથી ઊગરી જતા ચંઈ.૧૯મી સદી પૂર્વાધ : ખરતરગચ્છના જૈન સાધુ. કવન્નાનું રસપ્રદ વૃત્તાંત વર્ણવે છે ને મનોભાવનિરૂપણ, અલંકારકર્મચંદના શિષ્ય. ૩ ઢાળની ‘પ્રતિમા–રાસ” (ર.ઈ.૧૮૨૨સં. ૧૮૭૮, રચના, વાછટા ને ગેયતાથી ધ્યાન ખેંચે છે. કવિની અન્ય ભાદરવા વદ ૨) તથા “સંવેગી મુખપયચર્ચા' એ કૃતિઓના કર્તા. કૃતિઓમાં ૧૧ ઢાળની ‘દશવૈકાલિક-સર્વઅધ્યયનગીત/સઝાય” સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). રિ.ર.દ.] (ર.ઈ.૧૬૫૧; મુ.), ૨૭૭ કડીની ‘અમરસેનવયરસેન-ચોપાઈ'(ર.ઈ. ૧૬૪૪/૧૬૬૧), 'ચતુર્વિધ સંઘનામમાલા” (ર.ઈ.૧૬૪૪/મં.૧૭%, યચંતાસરિ) : આ નામે ‘બરડાકોત્રપાલ-છંદ(લે.સં.૧૯મી સદી શ્રાવણ –), ૭૬ કડીની ‘દશવૈકાલિક ચૂલિકા-ગીત', ૧૦૧ કડીની અન.) એ કતિ નોંધાયેલી મળે છે તે કયા જયચંદ્ર છે તે નિશ્ચિત “પાર્શ્વનાથ-છંદ', 'દશશ્રાવક-ગીત’ તથા ૯ કડીની વ્યસનની સઝાય' (મુ.)નો સમાવેશ થાય છે. ‘પાર્શ્વનાથ-છંદ' ભૂલથી પુણ્યલશને સંદર્ભ : મુમુગૃહસૂચી. રિ.ર.દ.] નામે નોંધાયેલ છે. કૃતિ : ૧. કવન્ના શાહનો રાસ, પ્ર.ભીમસિહ માણેક, ઈ. ૧૯૨૦; જ્યચંદ્ર(સરિ) - ૧.૧૫મી સદી ઉત્તરાર્ધ) : તપગચ્છના જૈન ] ૨. જ્ઞાનવિલી; ૩. મોસસંગ્રહ ૪. સજઝાયસંગ્રહ, પ્ર.સાધુ. રત્નશેખરસૂરિની પરંપરામાં લક્ષ્મીસાગરસૂરિ (સૂરિપદ લક્ષ્મીચંદજી કે. બાફના, સં.૧૯૮૨. જ્યકતિસૂરિશિખ: તસી ગુજરાતી સાહિત્યોથ : ૧૧૧ થતું નથી. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨.મુખુગૃહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [..] |.૨.૬.] તિલકસૂરિ : આ નામે ‘આદિનાથ વિવાહબુ' (વ.સં.૧૬મી સદી : અનુ.), ૧૮ કડીની ‘ગિરનાર ચૈત્યપરિપાટી' તથા ૧૭ કડીની ‘આબુ ચૈત્યપરિપાટી એ કૃતિઓ નોંધાયેલી મળે છે તે ક્યા પતિસૂરિ જ્યનિધાના[ઈ. ૧૬મી સદી ઉતરાર્ધ-૪, ૧૭મી સદી પૂર્વાધ] : ખરતગચ્છના જૈનસાધુ,નિમાણકયસૂરિ જિનચંદ્રસૂરિની પરંપરામાં રાચંદ્રગણિના શિષ્ય. નાળ ૧૫૭ વી છે.૧૧૨૩. છે તે નિશ્ચિંત થઈ શકે તેમ નથી. ‘ગિરનાર ચૈત્યપરિપાટી’"‘ધરચરિત્રોપાઈ-રાસ' (૨..૧૫૮૭), ૩૨૦ કડીની ધર્મદત્તમૂરખપણઇ છું અજાણ, શ્રી જાતિસૂરિ બહુમાન'' એ પંક્તિને ચોપાઈ ધર્મદ-ધનપતિ-રાસ (૨.ઈ.૧૬૦૨, ‘સુપ્રિમચરિત રાસ' અચ્છુ કારણે પતિવરિોની રચના હોવાનો સંભવ પણ રહે છે. પૂ.ઈ.૧૬૦૯/સ, ૧૬૬૫, આસો વદ ૩, શુક્રવાર), ૧૫૯ ડીની સંદર્ભ : ૧.જેમનૂકરચનાઓં૧; ૨. મુપુગૃહસૂચી..ત્રિ.] ‘કુમાંપુત્ર-ચોપાઈ” (૨.ઈ.૧૬૧૬/ સં. ૧૬૭૨, પોષ સુદ ૯), ૧૦૫ કડીની ‘કામલક્ષ્મીવેદવિચક્ષણમાતૃપિતૃ-કથા' (૨.ઈ.૧૯૨૩), ૬૩ જયંતિલક(સૂરિ)-૧ ઈ.૧૭૮૭ સુધીમાં) : આગમગચ્છના જૈન સાધુ કડીની 'અઢાર-નાનાં-સાય' (. ઈ. ૧૫૮), 'ચોવીને અંતર૧૨ કડીના ‘નમસ્કાર-છંદ' (લે. ઈ.૧૭૮૭)ના કર્તા. સ્તવન’ (૨. ઈ. ૧૫૭૮), ‘સમેતશિખર-સ્તવન' (૨. ઈ.૧૫૯૪) સંદર્ભ : મુધી. [ઘ] તથા ૧૦ કડીની ‘આધુકીતિસ્વર્ગગમન-ગીત'(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : એજૈકાસગ્રાહ્ + સ.). સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન શાનકારક અન્યત્ર અપ્રાપ્ય ગ્રંૉકી સુધી', ગરચંદ નાહટા; [] ૨. ભૂષિ:૧,૩૧,૨). [...] જ્યતિલકસૂરિશિષ્ય [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ–ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ]:જૈન. તપગચ્છ રત્નાકર ગચ્છના અભયસિસૂરિ-પતિસૂરિ (ઈં.૧૫મી સદી ઉત્તરાર્ધ-૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિ. અજ્ઞાત કવિને નામે નોંધાયેલી, ગુરુ જયતિલકસૂરિની પ્રશસ્તિ કરતી ‘ભાસ’ નામક ૪ લઘુ કૃતિઓના કર્તા. વનિવસૂરિશિયાની ૨૧ કડીની મિનાથ-રાસ', ૧૯ કડીની ‘(સોપારામંડન) આદિનાથ-વિનતી/સ્તવન’ તથા ‘આદિનાથ-સ્તવન/ વિવાહલો’(૨.ઈ.૧૩૯૭ સં.૧૪૫૩, ભાદરવા–૧૮, રવિવાર) નોંધાયેલી મળે છે તે ઉપર્યુક્ત વૃતિલકસૂરિના શિષ્યની જ રચનાઓ હોય એવી સંભવ છે. ‘આદિનાથસ્તવ વિવાહોના કે કોઈ આધુધ્ધિ હોય એમ જણાય છે. એ કૃતિ ભૂલથી જયંતિલકસૂરિને નામે પણ મુકાયેલી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨–‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ'; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, દર્શનવિજય વગેરે, ઈ. ૧૯૬૪; [] ૩. જૈમનૂચનાઓં : ૧; ૪ મુસુધી. [કી. જે] જયનિધાન છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : પ્રારૂપરંપરા. જ્યપ્ર| ]: જૈન સાધુ ‘ગિરનારઐત્ય~પરિપાટી’ને નામે નોંધાયેલી પણ વસ્તુતઃ 'શત્રુંજય સૈન્ય-પરિપાટી જણાતી ૨૩ કડીની રચનાના કર્તા. સંદર્ભ : જાપોરા. [.ત્રિ.] જ્યભકિત ઈ.૧૪૧૧માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વિમળસોમસૂરિની પરંપરામાં દેવવિજયગણિના શિષ્ય. ૯૮૮ કડીના ‘મૂલદેવકુમાર-રાસ’(૨.ઈ.૧૫૧૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. [શ્ન.ત્રિ.] (ષિ).. ૧૭૧૭-અવ.ઈ. ૧૭૯૭] જુનો જેમલયિ જયમલ્લ() [ઈ.૧૫૬માં હાત]: ચંદ્રગચ્છના જૈનસાધુ, શનિરંગના શિષ્ય. 'સમ્યક્ત્વ કૌમુદી-ચોપાઈ' (ર. ઈ.૧૫૯૬૦ના કર્તા. સંદર્ભ : ૧.ગૂકવિઓ : ૩(૧); ૨. મુખ્રુગુસૂચી. [.ત્રિ.] જ્યદેવ જેદેવ [ ]: દેવને નામે સત્યભામાના રુસણાનું ૧૦ કડીનું ૧ પદ (મુ.) મળે છે, જેમાં નામછાપ ‘જેદેવો’ છે, તે ઉપરાંત યિ જાદવને નામે પણ પર્વ નોંધાયેલા છે. કૃતિ : બુકાદોહન : ૭. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ, [[] ૨. ગૃહાયાદી, [કી. બ્ર.] જયમંગલ : આ નામે ૬ કડીની ‘જીવપોપટ-ગીત' (લે.ઈ.૧૪૫૮) કૃતિ મળે છે તે કયા જયમંગલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. એમને ભૂલથી રામચંદ્રસૂરિના શિષ્ય ગણવામાં આવ્યા છે. સંદર્ભ : મુખુગૃહસૂચી. જયદેવસ્તુત : જુઓ 'બારમાસ'. ચધર્મ(ગણિ) ૪,૧૪મી સદી પૂર્વાધી : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિ(આચાર્યકાળઈ.૧૩૨૧–ઈ.૧૩૩૩) વિશેના સંભવત: એમની હયાતીમાં રચાયેલા ૧૦ કડીના અને કુશલસૂરિ રેયાના 1માં. સંદર્ભ : જૈમણૂકરચનાઓં : ૧. [.ત્રિ.] નિધાન : આ નામે ૪૨ કડીનો ‘નેમિ-ફાગ’ નોંધાયેલ છે તે કયા ૧૧૨ : ગુજરાતી સાહિત્યકોશ [૨.૨.૬.] મંગલ(સૂરિ)-૧[ઈ.૧૨૫૩માં હયાત] : બૃહદ્ગચ્છના જૈન સાધુ. વાદિદેવસૂરિની પરંપરામાં ચમચંદ્રસૂરિના શિષ્ય. ઈ.૧૨૫૩માં એમણે ચાચિગદેવના લેખની પ્રશસ્તિ રચ્યાનો ઉલ્લેખ મળે છે. ૩ કડી સંસ્કૃત ભાષાની અને ૧૫ કડી અપભ્રંશપ્રધાન ગુજરાતી ભાષાની ધરાવતા એમના "મહાવીજભાભિષેક'(મ.)માં ઉત્સવપ્રસંગના વિવિધ વાદ્યોના અવાજનું ચિત્રણ વિસ્તારથી થયેલું છે. તિલકસૂરિ : મંગલ(સુસર) -૧ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ કેટલાક સંદર્ભોમાં કવિનામ “મંગલ’ પણ નોંધાયેલું છે. સંદર્ભ :૧.ગુજૂકહકીકત;૨. પ્રાકૃતિઓ: ૩. ગુજરાત શાળાપત્ર, કૃતિ : ૧.વિવિધપૂજાસંગ્રહ, પ્ર.ભીમસિંહ માણેક, સં. ૧૯૫૪; જૂન ૧૯૧૦-'ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધકવિઓનાં ૨. વિજ્ઞાપૂજાસંગ્રહ. અપ્રસિદ્ધ કાવ્યો : ભાગ ત્રીજો,' છગનલાલ વિ. રાવળ. [કૌ..] સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ;] ૨. જેહાપ્રોસ્ટા;૩. મુમુગૃહસૂચી; ૪. હેજેજ્ઞાસૂચિ:૧. [...] જ્યરુચિ ]: જૈન સાધુ, “જીવને ઉપદેશની સઝાયરના કર્તા. જ્યમંદિર(વાચકો-૧ (ઈ.૧ ૫૩૬માં હયાત]: વડતપગચ્છના જૈન સાધુ, સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.] જયપ્રભના શિષ્ય. ‘તેજસાર-ચોપાઈ' (ર.ઈ.૧૫૩૬)ના કર્તા. સંદર્ભ : ૧.જૈમૂકવિઓ : ૩(૧); ૨.મુમુગૃહસૂચી. [...] ]: જૈન સાધુ. “ધન્ના-રાસના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો] જયમંદિર(ગણિ-રઈ. ૧૬મી સદીઉત્તરાર્ધ–ઈ. ૧૭મી સદી પૂર્વાધખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની, એમના જ્યવલલભ : “ધૂલિભદ્ર-એકત્રીસો/બાસઠિયો” તથા “ધનાઅણગારનાઆચાર્યકાળ(ઈ.૧૫૫૬-ઈ.૧૬૧૪)દરમ્યાન, સ્તુતિ કરતાં ૨ ગીતો(મુ) રાસ’ના કર્તા. માણિક્યસુંદરસૂરિશિષ્ય જ્યવલ્લભને જુદે જુદે સ્થાને ના કર્તા. સાઈ-પૂણિમાગચ્છના(જયવલ્લભ-૨),આંચલગચ્છના તેમ જ આગમકૃતિ : જેને સત્યપ્રકાશ, ફેબ્રુ.૧૯૪૫, પ્રાચીન ગુજરાતી કાવ્યો', ગચ્છના ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત, નેમિનાથ-પરમાનંદ-વેલિ” સં. સારાભાઈ મ.નવાબ (સં.). [.ર.દ.]. નામક કૃતિ પણ જ્યવલ્લભને નામે નોંધાયેલી છે. આ કૃતિઓના કર્તા જયવલ્લભ કયા છે તે નિશ્ચિતપણે કહી શકાય તેવું નથી. જ્યમૂતિ(ગણિ)[ઈ.૧૪૯૪ સુધીમાં] : જૈન સાધુ.૬૪ કડીના માતુ સંદર્ભ : અંચલગચ્છ દિગ્દર્શન, સં.પાર્શ્વ, ઈ.૧૯૬૮; ૨. કાકાવ્ય” (લે. ઈ.૧૪૯૪)ના કર્તા. જૈસાઇતિહાસ, ૩. જૈનૂકવિઓ:૩(૨)-નગચ્છોની ગુરુપટ્ટાવલીસંદર્ભ : ૧.જૈમગૂકરચના:૧; ૨. મુમુગૃહસૂચી. [શ્ર.ત્રિ]. ઓ'; ] ૪.આલિસ્ટઑઈ : ૨; ૫.જૈમૂકવિઓ :૩(૧). [2. ત્રિ.] જ્યમેરૂ: જુઓ જયસોમ : ૧. જ્યવલ્લભ-૧[ઈ.૧૪૭૪ સુધીમાં જૈન સાધુ. “શીલોપદેશમાલા બાલાવબોધ (લે.ઈ.૧૪૭૪)નામની ગદ્યકૃતિના કર્તા. જ્યરંગ: આ નામે ૬૫ કડીની ‘ચોવીસ જિન-સ્તવન’ લે.ઈ. ૧૬૮૩). હે ઈ. ૧૮૩) સંદર્ભ: જૈનૂકવિઓ:૩(૨). | શ્ર.ત્રિ] એ કૃતિ મળે છે તે જયરંગ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. જયવલભવાચકો-૨[ઈ.૧૫૨૧માં હયાત] : સાધ-પૂણિમાગચ્છના સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જેસલમેર કે જૈન જૈન સાધુ. માણિજ્યસુંદરસૂરિના શિષ્ય. ૧૯૭૩ કડીના “ઇચ્છાભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોની સૂચી, અગરચંદ નાહટા. પરિણામરાસ/બારવ્રતરાસ/શ્રાવકવ્રત-ગૃહીધર્મ-પાસ” (૨.ઈ.૧૫૨૧)ના કર્તા. સંદર્ભ :૧.જૈમૂકવિઓ:૩(૧,૨); ૨ હજૈજ્ઞાસૂચિ : ૧. પ્રિ. ત્રિ.] જયરંગ-૧ : જુઓ જ્યતસી[ઈ.૧૭મી સદી ઉત્તરાધી. રંગ-૨ [ઈ.૧૮૧૬માં હયાત]: બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જયવંત(ગણિ) : આ નામે જ્ઞાનપંચમીકથા-બાલાવબોધ” તથા “મીનજિનચંદ્રરારિની પરંપરામાં નેણચંદ્રના શિષ્ય. ૨૩ ઢાળની - એકાદશીકથા-બાલાવબોધ મળે છે તે કયા જયવંતગણિ છે તે સ્પષ્ટ પુરોહિત-ચોપાઈ'(ર.ઈ.૧૮૧૬/સં.૧૮૭૨,મહા/ચૈત્ર વદ ૯)ના કર્તા. થતું નથી. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧,૨). [કશે.] સંદર્ભ: હજૈજ્ઞાસૂચિ : ૧. રિ.ર.દ.] રાજઈ.૧૪૯૭માંહયાત] : પૂણિમાગછના જૈન સાધુ. મુનિચંદ્ર- જ્યવંત-૧ [ઈ.૧૫૦૬માં હયાત] : જૈન સાધુ. ૨૯ કડીના સૂરિના શિષ્ય.લગભગ ૧૬૧ કડીના, ચોપાઈબંધમાં રચાયેલા મત્સ્યોદર- ‘ચોવીસજિનપંચબોલ સ્તવન’(ર.ઈ.૧૫૮૬)ના કર્તા. ચોપાઈ/રાસર.ઈ.૧૪૯૭)ના કર્તા. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ :૧. [અર.દ.] સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૧,૩(૧); ૨. જેહાપ્રોસ્ટા;૩. મુપુગેહસૂચી શ્રિત્રિી જયવંત(સૂરિ)-૨/ગુણસૌભાગ્યઈ.૧૬મી સદી ઉત્તરાધી : વડતપ ગચ્છની રત્નાકરશાખાના જૈન સાધુ. વિજય રત્નસૂરિની પરંપરામાં જયરામ : આ નામે “વિષણુની થાળ’, ‘શ્રીકૃષ્ણની થાળ” તથા કૃષણ- ઉપાધ્યાય વિનયમંડનના શિષ્ય. કવનકાળ ઈ.૧૫૫૮થી ઈ.૧૫૮૭, મહિમાનાં અન્ય પદ મળે છે તે જેરામ(ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ની કવિ પોતાનો નિર્દેશ ‘જયવંત’ એ નામની સાથેસાથે “ગુણસભાગ્ય રચનાઓ ગણવામાં આવી છે પણ તે માટે કશો આધાર જણાતો એ નામથી પણ કરે છે. નથી. આ પધે અન્ય કોઈ જયરામ કે જેરામદાસનાં છે કે કેમ તે કાવ્યશાસ્ત્રના અભ્યાસી જણાતા આ કવિની પ્રૌઢ રસન્નતા નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ જેરામદાસ. એમની સર્વ ગુજરાતી કૃતિઓમાં પ્રતીત થાય છે. આ સાધુકવિના જયામંદિચવાચકો-૧: જયવંત (સરિ-૨ ગુજૂતી સાહિત્યક્ષેશ: ૧૧૩ ગુ. સા.-૫ જયવત’ એ નામની સાથેસાથી ઈપ૮૭. જણાતો એ નામથી પણ નિશ્ચિત થઈ શકે છે જયરામ કે રામદાસના For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ કાવ્યસર્જનની ભૂમિકા ધર્મની હોવા છતાં એમાં સીધા ધર્મબોધનું પ્રાફાગુસંગ્રહ(સં.); ૫.પ્રામબાસંગ્રહ(સં.); ૬. શમામૃતમ્,સે.મુનિ વળગણ ઓછામાં ઓછું છે ને કાવ્યો મુખ્યતયા રસલક્ષી દૃષ્ટિએ ધર્મવિય,સં.૧૯૭૯(સં.). ચાલે છે. વૈરાગ્યપ્રધાન જૈન ધર્મના સાધુ છતાં તેમનાં કાવ્યોમાં સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; [] ૨. જૈનૂકવિઓ : ૧,૩(૧); સ્નેહરસનું પ્રચુરતા અને તીવ્રતાથી આલેખન થયેલું છે. ઘણાં ૩. મુમુગૃહસૂચી; ૪.લહસૂચી; ૫. જૈજ્ઞાસૂચિ : ૧. [૨.ર.દ.] કાવ્યોમાં આરંભે કોઈ જૈન તીર્થંકરના નિર્દેશ વિના કેવળ સરસ્વતીને વંદના થયેલી છે એ પણ એમની સાંપ્રદાયિકતાને અતિક્રમી જતી જયવંત-૩| ]: જૈન સાધુ. કલ્યાણના શિષ્ય. શદ્ધ કાવ્યદૃષ્ટિનો સંકેત કરે છે. કવિની કૃતિઓમાં પ્રસંગોપાત્તા હિદી કેટલાંક વિધિ-નિષેધો દર્શાવી ધર્મપરાયણ જીવન જીવવાનો ઉપદેશ ઉપરાંત અન્ય ભાષાઓનો પણ વિનિયોગ થયો છે તે નોંધપાત્ર છે. આપતી કક્કા-બત્રીસી (મુ.)ના કર્તા. કવિની ૨ રાસકૃતિઓ મળે છે. એ બંને નાયિકાપ્રધાન રચનાઓ કૃતિ : જૈન ધર્મપ્રકાશ, ભાદ્રપદ સં. ૧૯૭૩–કક્કા બત્રીસી'. છે. તેમાંથી મુખ્યત્વે દુહાદેશીબદ્ધ ૫૧ ઢાળ અને ૨૪૨૩ કડીની [.ર.દ.] શૃંગારમંજરી -'શીલવતી-ચરિત્ર' (ર.ઈ.૧૫૫૮ સં.૧૬૧૪, આસો સુદ ૨, ગુરુવાર; મુ.) શીલમાહાસ્યની કથાને વિષય કરીને ચાલે જ્યવંતશિષ્ય | : ન.૧૯ કડીની “પુંડરીકછે પરંતુ સંયોગ તેમ જ વિયોગશૃંગારના સવિસ્તર ને હૃદયંગમ ગણધર-સઝાય (લે.સં.૧૭મી સદી અનુ.)તથા ૨૩ કડીની ‘શંખેશ્વર નિરૂપણો તથા સ્નેહવિષયક સુભાષિતોની પ્રચુરતાથી પોતાનું ‘શૃંગાર- પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં.૧૮મી સદી)ના કર્તા. મારી’ એ નામ સાર્થક કરે છે. ભાવચિત્રણ માટે વિવિધ પ્રયુકિત- સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [કી. જો.] ઓનો આશ્રય, સુભાષિતોમાં કહેવતો-દૃષ્ટાંતોનો અસરકારક વિનિયોગ તથા સમગ્ર કાવ્યમાં પ્રતીત થતી અલંકાર-પ્રૌઢિ આ કૃતિના ધ્યાન જ્યવિજ્ય : આ નામે ૧૭૭ કડીની પ્રેમવિલાસ-ચોપાઈ' (લે.ઈ. ખેંચે એવા કાવ્યગુણો છે. દુહાદેશીબદ્ધ ૪૧ ઢાળ અને પ૩૪ ૧૭૨૦), ૭ કડીનું “સીમંધરનિ-સ્તવન (મુ.) તથા ૮ કડીની ડીનો ‘ઋષિદત્તા-રાસ’ « (ર.ઈ.૧૫૮૭/સં. ૧૬૪૩, માગશર સુદ ‘મિનિ -સ્તવન'એ કૃતિઓ મળે છે. આ વિજ્ય કયા તે ૧૪, રવિવાર; મુ.) કર્મફળની અનિવાર્યતા દર્શાવવા યોજાયેલી મનોરમ નક્કી થઈ શકે તેમ નથી. પ્રણયથાનું આલેખન કરે છે. કરુણરસપ્રધાન આ કૃતિનાં વર્ણનો, જ્યવિજ્યને નામે ૭૯ કડીની ‘પાર્શ્વનાથ-રાગમાળા” (ર.ઈ. અલંકારરચનાઓ અને ભાષાભિવ્યક્તિમાં પણ કર્તાનું વિદગ્ધ કવિત્વ ૧૭૮૪થી ઈ.૧૭૧૩ વચ્ચે) નોંધાયેલી મળે છે તે વિજ્ય-૫ પ્રગટ થાય છે. હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. વિરહિણી કોશાના વિવિધ મનોભાવોનું કલ્પનાશીલતાથી મનોરમ barel faran anda કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. ચિત્રણ કરતી, ‘કાવ્ય” અને “ચાલ’ના છંદોબંધની ૪૧ કડીની સંદર્ભ : ૧. મુમુગૃહસૂચી; ૨. લહસૂચી. રિ.ર.દ.] ‘સ્થૂલિભદ્રકોશા-પ્રેમવિલાસ-ફાગ” (મુ.), ૩ ઋતુ અને ૧૨ માસના પ્રાકૃતિક પરિવેશમાં રામતીના વિરહભાવના આલેખન ઉપરાંત જ્યવિજ્ય-૧ (ઈ.૧૫૦૮માં હયાત) : તપગચ્છના જૈન સાધુ. હમનેમિનાથ પ્રત્યેની એની મર્મોક્તિઓને પણ સમાવતી, તોટક-દુહા- વિમલસૂરિની પરંપરામાં આણંદવિમલનાશિષ્ય. ‘મુનિપતિચોપાઈ દેશીની ૧૨૯ કડીની નમિનાથરાજિમતી-બારમાસ-વેલપ્રબંધ (મુ), (ર.ઈ.૧૫૦૮ સં.૧૫૬૪,આસો-૧૦, ગુરુવાર)ના કર્તા. ભકતહૃદયની આરતપૂર્ણ વાણીમાં સીમંધરસ્વામીનાં ગુણસ્મરણ તથા સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). [૨.ર.દ.] સ્તુતિ કરતી ૨૭ કડીની ‘સીમંધરજિન-ચંદ્રાવળા” (મુ.), વિરહભકિતના ભાવથી સભર પત્ર રૂપે રચાયેલ ૨ ઢાળ અને ૩૯ જ્યવિજ્યગણિ)-૨ [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી કડીની ‘સીમંધરસ્વામીવિજ્ઞપ્તિ-લેખ, પહેલા ખંડમાં સંયોગશૃંગારનું આરંભ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં વર્ણનાત્મક આલેખન અને બીજા ખંડમાં વિરહશૃંગારનું નિરૂપણ ઉપાધ્યાય કલ્યાણવિજ્યના શિષ્ય. એમનો દુહા-દેશીબદ્ધ ૧૪ ધરાવતી ૧૪૭ કડીની ‘ધૂલિભદ્ર-ચંદ્રાયણી', પ્રકૃતિ તથા સૌન્દર્યના ઢાળનો'કલ્યાણ-વિજયગણિનો રાસ' (ર.ઈ.૧૫૯-સં. ૧૬૫૫, વર્ણનનો આશ્રય લઈ સંક્ષેપમાં નેમિનાથનું ચરિત્રનિરૂપણ કરતી આસો સુદ ૫,મુ.) હાલરડાને વણી લેતા માતૃવાત્સલ્યના આલેખન, ૪૦ કડીની “નૈમિનિ-સ્તવન/ફાગ” (મુ.), ૩૨૫ ગ્રંથાગની ‘ટ્યૂલિને વિસ્તૃત વિદ્યાપ્રશંસા, હિંદીમાં અકબરમિલનપ્રસંગનું નિરૂપણ, ભદ્રમોહનલિ” (૨.ઈ.૧૫૮૭), ૧૮ કડીની ‘લોચનકાજલ-સંવાદ, વણજારાના રૂપકથી ગુરુની કરેલી પ્રશસ્તિ વગેરે કેટલાક અંશો૩૯ કડીની ‘બારભાવના-સઝાય’ તથા ‘કર્ણેન્દ્રિય પરવશેહરિણ-ગીત” થી ધ્યાન ખેંચે છે. એ ઉપરાંત, આ કવિએ મથુરાના સંઘવી વગેરે કેટલીક ગીતરચનાઓ આ કવિની અન્ય કૃતિઓ છે. આ બિબુએ કાઢેલા સંઘ વિશે, રસ્તામાં આવતા પ્રજાવર્ગ, વૃક્ષો, કૃતિઓ કાવ્યબંધ અને અભિવ્યક્તિરીતિનું વૈવિધ્ય દર્શાવે છે તેમ તીર્થો વગેરેનાં નોંધપાત્ર ચિત્રણો ધરાવતા ૯૧ કડીના ‘સમેતકવિની અલંકાર તથા બાનીની કુશળતાનો પણ પરિચય કરાવે છે. શિખરનો રાસ/પૂર્વદેશ ચૈત્યપરિપાટી” (૨. ઈ.૧૬૦૫/સં.૧૬૬૧ કૃતિ : ૧. ઋષિદત્તા રાસ, સંનિપુણા દલાલ,ઈ.૧૯૭૫ “સસિરસસુરપતિવરછરઈ”, આતમ એકાદશી, બુધવાર; મુ.), હીર(સં.); ૨. શૃંગારમંજરી,સં. કનુભાઈ વ્ર. શેઠ,ઈ.૧૯૭૮ (+સ); વિજયસૂરિ (અવ.ઈ.૧૫૯૬)નું સંક્ષિપ્ત ચરિત્રનિરૂપણ કરતી [] ૩. કક્કા બત્રીશીનાચંદ્રાવલા તથા ચોવીસ તીર્થંકરાદિકના ૨૩ કડીની હીરવિજ્યસૂરિપુણ્યખાનિ-સઝાય’(મુ.), ૧૭ કડીની ચંદ્રાવલાનો સંગ્રહ,પ્ર.જગદીશ્વર છાપખાનું, ઈ. ૧૮૮૫, ૪. “વિજ્યસેનસૂરિ–સઝાયર(મુ) તથા ‘વિજ્યસેનસૂરિ-લેખ” (ર.ઈ. ૧૧૪ : ગુજરાતી સાહિત્યકોશ જયવંત–૩: સ્થવિજ્ય ગણિી-૨ વર્ણનનો વિડિત-સ્તવન,ફાગ લોચન-કાજલ થી ધ્યાન ખેંચે છે *. ચરમજી, સ. ની નિપુણ લાલ રે છે. શિખરના સવા લપાત્ર ચિત્રણ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૬%)એ કૃતિઓ રચેલી છે. અંચલગચ્છના જૈન સાધુ. આર્યરક્ષિતસૂરિની પરંપરામાં મહેન્દ્રકૃતિ : ૧.સમેતશિખર રાસ, પ્ર. ચીમનલાલ ડા. દલાલ, ઈ.૧૯૧૫ પ્રભસૂરિના શિષ્ય. ઈ.૧૩૬૪માં આચાર્યપદ. ઈ.૧૪૦૬ સુધીની (+સં.); _] ૨.ઐસમાલા :૧; ૨. એકાસંચય (સં.);૩. જૈએરા- એમની કૃતિઓ મળે છે. ખંભાતની રામ સભામાં ‘વિચક્રવર્તી’નું સમાળા :૧ (સં.). બિરુદ મેળવનાર અને પોતાને ‘વાણીદત્તવર:' તરીકે ઓળખાવનાર, સંદર્ભ : ૧.જૈમૂકવિઓ:૧;૨.મુપુગૃહસૂચી; ૩. હજૈજ્ઞાસૂચિ :૧. સંસ્કૃત-પ્રાકૃતના સમર્થ વિદ્વાન આ કવિ અનેક વિદ્વાન શિષ્યો [...] ધરાવતા હતા. પોતાની જ મૂળ સંસ્કૃત રચના “પ્રબોધચિંતામણિ' (ર.ઈ. જ્યવિજ્ય-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાધ : સંભવત: તપગચ્છના જૈન ૧૪૦૬) પર આધારિત ૪૧૫/૪૪૮ કડીનો ‘ત્રિભુવનદીપક- પ્રબંધ સાધુ. દેવવિજયના શિષ્ય. ઈ.૧૬૧૬ સુધી હયાત હોવાની માહિતી અંતરંગ-પ્રબંધ/પરમહંસ-પ્રબંધ/પ્રબોધચિંતામણિચોપાઈ' (મુ.) મળે છે. એમણે શુકન-અપશુકન સંબંધી વિધિ-નિષેધો નિરૂપતી એમની યશોદાયી કૃતિ છે. મુખ્યત્વે દુહાચોપાઈ પણ તે ઉપરાંત અક્ષરદુહા અને ચોપાઈબદ્ધ ૩૪૫ કડીની ‘શુકનશાસ્ત્ર-ચોપાઈ મેળ-માત્રામેળ છંદો, ગીતો ને ‘બોલી' નામક ગદ્ય પ્રયોજતી આ (૨. ઈ. ૧૬૦૪/સં. ૧૯૬૦, આસો સુદ ૧૫; મુ.) તથા સંસ્કૃતમાં કૃતિ ગુજરાતી ભાષાનું પ્રથમ જ્ઞાનમૂલક રૂપકકાવ્ય છે. માયાના ‘શોભનસ્તુતિ’ પર વૃત્તિ (ર.ઈ.૧૬૦૮/૧૬૧૫) રચી છે. ફંદામાં ફસાયેલા પરમહંસરાજ એટલે કે જીવાત્મા વિવેક આવતાં કૃતિ : આકામહોદધિ :(+સં.). એમાંથી કેવી રીતે મુકત થાય છે તેની કથા કહેતા આ પ્રબંધની સંદર્ભ : ૧.જેસાઇતિહાસ;] ૨.જૈમૂકવિઓ :૧,૩ (૧); ૩. વસ્તુરચના, વર્ણન છટા, અલંકારયોજના ને દૃષ્ટાંતપરંપરા મુપુગૃહસૂચી. રિ.૨..તથા લોક્વાણીની મદદથી વક્તવ્યને સચોટતા અર્પતી શૈલીમાં ઉચ્ચ પ્રકારની કવિપ્રતિભા વ્યક્ત થાય છે. જ્યવિજય-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ. આ કવિના રનેમિનાથ ફાગુ (મુ.)માંથી આંતરયમકવાળા ૧૧૪ ગુણવિજયના શિષ્ય. વિજયપ્રભસૂરિની પ્રશસ્તિ કરતી, એમના દુહામાં રચાયેલ પ્રથમ ફાગુ વસંતક્રીડા, ભોજન, વરશણગાર, આચાર્યકાળ(ઈ.૧૬૪૫-ઈ.૧૬૯૩)માં રચાયેલી ૯ કડીની ‘વિજય વરઘોડો આદિનાં આલંકારિક ને સ્વાભાવિક વર્ણનો તથા મર્મપ્રભસૂરીશ્વર-સઝાય” (મુ.)ના કર્તા. ભરેલા સંવાદ વગેરેથી વધારે રસપ્રદ બનેલ છે. આંતરયમકવાળા કૃતિ : ઐસમાલા :૧. [...] દુહા તથા રોળામાં રચાયેલું ને ૭ ભાસમાં વહેંચાયેલું બીજું ફાગુકાવ્ય પ્રથમ કાવ્યની સાદી ટૂંકી આવૃત્તિ જેવું છે. તેમણે આ જ્યવિજય-૫ [ઈ.૧૭૫૧ સુધીમાં] : જૈન સાધુ. શુભવિજ્યના ઉપરાંત દ્રતવિલંબિત છંદની ૯ કડીની ‘અર્બુદાચલ-વિનતિ’ શિષ્ય. ૪ કડીની પાર્શ્વનાથ-સ્તુતિ (લ.ઈ.૧૭૫૧) તથા “તીર્થમાલા” (મુ), દ્રતવિલંબિત છંદની ૭ કડીની “મહાવીર-વિનતી” (મુ), (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. ‘પંચાસરા-વિનતિ', વગેરે વિનતિ, સ્તુતિ, પ્રવાડી, ધોળ આદિ પ્રકારની સંદર્ભ : મુપુગૃહસૂચી. રિ.ર.દ.] ઘણી કૃતિઓ રચેલી છે. શ્રાવકધર્મોનું વિવરણ કરતી “શ્રાવકબૃહદ્ અતિચાર/વૃદ્ધઅતિચાર'(મુ.), તીર્થંકર-પ્રશસ્તિના ૩ સંસ્કૃત શ્લોકોની જ્યવિજ્યશિષ્ય [. ] : જૈન. ૯ કડીના પ્રાસબદ્ધ ગુજરાતી ગદ્યમાં ટીકા(મુ.) તથા “આરાધનાસાર'એ દીવાળીનું ચૈત્યવંદન” (મુ.)ના કર્તા. એમની ગદ્યરચનાઓ છે. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧. [કી.જો] આ પંડિત કવિએ સંસ્કૃતમાં “પ્રબોધચિંતામણિ' ઉપરાંત ‘ઉપદેશજયવિમલ [ઈ. ૧૫૯૮માં હયાત] : જૈન સાધુ. ૨૭ કડીના ચિંતામણિ' (ર.ઈ.૧૩૮૦) તથા એની અવચૂરિ, ધમ્મિલ-ચરિત’ શંખેશ્વર પાર્શ્વનાથસ્તવન (ર.ઈ.૧૫૯૮)ના કર્તા. (ર.ઈ.૧૪૦૬), ‘જેનકુમારસંભવ-મહાકાવ્ય', ‘નળ-દમયંતી-ચંપૂ', સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. .ત્રિ. ૩ દ્વત્રિશિકાઓ ને પ્રાકૃતમાં ‘ાત્માવબોધ-કુલક’ વગેરે અનેક કથાત્મક, તત્ત્વજ્ઞાનાત્મક ને સ્તુતિરૂપ કૃતિઓ રચેલી છે. જ્યશીલ: આ નામે ૧૧ કડીનું ‘નેમિ-ગીત’ લ.સં.૧૭મી સદી અન.) કૃતિ : ૧.ત્રિભુવને દીપકપ્રબંધ, સં.લીલચંદ્ર ભગવાનદાસ, સં. મળે છે. તેના કર્તા કયા જયશીલ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. ૧૯૭૭; ૨. ગુરાસાવલી; ૩. પંગુકાવ્ય+સં.); ૪. પ્રાફાગુસંગ્રહ; સંદર્ભ : મુગૃહસૂચી. ઈશ.ત્રિ.] ૫. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, ઈ.૧૮૭૬; ૬.જૈનયુગ, એપ્રિલ ૧૯૫૮ – “મહાવીરવિનતિ’ સં. ભોગીલાલ સાંડેસરા. જ્યશીલ-૧[ઈ.૧૬૮૪ સુધીમાં] : જૈન સાધુ. ચંદ્રસૂરિની મૂળ સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ પ્રાકૃત રચના પર ૩૩૭ કડીની સંગ્રહણીપ્રકરણ-સ્તબક (લે.ઈ. સાંડેસરા, ઈ.૧૯૬૬ – ‘શ્રીપંચાસરા પાર્શ્વનાથનામંદિર વિશેના ૧૬૮૪)ના કર્તા. કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો'; ૩. ગુસાઇતિહાસ:૧; ૪. સંદર્ભ : મુમુગૃહસૂચી. [.ત્રિ.] ગુસાસ્વરૂપો; ૫. જેસાઇતિહાસ; ૬. પ્રાકારૂપરંપરા;L ૭.જૈમૂકવિર : ૧૩(૧,૨); ૮. જૈહાપ્રોસ્ટા; ૯. મુપુગૃહસૂચી; ૧૮.લીંહસૂચિ; જ્યશેખરસૂરિ)[ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ – ઈ.૧૫મી સદી પૂર્વાધ] : ૧૧ હજૈજ્ઞાસૂચિ :૧. શિ.ત્રિ.] જ્યવિજય-૩: જયશેખરસૂરિ) ગુજરાતી સાહિત્યકોશ : ૧૧૫ Jain Education international For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ જ્યશેખરસૂરિ)શિખ [ઇ. ૧૪મી સદી ઉત્તરાર્ધ- ઈ.૧૫મી સદી ‘અનિરુદ્ધહરણ'(ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, માગશર સુદ ૧૩, મંગળ પૂર્વાધ જૈન. અંચલગચ્છના જયશેખરસૂરિ (ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ- શુક્રવાર) તથા “સીતાહરણ'ના કર્તા. ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. જયશેખરસૂરિની હયાતીમાં રચાયેલી, સંદર્ભ: ૧. પાંગુહસ્તલેખો;]૨. જૈનૂકવિઓ: ૨. રિ.ર.દ.] શૃંગારવર્ણન સાથે જયશેખરસૂરિના સંયમધર્મનો મહિમા કરતી ૨૨ કડીની ‘જયશેખરસૂરિ-ફાગ(મુ.)ના કર્તા. જ્યસાગર-૩ (ઈ.૧૭૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કૃતિ : આર્ય-કલ્યાણ-ગૌતમસ્મૃતિગ્રંથ, સં. લાપ્રભસાગરજી, સં. ન્યાયસાગરના શિષ્ય. ૫૫ કડીના “તીર્થમાલા-સ્તવન” (૨. ઈ. ૧૭૪૫ ૨૦૩૯-‘અંચલગચ્છશ્વર શ્રી કીતિસૂરિ અને કવિ ચક્રવર્તી સં.૧૮૦૧, અસાડ વદ ૫, બુધવાર; મુ.)ના કર્તા. પૂજ્યશ્રી જયશેખરસૂરિ પર ફાગુકાવ્યો', સં.ક્લાપ્રભસાગરજી. [કી. જો.] કૃતિ : ‘જેનયુગ', અષાઢ-શ્રાવણ, ૧૯૮૫, “તીર્થમાળાસ્તવન', સં. ચતુરવિજયજી, જ્યસાગર : આ નામે ૪૯ કડીની ‘અઢારનાતરાંની-સઝાય” લ.સં. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩૧). રિ.ર.દ.] ૧૮મી સદી) અને ૬ કડીનું ‘ઋષભજિન-સ્તવન’ મળે છે. આ જયસાગર કયા તે સ્પષ્ટ થતું નથી. અજ્ઞાત કર્તુત્વવાળી ૧૫ કડીની જ્યસાર (?)-૧ (ઈ.૧૫૬૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘નગરકોટચૈત્ય-પરિપાટી' (ર.ઈ.૧૪૪૧) પરત્વે કર્તાનામ જય- આનંદવિમલની પરંપરામાં યવિમલના શિષ્ય. ‘રૂપાસેન-રાસ’ (ર. સાગર-ઉપાધ્યાય પણ દર્શાવવામાં આવ્યું છે તેનો આધાર સ્પષ્ટ ઈ.૧૫૬૩)ના કર્તા. થતો નથી. સમયદૃષ્ટિએ આ જયસાગર-૧ સંભવી શકે, ને તો સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). [. ત્રિ] આ વિષયની એમની આ બીજી કૃતિ છે એમ કહેવું પડે. સંદર્ભ: ૧. જૈમગૂકરચના:૧;૨.લીંહસૂચી;૩. હજૈજ્ઞાસૂચિ:૧. યસાર-૨[ઈ.૧૬૦૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રિ.ર.દ.] વિજયસેનની પરંપરામાં કીર્તિસારના શિષ્ય. ૩૪ કડીના ‘પાર્શ્વનાથ સ્તવન(અઠ્ઠીતરસો) (ર.ઈ.૧૬૦૫)ના કર્તા. જયસાગર(ઉપાધ્યાય)-૧[ઈ.૧૫મી સદી પૂર્વાધ: ખરતરગચ્છના જૈન સંદર્ભ : મુમુગૃહસૂચી. [2. ત્રિ.] સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં જિનદયસૂરિના શિષ્ય. દીક્ષાગુરુ જિનરાલૂરિ. વિદ્યાગુરુ જિનવર્ધનસૂરિ. ઈ.૧૪૧લ્માં જિનભદ્ર- જયસિંહ(સૂચિ[ ] :કૃષ્ણપિંગચ્છના જૈન સૂરિ દ્વારા ઉપાધ્યાયપદ.કવનકાળ ઈ.૧૪૧૭થી ઈ. ૧૪૪૭. આ વિદ્વાન સાધુ. ૭ ભાસમાં વિભાજિત દુહા-રોળાબદ્ધ ૩૨ કડીના તથા સાધુએ કેટલીક રાજસભાઓમાં વાદીર્વાદોને હરાવ્યા હતા. એમણે આંતરપ્રાસયુક્ત દુહાબદ્ધ ૫૩ કડીના એમ ૨ નેમિનાથ-ફાગુ' હજારો પુસ્તકોનું પુનર્લેખન કરાવી પોતાની ઊંડી વિદ્યાપ્રીતિ (મુ.)ના કર્તા. આ બંને કૃતિઓમાં વર્ણન, અલંકારરચના અને બતાવી હતી. ભાષામાધુર્યમાં કવિની સહજ શક્તિ પ્રગટ થાય છે. આ કવિ તે આ કવિએ ‘ચોવીસી” (૫ સ્તવન મુ.), ગુજરાત સૌરાષ્ટ્રના સંસ્કૃતમાં ‘કુમારપાલચરિત્ર'મહાકાવ્ય(ર.ઈ.૧૩૬૬) તથા ‘ન્યાયસાર તીર્થોનું વર્ણન કરતી ૨૧ કડીની ‘ચૈત્ય-પરિપાટી” (૨.ઈ.૧૪૩૧; મુ.), પર ‘ચાયતાત્પર્યદીપિકા’ નામની ટીકા રચનાર કૃષ્ણષિગચ્છની ૧૭ કડીની ‘નગરકોટ મહાતીર્થ-ચૈત્ય-પરિપાટી” (ર.ઈ.૧૪૩૩; મુ.), મહેન્દ્રસૂરિશિષ્ય સિંહસૂરિ હોવાની સંભાવના છે. ૫૫ કડીની “વયરસ્વામી ગુરુ-રાસ’(ર.ઈ.૧૪૩૩), ‘અષ્ટાપદ- કૃતિ : પ્રાફાસંગ્રહ(+ સં.). તીર્થ-બાવની', ૭૦ કડીની ‘જિનકુશલસૂરિ-ચતુષ્પદી” (૨.ઈ.૧૪૨૫), સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી વોરા, જ કડીની કલ્યાણમંદિરસ્તોત્ર-ગીત’ અને અન્ય સઝાય, સ્તોત્ર, ઈ.૧૯૭૬, ૨. જેસાઇતિહાસ; ૩. રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ સ્તવનાદિ પ્રકારની કૃતિઓ ગુજરાતી ભાષામાં રચી છે. પરીખ, ઈ.૧૯૭૮. રિ. ૨. દ.] એમણે સંસ્કૃતમાં પણ શાંતિનાથજિનાલય-પ્રશસ્તિ'(ર.ઈ. ૧૪૧૭), ‘પર્વરત્નાવલિ-કથા' (ર.ઈ.૧૪૨૨), “વિજ્ઞપ્તિત્રિવેણી’ (ર.ઈ.૧૪૨૮), જયસુંદર-૧[ઈ.૧૫મી સદી] : તપગચ્છના જૈન સાધુ. સોમરસુંદરસૂરિ પૃથ્વીચંદ્ર-રાજા-ચરિત્ર' (ર.ઈ.૧૪૪૭), ‘ઉપસર્ગહર-સ્તોત્ર' વગેરે (આચાર્યકાળ ઈ.૧૪૦૧થી૧૪૪૩) શિષ્ય સોમદેવના શિષ્ય હોવાનું અનેક ગ્રંથોની વૃત્તિ તથા કેટલાંક સ્તવનો વગેરેની રચના કરી છે. જણાય છે. એમણે “ગૌતમપૂચ્છાપ્રકરણ-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૬૬) કૃતિ :૧. જૈનૂસારત્નો : ૧(સં.); ૨.વિજ્ઞપ્તિત્રિવેણી, પ્ર. રચેલો છે. જૈન આત્માનંદ સભા,ઈ.૧૯૧૬. સંદર્ભ : મુપુગૃહસૂચી. શ.ત્રિ.) સંદર્ભ : ૧. જૈકાસંગ્રહ-કાવ્યોંકા ઐતિહાસિક સાર'; ૨. જૈસાઇતિહાસ; ] ૩. જૈનૂકવિઓ :૧,૩(૧-૨), ૪. જેહાપ્રોસ્ટા; જ્યસુંદર-૨ [ઈ. ૧૬૯૫માં હયાત]: જૈન સાધુ. ૧૫૦ ગ્રંથાગના ૫. મુપુન્હસૂચી. [.૨. દ] “પંચદશત્રજિનવર-સ્તોત્ર (ર.ઈ.૧૬૯૫)ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [શ્રત્રિ .] જ્યસાગર(બ્રહમ)-ર.૧૭મી સદી ઉત્તરાધ: દિગંબર મૂલસંઘના સરસ્વતીગચ્છના જૈનસાધુ. વિઘાનંદની પરંપરામાં મહીચંદ્રના શિષ્ય. જ્યસોમ : આ નામે ૧૪ કડીનું કલ્યાણક સ્તોત્ર' લ.સં.૧૭મી સાગરચક્રવર્તીનો રાસ (ર.ઈ.૧૬૬૧), ૪ અધિકારમાં વહેંચાયેલા સદી અનુ.), ૧૪ કડીની “નંદા-સઝાય’ લ.સં.૧૮મી સદી અનુ.), ૧૧૬ : ગુજરાતી સાહિત્યકોશ જયશેખર (સૂરિ) શિષ્ય: જયસોમ ઇ૧૫મી સદીમ સોમદેવના છે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કડીની ‘આદિદેવ-સ્તુતિ’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૧૧ કડીનું શબ્દ-સ્તવન', જાસોમણિને નામે ૪૦ સાગનું અધ્યાત્મ-ગીત (લે.ઈ.૧૦૬૪)અને જોમસૂરને નામે મિનાથ ફાગુ'(લે.ઈ.૧૩૪) એ કૃતિઓ મળે છે તે ૩થા સોમ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. : [ર. ૨. દ.] જ્યોમ – ૩.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ વિજ્યદેવસૂરિની પરંપરામાં શસોમ(યશ:સોમ)ના શિષ્ય. આ કવિની સંદર્ભ : ૧. આલિસ્ટૉઇ : ૨૬૨. જહાપી; ૩. મુખ઼ુસુધી;૬૧/૯૨ કડીની ‘ચૌદગુણઠાણા-સાય’ અને હું કડીની 'હરિયાળી-ગીત ૪. બ્રેઝાધિ : ૧. એ પદ્યકૃતિઓ તેમ જ કવિપાક' આદિ. 'દ્ધ કર્મણ',' પર ૧૭,૦૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ઉં.૧૬૬૦; મુ.) અને ૧૦૮૦/૧૪૦ ગૃપાણનો ‘સંબોધતારી બાલાવબોધ' (ર. ઈ.૧૬૬૭) એ ગદ્યકૃતિઓ મળે છે. ‘હરિયાલી ગૌત’ ભૂલથી પ્રમોદમાણિશિષ્ય સોમને નામે નોંધાયેલું છે. અનિન્યતા આદિ ભાવનાઓને દૃષ્ટાંતોથી સમજાવતી ૧૩ ઢાળ અને ૧૩૫ કડીની બાર ભાવના-વેલી સઝાય' (ર.ઇ.૧૬૪૭; મુ. અને ૨૩ કડીની ‘નેમિનાથ-લેખ’ એ પદ્યકૃતિઓ તથા ‘ચોવીસદંડકપ્રકરણ-બાલાવબોધ' અને ૧૨૭૫ ગ્રંથાગ્રનો ‘ષષ્ટિશતકપ્રકરણબાલાવબોધ' એ ગદ્યકૃતિઓ શસોમ (સોમ) શિષ્યના નામથી મળે છે તે સોમની કૃતિઓ હોવાનું મનાયું છે ને એ સંભિવત જણાય છે. ‘ષષ્ટિશતકપ્રકરણ-બાલાવબોધ’ની ૨.ઈ.૧૭૦૫ બતાવતી પૂત કવિની સ્વાસ્તલિખિત હોવાનું જણાવાયું છે. પરંતુ એ સ્થિતિ પૂરેપૂરી સ્પષ્ટ નથી. જુઓ જસસોમ, કૃત્તિ : ૧. જૈસમાળા(બા) : ૧; ૨.જૈાસંગ્રહ(ન.); ૩. *: ૪, પ્ર.ભીમસહ માણેક સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૧,૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુખુગૃહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ ૨.ર.દ. ] સોમ-[ઈ.૧૫૧૫ સુધીમાં જૈન સાધુ જારશેખરના શિષ્ય ‘અંબડકથા’ (લે.ઈ.૧૫૧૫) એગદ્યકૃતિના કર્તા. કેટલાક સંદર્ભોમાં કર્તાનામ ‘જ્યમેરુ’ પણ મળે છે તેમ જ કૃતિની ભાષા સંસ્કૃત હોય એવું સમજાય છે. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ:૫‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય', ચીમનલાલ ડાહ્યાભાઈ; ૨. ગુસાપ અહેવાલ:૨૦–‘ઇતિહાસ પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યનું ભાષણ'નું પરિશિષ્ટ ૩. જિનરત્નકોશ : ૧, હિર દા. વેલણકર, ઇ. ૧૯૪૪; ૪. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ૨, હીરાલાલ ૨. કાપડિયા, ઈ. ૧૯૬૮. [ર. ૨. દ.] જ્યોમ ઉપાધ્યાય) – ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ – ઈ.૧૭મી સદી પૂર્વાધી : ખરતરગચ્છની મશાખાના જૈન સાધુ. પ્રમોદાણિકયના શિષ્ય. મૂળ નામ જેસિંઘ. ઈ.૧૫૫૬ સુધીમાં જિનમાણિકયસૂરિ પાસે દીક્ષા. ઇ.૧૫૯૩માં જિનચંદ્રસૂરિ સાથે અકબરના દરબારમાં તથા ઉપાધ્યાયપદની પ્રાપ્તિ. ઈ.૧૬૧૯ સુધી વાત હોવાની માહિતી મળે છે. જૈન ધર્મના સિદ્ધાંતોના ઊંડા અભ્યાસી આ કવિને સમય સુંદરે ‘સિદ્ધાંતચક્રચક્રવર્તી’ કહ્યા છે. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ઉપર પણ તેઓ પ્રભુત્વ ધરાવતા હતા. એમની ગુજરાતી કૃતિઓ આ પ્રમાણે છે: કર કીની બારભાવના-ગીત સંધિ’ (.ઈ.૧૫૦), 'પ્રાક્માવિકો-વ્રત ગ્રહણ-ચણા બારવ્રત ઇચ્છાપરિમાણ-રાસ’ (૨.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, વૈશાખ સુદ ૩)’ ‘પરિગ્રહ પરિમાણવિરતિ-સ/શાવિકા રેખા પ્રતાણિ-રાસ' (૨. ઈ. ૧૫૯૪સ. ૧૬૫૩, કારતક સુદ ૩), 'આદિનિ સ્તવન’(૨. ઈ.૧૫૯ સં. ૧૬૫૫, ફાગણ — ), ચોવીસ જનગણધરસંખ્યા સ્તવન (ર.ઈ. ૧૬૩), ‘વધરસ્વામી-ચોપાઈ (૨..૧૬૩/સ.૧૬૫૯, શ્રાવણ), જિનચંદ્રસૂરિની પ્રાપ્તિત કરતી ૪ કડીની 'ગુરુ-ગીત' (મુ.). ૨૬ કડીની ‘છનું તીર્થંકર સ્તવન' એ પદ્યકૃતિઓ તથા ૩૮૦ સૂધારની અષ્ટોતરી સ્નાત્રવિધિ.ઈ.૧૫૯૪ સ.૧૬૫, આસો સુદ ૧) એ ગદ્યકૃતિ. તેમનો છવાયાનોના મૂળ હિંદીમાં છે જ્યારે ‘એકસોએકતાલીસપ્રશ્નોત્તર/વિચારરત્નસંગ્રહ' કઈ ભાષામાં છે. તે સ્પષ્ટ નથી. સંસ્કૃતમાં એમનો ‘દ્મચંદ્નમાંદ્રા-ધ' (ઈ. ૧૫૯૪) ઐતિહાસિક દૃષ્ટિ મહત્ત્વની કૃતિ છે. તે ઉપરાંત એમણે પ્રાકૃત ગાથા અને સંસ્કૃત વૃત્તિ રૂપે ‘ઈર્યાવહી-ત્રિશિકા’ (ર. ઈ. ૧૫૮૪, વૃત્તિ ઈ.૧૫૮૫), 'પોષય-વિશિકા' (ઈ, ૧૫૮૭, વૃત્તિ ઈ.૧૫૮૯) તથા ‘સ્થાપના-ષત્રિશિકા’ રચેલ છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (સં.). જયસોમ—૧ : હેમશિષ્ય સંદર્ભ : ૧. યુનિચંદ્રસૂરિ; ] ૨. હઁગૂકવિઓ :૧.૩ (૧,૨); ૩. તારા, ૪. મુસૂચી; છે. ઘેજનાસૂચિ: ૧. [ર.ર.દ.] જ્યસૌભાગ્ય : આ નામે સંસ્કૃત-ગુજરાતી મિશ્ર ભાષામાં ‘પાર્શ્વનાથાષ્ટક'(લે.સં.૧૯મી સદી અનુ.) તથા ગોડીપાર્શ્વનાથ વશેનાં ૪ સ્તવનો (મુ.)મળે છે તે કયા કૌભાગ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧.ગોડી પાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારકગ્રંથ, સં. ધીરજલાલ શાહ, ઈ.૧૯૬૨; [] ૨.જૈન સત્યપ્રકાશ, મે-જૂન, ૧૯૪૯ – ગોડીપાર્શ્વનાથ સ્તવન' છે. ીતષિ-૧૧૦, સંદર્ભ : રીંહસૂચી. ટો. [ા.ત્રિ.] સૌભાગ્ય-૧ [ઈ.૧૭૧૯ સુધીમાં) : તપગચ્છનાં જૈન સાધુ. સત્યસૌભાગ્યની પરંપરામાં વિનીતૌભાગ્યના શિષ્ય. 'ચનુવિ ંશતિજસ્તુતિ ગોપીગી' (લે. ઈ.૧૭૧૯; અંશત: મુ.)ના કર્યાં. કૃતિ : જંણારત્નો : ૧. સંદર્ભ : ૧.ચૂકવિઓ : ૩(૨) રોજાસૂચિ: ૧. [ા,ત્રિ,] હેમશિષ્ય [૧૬મી સદી પૂર્વાધ] : તપગચ્છના હેમવિમલસૂરિ (અવ. ઈ.૧૫૧૨) – લબ્ધિમૂર્તિ-હેમના શિ. મેવાડના પ્રાચીન શહેર ચિતોડની જાહોજલાલીને તથા ત્યાંના જૈનોએ અનેક કીતિસ્તંભો અને ભવ્ય મંદિરો બંધાળાં છે એ હકીકતને ભાષા અને વસ્તુમાં રજૂ કરતી ૪૩ કડીની 'ચિતોડચૈત્ય-પરિપાટી' (મુ.)ના કર્તા, કૃતિ : જૈન, ભાદ્રપદ આશ્વિન, ૧૯૯૩ - ચિતોડીન ગુજરાતી સાહિત્યકોશ : ૧૧૭ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ પરિપાટી', સં. મોહનલાલ દ. દેશાઈ. (સં.). સંદર્ભ : જૈમૂકવિઓ : ૩ (૧). [કી.જો.] જશવર્ધન ] : ૧૦ કડીના પાર્શ્વસ્તવના કર્તા. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. [2. ત્રિ.] યથી બચી ગયેલા છા આવ્યા ૧૭૮૨ વિવિધ દેશીઓના પાત્ર છે. આ ઉપરાંત જ્યાનંદ(યતિ) [ઈ.૧૪૭૪માં હયાત] : જૈન સાધુ. ૪૪૨ કડીની જશવંત : આ નામે રામચંદ્રજીનું બાળચરિત્ર વર્ણવતું ૩ કડીનું ‘ઢોલામારુની વાર્તા” (૨.ઈ.૧૪૭૪/સં.૧૫૩૦, વૈશાખ વદ- ૧ પદ (મુ.) મળે છે તેમ જ શ્રીકૃષ્ણ મહારાજની સ્તુતિનાં પદો ગુરુવાર)ના કર્તા. પણ નોંધાયેલાં છે. આ બધી કૃતિઓ કોઈ એક જ કવિની છે કે સંદર્ભ : જેમણૂકરચના :૧. [શ્ર.ત્રિ] કેમ તે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ઉદાધર્મભજનસાગર, પ્ર. દ્વારકાદાસ કા.પટેલ, ઈ.૧૯૨૬. ‘જરથોસ્તનામું” [૨.ઈ.૧૬૭૪/યજદજર્દી સન૧૦૪૪, કૂવન્દન માસ, સંદર્ભ : ૧.ગુજૂકહકીકત; ૨.પ્રાકૃતિઓ. કિ. બ્ર. ખુૌંદ રોજ] : પારસી કવિ રુસ્તમની ૧૫૩૬ કડીની ચોપાઈબદ્ધ આ કૃતિ (*મુ.) બહેરામપજદુના ફારસી ‘જરથોસ્તનોમા’, ‘ચંઘર- જશવિજય-૧[ઈ.૧૬૦૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક ઘાંચ-નામેહ' અને અન્ય રેવાયતોને આધારે રચાયેલી છે. આ વિમલહર્ષના શિષ્ય. ધર્મઘોષસૂરિના પ્રાકૃત ગ્રંથ “લોકનાલ’ ઉપર ૨૮૪ આખ્યાનાત્મક કૃતિમાં જરથોસ્ત પેગંબરનું પૂરેપૂરું જીવનવૃત્તાંત ગ્રંથાગ્રના બાલાવબોધ (ર.ઈ.૧૬૮૯)ના કર્તા. નથી પરંતુ જરથોસ્ત પોતાની દૈવી શક્તિનો પરચો આપી ધર્મપ્રચાર સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; C] ૨, જૈનૂકવિઓ : ૩(૨); કરવા લાગે છે ત્યાં કથાને કંઈક અછડતી રીતે પૂરી કરી દેવામાં ૩. મુપુગૃહસૂચી. [૨. સો.] આવી છે. ધર્મગુરુ ચંઘરઘાચનું વૃત્તાંત પરંપરાગત જરથોસ્તકથામાં આ કવિએ કરેલું ઉમેરણ છે. જશવિજ્ય-૨ [ઈ. ૧૭મી સદી]:જુઓ નથવિશિષ્ઠ યશોવિજ્ય. જરથોસ્તના જન્મની સાથે જાદુનો નાશ થશે એવી આગાહીથી જશવિજ્ય-૩ (ઈ.૧૭૨૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. છંછેડાઈ જાદુગરોએ બાળક જરથોસ્તને મારી નાખવાના કરેલા સત્યવિજ્યની પરંપરામાં ક્ષમાવિય/ખીમાવિયના શિષ્ય. વિવિધ પ્રયત્નોમાંથી દૈવી સહાયથી બચી ગયેલા જરથોસ્ત સ્વર્ગમાં આ કવિએ સુગમ ને પ્રાસાદિક ભાષામાં રચેલી ‘ચોવીસી' (૨.ઈ. જવા પામે છે, પરંતુ સ્વર્ગમાંથી ધર્મબોધ મેળવી પાછા આવ્યા ૧૭૨૮/સં.૧૭૮૪, ભાદરવા વદ ૫, ગુરુવાર; પહેલાં ૬ સ્તવનો પછી દરબારીઓની ઈર્ષાને કારણે એમને કેદની સજા ભોગવવી સિવાય મુ.) વિવિધ દેશીઓના ઉપયોગની તથા ભક્તિભાવ, પડે છે. પોતાની ચમત્કારિક શક્તિથી એ કેદમાંથી મુક્તિ પામે આત્મનિંદા અને શરમ્યભાવની દૃષ્ટિએ નોંધપાત્ર છે. આ ઉપરાંત છે અને ઈરાનના શાહ તથા શાહજાદાઓને સ્વર્ગદર્શન વગેરે દેવી આ કવિએ ૫ ઢાળની “પંચમહાવ્રતની પચીસભાવનાની સઝાય” ભેટો બક્ષે છે. (મુ) પણ રચી છે. ચમત્કારપ્રધાન આ કથામાં કવિએ પાત્ર-નિરૂપણની કોઈ તક કૃતિ :૧.જિસ્તકાસંદોહ : ૧૨. જૈનૂસારત્નો :૧ (સં.); ૩. લીધી નથી. પરંતુ અદભુત અને હાસ્યરસપ્રધાન પ્રસંગોનું મોસંગ્રહ.સ રિ. સી.] પ્રવાહી નિરૂપણ ધ્યાન ખેંચે છે. ગુરુ, તપ, દર્શન, પ્રસાદ, પુણ્ય, કન્યાદાન વગેરે અનેક વિષયોમાં ભારતીય ધર્મ પરંપરાનો પ્રભાવ જશવિજય-૪ [ ] : જૈન સાધુ. કનકવિજ્ય ઝીલતા આ કવિએ આખ્યાનપ્રકારનું અનુસરણ કર્યું છે. પરંતુ ના શિષ્ય. ૪ કડીની ‘મહાવીરસ્વામીની સ્તુતિ' (મુ.)ના કર્તા. તેમાં વિવિધ ઢાળોનો વિનિયોગ નથી અને ચોપાઈબંધ પણ શિથિલ કૃતિ : સસન્મિત્ર. રિ. સો] જણાય છે. રિ. ૨. દ.]. જશવિજ્યશિષ્ય ]: જૈન સાધુ. ૧૭ કડીના જહ(કવિ) : આ નામે ૧૧૮ કડીની બુદ્ધિ-રાસ’ લ.સં.૧૭મી સદી ‘ઝૂંબબડા સમોસરણ-સ્તવન (મુ.)ના કર્તા. આ કવિ જશવિજ્યશિષ્ય અનુ.) નામક જૈન કૃતિ નોંધાયેલી છે. આ જહ-૧ છે કે કેમ શુભવિજ્ય છે કે કેમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. તે નિશ્ચિતપણે કહેવાય તેમ નથી. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [કી.જો.] સંદર્ભ : મુપુગૃહસૂચી. શિ. ત્રિ.] જશસોમશિષ્ય : જુઓ જશસોમશિષ્ય જ્યસોમ. જલ્પ-૧ ઈ.૧૬મી સદી ઉત્તરાધી : ખરતરગચ્છના જૈન સાધુ જસ -: જુઓ જશ૦, યશ-. કે શ્રાવક, જિનચંદ્રસૂરિની પરંપરાના સાધુનીતિએ ઇ. ૧૬૨૫માં જસ(કવિ): કોઈ રામ શાહની સ્તુતિ નિરૂપતી દશ દેશની ભાષાઓનો આગ્રામાં અકબરના દરબારમાં તપગચ્છના સાધુઓ સામે પોષધ પ્રયોગ કરતી ‘રામસાહચકીતિ'ના કર્તા કયા જસ છે તે નક્કી અંગેની ચર્ચામાં વિજય મેળવ્યો તે માટે તેમને અભિનંદતા ૮ કડીના થઈ શકતું નથી. ‘સાધુ કીતિજ્યપતાકા-ગીત’(મુ.)ના કર્તા. સંદર્ભ : મુમુગૃહસૂચી. રિ. સી.] કૃતિ : ઐકાસંગ્રહ (+સં.). [. ત્રિ જસ(મુનિ)-૧ [ ] : જૈન સાધુ. સુવર્ધનના જશ -: જુઓ જસ-, યશ-. શિષ્ય. ૮૮ કડીના ગજસુકુમાલ-રાસ’ (લ.સં.૧૯મી સદી અનુ.)ના ૧૧૮ : ગુજરાતી સાહિત્યકોશ જ્યાનંદ(યતિ) : જસ(મુનિ)-૧ */ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ કર્તા. વેળાના એના ગતિશીલ સૌદર્યનાં-કંકુવરણાં પગલાં, સૂરજમાં સંદર્ભ : મુમુન્હસૂચી. [8. ત્રિ.] ઢળતી છોયા, પરસેવાનાં મોતીડાં વગેરે – સુરેખ સ્વચ્છ નાનકડાં વર્ણનો પણ ધ્યાન ખેંચે એવાં છે. “પેટ એનું પોયણ કે પાન; જસકીતિવાચક)[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ : અંચલગચ્છના જૈન પાંસળિયે એને દીવા બળે” એ લોકસાહિત્યની સૌન્દર્યવર્ણનની સાધુ.વાચકવિયશીલના શિષ્ય.આગ્રાવાસી કુંવરપાલ અને સોનપાલ આગવી લકીર છે. સોઢાએ ઈ.૧૬૧૪માં કાઢેલા સંઘનું વર્ણન કરતા ને એ જ કૃતિ : ૧. ગુજરાતી લોકસાહિત્યમાળા, સં.ગુજરાતી લોકસાહિત્ય સમયમાં રચાયેલા જણાતા, ઐતિહાસિક માહિતીની દૃષ્ટિએ નોંધપાત્ર, સમિતિ, ઈ. ૧૯૫૭; ૨. ગુસાપઅહેવાલ : ૮ – ‘સિદ્ધરાજ અને ૪ ખંડ અને ૪૮૩ કડીના ‘સમેતશિખર-રાસના કર્તા. સમાના ઐતિહાસિક રાસડા’, છગનલાલ વિ. રાવળ. [જ, કો.] સંદર્ભ : અંચલગચ્છ દિગ્દર્શન, સં.પાર્થ, ઈ.૧૯૬૮;]૨.જેન સત્યપ્રકાશ, ઑગસ્ટ તથા સપ્ટે. ૧૯૪૨ – ‘જસકીતિકૃત ‘સમેત- જસરાજ ] : એ નામે દુહાબદ્ધ રાજસ્થાની શિખરરાસકા સાર, અગરચંદ નાહટા, ભંવરલાલ નાહટા. શિ. સો.]. મિશ્ર ભાષાના બારમાસ” (૩ કડી મુ.) એ જૈન કૃતિ મળે છે. તેના કર્તા કયા જસરાજ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘જસમાનો રાસડો : સહસ્ત્રલિંગ તળાવ ખોદવા આવેલા ઓડ કૃતિ : જેનયુગ, મહા-ફાગણ ૧૯૮૪–“પ્રાચીન જૈન કવિઓનાં જાતિનાં લોકોમાંની એક સ્ત્રી જસમા પર ગુજરાતના સુપ્રસિદ્ધ વસંતવર્ણન', સં. મોહનલાલ દ. દેશાઈ. [કી. જો.] રાજવી જ્યસિંહ સિદ્ધરાજે કુદૃષ્ટિ કરતાં એણે સિંહને વાંઝિયાપણાનો શાપ આપેલો એવી દંતકથા ગુજરાતમાં ખૂબ જાણીતી છે. જસરાજ(મુનિ)–૧[ઈ. ૧૯૬૯માં હયાત]: લોંકાગચ્છના જૈન સાધુ. આ કથાને વિષય કરીને રચાયેલા ૪ રાસડા (=ઐતિહાસિક લોક- લોંકાગચ્છના શિવજીશિષ્ય સંઘજી/સંઘરાજજીને આચાર્યપદ મળ્યું ગીતો) મુદ્રિત મળે છે, તેમાં કેટલાક પાઠભેદો પણ બતાવતો, આશરે ત્યાં સુધીના એમના જીવનવૃત્તાંતને વર્ણવતા ૪૦ કડીના સલોકા ૧૬૮ પંક્તિઓમાં વિસ્તરતો રાસડો વધારે ધ્યાન ખેંચે છે. એમાં (ર.ઈ.૧૬૬૯ સં.૧૭૨૫, ફાગણ સુદ ૨, મંગળ શુક્રવાર)ના કર્તા. જેસંગ (જ્યસિંહ)ને કોઈ યાચકે કરેલા સમાની રૂપવર્ણનથી એના સંદર્ભ : મુમુગૃહસૂચી. [2. ત્રિ.] તરફ આકર્ષાતો બતાવાયો છે, પરંતુ તળાવ ખોદાવવાનું સૂચન તો રાણીનું છે. એને સ્વપ્ન આવે છે કે લોકો પાણી વિના તરફડી જસરાજ-૨ [ઈ. ૧૭મી સદી મધ્યભાગ-ઈ. ૧૮મી સદી પૂર્વાધી : રહ્યા છે. તેથી દૂધમલ ભાણેજ મારફત ઓડાંને તેડાવવા કાગળ જુઓ શાંતિ હર્ષશિષ્ય જિનહર્ષ. મોક્લવાનું કહે છે. કાગળ લઈ જનાર બારોટને કોઈ મોટેરા જસમાનું ઘર બતાવતા નથી પણ બાળકો બતાવે છે ને જસમાનાં સ્વજનો જસવંતશિષ્ય ] : જૈન. ૫ કડીની એને આ તેડું ન સ્વીકારવા સમજાવે છે તે ઠગારા લોક પ્રત્યેનો “સુમતિજિન-સ્તવન” લે.સં.૨૦મી સદી અનુ.)ના કર્તા. એમનો અવિશ્વાસ બતાવે છે. પણ પાટણ આવ્યા પછી જેસંગે સંદર્ભ : મુમુન્હસૂચી. [કી.જો.] ધરેલી કોઈ લાલચમાં જસમાં ફસાતી નથી તેથી અંતે યુદ્ધ થતાં ઓડ લોકો મરાય છે ને એમને અગ્નિદાહ આપવા ખડકાયેલી ચેહમાં જસવંતસાગર/યશસ્વતસાગર [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ–ઇ.૧૮મી જસમાં ઝંપલાવે છે તથા જેસંગને વાંઝિયામેણાનો શાપ આપે છે. સદી પૂર્વાધ : તપગચ્છના જૈન સાધુ. ચારિત્રસાગરશિષ્ય કલ્યાણ મૂળ દક્ષિણ તરફની ઓડ જાતિ આ ગીતમાં એક વખત સાગરની પરંપરામાં જશસાગર/યશસાગરના શિષ્ય. એમની વાગડની તો બીજી વખત સોરઠની રહેવાસી હોવાનું સૂચવાયું છે. કૃતિઓ ઈ. ૧૬૫૬/૧૬૬૫થી ઈ. ૧૭૦૬નાં રચના વર્ષો દેખાડે છે જસમાના ઘરની પૂછતાછ, જસમાને તેડું ન સ્વીકારવાની એને આધારે કવિનો કવનકાળ ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધથી ઈ.૧૮મી સ્વજનોની સલાહ, જસમાને જેસંગે આપેલી લાલચો અને સદી પૂર્વાર્ધનો ગણી શકાય. એણે કરેલા ઇનકાર – આ પ્રકારના સંવાદોમાં ગીતનો મોટો ભાગ આ વિદ્વાન કવિએ ગુજરાતીમાં ૪૭ કડીની ‘કર્મસ્તવનરત્નરોકાયેલો છે ને તેમાં વ્યક્તિ-વસ્તુઓની યાદી કરતા જઈ કથયિતવ્યને પૂર્વાધ', ૭ કડીની ‘ વિજ્યપ્રભસૂરિ-સઝાય” (મુ.) અને “ વિજ્યક્ષમાંઘૂંટવાની લાક્ષણિક લોકશૈલીનું અનુસરણ છે. જેસંગની લાલચોની સૂરીશ્વર-બારમાસા’ એ કૃતિઓ રચેલી છે. તે ઉપરાંત સંસ્કૃતમાં સામે “અમારે ઓડાંને ભલાં ખાબડાં” “ધોડીલાં સરખાં રે મારે એમની ‘વિચારષત્રિશિકા પર અવચૂરિ(ર.ઈ.૧૬૫૬/૧૬૬૫) ‘ભાવખોલકા” “અમારે ઓડાંને ભલી લોબડી” “અમારે કેડોનો લાંક સપ્તતિકા (ર.ઈ.૧૬૮૪), ‘જેનસપ્તપદાથી” (ર.ઈ.૧૭૮૧), પ્રમાણલોહ ઘડયો” વગેરે જવાબો આપતી જસમાની ઉક્તિઓમાં આ વાદાર્થ” (૨.ઇ.૧૭૦૩), ‘જૈન તર્કભાષા” (ર.ઈ.૧૭૦૩), ગણેશના મજૂર-જાતિનું જીવનચિત્ર ઊપસે છે. “ઘણું રે જીવો રાજા વાંઝિયો” “પ્રહલાઘવ’ પર વાર્તિક (ર.ઇ.૧૭૮૪) અને “યશોરાજીરાજ્યપદ્ધતિ એ જસમાની ઉકિત આશીર્વાદ-શાપના મિશ્ર તંતુથી માર્મિક બને (૨. ઈ.૧૭૮૬) વગેરે કૃતિઓ મળે છે. છે અને “હું કેમ ન સરજ્યો પાહાણ કો” “પથરો જાણી નું પાતાની કૃતિ : ઐસમાલા : ૧. ઘસત” જેવી, જસમાના સમાજસંદર્ભને અનુરૂપ, કલ્પનાઓથી સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;[] ૨. જૈનૂકવિઓ : ૨, ૩ (૨); વ્યક્ત થતો, જેસંગનો જસમા પ્રત્યેનો ઉત્કટ અનુરાગ વિલક્ષણ ૩. હજૈજ્ઞાસૂચિ : ૧. રિ. સી.] લાગે છે. જસમાના નિવાસના, એના બેસણાના, ખોદકામ કરતી જસકીતિ (વાચક): જસવંત સાગર ગુજરાતી સાહિત્યકોશ : ૧૯ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ જસસોમ/યશ-સોમ[ઈ.૧૬૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કોટિનાં જ રહે છે. આનંદવિમલસૂરિની પરંપરામાં હર્ષસોમના શિષ્ય. ‘ચોવીસી” (૨. જન્મથી વિરક્ત પણ માતાના આગ્રહથી ૮ કન્યાઓને પરણી ઈ.૧૬૨૦/સં.૧૬૭૬, શ્રાવણ સુદ ૩, સોમવાર), ૬ કડીનું ‘(સાચોર- સમગ્ર પરિવાર અને પ્રભાવ ચોર તથા એના સાથીઓ સાથે મંડન) શીતલનાથ-સ્તવન', ભૂલથી પ્રમોદમાણિક્યશિષ્ય યસોમને દીક્ષા લેનાર જંબૂકુમારનું પ્રસિદ્ધ વૃત્તાંત વર્ણવતા આ કાવ્યમાં નામે નોંધાયેલ ૪ કડીનું “ગુરુ-ગીત’ તથા ભૂલથી યશ : સોમશિષ્ય જંબૂકુમાર લગ્ન પૂર્વે પરિવાર સાથે વૈભારગિરિ પર વસંતક્રીડા જયસોમને નામે નોંધાયેલ ‘વિજયદેવસૂરિ-સઝાય” એ એમની કૃતિઓ કરવા જાય છે તે નિમિત્તે વસંતવર્ણનને તથા ૮ કન્યાઓને નિમિત્તે છે. ‘કર્મગ્રંથ-બાલાવબોધ” (મુ.) કે એના કેટલાક વિભાગો યશ:સોમને સૌન્દર્યવર્ણનને અવકાશ મળ્યો છે, પણ નાયકની વિરક્તતાને કારણે નામે મળે છે પરંતુ છ કર્મગ્રંથોના બાલાવબોધો એમના શિષ્ય શૃંગારરસના આલેખનને સ્વાભાવિક રીતે જ અવકાશ મળ્યો નથી. સોમની રચના હોવાનું સામાન્ય રીતે મનાયું છે. આબાલાવ બોધમાં અહીં જંબૂકુમારના શણગારનું પણ વર્ણન થયેલું છે એ ધ્યાન યશ:સોમનું નામ ગુરુ તરીકે ગૂંથાતું હોય એવો સંભવ છે. ‘બંધ- ખેંચે એવી બાબત છે. કવિનાં વર્ણનો પ્રાસાદિક, છટાદાર ને સ્વામિત્વકર્મગ્રંથ-બાલાવબોધ'ની ૧ પ્રતમાં યશ:સોમ પાસેથી સાંભળીને પરંપરાગત અલંકારોથી શોભીતાં છે. એમાં ‘વસંતવિલાસ’ સાથેનું જયસોમે ટબો લખ્યો એવો ઉલ્લેખ મળે છે તે ટબાના વાસ્તવિક સામે પણ કેટલેક સ્થાને દેખાય છે. જિ. કો.] કત્વને સંદિગ્ધ બનાવી દે છે. કૃતિ : કર્મગ્રંથ,-. ‘જબૂસ્વામી રાસ' રિ.ઈ.૧૬૮૩ : નયવિજયશિષ્ય યશોવિજયની, સંદર્ભ : ૧.જૈમૂકવિઓ : ૩(૧); ૨. મુમુગૃહસૂચી. [.ત્રિ] દુહા-દેશીબદ્ધ૫ અધિકાર (ખંડો) ને ૩૭ ઢાળની આ કૃતિ (મુ.)માં જંબુસ્વામીનું પ્રસિદ્ધ વૃત્તાંત ગૂંથાયેલું છે. સસૌભાગ્યશિષ્ય [ , ]: જૈન. રાજગૃહ નગરના રાજા શ્રેણિકના પુત્ર જંબૂકુમાર સુધર્માસ્વામી૧૫ કડીના “શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ' (મુ.) એ કૃતિના કર્તા. ના ઉપદેશથી દીક્ષા લેવા પ્રેરાય છે પણ આ પૂર્વે એ વિવાહિત કૃતિ : પ્રાછંદસંગ્રહ. . જો.] હોવાથી માતાપિતાની અનુજ્ઞા એમને મળતી નથી. એમના આગ્રહને વશ થઈ એ ૮ કન્યાઓ સાથે લગ્ન કરે છે પરંતુ એમનું મન જાનંદ ઈ. ૧૯૭૦માં હયાત] : તપગચછના જૈન સાધુ. દીક્ષામાં હોવાથી પત્નીઓ અને માતાપિતાની સાથે એ ધર્મચર્ચા ગુણાનંદના શિષ્ય. “યશોનંદ' એ નામથી નોંધાયેલા આ કવિના ૬૨૧ કરે છે, એમને દીક્ષા માટે સંમત કરે છે ને સૌની સાથે દીક્ષા લે છે. કડીના ‘રાજસિંહકુમાર રાસ (નવકારરાસ) (ર. ઈ.૧૬૭૭/સં. ૧૭૨૬, હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષશિલાકાપુરૂષચરિત્ર'ના પરિશિષ્ટ પર્વનો ઘણો આસો સુદ ૨, મંગળ/શુક્રવાર)માં કર્તાનામ જસાનંદ જ નોંધાયેલું છે. આધાર દર્શાવતા આ રાસમાં કેટલીક દૃષ્ટાંતકથાઓ યશોવિયે સંદર્ભ : જૈનૂકવિઓ : ૨. યોજેલી છે ને એમાં એમની આગવી છાપ પણ ઊપસે છે. દીક્ષા લેવાના પક્ષે-વિપક્ષે થતી દલીલોના સમર્થન રૂપે યોજાયેલી જસો ] અંગદવિષ્ટિથી માંડીને રાવણની આ દૃષ્ટાંતકથાઓમાં એક તરફ વિલાસની ને બીજી તરફ સંયમમુક્તિ સુધીની કથા વર્ણવતા કાવ્ય “રામચરિત’ના કર્તા. ઉપશમની કથાઓ છે એથી શાંતરસમાં નિર્વહણ પામતી આ સંદર્ભ: સ્વાધ્યાય, ૫. ૧૫ અં.૧ – મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય- કૃતિમાં શાંત ઉપરાંત શૃંગારનું પણ આલેખન થયેલું આપણને માં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી. [કી.જો] મળે છે. નગર, નાયક, વરધોડો આદિનાં વર્ણનોમાં ઊપસતાં વાસ્તવિક ને જસોમા [ઈ.૧૯મી સદી પૂર્વાધી : વેલાબાવાનાં પત્ની. જ્ઞાતિએ લાક્ષણિક ચિત્રોમાં, રૂપકોણી આદિનો આશ્રય લેતી અલંકારપ્રૌઢિમાં, કોળી. વેલનાથ સમાધિસ્થ થતાં તેના વિરહભાવને આધ્યાત્મિકતાથી ઊમિરસિત કલ્પનાશીલતામાં, વર્ણાનુપ્રાસ ને ઝડઝમકયુક્ત કાવ્યરંગીને વર્ણવતા ૧ પદ(મુ.)ના કર્તા. ગિરનારની શિલા નીચે વેલનાથ રીતિમાં કવિની વિશેષતા જણાય છે. કવચિત્ રાજસ્થાની ને હિદીનો સમાધિસ્થ થતાં ગવાયેલા આ પદથી શિલા ફરી ઊઘડે છે અને પ્રયોગ કરતી કવિની ભાષામાં પંડિતની સંસ્કૃતાઢય બાની ઉપરાંત સતી અંદર સમાઈ જાય છે એવી કથા છે. લોક્વાણીના સંસ્કારો પણ જોવા મળે છે. કવચિત્ ક્લિષ્ટ બનતી કૃતિ : સોરઠી સંતો, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૨૮ (પહેલી એમની શૈલી સામાન્ય રીતે પ્રસાદ, માધુર્ય ને માર્મિકતાના ગુણ આ.), ૧૯૭૯ (પાંચમી આ.નુપુનર્મુદ્રણ.). [કી. જો] ધરાવે છે. દેશીઓનું વૈવિધ્ય આ કૃતિની સમૃદ્ધ ગેયતાનો નિર્દેશ કરે છે. રિ. સો.] ‘જંબુસ્વામી-ફાગ’ રિ.ઈ.૧૩૭૪] : આંતરપ્રાસવાળા ૬૦ દુહામાં રચાયેલી આ કૃતિ(મુ.)ના કર્તા “વિજયવંત તે છાજઈ, રાજઈ જાગેશ્વર : આ નામે કૃષ્ણભક્તિ અને ગોપીભાવનાં કેટલાંક પદો તિલક સમાન” એવી પંક્તિને કારણે ઈ.૧૪૭૦- ઈ.૧૪૭૩માં (૬ મુ) મળે છે તે જાગેશ્વર-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે હયાત પૂણિમાગચ્છના રાજતિલક તથા કોઈ તિલકવિજ્ય કે વિજ્ય- તેમ નથી. તિલક હોવાની સંભાવના કરવામાં આવી છે, પરંતુ ઉક્ત રાજતિલક કૃતિ : પ્રાકાસુધા : ૨. આ કૃતિના કર્તા હોવાનું સમયદૃષ્ટિએ સ્વીકારી શકાય તેમ નથી સંદર્ભ : ગૃહાયાદી. [કી. જો]. તેમ જ અન્ય કર્તાનામો પણ, કોઈ પ્રમાણને અભાવે, તર્કની ૧૨૦ : ગુજરાતી સાહિત્યક્ષેશ સસૌમ: જવર • ના...] For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ જાગેશ્વર-૧/યોગેશ્વર | ] : લિબજીના પુત્ર. એ-જામાસ્પ’ એ કાવ્યગ્રંથ ફારસીમાં છે કે ગુજરાતીમાં તે સ્પષ્ટ ૧૧૩ કડવોએ અધૂરી મળતી ‘રામાયણ” નામક કૃતિની રચના થતું નથી. પરંતુ આ કવિએ પહેલવી, ફારસી યશ્નો અને આ પિતા-પુત્ર સાથે મળીને કરી છે. કૃતિમાં બંનેનાં નામ સંસ્કૃત શ્લોકોની તથા મુખમ્મસો, મુસદ્ગો, મોના જાતો અને અવારનવાર આવ્યા કરે છે. ચોપાઈબંધમાં રચાયેલી આ કૃતિ- ગઝલોની રચના કરી હોવાની તેમ જ “યતો” અને બીજા અનેક માંનાં વર્ણનોની પ્રચુરતા અને રસાળતા તથા શબ્દરચના તેમ જ ધાર્મિક પુસ્તકોના ગુજરાતી અનુવાદ કર્યા હોવાની માહિતી અલંકારના સૌંદર્યનો પ્રયત્ન ધ્યાન ખેંચે એવાં છે. વર્ણન તેમ નોંધાયેલી છે. જ પ્રસંગનિરૂપણમાં મૂળ ‘રામાયણ’થી જુદા ને નવતર અંશ પણ સંદર્ભ : પારસી સાહિત્યનો ઇતિહાસ, પીલાં ભીખાજી મકાટી, ક્યારેક જોવા મળે છે, જેમ કે ગોભિલભની અસુંદરતાનું વર્ણન, ઈ. ૧૯૪૯. [...] રામની બ્રાહ્મણપ્રિયતા પ્રગટ કરતો પ્રસંગ વગેરે. સંદર્ભ : ફાત્રમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૭૪ – ‘લિબજી અને જાવડ [ઈ.૧૫૧૫માં હયાત] : આખ્યાનકાર. મલિયાંગર (મલબાર ?)ના તત્સત જાગેશ્વરનું રામાયણ,” દેવદત્ત શિ. જોશો. કી..] બદનાવર)નાઓલ ગામના વતની. જ્ઞાતિએ વણિક. પોતાને વ્રજનાથ) વીજેનાથના દાસ તરીકે ઓળખાવે છે. જાદવ(મુનિ) [ઈ. ૧૯મી સદી પૂર્વાધી : લોંકાગચ્છના ગોંડલસંપ્રદાયને એમણે પ્રસિદ્ધ શિવરાત્રિકથાને વિષય કરતી, તત્કાલીન સામાજિક જૈન સાધુ. શ્રીપુ ડુંગરસિહજી સ્વામીની પરંપરામાં ગણેશજી સ્થિતિને આલેખતી ને ઉપદેશાત્મક અંશોવાળી, ચોપાઈ-પૂર્વછાયાની (અવ.ઈ.૧૮૦૯)ના શિષ્ય. ૨૩ કડીના “મેઘકુમારનું ચોઢાળિયુ’ ૪૦૦ કડીની ‘મૃગલી-સંવાદમૃગી-સંવાદ/શિવરાત્રિકથા-ચોપાઈ (લે.સં.૧૮મી સદી અનુ; મુ.)ના કર્તા. - (ર. ઈ. ૧૫૧૫/સં. ૧૫૭૧, મહા-૭, મંગળવાર) એ કૃતિ રચી છે. કૃતિ : ૧. જૈસમાલા (શા) : ૨; ૨. જૈસસંગ્રહ (જે). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; [] ૨. ગૂહાયાદી; ૩. સંદર્ભ : મુજુગૃહસૂચી. [.ત્રિ.) રાપુસૂચી : ૧. રિસો.) જાદવસુત [ ]: ‘રાસલીલા’ના કર્તા. જિણ -: જુઓ જિનસંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કી.જો.] જિણદાસ : જિણદાસને નામે ૪ કડીનું ‘વૈરાગ્ય-ગીત’ નોંધાયેલું જદવો | ]: જ્ઞાતિએ કોળી. ‘રામ- છે તે કયા જિણદાસ છે તે નિશ્ચિત થતું નથી. ચરિતનાં પદ ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ :૩(૧). ચિ..] સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ; ] ૩. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦–“ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ જિતરંગ[ઈ. ૧૮૧૫માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય', છગનલાલ વિ. રાવળ. કી.જો.] જિનહર્ષની પરંપરામાં જ્યચંદના શિષ્ય. ૭ કડીના ‘સુપાર્શ્વનાથ જિનેશ્વર-સ્તવન” (ર.ઈ.૧૮૧૫સં.૧૮૭૧, માઘ સુદ ૧૧, શનિવાર; જનકીબાઈ [ ] : કૃષ્ણલીલાનાં તથા મુ.)ના કર્તા. અન્ય કેટલાંક પદો (૩ મુ.)ના કર્તા. કૃતિ : (ઉપાધ્યાય ક્ષમાવિયજી વિરચિત) ચૈત્યવંદન સ્તવન કૃતિ : ૧. ખૂકાદોહન:૭; ૨. ભસાસિંધુ. સંગ્રહ, પ્ર. સુગનચંદજી ઉ. બાંઠિયા, સં. ૧૯૮૨. [કી.જો.] સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ; ] ૩. ગુજરાત જિતવિજ્ય(ગણિ)-૧[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ : તપગચ્છના જૈન શાળાપત્ર, સપ્ટે., ૧૯૧૧ – ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, છગનલાલ વિ. રાવળ. [કી.જો.] સાધુ. હીરવિજયસૂરિ- વિજ્યસેનસૂરિના શિષ્ય કનકવિજયના શિષ્ય. સંભવત: વિજયસેનસૂરિના આચાર્યકાળ(ઈ.૧૫૭૪થી ઈ.૧૬૧૬)માં જામા ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ – અવ. ઈ. ૧૮૨૧] : પારસી રચાયેલ ૯૫ કડીના ‘સુપાર્શ્વ-જિન-સ્તવન” (“સંવત સંખ્યા મનિ દસ્તુર. આશાના અવટંક કે પિતાનામ. નવસારીના વતની. ધરુએ, સ્વેતવાડથ ઋતુસાર કી અબ્દ હવઈ ભાણુંએ ઇન્દ્રીસખી ઈ. ૧૭૧૯માં હયાત હોવાની માહિતી નોંધાયેલી છે તેમ જ મનું ધરુ એ,” આસો સુદ ૧૩, શુક્રવાર)ને કર્તા. ઈ. ૧૭૪૮માં સોનગઢમાં ગંગાજીરાવ ગાયકવાડ સમક્ષ એક અરજી સંદર્ભ : મુકુંગૂહસૂચી. રિ.સી.] રજ કરી હતી. મૌલવીઓ તેમ જ હિંદુ પંડિતો પાસેથી ફારસી, જિતવિજ્ય-૨ [ઈ.૧૬૭૦માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. હરિઅરબી, સંસ્કત, જ્યોતિષ, વૈદક તથા રમલનો અભ્યાસ કરનાર વિસરિની પરંપરામાં જીવવિજયના શિષ્ય. ‘હરિબલમાછીચોપાઇ આ વિદ્રાન ભરૂચના નવાબના સંસર્ગમાં આવેલા. જૂના ગ્રંથોના રાસ - ઈ. ૧૮.૦/ જૂના થાના રાસ'(ર. ઈ. ૧૬૭૭|સં.૧૭૨૬, પોષ સુદ ૨, શનિવાર)ના કર્તા. લેખન અને સંશોધનનું કાર્ય હાથ ધરી એમણે પોતાનું મોટું સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુગૃહસૂચ; ૩. ગ્રંથાલય ઊભું કર્યું હતું. પ્રગતિશીલ સુધારક તરીકે પારસીકોમના હજૈજ્ઞાસુચિ : ૧. રિ.સી.] રૂઢિચુસ્ત વાતાવરણને દૂર કરવામાં એમણે ભાગ ભજવ્યો હતો. ક્રાંતિકારક વિચારોથી ખળભળાટ મચાવનાર “રવાયત' તથા કાવ્ય- જિતવિજય-૩ | ] : જૈન સાધુ. કૌશલમાં ફારસી અને મુસ્લિમ કવિઓની બરાબરી કરનાર “દિવાન- જિનચંદશિષ્ય. ૨૩/૨૫ કડીના ભુજંગીમાં રચાયેલા ‘ગોડી-પાર્શ્વનાથ કી સંસ્કત, જ્યોતિષ, વૈદક તેલ વિલા. જૂના ગ્રંથોના રાસ (ર. ઈ. ૧૬ ક . ૩(૨), ૨. મુગૃહ , ગુજરાતી સાહિત્યકોશ : ૧૨૧ જાગેશ્વર-૧:જિતવિજ્ય૩ ગુ. સા.-૧૬ Jain Education Intemational For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ કર્તા. છંદ (મુ.) અને ૫ કડીના “વાસુપૂજ્ય-સ્તવન” (લે. સં.૧૮મી કૃતિ : ૧. સંતોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦ સદી અનુ.) ના કર્તા. (સં.); ૨. પરિચિતપદસંગ્રહ, પ્ર.સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, કૃતિ : પ્રાછંદસંગ્રહ. સં. ૨૦૦૨ (ત્રીજી આ.). સંદર્ભ : ૧. મુમુન્હસૂચી, ૨. હેજેશા સૂચિ: ૧. રિ.સી.] સંદર્ભ : અસંપરંપરા. [કા.શા.] જિતવિજય-૪ [ ]: જૈન સાધુ. જિન [ઈ.૧૭૦૧માં હયાત) : તપગચ્છના વિજ્યદેવસૂરિની પરંવિનીતવિજયના શિષ્ય. ૫ કડીના “પાર્શ્વનાથસ્તવનગોડી) લ. પરાના જૈન સાધુ. પૂરું નામ જિનવિજય હોવાની શક્યતા છે. સં. ૧૮મી સદી અનુ) ના કર્તા. વિજયરત્નસૂરિની પ્રશસ્તિ કરતી ૯ કડીની સઝાય (ર.ઈ.૧૭૦૧/ સંદર્ભ : મુપુગૃહસૂચી. રિ.સો.) સં. ૧૭૫૭, આસો સુદ ૧૦; મુ.)ના કર્તા. કૃતિ : એસમાળા : ૧. રિ.સો.] જિતવિમલ:આ નામે ૨૨૫ ગ્રંથાગ્રના ત્રષભપંચાશિકા-બાલાવબોધ” (ર.ઈ.૧૬૮૮) મળે છે તે જિતવિમલ-૧ હોવાની સંભાવના છે. સિટી. આ છે. જિનકીતિ : આ નામે પ્રાકૃતરચના “પુણ્યફલકુલક/સામયિકપૌષધ પણ તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. ફલકુલક લિ. સં. ૧૭મી સદી અનુ.) ગુજરાતી સ્તબક સાથે સંદર્ભ : જૈનૂકવિઓ : ૨,૩(૨). રિસો]. નોંધાયેલ મળે છે તેના કર્તા કયા જિનકીર્તિ છે તે નિશ્ચિત થઈ જિતવિમલ-૧ [ઈ.૧૭૦૧માં હયાત] : જૈન સાધુ. જીવવિમલના શકે તેમ નથી. સંદર્ભ : હેજેસાસૂચિ : ૧. [4.ત્રિ] શિષ્ય. ૨૪ કડીના ‘મોહબંધસ્થાન-વિચારગર્ભિત શ્રી મહાવીરજિત. તવન (ર.ઈ.૧૭૦૧/સં.૧૭૫૭, આસો સુદ ૧૫, બુધવાર; મુ.)ના જિનીતિ(સૂરિ)–૧[જ.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, વૈશાખ સુદ ૭ –અવ. ઈ. ૧૭૬૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરની પરંપરામાં કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. .સી.] જિનવિજ્યના શિષ્ય. ખીરસરાગોત્ર. જન્મ મારવાડમાં ક્લોધીમાં. જિતવિમલ-૨[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ : જૈન સાધુ. ૧૩ કડીના . મૂળ નામ કિસનચંદ્ર. પિતા ઉગ્રસેન શાહ, માતા ઉછરંગદેવી. ‘ઋષભદેવજિન સ્તવન (ર.ઈ.૧૮૩૧, સં.૧૮૮૭, મહા વદ ૩, ભટ્ટરકપદ ઈ. ૧૭૪૧માં. અવસાન બીકાનેરમાં. તેમની પાસેથી ‘ચોવીશી' (ર.ઈ.૧૭૫૨ (સં.૧૮૦૮,ફાગણ-૧૧; અંશત: મુ.) અને મંગળ/શુક્રવાર; મુ.), ૬ કડીના “સિદ્ધાચલ–સ્તવન” (ર.ઈ. ૧૮૩૧ , સં. ૧૮૮૭, ચૈત્ર સુદ ૧૫, સોમવાર; મુ.), ૯ કડીના ‘સિદ્ધા ૪ ઢાળનું ‘લોદ્રવાપાર્શ્વનાથ-વૃદ્ધ સ્તવન’ મળે છે. ચલ-સ્તવન” (૨. ઈ. ૧૮૩૧/સં. ૧૮૮૭, ચૈત્ર વદ ૨, બુધવાર; કૃતિ : જૈનૂસારત્નો : ૨(સં.). મુ.), ૯ કડીના ‘(શંખેશ્વર)પાર્શ્વજિન સ્તવન (૨. ઈ. ૧૮૩૨ સંદર્ભ : જૈનૂકવિઓ : ૨, ૩(૧, ૨). [શ્ર.ત્રિ.] સં. ૧૮૮૮, રૌત્ર સુદ ૧૫, રવિવાર; મુ.) તથા અન્ય કેટલાંક જિનકશલારિ) : આ નામે ‘પાર્શ્વજિન-સ્તુતિ' (લે. સં. ૨૦મી મુદ્રિત સ્તવનોના કર્તા. સદી અનુ.) મળે છે. આ જિનકુશલ-૧ છે કે જુદા તે નિશ્ચિત કૃતિ : ૧. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૨. શસ્તનાવલી. રિસો.) થતું નથી, A ]: જાતના કોળી હોવાની અનુકૃતિ. જીતા [ ' સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ :૧. [શ્રત્રિ] એમના ગોપીના હૃદયોદ્ગાર રૂપે કૃષ્ણભક્તિનાં ૩ પદો (મુ.) મળે જિનકુશલ-૧[ઈ.૧૬૨૨માં હયાત] : જૈન સાધુ. “અગડદત્તચોપાઈ છે, જેમાં પરંપરાગત અલંકારો ને અભિવ્યક્તિ છટા ઉપરાંત (ર.ઈ.૧૬૨૨)ના કર્તા. લોકભાવ ને કલ્પનાનો વિનિયોગ છે. ઉપર્યુક્ત જિનકુશલ તે તપગચ્છમાં હાર્ષિગણિની પરંપરામાં કૃતિ : પ્રાકાસુધા : ૨. થયેલા દામયિંગણિશિષ્ય જિનકુશલગણિ હોય તો તેમની રણથંભોરના સંદર્ભ : ન્હાયાદી. [કા.શા.J. મહામાત્ય ખીમસિંહ અગ્રવાલ વિશેની ૮ સર્ગની “પુણ્યપ્રકાશન કાવ્ય” (૨.ઈ.૧૫૯૪) તથા ૨૦ કડીની ‘પાર્શ્વનાથતીર્થમાલાસ્તવન જીતા-૧[ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ : જીતા-મુનિ-નારાયણ એવા (ર.ઈ.૧૫૯૬) એ કૃતિઓ પણ નોંધાયેલી મળે છે. આ જિનકુશલનામથી ઓળખાતા આ સંતકવિ હરિકૃષ્ણજીના શિષ્ય હતા. મૂળ ગણિ ઈ.૧૬૬૪ સુધી હયાત હોવાની માહિતી મળે છે. નડિયાદના બારોટ હોવાનું કહેવાય છે. સુરત પાસે અમરોલીમાં સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનતથા ઉતરાણમાં એમના આશ્રમ હતા. સમાધિ ઉતરાણમાં. એમનાં ૨૨ પદો અને ૬૪ સાખીઓ (મુ) મળે છે. એમાં વિજય વગેરે, ઈ. ૧૯૬૪; [_૨. હજૈજ્ઞાસૂચિ:૧. [શ્રત્રિ.] હરિભક્તિબોધ, આત્મતત્વની વિચારણા ને આત્મસાક્ષાત્કારના જિનચંદ્ર: આ નામે ૯ કડીની ‘ગોડી પાર્શ્વ-સ્તવન' (ર.ઈ. સાધન રૂપે ધ્યાનયોગનું નિરૂપણ થયેલું છે. નિરૂપણમાં અખાની ૧૬૬૬/સં. ૧૭૨૨, વૈશાખ વદ ૮; મુ.), સંસ્કૃત તેમ જ ગુજરાતીમાં જેમ દૃષ્ટાંતોનો પ્રચુર ઉપયોગ કર્યો છે. હિંદી ગદ્યમાં સુલતાન “ભક્તામર-સ્તોત્રની બાલાવબોધિની ટીકા (ર. ઈ. ૧૬૭૬) તથા ૯ મુઝફરશાહ પર પત્ર રૂપે લખાયેલો મનાતો ‘કાફરબોધ' () હિંદુ- કડીનું ‘(મહેવામંડન) પાર્શ્વનાથ-સ્તવન' (ર.ઈ.૧૭૭૮ સં.૧૮૩૪, મુસ્લિમ ધર્મવિચારની અભિનેતાના ઉપદેશથી ધ્યાન ખેંચે છે. વૈશાખ વદ ૫, મુ.) અને જિનચંદ્રસૂરિને નામે ૩૫ કડીની કુશલ ઈબાલાલ ૧૨૨ : ગુજરાતી સાહિત્યકોશ જિતવિજય-જ:જિનચંદ્રા For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ જિનકુશલસૂરિઅષ્ટપ્રકારી–પૂજ' (ર.ઈ.૧૭૯૭) એ રચના સમયના બીકાનેરવાસી ગણધર-ચોપડા ગોત્રના શાહ આસકરણના પુત્ર. માતા નિર્દેશવાળી કૃતિઓ મળે છે તેમના કર્તા કયા જિનચંદ્ર કે રાજલ/સુપિયારદેવી. મૂળનામ હેમરાજ, ૧૨માં વર્ષે જિનરત્નસુરિ જિનચંદ્રસૂરિ છે એ નક્કી કરવું મુશ્કેલ છે કેમકે, એક જ સમયે પાસે દીક્ષા. દીક્ષાનામ હર્ષલાભ. ઈ.૧૬૫૫માં પદપ્રાપ્તિ. સુરતમાં હયાત એવા એકથી વધુ જિનચંદ્ર મળે છે. અવસાન. આ ઉપરાંત, જિનચંદ્રસૂરિને નામે ‘માલઊઘટણ” વગેરે તથા ૫ ઢાળ અને ૨૩ કડીનું “જિનવર-સ્તવન/છ— જિન-સ્તવન જિનચંદ્રને નામે ૨૨ કડીની ‘પાર્શ્વનાથવિનતી’ વગેરે ઘણી કૃતિઓ (ર.ઈ.૧૬૮૬; મુ.) “(લોદ્રપુરમંડન) પાáસ્તવન” (૨.ઈ.૧૬૮૭/ કિટલીક મુ.) મળે છે, જેમાંની કેટલીક કૃતિઓ પરત્વે ખરતર- સં. ૧૭૪૩, ચીત્ર વદ ૬, બુધવાર), અને જિનરત્નસૂરિનું ચરિત્રગાન ગચ્છનો નિર્દેશ મળે છે તેમ જ કેટલીક કૃતિઓ હિંદી રાજસ્થાની કરતું ૧૧ કડીનું ગીત (મુ.) તથા અન્ય સ્તવનો તેમણે રચ્યાં છે. ભાષામાં પણ ચાલે છે. આ બધી કૃતિઓના કર્તા વિશે પણ કૃતિ : ૧. અરત્નસાર; ૨. ઐશૈકાસંગ્રહ, નિશ્ચિતપણે કશું કહી શકાય એમ નથી. જુઓ જૈનચંદ. સંદર્ભ :૧.જૈમૂકવિઓ: ૨-જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ'; L] કૃતિ : ૧. અરત્નસાર, ૨. ચૈસ્તસંગ્રહ : ૨, ૩; ૩. જેકા- ૨. જૈનૂકવિઓ : ૩ (૨); ૩. મુમુગૃહસૂચી. ચિ.શે.] પ્રકાશ : ૧; ૪. જૈષપુસ્તક : ૧; ૫. જૈરસંગ્રહ; ૬. શંસ્તવનાવલી. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, જિનચંદ્રસૂરિ)-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ – અવ.ઈ.૧૬૫૭) સં. બાબુલાલ મ. શાહ, ઈ. ૧૯૭૮; [૨. જેહાપ્રોસ્ટા; ૩. મુપુગૃહ ૧૭૧૩, પોષ-૧૧, મંગળ/શુકવાર] : ખરતરગચ્છની વેગડશાખાના સૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. ચિ.શે.] જૈન સાધુ. જિનગુણપ્રભસૂરિ-જિનેશ્વરસૂરિના શિખ. બિકાનેરવાસી બાફણાગોત્રીય રૂપજી શાહ અને રૂપાદેના પુત્ર. જન્મનામ વીરજી, જિનચંદ્રસૂરિ)-૧ જિ. ઈ. ૧૫૩૯/સં. ૧૫૯૫, ચૈત્ર વદ ૧૨ – લઘુવયમાં દીક્ષા. દીક્ષાનામ વીરવિજય. અનશન દ્વારા દેહત્યાગ. અવ. ઈ. ૧૬૧૪/સં. ૧૬૭૮, આસો વદ ૨]: ખરતરગચ્છના ‘રત્નાવતી-રત્નશેખરનુપ-પ્રબંધ’(ર.ઈ.૧૬૨૦); ‘રાજસિંહ-ચોપાઈજન સાધ. જિનમાણિકયરિના શિષ્ય. જોધપુર પાસે વડલી કે ર.ઈ.૧૯૩૧/સં.૧૬૮૭, આસો સુદ ૩), ‘ઉત્તમકુમાર-ચોપાઈ - ખેતસર ગામમાં પન્મ. વીસા ઓશવાળ જ્ઞાતિ. રીહડ ગોત્ર, પિતા (રઈ-૧૬૪૨/સં.૧૬૯૮. ભાદરવા સુદ ૧૩, ૬ ખેડ અને શાહ શ્રીવંત. માતા સિરિયાદેવી (શ્રીયાદેવી). મૂળ નામ સુલતાન- ૫૧ ઢાલની ‘દ્રપદીચરિત્ર-ચોપાઈ (૨.ઈ.૧૬૪૨/સં.૧૬૯૮, કમાર. દીક્ષા ઈ. ૧૫૪૮માં અને દીક્ષાનામ સુમતિધીર. ઈ. આસો વદ ૧૨) તથા ‘રામપણી સુત્રાર્થ ચોપાઈ/કશી દેશી ૧૫૫૬માં આચાર્યપદ. અકબર બાદશાહને પ્રતિબોથી એમણે વધુમાં ઉપઈ’(ર.ઈ.૧૬૫૩/સં. ૧૭૦૯, અષાઢ-૩, સોમવાર) તેમની ૧ સપ્તાહ માટે અમારિ (જીવવધનિષેધ) ઘોષણા કરાવેલી તેમ જ કૃતિઓ છે. છેલ્લી કૃતિ ભૂલથી જિનરંગસૂરિશિષ્ય જિનચંદ્રને સર્વદર્શનના સાધુઓને દેશ બહાર કરવાનો જહાંગીરનો હુકમ રદ નામે મકાયેલી છે. કરાવેલો. અકબર બાદશાહ પાસેથી યુગપ્રધાન’નું બિરૂદ મેળવનાર સંદર્ભ : ૧. એજંકાસંગ્રહ; [૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. આ જૈનાચાર્યે સાંપ્રદાયિક ઉત્કર્ષનાં પણ ઘણાં કામો કર્યા હતાં ૧૯૪૯ – જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી અને વિદ્વાન સાધુઓનો બનેલો એમનો વિશાળ શિષ્ય સમુદાય સચી', સં. અગરચંદ નાહટા; [ ૩. જૈમૂકવિઓ : ૩ (૧); હતો. એમણે બિલાડામાં અનશનપૂર્વક દેહત્યાગ કર્યો. ૪. ડિકેટલૉગભાવિ; ૫. મુમુગૃહસૂચી. ચિ.શે.] ૮ પ્રકારના મદમાંથી છૂટવાનો ઉપદેશ આપતી ૧૭ કડીની ‘અમદ-ચોપાઈ', રૂપકશૈલીએ જોગીનાં સાચાં લક્ષણો વર્ણવતી જિનચંદ્રસૂરિ)-૪ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ :ખરતરગચ્છના જૈન ૧૨ કડીની ‘જોગીવાણી' તથા ૮ કડીનું ‘(વિક્રમપુરમંડણ) આદિજિન- સાધુ.જિનરાજસૂરિની પરંપરામાં જિનરંગસૂરિના શિષ્ય. ૪૭ ઢાળની સ્તવન’ એ આ કવિની મુદ્રિત કૃતિઓ છે. એમણે તૈયાર કરાવેલા મથકુમાર-થાપાઈ (૨૭.૧ ૭/અ.૧૭૨૭, કારતક સુદ ૫)ના કતા. આચારના ૨ નિયમોના પત્રો પણ મુદ્રિત મળે છે. એમને નામે જુઓ જિનેશ્વરસૂરિ. નોંધાયેલી ‘બારભાવનાઅધિકાર’, ‘શીયલવતી,’ અને ‘સાંબપ્રદ્યુમ્ન સંદર્ભ : ૧.જૈમૂકવિઓ : ૩ (૨). [ચ..] ચોપાઈ' (૨. ઈ. ૧૫૬૪ આસપાસ) એમની કૃતિઓ હોવાનું શંકા જિનચંદ્રસૂરિ)–પજ.ઈ.૧૭૫૩ – અવ.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, જેઠ સ્પદ લેખાયું છે. જિનચંદ્રસૂરિએ સંસ્કૃતમાં પૌષધવિધિ પ્રકરણ’ની વૃત્તિ (ર. ઈ. સુદ ૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભસૂરિના શિષ્ય. વીકાનેરના વતની. વચ્છાવતમુહતા ગોત્ર. પિતા રૂપચંદ્ર. માતા ૧૫૬૧) અને કેટલાંક સ્તવનો રચેલાં છે. કેસરદેવી. જન્મ કલ્યાણસરમાં. મૂળનામ અપચંદ્ર. દીક્ષા કૃતિ : યુનિચંદ્રસૂરિ – ‘ક્રિયાઉદ્ધાર નિયમપત્ર', ‘શ્રી જિનચંદ્ર ઈ.૧૭૬૬માં. દીક્ષાનામ ઉદયસાર કે દયાસાર. સૂરિપદ ઈ.૧૭૭૮માં. સૂરિકૃત સમાચરી’, ‘અષ્ટાંત ચૌપાઈ’, ‘વિક્રમપુરમંડાણ આદિજિન અવસાન સુરતમાં. ૪ કડીની ‘જ્ઞાનપંચમીની સ્તુતિ' (મુ.) તથા સ્તવન’, ‘જોગીવાણી' (+ સં.). સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [ ૨. જૈનૂકવિઓ : ૧. [ચ.શે.] . ૧૧ કડીની ‘જિનપૂજા-સ્તવન/જિનબિંબસ્થાપના-સ્તવન” (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. અરત્નસાર, ૨. ચૈસ્તસંગ્રહ : ૨, ૩. જૈકાસાસંગ્રહ. જિનચંદ્રસૂરિ)–રજિ. ઈ.૧૬૩૭ – અવ. ઈ.૧૭૦૭] : ખરતરગચ્છ- સંદર્ભ: ૧. જૈનૂકવિઓ: ૨–‘જનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; ના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં જિનરત્નસૂરિના શિષ્ય. ૨. મુગૃહસૂચી. ચિ.શે.] જિનચંદ્રસૂરિ)-૧ : જિનચંદ્રસૂરિ) ગુજરાતી સાહિત્યકોશ : ૧૨૩ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ જિનચંદ્ર-૬ [ઈ. ૧૭૮૫માં હયાત]: સંભવત: ખરત ગચ્છના જૈ સાધુ. એમની કૃતિઓમાં ગૂંથાતા ‘લાભઉદય’ એ શબ્દમાં ગુરુનામનો સંકેત હોવાનું સમય છે. જૈસલગિરિની યાત્રા વખતે રચાયેલું ૯ કડીનું ‘પાર્શ્વનાથજીનું લઘુ-સ્તવન' (ર.ઈ.૧૭૮૫સં. ૧૮૪૧, માગશર સુદ ૧૧), ૧૦ કડીનું ‘પંચતીર્થીનું સ્તવન', ૭ કડીનું ‘આદીશ્વરન્જિન-સ્તવન’ તથા ૫ અને ૯ કડીનાં ૨ પદ–એ મુદ્રિત કૃતિઓના કર્તા. કૃતિ : ૧. અરત્નસાર; ૨. જૈકાપ્રકાશ : ૧. કૃતિ : અરત્નસાર. સંદર્ભ : ઐાસ. [નચંદ્ર—ક[ આવતો જિનહર્ષ શબ્દ ગુરુનામનો સૂચક પિપ્પલકશાખાના જિનહર્ષસૂરિના શિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ ગણાય. તેમણે રચેલી ૪ કડીની ‘નવ-જિનદત્ત(ઋષિ)-૨[ પદજીની સ્તુતિ' (મુ.) મળે છે. [ચ.શે.] નિયંતિ)ઢ | ] : જૈન સાધુ. “જિનચંદ્રનીસર” એવી નામડાઘવાળી આંતરપ્રાસ ધરાવતી ૪ કડીની ‘દિવાળીપર્વની સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. [ચ... [ચ.શે.] ] : જૈન સાધુ. કૃતિમાં હોઈ શકે. ખરતરગચ્છની જિનચંદ્ર(સૂરિ)શિષ્ય : ૧૦ કડીની 'જિનચંદ્રસૂરિ ચોપાઈ', 'ગુર્વા લીવર્ણના-ચોપાઈ’,૧૫ કડીની ‘વાડીપાર્શ્વનાથજિન-છંદ', જિનચંદ્રસૂરિ વિશેની પદો તથા ચંદ્રાણાના કર્યાં કર્યા વિઘ્નચંદ્રસૂરિના સૂરિ વિશેનાં પદો તથા ચંદ્રાયણાના કર્તા કયા જિનચંદ્રસૂરિના શિષ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજ જીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; [] ૨. જૈમનૂકરચનાઓં ૧; ૩. હે‰જ્ઞાસૂચિ :૧. [...] કર્તા. જિનચંદ્રસૂરિ)શિબ-૧ ઈ. ૧૩મી સદી ઉત્તરાર્ધ – ઈ.૧૪મી સદી પૂર્વાધ] : જૈન.ખરતરગચ્છના જિનપ્રીધસૂરિશિષ્ય જિનચંદ્રસૂરિ (આચાર્યકાળઈ.૧૨૮૫થી ઈ.૧૩૨૦)ના શિષ્ય. વસંતવર્ણનની ભૂમિકા સાથે જિનચંદ્રસૂરિએ કરેલા કામવિયનું વર્ણન કરા ‘જિનચંદસૂરિ-ફાગુ’(મુ.) તથા અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૬ કડીની 'ગવરગુરુ-સ્તુતિ’ અને છ કડીની ‘આદિનાય-બોવી” એ કૃતિઓના કૃતિ : પ્રાફાસંગ્રહ+ i... સંદર્ભ : મગૂચનાઓં : ૧ જિનતિલક-૧ | ]: તપગચ્છ-રત્નાકર ગચ્છના જૈન સાધુ, હેમચંદ્રના શિષ્ય. ૩૭ કડીની ‘ચૈત્યપરિપાટી’ના કર્તા. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, સં. મુનિશ્રી દર્શન [કી.જો..] વિજય વગેરે, ઈ.૧૯૬૪; ૨. ઔરાસંગ્રહ : ૩. જિનતિલક-૨ [ ] : રત્નાકરગચ્છના જૈન સાધુ. ‘ચૈત્ય-પરિપાટી'ના કર્તા. સર્ભ : ઐાસંગ્રહ(પ્રસ્તા ) : ૩, [કી.જો.] જિનદત્ત(સૂરિ)-૧[ઈ.૧૬૬૯માં હયાત] : જૈનસાધુ.ધન્ના-ચોપાઈ’ (૨. ઈ. ૧૬૬૯)ના કર્તા. સંદર્ભ : ચૂકવિઓ : ૨. [કી.જે.] જિનચંદ્રસૂરિ)શિષ્ય-૨ ઈ.૧૫૭૭માં હયાત]: જૈન. ખરતગચ્છના જિનમાણિકસૂરિશિષ્ય. ચંદ્રસૂરિના શિ જિનમંદ્રસૂરિ પાસે શ્રાવિકા શૈલીએ ઈ.૧૫૭૭)માં ૧૬૩૩, ફાગણ વદ ૫ના રોજ વ્રત થી તેનું વર્ણન કરતા બારવા-રામ'ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ : ૧, ૩(૧). ૧૨૪ : ગુજરાતી સાહિત્યકોશ ‘જીવઋષિનો ભાર’ એ નામની કૃતિના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઈ : ૨. એમની અન્ય રાસકૃતિઓમાં ‘હરિવંશ રાસ’ (૨.ઈ.૧૪૬૪/ સં. ૧૫૨૦, વૈશાખ સુદ ૧૪), ‘યશોધર-રાસ’, ૪૫૦૦ ગ્રંથાગ્રનો આદિનાથ-રાસ', 'ણિક રાસ', પૂજાગવિષયક ‘કરકડું રાસ’, 'હનુમંત રામ', 'શમનસાર-સ, સાસરવાસોનો રાય, વજો અને પાવતીની કથા કહેતા ૧૨૮ દુહામાં પુષ્પાંજલિ વ્રત-રાસ', 'ામાયણ-રાસ' (રે. ઈ, ૧૪૬૪), ‘અનંતવ્રત-રાસ', અને ‘અંબિકારાસ'નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુકુમાલ, ચારુદત્ત, શ્રીપાલ, જીવન્ધર, નાગશ્રી, નાગકુમાર, જંબુસ્વામી, ભેગી, પ્રદ્યુમ્ન, ધનપાલ, પુરંદર, પંચપરમેષ્ઠી, ધર્મપરીયા, પોડાકારણ, લુધ્ધિવિધાક, અધ્યાત્મિક, શ્રુતિસ્કંધ, આકાશપંચમી, નિર્દોષસપ્તમી, કાલશદશમી, અનંતચતુર્દશી, ચંદનજી, ભાતમી, શ્રાવણી એ વિષીના કથાની રચ હોવાનું અને એમનાં કુલ કાકાû ૫૦ ઉપરાંત હોવાનું નોંધાયું છે. મણે પુત્રપાવિષયક અનેક રચનાઓ કરી હોવાની માહિતી પણ મળે છે. 'લાણિધર્મકુળ' તથા ‘શ્રુતિમાલા' વગેરે કેટલીક કૃતિઓ સંસ્કૃત અને ગુજરાતી બન્ને ભાષામાં ગાળે છે. કિચની ગુરાતી ભાષામાં હિંદી-રાજસ્થાની ભાષાનો પ્રભાવ પરનાય છે. તે ઉપરાંત હિંદી ભાષામાં એમની ‘ધર્મ-પચીસી' નામે કૃતિ પણ [. નોંધાયેલી છે. [ા.ત્રિ.] ]: જૈન સાધુ. [શ્ર.ત્રિ.] જિનદાસ(બ્રહ્મ)-૧[ઈ.૧૪૬૪માં હયાત] : દિગંબર મૂલસંઘના સરસ્વતીગચ્છના જૈન સાધુ. સકલકીર્તિ-ભુવનકીર્તિના શિષ્ય. બ્રહ્મચારી કોટિના સાધુ હોવાથી પોતાને બ્રહ્મ તરીકે ઓળખાવે છે. સંસ્કૃતમાં 'રામતિ' વગેરે કાવ્યોની રચના કરનાર આ વિન કવિએ ગુજરાતીમાં અનેક કથાત્મક કાળોની રચના કરી છે. તેમાં દુ-ડાબા હા ભાસ ને ૨૦૪ કડીની સુગંધદશમી થા’(મુ.) સુગંધ દશમીવ્રતનો મહિમા બતાવતી, અપરમાની અવળાઈ છતાં રાજરાણીપદ પામતી સુષ્પકુંવરીની કથા વર્ણવે છે. ને આ પરંપરાની ગુજરાતી કૃતિ તરીકે નોંધપાત્ર બને છે. સીધી કથા કહી હતી આ કૃતિમાં સુંદર ધવાઓ અને વિવિધ લોકપ્રિય ઢાળોના વિનિ યોગથી મનોહર ગેયતા સિદ્ધ થયેલી છે. For Personal & Private Use Only જિનચંદ્ર-૬ : નિદાસજી–૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ દતિ : સુગંધદાયી કથા,i.હીરાલાલ જૈન, ઈ. ૧૯૬૬ (+ સં.). કૃતિ : , પ્રાગૂકાસંગ્રહ; ૨, પ્રાગૂકાસંચય; ૩. પ્રાફાગુસંગ્રહ સંદર્ભ : ૧, હિસ્ટરી ઑવ્ ા “સ્થાની લિટરેચર, હીરાલાલ (સં.); [૪. ફાત્રિમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૫૪ – જિનપદ્મસૂરિમહેશ્વરી, ઇ. ૧૯૮૬ . કૅટલાંગ ગુર; હે. જૈનૂકવિઓ : ૧, કૃત શ્રી સ્કૂલિભદ્રહાગુ’ સં. હરિવલ્લભ ચૂ. ભાયાણી( સં.). ૩(૧); ૪. જેહાપ્રોસ્ટા; ૫. મુમુન્હસૂચ; ૬, રાહસૂચી : ૧. સંદર્ભ : . અટકાવટે : ૨, ઉન્મ, જયંત કોઠારી, ઈ. ચિ.શે.] ૧૯૬૯-‘સ્થૂલિભદ્રવિષયક ત્રણ ફાગુકાવ્યો'; ૩. ઐશૈકાસંગ્રહ; ૪. જૈનૂકવિઓ : ૨–‘જનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ'; ૫. જિનદાસ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : અંચલગચ્છના કલ્યાણ- જૈનૂકવિઓ : ૧,૩(૧); ૬, જૈમગૂકરચનાઓં :૧. [ચ.શે.] સાગરસૂરિના શિષ્ય. પરદેશ ખેડવા નીકળેલા ૩ વેપારીઓની કથા દ્વારા જુગારનાં બૂરાં ને જીવદયાનાં રૂડાં પરિણામ સમજાવતો જિનપ્રભ(સૂરિ)શિષ્ય : ૭ કડીના ‘નવકારનો લઘુ-છંદપંચ પરમેષ્ઠી૬ ઢાળનો ‘વ્યાપારી-રાસ’(ર.ઈ .૧૬૬૩/સં.૧૭૧૯, માગશર-૬, નમસ્કાર (મુ.)ના કતા જેન સાધુ કયા જીિનપ્રભસૂરિના શિષ્ય મંગળ શુક્રવાર; મુ.), ૪૨ કડીનો ‘જોગી-રારા” તથા “પૂણ્યવિલાસ-રાસ’ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. એ એમની કથાત્મક કૃતિઓ છે. આ ઉપરાંત ગિરનારની યાત્રા વખતે કૃતિ : ૧.ચૈસ્તસંગ્રહ:૨; ૨.જૈકાપ્રકાશ : ૧; ૩. મુપુગૃહસૂચી. રચાયેલ ‘નેમિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, આસો સુદ [કી.જો.] ૨; મુ.) તેમ જ અન્ય સ્તુતિઓ, પદો અને લાવણીઓ વગેરે આ કવિએ રચ્યાં હોવાનું અને તે મુદ્રિત હોવાનું નોંધાયું છે. જિનપ્રભસૂરિ)શિષ્ય-૧[ઈ.૧૩મી સદી ઉત્તરાર્ધઈ.૧૪મી સદી પૂર્વાવસ્તુત: જિન્દાસની નામછાપવાળી ઘણી સ્તુતિરૂપ અને ધ: જૈન. લઘુખરતરગચ્છના જિનસિંહસૂરિશિષ્ય જિન પ્રભસૂરિના ઉપદેશાત્મક લાવણીઓ હિંદી ભાષામાં મુદ્રિત મળે છે. શિષ્ય. જિનપ્રભસૂરિના આચાર્યકાળ (ઈ.૧૨૮૫-ઈ. ૧૪મી સદી કૃતિ : ૧, વ્યાપારી રાસ, શા, ભીમસિહ માણેક, સં. ૧૯૬૯: Hવાથ7મા ચાકલા એમના પ્રશસ્તિ કરતા ૨ ગાતા (અ.)ના કતા. _૨. ચેસ્તસંગ્રહ : ૨,૩; ૩. જેમાપ્રકાશ : ૧; ૪. જૈકાસંગ્રહ: કૃતિ : જૈાસંગ્રહ(સં.). ૫. જૈuપુસ્તક : ૧; ૬. જૈસમાલાબા) :૧. સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિ શ્રી દર્શનવિજય સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્વ’, ઈ.૧૯૬૮; વગર, ઈ. ૧૯૬૦. [કી.જો.] [] ૨. જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૩. હજૈજ્ઞાસૂચિ : ૧. ચિ.શ.) જિનભકિત [ ]: “જિનભક્તિ' તેમ જ ‘નિભક્તિસૂરિ’ એવી નામછાપથી તીર્થ તેમજ તીર્થંકરવિષયક જિનદેવ ઈ.૧૫મી સદી પૂર્વાધી:: તપગચ્છના જૈન સાધુ.સોમસુંદર- કેટલાંક તવનો (૩ મુદ્રિત) મળે છે તેમાંથી અમુક સ્તવનો પરત્વે સૂરિના શિષ્ય. એમના આચાર્યકાળ (ઈ.૧૪૬૧ - ઈ. ૧૪૪૩)માં એ ખરતરગચ્છના જિનસુખસૂરિશિષ્ય જિનભક્તિસૂરિની રચનાઓ રચાયેલા ૫ ઢાળ ને ૩૧ કડીના ‘સત્તાવીસ ભવનું મહાવીરસ્વામીનું હોવાનું નોંધાયું છે, જે સંભવિત હકીકત જણાય છે. આ સ્તવન’ લ.ઈ.૧૪૧૭)ના કર્તા. જિનભક્તિસૂરિ(જ.ઈ.૧૭૧૪/સં.૧૭૭૦, જેઠ સુદ ૩– અવ. કતિ : જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૮- (શ્રી સોમસુંદરસૂરિ ઈ.૧૭૪૮/સં.૧૮૦૪, જેઠ સુદ ૪) શેઠ ગોત્રના ઇન્દ્રપાલસરના સેવક જિનદેવ કૃત) સત્તાવીશ ભવનું શ્રી મહાવીર સ્તવન', સં. નિવાસી હરિચંદ્ર શાહ તથા હરિસુખદેવીના પુત્ર હતા. મૂળ કંચનવિજ્યજી (સં.). કી.જો.] નામ ભીમરાજ. દીક્ષા ઈ. ૧૭૨૩. દીક્ષાનામ ભક્તિક્ષેત્ર. સૂરિપદ ઈ.૧૭૨૩/૧૭૨૪માં. અવસાન માંડવી (કચ્છ)માં. જિનપદ્મસૂરિ) [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ – અવ. ઈ. ૧૩૪૪/સં. કૃતિ : ૧. અરસાર; ૨.ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જિભપ્રકાશ. ૧૪૦૦, વૈશાખ સુદ ૧૪] : ખરતરગચ્છના જૈન સાધુ. પંજાબના સંદર્ભ :૧.જૈકાસંગ્રહ; ૨.જૈમૂકવિ : ૨ – જૈનગરછોની છા જહેડ કે ખીમડ કુળમાં જન્મ. પિતા માંબા શાહ. માતા કીકી. ગુરુપટ્ટાવલીઓ'; D૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૃહસૂચી. [શ્ર.ત્રિ.] ઈ. ૧૩૩૩/૧૩૩૪માં સૂરિપદ. સૂરિપદ આઠમે વર્ષે અપાયું હોવાની ને તેથી જન્મ ઈ.૧૩૨૬માં હોવાની માહિતી પણ જિનભદ્રસૂરિ) ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ – અવ.ઈ.૧૪૫૭/સં.૧૫૧૪, નોંધાયેલી છે, પરંતુ તે પૂરતી અધિકૃત હોવાનું જણાતું નથી. માગશર/મહા વદ ૯] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિના બાલ્યાવસ્થાથી જ સરસ્વતી પ્રસન્ન. તેથી પાટણસંઘે તેમને પટ્ટધર. મૂળ નામ ભાદો/ભાડે. ગોત્ર ભણશાલિક. ‘જૈન પરંપરાનો બાલ-ધવલ-કૂર્ચાલ – સરસ્વતી’નું બિરુદ આપેલું. ઇતિહાસ’ ૪.ઈ.૧૩૯૪, દીક્ષા ઈ.૧૪૮૫ આપે છે તેને અન્ય આ કવિનું દુહા-રોળાબદ્ધ ૨૭ કડી ને ૭ ભાસનું “યૂલિભદ્ર- સંદર્ભોનો ટેકો નથી. આચાર્યપદ ઈ.૧૪૧૯માં. અવસાન કુંભલફાગુ (મુ.) પ્રાપ્ત ફાગુકાવ્યોમાં પ્રાચીનતાની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે મેરમાં. આ પ્રભાવક અને પ્રતિભાશાળી આચાર્ય કર્મપ્રકૃતિ તથા છે. રસ્યુલિભદ્રના કામવિયનો મહિમા ગાવા રચાયેલા આ કાવ્યમાં કર્મગ્રંથ જેવા ગહન ગ્રંથો પર સારું પ્રભુત્વ ધરાવતા હતા. એમણે વર્ષાઋતુ અને કોશાના સૌંદર્યનાં આલંકારિક વર્ણનો, નાટયાત્મક અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરી હતી, અનેક ગ્રંથભંડારોની પ્રસંગ-ભાવ-ચિત્રણ ને કવિની ભાષાપ્રૌઢી આસ્વાદ્ય છે. આ સ્થાપના કરી હતી તે જૈન શાસ્ત્રોના ઉદ્ધારમાં રસ લીધો હતા. ઉપરાંત, આ કવિને નામે ૨૬ કડીનું ‘શત્રુંજ્ય-ચતુર્વિશતિ સ્તવન” સંસ્કૃતમાં ‘અપવર્ગનામમાતા’ અને પ્રાકૃતમાં “જિનસત્તરીનોંધાયેલું છે. પ્રકરણ રચનાર આ કવિનું ગુજરાતી ભાષામાં ૮ કડીનું જિનદાસ-૨ : જિનભદ્રસૂરિ) ગુજરાતી સાહિત્યકોશ : ૧૨૫ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ગ છે. ‘મહાવીર-ગીત' તથા ૧૫ કડી- “અષ્ટોત્તરપાર્શ્વનાથ – રતવન’ ૧૭૩૪)ના કર્તા. મળે છે. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). [શ્ર. ત્રિ.] સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૨ – જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; ૨.જૈન પરંપરાનો ઇતિહાસ:૨,મુનિ શ્રી દર્શનવિજય વગેરે, ઈ. જિનરત્નસૂરિ)શિખ(ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ : જૈન. ૨૨૮ કડીના ‘મંગલકલશ-રાસના કર્તા બ્રહત્તપા-ગચ્છના જિનરત્નસૂરિ (ઈ. ૧૫મી ૧૯૬૦; ૩. જૈસાઇતિહાસ;૪.યુજિનચંદ્રસૂરિ;] ૫. જૈમૂકવિઓ: સદી ઉત્તરાર્ધ)ના કોઈ સાધુશિષ્ય હોય એમ જણાય છે. ત્યારે ૧૩ ૩(૧); ૬. ડિફેટેલૉગભાવિ. | [.ત્રિ.] કડીના જિનરત્નસૂરિની પ્રશસ્તિ કરતા ‘ગુરુ-ફાગ’ તથા ૧૬ કડીની જિનભદ્રસૂરિશિષ્ય [ઈ.૧૫મી સદી] : જૈન. ખરતરગચ્છમાં જિન ‘નાગદ્રહવામી-વિનતી’ના કર્તા એમના કોઈ સાધુશિષ્ય છે કે રાજસૂરિની પાટે આવેલા જિનભદ્રસૂરિ(આચાર્યકાળ ઈ. ૧૪૦૫ – અનુયાયી શ્રાવક છે તે નક્કી થઈ શકે તેમ નથી. ઈ. ૧૪૫૮)ના શિષ્ય. ૩૭ છપ્પામાં રચાયેલી, જિનભદ્રસૂરિની સંદર્ભ : ૧. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૮૨ –‘બે ફાગ', રમણલાલ વીગતે પ્રશસ્તિ સાથે ખરતરગચ્છની પટ્ટાવલી વર્ણવતી ‘ખરતર ચી. શાહ, L. ૨. કટલાગપુરા૩. જેનૂકવિઓ : ગુરુગુણવર્ણન-છપ્પય (મુ.)તથા જિનભદ્રસૂરિ વિશેનાં ૨ ગીતના કર્તા. પહેલી કૃતિને ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ ભૂલથી અભયતિલકને જિનરંગ/જિનરંગસૂરિ) : નિરંગને નામે “શાંતિજિન-સ્તવન’ (મુ.) નામે મૂકી છે. તથા જિનરંગસૂરિને નામે ૧૧ કડીની ‘મરાજુલ-સઝાય’ અને ૮ કૃતિ : એકાસંગ્રહ. કડીની “શંખેશ્વર-પાર્વ-સ્તવ” એ કૃતિઓ મળે છે તે જિનરંગસૂરિ-૧ સંદર્ભ : ૧. આકવિઓ :૧; ] ૨. જૈમગૂકરચના :૧. છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. [કી.જે.] કૃતિ : ૧. જેમાપ્રકાશ : ૧; ૨.જૈપ્રપુસ્તક :૧; ૩. જેસંગ્રહ. જિનમહેન્દ્ર(સૂરિ) [ઈ.૧૮૪૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જન ૧૯૪૭ – “શંખેશ્વર તીર્થ જનહર્ષના શિષ્ય. હિંદીરાજસ્થાનીપ્રધાન ગુજરાતી ભાષામાં રચાયેલી, સંબંધી સાહિત્યકી વિશાલતા’ અગરચંદ નાહટા;1 ૨. ઊહાપ્રોસ્ટા; પ્રેમભક્તિના પાસવાળી ‘ચોવીસી' (ર.ઈ. ૧૮૪૨; મુ.)ના કર્તા. ૩. લહસૂચી. [ચ.શે.) કૃતિ : અસ્તમંજુષા. કિ.જા.) જિનરંગ-૧ ઈ.૧૭મી સદી: ખરતરગચ્છની રંગવિજય શાખાના જૈન જિનમાણિક ]: ૨૧ કડીના “શીતલનાથ- સાધુ. જિનરાજસૂરિના શિષ્ય. પિતા શ્રીમાલી સિંધુડગોત્રીય સાંકરસ્તવન’ (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. ‘મુનિરાજશ્રી સિહ. માતા સિદૂરદે. દીક્ષા ઈ. ૧૬૨૨, દીક્ષાનામ રંગવિજ્ય. પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હરતપ્રત સુચી'એ કર્તાને શાહજહાંએ તેમની સાધુતાથી પ્રભાવિત થઈ ૭ સૂબાઓમાં ખરતરગચ્છના જિનમાણિકય (જ. ઈ. ૧૪૯૩-અવ. ઈ. એમના વચનનું પાલન થાય તે માટે ફરમાન કાઢી આપેલું. તે ઉપરાંત ૧૫૫૬) ગણ્યા છે પરંતુ તે માટે કૃતિમાં કશો આધાર નથી. તેમને યુગપ્રધાન’ પદવી પણ આપેલી. તેમને એ પદ સંદર્ભ : ૧, પુન્હસૂચી; ૨. હે સૂચિ : ૧. /.ત્રિી ઈ. ૧૬૫૪માં પ્રાપ્ત થયું હતું. ‘સૌભાગ્યપંચમી-ચોપાઈ” (૨. ઈ. ૧૬૮૨ સં. ૧૭૩૮, વિજયાજિનરત્નસૂરિ) : આ નામે ૫ કડીનું “શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન થ-સ્તન દશમી, બુધવાર), ૭ કડીની ‘કાયાજીવ-ગીત, ૮ કડીની “સ્થૂલિભદ્રમળે છે તેના કર્તા કયા જિનરત્નસૂરિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ સઝાય, ૫ કડીની ‘હિયાલી' અને અન્ય સ્તવનો (ઘણાં * મુ.) છે નથી, એમણે રચ્યું છે. એમની ‘અધ્યાત્મ-બાવની (ર.ઇ.૧૬૭૫) તથા સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૭– “શંખેશ્વર તીર્થ સંબંધી જિનરંગબહુન્નરી/સુભાષિત દુહા’ એ હિંદી કૃતિઓ છે, પરંતુ સાહિત્ય કી વિશાલતા', અગરચંદ નાહટા. શિ.ત્રિ.) આગળ નિર્દિષ્ટ કૃતિઓ હિંદી કૃતિઓ તરીકે નોંધાયેલી નથી. જિનરત્નસૂરિ)–૧૪. ઈ.૧૬૧૪ – અવ. ઈ. ૧૬૫૫/સં.૧૭૧૧, આ કવિએ આ ઉપરાંત પ્રશ્નોત્તરરત્નમાલિકા-સ્તબક તથા શ્રાવણ વદ ૭, સોમવાર]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજ ‘નવતત્ત્વ-બાલાવબોધ'ની રચના કરી હોવાની માહિતી મળે છે. સૂરિના શિષ્ય. જન્મ સેરણ ગામમાં. મૂળનામ રૂપચંદ્ર. ગોત્ર ઓશવાલ મછાનામ ઉપચંટ ગો ઓશવાલ સંદર્ભ : ૧. જેમસંગ્રહ; ] ૨. જૈનૂકવિઓ : ૨, ૩(૨); લુણીય. પિતા તિલકશી શાહ. માતા તારાદેવી. ઈ. ૧૯૨૮માં દીક્ષા. ૩. મુમુન્હસૂચી; ૪. હેજેજ્ઞાસૂચિ : ૧. [ચ..] ઈ. ૧૬૪૩૧૬૪૪માં સૂરિપદ. અવસાન એ રાનપૂર્વક એકબરાબાદ (આગ્રા)માં. તેમની પાસેથી ‘ચોવીશી' (અંશત: મુ.) મળે છે. જિનરાજ(સૂરિ)/રાજસમુદ્રજિ.ઈ.૧૫૯૧/સં.૧૬૪૭, વૈશાખ સુદ ૭, • કૃતિ : જૈનૂસારત્નો : ૧(+ સં.). બુધવાર/શુક્રવાર-અવ.ઈ. ૧૬૪૩/સં.૧૬૯૯, અસાડ સુદ ૯ ] : સંદર્ભ : ૧. જૈકાસંગ્રહ; L. ૨. જૈનૂકવિ ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિજિનચંદ્રસૂરિની પરંપરામાં : ૨, ૩(૨). .ત્રિ.] જિનસિંહસૂરિના શિષ્ય. પૂર્વાશ્રમનું નામ ખેતસી. બોથરા ગોત્ર. પિતા ધરમસી શાહ. માતા ધારલદેવી. દીક્ષા ઇ.૧૬૦૦/૧૬૦૧માં. જિનરત્નસૂરિ)-૨).૧૭૩૪ સુધીમાં] : જૈન સાધુ. ‘અબ્દાલંકાર- દીક્ષાનામ રાજસમુદ્ર. ઇ.૧૬૧૧/૧૬૧૨માં વાચકપદ અને શ્રીયુગાદિદેવ-સ્તવન (લે. ઈ.૧૭૩૪) તથા નેમિનાથ સ્તવન’ (લે. ઈ. ઇ. ૧૬૧૮માં આચાર્યપદ. ત્યારથી “ભટ્ટારક' કહેવાયા. તેમણે ૧૨૬ : ગુરાતી સાહિત્યકોશ જિનભદ્રસૂરિ)શિષ્ય : જિનરાજ(સૂરિ) રાસમુદ્ર For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૬ ભાષા, ૧૮ લિપિ, ૧૪ વિદ્યા, ૭૨ કલા, ૩૬ રાગ તથા અલંકાર, કોશ, છંદ, તર્ક, બાણ આદિ શાસ્ત્રોમાં પારંગત મેળવી હતી. અનેક તીર્થયાત્રાઓ કરી હતી અને સેંકડો જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી. તેમનું અવસાન પાટણમાં થયું હતું. વિવિધ પ્રકારોમાં થયેલું, 'રાસમુદ્ર' તેમ જિનાજ આવી નામપ ધરાવતું, આ કવિનું વિશે સાતત્યસર્જન ધપદેશક અને અધ્યાત્મવિષયક છે. પરંતુ તેમાં અર્ધીકારોની પ્રૌઢ અને અનુપ્રાસાત્મક શૈલી કવિના કાવ્યસનો પરિચય કરાવે છે. કવિની ભાષામાં હિંદી-રાજસ્થાનીનો પ્રભાવ વર્તાય છે. તે ઉપરાંત કેટલીક નાની કૃતિઓ હિંદી ભાષામાં પણ છે. કવિની રાસકૃતિઓમાં દુલ્હા-દેશીબદ્ધ ૨૯ ઢાળનો ‘શાલિભદ્રચરિત્ર-રાસ/શાલિભદ્ર ધના-ચોપાઈ' . ઈ. ૧૬૨૨૨૧૬૭૮, આસો વદ ૬; મુ.), પ્રાસાદિક વર્ણનકથન, અલંકૃત શૈલી અને ઉપદેશક પંક્તિઓને કારણે રસપ્રદ બને છે. “નિશિસૂરિ સીસ મેતિસાર, વિયને ઉપચારં, નિરવચન અનુસારઈ, ચરિત કહ્યી સુવિચાર"એ અંતની પંક્તિઓ થોડી સંદિગ્ધ છે અને એમાં “મતિસારે” શબ્દ ‘મતિ અનુસાર' એવા પ્રચલિત અર્થ ઉપરાંત ‘મતિસાર’ વ્યક્તિનામ હોય એવા અર્થને પણ અવકાશ આપી શકે તેમ છે. તેથી જ આ કૃતિ ઘણી વાર મતિસારને નામે તેમ જ કવચિત્ સૂત્રથી મંતિસાગરને નામે પણ નોંધાયેલી જોવા મળે છે. મુખ્યત્વે દુશીએ ૩૦ ચળનો ગકુમાર-રાસ/ગોપાઈ’ (૨. ઈ. ૧૬૪૩) આ. ૧૬૯, વૈશાખ સુદ ૫; મુ.) ગસુકુમારમુનિનું ચરિત્ર ચિત્રાત્મક અને વીગતપૂર્ણ રીતે ને અલંકૃત ભાષામાં આલેખે છે. આ કૃતિ તેમના શિષ્ય જિનરત્નસૂરિઓ પૂરી કરી હોવાની માહિતી નોંધાયેલી છે. કૃતિના અંતભાગમાં જિનરત્નસૂરિનું નામ નોંધાયેલું મળે છે પરંતુ કર્તુત્વનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. કવિએ ઈ.૧૬૪૩માં ‘જમ્મૂ-રાસ' ફળ્યો હોવાની માહિતી નોંધાયેલ છે પણ એની પ્રમાણભૂતતા શંકાસ્પદ લાગે છે. કવિની અન્ય નોંધપાત્ર કૃતિઓ૪ ઢાળઅને ૩૬ કડીની નિ સિંહસૂરિ ડ્રાદશમાસ’(૨.ઈ.૧૧૦૮/૧૬૬૪, કારતક વદ ૯; મુ જૈન કંર્મસિદ્ધાંતના ઊંડા અધ્યયનના ફળસ્વરૂપ ૧૯ કડીની *ચૌદગુણસ્થાનવિહગર્ભિત પાર્શ્વનાથ સ્તવન(૪, ૧૬૦૯ મુ જ્ઞાનપ્રબોધક‘કર્મ-બત્રીસી’ (ર.ઈ.૧૬૧૩/સ. ૧૬૬૯, ભાદરવા વદગુરૂવાર; મુ.),‘શીલ-બત્રીસી’(મુ.). ‘પ્રશ્નોત્તરરનમાવા-નીશી', ૪૪ કડીની ગર્ભનાગુણ શૈલી' (ઈ. ૧૬૩૩,સ, ૧૯૮૯, પોષ વદ ૮, બુધવાર), ૩ ઢાળની ‘નવપદ–સ્તવન’(૨. ઈ. ૧૬૩૭/સં. ૧૬૯૩, આસો સુદ ૭; મુ.), વિવિધ દેશીબર પ્રાસાદિક ચાવીથી (મુ.) અને વીશી(મુ.) છે. આ ઉપરાંત, આ કવિએ તીર્થો તથા તીર્થંકર વિશેનાં અનેક સ્તવનો, પંચેન્દ્રિય, નિદાવારક વગેરે વિષયો પરની સઝાયો, ઋષભની બાળલીલા અને રામાયણ સંબંધી ભાવવાહી પદો, દમયંતી વગેરે સતીઓ વિશેની ગીતો અને કર-સંવાદ' જેવી અનેક કૃતિઓ (ઘણીખરી મુ.) રચેલી છે. એમણે પોતાની ૨ કૃતિઓ “ચૌદ ગુણસ્થાનવિરગભિતપાર્શ્વનાથાયન' તથા 'શીવ-બત્રીસી' પર બાવાવબોધો પણ રચેલા છે. આ વિજ્ઞાન કવિઓ સંસ્કૃતમાં ‘નૈષધ મહાકાળ’ પર ૩૬૦૦૦ જિનલબ્ધિ : જિનવર્ધન(સૂરિ)ન શ્લોકોની ટીકા તથા ‘ઠાણાંગસૂત્રવિષયપદાર્થ-વૃત્તિ' રચી હોવાની માહિતી મળે છે, પરંતુ આ ગ્રંથો હાવ અગમ્ય છે. કૃતિ : ૧. જિનરાજસૂરિ કૃતિ કુસુમાંજલિ, સં. અગરચંદ નાહટા, સં.૨૦૧૭ (+સં.); [] અસ્તીત્યા; ૩. આમહોદધિ : ૧; ૪. એજૈકાસંગ્રહ ( + સં.); ૫. ચોસંગ્રહ; ૬. જ્ઞાનાવલિ : ૨, પ્ર. શ્યામલાલ ચક્રવર્તી, સં. ૧૯૬૨. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ૨.જૈગૂકવિઓ : ૨‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવી'; [] ૩. જૈનૂકવિઓ : , ૩ (૧, ૨); ૪. મુત્યુ ગુસૂચી; મ. લીંતસુચી; ૬. હેાસૂચિ : ૧. [ચ.શે.] જિનલબ્ધિ [ઈ ૧૬૯૪માં હયાત] : ખરતરગચ્છની આચાર્યશાખાના જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં જનહર્ષસૂરિના શિષ્ય ‘નવકાર-માહાત્મ્ય-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૮, આસો સુદ ગુરુવાર)ના કર્યાં. ૧૦, સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [.ત્રિ.] જિનલાભ [જ.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, શ્રાવણ સુદ ૫ – અવ.ઈ. ૧૭૭૮/સં. ૧૮૩૪, આસો વદ ૧૦]: ખરતરગચ્છના જૈનસાધુ. જિનભક્તિસૂરિના શિષ્ય. જન્મ વાર્ષક ગામમાં. ગોત્ર બહિત્યરા, બિકાનેરના વતની શાહ પચાયણદાસના પુત્ર. માતા પદ્માદેવી. પૂર્વાશ્રમનું નામ લાલચંદ્ર. ઈ.૧૭૪૦માં દીક્ષા. દીક્ષાનામ લક્ષ્મીલાભ. તેમની પદસ્થાપના ઈ.૧૭૪૮માં થઈ હતી. તેમણે ઘણી યાત્રાઓ અને પ્રતિષ્ઠાઓ કરી હતી. અવસાન ગૂદ્મમાં, વિવિધ દેશીઓમાં રચાયેલી એમની ૨ ચોવીશી(મુ.) મળે છે. તેમાં અવારનવાર શબ્દરચનાની ચમત્કૃતિનો આશ્રય લેવાયો છે. ૧૭૭૧૨૧૮૨૭, વૈશાખ સુદ ૧૩ના રોજ સુરતમાં થયેલી શ્રીસહસ્રફણાપાર્શ્વનાથ આદિની પ્રતિષ્ઠાપ્રસંગે રચાયેલ મુતમંડન) શ્રી સવસાણાપાર્શ્વનાથ સ્તવન' (મુ.) ઉપરાંત ૨. ઈ. ૧૭૭૨નો ‘સુરતપ્રતિષ્ઠસ્તવન સંગ્રહ (" મુ.) પણ એમને નામે નોંધાયેલો છે. જો કે, આ સંગ્રહમાં એમનાં જ સ્તવનો હશે કે અન્ય મુનિઓનાં પણ, તે સ્પષ્ટ થતું નથી. આ ઉપરાંત, આ દિવને પાર્શ્વનાય – સ્તવન..૧૭૨) વગેરે અનેક સ્તવનો, સ્તુતિઓ, ગીતો, હિંદી પર્દા તેમ જ ૬૩૦ ગ્રંથાગ્રની ‘આત્મપ્રબોધ બીજક સહિત’(૨.ઈ.૧૭૭૭) એ કૃતિઓ રચેલ છે. કૃતિ : ૧. અન; ૨. અમા;૩. ચૈાસંગ્રહ : ૧, ૨, ૩, ૪. કાપ્રકાશ :૧; ૫. *ગૂસરો : ૨ (+ સં.). સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૨ ‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ ૨. જંગૂવિઓ : ૩ (૧, ૨); ૩, જહાપ્રા; ૪, મુગૃહ સૂચી; ૫. હેશસૂચિ : ૧, - જિનવર્ધન(સૂરિ)–૧ ઈ. ૧૫મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનપદ્મસૂરિની પરંપરામાં નિરા સૂરિના શિષ્ય. એ છૅ. ૧૪૦૫માં નિરા સૂરિની પાટે આવેલા, પણ ચર્યવ્રતનો ભંગ કઈથી એમને અપાત્ર ઠરાવી એમને સ્થાને ઈ. ૧૪૧૯માં જિનભદ્રસૂરિને સ્થાપિત કરવામાં આવ્યા. આથી ઈ.૧૪૧૮માં દિનવર્ષનસૂરિએ ખરતરના પાંચમા ગચ્છોદ પિપલકશાખાની સ્થાપના કરી. એમના હૈ,૧૪૧૬ સુધીના પ્રતિાવેખો મળે છે. એમણે ગુજરતી સાહિત્યકોશ : ૧૨૭ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ શિ.ત્રિ. રિ.સો.] ૩૨ કડીની ‘પૂર્વદેશ તીર્થમાલા/ચૈત્યપરિપાટી’ની રચના કરેલી છે. સંદર્ભ : ૧. જૈમૂકવિઓ :૨-જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; આ ઉપરાંત સંસ્કૃતમાં શિવાદિયકૃત ‘સપ્તપદાર્થો પરની ટીકા ૨. જૈસાઇતિહાસ; ૩. યુજિનચંદ્રસૂરિ;]૪. જૈનૂકવિઓ : ૩(૨). (૨. ઈ.૧૪૧૮) અને ‘વાભદાલંકાર પરની વૃત્તિ વગેરે એમની કૃતિઓ મળે છે. સંદર્ભ: ૧.જૈમૂકવિઓ : ૨-‘જૈનગરછોની ગુરુપટ્ટાવલીઓ, જિનવિજ્ય : આ નામે ‘અનંતજિન-સ્તવન’, ‘એકાદશી-સ્તુતિ', ૨.જૈસાઇતિહાસ; ] ૩. જેમણૂકરચના : ૧. * રિસો.] “યુગમંધરજિન સ્તવન’ (લ.ઈ.૧૮૧૩) વગેરે કેટલીક મુદ્રિત રિ.સો.]. કૃતિઓ અને “નિમિસ્નેહ-વેલી’ તથા અન્ય ચૈત્યવંદનો, સ્તુતિઓ, જિનવર્ધનગિણિ)-૨.૧૪૨૬ સુધીમાં] : તપગચછના જૈન સાધુ. સઝાયો, ભાસ વગેરે પ્રકારની કૃતિઓ પણ મળે છે પણ તે કયા સોમસુંદરસૂરિનાશિષ્ય. ઈ.૧૫માં શતક પૂર્વાર્ધની ભાષાની દૃષ્ટિએ જિનવિજ્યની છે તે નિશ્ચિત થઈ શકતું નથી. જો કે ઘણીબધી નોંધપાત્ર, આ પંડિત કવિની કૃતિ બોલીબદ્ધ ‘તપગચ્છ ગુર્નાવલી” કૃતિઓ જિનવિજ્ય-૩ની હોવા સંભવ છે. લિ.ઈ.૧૪૨૬; મુ.) મહાવીરથી સોમસુંદર સુધીની તપગચ્છીય કૃતિ : ૧. ગોડી પાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારકગ્રંથ, સં. પટ્ટાવલીને આલેખતી કૃતિ છે. ધીરજલાલ ટી. શાહ, ઈ.૧૯૬૨; ૨. ચૈતસંગ્રહ: ૨, ૩. જિસ્તકૃતિ : ભારતીય વિદ્યા, મહા, ૧૯૯૬ –‘પઘાનુકારી ગુજરાતી સંદોહ : ૨, ૪. ઝભપ્રકાશ; ૫. જૈકાપ્રકાશ : ૧. ગદ્યમય જૈન ગુર્નાવલી', સં. મોહનલાલ દ. દેશાઈ (સં.). સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ] ૨, મુપુગૃહસૂચી; ૩. હજૈજ્ઞાસંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). રિ.સો.] સૂચિ : ૧. જિનવર્ધન-૩[ઈ.૧૬મી સદી ઉત્તરાધ : ખરતરગચ્છના જૈન સાધુ. જિનવિજય-૧ (ઈ. ૧૭મી સદી] : તપગચ્છ જૈન સાધુ. વિજ્યવાચક કલ્યાણધીરના શિષ્ય. કલ્યાણધીરના અન્ય શિષ્ય ધર્મરત્નની પ્રભસૂરિની પરંપરામાં વિમલવિજયશિષ્ય કીતિવિજય વાચકના ઈ.૧૫૮૫ની કૃતિ મળે છે તેથી આ કવિને પણ ઈ. ૧૬મી શિષ્ય. તેમની કૃતિઓ ઈ.૧૬૩૮ અને ઈ.૧૬૮૩ વચ્ચેનાં સદી ઉત્તરાર્ધમાં થયેલા ગણી શકાય. એમણે રચેલો ૩૩ કડીનો રચનાવર્ષો દેખાડે છે. એમની કૃતિઓમાં ૨૭ કડીની ‘ચોવીસજિન ‘ઉપદેશકારક-કક્કો (મુ.) મળે છે. ઢાળમાળા-સ્તવન/જિનસ્તવન-ચોવીસી' (ર. ઈ. ૧૬૭૫/ સં. ૧૭૩૧, કૃતિ : જૈસમાલા(શા) : ૩; ૨. સજઝાયમાલા(શ્રા.) : ૧. માગશર વદ ૧૩, બુધવાર,મુ.), ૪. અધિકાર અને ૭૨૫ ગ્રંથાગ્રની સંદર્ભ : જૈનૂકવિઓ : ૧. રિસો. જ્યનુપ-ચોપાઈ/જ્યવિજયકુમાર-રાસ’(ર.ઈ.૧૬૭૮) અને ૧૦ દૃગંત પરની ૧૦ સઝાયો (૨.ઇ.૧૬૭૩, ૧૬૮૩; મુ.)નો સમાવેશ જિનવર્ધમાનસૂરિ)[ઈ.૧૬૫૪માં હયાત] : ખરતરગચ્છના જૈન થાય છે. આ ઉપરાંત તેમણે સંસ્કૃતમાં “વાકયપ્રકાશ” પર અવસૂરિ સાધુ. જિનવર્ધનસૂરિની પરંપરામાં જિનરત્નસૂરિના શિષ્ય. ૩૧ (ર.ઈ.૧૬૩૮) પણ રચી છે. ઢાલની “ધન્નાઋષિ-ચોપાઈ/રાસ' (ર.ઈ.૧૬૫૪/સં.૧૭૧૮, આસો - કૃતિ : ૧. ચોસંગ્રહ; ] ૨. જૈન સત્યપ્રકાશ, જુન ૧૯૪૭ – સુદ ૬)ના કર્તા. દશદૃષ્ટાંતની સઝાય', સં. માનતુંગવિજ્યજી. સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૨, ૩૨); ૨. ડિકૅટલૉગભાઈ : સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ] ૨.જૈમૂકવિઓ : ૨, ૩(૨); ૧૯(૨). રિ.સો.] ૩. મુમુગૃહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. રિસો.] નિવલ્લભસૂરિ)[ઈ. ૧૧મી સદી ઉત્તરાર્ધઅવ. ઈ. ૧૧૧૧] : જિનવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ -ઈ.૧૮મી સદી પૂર્વાધ : ખરતરગચ્છના જૈન સાધુ. કર્ણ અને સિદ્ધરાજના સમકાલીન. તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદની પરંપરામાં દેવવિજયશિષ્ય પહેલાં તેઓ કર્થપૂરગચ્છના ચૈત્યવાસી જિનેશ્વરસૂરિના શિષ્ય યશોવિજ્ય/જશવિજયના શિષ્ય. એમની કતિઓ ઈ.૧૬૫૪ અને હતા. તેમના કહેવાથી અભ્યાસાર્થે અભયદેવસૂરિ પાસે ગયા. શ્રદ્ધા ઈ.૧૭૧૬ વચ્ચેનાં રચનાવ દેખાડે છે. 'હરિબલની ચોપાઈ', બદલાતાં ચૈત્યવાસ છોડી, અભયદેવસૂરિના શિષ્ય થયા. કહેવાય “ધન્નાશાલિભદ્ર-રાસ (ર.ઈ.૧૬૭૧) અને ૨૭ ઢાળ અને ૪૮૭ છે કે તેમણે પોતાની કેટલીક કૃતિઓને ચિત્રકૂટ, નરવર, નાગપુર કડીનો ‘ગુણાવલી-રાસર.ઈ.૧૬૯૫સં. ૧૭૫૧, આસો સુદ ૧૦), વગેરે સ્વપ્રતિષ્ઠિત વીરવિધિચીત્યોમાં ઈ. ૧૧૦૮માં પ્રશસ્તિ રૂપે ૧૧ કડીની ‘સિદ્ધાચલજીનું સ્તવન’ (મુ.), પંચમહાવ્રત-સઝાય’ એ કોતરાવી હતી. આચાર્યપદ ઈ. ૧૧૧૧માં. વિદ્વાન આચાર્ય તરીકે આ કવિની પઘકૃતિઓ છે તથા ૩૨૫૦ ગ્રંથાગનો પડાવશ્યકસૂત્ર પ્રતિષ્ઠિત આચાર્યપદ પ્રાપ્તિ પછી એ જ વર્ષે, ૬ મહિના બાદ પરનો બાલાવબોધ (ર.ઈ. ૧૬૯૫) ‘દંડક-સ્તબક” (૨.ઈ.૧૬૯૬) સ્વર્ગવાસ. અને આશરે ૧૪,૦૦૦ ગ્રંથાગનો ‘જીવાભિગમ” પરનો બાલાવબોધ એમણે નવકાર આરાધનાના ફળનું વર્ણન કરતી ૧૩, છપ્પાની (ર.ઈ.૧૭૧૬) એમની ગદ્યકૃતિઓ છે. આ ઉપરાંત એમણે પંચપરમેષ્ઠિ-નમસ્કાર-મહાભ્ય/નવકારફલ-સ્તવન” (મુ.) એ કૃતિ કલ્યાણમંદિર-સ્તોત્ર' પર સંસ્કૃત અવચૂરિ (ર.ઈ.૧૬૫૪) પણ રચેલી છે. આ ઉપરાંત તેમની પાસેથી ‘પિડ વિશુદ્ધિ પ્રકરણ', રચી છે. ‘ગણધર-સાર્ધશતક, “ધર્મશિક્ષા', 'પ્રશ્નોત્તર-શતક', ‘સંઘ-પદ્રક, કૃતિ : જિસ્તકાસંદોહ: ૨. શુંગાર–શતક' અને અન્ય સ્તોત્રો સંસ્કૃતમાં મળ્યાં છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ] ૨. જૈનૂકવિઓ : ૨, ૩(૨); કૃતિ: ૧. નસ્વાધ્યાય : ૩; ૨. પ્રાગુકાસંચય. ૩. જેહાપ્રોસ્ટા; ૪. મુગૃહસૂચી; ૫. હેજેજ્ઞાસૂચિ : ૧. રિસો] ૧૨૮: ગુજચંતી સાહિતકે જિનવર્ધન(ગણિ)-૨ : જિનવિજ્ય-૨ For Personal & Private Use Only www.aiselibrary.org Page #158 -------------------------------------------------------------------------- ________________ અમાદેવી. એમના એમનું દીક્ષાનોએ પોતાની પ્રકનોન નોંધપાત્ર છે. જિનવિજય-૩જ.ઈ.૧૬૯૬ – અવ.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯, શ્રાવણ ૧૫મી સદી પૂર્વાર્ધમાં હયાત જિનતિલકસૂરિના શિષ્ય હોવાની સુદ ૧૦, મંગળવાર : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજ્યની સંભાવના. પરંપરામાં ક્ષમાવિજયના શિષ્ય. જન્મ અમદાવાદમાં. જ્ઞાતિએ સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિશ્રી દર્શનશ્રીમાળી. પિતા ધર્મદાસ. માતા લાડકુંવર. પૂર્વાશ્રમનું નામ ખુશાલ. વિજય વગેરે, ઈ.૧૯૬૦; ] ૨. જેનૂકવિઓ : ૩(૨). [2. ત્રિ] છ.૧૭૧૪માં દીક્ષા. અવસાન પાદરામાં. એમની કૃતિઓમાં કર્મુરવિજયગણિનું ચરિત્રવર્ણન કરતો ૯ જિનસમુદ્ર: આ નામે મળતા કલ્પસૂત્ર-બાલાવબોધ(આદીશ્વર ઢાળનો ‘કર્ષરવિજયનિર્વાણ-રાસ’(ર.ઈ.૧૭૨૩/સં.૧૭૭૯, આસો થી ચરિત્રપર્યત), (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા ક્યા જિનસમુદ્ર સુદ ૧૦, શનિવાર; મુ.), ક્ષમાવિજયગણિનું ચરિત્રવર્ણન કરતો ? આ છે તે સ્પષ્ટ થતું નથી. ૧૦ ઢાળનો સમાવિચલિવણ રાસ' વિરાજિત વીશા સંદર્ભ : ૧. મુપુન્હસૂચી; ૨. હેજેજ્ઞાસૂચિ : ૧. ચિ.શે.] (ર. ઈ. ૧૭૩૩), ૬ ઢાલનું જ્ઞાનપંચમી-સ્તવન (ર.ઈ.૧૭૩૭), જિનસમુદ્ર(સૂરિ)-૧ મહિમા સમુદ્રી સમુદ્રસૂરિ)[ઈ. ૧૭મી સદી: ૪ ઢાલનું ‘એકાદશી-સ્તવન' (ર.ઈ.૧૭૩૯) અને ૨ “ચોવીસીઓ', ખરતરગચ્છની વેગડશાખાના જૈન સાધ. જિનેશ્વરસરિની પરંપરામાં ‘પંચમહાવ્રત અને પચીસ ભાવનાનું પંચઢાળિયું' – એ લાંબી કૃતિઓ જિનચંદ્રસૂરિના શિષ્ય. પિતા હરરાજ. માતા લખમાદેવી. એમના (સર્વ મુ.) છે. ઉપરાંત એમણે ચૈત્યવંદનો, સઝાયો, સ્તવનો અને શિષ્ય જિનસુંદરસૂરિએ પોતાની પ્રશ્નોત્તર-ચોપાઈ’ની પ્રશસ્તિમાં સ્તુતિઓ રૂપે અનેક નાની રચનાઓ (કેટલીક મુ.) પણ કરી છે. એમનું દીક્ષાનામ મહિમાસમુદ્ર જણાવેલું છે. ઈ.૧૬૪૨ થી ઈ.૧૬૯૫ ભાષાની પ્રાસાદિકતા આ કવિની કૃતિઓમાં નોંધપાત્ર છે. સુધીનાં રચનાવ દર્શાવતી તેમની કૃતિઓ મળે છે. કતિ :૧. અસસંગ્રહ;૨.અસ્તમંજૂષા; ૩.ર્ચસ્તસંગ્રહ : ૧, ૨, આ કવિએ ઉત્તમચરિત્ર-રાસ/નવરસસાગર’, ‘શત્રુંજયયાત્રા-રાસ ૪. જિભપ્રકાશ; ૫. જિસ્તસંગ્રહ; ૬. જિસ્તકાસંદોહ: ૨; (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૩,વૈશાખ સુદ ૧૦), ઈલાયચી કુમાર-ચોપાઈ ૭. જૈઐરાસમાળા :૧ (+ સં.); ૮. જૈન સ્વાધ્યાય મંગળમાલા : (ર.ઈ.૧૬૯૫), ‘આતમકરણી-સંવાદ' (ર.ઈ.૧૬૫૫), 'સત્તર ભેદી૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૯. જૈપ્રાસ્તસંગ્રહ; ૧૦. પૂજા” (ર.ઈ.૧૬૬૨), 'પ્રવચન સારરચના-વેલી', ૧૮૦૦ ગ્રંથાગની જૈરસંગ્રહ: ૧૧. મોસસંગ્રહ; ૧૨. સસન્મિત્ર(ઝ). મનોરથમાલા', તથા હિંદી ભાષામાં સર્વપ્રબોધ નામમાલા” (૨.ઈ. સંદર્ભ : ૧.જૈસાઇતિહાસ; ]૨. જૈનૂકવિઓ:૨,૩(૨); ૧૬૭૪) એ દીદ કતિઓ રચેલી છે. ૨૦૦ જેટલાં સ્તવનો ૩. પુગુહસૂચી; ૪. લહસૂચી; ૫. હેજીજ્ઞાસૂચિ: ૧. રિ. સી.] કવિએ રચ્યાં હોવાનું કહેવાયું છે, જેમાં ૩ ઢાળ અને ૫૯ કડીના શત્રુંજય ગિરનાર મંડન સ્તવન' (ર.ઈ.૧૬૬૮ સં.૧૭૨૪, જેઠ-), જિનવિજય-૪[ઈ.૧૮મી સદી પૂર્વાધ] : તપગચ્છના જૈન સાધુ. ૫૯ કડીનું ‘સીમંધર-સ્તવન’, ‘પંચમીતપરૂપકવર્ધમાનજિન-સ્તોત્ર વિજયદેવસૂરિની પરંપરામાં હિતવિજયના શિષ્ય અને ભાણવિજયના (ર.ઈ.૧૬૪૨) વગેરે કૃતિઓનો સમાવેશ થાય છે. કવિને નામે નેમિગુરુબંધુ. આ કવિની “ધન્નાશાલિભદ્ર-રાસ’(ર.ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯ નાથ–બારમાસી’, ‘અધ્યાત્મ-પચીસી', જિનેશ્વરસૂરિ વિશેનું ૧ તથા શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર,મુ.) જિનકીર્તિસૂરિના સંસ્કૃત કાવ્ય જિનચંદ્રસૂરિ વિશેનાં ૩ ગીત (જેમાંના ૨ મહિમસમુદ્રની નામ‘દાનકલ્પદ્રમ/ધનાચરિત્રને આધારે રચેલી ધન્નાના ચરિત્રને છોપથી છે; બધી મુ.) ઉપરાંત અન્ય ગીતો, સંવાદ, સઝાય, ફાગુ, વીગતે નિરૂપતી ને ધન્ના ને શાલિભદ્રના સંસારત્યાગને ધમાલ પણ નોંધાયેલાં મળે છે. તેનો સમાવેશ ઉપર્યુક્ત ૨૦૦ની વર્ણવતી ૪ ઉલ્લાસ ને ૮૫ ઢાળોમાં વિસ્તરેલી કૃતિ છે. વાર્તાને સંખ્યામાં થાય છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. કવિની આ રંક-બોધક બનાવવા વચ્ચે વચ્ચે મૂકેલાં સંસ્કૃત સુભાષિતો ને કૃતિઓમાંની કેટલીક હિંદી ભાષામાં પણ હોવાનું સમજાય છે. આડકથાઓ કૃતિના લાક્ષણિક અંશો છે. આ ઉપરાંત આ કવિએ કૃતિ : એજૈકાસંગ્રહ( + સં.). ૪૧ ઢોળનો ‘શ્રીપાળચરિત્ર-રાસ (ર.ઈ. ૧૭૩૫/સં.૧૭૮૧, આસો સંદર્ભ : ૧, જેનૂકવિઓ : ૨ - જિનસુંદરસૂરિકૃત ‘પ્રશ્નોત્તરસુદ ૧૦, ગુરુવાર), ૭૨ કડીનો ‘નેમિનાથ-સલોકો” (૨.ઈ. ચોપાઈ'ની પ્રશસ્તિ; ૨. જેનૂકવિઓ : ૨-‘જેનગચ્છોની ગુરુ૧૭૪૨/સં. ૧૭૯૮, આસો વદ ૩૦) અને વિજ્યક્ષેમસૂરિ વિશેની પટ્ટાવલીઓ; [૩. જેને સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જેસલમેર, ૨ સઝાયોની રચના પણ કરી છે. જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', અગરચંદ કૃતિ : ૧.ધન્નાશાલિભદ્રનો રાસ, પ્ર.શ્રાવક ભીમસિંહ માણેક, નાહટા; ]૪.જેન્કવિઓ : ૨,૩(૨); ૫. મુમુગૃહસૂચી. [ચ.શે.] ઈ.૧૯૦૭; ૨. ધન્ના શાલિભદ્રનો રાસ, પ્ર. શાહ લખમસી જિનસાગર : આ નામે નિમરાજુલ-સઝાય મળે છે તેના કર્તા ક્યા જેસિંગભાઈ, ઈ. ૧૯૨૮. જિનસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : ૧.જૈમૂકવિઓ : ૨,૩(૨); ૨.જેહાપ્રોસ્ટા; ૩. હેજેજ્ઞા સંદર્ભ : દેવાનંદ સુવર્ણક, સં. ‘કેસરી’, પ્રકાશનવર્ષ નથી– જૈન સૂચિ : ૧. રિ.સો.] રાસમાળા’, સં. મોહનલાલ દ. દેશાઈ. [કી.જો] જિનશેખર ] : જૈન સાધુ. જિનતિલસૂરિના જિનસાગર(સૂરિ)-૧ (ઈ.૧૪૪૫માં હયાત : ખરતરગચ્છની શિષ્ય. ‘શેખર એ નામછાપ ધરાવતી ૨૫ કડીની ‘ચવિંશતિ- પિપલક શાખાના જેન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. નેમિચંદ્રનમસ્કાર” એ કતિના કર્તા. લધુખરતરગચ્છની શ્રીમાળી શાખાના ભંડારીની મૂળ પ્રાકૃત, ૧૬૧ કડીના “ધષ્ઠિશતક-પ્રકરણ” ઉપરના પ્ર. શાહ લખમય જિનસા નિશ્ચિતપણે કહી પ્રકાશનવર્ષ નથી ; ગુજચતી સાહિત્યકોશ : ૧૧૯ જિનવિજ્ય–૩:જિનઅગરિ-૧ ગુસા.-૧૭ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધ(ર.ઈ.૧૪૩૫/૧૪૪૫)મુ.)ના કર્તા. સંસ્કૃતમાં ‘કપુર- બોહરા-ગોત્રીય. પિતા રૂપચંદ/રૂપસી શાહ. માતા રતનાદે/સરૂપદે. પ્રકરણ’ પર અવસૂરિ અને “હેમ-લઘુવૃત્તિ'ના ૪ અધ્યાયની દીપિકા દીક્ષા ઈ. ૧૬૯૫માં. દીક્ષાનામ સુખકીર્તિ. ઈ. ૧૭૦૬/૧૭૦૭માં પણ તેમની પાસેથી મળે છે. પદપ્રતિષ્ઠા. અવસાન રીણીમાં. કૃતિ : (નૈમિચંદ્ર ભંડારી વિરચિત) પઠિશતક પ્રકરણ (ત્રણ બાલા- એમની રચનાઓમાં શંખેશ્વરનાં ૨ સ્તવનો (મુ.), ‘અષ્ટમીવબોધ સહિત), સં. ભોગીલાલ જ, સાંડેસરા, ઈ.૧૯૫૩(સં.). સ્તુતિ' (મુ), ૪ ઢાળની 'જેસલમેરચૈત્ય-પરિપાટી' (ર. ઈ. ૧૭૧૫; સંદર્ભ ૧. જૈસાઇતિહાસ; ] ૨, જૈનૂકવિઓ :૨; ૩. મું.), ‘ચોવીસી'(ર.ઈ.૧૭૦૮/સં.૧૭૬૪, અસાડ વદ ૩; અંશત: મુ.) હજીજ્ઞાસૂચિ : ૧. .ત્રિ.) તથા હિંદી ગઘમાં જેસલમેરના શ્રાવકોના પ્રશ્નોના ઉત્તર રૂપે “સિદ્ધાન્તીય વિચાર” (૨. ઈ. ૧૭૧૧)નો સમાવેશ થાય છે. જિનસાગર(સૂરિ)-૨ જિ.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, કારતક સુદ ૧૪, કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જૈનૂસારત્નો : ૧(+સં.); રવિવાર – અવ.ઈ.૧૬૬૩/સં. ૧૭૧૯, જેઠ વદ ૩ કે ઈ.૧૬૬૪ ૩. પ્રાતીસંગ્રહ : ૧) ૪. શંસ્તવનાવલી. સં.૧૭૨૦, જેઠ વદ ૩, શુક્રવાર : ખરતરગચછની લધુ આચાર્ય- સંદર્ભ : ૧.ઐજૈકાસંગ્રહ;] ૨.જૈમૂવિઓ : ૨, ૩(૨). શાખાના પ્રથમ આચાર્ય. જિનસિંહસૂરિના શિષ્ય. મૂળ નામ [ચ.શે.] ચોલા. લાડનું પ્રસિદ્ધ નામ સામલ. પિતા વચ્છરાજ શાહ. માતા મૂા. ગોત્ર મોહિથવા. ઈ. ૧૬૦માંદીકા . દીક્ષાનામ સિદ્ધોન. જિનસુંદરસૂરિ) ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ ૧૮મી સદી પૂર્વાધિ5:. ઈ. ૧૮૧૮માં આચાર્યપદ, આચાર્યપદ પછી ઉજનસાગરસર્ફિ નામ બરતરગચ્છની વગેડ શાખાના જૈન આચાર્ય. જનસમુદ્રસૂરિના રાખ્યું. નિરાજસૂરિ સાથે મતભેદ થતાં ઈ. ૧૬૩૦માં લઘુ પટ્ટધર. ૬ ખંડ અને ૧૩૬ ઢાલની પ્રશ્નોત્તર-ચોપાઈ' (ર.ઈ. આચાર્યાય નામે અલગ શાખાની સ્થાપના કરી. તર્ક, વ્યાકરણ, ૧૭૦૬/સ. ૧૭૬૨, આસો વદ ૧)ના કર્તા. છંદ, કાવ્ય, અલંકાર આદિ વિવિધ શાસ્ત્રના જ્ઞાતા તરીકે જાણીતા ખરતરગચ્છની વેગડશાખાના જિનસુંદરસૂરિને નામે નોંધાયેલ હતા. અનશનપૂર્વક અમદાવાદમાં અવસાન. તેમની પાસેથી વીસ ૧૦ ઢાળના ‘ગોડી-સ્તવન” (૨. ઈ. ૧૬૯૭/સં. ૧૭૫૩, શ્રાવણ વિહરમાનન-ગીત|વીસી” (૨ સ્તવન મુ) મળે છે. વદ ૧૦) તથા “ભીમસેન-ચોપાઈ” (૨. ઈ. ૧૬૯૯/સં. ૧૭૫૫, કૃતિ :સ્તિકાસંદોહ : ૨. ફાગણ સુદ ૨) એ કૃતિઓના કર્તા ઉપર્યુક્ત જિનસુંદર હોવાની સંદર્ભ : ૧. ઐકાસંગ્રહ; ૨. જૈનૂકવિઓ : ૨-'જૈનગચ્છોની સંભાવના છે. ગુરુપટ્ટાવલીઓ'; [ ૩. જૈનૂકવિઓ : ૩(૧); ૪. મુમુગૃહસૂચી; સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-'જેસલમેર, જૈન ૫. લીંહસૂચી; ૬. હજૈસા સૂચિ: ૧. 4િ. ત્રિ... જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોની સૂચી,' સં. અગરચંદ નાહટા; ૨. જૈનૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.] જિનસાધુસૂરિ)/સાધુકીતિ[ઇ. ૧૬મી સદી પૂર્વાધ : વડતપગચ્છના જૈન સાધુ. નિરત્નસૂરિ (ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. જિનસૌમ : આ નામે આઠમી ઢાળ અને ૬૦મી કડી આગળ ઈ. ૧૫૨૩માં કવિ હયાત હોવાની માહિતી મળે છે. ૩૨૩ કડીની અપૂર્ણ પ્રાપ્ત થતી “નૈમિજિન-બારમાસ'(મ.)નામની કૃતિ મળે ‘ભરત-બાહુબલિ-રાસ’ અને ૫૦ કડીની ‘મૃગાવતીરઝાયે’ એ છે, જેમાં કોમળમધુર પ્રાસબદ્ધ સરળ તથા વ્રજની છાંટવાળી કૃતિઓના કર્તા. ભાષામાં તથા સુગેય દેશીઓમાં રાજિમતીના નેમિનાથ માટેના સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). [.ત્રિ) વિરહનું આલેખન થયું છે. કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧. ચિ...] જિનસિંહ(સૂરિ) જિ. ઈ.૧૫૪૯ સં.૧૬૧૫, માગશર સુદ ૧૫અવ. ઈ. ૧૬૧૮ સં. ૧૬૭૪, પોષ સુદ ૧૩.] : જૈન સાધુ. જિનસોમ-૧ ઈ. ૧૭૨૫માં હયાત] : જૈન સાધુ. ‘સ્નાત્રવિધિ’ વાપલદવી, ચોપડા (ર. ઈ. ૧૭૨૫) એ ગદ્યકૃતિના કર્તા. ળ નામ માનસિહ. દક્ષિા છે. ૧૫૪૭માં. દક્ષિાના સંદર્ભ : જૈમૂકવિઓ : ૩(૨). [ચ.શે.') મહિમરાજ. આ કવિને અકબર બાદશાહ સાથે સંપર્ક થયેલો; તેમની સાથે તેમણે કાશ્મીર વિહાર કરેલો. તેમણે અનેક દેશોમાં જિનસૌખ્ય સરિ): જુઓ જિનસુખ(સૂરિ). અમારિ ઘોષણા કરાવડાવી હતી. અવસાન અનશનપૂર્વક. તેમણે અનેક સ્તવનો અને સઝાયોની રચના કરી છે. જિનસૌભાગ્ય(સૂરિ)[જ. ઈ. ૧૮૦૬-અવ, ઈ. ૧૮૬૧/સં. ૧૯૧૭, સંદર્ભ : ૧. જૈમૂકવિઓ :૨-જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; મહા સુદ ૩]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષસૂરિના પટ્ટધર. ૨. યુજિનચંદ્રસૂરિ; [કા.જો.J મારવાડના સેરા ગામે જન્મ. મૂળ નામ સુરતરામ. ગોત્ર ગણધર ચોપડા કોઠારી. પિતા કરમચંદ શાહ. માતા કરણદેવી/કરુણાદેવી. જિનસુખસરિ)/જિનસ (સૂરિ)[જ.ઈ.૧૬૮૩/સ.૧૭૩૯, માગશર ઈ.૧૮૨૧માં દીક્ષા. દીક્ષાનામ સૌભાગ્યવિશાલ.ઈ.૧૮૩૬માં સૂરિપદ. સુદ ૧૫ – અવ.ઈ.૧૭૨૪/સં.૧૭૮૬, જેઠ વદ ૧૦): ખરતર- અનેક બિબોની પ્રતિષ્ઠા કરેલી. અવસાન બીકાનેરમાં. તેમની ગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ. ફોગ-પત્તનનો વાસી. પાસેથી ‘નવપદ-સ્તવન’ (ઈ.૧૮૩૯/સં.૧૮૯૫, આસો સુદ ૧૫), ૩૦ : ગુજરાતી સાહિત્યથ જિનસાગર(સૂરિ)-:જિનસૌભાગ્ય(સૂરિ) For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૫૬ વર્ષના રિનો આ ક્યા ૩ ‘રામેતશિખર-સ્તવન (ઈ.૧૮૩૯/સં.૧૮૯૫, મહા વદ ૧૩) અને અત્યંત નોંધપાત્ર છે. એમની ૯ રાકૃતિઓ મુદ્રિત મળે છે. ચૌદ પૂર્વ-સ્તવન” (૨.ઈ.૧૮૪૦) મળે છે. તેમાંથી ૯ ખંડ, ૨૧૭ ઢાળ અને ૮૬૦૦ જેટલી કડીઓનો સંદર્ભ : ૧. ઐકાસંગ્રહ; ૨. જૈનૂકવિઓ : ૨ - જૈનગચ્છોની ‘શત્રુંજ્યમાહાભ્ય-રાસ (ર.ઈ.૧૬૯૯/મં.૧૭૫૫, અસાડ વદ ૫, ગુરુપટ્ટાવલીઓ'; [] ૩. જૈનૂકવિઓ : ૩(૧). [8.ત્રિ.] બુધવાર) સૌથી મોટો છે અને ધનેશ્વરસૂરિ વિરચિત 'શત્રુંજય માહાત્મ’ના અનુવાદ રૂપે શત્રુજ્ય તીર્થનો વીગતપ્રચુર ઇતિહાસ જિનહર્ષ : આ નામે ૪૯ કડીની “નૈમિ-સલોકો’, ‘ઋષભદેવ-સલોકો આપે છે. ૧૩૨ ઢાળ અને ૩૨૮૭ કડીનો “વીસસ્થાનકનો અને રાવણમંદોદરી સંવાદ એ કૃતિઓ તથા કેટલાંક સ્તવનઝાય રસપૂણ્યવિલાસરામાં ર.૧૬૯૨સિં.૧૭૮૮, વૈશાખ સુદ નોંધાયેલાં છે, જે જિનહર્ષ-૧ની કૃતિઓ હોવાની શકયતા છે. વીસસ્થાનકનો મહિમા અને તેની વિધિ, સંબદ્ધ કથાઓ સમેત, વસ્તુત: નિહર્ષ-૧ની ગણાવાયેલી અન્ય અનેક લધુ કૃતિઓ વર્ણવે છે. ૧૩૦ ઢાળ અને ૨૮૭૬ કડીનો ‘કુમારપાલપણ માત્ર “જિનહર્ષ” એવી નામછાપ ધરાવે છે. રાસ' (૨. ઈ.૧૬૮૬)સં. ૧૭૪૨, આસો સુદ ૧૦, રવિવાર) સંદર્ભ : ૧.પ્રાકારૂપરંપરા;]૨.મુથુગૃહસૂચી;૩. હજૈશસૂચિ: ૧. ઋષભદાસના આ વિષયના રોસને આધારે થોડાક સંક્ષેપપૂર્વક રચાયેલો છે. ૨૫ ઢાળ અને ૪૭૭ કડીનો ‘રાત્રિભોજનનો રાસ, અમરસેન-જયસેનનૃપ-રાસ’(ર.ઈ.૧૭૦૩/સં.૧૭૫૯, અસાડ વદ ૧) જિનહર્ષ-૧/જસરાજ [ઈ. ૧૭મી સદી મધ્યભાગ – ઈ. ૧૮મી સદી ચકલા-ચકલીના પૂર્વાવતારમાં રાત્રિભોજન ન કરવાને કારણે આરંભ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં રાજકુમાર અને રાજકુમારીનો અવતાર પામનાર જયસેન અને સોમજીશિષ્ય વાચક શાંતિ હર્ષના શિષ્ય. એમની કેટલીક કૃતિઓમાં જયસેનાનું વૃત્તાંત વર્ણવે છે. દિવ્ય વિદ્યાઓ પ્રાપ્ત કરીને, મળતી ‘જસરાજ’ અને ‘જસા' એ છાપ પરથી એ એમનું પૂર્વા જ્યસેનાએ ધારેલી વાત પૂરી કરી એને પરણનાર જયસેનની વાનું નામ હોવાનું અનુમાન થાય છે. “ચંદનમલયાગિરિ-ચોપાઈ આ કથા કેટલાંક વર્ણનો, મનોભાવોનાં સ્ફટ વિસ્તૃત આલેખનો (ર. ઈ. ૧૬૪૮) અને વસુદેવ-રાસ' (ર.ઈ.૧૭૬)ને આધારે કવિનો અને સુભાષિતોની ગૂંથણીને કારણે રસપ્રદ બને છે. એ જ રીતે કવનકાળ ઈ.૧૬૪૮થી ઈ. ૧૭૦૬ સુધીનો ૫૬ વર્ષનો નિશ્ચિત પૂર્વભવમાં મુનિઓને વસ્ત્રદાન કરેલું તેના ફળસ્વરૂપે બીજા ભવમાં થાય છે. જિનહર્ષને નામે નોંધાયેલ “સમેત શિખરજિન-સ્તવન સુખસમૃદ્ધિ પ્રાપ્ત કરનાર ઉત્તમચરિત્રકુમારની કથા કહેતો, ૨૯ (ર.ઈ.૧૬૪૪) આ કવિની અધિકૃત કૃતિ ગણીએ તો કવિના ઢાળ અને ૫૮૭ કડીનો ‘ઉત્તમકુમારચરિત્રનો રાસ' (ર.ઈ.૧૬૮૯) કવનકાળની પૂર્વ મર્યાદા થોડી આગળ ખસે. ઉપરાંત કવિ ઈ.૧૭૦૬ સં. ૧૭૪૫, આસો સુદ ૫) પણ એનાં કથારસ, વર્ણનકૌશલ પછી પણ હયાત હોવાનું નોંધાયું છે અને ઈ.૧૭૨૩નું શંકાસ્પદ અને પ્રાસાદિક નિરૂપણથી ધ્યાન ખેંચે છે. આ બંને કૃતિઓમાં રચનાવર્ષ ધરાવતી નેમિ-ચરિત્ર' એ કૃતિ પણ એમને નામે કડખાની દેશીમાં ચારણી છટાથી થયેલું યુદ્ધવર્ણન કવિની વર્ણનનોંધાયેલી છે. શક્તિનો સમુચિત પરિચય કરાવે છે. ૨૨ ઢાળ અને ૪૨૯ | નિહર્ષે દીક્ષા જિનરાજરિ પાસે લીધી હતી. ઈ. ૧૬૭૯ કડીની ‘આરામશોભા-રાસ' (ર.ઈ.૧૭૦૫/સં.૧૭૬૧, જેઠ સુદ ૩) સુધી રાજસ્થાનમાં અને ત્યારબાદ આયુષ્યના અંત સુધી તેઓ અપરમાને પનારે પહેલી અને નાગદેવતાને બચાવતાં એની કૃપાથી પાટણમાં રહ્યા જણાય છે. ‘સત્યવિજયનિર્વાણ-રાસ’ જેવી કૃતિ માથે આરામ (= બગીચો) નિરંતર ઝળુંબતો રહે એવું વરદાન બતાવે છે કે જિન ગચ્છમમત્વનો ત્યાગ કર્યો હતો. જીવનના અને તેને કારણે ‘આરામશોભા’ નામ પામેલી કન્યાની કથા કહેવામાં પાછલા કાળમાં વ્યાધિમાં સપડાતાં તેમની પરિચર્યા પણ તપગચ્છની આવેલી છે. જિતશત્ર રાજા સાથેના આરામશોભાનાં લગ્ન વૃદ્ધિવિજયજીએ કરી હતી. અવસાન પાટણમાં. પછી પણ નાગદેવતા એને અપરમાના દ્રષમાંથી બચાવે છે. પ્રારંભકાળમાં મુખ્યત્વે રાજસ્થાની અને હિંદીમાં અને પછીથી ચમત્કારિક વૃત્તાંતવાળી આ ક્યા લોકોક્તિઓ તેમ જ લોકમુખ્યત્વે ગુજરાતીમાં રચના કરનાર આ કવિનું સાહિત્યસર્જન પ્રચલિત દૃષ્ટાંતો વગેરેના આશયથી થયેલાં કેટલાંક મનોભાવનિરૂપણો વિપુલતા તેમ જ ગુણવત્તાની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. કવિ પ્રાચીન અને પદ્યબંધની કેટલીક છટાઓથી રસપ્રદ બને છે. હરિબલ મધ્યકાલીન સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-ગુજરાતી, જૈન તેમ 67 માછીની જાણીતી કથા કહેતા ૩૨ ઢાળ અને ૬૭૯ કડીના ‘હરિબલજેનેતર કાવ્યપરંપરાથી સારી રીતે અભિન્ન જણાય છે. કવિની માછી-રાસ” (૨. ઈ.૧૬૯૦/સં. ૧૭૪૬, આસો સુદ ૧, બુધવાર)ઘણીબધી કૃતિઓ તેમના સુંદર હસ્તાક્ષરમાં પ્રાપ્ત થાય છે તેમાં પણ કવિની પદબંધની, દૃષ્ટાંતાદિકની તથા મનોભાવનિરૂપણની હકીકત તેમની રુચિની દ્યોતક છે, તો તેમની કૃતિઓમાં મળતા શક્તિઓ પ્રગટ થાય છે. ૪૯ ઢાળ અને ૮૬૧ કડીનો ‘શ્રીપાલરોગનિર્દેશો તેમની સંગીતની લણકારીનો સંકેત કરે છે. કવિએ રાજનો રાસ’(ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, ચૈત્ર-૭, સોમવાર), તપપ્રયોજેલ દેશીઓ અને છંદનું વૈવિધ્ય તેમની કૃતિઓની અસાધારણ ગચ્છના પંન્યાસ સત્યવિયનું ચરિત્રગાન ને ગુણાનુવાદ કરતો ગેયતાની સાખ પૂરે છે. ૬ ઢાળ અને ૧૦૬ કડીનો ‘સત્યવિજ્યનિર્વાણ-રાસ'(ર.ઈ. ૧૭૦૦ સં. કવિની રચનાઓમાં જૈનધર્મના ઘણા વિષયોને આવરી લેતી ૧૭૫૬, મહા સુદ ૧), ૧૫ ઢાળ અને ૮૯ કડીની ‘વયરસ્વામી. રાસાત્મક રચનાઓનું પ્રમાણ ઘણું મોટું છે અને તેમની કથારસ ચોપાઈ/ભાસ સઝાય” (ર.ઈ.૧૭૮૩/સં.૧૭૫૯, આસો સુદ ૧), ૧૩ નમાવવાની હથોટી શામળનું સ્મરણ કરાવે તેવી છે. એમની ઢાળ અને ૧૦૫ કડીની ‘અવંતીસૂકમાલ ચોપાઈ/પ્રબંધસઝાય” સઘળી રાસકૃતિઓ દુહાદેશીબદ્ધ છે અને એમાં દેશીઓનું વૈવિધ્ય (ર.ઈ.૧૬૮૫સં.૧૭૪૧,વૈશાખ અસાડ સુદ ૮, શનિવાર) - કવિની જિનહર્ષ:જિનહર્ષ-૧/જસરાજ ગુજરાતી સાહિત્યકોશ : ૧૩૧ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ અન્ય મુદ્રિત રાસકૃતિઓ છે. ૧૭૦૩), ૩૬ ઢાળ અને ૭૭૦ કડીની ‘રનશેખર રત્નાવતી-રાસ” આ ઉપરાંત તેમની પાસેથી મળતી રાસકતિઓ આ પ્રમાણે છે: (ર.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, મહા સુદ ૨), ૩૩ ઢાળ અને ૬૦૪ ૩૭૨ કડીની ‘ચંદનમલયાગિરિ-ચોપાઈ'(ર.ઈ.૧૬૪૮)સં. ૧૭૮૪, કડીની ‘રત્નસારગૃપ-રાસ” (૨.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, પ્રથમ શ્રાવણ વૈશાખ સુદ ૫, ગુરુવાર), ૩૧ ઢાળ અને ૧૦૩૪ કડીની “કુસુમશ્રી- વદ ૧૧, સોમવાર), ૧૭ ઢાળ અને ૧૫૧ કડીની ‘ધૂલિભદ્ર સઝાય” રાસ/ચોપાઈ' (ર.ઈ.૧૬૫૧ કે ૧૬૫૯/સં.૧૭૦૭, માગશર વદ (૨.ઈ.૧૭૦૩/સં.૧૭૫૯, આસો સુદ ૫, મંગળવાર), ૪ અધિકાર, ૧૧ કે સં.૧૭૧૫,માગશર વદ ૧૩), ‘ગજસિંહચરિત્ર-ચોપાઈ' (ર.ઇ. ૮૦ ઢાળ અને ૧૬૫૭ કડીની ‘જંબૂસ્વામી-રાસ’(ર.ઈ.૧૭૦૪ ૧૬૫૨), ૩૦ ઢાળની ‘વિદ્યાવિલાસ-ચોપાઈ/રાસ’(ર.ઈ.૧૬૫૫ સં.૧૭૬૦, જેઠ વદ ૧૦, બુધવાર), ૧૪ ઢાલ અને ૮૬૯ કડીની સં.૧૭૧૧, શ્રાવણ સુદ ૯, બુધવાર), ૨૧ ઢાળની ‘મંગળકલશ- ‘શ્રીમતી-રાસ” (૨. ઈ. ૧૭૦૫/સં.૧૭૬૧, મહા સુદ ૧૦), ૨૯ ઢાળ ચોપાઈ” (૨. ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, શ્રાવણ/ભાદરવો/આસો વદ ૯, અને ૨૧૪ કડીની ‘નર્મદાસુંદરીમહાસતી-સઝાય” (ર.ઈ. ૧૭૮૫/સં. ગુરુવાર), ‘ગજસુકુમાલ-ચોપાઈ' (ર.ઈ.૧૬૫૮/સં.૧૭૧૪, આસો ૧૭૬૧, ચૈત્ર વદ ૪, સોમવાર), ૫૦ ઢાળ અને ૧૬૩ કડીની સુદ ૧, મંગળવાર), ૧૦ ઢાળની ‘મૃગાપુત્ર-ચોપાઈ/સંધિ' (ર. ઈ. “વસુદેવ-રાસ” (૨.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, આસો સુદ ૨, રવિવાર), ૧૬૫૯/સં.૧૭૧૫, મહા વદ ૧૦, શુક્રવાર), ૩૩ ઢાળ અને ૪ ખંડ અને ૧૦૭૮ કડીની ‘નેમિ-ચરિત્ર' (૨. ઈ. ૧૭૨૩?i ૭૦૭ કડીની ‘ મસ્યોદર-ચોપાઈ/રાસ' (ર.ઈ. ૧૬૬૧ કે ૧૬૬૨ ૧૭૭૯?, અસાડ સુદ ૧૩), અને ‘ચિત્રસેનપદ્માવતી-ચોપાઈ.' સં.૧૭૧૭ કે ૧૭૧૮, ભાદરવા સુદ ૮. રવિવાર). “રાત્રિભોજન- કવિની અન્ય દીર્ધ કૃતિઓમાં ૭૯ કડીની ‘અભયસરિમનિરાસ/હેકેશવ-ચોપાઈ” (૨.ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, આસો સુદ ૧૨), ઢાળિયાં', ૪ ઢાળ અને ૪૪ કડીની ‘મેઘકુમારનાં ઢાળિયાં” (મ), ૭૫ ઢાળ અને ૧૩૭૬ કડીની ‘શુકરાજ-ચોપાઈ/રાસ” (૨. ઈ.૧૬૮૧) સંભવત: ૩ વીસી (ર મુ.-૨,ઈ.૧૬૭૧/. ૧૭૨, મહા/ચત્ર સ. ૧૭૩૭, માગશર સુદ ૪), ૩૯ ઢાળ અને ૭૦૯ કડીની સુદ ૮ તેથી ૨.ઈ. ૧૬૮૯ સં. ૧૭૪૫, દ્વિતીય વૈશાખ સુદ ૩), રત્નસિંહ-રાજર્ષિ-રાસ’ ર.ઈ.૧૬૮૫/સં.૧૭૪૧, પોષ વદ ૧૧), ૬૭ કડીની ‘જિનપ્રતિમાં દૃઢકરણ હૂડી-રોસ (ર.ઈ. ૧૬૬૯/સ. ૨૭૧/૩૦૧ કડીની ‘શ્રીપાળ-રાસ (નાનો)(ર.ઈ.૧૬૮૬/સં. ૧૭૪૨ ૧૭૨૫, માગશર), ૨ ઢાળ અને ૩૪ કડીની ‘કલિયુગ-આખપાન ચૈત્ર વદ ૧૩), ૨૬ ઢાળ અને ૪૬૩ કડીની ‘અમરસેન વયરસેન- (મુ.), ૫ ઢાળ અને ૩૦ કડીની 'ચિલાતીપુત્ર-સઝાય’ (મ), રાસ’ (ર.ઈ.૧૬૮૮/સં.૧૭૪૪, ફાગણ સુદ ૨, બુધવાર), ૨૩ ૧૫ ઢાળ અને ૨૦૮ કડીની ‘દશવૈકાલિસૂત્ર-દેશ અધ્યયન-ગીત’ ઢાળ અને ૪૦૭ કડીની બીજી ‘ચંદનમલયાગિરિ-ચોપાઈ/રાસ' (ર. ઈ.૧૬૮૧/સં.૧૭૩૭, આસો સુદ ૧૫), ૧૧ ઢાળ અને ૯૮ (૨.ઈ.૧૬૮૮/સં.૧૭૪૪, શ્રાવણ/ભાદરવો,આસો સુદ ૬, ગુરુવાર), કડીની ‘શિયળ-નવવાડ-સઝાય” (૨. ઈ.૧૬૭૨/એ. ૧૭૨૯, ભાદરવા ૩૫ ઢાળ અને ૭૦૧ કડીની “હરિશ્ચંદ્ર-રોસ’(૨. ઈ. ૧૯૮૮). વદ ૨, મુ.), ૭૨ કડીની ‘જીવ ઉત્પત્તિની સઝાય’ (મ.), ૭ ઢાળ ૧૭૪૪, આસો સુદ ૫), ૧૨૭ ઢાળ અને ૪૩૦૦ ગ્રંથાગની અને ૭૦ કડીની ‘સમક્તિ-સત્તરી-સઝાય’(૨.ઈ.૧૬૮૦સં. ૧૭૩૬, ‘ઉપમિતિભવ પ્રપંચ-રાસ'(ર.ઇ.૧૬૮૯)સં. ૧૭૪૫, જેઠ સુદ ૧૫), શ્રાવણ/ભાદરવો/આસો સુદ ૧૦, મુ.),૧૯ ઢાળની ‘જ્ઞાતાસૂત્ર-સઝાય” ૪૨ ઢાળ અને ૮૮૮ કડીની ‘યશોધર-રાસ” (૨. ઈ. ૧૬૯૧/સં. (૨. ઈ. ૧૬૮૦ સં. ૧૭૩૬, ફાગણ વદ ૭), ૫૦ કડીની ‘પાર્શ્વનાથ ૧૭૪૭, વૈશાખ સુણે વદ ૮), ૪૧ ઢાળની “મૃગાંકલેખા-રાસ” દશભવગભિત-સ્તવન (મુ.), ૫ ઢાળ અને ૨૧ કડીની ‘આદિ(૨. ઈ. ૧૬૯૨/સ.૧૭૪૮, અસાડ વદ ૯), ૩૯ ઢાળ અને ૮૫૦ નાથ-સ્તવન' (મુ.), ચંદ્રાવળીની ૨૮ કડીની આદિનાથબૃહતુંકડીની‘અમરદત્તમિત્રાનંદ-રાસ” (૨. ઈ. ૧૬૯૩/સં. ૧૭૪૯, ફાગણ સ્તવન (ર.ઈ.૧૬૮૨/સં.૧૭૩૮, મહામાસ –;મુ.), પાર્શ્વનાથ-દોધકવદ ૨, સોમવાર), ૨૪ ઢાળ અને ૪૫૭ કડીની ‘ઋષિદત્તા-રાસ' છત્રીસી', (મુ.) ‘ઋષિ-બત્રીસી-સઝાય” (મુ) ૪ ઢાળ અને ૨૪ (૨. ઈ. ૧૬૯૩/સ. ૧૭૪૯, ફાગણ વદ ૧૨, બુધવાર), ૨૧ ઢાળ કડીની ‘મનએકાદશી-સ્તવન” (મુ.), ‘ગૌતમસ્વામી-પચીસી' (મ.), અને ૩૮૨ કડીની ‘સુદર્શન શેઠ-રાસ” (૨. ઈ.૧૬૯૯/સં. ૧૭૪૯, ‘આહારદોષ-છત્રીસી'(૨. ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, એસાડ વદ ૧૨), ભાદરવા સુદ ૧૨, શુક્રવાર), ૪૩ ઢાળ અને ૭૫૮ કડીની ‘સુગુરુ-પચીસી' (મુ.), ‘વૈરાગ્ય-છત્રીસી', 'કુગુરુપચીસી' (૨. ઈ. અજિતસેન કનકાવતી-ચોપાઈ/રાસ’(ર.ઈ.૧૬૯૫નં. ૧૭૫૧, મહા ૧૬૭૩; મુ.), કવિત્વ-બાવની' (૨. ઈ. ૧૬૯૨; મુ.), ૩૭ વદ ૪), ૪ પ્રસ્તાવ, ૧૪૨ ઢાળ અને ૩૦૬ કડીની ‘મહા- કડીની ‘મહાવીર-છંદ, ૨૯ કડીની ‘ગણેશજીનો છંદ', “છઆરાબલમલય સુંદરી-રાસ’ (ઉ. ઈ. ૧૬૯૫/સં. ૧૭૫૧, આસો સુદ ૧, સ્તવન’ તેમ જ હિંદીમાં કવિતની ૨૧ કડીની ‘ચોબોલીકથા સોમવાર), ૨૬/૨૭ ઢાળ અને ૬૮૫ ગ્રંથાગ્રની ‘ગુણકાંડ ગુણા- (મુ.), દુહામાં ‘નંદ-બહુન્નરી/વિરોચન મહેતાની વારતા” (૨. ઈ. વલી-ચોપાઈ/રાસર.ઈ.૧૬૯૫/સં.૧૭૫૧, આસો વદ ૨), ૧૫૮ ૧૬૫૮/સં. ૧૭૧૪, કારતક- મુ.), 'સીતામુદ્રડી,’ ૨ ચોવીસી (૧ની કડીની ‘સૌભાગ્યપંચમી-સ્તવન’(ર.ઈ.૧૬૯૬), ૩૫૩૩ ગ્રંથાગની ર.ઈ. ૧૬૮૨સં. ૧૭૩૮, ફાગણ વદ ૧; બંને મુ.), સવૈયામાં ‘મુનિપતિ-ચરિત્ર' (ર. ઈ. ૧૬૯૮/સં. ૧૭૫૪, ફાગણ સુદ ૧૧), ‘કાર-બાવની/માતૃકા-બાવની (સરાજ-બાવની' (ર.ઈ.૧૬૮૨, સં. ૩૧ ઢાળ અને ૬૨૭ કડીની ‘રત્નચૂડમુનિ-રાસ” (૨. ઈ. ૧૭૦૧/સં. ૧૭૩૮, ફાગણ વદ ૭, ગુરુવાર; મુ.), ‘દોહા-બાવની' (ર.ઈ. ૧૭૫૭, આસો સુદ ૧૩, શુક્રવાર), ૧૧ ઢાળ અને ૭૯ કડીની ૧૬૭૪ સં. ૧૭૩૦, અસાડ સુદ ૯; મુ.), ‘ઉપદેશ-છત્રીસી” ‘અભયકુમાર-રાસ' (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, શ્રાવણ સુદ ૫, (૨. ઈ. ૧૬૫૭; મુ.), ‘બોધક-છત્રીસી' (મુ.), સવૈયાની ૨૮ કડીની સોમવાર), ૪૮૦ કડીની ‘શીલવતી-રાસ' (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, “પાર્શ્વનાથઘગ્ગર-નિશાણી (મુ.) તથા રાજસ્થાની ભાષામાં ૪૭ ભાદરવા સુદ ૮), ૧૯ ઢાળ અને ૩૨૮ કડીની ‘કલાવતી-રાસ'(ર.ઈ. કડીની ‘(ફલોધી) પાર્શ્વનાથબૃહત્ સ્તવન/છંદ' (મુ.), દુહા સોરઠાની ૧૩૨ : ગુજરાતી સાહિત્યકોશ જિનહર્ષ-૧/સરાજ Jain Education Interational For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ | કિી.જો.] ૧૦૬ કડીની “પ્રેમપત્રિકા (મુ) વગેરેનો સમાવેશ થાય છે. જિનહર્ષ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ – અવ.ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨, આમાંથી ચોવીસીઓ તથા વીસીઓમાં પ્રેમભક્તિના ભાવનો કારતક વદ૯]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના આશ્રય લેવામાં આવ્યો છે તે ધ્યાન ખેંચે છે. ૧ વીસી તો ઢાળ પટ્ટધર. જન્મ વાલીયા ગામમાં. પિતા તિલોકચંદ શાહ. માતા અને ધવાના વૈવિધ્યભર્યા ગરબાઓ રૂપે રચાયેલી છે અને તેમાં તારાદેવી. ગોત્ર મીડિયા વોરા. ઈ.૧૭૮૫માં દીક્ષા.દીક્ષાનામ તીર્થંકરનાં જન્મ, નગરાગમન આદિ પ્રસંગોને અનુલક્ષીને, સખીને હિતરંગ. સૂરિપદ ઈ. ૧૮૦૦માં. મંડોવરમાં અનશનપૂર્વક અવસાન. કે કંથને સંબોધન રૂપે એમનાં રૂપ અને પ્રભાવનું કે પોતાની તેમણે ૩૬૦ ગ્રંથાગની ‘વિંશતિસ્થાનક-પૂજા' (ર.ઈ.૧૮૧૬? એ. ભક્તિભાવ કે ગુરુભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં કેટલોક ૧૮૭૨?–“વરસચંદ્ર દિને હરિમુખ વિધિ નયન સ્થિતિ મિતિ”, આત્મબોધ પણ છે. બાવની વગેરે પ્રકારની કૃતિઓ ઉપદેશાત્મક ભાદરવા સુદ ૫, રવિવાર), ૪ કડીની ‘આદિજનની સ્તુતિ છે. “પ્રેમપત્રિકાપ્રભુને લખાયેલ પત્ર રૂપે (પ્રભુરૂપી) સીજનના (મુ.) અને ૧૫ કડીનું ‘શ્રીસિદ્ધાચલ-સ્તવન” (મુ.) એ કૃતિઓ સ્નેહનો મહિમા પ્રગટ કરતી કૃતિ છે. રચી છે. જિનહર્ષે સ્તવન, સઝાય, ગીત, પંદરતિથિ, બારમાસ, ચોમાસા, કૃતિ : ૧. અરત્નસાર, ૨. જૈકાપ્રકાશ : ૧. હિયાલી, પ્રહેલિકા વગેરે પ્રકારની અનેક કૃતિઓ (ઘણી .) સંદર્ભ : ૧. આકામહોદધિ :૪; [] ૨.જૈનૂકવિઓ : ૩(૧); ગુજરાતી, રાજસ્થાની તેમ જ હિંદીમાં રચેલી છે. કવચિત્ તેમણે ૩. હજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.] સિંધી-પંજાબીમાં પણ કૃતિ રચી છે. એ બધામાં દેશી અને સવૈયા આદિ છંદોના વિનિયોગથી મનોરમ ગેયતા સિદ્ધ થયેલી જિનહર્ષશિષ્ય [ ] : જૈન. ૨૪ કડીની, છે. તે ઉપરાંત તેમાં પ્રાસાદિક ભાવમય નિરૂપણો પણ પ્રાપ્ત અપભ્રંશપ્રધાન ગુજરાતી ભાષામાં રચાયેલી ‘કાલસ્વરૂપવિચારથાય છે. ભાવમયતાની દૃષ્ટિએ નેમિરાજિમતીવિષયક ગીતો - જેમાં ગભિત પાર્શ્વનાથ-વિનતી’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. બારમાસ અને પત્રનો પણ સમાવેશ થાય છે – તે ખાસ ધ્યાન સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. ખેંચે છે. બારમાસ તથા ૧૫ તિથિની દુહાબદ્ધ રાજસ્થાની જિનહંસ(સૂરિ) [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ : જૈન સાધુ. “ઋષિમંડન રચનાઓમાં તો સામાન્ય નાયક-નાયિકાને કેન્દ્રમાં રાખીને વિરહ પ્રકરણ” (૨.ઈ.૧૫૮૩) અને ‘ઉત્તમકુમાર-રાસ’(ર.ઈ.૧૫૨૪)ના કર્તા. ભાવનું આલેખન થયું છે. પાર્શ્વનાથ અને સ્થૂલિભદ્રવિષયક તેમ કૃતિનો રચનાસમય જોતાં આ કવિ ખરતરગચ્છના જિનસમુદ્રસૂરિના જ જીવપ્રબોધનો વિષય લઈને પણ આ કવિએ બારમાસ રચ્યા છે તે બતાવે છે કે રૂઢ કાવ્યરૂપોને પણ એ કેવા વૈવિધ્યથી વાપરી શકે પટ્ટધર જિનહંસસૂરિ (જ. ઈ.૧૪૬૮- અવ. ઈ.૧૫૨૬) હોવાની સંભાવના છે. આ જિનહિંસસૂરિ સેત્રાવાના વતની. ચોપડા-ગોત્રીય છે. ચોમાસાનો કાવ્યપ્રકાર નિપજાવવા ઉપરાંત એમણે વરસાદ, મેઘરાજના પુત્ર હતા. માતા કમલાદેવી. દીક્ષા ઈ. ૧૪૭૯માં. રાધાકૃષ્ણ, યૌવન, માનિની સ્ત્રી વગેરે વિષયોની દુહા, કવિત વગેરે દીક્ષાનામ ધર્મરંગ. સૂરિપદ ઈ. ૧૪૯૯. ભટ્ટારકાદ ઈ. ૧૫૦૦. પ્રકારની ફટકળ રચનાઓ પણ કરી છે. કવિએ ગદ્યમાં ૧૧૫૦ ગ્રંથાગનો ‘નાત્રપૂજા પંચાશિકા આ આચાર્યો બાદશાહ સિકંદર લોદીને પ્રભાવિત કરેલા. અવસાન પાટણમાં. એમણે સંસ્કૃતમાં ‘આચારાંગ સૂત્ર દીપિકા(ર.ઈ.૧૫૨૬) બાલાવબોધ', ૬૮૫ ગ્રંથાગનો દીપાલિકાકલ્પ-બાલાવબોધ', ૨૦૧ રચેલી છે. ગ્રંથાગનો મૌનએકાદશી-બાલાવબોધ” અને “જ્ઞાનપંચમીકથા સંદર્ભ: ૧. ઐશૈકાસંગ્રહ; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ : બાલાવબોધ’ રચેલ છે. ૨; ૩. જૈનૂકવિઓ : ૨–‘જેનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; . કતિ : ૧. આરામશોભા રાસ, સં. જયંત કોઠારી, કીર્તિદા જોશી, ડિકૅટલૉગભાવિ; ૫. હેજેજ્ઞાસૂચિ : ૧. [8.ત્રિ.] ઈ. ૧૯૮૩ (+ સં.); ૨. ઉત્તમકુમાર ચરિત્ર રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૮૭ (+ સં.); ૩. કુમારપાળ રાજાનો રાસ, જિનેન્દ્રસાગર[ઈ. ૧૮મી સદી પૂર્વધી : તપગચ્છના જૈન સાધુ. પ્ર.મોહનલાલ દલસુખરામ, ઈ. ૧૮૭૬; ૪. રાત્રિભોજન પરિહારક વિજયક્ષમાની પરંપરામાં જશવંતસાગરના શિષ્ય. કયારેક એ કવિ રાસ, પ્ર. ભીમસિહ માણેક ઈ. ૧૮૮૭; (૩જી આ.) ૫. વસિ જૈનેન્દ્રસાગર નામથી પણ ઉલ્લેખાયા છે. એમની કૃતિઓ સ્થાનકનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ. ૧૯૦૦; ૬. શ્રીપાળ ઈ. ૧૭૨૪- ઈ.૧૭૩૧ વચ્ચેનાં રચનાવ દેખાડે છે. ૨૦ કડીની રાજકા રાસ; સં. કેશરમુનિ મહારાજ, સં. ૧૯૯૩; ૭. જિનહર્ષ “ વિયથાસરિ-સઝાય” (૨ ઈ. ૧૦૩૧ સં.૧૭૮૦. કાગણ સુદ ૩). ગ્રંથાવલી, સં. અગરચંદ નાહટા, સં. ૨૦૧૮ (+ સં); ||૮. ૪ કડીની ‘પર્યુષણની થોય’, ‘અષ્ટાપદજિન-સ્તવન', ૩ ઢાળનું આકામહોદધિ: ૩ ( + સં.), ૪ (+ સં.); ૯. જેરાસમાળા : ૧ “મનએકાદશી-સ્તવન’, ‘ઢંઢક-પચીસી’ અને ‘નવપદસિદ્ધચક્ર( સં. ): ૧૦. સંગ્રહ (ન.); ૧૧. મોસસંગ્રહ; ]૧૨. સ્તવનો'માંના કેટલાંક સ્તવનો – આ કવિની મુદ્રિત કૃતિઓ છે. જૈન સત્યપ્રકાશ, નવે. અને ડિસે. ૧૯૩૯-કવિત્વબાવની', સં. એમનાં સ્તવનોમાં વજની અસરવાળી ભાષા તથા લયમધર બાની અંબાલાલ પ્રે. શાહ (+સં.). નોંધપાત્ર છે. આ ઉપરાંત ‘ઋષભ-સ્તવન” (૨. ઈ. ૧૭૨૪ સં. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. આલિસ્ટઑઈ : ૨, ૩. ૧૭૮૦, ફાગણ સુદ ૯), ‘ચિંતામણિ પાર્શ્વનાથ-સ્તવન” (૨. ઈ. જૈનૂકવિઓ: ૨,૩(૨);૪.જૈહાપ્રોસ્ટા;૫. ફૉહનામાવલિ; ૬. મુમુહ- ૧૭૨૫/સં. ૧૭૮૧, ચૈત્ર સુદ ૧૫), ૬૦ કડીનું ‘ત્રિભુવન સૂચી; ૭. લીંહસૂચી; ૮. હજૈજ્ઞાસૂચિ : ૧. ચિ.શે. શાશ્વતા-જિનચૈત્યબિંબસંખ્યા-સ્તવન’ અને આબુગઢ, નેમિનાથ, જિનહર્ષ–૨:જિનેન્દ્રસાગર ગુજરાતી સાહિત્યકોશ : ૧૩૩ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ મહાવીર, સીમંધર વગેરે વિશેનાં સ્તવનો, ગીતા તથા “પંચમી-સ્તુતિ’ અનુસરતી દુહાદેશીબદ્ધ ૪ ખંડ અને ૯૧૯ કડીની પ્રાસાદિક અને ૬૨ કડીની ‘વિજ્યક્ષમાસૂરિનોસલોકો’, ‘ વિજ્યલક્ષ્મી સૂરિનો કથાકથનયુક્ત “હંસરાજવછરાજ-ચોપાઈ/રાસ (૨.ઈ.૧૬૨૪ સં. સલોકો એ કૃતિઓ પણ કવિએ રચી છે. ૧૬૮૦, આસો સુદ ૧૦, રવિવાર; મુ) એ કતઓની કર્યા. કૃતિ : ૧. સ્તુસ્તi : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જેસંગ્રહ; કૃતિ : હંસરાજવચ્છરાજનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ૪. નવપદની પૂજા અર્થ સહિત) તથા શ્રી નવપદ ઓળીની વિધિ, ઈ.૧૯૨૫(છઠ્ઠી આ). પૂ. શ્રી જૈનધર્મ પ્રસારક સભા, સં. ૧૯૯૬; ૫. પૂજાસંગ્રહ, સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૧,૩(૧); ૨. જેહાપ્રોસ્ટા; ૩. પ્ર. ધીરજલાલ પા, શોક, ઈ, ૧૯૩૬, ૬, સન્મિત્ર ઝ); , મુઝગૃહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. સૂર્યપુર રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦. જિનોદયસૂરિ)-૩ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ : ખરતરગચ્છની વેગડસંદર્ભ : ૧.જૈનૂકવિઓ : ૨,૩(૨); ૨. મુમુન્હસૂચી; ૩. હજૈજ્ઞાસૂચિ : ૧. શાખાના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં જિનસુંદરરિ.સો.] સૂરિના શિષ્ય. “સુરસુંદરીઅમરકુમાર-રાસ/સુરસુંદરીસુરકુમાર રાસ જિનેશ્વર(સૂરિ) : આ નામે “રાયપાસેણી-ચોપાઈ' (ર. ઈ. ૧૬પ૩ (૨.ઈ.૧૭૧૩.૧૭૬૯, શ્રાવણ–), ‘પંચાખ્યાન-બાલાવબોધ (બીક સં. ૧૭૦૯, અસાડ સુદ ૩) મળે છે. સમયદ્રષ્ટિએ જોતાં એને સાથે)(ર.ઈ.૧૭૧૬/સે.૧૭૭૨, ચૈત્ર વદ ૧૩, મંગળ,શુક્રવાર), જિનેવરારિ. ની રચના પાળી શકાય કે તે પ્રશ્ન છે. તે અંજના હનુમાન-ચોપાઈ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૭૩, મહા સુદ-), ઉપરાંત આ જ રચનાવર્ષ સાથે આ કતિ નિરંગસૂરિશિષ્ય ‘સુયગડાંગ-બાલાવબોધ’ તથા હિન્દીમાં “ચોવીસજિનસવૈયા’ના કર્તા. જિનચંદ્રને નામે પણ નોંધાયેલી મળે છે. તેથી કતૃત્વ સંદિગ્ધ સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ – ‘જેસલમેર, બને છે. આ ઉપરાંત ૩૦ કડીની ૧ ચરી જિનેશ્વરસરિની જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', સં. અગરચંદ નામછાપવાળી મળે છે. તેને ઈ. ૧૩મી સદીમાં હયાત જિનેશ્વર- નાહટા; ] ૨.જેન્કવિઓ :૨,૩(૨);૩.મુથુગૃહસૂચી. [ચ.શે.] સૂરિની રચના ગણવામાં આવી છે. પરંતુ એમાં એટલો જૂની જીતમલ [૪. ઈ. ૧૮૦૪ – અવ.ઈ.૧૮૮૨) : તેરાપંથી જેને સમયનું ભાષાસ્વરૂપ જોવા મળતું નથી. સાધુ. ભીખમજી/ભીખુજીની પરંપરામાં રાયચંદજીના શિષ્ય, અવસાન સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ – 'જેસલમેર, જયપુરમાં. જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોની સૂચી', સં. અગરચંદ એમના ૪ ખંડ અને ૬૩ ઢાળનાં “ભિખુસ રસાયણ” (૨. ઈ. નાહટા; ] ૨. જૈનૂકવિઓ : ૩(૧). ચિ..) ૧૮૫૨/સં.૧૯૦૮, આસો સુદ ૧, શુક્રવાર,મુ.)માં તેરાપંથના જિનેશ્વર(સૂરિ)–૧[ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છની વેગડ સ્થાપક ભીખુજીનું ચરિત્ર તથા એમનો ઉપદેશ વીગતે વર્ણવાયા શાખાના જૈન સાધુ. જિનગુણપ્રભસૂરિ (જ. ઈ. ૧૫૦૯-અવ. છે. આ ઉપરાંત, ૬૩ કડીની “ત્રણસો છ બોલની હૂંડી' (ર. ઈ. ઈ.૧૫૯૯)ના શિષ્ય. તેમણે તેમના ગુરુના અવસાન પર્વતના ૧૮ ૧૮૨૪/સં. ૧૮૮૦, વૈશાખ સુદ ૧, બુધવાર; મુ), ૭૩ કડીની સમગ્ર ચરિત્રને વર્ણવતા, વિવિધ દેશીઓ પ્રયોજતા ૬૧ કડીના નિવધકરણના હૃથ ‘નિવેદ્યકરણીની ઢાળ” (ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, વૈશાખ સુદ “જિનગુણપ્રભસૂરિપ્રબંધ-ધવલ” (મુ.)ની રચના કરી છે. ૩, શુક્રવાર; મુ), ૫૦ કડીની ‘અનુકંપા ઢાળ” (૨. ઈ. ૧૮૨૪ સં. કૃતિ : જૈકાસંગ્રહ( સં.). ૧૮૮૦, વૈશાખ સુદ ૩, શુક્રવાર; મુ), ‘ચોવીસી' (ર. ઈ. ૧૮૪૪ો. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). [ચ.શે.] ૧૯૦૦, આસો વદ ૪), “ભગવતીસૂત્ર ઢાલબંધ’, ‘ઉત્તરાધ્યયન સૂત્રઢાલબંધ’, ‘દશવૈકાલિકસૂત્ર ઢાલબંધી, “પ્રશ્નોત્તરતત્ત્વબોધ', જિનદય(સૂરિ)-૧[જ.ઈ.૧૩૧૯- અવ.ઈ.૧૩૭૬/સં.૧૪૩૨,ભાદરવા “હમનવરસાં', દીપજ', 'જય', 'શ્રાવક સુદ/વદ ૧૧ : ખરતરગચછના જૈન સાધુ. જિનકુશલસૂરિશિષ્ય. અન્ય કૃતિઓ છે. એ કવિની ઘણી કૃતિઓમાં હિન્દી-રાજસ્થાનીનો પાલણપુરના વતની.ગોત્રમë. પિતા રુદ્રપાલ શાહ, માતા ધારલદેવી, ઘણો પ્રભાવ વર્તાય છે. મૂળ નામ સમર. ઈ. ૧૩૨૬માં દીક્ષા. દીક્ષાનામ સોમપ્રભ. કૃતિ : ભિખુવિલાસ-. ઈ. ૧૩૫૦માં વાચનાચાર્યની પદવી. અવસાન પાટણમાં. તેમણે સંદર્ભ : જેન્કવિઓ : ૩(૨). [.ત્રિ.] ‘ત્રિવિક્રમ-રાસ' (ર.ઈ.૧૩૫૯) રચેલ છે. જીવ : “જીવ લહે ભવપાર” અને “જીવ વરે શિવનારી” એવી સંદર્ભ : ૧.જૈઐકાસંચય; ] ૨.જૈમૂકવિઓ :૧,૨. ચિ.શે.] પંક્તિઓ ધરાવતી અનુક્રમે “વીસવિહરમાન જિનચૈત્યવંદન’ (મુ.) જિનો રૂરિ)-,૧૭મી સદી પૂર્વાર્ધ) : ખૂ તથા ‘આપસ્વભાવની સઝાય” (મુ.) એ કૃતિઓમાં “જીવ’ કર્તાનામ છના જૈન ગણવું કે કેમ તે પ્રશ્ન છે. ઉપરાંત એ જીવ કયા છે તે પણ સાધુ. ભાવહર્ષસૂરિ-જિનતિલકસૂરિ અને જયતિલકસૂરિના શિષ્ય. નિશ્ચિત થઈ શકે તેમ નથી. કવિની બન્ને કૃતિઓ આ રીતે ૨ જુદા ગુરુનામ બતાવે છે ને એ નામો યથાર્થ હોવાનું સમર્થન અન્યત્રથી મળે છે તેથી બન્ને કૃતિ: ૧.જિભપ્રકાશ;૨.જૈસસંગ્રહ (ન.);૩.મોસસંગ્રહ. [કી.જો.] કૃતિઓના કર્તા જુદા હોવાની પણ વહેમ જાય. અનુકંપાદાન- જીવજી [ઈ. ૧૮૪૮ સુધીમાં] : જેન. ૭ વ્યસનોની વિનાશકતા વિષયક ૨૭ ઢોલની ‘ચંપકચરિત્ર/વૃદ્ધદંત-ચોપાઈ' (૨. ઈ. ૧૬૧૩) વિશેના ‘મયણરેહા-રાસ લે.ઈ.૧૮૪૮)ના કર્તા. સં. ૧૬૬૯, કારતક સુદ ૧૩) તથા અસાઇતની હિંસાકુલી’ને સંદર્ભ : જેન્કવિઓ : ૩(૨). રિ.સી.] ૧૩૪ : ગુજરાતી સાહિત્યકોશ જિનેશ્વરસૂરિ) : જીવજી For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ જીવણ જીવન : આ નામે ‘જમના-સ્તુતિ(મુ.), “અવતારનો છંદ' કૃતિ : ૧, દાસી જીવણનો પદા, સે. દલપતભાઈ શ્રીમાળી (મુ.), ‘પદરતિથિ માતાની' (મુ.), ‘વારનું પદ’ (મુ.), ૨ બોધાત્મક ઈ.૧૯૬૬(+સં.); ૨. દાસી જીવણસાહેબની વાણી, સં. પ્રેમવંશ પદો(મુ.), ૧૨ પદના નંદકિશોરના બારમાસ', ‘રામચરિતના ગુરુચરણદાસજી, ઈ.૧૯૭૪(.); |_|૩. ગુહિવાણી (+સં.); મહિના” તથા બી, કેટલાંક પદો (થોડાંક મુ.) મળે છે તેના ૪, ધૂકાદોહન : ૮; ૫. યોગવેદાંત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ફર્તા કયા જીવણ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. “જીવન” કે ગોવિદજીભાઈ પુરુષોત્તમદાસ, ઇ. ૧૯૭૬ (ચોથી એ.) (સં.); ‘જીવણ’ એવી નામછાપ ધરાવતી ઉપર્યુક્ત કતિઓમાંની કેટલીક ૬. સતવાણી; ૭. સોસંવાણી (+સે.); |_]૮. ઊર્મિનવરચના, જીવણદાસને નામે પણ નોંધાયેલી મળે છે. ‘નંદકિશોરના બાર- ઓકટો. તથા ડિસે., ૧૯૭૯ તેમ જ જાન્યુ.થી જૂન ૧૯૮૦. માસમાં “હો જીવણ નંદકિશોર” એ અંતની પંક્તિમાં “જીવણ” સંદર્ભ : ૧. ‘જીવણ આખ્યાન’ જ્ઞાન અખૂટ ભંડાર, સં. ગુંસાઈ ને કર્તાનામ ગણવું કે કેમ એ કોયડો છે. આમાંની કોઈ કતિઓના રેવાગર પિતાંબરગર, ઇ. ૧૯૧૫; |ર, ગુસંતો : ૧: ૩. કર્તા અર્વાચીન હોવાની પણ સંભાવના છે. ૨ બોધાત્મક પદોના ગુસામધ્ય; ૪. ભાણિલીલામૃત, એ. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવકર્તા જીવણ ઈ. ૧૭૪૪માં હયાત હોવાની માહિતી નોંધાયેલી છે સાહેબ, ઈ. ૧૯૬૫; ૫. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, પરંતુ તેનો આધાર સ્પષ્ટ થતો નથી. ઈ.૧૯૮૨. [ચ.શે.] કૃતિ : ૧. ગુકાદહન; ૨. દેવી મહામ્ય અથવા ગરબા સંગ્રહ: જીવણજી-૧ : જિ.ઈ.૧૫૯૩-અવ.ઈ.૧૬૮૧] જુઓ જીવણદાસ–૧. ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઇ. ૧૮૯૭; ૩. પ્રાકાવિનોદ:૧; ૪. બુકાદોહન : ૬. જીવણજી-૨ [ઈ.૧૬૫રમાં હયાત] : જૈન સાધુ. ચતુરમુનિના સંદર્ભ : ૧. ગુહાયાદી, ૨. ડિકેટલૉગભાવિ; ૩. ફાહનામાવલિ : શિષ્ય. મંગલકલશ-ચરિત્ર' (ર.ઈ.૧૬૫૨)ના કર્તા. કર્તા ભૂલથી ૨, ૪. ફૉહનામાવલિ. [ચ.શે.] જીવણસિંહ નામથી પણ નોંધાયા છે. સંદર્ભ : ૧. કૅટલૉગગુરા, ૨. મુમુગૃહસૂચી. રિ.સી.] જીવણ(દાસી)-૧, જીવણસાહેબ જિ.ઈ. ૧૭૫૮ -- અવ. ઈ. ૧૮૨૫ સં. ૧૮૮૧, આસો વદ ૩૦] : રવિભાણ સંપ્રદાયના ભજનિક જીવણજી(મુનિ)-૩ [ ]: જૈન સાધુ. સંતકવિ. ભીમસાહેબના નાદશિષ્ય. સૌરાષ્ટ્રમાં ગોંડળ પાસેના “શિયળનું ચોઢાળિયું” (મુ.)ના કર્તા. ઘોઘાવદરના ચમાર મેઘવાળ. પિતા ગાભાઈ, માતા સામબાઈ કૃતિ : વિવિધપુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ. અવટંકે દાફડા. ૧૯૮૨ (સાતમી આ.). [કી.જો.] સાંપ્રદાયિક માન્યતા અનુસાર આયુકાળ ઉપર્યુક્ત છે ને તેમણે જીવણદાસ : આ નામે ગુરુમહિમાનું વર્ણન કરતો ‘જ્ઞાન-કક્કો” ઘોઘાવદરમાં સમાધિ લીધી હોવાની હકીકત સ્વીકારાયેલી છે. (મુ.), ગોપીકૃષ્ણવિરહને વર્ણવતી ૬૪ કડીની ‘શ્રુતવેલ', તિથિઓ, જીવણસાહેબે ૩૫ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું – એ રીતે તેમનો વાર, કૃષ્ણભક્તિનાં, શિખામણનાં તથા અન્ય પદ કેટલાંક મુ.) મળે ન્મ ઈ. ૧૭૯૮માં થયો ગણાય – અને ગિરનારના શેષાવનમાં છે તે કયા જીવણદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ તેમણ સમાધિ લીધી હતી એવી પણ લોકવાયકા નોંધાયેલી છે જીવણ. પરંતુ એ અધિકૃત હોય એમ જણાતું નથી. કૃતિ : ૧. પ્રકાસુધા : ૪; ૨. બુકાદોહન : ૮. સુખી પરિવારના આ જીવણસાહેબને વિશે જે વીગતો લોકોમાં સંદર્ભ : ૧. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦ – ગુજરાતના પ્રચલિત છે તે અનુસાર તેમને જાલબાઈ સમેત બે પત્નીઓ પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય', છગનલાલ હતી. તીવ્ર અધ્યાત્મ જિજ્ઞાસાએ તેમણે એક પછી એક ૧૭. વિ. રાવળ; []૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. ગુરુઓ બદલ્યા હતા અને છેવટે સંત ભીમને ચરણે જઈને તેઓ ચિ.શે.] કર્યા હતા. રાજ્ય તેમ જ સમાજ તરફથી તેમના સંતત્વની થયેલી જીવણદાસ–૧જીવણજી જ.ઈ.૧૫૯૩ – અવ. ઈ. ૧૬૮૧/સં. તાવણીમાંથી તેઓ જે રીતે પાર ઊતર્યા તેની અનેક ચમત્કાર- સં. ૧૭૩૭, ભાદરવા સુદ ૫]: રામકબીર-સંપ્રદાયની ઉદાધર્મ કથાઓ પણ લોકોમાં પ્રચલિત છે. તેમનાં તન-મનના સૌંદર્ય શાખાના વૈષ્ણવ સંતકવિ. પુનિયાદ ગાદીની જ્ઞાનીજીની પરંપરામાં આકષ્ટ ગોરાંદે નામની બાઈને તેમણે સન્માર્ગે ચડાવી હતી. ગોપાલદાસના શિષ્ય. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. ઈ.૧૬૦૪માં તેઓ રાધાના અવતાર રૂપ મનાતા હતા અને પોતાને ‘દાસી” ૧૧ વર્ષની ઉંમરે ગોરિયાદ આવ્યાની માહિતી નોંધાયેલી છે. ઈ. તરીકે ઓળખાવતા હતા. ૧૬૨૭માં ગુરુદીક્ષા. જીવણદાસે દ્વારકાની અને પછીથી જગન્નાથદાસી જીવણ’ એવી નામછાપ ધરાવતાં આ સંતકવિનાં પદો પુરી, કૈલાસ, કાશી વગેરે ભારતનાં તીર્થધામની યાત્રા કરી હતી. (ઘણાં મુ.) યૌગિક રહસ્યાનુભૂતિ, પ્રેમલક્ષણાભક્તિ, ગુરુમહિમા, તેમની ગાદી પુનિયાદમાં હતી પરંતુ ઘણાં વર્ષે તેઓ શાહપુરામાં ભક્તિવૈરાગ્યબોધ વગેરે વિષયોને આલેખે છે. યૌગિક રહસ્યાનુભૂતિને રહ્યા હતા. તેમના જીવનના ઘણા ચમત્કારપ્રસંગો નોંધાયેલા છે. વર્ણવતાં પદોમાં પ્રભાવકતા છે, તો પ્રેમલક્ષણાભક્તિનાં પદોમાં અવસાન પુનિયાદમાં. મુલાયમતા અને મધુરતા છે. રૂપકો, વર્ણધ્વનિચિત્રો અને તળપદી એમની મહત્ત્વની રચના ગુરુદેવ, વિરહ, પતિવ્રતા, માયા, વાગભંગીઓનો આશ્રય લેતી કવિની વાણીમાં હિંદીનો વણાટ છે. બ્રહ્મજ્ઞાની વગેરે વિષયો પરના ૨૧ અંગ અને ૧૦૩૩ સાખીઓ ને ઘણાં પદો હિંદી ભાષામાં પણ મળે છે. ધરાવતી સાખી પારાયણ” (મુ) હિંદી ભાષામાં છે. ગુજરાતીમાં જીવણ/જીવન: જીણદાસ-૧/જીવણજી ગુજચતી સાહિત્યય ૧૩૫ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ યોગની ૧૭૬૮એ. આ માંડીને શ્રીકૃષ્ણની ભક્તિથી ૧૭૨ દુહા, અધ્યારુજી ધનરાજનાં ૨૮ કીર્તનોના સાર રૂપે રચાયેલી આ જીવણદાસ બાલબ્રહ્મચારી હોવાની, તેમણે ચમત્કારિક ૧ બોધાત્મક કૃતિ (મુ.) તથા ‘આ’ને નામે ઓળખાવાયેલી પ્રસાદ સિદ્ધિઓ મેળવી હોવાની, તેમને થોભણ નામનો ભાઈ હોવાની આરોગતી વખતે ગાવાની આરતી (મુ.) એ એમની કૃતિઓ મળે વાતો પ્રચલિત છે, પરંતુ તે દંતકથા કોટિની છે. છે. જોકે, ‘આદમાં કશી નામછાપ મળતી નથી. ‘ભક્તમાલની જીવણદાસની ૧૨ કૃતિઓ નોંધાયેલી છે. એમની સર્વ કૃતિપ્રિયાદાસની ટીકા પર માહાભ્ય મળે છે તે સંભવત: એમણે રચેલું ઓમાં મુખ્ય વેદાંત-અદ્વૈતનું પ્રતિપાદન કરતી, ૨૨ કડવાંની, છે. તેમણે અન્ય પદો પણ રચ્યાં હોવા જોઈએ પણ તે પ્રાપ્ત દોહરા-ચોપાઈ બંધની ‘જીવન-ગીતા” (૨.ઈ.૧૭૬૩/સં.૧૮૧૯, થતાં નથી. શ્રાવણ વદ ૧૩, મંગળવાર); ૯૨ સાખીઓમાં વેદાંત તથા કૃતિ : ૧. સાખી પારાયણ, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, યોગની પરિભાષામાં તત્ત્વવિચાર રજૂ કરતું, ગુરુશિષ્ય-સંવાદરૂપ સં. ૨૦૩૮;[] ૨. ઉદાધર્મપંચરત્નમાલા, પૂ. સ્વામી જગદીશચંદ્ર ‘જીવનરમણ” (૨.ઈ. ૧૭૬૮ સં. ૧૮૨૪, પોષ વદ ૫, શુક્રવાર); યદુનાથ, ઈ.૧૯૬૮(ત્રીજી આ.); ૩. ઉદાધર્મ ભજનસાગર, ૩૬૩ સાખીઓમાં જ્ઞાનવૈરાગ્યથી માંડીને શ્રીકૃષ્ણની રાસલીલા પ્ર. દ્વારકાદાસ કે. પટેલ, ઈ. ૧૯૨૬;] ૪. જીવણવાણી, વૈશાખ પર્યંતના વિષયોને આવરી લેવું અકલરમણ'; પ્રેમલક્ષણાભક્તિથી – જેઠ, ૨૦૩૨ – ‘આદ. [ચ.શે.] યુકત ૭ કડવાંનું ‘મહીમાહાભ્ય” (મુ.); “ભજનના ખ્યાલ'; નિર્ગુણ બ્રહ્મા “રહિત પદથી સગુણ બ્રહ્મ શ્રીકૃષ્ણ તથા રાધાના સાયુજ્ય જીવણદાસ-૨[ઈ.૧૭૦૦ આસપાસ] : પીર કાયમુદ્દીન બાવાના સુધીની ભૂમિકાઓ વર્ણવતી ૧૧ પદની ચાતુરીઓ, ‘નવચાતુરી” શિષ્ય. રતનબાઈના પિત્રાઈ ભાઈ. વડોદરા પ્રાંતના કર જણ–ચોરેદા એવું શીર્ષક પણ ધરાવતી, ગુરુશિષ્યસંવાદ રૂપે આત્મજ્ઞાનવિષયક તાલાકાના પાછિયાપુરામાં વસવાટ. જ્ઞાતિએ પાટીદાર. કવિની વેદાંતના સર્વ સિદ્ધાંતો 2 વેદાંતના સર્વ સિદ્ધાંતો સમજાવતી ૧૨ પદની બીજી ચાતુરી (ર.ઈ. કતિઓમાં અધ્યાત્મ અનુભવ, અભેદજ્ઞાન, જતિભેદનો તિરસ્કાર, ૧૭૪૭/સં. ૧૮૦૩, ફાગણ સુદ ૫,ગુરુવાર, મુ.); અત્રતત્ર ભક્તિબોધ જેવા વિષયો છે. કવિની ભાષામાં હિંદીનું મિશ્રણ અવળવાણીના પ્રયોગોવાળી ભક્તિશૃંગારપ્રધાન ૪૧ સાખીઓ; જોવા મળે છે. પોતાને જીવણ મસ્તાન એવી નામછાપથી કક્કો-બારાખડી (મુ.); રાધાકૃષ્ણની એકાત્મતા-નિર્દેશતી ભકિતઓળખાવતા આ કવિએ ભજનો (૩ મુ.)ની રચના કરી છે. શુંગારપ્રધાન ‘આનંદલીલા'; ૧૭ કડીનો ‘હરિનો વિવાહ'; ગણપતિ, A • ભક્તિસાગર, પ્ર. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ. બ્રહ્મા, વિષ), શિવ, જોગમાયા. શબ્દબ્રા અને છેલ્લે જ્યોતિ૧૯૨૯. કિ.જો.| સ્વરૂપનું વર્ણન કરતું ધોળ તથા અન્ય ધોળ-પદો કેટલાંક મુ.) છે. જીવણદાસે એમની રચનાઓમાં હિન્દીનો પ્રયોગ પણ કર્યો છે. જીવણદાસ-૩ (ઈ.૧૭૪૨માં હયાત] : ધોળકાના નિવાસી. સંસારની અકલરમણમાની ભાષા હિન્દી-ગુજરાતી મિશ્ર સ્વરૂપની છે. વેદાંતઉત્પત્તિ, આત્માનું સ્વરૂપ, મનની નિર્મલતા આદિવિષયક ૧૨ ના કુટ વિષયને પ્રાસાદિક રીતે, સ્વાનુભવની પ્રતીતિ સાથે રજૂ પ્રશ્નોના ઉત્તર નિરૂપતી ૧૨ કડવાં અને ૪૧૦ ચરણની ‘ગુરુશિષ્ય કરવાની આ કવિની ક્ષમતા ધ્યાનાર્હ છે. સંવાદ(ર.ઈ.૧૭૪૨ સં.૧૭૯૮, શ્રાવણ સુદ ૨, ગુરુવાર)ના કર્તા. કૃતિ : ૧. નકાદોહન; ૨. બુકાદોહન : ૪, ૮; ] ૩. પ્રાકાસંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ : ૨. ચિ.શે.] ત્રમાસિક, અં. ૨, ઈ. ૧૮૯૦; ૪. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૮-- જીવણદાસ-જ જીવણરામ[ઈ.૧૮મી સદી ઉત્તરાધ] : જ્ઞાનમાર્ગી કવિ. ડધી સદી હતાધી - માસમાગી વિ ‘જીવણદાસકૃત મહીમાહાત્મ', સં. યોગીન્દ્ર જે. ત્રિપાઠી (+સં.). સંદર્ભ : અસંપરંપરા, ૨. પ્રાકકૃતિઓ; ૩. ગુસાપઅહેવાલ : અખાની ગણાવાયેલી સંતપરંપરામાં લાલદાસના શિષ્ય. બ્રહ્મજ્ઞાની', ૨૧–‘જીવનગીતા એક પરિચય', યોગીન્દ્ર જે. ત્રિપાઠી;L] તરીકે જાણીતા આ કવિ પ્રસંગોપાત્ત પોતાના માટે “પ્રેમસખી” શબ્દ પણ પ્રયોજે છે. મહીતટે આવેલા ખાનપુર(તા. લુણાવાડા) ૪. ગૂહાયાદી. ચિ. શે.] ના વીસા ખડાયતા વણિક, પછીથી તેઓ શિમળિયા (તા. લુણા જીવણરામ : આ નામે કૃષ્ણની થાળ', ગરબીઓ તથા નિર્ગુણી વાડા)ના નિવાસી થયેલા. પદ નોંધાયેલ છે તે ક્યા જીવણરામ છે તે નિશ્ચિત થઈ શકતું “જીવન-ગીતા (ર.ઈ.૧૭૬૩) અને “જીવનરમણ’(ર.ઈ. ૧૭૬૮)ને નથી. આધારે કવિનો કવનકાળ ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધનો અને એમનો સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [ચ.શે.] જીવનકાળ પણ એની આસપાસનો નિશ્ચિત થાય છે. એમની ૧૨ પદની ચાતુરીઓના “પ્રાચીન કાવ્ય ત્રૈમાસિકમાં જ મળતા, જીવણરામ-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ : જુઓ જીવણદાસ-૪. સં. ૧૮૦૩ (ઈ.૧૭૪૭)નો નિર્દેશ કરતા પાઠને અધિકૃત જીવવિજ્ય(ગણિ) : આ નામે ચંદ્રષિ-મહારની પ્રાકૃત કૃતિ ગણીએ તો કવિના જીવન-કવનકાળને ઇ.૧૮મી સદી ‘સપ્તતિકા કર્મગ્રંથ' પરનો એક સ્તબક (લે. ઈ. ૧૮૫૫) મળે ઉત્તરાર્ધથી પૂર્વે લઈ જવો પડે. કવિની કૃતિ “અકલરમણ'માં પણ ણ છે તે જીવણવિજય–૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. સં.૧૮૭૨ (ઈ.૧૮૧૬)ના ભાદરવા વદ ૧૪, બુધવાર એમના સંદર્ભ: મુપુગૃહસૂચી. રિસો.) સિદ્ધિના દિન તરીકે નિર્દેશાયેલ છે પરંતુ આ કૃતિની ઈ. ૧૭૮૧ની મળતી હસ્તપ્રત અને અન્ય કૃતિઓના રચનાસમય એ જીવણવિજય–૧ [ઈ. ૧૮મી સદી પૂર્વાધ: તપગચ્છના જૈન સાધુ. હકીકતને શંકાસ્પદ ઠરાવે છે. હીરવિજ્યની પરંપરામાં નિત્યવિજયશિષ્ય જીવવિજયના શિષ્ય. ૧૩૬: ગુજmતી સાહિત જીવણદાસ-૨: જીવણવિજય-૧ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ આ કવિએ રચેલી “ચોવીસી' (૨. ઈ. ૧૭૨૭/સં.૧૭૮૩, ભાદરવા શ્રાવણ સુદ ૫), ‘મહાવીરસ્વામીનું સ્તવન (૨.ઈ. ૧૬૧૯/સં.૧૬૭પ વદ ૧, ગુરુવાર)માંથી ૫ સ્તવનો અને કલશ મુદ્રિત છે. પહુડી આસો સુદ ૧૦, શુક્રવાર) તથા અન્ય કેટલાંક સ્તવનજેમાંના ૧ની છંદની ૧૨ કડીમાં રચાયેલી અન્ય મુદ્રિત કૃતિ “શંખેશ્વર પાર્શ્વનાથ- ૨.ઈ.૧૬૨૧/સં. ૧૬૬૭, ભાદરવા સુદ ૮, મંગળવાર મળે છે) છંદ' (ર.ઈ.૧૭૪૨ સં. ૧૭૯૮, પોષ-૧૩, રવિવાર) ઝડઝમકયુકત રચ્યાં છે. “રઘુનાથસ્વામીનું સ્તવન’ની ૨.સં. ૧૬૧૯ વિયાહિંગળી ભાષાશૈલીની દૃષ્ટિએ લાક્ષણિક છે. ‘આલોચનાઓનુમોદન- દશમી, સોમવાર નોંધાયેલી છે પરંતુ તેમાં છાપભૂલ હોવા સંભવ સઝાય’ અને ‘વિમલગિરિ-સ્તવન’ આ કવિની અન્ય કૃતિઓ છે. છે. તેની ૨.સં.૧૬૬૯(ઈ.૧૬૧૩) હોઈ શકે. કૃતિ : ૧. જૈનૂસારનો:૧ (+સં.); ૨. પ્રાછંદસંગ્રહ, સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૦-બાલાપુર ત્યાં સંદર્ભ : સુપુગૃહસૂચી. [ર.સી.] નિર્માણ થયેલ તથા લખાયેલ સાહિત્ય', મુનિરાજ શ્રી કાંતિસાગરજી. [કી.જો.] જીવણિયો [ ]: આ નામે ૧ સુબોધક સોરઠો મુદ્રિત મળે છે. જીવરાજ-૩).૧૭મી સદી ઉત્તરાધ : વેગમપુર (સુરતનું બેગમકૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ, ઈ. પુરા? ) ના વતની. અવટંકે પંચોળી. ૧૯૨૩. [કી.જો.] આ કવિની કૃતિઓમાં ‘ઈશપ્રતાપ” (૨. ઈ. ૧૬૭૬/સં. ૧૭૩૨, જીવન :- જુઓ જીવણ. ફાગણ સુદ ૫, મંગળવાર; મુ.) ગરબીના ઢાળમાં રચાયેલું શિવ મહિમાનું ૬૩ કડીનું પદ છે; “કૈલાસવર્ણન' (ર.ઈ.૧૬૭૮ સં. જીવન-૧ [ઈ.૧૭મી સદી : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. ગોંસાઈ ૧૭૩૪, ચૈત્ર સુદ ૪, શનિવાર; મુ.) કૈલાસની શોભા વર્ણવી (વિઠ્ઠલનાથજી)ના પુત્રોના ભક્તકવિઓમાંના એક એનો મહિમા ગાતું, સંસ્કૃત તત્સમ શબ્દોની બહુલતાવાળું ને સંદર્ભ : પુગુસાહિત્યકારો. કિી... કાવ્યત્વની દૃષ્ટિએ નોંધપાત્ર ૧૧૭ કડીનું કાવ્ય છે; ‘જીવને શિખામણ’ (મુ.) વૈરાગ્યબોધક અને ભક્તિબોધક ૪૦ કડીનું પદ જીવન-૨ ]: જગજીવનના શિષ્ય. ૧૧ કડીના “જિન- છે. શિવભક્તિવિષયક આ ત્રણે કૃતિઓ કવિની તત્ત્વજ્ઞાનવિષયક સ્તવન’ ના કર્તા. તેમ જ સંસારદર્શનની ઠીકઠીક સૂઝ દર્શાવે છે. સંદર્ભ : ડિકૅટેલૉગભાઈ : ૧૯(૧). [કી.જો.) કતિ : બુકાદોહન : ૫. જીવરાજ : આ નામે કેટલીક જૈનેતર કૃતિઓ મળે છે જેમાંની સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો. [ર.સો.] ‘દાણલીલાના ૧૫ સવૈયા” નામની કૃતિના કર્તા વૈષ્ણવમાર્ગી હોવાથી ને એની ભાષા અર્વાચીન જણાવાથી એ જીવરાજ-૩ થી જીવરાજ-૪ [ઈ.૧૭ મી સદી ઉત્તરાર્ધ : જૈન સાધુ. ગોવિંદના જુદા હોવાનું અનુમાન થયું છે. કૃષ્ણભક્તિનાં ૩ પદ મુદ્રિત મળે શિષ્ય, ૪૯ કડીની ‘ચિત્રસંભૂતિચોઢાળિયું' (ર.ઈ.૧૬૮૬ કે છે તે પણ કદાચ એમનાં હોય. બૃહત્ કાવ્યદોહનમાં શિવાનંદને ૧૬૦ /એ. ૧૭૪૨ કે ૧૭૪૬, મહી – ૧, સોમવાર)ના કર્તા. નામે મુદ્રિત થયેલાં શિવપૂજનનાં ૧૦ ૫દોમાંથી ૩ પદ “જીવરાજ સંદર્ભ : જેનૂકવિઓ : ૨, ૩(૨). રિ.સી.] છાપ દર્શાવે છે, તે એ કવિનું સંન્યાસી થયા પછીનું નામ હોવાનું જણાવાયું છે. જીવરાજશેઠની મુસાફરી રિઈ.૧૭૪૪/સં.૧૮૦૦,પોષ સુદ ૧]: ૧૪ કડીની ‘(મંડપ દુર્ગખંડન) સુપાર્શ્વજિન સ્તવન ધોળકાના જીવરામ (ભટ્ટ)નું હીર છંદની ચાલમાં રચાયેલું ૮૭ લ.સં.૧૮મી સદી અનુ.) એ જૈન કૃતિ પણ આ નામે મળે છે. કડીનું આ કાવ્ય (મુ.) પ્રેમાનંદના ‘વિવેક વણઝારો’ને અનુસરતી આ બધી કૃતિઓના કર્તા કયા જીવરાજ છે એ નિશ્ચિત થતું રૂપકકથાની પ્રકૃતિએ અદ્વૈતના જ્ઞાનબોધનું નિરૂપણ કરે છે. નથી. શિવ-બ્રહ્માથી જુદા પડી ભવાબ્ધિમાં ઝૂકાવતા, માયાની ભ્રાન્તિમાં કૃતિ : બુકાદોહન : ૫ (સં.), ૮. ફસાઈ અટવાતા ને છેવટે નિવૃત્તિને વરી ભક્તિ ને જ્ઞાન રૂપી પુત્રો સંદર્ભ : ૧. કવિચરિત : ૩;] ૨.ગૂહાયાદી; ૩. ફોહનામાં- પામીને શિવત્વ સાથે અદ્વૈત પામતા જીવતત્ત્વની વાત કવિએ પમિનિ શિવત્વ સાથ અ ત પામતા જ વલિ : ૨, ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. રિ.સી.] શિવરાજના પુત્ર જીવરાજ શેઠની વેપાર અર્થે થતી મુસાફરીના વીગતપૂર્ણ ને રસિક વર્ણન રૂપે આલેખી છે. રૂપકકથામાં રૂઢિને જ જીવરાજ-૧ (ઈ.૧૬૦૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. અનુસરતા ને કાવ્યની છેલ્લી કેટલીક પંક્તિઓમાં કથાનાં પાત્રો જિનચંદ્રસૂરિની પરંપરામાં રાજhશના શિષ્ય. “સુખમાલાસતી- સાથે એમણે યોજેલાં પારિભાષિક સંજ્ઞાઓનાં સાદૃશ્યોની સમજૂતી રોસ” (૨.ઈ.૧૬૦૭/સં.૧૬૬૩, કારતક સુદ ૧૫)ના કર્તા. આપતા કવિનું ધ્યાન વિશેષપણે કથારસને બહેલાવવા પર રહ્યું છે સંદર્ભ : જૈનૂકવિઓ : ૩ (૧). (ર.સો. એ લાક્ષણિક છે. રિસો.] જીવરાજ-૨ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ] : લોકાગચ્છના જૈન સાધુ. જીવરામ (ઈ.૧૭૪૪માં હયાત] : ધોળકાના વતની, અવટંકે ભટ્ટ. આ કવિએ ‘આદિનાથ સ્વામીનું સ્તવન (ર.ઈ. ૧૬૧૬/સં.૧૬૭૨, જ્ઞાતિએ ઔદિચ્ય ટોળકિયા બ્રાહ્માણ. ગુજરાતી સાહિત્યકોશ : ૧૩૭ જીવણિય: જીવરાજ ગુ.સા-૧૮ Jain Education international For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ આ કવિનું ‘જીવરાજ શેઠની મુસાફરી' (ર.ઈ.૧૭૪૪|સં. ૧૮૦૦, પોષ સુદ ૧; મુ.) હીર છંદની ચાલમાં રચાયેલું, પ્રેમાનંદના ‘વિવેક વણજારો’ પ્રકારનું, ૮૭ કડીનું રૂપક કાવ્ય છે. શિવરાજના પુત્ર જીવરાજના વાણિજય અર્થે થતા પ્રવાસની રૂપકકથાથી કવિએ અદ્વૈતના જ્ઞાનોપનું સારું નિરૂપણ કર્યું છે. કૃતિ : બુકાદોહન : ૧, સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય. સો.] જીવધિ (ઈ.૧૭મી સદી પૂર્વાપી: નગમના જૈન સાધુ, વિશ્વ પ્રભુની પરંપરામાં પડિત પુણ્યચિ (ઈ. ૧૯૨૨માં હયાત)ના શિષ્ય. ૧૬ કડીની ‘જીવને ઉપદેશની સઝાય’ (મુ.) ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(જ.); ૨.સમસા (શા.) : ૩ [ર.સી.] જીવવિજય : આ નામે ૧૫ કડીની 'તીર્થવંદના', 'બાસઠ માર્ગણામાં કર્મપ્રકૃતિઉદય ઋષિવરણ(ગ.સં.૧૯મી સદી - અનુ.), ૧૧ કીની બહુબલિ-લે,,૧૮૧૩), ચંદ્રસૂતિ પ્રાકૃત કૃતિ સંગ્રહણી પ્રરણ' પરનો સબક (૧૮૭૧), ‘સપ્તતિકાર્મગ્રંથ બન્યોદયસના -- સંવેધયંત્રક(લ.ઈ.૧૭૪૫), 'કર્મગ્રંથ : ૧-૨’પરના સ્તંબક(લે. સં. ૨૦મી સદી અનુ.) તથા ‘કર્મગ્રંથ : ૫-૬' પરના બાલાવબોધ (મુ) મળે છે તે ક્યા છવિષ છે તે નક્કી થઈ શકતું નથી. ‘કર્મગ્રંથો’જીવવિજય—૨ ના પણ હોવાની શકયતા છે. કૃતિ: કમઁગ્રંથ સાથે : ૨ (૫ અને ૬ ), પ્ર. જૈન ૨ કોયસ્કર મંડળ, સં. ૨૦૭૩ (ત્રીજી આ.. સંદર્ભ : ૧. મુસૂચી; ૨. લીંડસુધી; ૭. હેજીસૂચિ : ૧ [ર.સો.] જીવવિજ્જ-૧ ઈ.૧૬૧૭માં ૫૦ : સંપર્કના જૈન સાધુવિજયતિલકની પરંપરામાં વિમલહર્ષશિષ્ય મુનિવિમલના શિષ્ય. ૬૧ કડીના ‘શાંતિનાથ-સ્તવન’(ર.ઈ.૧૬૧૭.૧૬૭૩, આસો સુદ ૧૦) ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.] જીવવિજ્ય-૨ ઈ.૧૮મી સદી પૂર્વાધ] : તપગચ્છના જૈન સાધુ વિપક્રિસૂરિની પરંપરામાં જ્ઞાનવિજ્યના શિષ્ય. આ કવિએ નીચે મુજબના ગદ્યગ્રંથી ર છે : સુધર્માસ્વામીની પ્રાકૃત કૃતિ ઉપરનો વીસેક હજાર ગ્રંથાગ્રનો ‘જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ-બાલાવબોધ/સ્તબક (ર. ઈ. ૧૭૧૪); શ્યામાચાર્યની પ્રાકૃત કૃતિ ‘પ્રજ્ઞાપનાસૂત્ર' પરનો પચાસેક હજાર ગુચાગ્રનો અખક (ર.ઇ.૧૭૧૮) મુનિસુંદરના ‘અધ્યાત્મપદ્રુમ’પરનો બાલાવબોધ(૨.ઈ.૧૭૩૪); ‘છ કર્મગ્ર’થ’ પરનો બાલાવબોધ (૨.ઈ.૧૭૪૭/સં.૧૮૦૩ આસો સુદ ૧૦) અને ‘જીવવિચાર-બાલાવબોધ' (ર.ઈ.૧૭૪૮/સં.૧૮૦૪, કારતક સુદ-કવાર). સંદર્ભ : ૧. આલિસ્ટઈ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨) મુપુગૃહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હે‰જ્ઞાસૂચિ : ૧. [ર.સો.] જીવવિજ્ય-૩ છે. ૧૯મી સદી વિષ] : જૈન સાધુ. કીતિવિષ (૯.૧૮૨૪માં હયાત)ના શિષ્ય. પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ૧૩૮ : ગુજરાતી સાહિત્યકોશ ત્રિઢાળિયું', ૪ કડીની ‘રાત્રિભોજનની સ્તુતિ' અને ૭ કડીનું ‘શાંતિનાથ સ્વામીનું સ્તવન', ૪ કડીની ‘મહાવીર જિન-સ્તુતિ’, ૧૧ કડીની ‘શિયળની સઝાય’–એ મુદ્રિત કૃતિઓના કર્તા. કૃતિ : ૧. જિભા; ૨. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં નિલકવિજયજી, સં.૧૯૯૩; ૩. અઝામમાં (૫) સા. સાઇ.૧૭૧૨માં હતી: તપગચ્છના જૈન સાધુ કુલસાગરની પરંપરામાં ગેંગસાગરના શિષ્ય. ૩ ખંડના ‘અમરસેન વચ્ચેન ધરિત્ર-ચ' ..૧૭૧૨/૨૦૧૭૧૮, શ્રાવણ વદ ૪, મંગળ શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુખુગૃહસૂચી. [૨.સો.] જીવા(વિ) જીવા ઋષિ) ન..૧૪૯૪૬ ૧૪૯૫સં. ૧૫૫૧, મહા સુદ ૧૨ - અવ.ઈ.૧૫૫૭૧૧૧૩, ૪ સુદ ૬ : જેઠ હૃદ ૧૦, સોમવાર]: લોકાગચ્છના જૈન આખુ રૂપજીના શિખર સુરતના વતની. દેહરા ઓશવાલ ગોત્ર, પિતા તેલ કે પાલ માતા ક્યૂરાંબાઈ, ઈ.૧૫૨૨માં દીક્ષા. ઈ. ૧૫૨માં પૂજ્યપદી. એમની ગાદી ગુજરાતી લોકાગચ્છના નામથી અમદાવાદમાં શરૂ થઈ. અવસાન આનપૂર્વક. ‘કક્કાબત્રીસી કાબત્રીસી સઝાય' (વ.ઈ.૧૭૫)ના કર્તા સંદર્ભ : ૧. ગૂકવિનો ૩(૨)-જૈનગીની ગુપટ્ટાવધિઓ’૨. જૈન ધર્મની પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુવીર પટ્ટાલી, મુનિ શ્રી મણિલાલ, સં. ૧૯૯૧;]૩. મુરથી; ૪. ત્રીસૂચી; ૫. હેરૂચ : ૧. [ર.સો.] જીવો : આ નામે કૃષ્ણના મથુરાગમન વિશેનું ૧ પદ (મુ.) મળે છે પણ તે જીવો-૨નું હોવા સંભવ છે પણ તે વિશે નિશ્ચિતપણે શું કહી શકાય તેમ નથી. કૃતિ : ભગાસિંધુ. [ર.સો.] જીવો-૧[ ઈ,૧૭૮૧ સુધીમાં] : “બાર-મહા રાધાકૃષ્ણના બારમાસ (લે.ઈ.૧૭૮૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂડાવાદી; ૨. જૈનૂવિઓ : ૩(૨) ૩. મુ9ગૂરૂષી. [ર.સો.] જીવ-[ઈ.૧૯મી સદી) : સ્વામિનારાયણ સંપ્રદાયના વિ. એમની પ્રેમલક્ષણાભક્તિનાં ૭પ મુદ્રિત મળે છે. પદો કૃતિ : સહજાનંદ વિલાસ, પ્ર. હિંમતલાલ બળદેવ સ્વામિનારાયણ.. [ર.સો.] -૩ | ]: અવટંકે ભટ્ટ. ભુજંગી છંદમાં રચાયેલા ‘કૃષ્ણસ્તુતિ-અષ્ટક' ના કર્તા. સંદર્ભ : ગૃહાયાદી. [કી.કો.] જગઢ ૧૫૪૫માં હયાત) : બુજંગી છંદની ચાલના ૮ કડીના ‘રામાષ્ટક/રામચરિત’(૨.ઈ.૧૫૪૩/શકસં.૧૪૬૪, શ્રાવણ સુદ ૧૧). ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત: ૧–૨; ] ૨. ગૃહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨. [કી.બ્ર.] જીવર્કિંગ : જગનાથ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ) : સંત રાજનીતિ અંતરમ એ તાળા અઢાર વેતાની “જૂઠણ તરકડિયાનો વેશ' : “નટાવાનો વેશ’ ‘હરાયાનો વેશ’ એવાં કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, નામ પણ ધરાવતો આ વેશ (મુ.), ભવાઈપરંપરાનુસાર, ગણપતિના ઇ.૧૯૫૮. વેશ પછી તરત પહેલા વેશ તરીકે ભજવાય છે. આ વેશના ઓછાવત્તા વીગતભેદ દર્શાવતા કેટલાક પાઠભેદો મળે છે, એ જેકૃષ્ણ : જુઓ જયકૃષ્ણ. જોતાં એમાં મૂળમાં હિંદુ સ્ત્રી સાથેની કોઈ મુસ્લિમ સરદારના જેકણદાસ 1: ‘રામાયણના ચંદ્રાવળા’, ‘સુદામાના નિષ્ફળ પ્રેમનું કરુણગર્ભ વૃત્તાંત હશે એમ લાગે છે, પણ પછીથી ચંદ્રાવળા’, ‘રાસ’ અને પદોના કર્તા. જાતજાતનાં ઉમેરણો થતાં એમાં ઠઠ્ઠીનાં ઘણાં તત્ત્વો પ્રવેશી સંદર્ભ : મહાયાદી, [કી.જો.] ગયાં છે. વેશ મુખ્ય ૨ વિભાગોમાં વહેંચાઈ જાય છે. પહેલા વિભાગમાં જમા : જેઠમલ : જુઓ જયેષ્ઠમલ્લ. જઠરનો નાયક મદન સાથેનો સંવાદ આલેખાય છે. દિલ્હીના, જેઠા : જઓ જેઠોબખૂબુખારાના કે વાલગઢના બાદશાહ તરીકે ઉલ્લેખાતો જૂઠણ સાંઇ કે ફકીર બની ચૂકેલો છે. જઠણ નાયક સાથેના સંવાદમાં જેઠા(ઋષિ) : જુઓ જયેષ્ઠમલ્લ-૧. પોતાનાં ‘મિયાં પોસ્તી’ ‘કુમાર’ જેવાં અન્ય નામો હોવાનું ! - જેઠાભાઈ જેઠો[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ : સંતરામ મહારાજના શિષ્ય. જણાવી એ નામો કેમ પડયાં તેની વિનોદી કથાઓ માંડે છે, વતન નડિયાદ. એમણે સંતરામ મહારાજવિષયક કેટલાંક પદો રચ્યાં નાગરબ્રાહ્મણ, ઢુંઢિયા શ્રાવક, ઘાંયજા વગેરે ઘણી નાતજાતનાં ગાણાં છે. સંતરામ ભક્તિનું ૪ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે, જે સંતરામ ગાય છે – જેમાં બહુધા એ કોમોની હાંસીમશ્કરી છે ને કવચિત્, મહારાજની સમાધિ પછી રચાયેલું જણાય છે. એમનામાં ગવાતાં ગાણાંના નમૂના પણ છે – જુદા જુદા પ્રકારની કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, સં. લાજની નકલ કરે છે, રાંધવા-પીરસવાનો અભિનય કરે છે, પોતાની ટોપીની ૩ વિશેષતાઓ વર્ણવે છે, અને પોતે અઢાર માસે કેવી ૨૦૩૩, (ચોથી આ.). સંદર્ભ : ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. શિ.ત્રિ.] રીતે જન્મ્યો એની વાત કરે છે. પગેથી તાળી આપતો ને તાળી માટે નાયકે લંબાવેલા હાથમાં ફૂંકતો તથા આવી બધી કથા માંડતો જેઠીબાઈ [ ] : ઉપદેશાત્મક, હિન્દીની છાંટવાળા જઠણ સાંઈના ગંભીર પાત્ર કરતાં વિશેષ વિદૂષકના પાત્રની થના ગભાર પ2િ કરતા વિરીય વિદૂષકના પાત્રના ૪ કડીના ૧ પદ (મુ.)ના કર્તા. છાપ પાડે છે, જો કે એના દ્વારા રજૂ થયેલું કેટલુંક સમાજદર્શન કૃતિ : બૂકાદોહન : ૭. આકર્ષક છે. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; L] ૨. ગૂહાયાદી. [શ્રત્રિ .] વેશના બીજા વિભાગમાં જોરુ કે બીબી સાથેનો જૂઠણનો સંવાદ આલેખાય છે. જેરુ સામાન્ય રીતે ૧ છે, પણ કોઈ પાઠમાં ૨ પણ જેઠીભાઈ–૧ [ ]: નીતિવિષયક પદોના છે – ચટકી મટકી કે લાલકુંવર-ફૂલકુંવર. જોરુ-જઠણના “ચબોલા’ કર્તા. નામક પઘમાં ચાલતા સંવાદમાં પરસ્પરના આકર્ષણની કથા વર્ણ [શ્રત્રિ.] વાય છે, જોરુને સાસરિયાં તરફથી સંભવિત ભયોનો ને બંનેના ; જેઠીભાઈ–૨ [ | ]: વેદાંતનાં પદોના જાતિભેદનો ઉલ્લેખ થાય છે અને છેવટે જૂઠણનું ઘર માંડવા જોરુ કર્તા. તૈયાર થતી નથી તેથી જુઠણનો ફકીર થઈ જવાનો સંકલ્પ પણ સંદર્ભ : ગુજૂકહકીકત. શ્રિત્રિ.] અભિવ્યક્તિ પામે છે. આ સંવાદ ગ્રામ્ય રીતિની વણછડને કારણે વિનોદાત્મક પણ બને છે. “એકારા રે ભાઈ એકારા, સાહેબ જેઠીરામ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ]: દેવાસાહેબના પટ્ટશિષ્ય. કચ્છના ઘરમેં એકારા” એમ એકતાના ગંભીર સૂચન સાથે વેશ પૂરો રાવ રાયઘણજી પહેલાની પાંચમી પેઢીના સંતાન. પિતા સત્તાજી. થાય છે. મૂળ નામ જેઠજી. જાડેજા રજપૂત. રાજવહીવટમાં રસ ન હોવાથી વેશની ભાષામાં ગુજરી મુસલમાની, ગુજરાતી અને મારવાડીનું ને આધ્યાત્મિક પ્રીતિ વિશેષ હોવાથી ગામબહાર પર્ણકટિ બાંધી મિશ્રણ છે. રહેલા. ઈ.૧૭૬૧ (સં.૧૮૧૭)માં કચ્છમાં પડેલા દુકાળ સમયે કૃતિ : ૧.દેશી ભવાઈનો ભોમિયો, મયાશંકર જી. શુકલ; લોકોને મદદ કરેલી. કચ્છના સંતો'માં આ દુકાળનું વર્ષ ભૂલથી ૨. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૬૬, ઈ.૧૮૯૪ સં.૧૮૧૭ છપાયું છે. પછી ભારતની પદયાત્રા કરી હતી. દેવા(ચોથી આ.);૩.ભવાની ભવાઈ પ્રકાશ,સં. હરમણિશંકર ધ. મુનશી,-. સાહેબના અવસાન બાદ, હમલાની ગાદી બધાનો આગ્રહ છતાં સંદર્ભ : ભવાઈ(અ.), સુધા આર. દેસાઈ, ઈ. ૧૯૭૨. કિ.જા.) સ્વીકારેલી નહીં. પણ દેવાસાહેબના પૌત્ર રામસિંહજી ઉંમરલાયક થયા ત્યાં સુધી તેમના વતી સંભાળેલી. તેમણે અનેક ભાવવાહી જઠીબાઈ | ] : અધ્યાત્મવિદ્યા ભજનો રચ્યાં હોવાનું નોંધાયું છે. સંબંધી જેરામદાસ સાથે પ્રશ્નોત્તરી થયેલી તેમાં પ્રશ્નરૂપે રચાયેલાં | ગુજરાતીમાં તેમ જ કવચિત હિન્દીની છાંટવાળી ગુજરાતીમાં ૬ પદો (મુ.)નાં કના. કાઠિયાવાડી બોલીના તત્ત્વવાળી આ રચનાઓ તથા હિંદીમાં કેટલાંક ઉપદેશાત્મક ભજનો (મુ.) મળે છે તે આ ધીરાની કાફી પ્રકારની જણાય છે. જેઠીરામનાં હોવાની શક્યતા છે. જૂઠણ તરકડિયાને વેગ : જેઠીરામ ગુજરાતી સાહિત્યકોશ : ૧૩૯ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : ૧. બૃહત્ ભવેન સાગર, સં. જ્યોતિવિભૂષણ પંડિત, જેદેવ : જુઓ જયદેવ. દામોદર ૪. ભટ્ટ, સં. ૧૯૯૫; ૨. ભજનસાગર : ૧, ૩. ભસાસ૬ રઆઈ ભી સદી પૂર્વાધી : શહેરાગોધરા પાસે)ના મોતીરામ ૪. સોસંવાણી. (ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ)ના અથવા એમના શિષ્ય વેલજી મોટાના સંદર્ભ : કરછના સંતો, દુલેરાય કારાણી, ઈ.૧૯૭૬. [8.ત્રિ.] શિખ્યા. તેથી શહેરા અથવા તેની આસપાસના વતની. વેદાંતની જેઠો : આ નામથી કેટલાંક પદ-ભજન મળે છે તે કયા કવિનાં પરિભાષા યોજીને ચૈતન્યની વિવિધ અવસ્થાઓનો મહિમા ગાતી છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. અને જન્મમરણના ફેરામાંથી મુક્તિ માગતી, ૮-૮ કડીઓની સંદર્ભ : ફૉહનામાવલિ. કિી.જે.] ૨ આરતી (મુ.) તેમની પાસેથી મળે છે. એમને નામે નોંધાયેલ ‘રાજસૂય યજ્ઞ” (૨. સં. ૧૭૪૪)ની પ્રમાણભૂતતા શંકાસ્પદ જણાય જેઠો-૧[ઈ. ૧૭૯૫માં હયાત] : મોહનસુત. જ્ઞાતિએ ઝારોલા વણિક. છે. જૂનાગઢના વતની. માતાજીના શણગારને વર્ણવતી ૨૭ કડીની કૃતિ : પ્રાકાસુધા : ૨. ‘હીમાજી માતાના જન્મચરિત્રની ગરબી’ (ઈ.૧૭૯૫/સં. ૧૮૫૧, સંદર્ભ : ૧. થોડાંક રસદર્શનો સાહિત્ય અને ભક્તિનાં, કનૈયાલાલ પ્રથમ ભાદરવા સુદ ૬, રવિવાર; મુ.)ના કર્તા. મુનશી સં. ૧૯૮૯; ૨. પ્રાકકૃતિઓ; ] ૩. વસંત, અશ્વિન, કૃતિ : શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯, ૧૯૬૮, - “સ્ત્રી કવિ બાઈ, છગનલાલ વિ. રાવળ. કિ.બ્ર.] [2.ત્રિ. જેઠો-૨[ઈ.૧૮૪૨માં હયાત] : જ્ઞાતિએ ઔદિચ્ય બ્રાહ્મણ. પિતા જમલ ભારથી 1 ] : એમનું અધ્યાત્મમૂલજી વ્યાસ. પોતાને દેરાશી' તરીકે પણ ઓળખાવે છે. એમણે જ્ઞાનનું યોગમાર્ગો ૧ ભજન મુદ્રિત મળે છે. ૫ કડવાંના ‘શીતળાદેવીનું આખ્યાન” (૨. ઈ. ૧૮૪૨ સં. ૧૮૯૮, કૃતિ : સંતવાણી [કી.જો.] શ્રાવણ વદ ૬, શનિવાર)ની રચના કરી છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; [] ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી. જેમલ(ષિ) જયમલ [જ.ઈ. ૧૭૦૯/૧૭૧૦–અવાઈ. ૧૭૯૭નં. ૧૮૫૩, વૈશાખ સુદ ૧૩] : લોંકાગચ્છના જૈન સાધુ. ભૂધરજીના શિષ્ય. જન્મ રાજસ્થાનમાં લાંબિયા ગામમાં. જ્ઞાતિએ વીસા ઓસજેઠો-[ઈ. ૧૯મી સદી પૂર્વાધ : જુઓ જેઠાભાઈ. વાલ, ગોત્ર સમદડિયા મહેતા. પિતા મોહનદાસ. માતા મહેમાદે. દીક્ષા લગ્ન પછી ટૂંક સમયમાં જ પત્ની લક્ષ્મી સહિત ઈ.સ.૧૭૩૧/ જેઠો-૪ [ ]: જામનગરનિવાસી. જ્ઞાતિએ કડિયા. ગુરુ ૧૭૩૨માં. આ મુનિએ ૧૩/૧૬ વર્ષ સુધી એકાંતર ઉપવાસ કર્યા અને ભક્તિનો મહિમા કરતાં ૪ કડીનાં ૨ પદ (મુ.)ના કર્તા. ૧ પદ હતા અને ૫૦ વર્ષ સુધી સૂઈને નિદ્રા ન લેવાનો મહાસંકલ્પ પાળ્યો મુખ્યત્વે હિંદી ભાષામાં છે. હતો. અવસાન અનશનપૂર્વક નાગોરમાં. કૃતિ : યોગ વેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ ‘નમચરિત્ર-ચોપાઈનેમ-રાસ’.ઈ.૧૭૪૮(સં. ૧૮૦૪, ભાદરવા પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬. કિ.બ્ર.] સુદ ૫), ૨૨ ઢાળનો ‘પરદેશી રાજાનો રાસ” તથા “ઉદાયી નૃપ-ચરિત્ર' એ એમની દીર્ધ રાસાત્મક કૃતિઓ છે, તો ૬ જેઠો-૫ [ ] : કુતિયાણા (સૌરાષ્ટ્ર)ના ઢાળની ‘અર્જનમાળીની ઢાળ(ર.ઈ.૧૭૬૪/સં.૧૮૨૦; કારતક રહીશ. જ્ઞાતિએ ભરવાડ. કોમ-ધર્મના ભેદભાવથી પર આ કવિ સુદ ૧૫), ‘અવંતીસુકુમાલ ચોઢાળિયું' (ર.ઈ૧૭૬૯), સં.૧૮૨૫, કોઢથી પીડાતા હશે તે મટાડવા ગિરનારમાં દાતારને ડુંગરે પીર આસો સુદ ૭), ૬૭ કડીની ‘બંધક-ચોપાઈ અંધકચોઢાળિયું જમિયલને શરણે ગયા હશે – એવી માન્યતા છે. ‘જેઠીરામ’ને નામે (ર.ઈ. ૧૭૫૫સં. ૧૮૧૧, વૈશાખ સુદ ૭), કમલાવતી-સઝાય', પણ ભલથી ઉલ્લેખાયેલા આ કવિ ‘જેઠો રામનો તરીકે ઓળખાવે ‘સ્થલિભદ્ર-સઝાય' એ ચરિત્રાત્મક પ્રકારની તેમની અન્ય કૃતિઓ છે તેથી રામભક્ત હોવા સંભવ છે. તેમણે દાતારનો, ગિરનારના છે. તેમણે કાર્તિકશેઠ, તેતલપુત્ર, મહારાણી દેવકી, મેઘકુમાર, મેળાની અને પરકમાનો મહિમા ગાતા, ઉપદેશાત્મક તથા રામાયણ સની ટપદી, સબાહકમાર વગેરે વિશે પણ આવી રચનાઓ વિષયક છકડિયા દુહા (મુ.) રચ્યા છે. કરી હોવાનું નોંધાયું છે. “આત્મિક-છત્રીસી', ‘ઉપદેશ-ત્રીસી', કતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૧ અને ૨, સં. કહાનજી “ઉપદેશ-બત્રીસી', ‘જીવા-પાં ૨, એ. કહાનજી ‘ઉપદેશ-બત્રીસી’, ‘જીવા-પાંત્રીસી (મુ.), ‘પુણ્ય-છત્રીસી', ‘વૈરાગ્યધર્મસિહ, ઈ.૧૯૨૩(+ સં.); ૨. પરકમ્મા; ઝવેરચંદ મેઘાણી, પણ બત્રીસી', “શલ્ય-છત્રીસી' (મુ.), ૩૭ કડીની ‘આલોયણ-સઝાય', ઇ.૧૯૪૬. (+ સં.). Aિ..| ‘કાયાની સઝાય” (મુ.), ૪૩ કડીની ‘મૂરખ જીવડાની સઝાય જેતસી : જુઓ તસી. શિખામણની સઝાય” (મુ.) એ એમની ઉપદેશાત્મક કૃતિઓ છે. એમનાં ઉપદેશાત્મક કાવ્યો ૩૭ હોવાનું નોંધાયું છે. ‘ચોવીસી', જેતા (સં.૧૭મી સદી] : અવટંક કોઠારી. મથુરાના પુષ્ટિમાર્ગીય “વીસી', ૧૧૦ કડીની “સાધુવંદના” (ર. ઈ. ૧૭૫૧; મુ.), ‘ચોસઠ વૈષ્ણવ કવિ. યતિઓની સઝાય', ૨૬ કડીની ‘શાંતિનાથનો છંદ' (મુ.) તથા સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો. અન્ય સ્તુતિ-સ્તવનાદિ તેમ જ ‘ગૌતમપૃચ્છા’, ‘બાલ-પચીસી', કરી હોવાનું તેજીવાપાંત્રીસી કડીના ‘આલોય સક ૧૪૦ : ગુજરાતી સાહિત્યકોશ જેઠો : જેમલ(રષિ)/જ્યમલ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૪૩ કડીની ‘દિવાળી-સઝાય’ અને ૩ કડીની “ચંદ્રગુપ્ત-સોળ- કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદજીભાઈ રા. ધામેલિયા, સ્વપ્ન-સઝાય” વગેરે પ્રકીર્ણ રચનાઓ આ કવિની મળે છે. આ ઈ.૧૯૫૮. કિ.બ્ર.] કવિની કૃતિઓની ભાષામાં હિંદી-રાજસ્થાનીનો પ્રભાવ છે. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧ અને ૨, સં. મુનિ જસાભાર) | 1 : કચ્છના આ સંતકવિ વિશે શ્રી શામજી, ઇ.૧૯૬૨; ૨. જૈસમાલા : ૨ (શા.); ૩. જૈસસંગ્રહ જુદાજુદા પ્રકારની માહિતી મળે છે તેમાં વધારે વ્યાપક મત (ન.); ૪. મોસસંગ્રહ; ૫. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિ શ્રી એ કરછના દેદાવંશના જાડેજા રજપૂત અને ચાંદાજીના પુત્ર હોવાનો પૂનમચંદ્રજી,ઈ.૧૯૮૨, (સાતમી આ.); ૫. શ્રાવક સ્તવનસંગ્રહ: ૩, તથા મંગ , તથા ઈ.૧૪મી કે ૧૫ મી સદીમાં થયા હોવાનો છે. પરંતુ રામદે–પીર પાનમલ ભરોદાનજી સેઠિયા, ઈ. ૧૯૨૩. (ઈ. ૧૫મી સદી)ના નિક્લિાપંથના અનુયાયી જેસલને સંદર્ભ : ૧. જૈનધર્મ કે પ્રભાવક આચાર્ય, સાધ્વી સંઘમિત્રા. ઈ. ૧૬મી સદીથી વહેલા ન મૂકી શકાય અને તેથી ઉપર્યુક્ત વંશઈ.૧૯૭૯; ૨. હિસ્ટરી ઑવ્ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ પરંપરા આધારભૂત ન રહે એવો પણ મત છે. અનુશ્રુતિ મુજબ માહેશ્વરી, ઈ.૧૯૮૦; [] ૩. ડિકૅટેલૉગભાઈ : ૧૯૨); ૪. રાજ્ય સામે બહારવટે ચઢેલા જેસલ લૂંટારુનું જીવન ગાળે છે. જૈનૂકવિઓ : ૩(૧, ૨); ૫. મુપુગૃહસૂચી. રિ.ર.દ.] અને સૌરાષ્ટ્રના સરલી/સલડી ગામના સંત રાજવી સાંસતિયા કાઠીને ત્યાં એની ઘોડી-અને તલવાર તથા તોરલ તોળીરાણીને પણજેરાજ [ઈ. ૧૮૮૨ સુધીમાં : ‘સિંહાસનબત્રીસી' (લે. ઇ. ચોરવા માટે જાય છે. એમના જીવનને ઉદ્ધારવાના આશયથી ૧૮૨૨)ના કર્તા. સાંસતિયા એમને તોરલ પણ સોંપી દે છે. કચ્છ જતાં દરિયામાં સંદર્ભ : રાપુહસૂચી : ૧. [કી.જો.. તોફાન જાગતાં તોરલની પ્રેરણાથી જેસલ પોતાના પાપોનો એકરાર જેરાજદાસ [. ]: એમણે રચેલાં પદો - જેમાંના કરે છે અને સંતજીવનને માર્ગે વળે છે. તોરલની એક વખતની કેટલાંક હિંદીમાં છે – નોંધાયેલાં મળે છે. ગેરહાજરીમાં સમાધિને પામનાર જેસલ તોરલની આરાધનાથી સંદર્ભ : ફહનામાવલિ : ૨. કિૌ.બ્ર.]. ૩ દિવસ માટે સમાધિમાંથી જાગ્રત થાય છે અને બંને ચોરી ફેરા ફરીને પછી સમાધિ લે છે એવી કથા છે. જેસલતોરલની જેરામ-૧ ઈ.સ. ૧૭મી સદીના ઉત્તરાર્ધ : ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ સમાધિ આજે અંજાર (કચ્છ)માં છે. અવટંક જાની. મુંદ્રા(કચ્છ)ના વતની. કવિના પુત્ર વિસનજીએ પીર તરીકે પૂજાતા જેસલની આ ચરિત્રકથામાં ઐતિહાસિક ઈ. ૧૭ર૮માં એમના ‘બાવાહન-આખ્યાન'ની હસ્તપ્રત લખી તયના કેટલાક પ્રશ્નો છે. તે ઉપરાંત, એમની નામછાપ ધરાવતા હતી, એ આધારે આ કવિનો સમય ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ સાથ જે પદો(મુ.) મળે છે તેમાં એમનું કર્તુત્વ પણ અસંદિગ્ધ નથી ગણી શકાય. પૂર્વછાયા અને ચોપાઈની ૫૦૦ કડીનું ‘બભૂવાહન જણાતું, કેમ કે કેટલાંક પદોમાં એમના જીવનના પ્રસંગો આખ્યાન (ર.ઈ.૧૬૯૪?સં.૧૭૫૦ – “પાંડવ પ્રાકર્મ હરી ગુણ આલેખાયા છે અને કેટલીક વાર એ સંવાદ રૂપે પણ ચાલે છે, એટલે ગાયે તે સાલ અક્ષર સત આણીયા”) સુશ્લિષ્ટ પદબંધ અને આ પદો પાછળથી એમના વિશે લખાયાં હોવાના તર્કને પૂરો મધુર ભાષા ધરાવતું વીરરસપૂર્ણ કાવ્ય છે. અવકાશ છે. એ સિવાય પાપોના એકરારપૂર્વક તોરલને વિનંતી સંદર્ભ : ૧. કવિચરિત : ૩; [] ૨. ગૂહાયાદી;૩. ફોહનામા કરતાં પદો પણ પાછળના સમયની રચના હોય એ અશકય વલિ : ૧. *િ*J નથી. પરંતુ આ પદો ગુજરાતી ભજનપરંપરામાં અત્યંત લોકપ્રિય જેરામ-૨ [ ]: જૈન. ‘તપબહુમાન અ,આ બનેલાં છે. ભાસ” તથા “પાર્શ્વનાથ-સ્તવન' (મુ.)ના કર્તા. “પાર્શ્વનાથ તિમાં કૃતિ : ૧, દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, “ઋષભચરણકમલકીતિ” એ શબ્દો ગુંથાયા છે તે કદાચ કવિના ઈ. ૧૯૫૮, ૨. બૃહત્ સંતસમાજ ભજનવિળી, પુરુષોત્તમદાસ ગુરુનામના વાચક હોય. ગી. શાહ, ૧૯૫૦ (છઠ્ઠી આ.); ૩. સોસંવાણી. કૃતિ : કાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ: ૧, દુલેરાય કારાણી, સંદર્ભ : લીંહસૂચી. [. બ્રિ] સં. ૨૦૧૫; ૨. કચ્છનું સંસ્કૃતિદર્શન, રામસિંહ રાઠોડ, ઈ. ૧૯૫૯; ૩. જેસલતોરલ, ગોસ્વામી મોહનપુરી, ઈ. ૧૯૭૭; ૪. પુરાતન જેરામદાસ જયરામ : આ નામે કેટલાંક પદો-ભજનો (મુ.) મળે છે જ્યોત, ઝવેરચંદ મેઘાણી, "ઈ. ૧૯૩૮, ઈ.૧૯૭૬ (સુલભ આ.). તે જેરામદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. [જ.કો.] કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. બૃહત સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૩. જેસો ] : એમને નામે ૫ પદો ભજનસાગર : ૧; ૪. ભસાસિંધુ. કિ.બ્ર.] નોંધાયેલાં મળે છે. સંદર્ભ : ન્હાયાદી. [કી.જો.] જેરામદાસ-૧ [ ] : અધ્યાત્મવિદ્યા સંબંધી જુઠીબાઈ સાથેની પ્રશ્નોત્તરીમાં ઉત્તરરૂપ ૬ પદો(મ.)ના કર્તા. જૈત (કવિ) [ [] : ‘શીલ-રાસ’ (લે. સં. કાઠિયાવાડી બોલીના તત્ત્વવાળી આ રચનાઓ ધીરાની કાફી ૧૯મી સદી અનુ.)ના કર્તા. પ્રકારની જણાય છે. સંદર્ભ : રાહસૂચી : ૧. [કી.જો.] કે જેસલતોરલ, ગોસ્વામી તે નિશ્ચિત કરી (મુ) મળે છે જેરાજ: જેત (કવિ) ગુજરાતી સાહિત્યકોશ : ૧૪૧ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ જૈનચંદ | ]: ખરતરગચ્છ. સાધુ કે શ્રાવક ‘જ્ઞાનઉદ્યોત’ : જુઓ જ્ઞાનસાગરશિષ્ટ ઉદ્યોતસાગર, તે નિશ્ચિત થતું નથી. કદાચ જિનચંદનું ભૂલથી ‘જૈનચંદ' પણ જ્ઞાનકલશ(મુનિ)[ઈ.૧૩૫૯માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. થયું હોય. એમની ‘નંદીશ્વરદ્વીપ-પૂજા એ કૃતિ નોંધાયેલી મળે જિનચંદ્રસૂરિજિનોદયસૂરિના શિષ્ય. ઈ.૧૩૫૯.૧૪૧૫ના અસાડ સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). સુદ ૧૩ને દિને ખંભાત નગરીમાં અજિતનાથના મંદિરમાં તરુણ પ્રભાચાર્યને હાથે જિનોદયસૂરિનો પટ્ટાભિષેક થયો તે વર્ણવતી અને જોગીદાસ [. ] : પદોના કર્તા. તે પ્રસંગે રચાયેલી જણાતી, રોળા-સોરઠા આદિ છંદોની ૩૭ કડીની સંદર્ભ : ગૂહાયાદી. કી.જો.] “જિનોદયસૂરિપટ્ટાભિષેક-રાસ (મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : ૧. જૈકાસંગ્રહ (સં.); ૨. જૈઐકાસંચય (+). જોગેશ્વર ઈ. ૧૭૭૫ સુધીમાં] : ‘અપરાધ-સ્તુતિ', ‘દાણલીલાનાં સંદર્ભ : ૧. આકવિઓ : ૧ ] ૨. જૈમૂકવિઓ : ૧, ૩ (૨). સવૈયા’, ‘ઠાકુરજીને વિનંતી’ (લે. ઈ. ૧૭૭૫); કૃષ્ણચરિતનાં પદ કા.શા.] તથા ગરબી, વિનંતી અને પદ પ્રકારની અન્ય કૃતિઓના કર્તા. આ કવિએ હિંદી ભાષામાં પણ સારી કવિતા કરી હોવાનું શાનકીતિ-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. નોંધાયું છે. સોમસુંદરસૂરિના શિષ્ય. સોમસુંદરસૂરિના આચાર્યકાળ (ઈ. ૧૪૦૧-ઈ. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ; ]૩. ગુજરાત ૧૪૪૩)માં રચાયેલી ૯ કડીની ‘સોમસુંદરસૂરિ-સ્તુતિ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. પસમુચ્ચય : ૨; [C] ૨. જૈનસત્યપ્રકાશ, મેં શાળાપત્ર, મે ૧૯૦૮- ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય”, છગનલાલ વિ. રાવળ; [] ૪. ૧૯૪૨ – ‘શ્રી તપાગચ્છ ગુર્વાવલી અને શ્રી સોમસુંદરસૂરિ-સ્તુતિ', ડિકેટલૉગભાવિ. સં. મોહનલાલ દ. દેશાઈ(સં.). [.ત્રિ.] [કી.જો.] જોરાવરમલરો [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ ]: જૈન.‘શનીશ્વરજીની સ્થાપક વિનયદેવસૂરિની પરંપરામાં વિજ્યકીર્તિસૂરિના શિષ્ય. ૧૯ શાનકીતિ-૨[ઈ.૧૬૮૧માં હયાત] : પાર્વચંદ્રગચ્છના બ્રહ્મમતના કથા/ચોપાઈ' (૨. ઈ. ૧૭૬૪) અને ૫૬ કડીના ‘પાર્શ્વનાથ-સલોકો’ ઢાલના ‘ગુરુ-રાસ” (ર.ઈ.૧૬૮૧/સં.૧૭૩૭, મહા સુદ ૬)ના કર્તા. (ર.ઈ.૧૭૯૫/સં.૧૮૫૧ પોષ–, “મુ.)ના કર્તા. એમણે સંસ્કૃતમાં સંદર્ભ : ગકવિઓ : ૨. [.ત્રિ.] પણ ‘શનીશ્વર-કથા” (ર.ઈ.૧૭૭૮) રચી છે. કૃતિ : * પ્રાચીન છંદ ગુણાવલી : ૩-૪, પ્ર. રત્નપ્રભાકર જ્ઞાનકુશલ : આ નામે ‘સુભદ્રાસતી-સઝાય’ મળે છે તે ક્યાં જ્ઞાનજ્ઞાનપુષ્પમાળા,-. કુશલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૫ સંદર્ભ : લીંહસૂચી. [કા.શા.] - ‘સલોકસાહિત્ય: ]૨.જૈમૂકવિઓ : ૩(૧);૩. રામુહસૂચી: ૧. || ત્રિ] જ્ઞાનકુશલ-૧ ઈ.૧૭મી સદી પૂર્વાધ : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિ-જિનરંગસૂરિના શિષ્ય. તેમનું ૫ કડીનું ‘નિરંગ જોરિયો [. ] : વેદાંતનાં પદો (૧ પદ સૂરિગીત' (મુ.) મળે છે તેમાં જિનરંગ સૂરિનો પાઠક રંગવિજય મુ.)ના કર્તા. એ નામથી જ ઉલ્લેખ છે એટલે એ કૃતિ રંગવિજયને કૃતિ : પ્રાકાવિનોદ : ૧. નામે દીક્ષિત (ઈ.૧૬૨૨) આ ગુરુ ઉપાધ્યાય બન્યા તે અરસામાં સંદર્ભ : ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. [કી.જો.] રચાયેલી ગણાય. કૃતિ : ઐશૈકાસંગ્રહ(+સં.). [.શા.] જોરો : જુઓ જોરાવરમલ. જ્ઞાનકુશલ-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાધ: તપગચ્છના જૈન સાધુ. જ્ઞાન : જ્ઞાનસૂરિને નામે ‘ચોમાસીદેવવંદનવિધિ’ (લે.ઈ.૧૭૯૩) તથા સુમતિસાગરની પરંપરામાં કીર્તિકુશલના શિષ્ય. ૪ ખંડ, ૫૬ ઢાળ "જ્ઞાને એ નામછાપથી વાસવિહરમાનજિન-ગીત તેમ હિંદી અને ૧૮૮૫ કડીની ‘પાર્શ્વનાથ-ચરિત્રશિંખેશ્વર પાર્શ્વ-પ્રબંધ’ અને ગુજરાતી સ્તવન, ગીત, દુહા, ગહ્લી વગેરે પ્રકારની કૃતિઓ (ર.ઈ.૧૬૫૧/સં.૧૭૦૭,માગશર વદ૪; લે. ઈ. ૧૬૬૫, સ્વલિખિત કિટલીક મુ.) મળે છે તે કયા જ્ઞાન છે તે નિશ્ચિત થઈ શકે તેમ પ્રત)ના કર્તા. નથી. ૨૧૮ કડીની ‘સ્ત્રીચરિત્ર-રાસલ.ઈ.૧૬૧૪) લોંકાગચ્છની સંદર્ભ : જૈનૂકવિઓ : ૨. [કા.શા.] નાનજીશિષ્ય જ્ઞાનદાસને નામે પણ નોંધાયેલી છે પરંતુ તે માટે કૃતિમાંથી કશો આધાર મળતો નથી. જ્ઞાન-ગીતા” [ઈ.૧૬૧૬/સં.૧૬૭૨, કારતક સુદ ૧, ગુરુવાર : કૃતિ : ૧. ગ¢લી સંગ્રહનામાં ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ જ્ઞાનમાર્ગી પરંપરાનું નરહરિકૃત આ ગીતો-કાવ્ય (મુ.) ૧૭ કડવાં માણેક, ઈ.૧૯૦૧; ૨. જૈકાસાસંગ્રહ ; ૩. જૈuપુસ્તક : ૧. અને ૩૪૨ કડીની રચના છે. દરેક કડવીમાં ‘ઢાળને નામે સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૧,૩(૧); ૨.મુથુગુહસૂચી; ૩. ઓળખાવાયેલા પૂર્વછાયાના બંધના અંશ ઉપરાંત ‘દ્રપદને નામે રાહસૂચી:૧; ૪.હે જૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.] ઓળખાવાયેલી અને જુદા જુદા રાગોના નિર્દેશવાળી તેમ જ . પ્રભાકર કુશલ , વાંચી ૩(૧);૩. રાષત્ર નિરંગસૂરિન જરંગ સૂરિનો : ૧૪૨ : ગુજરાતી સાહિત્યકોશ જૈનચંદ: જ્ઞાન-ગીતા Jain Education international For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ દેશી ચાલતી’ની કેટલીક કડીઓ અને ૧ કે વધુ સંસ્કૃત લોકો ઘણાંખરાં પરંપરાગત છે પણ દૃષ્ટાંતો અર્થપૂર્ણ છે ને ઓઘ રૂપે ગૂંથાયેલા છે. આ સંસ્કૃત શ્લોકોનું કર્તુત્વ નરહરિનું હોવાનું આવીને કથયિતવ્યને સચોટ રીતે મૂર્ત કરી આપે છે. બ્રહ્મસ્વરૂપનું જણાતું નથી, તેથી સંમતિશ્લોક તરીકે એ ઉધૂત થયા જણાય “નિર્વાણ વાણીમાં, નેતિ નેતિની ભાષામાં થયેલું વર્ણન લાક્ષણિક છે છે. દરેક કડવામાં આ શ્લોકોનો અર્થવિસ્તાર થતો રહે છે. આ તો “શૂન્યમાં સોહામણો” એવા હરિની ગતિનું વર્ણન પણ પ્રભાવક જાતનાં ઘણાં ગીતાકાવ્યોમાં સંવાદનો આશ્રય લેવામાં આવ્યો છે, છે. સિદ્ધયોગીના વર્ણનમાં “અજરને જારે, અમરને મારે” એ પરંતુ અખાની ‘અખેગીતા'ની જેમ નરહરિની આ “જ્ઞાન-ગીતા” જાતની અવળવાણીનો થયેલો ઉપયોગ ધ્યાન ખેંચે એવો છે. સંવાદ રૂપે રચાયેલી નથી. - નરહરિની “જ્ઞાન-ગીતા’નો લાભ અખાને ક્યાંક-ક્યાંક મળ્યો વેદાન્તતત્વની ચર્ચા કરતા નરહરિના આ ગ્રંથમાં બ્રહ્મસ્વરૂપ, હોવાનું નોંધાયું છે પણ વસ્તુત: આ કવિઓ એક લાંબી ચાલી નિર્ગુણ બ્રહ્મનો ચોવીસ તત્ત્વો રૂપે થયેલો વિસ્તાર, સંસારનું મિથ્યાત્વ આવતી પરંપરામાંથી પોષણ મેળવતા રહ્યા છે તેથી કેટલીક સમાઅને વિશ્વની બ્રહ્માકારતા, જીવ-બ્રહ્મની અભિન્નતા, નિષ્કામ કર્મ, નતા સ્વાભાવિક છે અને બધા કવિઓ એક જ પરંપરાનો વારસો યોગ, ભક્તિ અને જ્ઞાનાનુભવ એ સાધનામાર્ગો, સિદ્ધ યોગીસંત- ભોગવે છે એમ કહેવું જોઈએ. [સુ.જો.] જ્ઞાનીનું સ્વરૂપવર્ણન, સંતસંગતનો પ્રભાવ વગેરે વિષયોનું નિરૂપણ છે. ૧ કડવામાં એમણે સાંખ્ય સિદ્ધાંતોનો પણ સંક્ષેપમાં પરિચય જ્ઞાનચંદ્ર : આ નામે ‘ચિત્રસંભૂતિ-રાસ’, ‘જિનપાલિતજિનરક્ષિતકરાવ્યો છે. રાસ', ભૂલથી “શીતલતરુ-રાસને નામે ઉલ્લેખાયેલ “શીલ-રાસ', એ નોંધપાત્ર છે કે નરહરિ સગુણ સૃષ્ટિનો વિસ્તાર નિર્ગુણ ‘શીલપ્રકાશ”, “સંખ્યાતાઅસંખ્યાતાવિચાર’ (લે. સં. ૧૯મી સદી અનુ.), “જિનસ્તવન-ચોવીસી (લે. સં. ૧૮મી સદી માંથી થયો છે, નિર્ગુણ એ કારણ છે ને સગુણ એ કાર્ય છે, એ અનુ.) તથા 'સંભવજિન-પદ' મળે છે તે કયા જ્ઞાનચંદ્ર છે તે રીતે સગુણ-નિર્ગુણનું એકત્વ સ્થાપિત કરે છે. સંસારનું મિથ્યાત્વ નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૪૧ ઢાળ અને આશરે ૫૯૫ કડીની પ્રબોધવાની સાથે એ બ્રહ્મતત્ત્વની સર્વવ્યાપિતા સમજાવી જીવ ધર્મબોધપ્રધાન કેશીપ્રદેશપ્રતિબોધ-રાસ/પરદેશી રાજાનો રાસ” બ્રહ્મની અભિન્નતાનું પ્રતિપાદન કરે છે અને વિશ્વને બ્રહ્માકાર જોવા સુધી પોતાની વાતને લઈ જાય છે. નરહરિની દૃષ્ટિએ બ્રહ્મ (લે. ઈ. ૧૬૪૨; મુ.) સુમતિસાગરશિષ્ય જ્ઞાનચંદ્રની ગણાવાયેલી સાથેની અભેદાનુભૂતિનું પ્રથમ સોપાન ભક્તિ છે, તો બીજું છે પરંતુ કૃતિમાંથી એને માટે કશો આધાર મળતો નથી. એ સોપાન જ્ઞાન છે એટલે કે એમને જ્ઞાનનિષ્ઠ ભક્તિ કે ભકિતથી કાવ્યમાં આવતી “જગતગુરુશ્રી દયાધર્મ યકાર” એ પંક્તિને અનુપ્રાણિત જ્ઞાન જ ઇષ્ટ છે. જેના હૃદયમાં ભક્તિજ્ઞાન વિલસે કારણે ગુરુનામ દયાધર્મ હોવાનું પણ મનાયું છે પરંતુ, ‘દયાધર્મ’ છે એનું એ અખાની જેમ આહલાદક વર્ણન કરે છે. જ્ઞાનમાર્ગી શબ્દ સામાન્ય અર્થનો વાચક હોઈ, એ ઉચિત જણાતું નથી. જિનસાગરસૂરિના રાજ્યકાળ(ઈ.૧૬૧૮-ઈ.૧૬૬૪)માં રચાયેલી પરંપરામાં સર્વત્ર છે તેમ નરહરિમાં જ્ઞાન એ શુષ્ક શાસ્ત્રજ્ઞાન ‘ઋષિદત્તા-ચોપાઈ પણ સુમતિસાગરશિષ્ય તેમજ ગુણસાગરશિષ્ય નથી, પણ અનુભવનો પર્યાય છે. ભક્તિ એ પ્રારંભ છે, પછી જ્ઞાનચંદ્રને નામે મુકાયેલી મળે છે તેમાંથી કઈ હકીકત યથાર્થ વિજ્ઞાન, પછી અપરોક્ષાનુભૂતિ ને પછી બ્રહ્મરસ – આવો કમ એમને અભિપ્રેત જણાય છે. સાધકે ચંચળ મનને સ્થિર કરવાનું હોય છે, છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પણ એ માટે કાયાકલેશની એમને જરાય જરૂર લાગતી નથી. એ કૃતિ : પ્રાચીન જૈન રાસ સંગ્રહ : ૨, પ્ર. જીવણલાલ છે. સંઘવી, ઈ. ૧૯૭૩. અજપા જાપ અને મનને સહજે શૂન્યમાં સ્થિર કરવાની વાત સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. પર ભાર મૂકે છે. નરહરિમાં હઠયોગના ‘શૂન્ય’ અને ‘અનહદ' ડિકેટલૉગભાઈ : ૧૯(૨); ૪. મુમુન્હસૂચી; ૫. હજૈજ્ઞાસૂચિ : ૧. નો સ્વીકાર છે પરંતુ મુખ્યત્વે સહજ સાધના જ અભિમત હોય એવું લાગે છે. આત્મવિવેક, આવરણમુક્ત બનવું, નિષ્કામ કર્મયોગ [કા.શા.] આ પ્રક્રિયાઓનું પણ અહીં ઉબોધન થયું છે. એને કવિ બંધ- શામચંદ્ર-૧ ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધી : સોરઠગચછના જૈન સાધુ. મોબની વાસનાને બાળી નાખવાનું એટલે કે જન્મમરણનો ભય સમાચંદસરિની પરંપરામાં વીરચંદસરિના શિષ્ય. એમની ૩ ખેડ ટાળીને સદા મુક્ત જ હોવાનો અનુભવ કરવાનું કહે છે, કમક અને દુહા, ચોપાઈ, વસ્તુ વગેરે છંદોની ૧૦૩૪ કડીની ‘સિહાસનજે પોતાને બંધનમાં માને તેને જ મોક્ષની વાસના થાય. બત્રીસી-ચોપાઈ(ર. ઈ. ૧૫૪૩/સં. ૧૫૯૯, માગશર સુદ ૧૦, આખ્યાનમાં હોય છે તેવી, આગલા કડવાના વક્તવ્યનો સાર ગુરુવાર) પ્રાસાદિક વાર્તાકથન તેમ જ આલંકરિક વર્ણનો તથા પછીના કડવાના પ્રારંભમાં આપી દેવાની પદ્ધતિ નરહરિએ સ્વી- સુભાષિતોની ગૂંથણીને કારણે આ વિષયની જૈન કૃતિઓમાં કારી છે. આથી કેટલીક પુનરુક્તિઓને ટાળી શકાઈ નથી. સિદ્ધ ઉચ્ચ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત તેમણે ૩ ખંડ અને ૯૧૮ યોગી-સંત-જ્ઞાનીનાં લક્ષણો વર્ણવતાં કવિએ ઘણો વિસ્તાર કર્યો છે કડીની વંકચૂલનો પવાડો/રાસ' (ર.ઈ.૧૫૦૯/સં. ૧૫૬૫, ચૈત્ર પણ આ જાતનો સંતમહિમા જ્ઞાનમાર્ગી પરંપરાનો એક મહત્ત્વનો સુદ ૬, ગુરુવાર) તથા ‘વેતાલપચીસીકથા-ચોપાઈ' (ર.ઈ.૧૫૩૭ ઉન્મેષ છે. નરહરિની આ કૃતિનો મુખ્ય ગુણ તે વેદાન્ત જેવા સં. ૧૫૯૩, શ્રાવણ વદ ૯, ગુરુવાર) આ રાસકૃતિઓ રચેલી છે. દુર્બોધ વિષયને દૃષ્ટાંતોની મદદથી સરળ સુબોધ બનાવીને થયેલું સંદર્ભ : ૧. સ્વાધ્યાય ઑકટો. ૧૯૬૩-જ્ઞાનચંદ્રની “સિંહાસનનિરૂપણ છે. સંસારનું મિથ્યાત્વ, જીવ-બ્રહ્મની અભિન્નતા, બ્રહ્મ ને બત્રીસી', રણજિત પટેલ (અનામી); [] ૨. જૈનૂકવિઓ: ૩(૧); ગતનો સંબંધ જેવા વિષયો સમજાવવા માટે યોજાયેલાં દૃષ્ટાંતો ૩. મુગૃહસૂચી. [કા.શા. અન્ય એક નથી. ભ છે જાનાર્ષદ્રઃ શાનાચંદ્ર-૧ ગુજરાતી સાહિત્યક્ષેત્ર : ૧૪૩ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચંદ્ર-૨ [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘જ્ઞાન-બત્રીસી’ : આ શીર્ષથી મુદ્રિત મળતી ધીરાની ૩૨ કાફીજિનચંદ્રસૂરિની પરંપરામાં સુમતિસાગર (ઈ.૧૬૨૯માં હયાત)નાઓમાં બ્રહ્માનુભવ, વૈરાગ્યભક્તિબોધ ઉપરાંત મિથ્યાચાર પરના શિષ્ય. ૧૭ કડીની ‘જુગબા નવિનંતી-સ્તવન’ના કર્તા. પ્રહારોનું આલેખન થયું છે. આ આલેખનમાં સળગસૂત્રતા ઝાઝી સંદર્ભ : મુખુગૃહસૂચી. આતી નથી અને દરેક ની સ્વતંત્ર રચના હોવાની છાપ પડે છે. આત્મતત્ત્વની ખોજ માટે બુક્ત થવા પ્રાપતા ધીરાભગતે એ આત્મતત્ત્વનાં, વિશ્વભર સ્વરૂપનાં, એની ગહન ગતિનો ને [કા... ]: જૈન સાધુ, ચિત્ત્વના શિષ્ય. ૯ કડીના ‘મહાવીરનિ-સ્તવન' વિ. સં. ૨૦મી સદી અનુ. ધ્યાનચંદ્ર-૩ [ ના કર્તા. [કા.શા.] જ્ઞાનચંદ્ર-૪ [ બ્રહ્માનુભવની સ્થિતિનાં અત્યંત પ્રભાવક વર્ષનો કર્યાં છે. એ યોગમગી રૂપકોનો થયૐ છે ને આત્મતત્ત્વને ઇન્દ્રિયોરૂપી દશ દરવાજાવાળા પંચરંગી બંગલારૂપ શરીરમાં વિરાજેલા અલખ]: જૈન સાધુ વિશેષચંદનાણી તરીકે વર્ણવે છે, તેમ આસમાનરૂપી શીશ અને રવિશશીરૂપી શિષ્ય. ચંદાને સંદેશા રૂપે રચાયેલી ૧૮ કડીની ભાવપ્રવણ ‘બારમાસ’લોચન જેવાં લક્ષણોથી વિધ્વંભર ઈશ્વરનું ભવ્ય મૂર્ત ચિત્ર સર્જે (મુ.) અને ૪ કડીની મહાવીર-સ્તુતિ' એ કૃતિઓના કે, પહેલી છે. શૂન્ય શિખર પર વિગતો વિશ્વભરનું કે એની ગહન ગતિનું કૃતિ ભૂલથી વીરશાનચંદને નામે અને બીજી કૃતિ વર્ણન પણ મનમાં વસી જાય એવું છે ને સોહાગી ભેટવાના અનુભવનું “અંબાડીએ ગજરાજ ગળિયો, ઘોડાને ગળી ગયું જીણ” એવી અવળવાણીથી કેવું પ્રત્યક્ષીકરણ તો ઘણું ચમત્કારક છે. આ વર્ણન ધીરાભગતની અનુભવમસ્તીનાં પરિગાયક બને છે ને તેથી એ “પ્રગટ ખેલ ખેલું રે, દેદાર તેને દેખાડું” એમ ખુમારીભર્યા ઉદ્ગાર કરે છે એ યથાર્થ લાગે છે. વિશેષચંદ નામે નોંધાયેલી છે. [કા... ભક્તિ-વૈરાગ્યબોધની તેમ જ વિચારોના ખંડનની કાફીઓમાં જ્ઞાનતિલક : આ નામે ૧૫ કડીની‘(નવસારીમંડન) શામળા પાર્શ્વ-ધીરા-ભગતની લાક્ષણિક દૃષ્ટાંતશક્તિ પ્રગટ થાય છે ને ઘણી વાર નાથ-રાસ વિનંતિ' તથા ૪૯ કડીની ‘મિનાય ધમાત્ર એ કૃતિઓ વાણીની બલિષ્ઠ છટાઓ પણ નજરે પડે છે. સંપ્રદાય વિધીને મળે છે તેના કર્તા કયા જ્ઞાનતિલક છે તે નક્કી થઈ શકે તેમ બેસતા ધર્મગુરુઓને એ માર્મિક રીતે પૂછે છે કે “કોઈ સિંહનો વાડો બતાવો.” વાડાબંધીનો તિરસ્કાર કરનાર ધીરાભગત કલ્પતરુ શા સંતના સમાગમની તો ભારપૂર્વક હિમાયત કરે છે, પણ એમના તત્ત્વવિચારમાં અનુભવનું જ મહત્ત્વ હોઈ એને ઉપકારક નથી. હોય ત્યાં સુધી જ અન્ય આચારોને સ્થાન છે એમ સમજાય છે. [ર.દ.] સંદર્ભ : મુખુગૃહસૂચી. કૃતિ : જૈનયુગ, મા-ફાગણ-ચૈત્ર ૧૯૮૬ - જ્ઞાનચંદદ્ભૂત બારમાસ', સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. જૈકવિઓ : ૩(૧); ૨. મુનૂસૂચી. સંદર્ભ : હે‰જ્ઞાસૂચિ : ૧. [.ત્રિ.] જ્ઞાનતિલક-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરની પરંપરામાં પદ્મરાજના શિષ્ય. કેટલાંક સ્તવનો આ કવિએ રચ્યાં છે. તેમણે ‘ગૌતમ કુલક’ પર સંસ્કૃતમાં ટીકા (ર. ઈ. ૧૬૦૪) પણ રચી છે. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [શ્ર.ત્રિ.] જ્ઞાનદાસ [ઈ.૧૫૬૭માં હયાત] : લોકાગચ્છના જૈન સાધુ. નાનજીના શિષ્ય. ૪૯૬/૫૮૪ કડીના ‘યશોધરચરિત્ર-રાસ’(ર. ઈ. ૧૫૬૭/સં.૧૬૨૩, કારતક સુદ ૮, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂકવિઓ : ૧, ૩(૧); ૨. હેજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.] સાધુ. જ્ઞાનધર્મ[ઈ.૧૬૭૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સારના શિ. ‘દામન્તક ચોપાઈ (૨.૭.૧૬૭૯૨, ૧૭૩૫ આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂવો : ૩૨(૨), [,ત્રિ.] જ્ઞાનનિધાન ઈ.૧૬૬૩માં હયાત] : ખરતરગચ્છના કગિરન શાખાના જૈન સાધુ. કુશલકલ્લોલની પરંપરામાં મેઘલશના શિષ્ય. ‘વિચાર-છત્રીસી’(૨.ઈ.૧૬૬૩/સં.૧૭૧૯, વૈશાખ-૧૨, શુક્રવાર) એ ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ાત્રિ.] ૪૪ : ગુજરાતી શાવિકોશ સાનભૂષણ : આ નામે ૩૩ ડીનો ‘પાણી પણ છે. માઁ ૧૮મી સદી અનુ.) મળે છે તેના કર્તા કયા શાનભૂષણ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૃહસૂચી. [L[..] સાનભૂષણ-૧૧૫૭૮ સુધીમાં] દિગંબર જૈન સાધુ. એકતર સંસ્કૃત શ્લોકો ધરાવતા ૫૦૧ કડીના ‘આદીશ્વર-ફાગ’(લે.ઈ. ૧૫૭૮)ના કર્તા. સંદર્ભ : સ્વાધ્યાય, ઑગષ્ટ ૧૯૬૪–દિગંબર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુકાવ્યો', અગરચંદ નાહટા. [[[] જ્ઞાનન ઉપાધ્યાય) : આ કામે "શાવવિભવન સૈન્ય પરિપાકો (વ. સં. ૧૭મી સદી અનુ. મળે છે ને શાનમૂર્તિ −૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : મુગુસૂચી. [શ.ત્રિ.] શાનભૂતિ (ઉપાધ્યાય)–૧[ઈ.૧૭મી સદી મધ્યભાગ]: અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં ગુણમૂર્તિસૂરિના શિષ્ય. ૬ ખંડ, પટ ઢાળ અને ૧૨૯૬ કડીની “રૂપોના વિરિત્ર-ચોપાઈ' ( જ્ઞાનચંદ્ર-૨ : શાનભૂતિ (ઉપાધ્યાય) ૧ For Personal & Private Use Only www.jainellbrary.org Page #174 -------------------------------------------------------------------------- ________________ ઈ. ૧૬૩૮/સ. ૧૬૯૪, આસો સુદ ૫), ‘બાવીસપરિષહ-ચોપાઈ’ (૨.૧૬૯), પ્રિયંકર-ચોપાઈ' તથા ગદ્યમાં 'સંગ્રહણી-બાગાય બોધ'ના કર્તા. સંદર્ભ : ૧. ભૂવિઓ : 1, ૨, ૨. ગૂસૂચી ૩. હેસૂગ : ૧. [31.[2.] જ્ઞાનમેરુ : કાનમેરુણિની નામાપ ધરાવતી 'કુગુરુ-છત્રીસી' (મુ) મળે છે તે ગાનમેરુ ની કિં. રીકે નોંધાયેલી છે પરંતુ એ હકીકત માટે પર્યાપ્ત આધાર નથી. કૃતિ : જૈનયુગ,માગશર-પોષ ૧૯૮૬–જ્ઞાનમેરુકૃત કુગુરુછત્રીસી ચોપાઈ’. [.A], જ્ઞાનમેરુ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં મહિમસુંદરના શિષ્ય. એમના ૩ ખંડ, ૧૬ ઢાળ અને ૧૮૬/૨૦૨ કડીના ‘ગુણકરડગુણાવલી-ચોપાઈ/રાસ’(૨. ઈ. ૧૬૨સં. ૧૬૭૬, પ્રથમ આસો સુદ ૧૩)માં રિદ્ધિનો નારીના કર્મે હોય' તેવી ગુણાવલીની દલીલથી બધું લઈને ચાલી ગયેલા ગુણકરડનો પડકાર ઝીલી પોતાના બુદ્ધિચાતુર્યથી બધી સમૃદ્ધિ પુન:પ્રાપ્ત કરનાર ગુણાવલીની અદ્ભુતરસિક ક્યા આવેખાઈ છે. અને પુષનો પ્રભાવ વર્ણવાયો છે. ૩૭ ડીની વિશે વિજયાસંબંધ/પ્રબંધ’(૨.ઈ.૧૬૦૯/ સં. ૧૬૬૫, ફાગણ સુદ એ આ કવિની અન્ય કૃતિ છે. સંદર્ભ : ૧.માસાત્વ;૨. યુનિચંદ્રસૂરિ; Dૐ ગૂ કવિની : ૧,૩(૧) ૪ મુસૂચી; મ, એંક્ષારસૂચિ:૧. [.ત્રિ.] કાનમેરુ : બાનવિમલસૂરિ/નયમિત ગણિ) ગુ. સા.-૧૯ ‘કલ્પસૂત્ર’પરના ‘જ્ઞાનદીપિકા' નામના બાલાવબોધ (લે. ઈ. ૧૭૮૩૦ના કર્તા. સંદર્ભ : જૈન ઇતિહાસ, [ા.ત્રિ.] જ્ઞાનવિજ્ય—૩ ઈ.૧૮મી સદી પૂર્વાપી : તપગચ્છના જૈન સાધુ, વિકિસૂરિની પરંપરામાં હસ્તવિજ્યના શિક્ષ્ય. ‘પોલીસી' ( ૧૭૨૪૨.૧૭૮૦, આસો વદ ૩૦૦ ૧ સ્તવન મુ.) અને 'લગ ચરિત્ર' (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. કૃતિ : હઁગૂસારો : (+i). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૧). [.ત્રિ.] સાવિત્ય-૪[ઈ,૧૭૧માં ઘણા] : જૈન સાધુ. લક્ષ્મીવનના શિષ્ય. ૭ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, માગસર સુદ ૩; મુ.) તથા ‘શાંતિનાથ-વિનતિ’ના કર્તા. ‘શાંતિનાથવિનંતિ' ભૂલથી લક્ષ્મીપ્રતાપને નામે નોંધાયેલી છે. સંર્ભ : લીયસૂચી. [,ત્રિ.] જ્ઞાનવિજ્ય-૫ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિશ્વધર્મસૂરિના શિ. વિજયધર્મસૂરિના આચાર્યકાળ (ઈ. ૧૭૫,૩– ઈ.૧૭૮૫) દરમ્યાન રચાયેલી તેમની ગુણપ્રશસ્તિ કરતી હ કડીની ૧૦).વિજયધર્મસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ઔસમાળા( + સં.). જ્ઞાનરુચિ : જુઓ ઉદયધર્મશિષ્ય મંગલધર્મ, જ્ઞાનવર્ધન [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. કુલવર્ધન ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. ૨૭ કડીના' (શાંખેશ્વર) પાર્શ્વજન-સ્તોત્ર'ના કૃતિ નીરવસૂરિનાશકાળ (ઈ.૧૫૫૪–ઈ.૧૫૯૬) દરમ્યાન રચાઈ છે. જ્ઞાનવિશિષ્ય [ સંદર્ભ : કેદાધિ : ૧ [ચ.ત્રિ.] જ્ઞાનવિય : આ નામે ‘કાલિકાચાર્ય-કથા', ૫ કડીનું ‘મિજિન કડીની સંભવનાથસ્વામી સ્તવન', ૭ કડીની વન'(વ. સ. ૧૯મી સદી અનુ.) તથા ૧૩ કડીની 'ગેમ-બારમાસાવન' અને ૭ કડીની 'તિનાથસ્વામી સ્તવન (લે. ઈ. ૧૭૫૯) એ કૃતિઓ મળે છે તે ક્યા જ્ઞાનવિજ્ય છે તેઓના કર્તા. નિશ્ચિત થઈ શકે તેમ નથી. ગેમ-બારમાસા' ભૂલથી ાનવિજ્યને નામે નોંધાયેલ છે. કૃતિ : જિગામાવા. સંદર્ભ : ૧. સુમમાળા, ૨. પી. [.ત્રિ.] જ્ઞાનવિજ્ય-૧ [ઈ.૧૬૬૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘દશવૈકાલિક-દઅધ્યયન-સઝાય/દશવૈકાલિસૂત્ર-સઝાય’(૨.ઈ.૧૬૬૭)ના કર્તા. સંદર્ભ :૧.મુપુગૃહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ા.ત્રિ.] જ્ઞાનવિજ્ય-૨[ઈ.૧૭૦૭ સુધીમાં]: તપગચ્છના જૈન સાધુ. હીરવિસૂરિની પરંપરામાં સૂરવિજયના શિષ્ય. મૂળ સંસ્કૃત રચના [.ત્રિ.] જ્ઞાનવિજ્ય—[ઈ. ૧૮૧૯માં હયાત]: જૈન સાધુ. ‘વીરભાણ ઉદયભાણ -રાસ' (ર. ઈ. ૧૮૧૯)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.] જ્ઞાનવિજ્ય-૭ | ] : વડતપગચ્છના જૈન સાધુ. લાલવિજયના શિષ્ય. ‘નેમરાજુલ-ગીત’(લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્યાં. સંદર્ભ : મુખુગૃહસૂચી. [ત્રિ.] 1: જૈન સાધુ. જી ‘પદ્મપ્રભુસ્વામીએ મુદ્રિત કૃતિ [કી.જો..] જ્ઞાનવિમલ(સૂરિ)/નયવિમલ(ગણિ) [જ. ઈ. ૧૬૩૮૦ સં. ૧૬૯૪વ. ઈ. ૧૭૨૬ સં. ૧૭૮૨, આસો વદ ૪, ગુરુવાર ]: તપગચ્છની વિમલશાખાના જૈન સાધુ. આનંદવિમલસૂરિની પરંપરામાં વિનયવિમલ-ધીરવિમલના શિષ્ય. મૂળ નામ નાથુમલ્લ. ભિન્નમાલના વીસા ઓસવાલ જ્ઞાતિના વાસવ શેઠના પુત્ર. માતા કનકાવતી. દીક્ષા ઈ.૧૬૪૬ નામ વિમલ, અમૃતિયમલયિ તથા મેરુવિમલગણિ પાસે વિદ્યાભ્યાસ કરી કાવ્ય, તર્ક, ન્યાય, યોગ દિશાઓમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. ઈ.૧૬૭૧માં પંન્યાસ ગણિપદ. હજુ ગણ હતા ત્યારે એમણે શીઘ્રકવિત્વથી સંસ્કૃતમાં ગુજરાતી ાહિત્યકોશ : ૧૪૫ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ સૂરિએ એમને જ્ઞાનવિમલસૂરિ તરીકે સંબોધેલા એમ કહેવાય છે. આચાર્યપદ ઈ. ૧૬૯૨/૧૬૯૩માં અને જ્ઞાનવિમલસૂરિ એ નામકરણ. આ કવિએ આનંદઘન તથા યશોવિજયની કૃતિઓ પર ટબા રહ્યો છે ને ‘નવપદની પૂજા' શોવિજય, દેવચંદ્ર અને એમની સંકલિત રૂપે મળે છે એ એમનો સમકાલીનો સાથેનો ગાઢ, આદરભર્યો સંબંધ સૂચવે છે. અવસાન અનશનપૂર્વક ખંભાતમાં સિદ્ધાચલ-સ્તુતિઓ રચી આપી એથી પ્રભાવિત થઈ વિજયપ્રભ-ભક્તિભાવપૂર્ણ સંગીત-નૃત્યનો પ્રસંગ વર્ણવાયો છે. અને વાદ્યો, નૃત્યપ્રકારો વગેરેની યાદી પણ સમાવિષ્ટ થઈ છે. દ મૂળ અને ૪૨ કડીની ‘તીર્થમાંલાયાત્રા વન ઈ.૧૬સ.૧૭૫૫, સુદ ૧૦; મુ.માં કવિઓ કરવી સુરતથી મારવાડ સુધીની તીર્થંયાત્રાનું વર્ણન છે, તો ૭ ઢાળની અન્ય ‘તીર્થમાલાયાત્રા-તવન’ (ઈ,૧૭૧૯; મુ.)માં વિજયદેવસૂરિ, વિજયસેનસૂરિ વગેરેના ટૂંકા ચરિત્રગાન સાથે વિયસેનસૂરિની પ્રેરણાથી વયિો અને રાજિયો એ બે કોષ્ઠિઓએ કરેલા પ્રતિષ્ઠા મહોત્સવોનાં વર્ણન છે. પર્યુષણપ્રસંગે વ્યાખ્યાનમાં વાંચવા માટે નિર્માયેલ ૧૫ ઢાળની ‘કલ્પસૂત્ર-વ્યાખ્યાન-ભાસ’(મુ.)માં અનેક ધર્મસ્થાનોનાં સંક્ષેપમાં નિર્દેશ છે. આ કવિએ ગુજરાતી ભાષામાં પણ વિપુલ પ્રમાણમાં કૃતિઓ રચી છે—એટલી કે સંસ્કૃતમાં જેમ હેમચંદ્રાચાર્ય તેમ પ્રાકૃતમાં એટલે કે દેશી ભાષાઓમાં જ્ઞાનવિમલસૂરિ એમ ોવાળું છે. તેમની કૃત્તિઓ કથાત્મક, તત્ત્વવિચારાત્મક, રોમ, ત્યાત્મક બધા પ્રકારની છે. એ બધામાં એમના પહિત્ય ઉપરાંત છંદ, અર્થકાર આદિ કવિકૌશલોની પ્રૌઢિનો પણ પરિચય થાય છે. કવિની ક્થાત્મક કૃતિઓમાં, પૂર્વભવના આયંબિલતપને કારણે કેવલીપદને પામનાર ચંદ્રકુમારનું પ્રભાવક ચરિત્ર આલેખતી, ૪ ખંડ, ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીઓમાં વિસ્તરી, મુખ્યત્વે વા દેશીબત ‘કેવીનો રાસ-આનંદમંદિર રાસર, ઈ, ૧૭૧૪ ૧૭૭૦, મહા સુદ ૧૩; મુ.) એના વિસ્તારને કારણે જ નહીં પણ એના પ્રચુર કથારસ, તત્ત્વવિચારનિષ્ઠ ધર્મબોધ તથા વ્યુત્પન્ન કવિત્વને કારણે સૌથી વધુ યાકૂત બને છે. આ મુખ્ય કવિત્વ નાયક-નાયિકાભેદ-નિરૂપણ, સુભાષિત-સમસ્યાદિની ગૂંથણી, અલંકારરચના તથા સુગેય દેશીઓ ને અન્ય કાવ્યબંધોના વિનિ યોગમાં પ્રગટ થાય છે. રોહિણી તપનો મિહમાં દર્શાવતો, મુખ્યત્વે દુહાદેશીબદ્ધ ૩૧ ઢાળનો ‘અશોકચન્દ્રરોહિણી-રાસ’←(ર. ઈ. ૧૭૧૬ ફ્રે ૧૭૧૮/સં. ૧૭૭૨ કે ૧૭૭૪, માગશર સુદ ૫; મુ.) પૂર્વભવવૃત્તાંતોથી પ્રસ્તાર પામેલો હોવા છતાં એમાં કથાતત્ત્વ પાંખું છે અને ૌ સાંપ્રદાયિક ધર્મતત્ત્વબોધ સમાવાયો છે, પરંતુ એમાં પણ વર્ણનો, અહંકારવાનાઓ, ભાષાછા વગેરેમાં થના ત્વનો સુભગ પરિચય થાય છે. ૩૫ ઢાળ અને ૬૦૮ કડીના દુહાદેશીબ ‘જંબૂસ્વામી સ' (૨.૭.૧૬૮૨ સ.૧૭૩૮, માગશર સુદ ૧૩, બુધવાર; મુ.)માં દૂષ્યંતકથાઓ સાથે જંબુસ્વામી અને એની ૮ પટરાણીઓનો સંવાદ આલેખાો છે. રૂપ, ઉમાલ અને લૌકિક દૃષ્ટાંતોથી કૃતિ કેટલેક અંશે રસાવહ બની છે. ૩૮ ઢાળ અને આશરે ૧૦૦૦ ૧૧૦૦ કડીની ‘રણસિંહરાજધિરાસ’ તથા ૨૦/૨૨ ઢાળની ‘સુસઢ-રાસ’ કવિની અન્ય રાસકૃતિઓ છે. ૮ ઢાળ અને ૨૦૬ કડીની ‘બારવ્રતગ્રહણટીપ-રાસ' (ર. ઈ. ૧૬૯૪; મુ.)માં સંપ્રદાયને અભિમત વ્રતનિયમોની યાદી ને સમજૂતી છે, તો ૧૪ ઢાળ અને આશરે પ૦ કડીની ‘સાધુવંદનારામ’(૨. ઈ. ૧૬૭૨ ૯.૧૭૨૮, કાર ૧૬ ૧૭ ગુરૂવાર; મોમાં જૈન શાસ્ત્રગ્રંથોને આધારે મદેવના ગણધરોથી માંડીને સો પ્રાચીન સાધુનોની નામોપિય આપવામાં આવી છે અને કેટલેક સ્થાને ટૂંકુ ચરિત્રસંકીર્તન પણ છે. કવિએ અન્ય વિષયોનાં સ્તવનો પણ રચ્યાં છે, જેમકે ૭ ઢાળ અને ૮૧ કડીનું ‘જિનપૂજાવિધિનું સ્તવન’ (૨.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, આસો સુદ ૧૦, બુધવાર; મુ.) ૩ ઢાળ અને ૧૭ ફીનું કવિની કથળતત્ત્વવાળી અન્ય કેટલીક કૃતિઓ પણ છે. જુદા જુદા રાગોના નિર્દેશવાળી દેશીઓમાં રચાયેલી ૭૩ કડીની ‘સૂર્યભ‘જ્ઞાનપંચમીતિથિનું સ્તવન” (મુ.), ૬ ઢાળ અને ૫૬ કડીનું “પંચમી નાટક” (૨. ઈ. ૧૭૧ સ. ૧૭૬૬, મધ્યવૈશાખ સુદ ૧૩મુ.)માં મૂર્ખાભદવે અપ્સરાઓની મદદથી મહાવીરસ્વામી સમા રજૂ કરેલ નિધિનું વન' (મુ.), ધ ઢાળ અને ૪૨ કડીનું મૌન એકાદશીનું સ્તવન'(મુ.), ૬ ચળ અને ૮૧ કડીનું ‘વીસસ્થાનનવિધિનું ૧૪૬ : ગુજરાતી સાહિત્યકોશ શાનવિમલ(સૂરિ)/નયવિમલ(ગણ) આ કવિએ સ્તુતિ-સ્તવન-ચૈત્યવંદન-સઝાયાદિ પ્રકારની કૃતિઓ વિપુલ સંખ્યામાં સેવી છે, જેમાંની ઘણી મિત પણ મળે છે. એમણે સિદ્ધાચલનાં ૦૮ ૩,૬૦૦ સ્તવનો રચ્યાં હોવાનું કહેવાય છે. કવિએ રચેલાં તીર્થવિષયક સ્તવનોમાં ૩૫ કડીનું ‘અર્બુદગરતીર્થનું સ્તવન.ઈ.૧૧૭૨/મં.૧૭૨૮, વૈશાખ સુદ ૩ મુ ૨ ઢાળ અને ૨૫ કડીનું 'તારંગગિરિતીર્થનું વન' (મુ.) તથા ૩ ડાળ અને ૨૮ કડીનું 'રાણકપુરતીર્થનું સ્તવન (મુ.) જે સ્તવનો જે—તે તીર્થવિષયક ઐતિહાસિક-ભૌગોલિક માહિતી ગૂંથી લે છે. વિએ ૨ મોવી (મઠ, ૨ ચીરી ા.) ઉપરન અનેક તીર્થંકર સ્તવનો / છે. ૨ ચોવીસીમાંની એક સાનભક્તિયુક્ત છે અને ભાષા તથા અલંકારની પ્રૌઢિથી તેમ ૮ એમાં પ્રયુક્ત સુંદર ગેય દેશીઓથી ધ્યાન ખેંચે છે, જ્યારે બીજી ચોવીસીમાં તીર્થંકરોના પૂર્વભવોની માહિતી આપવામાં આવી છે. કવિના વિષયનિરૂપણ આદિના વૈવિધ્યનો ખ્યાલ આપતાં અન્ય નોંધપાત્ર નિસ્તવનો આ પ્રમાણે છે : ૪ ઢાળ અને ૬૮ કડીનું ‘શાશ્વતી જિનપ્રતિમાસંખ્યામય-સ્તવન’ (મુ.),૪ ઢાળ અને ૧૬ કડીનું “સત્તરિસર્જનવન' (મુ.), ૫. ઢાળ અને ૨૮ ડીનું અધ્યાત્મગમિત સાધારણકવિ-નિસ્તવન'(મુ.), દેશીઓ ઉપરાંત નોટો આદિ છંદોને ઉપયોગમાં લેતું, ૫ ઢાળ અને ૮૧ કડીનું ‘શાંતિનાથજિનનું સ્તવન’ (ર. ઈ. ૧૮૧૨, ૧૭૩૭, સાડ વદ ૯, શુક્રવાર; મુ.), કાળ અને પગની ૩૧ કડીનું‘અધ્યાત્મભાવગભિત-પાર્શ્વનાથ નો સ્તવન (મ.), ૧૫ કડીનું “બાયનઅક્ષર નિ સ્તરન' (મુ.), ૧૪ કડીનું ‘મૌનએકાદશી માહાત્મ્ય-ગભિતમલ્લિનાથ વન', 'પંચપરમેષ્ટિ સ્તવન’ ના ૮૫ ડીનું પાસ્તિવન ૨. છે. ૧૬૭૨). ૪ ાળ અને ૪૧ કડીનો ‘શાંતિનાથજિન-કલશ'(મુ.), ૪ ઢાળ અને ૩૬ કડીનો ‘પાર્શ્વનાથજિન-લશ’(મુ.) તથા હિંદીમાં ૨૯ કડીનો ‘ચતુર્વિશતિજિન-છંદ’(મુ.)એ અન્ય નામથી રચાયેલાં તીર્થંકર-સ્તવનો દર છે. સિક્સીન દિવાકરની ૪૪ કડીની સંસ્કૃત કૃતિ ‘મીદરસ્તોત્રને આધારે થયેવી ૪૫ ગીતોની રચના (મુ.) પણ જીત્યા ત્મક છે. For Personal & Private Use Only www.jainlibrary.org Page #176 -------------------------------------------------------------------------- ________________ વપદપૂનમાં ઐતબાર જણધરનાં, દિવાળીનાં દિન સ્તવન' (ર. ઈ. ૧૭૧ સં. ૧૭૬૬, પોષ વદ ૮, બુધવાર; મુ), ‘પ્રશ્નદ્રાત્રિશિકા-સ્તોત્ર’ તેમ જ પ્રાકૃતમાં ‘નરભવદૃષ્ટાંતો૬ ઢાળ અને ૧૩૨ કડીનું ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-સ્તવન” (મુ.), ૩ પાયમાલા’ રચેલ છે. ઢાળનું ચોત્રીસઅતિશય-સ્તવન” (મુ.) વગેરે. કૃતિ : ૧. ‘આનંદઘન બાવીશી’ પર જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક, અમાસ અને બને પકાની ભેગી સ્તુતિ સાથે ૧૭ સ્તુતિ રૂપે સં. કુમારપાળ દેસાઈ, ઈ. ૧૯૮૦; ૨, ચંદકેવલીનો રાસ, પ્ર. રચાયેલ ‘પંદરતિથિની સ્તુતિઓ” (મુ.) તથા ‘આઠમતિથિની સ્તુતિઓ” શ્રાવક ભીમસિહ માણેક, ઈ. ૧૯૧૨, ૩, એજન, સં. કપૂરચંદ ઉપરાંત અનેક તીર્થંકરનુતિઓ જ્ઞાનવિમલે રચેલી છે. એ જ ૨. વારૈયા, સં. ૨૦૩૫; ૪. બૂસ્વામિરાસ તથા બાર વ્રતની રીતે યશોવિજય અને દેવચંદ્રનાં સ્તવનો સાથે સંકલિત રૂપે મળતાં ટીપનો રાસ, સં. કેશવલાલ છે. મોદી, ઈ.૧૯૧૮; || ૫. નવપદપૂજાનાં રમૈત્યવંદન' ઉપરાંત અનેક ચૈત્યવંદન પણ એમણે પ્રાસ્તરત્નસંગ્રહ : ૧, ૨ (રૂં.); ૬. સાધુવંદનારીસ, સં. મુક્તિરચ્યાં છે. આ કવિનાં અગિયાર ગણધરનાં, દિવાળીનાં, ચૈત્રી પુનમનાં વિમલગણિ, ઈ.૧૯૧૭; ] ૭. અસંગ્રહ, ૮. અસ્તમંજૂષા; મૌન એકાદશીનાં તથા ચોમાસીનાં ચોવીસ જિનનાં એ દેવવંદનો ૯. કામહોદધિ : ૧(સં.), ૫ ; ૧૦. કસસ્તવન; ૧૧. (બધા મુ.) મળે છે. ગોડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. કવિએ મુનિઓ તથા સતીઓ વિશેની તેમ જ સાંપ્રદાયિક શાહ, ઇ.૧૯૬૨; ૧૨. ચર્તાસંગ્રહ : ૧, ૨, ૩; ૧૩. જિનગુણ આચારવિચારોને વર્ણવતી અનેક સઝાયો રચી છે. તેમાંથી કેટલીક પઘાવળા, પ્ર. જેને શ્રેય મંડળ, ઈ.૧૯૨૫; ૧૪. જિભપ્રકાશ; સઝાયો કથાત્મક પણ બનેલી છે. એમની કેટલીક નોંધપાત્ર સઝાયો ૧૫. જિસ્તમાલા; ૧૬. જૈકાપ્રકાશ : ૧; ૧૭. જૈરસંગ્રહ; ૧૮. આ પ્રમાણે છે : ૬ ઢાળ અને ૬૮ કડીની ‘સુદર્શન શેઠ કિવલી)ની જૈસસંગ્રહ (ન.); ૧૯.*તીર્થમાલા, પ્ર. . એ. ઈ. ઑફ ઇન્ડિયા, સઝાય (મુ.), ૪૭ કડીની ‘નાગદત્ત-શેઠની સઝાય” (મુ.), ૪૨ – ૨૦. દંડકદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર કડીની ‘સુવૃત્ત-ઋષિ-સઝાય” (મુ.), ૪૦ કડીની ‘અવંતીસુકુમાલની ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૦; ૨૧. દેવવંદનમાળા, પ્ર. માસ્તર સઝાયર(મુ.), તોટકદુહા-દેશીબદ્ધ ૧૧ ઢાળની ‘નરભવદશદૃષ્ટાંતા ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૧; ૨૨. દસ્તસંગ્રહ ૨૩. નસ્વાધ્યાય : ધિકાર-સઝાયર(મુ.), ‘દશવિધ યતિધર્મની સઝાયો” (મુ.), ૧૪ ઢાળની થી ૩; ૨૪. પર્યુષણ મહામ્ય, પ્ર. અમદાવાદની વિદ્યાશાલા, ‘તર કઠિયાની સઝાય” (મુ), ૩૫ કડીની ‘જીવરાશિની સઝાય” (મુ.), ઈ. ૧૮૮૨; ૨૫. પૂજાસંગ્રહ, પ્ર. ભનીબહેન, ઈ.૧૯૩૬; ૨૬. ૪ ઢાળ અને ૩૫ કડીની “રાત્રિભોજન-સઝાય” (મુ.) અને ૫૬ પ્રકરણ રત્નાકર : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬; ૨૭. ઢાળની ‘નવકારભાસ' નવપદાધિકાર-સઝાય’ (મુ.). પ્રાતીસંગ્રહ : ૧; ૨૮. પ્રાસપસંગ્રહ : ૧; ૨૯, સજઝાયમાળા જ્ઞાનવિમલે રચેલા વિપુલ સાહિત્યમાં એમણે રચેલા ગદ્ય બાલા (૫); ૩૦. સઝાયમાલા, મુ. લલ્લુભાઈ કરમચંદનું છાપખાનું, સં. ૧૯૨૧; ૩૧. સસન્મિત્ર (ઝ). વબોધોનો પણ સમાવેશ થાય છે. એ બાલાવબોધો આ પ્રમાણે છે : સંદર્ભ : ૧. જૈનૂસારત્નો : ૧; ] ૨. આલિસ્ટઑઈ : ૨; પોતાની પ્રશ્નદ્રાઝિશિકા પર, યશોવિજયકૃત ‘આઠયોગદૃષ્ટિની ૩. કેટલૉગગુરા, ૪. જૈમૂવિઓ: ૨, ૩(૨); ૫. જૈહાપ્રોસ્ટા; સઝાય” પર આશરે ૧૦૦% ગ્રંથાગનો (મુ.), તથા સાડાત્રણસો ૬. ડિકેટલૉગભાઈ: ૧૭(૪),૧૯(૨); ૭. મુપુગૃહસૂચી; ૮. ગાથાના ‘સીમંધરજિન-સ્તવન” પર આશરે ૧૨૦૦ ગ્રંથાગનો, લહસૂચી; ૯. હજૈજ્ઞાસૂચિ : ૧. ‘આનંદઘન-ચોવીસી’ પર ૭૨૮ ગ્રંથાગનો (મુ.), નેમિદાસકૃત “પંચપરમેષ્ઠિમંત્રરાજ-ધ્યાનમાલા/અનુભવલીલા’ પર, યતિપ્રતિ- જ્ઞાનવિમલશિષ્ય ]: જૈન. ૧૯ કડીની ક્રમણ સૂત્ર/પગામ-સઝાય પર (ર. ઈ. ૧૬૮૭), “ચૈત્યવંદન- “જિનદત્તસઝાય-અતિથિસંવિભાગે” લ.સં.૧૮મી સદી અનુ.)નાં કર્તા. દેવવંદન-પ્રત્યાખ્યાન એ ત્રણ ભાષ્ય’ પર આશરે ૧૭૦૦ ગ્રંથાનો સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. કિી.જો.] (ર.ઈ.૧૭૦૨), ‘પાક્ષિક ક્ષામણ પર ૫૫૦૦ ગ્રંથાઝનો (ર.ઈ.૧૭૧૭/. સં.૧૭૭૩, મહી-૮), ‘લોકનાલ” પર, ‘સકલાર્વત’ પર, ‘નવતત્ત્વ- જ્ઞાનશીલ: આ નામે અનુક્રમે ૪ અને ૫ કડીની “નેમિનાથ–ભાસ' પ્રક્રણ પર ૫૦૦ ગ્રંથાનો (ર. ઈ. ૧૬૮૩), ‘ચતુઃ શરણ પ્રકીર્ણક’ અને ‘નેમિનાથરાજુલ-ભાસ' (બંનેની લે. સં. ૧૭મી સદી અનુ.) પર, ‘ઉપાસક દશાંગસૂત્ર પર ૧૯૮૭ ગ્રંથાગનો, સંગ્રહણી- મળે છે. આ કયા જ્ઞાનશીલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પ્રકરણ પર (ર.ઈ.૧૬૭૬), “અજિતશાંતિ સ્તવન” પર, ‘શ્રમણસૂત્ર સંદર્ભ : મુપુગૃહસૂચી. [શ્ર.ત્રિ.] પર ૧૦૦૦ ગ્રંથાનો (ર. ઈ.૧૬૮૭), “દિવાળીકલ્પ” પર ૧૨૦૦ ગ્રંથાગનો (ર.ઈ. ૧૭૦૭) અને 'અધ્યાત્મકલ્પદ્રમ’ પર ૮૦૦૦ જ્ઞાનશીલ-૧[ઈ.૧૫૦૪માં હયાત]: જૈન સાધુ.‘સુપનવિચાર-ચોપાઈ ગ્રંથાગનો (ર.ઈ.૧૭૧૪). ગદ્ય રૂપે એમણે સપ્તનય-વિવરણ” (૨. ઈ. ૧૫૦૪)ના કર્તા. સમય જોતાં આ કવિ હેમવિમલસૂરિ પણ કરેલ છે. (આચાર્યકાળ ઈ. ૧૪૯૨થી ઈ.૧૫૨૭)ના શિષ્ય જ્ઞાનશીલ હોવાની શકયતા છે. જ્ઞાનવિમલનું સાહિત્યસર્જન, આ રીતે, બહુધા સાંપ્રદાયિક સંદર્ભ : રાપૂહસૂચી : ૧. પરિપાટીનું છે, પરંતુ એમાં એમણે અલંકારરચના, પદ્યબંધ, દૃષ્ટાંતબોધ, ભાષાપ્રઢી વગેરેની જે શક્તિ બતાવી છે તે પ્રશસ્ય છે. જ્ઞાનસમુદ્ર-૧ [ઈ.૧૬૪૭માં હયાત]: જૈન સાધુ.જિનહર્ષસૂરિની પરંપ જ્ઞાનવિમલે સંસ્કૃતમાંપ્રશ્નવ્યાકરણસૂત્ર-વૃત્તિ', ગદ્યબદ્ધ રામાં વાચક ગુણરત્નના શિષ્ય. ‘જ્ઞાન-છત્રીસી' (ર.ઈ.૧૬૪૭)ના કર્તા. ‘શ્રીપાલ-ચરિત્ર'(ર.ઈ.૧૬૮૯), “સંસારદાવાનલ સ્તુતિ-વૃત્તિ અને સંદર્ભ : જૈનૂકવિઓ : ૨. [કી.જો.] ફિ..] જ્ઞાનવિમલશિષ્ય : જ્ઞાનસમુદ્ર ૧ ગુજરાતી સાહિત્યકોશ : ૧૪૭ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ગણાય. તેમાં ગુરૂનામનો મિસાગરને નામે નાથામણની અને ૫૧૫ કડીની જાન જ્ઞાનસમુદ-૨ : જુઓ શ્રીભૂષણશિષ્ય જ્ઞાનસાગર. જ્ઞાનસાગર–૪ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : અંચલગચ્છના જન સાધુ. ગજસાગરસૂરિની પરંપરામાં લલિતસાગર-માણેકસાગરના જ્ઞાનસાગર : આ નામે ૨૯ કડીની “સ્યાદ્વાદગુણકથનવીર-સ્તવન, શિષ્ય. ઈ. ૧૬૪૧માં કવિ હયાત હોવાની માહિતી મળે છે. ‘ત્રીસચોવીસીજન-સ્તવનાવલિ', ૫૦ ગ્રંથાગની ‘બંધકકુમાર- તેમની કૃતિઓમાં ઉલ્લેખાયેલા આધારગ્રંથો તેમના વિશાળ જ્ઞાનની સઝાય’, ‘બાહુબલિની સઝાય’ (મુ.), અન્ય સ્તવન, સઝાય, પ્રતીતિ કરાવે છે. વસંત, ધમાલ, હોળી, હરિયાળી વગેરે પ્રકારની કૃતિઓ તથા કવિની અનેક રાસાત્મક કૃતિઓ મળે છે તેમાંથી ૩૧ ઢાળ પિંડવિશુદ્ધિ બાલાવબોધ’ નોંધાયેલી છે તે કયા જ્ઞાનસાગર છે તે અને ૫૧૫ કડીની દુહા-દેશીબદ્ધ ‘સનકુમારચક્રીનો રાસ’ (ઉ. નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૩ ઢાળની ‘શિયળ વિશે શિખામણની ઈ. ૧૯૭૪ કે ૧૬૮૧/સં. ૧૭૩૦ કે ૧૭૩૭, માગશર વદ ૧,મંગળ સઝાય’(મુ.) વિદ્યાસાગરશિષ્ય જ્ઞાનસાગરને નામે નોંધાયેલી મળે શુક્રવાર; મુ.)માં ૨૦ ઢાળ સુધી સનકુમારનાં પરાક્રમોનું અદ્ભુતછે પરંતુ કૃતિમાં ગુરુનામનો નિર્દેશ હોઈ તેમનું કર્તુત્વ સંદિગ્ધ રસિક વૃત્તાંત છે અને પછીના ભાગમાં એના રૂપ-અભિમાનની ગણાય. ૯ કડીની ‘પાર્શ્વગીત’ ગુણદેવસૂરિશિષ્ય જ્ઞાનસાગરને બોધક ક્યા છે. કૃતિમાં પ્રગટ થતી, અલંકારોનો પ્રસંગોપાત્ત નામે નોંધાયેલ છે, પરંતુ કૃતિમાં એવો પરિચય મળતો નથી. સમુચિત વિનિયોગ કરતી કવિની વર્ણનકળા ધ્યાનાર્હ છે. ૧૯ ઢાળ સમ્યકત્વવિચારગર્ભિત-મહાવીરજિન-સ્તવન' (ર.ઈ.૧૭૧૦) સમય અને ૩૦૧ કડીની ‘આદ્રકુમારનો રાસ/ચોપાઈ'(ર. ઈ.૧૬૭૧ દૃષ્ટિએ ક્ષમાલાભશિષ્ય જ્ઞાનસાગરની કૃતિ હોવાનું તણાય પરંતુ સં. ૧૭૨૭, ચૈત્ર સુદ ૧૩, સોમવાર; મુ.) આદ્રકુમારના પૂર્વએ વિશે પણ નિશ્ચિતપણે કશું કહેવાય તેમ નથી. ભવનું વૃત્તાંત વીગતે વર્ણવે છે અને ભાવવિચારનિરૂપણ મોકળાશથી કૃતિ : ૧. અસંગ્રહ; ૨. સજઝાયમાલા : ૧(શ્રા.). કરે છે. આ બંને કૃતિઓ ઉપરાંત અન્ય કૃતિઓમાં પણ વિવિધ સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ] ૨. આલિસ્ટઑઇ : ૨, ૩. ગેય દેશીઓનો સરસ વિનિયોગ થયેલો છે. અન્ય રાસાત્મક મુપુગૃહસૂચી; ૪. લહસૂચી; ૫. હેજીજ્ઞાસૂચિ : ૧. કિ.શા.] કૃતિઓ આ પ્રમાણે છે : ૪ ખંડ, ૪૭ ઢાળ અને દુહા-દેશીબદ્ધ ૯૩૬ કડીની, શુકરાની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરતી શુકરાજ જ્ઞાનસાગર (ઉપાધ્યાય)-૧ ઈ. ૧૫મી સદી ઉત્તરાધ : નાગેન્દ્ર- સંત અને પાત્રોના પ્રર્વભવોની સ્થાને પણ ગાંથી લેતી અને ગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં ગુણદેવસૂરિના શિષ્ય. સિદ્ધાચલનું માહાભ્ય ગાતી ‘શુકરા જે-આખ્યાન/ચોપાઈ રાસ” શ્રીપાલરાજા અને મદનસુંદરીની જાણીતી કથા વર્ણવતા ૨૭૨ (૨. ઈ.૧૬૪૫/સં.૧૭૮૬, જેઠ વદ ૧૩, સોમવાર,મુ.), ૪૦ ઢાળ કડીના ‘શ્રીપાલનરેન્દ્ર-રાસ/સિદ્ધચક્ર-રાસ' (૨. ઈ. ૧૪૬૫ કે ૧૪૭૫ અને ૧૧૩૧ ગ્રંથાગની ‘સિદ્ધચક્ર/શ્રીપાલ-રાસ' (૨. ઈ.૧૬૭૦ સં. ૧૫૨૧ કે ૧૫૩૧,માગશર સુદ ૨, ગુરુવાર) ના કર્તા. સં.૧૭૨૬, આસો વદ ૮, ગુરુવાર; મુ.), ૧૬ ઢાળ અને ૧૮૭ સંદર્ભ : ૧.નયુકવિઓ; ૨.જૈમૂકવિઓ : ૧,૩(૧); ૩. કડીની ‘ઈલાચીકુમાર-ચોપાઈ/ઈલાપુત્રઋષિરાસ’(૨. ઈ.૧૬૬૩/સે. જેહાપ્રોસ્ટા; ૪. મુમુગૃહસૂચી; ૫. હેજેજ્ઞાસૂચિ : ૧. [કા.શા.] ૧૭૧૮, આસો સુદ ૨, બુધવાર; મુ.), ૩ ખંડ અને ૧૦૦૬ કડીની “ધમ્મિલવિલાસ-રાસ’(ર.ઈ.૧૬૫૯/સં. ૧૭૧૫, કારતક સુદ જ્ઞાનસાગર–૨[ઈ.૧૬મી સદી ઉત્તરાધ]: તપગચ્છના જૈન સાધુ. ૧૩, ગુરુવાર), ૬૨ ઢાળની ૧૪૩૫ કડીની ‘શાંતિનાથ-ચરિત્ર વિજ્યસેનસૂરિની પરંપરામાં રવિસાગરના શિષ્ય. ઈ.૧૫૯૬માં હયાત વાપરતા૦. ચોપાઈ/રાસ’(ર. ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, કારતક વદ ૧૧, રવિવાર), હોવાની માહિતી મળે છે. તેમણે ૭૩ કડીની નેમિનાથ ચંટાઉલા. ૩૯ ઢોળની ૭૪૫ કડીની ‘ચિત્રસંભૂતિ ઋષિ-ચોપાઈ/રાસર.ઈ. સ્તવન’(ર.ઈ.૧૫૯૯) એ કૃતિ રચી છે. ૧૬૬૫/સં.૧૭૨૧, પોષ સુદ ૧, ગુરુવાર),૧૬ઢાળ અને ૨૧૧ સંદર્ભ: ૧. જૈમૂકવિઓ: ૧, ૩(૧); ૨. હજૈજ્ઞાસૂચિ: ૧. [મ. શા.] કડીની ‘આષાઢાભૂતિ-ચોપાઈ/પ્રબંધ/રાસ” (૨. ઇ.૧૬૬૮/સં. ૧૭૨૪, પોષ વદ ૨), ૧૬ ઢાળ અને ૨૮૩ કડીની ‘નંદિણમુનિ-ચોપાઈ જ્ઞાનગર (બ્રહ્મ)-૩/જ્ઞાનસમુદ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ : દિગંબર, રાસ(૨. ઈ. ૧૬૬૯ સં. ૧૭૨૫, કારતક વદ ૮, મંગળવાર), ૭૨૧ કાઠાસંઘના જૈન સાધુ. શ્રીભૂષણના શિષ્ય. કવિના ગુરુ શ્રીભૂષણે કડીની ‘પરદેશી રાજાનો રાસ’(ર.ઈ.૧૬૬૮ કે ૧૬૭૮/સં.૧૭૨૪ (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) મૂળ સંસ્કૃતમાં લખેલી કૃતિ ‘અનંત- કે ૧૭૩૪, જેઠ સુદ ૧૩, રવિવાર), “ધન્ના-ચરિત્ર (ર.ઈ.૧૬૭૧) વ્રતનું જેમાં અનુકરણ કરવામાં આવ્યું છે તે ૫૪ કડીની અને ‘શાંબકુમારપ્રદ્યુમ્નકુમાર-રાસ’. અનંતચતુર્દર્શી કથા, ૫૩ કડીની ‘અમાહીવ્રતકથા/અષ્ટાહિનકવ્રત- ૫ ઢાળ અને ૫૯ કડીની ‘ધનીઅણગાર-સઝાય” (૨. ઈ. કથા', ૭૯ કડીની ‘આકાશપંચમીકથા', ૫૫ કડીની ‘દશલાક્ષણિક- ૧૬૬૫/સં.૧૭૨૧, શ્રાવણ સુદ ૨, મંગળ શુક્રવાર; મુ.), ૯ ઢાળ કથા', ૪૧ કડીની ‘નિર્દોષ સપ્તમીકથા’, ‘નિસલ્યષષ્ટમી વ્રતકથા,’ અને ૭૮ કડીની ‘સ્થૂલિભદ્રનવરસો સ્થૂલિભદ્રકોશા-ગીત’ (મુ.), ‘નમરાજુલ-બત્રીસી', ૪૪ કડીની ‘રત્નત્રયવ્રતકથા', ૪૩ કડીની ૫ ઢાળ અને ૫૦ કડીની ‘રામચંદ્રલેખ” (૨.ઈ.૧૬૬૭ી સં.૧૭૨૩, ‘સુગંધદશમી વ્રતકથા', ૩૪ કડીની ‘સોલકારણવ્રતકથા અને આસો સુદ ૧૩), ૩૬ કડીની ‘આબુચૈત્યપરિપાટી ક્ષભ-તવન' ‘શ્રાવણદ્વાદશીકથા’ એ કૃતિઓના કર્તા. (મુ.) અને “ચોવીસી' એ આ કવિની અન્ય કૃતિઓ છે. સંદર્ભ : ૧. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ૨, હીરાલાલ કૃતિ : ૧. (શ્રી) સનતકુમાર ચક્રીનો રાસ, પ્ર. જૈન જ્ઞાનદીપક કાપડિયા, ઈ. ૧૯૬૮; ] ૨. કેટલૉગગુરા; ૩. જૈમૂકવિઓ : ૩ સભા, ઈ. ૧૮૮૬. [] ૨. એલાચીકુમારનો પઢાલિયો તથા આદું. (૨). [કા.શા.) કુમારનો રાસ, મુ. જગદીશ્વર પ્રેસ, ઈ. ૧૮૮૭; ૩. એજન, ૧૪૮ : ગુજરાતી સાહિત્યકોશ શાનસમુદ્ર-૨ : સનસાગર–૪ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ મુ. સવાઈબાઈ રાયચંદ-; ૪. એલાયચીકુમારનો રાસ તથા બાર ૨, પ્ર.શા. હરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૫. * વિધિપક્ષગરછીય ભાવના અને અઢાર પાપસ્થાનકાદિની સઝાયોનો સંગ્રહ,-, ઈ. મુનિ કત શ્રી જિનપૂજા સ્તવન સંગ્રહ, પ્ર. ભીમસિહ માણેક - ૧૮૮૫; ૫. જૈસસંગ્રહ(ન.); ૬. મોસસંગ્રહ; [C] ૭. જેનયુગ, ૬. સજઝાયમાળા : ૧ (શ્રા.). વૈશાખ-જેઠ ૧૯૮૬– જ્ઞાનસાગર કૃત આબુની ચૈત્યપરિપાટી'. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્વ'ઈ. ૧૯૬૮; સંદર્ભ : ૧. અચલગચ્છ દિગ્દર્શન, સં. પાર્શ્વ, ઈ.૧૯૬૮; ] ૨. જૈનૂકવિઓ : ૨, ૩(૧, ૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. [] ૨. આલિસ્ટઑઇ :૨;૩. જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૪. જૈહા- મુપુગૃહસૂચી. | કિ.શા. પ્રોસ્ટા; ૫. ડિકેટેલૉગભાઈ : ૧૯(૧૨); ૬. મુપુગૃહસૂચી: ૭. જ્ઞાનસાગર (વાચકો-૬ [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ : ખરતરગચ્છના લાહસૂચ, ૮. હજાસૂચિ : ૧. ાિ .શી. જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં ક્ષમાલાભના શિષ્ય. તેમની જ્ઞાનસાગર-૫ ઉદયસાગરસૂરિ)[જ.ઈ.૧૭૮૭/સં.૧૭૬૩, ચૈત્ર સુદ ૮ ઢાળની દુહાદેશીબદ્ધ ‘નળદેવદંતીચરિત્ર-ચોપાઈ' (ર. ઈ. ૧૭૦૨ ૧૩–ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ: અચલગચ્છના જૈન સાધુ. કલ્યાણ સં. ૧૭૫૮, જેઠ સુદ ૧૦,બુધવાર,મુ.) દુહામાં ઝડપથી કથાનક સાગરની પરંપરામાં વિદ્યાસાગરના શિષ્ય નવાનગર (જનશતા કહી જવાની અને ઢાળમાં પ્રસંગજન્ય ઊર્મિનું રસિક નિરૂપણ કરી શવેશના શાહ કલ્યાણજીની પુત્ર. માતાનું નામ જ્યવંતીસંસારી લાના રાતિ તથા તેમાં પ્રગટ થતા કાવના અલકારરચનાના શાક્તથા નામ ઉદયચંદ્ર ગોવર્ધન. ઈ.૧૭૨૧માં દીક્ષા. દીક્ષાનામ જ્ઞાનસાગર. ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત તેમણે ૩૩ ઢાળની ‘કવયના-ચોપાઈ ઈ.૧૭૪૧માં આચાર્યપદ, નામ ઉદયસાગરસૂરિ. એ જ વર્ષમાં (ર.ઈ.૧૭૨૮/સં.૧૭૬૪, આસો સુદ ૧૦ ગુરુવાર)તથી ૫૫ ગઝેશપદ મળ્યું. આ પ્રભાવશાળી આચાર્યે જિનપ્રતિમાઓની કડીની ૨ “શંખેશ્વરપાર્વ-સ્તવન’ એ કૃતિઓ રચેલી છે. પ્રતિષ્ઠા અને જિનાલયોના જીર્ણોદ્ધારનું કામ કર્યું હતું તેમ જ પારસી કૃતિ : બે લઘુ રાસકૃતિઓ, સં. રમણલાલ ચી. શાહ, ઈ. ૧૯૮૪. ને તેમના ધર્મમાં પણ હિંસામાં પાપ રહેલું છે એમ સમજાવ્યું સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭—શંખેશ્વર તીર્થ હતું. અવસાન સુરતમાં ઈ.૧૭૭૮ સં.૧૮૨૬, આસો સુદ ૨ના સંબંધી સાહિત્યકી વિશાળતા’, અગરચંદજી નાહટા; ] ૨. જૈમૂરોજ થયું હોવાનું કહેવાયું છે પણ તેમનો એક પ્રતિષ્ઠલેખ સં. કવિઓ : ૩ (૨). કા.શા.] ૧૮૨૭નો મળે છે તથા એક પટ્ટાવલી તેમને સં. ૧૮૨૮ સુધી છે તથા એક પટ્ટાવેલા તમન સ. ૧૮૨૮ સુધી જ્ઞાનસાગર(ઉપાધ્યાય)-૭[ઈ.૧૭૬૫માં હયાતી: તપગચ્છના જૈન હયાત જણાવે છે, આથી તેમના અવસાનકાળની ચોક્સ માહિતી સાધુ.પુણ્યસાગરસૂરિના શિષ્ય. પાટણવાસી કીકાના પૌત્ર તારાચંદે શોધવાની રહે છે. કાઢેલા સંઘની, યાત્રામાર્ગમાં આવતાં નાનાંમોટાં ગામો અને સંઘમાં તેમનો ૬ અધિકાર, ૯૫ ઢાળ તથા ૪૩૭૧ કડીનો દુહા-દેશી- સામેલ વ્યક્તિઓના ઉલ્લેખ સાથેની વીગત રજૂ કરતી કૃતિ બદ્ધ ‘ગુણવર્મા-રાસ” (ર. ઈ. ૧૭૪૧/સં. ૧૭૯૭, અસાડ સુદ ૨; “તીર્થમાલા-સ્તવન” (૨. ઈ. ૧૭૬૫; મુ.)ના કર્તા. મુ.)માં નિપૂજાનો મહિમા બતાવતા ગુણવર્માના વૃત્તાંતની સાથે કૃતિ : જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૩થી નવે. ૧૯૪૩તેના સત્તર પુત્રોની, સત્તર પ્રકારની પૂજાઓનાં અલગ અલગ ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગરજીગણિકૃત ‘તીર્થમાલા સ્તવન, સં. ફળ દર્શાવતી પૂર્વભવકથાઓ ગૂંથી લેવામાં આવી છે. શીલમહિમા જયંતવિજયજી(સં.). કિ.શા] આદિ અન્ય પ્રકારના ધર્મબોધને પણ સમાવી લેતી આ કૃતિમાં બહુધા સંસ્કૃત અને કયારેક પ્રાકૃતમાંથી પણ કાવ્ય, સુભાષિતાદિના શૌનસાગ-૧.૧૭૮માં જ્ઞાનસાગર-૮[ઈ.૧૭૭૮માં હયાત : જૈન સાધુ. ‘ત્રિષષ્ટિ શલાકાવિસ્તૃત ઉદ્ધરણો આપવામાં આવ્યાં છે તે નોંધપાત્ર છે. આ પુરુષચરિત્ર- અંતર્ગત ‘અરિષ્ટનેમિચરિત્ર' ઉપરના બાલાવબોધ ઉપરાંત આ કવિએ પર ઢાળની કલ્યાણસાગરસૂરિનો રાસ' (ર. (૨.ઈ. ૧૭૭૮)ના કર્તા. ઈ. ૧૭૪૬/સં. ૧૮૦૨,શ્રાવણ સુદ ૬; * મુ.), આર્દૂ ભક્તિભાવયુક્ત સંદર્ભ : હેજજ્ઞાસૂચિ : ૧. [કા.શા.] ચોવીશી (ઈ.૧૭૨૫? .૧૭૩૨?;મુ.), ૯ ઢાળની ‘ભાવપ્રકાશ જ્ઞાનસાગરશિષ્ય : આ નામે “વીસ સ્થાનક-તપવિધિ(ર.ઈ. ૧૭૭૩ ભાવ-સઝાય” (૨. ઈ.૧૭૩૧/ સં. ૧૭૮૭, આસો, ગુરુવાર; મુ.), ૫ સં.૧૮૨૯, માગશર વદ ૧૦)એ કૃતિ નોંધાયેલી છે તે કયા ઢાળની ‘સમક્તિની સઝાય” (૨. ઈ. ૧૭૩૦; મુ.), ૧૧ કડીની જ્ઞાનસાગરશિષ્યની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ચોત્રીસ અતિશયનો છંદ/સ્તવન” (મુ.), ‘સ્થૂલિભદ્રસૂઝાય', ૫ સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–જેસલમેરકે જૈન ઢાળની ‘પડાવશ્યક સઝાય” (મુ.) એ કૃતિઓ રચેલી છે. એમણે જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. હિન્દી તથા મરાઠીમાં નેમિનાથવિષયક ગીતો રચ્યાં હોવાનું જણાવાયું [કા.શા] છે. ‘સ્નાત્રપંચાશિકા (ર. ઈ. ૧૭૪૮), 'કલ્પસૂત્રલધુવૃત્તિ (ર.ઈ.૧૭૪૮), ‘શ્રાવકવ્રતકથા', ‘શાંતિનાથ-ચરિત્ર' તથા કેટલીક અવ- જ્ઞાનસાગર(ગણિ) શિય–૧[ઈ.૧૮૮૯ સુધીમાં : જૈન સાધુ. ધર્મચૂરિઓ તેમની સંસ્કૃત રચનાઓ છે. સાગરગણિહર્ષસાગરગણિની પરંપરામાં જ્ઞાનસાગરગણિના શિષ્ય. કૃતિ : ૧. કલ્યાણસાગરસૂરિનો રાસ, પ્ર. શાહ ગોલાભાઈ તથા જૈન ગૂર્જર કવિઓ’ આ કવિને સંવત ૧૮મી સદીમાં મૂકે છે. દેવજીભાઈ માણેક, સં. ૧૯૮૧; ૨. ગુણવર્મા રાસ, પ્ર. જૈન ધર્મ એમણે ધન્યકુમારચરિત્ર-દાનકલ્પદ્રમ’ પર બાલાવબોધલે ઈ.૧૮૮૯) વિદ્યાપ્રસારક વર્ગ, ઈ. ૧૯૦૬; [] ૩. અચલગચ્છ સ્નાત્ર વાર્તારૂપે રચ્યો છે. પૂજાદિ તપસંગ્રહ, મુ. નિર્ણયસાગર પ્રેસ, ઈ. ૧૮૯૭; ૪. રત્નસાર : સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). [કા.શા.] જ્ઞાનસાગર–/ઉદયસાગર(સૂરિ) : જ્ઞાનસાગર(ગણિ) શિષ્ય-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૧૪૯ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાગરશિષ્ય-૨ | ]: સંભવત: તપગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરના શિષ્ય જ્ઞાનસાગરના શિષ્ય. ૧૨૦૦ ગ્રંથાગ્રના ‘સમ્યકત્વ સ્તવ-બાલાવબોધ'ના કર્તા. ‘જ્ઞાનઉદ્યો’ને નામે રચના કરતા જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોગસાગરની ‘સમ્યકત્વમૂલ બારવ્રતવિવરણ'ને મળતી જ એમ્બે પંક્તિ આ કૃતિમાં . મળે છે તેથી આ કૃતિ પણ તેમની હોવાની શકયતા છે. કૃતિ : પ્રકરણરત્નાકર : ૨, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [કા.શા.] જ્ઞાનસુંદર-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. અષવર્ધનના શિષ્ય. ૪૧ કડીના ‘સુગડાંગસૂત્રઅધ્યયન સોળમાની સઝાય' (૨. ઈ. ૧૬૩૯સં. ૧૬૯૫, જેઠ વદ ૨) ના કર્તા. સંર્ભ : ૧. સૂવિઓ : ૩(૧). [ા. ત્રિ.] જ્ઞાનસુંદર-૨ [ઈ. ૧૯૬૦માં હયાત]: ખરતર ગુચ્છના જૈન સાધુ. જિનસિંહરસૂરિની પરંપરામાં વિકીતિગણિ ચરિત્રકાળગણના શિષ્ય ‘મચ્છોદર-ચોપાઈ’ (૨. ઈ. ૧૬૬૦સં. ૧૭૧૬ કારતક વદ ૧૩ધનતેરસના કર્યાં. આ કિવ ભુધી અષવર્ધનના ગણાવાયા છે. સંદર્ભ : સૂચી. [ા.ત્રિ.] સાનોમ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ : લધુ તપગચ્છના જૈન સાધુ હેમવિમલસૂરિની પરંપરામાં વિમલસોમ (આચાર્યકાળ ઈ. ૧૬૧૧ઈ. ૧૬૪૨)ના શિષ્ય. ફ્રેમોમની પાટે આવેલ વિશ્વાસોમને વિષય કરીને રચાયેલ ૩૭ કડીના 'ગુ-બાર માસ' તેમ જ વિષયક તથા અન્ય ગીતોના કર્તા, સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિ દર્શનવિજ્ય : વગેરે, ઈ.૧૯૬૪ ] ૨. પુસૂચી; ૩. હે ઐશાસૂચિ : ૧ [ા.ત્રિ.] જ્ઞાનાર્ય : આ નામે 'દામનક-ચોપાઈ” (૨.ઈ.૧૬૫૪) મળે છે તે આ જ્ઞાનહર્ષ—૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : વિો : ૩(૨). [..] સાનવર્ષ-૧૯૪.૧૬૪૯માં હાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દિનચંદ્રસૂરિની પરંપરામાં સુમતિશેખરના શિષ્ય. ૧૯૪૯માં હયાત હોવાની માહિતી મળે છે, ૧૩ કડીનું પાર્શ્વ-સ્તવન' તેમણે [કી.જો.] રહ્યું છે. ‘જ્ઞાનીનાં લક્ષણ’: બાપુસાહેબ ગાયકવાડકૃત કાફી-પ્રકારનાં ૨૪ પદોની આ કૃતિ (મુ.)જ્ઞાની સંતનાં લક્ષણો વર્ણવે છે એમાં સંતની સરલતા, સહજતા, સાર્વજનિકતા ને ઉદારતા પર મુકાયેલો ભાર ધ્યાન ખેંચે છે. અંતે પોતાની વાત વિગક સેંટે તોળીને જોઇ જુએ, બ્રાહ્મણ શાસ્ત્રમાં શોધી જુએ, પણ શુને તો એ વાતો સીધી લાગશે (અને ક્ષત્રિય તો પોતે જ છે) એમ એ કહે છે તે આ સંદર્ભમાં તેમ જ દૃષ્ટાંતમૂલક લોકભોગ્ય અભિવ્યક્તિના સંદર્ભમાં પણ સૂચક છે. દબાવીએ ત્યારે બેસી જાય ને વાવીએ ત્યારે ફૂલે એ ફૂલકાના દૃષ્ટાંતથી બાપુસાહેબ સમજાવે છે કે સંત કદી રિસાતા કે દુભાતા નથી. એમની ટેક વાયરાના જેવી હોય છે જે ફૂલ કે નરકના ભેદ વિના સર્વત્ર વાય છે. સંત પરાધીન નથી છતાં, બાપુસાહેબ કહે છે, એમનામાં પરાધીનતા હોય છે એટલે કે ‘ગાડીમાં બેસો' કહો તો ગાડીમાં બેસે, ‘પગે ચાલો’ હો જ્ઞાનહર્ષ–૨ [ઈ. ૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિન ધર્મસૂરિ(આચાર્યકાળ ઈ.૧૬૫૫–ઈ.૧૬૯૦)ના શિષ્ય. ૨ ઢાળના 'જાધર્મસૂરિ-ગીત(મુ.) તથા દીમાં ૩૪ કડીની નિદત્તસૂરિતા પગે ચાલે એવી સરળતા હોય છે, પણ “ ચલાવે ને અવદાંત-છપ્પય' (શત: મુના કાં પરોણો બને” એ જોગી નથી તેમ જોગીરાજ એક્લવિહારી હોય છે—વાંસ ભેગા થાય તો સળગી ઊઠે ને ધૂઘરા ભેગા થાય તો ઘોંઘાટ થાય. આ ઉપરાંત અનાસક્તિ, વૈરાગ્યભાવ, આત્મધ્યાન આદિ સંતનાં લક્ષણો પણ અહીં વર્ણવામાં છે. [Ē..] જ્ઞાનસાગરશિષ્ય-૨ : જ્ઞાનીનાં લક્ષણ સર્ભ : યુનિચંદ્રસૂરિ. કૃતિ : જૈકાસંગ્રહ(+સ.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨-જૈનગોની ગુરુપટ્ટાવલીઓ.' [કી.જો.] ૧૫૦ : ગુજરાતી સાહિત્યકોમ સાથૅ-૩ [ઈ, ૧૯મી સદી પૂર્વાધ] : ખરતગચ્છના જૈન આધુ જિનવર્ષ (વ. દ. ૧૯૩૬)ના શિ. ૨ પચીસીયમ, ના કર્ત કૃતિ : ૧. ગૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસમાલા(શા) : ૧. સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિ દર્શનવિજય વગેરે, ઈ. ૧૯૬૦ [કી.જો.] જ્ઞાનાચાર્ય [ઈ.૧૬મી. સદી મધ્યભાગ] : સંસ્કૃતજ્ઞ કવિ. જૈન કે જૈનેતર તે કૃતિમાંથી નિશ્ચિત થતું નથી. પરંતુ એ જૈન હોવાના મતને વધુ વિદ્વાનોનો ટેકો છે. આ કવિની, દુહા, ચોપાઈની ૧૫૨ કડીની ‘બિલ્હણ-પંચાશિકા' (લે.ઈ.૧૫૭૦; મુ.) કાશ્મીરી કવિ ખિણના રશિયા સાથેના વિલસીના સ્મરણોદ્ગારો રૂપે પ્રાપ્ત થતીનો બિહણની જ રચના મનાતી સંસ્કૃત 'બિન્નણ—પંચાશિકા'નું અને એમાં ામાગ ઉમેરીને થયેલા સંસ્કૃત બિઝણકાવ્યનું ગુજરાતી રૂપાંતર છે ને શૃંગારના પ્રગલ્ભ ઉન્મત્ત આલેખનથી ધ્યાને ખેંચે છે. ૪૦ ટુ-ચોપાઈની ગુજરાતી કડી અને ૨૦ ભ્રષ્ટ સંસ્કૃતની હી રૂપે મળતી 'શિકા પાશિકા'ન(મુ.) ઉપમુક્ત કાવ્યની મૂર્તિ રૂપે કવ ભૂવરે રચેલી ‘શશિકલા-પંચાશિકા’ (ર..૧૫૪૫)નો મુક્ત અનુષાદ છે ને તેમાં શિરસ્તાના ઉદ્ગારી રૂપે નાયક સાથેના શૃંગારવિહારનું સુરુચિપૂર્ણ આલેખન છે. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૪; [ ૨. સાહિત્ય, જુલાઈ ૧૯૩૨– હણકાળ(ગુજરાતી પદ્યાનુવાદ), સં.ભોગીવાળ જે સર્કિસ, સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. મધ્યકાલીન પ્રેમસ્યાઓ, હસુ યાતિ, ઈ. ૧૯૭૪, ૪. મસાપ્રવાહ, ૫. ગુજરાતી, દીપોત્સવાંક છે. ૧૯૧૫-બિક્ષણ પેગોશિકા [ ચી. ડા. દલાલ; દ. ગુજરાતી, દીપોત્સવી અંક ઈ. ૧૯૩૦-‘શિકલાકાવ્ય,' ‘વનમાળી'; [] ૭. ગૂઢાયાદી; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ો.સાં.] For Personal & Private Use Only www.jainlibrary.org Page #180 -------------------------------------------------------------------------- ________________ ભાષામાં થાય તેમ છે. તે જેને સ્વસ્થ જયેષ્ઠમલ/જેઠમલ : 'જેઠમલ’ને નામે ૧૪ કડીની ‘ગુણગ્રાહક થવા ૨ ભાગમાં વહેચાઈ જતો એ વશના પહેલા ભાગમાં તેજ વિશેની સઝાય” (મુ.) તથા ‘યેષ્ઠમલ્લ’ને નામે ૧૬ કડીની “સમ- મોદીનું, એને અડવા એટલે કે મૂર્ખ વાણિયા તરીકે રજૂ કરતું એની વસરણની સઝાય” (૨.ઈ૧૭૯૭;મુ.) અને હિન્દી ભાષામાં પૂર્વવયનું વૃત્તાંત રજૂ થાય છે જે આ ભાગને કે આખા વેશને ‘શીતળનાથ સ્વામીનું સ્તવન (મુ.) મળે છે તે જયેષ્ઠમલ્લ-૧ છે પણ અડવો વાણિયાનો વેશનું નામ અપાવે છે. એ ભાગ બહુધા કે કેમ તે ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. કથનાત્મક છે કેમ કે એડવો પોતાનાં નામોની ને પોતાની મૂર્ખાઈઓની કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિ શ્રી ગુજરાતમાં વાર્તા રૂપે ખૂબ જાણીતી થયેલી – કથા પોતાને મોઢે શામજી, ઈ. ૧૯૬૨; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી વિસ્તારથી કહે છે. અડવોના ‘ઠીકરી પારેખ” જેવા નામમાં માન પૂનમચંદ્રજી, ૧૯૮૨ (સાતમી આ.). [.ત્રિ.] વ્યંગ છે તો કેવળ શબ્દાર્થને પકવી ? વ્યંગ છે તો કેવળ શબ્દાર્થને પકડતી કે કોઈની સૂચનાને તેના તાત્પર્યને સમજ્યા વિના અપ્રસંગે ઉપયોગમાં લેતી અડવાની જયેષ્ઠમલ-૧/જઠા (ત્રષિ) [ઈ. ૧૮૨૩માં હયાત : જૈન સાધુ. બાળબુદ્ધિનું વર્તન પણ માર્મિક વિનોદભર્યું છે. ઋષિ રૂપચંદના શિષ્ય. “સમકિતસાર પ્રશ્નોત્તરપચ્ચીસી-સઝાય” વંશનો બીજો ભાગ બહુધા ઝંદા તેથી તેના પદ્યમય સંવાદ (ર. ઈ. ૧૮૨૩) તથા ૨૪ કડીની ‘ચિત્ત અને બ્રહ્મદત્તની સઝાય” રૂપે ચાલે છે, જેમાં એમના પરસ્પર અનુરાગ, પ્રતીક્ષા, મિલન (મુ.)ના કર્તા. તથા વિરહ-દુ:ખના ભાવો તળપદી છટાથી વ્યક્ત થયા છે. એમાં કૃતિ : ૧. જૈસમાલા (શા.) : ૨; ૨. જૈસસંગ્રહ (જે). કેટલાંક રસપ્રદ ચિત્રણો મળે છે. જેમ કે તેજાં ઝંદાને સંબોધીને સંદર્ભ : મુમુગૃહસૂચી. [...] કહે છે, “કરી જેવી કામની ઝંદા, કસુંબ જેવો એનો રંગ, મારા ઘૂંઘટમાં કાળી નાગણી, સામું જુએ તેને મારે ડંખ.” આ જયોતિરત્ન ઈ. ૧૭૪૯માં હયાત] : જૈન સાધુ. મહિમાપ્રભસૂરિના સંવાદમાં હિંદુ-મુસ્લિમ સંસ્કારોના ભેદની કેટલીક વાતો પણ રસિક શિષ્ય. ‘ભાવપ્રભસૂરિનિર્વાણ' (ર.ઈ.૧૭૪૯)ના કર્તા. રીતે ગૂંથાઈ છે. સંદર્ભ : મુપુગૃહસૂચી. શિ ત્રિો આ વેશમાં ઝંદો વાણિયા સાથે ઝઘડો કરતા પોતાના સાથીદાર દાગલાને બંદગીનો ઉપદેશ આપે છે ત્યારે સવૈયા, કુંડલિયા, ગઝલ, જ્યોતિવિમલ[ઈ. ૧૭૩૯માં હયાત]: જૈન સાધુ. ‘સદયવ-જીંબંધ’ રેખતા, પાયો, દોહી, હરફ, કડી ઇત્યાદિ બંધોથી બોધાત્મક હિંદી (ર.ઈ.૧૭૩૯)ના કર્તા. પદ્યો વિપુલ પ્રમાણમાં આપવામાં આવ્યા છે તેને કથાવસ્તુ સાથે સંદર્ભ : દેવાનંદ સુવર્ણક, સં. ‘કેસરી', પ્રકાશન વર્ષ નથી કશો જ સંબંધ નથી. એમાં કોઈ પઘ ‘માંડણ’ની નામછાપ દર્શાવે ‘જૈન રાસમાળા', સં. મોહનલાલ દ. દેશાઈ. કિી.જો છે. પણ બીજા દીન દરવેશ વગેરેનાં પદો અહીં ઉદ્ધત થયેલાં છે. વેશમાં વાણિયાનું લાક્ષણિક ચરિત્રચિત્રણ પણ ધ્યાન ખેંચે છે. ઝંદા-ઝૂલણનો વેશ : માંડણ નાયકના કર્તુત્વનો ઉલ્લેખ ધરાવતો જિ.કો.] આ ભવાઈ-વેશ (મુ.) કેટલીક વાચનામાં “સંવત સોળસે સાતમે બની ઊંઝેમેં બાત, ચૈતર સુદકી બીજ, ઝૂલણ તેજાંકી ખીજ વીર ઝાલો [ઈ.૧૪૬૮ સુધીમાં : જૈન. ૨૦૨૧ કડીના “સિદ્ધચક્રએવી પંક્તિઓ ધરાવે છે, પણ એમાં કૃતિના રચનાસમયનો પણસો ગીત શ્રીપાલ-ચોપાઈ' (લે. ઈ. ૧૪૬૮)ના કર્તા. ભજવણીના સમયનો કે વર્ણવાયેલી ઘટના બન્યાના સમયનો સંકેત સંદર્ભ : હજીજ્ઞાસૂચિ : ૧ [8.ત્રિ] જોવો એ વિશે સંદિગ્ધતી રહે છે. આ ઉલ્લેખ ઓછામાં ઓછુ ઝાંઝણ(યતિ); [ઈ.૧૬૮૮માં હયાત: જૈન સાધુ. ‘સાગરદત્ત એટલું બતાવે કે કૃતિ એના મૂળ સ્વરૂપે સં. ૧૬૦૭ (ઈ. ૧૫૫૧) ચોપાઈ ર ા ચોપાઈ” (૨. ઈ. ૧૬૮૮) અને “હરિવાહન-ચોપાઈ'ના કર્તા. , સુધીમાં રચાયેલી છે. સંદર્ભ: ૧. જૈનૂકવિઓ: ૨. રાહસૂચિ : ૨. [4. ત્રિી. જુદીજુદી વાચનાઓમાં થોડી જુદી જુદી રીતે મળતી આ વેશની કથા એવી છે કે ઝંદા કે ઝૂલણ નામના મુસ્લિમ સરદારને ઝૂમખરામ | ]: આ કવિના નામે હરિદિલ્હીના બાદશાહે ઊંઝાના થાણદાર તરીકે મોકલ્યો છે તે તે ભકિતનો મહિમા વર્ણવતું ૬ કડીનું ૧ પદ (મુ.) મળે છે. કૃતિ નામની મોદણના રૂપથી, તેમ જ તેનું અથાણું ખાધાથી, તેના પર પ્રાચીન હોવાની ખાતરી થતી નથી. મોહ પામે છે અને તેની સાથે હળેમળે છે. એના પતિ તેજા મોદીને કૃતિ : પ્રાકાસુધા : ૧. એ ધમકાવી કાઢે છે પણ પછીથી આ અંગે બાદશાહ પાસે ફરિયાદ કિ. બ્ર.] થતાં લોકો ઝંદાને પથરા મારે છે ને તેજ પોતાને પિયર વડનગર ઠાકુર [ઈ. ૧૭મી સદી મધ્યભાગ]: વડ તપગચ્છના જૈન સાધુ. ચાલી જાય છે. દો ત્યાં પણ ફકીર બનીને તેની પાછળ જાય છે, પાર્વચંદ્રની પરંપરામાં હીરાનંદચંદ્રના શિષ્ય. સ્થૂલિભનું સમગ્ર પરંતુ તે તેની સાથે આવવાની ના પાડતાં એ મક્કા ચાલ્યો જાય ચરિત્ર વર્ણવતી ૫૮ કડીની સ્થૂલિભદ્રસૂઝાય/સ્થૂલિભદ્રષ્ટિ છે અને તે જ કાશી ચાલી જાય છે. વેશની કોઈ વાચનોમાં તેજનું પંચાશિકા-પ્રબંધ” (૨. ઈ. ૧૬૪૩; મુ.) અને ૮ કડીની બીજી સ્કૂલિઆ વૃદ્ધ અરસિક પતિ સાથેનું લગ્ન હોવાનું દુ:ખ ગવાયું છે ને ભદ્રસૂઝાય” (૨. ઈ. ૧૬૫ર/સં. ૧૭૦૮. જેઠ સુદ ૭; મુ.), બહુધા ઝંદો તેજાંની સાથે કાજી તથા ગોરને બોલાવી પરણે છે એવું પણ નેમિનાથ પ્રત્યેના રાજુલના સ્નેહભર્યા ઉદ્ગારો રૂપે ચાલતી ૧૮ વર્ણવાયું છે. કડીની નેમ રાજુલપ્રીતિ' (ર. ઈ. ૧૬૪૩; મુ, રાજુલના વિર જમહલ/જેઠમલ: ઠાકુર ગુજરાતી સાહિત્યકોણ : ૧૦ For Personal & Private Use Only www.jalnelibrary.org Page #181 -------------------------------------------------------------------------- ________________ ડુંગર-૨ [ઈ. ૧૫૭૩માં હયાત]: અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં કામાસાધુના શિષ્ય. ૩ કડીની ‘હોલિકાપોષાઈ” (૨ ઈ. ૧૫૭૩૨, ૧૨૯, ચૈત્ર વદ્ ૨૦માં કર્તા. સંદર્ભ : જૈવિઓ : ૩(૧) [કા, બ્ર.] ઠાકુરી ઈ. ૧૫૨માં હયાત] જૈન પચન્દ્રમ વૅલી, ડુંગર (મુનિ)-૩ [ઈ. ૧૮૧૬માં હયાત]: જૈન સાધુ, નવતત્ત્વ(૨. ઈ. ૧૫૨૯)ના કર્તા. વિચાર-સ્તવન (ર. ઈ. ૧૮૧૬)ના કર્તા. સંદર્ભ : હે‰જ્ઞાસૂચિ : ૧. સંદર્ભ : હસૂચિ : ૨ [ા.ત્રિ.] [21. [a.] હોદ્ગાર રૂપે રચાયેલી ૧૭ કડીની ‘નેમરાજુલ-બારમાસી' (મુ.) તથા ૧૧ અને ૩ કડીના એમ ૨ ‘શ્રીધરસ્વામી સ્તવન (મુ.)ના કે. કૃતિ: પદ્ધ નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર, જૈન વીંગ સભા, સં. ૧૯૬૯. [પા.માં.] ડામર [ઈ. ૧૫૩૬ સુધીમાં]: જ્ઞાતિએ બ્રાહ્મણ, ‘જૈન ગૂર્જર કવિનો વિસ્તૃણ ચરિત'ની આદિ ગાથાઓમાં ઉલ્લેખાયેલા ગોડ બ્રાહ્મણ અને ગોપાચલના નિવાસી દામોદર અને પ્રસ્તુત ડામરને એક ગણે છે. પરંતુ મુદ્રિત કૃતિમાં હકીક્ત માટે કો આધાર નથી. ભંવરલાલ નાહટા પણ કૃતિની ભાષાને આધારે ' સંભવનાનો અસ્વીકાર કરે છે. આ ‘ઢાળ’ અને ‘વાણી’ની ૧૮૩ કડીના આ કવિના ‘વેણીવત્સરાજ રાસ વિહલુ” (લે. ઈ. ૧૫૩૬; મુ.)માં અમરાવતીના રાજા વત્સ રાજના વાસુકિરાલની પુત્રી સાથેના લગ્નનું વૃત્તાંત વર્ણવાયું છે. વારાહ એ નાગરકન્યાની વેણી કાપે છે પરંતુ પછી વેણી તેવી કોપાનું ભાન થતાં તેની ખૂબ બિક્સ કરે છે, વાસુકિ રાજાનો કોપ તેના પર થવાનો હોય છે પરંતુ તક્ષક તેને બચાવે છે ને અંતે નાગકન્યાનો વિવાહ વત્સરાજની સાથે થાય છે. લોક-ફેબ્રુ., માર્ચ તથા જુલાઈ ૧૯૩૦ – ‘પરમ ભક્ત કવિ શ્રી ડુંગર વાર્તા પર આધારિત આ રાસમાં ાનનું વીગતે વર્ણન થયું છે. તે ઉપરાંત પણ કેટલાંક આલંકારિક વર્ણનો મળે છે. બારોટ, મંગલદા ચ. કિવ (સં.). સંદર્ભ : ગૃહાયાદી. [ચ.શે.] કૃતિ : સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૭૨ – ‘ડામર બ્રાહ્મણકૃત ‘વેણીવત્સરાજ રાસ’, ભંવરલાલ નાહટા ( + સં.). સંદર્ભ:ગૃતિનો : (૨) ડુંગર (કવિ)–૫ [ : તપગચ્છના જો સધુ. ઉદયસાગરસૂરિની પરંપરામાં શ્રીલાગરસૂરિના શિખર ૧૧ કડીના ‘માઈ બાવની' (લે. ૬, ૧૯મી સદી ના કર્તા. સંદર્ભ : સૂધી, [શ્રા, ત્રિ.] ૧૫ : ગુન્શી સાહિત્યોન [કી. જા. હું ડુંગર–૪ [ઈ. ૧૮૨૫માં હયાત]: રામસનેહી સંપ્રદાયના રામભક્ત વિ. ઉત્તર ગુજરાતના વિજપુરના વતની. જ્ઞાતિએ બારોટ, પિતા નાથજી મોતા સૂરજ્બાસુજંબા). . ૧૮૨૫માં તેમના ભાઈએ તેમને ખેલો પત્ર મળી આવ્યો છે. હું ડુંગરી નામો સ. ૧૬મી સદીમાં રચાયેલી માની ૧૩ કડીની ‘ખંભાત-ચૈત્યપરિપાટી' (મુ.) તથા ૭૫ કડીની ‘નેમિનાથસ્તવન’ અને ડુંગરમુનિને નામે ૧૫ કડીની ‘વિમલજિન-સ્તવન’ડુંગરપુરી [ એ કૃતિઓ મળે છે. એ ક્યા ડુંગર છે એ નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘ખંભાત-ચૈત્યપરિપાટી'ના કર્તાને શ્રાવક ગણવામાં આવ્યા છે પણ એ માટે કાવ્યમાં કશો આધાર નથી. છે કૃતિ : ૧. જૈનયુગ, વૈશાખ ૧૯૮૨ – ‘ખંભાયત ચૈત્યપરિપાટી’· ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૫ – ‘ખંભાત ચૈત્યપરિપાટી', સં, રમણિકવિજયજી. સંદર્ભ : ૧. ભૂવો: ૩૭૧); ૨. હસુચી [ા. બિ.] ડુંગર|વામી)-૧ [છે. ૧૪૭૮ સુધીમાં જૈન સાધુ અહંકાર-નિરૂપણ દિથી રસપ્રદ બનતા ઉપાલંભભર્યા વિરહભાવના ૨૬/૨૮ કડીના મિનાથ ફાગ ઓલંભડા બારમણ’ (વે, ઈ. ૧૪૭૯, મુ.)ના કર્તા કૃતિ : જૈનયુગ, અસાડ-શ્રાવણ ૧૯૮૬ – ‘સં. ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો.’ સંદર્ભ : ૧. "જૈગૂકવિઓ, ૩(૧); ૬. જૈમણૂચનાઓં : તેમણે જ્ઞાન, સત્સંગ, કાલ આદિ અંગોમાં તત્ત્વબોધની કવિતા આપી છે. ઉપરાંત ગુજરાતી તેમ જ હિંદીમાં તેમનાં પદો-ભજનો (કેટલાંક મુ.) મળે છે. મંગલ, ગરબી, લાવણી, વણઝારો વગેરે કાવ્યબંધોમાં વહેતી તેમની પદકવિતામાં ભક્તિવૈરાગ્યબોધનો વિષય મુખ્યપણે નિરૂપાયો છે, તેમ જ યોગમાર્ગીય પરિભાષામાં અધ્યાત્મનિરૂપણ પણ થયું છે. કવિની ભિક્તભાવ પારકે પ્રેમભક્તિ•/ તો કયારેક ભક્તિધૈર્યનું રૂપ છે છે. કૃતિ : કાદોહન : ૨; ૨. બુકાદોહન :૫; [ ૩. બુદ્ધિપ્રકાશ, [શ્ન, ત્રિ.] 1: ભાવપુરીના શિ, રાજસ્થાનના જોધપુર પાસેના ચિહણ ગામમાં તેમનો મ છે કરે તેમન અવસાન પછી તેમના શિષ્યવર્ગે સ્થાપ્યો છે. આ સંત પૂર્વાવસ્થામાં જેસલમેરના પુરોહિત બ્રાહ્મણ હોવાની વાત મળે છે. ડુંગરપુરી ઈ. ૧૯૦૦ આસપાસ થયા હોવાનું તથા વિરમગામ તાલુકાના દેત્રોજ ગામના વણકર હોવાનું નોંધાયું છે પરંતુ એ માહિતી અધિકૃત જણાતી નથી. આ વિપદા (કેટલિક મુ.)માં સતગુરુનો મહિમાનું અને આધ્યાત્મિક અનુભવનું યોગમાર્ગી પરિભાષામાં તથા રૂપકશૈલીએ થયેલું છે. કવિની ઘાણીમાં એક પ્રકારની સચોટતા છે. તેમનાં ઘણાં પદો હિન્દી-રાજસ્થાનીમાં અને કેટલાંક મિશ્રા ભાષામાં તો કેટલાંક ગુજરાતી ભાષામાં મળે છે. ગુજરાતી ભાષાનું સંવ પાછળથી દાખલ થયું હોય એવું પણ નજરે ચઢે છે. તત્ત્વ કૃતિ : ૧. અભાલા; ૨. નકાદોહન; ૩. પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્રા. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૪. પ્રકાસુધા : ૧; ૫. યોગ વેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ સુણી :૨ ડુંગરપુરી For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ છે તેનો શો આધાર છે તે સ્વર્ગલોકનો એક બીજી વાર બધા હાર પિતાનું નામ લખવાસન ધરાવતું તિભાદ નથી ગોવિદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ. ૧૯૭૬ (ચોથી આ.) (સં.); પાણી આવે તે માટે ભોગ આપવાનો થાય છે ત્યારે બત્રીસલક્ષણા ૬. હરિ જન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, પુરુષ તરીકે એની પસંદગી થાય છે. હરિજનો પરના પરંપરાગત કર ઈ. ૧૯૭૦ (+સં.). દૂર કરવાની શરતે આ હરિજન કિશોર સોંપવામાં આવે છે ને સંદર્ભ : પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર, ઈ. ૧૯૮૩ – એના લોહીથી તળાવમાં પાણી પણ આવે છે. સદ્ ભાગ્યે કિશોર ‘રાજસ્થાની લોકસાહિત્ય’. (૧ પદ મુ.). ચિ. શે.. બચી જાય છે. જ્ઞાતિની ઉચ્ચ-નીચતાની જડ કેટલી ઊંડી છે એનો ડુંગરસી [ ખ્યાલ એ પરથી આવે છે કે બત્રીસલક્ષણો પુરુષ વસ્તુત: હરિજન : ૧ શૃંગારી ગીત (મુ)ના કત. “કસ્તુરાદિ રાણી વર સેજિ સંભોગિક, ડુંગરસી પઉદરા”એ કોમનો નથી, રાજપુત્ર છે. પંક્તિમાં ડુંગરસી કર્તાનામ વાંચવું કે કેમ તે પ્રશ્ન રહે છે, તે વેશના ત્રીજા ખંડમાં કથાકથન ચાલુ જ રહે છે અને પૃથ્વીઉપરાંત કને જેને ગણવામાં આવ્યા છે તેનો શો આધાર છે તે લોક પર આવેલા સ્વર્ગના પોઠિયાનું પૂંછડું ઝાલી ટાવો મહેતર સ્પષ્ટ થતું નથી. સ્વર્ગલોકનો અનુભવ લઈ આવે છે તેનું વૃત્તાંત કહેવાય છે. કૃતિ : જેનયુગ, કારતક-માગશર ૧૯૮૩–“એક શૃંગારિક ગીત”, સ્વર્ગના લાડુની લાલચથી બીજી વાર બધા હરિજનો ટાવાને સં. મણિલાલ બ. વ્યાસ. [પા. માં.] લટકીને સ્વર્ગમાં જવા નીકળે છે પણ સ્વર્ગના લાડુનું વર્ણન કરવા જતાં ટાવાના હાથ છૂટી જતાં સૌ નીચે પછડાય છે ને સ્વર્ગના ડોસો [ઈ. ૧૦૨૬માં હયાત] : જૈનેતર કવિ. પિતાનું નામ લાડુ ખાનાર ટાવા સિવાય સૌ મૃત્યુને વશ થાય છે. હરિજનો માટે વેલો. કવિ પિતાના નામ પરથી ‘વેલાણી” નામને અંતે લખે છે. કંઈક આશ્વાસન ધરાવતું આ વૃત્તાંત અંતે તો કરુણપરિણામી જ વતન જામનગર પાસે કાલાવાડ. એમની ૭૦ કડીના કૃષ્ણચરિત્રની નીવડે છે. સ્વર્ગમાં કશો જ્ઞાતિભેદ નથી - ઊંચનીચભેદ નથી ને સલાકા/બાળલીલાની સલોકા/રાધાકૃષ્ણના સલીકા (ર. ઈ. ૧૭૨, બધા સાથે જમે છે એવો ઉલ્લેખ ઉદાર સામાજિક દષ્ટિએ એક સં. ૧૭૮૨, જેઠ સુદ ૩, સોમવાર)માં બાળલીલા ને રાધાના નાનકડી બારી ખોલતો જણાય છે. દાણના રસિક પ્રસંગના આલેખન ઉપરાંત કંસવધ સુધીનું વૃત્તાંત આ કથા દરમ્યાન કેટલાક ચંદ્રાવળાઓ ગવાય છે, જે જુદી આવે છે. ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદીમાં આ કૃતિનો જુદી વાચનાઓમાં ઘણા જુદા પણ મળે છે. એકએક ચંદ્રાવળામાં ઉલ્લેખ ભૂલથી ૨ અલગ કૃતિઓ તરીકે થયેલો છે. એકએક પ્રસંગચિત્ર કે કોઈ વ્યકિતચિત્ર કે કોઈ વિચાર રજૂ થયો સંદર્ભ: ૧. કવિચરિત ૩; ૨. ગુજૂકહકીકત;]૩. ગૂહાયાદી; હોય છે. કૃષણના મોરલીગાન જેવું કોઈક ચિત્ર કાવ્યરસભર્યું છે, ૪. ફોહનામાવલી. કિી. જો.]. પરંતુ વધારે તો સામાજિક વર્ગો ને જ્ઞાતિઓની ખાસિયતોનાં “ડનો વેશ': કશી કર્તા-નામછાપ વિનાનો અને “સાહેબના માર્મિક નિરીક્ષણો આ રચંદ્રાવળામાં જોવા મળે છે. શીશ” ( દારૂની બાટલીઓ)ના ઉલ્લેખને કારણે મોડા સમયની રચના વેશના ચોથા ખંડમાં છાશ લેવા આવેલી હરિજન સ્ત્રીની મશ્કરી હોય એવી સંભાવનાને અવકાશ આપતો આ ભવાઈ-વેશ (મુ.) ગાંયજાએ કરી થી એ “નગરી” (=અપવિત્ર) બની ગઈ તેને એના વિષયને કારણે ખાસ નોંધપાત્ર બને છે. હરિજનોની અવદશાનું ગોર બોલાવીને “સગરી” બનાવવામાં આવે છે તે પ્રસંગ વર્ણવાયો એમાં ઐતિહાસિક ચિત્ર દોરાયેલું છે, જે આંખ ઉઘાડનારું છે. છે. પણ વિધિવકતા એ છે કે ગોરજી એ હરિજન સ્ત્રીને લઈ નાસી વેશના વનનિરૂપણમાં પાંચેક ખંડો પડી જતા જોઈ શકાય છે. જાય છે. “મારા ગોરજીને મોઢે સરસતી લોટો લઈને બેઠી છે” પ્રથમ ખંડમાં ટાવલા મહેતર (ઢેડ) અને ભવૈયા વચ્ચેનો સંવાદ જેવી તળપદી અભિવ્યકિતથી રસિક બનતો સંવાદ અહીં આલેચાલે છે, જેને આ વેશની પ્રસ્તાવના કહી શકાય. ઊંચનીચભેદના ખાયો છે. મામિક સંકેત ધરાવતો આ સંવાદ વિનોદી રીતે ચાલે છે. બંને ચોથા ખંડમાં ખિદમતગાર ઝરાન સાથે મુગલ આવે છે અને જણા અરસપરસ “ભાભાની” “ઢેડની” એવાં સ્ત્રીલિંગી સંબોધનો ગામના પટેલ પાસેથી દહીં, દૂધ, શરાબ વગેરે મંગાવે છે. મુગલ કરે છે, એટલું જ નહીં પણ ઢેડ પોતે પોતાને માટે “હું ઢેડવાડામાં કોળી પટેલનું નામ પડતાં ગભરાય છે, પણ કણબી પટેલ પાસેથી ઘરડી છું” એવો સ્ત્રીલિંગી પ્રયોગ કરે છે એ નોંધપાત્ર છે. આ બધું એ હિંમતથી મંગાવે છે એ નિરૂપણ કોળી જાતિના બીજો ખંડ વેશના હાર્દરૂપ છે. એમાં સીધા કથાકથનથી હરિ- લડાયક મિજાજનું સૂચન કરે છે. અહીં પણ સંવાદ વિનોદપૂર્ણ જનોને માથે જે ૪ કર હતા–વગડામાં રહેવું, કોટે બાંધેલી કુલડીમાં છે ને એમાં મુગલ-હરિજન વચ્ચેના ભાષાભેદ-ઉચ્ચારભેદની ઘૂંકવું, સૂતરનો ફાળકો રાખવો તથા પાછળ પગલાંને ભૂંસી નાખતું સ્થિતિનો આશ્રય લેવાયો છે. લબડનું ઝાંખરું રાખવું – તેમ જ અલગ ઓળખાવા માટે પહેરણને સમાજનાં અનેક પાસાંને એક સાથે વણી લેતો આ વેશ ત્રીજી બાંય રાખવી, આ બધું કેવી રીતે દૂર થયું તેનું અદ્ભુતરસિક સમગ્રપણે હળવી શૈલીમાં ચાલે છે ને એની ગતિ સ્વચ્છ સુરેખ છે. વૃત્તાંત રજૂ થયું છે. હરિજનો માથેના આ કર એમને કેટલા કૃતિ : ૧. ભવાઈ સંગ્રહ, સં. મહિપતરામ રૂપરામ,* ઈ. ૧૮૬૬, હલકા-પશુથી પણ ઊતરતી કોટિના ગણવામાં આવતા હતા તેનો ઈ. ૧૮૯૪ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈ પ્રકાશ, સં. મુનશી એક ગૂંકાવનારો ઐતિહાસિક દસ્તાવેજ છે, તો એ કરમાંથી હરમણિશંકર ધનશંકરછૂટયાની કથા લાક્ષણિક રીતે ચમત્કારપૂર્ણ છે. અણમાનીતી સંદર્ભ : ૧. ભવાઈ (અ.), સુધા આર. દેસાઈ, ઈ. ૧૯૭૨; રાણીની ખટપટને કારણે માનીતી રાણીનો તજી દેવાયેલો પુત્ર ૨, ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ. ૧૯૬૪. હરિજન બાળક તરીકે ઊછરે છે અને નવા ખોદાયેલા તળાવમાં જિ. કો.] કારિજન વચ્ચેના ભાભર સી નાખતું સ્થિતિનો આ ત્રીજા રાખવું- તેમ જ અલગ ઓળખ ગુજરાતી સાહિત્યકોશ: ૧૫૩ ગુ.સા.-૧૦ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ તવકુમાર (મુનિ ઈિ. ૧૮૩૪ સુધીમાં ]: જૈન સાધુ. દર્શનલાભના સિંધી. સિંધી ભાષાના કોઈકોઈ શબ્દોનો ઉપયોગ બતાવતા શિષ્ય. “શ્રીપાલરાજા–મયણસુંદરી–રાસ’ (લે. ઈ. ૧૮૩૪)ના કર્તા. એમના દોઢિયા દુહા (૩૦ મુ.)માં સાજણનાં માદક અંગો, એની સંદર્ભ: ડિકૅટલૉગભાવિ. શિ. ત્રિ.] સાથેની પ્રાણ જેવી પ્રીત, એ સાસરે વિદાય લેતાં ઘેરી વળેલી તવિજ્ય : આ નામે ‘જંબુસ્વામી-રાસ’ (લ. ઈ. ૧૭૮૫) તથા એકલતા વગેરેનું વર્ણન થયું છે. અલંકારો અને અન્ય વીગતોમાં કેટલાંક સતવનસઝાયાદિ નોંધાયેલાં મળે છે તે કયા તત્ત્વવિજય છે. તળપદા જીવનના સંદર્ભને ઉઠાવ આપતા ને “ગ્યા સજણ ને તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પ્રીત તે રહી” “ભાલાળાં સાજણ” “સાજણને એમ રાખિયે, જેમ સાયર રાખે હાણ” “સાજણ ચાલ્યાં સાસરે અમને સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦, ‘બાલાપુર : ત્યાં સુરક્ષિત ડાં દઈ વન” જેવી માર્મિક ઉકિતઓ ધરાવતા આ દુહાઓનું જૈન સાહિત્ય', કાંતિસાગરજી; ૨. આલિસ્ટઑઈ : ૨, [...] ચૂડ વિજોગણના દુહાઓ સાથેનું સામ્ય ઘણું નોંધપાત્ર છે. તત્વવિજ્ય-૧ ઈ. ૧૬૬૮માં હયાત : તપગચ્છના જૈન સાધુ. જુઓ ચૂડ વિજેગણ. વિજયદેવસૂરિની પરંપરામાં યશોવિજ્ય ઉપાધ્યાયના શિષ્ય. ૪ ખંડ, કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, કહાનજી ધર્મસિંહ, ઈ. ૧૯૨૩ ૩૪ ઢાળ અને ૮૬૧ કડીની ‘અમરદત્તમિત્રાનંદ-રાસ” (૨. ઈ. (સં.). ૪. કો.] ૧૬૬૮ સં. ૧૭૨૪, મહા સુદ ૫), 'ચતુર્વિશતિજન-ભાસ/ચોવીસી', ‘ચોવીસજન-ગીત’ તથા અન્ય સ્તુતિ, ભાસ, વસંત આદિ પ્રકારની તરુણપ્રભસૂરિ) ઈ. ૧૪મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. લાકતિઓના કર્તા. “ચોવીસી’ અને ‘ચોવીસજિન-ગીત” એ બંને જિનચસૂરિના શિષ્ય. યશકીતિગણિ તથા રાજેન્દ્રસૂરિ એમની એક જ કૃતિ છે કે અલગ તે સ્પષ્ટ થતું નથી. વિદ્યાગુરુઓ. પછીથી જિનકુશલસૂરિ પાસે પણ એમણે શાસ્ત્રાસંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૨, ૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. ભ્યાસ કરેલો. દીક્ષા બાલવયે ઈ. ૧૩૧૨માં. દીક્ષાનામ તરુણકીર્તિ. મુપુગૃહસૂચી; ૪. લીંહસૂચી. રિ.૨.દ.] આચાર્યપદ ઈ. ૧૩૩૨માં. એમણે ૧૩૫૯માં વિનોદયસૂરિની પદસ્થાપના કરી તે પૂર્વે અન્ય ૩ ગચ્છનાયકોની પણ કરી હતી તવિજય-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તારાધ : તપગચ્છના જૈન અને એ ગચ્છનાયકોના અલ્પાયુષ્યને કારણે વસ્તુત: ૨૫ વર્ષ સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં દેવવિજ્યના શિષ્ય. ૧૧ કડીની સુધી ગચ્છભાર સંભાળ્યો હતો. ‘અન્યત્વસંબંધની સઝાય” (મુ.), વિજયપ્રભસૂરિની પ્રશસ્તિ કરતી ‘વિદ્રજજનચૂડામણિ'નું બિરુદ પામેલા આ કવિની ૭૮૮૮ એમના રાજયકાળ (ઈ. ૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી ૧૧ કડીની ગ્રંથાગની ગદ્યકૃતિ પડાવશ્યક બાલાવબોધ-વૃત્તિ| દ્ધ ષડાવિજયપ્રભસૂર-સઝાય (મુ.), ૧૪ કડાના માનનિવારકના સગા વશ્યકસૂત્ર/શ્રાવકપ્રતિક્રમણસૂત્ર-બાલાવબોધ' (ર. ઈ. ૧૩૫૫/. (મુ.) તથા ૪ કડીની “શંખેશ્વર પાર્શ્વનાથજિન-સ્તુતિ (મુ.)ના કર્તા. ૧૪૧૧, આસો વદ ૩૦, શનિવાર; મુ.) અન્ય શાસ્ત્રાધારો ને કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. ભિપ્રકાશ; ૩. જૈસમાલા ગાથા-શ્લોકોને સમાવીને અપાયેલી વિસ્તૃત સમજૂતી, દૃષ્ટાંતરૂપ (શ) : ૨, ૪. મોસસંગ્રહ; ૫. શસ્તવનાવલી. કથાઓ, શિષ્ટ પ્રૌઢ સંસ્કૃતાઢય બાની તથા પ્રવાહિતા – સંદર્ભ : આલિસ્ટઑઈ : ૨. રિ.ર.દ.| પ્રાસાદિકતાભરી સાહિત્યિક ગઘછટાને કારણે ઘણી નોંધપાત્ર બને છે. કવિએ કેટલાંક સ્તોત્ર-સ્તવનાદિ-સંભવત: સંસ્કૃતમાં-રચ્યાં તqસારનિરૂપણ : જુઓ ‘મન : સંયમ'. હોવાનું નોંધાયું છે ને ૨ સ્તવનો તો પડાવશ્યક-બાલાવબોધ - તન્વયંસ-૧ ઈ. ૧૬૭પમાં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વિજ્ય- વૃત્તિમાં પણ ગુંથાયાં છે. હંસની પરંપરામાં તિલકવંસના શિષ્ય. ૫૧ ઢાળની ‘ઉત્તમકુમાર - કૃતિ : ૧. (તરુણપ્રભાચાર્યકૃત) પડાવશ્યક બાલાવબોધવૃત્તિ, ચોપાઈ” (૨. ઈ. ૧૬૭૫સં. ૧૭૩૧, કારતક સુદ ૧૩, ગુરુવાર)ના સં. પ્રબોધ બે. પંડિત, ઈ. ૧૯૭૬ (સં.); ૨. પ્રાચીન ગુજરાતી કર્તા. ગદ્યસંદર્ભ, સં. જિનવિજ્યજી, સં ૧૯૮૬. સંદર્ભ : જૈનૂકવિઓ : ૨. ત્રિ .] સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુલિટરેચર; ૩. ગુસાતવહસ-૨ [ઈ. ૧૭૪૫માં હયાત : જૈન સાધુ. રાજહંસગણિના ઇતિહાસ : ૧; [૪. જૈમૂકવિ : ૩(૧, ૨); ૫. લીંહસૂચી; શિષ્ય. ‘બલિનરેન્દ્રાખ્યાનક ભુવનભાનુકેવલી-ચરિત્ર પરનાં બાલી- ૬. હજૈજ્ઞાસુચિ : ૧. . ૨. દ.] વબોધ (ર.ઈ.૧૭૪૫)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ]૨. કૅટલૉગગુરા, ૩. જંગુ. કેટલૉગગરા. જે તલકસી(આચાય) [ ]: જૈન સાધુ. ૧૬ કડીની કવિઓ : ૩(૨). ગજસુકમાલ-સઝાય ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. શ્રિત્રિ.] તપાર/તપોરત્ન ઉપાધ્યાય) [ઈ. ૧૪૪૫માં હયાત]: ખરતરગચ્છના તાપીદાસ-૧ [ઇ. ૧૯૫૦માં હયાત : આખ્યાનકાર. નર્મદાતટે જૈન સાધુ, સાધુનંદનના શિષ્ય. ૨૭ કડીના ‘શાંતિ-વિવાહલોના કર્તા. તેમણે સંસ્કૃતમાં નેમિચંદ્ર ભંડારીકૃત “ક્ષષ્ટિશતક' પર ટીકા ભૃગુક્ષેત્રમાં હરિયાદ (હાલનું રહિયાદ)ના વતની. બંધારા જ્ઞાતિ. મહાભારતના દ્રોણપર્વમાંની કોઈ પંડિત પાસેથી સાંભળેલી અભિ(૨. ઈ. ૧૪૪૫) તથા ઉત્તરાધ્યયન પર લઘુ ટીકા રચી છે. મન્યુકથાના આધારે રચાયેલા ૨૨ કડવાંના તેમના ‘અભિમન્યુસંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પ્રાકારૂપરંપરા. શ્રિત્રિ] આખ્યાન' (ર. ઈ. ૧૬૫૦/સં. ૧૭૦૮, આસો સુદ ૨, શુક્રવાર; તમાચી [ ]: અવટંકે સુમરા. સૌરાષ્ટ્રના મુસલમાન મુ.)માં વર્ણનાત્મકતા ઓછી છે ને પાત્રસંભાષણોની વિપુલતા ૧૫૪ : ગુજરાતી સાહિત્યકોશ તેન્દ્રકુમાર (મુનિ): નાપીદાસ-૧ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ છે, જેમાં વ્યવહારબોધનાં ઘણાં સામાન્ય કથનો પણ આવે છે. તિલકચંદ-૧ [ઈ. ૧૯૨૫માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. પ્રસંગોચિત અલંકારોનો વિનિયોગ કરતી આ કૃતિ ઉત્તરાના સ્વપ્ન- વાચક ન રંગની પરંપરામાં પાઠક જ્યરંગના શિષ્ય. “કેશપરદેશીદર્શન જેવા કોઈ પ્રસંગોમાં રસાત્મકતા દાખવે છે. આ કવિને ચોપાઈ પરદેશી સંબંધ’ (ર. ઈ. ૧૬૮૫)ના કર્તા. નામે ૨. સં. ૧૭૬૮ (ઈ. ૧૭૧૨.)નું ‘બભ્ર વાહન-આખ્યાન” નોંધાયું સંદર્ભ : જૈનૂકવિઓ : ૨,૩(૨). છે અને તેની ૨. સં. ૧૭૦૮ (ઈ. ૧૬૫૨) હોવાનો તર્ક થયો છે પરંતુ આ સઘળી હકીકત માટે વિશેષ પ્રમાણની જરૂર રહે છે. તિલકચંદ–૨ [ઈ. ૧૭૮૪માં હયાત] : જૈન. પોતાને શા. તરીકે કૃતિ : ૧, (મહાકવિ પ્રેમાનંદના પુરોગામી કવિ તાપીદાસ કત) ઓળખાવે છે. વિજ્યગચ્છના ઉદયસાગરના શિષ્ય. ૧૧ કડીના અભિમન્યુ-આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, સં. મંજલાલ શત્રુંજ્યતીર્થ-સ્તવને” (ર.ઈ. ૧૭૮૪(સં. ૧૮૪૦, વૈશાખ સુદ૩) ૨. મજમુદાર, ઈ. ૧૯૨૫ (સં.); ૨. પ્રાકાસુધા : ૧ ની કતા ના કર્તા. આ કૃતિ ભૂલથી જ્યરંગશિષ્ય તિલકચંદને નામે (સં.). નોંધાયેલી છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧, ૨; [ ૨. ગુહાયાદી; ૩. જંગ- સંદર્ભ : મુમુન્હસૂચી. કવિઓ : ૩(૨). [ચશે.] તિલકચંદ-૩ [ઈ. ૧૮મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. ઉદયતાપીદાસ-૨ [ઈ. ૧૮૨૧માં હયાત) : થાણા લ્લાના ખતલવાડાના સાગરસૂરિ (ઈ. ૧૮મી સદી)ના શિષ્ય. ૧૦ કડીના “સિદ્ધાચલ વતની. જ્ઞાતિએ દશાશ્રીમાળી વણિક. ‘અભિમન્યુયુદ્ધ તથા સ્તવન” (મુ.)ના કર્તા. શિખામણનાં પદ'ના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. ચિશે.]. તિલકવિજય : આ નામે ૫ કડીની ‘દાનોપરિઝાય', ૭ કડીની તારાચંદ : આ નામે ‘સાતસતીસઝાય’ મળે છે તે તારાચંદ-૧ છે. નવલખા પાર્શ્વનાથ-વન' તથા ૯ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવન' કે કેમ તે નક્કી થઈ શકતું નથી. એ રચનાઓ મળે છે એ તિલકવિજય-૧ છે કે અન્ય તે સ્પષ્ટ સંદર્ભ : પાંગુહસ્તલેખો. કી.જો.] થતું નથી. તારાચંદ-૧ [ઈ. ૧૭૩૮ સુધીમાં : જૈન શ્રાવક. અવટંકે શાહ. ભૂલથી તારાચંદ શેઠને નામે નોંધાયેલા, ૧૧૦૦ ૨૩૦૦ ગ્રંથાગ્રના રિ.ર.દ. ‘શ્રાદ્ધપ્રતિક્રમણ/શ્રાવક્ષડાવશ્યક સૂત્રસ્તબક (લે. ઈ. ૧૭૩૮) તિલકવિજ્ય-૧ (ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન ની કર્તા. સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજય-ઉપાધ્યાયના શિષ્ય. સંદર્ભ : મુપુર્હસૂચી. [8.ત્રિ] એ વિનયપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ. ૧૬૫૪ – ઈ. ૧૬૯૩)માં રચાયેલી તિલક-૧ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ. ૧૩ ઢાળની સમક્તિ-મૂળ બારવ્રતની સઝાય’ (મુ.)ને કર્તા. નરસાગરના શિષ્ય. તપગચ્છાચાર્ય વિજયપ્રભસૂરિ (આચાર્યકાળ કૃતિ : અસસંગ્રહ. ઇ. ૧૬૫૪ ઈ. ૧૬૯૩)ના સ્વાગત રૂપે રચાયેલી, આલંકારિક સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૃહસૂચી; ૩. ને પ્રસાદમધુર અભિવ્યક્તિ ધરાવતી ૯ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-ભાસ” લીંહસૂચી; ૪. હેન્નસૂચિ : ૧. રિ.ર.દ.] (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલો : ૧. [..] 1 તિલકવિજ્યશિષ્ય : આ નામે ૫૯ કડીની “રાજિમતીનેમીશ્વર પ્રબંધ – બારમાસ’ (લે. સં. ૧૮મી સદી અનુ.)મળે છે તે ક્યા તિલક(સૂરિ)-૨ [ઈ. ૧૭૨૯માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. તિલકવિજયશિષ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ભીમસૂરિના શિષ્ય. ૬૦ ઢાળની ‘બુદ્ધિસેન-ચોપાઈ' (ર. ઈ. ૧૭૨૯) સંદર્ભ : મુપુગૃહસૂચી. [કી.જો.] સં. ૧૭૮૫, કારતક સુદ ૧૨, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ : ૨ રિ.ર.દ.] તિલકવિજ્યશિષ્ય–૧ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : જૈન. તપગચ્છના વિજયસિંહસૂરિની પરંપરામાં લક્ષ્મીવિશિષ્ય તિલકવિજ્ય (ઈ. તિલક-૩[ ]: જૈન સાધુ. દેવભદ્રની ૧૭મી સદી ઉત્તરા)ના શિષ્ય. ૪ કડીની ‘વીરનિ-સ્તુતિની શિષ્ય. સંસ્કૃત ભાષા દ્વારા ને ગુજરાતી દષ્ટાંતોની મદદથી વ્યાકરણની કાં સમજતી આપતા ‘ઉક્તિસંગ્રહઔક્તિકના કર્તા. કવિના ગુરુનું સંદર્ભ : મુપુગુહસૂચી. નામ ભૂલથી દેવચંદ્ર પણ નોંધાયું છે. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧, ૩. તિલકશેખર [ઈ. ૧૭૬૩ સુધીમાં] : જૈન સાધુ. ‘મરાજુલ-બારગુસાપઅહેવાલ : ૫– “પાટણના જ્ઞાનભંડારો અને ખાસ કરીને માસા' (લે. ઈ. ૧૭૬૩; અંશત: મુ.)ના કર્તા. તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગૂજરાતી સાહિત્ય, સંદર્ભ : જૈનયુગ, મહિફાગણ ૧૯૮૪ – ‘પ્રાચીન જૈન કવિચીમનલાલ ડાહ્યાભાઈ [...] ઓનાં વસંતવર્ણન, સં. મોહનલાલ દ. દેશાઈ. રિર.દ.] [...] નિયરિહસૂરિની ૫૧ શિષ્ય. ૪ કડા તાપીદાસ : તિલકશેખર ગુજરાતી સાહિત્યકોશ: ૧૫૫ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ એમાંના અને અભિ છે. ભૂલથી ભાવસુંદર ગે પગરછના લોકસાહિત્ય, સ. રિ.૨૮] મજાલ ર. મજમુદાર, છે અને તિલકસાગર: આ નામે ૧૦ કડીની ‘ગણધર-સઝાય” તથા ૭ બીભન્સ આદિ રસોથી ઠીકઠીક આસ્વાદ્ય બનેલું છે. ભૂલથી કડીની ‘મિજન-સ્તવન” એ કૃતિઓ નોંધાયેલી છે તે તિલક- લજ કારામના નામે ચડી ગયેલું એમનું ‘અભિમન્યુ-આખ્યાન સાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. કોઠાયુદ્ધ' (અંશત : મુ.) એમાંનાં ઊંચી પ્રતિનું કવિત્વ દાખવતાં સંદર્ભ : લીંહસૂચી. રિ.ર.દ.] કેટલાંક સુંદર ગેય પદોને કારણે લોકપ્રિય બનેલી કૃતિ છે. કવિનું ભાવનિરૂપણ અને આખ્યાનબંધ પરનું પ્રભુત્વ આકર્ષક છે. તિલકસાગર-૧ ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન કતિ : ૧. કાવ્યસંક્ષેપ, સં. દલપતરામ ડા. કવિ, સં. ૨૦૧૫; સાધુ. વૃદ્ધિસાગરની પરંપરામાં કૃપાસાગરના શિષ્ય. રોજસાગરસૂરિ ૨. ગકાદોહન: ૩. સગાળ આખ્યાન, સં. વ્રજરીય મુ. દેસાઈ, (અવ. ઈ. ૧૬૬૫)ના સમગ્ર જીવનનું પ્રશસ્તિયુક્ત આલેખન ૧૯૩૪ (સં.). કરતા ને તત્કાલીન ઇતિહાસની કેટલીક માહિતી ધરાવતી ૨૨ સંદર્ભ : ૧. (મહાકવિ પ્રેમાનંદના પુરોગામી કવિ તાપીદાસ કૃત) ઢાળના ‘ર સાગરસૂરિનિર્વાણ-રાસ’ (લે. ઈ. ૧૬૬૬; મુ.)ના કત. અભિમન્યુ આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, સં. કૃતિ : જેકાસંચય (સં.). મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૨૫; [] ૨. કવિચરિત : ૩; સંદર્ભ : જંગુકવિઓ : ૨, ૩(૨). રિ.૨.દ.| ગુહાયાદી; [] ૪. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૧૯૬૨ – ‘લજજ,રામ કે - તુલજારામ', શિવલીલ જેસલપુરા, તિલકસિંહ [ઈ. ૧૫૮૫ સુધીમાં : જૈન-સ્થૂલિભદ્ર-રાસ’ (લે. ઈ. ચિ.શે.] ૧૫૮૫)ના કર્તા. તુલસી/તુલસીદાસ: આ નામોથી હિંદી તથા ગુજરાતી પદો (ઘણાં સંદર્ભ : ફારૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૪૧ ‘મતિસારકૃત કપૂર- મુ.) તથા દોહરા કે સાખીઓ (મુ.) મળે છે તેમાંથી હિંદી મંજરી', ભોગીલાલ સાંડેસરા. રિ.૨.દ.] રચનાઓ તો પ્રસિદ્ધ હિંદી સંતકવિ તુલસીદાસની જ રચનાઓ તિલોક-: જુઓ ત્રિલોક– છે. ગુજરાતી રચનાઓ કયા તુલસી તુલસીદાસની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. તિલોકચંદ [ઈ. ૧૮૩૫ સુધીમાં : જૈન. ‘નવકાર-રાસ’ (લે.ઈ. તલસીને નામે મળતી ‘રામચંદ્રની પંદર તિથિ'ના કર્તા પણ ૧૮૩૫)ના કર્તા. કયા તુલસી/તુલસીદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ સંદર્ભ : રાહસૂચી : ૨. 1.ત્રિી કૃતિ “આત્મારામ’ને નામે મુદ્રિત મળે છે તે ઉપરાંત કેટલીક તીક્ષ્મ(મુનિ): જુઓ વણવીરશિષ્ય ત્રિકમ. હસ્તપ્રતોમાં કશી નામછાપ વિના પણ મળે છે. કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિનુડાપુરી/અલાપુરી/તોરલપરીજી [ ]: રૂખડિયા વિંભૂષણ પંડિત કાર્તાતિક, દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૩. સંતકવિ. એમણે ગણપતિ સ્તુતિનાં તથા અન્ય ભજનો-પદો બૃહત્ સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, (પમ.) રચ્યાં છે જેમાંના કેટલાંક હિંદીમાં તો કેટલાંક હિંદી-મિશ્ર ઈ. ૧૯૫૦ (૬ઠ્ઠી એ.) ૪. ભાસિંધુ. ગુજરાતીમાં પણ છે. કોઈક પદોમાં ‘તોરલપરી’ નામછાપ સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [ચ.શે.] મળે છે, તે ભૂલ હોવાનો સંભવ છે. કૃતિ : ૧. અભિમાલા; ૨. આપણી લોકસંસ્કૃતિ, જ્યમલ્લ તુલસી-૧નુલસીદાસ [ઈ. ૧૬૭૬માં હયાત : ધોળકા પાસે પરમાર, ઈ. ૧૯૫૭; ૩. નકાસંગ્રહ; ૪. પરમાનંદપ્રકાશ પદમાલા, લીલાવતી/લીલાપુરના વતની. જ્ઞાતિએ રાયકવાડ બ્રાહ્મણ. તેમના પ્ર. ૨જનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૫. ભજનિક પિતા મંગલ વેદપુરાણનું અધ્યયન કરાવતા હોવાનો ઉલ્લેખ મળે કાવ્ય સંગ્રહ, પ્ર. શા. વૃન્દાવનદાસ કાનજી, ઈ. ૧૮૮૭. છે. એમનો આરંભ રાગની નિશવાળા ચોપાઈબદ્ધ ૧૧૪ સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. [કી.જો. અધ્યાયનો ‘પાંડવાશ્વમેધ' (ર. ઈ. ૧૬૭૬/સં. ૧૭૩૨, વૈશાખ-૧૩; અધ્યાયના પાડ મુ.) સમગ્ર અશ્વમેધ કથાની સવિસ્તર નિરૂપણને કારણે નોંધપાત્ર તુલભરામ-૧ [ઈ. ૧૭૦૯માં હયાત]: વડોદરાના વતની. પાછળથી બને છે. કવિએ કાવ્યારંભે ચોપાઈની પણ પ્રશરિત રચી છે. અમદાવાદમાં સ્થાયી થયેલા. જ્ઞાતિએ નાગર. ભાગવતના દશમસ્કંધના કતિ : પાંડવાશ્વમેધ, પ્ર. સવાઈભાઈ રાયચંદ,-: પ્રામાણિક કહેવાય એવા ભાવાનુવાદ દ્વારા મૂળનો કથારસ આપતા, સંદર્ભ : ૧. કવિચરિત : ૩} || ૨. કદહસૂચિ: ૩. ગૂહાયાદી. કડવાને બદલે અધ્યાયપદ્ધતિ અપનાવતા, ચોપાઈ અને ચોપાઈ [ચ.શે.] દાવટીનો વ્યાપક રીતે ઉપયોગ કરતા દશમસ્કંધ' (ર. ઈ. ૧૭૦૯| તુલસીદાસ: આ નામે મળતા “મામેરું'ના કર્તા કયા તુલસીદાસ સં. ૧૭૬૫, અસાડ સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ] ૨. કદહસૂચિ, ૩. વ્હાયાદી. છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ તુલસી-૧. [ચ.શે.] સંદર્ભ : ન્હાયાદી. ચિ.શે.] Sા તુલસીદાસ-૧ [ઈ. ૧૬૭૬માં હયાત] : જુઓ તુલસી-૧. તુલજારામ–૨ [ઈ. ૧૭૮૭માં હયાત) : આખ્યાનકાર. સુખરામસુત. દિ ' અમદાવાદના નિવાસી. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ. તેમનું તુલસીદાસ-૨તુલસીદાસસુત [ઈ. ૧૮૦૧માં હયાત] : 'સીતા૧૪ કડવાંનું ‘સગાળશા-આખ્યાન/સગાળપુરી” (૨. ઈ. ૧૭૮૭ સ્વયંવર તથા રામવિવાહની વિધિનું વર્ણન કરતી ૧૭ કડવાંધોળની સં. ૧૮૪૩, આસો સુદ ૧૦, રવિવાર; મુ) કરુણ, વાત્સલ્ય, જાનકીવિવાહ/રામચંદ્રવિવાહ/સીતાસ્વયંવર' (ર. ઈ. ૧૮૦૧/સં. ૧૫૬ : ગુજરાતી સાહિત્યકોશ તિલકસાગર : તુલસીદાસ-૧ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ તેજપાલ-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ – અવ. ઈ. ૧૬૩૩] : કડવા ગુચ્છના જૈન સેવરી શ્રાવક શા. જણદાસના પદ્ધર, ખંભાત વીસાશ્રીમાળી સોની વસ્તુપાલના પુત્ર. માતા કીકી. ઈ. ૧૫૯૯માં ૧૪ વર્ષે શા. માહાવજીના ઉપદેશથી સંવરી બન્યા. બ્રાહ્મણ પતિ પાસે વ્યાકરણ, નામમાલા, પંચકાવ્ય અને ન્યાયનો અભ્યા કર્યાં. પટ્ટસ્થાપના ઈ. ૧૬૧૫, આ પ્રભાવશાળી વિજ્ઞાને અનેક શાસ્ત્રાર્થમાં વિજય મેળવ્યો અને તીર્થંયાત્રાઓ તથા મૂર્તિપ્રતિષ્ઠાનાં કાર્યોની પ્રેરણા આપી. અવસાન ખંભાતમાં. [ચશે. તુલસીદાસ–૩ [ ] : ઉદાધર્મ સંપ્રદાયના જીવણદાસની પરંપરાના જણાતા કવિ. સાખી, ઢાળ અને ચાલ એવા વિભાગો ધરાવતાં ૧૯ કડવાંની કૃષ્ણ-ગોપી વિષયક ‘રાસ આ કવિએ ૪૩ ઢાળની ‘સીમંધર-શોભાતરંગ’ (ર. ઈ. ૧૬૨૬; * મુ.) ઉપરાંત ‘વરણાગ નલુઆની સઝાય' (ર. ઈ. ૧૬૧૦), મહાવીરસ્વામીનાં ૫ સ્તવનો (ર. ઈ. ૧૬૨૧), ‘ભગવતી સાધુ લીલા' (મુ.), સીતસ્વયંવરના પ્રસંગ સાથે શવિવાહનું વર્ણન વંદના (૨. ઈ. ૧૯૨૧) અને અન્ય સ્તવનસઝાયાદિ પ્રકારની કરતી ‘સોનાનું પત્ર’ એવા શીર્ષકવાળો એક સમાવતી આશરે ૪ કડીની ઢાળ, ચાલ, વલણ, આદિ એવા વિભાગો ધરાવતી ‘સીતાજીનો કૃતિઓની રચના કરી છે. સોહિલો’ (મુ.), એ જ વિષયની ૨૬ કડીની ‘રઘુનાથજીની ઘોડેલી (મુ.) તથા સીતાહનુમાન-સંવાદનાં ૨૫૬ (મુ.)–એ કૃતિઓના કતાં. નુલસીદાસને નામે 'રાસ-પંચાધ્યાયી' નોંધાયેલી છે તે ઉપર્યુક્ત ‘રાસ-લીલા’૪ હોવાનો સંભવ છે. આ સંપ્રદાયના અધ્યારુ ધનરાજનાં મનાતાં કીર્તનોમાં પૃથ્વીના પરબ્રહ્મ સાથેના લગ્નને વર્ણવતાં ૩૩ કડીયા ‘સંત સોગો(૫)માં વસી નામ વણાયેલું મળે છે તે કદાચ આ કવિની કૃતિ હોય. કૃતિ : ૧. ઉદાધર્મ પંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, ઈ. ૧૯૬૮ (ત્રીજી આ.); ૨. ઉદાધર્મભજનસાગર, પ્રસ્તુતિ’ દ્રારકાદાસ ક. પટેલ, ઈ. ૧૯૨૬. સંદર્ભ : ૧. ગુજહકીકત; [] ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય', છગનલાલ રાવળ; ] ૩. ગૃહયાદી. [ચ.શે.] ૧૮૫૭, વંશાખ, મંગળવાર; મુ.)ના કર્તા. કેટલાંક કડવાંને અને "તુલસીદાસના સ્વામી" એવી નામછાપ ધરાવતી આ કૃતિની ૧ હસ્તપ્રત તથા ૧ મુદ્રિત વાચના અંતે “તુલસીદાસસુત” એવી છાપ પણ ધરાવે છે. મહેતા (ઈ. કૃતિ : ૧. સતાસ્વયંવર, સં. ત્રિભુવનદાસ ૧૯૭૧); ૨. નકાહન (માત્ર ૮ કડવાં), ભૂયાદી. સંદર્ભ : ૧. કાસૂચિ: તુલસીદાસસુત : જુઓ તુલસીદાસ–૨. તુલાપરી: જુઓ તુડાપુરી. તેજ(મુનિ); જો ભીમ તેજપાળ તેજપાલ: આ નામે ૨૪ કડીની ‘નિદાસ્તુતિ-સઝાય', ૨૫ કડીની 'પાસ-થાદિ-સાય' (વ. સ. ૧૮મી સદી નુ અને ૧૨ કડીની 'વીસસ્થાનક શોષ' (વે. સં. ૧૮મી સદી અનુ. ને કૃતિ મળે છે. પણ એ ક્યા તેજપાલની છે. તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. કેōજ્ઞાશુદ્ધિ : 1. રિસો. - તુલસીદાસ-૩ : તેજપાલ-૩ તેજ(મુનિ) તેજસિંહ ‘સેવક’નામછાપને કારણે ‘સીમંધરશોભાતરંગ' ભૂલથી ગુણનિધાનસૂરિશિષ્ય સેવકને નામે ‘જૈન ગૂર્જર કવિઓ’માં નોંધાયેલ છે. ‘સેવક’એ નામથી મળતી ‘ચોવીસતીર્થંકર-ભાસ’તથા ‘સુદર્શનભાગ' આ કવિની જ રચનાઓ હોવાનું અનુમાન થયું છે. કટુક રાજવંશે શા. તેજપાલકૃત કેટલાંક ગીતો અને સઝાયો (લે. ઇ. ૧૬૨૨) નોંધાયેલાં મળે છે તે આ તેજપાલની કૃતિઓ હોવાનું સમજાય છે. સંદર્ભ : ૧. આંચલગચ્છ દિગ્દર્શન, સં. પાર્શ્વ’, ઈ. ૧૯૨૮, ૨. કડુઆમતીગચ્છ પટ્ટાવલીસંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ. ૧૯૭૯; ૩. જૈગૂકવિઓ : ૩(૨) – ‘જૈનગચ્છોની ગુરુ]: જૈન. ૧૬ માગ્રના ‘ધનુવિંશતિક પાળવીઓ; ૪, જૈન સત્યપ્રકાશ, મેં ૧૯૪૮ – ‘વિરાપદ્રગચ્છીય તેજકુંવર [ [...] સ્તવનના કર્મ જ્ઞાનભંડારમેં ઉપલબ્ધ વિવાહલો, સંધિ, ભાસ, ધવલસંજ્ઞક સંદર્ભ : લિસ્ટૉઇ : ૨. [ા.ત્રિ.[ સાહિત્ય, વિપતીદ્રષ્ટિ ૫. એજન, જૂન ૧૯૫૨ – તેજચંદ(ઉપાધ્યાય) [ઈ. ૧૬૪૪માં હયાત]: તપગચ્છની ચંદશાખાના‘શ્રી સીમંધર-શોભાતરંગ કે રચનાકાલાદિ પર વિશેષ પ્રકાશ', જૈન સાધુ સચંદની પરંપરામાં માનચંદના શિષ્ય. ૪૩૫૫૫ કડીના ‘પુણ્યસાર-ચરિત્ર/ચોપાઈ/રાસ’ (૨. ઇ. ૧૬૪૪/સં. ૧૭૦૦, માગશર વદ ૫, સોમવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ :૧, ૩(૧) ૨. હેન્નસૂચિ : ૧ [ાત્રિ.] : અગરચંદ નાહટા; ૬. એ, જૂન ૧૯૫૩ – ‘કડુામતપટ્ટાવલીમે ઉલ્લિખિત ઉનકાસાહિત્ય’, અગરચન્દ નાહટા; [ ૭. જૈગૂકવિઓ : ; ૮. શ્રી [રો.] તેજપાલ–૨ [ઈ. ૧૬મી સદી મધ્યભાગ]: તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિના રાજ્યકાળ (ઈ. ૧૫૩૧ – ૪, ૧૫૬૬)માં શ્રીકરણના શિષ્ય. ૨ ઢાળ ને ૩૬ કડીના દુહા- દેશીબ, નિસ્મૃતિ પૂવિધાયક પાર્શ્વનાથસ્તવન' (મુ.)ના કાં, કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. કવિએ સંસ્કૃતમાં પણ ‘દીપોત્સવકલ્પ' અવસૂરિ સાથે (. ઈ. ૧૬૧૫), ‘ચતુર્વિ’શતિજિન-સ્તોત્ર’ (ર. ઈ. ૧૬૧૫), ‘અજિતનાથઅવસૂરિ સાથે, ‘જિનતરંગ’, ‘વીરતરંગ’, ‘સ્નાત્રવિધિ' તેમ જ અન્ય સ્મૃતિસ્તોત્રાદિ રચેલ છે. કવિની ‘દાપદી' . . ૧૬૧૧, ‘પાટીકા પંચદશી', ‘સપ્તપ્રી' (૨. ઇ. ૧૯૧૯), ‘શતપ્રશ્ની’ (૨. ઈ. ૧૬૨૨/ઈ. ૧૬૨૩) તથા ‘ચતુવિંશતિજનસ્તોત્ર'નો સ્તબક આદિ કેટલીક રચનાઓ સંસ્કૃતમાં છે કે ગુજશતીમાં તે સ્પષ્ટ મતું નથી. કવિનો કૃતિસમૂદ્ર ૬ ૧૦,૦૦ ગ્રંથાગ્રનો હોવાનું નોંધાયું છે. [1.શો.] તેપાલ-૩ તેજ(મુનિ) તજસિંહ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોકાગચ્છના જૈન સાધુ, કમીસની પરંપરામાં ભીમજીના શિ, દેશી ગુાતી સાહિત્યકર્મ : ૧૫૭ For Personal & Private Use Only www.jainulibrary.org Page #187 -------------------------------------------------------------------------- ________________ અને દુહાખઃ ૧૩૧૫ ળની ૨૪૧ કડીમાં રચાયેલી કવિની કૃતિ પ્રજનારીરાજારાસ’ (ઈ. ૧૬૭૮૨.૧૭૩૪, વૈશાખ વદ ૨, બુધવાર; ગુ)માં જિતારી રાજાની પાસે અનુરાઇથી પોતાના પગ ધોવાવતી રાણી લીલાવતીનું કથાનક, સીકોને નથી છેતરતી એવા દાંત માટે યોજાયું છે. પણ આખરે કવિએ શીલનું મહિમાગાન કર્યું છે. આ ઉપરાંત, ‘ચંદરાજાનો રાસ’ (ર. ઈ. ૧૬૫૧/સં. ૧૭૦૭, કારતક સુંદર, સોમવાર) તથા ૩ મૂળની “યાવરચાકુમારની સઝાય [1] તેજરિયા ઉપાધ્યાય) | ] : તપગચ્છના જૈન (મુ.) આ કવિની અન્ય કૃતિઓ છે. કેટલાક મુદ્રિત પાદમાં સાધુ. ૪ કડીની 'શ્વરપાર્શ્વનાથસ્તુતિ” (મુ.)ના કર્તા, કૃતિ : શંસ્તવનાવલી. [શો.] 'તેજસિંહ'ની છાપથી ૪ હળની માવાકુમાર સઝા મળે છે તેમાં ૧ ઢાળ પાછળથી ઉમેરાઈ હોય એવી શકયતા છે ને તેથી તેજસિંહ નામ પણ કેટલું અધિકૃત ગણવું તે પ્રશ્ન છે. ]: જૈન સાધુ. ‘ભરતબાહુબલિ કૃતિ : ૧. જૈસમાળા : ૨ (શા.); ૨. જૈસસંગ્રહ (ન.); ૩. ‘શ્રી રત્નસાગરનો રાસ, શ્રી ભીમસેનરાજાનો રાસ અને શ્રી જિતારીરાજાનો રાસ’, સં : લાલમુનિ કૃપાચંદ્રજી, સં. ૧૯૯૬. સંદર્ભ : જૈગુકવિઓ: ૨, ૩(૧). [ર.સો.] તેજપાલ-૪ ઈ. ૧૭મી સદી ઉત્તરાધ] : લોંકાઇના જૈન સાધુ. તેં હશિષ્ય ઇન્દ્ર ના શિ. આ કવિને ૨૫ મગની રત્નપંચવીશી ચર્ચા-ચોપાઈ (૨. ઈ. ૧૭૯૨, ૧૭૩૫, નભ માસ સુદ ૧૩, રવિવાર), ‘અમરસેન વાયરસેન-રાસ’ (૨.ઈ. ૧૬૮૮/ સં. ૧૭૪૪, વૈશાખ સુદ ૩) અને ‘થાવચ્ચામુનિ-સઝાય’-એ કૃતિઓની રચના કરી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [શો.) નેપાલ-[ શિષ્ય. ‘કુરુ-પચ્ચીસીની સઝાય' (મુ.)ના ક કૃતિ : ૧. જૈતમાલા : ૧ (શા.); ૨. જ્રાસંગ્રહ (જૈ.) ૩. લીંહસૂચી; ૪. હેન્નાસૂચિ : ૧. સો.] 1: જૈન સાધુ. આનંદવિમલના ૐાઈ ઈ. ૧૯મી સદી પૂર્વ : સંતરામ મહારાજનાં શિષ્યા અને સમકાલીન. વતન નડિયાદ. વૈરાગ્યબોધક ૪ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે અને સંતરામ મહારવિષયક કેટલાંક પદો રચ્યાં હોવાનો ઉલ્લેખ મળે છે. કૃતિ : પસંગ્રહ, પ્ર. સંયમ સમાધિસ્થાન, નડિયાદ, સં. ૨૦૩૩ (ચોથી આ.). સંદર્ભ : પ્રાકૃતિઓ. [ાત્રિ.] તેજરત્નસુરિશિષ્ય : આ નામે ૫ કડીની ‘ભાવપ્રભસૂરિ-ગીત' (લે. સં. ૧૯મી સદી અનુ.) મળે છે. તે કયા તેજરત્નસૂરિશિષ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : મુખુગૃહસૂચી. [કી.જો.] ચલ સેંજરત્નસૂરિશિષ્ય-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાપી : જૈન. સૂના ભાવનસૂરિશિષ્ય તેજરત્નસૂરિ (સરિષદ ઈ. ૧૫૭)ના શિષ્ય. ગુરુનું ચરિત્રગાન કરતી ૧૧ કડીની નજરત્નસૂરિસાય' (મુ.)ના કર્તા. કૃતિ : જૈઐકામસંચય ( + ) ૧૫૮ : ગુજરાતી સાહિત્યકોશ [સં. : તેજરત્નસૂરિશિ-૨ ૧૭મી સદી] જૈન, દંડકશ્રીની ગોસીપાઈ-સ્તવન’(૨. ઈ. ૧૫૦] સ. ૧૬૧૬૩ “સંવત લ વસ્ અ", ફાગણ સુદ ૨, રવિવાર)ના કર્યુ. કિવ કદાચ કતિરત્નસૂરિ ૨હોય. સંદર્ભ : સૂવિ : ૩(૧), [કી..] તેજવર્ધન [ રાસ'ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [ર.સો.] તેજવય: આ નામે 'શુરાકથા' (લે. સે. ૧૯મી સદી નુ મળે છે તેના કર્તા કયા તેજવિજય છે તે સ્પષ્ટ થતું નથી. તેં વિશ્વને નામે 'નવતત્ત્વપ્રકરણ' ઉપરનો બેક (ર.ઈ. ૧૬૪૫) મળે છે તે તેજવિયવ છે કે કેમ તે નિશ્ચિતપણે ઢી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. રાપુરૂષી : ૧૨ો‰શાય : ૧ [ા.ત્રિ.] તેજવિજ્ય-૧ [ઈ. ૧૬૨૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયતિલકની પરંપરામાં વિબુધવિજ્યના શિષ્ય. ૯૯ કડીના શાંતિ સ્તવન” (૨. ઈ. ૧૯૨૬સ. ૧૬૮૨, ભાદરવા વદ ૧)ના કર્તા. [કા,ઝિ,] તેજવિજ્ય—૨ [ઈ. ૧૮૧૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ભ્રમવિજ્યના શિષ્ય. એમના હ૯ ઢાળ અને ૧૬૨ કડીના સરિયાજીનો રાસ લેવાનો રસ’ (ગ. ઈ. ૧૮૧૪સં. ૧૮૭, ફાગણ સુદ ૧૦ મુ)માં કેશરિયાજી તીર્થને સૈન્યને સુરસે હાવે છે એ વૃત્તાંત વર્ણવાયું છે. વિસ્તૃત યુદ્ધવર્ણન લૂંટવા આવનાર સદાશિવરામ અને તેના સાથીઓના મુસ્લિમ ધરાવતા આ રાસમાં “હિંદુ મુસલમાન બંધવ હોય” એવો વિચાર વ્યક્ત થયો છે તે નોંધપાત્ર છે. સંદર્ભ : જૈસૂતિઓ : ૩(૧) કૃતિ : જૈનયુગ, જ્યેષ્ઠ તથા આષાઢ-શ્રાવણ ૧૯૮૩–‘તેજવિજયજી ચિચિત કેશરિયાજનો રાસ' સે, તંત્રી, સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. હે‰જ્ઞાસૂચિ : ૧. [ા.ત્રિ.] તેજવિજ્યશિષ્ય [ઈ. ૧૮૦૧માં હયાત]: જૈન. તપગચ્છના તેજવિજયના શિષ્ય. ‘નવકાર-રાસ’ (ર. ઈ. ૧૮૦૧/ સં. ૧૮૫૭, શ્રાવણ સુદ ૫)ના કાં. સંદર્ભ : ચૂકવો : ૩(૧) [કી.જો.] તેજસિંહ(ગામ)—૧ [૪ ૧૭મી સદી પૂર્વાર્ધ-અવ છે, ૧૬૮૭] લોકાગચ્છના જૈન સાધુ રૂપષિની પરંપરામાં કર્મસિંહ શબ્દ કેશવજ ના શિ. વતન પંચેટિયા/પાંચરિયા. ઓસવાલ સબ ગોત્ર. પિતા તેજપાલ : તેજસિંહ(ગણિ)–૧ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ લખમણ. માતા લખમદે. દીક્ષા ઈ. ૧૬૫૦. પદસ્થાપના ઈ. ૧૬૬૫. તોરલદેતોળલ/તોળાંદેતોળી(રાણી) [ી અવસાન ઈ. ૧૬૮૭. સંત કવયિત્રી. સૌરાષ્ટ્રના સરલી સલડી ગામના સંત રાજવી સાંસઆ કવિએ ‘પ્રતિક્રમણ સઝાય” નામની એક મદિત કતિ તિયા કાઠીનાં પત્ની. વિશેષ ચરિત્રમાહિતી માટે જુઓ જેસલ-પીર. A “મનાથ અવસર કીન “તરા તવર છે. તોરલને નામે મળતાં પદો-ભજનો (મુ.)માંથી કેટલાંક પદોમાં જો આ રીતે વિધિજિત-સ્તવ મ) કરીન એજિત એમના જીવનના પ્રસંગો આલેખાયા છે અને કેટલીક વાર તે સંવાદ જન-સ્તવન” (મુ.) ઉપરાંત ઈ. ૧૯૫૫થી ઈ. ૧૬૯૨ – “સીમંધર રૂપે પણ ચાલે છે. એટલે આ પદો તેમના વિશે પાછળથી લખાયાં સ્વામી-સ્તવન' નાં રચના વર્ષો દર્શાવતાં તીર્થંકરસ્તવનો તેમ જ હોવાના તર્કને પૂરો અવકાશ છે. આ પદોમાં જેસલના જીવનોઅન્ય સ્તવનો આ કવિને નામે મળે છે, જેમાં સીમંધર સ્વામી- બાર માટેની તીવ્રઝંખની અને તેના પ્રત્યેનો આ આધ્યાત્મિક સ્તવનનું રચનાવર્ષ એમના અવસાનવર્ષને લક્ષમાં લેતાં શંકાસ્પદ પ્રેમભાવ વ્યક્ત થયો છે. કેટલાંક પદો નિજિયા માર્ગીપંથનો રંગ ગણાય. ‘ગણિ તે જસિંગજીને નામે ૮ કડીની ‘પ્રતિક્રમણ-સઝાય’ બત કિનાથ બતાવે છે. ભકિત-વૈરાગ્યબોધમાં સચોટ રૂપકોનો લેવાયેલો આશ્રય (મુ) મળે છે તે આ કવિની જ રચના હોવાનું સમજાય છે. ધ્યાન ખેંચે છે અને એકલશિગી રોઝના વિશિષ્ટ રૂપકથી રજૂ થયેલું સાયબા (પરમતત્વ)નું ચિત્ર તો ઘણું પ્રભાવક બન્યું છે. આ કવિએ સંસ્કૃતમાં રચેલાં ‘દષ્ટાંત-શતક', “સિદ્ધાંત-શતક' કૃતિ: ૧. જેસલ અને તોળીરાણીનાં ભજન, પ્ર. મહાદેવ રામચંદ્ર તથા ધર્મચતુર્નાિશિકા” ગુજરાતી બાલાવબોધ સાથે મળે છે (પહેલી જગુષ્ટ ઈ. ૧૯૩૬; ૨. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. કૃતિ મુ.) તેમાં બાલાવબોધ કવિનો જ રચેલો છે કે કેમ તે સ્પષ્ટ ધામેલિયા, ઈ. ૧૯૫૮, ૩. બૃહત્ સંત સમાજ ભજનાવલી, થતું નથી. ત્રીજી કૃતિનો સમય ઈ. ૧૭૦૯ દર્શાવાયો છે તે કાં તો લેખનસંવત હોય અગર કૃતિ અન્યકર્તક હોય એમ બતાવે. આ : પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ. ૧૯૫૦ (છઠ્ઠી આ.). સંદર્ભ: ૧. કચ્છના સંતો અને કવિઓ: ૧, દુલેરાય કારાણી, ઉપરાંત એમણે સંસ્કૃતમાં “વિક્રુત્વ-શતક' તથા ‘ગુરુગુણમાલા’ રચ્યાં સં. ૨૦૧૫; ૨. કચ્છનું સંસ્કૃતિદર્શન, રામસિંહ રાઠોડ, ઈ. હોવાની અને આ બીજી કૃતિ એમના શિષ્ય કાનજીએ ઈ. ૧૬૯૫માં ૧૯૫૯ ૩. જેસલ-તોરલ, ગોસ્વામી મોહનપુરી, ઈ. ૧૯૭૭; ૪. પૂરી કરી હોવાની માહિતી નોંધાયેલી છે. પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, * ઈ. ૧૯૩૮, ઈ. ૧૯૭૬ કૃતિ : ૧. જૈનકથીરત્નકોષ : ૧, પ્ર. શા. ભીમસિંહ મણક, (સુલભ એ.). ઈ. ૧૮૯૧; ૨. જે સંગ્રહ (ન.); ૩. લોંપ્રપ્રકરણ. તેરલપરીજી: જુઓ તુડાપુરી/નુલાપુરી. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ: ૩(૨) – જેનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ _ર. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ – જેસલમેરકે જૈન જ્ઞાન- તીરળતાળાંતળી(રાણી) : જુઓ તોરલદે. ભંડારકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથકી સૂચિ', અગરચંદજી નાહટી, સાગાનંદ ઇિ. ૧૯મી સદી પૂર્વાર્ધ) : સ્વામિનારાયણ સંપ્રદાયના [] ૩. જૈમૂકવિઓ : ૨, ૩(૨); ૪, લીંહસૂચી. (ર.સો.) સાધુ કવિ. તેમણે કીર્તનો (૧ થાળ મુ) રચ્યાં હોવાનું નોંધાયું તેજસહ-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : જુઓ ભીમજીશિષ્ય છે છે. આ કવિએ સંસ્કૃતમાં ‘હરિપ્રાર્થનાષ્ટકમ્’ રહ્યું છે. તેજપાલ. કૃતિ : કીર્તનસાર સંગ્રહ : ૧, શાસ્ત્રી હરિજીવનદાસ, ઈ. ૧૯૫૧. તેજસિંહજી-૩ [ઈ. ૧૭૧૦માં હયાત] : આગમગછના જૈન સાધુ. સંદર્ભ : ગુસાંપઅહેવાલ : ૫. કી..] જ્ઞાનમેરુશિષ્ય સુમતિ મેરુના શિષ્ય. ‘મરાજિમતી-બારમાસો” ત્રિકમ/ત્રિકમદાસ/ત્રિકમલાલ: ત્રિકમને નામે કેટલાંક પદો (ર. ઈ. ૧૭૧૮)ના કર્તા. નોંધાયેલાં છે. “ત્રિકમ” તથા “ત્રિકમદાસ’ની નામછાપ ધરાવતાં સંદર્ભ: જેન્કવિઓ: ૨. રિસો.] જ્ઞાન અને ભક્તિનાં હિંદી-ગુજરાતી ૪ પદો(મુ) મળે છે તેમ જ તેજહરખ: આ નામે ૭ કડીની ‘ઢઢણ–મુનિ-સઝાય” (લે. સં ત્રિકમલાલન નામ નાથાયલા પણ ત્રિકમ એ નામછાપ ધરાવતો ૨૦મી સદી અનુ.) મળે છે તેના કર્તા કયા તેજહરખ છે તે જ્ઞાનમાર્ગી પરંપરાનાં ગુજરાતી-હિંદી પદો(મુ.) મળે છે. તે કયા નિશ્ચિત થઈ શકતું નથી. ત્રિકમ/ત્રિકમદાસ ત્રિકમલાલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ: મુગૃહસૂચી. રિ.સી.] કૃતિ : ૧, પ્રાકાવિનોદ : ૧; ૨. ભક્તિભાસ્કર અને તત્ત્વજ્ઞાન - યાને ગુજરાતનો વેણુનાદ : ૧ તથા ૨, સે. બળવંતરાય ૨. દેસાઈ તેજહરખ-૧[ ]: જૈન સાધુ. વિજયદેવની ઈ. ૧૯૨૪ તથા ઈ. ૧૯૨૫. પરંપરામાં રતનહરખના શિષ્ય. ૯ કડીની ‘રહનેમિરાજિમતીની સંદર્ભ : ૧. પ્રાકૃતિઓ; ] ૨. ન્હાયાદી. [ચશે.] સઝાય’ (મુ.)ના કર્તા. ત્રિકમ-૧ [ઈ. ૧૬૨૬ સુધીમાં : ૪૦૦ ગ્રંથાગના ‘ગંગામાહાભ્ય” કૃતિ : પ્રાસપસંગ્રહ: ૧. રિસો. (લે. ઈ. ૧૬૨૬)ના કર્તા. તે ]: જૈન. ૧૫ કડીના કુમતિ- સંદર્ભ સંદર્ભ: ૧. આલિસ્ટઑઇ-૨; ૨. ગૂહાયાદી. ચિ.શે.] શિક્ષા-ભાસ'ના કર્તા. ત્રિકમ-૨/સીકમ(મુનિ) [ઈ. ૧૭મી સદી મધ્યભાગ] : નાગોરસંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ: ૧. .ત્રિ] ગચ્છના જૈન સાધુ. આચાર્ય રૂપચંદની પરંપરામાં વણવીરના તેજહિ : ત્રિકમ-૨ ગુજચતી સાહિત્યકોશ:૧૫૯ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય. ‘અમરસેન-ચોપાઈ (૨. ઈ. ૧૬૪૨), ૧૧ ઢાળ અને કૃતિ : ૧. ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર, સં. નટવરલાલ ૨૨૪૩૨૫ કડીની ‘રૂપચંદષિનો રાસ” (૨. ઈ. ૧૬૪૩/સં. દેસાઈ, નયનસુખરાય વિ. મજમુદાર, ઈ. ૧૯૩૮ (સં.); ૧૬૯૯, ભાદરવા વદ ૩, બુધવાર), ૧૭ ઢાળની ૩૪૧ ગ્રંથાની []૨. સાહિત્ય, ફેબ, મા તથા મે, ૧૯૨૬ – ‘પર્વતપચીશી', સંતુ ‘વંકચૂલ ચોપાઈ/રાસ' (ર. ઈ. ૧૬૫૦/સં. ૧૭૦૬, ભાદરવા સુદ હરગોવિંદદાસ કાંટાવાળા. [ચ.શે.] ૧૧, ગુરુવાર) અને ‘ચિત્રસંભૂતિ-ચોઢાળિયાં'એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઈ : ૨; જૈનૂકવિઓ : ૧, ૩(૨); ત્રિકમદાસ-૨, ત્રિકમ સાહેબ) [અવ. ઈ. ૧૮૦૨] : રવિભાણ૩. મુમુગૃહસૂચી; ૪. લીંહસૂચી. સંપ્રદાયના સંતકવિ. ખીમસાહેબના શિષ્ય. કચ્છના વાગડ જિલ્લાના - શ્ર.ત્રિ]. રામવાવ ગામે હરિજન ગરોડા (ગોર) જ્ઞાતિમાં જન્મ. નાનપણથી ત્રિકમ-૩ સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. ખેતી-વણકરી સાથે સત્સંગનો રંગ. રામગીર નામના એક જોગી સંદર્ભ: પુગુસાહિત્યકારો. [કી..] મહાત્માની પ્રેરણાથી ભાણસુત ભીમસાહેબના તેઓ નાદશિષ્ય ત્રિકમ-૪ [ઈ. ૧૭૮૨ સુધીમાં : અવટંકે પાઠક, જ્ઞાતિએ બ્રાહ્મણ. બન્યા. પછીથી કચ્છના વાગડ વિસ્તારમાં ચિત્રોડમાં ગાદી સ્થાપી. “કામનાથનો મહિમા” (લે. ઈ. ૧૭૮૨)ના કર્તા. બહુચરાજીનો ગરબો' S“વાડીના સાધુ” તરીકે ઓળખાતા અને હનુમાનનો અંશાવતાર આ કવિને નામે નોંધાયેલ છે. તેમાં ભૂલ થયેલી જણાય છે. મનાતા આ કવિ અસ્પૃશ્ય જાતિના કવિઓમાં અગ્રેસર મનાયા સંદર્ભ: ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ; [૩. વ્હાયાદી; ૪. છે. તેઓ અસ્પૃશ્ય હોવાથી સવર્ણો તરફથી તેમને ઘણી ૫જવણી ફોહનામાવલિ : ૨. ચિ.શે.] 1 થઈ પરંતુ સંતત્વના પ્રતાપે તેઓ એમાંથી ગૌરવભેર પાર ઊતર્યા. આ અંગે કેટલીક ચમત્કાર કથાઓ પ્રચલિત છે. ચિત્રોડમાં જીવતાં ત્રિકમ સાહેબ)-૫ (અવ. ઈ. ૧૮૦૨ : જુઓ ત્રિકમદાસ-૨. સમાધિ લીધા પછી એમના દેહને તેમની ઇચ્છાનુસાર રાપરના ત્રિકમદાસ : જુઓ ત્રિકમ. દરિયાસ્થાનમાં ભાણસાહેબ અને ખીમસાહેબની સમાધિઓ વચ્ચે સ્થાન આપવા લાવવામાં આવેલો ત્યારે પણ સવર્ણોએ વિરોધ ત્રિકમદાસ-૧ જ. ઇ. ૧૭૩૪-અવે. ઈ. ૧૭૯૯/સે. ૧૮૫૫ના છેલો. એમના સમાધિસ્થાન પર ત્ર સુદ ૨ના રોજ હરિજન આસો સુદ ૧૫] : પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવ ભક્તકવિ. મુત્સદ્દી દર્શનાર્થે આવે છે. રાજપુરુષ. જ્ઞાતિએ વડનગરા નાગર. જૂનાગઢના વતની. ભવાની ત્રિકમસાહેબે ગુરુમહિમાનું ગાન કરતાં અને યોગમાગી પરિભાષામાં દાસના પુત્ર. ભવાનીદાસ નરસિહ મહેતાના કાકા પર્વતદાસની ૧૦મી પેઢીએ થયેલા એ પ્રકારનું પેઢીનામું મળે છે. પરંતુ ત્રિકમ- ગુજરાતીમાં તેમ હિંદીમાં આપેલાં છે. આત્માનુભૂતિનો ઉલ્લાસ વર્ણવતાં કેટલાંક સુંદર ભજનો (મુ.) દાસની ‘પર્વત-પચીસી'માં નરસિંહ મહેતાનો ઉલ્લેખ કોઈ જાતના કૃતિ : ૧. ભમાલા; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય સગાઈસંબંધ વિના થયેલો છે. ગુજરાતી, સંસ્કૃત અને ફરસનો વધ કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. યોગ વંદીત ભજેને સારો અભ્યાસ કરવા સાથે તેમણે કુતિયાણાના બ્રહ્મભટ્ટ પાસેથી ભંડાર. પૂ. પ્રેમવંશ ગોવિદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ. ૧૯૭૬ વ્રજભાષાના પિગળ તેમ જ અલેકારગ્રંથોનું જ્ઞાન મેળવ્યું હતું. ચોથી આ.) સં.): ૪. રવિભાણ સંપ્રદાયની વાણી : ૨, પ્ર. મંછારામ તેમણે જુનાગઢના નવાબ તથા વડોદરાના ગાયકવાડની સેવા કરતાં મોતી, સં. ૧૯૯૨ (+સં.). હદપારી, જેલ વગેરે ભોગવીને પણ રાજખટપટમાં હિંમત અને કુનેહથી સફળતા મેળવી પ્રતિષ્ઠા ને માન અકરામ પ્રાપ્ત કર્યા હતાં. સંદર્ભ : ૧. કચ્છના સંતો, દુલેરાય કારાણી, ઈ. ૧૯૭૬; ૨. ત્રિકમદાસે ઈ. ૧૭૮૯ સુધી ગાયકવાડ રાજ્યની મુશ્કગીરી કરી ભાણ લીલામૃત, પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ- ૩. રામહતી. એમણે જૂનાગઢમાં નરસિંહ મહેતાનો ચોરો કરાવી ત્યાં કબીરસંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ. ૧૯૮૨; ૪. સોસંવાણી. રણછોડરાયની પ્રતિમાને માંગરોળથી લાવીને પધરાવેલી. ઈ. ૧૭૯૯માં [ચ.શે.] કઠોદરના વ્યાધિના કારણે તેઓ ડાકોર શ્રી રણછોડરાયની સંનિધિમાં, ત્રિકમલાલ : જુઓ ત્રિકમ. ઇચ્છારામ ભટ્ટજીના સંસર્ગમાં રહેવાને ગયા અને ત્યાં જ દેહ છોડ્યો. તેમના દેહનો તેમની ઇચ્છાનુસાર જ્યાં અગ્નિસંસ્કાર થયો ત્રિકમાનંદ [ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ : સ્વામિનારાયણ સંપ્રદાયના હતો ત્યાં ગોમતી તટે આજે પણ તેમની દેરી મોજૂદ છે. સાધુ. સહજાનંદસ્વામી વિશેના હિંદમિશ્ર ગુજરાતીમાં રચાયેલા પર્વતદાસની વૃદ્ધાવસ્થાને લક્ષમાં લઈ તેમની ભક્તિથી પ્રસન્ન * * ૬ કડીના ૧ પદ (મુ.)ના કર્તા. થઈ દ્વારકાથી રણછોડરાયજી જાતે દશાંગુલ સ્વરૂપે ઈ. ૧૪૪૫માં . કૃતિ : કીર્તન મુક્તાવલી, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુમાંગરોળમાં પધંયા તે ચમત્કારિક પ્રસંગને વર્ણવતી, પદમાળા એ પોત્તમની સંસ્થા, ઈ. ૧૯૭૮ (બીજી આ.). [કી.જો] રચાયેલી ત્રિકમદાસની ‘પર્વત-પચીસી (મુ) પ્રેમલક્ષણા ભક્તિની ત્રિભુવનદીપક-પ્રબંધ’: મહેન્દ્રપ્રભસૂરિશિષ્ય જયશેખરસૂરિકૃત પ્રાસાદિક અભિવ્યક્તિ ધરાવતું કાવ્ય છે. ત્રિકમદાસે આ ઉપરાંત “પરમહંસ-પ્રબંધ' ‘અંતરંગ-પ્રબંધ” તથા “પ્રબોધચિંતામણિ-ચોપાઈ પ્રેમલક્ષણા ભક્તિનાં ગુજરાતી તેમજ વ્રજ પદો(મુ.), વ્રજમાં એ અપરનામથી પણ ઓળખાયેલો આ પ્રબંધ (મુ) એમની ‘ડાકોરલીલા” (ર. ઈ. ૧૭૯૨; મુ) તથા ફારસીપ્રચુર હિન્દીમાં પોતાની જ સંસ્કૃત કૃતિ પ્રબોધચિંતામણિ” (૨. ઈ. ૧૪૦૬) પરથી નોંધપાત્ર કવિત્વ દાખવતી “રુકિમણીબ્યાહ (મુ) એ રચનાઓ કરેલી ગુજરાતી ભાષામાં રચાયેલો છે. ૪૧૫/૪૮ કડીની આ કૃતિમાં છે. તેમનો એક ગુજરાતી પત્ર પણ મુદ્રિત મળે છે. મુખ્યત્વે દુહા-ચોપાઈ, પણ તે ઉપરાંત વસ્તુ વગેરે અપભ્રંશપરં૧૬૦:9ચતી ત્રિકમ-૩:શભુવનબંધ ઇચ્છારામ ભરો તેમની ઇચ્છા દરી મોજૂદ છે. પગને * તિ: કીર્તન ૫ ૭૮ (બીજી " For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ પરાના અને બીજા માત્રામેળ છંદો, ‘કાવ્ય' નામથી ઉપજાતિ એ ત્રિલોકસીશિખ; [ ] : જૈન. ૨૨ કડીની અક્ષરમેળ છંદ, થોડાંક પદ-ધોળ અને “બોલી' નામથી ૨ ગદ્ય- “ધનાની સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. ખંડોનો વિનિયોગ થયો છે. સંદર્ભ: હજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જે.] ગુજરાતી ભાષાના આ પ્રથમ જ્ઞાનમૂલક રૂપકકાવ્યમાં માયાના જિંદામાં ફસાયેલા પરમહંસરાજ એટલે કે જીવાત્મા એમાંથી કેવી રીતે ત્રિવિક્રમ [ ]: અવટંક ભટ્ટ. દમયંતિ-કથાના કર્તા. મુક્ત થાય છે એની કથા કહેલી છે. ચેતનારાણીને છોડી માયામાં સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [શ્રત્રિ] લબ્ધ બનેલો પરમહંસ નવી કાયાનગરી વસાવી એનો વહીવટ ત્રિવિક્રમાનંદ [અવ. ઈ. ૧૮૧ઈ: જ્ઞાતિએ દ િસંહએ મન નામે અમાત્યને સેંપી પોતે ભોગવિલાસમાં ડૂબી જાય છે. મન બ્રાહ્મણ. જન્મ જંબુસરમાં. ૧૫ વર્ષની ઉંમરે લગ્નમંડપમાંથી જ અને માયારાણી મળીને પરમહંસરાજાને કેદ કરે છે અને મન રાજ સંસારત્યાગ કરી કાશી ગયેલા. ૨૦ વર્ષની ઉંમરે સુરતમાં આવ્યા. મુગટ ધારણ કરે છે. મન પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ ૨ રાણીઓને ત્યાં આનંદરામ શાસ્ત્રી પાસે કૌમુદીનો અભ્યાસ કર્યો. પાંત્રીસેક પરણે છે, તેમાંથી પ્રવૃત્તિની ખટપટથી નિવૃત્તિ અને એના પુત્ર વર્ષની ઉંમરે સંન્યસ્ત લીધું. સાઠેક વર્ષની ઉંમરે સુરતમાં અવસાન. વિવેકને દેશવટો મળે છે અને નિવૃત્તિના પુત્ર મોહને રાજ્યધિકાર મળે છે, જે અવિદ્યા નામે નવી રાજધાની વસાવે છે. દેશવટો | વેદાંતપારાયણ કરનાર ત્રિવિક્રમાનંદે ગ્વાલી, ઉર્દુ, મરાઠી અને ગુજરાતીમાં વેદાંતવિષયક ગ્રંથો રચ્યા છે. સવૈયા, કવિત, ધોળ પામેલો વિવેક વિમલબોધની પુત્રી સુમતિ સાથે તથા પછીથી સદુ વગેરે પ્રકારોનો આશ્રય લેતાં તેમનાં પદો (મુ.) બહુધા ઉર્દુપદેશની પુત્રી સંયમશ્રી સાથે પરણી અરિહંતરાજની કૃપાદૃષ્ટિથી હિન્દીમાં છે. પરંતુ આઠેક પદો ગુજરાતીમાં પણ મળે છે. આ પુણ્યરંગપાટણનો રા ય બને છે. વિવેક મોહરાયની ખટપટોને પદોમાં વેદાંતજ્ઞાન, યોગાનંદ, નામસ્મરણમહિમા, સંતમહિમા, ભક્તિનિષ્ફળ બનાવી, એનો પુત્ર કામકુમાર અબળાન્ય લઈને શંકર, વસિષ્ઠાદિ તપસ્વીઓને પરાસ્ત કરી પુણ્યરંગપાટણ પર ચડી આવે વૈરાગ્યબોધ વગેરેનું નિરૂપણ થયેલું છે. છે તેનો યુદ્ધમાં વધ કરે છે. આ પછી વિવેકની સલાહથી મન કૃતિ : અભમાલા. સંદર્ભ: નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, * ઈ. ૧૮૬૫, ઈ. શુકલ ધ્યાન રૂપી અગ્નિમાં પ્રવેશે છે અને ચેતનારાણી પરમહંસરાજાને પ્રબુદ્ધ કરી પરમઐશ્વર્યના સ્વામી બનાવે છે. - ૧૯૭૫ (પુનર્મુદ્રણ) [કી.જો.] ઉપર દર્શાવેલા છે તે કરતાં પણ ઘણા વધારે રૂપકોનો આશ્રય શિરપાલકવિ [ઈ. ૧૫૨૦ સુધીમાં]: જૈન. ૯ કડીના ‘શત્રુંજય-ગીત લઈ, વાર્તાના નાનામોટા અનેક તંતુઓ પ્રસારતો આ પ્રબંધ, (લે. ઈ. ૧૫૨૮)ના કર્તા. વૃત્તાંત અને અધ્યારોપમાં કેટલીક ક્ષતિઓ છતાં, એના પ્રસ્તાવો- સંદર્ભ : મુપુગૃહસૂચી. [8. ત્રિ.] ના વૈચિ૦થી, કાર્યના વેગથી અને સંવિધાનના ચાતુર્યથી પ્રભાવક બને છે અને “આ એક જ કાવ્યથી જૈન કવિ પ્રથમ થોભણ : આ નામે ‘સાતવારની સઝાય’ મળે છે. તેના કર્તા કોઈ જૈન પંક્તિનો સાહિત્યકાર બને છે” કે. હ. ધ્ર વ), અલંકારપ્રધાન કવિ માનવા કે થોભણ-૧ માનવા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. મહાકાવ્યની આડંબરી શૈલી અપનાવતા મૂળ સંસ્કૃત કાવ્યથી સંદર્ભ: ૧. ગુજૂકહકીકત, ૨. દેસુરાસમાળા [કી.જો.] ભિન્ન રીતે આ ગુજરાતી કૃતિ પ્રસાદપ્રધાન કથાવાર્તાની ઋજુ શૈલીમાં ચાલે છે, પણ એમાંયે કવિની કાવ્યકલા અછતી રહેતી નથી. થોભણ-૧ [ઈ. ૧૭૬૯ સુધીમાં] : પદકવિ. આ કવિની એક કૃતિ મુક્તિનગર, વસંત, યુદ્ધ વગેરેનાં વર્ણનો અસરકારક બન્યાં છે કક્કો'ની લે. ઈ. ૧૭૬૯ મળે છે. એ પરથી કવિ ત્યાં સુધીમાં ને યુદ્ધવર્ણનમાં શબ્દાલંકારોનો તો અન્યત્ર પ્રસંગોપાત રૂપક થઈ ગયા હોવાનું કહી શકાય. આદિ અલંકારોનો સુભગ વિનિયોગ થયેલો છે. પણ સૌથી વધુ કારતકથી આરંભી ૧૨ માસના ગોપીના કૃષ્ણવિયોગનું ને ધ્યાન ખેંચે છે લોકવાણીનું બળ પ્રગટ કરતી, વક્તવ્યને દૃષ્ટાંત પુરુષોત્તમ માસમાં કૃષ્ણ આવતાં એના સંયોગ-આનંદનું ઉમિપરંપરાના વિનિયોગથી અનેરી સચોટતા અર્પતી ઉક્તિછટા. પાત્ર સભર આલેખન કરતાં ને કયાંક અનુપ્રાસને ગૂંથતાં ૧૩ પદોનું સ્વભાવના નિરૂપણ તેમ જ જ્ઞાનવિચારને પણ કવિની આ દૃષ્ટાંત વહાલાજીના મહિના” (મુ) તથા કૃષ્ણ અને આહીરણ વચ્ચેના રસિક સંવાદ રૂપે આલેખાયેલું ને ચટૂક્તિઓમાં જણાતી કવિની કળાનો લાભ મળ્યો છે. આ કાવ્યનો આધાર લઈ પછીથી “ધર્મબુદ્ધિ-રાસ', 'જ્ઞાનકલા નર્મવૃત્તિથી ને મધુરપ્રાસાદિક શૈલીથી નોંધપાત્ર બનવું, ચચ્ચાર ચોપાઈ', ‘મોહવિવેકનો રાસ’ વગેરે નામોથી પણ ઘણી રચનાઓ પંક્તિઓની ૨૨ કડીઓનું ‘દાણલીલાના સવૈયા|ચબોલા” (મુ.) થઈ છે. થોભણની મહત્ત્વની કૃતિઓ છે. આ ઉપરાંત સળંગ ૧ પદ રૂપે [.ત્રિ કષણવિરહના બાર માસનું આલેખન કરનું ‘રાધાના મહિના” (મ.) ત્રિલોક: જુઓ તિલોક. કચ્છપ્રીતિસ્મરણની ‘પંદર તિથિઓની ગરબી” (મુ), (કક્કો’, ‘ચિતાત્રિલોકસિહ [ઈ. ૧૭૩૨માં હયાત : ગુજરાતી લોકાગચ્છના મણિ', “રામચંદ્રનો વિવાહ અને હનુમાન–ગરબી’ને સમાવી જૈનસાધુ. જ્યરાજજીના શિષ્ય. ૪ ખંડ ને ૩૦ ઢાળની “ધર્મ- લેતાં રામકથાનાં પદ આ કવિની અન્ય કૃતિઓ છે. કૃષ્ણકીર્તનનાં દત્તધર્મવતી-ચોપાઈ' (૨. ઈ. ૧૭૩૨/સં. ૧૭૮૮, અસાડ વદ ૧૩. અને વૈરાગ્યભક્તિબોધનાં કવિનાં પદો (કેટલાંક મુ.) મળે છે. તેમાં સોમવાર)ને કર્તા. કવચિત યોગમાર્ગી નિરૂપણ પણ થયું છે અને ઘણે સ્થાને કવિનું સંદર્ભ: જૈનૂકવિઓ: ૨. શિ.ત્રિ દાંતનું બળ દેખાઈ આવે છે. કેટલાંક પદોમાં પ્રસંગનિરૂપણ ત્રિલોક: થોભણ-૧ ગુજરાતી સાહિત્યકોશ:૧૬૧ ગુ. સા.-૨૧ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ પણ છે જેમ કે, રામવનવાસ અને કૌશલ્યાવિલાપનું અસરકારક સત્યપ્રકાશ, નવે. ૧૯૪૬ – ‘મુનિરાજ યાકુશલજી વિરચિત સઠ ચિત્રાત્મક નિરૂપણ કરતી ૨ ગરબીઓ (મુ) તથા રાધાની રીસ સલીક પુરુષ આયુષ્યાદિ બત્રીસ સ્થાનક વિચારગર્ભિત સ્તવન” – સં. અને કણે તેના શુંગાર સજી આપીને કરેલો તેનો અનુનય એવી મુનિ રમણિકવિજય. ઘટનાનું માધુર્યભર્યું આલેખન કરતાં ‘રાધિકાનો રોષ’ નામક ૩ સંદર્ભ: ૧. જૈન પરંપરાને ઇતિહાસ : ૩ મુનિ શ્રી દર્શનવિજ્ય પદો (મુ.). કવિને નામે હનુમાન-ગરબી’ મેંધાયેલી છે પરંતુ તેની વગેરે છે પરંતું તેના વગેરે, ઈ. ૧૯૬૪; ] ૨. જૈમુકવિઓ: ૧, ૩(૧);૩. આધારભૂતતા શંકાસ્પદ લાગે છે. મૂyગૃહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ: ૧. કૃતિ : ૧. નકાદોહન; ૨. બુકાદોહન : ૧, ૭; ૩. ભસાસિંધુ. રિ.ર.દ.|| ' સંદર્ભ : ૧. ગુજકહકીકત; ૨. પ્રાકૃતિઓ; [] ૩. સ્વાધ્યાય, દયાતિલક: આ નામે મળતા ૫ કડીના ‘(શંખેશ્વર)પાર્વ–સ્તવના નવે. ૧૯૭૭ – ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', કર્તા કયા દયાતિલક છે તે નક્કી થઈ શકે તેમ નથી. દેવદત્ત જોશી; [૪. ગૂહાયાદી; ૫. ગૂકવિઓ: ૩(૨). રિ.સી.] સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ – “શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશલતા', અગરચંદ નાહટા. શિ.ત્રિ.] દર્શન (મુનિ)[ ]: જૈન સાધુ. ૫ કડીની “સમકિત-સઝાય'ના કર્તા. સંદર્ભ : ડિકેટલોગભાવિ. કા.ત્રિ.] દયાતિલક-૧ (ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છના જૈન દયા/દયો : આ નામોથી ૬૬ કડીની “સત્યભામાનું રૂસણું” (મુ.) સાધુ. જિનચંદસૂરિના શિષ્ય રતનવિજ્યના શિષ્ય. ૧૭ ઢાળના તથા ૯ કડીની શિવજીની સ્તુતિ (મુ) મળે છે પરંતુ આ કૃતિ ધન્નાનો રાસ' (ર. ઈ. ૧૬૮૧/સં. ૧૭૩૭, કારતક-), “વિક્રમાઓના કર્તા કયા દયા છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય દિત્ય-રાસ’ અને ‘ભવદત્ત-ભવિષ્યદત્ત-ચોપાઈ” (૨. ઈ. ૧૬૮૫ સં. ૧૭૪૧, જેઠ સુદ ૧૧ સ્વહસ્તાક્ષરની પ્રત)ના કર્તા. તેમ નથી. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકર સંદર્ભ: જૈનૂકવિઓ: ૨, ૩(૨). શિ.ત્રિ લાલ બુલાખીદાસ, ઈ. ૧૯૨૩ (ત્રીજી આ.); ૨. દેવી મહાભ્ય દયાનિધિ 1: આ કવિએ શંકરની અથવા ગરબાસંગ્રહ: ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ. ૧૮૯૭. સ્વતિને સાંકળીને કરેલી ૧૬ કડીની ‘પંદર-તિથિ” (મુ.) તથા હિંદી કિી.જ) મિશ્ર ગુજરાતી ભાષાનાં અન્ય ૨ શંકરવિષયક પદો રચેલાં છે. દયાકુશલ : આ નામે ‘મનએકાદશી-સ્તોત્ર' (લે. ઈ. ૧૬૨૬), કૃતિ : ૧. અભમાલા, ૨. અંબિકા કાવ્ય તથા શક્તિ કાવ્ય, ૪ કડીની ‘પાર્શ્વનાથની સ્તુતિ (મુ.) તથા ૮ કડીની મુખવશિકા- . બુકસેલર સીકરલાલ બુલાખીદાસ, ઈ. ૧૯૨૩ (ત્રીજી આ.). સઝાય” એ રચનાઓ મળે છે. આ દયાકુશલ કયા તે સ્પષ્ટ [કી. જો.] થતું નથી. દયામે ઈ. ૧૮૨૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. કૃતિ: ૧. ચૌસ્તસંગ્રહ: ૧, ૩, ૨. જૈકાપ્રકાશ: ૧. ઉદયતિલકની પરંપરામાં કુશળકલ્યાણના શિષ્ય. “બ્રહ્મસેન-ચોપાઇ’ સંદર્ભ: ૧. લહસૂચિ, ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [૨.ર.દ.] (૨. ઈ. ૧૮૨૪/સં. ૧૮૮૬, જેઠ સુદ ૧૦, બુધવાર)ના કર્તા. દયાકશલ-૧ [ઈ. ૧૬મી સદી અંતભાગ - ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ): સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૧). શિ.ત્રિ તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં કલ્યાણકુશલના દયારત્ન [ઈ. ૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છની આચાર્ય શિષ. વિજયસેનસૂરિ ઈ. ૧૫૯૩માં ફતેહપુર સિક્રી ગયેલા શાખાના જૈન સાધુ. એમણે ઈ. ૧૯૫૫માં આચારાંગની ૧ પ્રત ત્યારે આ કવિ સાથે હતા ને એમણે રચેલા ૧૪૧ કડીના ‘લાભો વહોરેલી અને એમને વાચનાચાર્યની પદવી મળેલી એવો ઉલ્લેખ દય-રાસ વિજયસેનસૂરિ-રાસ” (૨. ઈ. ૧૫૯૩)માં અકબરે વિજય મળે છે. એમના ૪૩ કડીના ‘કાપરડા-રાસ’ (ર. ઈ. ૧૬૩૯; સેનસૂરિનાં ઉપદેશથી કરેલાં કાર્યોનું અને તદનુષંગે અકબરના મુ)માં જિનચંદ્રસૂરિ ઈ. ૧૬૧૪માં જોધપુર રાજ્યના કાપડહેડા સ્વભાવ અને પ્રતાપનું વર્ણન છે. આ ઉપરાંત એમણે પૂર્વભારતનાં તીર્થસ્થળોનો મહિમા કરતી ૪૭ કડીની ‘તીર્થમાલા-સ્તવન ગામમાં ગયેલા તે પછી ત્યાં થયેલી સ્વયંભૂ પાર્શ્વનાથની ઉત્પત્તિ અને ઈ. ૧૬૨૫માં થયેલી તેની પ્રતિષ્ઠાનો ઇતિહાસ વર્ણવાયેલ પૂર્વદેશચૈત્યપરિપાટી-સ્તવન (ર. ઈ. ૧૫૯૨), ૮ ઢાળ અને ૬૦ છે. એમણે સંસ્કૃતમાં ‘ન્યાયતનાવલિ' રચી હોવાની માહિતી કડીની ત્રેસઠસલાકા પુરુષઆયુષ્યાદિ-બત્રીસસ્થાનકવિચારગર્ભિત છે. અમણ સંસ્કૃતમાં અન્ય સ્તોત્રમ્ (ર. ઈ. ૧૬૨૬; મુ.), હીરવિજયસૂરિના પદમહોત્સવનું મળે છે. કૃતિ : ઐરાસંગ્રહ: ૩(સં.). વર્ણન કરતી ‘પદમહોત્સવ-રાસ' (ર. ઈ. ૧૬૨૯), ૨૩૩ કડીની સંદર્ભ: જૈનૂકવિઓ: ૧, ૩(૧). ‘વિજયસિંહસૂરિ-રોસ” (૨. ઈ. ૧૬૨૯સં. ૧૬૮૫, અસાડ સુદ [.ર.દ.] ૧૫. રવિવાર), નેમિનાથમુખે દૃષ્ટાંતપૂર્વક જ્ઞાનપંચમમિહિમાં વર્ણ- ભારતશિખ [ ]: જન સાધુ. ૮ કડીની વતી ૩૦ કડીની ‘પંચમીનેમિનિસ્તવનપંચમંતિપ-સ્તવને” (મુ) “શ્રી દયારની વાણારસ-ગીત’ના કર્તા. તથા ૫ કડીની વિજ્યદેવસૂરિ-સઝાય” તથા ૫ કડીની ‘ગણધરનામ- સંદર્ભ: મગજરચનાઓ. કી..] સઝાય” એ કૃતિઓ રચેલી છે. કતિ : ૧, ઐસમાલા: ૧; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત દયારામ: આ નામે રામભક્તિનું ૧ પદ (મ.) મળે છે તે કયા સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ. ૧૯૧૯; ]૩. જૈન દયારામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૧૨૨: ગુજરાતી સાહિત્યકોશ દર્શન(નિ): દારામ - પરિહસૂરિનાથમુખ વનપંચ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : રણછોડજીને અરજી તથા ભક્તિપોષણ વગેરે સુધા કાવ્ય, દયારામે પોતાની કૃતિઓમાં પુષ્ટિભક્તિને નિરૂપણવિષય બનાવી પ્ર. ગોવિંદલાલ રા. જાની, ઈ. ૧૮૮૧. [કી.જો.] છે, એટલું જ નહીં પણ એમણે પુષ્ટિપથસ્થાપિત શુદ્ધાદ્વૈત વેદાંતનું પ્રતિપાદન કરતા અને અન્ય મતનું સાંપ્રદાયિક અભિનિવેશથી દયારામ-૧/દયાશંકર [જ, ઈ. ૧૭૭૭/સં. ૧૮૩૩, ભાદરવા સુદ ખંડન કરતા ગ્રંથો રચ્યા છે. એમાં દયારામ પ્રતિપાદિત કરે છે કે ૧૧ ઉપર ૧૨, શનિવાર – અવ. ઈ. ૧૮૫૩/સં. ૧૯૦૯, બ્રહ્મ સત્ય છે અને જગત પણ સત્ય છે તેમ જ જીવ બ્રહ્મ મહા વદ ૫, સોમવાર : પદકવિ. ચાણોદ (જિ. વડોદરા)ના વતની. નહીં, પરંતુ અંશી બ્રહ્મના અંશો છે ને મોથા નહીં પણ પ્રેમજન્મ ચાણોદમાં કે મોસાળ ડભોઈમાં. જ્ઞાતિએ સાઠોદરા નાગર. ભક્તિ દ્વારા પુરુષોત્તમરૂપ શ્રીકૃષ્ણની રાસલીલાનાં પ્રકટ દર્શન એ પિતા પ્રભુરામ ભટ્ટ. માતા રાજકોટ, જ્ઞાતિધર્માનુસાર ઇષ્ટદેવ જ ચરમ લક્ષ્ય છે. જગતને અસત્ય, જીવ-બ્રહ્મને એક અને હાટકેશ્વર પણ પિતાના સમયથી કુલધર્મ વૈષ્ણવ પુષ્ટિમાર્ગ. બ્રહ્મને નિર્ગુણ લેખનારને તેઓ ‘કાણો’ ‘ગમાર’ એવાં વિશેષણોથી ૧૦-૧૨ વર્ષની ઉંમરે માતાપિતાના અવસાન થતાં દયારામને નવાજે છે! અન્ય કુટુંબીઓનો આશ્રય મળ્યો ને એમને ચાણોદ તથા મોસાળ પણ તથા માસ દયારામની પ્રામાણિક કૃતિઓ ઈ. ૧૮૦૭ (‘અજામિલઆખ્યાન)થી ડભોઈ રહેવાનું થયું. ઉત્તરાવસ્થામાં એ ડભોઈમાં જ સ્થાયી જ સ્થાયી ઈ. ૧૮૩૦ (માધવરામ વ્યાસને પદ્યરૂપે પત્ર)નાં રચના વર્ષો દર્શાવે . ૧૮ થયેલા પરંતુ કથરથી એ પ્રમાણભૂત રીતે નિશ્ચિત થતું નથી. છે. પરંતુ રસંવત ન ધરાવતી ઘણી કૃતિઓ આ પૂર્વ બાળપણમાં દયારામનું સગપણ થયેલું એવી માહિતી મળે છે, કેટલાક સમય પહેલાં અને આ પછી જીવનના અંતકાળ સુધી પ. એમણે લગ્ન કર્યા નહીં અને પોતાનું સમગ્ર જીવન શ્રી રચાયેલી હશે એમ માનવામાં બાધ નથી. એ રીતે દયોરામનો પામાં સમયમાં અનન્યાિયા પુષ્ટિમાગીય મરજાદા ૧૧ કવનકાળ પચાસેક વર્ષનો ગણી શકાય. તરીકે વીતાવ્યું. એમણે વલ્લભલાલજી મહારાજ પાસે બ્રહ્મસંબંધ લીધો હતો અને ત્રણ વાર ભારતયાત્રા તથા સાત વાર , | મુખ્યત્વે ગુજરાતી અને વ્રજહિંદીમાં ને કવચિત મરાઠી ને શ્રીનાથજીની યાત્રા કરેલી એમ કહેવાય છે. સંસ્કૃતમાં મળતી દયારામની કૃતિઓમાં એક મોટો ભાગ તો પદ ગરબી પ્રકારની લધુ રચનાઓનો છે, જે ૬૦૦ જેટલી થાય છે. દયારામે ડાકોરનિવાસી પુષ્ટિમાર્ગીય વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ * અન્ય નાનીમોટી કૃતિઓ પણ ૩૦૦ જેટલી સંખ્યામાં મળે છે, સાથે સંપર્ક - કદાચ નાનપણમાં જ થયેલો. એમણે દયારામની જેમાંની ઘાણી સાંપ્રદાયિક છે. પૃષ્ટિભક્તિને દઢ બનાવેલી તથા સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન સમજાવેલું કવિની દીદી કૃતિઓમાં સૌથી વધુ નોંધપાત્ર છે ‘પદ' નામે તથા યાત્રાની પ્રેરણા આપેલી એમ કહેવાય છે. દયારામનું ઔપ ઓળખાવાયેલાં ૧૦૯ કડવાંની “રસિકવલ્લભીર. ઈ. ૧૮૨૮. ચારિક શિક્ષણ ઝાઝું હોય એમ દેખાતું નથી, પરંતુ એમણે ભાગ ૧૮૮૪, શ્રાવણ સુદ ૧૧, ગુરુવાર; મુ.) કેવલાદ્વૈતસિદ્ધાંતનું વતાદિ પુરાણો, ગીત-દિ અન્ય ધર્મગ્રંથો, સોંપ્રદાયિક સાહિત્ય ખંડન અને શાતસિદ્ધાતનું ખંડન કરવાના ઉદ્દેશથી ગુરુશિષ્યઅને ભક્તિસાહિત્યનો અભ્યાસ કર્યો હશે એમ એમના ગ્રંથો જોતાં સંવાદ રૂપે રચાયેલી આ કૃતિમાં દયારામનો સાંપ્રદાયિક તત્ત્વવિચારનો સ્પષ્ટ સમજાય છે. દયારામના શિષ્ય-સેવકોમાં રતનબાઈ સોનારણ અભ્યાસ અને એની સંપ્રદાયનિષ્ઠા સબળ રૂપે વ્યક્ત થયાં છે ને સાથેનો એમનો સંબંધ ચર્ચાસ્પદ બન્યો છે. એ બાળવિધવોએ પાણિક દાંતો તથા ઉપમાદિક અલંકારોથી કેટલીક લોકભોગ્યતી વ્યારામની પ્રભુસેવામાં સહાય કરી હતી અને માંદગીમાં પરિચર્યા આવી છે તેમ છતાં કાવ્યની રસાત્મકતા એમાં ઓણિી શકાઈ કરી હતી. રતનબાઈનો સંપર્ક, દયારામનો રંગીલો, શોખીન નથી. વ્રજભાષાનાં ઉદ્ધરણો ને કવિએ રચેલાં ૫ સંસ્કૃત સ્વભાવ તથા એમની ગરબીઓમાં મળતા શું ગોરાલેખનને કારણે લોકો ધરાવતી, દહા, કવિતા અને રોળા છંદની ૧૮૨/૧૮૩ દયારામ ભક્ત નહીં પણ પ્રણયી છે એવો આક્ષેપ થયો છે, પરંતુ દીલી. - કડીની પુષ્ટિપથરહસ્ય” (મુ.) વલ્લભાચાર્ય અને તેમના દયારામની ગરબીઓ એક લાંબી પરંપરાનો વારસો છે અને કુળસમગ્રની સેવાપૂજાનું મહિમાગાન કરે છે ને પૌરાણિક દયારામે એમના જીવનકાળમાં પરમ ભગવદીય તરીકે પ્રતિષ્ઠા તેમ જ ઔપસ્યમૂલક દર્શકોના તથા શબ્દચર્યના વિનિયોગથી પ્રાપ્ત કરી હતી. દયારામ સુરીલો કંઠ ધરાવતી સંગીતજ્ઞ હતા ધ્યાન ખેંચે છે. શ્રીકષગવિષયક પ્રેમલક્ષણા ભક્તિનો એકોતિક અને એમની કીર્તનબેઠકો સંગીતસ્પર્ધામાં પલટાઈ જતી હશે મહિમા કરતી, ૧૦૧ ચંદ્રાવળાની ‘ભક્તિપોષણ’ « (મુ.)માં એવું કેટલીક અનુશ્રુતિઓ બતાવે છે. એમની આ સંગતિશતીનો લોકભોગ્ય દાંતનિયોજન છે. દુધૈયા છંદની ૭૦ કડીની, લાભ એમની ગેય કવિતાને ભરપૂર મળ્યો છે. કવિ ૧૨ નાટક તરીકે ઓળખાવાયેલી “બ્રાહ્મણભક્તવિવાદ (મુ.)માં ૨ વર્ષની માંદગી ભોગવી ડભોઈમાં અવસાન પામ્યા. બ્રાહ્મણબંધુઓના સરળ રોચક સંવાદ રૂપે વેદવિહિત કર્મમાર્ગ કરતાં દયારામ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પ્રેમલક્ષણા ભક્તિ- શ્રીકૃષ્ણ સેવાભક્તિમાર્ગ ચડિયાતો છે એવું પ્રતિપાદન થયું છે. ધારાના કાળાનુક્રમે છેલ્લા અને ગુણવત્તાની દષ્ટિએ એક પ્રમુખ ૧૬ કડીના ‘દ્વિદલાત્મક સ્વરૂપનો ગરબો' (મુ)માં સંપ્રદાયસંમત પ્રતિનિધિ છે. કાવ્યવાણીની અદોષતા, સ-રસતા અને અર્થઘનતાનો રાધાકૃષ્ણનું એકત્ત્વ સુંદર દષ્ટાંતોથી સ્ફટ કરવામાં આવ્યું છે. ૧૫ સ્વીકાર એમણે કર્યો છે એમ ‘સતસૈયા’ના ૧ દુહાને આધારે કહી કડીનો ‘શુદ્ધાદ્વૈતપ્રતિપાદન-માયામતખંડનનો ગરબો” (મુ.) પણ શકાય, પણ તેઓ સ્પષ્ટપણે કહે છે કે કવિતા તો સાધન છે સાંપ્રદાયિક તત્ત્વવિચારની નાનકડી કૃતિ છે. અને સાધ્ય છે શ્રીકૃષ્ણભક્તિ. આમ દયારામની સકલ અક્ષરોપાસના- આ પ્રકારની કેટલીક મુદ્રિત કૃતિઓ એમાં વ્યક્ત થતી વેદાંતના અધિષ્ઠાતા શ્રીકૃષણ છે. પુષ્ટિસંપ્રદાયમાં દઢ આસ્થા હોવાથી પુરાણાદિવિષયક વિદ્રત્તા, દયારામચરિત્રની બિનઆધારભૂત હકીકતો દયારામ-૧: દયાશંકર ગુજરાતી સાહિત્યકોશ ૧૬૩ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ તેમ જ ધવલ ધન્યાસી રાગનો વિનિયોગ વગેરે જુદાં જુદાં વગેરેનું પણ એમાં સંકીર્તન છે. પુરુષોત્તમ-પંચાંગ”ને નામે ઓળકારણોથી દયારામની હોવાનું સંદિગ્ધ ગણવામાં આવ્યું છે. દયારામે ખાવાયેલી કૃતિમાં ‘શ્રીવલ્લભ અષ્ટોત્તરશતનામ” “શ્રી વિઠ્ઠલઅષ્ટો૧૩ વર્ષની ઉંમરે રચેલી ઠરતી, ૬૬ કડીની ‘તત્ત્વપ્રબંધ' (ર. ઈ. ત્તરશતનામ’ ‘શ્રી પુરુષોત્તમાષ્ટોત્તરશતનામ” “શ્રીરાધાષ્ટોત્તર૧૭૯૦ સં. ૧૮૪૬, શ્રાવણ વદ ૮), ૩૨૨ કડીની ‘સદ્ગુરુ-સંતા- શતનામ’ અને ‘શ્રી વ્રજભક્તઅષ્ટોત્તરશતનામ'નો સમાવેશ થયો ખ્યાન', ૩૬૭ કડીની ‘ભક્તિ દઢત્વ', ૨૭૨ કડીની “ધર્મનીતિસાર', છે. કવિની આ પ્રકારની કૃતિઓના વિષયવ્યાપનો ખ્યાલ ૮૪ ૧૮૬ ૨૮૩ કડીની “શુદ્ધાદ્વૈતસિદ્ધાંત/શુદ્ધાતદર્શન, ૧૮૦ અવતાર, ૮૪ કે ૨૫૨ વૈષ્ણવ, મહાપ્રભુની ૮૪ બેઠકો ને વલ્લભના કડીની સારનિરૂપણ', ૧૭૨ કડીની ‘પ્રેમભક્તિ', ૧૫૦ કડીની પરિવારની એ નામયાદી કરે છે ને એમનો મહિમા ગાય છે તે સિદ્ધાન્તસાર', ૧૧૪ કડીની ‘નિ:સાધના', ૮૪ કડીની ‘સારશિક્ષા', પરથી આવશે. ભુજંગપ્રયાત, દુવૈયા, નારીચ, સવૈયા આદિ વિવિધ ૮૧ કડીની ‘સ્વલાપારપ્રભાવ', ૭૨ કડીની ‘રસિકભક્ત', સમશ્લોકી છંદોમાં વહેતી આ સંકીર્તનવાણી કવિની નામશબ્દોની સમૃદ્ધિ અને 'શ્રીમદ્ ભગવદ્ ગીતા-પ્રાકૃતભાષા-પઘબંધ', ૧૧ ઢાળની ‘ગુરુશિષ્ય વર્ણવિન્યાસકુશલતાની દૃષ્ટિએ ધ્યાન ખેંચે છે અને એમના ભક્તરસંવાદ અને કેટલીક પ્રકીર્ણ કૃતિઓ. હૃદયની સાથે સાથે કવિસંગીતજ્ઞ-વ્યક્તિત્વને ઉપસાવે છે. દયારામ પાસેથી ઘણી બોધાત્મક કૃતિઓ પણ મળે છે. એમાં ૫૨ દયારામે ‘રસિકવલ્લભ” જેવી સાંપ્રદાયિક વિચારણાની કૃતિઓમાં કુંડળિયાની ‘પ્રબોધબાવની'-'૨. ઈ. ૧૮૧૪/સં. ૧૮૭૦, ફાગણ આખ્યાનનો કડવાબંધ પ્રયોજ્યો છે તે ઉપરાંત પૌરાણિક કે ભક્તવદ ૩; મુ.) સૌથી વધુ નોંધપાત્ર છે. અનેક રસપ્રદ લોકોક્તિઓને ચરિત્રવિષયક વૃત્તાન્તોને વણી લેતી કેટલીક આખ્યાનાત્મક રચનાઓ આધારે સચોટ રીતે ભક્તિવૈરાગ્યવિષયક બોધ આપવામાં કવિનું પણ આપી છે. દયારામનાં કડવાં સાઠેક કડીઓ સુધી વિસ્તરતાં કૌશલ પ્રગટ થાય છે. ૬૧ કડીની ‘ચિંતાચૂણિકા’ (મુ.) મનુષ્યને જોવા મળે છે અને કડવા માટે કેટલીક વાર “મીઠા' નામ પ્રયોપજવતી સર્વ ચિંતાઓમાંથી મુક્ત થવા શ્રીવલ્લભકુલોત્પન્ન ગુરુનું જાય છે. બહુધા સીધું કથાકથન કરતાં એમનાં મોટાં ભાગનાં શરણ આદિ ઉપાયો પ્રબોધે છે અને ૩૩ કડીની ‘મનમતિ-સંવાદ આખ્યાનો ભાગવતાધારિત છે. એમાં ૫ મીઠાંનું ‘નાગ્નજીતી(મુ)માં મનને ભગવદ્ ભક્તિ તરફ વળવાનો બોધ સબુદ્ધિ દ્વારા વિવાહ-(મુ) પ્રૌઢિયુક્ત કથનશૈલી, નાગ્ન ૪તીના મનોભાવોના અપાયો છે. આ બંને કૃતિઓ લોકગમ્ય દૃષ્ટાંતો ને લોકોકિતઓના આલેખનને હાસ્યનિરૂપણની લેવાયેલી તકથી, ૯ કડવાંની અજાઉપયોગથી નોંધપાત્ર બને છે. ૧૦૧ કડીની ‘શ્રીકૃષ્ણનામ માહામ્ય મિલાખ્યાન-(ર.ઈ. ૧૮૦૭/સં. ૧૮૬૩, ભાદરવા સુદ ૧૫, માધુરી' (મુ.) તથા ૭૧ કડીની ‘શ્રીકૃષ્ણનામમાહીભ્ય-મંજરી(મુ.) બુધવાર; મુ.) પુરાણાદિનાં સૂત્રો ઉધૂત કરીને અપાયેલા વિસ્તૃત ભગવાનના નામસ્મરણથી નીપજતા પ્રભાવો વીગતે વર્ણવે છે, ભક્તિબોધથી અને ૮ કડવાંની ‘સત્યભામાવિવાહ” (મુ.) ભોજનાદિની ૪૫૪ કડીની ‘હરિદાસચંદ્રિકા/હરિભક્તિચંદ્રિકા’ (મુ.) હરિભક્તનાં વીગતપ્રચુર વર્ણનોથી ધ્યાનાર્હ બને છે. વર્ણન, સ્તુતિ, કથાથન લક્ષણો વર્ણવી એનું મહિમાગાન કરે છે, ૧૯ +૪૫ કડીની બધાંમાં પ્રસ્તીર બતાવતું વૃત્રાસુરનું આખ્યાન” (મુ.) ૧૯ કડવાંએ શિક્ષાભક્તિવિનવણી'(મુ.) ભક્તિ ને વિનવણીનો મહિમા વર્ણવે અધૂરું રહેલું છે. ૩ મીઠાંનું ‘રુકિમણીવિવાહ/હરણ” (મુ.), ૩ કડવાનું છે. તો ‘વિનયબત્રીસી' (મુ.) ભગવાન પાસે કરેલી ધર્મમય જીવનની ‘રુકિમણીસીમંત’ (મુ.), ૩૭ કડીનું ‘મીરાં-ચરિત્ર' (મ.) અને ૨૩ યાચના નિરૂપે છે. પ૨ કડીની ‘ભક્તિવેલ” (મુ.) તથા ૨૫ કડીની કડીનું કુંવરબાઈનું મામેરું પ્રાસાદિક અભિવ્યક્તિ ધરાવતી પણ ‘શ્રીકૃષણસ્તવનમંજરી” (મુ.)માં ભક્તિબોધ નિમિત્તે ઈશ્વરી કૃપાનાં એકંદરે સીધું કથાકથન કે પ્રસંગવર્ણન કરી જતી કૃતિઓ છે. દૃષ્ટાંતો નોંધાયેલા છે, તો પ૨ કડીની ‘કાળજ્ઞાનસારાંશ (મુ.)માં દયારામની આ આખ્યાનરચનાઓમાં સાંસ્કૃતિક અધ્યયનની કેટલીક હરિભજન કરવાની પ્રેરણા મળે એ હેતુથી પુરાણકથિત મૃત્યુચિહનો સામગ્રી છે, પરંતુ કલાદૃષ્ટિએ એમણે એમાં કોઈ વિશિષ્ટ સિદ્ધિ વર્ણવાયાં છે. ૧૩૧ કડીની ‘શિક્ષાપરીક્ષાપ્રદીપ’ (મુ.), ૬૦ કડીની દાખવી નથી. એ કૃતિઓનું ભાષારૂપ તળપદા ને લોકબોલીના શબ્દો, ‘વ્યવહાર ચાતુરીનો ગરબો” (મુ.), ૩૬ કડીની ‘ભક્તિદઢાવનો કહેવતો, ઉપમાદિ અલંકારો ને શબ્દાલંકારોની પ્રચલિત લઢણોથી ગરબો” (મુ.), આ ઉપરાંત ૩૫ કડીની “ચેતવણી” (મુ.), ૫૧ કડીનો બંધાયેલું છે. માધવરામ વ્યાસને પત્ર (૨. ઈ. ૧૮૩૦/સં. ૧૮૮૬ ચૈત્ર વદ ૩, દયારામની કેટલીક વિશિષ્ટ કથાત્મક રચનાઓ પણ મળે છે. રવિવાર; મુ.) તથા અન્ય કેટલીક બોધાત્મક કૃતિઓ આ કવિની ‘શ્રીમદભગવદ્ગીતામહોમ્પ” (૨. ઈ. ૧૮૨૩/સં. ૧૮૭૯, મળે છે. પ્રાચીનકાવ્યમાળા : ૧૩ માં મુદ્રિત ‘કવિત’ નામે ઓળ- શ્રાવણ વદ ૮, મંગળવાર; મુ.)માં એકેએક અધ્યાયનો મહિમાં પ્રગટ ખાવાયેલા મનહર છંદની ૯ કડીની ‘મૂર્ખલક્ષણાવલી’ તથા ૧૦૫ કરતી ૧૮ અલગઅલગ કથાઓ રજૂ કરવામાં આવી છે, તો કડીની ‘વ્રજમહિમાનો ગરબો” અભિવ્યકિતની દૃષ્ટિએ દયારામના ૧૩૧ કડીની ‘દશમસ્કંધલીલાનુક્રમણિકા’ ને અન્ય ૨ લધુકૃતિઓ કર્તત્વ વિશે શંકા જગાડે એવી કૃતિ છે. બીજી કૃતિમાં તો કવિ- (મુ.) દશમસ્કંધના કથાપ્રસંગોનો ક્રમશ: ઉલ્લેખ કરે છે. પિતાનું નામ પણ “પ્રભાશંકર નોંધાયું છે! ૨૭ કડીની ‘શ્રીકૃષ્ણ ઉપવીત જનોઈ (મુ.) ઉપરાંત કેટલીક દયારામની તત્ત્વવિચારાત્મક અને બોધાત્મક કૃતિઓની સાથે ગરબાઓ શ્રીકૃષ્ણન એ જીવનપ્રસંગોનું વર્ણન કરે છે. જેમ એમની નમિસંકીર્તનાત્મક કૃતિઓ પણ ઉલ્લેખનીય છે. આ પ્રકારની કે, ૫૬ કડીનો ‘શ્રીકૃષ્ણપ્રાગટય જન્મખંડનો ગરબો (ગુ.) ૧૯ કૃતિઓ મુદ્રિત મળે છે, જે ૬-૭ થી ૬૬ જેટલી કડીઓમાં શ્રીકૃષ્ણના જન્મપ્રસંગને વર્ણવે છે, ૩૪ કડીનો મોહિનીવિસ્તરે છે. એમાં ‘શ્રીકૃષ્ણઅષ્ટોત્તરનામચિંતામણિ વગેરે શ્રીકૃષણ- સ્વરૂપનો ગરબો” (મુ.) મહાદેવને શ્રીકૃષ્ણ મોહિનીસ્વરૂપ બતાવેલું નામમાળાઓની બહુલતા છે. પણ તે ઉપરાંત ગુરુનામ, ભક્તનામ તે પ્રસંગને આલેખે છે ને વિસ્તૃત સૌન્દર્યવર્ણનનો આશ્રય લે : ૧૩” માં મદદ કુતિઓ આ કવિની , દયારામની . કાયેલા મનહર છે ધાત્મક કૃતિઓની સાથે કામ કડોની કીકણઝા કડીનો ‘મોહિની ૧૬૪: ગુજરાતી સાહિત્યકોશ દયારામ-૧ : દયાશંકર Jain Education Intemational For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ છે તો ૧૪ કડીનો ‘અદલબદલનો શૃંગારનો ગરબો” (મુ) ૪ રચનાઓ (મ.) છે. તેમાં ૬૧ કડીની ‘રસિયાજીના મહિના' કૃષ્ણરાધા એકબીજાનો વેશ પહેરે છે તે પ્રસંગનું નિરૂપણ કરે છે. સૌથી વધુ નોંધપાત્ર કૃતિ છે. એમાં પ્રકૃતિનાં ને નાયિકાની ગોપીના કાત્યાયનીવ્રત અને વસ્ત્રહરણના પ્રસંગને આલેખતા સ્થિતિનાં વિરોધોનાં માર્મિક ચિત્રો ઉપસાવાયાં છે ને લક્ષિણિક ૧૭ અને ૬૧ કડીના ૨ ગરબા (મ.), કૃષ્ણના ચરિત્રથી સ્ત્રી-મનોભાવોને અભિવ્યક્તિ મળી છે. બીજી અગત્યની કૃતિ રિસાયેલી રાધાને મનાવવા જતી લલિતાનો પ્રસંગ આલેખતો, પુરુષોત્તમ માસ સાથે ૧૩ માસના વિરહભાવનું હૃદયંગમ વર્ણન ૩૪ કડીએ અપૂર્ણ રહેલો માનલીલાનો ગરબો (મુ.) એક, કરતી 'કૃષ્ણવિરહના/રાધિકાવિરહના દ્વાદશ માસ” છે. એમાં પ્રત્યેક કૃષ્ણની બાળચેષ્ટાઓને આલેખતો અને બીજો ગોપીની ફરિયાદના માસનું વર્ણન દુહાની ૫ કડી અને ૧ શ્લોકમાં થયું છે. મહિનાપ્રસંગને આલેખતો એવા ૨૬-૨૬ કડીના ૨ બાળલીલાના ગરબા વિષયક અન્ય ૨ કૃતિઓ તે ૧૫ કડીના ‘તરમાસ તથા ૧૨ કડીના (મુ.) તથા રાસલીલાના આખાયે પ્રસંગને હૃદયંગમ રીતે આલેખતા “વહાલમજીના મહિના'. તિથિ-પ્રકારની દયારામની ૨ રચનાઓ ૨ ગરબા (મુ.) - ૩૩ કડીનો ‘રાસલીલાનો ગરબો” તથા ૨૦૨ કડીનો (મુ.) મળે છે – ‘પંદર તિથિનો ગરબો’ અને ‘સોળ તિથિઓ-હીરાવધ'. ‘રાસપંચાધ્યાયીનો ગરબો' દશમસ્કંધ આધારિત અન્ય વૃતાન્તમય બંનેમાં ગોપીના વિરહભાવ ને કૃષ્ણપ્રેમના અનુભવનું આલેખન રચનાઓ છે. ૫૭ કડીનો ‘વિરુદ્ધધર્માશ્રય અને અકળચરિત્રનો છે, પણ બીજી રચના તિથિઓના શ્લેષપૂર્વક થયેલા ઉલ્લેખથી ગરબો” (મુ.) પૌરાણિક અવતારો રૂપે ભગવાને કરેલાં વિરુદ્ધ કાર્યોને જુદી તરી આવે છે. “સાત વાર અને માનચરિત્રનો ગરબોમાં વર્ણવતી લાક્ષણિક કૃતિ છે. પણ વારનાં નામો શ્લેષપૂર્વક ગૂંથાયાં છે. એમાં રિસાયેલી પ્રસંગ વર્ણનાત્મક અન્ય દીર્ઘકૃતિઓમાં ભુજંગપ્રયાતની ૧૮મી રાધાને સખીની સમજાવટ વર્ણવાયેલી છે. ૩૧ કડીનો ‘મન કડીએ અપૂર્ણ, શ્રીકૃષ્ણરૂપવર્ણન, વૃંદાવન વર્ણન અને રાસ- પ્રબોધનો કક્કો (મુ.) બોધાત્મક કૃતિ છે. લીલાવર્ણનને સમાવતી ‘શ્રી કૃષ્ણસ્તવન માધુરી” (મુ.)નો ખાસ ઉલ્લેખ દયારામનો કવિપદયશ જેના પર વિશેષ નિર્ભર છે એવું એમનું કરવો જોઈએ. જેમાં હનુમાન અને ગરુડ એકબીજાના સ્વામીઓ – સર્જન તો છે લગભગ ૬૦૦ની સંખ્યાએ પહોંચતી ગરબા-ગરબીરામ અને કૃષ્ણના જીવનની પુરાણપ્રસિદ્ધ હકીકતોનો આધાર લઈ ધોળ આદિ પ્રકારની લઘુ પદ રચનાઓ (ઘણી .), જેમાંની એમની નિંદા કરે છે અને અંતે રામકૃષ્ણનું એકત્વ સૂચવાય છે કે કેટલીક રચનાઓની નોંધ આગળ લેવાઈ ગઈ છે. એ સિવાય, લાવણીની ૪૧ કડીનો વિનોદાત્મક ‘હનુમાન ગરુડ-સંવાદ’ « (મુ.) મનોરમ દષ્ટાંતકળાથી પ્રેમના ગૂઢ, ગહન સ્વરૂપની ઊંડી સમજ પણ વિશિષ્ટ પ્રકારની વૃત્તાન્તગર્ભિત રચના છે. વ્યક્ત કરતો ૨૯ કડીનો પ્રેમ પરીક્ષા' “નામક ગરબો વગેરે અનેક વસ્તુકથન માટે ૧ પદ ટૂંકું પડતાં અનેક પદમાળા રૂપે વિકાસ સુંદર કૃતિઓ એમાં જડી આવે છે. દયારામની આ રચનાઓમાં પામેલ કેટલીક કૃતિઓ પણ દયારામ પાસેથી મળે છે. એમાં કૃષ્ણવિષયક ભક્તિશૃંગારનું આલેખન કરતી અને હીંચના તાલને ભાગવત-દશમસ્કંધ-આધારિત ઉદ્ધવસંદેશનો પ્રસંગ આલેખતી ૨૧ કારણે સમૂહગત નૃત્યક્ષમતા ને ગેયતા ધરાવતી પદરચનાઓ પદની ‘પ્રેમરસગીતા” « (મુ.) વત્સલ, વિપ્રલંભ અને કરુણના ગરબીઓ + તરીકે ઓળખાવાઈ છે. દયારામનાં એ સૌથી વધુ અસરકારક આલેખન તેમ જ તળપદી વાભંગીઓ ને દાંતોની લોકપ્રિય એવાં ઊર્મિકાવ્યો છે. એમાં દયારામે કૃષ્ણ અને મર્મવેધકતાથી સૌથી વધુ નોંધપાત્ર બનતી કૃતિ છે. દયારામનાં ગોપાંગનાઓનાં પરસ્પરના અનુરાગ, કામણ, રિસામણાં-મનામણાંની મળતાં પદોમાં વત્સાસુરવધ જેવા પ્રસંગોનું વર્ણન એકથી વધુ ભાવાવસ્થાઓને આત્મનિવેદન, સંવાદ, કથન જેવી વિવિધ પદોમાં વિસ્તરતું હોય એવું પણ જોવા મળે છે. અભિવ્યક્તિછટાઓમાં શબ્દસ્થ કરતાં ગુજરાતી ભાષાની પ્રાચીન કાવ્યમાળા : ૧૩માં મુદ્રિત કેટલીક વૃત્તાન્તાત્મક ભાવક્ષમતાની જે ગુંજાયશો પ્રગટ કરી છે એ તેમનું અવિસ્મરણીય કતિઓ હસ્તપ્રતની અપ્રાપ્યતા તથા આંતરિક સામગ્રી ને અભિ- કવિકર્મ છે. અન્ય પદો - આત્મ-અનાત્મને વિવેકબોધ, આત્મવ્યક્તિગત પ્રમાણોથી દયારામની હોવાનું સંદિગ્ધ લખાયું છે તેમાં નિરીક્ષણ, વિનમ્રતા, પશ્ચાતાપ, દાસ્ય, દીનતા આદિ ભાવોને ૨૧ પદની ‘પત્રલીલા” (ર. ઈ. ૧૮૦૬), ૫ પદની “મુરલીલીલા', આલેખતાં ભક્તિવૈરાગ્યનાં પદો છે અને એમાંથી ઉત્કૃષ્ટ ૧૨ પદની ‘રૂપલીલા” તેમ જ સૂરદાસમાંથી અનુવાદ રૂપે રચાયેલી પુષ્ટિજીવ તરીકેનું દયારામનું વ્યક્તિત્વ પમાય છે. ૨ કૃતિઓ – ૬૪ પદની ‘કમળલીલા” તથા ૧૧૧૭ કડીની ૫૦ઉપરાંત કડીઓમાં શૃંગારરસના આલંબનરૂપ નાયિકાભેદનું ‘સારાવલી' (ર. ઈ. ૧૮૨૪/સં. ૧૮૮૦, શ્રાવણ સુદ ૧૨, વિવરણ રજૂ કરતી અને મુખ્ય સ્વામિની રાધાનું સ્વરૂપ પ્રત્યક્ષ રવિવાર) - નો સમાવેશ થાય છે. થાય એવો ઉદ્દેશ ધરાવતી “અલૌકિકનાયકનાયિકાલક્ષીણ ગ્રંથ’ - દયારામે ઘણાં મધ્યકાલીન પરંપરાગત કાવ્યરૂપે પ્રયોજ્યાં છે. (મુ.) હિંદી રીતિધારાના લક્ષણગ્રંથોની પરંપરાની કૃતિ છે, જેને ૧૨ કડી ઉપરાંત શાર્દૂલવિક્રીડિત અને માલિનીવૃત્તના ૧-૧ ધવલધન્યાશ્રી રાગની આ કૃતિનું દયારામનું કર્તુત્વ કે. કા. શ્લોકમાં પ્રત્યેક સ્તુનો સંદર્ભ ચિત્રાત્મક રીતે વર્ણવતી શાસ્ત્રીની દષ્ટિએ સંદિગ્ધ ગણાય. ગુજરાતી તથા વ્રજહિદીમાં ‘પડતુવર્ણન’ - (મુ.) રાધાવિરહને નિરૂપતી વિશિષ્ટ રચના ચાલતી “ચાતુરચિત્તવિલાસ' (મુ) સમસ્યા, અવળવાણી આદિ કૂટ છે. એમાં વર્ષાઋતુથી માંડી પ્રત્યેક તુમાં રાધાની વિરહવ્યથા કાવ્યની શૈલીએ પુરાણાદિની કથાઓને, વ્યવહારચિત્રને ને ઉત્તરોત્તર ઉત્કટતા પામતી જાય છે અને અંતે ગ્રીષ્મમાં કૃષ્ણમહિમાને રજૂ કરે છે. શ્રીકૃષ્ણનાં ભાવાત્મક દર્શન કરીને વિરહમુક્તિ અનુભવાય દયારામે જેમાં શ્રીજીના દર્શનના સ્થાનિક અનુભવો વર્ણવ્યા છે એવો વિકાસક્રમ આલેખાયો છે. મહિના-વિષયક દયારામની હોય ને જાત સાથે ગોષ્ઠિ કરી હોય તેવી ૫૭ કડીની “સ્વાંતઃ દયારામ-૧: દયાશંકર ગુજરાતી સાહિત્યકોશ:૧૬૫ Jain Education international For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ સુગમ મીરરમાળા’ મહાદિર જ કયાઓના કરણ સમાધાન' વગેરે કેટલીક ફટકળ પદ્યરચનાઓ ને “નિકુંજનાયક ઉપરાંત દયારામને નામે ‘વ્રજવિલાસામૃત' (. ઈ. ૧૮૨૬ સં. શ્રીનાથજીને વિનવણી” (મુ.), ‘મનપ્રબોધ', ‘પ્રત્યક્ષાનુભવ” વગેરે ૧૮૮૨, આસો સુદ ૫; મુ.), ‘સપ્તભૂમિકા’, ‘રાગમાળા', ગદ્યરચનાઓ મુદ્રિત મળે છે એ દયારામના અધ્યાત્મ-અનુભવ ‘તાલમાળા” વગેરે કેટલીક કૃતિઓ નોંધાયેલી છે. સર્વ કૃતિઓ અને અંતસ્તાપના નિવેદન રૂપે નોંધપાત્ર છે. દયારામનું ભાષા અને પદ્ય પરનું પ્રભુત્વ દર્શાવે છે. દયારામની અન્ય ગદ્યરચનાઓમાં ૧૫ પ્રકરણની પ્રશ્નોત્તર- દયારામે મરાઠીમાં “નરસિંહ મહેતાની હૂંડી” (મુ.) અને સંસ્કૃતમાં માલિકા” (મુ.) શિષ્યગુરુનાં ૧૫ પ્રશ્નોત્તરમાં ૪ વૈષ્ણવ મતો અને સ્તોત્રાદિ પ્રકારની કૃતિઓ રચેલી મળે છે. શાંકરવેદાંતના સિદ્ધાંતો રજૂ કરી શુદ્ધાદ્ધ ત વેદાંત અને પુષ્ટિભકિત કતિ : ૧. અનુભવમંજરી, સં. જીવણલાલ છ. જોશી, ઈ. રીતિભાવનાનું સમર્થન કરે છે. દર્શનશાસ્ત્રની દુરુહ સિદ્ધાંતોની ૧૯૯૮; ૨. કૌતુકરત્નાવલી અને પિંગળસાર, સં. જીવણલીલ છે. સુગમ સમજ આપતી આ કૃતિમાં કર્તાની બહુશ્રુત વિદ્રત્તાનો જોશી, સં. ૧૯૯૫; ૩. દયારામ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, નિચોડ છે. “પ્રશ્નોત્તરમાળા” (મુ.)માં ધર્મબોધ અને વ્યવહારબોધની ઈ. ૧૯૬૦ (સં.); ૪. દયારામ કાવ્ય સુધા, સં. પ્રાણશંકર . ૧૦૮ ટૂંકા પ્રશ્નોત્તર છે, તો ‘હરિહરાદિસ્વરૂપ તારતમ્ય’ (મુ.)માં વ્યાસ, ઈ. ૧૯૧૬ (સં.); ૫. દયારામ કાવ્યામૃત, સં. રણછોડભાઈ શિવજીની સામે શ્રીહરિનું પરબ્રહ્મપણે કેટલીક પૌરાણિક કથાઓને હ. જોશી, નાથજીભાઈ ગિ. જોશી, ઈ. ૧૯૪૯ (સં.); ૬. આધાર સાથે સ્થાપિત કર્યું છે. પદ્મપુરાણાન્તર્ગત 'શ્રીમદ્ ભગવદ- દયારામક કાવ્ય, પ્ર. નારાયણભિકશેટ, સખારોમભિકશેટ, સં. ગીતા માહાભ્ય’ને એમણે ગુજરાતી ગદ્યમાં ઉતારેલ છે, તેમાંનાં ૧૯૩૨; ૭. દયારામકૃત કાવ્યમણિમાલા : ૧, સં. છોટાલાલ ગિ. ચરિત્રવર્ણનોમાં કથાકાર પુરાણીની શૈલી ધ્યાન ખેંચે છે. પોતાની જોશી, ઈ. ૧૯૧૪ (સં.); ૮. દયારામકૃત કાવ્યમણિમાલા-૨, વ્રજભાષાની કૃતિ “સતસૈયા” તથા ગુજરાતી-વ્રજ કૃતિ ચાતુરચિત્ત સં. છોટાલાલ ગિ. જોશી, વસંતરામ હ. શાસ્ત્રી, ઈ. ૧૯૧૬ (+ સં.); વિલાસ' તેમ જ ગોપાલદાસના ‘વલ્લભાખ્યાન’ની ગદ્યટીકા (મુ.)માં ૯. દયારામકૃત કાવ્યમણિમાલા : ૩ અને ૪, સં. છોટાલાલ ગિ. શબ્દોના પર્યાયો આપી વિવરણપદ્ધતિએ અર્થોદ્ઘાટન કરવાનો જોશી, જગજીવનદાસ દ. મોદી, બંનેની ઈ. ૧૯૨૪ (સં.); પ્રયત્ન છે, જે અર્થ કયારેક ભાવાનુવાદ પણ બનતો દેખાય છે. ૧૦. દયારામકૃત કાવ્યમણિમાલા : ૫, નાથજીભાઈ ગિ. જોશી, ગદ્યમાં આ ઉપરાંત, દયારામ પાસેથી “વલ્લભનામ માહાત્મ- વસંતરામ હ. શાસ્ત્રી, ઈ. ૧૯૨૯ (+ સં.); ૧૧. દયારામ નિરૂપણ” (મુ.), જ્ઞાનપ્રકરણ” તથા “સત્સંગ વિશેની નોંધો (મુ.), મણિમાલા : ૬. સં. નારાયણદાસ ૫. શાહ, ઈ. ૧૯૪૮: ૧૨. દયારામ ‘કલેશકુઠાર'ના ૩ દુહા પરની નોંધ (મુ.) અને અન્ય પ્રકીર્ણ કત કાવ્યસંગ્રહ (૨ ભાગમાં) સં. નર્મદાશંકર લાલશંકર, ઈ. ૧૮૬૦; રચનાઓ (કેટલીક મુ) મળે છે. ૧૩. દયારામકૃત ભક્તિનીતિ કાવ્યસંગ્રહ, પ્ર. હરજીવન પુરુષોત્તમ, દયારામે વ્રજ-હિંદી ભાષામાં વિપુલ પ્રમાણમાં અને નોંધપાત્ર ઈ. ૧૮૭૬; ૧૪. દયારામ ગદ્યધારા, સં. કેશવરામ કા. શાસ્ત્રી, રચનાઓ કરી છે. એમાં “રસિકરંજન” (મુ.) “સંપ્રદાયસાર' (મ.), જીવનલાલ છ. જોશી, ભા. ૧ અને ૨ – ઈ. ૧૯૮૧, ૩–ઈ. ‘પુષ્ટિપથસારમણિદામ” (મુ.), ‘સિદ્ધાંતસાર' (મુ) જેવી તત્ત્વ- ૧૯૮૩; ૧૫. દયારામ રસથાળ, સં. જીવનલાલ છ. જોશી, વિચારાત્મક કૃતિઓ છે. આ પ્રકારની કૃતિ “ભક્તિવિધાન” (મુ.) સં. ૨૦૦૧; ૧૬. દયારામ રસધારા, સં. કેશવરામ કા. શાસ્ત્રી, શોભાચંદ્રની કૃતિને જ મુખ્યત્વે સમાવતી હોય તેવી છે. એનું જીવનલાલ છ. જોશી, ભા. ૧- ઈ. ૧૯૭૧, ૨– ઈ ૧૯૭૩, દયારામનું કર્તુત્વ સ્થાપિત થતું નથી. ‘કલેશકુઠાર' (મુ.), “કૌતુક- ૩ અને ૪- ઈ. ૧૯૭૫, ૫ અને ૬ - ઈ.૧૯૮૧, ૯ - ઈ.૧૯૮૦; રત્નાવલી” (મુ.) વગેરે બોધાત્મક, તો “પુષ્ટિભકતરૂપમલિકા (મુ.) ૧૭. દયારામ રસસુધા, સં. શંકરપ્રસાદ છે. રાવલ, ઈ. ૧૯૪૩ આદિ ઘણી નામમાળા પણ એમણે રચેલી છે. વિષ્ણુસ્વામીની (સં.); ૧૮. દયારામ વીકસુધા, સં. જીવણલાલ છ. જોશી, પરચરી” (મુ.), ‘અકળચરિત્રચંદ્રિકા” અને “શ્રીમદ્ભાગવતાનુક્રમણિકા' ઈ. ૧૯૪૧; ૧૯. દયારામ સતસઈ (સટીક), સં. અંબાશંકર નાગર (ર. ઈ. ૧૮૨૩/સં. ૧૮૭૯, ફાગણ વદ ૨; મુ.) ચરિત્રવર્ણનાત્મક ઈ. ૧૯૬૮; ૨૦. દયારામ સાગર લહેરી, સં. જીવણલાલ છ. જોશી, ને પ્રસંગવર્ણનાત્મક કૃતિઓ છે, તો શ્રીજી, ગુરુ આદિના સં. ૧૯૯૮; ૨૧. પુષ્ટિપથરહસ્ય, સં. ગોવિંદલાલ વાડિયાવાલા, માનસદર્શનના અનેક પ્રસંગોને વર્ણવતી ‘અનુભવમંજરી” (મુ.), સં. ૨૦૦૧ (.); ૨૨. પુષ્ટિપથરહસ્ય તથા બીજું કાવ્ય‘પ્રમેયપંચાવ” (મુ) આ બીજી કૃતિને સાંધણ સમી ‘સ્વાંત: સાહિત્ય, પ્ર. ભક્ત કવિશ્રી દયારામભાઈ સ્મારક સમિતિ, સં. કરણસમાધાન” (મુ.) વગેરે કૃતિઓ આત્મકથનાત્મક અને આત્મ- ૨૦૦૩; ૨૩. પ્રબોધબાવની, સં. માધવ મો. ચૌધરી, સં. ૨૦૦૬; નિવેદનાત્મક છે. ‘વંદાવન વિલાસ' (મુ.) જેવી વર્ણનાત્મક કૃતિઓ ૨૪. પ્રશ્નોત્તરમાલિકા, સં. છગનલાલ હિ. જોશી, ઈ. ૧૯૩૧ અને લાવણી, રેખતો આદિ અનેક પઘબંધોમાં ચાલતાં ઘણાં પદો (સં.); ૨૫. ભકતવેલ, પ્ર. નટવરલાલ ઈ. દેસાઈ, ૧૯૫૦; (મુ.) પણ દયારામે રચ્યાં છે. એમની ‘સતસૈયા (ર.ઈ. ૧૮૧૬, ૨૬. ભક્તિપોષણ, પ્ર. શુદ્ધાત સંસદ, ઈ. ૧૯૪૮ (સુધારેલી સં.૧૮૭૨, ભાદરવા સુદ ૮ ગુરુવાર; મુ.) સુક્તિસંચયની કાવ્ય- બીજી આ.); ૨૭. ભક્તિપોષણ, પ્ર. રણછોડદાસ હરજીવનદાસ, પરંપરામાં કલાત્મકતા અને સરસતાની દૃષ્ટિએ અગત્યનું સ્થાન ઈ. ૧૯૧૩ (બીજી આ.); ૨૮. રસિકવલ્લભ, સં. કેશવરામ કા. મેળવે એવી કૃતિ છે, તો એકથી ૧૦૮ સુધીની સંખ્યાઓ ધરાવતી શાસ્ત્રી, ઇ. ૧૯૬૧; ૨૯. રસિકવલ્લભ, સં. જેઠાલાલ ગો. શાહ. વસ્તુઓની સૂચિ કરતી ‘વસ્તુવૃંદદીપિકા' (ર. ઈ. ૧૮૧૮)સં. ઈ. ૧૯૩૩, ઈ. ૧૯૬૩; (સુધારેલી બીજી આ.) (+રાં.); ૩૦. ૧૮૭૪, શ્રાવણ વદ ૮; મુ.) અને “પિંગળસાર” (મુ.) દયારામની વ્રજવિલાસામૃત, પ્ર. ગુજરાતી પ્રિન્ટિગ પ્રેસ, ઈ. ૧૯૭૩; [] બહુશ્રુતતાનો વિસ્મયકારક અનુભવ આપણને કરાવે છે. આ ૩૧. પ્રાકામાળા : ૨, ૧૧, ૧૩; ૩૨. પ્રાકાસુધા : ૩; ૩૩. ૧૬૬: ગુજરાતી સાહિત્યકોશ દયારામ-૧: દયાશંકર For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રેમરસમાળા, પ્ર. બાજીભાઈ અમીચંદ, ઈ. ૧૮૬૬; ૩૪. બુકા- ૧૯૬૫, ૧૯૭૫ - 'કવિચરિત્ર'; ૨૩. સાહિત્ય અને વિવેચન-૨, દોહન : ૧, ૪, ૫ (સં.), ૬;] ૩૫. અનુગ્રહ, માર્ચ-એપ્રિલ કેશવલાલ હ. ધ્રુવ, ઈ. ૧૯૪૧ - 'કવિ દયારામ વિશે કંઈક અથવા ૧૯૬૧–“શ્રી દયારામભાઈનું અપ્રગટ સાહિત્ય, સં. જીવણલાલ દયારામનું પૂર્વજીવન'; [] ૨૪. ગુજરભારતી, જુલાઈ ઑગ. છે. જોશી; ૩૬. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૬૨ – અન્યાશ્રય-મર્દન, સં. તથા સપ્ટે.-નવે. ૧૯૭૭ – ‘વિવિધ લેખકોના લેખો'; ૨૫. ફાર્ગેજીવનલાલ છ. જોશી; ૩૭. અનુગ્રહ, માર્ચ ૧૯૬૨-ધવલ ધનાશ્રી માસિક, એપ્રિલ-જૂન ૧૯૬૫ – ‘દયારામ ભક્ત અને પ્રણથી’ ચંદ્રરાગના ત્રણ ગ્રંથો,’ સં. જીવણલાલ છ. જોશી; ૩૭. અનુગ્રહ, કાન્ત ટોપીવાળા; ૨૬. વૈશ્વાનર વર્ષ ૧૦ ક. ૧-૨ અને ૩-૪, એપ્રિલ ૧૯૬૨–‘ભક્તલક્ષાણ', સં. જીવણલાલ છ. જોશી; ૩૮. દયારામ સ્મારકાંક – ‘વિવિધ લેખકોના લેખો'; [] ૨૭. ગૂહાયાદી; અનુગ્રહ મે ૧૯૬૨-અનન્યશરણ-સ્વરૂપદર્શન', સં. જીવણલાલ ૨૮, ફૉહનામાવલિ. છે. જોશી;૩૯. અનુગ્રહ, જુલાઈ અને ઑગસ્ટ, ૧૯૬૨–દયારામ ભાઈની વાણી', સં. જીવણલાલ છ. જોશી; ૪૦. અનુગ્રહ, નવે. સંદર્ભસૂચિ : ૧. ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ) સંપા. પ્રકાશ વેગડ, ઈ. ૧૯૮૪; ૨. દયારામ એક અધ્યયન, સુભાષ મ. દવે, તથા ડિસે.૧૯૬૨ અને જાન્યુ. તથા ફેબ્રુ. ૧૯૬૩- ‘દયારામભાઈનો ઈ. ૧૯૭૦; ૩. દયારત્નમાળ : ૧ અને ૨, સં. ભોળાનાથ બા. વાણીપ્રસાદ, સં. જીવણલાલ છ. જોશી; ૪૧. પ્રાકારૈમાસિક ઈ. કંથારિયા, ઈ. ૧૯૨૪ (ત્રીજી આ.) અને ઈ. ૧૯૨૬. સિદ.] ૧૮૮૬ અં. ૩–પડતું, ‘પ્રબોધબાવની’, ‘મનમતિસંવાદ (સં.); ૪૨. એજન, ઈ. ૧૮૮૮ અં. ૧–રાસપંચાધ્યાયી', 'હરિભક્તચંદ્રિકો; દયારામ–૨ [ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ : જ્ઞાનમાર્ગી સંતકવિ. ૪૩. એજન, ઈ. ૧૮૮૯ અં. ૨-‘રાધિકાવિરહના દ્વાદસમોસ'; રામચંદદાસના શિષ્ય. દીક્ષા ઈડરમાં. એમની સાખીઓ અમદા૪૪. એજન, ઈ. ૧૮૮૯ એ. ૪- ‘બ્રાહ્મણભક્તવિવાદનીટક', વાદમાં આરંભાઈ. આતરસુબામાં વિસ્તાર પામી વડોદરામાં પૂરી ‘યમુનાજીની સ્તુતિ', ‘પદો', ‘રાધા અષ્ટોત્તર શતનામ’, ‘શ્રીકૃષ્ણ થઈ છે એટલે તેમનો નિવાસ મુખ્યત્વે મધ્ય ગુજરાતમાં હશે એમ અષ્ટોત્તર શતનામચિંતામણિ', 'કૃષ્ણઉપવીત'; ૪૫. એજન, ઈ. સમજાય છે. કવિની કૃતિઓમાં મોટે ભાગે “દાસ દયારામ”ની ૧૮૯૪ અં. ૧ – શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાભ્ય.' નામછાપ મળે છે. ૨૭ કડીની ‘પ્રેમલતા” (૨. ઈ. ૧૮૨૫/સં. સંદર્ભ : ૧. કવિચર્ચામાળા : ૧-૨-૩. સં. ભોળાનાથ બા. ૧૮૮૧, કારતક સુદ ૯), ૨૨ કડીની ‘વૈરાગ્યલતા” (૨. ઈ. ૧૮૨૫) કંથારિયા, ઈ. ૧૯૨૪ (બીજી આ.); ૨. કવિ દયારામનો અક્ષરદેહ, સં. ૧૮૮૧, કારતક સુદ ૯), ‘ગુરુ-મહિમા', ‘મનપ્રબોધ' આ ગોવર્ધનરામ મા. ત્રિપાઠી, ઈ. ૧૯૦૮૩. કવિરત્ન દયારામની કવિની ગુજરાતી ભાષામાં રચાયેલી કૃતિઓ છે, જ્યારે ૩૩ કડીની સંપૂર્ણ જીવનકથા, ત્રિભુવન જ. શેઠ, ઈ. ૧૮૯૯; ૪. દયારામ, ‘અનુભવપ્રકાશ’ અને ‘આત્મનિરૂપણ’ (લે. ઈ. ૧૮૨૧) હિન્દી જગજીવનદાસ દ. મોદી, ઈ. ૧૯૧૮; ૫. દયારામ, પ્રવીણ દરજી, ભાષામાં રચાયેલી કૃતિઓ છે. ગુરુદેવ, સત્સંગ, સ્મરણ વગેરે નામનાં ઈ. ૧૯૭૮; ૬. દયારામ અને હાફેઝ, કૃષ્ણલાલ મો. ઝવેરી, ૧૦૬ અંગો ધરાવતી સાખીઓ (ર. ઈ. ૧૮૨૬/સં. ૧૮૮૨, જેઠ ઈ. ૧૯૦૧; ૭. દયારામ એક અધ્યયન, સુભાષ મ. દવે, ઈ. વદ-) ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં ચાલે છે અને સાદી ૧૯૭૮; ૮. ભકતકવિશ્રી દયારામનું આંતરજીવન અથવા દિવ્ય સરળ અભિવ્યક્તિ ધરાવે છે. એમનાં પદો અને કીર્તનો પણ હિન્દી અક્ષરદેહ, મૂલચંદ તુ. તેલીવાલા, જેઠાલાલ ગો. શહિ, ઈ. ૧૯૩૧; તેમ જ ગુજરાતી ભાષામાં રચાયેલાં છે જેમાં રાસપંચાધ્યાપીને ૯. દયારામ શતાબ્દી સ્મૃતિગ્રંથ શ્રદ્ધાંજલિ, સં સી. સી. શાહ, લગતાં ૪ ૫દ, અકૂરને થયેલા વિરાટદર્શનનું પદ તેમ જ અધ્યાત્મવિનોદચંદ્ર ડી. પાઠક; ૧૦. બંસી બોલના કવિ યાને ભક્તકવિ વિષયક અને ઉપદેશાત્મક પદોનો સમાવેશ થાય છે. અધ્યાત્મવિષયક શ્રી દયારામભાઈનું જીવનદર્પણ, જેઠાલાલ ગો. શાહ, ઈ. ૧૯૬૩; પદોમાં રૂપકાદિકનો તેમ જ યૌગિક પરિભાષાનો આશ્રય લેવાયો છે. ૧૧. ભક્ત કવિશ્રી દયારામભાઈનું જીવનચરિત્ર, શંકરપ્રસીદ છે. સંદર્ભ : ગુજરાતી, દીપોત્સવી અંક, ઑકટો. ૧૯૫૧–‘દાસ રાવળ, ઈ. ૧૯૨૦; L] ૧૨. આપણા સાક્ષરરત્નો : ૨, દયારામ', કેશવરામ કા. શાસ્ત્રી. કિી.જો.] હોનાલાલ દ. કવિ, ઈ. ૧૯૩૫ – કવિવર દયારામભાઈ; ૧૩. (ધ) કૉસિકલ પોએટ્સ ઑવ ગુજરાત, ગોવર્ધનરામ એમ. ત્રિપાઠી, દયારામ-૩ ]: જ્ઞાતિએ બ્રાહ્મણ. ‘બાંણુવાની * ઈ. ૧૮૯૪, ઈ. ૧૯૫૮ (ત્રીજી આ.); ૧૪. ગુમાસ્તંભો; ૧૫. સાલ મધે’ એટલે સંભવત: સં. ૧૮૯૨ (ઈ. ૧૮૩૬)માં રચાયેલા ગુલિટરેચર, ૧૬. ગુસાઇતિહાસ : ૨, ૧૭. ગુસામધ્ય;] ૧૮. ત્રણ તેમના ૧૯૦ કડીના ‘સોલંકીનો ગરબો” (મુ.)માં વજા સોલંકીને ત્યાં જ્યોતિર્ધરો, કે. કા. શાસ્ત્રી, ૧૯૭૩ – દયારામ’, ‘ભક્તકવિ દયારામ જન્મેલી પુત્રી, જેને પુત્ર તરીકે જાહેર કરી પરણાવવામાં આવે છે ભાઈ.” “શ્રી દયારામભાઈના ગુરુ શ્રી વલ્લભજી મહરાજ, “ભકત- તે નારી મટીને નેર બને છે તેનું વૃત્તાંત વીગતે વર્ણવાયું છે અને તે કવિ દયારામભાઈની કૃતિઓનો રચનાક્રમ', ‘ભકતકવિ દયારામને દ્વારા બહુચરોનો પ્રતાપ દર્શાવવામાં આવ્યો છે. આ નામે નોંધાયેલો નામે ચડેલી કૃતિઓ: ૧૯. એજન – કૃષ્ણ જન કવિ દયારામભાઈ, સિગો' ૧૮ એજ કપાત કવિ દયારામભાઇ- બહુચરાનો ગરબો’ પણ આ જ કૃતિ હોવાની સંભાવના છે. સમીક્ષાને પંથે', લે. જીવનલાલ છ. જોશી; ૨૦. થોડાંક રસદર્શનો કૃતિ : ભગવતી કાવ્યસંગ્રહ : ૧, પૂ. શા. ઉત્તમરામ ઉમેદચંદ્ર સાહિત્ય અને ભક્તિનાં, કનૈયાલાલ મુનશી, સં. ૧૯૮૯ - ‘દયારામ ઈ. ૧૮૬૭, [કી.જો.] ગુજરાતનો પ્રણયકવિ'; ૨૧. દિવાનબહાદુર કૃ. મો. ઝવેરી લેખ- દયાગિણિ) [ઈ. ૧૭૭૯માં હયાત] . તપગચ્છના જૈન સાધુ. સંગ્રહ, સંપા. મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૫૧–દયારામ રૂપરુચિના શિષ્ય. દુહા-દેશીબદ્ધ ૨૧ ઢાળમાં સમેતશિખર અને તેની અને હાફેઝ; ૨૨. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે કે પહેલી આ. ટૂંકોનું વર્ણન તેમ જ એ ટૂંકો સાથે સંકળાયેલા તીર્થકરોના ચરિત્ર દયારામ-૨ : દારુચિ(ગણિ) ગુજરાતી સાહિત્યકથ:૧૬૭ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ કંથારની “રુકિમણી ને જ જે પરંપરાનો કવિઓ : ૧, ૩( ૧a ચલગચ્છના જૈન ગુરૂ નામ “સરસ્વતી છે ? અને મહિમાના આલેખન દ્વારા તીર્થમહિમા અને તજન્ય ભક્તિનું (૨. ઈ. ૧૬૪૮)ના કર્તા પણ આ જ દયાસાર હોવાનું સમજાય છે. પ્રાસાદિક શૈલીમાં નિરૂપણ કરતા ‘સમેતગિરિ ઉદ્ધાર-રાસ' (ર. ઈ. આ કૃતિ ભૂલથી ‘આરામશોભા-ચોપાઈ' તરીકે ઉલ્લેખાયેલી છે. ૧૭૭૯) સં. ૧૮૩૫, મહા સુદ ૫ (?); મુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૃહસૂચી; ૩. કૃતિ : સમેતશિખર મહાતીર્થ, સં. મુનિ અભયસાગર, સં. રાહરજૂચી : ૧. [.ત્રિ] ૨૦૧૭ (સં.). [.ર.દ.] દયાસિંહ(ગણિ) [ઈ.૧૪મી સદી અંતભાગ-ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ: દયાવિશિષ્ટ [ઈ.૧૮૨૭માં હયાત] : જૈન સાધુ. ૪ કડીની વૃદ્ધતપાગ-રત્નાકરગચ્છના જૈન સાધુ. જયતિલકસૂરિના શિષ્ય. સિદ્ધાચલજીની હોરી” (૨. ઈ. ૧૮૨૭/સં. ૧૮૮૩, મહા વદ ૧૩; આચાર્યપદ ઈ. ૧૩૯૬. ૧૭૫૭ ગ્રંથાગના ‘સંગ્રહણી પ્રકરણમુ.)ના કર્તા. બાલાવબોધ” (૨. ઈ. ૧૪૪૧/સં. ૧૪૯૭, બીજ શ્રાવણ સુદ ૧૪, કૃતિ : રૌસ્તસંગ્રહ : ૨. [કી.જો]. શુક્રવાર) તથા ૪૮૬૭ ગ્રંથાગ્રના ‘લઘુક્ષેત્રસમાસ પ્રકરણ-બાલાવબોધ’ દયાશંકર–૧ જિ. ઈ. ૧૭૭૭–અવ. ઈ. ૧૮૫૩] : જઓ દયારામ-૧. (૨. ઈ. ૧૪૭૩/સે. ૧૫૨૯, મહાવદ ૧૧, શનિવાર)ના કર્તા. એમણે સંસ્કૃતમાં 'મલયાસુંદરી-ચરિત્ર' આદિ કેટલાંક ચરિત્રગ્રંથો દયાશંકર-૨ [ઈ. ૧૮૭૫ સુધીમાં] : ૩૫૦ ગ્રંથાની રુકિમણી ને સ્તવનો રચ્યાં હોવાની માહિતી મળે છે. સ્વયંવર” તથા “સ્તવનમંજરી' (લે. ઈ. ૧૮૭૫ આસપાસ) એ સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનકૃતિઓના કર્તા. વિજય વગેરે, ઈ. ૧૯૬૪; ] ૨. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૩. સંદર્ભ : ૧. પ્રાકૃતિઓ; ] ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. મુપુગૃહસૂચી; ૪લહસૂચી; ૫. હજૈજ્ઞાસૂચિ : ૧. [8.ત્રિી ફાંહનામાવલિ. [કી.જો.. દયાસુર [ઈ. ૧૮૦૪ સુધીમાં : કર્તાનામ દયસૂરિ હોઈ શકે અથવા દમાશીયાવાચક) [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ) : અંચલગચ્છની જેન ગરશિષ્યનાં નામ જોડાયેલાં હોય તો દયાશિષ્ય સૂર પણ હોઈ શકે. સીધુ. ધર્મમૂતિની પરંપરામાં વિજયેશલિના શિષ્ય. ૧૩૨ કડાના એમને નામે ‘સરસ્વતી-છંદ' તથા ૪ કડીની ‘ચોવીસ જિનની ‘દામનકચોપાઈ (૨.ઈ. ૧૬૦૭/સં. ૧૬૬૩, જેઠ સુદ ૯), ૩૨કુંડળિયો થોય” લિ. ઈ. ૧૮૦૪) મળે છે. ની ‘શીલબત્રીસી' (ર.ઈ. ૧૬૦૮), 'ઈલાચીકેવલી-રોસ/ઇલીપુત્ર-રાસ સંદર્ભ : ૧. મુપગહસૂચી: ૨, રહસૂચી : ૧. કિ.ત્રિ.] (૨. ઈ. ૧૬૧૦ સં. ૧૬૬૬, કારતક વદ ૫, સોમવાર), ૧૧૬ કડીનો ‘ચાંદ્રસેન ચંદ્રદ્યોત-નાટકિયા-પ્રબંધ' (ર.ઈ. ૧૯૧૧), ૧૨ કડીનું દયાળદાસ જિ. ઈ. ૧૭૭૯. ૧૮૩૫, શ્રાવણ સુદ 9 ‘અંતરંગ કુટુંબ-ગીત’, ‘કાયા કુટુંબ સઝાય/ગીત’ અને અન્ય સાથે ઈ. ૧૮૬૧/સં. ૧૯૧૭, જેઠ સુદ ૫] : જ્ઞાનમાર્ગી સંતકવિ. ગીતોના કર્તા. નિરાંત મહારાજના શિષ્ય અને વડોદરામાં વાડીની જ્ઞાનગાદીના સંદર્ભ : ૧. આલિસ્ટઑઈ : ૨; ૨. જૈમૂકવિઓ : ૩(૧); આચાર્ય. જન્મ કરમડી (તા. કરજણ). જ્ઞાતિએ લેઉઆ પાટીદાર ૩. મુગુહસુચી; ૪. રાહસુચી : ૧; ૫. લહસુચી; ૬. હજૈજ્ઞા- પિતા કુબેરભાઈ. જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ આ કવિની મુદ્રિત કતિઓ સૂચિ : ૧. આ પ્રમાણે મળે છે : કાયાનગરના મન-સૂબાની પુત્રી સુરતાબાઈના આત્મારામ સાથેના વિવાહને વર્ણવતું, ૭ ‘કડવાં” નામક પદનું દયાસાગર(બ્રહ્મ)-૧ [ઈ. ૧૬૬૫ સુધીમાં] : દિગંબર બ્રહ્મચારી સાધુ. રૂપકકાવ્ય “સુરતાનો વિવાહ', જ્ઞાનબોધના ‘બારમાસ’ તથા વિશ્વે‘આરાધનાપ્રતિબોધ’ (લે. ઈ. ૧૬૬૫)ના કર્તા. ભરનાથને નીરખી લેવાનો ઉપદેશ આપતા અધ્યાત્મ-અનુભવરંગી સંદર્ભ : પાંગુહસ્તલેખો. [.ત્રિ] ‘બારમાસ', આત્મબોધની અને સુરતીની એમ ૨ ‘તિથિ', ‘સતિદયાસાગર-૨/દામોદર(મુનિ) [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ) : અંચલગચ્છના વાર’ તથા પ્રકીર્ણ પદો. ગરબી, ધોળ, કાફી વગેરે પ્રકારોમાં ચાલતાં જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં ઉદયસાગરના શિષ્ય. ૩૬૫ અને કયારેક હિંદીભાષાનો આ8ાય લેતાં એમનાં પદો મુખ્યત્વે કડીની ‘સુરપતિકુમાર-ચોપાઈ' (ર. ઈ. ૧૬૦૯/સં. ૧૬૬૫, બીજા અધ્યાત્મજ્ઞાનવિષયક છે. ભાદરવા સુદ ૬, સોમવાર), દુહાબદ્ધ “મદનશતક” (૨. ઈ. ૧૬૧૩) કૃતિ : ૧. ગુમવાણી; ૨. જ્ઞાનોદયપદ સંગ્રહ, સં. કેવળરામ તથા ૫૬૮ કડીના ‘મદનકુમાર-રાસ મદન નરેશ્વર ચંદ્ર શ્રેષ્ઠિ ચોપાઈ કાલુરામ ભગત, - ૩. (8) દિવ્ય ગિરામૃત, દેવશંકર શર્મા. ઈ. (ર. ઈ. ૧૬૧૩/સ. ૧૬૬૯, આસો સુદ ૧૦, ગરવાર)ના કર્તા. ૧૯૩૨, ૪. બુકાદોહન : ૫. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૧, ૩ (૧); ૨. મુમુગૃહસૂચી; ૩. સંદર્ભ : નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ શર્મા, ઈ. ૧૯૩૯ હજૈજ્ઞાસૂચિ: ૧. શિ.ત્રિ.) દિદ. દયો: જુઓ દયા. દયાસાર [ઈ. ૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ધર્મકીતિના શિખ. ‘અમરસેન-વાયરસેન- દર્શન(નિ) [ ]: જૈન સાધુ. ૫ કડીની “સમકિતચોપાઈ (ર. ઈ. ૧૬૫૦/સં. ૧૭૦૬, આસો સુદ ૧) અને ૧૧ સંચયના કર્તા. ઢળની ‘ઈલાપુત્ર-ચોપાઈ” (૨. ઈ. ૧૬૫૪/સ. ૧૭૧૦, ભાદરવા સંદર્ભ: ડિકેટલોગભાવિ. | કિ.ત્રિ] સુદ ૯)ના કત. આરંભે જિનકુશલસૂરિને વંદના ધરાવતી દર્શનવિજ્ય-૧ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ : તપગચ્છના જૈન સાધુ. ૨૭ ઢાળ અને ૬૨૯ કડીની ‘આરામનંદન પાવતી-ચોપાઈ વિજયતિલકસૂરિની પરંપરામાં રાજવિમલશિષ્ય વાચક મુનિવિજયના નિરાંત મહાર જાત. કરજણ). જ્ઞાતિ મુદ્રિત કૃતિઓ ૧૬૮: ગુજરાતી સાહિત્યકોશ દયાવિશિમ: દર્શનવિજય-૧ For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ શુધ્ધ અંદા તનું અદ્ભુતરસિક વૃત્તાંત વર્ણવના એમનો, કે ધિક્કર, ૫૮ ઢાળ અને ૧૪૫૪ કડીના દુહાદેશીબદ્ધ ‘ચંદચરિત – ચંદ્રાયણ/ ચંદમુનિ-પ્રેમલાલચ્છી-રાસ' (ર. ઈ. ૧૬૩૩સં. ૧૬૮૯, કારતક સુદ ૫/૧૦, ગુરુવાર; મુ.)માં કથારસનું પ્રાધાન્ય છે તેમ છતાં વર્ણનો, દષ્ટાંત વિનિયોગ, સમસ્યા-વિનોદ, આંતરપ્રાસાદિ રચનાચાતુર્યમાં કવિનું કાવ્યકૌશલ પ્રગટ થાય છે. એમનો અનુક્રમે ૧૫૩૭ અને ૨૨૨ કડીના ૨ અધિકારમાં રચાયેલો ઢાળબદ્ધ ‘વિયતિલકસૂરિ-રાસ' (પ્રથમ અધિકાર ૨. ઈ. ૧૬૨૩. ૧૬૭૯, માગશર વદ ૮, રવિવાર; બીજો અધિકાર ૨. ઈ. ૧૬૪૧. ૧૬૯૭, પોષ સુદ-. રવિવાર, મુખ્ય છે. વીરવિસૂરિના સમયથી ધર્મસાગરની વિવિધ પ્રરૂપણાને કારણે તપગચ્છમાં સાગરપક્ષ અને વિજ્યપક્ષ એવાં બે તડાં કેવી રીતે ઊભાં થતાં ગયાં એનો ઇતિહાસ વીગતે આલેખે છે. જેમાં બાદશાહ જહાંગીરે દરમ્યાનગીરી કરેલી એવા આ ઝઘડાનો ઇતિહાસ અહીં બહુધા વિજ્યપક્ષના દૃષ્ટિબિંદુથી વર્ણવાયો છે. આ ઉપરાંત આ કવિએ વિવિધ રાગોની ૫૯ કડીની ‘નેમિઝન-સ્તવન નેમીરાગમાળા-સ્તવન’ (ર.ઈ. ૧૬૦૮/ સં. ૧૬૬૪, પોષ-૨), તથા ‘દંડક પ્રકરણ વિચાર-ત્રિશિકા -બાલાવબોધ' એ કૃતિઓ રચેલી છે. કૃતિ : 1. આામહોદધિ : ૧ (+સં.); ૨. ઐસંગ્રહ : ૪+.). સર્ભ : ૧. લિસ્ટ : ૨૩ ૨. જૈનૂકવિઓ : ૧,૩ (૧); ૩. મુસૂચી [.ર.દ. ચી. [૨.૨.૬.] દર્શનસાગર : 'દર્શન' દર્શનાગર’ એવી નામછાપ ધરાવતી ૩ ગવી (મુ.) મળે છે. તેના કર્તા દર્શનસાગર-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ગહેલી સંગ્રહનામાં ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણક, ઈ. ૧૮૯૧. [.ર.દ.] દર્શનસાગર (ઉપાધ્યાય)−૧ [ઈ. ૧૮મી સદી] : અચલગચ્છના જૈન સાધુ. ઉદયસાગરસૂરિના શિષ્ય. મૂળ નામ દેવશંકર નલિયા (કચ્છ)ના ઔદીચ્ય બ્રાહ્મણ અને સાથે માણભટ્ટ, પત્નીનું અવસાન થતાં ૐ, ૧૯૪૭માં દીશા. હૈં. ૧૭૫૨માં ઉપાધ્યાયપદ, પિંગળ વગેરેના જાણકાર આ કવિ ઈ. ૧૭૭૦ સુધી હયાત હોવાની માહિતી મળે છે. દર્શનવિજ્ય—૨ : દલભટ્ટ ગુ. સા.-૨૨ આ કવિનો ૫ ખંડ, ૧૬૭ ઢાળ અને ૬૦૮૮ કડીનો દુહાા દેશીબદ્ધ ‘આદિનાથજીનો રાસ’(૨. ઈ. ૧૭૬૮/સં. ૧૮૨૪, મહસુદ ૧૩, રવિવાર;મુ.) પ્રથમ તીર્થંકર ઋષભદેવની સમગ્ર જીવનચર્યા ઉપરાંત એમના ૧૨ પૂર્વભવો ને સમગ્ર ભરત-બાહુબલિવૃત્તાંત આલેખે છે ને દૃષ્ટાંત રૂપે આવતી અન્ય કથાઓ પણ વીગતે કહે છે. કથાપ્રચુર આ કૃતિને રાજનાં લક્ષણો જેવી અનેક માહિતીલક્ષી વીગતો, વનખંડ વગેરેનાં વર્ણનો ને સુભાષિતોથી કવિએ વિશેષ વિસ્તારી છે. આ ઉપરાંત, કવિએ ‘પંચકલ્યાણકની ચોવીસી’ (૨. ઈ. ૧૭૬૩; મુ.) અને અન્ય સ્તવનો રચેલાં છે. કૃતિ : ૧. આદિનાથજીનો રાસ, સં. શા. હીરાલાલ હંસરાજ, ઈ. ૧૯૨૩; ]ર. અંચલગચ્છ સ્નાત્રપૂદિ તપસંગ્રહ, મુ. નિર્ણયસાગર પ્રેસ, ઈ. ૧૮૯૭. સંદર્ભ : ૧. અલગ, દિગ્દર્શન, સ. પાવ', ઈ. ૧૯૬૮ ૨. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિશ્રી દર્શનવિજ્ય વગેરે ઈ.૧૯૬૦; ૩. જૈગૂકવિઓ : ૩(૧). [.૨.૬.] દર્શનવિજય-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ]: તપગચ્છના જૈન સાધુ વિજયદેવસૂરિની પરંપરામાં સંઘવિજયના શિષ્ય. વિજયપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ. ૧૬૫૪-ઈ. ૧૬૯૩)માં રચાયેલી ૩૧ કડીની ‘વિજયદેવસૂરિ-નિર્વાણ-સઝાય'ના કર્તા. કવિને ભૂલથી મુનિવિજય શિષ્ય ગણાવાયા છે. સંદર્ભ : મુપુગૃહસૂચી. [.૨.૬.] ]: જૈન સાધુ ક દર્શનવિજ્ય-૩ [ આ કવિની અન્ય કૃતિઓ છે : ‘અંબાજીનો ગરબો,’ ‘દેવકીનો વિષના શિષ્ય. ૪ કડીની કિક્રસ્તુતિ' (મુ.)ના કર્યા. મુનિરાજ ગરમી’, ‘બહુચરાજીનો ગરબો” અને 'સાસુવહુનો ગરબો.' સંસ્કૃત શ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી'માં કવિ‘કુવલયાનંદ’નું ‘દલપતવિલાસ' નામે હિન્દી રૂપાન્તર આ કવિએ કર્યું હોવાનો ઉલ્લેખ મળે છે, ભૂલથી પ્રેમવિજયશિષ્ય તરીકે નોંધાયા છે. કૃતિ : જિભપ્રકાશ. સંદર્ભ : દલપતને નામે નોંધાયેલ પો આ કિવની ઉપર્યુક્ત રચનાઓ હોઈ શકે કે અન્ય રચનાઓ પણ હોય. દલપત : જુઓ દોલતવિજ્ય(ગણિ). દલપત-૧|લપતદાસ [ઈ.૧૮મી સદી પૂર્વાધ] : પદવિ. જ્ઞાતિઓ વીસનગરા નાગર, અમદાવાદનો વતની. ૧૨. કડીનો ‘ગાઈ માતાનો ગરબો”(૨. ઈ. ૧૭૨૮ સ. ૧૭૮૪, ભાદરવા સુદ ૨, રવિવાર), ૧૪ કડીનો ‘ગણપતિનો ગરબો’ (ર.ઈ. ૧૭૩૦૨, ૧૭૮૧, આો સુદ ૫), કાંકરિયા તળાવના ઇતિહાસની માહિતી આપતો ને કાંકરેશ્વરી દેવીનું માહાત્મ્ય વર્ણવતો ૩૧/૩૩ કડીનો ‘કાંકરેશ્વરીનો ગરબો’ (૨. ઈ. ૧૭૩૧/ સં. ૧૭૮૭, ચૈત્ર સુદ ૧૫), રાજા દ્વારા થતી પ્રજાની રંજાડને વર્ણવતો ૫૬ કડીનો ‘સંકટનો ગરબો',સમગ્ર કૃષ્ણચરિત્રને વર્ણવતો ૪૫ કડીનો ‘શ્રીકૃષ્ણજન્મનો ગરબો' એ આ કવિની મુદ્રિત કૃતિઓ છે. સ્વભાવોક્તિવાળું ને પ્રાસાદિક નિરૂપણ આ કૃતિઓની વિશેષતાઓ છે. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ સાખીદાસ, ઈ. ૧૯૨૩ (ત્રીજી આા.); ૨. કાોહન:૩; ૩. પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. કવિચરિત્ર; ૩. ગુહિફાળો; ૪. ગૃહાયાદી; ૫. ફાહનામાવલિ : ૧; ૬. ફૉહનામાવલિ, [ર. સો.] દલભટ્ટ [ઈ. ૧૬૪૩માં હયાત] : જૈન સાધુ લેખવામાં આવ્યા છે, પરંતુ પાશ્ર્વચન્દ્રગચ્છના ઘીરાજપુરા મુનિના કોઈ અનુયાયી ભકત હોવાનો સંભવ છે. એમણે પુસ વિષએ કરવા વિવિધ પ્રકારના દીર્ઘ તીનું વર્ણન કરતો ૩ ઢાળ અને ૨૧ કડીનો મહાતપસ્વી ી પૂજામુનિનો રસ' (૨. ઈ. ૧૧૪૩/સ. ૧૬૯૯ ફાગણ સુદ–; મુ.) રચ્યો છે. For Personal & Private Use Only ગુજરાતી સાહિત્યકોશ ૧૯૯ Page #199 -------------------------------------------------------------------------- ________________ કૃતિ: જૈન રાસસંગ્રહ: ૧, સં. સાગરચન્દ્રજી, ઈ. ૧૯૩૦ (સં). કુંભમાં અંબુ ભરી” જેવી પંક્તિમાં ઘડો ભરાવાનો બુડબુડ સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૧). .ત્રિ] અવાજ શબ્દસંકલના દ્વારા ઝિલાયો છે. ‘દશમસ્કંધનું ભાષાકર્મ અનાયાસ રચનાકૌશલના નિદર્શનરૂપ દલસુખરામ [ ]: એમને નામે “કવિત’ છે. સંસ્કૃત શબ્દો પણ પ્રેમાનંદ રચનામાં છૂટથી આવવા દે છે. નોંધાયેલ મળે છે. કવચિત્ “ચતુર્થમાં,ષષ્ઠમો એવાં ખોટાં અતિ-સંસ્કૃત રૂપો પણ સંદર્ભ: ગૂહાયાદી. કિી. જો.] એ વાપરે છે. “ગોપે પર મસ્તક પર કીધાં”માં “પીંછા’ માટેનો ફારસી શબ્દ “પર” રચનાવૈચિત્ર્યના લાભાર્થે યોજતાં એ એચદ© [ઈ. ૧૪૮૧માં હયાત] : ૩૦૦ કડીની હિંદી ભાષાની છાંટ- કાતા નથી. એ સાથે જ “એફ” “કેમ” જેવા બોલચાલના શબ્દો વાળી ‘બિહણચરિ–ચોપાઈ' (ર. ઈ. ૧૪૮૧, સં. ૧૫૩૭, વૈશાખ અને “છોડ-ભલાઈ” (છોડાવવાની ભલાઈ) જેવા નવ-સમાસો પણ સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. ખરા જ. પાત્રો ગારોમાં “તમને શું બાંધ્યાં ઊખળે?” જેવી સંદર્ભ: જેન્કવિઓ: ૩(૨). [કી. જો.]. બોલચાલની, ઘરાળુ વાભંગિઓ કથારસને પોષક બને છે. સ્થાપ્રસંગને તાર્શ ખીલવતા પ્રેમાનંદના પાત્રનિરૂપણમાં કોઈ ‘દશમસ્કંધ' (૧) : પ્રેમાનંદની આ પ્રબંધરચના (મુ.) ભાગવત વાર કોઈ ઊણપ કે મર્યાદા પ્રવેશતી જણાય છે. એમને હાથે પાત્રો દશમસ્કંધના ૯૦ અધ્યાયમાંથી ૫૩માં અધ્યાયની વચ્ચેથી ૧૬૫ માનવીય બને છે – પાત્રોને માનવલાગણીથી રસવાના નામે કવિ કડવોએ અધૂરી રહેલી છે અને સુંદર મેવાડાએ પૂરી કરેલી છે. કયારેક ઔચિત્ય ચૂકે છે એવું પણ જોવા મળે છે. કંસ જોગમાયાનો આ કૃતિ, એની રચનાશૈલીની સહજ પ્રૌઢિ ઉપરથી, પ્રેમાનંદના કબજો લે છે ત્યારે “વસુદેવ ત્રાહે ત્રાહે કરી કર ઘસે, મુખે રુએ જીવનનાં છેલ્લાં વર્ષોનું સર્જન હોય એમ પ્રતીત થાય છે. પણ મનમાં હસે. કુશળક્ષેમ જઈએ છોકરો, ગોપસુતા આઘેરી મળ ભાગવતની સંસ્કૃત અધ્યાય-શ્લોકબદ્ધ રચનાની સામે મરો.”—એવા આલેખનમાં કવિ વસુદેવને માનવીય કરવા જતાં પોતાની પાકત એટલે લોકભાષાની કડવાં-ચોપાઈબંધની કૃતિને અ-માનથી ચીતરે છે. કષ્ણના પાત્રાલેખનમાં “ચોરી કરે ઘર માહ, મૂકતા કવિની નેમ એક સમોવડિયો ગ્રંથ આપવાની છે, પરંતુ એ નવ બોલે સાચું” (૩૧-૧૩) એ વર્ણન કર્યા પછી “થયા વરસ કયાંક-કયાંક મૂળથી દૂર ચોતરે છે અને ઉમેરણો પણ કરે છે. જેમ દિવસના નાથ રે” (૩૫-૪) અને “બાલે બોબડું” (૩૫-૫) એવી કે, યશોદાને પડખે બાળક કૃષ્ણને મૂકતી વખતે વસુદેવે રાખેલી અસંગતિઓ થઇ ગઈ છે. તે ઉપરાંત ૪ વરસના બાળક માટે “બાઇ દીપકની સાક્ષી, વ્રતની સીમમાં કૃષ્ણના હાથનો પ્રસાદ મેળવવા એનાં નયન છે ખોટા” એ ગોપીઓનો ઉદ્ગાર પુરાણીઓના કામુક માટેની બ્રહ્માની યુક્તિઓ, કાલિય નાગના ઝેરી હુંફાડાથી કદંબવૃક્ષ કણને પ્રેમાનંદ પણ વર્ણવી રહ્યા છે એમ સૂચવે. ભાગવત બચવા અંગેનો પ્રશ્નોત્તર, ગોવર્ધનધારણ વખતે કૃષ્ણની ક્રોધાગ્નિથી ભક્તિનો ગ્રંથ હોઈ એનાં પાત્રો દિવ્યતાની છાલકથી ભંજાયેલાં અતિવૃષ્ટિનું જળ શોષાઈ ગયા અંગેનો ખુલાસો વગેરે. છે, ત્યારે પ્રેમાનંદમાં નારદ જેવાં દેવર્ષિ કંસ આગળ નરાતાળ કથાપ્રસંગ અંકુ નવ પડે, એવી ખાતરી ઉચ્ચારતા કવિની નજર જૂઠો મૈત્રી-એકરાર કરે છે અને બ્રહ્મા પણ કૃષ્ણના હાથનો પ્રસાદવિશેષ કરીને કથાપ્રસંગ ઉપર છે. કથાપ્રસંગને ઉઠાવ આપવો, કણ પામવા ભિક્ષુક કરતાંય નિકૃષ્ટ રીતે વર્તે છે. પરિણામે પ્રેમમલાવીને તો અગળ મૂક એમાં એમની વિરોષતા છે. પૂતના- નંદનો ‘દશમસ્કંધ’ માનવભાવથી રસેલાં, ઓછેવત્તે અંશે રસપ્રદ વધથી શરૂ કરીને બાળકૃષ્ણનું એકેએક ચરિત્ર એ આપે છે ને એવાં કથાનકોની માલારૂપ બની રહે છે, મૂળ ભાગવત પેઠે દિવ્યચરિત્ર પૂરું થતાં આંક પણ આપે છે. જેમ કે, વહિનભક્ષણ તે ભાવની અદ્ર તા વડે–ભક્તિ વડે એકસૂત્ર થયેલી કૃતિ બનતો નથી. ‘દ્વાદશમું ચરિત્ર’ છે (કડવું ૫૯). નાગદમણ, રાસપંચાધ્યાયી, રુકિમણી- ભિન્ન ભિન્ન રસોની ખિલવણી અત્રતત્ર-સર્વત્ર થતી રહેલી જ વિવાહ જેવા પ્રસંગોલેખનો લધુ આખ્યાનકો તરીકે કલ્પાયાં હોય છે. મરી રહેલી બૃહત્કાય પૂતના ઉપર “જેમ પર્વત ઉપર પોપટો” એવી છાપ પડે છે. એમાં કોઈ વાર અલગ સરસ્વતી સ્તવન પણ એમ કૃષણ કહે છે ત્યારે એને બચાવવા “ઉન્મત્ત જોવનની મદમાતી મુકાયેલ છે. પ્રેમભરી ગોવાળી, તત્પર થઈ પૂતના પર ચડવા, કટિ કછી, કાછડો કથાનકોને કવિની સુરેખ ચિત્રણની શક્તિને લીધે, સ્વભાવો- વાળી. નિસરણી માંડી ચડી બાળા, પગ ધરતાં પડે પડછંદ, ક્તિને લીધે, કટાક્ષ અને નાદમાધુર્યને લીધે ડો ઉઠાવ મળે છે. કુચ-અગ્ર વદનમાં, કરે કીડા, ધાવે બાળમુકુંદ”—એ એક ચિત્રમાં “મુખે દશ આંગળી”થી પ્રત્યક્ષ થનું ત્રસ્ત દેવકીનું, “સતા ચંચલ શુંગાર, વીર, બીભત્સ, રૌદ્રની લકીરો છે અને અદ્ભુતમાં શ્વીન”થી દર્શાવાનું રાત્રિની શાંતિનું, “વાંસે વહે જલધાર”થી મૂર્ત અનુભવ શમે છે. અભુત સાથે કરુણની સરસાઇ છે. દેવકીનું કંદન થતું નંદ-વસુદેવના હૃદયસ્પર્શી મિલનનું અને “પૂછ ચડાવ્યાં શીશ”થી એ કરુણનો તો જશોદાના “મારું માણેકડું રિસાવ્યું રે” એ હૈયાફાટ વ્યક્ત થતું દોડતાં વાછરડાનું ચિત્ર જુઓ. યજ્ઞશાળામાં ખાવાનું માગવા વલોપાતમાં વાત્સલ્ય-કરુણનો પ્રગાઢ અનુભવ થાય છે. લગભગ બધાં ગયેલા ગોપબાલોને તરછોડનાર બ્રાહ્મણો પ્રત્યેનો કટાક્ષ “આચાર્ય કડવાંને અંતે રામસ્મરણ કરતાં પ્રેમાનંદ વારંવાર ભક્તિમહિમા ગાય બોલ્યા કર્મશુચિ, ગોપને યજ્ઞઅનની રૂચિએમાં દાઢમાં બોલા- છે, તો કોઈ વાર એમની ભક્તિનો પ્રસ્પદ “સંસારહિડોળો બાંધ્યો યેલા “કર્મશુચિ” શબ્દ દ્વારા અને “ચિ” – “રચિપ્રાસ દ્વારા રે બ્રહ્મ” જેવા હૃદ્ય કલ્પનમાં વરતાય છે. વ્યક્ત થાય છે. પૂતનાની અરમાનભરી ગતિને નાદ-મધુર પદાવલિ પ્રેમાનંદ મુખ્યત્વે સંસારજીવનના કવિ છે. “ધન્ય સ્ત્રી, પુરુષ અને ચરણાન્તર્ગત પ્રાસરચનાથી ઉઠાવ મળ્યો છે, તો “શ્ન ન શકે ધિક્કાર” કે નષિઓને કૃષને કહેલા “તરશો સ્ત્રી વડે” જેવાં વચનોમાં ૧૭૦: ગુજરાતી સાહિત્યકોશ દલસુખરામ : દશમસ્કંધ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રતીત થતાં નારીની મૂલગત મોટાઈને જોવાના વલણને લીધે કવિનું જાણો રે” એમ કહી ગોકુળમાં પધારવા વીનવે એમ વ્યક્ત થતી સંસારદર્શન મોટા ભાગના મધ્યકાલીન કવિઓ કરતાં વધુ સમુદાર વેદનાભરી પ્રીતિપરવશતા જુઓ અને યશોદા દેવકીને કહેવડાવે કે જોવા મળે છે. તમે કૃષ્ણની માતા થશો પણ કૃષ્ણ આંખ આંજતાં નાસી જતો ને ભાલણે મુખ્યત્વે પદોમાં ‘દશમસ્કંધ' આપેલો. પ્રેમાનંદ પદો ગોપીની ફરિયાદ આવે ત્યારે ખોટુંખોટું રોતો એ બાળકીડાનું સુખ એટલે કે ગીતો તક મળે ત્યાં જરૂર મુકવા કરે છે. પણ ગીતોમાં તેમને કયાંથી મળશે?–એમાં વ્યક્ત થતી ધન્યતાની ખુમારીભરી સ્પદ નથી, પ્રેમાનંદનું પોતીકું વામ્બળ નથી. એકે હજારાં જેવું, લાગણી જુઓ. પરમ હદયસ્પર્શી, માતૃહદયનાં પાતાળ ભેદી ઊછળનું “મારું માણેકડું ભાલાણના શારમાં પગલભ વિલાસચિવણ નથી. સંભોગચંગાર રિસાવ્યું રે, શામળિયા” છે, જે નરસિહ દયારામ-નાનાલાલ જેવા પણ “ના-ના મામા. રહો રહો કરતાં કથા લઈ ચાંપી મહાન ગુજરાતી ગીતકિવઓ સાથે પ્રેમાનંદને એકાસને સ્થાપે છે. રે” એવા માર્મિક વ્યંજનાયુક્ત ઉદ્ગારથી આલેખાય છે. વિશેષ તો એવા અદ, ૯ દશમસ્કંધ’ ભલે મૂળ ભાગવતનો સમોવડિયો ગ્રંથ ન બની અહીં આલેખાઈ છે ગોપીની અનન્ય, ઉત્કટ, સમર્પણભવિમુક્ત શકો, પણ એકંદરે રસિકત કથાનકોની મીલીરૂપે અવશ્ય એનું કષણપ્રીતિ. એમાં કમોરતા, માધુર્ય અને મૂર્ખતા છે. ગોપીને સ્થાન પ્રેમાનંદના સમગ્ર કૃતિસંગ્રહમાં ‘નળાખ્યાન’, ‘મામેરું, મા-3 મુગ્ધ કરતા કૃષ્ણનાં પાંપણના ચાળા, અંગની ચીલ, રૂડું કાળું રૂપ છે , ‘સુદામાચરિત્ર' જેવી રચનાઓ પછી આવે. (ઉં. જો.) તેમાં નિર્દેશાય છે અને કષણને જોવા માટે શેરીમાં મોતી વેરીને (૨) ભાલણની આ કૃતિ(મુ.) ભાગવતના દશમસ્કંધની કૃષ્ણકથાને વીણવા બેસવાની ને “મીટ તણા મેલાવા” માટે પ્રભુને હાથે વેચાનિરૂપે છે તથા વિવિધ રાગોના નિર્દેશ ધરાવતાં અને કેટલેક વાની ગોપીની તૈયારી દર્શાવાય છે. કૃષ્ણ-ગોપીનું રસિકચાતુર્ય પ્રગટ સ્થાને મુખ્યબંધની પંક્તિઓ તથા ઢાળ એ અંગોને કારણે કડવા- કરતાં પદો પણ અહીં છે. ભાલણનાં દાણલીલા, માનલીલા અને બંધમાં સરી જતાં, દોહરા, ચપાઈ, પ્લવંગમ, ઝૂલણા આદિની દેશી ભ્રમરગીત પ્રેમાનંદ કરતાં તો સારાં છે જ, પણ નરસિંહ અને દયાઓનાં ૪૯૭ પદો રૂપે મળે છે. એ રીતે આ આખ્યાનના કડવા- રામથીયે ઊતરે એવાં નથી એવા રામલાલ ચૂ. મોદીના અભિપ્રાયમાં બંધના પ્રારંભનું સૂચન કરતી કૃતિ છે. કવિએ પોતે સ્વતંત્ર રીતે તથ્ય જણાય છે. ભ્રમરગીતના તેમ જ અન્ય પ્રસંગે ભાલણે માતારચેલા રુકિમણીવિવાહ’ અને ‘સત્યભામાવિવાહ’ને આમાં જોડી દીધા પિતા, ગોપગોપીઓ ને વ્રજ વિશેના અતૂટ સ્નેહબંધનના ને હોય એવું, એ ભાગોમાં સ્વતંત્ર મંગલાચરણ ને ફલશ્રુતિ છે તે અત્મીયતાના કૃષ્ણના મનોભાવોને પણ નિરૂપવાની તક લીધી છે. જોતાં સમય છે, તે ઉપરાંત કૃતિમાં અન્યત્રથી પણ પ્રક્ષેપ થયો [.ત્રિ.] હોય એવું લાગે છે. જેમ કે ભાલણની રાસલીલાના સંક્ષિપ્ત વર્ણન પછી લક્ષ્મીદાસના રાસલીલાનાં ૧૧ જેટલાં પદો આમેજ થયાં છે, દર ]: જૈન સાધુ. ૧૧/૨૧ ૧ ૫દ નરસિંહની નામછાપવાળું છે, ભાલણની નામછાપ સાથેનાં કડીની ‘નંદિમુનિની સઝાય” (મુ.)ને કર્તા. થોડાંક પદો વિશ્વનાથ જાનીની ‘પ્રેમપચીસી'માં મળે છે. વ્રજ કૃતિ: જે સંગ્રહ (ન.) ભાષાનાં કેટલાંક પદો છે તે પ્રક્ષિપ્ત ન હોય તો એ ભાષામાં સંદર્ભ:લીંહસૂચિ. [4.ત્રિ.] રચના કરનાર ભાલણ પહેલા ગુજરાતી કવિ ઠરે. દાન: આ નામે ૧ હિંદી હોરી (મુ) તથા ૪ કડીનું હિંદીમિશ્ર આ કૃતિમાં કથાકથન ભાગવત-આધારિત છે ને સંક્ષેપમાં થયું ગુજરાતી ભાષાનું શીલમહિમાનું સ્તવન(મુ.), દાનકવિને નામે છે, એમાં ભાલણની ખાસ કશી વિશેષતા નથી, પરંતુ વાત્સલ્ય, નાગાર્જુનકૃત “યોગરત્નાવલી” પર આધારિત, ૧૫૩ કડીની શુંગાર અને કરુણનાં ભાલણનાં આલેખનો એના ઊંચી કોટિના “પ્રાકૃતતંત્રસાર-ચોપાઈ' (લ.સં.૧૮મી સદી અનુ.) તથા ૨૫ કડીની કવિત્વની પ્રતીતિ કરાવે એવાં છે. કૃષણની બાળચેષ્ટાઓ ને કૃષ્ણને “જીવપ્રેમ-સંવાદ' તેમ જ દાનમુનિને નામે ૮ કડીની કર્મરાઝાય” અનુલક્ષીને યશોદા-દેવકી ઉપરાંત નંદના પણ મનોભાવો અહીં (મુ.) ને ૧૭ કડીની ‘નમરાજુલ-બારમાસ (મુ.) એ કૃતિઓ વાત્સલ્યરસની સામગ્રી બને છે. કૃષણની રમણીય બાળચેષ્ટાઓનું મળે છે તે કયા દાન – છે તે નક્કી થઈ શકે તેમ નથી. ‘નેમરાજુલઆલેખન ભાલણની ઝીણી સૂઝને કારણે માર્મિક બન્યું છે. તે ઉપ- બારમાસ” સ્તુપરિવેશમાં માર્મિક રીતે વ્યક્ત થયેલા રાજિમતીના રાંત એક બાજુથી ગોપબીલના વાસ્તવિક જીવનસંદર્ભને લક્ષમાં વિરહશૃંગારના મનોભાવો તથા વર્ણાનુપ્રાસ-આંતરપ્રાસથી મનોરમ લેતું હોઈ એ ઔચિત્યનો ગુણ ધરાવે છે તો બીજી બાજુથી એવ- બનેલી અભિવ્યક્તિને કારણે ધ્યાન ખેંચે છે. તારલીલાનો ખ્યાલ અનુસૂત થતો હોવાથી એ અદ્ભુતને પણ કેટલાક સંદર્ભોમાં તેજવિજયશિષ્ય દાનવિજયને નામે નોંધાયેલ અવકાશ આપે છે. કવચિત ભાલણને સહજ એવો મર્માળો વિનોદ પણ એમાં ગૂંથાય છે, જેમ કે કૃષણનું મુખ જોઈને માતા રોમાંચિત કે “મન એકાદશીના દેવવંદન” (મુ.) માત્ર ‘દાન’ નામછાપ ધરાવે થાય છે ત્યારે કૃષ્ણ માતાને કહે છે કે એ મુને મને બતાવો. છે. આ કૃતિ વિજયરાજસૂરિશિષ્ય દાનવિજયની હોય એવી શક્યતા છે. ‘વાંચક દાન” એવી નામછાપથી મળતું “(ઘોઘામંડન) માતા જવાબ આપે છે કે તે એવાં પુણ્ય કયાં કર્યાં છે? માતાના પાર્શ્વજિન-સ્તવન” પણ એમની જ કૃતિ છે કે કેમ તે નિશ્ચિત હૃદયનાં ઉમળકા, રીસ, રોષ, ચિંતા, વિયોગવેદના વગેરેનું પ્રસંગ તે થઈ શકે તેમ નથી. પરિસ્થિતિના આલંબનપૂર્વક મૂર્ત રીતે ને ધારદાર ઉદ્ગારોથી નિરૂપણ થયું છે, તો નંદના કલ્પાંતમાં પણ વેધક હૃદયસ્પર્શી ઉકિતઓ કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧, ૨, જૈસસંગ્રહ (ન.); ૩. ઐરત વણાયેલી છે. યશોદા કૃષ્ણને “માતા નહીં થાઉં તમારી, ધાવ કહીને સંગ્રહ : ૩, ૪. પ્રામબાસંગ્રહ : ૧; ૫. સજઝાયમાલા(પ.). દશરથમુનિ : દાન ગુજરાતી સાહિત્યકોશ : ૧૭૧ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ *િ *] સંદર્ભ: ૧. પ્રાકારૂપરંપરા; || ૨. જૈમૂકવિઓ: ૩(૨); ૩. જૈહા- આ કવિએ સરકૃતમાં કલ્પસૂત્ર પર ‘દાન-દીપિકા’ નામની પ્રસ્ટા; ૪. મુ"ગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હજૈજ્ઞાસૂચિ : ૧. ટીકા (ર.ઇ. ૧૮૯૪) અને ‘શબ્દભૂષણ” નામે પઘબદ્ધ વ્યાકરણ [૨.૨.દ] (ર.ઈ. ૧૭૧૪ આસપાસ) રચેલ છે. ઉપરાંત જુઓ દાન – તથા દાન–૧ [ ]: જૈન સાધુ. સદારંગના શિષ્ય. દાનવિજય-૨. ત્રલોકથદીપિકા-ચોપાઈ' (લે. સં. ૧૮મી સદી અન)ના સ કૃતિ : ૧. રીસ્તસંગ્રહ : ૧, ૩, ૨. સ્તિકાસંદોહ : ૨, ૩. સંદર્ભ : રાહસૂચી : ૧ [.ર.દ] જેન્સરનો : ૨ (+સં.); ૪. દસ્તસંગ્રહ; ૫. મોસરગ્રહ. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ] ૨. જૈનૂકવિઓ : ૨, ૩(૨); દાનકુશલ [ઈ. ૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેન- જેહાપ્રોસ્ટા;૪. મુગહસૂચી; ૫. લહસૂચી: ૬, હજીજ્ઞાસૂચિ : ૧ સૂરિની પરંપરામાં પંડિત રત્નકુશલના શિષ્ય. વિજ્યદેવસૂરિ (આચાર્યકાળ ઈ. ૧૬૦૦થી ઈ. ૧૬૫૭)ની [.ર.દ. જીવનરેખા સાથે તેમની પ્રશસ્તિ કરતી, તેમની હયાતીમાં રચાયેલ, ૧૭ કડીની દાનવિજ્ય-૪ [ ]: જૈન સાધુ. સૂરવિજયદેવસૂરિ-સહાય” (મુ.)ના કર્તા. વિજયના શિષ્ય. ‘દાન” એવી નામછાપથી મળતી ૫ કડીના ‘અજિતેકૃતિ : સમાલો : ૧ (સં.). રિ.ર.દ. જિન-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. દાનવિજય : આ નામે ૪ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ (મુ.), ૧૧ સંદર્ભ : મુપુગૃહસૂચી. રિ.ર.દ.] ૪ કડીનું ‘શનું જ્ય-સ્તવન' (મ.) ૧ કડીનું “મૈત્રાણાતીર્થ-સ્તવન', ૯ કડીનું ‘નિમિનાથ-સ્તવન તથા દાનવિજ્યશિષ્ય [ ]: જૈન સાધુ. ૫. ‘ચોવીસી’ મળે છે તે કયા દાનવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ કડીના ‘ષભદેવ-સ્તવન” (લે. સં. ૧૯મી સદી; અ-ગુ.)ના કર્તા. નથી. પ્રાપ્ત સંદર્ભોમાં આમાંની કેટલીક કૃતિઓ તે વિશિષ્ય સંદર્ભ : મુપુણ્હસૂચી. [કી.જો.] દાનવિ ને નામે મુકાયેલી છે. કોઈ દાનવિયે સ્વકૃત ‘કલ્પસૂત્ર-સ્તવન” પર બાલવબોધ દાનવિનય/દાનવિજ્ય [ઈ. ૧૬૦૯માં હયાત : ખરતરગચ્છના (૨.ઈ. ૧૬૬૬) રચ્યો હોવાની માહિતી મળે છે. તે દાનવિ જય-૧ જૈન સાધુ. ધર્મસુંદરના શિષ્ય. ૮૬ કડીની “નૈદિષણ ચોપાઈ' કે ૨ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. (૨. ઇ. ૧૬૦૯)ના કર્તા. કવિનામ દાનવિનય દાનવિજ્ય બંને મળે કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. છે તેમાંથી દાનવિનય નામ ખરું હોવાનું વધુ સંભવિત છે. પ્રપુસ્તક : ૧. સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ;] ૨. જૈનૂકવિઓ; ૩(૨); ૩. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩ (૧). રિ..દ.] મુપુન્હસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. રિ.૨.દ.| દાનવિમલ [ઈ. ૧૮મી સદી મધ્યભાગ : તપગચ્છના જૈન સાધુ. ઘનવિજ્ય-૧ : જુઓ દાનવિજય. વિબુધવિમલસૂરિ (આચાર્યકાળ ઈ. ૧૭૪૨ થી ઈ.૧૭૫૮)ના શિષ્ય. ‘દાન” એ નામછાપથી મળતા ૭ કડીના નેમિનાથ-જિનસ્તવન દાનવિજય–૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ. (મુ.)ના કર્તા. વિજયદાનસૂરિની પરંપરામાં પંડિત તેજવિજ્યના શિષ્ય. ૬૨ કડીના કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. [.ર.દ.] ‘સપ્તભંગીગતિ-વીરન-સ્તવન' (ર.ઈ. ૧૬૭૧ સં. ૧૭૨૭, વૈશાખ-), (૯૩ કડીની ‘પ્રતિક્રમણ-ચોપાઈ' (ર. ઈ. ૧૯૭૪) તથા દાનશેખર(ગણિ) [. ] : જૈન સાધુ. ‘ચૌદગુણ સ્થાન-સઝાય” (૨. ઈ. ૧૬૮૮/રાં. ૧૭૪૪, આસો વદ અનંતહંસના શિષ્ય. “મુહપત્તિવિચાર-સઝાય’ (લે. સં. ૧૮મી સદી ૧૩, રવિવાર)ના કર્તા. 'જન ગૂર્જર કવિઓએ આ અને આ અનુ.)ના કર્તા. પછીના દાનવિજયને એક ગયા છે. પરંતુ કવિનામછાપ સ્પષ્ટ સંદર્ભ : મુપુન્હસૂચી. [કા.ત્રિ.] પણે જુદી પડતી હોવાથી બંને કવિઓ જુદા છે એમ માનવું જોઈએ. દાનસાગર [ઈ. ૧૬૧૯ સુધીમાં] : જૈન સાધુ. ‘સાહ-રાઉલ-નીલવણસંદર્ભ: જૈનૂકવિઓ; ૨, ૩(૨). રિ.ર.દ.] ભાસ’ (લે. ઈ. ૧૬૧૯)ના કર્તા. દાનવિજ્ય(ઉપાધ્યાય)-૩ [ઈ. ૧૭મી સદી ઉત્તરાઈ–ઈ. ૧૮મી સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.] સદી પૂર્વાર્ધ : તપગચ્છના જૈન સાધુ વિયરા સૂરિના શિષ્ય. દામ | ]: જૈન. ૨૫ કડીની ‘કાયાજીવ-સંવાદના આ કવિએ ૨૭ ઢાળની “લલિતાંગ-રાસ' (ર. ઈ. ૧૭૮૫સં. ૧૭૬૧, કર્તા. માગશર વદ ૧૦, રવિવાર), ‘પંચકલ્યાણગભિત-ચોવીસ :- સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [.ત્રિ] સ્તુતિ-અનુષ્ક' (૫ ચતુષ્ક મુ.), અન્ય ઢાળબદ્ધ ‘ચોવીસી' (૫ વાગઢમતિ ઈ. ૧૦૧૦માં થાતી : જૈન સાધ, ૧૨૭ કડીની સ્તવન મુ.), ‘ત્રી પૂનમના દેવવંદન” (મુ.), ૧૫ કડીની “અષ્ટા- | ‘નવતત્ત્વ-ચોપાઈ' (ર. ઈ. ૧૭૧૮) ના કર્તા. પદ-સ્તવન” (૨. ઈ. ૧૭૮૦), કલ્યાણક-સ્તવન” (૨. ઈ. ૧૭૦૬ ), [કાત્રિ) ૩૨ કડીની ‘[.ન-સ્તુતિ', ૧૭ કડીની ‘ગજસુકુમાલ-સઝાય (મુ.), ૫ %ીની ‘ગુરુ-ગીત’ તથા ૨૩ કડીની ‘સિદ્ધચક્ર-સ્તવન' (ર.ઈ. દામોદર : આ નામે ‘રાધાકૃષ્ણની આરતી’ (લે. ઈ. ૧૮૪૮) મળે ૧૭૦૬; મુ.) એ કૃતિઓ રચેલી છે. છેલ્લી કૃતિ મુદ્રિત પાઠમાં છે તે કયા દામોદર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ગુરુનામ વિજયસેનસૂરિ બતાવે છે તે ભૂલ છે. સંદર્ભ : ગૂહાયાદી. [રસો.] આશર ૧૮થની લલિતાં સાધુ વયર રાઈ. ૧ ના (ર. ઈ. ૧૭૮ ૫ મીના ને નુતિ', ૧૭ કડાનો ૧૭૨ : ગુજરાતી સાહિત્યકોશ દાન-૧: દામોદર For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ દામોદર-૧ ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ) : જુઓ ઉદયસાગરશિષ્ય પ્રાચીનતા જણાતી નથી તેથી પહેલો મત સ્વીકારવો મુશ્કેલ છે. દયાસાગર. ઓમકારથી આરંભાતો તથા અઢુ ત અને બ્રહ્મવિદ્યાનું નિરૂપણ દામોદર-૨ [ઈ. ૧૬૮૧ સુધીમાં] : મુખ્યત્વે દુહાબંધની ૭૯૭ કરતો જ્ઞાનકક્કો ‘અક્ષર-અનુભવ પ્રદીપિકા', ચૈત્રથી આરંભાતા કડીની એમની ‘માધવાનલ-કથા’ (લે. ઈ. ૧૬૮૧; મુ.) માધવાનલ અધ્યાત્મના દ્વાદશ મહિના, જ્ઞાનબોધની તિથિઓ, ઉપનિષદ સપ્તઅને કામકંદલાની પ્રેમકથાને બહુધા પાત્રો વચ્ચેના સંવાદોનો વાર સિદ્ધાન્ત મુજબના જ્ઞાનલબ્ધિના વાર, બ્રહ્મવિદ્ થવા માટેની આકાય લઈને આલેખે છે. રુચિર વર્ણનોથી કૃતિ આકર્ષક બની છે. સીત ભૂમિકાઓ વર્ણવતું ૧૪ કડીનું પદ ‘સપ્તભૂમિકા’ તેમ જ છે. કૃતિમાં સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો ગૂંથાયેલાં છે. આત્મા અને જ્ઞાનનું સ્વરૂપ સમજવતું તથા ભક્તિબોધને નિરૂપનું કૃતિ : માધવનિલ કામકંદલો પ્રબંધ : ૧ (એ), એ. એમ. આર. J, સં. એમ. આર. યાદ કરી છે. શિવ ૬૧ કડીનું ‘અનુભવચિતામણિ’ – એ બધી (મુ.) આ કવિની કેવલાદ્વૈતવાદી કૃતિઓ છે. શિવસ્વરૂપનું વર્ણન કરતું ૧૮ કડીઓનું મજમુદાર, ઈ. ૧૯૪૨–‘માધવાનલકથા'. સંદર્ભ : ગૂહાયાદી. દીર્ધ પદ ‘શિવ અનુભવપ્રદીપિકા' (મુ.) તથા જ્ઞાનવૈરાગ્ય અને રિસો. શિવસ્મરણનાં, દેશી, પ્રભાતી, કાફી, રામગ્રી, કાલેરો વગેરે વિવિધ દામોદર-૩ [ ]:સંસ્કૃત ‘બિલ્ડણ-પંચાશિકા’ના રાગોનો નિર્દેશ ધરાવતાં પદો (૨૫ મુ.) એમની શિવવિષયક ‘ભાષ્ય' તરીકે ઓળખાવાયેલો ગુજરાતી ગદ્યાનુવાદ (લે. ઈ. કવિતા છે. ૧૫મી સદી અંતભાગ/ઈ. ૧૬મી સદી પ્રારંભ અનુ., મુ.) મળે કૃતિ : બુકાદોહન : ૭ (સં.). છે તેમાં ‘બિહાણ-પંચાશિકા' ઉપરાંત બિહણ કથાને લગતા કેટલીક સંદર્ભ : ૧. ગુજહકીકત; ]૨. ગૂહાયાદી. [૨. સો.] સંસ્કૃત શ્લોકો ઉધૃત થયા છે. એમાંના છેલ્લા શ્લોકમાં કેટલાંક કવિત્વોથી પ્રિયાથી વિયુકત બિલ્ડણકવિને પ્રિયા સાથે યોગ દારબ-૧ જિ. ઈ. ૧૬૫૭] : પારસી દસ્તૂર. પિતાનામ પાહલન. કરાવનાર હરિભકત દિ વર દામોદરનો ઉલ્લેખ છે તે અને તે જેદ, પહેલવી, ફારસી અને સંસ્કૃતનો અભ્યાસી‘ખોલો શો - ‘ભા'ના કર્તા તરીકે ઉલ્લેખાયેલ નડિયાદવાસી નાગર એક જ દીન” (૨. ઇ. ૧૬૯૦) તથા ફરજિયાત નામેહ” (૨. ઇ. ૧૬૯૨). વ્યક્તિ છે એમ માનીએ તો આ ગુજરાતી ગદ્યાનુવાદના કર્તા નામના ગ્રંથોના કર્તા. આ ઉપરાંત એમણે ‘ખુરદેહ અવેસ્તાન નડિયાદવાસી નાગરબ્રાહ્મણ દામોદર કરે. ગુજરાતીમાં અને સંસ્કૃતમાં અનુવાદ કરેલ છે. તથા ફારસીમાં ‘બિહણ-પંચાશિકા'નો ભાષ્યશૈલીએ ચાલતો આ ગદ્યાનુવાદ કેટલીક મોનારતો પણ રચેલી છે. ટૂંકાં વાકયોને કારણે પ્રાસાદિક ને પ્રવાહી બન્યો છે તે ઉપરાંત સંદર્ભ : પારસી સાહિત્યનો ઇતિહાસ, પીલાં ભીખાજી મકાટી, એમાં ભાષાની પ્રૌઢિ પણ છે. બિહણ કથાના અને અન્ય ઈ. ૧૯૪૯. [૨. ૨. દ.] સુભાષિત રૂપ સંસ્કૃત તેમ જ ગુજરાતી પદ્યોને ગૂંથી લેતા આ દારબ-૨ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : પારસી દસ્તૂર. પિતા હોરમઅનુવાદમાં આરંભે અને અંતે પૂર્તિ કરીને સમગ્ર બિહણકથા આપવામાં આવી છે. ઝદિયોર સંજાણા. વતન વલસાડ. પહેલવી, ફારસીના નિષ્ણાત. પ્રાચીન રેવાયતોનું સંપાદન (ઈ. ૧૬૮૫) કરનાર આ વિદ્રાને કૃતિ : સવાધ્યાય, જાન્યુ. ૧૯૮૨– ‘ બિહણ પંચાશિકા : દામોદરકૃત જૂની ગુ જરાતી ગદ્યાનુવાદ', સં. ભોગીલાલ જ. સાંડેસરા (સં.).. ( રેવાયતોના ગુજરાતી અનુવાદ (ઈ. ૧૬૯૧) પણ કર્યા છે. સંદર્ભ : પારસી સાહિત્યનો ઇતિહાસ, પીલાં ભીખાજી માટી, (ા-“1• ઈ. ૧૯૪૯. રિ. ૨. દ] દામોદર(પંડિત)-૪ [ ] : જૈન. શ્રીપતિની મૂળ દિનકરસાગર [ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. પ્રધાનમગરના સંસ્કૃત રચના ‘જયોતિષરત્નમાલા’ પરના બાલાવબોધ (લે. સં. ૧૯મી શિષ્ય. ‘ચોવીસી' (ર. ઈ. ૧૮૦૩/સં. ૧૮૫૯, પોષ સુદ ૧૫), સદી અનુ.)ના કર્તા. ‘ચોવીસીન-ચરિત્ર' (ર. ઈ. ૧૮૨૩/સં. ૧૮૭૯, મહા સુદ ૫) સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [8. ત્રિ] તથા ૧૭ કડીના ‘માનતુંગી-સ્તવન' (ર. ઈ. ૧૮૨૩/સં. ૧૮૭૯, દામોદર-૫ [ ] : કવિની કૃતિ કુતિયાણામાં માગશર વદ ૩) –એ કૃતિઓના કર્તા, ‘માનતુંગી-સ્તવન'ની ૨. સં. રચાયેલી હોવાથી ત્યાંના વતની એવો સંભવ છે. એમના ૪ ખાંડ ૧૭૭૯ નોંધાયેલી છે તે છીપભૂલ જણાય છે. અને ૮૮ કડીના ‘હરિશ્ચંદ્રપુરાણનું ભજન” (મુ.)માં સરળ લોકભોગ્ય સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). [. ત્રિ.] શૈલીમાં હરિશ્ચંદ્રરાજાની કથા કહેવામાં આવેલી છે. કૃતિ : બૃહત્ સંતસમાં જ મોટી ભજનીવળી, પ્ર. પુરુષોત્તમદાસ દિવાળીબાઈ | 1: પોતાની કૃતિઓમાં ગી. શાહ, ઈ. ૧૯૫૦ (છઠ્ઠી આ.). તેમણે આપેલી માહિતી મુ બ તેઓ ડભોઈનાં વિધવા બ્રાહ્મણ હતાં. ડભોઈથી તે ગોલવા અને એ પછી વડોદરા ગયેલાં અને દામોદરાશ્રમ | ]: જ્ઞાનમાર્ગી વિ. એકમતે ત્યાં રામજીમંદિર બંધાવી નિવાસ કરેલો. અયોધ્યાયાત્રા પણ ઘણી ભાલણ પછી ૫૦ વર્ષે થયેલા, સિદ્ધપુરના બિંદુ સરોવર પર રહેતા વાર કરેલી. પોતાના ગુરુ તરીકે એ ‘દાદા ગુરુનો અને તુલસીસંન્યાસી. અન્ય મતે ચાણોદ પાસે કલ્યાણી કરનાળીના, ઈ. ૧૮મી દાસનો ઉલ્લેખ કરે છે. તેમની પાસે તેમણે તુલસી-રામાયણનો સદી ઉત્તરાર્ધમાં થયેલા સંન્યાસી. કવિની કૃતિઓની ભાષામાં અભ્યાસ કરેલો અને કાવ્યલેખનની તાલીમ લીધેલી. દિવાળીબાઈના ૧૭૭૯ નોંધાયેલી મુ.)માં સરળ લોક ની કથા કહેવા રોટ ભજન વળી, . ૧૨. સો] ના ડભોઈથી તેના નિવાસ કરેલો. A એકમતે જ કરેલી. પોત છે. તેમની વીમ લીધેલી. દામોદર–૧: દિવાળીભાઈ ગુજરાતી સાહિત્યકોશ: ૧૦૩ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ જીવન વિશે આથી વિશેષ પણ કેટલીક માહિતી આપવામાં આવે છે, જેમ કે છૅ. ૧૭૯૧માં દુશળ વખતે દિવાળીબાઈને તેમના પિતા તેમના ગુરુને ભળાવીને તીર્થયાત્રાએ નીકળી ગયેલા. પરંતુ આવી અન્ય માહિતીનો આધાર કૃતિમાંથી મળતો નથી. દિવાળીબાઈ ઈ. ૧૭૯૧ આસપાસ હયાત હોવાનું જણાવાયું છે પરંતુ એમની કવિતામાં આવતા "મેટી લેવી" (=પરીક્ષા લેવી) કે 'ટામેટી આપવી'' એ પ્રયોગો ઈ. ૧૯થી દર્દીના ઉત્તરાર્ધનું સૂચન કરે છે. આ સિવાય પણ દિવાળીબાઈની ભાષા અને ભાવસૃષ્ટિમાં મધ્યકાલીનતાનો પ્રસાર જેવો મળતો નથી ને પોતાની દરેક કૃતિને અંતે અનેક પદોમાં આત્મક્શન કરવાની તેમની પદ્ધતિ પણ વિચાણ જણાય છે. એમની કોઈ કૃતિની હસ્તપ્રત પ્રાપ્ય નથી અને તેમની કેટલીક પંક્તિઓનું સામ્ય છોટાલાલ ન. ભટ્ટની પંકિતઓ સાથે જોઈ શકાય છે તેથી દિવાળીબાઈને નામે મળતી કૃતિઓનું અન્ય છોટાલાલ ન. ન હોવાનો તર્ક પણ થયો છે. દિવાળીબાઈએ આખું રામાયણ પદોમાં ઉતાર્યું હોવાનું કહેવાય છે પરંતુ 'રામ જન્મ' ની ર૦૧, 'રામબાળલીલા'ની થય અને 'શમ વિવાહ’ની ૭૭ ગરબીઓ તથા ‘રામરાજ્યાભિષેક'નાં ૧૦૩ ધોળ --એમ ૪૩૨ ૫૬ (મુ.) મળે છે. આ મારૂં કૃતિઓ અનુસંધાનપૂર્વક રચાયેલી છે ને એ પ્રકારના ઉલ્લેખ પણ અંદર મળે છે. ૩ કે ૪ કડીનાં નાનકડાં પદો રૂપે રચાયેલ આ કવિતામાં સરળતા અને પ્રાસાદિકતા છે. તે ઉપરાંત એમાં ગુજરાતી લોકરૂઢિ ને લોકમાનસના આલેખન તરફ વધારે ઝોક રહ્યો છે. 'ગુજરાતી હાયપ્રતોની સહિત યાદી’ દિવાળીબાઈની અન્ય ૨ કૃતિઓ ‘મહિના’ તથા બ્રહ્મજ્ઞાનનાં ૩ પદો "પ્રાચીન કાવ્યમાળા : ૪' માં મુદ્રિત હોવાનું જણાવે છે. જે વસ્તુત: ત્યાં મુદ્રિત નથી. એટલે આ માહિતીમાં કશીક સરતચૂક લાગે છે. કૃતિ : પ્રાકામાળા : ૬. સંદર્ભ : ૧. અભિનવ પ્રેમાનંદ અને કલાદીપ છોટાલાલ ન. ભ, વિષ્ણુપ્રસાદ જાની, ઈ. ૧૯૬૯; ૨. ગુસપઅહેવાલ : ૪– વડોદરા રાજ્યની સ્રીકવિઓ', ડાહ્યાભાઈ લ. પટેલ; [] ૩. ગૃહાયાદી. [. સો.] દીપ/દીપો: દીપને નામે 'પાર્શ્વજન-સ્તવન' (લે. સં. ૧૮મી સદી અનુ) મળે છે. તે કયા દીપ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ નામે પોપટને સંબોધીને રચાયેલી રાજનગરના સંઘની તપગચ્છના વિશ્વરનસુરિને પધારવાની વિનંતીનો સંદેશો પાવતી વાચિત્ય ભરી બાની અને લયની ૭ કડીની સઝાય (મુ.) મળે છે તે એ આચાર્યના ત્યકાળ (ઈ. ૧૬૭૪.૧૭૧૭)ના કોઈ દીપ-ક છે પણ તે કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. દીપોને નામે ‘કર્ણભદ્ર-ચૌઢાળિયું” (વ. સં. ૧૯મી સદી અનુ.) મળે છે તે દીપ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ઔસમાલા : ૧. સંદર્ભ : રાતથી : ૧. ચો.] દીપ(ઋષિ)–૧/દીપાજી [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. ધનરાજની પરંપરામાં ધર્મસિંહશિષ્ય વર્ધમાનના શિષ્ય. ૧૨૨ જેટલા છપ્પાની ‘સુદર્શનશેઠ-રાસ/કવિત’ (મુ.), ૬૦૫ ૧૭૪: ગુજરાતી સાહિત્યકોશ કડીની ‘ગુણકરડગુણાવલી-ચોપાઈ (૨૪, ૧૭૦૧૨. ૧૭૫૭, આ સુદ ૧૦, ૪૬૩ કડીની પુણ્યસન-ચોપાઈ” (૨. ઈ. ૧૭૨૦ સં. ૧૭૭૬, ભાદરવા સુદ ૧૦, ગુરુવાર), ‘પાંચમ-ચોપાઈ’ અને ‘વીરામી-રાસ’ એ કૃતિઓના કર્યાં. કિંજની કૃતિઓમાં રાજસ્થાની ભાષાની અસર દેખાય છે. કૃતિ ” *. શીલા : ૨ (સુદર્શન કે વાસ), ૩. કંપર મોતીવાલ શંકા, સંદર્ભ : ૧ લૈંગકવિઓ : ૩(૨) ૨. જેવાપ્રોસ્ટા; ૩. મુળ સૂચી; ૪ બસૂચી : ૧ : ૧ [ર. સો.] દીપચંદ ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ]: ખરતરગચ્છની વેગડ શાખાના જૈન સાધુ. જિનસાગરની પરંપરામાં ધર્મસ્યંદના શિષ્ય. “સુરપ્રિયચોપાઈ (૨. ઈ. ૧૭૨૫ સે. ૧૭૮૧, વૈશાખ સુદ ૩; સ્વલિખિત પ્રશ્ન છે. ઈ. ૧૭૨૯૦માં ૩ સંદર્ભ : જૈકવિઓ : ૩ (૨) ર. સો..] દીપરાજ: જુઓ દીપવિત-૨ દીપવિજય: આ નામે ‘ચક્રેશ્વરીની ગરબી સ્તવન’ (મુ.), ‘ઝાંઝરિયામુનિસાય વગેરે ઘણી કૃતિઓ મળે છે તેમાંથી મોટા ભાગની કૃતિઓ સમય વગેરે કારણને લીધે દીપવિજય-૨ની ગણી છે પરંતુ બધી જ કૃતિઓનું કર્તૃત્વ નક્કી કરવું મુશ્કેલ છે. વિજયને નામે ૨૨ કડીની ‘ચતુર્દશીતિ, વિાધક દેવસૂરિ નવનિહવચ્છવર્ણન ... ૨૦મી સદી અનુ.) તથા કવિ દીપવિજ્યને નામે ‘જીવની ઉત્પત્તિના પંદરસો સિત્તેર સ્થાનનો વિવશે' (શે. સં. ૧૯મી સદી અનુ.) મળે છે તે પણ તે દીપવિજ્ય-૨ની કૃતિઓ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. મુગૢસૂચી; ૨. હેંશા : ૧- [. શો.] દીપવિજ્ય—૧ દીપ્તિવિજય [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ] ; તપગચ્છના જૈન સાધુ. વિપાનસુરિની પરંપરામાં પતિ માનવિજ્યના શિષ્ય. આ કવિએ રચેલી ૩ અંક (=રૂ ખંડ) અને ૩૧ ઢાળનો દેશદેશી બહ 'મંગલકલશ રામ' - . ઈ. ૧૯૯૩/૨, ૧૭૪૯, આસો સુદ ૧૫; મુ.) ઉપથાઓને ચૂંથી લેતા એના કૌતુક રસિક વૃત્તાંત તથા પ્રાસાદિક અભિવ્યક્તિને કારણે આસ્વાદ્ય બને છે. આ ઉપરાંત કવિએ “વા કૃતપુષ-સ’ . . ૧૯૭૮ સ ૧૭૩૫, આસો સુદ ૫, બુધવાર) રોલ છે. કૃતિ : મંગલકલશ કુમારનો રાસ, પ્ર. શા. ભીમસિંહ માણક, ઈ. ૧૯૦૯. સંદર્ભ : ચૂષિઓ : ૨, ૩(૨) [ર. મો.] દીવિજય-૩ ઈ. ૧૮મી સદી તબાગ-ઈ. ૧૯મી સદી પૂર્વાધ] તપગચ્છની આણ સુર-શાખાના જૈન સાધુ, પંડિત પ્રેમવિજય અને પંડિત વિજયના શિષ્ય. તેઓ ઉદેપુરના રાણા ભીમસિંહ પાસેથી ‘વિષ્ણુનું અને ગાયકવાડના પાસેથી 'વિબહાદુર'નું બિરૂદ પામેલા. આ કવિએ નાની મોટી અનેક કૃતિઓ રચી છે તેમાંથી ૪ ઉલ્લાસ અને ૫૧ ઢાળનો ‘સોહમકુલરત્નપટ્ટાવલી-રાસ' (ર. ઈ. ૧૮૨૧; મુ.) ઇતિહાસ દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે. કેટલાક પ્રાચીન ગ્રંથોનો આધાર લઈને રચેલા આ રાસમાં વિવિધ ગચ્છ- દીપ દીપો : દીપત્રિય-૨ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ભેદોને જ્ઞાતિઓની ઉત્પત્તિની માહિતી, કેટલાક આચાર્યોના જીવન- ખેંચે છે. પરિચયો અને કેટલાક મહત્ત્વના ઐતિહાસિક પ્રસંગોના વર્ણન સાથે લઘુકૃતિઓમાં વીરવિજ્યગણિને મોકલવામાં આવેલ ૪ કીડીનો ૨૦૦૦ જેટલા આચાર્યોની પાટ પરંપરા આપવામાં આવી છે. ‘આત્મચિત્તવૃત્તિ-પત્રિકા’ એ વિશિષ્ટ રચનાનો અને વિજ્યકૃતિમાં કેટલેક સ્થાને ગઘ પણ પ્રયોજાયેલું છે. અંદરાજાના ગુણા- લક્ષ્મીસૂરિ વિશેની સ્તુતિઓનો સમાવેશ થાય છે. વલીરાણી પરના અને ગુણોવલીના ચંદરોજા પરના લેખ (પત્ર) રૂપે દીપવિજ્યના નામથી ઉદયરત્નના ‘ધૂલિભદ્રનવરસ(અંશત: મું.) રચાયેલા અનુક્રમે ૩૨ અને ૩૭ કડીઓનાં ૨ નાનાં કાવ્યો (મુ.)માં માં દુહા ઉમેરાયેલા મળે છે. તેમ જ ‘દીપરાજ’ને નામે ૧૫ કડીનું કવિએ ચંદરાજાની અદભુતરસિક કથાનાં મહત્ત્વનાં ઘટનાઅબદુઓને “સિદ્ધાચલ-સ્તવન/શત્રુંજયની ગરબી” (૨. ઈ. ૧૮૨૧/સં. ૧૮૭૭ કુશળતાથી ગૂંથી લીધાં છે. તે ઉપરાંત એમાં ભાષાની ચિરતા માગશર-૧૩; મુ.) મળે છે તે આ કવિની જ રચનાઓ હોવાનો અને પ્રાસાદિકતા નોંધપાત્ર છે. સંભવ છે. કવિને ઐતિહાસિક પ્રબંધોમાં વિશેષ રસ છે તે તેમની અન્ય કવિની ગદ્યકૃતિઓમાં ૩૦૦ ગ્રંથાગૃની ‘મહાનિશીથસૂત્રના કૃતિઓ પણ બતાવે છે. તેમણે રાઠોડરાજા માનસિહનું વર્ણન કરતો બોલ” (૨. ઈ. ૧૮૩૪; મુ.) તથા ટુંઢિયાના ૯ બોલ તેમ જ ‘સમુદ્રબંધચિત્રઆશીર્વાદકાવ્ય-પ્રબંધ' (ર. ઈ. ૧૮૨૧/સં. ૧૮૭૭. તેરાપંથ વિશેની ચર્ચાને સમાવતી ‘ચર્ચાબોલવિચાર” (૨. ઈ. ૧૮૨) આસો સુદ ૧૦) તથા નગરશેઠ હેમાભાઈ વખતચંદને એ કૃતિઓનો સમાવેશ થાય છે. ‘આધ્યાત્મિક ચર્ચા” નામે એક વર્ણન કરતો બીજે ‘આશીર્વાદ-પ્રબંધ’ એમ ૨ પ્રબંધ રચ્યા છે. કૃતિ નોંધાયેલી જોવા મળે છે તે ‘ચર્ચાબોલવિચાર’ હોવા સંભવ કવિએ ગુજરાતનાં કેટલાંક નગરો વિશે પણ ઐતિહાસિક વત્તાંત છે. આ ઉપરાંત આ કવિનો પર્વતિથિ અંગે પત્ર' (ર.ઈ. ૧૮૧૫/ આપતી ગઝલો રચી છે. જેમ કે, હિંદીમાં ૬૦ કડીની ‘વડોદરાની સં. ૧૮૭૧, આસો સુદ ૧) પણ નોંધાયેલો મળે છે. ગઝલ' (૨. ઈ. ૧૯૬/સં. ૧૮૫૨, માગશર સુદ ૧. શનિવાર: મ.) હિન્દી ભાષામાં અગિળ નિદિષ્ટ ગઝલો ઉપરાંત ૬૫ કડીની તેથી ૮૩ કડીની ‘સુરતકી ગઝલ” (૨. ઈ. ૧૮૨૧/સં. ૧૮૭૭ કેસરિયોજીની લાવણી/સ્પભદવની લાવણા (ર. ઈ. ૧ માગશર-૨; મુ) આ ઉપરાંત એમની ખંભાત, જંબુસર, ઉદેપુર, ૧૮૭૫, ફાગણ સુદ ૧૩, મંગળવાર; મુ.), ૩૩ કડીનું 'કેસરિયોજીપાલનપુર અને સિનોર વિશેની ગઝલો નોંધાયેલી મળે છે. જેમાંથી તીર્થ-સ્તવન' (ર. ઈ. ૧૮૨૯/સં. ૧૮૮૫, ફાગણ-૧૩, મંગળવાર; કોઈ ગુજરાતીમાં પણ હોઈ શકે. કદાચ લાવાણી પ્રકારના લય તથા મુ) તથા ૨ કવિતા (મુ.) આ કવિએ રચેલ મળે છે. કવિની હિન્દી રદીફ પ્રકારની પ્રાયોજનાને કારણે ગઝલ તરીકે ઓળખાવાયેલી કૃતિઓ ચારણી છંદો અને ફારસીપ્રચુર ભાષાઇટીની કવિની આ કતિઓમાં કારસી પદાવલિનો વિનિયોગ પણ ધ્યાન ખેંચે છે કુશળતા બતાવે છે. હિંદીમાં 'પ્રશ્નોત્તરસમુચ્ચય' એ ગદ્યકતિ ૩ ઢાળના 'કાવતીર્થં સાસુ-વહકારાપિતપ્રસાદે ઋષભ-ધર્મનાથ. (૨. ઈ. ૧૮૩૦) કવિએ રચેલ છે. કવિને નામે નોંધાયેલ 'મતિપુજા સ્તવન' (ર. ઈ. ૧૮૩૦; મુ.)માં કાવીતીર્થમાં સાસુવહુએ બંધાવેલાં પ્રશ્નોત્તર કદાચ આ જ કૃતિ હોય, જિનમંદિરોનું વર્ણન થયેલું છે. કૃતિ : ૧. અસંગ્રહ; ૨. કુમારપાલ પ્રતિબોધ (જર્મન), સં. ૪ ઢાળની 'ગોભદ્રશેઠની તથા શાલિભદ્રની સઝાય' (ર. ઈ. લુડવિગ એક્સિડાં, . ૧૯૨૮-ધૂલિભદ્રના દુહો૩. ગહૂલી ૧૮૩૫; મુ.) તેથી ૬ ઢાળનું ‘રોહિણીતપનું સ્તવન' (ર. ઈ. સંગ્રહનોમાં ગૂથ : ૧, પ્ર. ભીમસિહ માણેક, ઈ. ૧૯૮૧; ૧૮૦૩/સ. ૧૮૫૯, ભાદરવા સુદ-: મ) કવિની અન્ય કથાત્મક ૪. ચેતેસંગ્રહ : ૨; ૫. ભિપ્રકાશ; ૬. જિતેકાસંદોહ : ૨: રચનાઓ છે, જેમાં એમની પ્રાસાદિક કથાકથનની શક્તિ દેખાઈ ૭. જૈકાપ્રકાશ : ૧; ૮, જૈનૂસારનો : ૨ (સં.); ૯. જૈન આવે છે. ૮-૮ ઢાળોમાં રચાયેલી ૨ પૂજાઓ ‘અષ્ટાપદજીની પૂજા સ્વાધ્યાય મંગળમાલા : ૨, સં. મુનિશ્રી શામજી, ઈ. ૧૯૬૨; (ર. ઈ. ૧૮૩૬), ૧૮૯૨, ફાગણ-; મુ.), ‘નંદીશ્વરદીપ મહોત્સવ ૧૦. જેvપુસ્તક : ૧; ૧૧. જેસંગ્રહ; ૧૨, જેસંમોલો (શા.) :૨; ઈ. ૧૮૩૩; મ.) તથા સોહમકલકલ વક્ષ અથવા ગરધર ૧૩. પસમુચ્ચય : ૨ (સં.); ૧૪. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, દેવવંદન' (ર. ઈ. ૧૮૨૬)માં પણ સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન ને સે. તિલક વિજયજી, સં. ૧૯૯૩; ૧૫. પ્રાતીસંગ્રહ : ૧; આચારબોધ ઉપરાંત કેટલુંક ચરિત્રકથન રામાવી લેવાયું છે. વિએ ૧૬. માણિભદ્રાદિકોનો છેદોનો પુસ્તક : ૧, મુ. નિર્ણયસાગર પ્રેસ, અડસઠ આગમની અષ્ટપ્રકારી-પૂ’ પણ રચેલી છે. સં. ૧૯૪૯૧૭. વિવિધ પૂજા સંગ્રહ : ૧ થી ૧૧, પ્ર. જસવંતઆ ઉપરાંત કવિએ અનેક સ્તવન, સઝાય, સ્તુતિ, ગીત, છંદ, લાલ બી. શાહ-; ૧૮. વિજ્ઞાપૂજા સંગ્રહ; ] ૧૯. જેનયુગ, કરતક-માગશર ૧૯૮૫-દીપવિજયકૃત સુરતની ગઝલ’ તથા ૨ આરતી, ગહૂલી વગેરે પ્રકારની કૃતિઓ (ઘણી .) રચેલી છે. કવિત, સં. મોહનલાલ દ. દેશાઈ (સં.); ૨૦. જૈન સત્યપ્રકાશ, તેમાંથી ‘મહાવીર પંચકલ્યાણકના પાંચ વધાવા’ (મુ.) તથા ‘પાર્શ્વનાથ જાન્યુ-ફેબ્રુ. ૧૯૪૯-કવિશ્રી દીપવિજ્ય વિરચિત શ્રીકેસરિયાજી ના પાંચ વધાવા (ર. ઈ. ૧૮૨૩) ચરિત્રગાનની કૃતિઓ છે. તીર્થસ્તવન', સં. પ્રેમવિજયજી; ૨૧. એજન, સપ્ટે. ૧૯૪૮તીર્થો અને તીર્થંકરો વિશેનાં સ્તવનોમાંથી ૮૦ કડીનું ‘ગોડી- “કવિવર દીપવિજ્યજી વિરચિત શ્રી કેસરિયા તીર્થની એક અપ્રસિદ્ધ પાર્શ્વનાથ-સ્તવન', માતાના પુત્ર પ્રત્યેના લોડને વર્ણવતું ૧૭ લાવણી', અભયસાગરજી; ૨૨. જૈન સાહિત્ય સંશોધક, ફાગણ કડીન મહાવીરસ્વામીનું હાલરડું (મુ.) તેમ જ પરમાત્માના અબોલા- ૧૯૮૪- કવિ દીપવિજયજી લિખિત મહાનિશીથ સૂત્ર-પરિચય', ની વેદના વર્ણવી આત્મા-પરમાત્માનું ઐકય સૂચવતું ‘અબોલાનું સં. જિનવિજ્યજી (.) ; ૨૩. ફાત્રિમાસિક, ઑકટો. - ડિસે. સ્તવન' (મુ) નોંધપાત્ર છે. ધનના મહિમાની વ્યાપકતા નિર્દેશતી ૧૯૩૬-દીપવિજયજીનાં બે કાવ્યો' સં. બેચરદાસ જી. દોશી: રૂપિયાની શોભા/રૂપિયાની ગહૂલી' વિનોદકટાક્ષની કૃતિ તરીકે ધ્યાન ૨૪. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૩૨–‘વડેદરાની ગઝલ.' દીપવિ-૨ ગુર્જતી સાહિત્ય: ૧૫ બિ) તેમ જ પરમાત્માના અબોલ જિવિજાજી ને બોસ બેચરદાસ ? For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ] ૨. આલિસ્ટઑઇ: ૨; દુર્ગદાસ : આ નામે ૨૨ કડીનું ‘ત્રિષષ્ટિશલાકા–સ્તવન (લે. ઈ. ૩. જૈનૂકવિઓ:૩ (૧,૨); ૪. જેહાપ્રોસ્ટા; ૫. ફોહનામાવલિ : ૨, ૧૮મી સદી અનુ.) મળે છે તે કથા દુર્ગદાસ દુર્ગાદાસ છે તો ૬. મુમુન્હસૂચી; ૭. લહસૂચી; ૮. હજૈજ્ઞાસૂચિ : ૧. [૨. સો.] નક્કી થઈ શકે તેમ નથી. દીપવિજય-૩ [ઈ. ૧૮૨૨ સુધીમાં] : જૈન સાધુ કૃષ્ણવિજયના ના સંદર્ભ : કેટલૉગગુરા. કી.જો.] શિષ્ય. ‘નિસ્તવન-ચોવીસી’ (લે. ઇ. ૧૮૨૨) તથા ‘સામયિક દુર્ગદાસ (ગણિ)-૧દુર્ગાદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ : ઉત્તરાધ બત્રીસદોષ-સઝાય’ ના કર્તા. ગચ્છના જૈન સાધુ. સરવરશિષ્ય અર્જુનમુનિના શિષ્ય. ‘શાલિભદ્ર સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). રિસો.] ચોપાઈ” (૨. ઈ. ૧૫૭૮) અને ૬૩ કડીની ‘ગંધકકુમારસૂરિ-ચોપાઈ (૨. ઈ. ૧૫૭૯ સં. ૧૬૩૫, ભાદરવા વદ ૫)ના કર્તા. દીપવિ -૪ [ : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૩ (૧); ૨. મુપુન્હસૂચી. કિી.જો. વિજયસેનસૂરિની પરંપરામાં પંડિત પદ્મવિજયના શિષ્ય. સંભવત: વિજ્યસેનસૂરિના આચાર્યકાળ (ઈ. ૧૫૭૨થી ઈ. ૧૬૧૫)માં દુર્ગદાસ-૨ [ઈ. ૧૭૩૭માં હયાત]: ખરતરગચ્છની આચાર્યશાખાના રચાયેલ ૧૨ કડીના ‘પર્યુષણપર્વ- ચૈત્યવંદન” (મુ.)ના કર્તા. જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વિનયાણંદના શિષ્ય. જંબૂકૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧,૩. રિ.સી.] સ્વામી-ચોઢાળિયું” (૨. ઈ. ૧૭૩૭/સં. ૧૭૯૩, શ્રાવણ સુદ છે, દીપવિજયશિષ્ય [ ] : જૈન સાધુ. ૮ કડીની સોમવાર)ના કર્તા. ‘ગોડી પાર્શ્વનાથ-સ્તવન’ (લે. સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. જેહાપ્રોસ્ટા. [કી.જો.] સંદર્ભ : મુપુગૃહસૂચી. [કી. જો.] - દુર્ગાદાસ-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : જુઓ દુર્ગદાસ—૧. દીપવિમળ/વિમળદીપ ] જૈન સાધુ. નેમિનાથ આવે છે ને વરદત્તકુમાર આદિ એમની દેશના સાંભળી દીક્ષા દુર્ગાદાસ–૨ [ઈ. ૧૭૯૦ સુધીમાં : એમની ૪૫ કડીની ‘ચંદ્રાવલીનો લે છે તેવા કથાવસ્તુવાળી ૭ કડીની ‘નેમિનાથ–સઝાય/વરદત્તકુમારની ગરબો” (મુ.) એ કૃતિમાં કૃષણનું રસિકચાતુર્ય વર્ણવાયું છે. ચંદ્રાવલીને સઝાય” (મુ.)ના કર્તા. ઘણા મુદ્રિત પીઠમાં આ કૃતિના કર્તાનું રસ્તે મળતાં એને રોકવામાં અને પોતાને ઘેર બોલાવવામાં નિષ્ફળ નામ “વિમળદીપ’ પણ મળે છે. ગયેલા કૃષ્ણ એકાદશીના જાગરણને બહાને ચંદ્રાવલીની સખી કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, રાઈને વેશે એને ત્યાં જાય છે અને રાત ગાળે છે. કૃતિમાં કૃષ્ણને ઈ. ૧૯૬૨; ૨. જૈસસંગ્રહ (જી; ૩. જૈસસંગ્રહ (ન.); ૪. સઝાય મુખે થયેલું ચંદ્રાવલીનું વિસ્તૃત આલંકારિક સૌંદર્યવર્ણન તથા કૃષણ મલો : ૧-૨ (જા.). ચંદ્રાવલીનો શૃંગારવિહાર ધ્યાન ખેંચે છે. સંદર્ભ : ગુજૂકહકીકત. ર. સી.] દુર્ગાદાસને નામે ૫ પદની ‘લંપટ હરિયો(લ. ઈ. ૧૭૯૮ એ કૃતિ નોંધાયેલી મળે છે તે “ચંદ્રાવલીનો ગરબો' જ હોવાનું કહેવાયેલું દીપસૌભાગ્ય-૧ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન છે પરંતુ બંને કૃતિનાં બંધારણ જુદાં હોઈ એ શક્ય લાગતું નથી. સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં માણિકય-સૌભાગ્યશિષ્ય ચતુર કૃતિ : બુકાદોહન : ૬. સૌભાગ્યના શિષ્ય. ૩૧ ઢાળ અને ૬૦૭ કડીની ‘ચિત્રસેનપદ્માવતી સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.] ચોપાઈ' (ર. ઈ. ૧૯૮૩/સં. ૧૭૩૯, ભાદરવા વદ ૯, મંગળવાર શુક્રવાર) તથા પરંપરાગત અલંકારોનો થોડોક વિનિયોગ બતાવતી, દુર્ગે | ] : “ટેન્ડા રજપૂત' ના વેશમાં આ ઈ. ૧૯૯૩માં અવસાન પામેલા વૃદ્ધિસાગરસૂરિનું ચરિત્રગાન કવિનો ૧ છપ્પો (મુ.) મળે છે. કરતી, ૧૦ ઢાળની વૃદ્ધિસાગરસૂરિનિર્વાણ-રાસ” (મુ.) એ કૃતિઓના કૃતિ : ભવાની ભવાઈપ્રકાશ, પ્ર. હરમણિશંકર ધ. મુનશી નિ.વો.] કૃતિ : ઐરાસંગ્રહ : ૩ (સં.). સંદર્ભ : જૈનૂકવિઓ : ૨, ૩(૨). રિસો.] દુર્લભ/દુર્લભદાસ : આ નામોથી હિંદી તેમ જ ગુજરાતી પદો (કેટલાંક મુ.) મળે છે તે કયા દુર્લભ કે દુર્લભદાસ છે તે નિશ્ચિત દીપા [ઈ. ૧૪૯૨માં હયાત] : કડવાગચ્છના સંવરી શ્રાવક. શા. થઈ શકે તેમ નથી. મુદ્રિત ગુજરાતી કૃતિઓ તેની ભાષાભિવ્યક્તિને કડવાના શિષ્ય. સંવરી દીક્ષા ઈ. ૧૪૯૨માં. એમણે તે સમયે કારણે અર્વાચીન હોય એવી શંકા થાય છે. રચેલ છંદ તથા બારવ્રત-ચોપાઈ મળે છે. કૃતિ : ૧. પ્રાકાસુધા :૧; ૨. ભજનસાગર : ૧, ૩. સોસંવાણી. સંદર્ભ : કડુઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પે. સંદર્ભ : ગૂહાયાદી. કિ.જો.] શાહ, ઈ. ૧૯૭૯. [કી..] દુર્લભ-૧ [અવ. ઈ. ૧૭૩૭] : પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંતકવિ. દીપાજી : જુઓ દીપ (ત્રષિ)-1. વાંસવાડા (રાજસ્થાન)માં સ્થાયી થયેલા આ કવિ પોતાને નાગર તરીકે ઓળખાવે છે એ ઈ. ૧૬૯૭ (સં. ૧૭પ૩, કારતક વદ ૩, દીપો: જુઓ દીપ. રવિવાર/સોમવાર) માં જૂનાગઢમાં વડનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં દિપ્તિવિજય : જુઓ દીપવિજય–૧. જન્મ્યા હોવાનું, હરિવંદ પંડયા તથા હીરા એમનાં પિતા-માતા કર્તા. ૧૭૬: ગુચતી સાહિત્યકોશ દીપવિજય-૩: કુલભ-૧ For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ હોવાનું તથા કાકીના મહેણાથી એમણે ૧૨ વર્ષની વયે ગૃહત્યાગ ર્યો હોવાનું નોંધાયું છે પરંતુ આ માહિતી કેટલી પ્રમાણભૂત છે તે પ્રશ્ન છે. એમણે ઇં ૧૭૨૧માં ફેલો ‘ભીલુડાનાં પદ' એ પૂર્વ એ વાગડ પ્રદેશમાં એ ગામમાં આવ્યા હોવાનું બનાવે છે. આ પ્રસંગ પછી તરત એ વાંસવાડા ગયા અને ત્યાં જ પોતાનો શેષ જીવનકાળ વ્યતીત કર્યો. દુર્ગંબની ઘણીખરી કૃતિઓ મુદ્રિત મળે છે. તેમાંથી બીબુડાનાં પ'ને નામે ઓળખાતો ૧૨ પદોનો ગુચ્છ (૨. ઈ. ૧૭૨૧/ સં ૧૭૭૭, શ્રાવણ સુદ ૧૫, ગુરૂવાર) એમાં વર્ણવાયેલા એમના જીવન પ્રસંગને કારણે ધ્યાન ખેંચે છે. ભીલુડાના રામજીમંદિરે દર્શન કરવા ગયેલા દુર્ગંભની પરીક્ષા કરવા નાગરોએ મંદિરને તાળું મારો દી ને દુર્લભે એ તાળું ખોલવા ભગવાનને પ્રાર્થના રૂપે આ ૧૨ પદો ગાર્યાં. નાના હારપ્રસંગનાં પદોની યાદ આપતાં આ પદોમાં કવિ નરિસંહની જેમ ભગવાન પ્રત્યે મર્મવચનો કહી આત્મીયતાનો સંબંધ પ્રગટ કરે છે. આશરે ૨૭૦ કડીની અનુભવ-ગીતા'માં એમણે ભાગવતનો ઉદ્ધવ-સંદેશનો પ્રસંગ આલેખ્યો છે ને એમાં ગોપીઓના મનોભાવો—દૈન્ય, અસહાયતા, રીસ, રોષ, વિહ્વળતા આદિ વિસ્તારથી વર્ણવ્યા છે. કડવા-પ્રકારનાં ૩૭ પદોમાં રચાયેલ ‘સુદામા ચરિત્ર’ આ પ્રસંગનિમિત્તે જ્ઞાનવિચાર અને ભક્તિવિચારને વિશેષ ઉઠાવ આપતી કૃતિ તરીકે નોંધપાત્ર છે. વેણુ-ગીત', 'જુગલ ગીત', ‘બ્રહ્મ-ગૌત’, ‘બાલગીત', 'ગોપી ગીત રાસનો છે અને ‘રાસ’ એવા વિભાગોમાં વહેંચાયેલો ‘મોટો રાસ’ દુર્લભની લાક્ષણિક કૃતિ છે. દરેક પ્રસંગ એમાં વિસ્તારથી નિરૂપાયો છે. તે ઉપરાંત બાલ-ગીત'માં ગોપીઓ પોતાને કૃષ્ણ રૂપે કલ્પી એની વિવિધ લીલાઓ જાણે પોતે કરી હોય એવું વર્ણવે છે. આ પૂર્વે ઉલ્લેખાયેલાં કાવ્યોમાં એકંદરે સીધી સાદી ભાષાનો વિનિયોગ કરનાર કવિ અહીં સંસ્કૃત પદાવલિની સહાયથી અભિગતિનાં ગાલિત્ય, પ્રૌઢિ અને શિષ્ટતા સિદ્ધ કરે છે. કાવ્યમાં વર્ણનાત્મક અંશ મોટો છે ને એના શૃંગારમાં એક પ્રકારની મર્યાદાશીલતા વરતાય છે. આ પ્રકારની બીજી લાંબી કૃતિ ‘રાસ-પંચાધ્યાયી' માં ભાગવતના શ્લોકો ઉદ્ભુત કરતા જઈ જાણે કે એનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ સિવાય રાસનું વર્ણન કરતી ૨ ગરબીઓ અને શસનો સમો’ નામનું ૧ પદ પણ આ કવિનાં મળે છે. દુર્લભે ૨ મહિના છે—એક સગણથી શરૂ થતા અને બીજા અશાશ્રી શરૂ થતા. બંનેમાં કૃષ્ણના દર્શન-મિયનનો બીપીનો આનંદાનુભવ વર્ણવાયો છે. ગણના મહિના વિષે વર્ણનાત્મક ને તેથી વિસ્તૃત છે, ત્યારે અસાડના મહિના વિશેષ ભાવાત્મક છે. ને અને દીર્ઘ કૃતિઓમાં ૭૪ કડીનું મોટું કીર્તન ધામનું” પુષ્ટિ માર્ગસંમત શુદ્ધત વેદતના મુક્તિવિચારને આલેખે છે ને પારિભાષિક અભિવ્યક્તિને કારણે થોડું ફૂટ પણ બન્યું છે. ૪૮ કડીનું ‘સદ્ગુરૂનું કીર્તન” ઉપદેશાત્મક છે તો ૮૦ કડીનું ‘આરોગણાનું કીર્તન થાળ-પ્રકારની રચના છે. ૩૪ કઢીની ‘દુર્લભની વિનંતી’ દુર્લભ ‘વિાસી' (કૃષ્ણ)ને પોતાને આદ્ય ભુવનમાં લેવા માટે દાસીભાવે કરેલી વિનંતિ આલેખે છે, પરંતુ આ વિનંતિ વિશાખા વગેરે વિતતાઓ મારફત થઈ હોવાથી એ વિનતાઓને વિલાસીના સંવાદ રૂપે બહુધા ચાલે છે. દુર્લભ—૨ : દુર્લભચમ ગુ. સા.૨૩ દુર્લભનાં મુદ્રિત પદોનો સંચય ૩૨૯ જેટલી સંખ્યા બનાવે છે, જેમાંનાં કેટલાંક હિંદીમાં પણ છે. એમાં શૃંગારનાં, દાણનાં, ફાગનાં, વયનાં પો મોટી સંખ્યામાં છે, જે કૃષ્ણવિષયક પકવિતાનું અનુસંધાન પ્રગટ કરે છે. આ અને અન્ય પદોમાં નરસિંહનો પ્રભાવ પણ વરતાય છે. એમાં સંયોગશૃંગારનું આલેખન અવશ્ય આવે છે. તેમ છતાં એનું ઘેરું ચિત્રણ કવિએ કર્યું નથી ને ગામ‘ભકિત’ના તત્ત્વને એમણે સતત નિરૂપિત કર્યું છે. એમના શૃંગારાલેખનને જ્ઞાનવૃષ્ટિનો પાસ પણ લાગ્યો છે. કવિનાં અન્ય પદોમાં નામહિમાનાં, ગુરુમહિમાન, વિનયનાં, જ્ઞાનનાં વગેરે પોનો સમાવેશ થાય છે. હિંદીમાં ફેલો કવિનાં થોડાં તિ પણ મળે છે. આ મુદ્રિત કૃતિઓ ઉપરાંત દુર્લભનાં, સૃતિપત્તિન યુદ્ધવિચારને આલેખતું 'આપવિલાસની નિધિ', 'કૃષ્ણપ્રિયાને પ્રાર્થના' તથા ભટકતા ચિત્તને શિખામણ આપનું ાંબું પદ એ કાળો નોંધાયેલાં છે. એમણે સંસ્કૃતમાં સ્તોત્ર ની માહિતી પણ મળે છે. દુર્લભની જ્ઞાનયુકત ભક્તિની કવિતામાં પ્રસંગ ઉપાદિ અલંકારો ને સાંકળીબંધ જેવાં રચનાચાતુર્ય જોવા મળે છે. એમની ભાષામાં બધું સઘનતા મેં સફાઈ નથી પણ કેટલીક વિલક્ષણ અભિવ્યક્તિ તરાહો છે. એમની કૃતિઓ રોગના નિર્દેશ સાથે મળે છે એ એમની સંગીતની જાણકારી બનાવે છે, કૃતિ : દુર્લભ જીવન અને કવન, સં. શંકરલાલ ત્રિવેદી,−( સં.) [ા.ત્રિ.] દુર્લભ 3 [ ] : અવટંકે ભટ્ટ. કોઈકની ગદ્યનોંધ સાથે મળતા કપુરચંદ શેઠનો રાસડીના કર્તા, ચો ૨ ભાગમાં વહેંચાયેલો છે. એના પહેલા ભાગમાં કપૂર દરોઠનો વૈભવ, શત્રુન્ય જાત્રા જવા માટે કાઢેલા સંઘનો આઠમાઠ, ની થાક્રમી તથા પાનચંદના લગ્નની શોભા વર્ણવી છે ત્યારે બીજા ભાગમાં શેઠને અગ્નિદાહ કર્યાનું વર્ણન છે. સંદર્ભ : કારનામાવિધ : ૧. [કી.જો.] દુર્લભ−s [ ]: જૈન. ર૦ કડીના (ઉપાડનગર મંડન) તનાથપ્રતિાવર્ણન સ્તવન' વિ. સં. ૧૯મી સદી અનુ. ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. [કી.જો.] દુર્લભતા : જુઓ દુર્વાભ. દુર્લભદાસ-૧ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ, સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.) દુર્લભાષ ઈ. ૧૭૪૧ આસપાસ] : સુરતના વતની. નાનાસુત. સુરતના નાગર કુટુંબની સ્રી શિવબાઈ ઈ. ૧૭૪૧૨, ૧૭૭, ભાદરવા વદ ૧૨, શુક્રવારના રોજ સતી થાય છે તે પ્રસંગના વર્ણન દ્વારા સતી થવાના રિવાજનું ચિત્ર રજૂ કરતા, એ જ અરસામાં રચાયેલા જાણતા ૭૮ કડીના 'સનીમનો ગરબો' (મુ)ના કર્તા, કૃતિ : ૧. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૫, સં. મંજુલાલ ૨. મજમુદાર વગેરે, ઈ. ૧૯૬૬ (+સં.); ૨.ભવાઈ સંગ્રહ, મહીપતરામ ગુજરાતી સાહિત્યકોશ : ૧૭૭ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ગામ શિકાર વેશન જમણી સમી ભીલસુંદરીને જોઈ એની પર પાસ રચાઈ હ મા બને તે દ વદી રતિલાલ સાં. નાયક, ઈ. ૧૯૪૭ ભા .જ.] કૃત ૧૯૬૭ (બી ) રૂપરામ, ઈ. ૧૮૯૪ (ચોથી આ.). કૃતિ : ૧. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, * ઈ. સંદર્ભ : ફાઇનામાવલિ : ૨ [કી.જો.] ૧૮૬૬, ઈ. ૧૮૯૪ (ચોથી આ.); ૨. ભવાની ભવાઇ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી,-- 'દગમ પદમણાના : રાજા દશમના વશન નામ સંદર્ભ : ૧. ભવાઈ (સં.), સુધા. ર. દેસાઇ, ઇ. ૧૯૭૨ ઓળખાવાયેલા આ વેશ (મ.)ના ૧ પાઠમાં આરંભમાં “કવિ ગદ , ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભી. મહેતા, ઇ. ૧૯૬૪. કહે સુણો ઠકરો રે, સ્વાંગ તો રાજા દેગમનો લહુ” એવી પ્રસ્તુત વેશની પ્રશસ્તિ કરતી ઉક્તિ મળે છે તેને કવિ ગદની ઉદ્ધત સુભાષિત વચન તરીકે જ લેવી કે એ વેશન કર્તવ કવિ ગદનું દેદ ઈિ. ૧૯૪૫ સુધીમાં] : મહાભારતની કથાનકને વર્ણવતી ૧૪૬ છે એમ સૂચવનારી લેખવી તે વિચારણીય છે. કડીની કડવાબદ્ધ ‘કબીરા-પર્વ’ (લે. ઇ. ૧૬૪૫) તથા ‘અભિમન્યુનું વેશનો મુખ્ય કથાદોર આ પ્રમાણે છે : રાજ દેગમ શિકારે ઓઝાએ ઉત્તરાનું ઉ ઝણું નાં કર્તા. બીજી કૃતિ ઇ. ૧૫૯૪ નીકળે છે, પદમણી સમી ભીલસુંદરીને જોઈ એના પ્રેમમાં પડે છે. આસપાસ રચાઇ હોવાનું મનાયું છે. ને યુદ્ધ લડી એને જીતે છે. આ કથાદોરને આધારે વેશમાં બીજું સંદર્ભ : ૧. કવિ પ્રેમાનંદ કૃત અભિમન્યુ-આખ્યાન, સં. ચિમન ઘણ ભરત થયું છે ને એમાં વેશનો જુદો જ મર્મ ઊપસતો લાલ શિ. ત્રિવેદી, રતિલાલ સાં. નાયક, ઈ. ૧૯૬૭ (બીજી એ.); ૨. જૈમૂકવિ જણાય છે. : ૩(૨); ૩. મુમુગૃહસૂચી. [કી.જો.] વેશના આરંભમાં ચાંપા-માળીની કથા મોટેભાગે એને મુખે દેદો [ઈ. ૧૭૪૬ સુધીમાં] : ૨૬ કડીના ‘ભાંગી-છંદ' (લે. ઈ. કહેવાય છે. દેગમે કુંવર-અવસ્થામાં નિશાળે સાથે ભણતા ચંપા- ૧૭૪૬)ના કર્તા. માળીને વચન આપેલું કે પોતે રાજા થશે ત્યારે ચંપાને પ્રધાન સંદર્ભ : મુપુગુહસૂચી |કી.જા.) બનાવશે. પણ દેગમ પછીથી પોતાનું વચને વીસરી ગયો અટલ દેપાલદિપો ઈિ. ૧૫મી સદી : જૈન શ્રાવક. એમની ‘અદ્રિ કુમરિચંપાએ સોદાગરને વેશે ઘોડાઓ લાવી રાજાનું ધ્યાન ખેંચ્યું અને લિવાહો'માં હપ હે. ૧૦ ની નોંધાયેલી છે તેમ જ રાજાએ એને પ્રધાન બનાવ્યો. ઇ. ૧૪૭૮નું રચનાવર્ષ બતાવતી કૃતિ મળે છે તેથી કવિનો સમય આ પછી રાજા અને ચંપો શિકારે નીકળે છે એ મુખ્ય પ્રસંગ ઈ. ૧૫ મી સદીના મોટા ભાગમાં વિસ્તરેલો ગણાય. . આવે છે. એમાં ૩ ઘટકો છે : ૧. રાજાનો ચંપા સાથેનો સંવાદ : દિલ્હીના દરબારમાં માનવંતું સ્થાન પ્રાપ્ત કરનાર દલહરી સમરી ચંપો પદમણીને જુએ છે ને એને ડુંગરે બેઠેલી કોયલડી તરીકે અને સારંગ એ શ્રેષ્ઠીઓના આશ્રિત અને દિલહીથી ગુજરાતમાં ઓળખાવે છે, પણ પછી રાજાના શબ્દોને વિકૃત કરી, એને યાત્રાર્થે આવી કોચરવ્યવહારીનાં જીવદયાનાં કાર્યોને બિરદાવવાર્થમાં લઈ હા૫ની સામગ્રી પૂરી પાડે છે. આ સંવાદમાં નાર, જ્ઞાતિ ભોજક અને અવટંક ઠાકુર જણાતા દેપાલ નામના પદ્મિની નારીનાં લક્ષણો વર્ણવાય છે ને વેશના કોઈ પાઠમાં એનું કવિની માહિતી મળે છે, પરંતુ આમાંના કેટલાક ઉલ્લખો એ કવિ સૈાદર્યવર્ણન પણ થાય છે. ૨. રાજા અને ચંપાનો પદમણી સાથેનો ઈ. ૧૪મી સદીમાં થયો હોવાનું બતાવે છે, જ્યારે પ્રાપ્ત કૃતિઓ રાંવાદ : આમાં રાજાની સૂચના અનુસાર ચંપો પદમણીને લલચીવવા દેપાલ ઈ. ૧૫મી સદીમાં થયો હોવાનું બતાવે છે. આથી આ વસ્ત્રો, ભોજન આદિ વૈભવની લાલચ આપે છે, પરંતુ “મારે કતિઓના કર્તા દેપાલ સમરા અને સારંગના નહીં પણ તેમના વાલમ એક” કહેતી પદમણી પોતાની વનજીવન પ્રત્યેની પ્રીતિ વંશજોના આશ્રિત હોવા જોઈએ એવો તર્ક પણ થયો છે. દેપાલ પ્રગટ કરે છે. પદ્યનો આશ્રય લેતા આ સંવાદમાં લોકભોગ્ય એકથી વધુ હોય એવો સંભવ પણ નકારી ન શકાય. જો કે પ્રાપ્ત કૃતિઓ આકર્ષકતા આવી છે. ૩. દોડિયા ૨જપૂતોનો ચંપા સાથેનો તેમ જ કોઈ એક જ કવિની હોવાની શકયતા વધારે દેખાય છે. એ નોંધપાત્ર મીર સાથેનો સંવાદ : યુદ્ધ લડવા માટે દોડિયા ૨જપૂતોને બોલી- છે કે કવિની ભાષામાં દિલ્હીની ભાષાની અસર દેખાતી નથી વવામાં આવે છે. તેમનો આ સંવાદ ૨૪પૂતી વીરત્વના, ગૌરવની પરંતુ તેમની કૃતિમાં મરાઠી ભાષાની પંક્તિઓ જોવા મળે છે. ને ઉદારતાના થયેલા હૂાસનું વિડંબનાયુક્ત આલેખન કરે છે અને આ યાચક કવિએ કેટલાક પરાક્રમી પુરુષોની પ્રશસ્તિનાં કાવ્યો આખા વેશમાં સૌથી વધુ રસપ્રદ અંશ બની રહે છે. રજપૂતોનાં રહ્યાં છે. ‘સમરા-સારંગનો કડખોરાસ’ (મુ.)માં એ ભાઈઓએ ઈ. નામ-નખોદજી, ટૂટાજી, સુરદાસજીએમની અવદશાનાં સૂચક છે. ૧૩૧૫માં કરેલી શત્રુંજય તથા ગિરનારની યાત્રાઓ અને તેમના આ ૨૫તો સૌ પ્રથમ અફીણ, તમાકુ ને રોટલા માગે છે, ગામને ધર્મકાર્યનું વર્ણન છે. એક સ્થાને “શંકરદાસ કહે” એવી નીમછીપને ૧૨ ભાગોળ હોય એમ ઇચ્છે છે જેથી સહેલાઈથી નાસી જઈ અંતર્ગત રતા આ કાવ્યમાં કવિના જણાવ્યા મુજબ માંગરોળના શકાય, યુદ્ધમાં પોત કદાચ મરે તથા તેનું બારમુ રાજા પાસે ચોરણો પાસેથી સાંભળેલા કવિતોનો પણ ઉપયોગ થયેલો જણાય અગાઉથી માગે છે, લડવા માટે બધી ઋતુ સામે કંઈ ને કંઈ છે. વસ્તુ, ઠવણિ, લઢ, લઢણાં એવા વિભાગો ધરાવતા આશરે વાંધો કાઢે છે ને મીર ગાય છે. એને સરપાવ આપવાને બદલે ન સરપાવ આપવાને બદલે ૩૭ કડીના ‘ભીમશાહ-રાસ’ (મુ.)માં ઈ. ૧૪૨૮માં થયેલા અને પોતાના રોટલાના સાંસાનાં ગાણાં ગાય છે. દુકાળ વખતે લોકોને મદદ કરનાર તથા મુસ્લિમોનાં આક્રમણ વેશના અંત ભાગમાં યુદ્ધ થવાનો ઉલ્લેખ આવે છે. દોડિયા વખતે તીર્થો તથા સ્ત્રીઓની ધન આપી રક્ષા કરનાર પાટણના રજપૂતો તો વગર લડપડે છે ને રાજા જાતે યુદ્ધ ચડીને પદમણીને ભીમશાહનું યશોગાન છે. ૧૮ કડીની ‘વિકમસી ભાવસાર-ચોપાઈ જીતી લાવે છે. (મુ.)માં ભોજાઈના મહેણાથી શત્રુંજ્યને પોતાના જાનને જોખમે ૧૭૮: ગુજરાતી સાહિત્યકોશ ‘દગમ પદમણીનો વેશ’: દેપાલ/દો For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ વાઘના ભયમાંથી મુક્ત કરનાર વિકમસીના વીરત્વને બિરદાવવામાં સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. નયુકવિઓ; ૩. પ્રાકારૂપરંપરા; આવ્યું છે. આ બધું કાળોમાં છંદને બાનીમાં ચારણી છો જઈ[]૪ જૈનયુગ, વૈશાખ ૧૯૮૨થી ત્રુજયતીર્થનો કારક શકાય છે. કવિએ કોચર-વ્યવહારીનાં જીવદયાનાં કાર્યોનો ગુણાનુવાદ સમરસિંહ’, લાલચંદ્ર ભ. ગાંધી. ૫. જૈનૂકવિઓ : ૧, ૩(૧,૨); કરતાં તથા ખંભતના સાજણસી વિશેનાં કાવ્યો રચ્યાં હોવાના . મકરાનાઓ : ૧; ૭. સૂચી; ૮ હેōશસૂચિ: ૧. ઉલ્લેખો મળે છે. કે [ા.ત્રિ.] ]: એમને નામે પત્ર નોંધાયેલાં [કી.જો.] દેહાણ | ] : જૈન શ્રાવક હોવા સંભવ. સદી ઉત્તરાર્ધમાં હયાત ગણાય. કવિની રાણાત્મક કૃતિઓમાં કોણિક અને અભયકુમારની બુિ ગાવૈંની ક્યા પ્રાણાદિક રીતે કહેતી ને કવિયત વર્ણન, સુભાષિત વર્ગમાં વિની શિસ્ત પ્રગટ કરતી, મુખ્યત્વે વસ્તુ, દુહા અને ચોપાઈની ૩૬૮ કડીની ‘શ્રેણિકઅકુમાર.-ચરિત—અભયકુમાર શ્રેણિક-રાસ પ્રબંધ ચોપાઈ' (મુ.), એ જ શૈલીએ રચાયેલી ૧૮૫ કડીની ‘જંબૂવામી પંચભવચરિત્ર ચોપાઈ પ્રબંધ' (ર. ઈ. ૧૪૬૧/નક અને ચોપાઈનાં ૧૬ ગુઓ સાથે. આરંભ અંતની ૨ ચૌપાઈ સં. ૧૫૨૨, આસો સુદ ૧૫,૩, આકારે ૩૫૦ ડીની શ્રાવકા મળીને કુલ ૩૪ કડીના અને અપભ્રંશપ્રધાન ગુજરાતી ભાષામાં ગારસમ્યકત્વબારવ્રત કુળક-ચોપાઈ' (ર. ઈ. ૧૪૭૮/×. ૧૫૩૪, રચાયેલા 'ગજસુકુમાલ-સ' (લે. સ. ૧૪મી સદી નુ; મુના આસો સુદ ૧૫), આશરે ૧૮૦ કડીની 'જાવડભાવ-રાલોકો, કર્મ, કૃદંત દેવેન્દ્રસૂરિ વચનથી આવેલી છે. તે જગતચંદ્રસૂરિ ૨૭૭ કડીની રોહિણપ્રબંધ', મનોભાવનિરૂપણ અને કહેવત-શિષ્ય દેવેન્દ્રસૂરિ (વ. ઈ. ૧૨૭૧) હોય તો કર્તા ઇ. ૧૨મી રૂઢિપ્રયોગમૂલક ભાષાપ્રયોગોથી ધ્યાન ખેંચતી ૧૦૨ કડીની ‘ચંદન બાલાચરિત્ર-ચોપાઈ/રાસ' (મુ.) અને ‘વ્રજસ્વામી-ચોપાઈ' (૨. ઈ. ૧૪૬૬)નો સમાવેશ થાય છે. સંભવત: ૭ અધિકારની ‘પુષ્પાપ ૭ ફલ તથા સ્ત્રીવર્ણન-ચોપાઈ' પણ રાસાત્મક કૃતિ હોવાની શકયતા છે. ૪૧ કડીની ‘પાકર્મનાથ જીરા વારાણ' અને ૧૮ કડીની 'શત્રુંજય ચૈત્યપરિપાટી' (મુ.) એ તીર્થવર્ણનની કૃતિઓ, ૩૬ ડીની સ્મૃતિ ભદ્રાવળી, દાન થયા પછી જેમને પુનર્જન્મ પામેલ પૂર્વ ભવની પત્ની સાથે વગ્ન કરવાં પડમાં તે આર્દ્રકુમારને ત્યાં પુત્રજન્મ થાય છે અને તે પુત્ર નિશાળે જાય છે ત્યાં સુધીનું છે વર્ણન કરતી ૨૭ કડીની 'આર્દ્રકુમાર-ધવાવિવાહો' (પુ.), ‘આર્દ્રકુમાર સૂડ', ૧૯ કડીની ‘વાવકુમાર-સાય/ગીત સ’(મુ.), ૧૫ કડીની ‘કયવન્ના-વિવાહલો' (મુ.) તથા ‘નાત્ર-પૂજા’(મુ.) કવિની અને ત્રૈખનીય કૃતિઓ છે. આ ઉપરાંત કવિએ ૧૨ કડીની 'નવકારમંદમંત્ર-પ્રબંધ' (મુ.), ૧૭ કડીની મ્યૂલિભદ્ર છાડકી' વગેરે ધવલ, ભેસ, ગીત જેવા પ્રકારોનીતીની રાત્રિ વિષયક તેમ જ બોધાત્મક કૃતિઓ (કોઈક મુ.) તથા હરિયાળીઓ રચેલી છે. કૃતિ : ૧. પ્રાળુકાસંગ; [] શસ્થાનભારી, જુલાઈ ૧૯૫૧ ‘ષમાલ રાસ' સં. નગરચંદ નાહટા, સંદર્ભ : મરાસસાહિત્ય. [કી.જો.] કવિની કૃતિઓની સેવતા તેમની સંગીતજ્ઞતાનું સૂચન કરે છે. કૃતિ: ૧ ડિક્રેસીગભાઈ : ૧૯(૨)-૧ ગીત; ૨. નસ્વાધ્યાય : ૧ : ૩ ૩ પ્રાણૂકાસંચય; ૪. વિસ્નાપૂજાસંગ્રહ; ૫. સઝાય સંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮; [] ૬. જૈનયુગ, પોષ ૧૮૩ શયની એક ઐતિહાસિક બીના વિકસી ભાવસાર પિંદ', . મોહનસાલ દ. દેશાઇ છે. જૈનયુગ, વૈશાખજ ૧૯૮૬, 'સમરાસારંગનો કડો', સં. મોહનલાલ દદૅશાઈ (i) ૮. સ્વાધ્યાય, ઑકટો. ૧૯૬૫-‘દેપાલકૃત જંબુસ્વામિપંચભવચરિત્ર' સં. ઉમાકાન્ત પ્રે. શાહ, સોમાભાઈ ધૂ. પારેખ (+સં.);૯. સ્વાધ્યાય, ગેંગસ્ટ ૧૭૩- કવિ કૅપાકૃત કોણિક અભયકુમાર ચરિત', સં. લાલચંદ્ર ભ. ગાંધી; ૧૦. સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૪*કિવ દેપાવત ભીમશાહ રાસ', સં. અગરચંદ નાહટા, ભવરલાલ નાહા (+i); ૧૧. સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૭‘કૃષિ દેપાત્રવૃત્ત ચંદનબાળા ઉપર સં. વિધાત્રી યોગ (ક્ષ્મ), દેલ : પૈકીના છ પુત્રોની રા' દેમત્ર િ મળે છે. સંદર્ભ : ૧. ગૃહયાતી; ૨. ફાહનામાવલિ, દેવ : આ નામથી “આમદની અઝાય', ૫ કડીની 'ચતુવતિન ભવન', ૭ કડીની ‘નૈષિમિતી-ગીત' તથા 'ગ્રાંડન) સુમતિજિન-સ્તવન' એ કૃતિઓ મળે છે તે કયા દેવછે. તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. મગૃહસુચી; ૩. યસૂચી : ૧, [ર.૨.૬.] જૈવમલ છે. ૧૬મી સદી ઉત્તર] : ખરતગચ્છના જૈન સાધુ દયાશનો શિષ્ય, ઉપાધ્યાય સાધુીતિ (અવ. ઈ. ૧૫૦૦ની પ્રાપ્તિ કરી ૪ કડીની બહૂથી છે. છે. ૧૫૬૯ મુના કર્યાં. કૃતિ : અજૈાસંગ્રહ (i), [કી. જો.] દેવાય [ઈ ૧૫૧૩માં યાત] : ઉપદેશગમના જૈન સાધુ, ચક દેવકુમારની પરંપરામાં ઉપાધ્યાય કોયના શિષ્ય. ૩૧ કડીની ‘ઋષિદા-ચોપાઈ” (ર. ઈ. ૧૫૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૩. મહચી. [કી.જો.] દેવકીજીન: છ પુત્રોના રાસ' : અજ્ઞાત જૈન કવિ દ્વારા રચિત ૧૯ ઢાળની દુવા-દેશી આ કૃતિ (વે.ઇ.૧૮૨૩; મુખ્ય મુખ્યત્વે હેમચન્દ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-ચરિત્રને આધારે દેવકીના છ પુત્રોનું જૈન પરંપરા અનુસારનું કથાનક વર્ણવે છે. બબ્બેની જોડમાં બક્ષા લેવા આવેલા સાધુઓ એમના સમાન રૂપને કારણે જાણે ફરીને આવ્યા હોય એવો ભાસ થતાં દેવકી પૂછે છે ત્યારે એ છ ભાઈઓ હોવાનું જાણવા મળે છે. પોતાને આઠ પુત્રો થવાનું વરદાન હતું તે નિષ્ફળ ગયાની વેદના અનુભવતાં દેવકીને નેમિનાથ ભગવાન પાસેથી આ છયે પુત્રો પોતાના હોવાની ગુજરાતી આહિત્યકોશ : ૧૯૯ For Personal & Private Use Only www.jainblibrary.org Page #209 -------------------------------------------------------------------------- ________________ માહિતી મળે છે. તુલસાને ત્યાં એ ઊછર્યા ને એમને સ્થાને મુકા- અન્ય કેટલીક સ્તવન, ઝોય, ગીત, ગéલી (૧ મુ.) વગેરે પ્રકારની યેલાં સુલસાનાં મૃત બાળકોની કંસે પોતે હત્યા કરેલી હોવાનું કૃતિઓ મળે છે તે કયા દેવચંદ્રની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. માન્યું તેથી એ બચી ગયા. સાતમાં પુત્ર તે કૃષ્ણ. આ પછી દેવકીને અંચલગચ્છના કોઈ દેવચંદ્રની ૧૧ કડીની ‘ચક્કે સરીમાતાની આઠમાં પુત્ર ગજસુકુમાળ જન્મે છે પણ એ પણ અંતે દીક્ષા લઈ આરતી' (મુ.) મળે છે તે દેવચંદ્ર-૪ છે કે કેમ તેનો નિર્ણય થઈ તપસ્વીનું જીવન ગાળે છે. અવારનવાર અંકાતી દેવકીના આ શકે તેમ નથી. વાત્સલ્યભાવની રેખાઓ, નેમિનાથના દર્શને જતી દેવકીનાં રથનું કૃતિ : ૧. પ્રપુસ્તક : ૧; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. છટાયુક્ત વર્ણન તથા વૈરાગ્યબોધક રૂપકશ્રેણિથી ને સુંદર ગાન- મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ. ૧૯૮૨ (સાતમી આ.); ૩. શ્રી શત્રુંજય છટાથી મનોરમ બનતો દેવકી-ગજસુકુમાળનો સંવાદ એ પરંપરા- તીર્થાદિ સ્તવન સંગ્રહ, સંગ્રા. મુનિમહારાજશ્રી સાગરચંદ્રજી, નિષ્ઠ આ કૃતિનાં ધ્યાન ખેંચતાં તત્ત્વો છે. ઈ. ૧૯૨૬; ૪. સસન્મિત્ર. કૃતિ : ૧. * છ ભાઈનું રાસ, પ્ર. નારાયણ ભીકશેટ ખાતુ, સંદર્ભ : ૧. લહસૂચી, ૨. હજીજ્ઞાસૂચિ : ૧. રિ.ર.દ.] ઈ. ૧૮૮૫, ૨. દેવકીજી છ ભાયારો રાસ, સં. બિપિનચંદ્ર જી.. ઝવેરી, ઇ. ૧૯૫૮ (સં.). ૩. દેવકીજીના ષટપુત્રનો રાસ, પ્ર. દેવચંદ્ર-૧ [ઈ. ૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાન ભીમસિંહ માણેક, ઈ. ૧૯૦૯, જિ.કો.] સૂરિની પરંપરામાં વિદ્યાસાગરના શિષ્ય. ૫૧ કડીની ‘સુકોશલ મહાઋષિની સઝાય/ગીત” (૨. ઈ. ૧૫૪૬ કે ૧૫૭૨/સં. ૧૬૦૨ દેવકાંત [ઈ. ૧૪૭૫માં હયાત] : જૈન સાધુ, “ધન્નાશાલિભદ્ર-રાસ” કે ૧૬૩૨ આસો-)ના કર્તા. (૨. ઈ. ૧૪૭૫) ના કર્તા. સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૃહસૂચી. રિ.ર.દ.] સંદર્ભ : જૈનૂકવિઓ : ૧ કી.જે. દેવકુશલ: આ નામે ૫ કડીની ‘ગુરુ-સઝાય', ૫ કડીની “ વિજ્ય- દેવચંદ્ર ગણિી–૨ [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ – અવ. ઈ. ૧૬૪૨/સં. રત્નમુનીશ્વર-સઝાય', ૭ કડીની નેમી-ગીત’ (લે. સં. ૧૮મી સદી ૧૬૯૮, વૈશાખ સુદ ૮]: તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિઅન) તથા ૪ કડીની પાર્વનાથનો વિવાહલો' (મુ.) એ કૃતિઓ સકલચંદ્ર-ઉપાધ્યાયની પરંપરામાં ઉપાધ્યાય ભાનુચંદ્રના શિષ્ય. મળે છે તે ક્યા દેવકુશલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. અહિમ્મ-નગરમાં ઓસવાલ પરિવારમાં જન્મ. જન્મનામ ગોપાલ. ‘ગુરુ-સઝાય” તથા “વિજયરન્નમુનીશ્વરસૂરિ-સઝાય” એક જ કૃતિ પિતા રીંડો શહિ. માતા વરબાઈ. ૯ વર્ષની વયે પિતાનું અવસાન, હોવા સંભવ છે. વિજયસેનસૂરિના ઉપદેશથી વૈરાગ્ય અને પંડિત રંગચંદ્ર પાસે દેવકુશલને નામે મળતા ૩૨૫૦/૫૯૭૦ ગ્રંથાના ‘વંદારવૃત્તિ દીક્ષા. ઉપાધ્યાય ભાનુચંદ્ર પાસે અધ્યયન ને એમનું શિષ્યત્વ. ઈ. શ્રાવકાનુષ્ઠાનવિધિ/ષડાવશ્યકસૂત્ર-બાલાવબોધ” (૨. ઈ. ૧૭00 સં. ૧૬૦૯માં પંડિતપદ, જીવનપર્યત એકાશન જેવાં વ્રતનિયમો પાળનાર ૧૭૫૬, મહા સુદ ૧૦, રવિવાર), 'કલ્પસૂત્ર-બાલાવબોધ” (લે. ઈ. ને ગુજરાત-રાજસ્થાનમાં વ્યાપક વિહાર કરનાર આ કવિ ૧૭૬૦) તથા ચારિત્રસુંદરરચિત મૂળ સંસ્કૃત ગ્રંથ ‘આચારોપદેશ” સં. ૧૬૯૭માં સરોતરીમાં ચાતુર્માસ કર્યા પછી ત્રેપન વર્ષની વયે પરનો સ્તબક (લે. ઈ. ૧૭૧૨)ના કર્તા દેવકુશલ-૧ હોવાની અનશનપૂર્વક અવસાન પામ્યા. શકયતા છે. એમની ૭ ઢાળ અને ૧૧૮ કડીની ‘શત્રુંજય તીર્થ-પરિપાટી (મુ.)માં કૃતિ : પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દિવાલી ક૯૫ સ્તવન, સં. ૧૬૯૫ (ઈ. ૧૬૩૯)માં ઇડરમાં ચાતુર્માસ કર્યા પછી કરેલી પ્ર. મોહનલાલ સુ. પાટણવાળા, ઈ. ૧૮૯. શત્રુજ્યયાત્રાનું વર્ણન છે. એમાં કવિએ ભાવપૂર્વક ગાયેલ શત્રુસંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩ (૨); ૨. ડિકૅટેલૉગભાઈ : ૧૭. જયયાત્રાનો મહિમાં ધ્યાન ખેંચે છે. કવિની અન્ય કૃતિઓમાં ૧૭૪ (૩); ૩. મુમુગૃહસૂચી;૪. લહસૂચી; પ. હજૈજ્ઞાસૂચિ: ૧. ર.ર.દ] કડીની ‘પૃથ્વીચંદકુમાર-રોસ” (૨. ઇ. ૧૬૪૦/સં. ૧૬૯૬, ફાગણ દેવકુથલ-૧ [ઈ. ૧૭૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સુદ ૧૧), ૨૦૮ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ/રાસ” ( મુ.), ૮૯ રવિકુશલના શિષ્ય. ધનેશ્વરસૂરિરચિત મૂળ સંસ્કૃત ગ્રંથ “શત્રુજ્ય કડીની ‘મહાવીરસત્તાવીસભવ-સ્તવન', ૬૧ કડીની ‘(પોસીનાપુરમંડન) માહાભ્ય’ પરના ૨૪,000 ગ્રંથાગ્રના સ્તબક (ર. ઈ. ૧૭૧૧)ના પાર્શ્વનાથ સ્તવન', દિવાળીના દિવસોમાં થતાં પાપકર્મો વર્ણવતી કર્તા. ૨૫ કડીની “દિવાળીની સઝાય” (મુ.) તથા અન્ય તીર્થ-તીર્થંકરાદિસંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ! ૨. મુપુગૃહસૂચી; ૩. હજૈજ્ઞા વિષયક સ્તવનો, સઝાયો વગેરેનો સમાવેશ થાય છે. સૂચિ : ૧. કવિએ સંસ્કૃતમાં ‘શોભન-સ્તુતિ’ પર ટીકા તથા ‘સૌભાગ્ય રિટર.] દેવકુથલ-૨ [ ' પંચમી-સ્તુતિ” રચેલ છે. એમને નામે નોંધાયેલ “જિનશતક' તથા ]: જૈન સાધુ. દોલતકુશળના શિષ્ય. ૫ કડીની ‘શાંતિનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી ‘વિચાર-ષત્રિશિકા’ પણ સંસ્કૃત કૃતિઓ હોવાનું સમજાય છે. અનુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. પ્રાતીસંગ્રહ: ૧ (કન્સે.); ૩. સજઝાય સંદર્ભ : મુપુન્હસૂચી. રિ.ર.દ.] 1 માળા (). સંદર્ભ: ૧. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, ૨, હીરાલાલ ૨. દેવમંદ : જુઓ દેવરાંદ્ર. કાપડિયા, ઈ. ૧૯૬૮; []૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૩૭–'દો દેવચંદ્ર: આ નામે ૧૪ કડીની મહાવીરસ્વામીનું સ્તવન” (મુ.), ૫ ઐતિહાસિક રાસકા સાર', અગરચંદ નાહટા; [૩. જૈનૂકવિઓ : કડીની “હિતશિક્ષા(મુ.), ૧૫ કડીની “નિમિજિન-બારમાસ' તથા ૧, ૩(૧); ૪. મુમુન્હસૂચી; ૫. જૈજ્ઞાસૂચિ: ૧. રિ. ૨. દ.] ૧૮૦: ગુજરાતી સાહિત્યકોશ દેવકીતિઃ દેવચંદ્ર(ગણિ)-૨ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ દેવચંદ્ર ગણિ)-૩[૪. ઈ. ૧૬૯૦ – અવ. ઈ. ૧૭૫૬/સં. ૧૮૧૨, કડીનું ‘સિદ્ધાચલચૈત્પરિપાટી-સ્તવન” (મુ.), ૨૦ કડીનું ‘નવાનગર) ભાદરવા વદ ૩9 : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની આદિજન-સ્તવન (મુ.) વગેરે કેટલાંક સ્તવનો (ઘણાંખરાં મુ.) રચેલાં પરંપરામાં જ્ઞાનધર્મશિષ્ય પાઠક દીપચંદ્રના શિષ્ય. આરંભકાળની છે. કવિએ આનંદધનની “ચોવીસી'માં ખૂટતાં છેલ્લાં ૨ સ્તવનો ૩ કૃતિઓમાં ગુર તરીકે રાજહંસનો ઉલ્લેખ છે તે તેમના વિદ્યાગુરુ રચેલાં છે એવી માહિતી મળે છે. હોય અથવા તો દીપચંદ્રનું બીજું નામ હોય એવો તર્ક થયો છે. કવિએ ઘણી સઝાયો (મોટા ભાગની મુ) રચેલી છે તેમાંથી જન્મ બીકાનેર નજીક ચંગ ગામમાં. ઓસવાલ વંશ, લુણિયા ગોત્ર. ૬ ઢાળની ‘સાધુની પંચભાવના” (મુ.), ૧૦ ઢાળની ‘આઠ પ્રવપિતા તુલસીદાસ, માતા ધનીબાઈ. જન્મનામ દેવચંદ્ર. દીક્ષા ઈ. ચનમાળાની સઝાયર(મુ.), ૩ ઢાળની ‘પ્રભંજનાની સઝાય” (મુ.), સ. ૧૭૦૦માં. દીક્ષાનામ રાજવિમલ હોવાનું નોંધાયું છે પણ ૨૭ કડીની ‘ઢઢણમુનિ-સઝાય’ (મુ.) નોંધપાત્ર છે. કવિને નામે કવિએ પોતે એ નામ કશે ઉપયોગમાં લીધું નથી. જૈન દર્શનના કેટલાંક પદો (૫ મું.) પણ નોંધાયેલાં છે. ઊંડા અભ્યાસી આ કવિએ શ્વેતાંબરીય ઉપરાંત દિગંબરી શાસ્ત્રોનો આ કવિને નામે નોંધાયેલ ‘સ્નાત્ર-પંચાશિકા' (ર. ઈ. ૧૭૪૮) અભ્યાસ કરેલો છે તેમ જૈનેતર દાર્શનિક ગ્રંથો પણ જોયેલા છે. ‘સ્નાત્ર-પૂજાથી અલગ કોઈ અધિકૃત કૃતિ હોય એ શંકાસ્પદ ઉપાધ્યાય યશોવિજય, આનંદઘન વગેરે અન્યગચ્છીય વિદ્વાનો અને જણાય છે. ૧૩ ઢાળની “સાધુવંદના' કવિની નામછાપ સાથે મળે કવિઓના પણ એ સાદર આધારો લે છે. કવિએ ઉપયોગમાં છે પરંતુ હસ્તપ્રતોમાં જ્ઞાનચંદ્રશિષ્ય શ્રીદેવની નામછાપ સાથે પણ લીધેલા અને ઉલ્લેખેલા શાસ્ત્રાદિ ગ્રંથોની વિસ્તૃત યાદી તેમનો મળે છે. સાંયોગિક પ્રમાણો જોતાં કૃતિ શ્રીદેવની હોવાની સંભાવના વિશાળ અભ્યાસ દર્શાવે છે. કવિની તત્ત્વનિરૂપણમાં ખંડનાત્મક વધારે છે. અંશ જોવા મળતો નથી એ ખાસ નોંધપાત્ર છે. આ ઉદારદૃષ્ટિ કવિની ગદ્યકૃતિઓમાં સકળ જૈન સિદ્ધાંતોનાં દોહન રૂપ ૧૦૫૬ તત્ત્વવિચારક પાસે તપગચ્છના અનેક જૈન સાધુઓએ અભ્યાસ ગ્રંથાગ્રની ‘આગમસાર' (ર. ઈ. ૧૭૨૦ સં. ૧૭૭૬, ફાગણ સુદ કરેલો અને એમની ‘નવપદ-પૂજા’ તપગચ્છીય યશોવિજય અને ૩, મંગળવાર; મુ.) સૌથી વધારે મહત્ત્વની અને જાણીતી કૃતિ છે. જ્ઞાનવિમલની ‘નવપદ-પૂજા’ સાથે સંકલિત થઈને વ્યાપક રીતે પોતાની ‘ચોવીસી” ઉપરનો ૨૬% ગ્રંથાગ્રનો વિસ્તૃત બાલાવબોધ ઉપયોગમાં લેવાય છે. અવસાન અમદાવાદમાં. | (મુ) તથા પોતાની “વીશી'માંના ‘બાહુજિન-વન” પરનો ટબો (મુ.) મૂળ કૃતિઓમાંના જ્ઞાનવિચારને સ્ફટ કરતી પ્રાસાદિક રચનાઓ અધ્યાત્મરસિક પંડિત તરીકે ઓળખવાયેલા દેવચંદ્રગણિની કૃતિઓ તરીકે નોંધપાત્ર છે. કવિના અન્ય બાલાવબોધોમાં, મલવાદીના બહુધા તત્વવિચારાત્મક અને અધ્યાત્મજ્ઞાનવિષયક છે ને સ્તવનાદિ કાદશસારમયચકના સંપ ‘દ્વાદશસારનયચક્રના સંક્ષેપ રૂપે નયના મુખ્ય ભેદોનો પરિચય પ્રકારની કૃતિઓમાં પણ એ વિચારતત્ત્વની ગૂંથણી કરે છે. એમાં આપતા, પોતે રચેલા સંસ્કૃત ‘નયચક્રસાર’નો બાલાવબોધ (મુ.), પોતે ફિલસૂફીની કઠિનતા છે અને પ્રાસાદિકતા ખાસ આણી શકાઈ સંસ્કૃત ટીકા સાથે પ્રાકૃતમાં રચેલ ‘વિચારરત્ન-સારનો, અધ્યાત્મ નથી. કવિની તત્ત્વવિચારાત્મક પઘકૃતિઓમાં, શુભચંદ્રાચાર્યની મૂળ જ્ઞાન અને જૈન તત્ત્વને લગતા ૩૨૨ પ્રશ્નોત્તરમાં વહેંચાયેલો સંસ્કૃત ગ્રંથ 'જ્ઞાનાર્ણવ’ને આધારે ધ્યાનનું શુદ્ધ સ્વરૂપ, તેનાં ૧૫૦૦ ગ્રંથાગનો બાલાવબોધ (.ઇ. ૧૭૪o/સં. ૧૭૬, કારતક પ્રકારો-ઉપકરણો-રીતિઓ તથા ધ્યાતાનાં લક્ષણોનું વિસ્તૃત વિવેચન સ૮ ૧ ) સુદ ૧; મુ.), દેવેન્દ્રસૂરિકૃત મૂળ પ્રાકૃતગ્રંથ 'કર્મગ્રંથ' પરનો ટબાર્થ કરતી ૬ ખંડ અને ૫૮ ઢાળની “ધ્યાનદીપિકા-ચતુષ્પદી' (૨. ઈ. (મ) વાસેનસરિશિષ્યની મળ પ્રાકત કતિ “ગરગણષટાં ૧૭૧૦.સં. ૧૭૬૬, મહા/વૈશાખ વદ ૧૩, રવિવાર; મુ.), જૈન બાલાવબોધ (મ), ‘ચોવીસદંડકવિચાર-બાલાવબોધ' (ર. ઈ. ૧૭૪૭) સંપ્રદાયમાં ભગવદ્ગીતા સમી ગણાવાયેલી ૪૯ કડીની ‘અધ્યાત્મ સં. ૧૮૦૩, કારતક સુદ ૧૧) તથા “સપ્તસ્મરણ-બાલાવબોધીનો ગીતા/આત્મ-ગીતા” (મ.) અને ૨૧ કડીની ‘લધુ ધ્યાનદીપિકા’ સમાવેશ થાય છે. “ગાણસ્થાનક આધિકાર' (ભાષાની સ્પષ્ટતા નથી) (મુ.)નો સમાવેશ થાય છે. તથા પ્રાકૃત ‘ગુણસ્થાન શતક' અને તેના પરનો ગુજરાતી સ્તબક કવિની ‘વર્તમાનજિન-ચોવીસી' (મુ.), “અતીતજિન/ચોવીસી' એ એક જ કૃતિના ઉલ્લેખો હોય એવું સમજાય છે. અન્ય લોકોએ (૨૧ સ્તવન મુ) અને ‘વિહરમાનજિન-વીસી' (મ.) જ્ઞાનમૂલક ધર્મતત્ત્વજ્ઞાનની અનેક બાબતો વિશે પૂછેલા પ્રશ્નોના ઉત્તરની કૃતિઓ છે તેમાં કોઈક ધ્યાન ખેંચતા વિચારઅંશો પણ જોવા મળે છૂટક પ્રશ્નોત્તર” (મુ.) એ નામથી થયેલી નોંધ તથા સુરતની ૨ છે. જેમ કે, વર્તમાનજિન-ચોવીસીના પહેલા સ્તવનમાં રજૂ શ્રાવિકાઓ પર લખાયેલા અને દ્રવ્યાનુયોગની ચર્ચા કરતા ૩ પત્રો થયેલ લૌકિક પ્રેમ અને તીર્થંકર પ્રત્યેના પ્રેમની ભિન્નતા પ્રગટ (મુ.) કવિનું અન્ય ગદ્યસર્જન છે. કવિને નામે નોંધાયેલ અમૂર્તિકરતું સરલ મામિક ચિતન. આ પ્રકારની અન્ય નોંધપાત્ર કતિ- પૂજકોના મંતવ્યના ઉત્તરરૂપ પ્રતિમા પુષ્પપૂજાસિદ્ધિ’ એ ગદ્યકૃતિ ઓમાં, ગૌતમના મહાવીરવિરહના ભાવ જેવા અંશોને ઉઠાવ કઈ ભાષામાં છે તેની માહિતી મળતી નથી, તો ‘દેશનાસરિ’ એ આપતી અને મહાવીરનું મહિમાગાન કરતી ૧૩ ઢાળની “વીરજિન- ‘આગમસારને સ્થાને થયેલી નામભૂલ હોવાનું સમજાય છે. નિર્વાણ-સ્તવન/દિવાળીનું સ્તવન” (મુ.), અદ્ર આત્મપરિતાપનું દેવચંદ્રગણિએ હિન્દીમાં દ્રવ્યપ્રકાશ” (ર. ઈ. ૧૭૧૧/સં. ૧૭૬૭, આલેખન કરતી ‘રત્નાકર-પચીસી'ના અનુવાદ રૂપ ૩૪ કડીની પોષ વદ ૧૩; મુ.), અધ્યાત્મવિષયક ૨ હોરી (મુ.) વગેરે પ્રકીર્ણ ‘સિદ્ધાચલગિરિમંડન) આદિજિનવિનતિરૂપ-સ્તવન/28ષભદેવ-સ્તવન' રચનાઓ કરેલી છે. (મુ.), ૮ ઢાળની ‘નાત્ર-પૂજા’ (મુ) અને ૨૨ કડીની “નવપદ- ઉપર નિર્દિષ્ટ કૃતિઓ ઉપરાંત કવિએ પ્રાકૃતમાં ‘કર્મગ્રંથની પૂજા/સિદ્ધચક્ર-સ્તવન” (મુ)નો સમાવેશ થાય છે. આ સિવાય પણ પૂર્તિ સમી ‘કર્મસંવેધભંગ-પ્રકરણ” (મુ.) તથા યશોવિજ્યના “જ્ઞાન કવિએ ૨૧ કડીનું “સીમંધરસ્વામીવિનતિરૂપ-સ્તવન” (મુ.), ૨૧ સાર-અષ્ટક પર સંસ્કૃતમાં જ્ઞાનમંજરી” નામે ટીકા (ર. ઈ. ૧૭૪૦) દેવચંદ્ર(ગણિી-૩ ગુજરાતી સાહિત્યકોશ:૧૮૧ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ માલા : ૧, રાં. ઈ. ૧૬૧૯) મળે છે તે દાઝનું પાર્શ્વજિન-તવન રચેલ છે. આ બધી કૃતિઓ કવિની અન્ય ભાષાની સજજતા સાગરચંદ્રજી, ઈ. ૧૯૨૬, ૪. સલોકાસંગ્રહ : ૧, પ્ર. શા. બતાવે છે. કેશવલાલ સવાઈભાઈ, ઈ. ૧૯૧૨. કૃતિ : ૧, અતીત જિન સ્તવન ચોવીસી, સં. બુદ્ધિસાગરગણિ, રાંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). [...] સં. ૨૦૧૮; ૨. દેવચંદ્રકૃત ચોવીસી, પ્ર. સુરચંદ સ્વરૂપચંદ, ઈ. ૧૯૧૯, ૩. પંચ ભાવનાદિ સઝાય સાર્થ (શ્રીમદ્ દેવચંદ્ર સઝાય દેવચંદશિષ્ય : જુઓ સાહિબ. માલાદ્ર ભા. : ૨), સં. અગરચંદ નાહટા, સં. ૨૦૨૦; ૪. શ્રીમદ્ દેવજી (મુનિ) : આ નામે ૭૮ ગ્રંથાગનું પાર્શ્વજિન-સ્તવન દેવચંદ્ર: ૧ અને ૨, સં. બુદ્ધિસાગરસૂરિ, ઈ. ૧૯૨૯ (બીજી (ર. ઈ. ૧૯૧૯) મળે છે તે દેવજીમુનિ-૧ હોવાનું ખાતરીપૂર્વક આ.) (સં.); ૫. શ્રીમદ્ દેવચંદ્ર સજઝાયમાલા : ૧, ૨. કહી શકાય તેમ નથી. અગરચંદ નાહટા, સં. ૨૦૨૦; ૬. શ્રીમદ દેવચંદ્ર રતવનાવલી, સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨ [...] સં. અગરચંદ નાહટા, સં. ૨૦૧૨; []૭. આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ, ૫. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ. ૧૯૨૬; દેવજી(નિ)-૧ [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ : લોકાગચ્છના જૈન સાધુ. ૮. પ્રકરણરત્નાકર ભા. ૧, પ્ર. શા.ભીમસિંહ માણક, ઈ. ૧૮૭૬; ઈ. ૧૬૩૨, ઈ. ૧૬૩૫ અને ઈ. ૧૬૩૬નાં રચનાવ ધરાવતી ૯. સઝાયમાલા, પ્ર. વિદ્યાશાલા, સં. ૧૯૨૧; []૧૦. જૈનયુગ, શિવજી-ઋષિ-વિષયક ૭ ભાસના કર્તા. કારતક-માગશર ૧૯૮૩ – 'મારી કેટલીક નોંધો,’ મોહનલાલ દ. દેશાઇ સંદર્ભ : હેજેજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] (૨ સ્તવન); ૧૧. * પરમાત્મદર્શન. સંદર્ભ : ૧. શ્રીમદ્ દેવચંદ્રજી વિસ્તૃત જીવનચરિત્ર તથા દેવ- દેવજી(સ્વામી)-૨ [ઈ. ૧૮૨૬માં હયાત]: જૈન સાધુ. હિન્દી-પ્રચુર વિલાસ (નિર્વાણરાસ), સં. બુદ્ધિસાગરસુરીશ્વરજી, ઈ. ૧૯૨૬: ગુજરાતીમાં ‘અમરાભિધઋષિ” એવી નામછાપ ધરાવતી 'ઉપદેશી ] ૨. જૈમૂસારનો : ૧; [1] ૩. આલિસ્ટઇ : ૨, ૪, લાવણી” (૨. ઈ. ૧૮૨૬/સં. ૧૮૮૨, એસો સુદ/વદ ૫, સોમવાર; જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૫. ડિફેટેલૉગભાઈ : ૧૮(૧); ૬. મુપુ મુ.)ના કર્તા. આ કવિ લોંકાગચ્છના લીંબડી સંપ્રદાયમાં અવિચલજીની ગૃહસૂચી: ૭. લહસૂચી; ૮. હજૈજ્ઞાસૂચિ : ૧. [૨. ૨. દ.] પાટે આવેલા દેવજીસ્વામી હોવાનું સમજાય છે. એ મૂળ વાંકાનેરના લોહાણા હતા. ૧૮ વર્ષની વયે દીક્ષા રાપરમાં ઈ. ૧૮૧૪માં. દેવચંદ્ર-૪ (ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. કોડાય(કચ્છ)ના આચાર્યપદ ઈ. ૧૮૩૦ અવસાન લીંબડીમાં ઈ. ૧૮૬૪ (સં. ૧૯૨૮, પચાણના સંઘપતિપદે નીકળેલા સંઘે ઈ. ૧૭૭૮માં શત્રુંજ્યની ૨૮મા ગુજયના જેઠ સુદ ૮, રવિવાર). યાત્રા કરી તેનું વર્ણન કરતા ૬૧ કડીના “શત્રુંજયનો સલોકો’ (મુ.)ના કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ભા : ૧, સં. મુનિ શ્રી શામજી, ઈ. ૧૯૬૨; ૨. જૈસમાલા (શા) : ૧. કૃતિ : સલોકા સંગ્રહ : ૧, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ, સંદર્ભ: જૈમૂવિઓ: ૩(૨) –જેનગચ્છોનીગુરુપટ્ટાવલીઓ'. ઈ. ૧૯૧૨. (ર.ર.દ.. રિ. ૨. દ.] દેવમંદ-૫“પ્રભુશશી'/“સુરશશી' [ઈ. ૧૯હ્મી સદી પૂર્વાર્ધ) : જૈન દેવદત્ત [ઈ. ૧૫મી સદી] : ખરતરગચ્છીય જિનભદ્રસૂરિ (આચાર્ય શ્રાવક, જ્ઞાતિએ વીસાશ્રીમાળી. અમદાવાદના રહેવાસી હોય એવું કાળ ઈ. ૧૪૧૯ – ઈ. ૧૪૫૮)ના અનુયાયી શ્રાવક. અવટંકે વોરા. સમજાય છે. એમણે રચેલા ૮૩ કડીના નેમિનાથનો સલોકો’ પિતાનામ ઉદા. ગોત્ર છાહડ. ૨ કડીની “જિનભદ્રસૂરિ ધુવઉ (મુ.)ના (૨. ઈ. ૧૮૪૪ સં. ૧૯%, શ્રાવણ વદ ૫, શુક્રવાર, મુ.)માં નેમિનાથને પરણવા સમજાવવા ભાભીઓએ કરેલા મજકભર્યા ઉદ્ગારો વિસ્તારથી ને તળપદી શૈલીમાં મનોરમ રીતે આલેખાયા છે. આ કૃતિ : જૈમગૂકરચના : ૧. રિ. ૨. દ.] કવિનો ૯૨ કડીનો ‘વિવેક-વિલાસનો સલોકો' (ર. ઈ. ૧૮૪૭/સં. દેવદાસ | ] : “દેવદાસદવીદાસ” એવી ૧૯૦૩, માગશર સુદ ૧૩, મંગળવાર; મુ.) પણ વીગતપૂર્ણ રૂપક નામછાપથી મળતા.વર્ગ(કડવાં) બદ્ધ તૂટક ‘અશ્વમેઘ'ના કર્તા. ગ્રંથિની રચનાની કવિની શક્તિ બતાવે છે. આ ઉપરાંત, આ કર્તાનામ દેવીદાસ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય એવું નથી. કવિની ૪ કડીની “જિનપ્રભુની આંગીનું સ્તવન” (મુ.), ૮ પંક્તિની આ સંદર્ભ : કવિચરિત : ૧-૨. [. સો.] મહાવીરસ્વામીની ગરબી” (મુ.), ૭ કડીનું ‘પદ્મપ્રભુસ્વામીનું સ્તવન (મુ) તથા ૯ કડીનું ‘સુવિધિનાથ સ્વામીનું સ્તવન” (મુ.) એ લઘુ દેવપ્રભ(ગણિ) [ઈ. ૧૪૬૬ સુધીમાં : જૈન સાધુ. સોમતિલક કૃતિઓ પણ મળે છે. પ્રભુશશી’ની નામછાપ સાથે મળતું ૭ સૂરિના શિષ્ય. આ કવિના રોળા અને વસ્તુ છંદના આશરે ૪૨ કડીનું “ચંદ્રપ્રભસ્વામીનું રતવન” આ જ કવિની રચના હોવાનું કડીના કુમારપાલનરેશ્વર-રાસ’ (લે. ઈ. ૧૪૬૬; મું.)માં કુમારપાળ સમજાય છે. રાજાએ પોતાના રાજ્યમાંથી હિસા, ત વગેરે ૭ વ્યસનો દૂર કૃતિ : ૧. (શ્રી) પ્રતિક્રમણ સૂત્ર તથા નવસ્મરણ અને દેવવંદનાદિ કરાવ્યાં તેનું અને રાજાની શત્રુંજયયાત્રાનું તથા તેના મહિમાનું ભાખ્યત્રય, સં. શ્રાવક ભીમસિંહ માણક, ઈ. ૧૯૦૬; ૨. મોતીશાનાં વર્ણન થયેલું છે. ઢાળિયાં, પ્ર. હીરાચંદ હઠીસિંગ શાહ, ઈ. ૧૯૧૪ (બીજી આ.); કૃતિ : ભારતીયવિદ્યા : ૨. શ્રાવણ ૧૯૯૮ – દેવપ્રભગણિકૃત ૩. શ્રી શત્રુંજય તીર્થાદિ સ્તવન સંગ્રહ, સંગ્રા. મુનિમહારાજશ્રી કુમારપાલ-રાસ', સં. ભોગીલાલ જ. સાંડેસરા. કર્તા. કત. ૧૮૨ : ગુજરાતી સાહિત્યકોશ દેવચંદ્ર-૪: દેવષભ(ગણિ) For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ સદર્ભ : ૧. મરાસસાહિત્ય; ] ૨. આલિસ્ટઑઇ: ૨; દેવરાજ-૧ [ઈ. ૧૫૩૪ સુધીમાં] : જ્ઞાતિએ પુષ્કરણા બ્રાહ્મણ ૩. જૈનૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.] અવટંકે ભટ્ટ મેવાડના વતની. વસંતત્રસ્તુમાં વિશ્વનાથના પૂજનાર્થે રચાયેલા એમના ‘કાશીવિલાસ” (લે. ઈ. ૧૫૩૪; મુ.)માં ગુજરાતી દેવમુરારિ ઈ. ૧૮૧૮ સુધીમાં] : ‘વિચારમાલા’ (લે. ઈ. ૧૮૧૮]ના કરી અને એના અનુવાદ રૂપે સંસ્કૃત કડી એમ કુલ ૪૬ કડી કર્તા. છે. ગુજરાતી કડીઓમાં ઘણે સ્થાને આંતરયમકનો આશ્રય લેતાં સંદર્ભ :હજૈજ્ઞાચિ : ૧. કિી.જો.] અને શબ્દરચનાદિમાં ‘વસંતવિલાસ'નો પ્રભાવ વ્યક્ત કરતા આ કાવ્યને કવિએ ફાગુકાવ્ય તરીકે કલ્પેલું છે એમ જણાઈ આવે દેવરત્ન : આ નામે અપભદેવ-સ્તવન (લે. ઈ. ૧૭૨૮) મળે છે છે. કાવ્યમાં અલંકારો અને ઉક્તિવૈચિત્ર્યની મદદથી કાશીનું વર્ણન તેના કર્તા કયા દેવરત્ન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. અને તેનું મહિમાગાન કરવામાં આવેલું છે. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [.ર.દ.|. કૃતિ : સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૬૭– “દેવરાજ ભટ્ટ રચિત કાશી વિલાસ” સં. અગરચંદ નાહટા. દેવરત્ન-૧ ( ઈ. ૧૯૪૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સંદર્ભ : ૧. વિદ્યા, જાન્યુ., ૧૯૭૨ – કાશીવિલાસ અને વસંતજિનભદ્રસૂરિની પરંપરામાં દેવકીતિ /ગણિના શિષ્ય. ૩ ખંડની ‘શીલવતી-ચોપાઈ (૨.ઈ.સં. ૧૬૪૨ સં. ૧૬૯૮, કારતક-)'ના કર્તા. ' કાકા કઈ વિલાસ', હ. ચૂ. ભાયાણી; [] ૨. ફહનામાવલિ : ૨. સંદર્ભ: ૧. જૈનૂકવિઓ: ૧ ૩ (૧); મુમુગૂહમૂચી. [કી.જો.]. [૨.૨.દ.] દેવરાજ–૨ [ઈ. ૧૬૦૭માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. પદ્મસૂરિના શિષ્ય. ‘હરિણી-સંવાદ' (ર. ઈ. ૧૬૦૭/સં. ૧૯૬૩, દેવરત્ન(ગણિ)-૨ [ઈ. ૧૭૫૯માં હયાત]: લધુતપગચ્છના જૈન ચૈત્ર સુદ ૯, રવિવાર)ના કર્તા. સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં વિજ્યરત્નના શિષ્ય. ૪ ખંડ, સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). કિી.જો.] ૫૧ ઢાળ અને ૧૫૭૨ કડીના ‘ગજસિંહકુમાર-રાસ’ (ર. ઈ. ૧૭૫૯ સં. ૧૮૧૫, કારતક/ભાદરવો–)ના કર્તા. દેવરામ [ઈ. ૧૭૯૨માં હયાત] : અવટંક ભટ્ટ. મારુપતિની, પુત્ર સંદર્ભ : ૧ જૈનૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૃહસૂચી. તરીકે ખપાવેલ ને પરણાવેલ પુત્રી બહુચરમાની કૃપાથી પુરુષ બને છે તેની કથા કહેતા ૭૧ કડીના ‘મારુપતિનો છંદ' (ર. ઇ. રિ.ર.દ] ૧૭૯૨; મુ)ના કત. દેવરત્ન-૩ [ 1 : આગમગચ્છના જૈન સાધુ, કૃતિ : દેવી માહાભ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગુણરત્નસૂરિના શિષ્ય. ‘ગતસિંહકુમાર-રાસના કર્તા. કૃતિનો સમય ગો. દ્વિવેદી, ઈ. ૧૮૯૭. [કી.જો.] ઈ. ૧૪૫૭ આસપાસનો ગણવામાં આવેલો છે. આ સઘળી દેવવિજ્ય : આ નામ મળતી ‘ચંદ્રકેવલી-રાસ' (ર. ઈ. ૧૬૩૬) તથા માહિતી ભૂલભરેલી હોય અને કવિ વસ્તુત: દેવરત્ન-૨ હોય એવી ૧૧ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-તવન” (ર. ઈ. ૧૬૭૧/સં. ૧૭૨૭પણ સંભાવના છે. મહા/વૈશાખ-૧૩ : મુ.) એ કૃતિઓના કર્તા દેવવિજ્ય-૩ હોવાની સંદર્ભ : જેસાઇતિહાસ રિ...] અને અઢાર નાતરાની સઝાય' (ર. ઈ. ૧૫૬૪)ના કર્તા દેવવિજ્ય-૧ હોવાની સંભાવના છે પણ એ વિશે નિશ્ચિતપણે કહી શકાય દેવરત્નસૂરિશિષ્ય [ઈ. ૧૪૪૩માં હયાત] : જૈન. આગમગચ્છના તેમ નથી. દેવરત્નસૂરિના શિષ્ય. ફાગ, રાસ, અઢયુ અને આંદોલાનો વિનિયોગ દેવ દેવવિજ્યને નામે મળતી ૬ કડીની ‘અષ્ટકર્મચૂરણતપકરતા અને કાવ્ય” નામથી સંસ્કૃત શ્લોકો ગૂંથતા આ કવિના સઝાય” મુદ્રિત પાઠમાં ‘અષ્ટમીની સઝાય” એવું ખોટું શીર્ષક તથા ૬૫ કડીના ‘દેવરત્નસૂરિ-ફાગ” (૨. ઈ. ૧૪૪૩; મુ.)માં દેવરત્ન વિજયદેવસૂરિની પાટે વિજયસેનસૂરિ એવી ઊલટી પાટપરંપરા સૂરિની ટૂંકી ચરિત્રરેખા આપવામાં આવી છે અને વસંતવર્ણન આપે છે એટલે કવિઓળખ નિશ્ચિત થઈ શકે તેમ નથી. સાથે એમણે કરેલા કામવિજયનો મહિમા ગાવામાં આવ્યો છે. આ સિવાય, પંડિત દેવવિજ્યને નામે “બારવ્રતની ટીપ’ (લે. ઇ. કૃતિ : જૈએકાસંચય. ૧૬૧૨) તથા હરિયાળી, દેવવાચકવિવિજયને નામે ૧૧/૧૩ સંદર્ભ : જૈનૂકવિઓ : ૧. કિ..] કડીની “ધનાની સઝાય” (લે. ઈ. ૧૮૧૩) અને દેવવિજયને નામે ‘(સુરતમંડન) પાર્શ્વનાથ-સ્તવન” (લે. ઈ. ૧૭૨૬), ૧૨ કડીની દેવરાજ : દેવરાજને નામે ૬૨,૬૪ કડીની વરધવલ-ઋષિ-રાસ ‘ વિજ્યસેનસૂરિ-સઝાય” (લે. સં. ૧૮મી સદી અનુ) વગેરે કેટલાંક સુકોશલત્રઋષિ-ઢાળ ચોપાઈ' (લે. ઈ. ૧૬૩૩) તથા દેવરાજમુનિને સ્તવન, સઝાય, ચૈત્યવંદન નોંધાયેલાં મળે છે તેમાંથી કેટલીક નામે સીમંધરસ્વામી-વિનતિ’ (લ. સં. ૧૮મી સદી અનુ.)મળે છે કૃતિઓના કર્તા દેવવિય-૬ હોવાની સંભાવના છે. પરંતુ એ તે દેવરાજ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. ‘સુકોશલઋષિઢાળ” વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. દેવરાજ-૧ને નામે મુકાયેલ છે પણ તે માટે કશો આધાર નથી. કૃતિ : ૧. શસ્તવનાવલી; ૨. સજઝાયમાળા (પ.). સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. રાહસૂચી : ૨, ૩. સંદર્ભ : ૧. મુમુગૃહસૂચી, ૨. રાહસૂચી : ૧, ૩. લીંહસૂચિ: લહસૂચી, ૪. હજૈજ્ઞાસૂચિ : ૧ [કી. જો] ૪. હજૈજ્ઞાસુચિ : ૧. દિ ] દેવપુરારિ : દેવવિજય ગુજરાતી સાહિત્યકોશ:૮૩ For Personal & Private Use Only www.ainelibrary.org Page #213 -------------------------------------------------------------------------- ________________ વાડામાં વાવ જણાતા “કમરવાડા વીરપાવલીઓ ગીત, ૧૧ કડીની શી શકાય), ૭ કડીની દેવવિજ્ય–૧ [ઇ. ૧૫૬૪માં હયાત: તપગચ્છના જૈન સાધુ. કૃતિ : ૧. ચૌસ્તસંગ્રહ : ૨; ૨. પ્રાસપસંગ્રહ ૩. સલોકાસંગ્રહ, હીરવિજ્યસૂરિના શિષ્ય. ૩ ઢાળ અને ૨૭ કડીની ‘ચંદનબાલા- પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ. ૧૯૧૨. સઝાય” (૨. ઈ. ૧૫૬૪)સં. ૧૬૨૦, વૈશાખ સુદ ૫, શનિવાર; ૧૯ વૈશાખ સુદ ૫, શનિવાર, સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુમુગૃહસૂચી. મુ.) તથા ૮૬ કડીની મૌન એકાદશી-સઝાયરના કર્તા. રિ.ર.દ] કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ.-માર્ચ ૧૯૪૩ – ચંદનબાલા દેવવિજ્યવાચકો-૬ [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સ્વાધ્યાય” સં. સારાભાઈ મ. નવાબ. સાધુ. વિજય રત્નસૂરિના શિષ્ય. તેમના પ્લવંગમ છંદની ૬૧ કડીના સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી, ૨. લહસૂચી; ૩. હજૈજ્ઞાસૂચિ : ૧. સુગેય ‘રાજુલના બારમાસ’ (ર. ઈ. ૧૭૩૯; મુ.)માં પ્રકૃતિવર્ણનની [...] ભૂમિકા સાથે રાજુલનો વિરહભાવ અને તેમણ નેમિનાથને સંસારની દેવવિજય-૨ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ : તપગચ્છના જૈન સાધુ. સુખ ભોગવવા કરેલી વિનંતિ આલેખાયેલ છે, જો કે કાવ્યની વિણંદસૂરિના શિષ્ય. વિયાણંદસૂરિએ ઈ. ૧૯૨૭માં કમર- પરિણતી વૈરાગ્ય અને દીક્ષામાં થાય છે. કવિની અન્ય કૃતિઓમાં વાડામાં કરેલી વીરપ્રતિમાની પ્રતિષ્ઠાના પ્રસંગને અનુલક્ષતા અને કેમરાજુલવિષયક બીજા ૧૭-૧૭ કડીના ૨ બારમાસ (એકની એ અરસામાં રચાયેલા જણાતા ‘કયરવડા વીર-તવન ના કર્તા. ૨ ઈ. ૧૭૦૪; બંને * મુ.), ચંદ્રાવળાબદ્ધ ‘ચોવીસી' (ર.ઈ. ૧૭૨૨/ સંદર્ભ : જૈનૂકવિઓ : ૨ – ‘જનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.” સં. ૧૭૭૮, ફાગણ વદ ૫, રવિવાર; ૫ સ્તવન મુ), અન્ય રિ.ર.દ. ચોવીસજિન-ગીત', ૧૧ કડીની ‘શીતલનાથ-સ્તવન'. ૯ કડીની બીજની સઝાય (મુ.), ૫ કડીની ‘પાંચમની સઝાયર(મુ.), ૭ કડીની દેવવિ ૩ ઈ. ૧૭મી સદી ઉત્તરાધી : તપગચ્છની જૈન સાધુ, અષ્ટમીની સઝાય” (મ), ૭. કડીની ‘આત્મહિતશિક્ષા- સઝાય વિજ્યદેવસૂરિની પરંપરામાં વાચક ઉદયવિજયના શિષ્ય. વિજયદેવ તથા ૧૧ કડીની ‘રાત્રિભોજન-સઝાય'નો સમાવેશ થાય છે. આ સૂરિનું જીવનવૃત્તાંત આલેખતી ૫૧ કડીની ‘ વિજ્યદેવસૂરિનિર્વાણ” કવિનાં કેટલાંક જિનતવત્નો ને સ્તુતિઓ ભૂલથી દેવીદાસ (દ્વિજ)ને (ર. ઇ. ૧૬૫૭) તથા ૪૮ ઢાળ અને ૨૪૦ કડીની ‘ચંપક-રાસ” નામે નોંધાયેલ છે. (ર. ઈ. ૧૬૭૮/સં. ૧૭૩૪, શ્રાવણ સુદ ૧૩)ના કર્તા. તેમણે કૃતિ : ૧. જૈનૂસારત્નો : ૧ ( સં.); ૨. જૈસસંગ્રહ (ન.; હિન્દીમાં જુદાજુદા રાગોમાં ઢાળેલી ૪૪ પદોની ‘ભક્તામરસતોત્ર ૩. જૈસમાલા (શા.) : ૩, ૪. પ્રામબાસંગ્રહ : ૧, ૫. પ્રાસપ રાગમાલા' (ર.ઈ. ૧૬૭૪/સં. ૧૭૩૦, પોષ સુદ ૧૩, સોમ/શુક્રવાર સંગ્રહ : ૧: ૬. સઝાયમાળા (પં); ૭. સઝાયમાલા (તા.) : ૧-૨. મુ.)ની રચના કરી છે. સંદર્ભ ૧. જૈનૂકવિઓ : ૨; ૨. જેહાપ્રોસ્ટા; ૩. મુપુ કૃતિ : * ભકતામસ્તોત્રરાગમાલા, પ્ર. ભીમસિહ મણક. - ગૃહસૂચી, ૪. લીંહસૂચી; ૫. હે જૈજ્ઞાસૂચિ : ૧. રિ.૨.દ| સંદર્ભ : ૧. જેનૂકવિ : ૨, ૩(૨); ૨. હે જૈજ્ઞાસૂચિ : ૧. રિ. ૨. દ] દેવવિજ્ય-૭ [ઈ. ૧૮મી સદી મધ્યભાગ]: તપગચ્છના જૈન સાધુ. વિનીતવિજ્યના શિષ્ય. “યોગદૃષ્ટિ-સઝાય” (ર.ઈ.૧૭૪૧), ૯ ઢાળની દેવવિજ્ય-૪ [ઈ. ૧૭મી સદી]: તપગચ્છના જૈન સાધુ. વિજ્યા- “અષ્ટપ્રકારી-પૂજા' (ર. ઈ. ૧૭૬૫/સં. ૧૮૨૧, આસો સુદ ૩, દેવસૂરિની પરંપરામાં વિજ્યસિહસૂરિ (આચાર્યાળ ઈ. ૧૬૨ થી શુક્રવાર, મુ.) તથા શ્રાવકની પ્રતિક્રમણના અતિચારનું નિરૂપણ ઈ. ૧૯૫૩)ના શિષ્ય. ૬ ઢાળની ‘પંચપરમેષ્ઠી-સઝાય’ (મુ.), ૯ કરતા ગદ્યગ્રંથ “શ્રાદ્ધવિધિ/શ્રાદ્ધઅતિસાર(મોટા)ના કર્તા. કડીની “ચૌદ નિયમની સઝાય” (મુ.) તથા ૪ કડીની પાર્શ્વનાથ- કૃતિ : ૧. વિસ્નાપૂજાસંગ્રહ; ૨. વિવિધ પૂજ્ય સંગ્રહ ભા. ૧-૧૧, સ્તુતિ/દશમની સ્તુતિ'ના કર્તા. પ્ર. જશવંતલાલ ગી. શાહ, સં. ૨૦૦૯, ૩. સ્નાસ્તસંગ્રહ કૃતિ : ૧. નસ્વાધ્યાય : ૩; ૨. મોસસંગ્રહ, સંદર્ભ : ૧. પસમુચ્ચય-૨; [૨. જૈનૂકવિઓ : ૩(૧); સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી, ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. ૩. મુપુગૃહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. [.ર.દ.] રિ.૨.દ.] *િ***J દેવવિમલ[ ]: જૈન સાધુ. હેમચંદ્રાચાર્યના દેવવિજ્ય-૫ (ઈ. ૧૮મી સદી પૂર્વાધ : તપગચ્છના જૈન સાધુ. મૂળ સંસ્કૃતગ્રંથ “અભિધાનચિંતામણિ-નામમાલા’ પરના બીજક હીરવિજ્યસૂરિની પરંપરામાં દીપવિજયના શિષ્ય. ૩૬ ઢાળની (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. ‘રૂપસેનકુમાર-રાસ” (૨.ઈ. ૧૭૨૨/સં. ૧૭૭૮, મહા સુદ ૭, શુક્રવાર), સંદર્ભ : મુજુગૃહસૂચી. [કી..] શંખેશ્વર તીર્થની ઉત્પત્તિની કથા કહેતી ૪૬ કડીની શંખેશ્વર-સલોકો' (ર. ઈ. ૧૭૨૮ સં. ૧૭૮૪, મહા સુદ ૫, દેવશંકર [ ]: જ્ઞાતિએ બ્રાહ્મણ. કૃષ્ણભકિતનાં છે પદોના કર્તા. શુકવાર; મુ), ૭ કડીની નેમિનાથજીનું સ્તવન (મુ.), ૧૨ કડીની ‘રહનેમિ-સઝાય” (મુ.), ૬ કડીની “વિજયક્ષમાસૂરિ-ભાસ' તથા ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. [કી..] ૫ કડીની “મિરાજુલ-ગીત' એ કૃતિઓના કર્તા. જૈન ગૂર્જર દેવશીલ [ઈ. ૧૫૬૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સૌભાગ્ય કવિઓ'માં તથા અન્યત્ર આ કવિની દેવવિજય-૬ સાથે ભેળસેળ હર્ષસૂરિની પરંપરામાં પ્રમોદશીલના શિષ્ય. ૭૬૦૮૨૨ કડીની થયેલી છે. “શંખેશ્વર-સલોકો'ના મુદ્રિત પાઠમાં કવિનામ ભૂલથી ‘વેતાલપચીસી ચોપાઈ/પ્રબંધ” (૨.ઈ. ૧૫૬૩/સ. ૧૬૧૯, બીજો દીપવિજય છપાયું છે. શ્રાવણ વદ ૯ રવિવાર; * મુ)ના કર્તા. ૧૮૪: ગુજmતી સાહિત્યકોશ દેવવિજ–૧: દેવ For Personal & Private Use Only www.ainelibrary.org Page #214 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : * વાલપચીસી, રા. જગજીવનદાસ મોદી, સં. ૧૯૭૨. આવ્યા છે. પરંતુ કૃતિમાં દવસુંદરસૂરિના વિશેષ પરિચય ન હોઈ સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૧, ૩(૧-૨), ૨. મુપુગૃહસૂચી. ખાતરીપૂર્વક એમ કહી ના શકાય. કી.જો.] સંદર્ભ : જૈનૂકવિ : ૧, ૩(૧). કી.જો.] દેવસમુદ્ર ઉપાધ્યાય) [ઈ. ૧૮૧૪માં હયાત] : જૈન સાધુ. ૫૧ દેવસુંદરસૂરિશિષ્ય-૧ (ઈ. ૧૪મી સદી ઉત્તરાર્ધ : જેન. ચંદ્રગચ્છ કડીના ‘(બૃહત્તપાગચ્છીય) રત્નસિંહસૂરિ-રાસ' (ર. ઈ. ૧૪૧૪)ના તપગચ્છના સોગતિલકસૂરિના શિષ્ય. દેવસુંદરસૂરિ (સૂરિપદ કર્તા. ઈ. ૧૩૬૪)ના શિષ્ય. ચોપાઈની ૯૯ કડીની ‘ઉત્તમ ઋપિસંઘર્મરણાસંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : 1. |કી.જા) ચોપાઈના કર્તા. કૃતિ ભૂલથી દેવદરને તથા જયઋષિને નામે દેવસાગર(ગણિ) : અંચલગચ્છના કોઈ દેવસગિરગણિને નામે ‘ચતુર્થ નોંધાયેલી છે. જુઓ કુલમંડનસૂરિ. કર્મગ્રંથમંત્રમાણિ’ (લે. સં. ૧૭મી સદી અનુ.) નોંધાયેલ છે તેમને સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૃહસૂચી. [કી.જા.) દેવસાગર–૧ કે ત્યાં નિર્દિષ્ટ વાચક દેવસાગર ગણવા કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. દેવસેન (સૂરિ) | ]: જૈન સાધુ. ‘શ્રાવકાચાર” સંદર્ભ : હેજેણસૂચિ : ૧. તથા ‘પૂજાપ્રકરણ-ચોપાઈના કર્તા. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ દેવસાગર-૧ [ઈ. ૧૬૧૮માં હયાત : અંચલગચ્છના જૈન સાધુ. પરીખ, ઈ. ૧૯૭૮. | કિી.જે.] કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વાચક વિનયચંદ્રના શિષ્ય. “કપિલ દેવહર્ષ [ઈ. ૧૮૧૦માં હયાત : ખરતરગચ્છની ભટ્ટારક શાખાના વણ સુદ ૧૩, સોમવાર, જૈન સાધુ. એમનો ‘સિદ્ધાચલ-છંદ' ગુજરાતી કે હિન્દી ભાષાની ન કર્તા. કૃતિ છે તેની માહિતી મળતી નથી પરંતુ મુખ્યત્વે ઉધાર છંદનો ‘અચલગચ્છ દિગ્દર્શન” ઉપર્યુક્ત કૃતિ હેમચંદ્રાચાર્યના ‘અભિધાન વિનિયોગ કરતી ૧૪૬ કડીની પાટણની ગઝલ” (ર. ઈ. ૧૮૧૦ ચિંતામણિ' ઉપર ‘યુત્પત્તિ-રત્નાકર' નામે સંસ્કૃત વૃત્તિ (ર. ઈ. સં. ૧૮૬૬, ફાગણ સુદ ૫, રવિવાર; મુ) તથા મુખ્યત્વે હનુફા૧૬૩૦) તથા ૩ શિલાપ્રશસ્તિ (ર. ઈ. ૧૬૧૯ અને ૧૯૨૭). છંદની ૧૨૧ કડીની ‘ડીસાની ગઝલ” (મુ.) મુખ્યત્વે હિન્દી વગેરેના રચનાર વિનયચંદ્ર-રવિચંદ્રશિષ્ય વાચક દેવસાગરને નામે મૂકે ભાષામાં છે. સંભવત: જોસભરી રચનાઓ હોવાથી ગઝલને નામ છે. પરંતુ પ્રસ્તુત કૃતિમાં ગુરુનામ વિનયચંદ્ર મળે છે તે ઉપરાંત ઓળખાવાયેલી આ કૃતિઓમાં તે નગરોની તત્કાલીન ઇતિહાસ કવિ પોતાને માત્ર મુનિ તરીકે ઓળખાવે છે જોતાં તેના કર્તા વગેરેની ઘણી વીગતભરી માહિતી છે તે ઉપરાંત તેમાં પરંપરાગત ઉકત વોચક દેવીગર ગણવા કે કેમ તે વિશે શંકા રહે છે. શૈલીનાં નગરવર્ણન પણ છે. સંદર્ભ : ૧. અંચલગ છ દિગ્દર્શન, સં. ‘પાર્વ', ઈ. ૧૯૬૮; કૃતિ: ૧.ફાસ્ત્રમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૪૮- 'પાટણની ગઝલ', ૨. જૈનૂકવિઓ : ૩(૧). કિી.જો.] | . ભોગીલાલ જ. સાંડેસરા( સં.); ૨. સ્વાધ્યાય, મે ૧૯૭૦દવસી(મુનિ) [ઈ. ૧૬૧૦માં હયાત : ગુ જરાતી લોકાગચછના જૈન 'ડીસાની ગઝલે', સં. અગરચંદ નાહટી (સં.). સાધુ. શ્રી મલ્લઋષિની પરંપરામાં રતનસિહશિખના શિષ્ય. ૪ ઢાળના સંદર્ભ : જેન્કવિઓ : ૩(૧,૨). રિ.ર.દ.] ‘મહાવીર-સ્તવન' (ર. ઈ. ૧૬૧૮)ના કર્તા. દેવળદે [ ]: મહાપંથ-માર્ગીપંથના સંત સંદર્ભ : મુપુગૃહસૂચી. કી.જા.) દેવાયત-પંડિતનાં પત્ની. જીવ કાયામાંથી વિદાય લે છે ત્યારે કાયાની દેવસુંદર : આ નામે ૩ કડીનું ‘નેમરાજુલ-ગીત’ (લે. ર. ૧૮મી વિલાપ , ,ી વિલાપ દર્શાવતા દેવાયત-પંડિતના અવસાન સમયે રચાયેલા ગણાતા સદી અનુ.) મળે છે. તે કયા દેવસુંદર છે તે સ્પષ્ટ થતું નથી. ' 3' ૮૪ કડીની ‘આષાઢભૂતિ સુઝાય” (૨. ઈ. ૧૫૩૧) સમયદ્રષ્ટિએ કૃતિ : સંતવાણી. [નિ.રા.] જોતાં દેવસુંદર–૧ની હોઈ શકે. દેવા(સાહેબ) દેવાજી [ઈ.૧૮મી સદી] : સંતકવિ. હમલા (કચ્છ)ના સંદર્ભ : ૧. જૈમગૂકરચના : ૧; ૨. મુથુગૃહસૂચી. કિ.જો.] જાડેઝ ૨જપૂત. તેમના શિષ્ય બિહારીદાસ (૧૪. ઈ. ૧૭૪૮) તથા દેવસુંદર-૧ (ઈ. ૧૫૩૮માં હયાત]: જીરાઉલાગચ્છના જૈન સાધુ, જેઠીરામ (ઈ. ૧૭ ૧મો હયાત)ના રામને કારણ કવિને ઈ. ૧૮મી રામકલશસૂરિના શિષ્ય. ૪૨ કડીની ‘કયેવના-ચોપાઈ' (ર. ઈ. સદામાં થયેલા ગણી શકાય. દેવસિાહેબન ઇિ યોગાના સપકથી ૧૫૩૮ સં. ૧૫૯૪, માગશર વદ ૭, ગુરુવાર)ના કર્તા. નાની ઉંમરથી વૈરાગ્યને રંગ લાગેલો પણ એમણે લગ્ન સ્વીકાર્યા સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). કિી.જે ને તે પછી ૨૦ વર્ષની ઉંમરે સંસારત્યાગ કર્યો. - તે પછી ૨૦ વર્ષની ઉમરે સંસાર | ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં રચાયેલાં આ સંતકવિનાં પદો દેવસુંદરસૂરિશિષ્ય : આ નામે દાન, શીલ, તપ અને ભાવ એ (૧૦૦ ઉપરાંત મુ.) બ્રહ્મવાદ, અદ્વૈતભાવ, આત્મસ્વરૂપ, વૈરાગ્ય, જૈનધર્મના સિદ્ધાંતોનો ઉપદેશ કરતી ચોપાઈબંધમાં રચાયેલી ૬૯ સંત મહિમા, સંતલક્ષણ વગેરે વિષયોને આવરી લેતાં જ્ઞાનમાર્ગી કડીની ‘કાકબંધિ-ચોપાઈ/ધમ્મુ-કક્ક મળે છે તેના કર્તા દેવસુંદર પરંપરાનાં પદો છે. આ પદ દૃષ્ટાંતાદિકના વિનિયોગ અને સરળ સૂરિશિષ્ય–૧ અને તેથી કુલમંડનસૂરિ હોવાનો સંભવ દર્શાવવામાં લોકગયે અધ્યાત્મબોધને કારણે ધ્યાન ખેંચે છે. કવિએ હિંદીમાં વસમુદ્રઉપાધ્યાય) દેવા(સાહેબ) દેવાજી ગુજરાતી સાહિત્યકોશ:૧૮૫ For Personal & Private Use Only www.jalnelibrary.org Page #215 -------------------------------------------------------------------------- ________________ ગામના રીત - દસમો રદ હોવાનું ગરબી, ગરબી બમણલીલા, કવિઓ અને તેમને અનેક શાસ્ત્રીના સાર રૂપ “જ્ઞાનકાંડ રામસાગર’, ‘ઉપાસનાકાંડ હરિ- નકલંકી અવતાર ધરશે એવી ભવિષ્યવાણી દર્શાવતું ગુજરાતી ભજનસાગર’ અને ‘કર્મકાંડ/કૃષ્ણસાગર”ની રચના કરેલી છે. સાહિત્યમાં આગમ” ને નામે જાણીતું ભજન તથા મહાપંથની કૃતિ : ૧. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. પ્રેમપુરીજી, ઈ. ૧૮૮૫; વિચારધારા દર્શાવતાં અન્ય ભજનો ને ગુરુમહિમાં તથા ઉપદેશનાં ૨. પરિચિત પદરાંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ ભજનો મુદ્રિત મળે છે. (ત્રીજી આ.); ૩. બુકાદોહન : ૫, ૪. ભસાસિંધુ. દેલમી ઉપદેશક પરંપરા સાથે સંબંધ ધરાવતાં પણ માર્ગીપંથનાં સંદર્ભ : 1. ૨છનાં સંતા અને કવિઓ : ૧, દુલેરાય કારાણી, જે સાધન-સિદ્ધાંતો દર્શાવતાં ‘દેવાયત’, ‘દુરબળિયો દેવાયત’ ને સં. ૨૦૧૫; ૨. સારસ્વતો; []૩. ગૂહાયાદી. [કી.જ.] ‘દેવાયત પરમાર’ એવી નામછાપ ધરાવતાં કેટલાંક ભજનો (મુ.) દવાનંદ-૧[જ. ઈ. ૧૮૦૩/સં. ૧૮૫૯, કારતક સુદ ૧૫ – અવ. ઈ. મળ છે તેના કર્તા જુદા હોવાનું પ્રતીત થતું નથી. એ ભજનોમાં ૧૮૫૪/. ૧૯૧૦, શ્રાવણ વદ ૧૦: સ્વામિનારાયણ-સંપ્રદાયની ૨૩ કડાનું દામા ને ૨૩ કડીનું દસમો નકલંકી અવતાર મેદી કયાં જન્મશે, તેના સાગસાધુકવિ. દલપતરામના કાવ્યગુરુ. ભાલપ્રદેશના બળોલ ગામના રીતો કોણ, કેવા વેશમાં આવશે તે બતાવવું અને મજિદ તોડી વતની. ગઢવી જીજીભાઈ રતન પિતા. બહેનજીબા માતા. મળ નામ ધર્મશાળા બંધાવશે એમ જણાવતું ‘મેદ-પુરાણ” અને ૧૦૦ જેટલી દેવીદાન. કુશળ ગાયક અને સિતારવાદક. વ્રજભાષાની કાવ્યપ્રણાલીના પંકિતઓમાં કળિયુગનું વર્ણન કરતું તથા અગિમવાણી ભાખતું જાણકાર. સહજાનંદ-સ્વામીએ તેમને બ્રહ્માનંદને સોંપેલા. ઈ. ભજન ‘દલમી આરોધ’ નોંધપાત્ર છે. ૧૮૩૨માં બ્રહ્માનંદના અવસાન પછી તેઓ મુળીમાં મહંતપદે કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, યમલ્લ પરમાર, ઈ. ૧૯૫૭આવેલા. અવસાન મૂળીમાં. ભજનો; ૨. ખોજા વૃતાન્ત, સચેદીના નાનજીઆણી, ઈ. ૧૯૧૮ ૧૨૦ ઉપરાંતની સંખ્યાએ પહોંચતાં, વિવિધ રાગોનો નિર્દેશ (બીજી અ.)–ભજનો; ૩. દુર્લભ ભાનસંગ્રહ, પ્ર. ગોવિદભાઈ ધરાવતાં ને તિથિ, વાર બારમાસી, ગરબો, ગરબી, ચાબખા વગેરે રો. ધામેલિયા, ઈ. ૧૯૫૮; ૪. બૃહત્ સંત સમાજ ભજનાવલી, પ્રકારોનો પણ આશ્રય લેતાં આ કવિનાં પદો (મ.)માં કૃષ્ણલીલા, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઇ. ૧૯૫૦ (છઠ્ઠી એ.); ૫. હરિજન સહજાનંદચરિત્ર અને ભકિતવૈરાગ્યબોધ આલેખાયાં છે. ગુજરાતી લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ. ૧૯૭૮ ઉપરાંત હિંદીમાં પણ મળતાં આ પદોમાં પરંપરાનો પ્રભાવ વરતાય (+ો.). છે તેમ છતાં તેમાં લોકભોગ્ય સરળતા અને સચોટતા છે. કવચિત સંદર્ભ : ઊમિ-નવરચના, માર્ચ ૧૯૮૬-'મહાપંથની સંતો અને [નિ.રા.) પ્રાસાનુપ્રારાની ચમત્કૃતિ છે અને “તારે માથે નગારાં વાગે મોતનાં તેમની વાણી', નિર્ચ /ન રાજ્યગુરુ, ર” જેવાં કેટલાંક ૫ લોકપ્રચલિત બનેલાં છે. દેવારામ | ]: રામગુરુ સ્વામી પૂરણ મળિયા” કતિ : 1. દેવાનંદકાવ્ય, પ્ર. નારાયણ સેવાદાસજી, સં. ૨૦૨૫ ) પંડિત કારણ કવિ પરારા સ્વામીના શિષ્ય હોવાનું સમય (સં.); ૨. દેવાનંદપદાવલિ, સં. જયંત પાઠક, ઈ. ૧૯૭૮; દો એમના આ ગણપતિના પદો મ. છે. એમના આ ગણપતિના પદ(મુ.)માં વસ્તુત: સાધુના મનમાં 33. (અવિનાશાનંદકૃત) કરછની લીલાનાં પદો, પ્ર. કોઠારી રચના થોડ 4 રમતા યોગનું સ્વરૂપ આલેખાયું છે. પદની ભાષામાં હિંદીની વ્રજલાલ જીવણ, ઈ. ૧૯૪૨; ૪. કીર્તન સારસંગ્રહ : ૧ થી ૨, છાંટ છે. સં. હરિજીવનદાસ, સં. ૨૦૦૭ તથા સં. ૨૦૦૮. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ. ૧૯૫૭ સંદર્ભ : ૧. દેવાનંદની અક્ષર આરાધના, અમૃતલાલ યાજ્ઞિક, (સં.); ૨. સોસંવાણી ઈ. ૧૯૭૯; ૨. ગુસાઇતિહાસ : ૨; []૩. ગૂહાયાદી. દેવીચંદ : દેવીચંદ તો દેવીચંદ-ઋષિને નામ “ગોડીજી-ગીત’) ચિ.મ. ચોવીસી’, ‘સમેતશિખર-રતવન” (ત્રણેની લે.સં.૧૯મી સદી અનુ. દેવાનંદ-૨ [ ] : જૈન સાધુ. જ્ઞાનચંદ્રષ્યિ . અને “મહાવીર પારણા-સ્તવન’ (લે. ઈ. ૧૮૦૬) નોંધાયેલ મળી તતલીપત્રનીશ-ચરિત્ર’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ની કતો. દેવ તે દેવીચંદ્ર-૧ની કતિઓ હોવાનો સંભવ છે પણ એ વિરો સંદર્ભ : રાહસૂચી : ૨. રિ.૨.દ.| નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. દેવાયત | ] : મહાપંથ-માર્ગીપંથના સંત. સંદર્ભ : ૧. રાહસૂચી : ૨. [જ.કો.] શંભુજીના શિષ્ય. બહુધા દેવાયત પંડિત’ તરીકે એમનો ઉલ્લેખ દેવીચંદ-૧ [ઈ.૧૭૭૧માં હયાત : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. થયો છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ તરીકે, કોઈ કચ્છના મામઈ માતંગના વંશજ તરીકે, કોઈ માલધારી જાતિના સંત તરીકે તો ૧૦ ઢાળની નવકારવિષયક ‘રાજસિંહકુમાર-ચૌપાઈ” (૨. ઈ. ૧૭૭૧/ ? કોઈ બીલેસર (બરડા પાસે)ના હરિજન બ્રાહ્મણ તરીકે ઓળખાવે સં. ૧૮૨૭, કારતક સુદ ૫, મંગળવાર)ના કર્તા. છે. અમદાવાદ જિલ્લાના મોડસર ગામે આવેલા સં. ૧૮૬૫ સંદર્ભ : જૈનૂકવિઓ : ૩ (૧,૨). [૨.૨.દ.] (ઈ. ૧૮૦૯)ના પાળિયાને દેવાયત-પંડિતના પાળિયા તરીકે દેવીદાસ : આ નામે ભાગવતની કથાના સારસંક્ષેપ રૂપ ‘ભાગવત ઓળખાવાય છે, જો કે એ માટે કશું પ્રમાણ નથી. સાર, કક્કો, ‘પૂતનાવધ” (મુ.), “ભકતમાળ” (મુ.), થાળની ૨ દેવાયત-પંડિતના નામે માર્ગીપંથની નકલંકી (કલ્કિ) અવતારની રચનાઓ (મ.), વાર(મુ) તથા કૃષ્ણભકિત, સંતમહિમા ને અધ્યાત્મમાન્યતા પ્રમાણે કળિયુગનું વર્ણન કરતું તથા ઉત્તર દિશાથી સાયબો બોધ, ઉપદેશ વગેરે વિષયોનાં પદો (કેટલાંક મુ) મળે છે. તેમાંથી ‘કાયમ” આવી કાળિગાને મારી સતજુગની સ્થાપના કરશે અને અધ્યાત્મબોધનું પદ (મુ) સૌરાષ્ટ્રના જાણીતા સંત દેવીદાસની કૃતિ ૧૬ : ગુજરાતી સાહિત્યકોશ દેવાનંદ-૧: દેવીદાસ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ હોવાનું કહેવા માટે કોઈ આધાર નથી. તે જ પ્રમાણે ‘ભાગવત- દેવીદાસ-૬ [ ] : આખ્યાકાર. વસાવડના સાર અને કેટલાંક પદો કેટલોક સંદર્ભોમાં દેવીદાસ-૧ને નામે વતની. મૂકવામાં આવેલ છે તેને માટે પણ કશો આધાર નથી. આમ, આ કવિનું ચોપાઈ અને ઢોળબંધનું ‘નાનો ઈશ્વરવિવાહ” (મુ.) આ કૃતિઓના કર્તા કયા દેવીદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ શિવવિવાહના પ્રસંગને વર્ણવતું ને લગ્નના નિરૂપણમાં તત્કાલીન નથી. જુઓ દેવદાસ. સામાજિકતાને ઉઠાવ આપતું આખ્યાનાત્મક કાવ્ય છે. આ કાવ્યની કૃતિ : ૧. અભમાલા; ૨. કાદોહન : ૨, ૩. નકાદોહન; ૪. ૭૨ અને ૧૭૦ જેટલી કડીઓની ૨ વાચના મુદ્રિત મળે છે. બુકાદોહન : ૮; ૧. બૃહત્ ભજનસાગર, સં. જ્યોતિવિભૂષણ કૃતિ : ૧. ઈશ્વરવિવાહ, પ્ર. કેશવલાલ મગનલાલ દૂધવાળા, પંડિત કાર્તાતિક, દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૬. ભજનસાગર : ઈ. ૧૯૧૧; []૨.કાદોહન : ૩; ૩. દેવીમાહાસ્ય અથવા ૧; ૭. ભાસિંધુ; ૮. સતવાણી; ૯. સોસંવાણી. ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્રિવેદી, ઈ. ૧૮૯૭; સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજકહકીકત; [ ]૩. ૪. ઝૂકાદોહન : ૧. ગૂહાયાદી; ૪. ફોહનામાવલિ : ૨; ૫. ફૉહનામાવલિ. [ર.સી.] સંદર્ભ : ન્હાયાદી. રિ.સી.] દેવીદાસ-૧ [ઈ. ૧૫૫૫માં હયાત] :જૈનધર્મી બ્રાહ્મણ. તપગચ્છીય દેવેન્દ્ર [ઈ.૧૫૮૨માં હયાત] : જૈન સાધુ. “યશોધરચરિત્ર-રાસ” વિજયદાનસૂરિના શિષ્ય. ૫ ઢાળના ‘કાલચક્રવિચારગભિરાડપુરમંડન (ર.ઈ.૧૫૮૨)ના કર્તા. વીર જન-સ્તવન ષડારકરસ્વરૂપમહાવીરજિન-સ્તવન' (ર. ઈ. ૧૫૫૫ સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). રિર.દ.] સં. ૧૬૧૧, આસો સુદ ૧૫, શુક્રવાર; મુ.) ના કતાં. દેવેન્દ્રકીતિ (ભટ્ટારક) [ઈ. ૧૬૬૬માં હયાત] :દિગંબર જૈન સાધુ. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ. સકલકીર્તિની પરંપરામાં પદ્મનંદિના શિષ્ય. હરિવંશ આધારિત, સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૃહસૂચી; ૩. પ્રદ્યુમ્નચરિત નિરૂપતી ‘પ્રદ્યુમ્નચરિત-રાસ' (ર. ઈ. ૧૬૬૬) એ લહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. [.ર.દ.|| કૃતિના કર્તા. દેવીદાસ-૨ [ઈ. ૧૬૦૪માં હયાત : આખ્યાનકાર. સોજિત્રાના સંદર્ભ : ૧. ફારૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭–‘ઉષાહરણ', વતની. જ્ઞાતિએ ગાંધર્વ. ભોગીલાલ જ. સાંડેસરા, ૨. જૈનૂકવિઓ : ૩(૨). [૨.ર.દ.] એમનું ૩૦ કડવાં રુકિમણીહરણ-૧ર. ઈ. ૧૬૦૪/સં. ૧૬૬૦, - દેવેન્દ્રસાગર [ઈ. ૧૮૦માં હયાત] : જૈન સાધુ. ૬૮૮ કડીના મહા સુદ ૧૩, શુક્રવાર; મુ) નાયિકા સૌન્દર્યનાં તથા સૈન્ય, યુદ્ધ, રત્નસાર-રાસ' (ર.ઈ.૧૮૦૯)ના કર્તા. લગ્નોત્સવ આદિનાં રોચક વર્ણનોવાળું, લોકપ્રિય નીવડેલાં લગ્ન સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. ગીતો ધરાવતું ને વીર, શૃંગાર ને હાસ્યરસનું નિરૂપણ કરતું એ ૨૨.દ.] વિષયનું નોંધપાત્ર આખ્યાન છે. માત્ર દેવીદાસ” નામછાપ ધરાવતી દેવો : આ નામે પદ નોંધાયેલાં મળે છે તે કયા દેવા- છે તે નક્કી સાખી, શ્લોક, ચાલ અને ઢાળ એવા વિભાગો ધરાવતી ૯૫ થઈ શકે તેમ નથી. કડીની પ્રાસાદિક કૃતિ ‘રાસપંચાધ્યાયી' (મ.)ની હસ્તપ્રત સોજિત્રા- સંદર્ભ : ૧, ગૂહાયાદી; ૨, ફૉહનામાવલિ. [કી.જો.]. માંથી મળી હોવાથી આ કવિની રચના હોવાની ઘણી શક્યતા છે. કૃતિ : બુકાદોહન : ૬ (સં.), ૮ (સં.). દેવો-૧ [ ] : “અનંતદાસ દેવો ભાણે” એ સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;]૨.ગુહાયાદી:૩,કૉહનામાવલિ. પંકિતને કારણે અનંત કે અનંતદાસના શિષ્ય હોવાની શકયતા રિસો] ધરાવતા આ કવિનું ૬ ખંડ અને આશરે ૧૧૦ કડીનું ‘નરસિંહ દેવીદાસ-૩ [ઈ.*૧૭મી સદી પૂર્વાર્ધ : ૭ કડીમાં ખરતરગચ્છના મહેતાનું મામેરું' આ વિષયની પ્રેમાનંદાદિની કૃતિઓની અસર ઉપાધ્યાય સમયસુન્દર (અવ. ઈ. ૧૬૪૬)ની પ્રશસ્તિ ગાતા ને બતાવે છે. કાવ્યની અભિવ્યકિતની શૈલી લોકસાહિત્યની છે. એમને આશીર્વચન ઉચ્ચારતા આ કવિ જૈન શ્રાવક કે સાધુ કરતાં સંદર્ભ : કાફીસંગ્રહ, પ્ર. કે. જા. સં. ૧૯૪૦. [કી.જો.] કોઈ બ્રાહ્મણ કે ચારણ કવિ હોવાનો સંભવ વધારે છે. દેવો-૨ [ ]: દેવીદાસના શિષ્ય. વૈરાગ્ય કૃતિ : ઐશૈકાસંગ્રહ (સં.). [..] અને ભકિતબોધનાં ૩ પદો (મુ.)ના કર્તા. દેવીદાસ-૪ [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ : ભાલોદના વતની. A રે કૃતિ : કાફીસંગ્રહ, પ્ર. ક.જા. સં.૧૯૪૦. [કી.જો.] વરીસાલજી (અ.ઈ.૧૭૧૫)ના રાજકાળમાં રચાયેલ નાંદોદના દેશળ ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ : ભાવનગર પાસેના લીલિયોના હરસિદ્ધમાતા વિશેના ગરબાના કર્તા. સિંધી મુસલમાન. પચાસેક પદોના રચનાર આ વેદાંતી કવિનું ૧ સંદર્ભ : ૧. ગૂહ યાદી; ૨. ડિકૅટલૉગભાવિ. વિ.સો.] રૂપકાત્મક જ્ઞાન-યોગમાર્ગી પદ મુદ્રિત મળે છે. દેવીદાસ-૫[ ]: ‘જીવ-વેલડી’ના કર્તા. કૃતિની ૨. ઈ. ? રિ.સી.] ૧૭૬૮ આસપાસ દર્શાવવામાં આવી છે, પણ એનો આધાર દેસાઈભાઈ [ ] : કૃષ્ણવિષયક કેટલાંક આપ્યો નથી. પદોના કર્તા. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. જિ.કો સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. [કી.જે.] દેવીદાસ-૧ : દેસાઈભાઈ ગુજરાતી સહિત્યકોશ: ૧૮૭ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ આ છે, બિમાવિષયક મી સદી ધની દેહલ [ઈ. ૧૬૨૪ સુધીમાં] : ઉત્તરાને તેડી લાવવા મોકલેલા પદ્મનાભ રાજાને દ્રૌપદી માટે મોહ ન્માવે છે અને એ રાજા આણા (“ઊંઝણું') ના પ્રસંગના વિસ્તૃત આલેખનને કારણે ‘અભિવન- દેવતાઓની મદદથી સૂતેલી દ્રૌપદીને પોતાના અંત:પુરમાં લાવે “ઊંઝાણું’ (લે. ઈ. ૧૮૨૪; મુ.) નામ પામેલાં આ કવિનું આખ્યાન- છે. પાંડવો કુષણની મદદથી દ્રૌપદીની ભાળ મેળવે છે અને તેને કાવ્ય ગુજરાતીમાં અભિમન્યુવિષયક કાવ્યોમાં નાકર પૂર્વેનું અને પાછી મેળવવા યુદ્ધ ચડે છે. દ્રૌપદીને પાછી લઈને આવતાં ગંગા સૌથી જૂનું-ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ કે ૧૬મી સદી પૂર્વાર્ધનું - પાર કરતી વખતે પાંડવોએ કૃષ્ણની કસોટી કરવા માટે હોડી પાછી ગણાયેલું છે. ચોપાઈ, ચરણાકુળ અને દોહરાની દેશીના પદબંધની ન મોકલી. આથી ગુસ્સે થયેલા કૃષણે પાંડવોને દેશનિકાલ કર્યા. એ રાળંગ ૪૦૬ કડીમાં રચાયેલું આ આખ્યાન મૂળ કથામાં કેટલાક પછી દક્ષિણ સમુદ્રને કિનારે રહેતા પાંડવોને પાંડુસેન નામનો ફેરફાર અને ઉમેરા બતાવે છે, જે પછીના તાપીદાસ, નોકર વગેરે પુત્ર જન્મ્યા પછી એમણે દીક્ષા લીધી. કવિઓને ઉપયોગમાં આવેલા જણાય છે. કરુણરસપ્રધાન આ રીત મહાભારતથી જુદી જ દ્રૌપદીકથા કહેતા આ રાસમાં આખ્યાનમાં કવિની વર્ણનશકિત અને તત્કાલીન સમાજનું થયેલાં કવિએ કવચિત્ રૂપવર્ણનાદિનો લાભ લીધેલો છે. [જ.કો. ચિત્રણ ધ્યાન ખેંચે છે. કૃતિ : ૧. અભિવન ઊંઝાણું. સં. શિવલાલ જેસલપુરા, ઈ. હા ( દ્વારકાદાસ દ્રારકો : ‘દ્વારકાદાસ’ની નામછાપ ધરાવતું ઉપદેશનું ૧ ૧૯૬૨ (સં.); ]૨. અભિમન્યુ પૂર્વકથાન્વેષણ, મંજુલાલ પદ મુદ્રિત મળે છે તે દ્વારક-૧નુ હોવાની શક્યતા જણાતી નથી, પરંતુ દ્વારકાદાસને નામે પદો નોંધાયેલાં મળે છે તે દ્રારકો-૧નાં ૨. મજમુદાર, ઈ. ૧૯૪૪-અભિવન ઊઝણું” હોવાની શક્યતા છે. સંદર્ભ : ૧. અનુસંધાન, હરિવલ્લભ ભાયાણી, ઈ. ૧૯૭૨ ‘અભિવન ઉઝબૂ'; ૨. કવિચરિત : ૧-૨; ૭. ગુસાઇતિહાસ : રે; પ્રેમાનંદશિષ્ય દ્વારકાદાસની કૃતિઓ ‘તારકો’ એવી નામછાપ ધરાવે છે અને તેથી એની ભેળસેળ દ્વારકો-૧ની કૃતિઓ સાથે []૪. ગૂહાયાદી. રિસો. થાય છે. પરંતુ ‘પ્રાચીન ત્રિમાસિક, સં.૨,ઈ.૧૮૯૧', દોલત | : એમને નામે પદ નોંધાયેલાં ‘પ્રાચીન કાવ્યમાળા : ” તથા “બૃહત્ કાવ્યદોહન : ૬'માં છપાયેલી મળે છે. “વિપ્ર ગુરુ” ના ઉલ્લેખવાળી કૃતિઓ-જેની હસ્તપ્રતો પણ પ્રાપ્ય સંદર્ભ : ગૂહાયાદી. | [કી.. નથી– થોર્થપણે અર્વાચીન કર્તુત્વની ગણાયેલી છે ને તેથી તેમાંથી પ્રાપ્ત થતી માહિતી પણ અનધિકૃત કરે છે. દૌલતવિજયગણિ) દલપત[ ] : તપગચ્છની સં. ૧૮મી સદીમાં થયેલા ધારકો નામના વૈષ્ણવ કવિ નોંધાયેલા જૈન સાધુ. સુમતિસાધુસૂરિની પરંપરામાં શાંતિવિજ્યના શિષ્ય. કવિ છે તે દ્રારકો-૧ જ જણાય છે, પરંતુ પ્રાચીન કાવ્યવિનોદ : ૧'માં પોતાને ‘દોલત’ ઉપરાંત ‘દલપત’ને નામે ઉલ્લેખે છે. એમના, રોજ છપાયેલું ‘તારકો'ની નામછાપ ધરાવનું યોગમાર્ગી પદ દ્વારકો-૧નું સ્થાની ચારણી-મિઠાભાષાન દુહા, કવિત વગેરે છેદોમાં રચાયેલા ૩ હોવાની સંભાવના જણાતી નથી. ખંડના ‘ખુમાણ-રાસ’માં ચિતોડના રાજા ખુમાણ અને તેમના વંશજોનો કતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકોમાળા : ૯ (રૂં.). ૩. ઇતિહાસ વર્ણવાયો છે. પ્રાકાવિનોદ : ૧; []૪. પ્રાકારૈમાસિક, સં.૨, ઈ.૧૮૯૧ સંદર્ભ : જેનૂકવિઓ : ૧. કી.જો.| -‘રાધાવિલાસ’ સં). સંદર્ભ : ૧. ગુસકાર્યવાહી : ઈ. ૧૯૪૨-૪૩–‘પ્રાચીન કાવ્ય દૌલત [ઈ. ૧૭૮૪માં હયાત] : ખરતરગચ્છની આચાર્યશાખાના ત્રમાસિક અને કાવ્યમાળા’, કેશવરામ કા. શાસ્ત્રી, ૨. પુગુસાહિત્ય જૈન સાધુ. વાચક ઉદયભાણ-વીરભાણશિષ્ય. ૩૭ કડીના ‘પા કારો; ૩. પ્રેમાનંદ એક અધ્યયન : ૧, કેશવરામ કા. શાસ્ત્રી, ઈ. નાથનો સલોકો' (ર.ઈ. ૧૭૮૪/સં.૧૮૪૦, પોષ વદ ૧૦)ના કર્તા. ૧૯૫૮, ઈ. ૧૯૬૦ (બીજી આ.); ] ૪. ગૂહાયાદી. રિસો.] સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૭– “છે ઔર સિલોકે, અગરચંદ નાહટી. કી.જે. દ્વારકાદાસ-૧ [ઈ. ૧૮૬૪ સુધીમાં : “ભાગવતદશમસ્કંધ’ (લે. ઈ. ૧૮૬૪)ના કર્તા. ‘ટ્રૌપદી-ચોપાઈ' [૨. ઈ. ૧૬૪૪ સં. ૧૭૦૦ મહા-]:સક્લચંદ્રશિષ્ય રિ.સી.] સમયસુંદરની ૩ ખંડ, ૩૪ ઢાળ અને ૬૦૬ કડીની આ રાસકૃતિમાં ‘જ્ઞાતાસુત્રને આધારે જૈન પરંપરા મુજબની દ્રૌપદીકથા કહેવામાં દ્વારકેશ : વૈષણવ કવિ જણાય છે. ‘રારલીલા'ના કર્તા. આવી છે. સંદર્ભ : ૧. ગૂહાયાદી. [કી.જે.] કૃતિના પહેલા ૨ ખંડમાં દ્રૌપદીના ૨ પૂર્વભવોની કથા રજૂ થઈ છે. એમાંની બીજી કથામાં સાધ્વી સુકુમાલિકા, જેની ૫ દ્રારકો : જુઓ દ્રારકાદાસ. " પુરુષો સેવા કરતા હતા તે વેશ્યાની ઈર્ષ્યા કરે છે અને શિથિલા- દ્રારકો-૧ (ઈ. ૧૭૪૪માં હયાત] : ઘણુંખરું ડાકોરમાં રહેતા પણ ચારમાં સરી પડે છે. પરિણામે પછીના ભવમાં એને દ્રૌપદી તરીકે ચરોતરમાં ભાલેજના વતની અને જ્ઞાતિએ વણિક તરીકે ઓળ૫ પાંડવોને પરણવાનું થાય છે. ખાવાયેલા આ કવિની કૃતિઓ માત્ર દ્વારકો’ નામછાપ ધરાવે છે. આ દ્રૌપદીની કથા અહીં મહાભારતથી સ્વતંત્ર રીતે ચાલતી જણાય નામછોપથી મળતાં બોધાત્મક પદો (૧ પદની ૨.ઈ. ૧૭૪૪/સં. છે. અહીં દ્રૌપદી સ્વયંવરમાં જ ૫ પાંડવોને વરે છે. આ પછી ૧૮૦૦, કારતક સુદ ૧૮; કેટલાંક મુ.), બાળલીલા, વસંત, હોરી, એક વખતે દ્રૌપદીએ નારદનું યોગ્ય સન્માન ન કર્યું તેથી નારદ થાળ, ભકિતશૃંગારની ગરબીઓ વગેરે કૃષણવિષયક રચનાઓ ૧૮૮: ગુજરાતી સાહિત્યકોશ દેહલ: દ્વારકે-૧ For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ (કેટલીક મુ.), ભકિતબોધનો કક્કો' (ર. ઈ. ૧૩૪૪ સં. ૧૮૦૦ ધનદાસ [ઈ. ૧૬૭૩ સુધીમાં : ધંધુકાના વતની તથા જ્ઞાતિએ માગશર સુદ ૯; મુ.), ‘અધિકાવિરહના દ્વાદશ માસ' (મુ.), કૃણ- સંભવત: પટેલ હોવાનું જણાવાયું છે પણ તેનો આધાર સ્પષ્ટ નથી વિરહની ‘તિથિ’ તથા ‘આઠવાર’ આ કવિની જ કૃતિઓ હોવાનું બીજી બાજુથી “રામ-કબીર સંપ્રદાય'માં કવિની ‘અર્જુન-ગીતા'માં સમય છે. કવિની ભાષામાં પ્રાસાદિકતા છે અને કૃષ્ણવિષયક રામકૃષણની અભેદભાવની ભક્તિ તથા સગુણની સાથે નિર્ગુણભક્તિનું કાવ્યોમાં ભાવ અને અભિવ્યકિતનું માધુર્ય છે. નિરૂપણ હોવાથી કવિ ઉદાસંપ્રદાયના જીવણજીશિષ્ય કૃષ્ણદાસના કૃતિ : ૧, કાદોહન : ૧(સં.),૨, ૩, ૨.નકાદોહન, ૩. શિષ્ય ધનાભગત ! ધનાદાસ હોવાનો તર્ક થયો છે. એ ધનાભગત પદસંગ્રહ પ્રભાકર, પ. પ્રેમપુરીજી ઇ. ૧૮૮૫, ૪. બાદોહન: ૨; આગલોડના કડવા પાટીદાર હતા અને તેમણે કૃષ્ણદાસ પાસે [] ૫. પાત્રમાસિક, અ.૨,ઇ. ૧૮૮૯-“રાધિકાવિરહના બાદશ લગભગ ઈ. ૧૬૬૮માં ઉદાધર્મનો સ્વીકાર કર્યો હતો. મોસ'; ૬. સમાલોચક, ઓકટો-ડિસે. ૧૯૦૮-જૂની ગુજરાતી કવિતા'- સરસ્વતી છંદની ચાલમાં રચાયેલી ૪૬ ૪૭ કડીની ‘અજું નગીતા, અંતર્ગત 'કવિ દ્વારકાદાસકૃત ગરબીઓ, સં. છગનલાલ વિ. સાર-ગીતા ભકત-ગીતા’ (લે.ઈ. ૧૬૭૩; મુ.) વસ્તુત: ભગવદ્ગીતાના રાવળ(સં.). સારાનુવાદરૂપ નથી પરંતુ રામ-કૃષ્ણ આદિ અવતારોમાં ભગવાને સંદર્ભ : ન્હાયાદી. વિ.સં.. ભકતોને કરેલી સહાયની સાથે જ્ઞાની ભકતનાં લક્ષણ અને ભગવાનનો ભક્ત પ્રત્યેનો આત્મીયભાવ વર્ણવે છે. શ્રીકૃષ્ણ અર્જુનને કરેલા ધણચંદ(સૂરિ) | ]: જૈન સાધુ. ૧૧૦૨ કડીના સંબોધન રૂપે રચાયેલ આ કાવ્ય એના સરળ તત્ત્વજ્ઞાન, પ્રાસાદિક શીલવિણક કથાવસ્તુવાળા ‘ચિત્રસેનપદ્માવતી મહાસતી શીલસુંદરી- અભિવ્યક્તિ અને ભક્તલક્ષાગ વર્ણવતી “સંસાર સું સરસો રહે, રાસ (મુ.)ના કર્તા. ને મને મારી પાસ” એવી કેટલીક ચોટદાર પંક્તિઓથી ગુજરાતમાં કૃતિ : મહાસતી શીલસુંદરી રાસ, પ્ર. અભિધાન રાજેન્દ્ર લોકપ્રિય બની નિત્યપાઠમાં પણ સ્થાન પામ્યું છે. આ કવિને નામે ‘પંચશ્લોકી ભાગવત’ તથા બોધનાં પદ કાર્યાલય, -- સંદર્ભ : ૧.દેસુરાસમાળા; ] ૨.જૈમગૂકરચના : ૧. [કી.જો. નોંધાયેલાં છે પણ તેની અધિકૃતતા ચકાસણીને પાત્ર છે. કૃતિ : ૧. કાદોહન : ૧; ૨. બુકાદોહન : (સં.). ધનજી: આ નામે ૫ કડીની “શંખેશ્વર પાસ્તવ’ મળે છે તે સંદર્ભ : ૧, કવિચરિત:૧-૨; ૨. ગુજકહકીકત; ૩,પ્રાકકૃતિઓ : ઘનજી-૧ છે કે અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ૪. રામકબીર સંપ્રદાય, કાંતિકુમાર સી. ભટ્ટ, ઈ. ૧૯૮૩; [] સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭–“શંખેશ્વર તીર્થ સંબંધી ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ. દિ.જો. સાહિત્ય કી વિશાલતા', અગરચંદ નાહટા. [કી.જો. ધનદેવગણિ): આ નામે ૯ કડીનું ‘જિનસ્વપ્ન-ગીત’ (લે. સં. ધનજી(મુનિ)-૧ (ઈ.૧૬૭૮ સુધીમાં: ‘પ્રિયમેલક પ્રબંધેસિંહલત- ૧ માં સદા અનુ.) મળ છે. તે કયા વનવગાણ છે તે નિશ્ચિત ચોપાઈ’ (લે. ઈ. ૧૬૭૮)ના કર્તા. ન થતું નથી. સંદર્ભ : ડિકેટલોગભાવિ. શ્ર.ત્રિી સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.] કાકરચના : ૧. | ' કૃતિ વિચરિત:૧-૨; ૨.ગુ . ઈ. ૧૯૮૩; . ધનજી-૨ [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ : અંચલગચ્છના જૈન સાધુ. ધનદેવગણિ -૧ [ઈ. ૧૪૪૬માં હયાત] : જૈન સાધુ. એમના, કાવ્ય કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વાચક દયાસાગર (ઈ. ૧૭મી સદી (શાર્દૂલવિક્રીડિત), રાસક, અઢયુ અને ફાગ એ જ છંદોના એકમો પૂર્વાદ)ના શિષ્ય. “સિદ્ધદા-રાસના કર્તા. તથા રાસક અને ફાગમાં આંતરયમક પ્રયોજતા ૮૪ કડીના સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). [કી.જે.| ‘સુરંગાધિ નેમિ-ફાગ” (૨. ઈ. ૧૪૪૬; મુ.)માં નેમિનાથનું સમગ્ર ચરિત્ર આલેખાયું છે. નેમિકુમારનું રૂપવર્ણન, વસંતવર્ણન ધનજી-૩ [ઈ. ૧૭૬૩ સુધીમાં] : ‘સહજાનંદનો ગુરુ તરીકે નિર્દેશ વગેરેમાં આલંકારિક વર્ણનની પરંપરાગત છટા જોવા મળે છે. કરે છે તે કદાચ ભગવાનનો નામોલ્લેખ જ હોય. એમના રકિમણી- કૃતિ : પ્રાફાગુસંગ્રહ (સં.) વિવાહ'માં કૃષ્ણ-રુકિમણીનું વિવાહસ્થળ માધવપુર બતાવાયું છે તેથી સંદર્ભ : જૈનૂકવિઓ : ૧. એ કદાચ સૌરાષ્ટ્રના માધવપુર બાજુના વતની હોય. ૧૦૨ કડીની ‘રુકિમણી-વિવાહ’ (લે. ઈ. ૧૭૬૩) સંક્ષેપમાં સ્થાપ્રસંગો રજૂ કરતી ધનદેવ-૨ ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ) : વડતપગચ્છના જૈન સાધુ. કૃતિ છે. આ ઉપરાંત વૈરાગ્ય અને ગુરુમહિમાના વિષયોથી રાજવિજ્યના શિષ્ય. ભૂવનકીતિસૂરિ. (અવ. ઈ. ૧૬૫૪)ની રચાયેલાં એમનાં ૩ પદો પણ મળે છે. આજ્ઞાથી રચાયેલા “સ્ત્રીચરિત્ર-રાસના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; [] ૨. ગૂહાયાદી. [ચ.શે. સંદર્ભ: જૈનૂકવિઓ : ૩ (૨). ધનજીભાઈ | ]: અમદાવાદના વતની. ‘કૃષગ- બાળલીલા'ના કર્તા. સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. ચિ.શે. ધનપ મ | ]:૯ કડીની નેમિનાથ-ઝીલણા' (લે. સં. ૧૬મી સદી), ૮૦ કડીની ‘નેમિનાથરાસ” (લે.સં. ૧૭મી સદી), ૧૧ કડીની નેમિનાથ-હિંડોલ’ (લે. સં. ૧૭મી સદી), ગુજરાતી સાહિત્યકોશ:૧૮૯ ધણાં(સૂરિ): ધનપ્રભ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કડીની ‘રાજિમતી વિછોહ-પદ’ (લે. સં. ૧૭મી સદી) એ છે. ૩૨ કડીની પરબ્રહ્મને સંબોધન રૂપ રચાયેલી ‘વિનતી’ કૃતિઓના કર્તા. જીવ પ્રકૃતિને છોડીને પરબ્રહ્મને કઈ રીતે પામી શકે તેનો બોધ સંદર્ભ : ૧. જૈમન્કરચના : ૧. ૨. મુપુગૃહસૂચી. |વ દ. આપે છે. ૩૦ કડીની ‘હિલી'માં પરબ્રહ્મના અકલ સ્વરૂપનું વર્ણન છે, તો ૩૬ કડીની ‘બ્રહ્માસ્યુલી’માં પરબ્રહ્મની લીલાનું અને ૩૭ ધનપ્રશિષ્ય [ ]: જૈન. ૨૯ કડીની “શાંતિનાથ સ્તવન” કડીની “સોરંગી’માં એના અવતારોનું વર્ણન છે. ૪ કડવાં રૂપે (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. ૧ કૃતિ મળે છે તેમાં હરિ એટલે કે કૃષ્ણ રૂપે પરબ્રહ્મની સ્તુતિ સંદર્ભ : મુપુગૃહસૂચી. [કી.જો છે, અને એમાં કૃષણલીલા ગૂંથી લેવામાં આવી છે. ‘વડી કારજ'માં વિવિધ અવતારોનાં કાર્યો વર્ણવ્યાં છે, તો “લોઢી ધનરાજ-૧ (ઈ. ૧૪૨૪માં ક્યાતા : જૈન સાધુ. ૧૭૦ ડીની કારમાં સુખદુ:ખના ચરખામાં લોઢાતા જીવને શરણાગતિનો મંગલhશવિવાહ” (૨.ઈ. ૧૪૨૪) તથા ૧૧ કડીની બોધ આપવામાં આવ્યો છે. ૫૩ કડીની ‘હર્ષ ભોવન’ પરબ્રહ્મનું વીસહસ્થી-છંદ' એ કૃતિઓના કર્તા. સ્વરૂપવર્ણન કરી તેની ભક્તિના આનંદનો બોધ આપે છે. તે ૩૧ સંદર્ભ : ૧. જૈમગૂકરચના : ૧; ૨. મુપુગુહસૂચી. [કી.જો.] કડીની ‘શોકભવન’ જેનામાં હરિભક્તિ નથી તેને ભોગવવી પડતી નર્કની વેદનાનું વર્ણન કરે છે. પૃથ્વી-ધોળ/પૃથ્વી-વિવાહ/વિઘન"મા સદા| રામકબીર સંપ્રદાયના સંતકવિ. હરણ'માં પૃથ્વીના પ્રલયકાળ એને ઉદ્ધારનાર પરબ્રહ્મ રૂપ ગોવિંદ પદ્મનાભના શિષ્ય. પોતાને પંડિત તરીકે ઓળખાવે છે, પરંતુ સાથેના લગ્નની કથા કહેવામાં આવી છે. અને વિવાહવિધિનું સંપ્રદાયમાં અધ્યારુજી તરીકે જાણીતા છે. જ્ઞાતિએ બ્રાહ્મણ. વીગેતે વર્ણન કરવામાં આવ્યું છે. ‘પદાધોળ'માં પરબ્રહ્મનો અવતાર પાટણના હુકમાય પંડયાના એ પુત્ર, એ પાટણના અધિકારી હતા તરીકે પદ્મનાભનું મહિમાગાન છે અને વાડીનો રાસ’માં પણ અને એ નિમિત્તે પદ્મનાભ જે કુંભાર હતા તેના સંપર્કમાં આવેલા વાડીને નિમિત્તે પદ્મનાભની પ્રશસ્તિ થયેલી છે. એમ કહેવાય છે. પદ્મનાભથી પ્રભાવિત થઈ પછીથી એમણે તેમની પાસે દીક્ષા લીધી. પદ્મનાભને એ વિષ્ણુના અવતાર લેખતા આ ઉપરાંત મુક્તિદશાનું વર્ણન કરતી ૩૫ કડીની ઘોડલી', હતા. પરંતુ પદ્મનાભે તેમની સાથે મિત્ર તરીકે વ્યવહાર કર્યો આત્મા પરમાત્માનું રહસ્ય સમજાવતી ૪૪ કડીની ‘વેદપુરાણ', હરિભક્તિથી થયેલા ભક્તોના ઉદ્ધારને ઉલ્લેખતી ૩૭ કડીની હોય એવું જણાય છે. પદ્મનાભ જ્યાં રહેતા તે પાવાડી બનાવ “ચતુર્વેદનનો રાસ તથા પરબ્રહ્મભક્તિ વગર અન્ય સાધનો વામાં પણ પદ્મનાભે તેમનો સાથ લીધેલ. પદ્મનાભનો જીવનકાળ નિરર્થક છે તેમ દર્શાવતી ૩૨ કડીની “અહર્નિશનો રાસ’ આ ઈ. ૧૪૦થી ઈ. ૧૫૦૯ મનાય છે અને પદ્મવાડીની રચના કવિની અન્ય નોંધપાત્ર કૃતિઓ છે. કવિની કેટલીક દીર્ધ કૃતિઓ ઈ. ૧૪૧૪માં થયાનું નોંધાયું છે, જો કે આ હકીકતો શંકાથી પર છે એમ કહી શકાય નહીં. આદ' નામક વિભાગોમાં વહેંચાયેલી મળે છે અને એમાં વલણ નામે ઘટક હોય છે તે રચનાબંધની દૃષ્ટિએ નોંધપાત્ર હકીકત અધ્યારુજીનાં ૨૮ કીર્તનો (મુ.) સંપ્રદાયમાં જાણીતાં છે, જો કે કવિની નામછાપ બેએક કૃતિઓમાં જ મળે છે. કેટલીક છે. કવિની ‘પસાઉલો', “ઉમાઉલો’, ‘ખાંડણી’, ‘હિંદોલા’, ‘આરતી', વાણી’ એવાં નામ ધરાવતી કૃતિઓ પણ મળે છે. દુહા-સોરઠા કૃતિઓમાં, “અણછતો આત્મા/ભગત એવી છાપ વ૫રાયેલી છે અને ચોપાઈબંધમાં રચાયેલાં આ કીર્તનોમાં જૈન સ્તવનની પદ્ધતિ અને થોડી કૃતિઓમાં ગુરુ પદ્મનાભનો ઉલ્લેખ મળે છે. પૃથ્વીના પરબ્રહ્મ સાથેના લગ્નને વર્ણવતી ૩૩ કડીની “સંત સોહાગો'માં હોવાનું નોંધાયું છે. તો તુલસી’ નામ વણાયેલું મળે છે એટલે એને કઈવ અધ્યારજીન કૃતિ: ૧. ઉદાધમપંચરત્નમાલા, પૂ. સ્વામી જગદીશચંદ્ર માનવું કે કેમ તે પ્રશ્ન છે. આ જ વિષયની અધ્યારુજીની યદુનાથ, ઈ. ૧૯૬૮ (ત્રીજી આ.) (સં.); ૨. ઉદાધર્મ ભજનઅન્ય કૃતિ છે જ સાગર, પ્ર. દ્વારકાદાસ કે. પટેલ, ઈ. ૧૯૨૬ (સં.); ] ૩. જીવાણરામકૃષણ એ બંને અવતારોની સાથે નિગમ પરબાની ભક્તિને વાણી, વ. ૧, અં.૨, ૩, ૬, ૮, ૯, ૧૨ તથા વ. ૨, અં. ૧, ૪, વણી લેતી રામકબીર-સંપ્રદાયની પરંપરાને અનુસરતાં ધનરાજનાં ૬, ૭–કલ્યાણની કેડી” અંતર્ગત “ગરુવા ગણપતિના રાસ (રૂં.). '' : કીર્તનો ‘પંચાહન પારાયણ’ના ૫ વિશ્રામ રૂપે વહેંચાયેલાં મળે છે. સંદર્ભ : ૧. કવિચરિત: ૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૨, ૩. રામઅધ્યાત્મ અને વૈરાગ્યનો બોધ કરતાં આ કીર્તનોમાંનાં કેટલાંક થા, કબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ. ૧૯૮૨; [C] ૪. જીવણજન્મ, લગ્ન, મૃત્યુ, દીક્ષા વગેરે પ્રસંગોએ ગાવામાં આવે છે વાણી, છે . વાણી, વ. ૧ એ. ૧–“અધ્યારુજીની ‘વાણી’નો ભાવાર્થ', યદુનાથ તે આ કીર્તનોનું સંપ્રદાયમાં કેટલું મહત્ત્વ છે તે સમજાવે છે. જગન્નાથ સ્વામી; ૫. સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૭– “ગુજરાતીનો કવિનાં આ કીર્તનોમાં અધિસ્થાને મળતી પ૩ કડીની ‘ગરુવા સંત કવિ પંડિત ધનરાજ અધ્વર્યુ અને તેનાં પદ', કાતિકુમાર ભટ્ટ. ગણપતિનો રાસ' નામથી ઓળખાવાયેલી કૃતિમાં વસ્તુત: [ચ.શે. પરબ્રહ્મની સ્તુતિ છે અને રામાવતાર તથા કૃષ્ણાવતારનું વીગતે ધનવિજ્ય: આ નામે ‘હરિણશ્રીણ-રાસ', હરિસાધુરચિત ‘કપુરઅને અન્ય અવતારનું ટૂંકું વર્ણન છે. અહીં કાવ્યના આરંભના પ્રકરણ” પર સ્તબક તથા “જીવાભિગમ-ટબો’ એ કૃતિઓ મળ. શબ્દો ઉપરથી કૃતિ ઓળખાવાયેલી છે તેમ અન્યત્ર પણ કાવ્યમાં છે તેમાંથી બન્ને સ્તબકોના કર્તા ધનવિજ્ય–૨ હોવાની શકયતા છે ધ્રુવા વગેરે તરીકે વપરાયેલા શબ્દોથી પાણી કૃતિઓ ઓળખાવાયેલી પણ એ વિશે કશું નિશ્ચિત કહી શકાય નહીં. ૧૯૦ : ગુજરાતી સાહિત્યકોશ ધનપ્રશિષ્ય : ધનવિજ્ય For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧, દૈસુરાસમાળા; ] ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ધનવિમલ-૨ ઈ. ૧૭મી સદી પૂર્વાધી : તપગચ્છના જૈન સાધુ. ૧૯૪૬-જેસલમેર કે જૈનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથકી વિનયવિમલના શિષ્ય, વિશાલસોમસૂરિ (ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ)ના સૂચિ', અગરચંદ નાહટા; ] ૩. જૈનૂકવિઓ : ૧; ૪. લહસૂચી. રાજ્યકાળમાં રચાયેલા પ્રજ્ઞાપના સૂત્ર-બાલાવબોધ’ના કર્તા. જુઓ વિ.દ.] વિનયવિમલશિષ્ય. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). વિ.દ] ધનવિજ્ય-૧ (ઈ.૧૬મી સદી મધ્યભાગ: તપગચ્છના જૈન સાધુ. વિમલહર્ષ-આણંદવિજ્યશિબ. વિજ્યદાનસૂરિના આચાર્યકાળ ધનાસર(પાઠક) (ઈ. ૧૪૭૭માં હયાત: ઉપકેશગચ્છના જૈન સાધુ. (ઈ. ૧૫૩૧થી ઈ. ૧૫૬૬)માં રચાયેલી ૧૩ કડીની ‘ઉપશમની ૧૨૮ કડીના ઉપકેશગર ઊએસા-રાસ/ઉપકેશગુચ્છસારાંશ સઝાય’ (મુ.)ના કર્તા. (૨. ઈ. ૧૪૭૭સં. ૧૫૩૩, આસો સુદ ૧૦)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ: ૧. વિ.દ.| સંદર્ભ : ૧. જૈમગૂકરચનાઓં : ૧; ૨. રાહસૂચી : ૨.[કી.જો.] [વ.દ.] ધનવિજ્ય-ર(વાચક) [ઈ. ૧૭મી સદી : તપગચ્છના જૈન સાધુ. ધનસિહ | 1: જૈન. ‘ગૌતમસ્વામી રાસ'ના હીરવિજયસૂરિની પરંપરામાં ઉપાધ્યાય કલ્યાણવિજયના શિષ્ય. આ કતા. ધનવિજય તે હીરવિજયસૂરિ પાસે ઈ. ૧૫૭૫માં દીક્ષિત અને સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.] ‘સૂરિસચિવ' તરીકે ઓળખાવાયેલા ધનવિજય જ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. એ ધનવિજયે અકબરબાદશાહ ધનહર્ષ: આ નામે ૨૩ કડીની ‘સતી સીતાની સઝાય’ (મુ), ૧૩ પાસે પક્ષીઓને મુકત કરાવ્યાં હતાં અને મેડતાના જૈન વિહારો કડીની ‘સીતા-સઝાય', ૨૦ કડીની ‘સીતાસતીમોચનવિષયે રાવણ પરનો મુસ્લિમ શાસકોનો કર દૂર કરાવ્યો હતો. મંદોદરી-હિતવાક-સઝાય', ૭૭ કડીનું ‘મહાવીર જિન-સ્તવન', વાચક ધનવિજયે ‘કર્મગ્રંથ-બાલાવબોધ' (૨. ઈ. ૧૬૪ સં. ૧૧ કડીની ‘સર્વાર્થસિદ્ધવિમાનની સઝાયર(મુ.), ૭ કડીની ૧૭૦૦, મહા સુદ વીરગણમિતિ) 'લોકનાલિકા દ્રાત્રિશિકા-સ્તબક’ ‘ વિજ્યદેવસૂરીસઝાય' તથા અન્ય સઝાયો અને તીર્થંકર-સ્તવનો (૨. ઈ ૧૬૬૩) તથા ૭ કડીની ‘વિજયસેનસૂરિ-સઝાયર(મુ.)ની મળે છે, તેના કર્તા ધનહર્ષ–૧ હોવાનો સંભવ છે. પણ તે રચના કરી છે. એમણે સંસ્કૃતમાં ૧૦૮ કડીની “ધર્મોપદેશલેશ- નિશ્ચિત થતું નથી. આભાણશતક' (૨. ઈ. ૧૬૪૩)ની રચના કરી છે અને કેટલાંક કૃતિ : જિસ્તકાસંદાહ : ૧. સંસ્કતગ્રંથોનું સંશોધન કર્યું છે, જેમાં 'કલ્પસૂત્રદીપિકો’ સંદર્ભ : ૧. મુગુહસૂચી; ૨. લીંહસૂચી; ૩, રહેજૈજ્ઞાનસૂશ્ચિ : ૧. સંશોધન ઈ. ૧૬૨૫માં કર્યું હોવાની માહિતી નોંધાયેલી છે. વિદ] કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : જૈસાઇતિહાસ; L] ૨. જૈનૂકવિઓ : ૩(૨); ધનહર્ષ-૧, ધનહર્ષ ઈિ. ૧૯૨૧માં હયાત] : તપગચ્છના જૈન ૩. મુપુગૃહસૂચી; ૪. હેજેજ્ઞાસૂચિ : ૧. સાધુ. હીરવિજયસૂરિશિષ્ય ધર્મવિજ્યના શિષ્ય. ૧૩ ઢાળના ‘જંબુદ્રી પવિચાર-સ્તવન” (૨. ઈ. ૧૬૨૧/સં. ૧૬૭૭, પોષ સુદ ધનવિમલ(ગણિ) : આ નામ શાલિભદ્ર-ભાસ’ (લે.ઈ.૧૬૪૪) મળે ૧૩, રવિવાર), તીર્થમાલા” (૨. ઈ. ૧૬૨૫? | સં. ૧૬૮૧?છે તેના કર્તા કયા ધનવિમલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. “ઇશાંવક વસુ દર્શન માલવનારી”, કારતક ભાદરવા સુદ ૫, સંદર્ભ : મુકુંગૂહસૂચી. વિ.દ. રવિવાર), દેવકુરુક્ષેત્ર-વિચાર-સ્તવન', ૯૪ કડીના “મંદોદરી-રાવણ સંવાદ” (૨. ઈ. ૧૫૫૬ ?સં. ૧૬૧૨?-“મહાસેન વદના હિમધનવિમલ ગણિી-૧ ઈ. ૧૯મી સદી) : તપગચ્છના જૈન સાધુ, કર હરિ”, મહા/ચૈત્ર સુદ ૩, રવિવાર), કેટલાક હરિયાળાઓ આણંદવિમલસૂરિ(આચાર્યકાળ ઈ. ૧૫૧૪થી ઈ. ૧૫૪૦)-વિજય- (૧૧ મુ.), ૬ કડીની ‘સનકુમાર ચક્રવર્તીની સઝાય”(મુ.) તથા દાનસૂરિઆચાર્યકાળ ઈ. ૧૫૩૧થી ઈ. ૧૫૬૬)ના શિષ્ય. અન્ય સ્તવન-સઝાયના કર્તા. આ કવિને નામે સર્વપાર્શ્વનાથતીર્થોનાં નામોને સમાવનું ૨૧ કૃતિ : ૧. અસંગ્રહ; ૨, જૈનયુગ, જેઠ ૧૯૮૨-'સુધન કડીનું ‘(ફલવધિ) પાર્શ્વનાથ-સ્તવન પાર્શ્વનાથના મગર્ભિત-સ્તવન’ હર્ષકૃત હરિયાલીઓ', સં. તંત્રી. (મુ.), ૩૯ કડીનું “ચંદ્રપ્રભજિન-સ્તવન', ૩૩ કડીનું (વરકાણા) સંદર્ભ: ૧. જૈનૂકવિઓ: ૧, ૩(૧); ૨. મુમુગૃહસૂચી. [વ.દ.] પાર્શ્વનાથ-સ્તવન', ૨૭ કડીનું ‘(ડતામંડન) ધર્મનાથ-સ્તવન, ૨૬ કડીએ અપૂર્ણ ‘ચોવીસ તીર્થંકર-સ્તવન વગેરે અનેક તીર્થ- ધના(ભગત)/ધનો/ધનોજી [ઈ. ૧૯૦૩ સુધીમાં : રામબાણ વાગ્યાં તીર્થકરવિષયક સ્તવનો-સ્તુતિઓ મળે છે, જેમાં પાર્શ્વનાથવિષયક હોય તે જાણે” એ અત્યંત પ્રસિદ્ધ પદ(મુ), અલખ આરાધનાનું સ્તવનોની પ્રચુરતા ધ્યાન ખેંચે છે. ૧ પદ(મુ.), પ્રભુ-મહિમાનું ૧ અન્ય પદ(મુ) વગેરે પદો અને કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ: ૨. ‘માતાજીની હમચી” (લે. ઈ. ૧૯૦૩)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.] કૃતિ : ૧. નકાદોહન; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તુ ધનવિજ્ય-૧: ધના(ભગત) ગુજરાતી સાહિત્યકોશ:૧૧ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ જિ.કો.] સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભાસિધુ. મૂકી એવો અર્થ થાય તેમ છે કારતક ૧૫ને દિવસે ગ્રંથલેખનનો સંદર્ભ: ગૂહાયાદી. ચ.શે.] આરંભ કર્યો અને માંગશર ૧૦ના રોજ એ પૂરું કર્યું એવો ધનેશ્વર | ]: ૩૬ અધ્યાયે અધૂરા મળતા અર્થ પણ થાય. શિવપુરાણ'ના કર્તા. ધન્નાશાલિભદ્ર-રાસ” [૨. ઈ. ૧૭૩૪ સં. ૧૭૯૯, શ્રાવણ સુદ ૧૦, સંદર્ભ: ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ. કિી.જા.) ગુરુવાર : હિતવિજયશિષ્ય જિનવિજયકૃત ૪ ઉલ્લાસ ને ૮૫ ધન્નાશાલિભદ્ર-ચોપાઈ' [૨. ઈ. ૧૬ ૧૮ સં. ૧૬૭૪, કારતક સુદ ઢાળની આ કૃતિ(મુ.) જિનકીર્તિસૂરિની સંસ્કૃત કૃતિ ‘દાન૧૫ કે માગસર–૧૦] : જયસોમશિષ્ય ગુણવિનયની ૬૧ ઢાળ અને કલ્પદ્રમધના ચરિત્રને આધારે રચાયેલી છે. એમાં બુદ્ધિબળે ૧૨૨૬ કડીની આ કૃતિ મુખ્યત્વે દેશીબદ્ધ છે અને દુહાના રાજા શ્રેણીકના મંત્રી બનતા ને શાલિભદ્રની બહેન સુભદ્રા સાથે કવચિત જ ઉપયોગ કરે છે. લગ્ન કરતા વણિક પુત્ર ધન્નાનું ચરિત્ર વીગતે આલેખાયું છે. એમાં. જન સંપ્રદાયમાં અત્યંત લોકપ્રિય, રિદ્ધિમત્તા અને જીવન પરથી મન ઊઠી જવા છતાં માતા અને પત્નીઓનો આગ્રહન વૈરાગ્યના દૃષ્ટાંત રૂપ શાલિભદ્ર અને ધના-સાળા બનેવીનું કારણે ક્રમશ: સંસાર છોડવાના શાલિભદ્રના નિર્ણયનો ઉપહાસ, વરાંત સંથાયેલું છે ને ધનાએ પોતાના ભાઈની અદેખાઈ કરતો ધનની પતનીના સામા ટોણાથી તરત જ સંસારત્યાગ કરી છતાં પોતાના બુદ્ધિચાતુર્ય અને ઉદારતાથી ઉત્તરોત્તર કેવી રીતે દીક્ષા ધારણ કરે છે ને એ સાંભળતાં શાલિભદ્ર પણ સંસાર ત્યજી ધનસમૃદ્ધિ ને પત્નીઓ મેળવી તેની રસિક કથા કહેવાયેલી છે. દે છે એવા મૂળ કથાકેન્દ્રને કવિએ અહીં વિસ્તાર્યું છે. આ જિનીતિસૂરિવિરચિત “દાન૫દ્ર મ’ તથા જ્ઞાનસાગરગણિ- રાસમાં ધનાની ઉદારતા, એની બુદ્ધિશક્તિ ને એના અનેકવિધ વિરચિત “ધન્યકમારચરિત્રના આધારે રચાયેલી આ કૃતિમાં કવિએ ઉત્કર્ષે વધુ વિસ્તારથી ને ઘણી જગાએ એક જ પ્રકારની ‘દાનક૯૫૮ મના દરેક પલ્લવની કથા પૂરી થતાં એનો સ્પષ્ટ વીગતોના પુનરાવર્તનથી વર્ણવાયા છે. કૃતિમાં ઘણી આડકથા નામનિર્દેશ કર્યો છે. ‘દાનક૫મીથી સવિસ્તર જણાતી આ કૃતિ પણ છે જે કથાને રંજક બનાવે છે. ધયચરિત્રને મકાબલે સંક્ષિપ્ત છે, કેમકે અહીં પૂર્વભવની કથાની વચ્ચે વચ્ચે આવતાં બહપ્રચલિત બાધક-પ્રેરક સંસ્કૃત શાઓ તથા આડકથાઓ ને અન્ય કેટલાક કથશો પણ છોડી સભાષિતો, મારવાડી છાંટવાળી ભાષા. કયાંક પ્રાસાનુરાગી બનતા દેવામાં આવ્યાં છે, વણનામાં સંપના આશ્રય લેવામાં આવ્યા શૈલી ને વિવિધ દેશીઓનો વિનિયોગ કૃતિની વિશેષતા છે. છે અને કથાનિરૂપણમાં પણ ત્વરિતતા છે. આમ છતાં આ ડિસો. કૃતિમાં ગુણવિનયના કવિત્વનો ઉત્તમ પરિચય થાય છે. એમાં ગંગાદેવીન ગારરસિક ચિત્ર, કંજસ શેઠ અને મદોન્મત્ત ધરમસી [ઈ. ૧૬૪૯માં હયાતી: ‘રણછોડજીનો કાગળ” (૨. ઇ. હાથીનાં વર્ણનો જેવાં રસસ્થાન છે, મૌલિક અલંકારરચનાઓ ૧૬૪૯) નામક કતિના કર્તા. છે, વર્ણવિન્યાસ, પ્રાસ વગેરેનું ચાતુર્ય છે, હિંદી-રાજસ્થાનીનો સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.] પ્રભાવ દર્શાવતી, સંસ્કૃત પદાવલિનો વિનિયોગ કરતી, કોઈ કોઈ વાર ફારસી શબ્દોને વણી લેતી (ને એ રીતે કવિનો ધર્મસરિ) : આ નામે ૮ કડીની ‘સમેતશિખરતી-નમસ્કાર એ મોગલ દરબાર સાથેનો સંપર્ક સૂચવતી) અને તળપદા રૂઢિપ્રયોગો કતિ મળે છે તેના કર્તા કયા ધર્મ છે તે વિશે નિશ્ચિતપણે કહી કહેવતોથી અસરકારક બનતી સમૃદ્ધ બાની છે. તેથી સમાસરચના- શકાય તેમ નથી. ઓને કારણે આવેલી અભિવ્યકિતની સઘનતા છે. આધારભૂત કૃતિ- સંદર્ભ : જૈમગુકરચના : ૧. ચિ.શ. ઓમાંથી પોતે લીધેલાં સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતોના કવિએ ગુજરાતી અનુવાદ આપ્યા છે, તે ઉપરાંત તેમની પાસેથી પણ ધર્મ-૧ [ઈ. ૧૨૧૦માં હયાત) : જૈન સાધુ. મહેન્દ્રસૂરિના શિષ્ય કેટલાંક સુભાષિતો આપણને મળે છે. આટલી લાંબી કૃતિમાં આ મહેન્દ્રસૂરિ (જ.ઈ. ૧૧૭૨-અવ. ઈ. ૧૨૫૩) અચલકોઈ પણ દેશી ભાગ્યે જ બે વાર પ્રયોજાયેલી મળે છે, તે રીતે ગચ્છના ધર્મઘોષસૂરિના શિષ્ય હોવાનું અનુમાન થયું છે. ૪૧ આ કૃતિ ગેયતાની દૃષ્ટિએ ઘણી સમૃદ્ધ પ્રતીત થાય છે. કવિ કડીના ૫ વણિમાં વિભક્ત મુખ્યત્વે રોળાબંધમાં રચાયેલા તેમના ધર્મતત્ત્વનું સીધું નિરૂપણ ઓછું કરે છે એ પણ એક નોંધપાત્ર ‘જંબુસ્વામી-ચરિત્ર' (૨. ઈ. ૧૨૧૦; મુ)માં જંબુસ્વામીના શિવબાબત છે. આ કૃતિને કવિના પાંડિત્યનો પાસ લાગેલો હોવાથી કુમાર તથા જંબુસ્વામી તરીકેના ૨ ભવની કથા કહી સંયમદીક્ષાનો તે થોડી કઠિન બની છે ને તેથી એ ખાસ લોકપ્રિય બનેલી નથી, મહિમા ગાવામાં આવ્યો છે. પરંતુ ગુણવિનયની સર્વ રાસકૃતિઓમાં આ સૌથી સમર્થ રાસ- ૪૭ કડીનો “યૂલિભદ્ર-રાસ તથા ૪૨ કડીની ‘સુભદ્રાસતીકૃતિ છે. ચતુષ્પાદિકા' કાવ્યોતે “ધમ્મુ' શબ્દ ગૂંથે છે તેને શ્લેષથી કવિએ કારતક ૧૫ને દિવસે “લિખીયઉ પુસ્તકિ સ્વસ્તિ કર્તાનામનો વાચક ગણીએ અને આ ત્રણેય કૃતિઓ એક જ કરઉ તે” ને માગશર ૧૦ના દિવસે “પરકાસ્યઉ સુંદર શ્રી ખરતર પ્રતમાંથી મળે છે ને ભાષાસ્વરૂપની સમાનતા દર્શાવે છે તે લક્ષમાં સંઘ આગઇજી” એવો નિર્દેશ કર્યો છે તેથી કૃતિ કારતક સુદ લઈએ તો આ બંને કૃતિઓ ઉપર્યુકત કવિની જ રચનાઓ ૧૫ના દિવસે પૂરી કરી માગસર ૧૦ના દિવસે સંધ આગળ હોવાનો તર્ક કરી શકાય. ૧૯૨: ગુજરાતી સાહિત્યકોશ ધનેશ્વર : ધર્મ-૧ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ જ યુજિનચંદ્ર પુગૃહસૂચી. કૃતિ : ૧. આયકલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, દીક્ષા-વિહારાદિની માહિતી આપતા ૧૦૨ કડીના ‘જિનસાગરસૂરિ સં. ૨૦૩૯–જંબુસ્વામીચરિય–એક અપભ્રંશકાવ્યની સમીક્ષા; રાસ” (૨.ઈ.૧૬૨૫/સં.૧૬૮૧, પોષ વદ ૫; મુ), “મૃગાંક૨. પ્રાગૂકાસંગ્રહ. પદમાવતી-ચોપાઈ', ‘સત્તરિય – બાલાવબોધ' તથા અન્ય અનેક સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧, ૩. સ્તવનોના કર્તા. મરાસસાહિત્ય; [] ૪. આલિસ્ટઑઈ: ૨; ૫. જૈનૂકવિઓ: ૧, કૃતિ : ઐશૈકાસંગ્રહ (સં.). ૩(૧); ૬. મુપુગૃહસૂચી. ચિશે. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ] ૨. આલિસ્ટઇ : ૨; ૩. જૈમૂકવિઓ : ૧,૩(૧); ૪. મુપુર્હસૂચી. ચિ.શે.] ધર્મ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાધ : તપગચ્છના જૈન સાધુ. પંડિત સુમતિચંદ્રના શિષ્ય. વિજયદેવસૂરિ (આચાર્યકાળ ઈ. ધર્મચંદ્ર : આ નામે ૪૭ કડીનું મોહરાજનું ભાવ-ગીત' (લે.ઈ. ૧૬૦૦થી ૧૬૫૭) મારવાડમાં આવ્યા ત્યારે તેમના થયેલા ૧૭૮૫), ૨૧ કડીની ‘રાજિમતી-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૧૯ સ્વાગતનું વર્ણન કરતી ૧૩ કડીની ‘ વિજ્યદેવસૂરિ-સઝાય’ કડીનું ‘મહાવીર-સ્તોત્ર' (લે. સં. ૧૮મી સદી અનુ.), શ્રાદ્ધદિન (લે. ઈ.૧૬૪૨; મુ)ના કર્તા. કૃત્યપ્રકરણ-સ્તબક’ (લે. સં. ૧૮મી સદી અનુ) તથા દિવાળી, કૃતિ : ઐસમાલા : ૧. ચિ.શે. સિદ્ધગિરિ, પંચતીર્થ, સિદ્ધચક્ર, ઋષભનાથ, ધર્મનાથ, વીરપ્રભુ, શંખેશ્વર, સંભવજિન આદિનાં સ્તવનો, હોરીઓ વગેરે ધર્મ-૩ ઈ.૧૮૩૯ સુધીમાં: તપગચ્છના જૈન સાધુ. વિજયદેવ- (કેટલાંક મ.) મળે છે, જેમાંના કેટલાંક હિન્દી યા હિન્દીમિકા સૂરિની પરંપરામાં રત્નવિજયના શિષ્ય. એમનું ૪ ઢાળનું “જિન ગુજરાતીમાં પણ રચાયેલાં છે. કેટલાંક હોરીઓ-પદોમાં ભાવનું પ્રતિમા-સ્થાપનગભિત-શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ. ૧૮૩૯; મધુરકોમળ નિરૂપણ તથા શબ્દલાનું પ્રભુત્વ ધ્યાનાર્હ છે. આ મુ.) મુદ્રિત પાઠમાં તેમ જ હસ્તપ્રતયાદીમાં વચ્ચેની થોડીક ગુરુ ધર્મચંદ્ર કયા તે સ્પષ્ટ થતું નથી. ૧૪ કડીની ટૂંઢકઝગડાવિચાર” પરંપરા જદી બતાવે છે. માત્ર “ધર્મ નામછાપ ધરાવતી આ (૨.ઈ.૧૮૨૪) ધર્મચંદ્ર-૧ની કૃતિ હોવાનું નિશ્ચિતપણે કહેવું કૃતિ ધર્મવિજ્યને નામે તથા ભૂલથી રત્નવિજયને નામે પણ કેલ છે. ' નોંધાયેલી છે. કવિએ આ ઉપરાંત ૧૧ કડીની બે-ઇન્દ્રિય કૃતિ : ૧. ચેતસંગ્રહ : ૨; ૨. કાપ્રકાશ: ૧, ૩. જૈકાસંગ્રહ જીવોની ઉત્પત્તિની સઝાય’(મુ.) રચી છે. ૪. જેસંગ્રહ; ૫. દસ્તસંગ્રહ; ૬. શસ્તવનાવલી. કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી, ૨. લીંહસૂચી; ૩. હજૈજ્ઞાસૂચિ : ૧. સંદર્ભ: ૧. મુપુન્હસૂચ, ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. ચિ.શે.] ચિ.શે.] ધર્મકલ ઈ. ૧૩૨૧માં હયાત) : ખરતરગચ્છના જૈન સાધુ. જિન મો-૧ |. ૧૮૪૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ચંદ્રસૂરિ–જિનકુશલસૂરિના શિષ્ય. તેમનો, પાટણમાં ઈ.૧૩૨ ૧માં વિજ્યદયસૂરિની પરંપરામાં ખુશાલવિજય અને કલ્યાણચંદ્રના શિષ્ય. ( જિનકલસરિનો પટાભિષેક થયેલો. ૧૨ ઢાળ અને ૧૪૯ કડીની દેશી દુહાબ “નંદીશ્વરદ્વીપ-પૂજા’ તેના મહોત્સવનું વર્ણન કરતાં, વસ્તુ, રોળા, દોહરા વગેરે છંદની (૨. ઇ. ૧૮૪.સં. ૧૮૯૬, ભાદરવા સુદ ; મુ.)ના કર્તા. ૩૮ કડીનો ‘જિનકુશલસૂરિપટ્ટાભિષેક-રાસ (મ.) તેમાંની વર્ણન છટા કૃતિ : , વિવિધ પૂજા સંગ્રહ : ૧ થી '', પ્ર. જસવંતલાલ તથા ‘ગુજરાત’ શબ્દના ઉલ્લેખને કારણે નોંધપાત્ર બને છે. કૃતિ ગી. શાહ- ૨. વિવિધ પૂજા સંગ્રહ : ૧, પ્ર. ભીમસિહ માણેક એ પ્રસંગે જ રચાયેલી હોય એવું લાગે છે. સં. ૧૯૫૪; ૩. વિસ્નાપૂજાસંગ્રહ. કૃતિ : અજૈકાસંગ્રહ(સં.) સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહરચી. ચિ.શે. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧, L] ધર્મદા : જુઓ ચંદ્રનાથ. ૩. જંગૂકવિઓ : ૩(૧). ચ.શે.] ધર્મદાસ : આ નામે ૧૩ કડીની ચોપાઇની દેશીમાં રચાયેલી “ચૌદ ધર્મકાતિ : આ નામે ‘લોકનાલિકા દ્રાત્રિશિકા–રતબક (લે.ઈ.૧૮૬૩) જીવસ્થાનની સઝાય’(મુ.), ૧૦ કડીની ‘સાત વારની સઝાય” મળે છે. આ ધર્મકીતિ કયા તે સ્પષ્ટ થતું નથી. (લે.સં.૧૯મી સદી અનુ, મુ.), ૭ કડીની ‘સાધુસંગત-સઝાય” સંદર્ભ: લીંહસૂચી. ચિ.શે. (લે. ઈ. ૧૮૧૩) અને ૧ હિન્દી પદ(મુ.) મળે છે. આ કૃતિઓના ધર્મકીર્તિ–૧).૧૭મી સદી પૂર્વાધ : ખરતરગચ્છના જૈન ? કર્તા કયા ધર્મદાસ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉપાધ્યાય ધર્મનિધાનના શિષ્ય. કૃતિ : ૧. જૈકાસંગ્રહ; ૨. જેમાલા(શા): ૨, ૩. જૈસસંગ્રહ (ન.); ૪. મોસસંગ્રહ. સાધુ-સમાચારી-બાલાવબોધ” [૨.ઈ.૧૬૧૩/સ.૧૬૬૯, મહા સુદ ૪), ૧૪ ઢાળ અને ૯૨ કડીના “ચતુવંશતિજિન-ચોવીસબોલ સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. લહસૂચી; ૩. હજૈજ્ઞાસૂચિ: ૧. (વૃદ્ધ) સ્તવન” (૨.ઈ.૧૬૧૮સં.૧૬૭૪, ભાદરવા સુદ ૧૫, [ચ. શે.] શુક્રવાર), ૭૧ કડીના ‘નેમિ-રાસ (૨.ઈ. ૧૬૧૯.૧૬૭૫, ધર્મદાસ-૧ (ઈ. ૧૫૯૬માં હયાત]: લોકાગચ્છના જૈન સાધુ. ફાગણ સુદ ૫, રવિવાર), ઈ.૧૬૨૫ સુધીનાં જિનસાગરસૂરિનાં સંભવત: વરસિહના શિષ્ય. બુરાશિષ્ય શામલજી અને જીવરાજના ના વર્ણન છટા બી. શાહ, વિસ્તાપૂજા ગુજરાતી સાહિત્યકોશ : ૧૯૩ ધર્મ-૨ : ધર્મદાસ- ૧ ગુ. સા.-૨૫ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ . હી છે. કર્યા. કિ.જા.) સાંનિધ્યમાં કૃતિ રયાનો ઉલ્લેખ હોવાથી ભૂલથી જીવરાજશિષ્ય ધર્મનરેન્દ્ર [. ]: જૈન સાધુ. ૩૪ કડીની માની લેવાયા છે. એમણે જસવંતમુનિનો રાસ” (૨.ઈ. ૧૫૯૬, “અવનીસૂકમાલમુનિ-સઝાયઢાળ' (લે. સં. ૧૭મી સદી અનુ.)ના સં. ૧૬૫૨, ભાદરવા વદ ૧૦)ની રચના કરી છે. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). ચિશે.] સંદર્ભ : ૧. રાહસૂચી : ૧; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] ધર્મદાસ-૨ (ઈ.૧૬મી સદી] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ધર્મપ્રભસૂરિ) [ ]: જૈન સાધુ. ૧૬ કડીના સમરચંદ્ર (દીક્ષાકાળ ઈ.૧૫૧૯-ઈ. ૧૫૭)ના શિષ્ય. ‘ભકતા- “ચતુવિંશતિતીર્થકર–કલશ'ના કર્તા. મરસ્તોત્ર' પરના સ્તબક તથા ૬ કડીની ‘વૈરાગ્ય-સઝાય'ના કર્તા. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. સંદર્ભ : ૧. મુમુન્હસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. ચિ.શે.] ધર્મભૂષણ [ઈ.૧૭૦૩ સુધીમાં : દિગંબરગચ્છના જૈન સાધુ. ધર્મદાસ-૩ (ઈ.૧૬૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દેવેન્દ્રકીતિની પરંપરામાં ધર્મચંદ્રના શિષ્ય. ‘ચંપકવતી-ચોપાઈ વિજયદેવસૂરિના શિખ. સુરતમાં જેની પ્રતિષ્ઠા થયેલી તે હીર શીલપતાકા-ચોપાઈ (લે..૧૭૦૩)ના કર્તા. ઈ.૧૫૪૮માં હયાત વિહારનું વર્ણન કરતા, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા, ૬૧ કડીના દેવેન્દ્રકીતિના આ પ્રશિષ્ય હોય તો એમની સમય ઈ.૧૬મી હીરવિહાર-સ્તવન’(૨. ઈ.૧૬૨૦સં.૧૬૭૬, જેઠ સુદ ૧૫; મુ.) સદી ઉત્તરાર્ધ ગણાય. ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૧). [કી.જો.] કવિ : ૧. સુર્યપુર રાસમાળા, સં. કેસરીચંદ્ર હી. ઝવેરી, ધર્મમંદિર(ગણિી ઈ. ૧૭મી સદી ઉત્તરાધી: ખરતરગચ્છના જૈન ઈ. ૧૯૪૦; [ ૨, જે સત્યપ્રકાશ, ઑગસ્ટ–ઑકટો. ૧૯૩૬ સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વાચક દયાકુશલના શિષ્ય. એમણે ‘હીરવિજય સ્તવ', સં. વિદ્યાવિજયજી. ચિ.શે. ઈ.૧૬૫૯માં એક પ્રત લખી હોવાની માહિતી મળે છે. એમણે જયશેખરસૂરિકૃત સંસ્કૃત કૃતિ પરથી રચેલ ૬ ખંડ અને ૭૬ ઢાળના ધર્મદાસ-૪ ઈ. ૧૭મી સદી પૂર્વાધ] : ગુજરાતી લોકાગચ્છને ‘પ્રબોધચિંતામણિમેહવિવેકનો રાસ” (૨.ઈ. ૧૬૮૫ સે. ૧૭૪૧, કુંવરજી૫ક્ષના જૈન સાધુ. શ્રીમદ્ભજીશિષ્યરત્નસિહના શિષ્ય. માગશર સુદ ૧૦; મુ.)માં કથા અને ધર્મવિચારના વિસ્તૃત અને ૫૩ કડીના નેમિજિન-સ્તવનરાગમાળા' (ર.ઈ. ૧૯૨૬)ના કર્તા. ફૂટ નિરૂપણથી લોકભોગ્યતા સિદ્ધ થયેલી છે. ૪ ખંડ, ૬૫ સંદર્ભ : મુપુર્હસૂચી. ચિ.શ.) ઢાળ અને ૧૨૦૦ કડીની ‘મુનિપતિ-ચરિત્ર' (૨.ઈ. ૧૬૬૯), ‘જંબૂ-રાસ' (૨. ઈ. ૧૬૭૩), ‘દયા-દીપિકા-ચોપાઇ” (૨.ઈ. ૧૬૮૪), યમદાસઇિ, ૧૭૪૮માં હયાત] : લોકાગચ્છના ન લાગુ ૨ ખંડ અને ૩૨ ઢાળની ‘પરમાત્મપ્રકાશ/શીનસુધા તરંગિણીઋષિ ધર્મદાસશિષ્યમૂલચંદશિષ્ય. જો કે, કૃતિમાં કવિનાનો ચોપાઈ' (૨.ઈ. ૧૬૮૬)સં.૧૭૪૨, કારતક સુદ ૫, ગુરુવાર), નિર્દેશ થોડો સંદિગ્ધ છે અને એ નિર્દેશ કવિના ગુરુનો જ હોય. ૪ ઢાળની ‘નવકાર-રાસ' (મુ.) તથા ‘આત્મપદપ્રકાશ-રાસ’ એ એવો વહેમ જાય છે. જો એમ હોય તો કવિ ઋષિ મૂલચંદજીના કવિની અન્ય રાસાત્મક કૃતિઓ છે. આ સઘળી કૃતિઓ કવિનું કોઈ અજ્ઞાતનામા શિષ્ય ઠરે. એમણે ૧૮ ઢાળની ‘અઢાર પાપ વલણ વિશેષપણે ધર્મતત્ત્વવિચાર તરફનું હોય એવું બતાવે છે. સ્થાનકની સઝાય' (૨ ઈ.૧૭૪૪/સં.૧૮૦૦; ભાદરવા વદ ૧૦, અા ઉપરાંત આ કવિએ ‘(શંખેશ્વર પાર્શ્વનાથ બહત-સ્તવન' બુધવાર) રચેલી છે. (૨. ઈ. ૧૬૬૭સં. ૧૭૨૩, ચૈત્ર સુદ ૧૫), ૧૭ કડીનું ‘જગવલ્લભ સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). ચિ.શે.] પાર્શ્વનાથ-બૃહત્ સ્તવન” (૨. ઈ. ૧૬૬૮), ‘ચોમાસી વ્યાખ્યાન તથા તીર્થ-તીર્થંકરવિષયક સ્તવન, ભાસ, ગીત વગેરે પ્રકારની ધર્મદેવ(ગણિી-૧ (ઈ. ૧૪૫૯માં હયાત) : જૈન સાધુ. કીતિરત્નની લધુકૃતિઓ રચેલ છે. પરંપરામાં શાંતિરત્નના શિષ્ય. ‘પટિશતક' પરની તપોરત્ન-ઉપા કૃતિ : ૧. જૈન કથાનકોષ : ૩, પ્ર. ભીમસિહ માણક, ઈ. ધ્યાયની ટીકા પર આધારિત બાલાવબોધ (૨. ઈ. ૧૪૫૯)ના કર્તા. ૧૮૯૦; ૨. જૈન કાવ્યદોહન, મનસુખલાલ ૨. મેહતા, ઈ. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). કિી.જો.] ૧૯૧૩; ૩. * રત્નસમુચ્ચય; ૪. રાજેકામાળા:૧. ધર્મદેવ(પંડિત)-૨ [ઈ. ૧૫મી સદી અંત–ઈ. ૧૬મી સદી સંદર્ભ : 1. જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુમુન્હસૂચી. [ચ.શે.] પૂર્વાધ : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. ગુણધીરસૂરિની પરંપરામાં ધર્મમૂર્તિ(સૂરિ) જિ. ઈ. ૧૫૨૯ સં. ૧૫૮૫ પોષ સુદ ૮સૌભાગ્યરત્નસૂરિના શિષ્ય. ૨૮૪ કડીના ‘હરિશ્ચંદ્રરાજાનો રાસ’ અવ. ઈ. ૧૬૧૪/સં. ૧૬૭૦, ચૈત્ર સુદ ૧૫] : અંચલગચ્છના (૨. ઈ. ૧૪૯૮ સં. ૧૫૫૪, આસો સુદ ૬), ૩૮૨ કડીના જૈન સાધુ. ગુણનિધાનસૂરિના શિષ્ય. મૂળ નામ ધર્મદાસ. ‘અજાપુત્ર-રાસ” (૨.ઈ. ૧૫૦૫) તથા ૧૧૦ કડીના ‘વ્રજ (વયર) ખંભાતના વતની. પિતા હંસરાજ. માતા હાંસલદે, નાગડાગોત્ર. સ્વામીનો રાસ' (૨ ઈ.૧૫૦૭)ના કર્તા. જ્ઞાતિ શ્રીમાળી કે ઓશવાલ. દીક્ષા ઈ. ૧૫૪૩માં. સૂરિપદ તથા સંદર્ભ: ૧. જૈમૂકવિઓ : ૧, ૩ (૧); ૨, ડિકૅટલૉગભાઈ: ગચ્છનાયકપદ ઈ. ૧૫૪૬માં, ઈ. ૧૫૭૩માં યુગપ્રધાનની પદવી. ૧૯૨)૩. મુમુગૃહસૂચી; ૪. લહસૂચી. કિ.જો.] ઉગ્ર ત્યાગી અને ક્રિયોદ્ધાર કરનાર આ આચાર્યો સમેતશિખરની ૧૯૪ : ગુજરાતી સાહિત્યકોશ ધર્મદાસ-૨ : ધર્મમૂર્તિ સૂરિ) For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ [ચ.શે.. ત્રણ વાર યાત્રા સાથે વ્યાપક વિહાર કર્યા હતા અને અનેક ૧૦૯ કડીના “સીમંધરજિન-લેખપદ્ધતિ-સ્તવન” (૨. ઈ.૧૬૫૬) મૂર્તિપ્રતિષ્ઠાઓ કરી હતી. અવસાન અણહિલપુર-પાટણ કે ના કર્તા. પ્રભાસપાટણ. અવસાનવર્ષ ઈ. ૧૬૧૩ અને ઈ. ૧૬૧૫ પણ સંદર્ભ: મુપુગૃહસૂચી. ચિ..] નોંધાયેલ છે. એમણે રચેલ ૧૫ કડીનું ‘ગોડીજી પાર્શ્વનાથગીત’ (મુ.) તથા ધર્મવિજ્ય-૨ [ઈ. ૧૮૫૭ સુધીમાં : તપગચ્છના જૈન સાધુ. ૪૫ કડીનું ‘નિર્વાણ-છંબક મળે છે. તે ઉપરાંત “વિધિ-રાસ’ એમની વિજયદેવસૂરિની પરંપરામાં રત્નવિજ્યના શિષ્ય. ૪ ઢાળના કૃતિ હોવાનો તર્ક થયો છે, જે ચર્ચાસ્પદ છે. સંસ્કૃતમાં એમણે ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૫૭)ના કર્તા. કૃતિ ભૂલથી પડાવશ્યક-વૃત્તિ', ‘ગુણસ્થાન-ક્રમારોહબૃહદવૃત્તિ', “અંચલગચ્છ- રત્નવિજ્યને નામે નોંધાયેલી પણ મળે છે. પટાવલી' (૨. ઈ. ૧૫૬૧) વગેરે ગ્રંથો રચેલા હોવાની માહિતી સંદભ: મુમુન્હસૂચી. ચિ.શે. મળે છે. કૃતિ : આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ. સં. કલાપ્રભસાગરજી, ધર્મવિજ્ય(વાચક)-૩ [ ]: જૈન સાધુ. સં.૨૦૩૯ (સં.). ચતુદશરણપ્રકીર્ણક-સ્તબક (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પા', ઈ. ૧૯૬૮; સંદર્ભ: ગુસાપઅહેવાલ : ૨૦- ઈતિહાસ-પુરાતત્વ વિભાગના ૨. જૈમૂકવિઓ : ૨-જૈનગચ્છોની ગુરુ-પટ્ટાવલીઓ'; [] પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજયનું ભાષણ’નું પરિશિષ્ટ. ચિ.શે. ૩. ડિકૅટલૉગભાવિ. | [કી.જો. ધર્મસમુદ્ર વાચક) [ઈ. ૧૬મી સદી પૂર્વાધ: ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરસૂરિની પરંપરામાં વિવેકસિંહના શિષ્ય. એમણે ધર્મમૂર્તિસૂરિશિષ્ય : જુઓ ‘વિધિ-રાસ'. મહાકવિ કાલિદાસકૃત ‘અભિજ્ઞાનશાકુન્તલ' નાટકના કથાવસ્તુને ધર્મમેર: આ નામે ચંદ્રસૂરિના પ્રાકત ગ્રંથ “સંગ્રહણી-પ્રકરણ’ આધારે દુહો તથા વર્તુછંદ તેમ જ વિવિધ દેશીઓની ૯ પરનો ૪૦૦ ગ્રંથાગનો સ્તબક (લે. ઈ. ૧૮૩૫) મળે છે તે કયા ઢાળ અને ૧૦૪ કડીમાં ‘શકુન્તલા-ગણ' (મુ.)ની રચના કરી છે. ધર્મમેરુ છે તે સ્પષ્ટ થતું નથી. જૈન ધર્મના કર્મ અને અહિંસાના સિદ્ધાંત વણી લેવાથી તેમ જ સંદર્ભ: મુપુન્હસૂચી. અન્ય રીતે મૂળ કથાથી કેટલાક નાનકડા ફેરફાર આ કૃતિ દર્શાવે ' છે. જેમ કે શકુન્તલાએ દુર્વાસાને નહીં ઓળખ્યાથી જ એની ધર્મ-૧ ઈ. ૧૫૪૮માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. અવગણના કરીને શાપ વહોર્યો એવી ઘટના અહીં દુષ્યતના જિનભદ્રસૂરિની પરંપરામાં ચરણધર્મના શિષ્ય. “સુખદુ:ખવિપાક- આગમન પહેલાં જ બની ગયેલી વર્ણવાઈ છે. સામાન્ય રીતે સંધિ” (૨.ઈ.૧૫૪૮)ના કર્તા. ઝડપથી કથાપ્રસંગ કહી જતી આ કૃતિમાં દુષ્યતના દરબારમાં સંદર્ભ: જૈનૂકવિઓ : ૩ (૨). શકુન્તલા રજૂ થાય છે તે પ્રસંગ થોડીક નિરાંતથી આલેખાયો છે અને દુષ્યત-શકુન્તલાના મનોભાવોને ઘૂંટીને વાચા આપવાનો ધર્મરત્ન-૧ [ઈ. ૧૫૮૫માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. પ્રયત્ન થયો છે. વિવિધ ઢાળો પરત્વે ઝાબટા, સામેરી, સોરઠી, જિનમાણિકયસૂરિની પરંપરામાં કલ્યાણધીરના શિષ્ય. “જ્યવિજય- જયમાલા, સિંધુઆ, ધૂરિલી વગેરે રોગોનો ઉલ્લેખ મળે છે એ ચોપાઈ' (૨. ઈ. ૧૫૮૫સં. ૧૬૪૧, આસો સુદ ૧૦, સોમ નોંધપાત્ર છે. આ ઉપરાંત કવિએ ૩૩૭/૪૩૮ કડીની ‘સુમિત્રવાર,શુક્રવાર) તથા તેરકાઠિયા-સઝાય’ના કર્તા. કુમાર-ચોપાઈ/રાસ” (૨. ઈ. ૧૫૧૧), ૫૩૦ કડીની ‘પ્રભાકર સંદર્ભ : જૈનૂકવિઓ : ૧,૩ (૧). ગુણાકર-ચોપાઈ' (૨. ઈ. ૧૫૧૭), ૧૪૩ કડીની કુલધ્વજકુમારરાસ, (૨.ઈ. ૧૫૨૮), ૩૩ કડીની ‘અવંતિસુકુમાલ-રાસ સઝાય, ધર્મરત્ન-૨ [ઈ. ૧૭૯૩માં હયાત : તપગચ્છના જૈન સાધુ. આશરે ૨૬૧ કડીની ‘જયસેન-ચોપાઇ/રાસરાત્રિભોજન-રાસ', ભાવરત્નની પરંપરામાં સુબુધિરત્નના શિષ્ય ધન્ય-ચરિત્ર' પર ૨૦૨ કડીની “ધર્મદત્ત-ચોપાઈ', ૧૦૭ કડીની ‘સુદર્શન-ચોપાઇ ગદ્યમાં બાલાવબોધ (૨. ઈ. ૧૭૯૩)ના કર્તા. સંદર્ભ : જૈસાઇતિહાસ. તથા ૫ કડીની ‘હરિયાળી (મુ.) એ રચનાઓ પણ કરી છે. - ચિ.શે. કૃતિ : ૧. જેનયુગ, કારતક-માગશર ૧૯૮૩-હરિયાલી'; ૨. જૈન સાહિત્ય સંશોધક, અશ્વિન, સં. ૧૯૮૪-ધર્મસમુદ્રકૃત સિદ્ધસૂરિની પરંપરામાં ધર્મહંસના શિષ્ય. ‘અાપુત્ર-ચોપાઇ” (૨. ઈ. શકુ તલાટીસ, સ., શકુન્તલારાસ', સં. મોહનલાલ દ. દેશાઈ. ૧૫૦૫/સં. ૧૫૬૧, વૈશાખ સુદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈનૂકવિઓ : ૧, ૩(૧); સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). [કી.જો.. ૩. જૈમગૂકરચના : ૧૪. મુમુન્હસૂચી; ૫. લહસૂચી; ૬. હેજેજ્ઞાસૂચિ: ૧. [કી.જો.] ધર્મવર્ધન(ઉપાધ્યાય): જુઓ ધર્મસિહ૪. ધર્મવિજ્ય-૧ [ઈ. ૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર(સૂરિ)-૧ (ઈ.૧૫૫૮માં હયાત] : પીંપલગચ્છના જૈન વિજયદેવસૂરિની પરંપરામાં ચારિત્રવિજયના શિષ્ય. ૫ ઢાળ અને સાધુ. શાંતિસૂરિની પરંપરામાં પદ્મતિલકના શિષ્ય. ૧૧૯ કડીના (ચશે.) છે અને છે. વિવિ [ચ.શે.. ધર્મમૂર્તિસૂરિશિષ્ય : ધર્મસાગર(સૂરિ)-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૧૯ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ‘મહાવીરચરિત્ર-સ્તવન (કલ્પસૂત્ર સંક્ષેપ) (૨.ઈ. ૧૫૫૮)ના કર્તા. સંદર્ભ : ૧. પાંગુહસ્તલ ખો; [ ] ૨. જેહાપ્રોસ્ટા; ૩. મુપુસંદર્ભ: મુપુગૃહસૂચી. કી.જો] ગૃહસૂચી; ૪. લહસૂચી. ચિ.] ધર્મસાગર(ઉપાધ્યાય)-૨[ 1: ‘સુરતનગરમાં ધર્મસિહાગળિો-૧/ધર્મી ઈ. ૧૮મી ધર્મસિંહ(ગણિી-૧/ધર્મી ઈિ. ૧૬મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના આંચલિક આચાર્યને પૂછેલા બત્રીસ પ્રશ્નોનો વિચાર’ (લે.સં. જૈન સાધુ. આનંદવિમલસૂરિ (અવ.ઈ. ૧૫૪૦)ના શિષ્ય, “દિવાળી૧મી સદી અન.) એ નામની એમની જે કૃતિ મળે છે તેમાં રાસ” તથા “શનિશ્વવિક્રમ-રાસના કર્તા. અંચલમતનું ખંડન અને તપગચ્છનું સમર્થન છે, આથી આ સંદર્ભ: ૧. જેસલમેર જૈન ભાંડાગારીય ગ્રંથાનાં સૂચિપત્ર, કૃતિ તપગચ્છના મહોપાધ્યાય ધર્મસાગર (. ૧૬ મી સદી સં. સી. ડી. દલાલ, ઈ.૧૯૨૩; [ ૨. જૈનૂકવિઓ : ૧ પૂર્વાર્ધ–વિ. ઈ. ૧૫૯૭સં. ૧૬૫૩, કારતક સુદ ૯)ની હોવા [ચ.શે.] સંભવ છે. આ ધર્મસાગર પ્રખર સ્વસંપ્રદાયી હતા અને એમણે બીજા ગરછોનું ઉગ્ર ખંડન કરતા ગ્રંથો સંસ્કૃતમાં રચ્યા ધર્મસિહ-૨ ધર્મસી (ઈ.૧૬૩૬માં હયાત: લોકાગચ્છના જૈન છે, તેથી ‘દ્વાશિન્ઝગ્નવિચાર’ એવું અપનામ ધરાવતી આ સાધુ. ઋષિ નાકરના શિષ્ય દેવજીના શિષ્ય. ૨૫ ઢાળના “શિવજી કૃતિ મૂળ સંસ્કૃતમાં હોય અને એનો આ કોઈ અજ્ઞાતકક આચાર્ય-રાસ/મોહનવેલિ-રાસ (૨ ઈ.૧૬૩૬)સં.૧૬૯૨, શ્રાવણ અનુવાદ હોય એમ પણ બને. સુદ ૧૫)ના કર્તા. એમને નામે ૪૫ કડીની ‘શ્રીરત્નગુરુની આ ધર્મસાગર લાડોલના ઓસવાલ હતા. ઈ. ૧૫૩૯માં જોડ’(મુ.) મળે છે તેમાં ગુરુ રતનસીએ દીક્ષા લેતાં પૂર્વ પોતાની તેમણે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. વિજયદાનસૂરિ પાસે વિવાહિત પત્ની સાથે કરલો સંવાદ સુંદર રીત આલખાયો છે. અભ્યાસ કરનાર અને અનેક વાદવિવાદો કરનાર આ ઉપાધ્યાયને કાવ્યના અંતમાં શિવજી પોતાના ભાઈઓ સાથે ગુરુ રતનસી પાસે આવ્યા એવી હકીકત આવે છે અને દસમી ઢાળનો ઉલ્લેખ જુદા જુદા ગચ્છના આચાર્યોએ જિનશાસનથી બહિષ્કૃત કર્યા આવે છે. તે પરથી આ કાવ્ય “શિવજી આચાર્ય-રાસની ૧ હતા. ઈ.૧૫૬૫માં તેમણે માફી માગી ગચ્છશાસન સ્વીકાર્યું ઢાળ હોય એવો સંભવ જણાય છે. હતું અને ઈ.૧૫૯૦માં હીરવિજયસૂરિના બારબોલમાં એમણે સંમતિ આપી હતી. તેમનું અવસાન ખંભાતમાં થયું હતું. કૃતિ : ૧. જેમાલા(શા.): ૩; ૨. જેસસંગ્રહ(જ.); ૩. સજઝાયમાલા(શા) : ૧, ‘પ્રવચનપરીક્ષા” (૨.ઈ.૧૫૭૩), 'ગુર્નાવલિ પટ્ટાવલિ', ‘સર્વજ્ઞ ૧ શતકસવૃત્તિ', ‘તત્ત્વતરંગિણી' તેમ જ અન્ય કેટલાક ગ્રંથોની સંભ જકાએ સંદર્ભ: જેન્કવિઓ: ૧, ૩(૧). ચ.શે.] વૃત્તિઓ, ‘ઇરિયા પથિકા-ષટત્રિશિકા' વગેરે અનેક કૃતિઓ તેમણે ધર્મસિહ-૩ધર્મસી [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ–અવ. ઈ.૧૬૭૨]: સંસ્કૃતમાં રચી છે. લોંકાગચ્છના જૈન સાધુ. જામનગરના દશા શ્રીમાળી વણિક. સંદર્ભ: ૧. જેસાઇતિહાસ ] ૨. મુપુગૃહસૂચી. [કી.જો] પિતા જિનદાસ, માતા શિવબાઈ. ૧૫ વર્ષની ઉંમરે રત્નસિંહશિષ્ય ધર્મસાગરશિષ્ય [ઈ.૧૫૯૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દેવજી પાસે દીક્ષા. પછીથી શિવજી-ઋષિની આજ્ઞામાં રહ્યા જણાય છે. શાસ્ત્રાભ્યાસી એવા આ મુનિને ગુરુ સાથે મતભેદ થતાં જીવર્ષિગણિના શિખ્ય મહોપાધ્યાય ધર્મસાગરગણિના શિષ્ય, “ધર્મસાગરનિર્વાણ-રાસ” (૨.ઈ.૧૫૯૭)ના કર્તા. ઈ.૧૬૨૯માં એમણે અમદાવાદમાં પુન: દીક્ષા લઈ દરિયાપુરી સંદર્ભ : જૈસાઇતિહાસ. નામનો નવો સંપ્રદાય સ્થાપ્યો. એમણે ૨૭ સૂત્રો પર બાલાવબોધો રહ્યા હોવાની માહિતી મળે છે. તે ઉપરાંત, એમને નામે ધર્મસિંહ: આ નામે ૯ કડીની ‘બત્રીસસૂત્રનામ-ગભિત-સઝાય', ‘સમવયાંગ’, ‘વ્યવહાર અને ‘સૂત્રસમાધિ'ની હૂંડી, ભગવતી', ‘દશાર્ણભદ્રરાજર્ષિ-ચોપાઇ (૨.ઈ.૧૬૪૩), ૪૫ કડીની મઘ- પન્નવણા’, ‘ઠાણાંગ’, ‘રાયપણી', ‘જીવાભિગમ’, ‘જબૂદીપકુમાર–બારમાસ’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘સર્વાર્થસિદ્ધિ-સઝાય’ પન્નત્તિ, ‘ચંદપનત્તિ અને “સૂર્યપનત્તિ' એ સૂત્રોના યંત્રો ૯ કડીની “સાત વ્યસનોની સઝાય’(મુ.), “સુકુલીણી સુંદરી” “દ્રિૌપદી' તથા સામાયિક’ની ચર્ચા તથા ‘સાધુસમાચારી” એ કૃતિઓ શબ્દોથી શરૂ થનું કાવ્ય, ધર્મસિહમુનિ મુનિવર’ની છાપથી ૧૯ પણ નોંધાયેલી છે. કડીની દેવકીના છે. પુત્રની સઝાય/પટ સાધુની સઝાય (મુ.), સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૩(૨)–‘જનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; ૭ કડીનો પાંસઠિયા યંત્રનો છંદ'(મુ.), ૫ કડીનો ‘મહાવીર ૨. જૈનધર્મનો પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુવીર સ્વામીનો છંદ (મુ.), ૬ કડીની “સામયિકલાભ-સઝાય/પ્રતિક્રમણ- પટ્ટાવલી, મુનિશ્રી મણિલાલજી, ઈ. ૧૯૩૫, ૩. જૈસાઇતિહાસ, સઝાય?(મ.) તથા ૭ કડીનો ‘ચોવીસ જિનવરનો છંદ' (મુ) આ 1 ૪. જૈગકવિઓ : ૩(૨). ચિશે.] કતિઓ મળે છે તેના કર્તા કયા ધર્મસિંહ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ધર્મસિહ(ઉપાધ્યાય)-૪/ધર્મવર્ધન/ધર્મસી (ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધકૃતિ : ૧, ચૈસ્તસંગ્રહ : ૩, ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા ઈ. ૧૮મી સદી પૂર્વાધ : ખરતરગચ્છની જિનભદ્રસૂરિની શાખાના સં. મુનિશ્રી શામજી, ઈ. ૧૯૬૨; ૩. જ્ઞાનાવલિ, ૪. પ્રાચીન જૈન સાધુ. ઉપાધ્યાય સાધુકીર્તિની પરંપરામાં વિજયહર્ષના છંદ ગુણાવલિ : ૧, સં. મુનિ ગુણસુંદરજી(ગંભીરમલજી), સં શિષ્ય. જન્મનામ ધરમસી. ઈ.૧૬૬૩માં કવિ પોતાને ૧૯ ૧૯૮૩. વર્ષના ગણાવે છે તેથી જન્મ ઈ.૧૬૪૪ના અરસામાં. સંભવત: કુમાર સાત એ ધમસિહનું સાધુની હાવીર. ૨. મનિશ્રી નાર). ૧૯૬ : ગુજરાતી સાહિત્યકોશ ધર્મસાગર(ઉપાધ્યાય)-૨: ધર્મસિંહ (ઉપાધ્યાય)-૪/ધર્મવર્ધન/ધર્મસી For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ મારવાડના વતની. દીક્ષા ઈ. ૧૬૫૭. દીક્ષાનામ ધર્મવર્ધન, વ્યાકરણ કાવ્ય, ન્યાય અને જૈનાગમના અભ્યાસી. ઇ. ૧૬૮૪માં ઉપાધ્યાયપદ અને ત્યાર પછી મહોપાધ્યાયપદ. જિનસુખસૂરિ અને જિનભકિતસૂરિ એ બંને ગચ્છનાયકોને એમણે વિદ્યાધ્યયન કરાવ્યું હતું અને જિનભકિતસૂરિ પાર્ટ આવ્યા ત્યારે તે ૧૦ વર્ષના હતા તેથી ધર્મવર્ધને ગચ્છવ્યવસ્થા સંભાળેલી. તેમનાં કેટલાંક કાળો રાજસ્થાનના રાજવીઓ સાથેનો તેમનો સંબંધ બતાવે છે અને બીકાનેરના મહારાજા સુજાનસિંહે તેમની પ્રશંસા કરતો પત્ર લખેલો. કવિએ રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં પણ વિહાર કર્યો હતો. ઈ.૧૭૩૬માં બીકાનેરમાં તેમની છત્રી ઊભી કરવામાં આવી હતી તેથી એ પૂર્વ ત્યાં એમનું અવસાન થયું હોવાનું માની શકાય. રાજસ્થાની તેમ જ હિન્દીમાં દીપક, મેઘ, દુકાળ, પ્રભાત, પ્રાસાનુપ્રાસ, ઝડઝમક, ચિત્રો, અમુક પ્રકારના વર્ષોથી કરેલી રચના, કૂટ સમસ્યા, ગર્ભિત નિરૂપણ અને સભારંજની છંદોની કુશળતા બતાવતા આ કવિની કૃતિઓની ભાષામાં ગુજરાતી, રાજસ્થાની અને હિન્દીનાં લક્ષણો મિશ્ર થયેલાં છે. તેમાંથી મુખ્યત્વે ગુજરાતી ભાષાની ગણી શકાય તેવી કૃતિઓ આ મુજબ છે – ‘શ્રીમતી—ચોઢાળિયા' (મુ.), ૬ ઢાળ અને ૯૬ કડીની ‘દશાર્ણભદ્રરાજર્ષિ ચોપાઇ' (૨. ઈ. ૧૭૦૧; મુ.) એ કાત્મક કૃતિઓ; શીત્રામાં ગાતી ૬૪ ડીની 'શીલાસ' (મુ.) તથા ૨૫ કડીની ‘શ્રાવકકરણી’(મુ.) એ બોધાત્મક કૃતિઓ, ૨૯ કડીની ‘ચોવીસ બિનઅંતરકાલદેવાયુ-સ્તવન (૨.૭.૧૬૬૬; મુ.), ૩૪ કડીની ચૌદગુણસ્થાનક-સ્તવન’(૨.ઈ.૧૬૭૩/સં, ૧૭૨૯, શ્રાવણ વદ ૧૧; મુ.), ૪ ઢાળ અને ૩૩ કડીની ‘ચોવીસ દંડકવિચારભિત સ્તવન” (૨.ઈ.૧૬૭૩૨.૧૭૨૯, આસો વદ માંકણ અને અનેક ઉપદેશાત્મક વિષયો વિશેની લઘુકૃતિઓ (મુ.), સમસ્યાઓ (મુ.) વગેરે કવિ પાસેથી મળે છે. ૨૯ કડીની અય-નિવારક બોડીપાનિાત-છંદ(મુ.) અને ૯ કીની ‘ગોલછાંડી મની દાદીકા કવિત્ત' (મુ.) એ ચારણી હિંગળશૈલીની રચનાઓ છે. ૩૪ કડીની 'પરિનાં-બત્રીસી અાર-બત્રીસી' (૨.. ૧૧૭મું એ કાપકરની ના તથા ૧૪ કડીની 'ગેમરાજુલ-બારમાસ’(મુ.)ની ભાષા મિશ્રા પ્રકારની છે. આ સિવાય કેટલીક અમુદ્રિત કૃતિઓ નોંધાયેલી છે. તેની ભાષા વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે : ૩૨ ઢાળ અને ૭૩૧ કડીની‘કોણિક ચોપાઈ’ (૨.ઈ.૧૬૬૩), ૫૫૫ ગ્રંથાગ્રની ‘અમર-સેન વયરસેન -ચોપાઈ’ (૨.ઈ. ૧૬૬૮), ૪ ખંડ, ૩૯ ઢાળ અને ૬૩૨ ૪ ૩૦ (મુ), ૩ ઢાળ અને ૨૬ કડીની અહીપ-વીસ-વાડીની ‘અમકુમાર સુરસુંદરી-રાસ' (૨.ઈ. ૧૮૦સ. ૧૭૩૬, માનજિન-સ્તન (૨.૭.૧૭૩૫), ૧૯ કડીની ચોવીસ શ્રાવણ સુદ ૧૫, ૧૪૮ ડીની ‘શિવિક્રમ-ચોપાઈ' અને જિન-ગણધર સાધુસાધ્વીસંખ્યાગર્ભિત સ્તવન (૨.૧૬૯૭ ૨૪ તીર્થંકરો વિશેનાં ૨૪ ગીતો, સ.૧૭૫૩, આસો વદ ૩૩મુ ૪ ચળ અને ૩૦ કડીનું ‘આલોયણા-સ્તવન’(૨.ઈ.૧૬૯૮; મુ.), ૨૨ ૨૨ કડીનું ‘અલ્પ બહુત્વવિચારગભિતમહાવીર-સ્તવન’(૨.ઇ.૧૭૧૬; મુ.), ૨૮ કડીનું પિસ્તાલીસ આગમ યાગબિત વીરનિ સ્તવન (૨.ઈ. ૧૭૧૩મુ.) અને ૨૮ કડીનું ત્રિગડા સ્તવન સમવસરણ વિચારગભિત-સ્તવન’(મુ.) એ શાસ્ત્રવિચારાત્મક કૃતિઓ તેમ જ ‘આલોયણ-પચીસી શત્રુંજ્ય-બૃહદ્-સ્તવન’(મુ.) વગેરે સ્તવનો અને એ નોંધપાત્ર છે કે કવિએ સિંધી ભાષામાં પણ કેટલાંક સ્તવનો રચ્યાં છે તેમ જ સંસ્કૃતના તો એ પ્રૌઢ વિદ્વાન છે. સંસ્કૃતમાં તેમણે સ્વોપક્ષવૃત્તિ સહિત ૪૫ કડીનું ‘ભકતામરસ્તોત્રયારૂપ વીજિન-સ્તવન (૨.ઈ. ૧૬૮૦) તથા પોતાના ગુરુ વિશેનાં સ્તોત્રો-સ્તવનોની રચના કરેલ છે. જેમાંનાં કેટલાંક સમસ્યાગબિંબને પણ છે. કિંગ : ૧. ધર્મવર્ષનું શૂન્યાવલી, સં. અગરચંદ નાણ, સ. ૨૦૧૭ + સ.); | | અર;૩. એજૈસંગ્રહ ૪. પૈસ્તાંગ્રહ: ૩ ૫. જિષ્ણુપ્રકાશ; ] ૬. રાજસ્થાન ભારતી, ડિસે. ૧૯૬૭ કવિવર ધર્મવર્ધત ગોલકી સની દાદીા કવિત્ત’ સં. ભંવરલાલ નાહટા. સંદર્ભ : ૧. હિસ્ટરી ઑવ રાજ્યાની વિરચર,(.), હીરાગાય મહેશ્વરી, . ૧૯ ] ૨, રાજસ્થાન, માપદ ૧૯૯૩-‘રાજસ્થાની સાહિત્ય ઔર જૈન કવિ ધર્મવર્ધન, અંગરચંદ નામ; [] ૩, ગૂષિઓ : ૨, ૩૩૨ ૪. જા પોસ્ટ; ૫. મુધી; કેંહચી; છે. વૈજ્ઞાÄિ 1. [ચ. કો.] ગુજરાતી સાહિત્યકોશ : ૧૭ વાળો. મુખ્યત્વે રાજસ્થાની ભાષાની ગણી શકાય એવી કૃતિઓમાં સ્વભાવ, અન્ન, કપૂત વગેરે વિષયો પરના વિચારો દર્શાવતી ૫૭ કડીની ‘પ્રાસ્તાવિકકુંડલિયા-બાવની' (૨.ઈ.૧૬૭૮; મુ.) ના એ. જે રીતની 'પ્રાસ્તાવિક ઉપય-બાવની (૨.૭.૧૬૯૭ સં. ૧૭૫૩, શ્રાવણ સુદ ૧૩ મુ) એ વર્ણમાળા પર આધારિત માતૃકા-પ્રકારની કૃતિઓ, ‘દૃષ્ટાંત-છત્રીસી’(મુ.) તથા ૩૬ કડીની ‘સવાસો શીખ’મુ એ અન્ય ઉપદેશાત્મક કૃતિઓ તેમ જ ૨૨ કડીની ભુલેવા) દેવ-દ્વંદ' (૨.૯.૧૭૪ ૧૭૦૦ વૈશાખ સુદ ૪: મુ.) વગેરેનો સમાવેશ થાય છે. ધર્મસિંહ(ઉપાધ્યાય-૪) / ધર્મવર્ધન | ધર્મશી મુખ્યત્વે હિન્દી ગણી શકાય એવી કૃતિઓમાં ૫૭ કડીની ધર્મભાવના-બાવની' (૨.ઇ.૧૬૬૯/મં. ૧૭૨૫, કારતક વદ ૯, સોમવાર;મુ.) એ માતૃકા-પ્રકારની કૃતિ, ૨૧ કડીની ‘ડંભક્રિયા-ચાપાઇ/વૈદક વિદ્યા' (૨.ઈ.૧૬૮૪|સં.૧૭૪૦, આસો સુદ ૧૦;મુ.), વિવિધ રાગનો નિર્દેશ ધરાવતી અને ભાવપ્રવણ ‘ચોવીસી' (૨.ઈ. ૧૭૧૫;મુ.), ગુણપ્રશસ્તિમૂલક અને રચનાચાનુર્મ દર્શાવતી ૨૫ કડીની ચોવીસ જિન-સયા'(મુ.), ૧૬ કડીની ‘નેમિ રાજુલ-બારમાસ’(મુ.), ઉપદેશનાં પદો તથા ધમાલ વગેરે પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. r રાજસ્થાની તેમજ હિન્દીમાં ‘નિશાણી’ નામક ઉપદેશાત્મક કૃતિઓ(મુ.) તેમ શિવાજી વીર દુર્ગાદાસ, કેટલાક સમકાલીન રાજવીઓ તથા પોતાના ગુઓ વિશેનાં કવિતો અને ગીતોમાં કવિએ આ છે, તે ઉપરાંત ગુજરાતી, For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ધર્મસુંદર (વાચક) ઈ. ૧૫મી સદી પૂર્વાધ : ઉપકેશગચ્છના જૈન “મેઘ ધારવો” “મેઘ ધારુ’ એવી નામછાપથી મળતી આ કવિની સાધુ. કક્કસૂરિના શિષ્ય. અદોલા, ફાગ, રાસક અને “કાવ્ય” કૃતિઓમાં ૬૧ કડીનું રૂપાંદેનું વાયક/રૂપાંદે-માલાજીનું ભજન નામથી સંસ્કૃત વૃત્તોને ગૂંથતા ૧૭૨/૧૭૪ કડીના “નેમીશ્વર (મુ.) ગુરુનો આદેશ (વાયક) આવતાં બધાં બંધનો છોડીને ચાલી બાળલીલા-ફાગ” (૨ ઈ.૧૪૩૮મુ.)માં “કાવ્ય'ની કેટલીક નીકળતાં રૂપાંદેની તથા કોધાવિષ્ટ થઈને તેમની પાછળ પડેલા કડીઓ સંસ્કૃતમાં છે તથા ફાગમાં આંતરયામકનો આશ્રય લેવાયો અને અંતે ગુરુનો આશ્રય સ્વીકારતા માલદેવની ચમત્કારભરી છે. નેમિનાથના સમગ્ર ચરિત્રનું કથન કરતા આ ફાગુકાવ્યમાં કથા વર્ણવે છે. કવિની અન્ય કૃતિઓમાં પ્રહલાદ વગેરેએ પરંપરાગત અલંકારછટાથી રૂ૫, વસંતક્રીડા, વરયાત્રા વગેરેનાં કરેલા ૪ યજ્ઞનું વર્ણન કરી યુગપરિવર્તનને આલેખતા ‘આગમનું વિસ્તૃત વર્ણનો થયેલાં છે. આ ઉપરાંત આ કવિએ ‘શ્રીપાલ ભજન (મુ.) તથા નિષિાખંથી પરિભાષામાં અધ્યાત્મબોધ પ્રબંધ-ચોપાઈ' (૨.ઈ. ૧૪૪૮ સં.૧૫૦૪, આસો -) પણ આપતા ૧ પદ(મુ.)નો સમાવેશ થાય છે. રચેલ છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ. ૧૯૧૭ કૃતિ : ૧. સંબોધિ, જુલાઈ ૧૯૭૫–“ધર્મસુંદરકૂત ને મીશ્વર - “મેઘ ધારુનું આગમ'; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવલી, બાલ લીલા ફાગ', સં. કનુભાઈ વ્ર. શેઠ (+ સં.); ૨. સામીપ્ય પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ. ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); એપ્રિલ ૧૯૮૪–“ધર્મસુંદર કૃત નેમીશ્વર બાલ લીલા ફાગ (સં. ૩. ભજનસાગર : ૨, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૯. ૧૪૯૪), સં. ભોગીલાલ જ. સાંડેસરા ( + સં.). સંદર્ભ : ૧. જેસલ તોરલ, ગોસ્વામી મોહનપુરી, ઈ. ૧૯૭૭; સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). ચ.શે. ૨. સોરઠી સ્ત્રી સંતો, કાલિદાસ મહારાજ, સં. ૨૦૧૪. (કી.જો.] ધર્મહંસ: આ નામે ૧૯ કડીની ‘જ્યવલ્લભસૂરિ-સઝાય' મળે છે ? ]: એમના ૬૦ કડીના ‘ચોપાઇ તે કયા ધર્મહંસની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ફાગુ' (લે. સં. ૧૬મી સદી અનુ; મુ.)માં અંતે “ધીગુ ઊપમ સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. કહી કહ” એવી પંક્તિને કારણે ધીણ કર્તાનામ હોવાનો તર્ક [ચ..) થયો છે તે ઉપરાંત કૃતિ અજ્ઞાતકર્તક પણ લેખાયેલી છે. વૃક્ષયાદીને ધર્મહંસ-૧ (ઈ.૧૫૯૩ સુધીમાં : આગમનચ્છના જૈન સાધુ. સમાવી લેતું વસંતવર્ણન તથા સ્ત્રીઓનાં અંગસૌન્દર્ય અને જ્ઞાનરત્નસૂરિ શિષ્ય હેમરનના શિષ્ય. ૯ ઢાળ અને ૫૫૫૯ વસ્ત્રાભૂષણોનું વર્ણન વિસ્તારથી આપતી આ કૃતિમાં પુરુષોનું કડીની ‘શિયળ-નવવાડ સ્વરૂપ-સઝાય’ (લે. ઈ. ૧૫૯૩)ના કર્તા. પણ શણગારવર્ણન થયેલું છે અને કાવ્યને છેડે રૌત્રથી ફાગણ સંદર્ભ : ૧, જૈનૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૃહસૂચી; ૩. લીંહસૂચી. સુધીની સંયોગશૃંગારની બારમાસી ગૂંથી લેવામાં આવી છે તે [ચ.શે. નોંધપાત્ર છે. ધર્મહંસ-૨ (ઈ.૧૬મી સદી) : આગમનચ્છના જૈન સાધુ. કૃતિ : પ્રાણીસંગ્રહ (રૂં.). સંદર્ભ : ગુસારસ્વતો. [કી.જો] વિવેકરનસૂરિશિષ્ય-સંયમરત્નસૂરિના શિષ્ય. સંયમરત્નસૂરિનો જન્મ ઈ. ૧૫૩૯ નોંધાયો છે પણ તેમના પ્રતિમાલેખો ધીર : આ નામે ૪ સુભાષિત (લે.ઈ.૧૬૬૮) મળે છે તેના આદિના ઉલ્લેખો ઈ.૧૫૨૪થી ઈ.૧૫૫૭ સુધીના મળે છે. કર્તા કયા ધીર – છે તે નક્કી થઈ શકે તેમ નથી. ૨૬ કડીની “સંયમરત્નસૂરિ-સ્તુતિ ગુરુવેલિ-સઝાયર(મુ.)માં કવિએ સંદર્ભ મુપુન્હસૂચી. કિ.જો.] એમની પ્રશસ્તિ કરેલી છે. ધીરચંદ્ર ] : જેન. ૪ કડીની ‘શત્રુંજ્યની કૃતિ : જૈઐકાસંચય (સં.). સ્તુતિ’ (લે. સં. ૧૯મી સદી અનુ; મુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૩(૨) – ‘જેનગચ્છોની ગુરુપટ્ટા સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. વલીઓ; [] ૨. જૈમૂકવિઓ : ૩(૧); ૩. હજૈજ્ઞાસૂચિ : ૧. ચિ.શે. ધરવિજ્ય : આ નામે ૯ કડીની ‘અક્ષયનિધિતપનું રૌત્યવંદન’ (મુ.), ‘મૌન એકાદશી-કથાનક' (૨.ઈ.૧૭૧૮), ૧૭ કડીની ધારવા ધારુ [ઈ.૧૬મી સદી] : નિજિયાપંથ'મહાપંથના સંત ‘સચિત્તઅચિત્તવિચાર’ અને યશોવિજયના સીમંધર-સ્તવન” પરનો કવિ. જ્ઞાતિએ મેઘવાળ (ચમાર). ભજનોમાં માલદેવ અને રૂપાંદેના બાલાવબોધ (લે.ઈ.૧૭૯૦) એ કૃતિઓ મળે છે પણ એ ગુરુ તરીકે એમનો નિર્દેશ મળે છે. આ માલદેવ જોધપુરના કયા ધીરવિજ્યની છે તે નક્કી થતું નથી. “મન એકાદશી-કથાનક' સાધુચરિત રાવળ માલદેવ (રાજ્યકાળ ઈ.૧૫૩૨થી ઈ. તે કદાચ ધીરવિજય-રનો ‘મૌન એકાદશી-બાલાવબોધ' (૨. ઈ. ૧૫૭૩) હોવાનું સંભવિત છે. એ રીતે ધારુ રાજસ્થાની સંત ૧૭૨૮) હોય ને ૨.ઈ.માં કંઈ ભૂલ થઈ હોય. હોવાનું નક્કી થાય છે. પરંતુ રાણી રૂપાંદે વઢવાણના રાજપૂતની સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. રિસો.] પુત્રી હતાં અને પોતાની સાથે પોતાના ગુરુને જોધપુર લઈ ગયાં હતાં એવી કથા પણ મળે છે. એ રીતે ધારુ સૌરાષ્ટ્રના ધીરવિજ્ય-૧ (ઈ. ૧૬૭૧ પહેલાં : તપગચ્છના જૈન સાધુ. સંત રે. પરંતુ આ કથા પ્રમાણભૂત જણાતી નથી. આ ત્રઋષિવિજયની પરંપરામાં કુંવરવિયના શિષ્ય. ‘ચોવીસી’ (લે. ઈ. સંતનું ગામ માલજાળ હોવાનું પણ નોંધાયું છે. ૧૬૭૧)ના કર્તા. ૧૯૮: ગુજરાતી સાહિત્યકોશ ધર્મસુંદર (વાચકો: ધીરવિજ્ય-૧ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. મુમુહસૂચી. (ર.સો.] બ્રહ્મભટ્ટ/બારોટ. પિતા પ્રતાપ બારોટ, માતા દેવબા. બહુધા અનુશ્રુતિઓ પર આધારિત કવિની અન્ય ઉપલબ્ધ ચરિત્રધીરવિજ્ય-૨ ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ : તપગચ્છના જૈન માહિતી મુજબ એમની કુળધર્મ વૈષ્ણવ હતો પણ એમણે સાધુ. વિયાણંદસૂરિની પરંપરામાં હંસવિજ્યના શિષ્ય. સુરતના રામાનંદી પંથ સ્વીકારેલો. કવિ માણેકઠારી કે કાર્તિકી પૂનમે પારેખ વનમાળીદાસે ઈ. ૧૭૦૦માં કાઢેલા શત્રુંજ્યના મંડળી લઈને ડાકોર જતા. કવિને શાસ્ત્રપુરાણનું જ્ઞાન ગોઠડાના સંઘનું વર્ણન કરતા ૧૭ કડીના ‘શત્રુંજ્યમંડન-આદીશ્વરજિન- જીભાઈ શાસ્ત્રી પાસેથી મળેલું પરંતુ કવિત્વ તેમ જ આત્મસ્તવન' (મુ.), ૪ ઢાળ અને ૫૧ કડીના ‘ત્રિભુવન-સ્તવને જ્ઞાન તો કોઈ સિદ્ધ પુરુષની કૃપાથી પ્રાપ્ત થયેલાં. ગરાસની શાશ્વત-જિન-તીર્થમાલા-વન” (૨.ઈ.૧૭૧૯ | સં. ૧૭૭૫, જમીનની ઉપજ તથા લાગાની આવક આજીવિકા માટે પર્યાપ્ત આસો વદ ૩૦; મુ.), ૪ કડીની ‘રોહિણીતપની સ્તુતિ” (મુ.), હોઈ ને કવિનાં પત્ની જતનબા સ્વભાવે કંકાસી હોઈ કવિન ૭ કડીની ‘જન્મનમસ્કાર” (મુ), ૧૬ કડીના “અતીતઅનાગત- જ્ઞાનવૈરાગ્ય ને ભજનભક્તિ તરફ વળવામાં મદદ મળી હતી. વર્તમાનજિનચોવીસી-સ્તવન', ૨૧ કડીના “વાર્ષિકમહાપર્વ કવિ પોતાનાં પદો કાગળમાં લખી નદીમાં વાંસની ભૂંગળીમાં ચૈત્યવંદન’, ‘મૌન એકાદશી-બાલાવબોધ” (૨.ઈ.૧૭૨૮) તથા વહેતાં મૂકી દેતાં તેનાથી કાંઠાનાં ગામોમાં એમનાં પદોનો ‘જ્ઞાનપંચમી-સ્તબકીના કર્તા. વાર્ષિક મહાપર્વ-ચૈત્યવંદન” તથા પ્રચાર થયેલો. ધીરાભગતના શિષ્યવર્ગમાં બાપુસાહેબ ગાયકવાડ જ્ઞાનપંચમી-સ્તબક’ ભૂલથી કુંવરવિજ્યશિષ્ય ધીરવિજયને નામે વગેરે ઘણાનો સમાવેશ થતો હતો. તેઓએ આશરે ૭૨ વર્ષનું મુકાયેલી છે અને ત્યાં ‘જ્ઞાનપંચમી-સ્તબક’ની ખોટી ૨.સં. આયુષ્ય ભોગવ્યું હતું. ૧૬૬૫ પણ નોંધાયેલી છે. ' ધીરાભગતને તત્વવિચારમાં શાંકરવેદાન્તનું અનુસરણ કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો છે. પ્રશ્નોત્તરમાલિકામાં યોગાદિ માર્ગોના અસ્વીકારપૂર્વક વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, સં. ૧૯૧૯; જ્ઞાનમાર્ગના પ્રબળ પુરસ્કાર થયેલી છે. પરંતુ બીજી બાજુથી ૩. દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર કૃષ્ણલીલાનાં ને ડાકોરના રણછોડજી તથા વડોદરાના નૃસિહજીની ઉમેદચંદ રાયચંદ, ઈ. ૧૯૨૦; []૪. જૈન સત્યપ્રકાશ, મે-જૂન, ભક્તિનાં એમનાં પદો મળે છે. એમાં કવચિત નિર્ગુણ ૧૯૩૯ – “મુનિશ્રી ધીરવિજયજી વિરચિત શાશ્વત તીર્થમાલા વિચારધારાનો દોર અનુસ્મૃત જણાય છે પરંતુ સામાન્ય રીતે સ્તવન', સં. મણિલાલ કેસરીચંદ. એ સગુણભક્તિની કવિતા છે. એ જ રીતે એનનાં પદોમાં સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [] ૨. મુપુગૃહસૂચી. રિ.સી. અધ્યાત્મ-અનુભવનું વર્ણન યોગમાર્ગી પરિભાષાથી ને અવળ વાણીના આશ્રયથી થયેલું જોવા મળે છે. એનો અર્થ એ છે ધીરવિજ્ય-૩ ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ): તપગચ્છના જૈન કે કવિની દીશનિક ભૂમિકા ચુસ્તપણે અદ્ર તવેદાંતપુરસ્કૃત જ્ઞાનસાધુ. દીપવિજય-કવિરાજ (ઈ.૧૮મી સદી અંતભાગ – માર્ગની રહી શકી નથી. એમની અધ્યાત્મસાધનામાં ભક્તિ ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. એમની ૧૮/૧૯ કડીની ‘થાવ- અને યોગનાં તવોને પણ સમાસ મળ્યો છે. ચાકુમારની સઝાય’ (મુ)માં દીક્ષા લેવા તત્પર થાવચ્ચકુમારનાં ' ધીરાની કૃતિઓ બહુધા ‘કાફી' નામે ઓળખાયેલાં છૂટક માતા તથા પત્ની સાથેના સંવાદને અસરકારક અભિવ્યક્તિ પદો રૂપે કે પદોના સમુચ્ચય રૂપે રચાયેલી છે. ટેકના પ્રાસ તથા મળી છે અને ભ્રષ્ટ પાઠને કારણે દીપવિજયને નામે પણ અવાંતરપ્રાસનો ને કડી સંખ્યાને સુનિશ્ચિત રચનાબંધ ધરાવતાં મુકાયેલી ૧૧ કડીની ‘રોટલાની સઝાય/ભાત પાણીનું પ્રભાતિયું” આ પદો કાફી રાગ માં ગવાતાં હોવાથી આ નામાભિધાન પામ્યાં (મ.)માં વિનોદાત્મક રીતે ભોજનમહિમા વર્ણવાયો છે. કવિને જણાય છે. ધીરાની એમાં અસાધારણ ફાવટ છે, તેથી કાફી તો નામે, આ ઉપરાંત, ૩ તીર્થંકર-સ્તવનો પણ મળે છે. ધીરાની એને કહેવાયું છે તે યથાર્થ છે. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. મોસસંગ્રહ; ૩. સજઝાયમાળા (પ.); ધીરાની કૃતિઓ બહુધા તત્ત્વવિચારાત્મક, અધ્યાત્મ[] ૪. ફાત્રિમાસિક, ઑકટો.-ડિસે. ૧૯૩૬ – “દીપવિજયજીનાં અનુભવવિષયક ને ઉપદેશાત્મક છે. એ પ્રકારની દીર્ધ કૃતિઓમાં બે કાવ્ય, સં. બેચરદાસ જી. દોશી. શિષ્યગુરુની પ્રશ્નોત્તરી રૂપે ૨૧૭ કાફીઓમાં રચાયેલી પ્રશ્નોસંદર્ભ : મુપુગૃહસૂચી. રિસો ત્તર માલિકા' (મુ.) એમાં વ્યકત થયેલ અદ્વૈતવેદાંતની દાર્શનિક ભૂમિકા તથા એને અનુસરતા વૈરાગ્યબોધને કારણે તથા એની ધીરવિજ્ય-૪ (ઈ.૧૮૬૨ સુધીમાં : જૈન સાધુ. વિજયસિહ, થોડી પ્રરતારી પણ સરળ, લોકભોગ્ય, જીવંતતાભરી રજૂઆતને રિના શિષ્ય. ૯ કડીના ‘ગૌતમસ્વામીસ્તોત્ર' (લે. ઈ. કારણે નોંધપાત્ર છે. કવિત્વની દૃષ્ટિએ આનાથી ચડિયાતી કૃતિ ૧૮૬૨)ના કર્તા. ‘સ્વરૂપની કાફીઓ” (મુ.)- છે. ગુરુ, માયા, મન, તૃષ્ણા, લક્ષમી, સંદર્ભ : મુપુગૃહસૂચી. [.સો] યૌવન અને કાયા – એ ૭ પદાર્થોનું ૩૦-૩૦ કાફીઓમાં સ્વરૂપ વર્ણન કરતાં આ ૨૧૦ કાફીઓનો સમુચ્ચય છે. દૃષ્ટાંતચિત્રોથી ધીરા ભગત) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ – અવ.ઈ.૧૮૨૫ આવતી સાક્ષાત્કારતા, આત્મકથન ને ઉદ્બોધનની શૈલી તથા સં.૧૮૮૧, આસો સુદ ૧૫] : જ્ઞાનમાર્ગી કવિ. વડોદરા ચોટદાર ઉકિતઓથી આ કૃતિ ઘણી રસાવહ બની છે. “જ્ઞાનજિલ્લાના સાવલી પાસે આવેલા ગોઠડાના વતની. જ્ઞાતિએ બત્રીસી' (મુ.) તથા અન્ય પ્રકીર્ણ કાફીઓ (મુ)માં બ્રહ્માનુભવ, ધીરવિજ્ય-૨: ધીરા(ભગત) ગુજરાતી સાહિત્યકોશ : ૧૯૯ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : ખાવાપના ૧૨ કડીના અને નિરૂપણ કરી વૈરાગ્યભક્તિબોધ ઉપરાંત મિથ્યાચાર પરના પ્રહારોનું બળકટ ૧૯૨૧ – ધીરો અને તેની કવિતા', કૌશિકરામ વિ. મહેતા, વાણીમાં આલેખન થયું છે. એમાં ધીરા ભકતની અનુભવમસ્તી, ] ૫. બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૨૪ – ‘ાંધ; ] દ. ગૂહાયાદી; રૂપક તથા અવળવાણીના સમર્થ વિનિયોગથી થયેલું એ અનુભવનું ૭, ફૉહનામાવલિ. રિ.દ.| પ્રત્યક્ષીકરણ તથા ધીરાભગતની અખાના જેવી ચિકિત્સાવૃત્તિ સવિશેષ ધ્યાન ખેંચે છે. આત્મજ્ઞાનવિશે (મુ.)નાં ૧૦ પદો ધોળા [ઈ.૧૮મી સદી પૂર્વાધ : જ્ઞાતિએ મેવાડા બ્રાહ્મણ. સ્વતંત્ર કતિ ન હોવાનું પ્રતીત થાય છે કેમ કે એમાંનાં પિતા હરિ ભટ્ટ, માતા કુલકુંવરબાઈ. વલ્લભ (ઈ.૧૮મી સદી કેટલાંક પદો અન્ય કૃતિઓ કે પદસમૂહોમાં પણ મળે છે. ૩૧ પૂર્વાર્ધ)ના જોડિયા ભાઈ. અમદાવાદના વતની. તેઓ કવિતા કાફીનો ‘જ્ઞાન-કક્કો (મુ.) તથા ૩૦ પંકિતનો અન્ય કક્કો (મુ.) કરતા હતા એવું નોંધાયેલું છે પરંતુ ધોળા ભગતની નામછાપબોધાત્મક પ્રકારની રચનાઓ છે. ૧૧ પદના “સુરતીબાઈનો વાળી ૭ કડીની અંબાજીની આરતી (મુ.) મળે છે અને વલ્લભની વિવાહ’(મુ.)માં મનની સુરતા (લગની)નું અલક્ષ્યપુરુષ એટલે ઘણી કૃતિઓમાં ‘વલ્લભધોળા’ એવી નામછાપ મળે છે તે સિવાય કે આત્મા સાથેના લગ્નનું રૂપકાશ્રયી પ્રસંગકથન છે. ધીરાની ધોળાની રચનાઓ વિશે કોઈ પ્રમાણભૂત માહિતી પ્રાપ્ય નથી. આ પ્રકારની કૃતિઓમાં ગુરુ માટેનો આદરભાવ ને ઉમળકો કૃતિ : અંબીકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ વ્યક્ત થાય છે તે સંતપરંપરાનું લક્ષણ હોવા છતાં એમાં ધીરાની બુલાખીદાસ, ઈ. ૧૯૨૩ (ત્રીજી આ.). વિશેષ હૃદયસ્પર્શ વરતાય છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. વલ્લભ ભટ્ટની વાણી, મતાભિમાની સાંપ્રદાયિકો પર પ્રહારો કરતી ૨૭ પદની સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૬૨. [કી.જો. ‘મતવાદી', આત્મસ્વરૂપની લાક્ષણિકતાઓ વર્ણવતી ૨૭ પદની ‘આત્મબોધ', ગુરુનાં લક્ષણની સાથે વિસ્તારથી ગુરુના ધ્યાનનાથ [ ]: માર્ગીપંથના કવિ. રાણી રૂપાંદે, જ્ઞાનોપદેશને વણી લેતી ૨૦ પદની ‘ગુરુધર્મ” તથા શિષ્યને રાણી તારામતી, સતી તોરલ, શેઠાણી સંઘાવતી, માતા કુંતી ગુરુસેવા વગેરેની શિખામણ આપતી ૩૦ પદની ‘શિષ્યધર્મ અને સતી દ્રૌપદીનાં દૃષ્ટાંત દ્વારા એ સતી સ્ત્રીઓએ એમની એ કૃતિઓ (બધી મુ.) કૃત્રિમ અતિરેકી પ્રાસરચના, પદ્યબંધની સાથેના પુરુષોનો ઉદ્ધાર કેવી રીતે કર્યો એનું નિરૂપણ કરી થોડીક વિલક્ષણતા અને સામાન્યતાને કારણે ધીરાની કૃતિઓ સતીત્વનો ઉપદેશ આપતા ૧૨ કડીના ભજન(મુ.)ના કર્તા. હોવા વિશે શંકા વ્યક્ત થયેલી છે. તેવું જ યોગવિષયક પ્રચુર કૃતિ : ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, ઈ. ૧૮૯૨ માહિતી આપતી, જુદા જુદા રાગોના નિર્દેશ ધરાવતી ૫૭૯ રિ.૨.દ.] કડીની ઢાળબદ્ધ, “યોગમાર્ગ(મુ.)નું પણ છે. “પ્રાચીન કાવ્યમાળા : ૨૪’માં આ કૃતિઓની સાથે જ છપાયેલી, ઈશ્વરની ધ્યાનાનંદ (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : સ્વામિનારાયણ સંપ્રદાયના નિરાકારતા અને વૈરાગ્યનો બોધ કરતી ૧૪ ગરબીઓમાં પણ સાધુ. તેમણે ધર્મામૃત’, ‘હરિગીતા', “હરિચરિત્રામૃત' તથા કીર્તનો કેટલીક કૃત્રિમતા નજરે પડે છે. આ સિવાય ધોળ, ગરબી, રચ્યાં હોવાની માહિતી મળે છે. તેમાંથી પહેલી ૩ કૃતિઓની વસંત, ખ્યાલ, વાર, બારેમાસ આદિ પ્રકારો ધરાવતાં અન્ય ભાષા વિશે સ્પષ્ટતા નથી. તે ઉપરાંત હરિગીતા” તે જ પદો (ઘણાં મુ.) મળે છે, જે બહુધા ગુજરાતીમાં, તો થોડાંક ‘હરિચરિત્રામૃત” છે કે કેમ તેવી પણ સંશય થાય છે. હિંદીમાં ને કોઈક મરાઠીમાં પણ રચાયેલાં છે. આ પદો સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫ – ‘સ્વામિનારાયણ સંપ્રદાય અધ્યાત્મ અને વૈરાગ્યવિષયક છે. તે ઉપરાંત એમાં કણવિષયક અને ગુજરાતી સાહિત્ય', કલ્યાણરાય ન. જોશી: ૨, મસાપ્રવાહ: શૃંગારલીલા, રાસલીલા ને ગોપીભાવના પણ ઘણાં પદો છે એ ૩. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અ. ભટ્ટ, સે. ૨૦૦૯, ખાસ નોંધપાત્ર છે. અન્યત્ર ઓજસ્વતી એવી કવિની વાણી અહીં મધુર, પ્રાસાદિક અને લાલિત્યભરી બની છે. હિંદીમાં ધીરાના ૩ કુંડળિયા મુદ્રિત મળે છે. નગાર્ષિ/નગ(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ–ઈ.૧૭મી સદી સીધા પ્રસંગવાનની ૭ પદની ‘દ્વીપદીવસ્ત્રાહરણ' (મુ.) તથા આરંભ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ૬૦ અધ્યાયે અપૂર્ણ પ્રાપ્ત “અશ્વમેધ” એ ધીરાની કથાત્મક કુશલવર્ધનના શિષ્ય. એમની મોટા ભાગની કૃતિઓ ઈ.૧૫૮૩થી રચનાઓ છે. ઈ.૧૬૦૩ સુધીનાં રચનાવ બતાવે છે, પરંતુ ઉત્તરાધ્યયનકૃતિ : ૧, પ્રાકામાળા : ૨૩(ક્સ.), ૨૪, ૨૫; [] ૨. સૂત્ર' પરના સ્તબકનું રચનાવર્ષ ઈ.૧૫૫૯ ખરું હોય તો અભમાલા: ૩. પદસંગ્રહ પ્રભાકર, પૂ. સ્વામી પ્રેમપુરીજી, ઈ. કવિનો સમય એટલો આગળ ખરો. (કમરગિરિમંડન) શાંતિ૧૮૮૫, ૪. ખૂકાદોહન : ૧, ૨, ૩; ૫. ભજનસાગર : ૧; નાથવિનતિ’નું રચનાવર્ષ ઈ.૧૫૦૭ તો ઘણું શંકાસ્પદ જણાય છે. 3 ૬. પ્રાકાન્ત્રમાસિક, એ. ૨ ઈ. ૧૮૮૭; ૭. એજન, એ. કવિએ બહુધા તીર્થ-તીર્થકરોના સ્તોત્રસ્તવનાદિ રચ્યાં છે. ૩ ઈ. ૧૮૮૮.. તેમાંથી નોંધપાત્ર કૃતિઓ આ પ્રમાણે છે : તીર્થકરોના સંદર્ભ : ૧, કેવલાદ્દે તે ઈન ગુજરાતી પોએટ્રી (અ.), યોગીન્દ્ર ચરિત્રગાનને સમાવી લેતી ૩૯ કડીની ‘સિદ્ધપુર-ચૈત્યપરિપાટી’ જે. ત્રિપાઠી, ઈ. ૧૮૫૮, ૨, ગુસાઇતિહાસ : ૨, ૩. ગુસામધ્ય; (૨.ઈ. ૧૫૮૫/સં. ૧૬૪૧, ભાદરવા સુદ, ૬;મુ), ૩૯ કડીની ૪. ગુર્જર સાકાર જયંતીઓ, પ્ર. જીવનલાલ અ. મહેતા, ઈ. “જાવુરનગર–પંચજિનાલય-ચૈત્યપરિપાટી' (૨, ઈ. ૧૫૫/સં. વિનો સમય એટલોજ પ૦૦ તો ઘાઈ શંકા એ છે ૨૦૦ : ગુજરાતી સાહિતથિ ધોળા :નગર્ષિ/નગા(ગણિ) Jain Education international For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫૧, ભાદરવા વદ ૩ ગુરુવાર;મુ), ૭૧ કડીનું “ચતુર્વિશતિ કાલીન જૈનેતર ફાગકાવ્ય.' હરિવલ્લભ ૨૧. ભાયાણી [કી.જો.] જિન-સકલભવવર્ણન-સ્તવન” (૨. ઈ. ૧૬૦૧/સં. ૧૬૫૭, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર), ૫ ઢાળ અને ૫૩ કડીનું ‘આઠ નથમલ [ઈ.૧૬૯૩માં હયાત : બાવની' (૨.ઈ.૧૬૯૩)ના કર્તા. કર્મપ્રકૃતિ-બોલવિચાર | બંધહેતુગર્ભિત (વડલીમંડન) – વીરજિન સંદર્ભ: પાંગુહસ્તલેખો. શ્રિત્રિ.] સ્તવન’ (મુ.), ૩૯ કડીનું અલ્પત્વબહત્વગતિ મહાવીર નથમલજી [ઈ.૧૮૨૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. જશરાજ- સ્તવન', ૭૧ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તોત્ર” (૨. ઈ. જીના શિષ્ય. ૩૮ કડીની ‘ચંદનબાળાની સઝાય” (૨.ઈ.૧૮૨૩/સં. ૧૫૯૫), ૩૬ કડીનું (શંખેશ્વર)પાર્શ્વનાથ-સ્તોત્ર” (૨. ઈ. ૧૮૭૯ વૈશાખ વદ ૧: મ.)ના કર્તા. ૧૬૦૩), ૪૯ કડાનું (ગુજયમંડન) ભોજન-સ્તાત્ર ૪૫ કૃતિ : ૧, જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિશ્રી શામજી કડીનું ‘(સાવલીમંડન) આદિનાથજિન-સ્તોત્ર', ૨૯ કડી- ‘(બિલાડા ઈ.૧૯૬૨; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી. મંડન) પાર્વજિન-સ્તોત્ર', ‘(કુમારગિરિમંડન) શાંતિનાથ-વિનતિ' (૨. ઈ.૧૯૮૨ (સાતમી આ.). [શ્રત્રિ. ઈ. ૧૫૦૭), ૪૩ કડીનું ‘વીરજિનસ્તોત્ર” (૨. ઈ. ૧૫૮૯), ૩૧ કડીનું ‘શાંતિનાથ-સ્તોત્ર' (૨. ઈ. ૧૫૮૬) તથા ૩૫ કડીનું “મૌન- નથવો [ ]: મોતી અને પ્રીતિ વિશેનાં ૫ દોઢિયા અગિયારશ-દોઢસોકલ્યાણક-સ્તવન’. દુહા (મુ)ના કર્તા. આ ઉપરાંત કવિએ “રામસીતા-રાસ” (૨.ઈ.૧૫૯૩), કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિહ. ઈ. ૨૪૯ કડીની “સાધુવંદના-સઝાય” (૨.ઈ.૧૫૮૩), હીરવિજય ૧૯૨૩. શ્રિત્રિ] સૂરિ-વિજયસેનસૂરિ વિશેની સઝાયો તથા હરિયાળીઓ રચેલી છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર' પરનો ૪૧૨૫ ગ્રંથાગનો સ્તબક (૨. ઈ. નથુ : આ નામે કેટલાંક જૈનેતર પદો નાંધાયેલાં છે. તેમ જ વ્રજ૧૫૫૯) તથા ૫૬૫ ગ્રંથાગનો સંગ્રહણી-ટબાર્થ” (૨. ઈ. હિંદીની અસરવાળી ગુજરાતીમાં નેમનાથવિષયક તથા અન્ય ત્રણથી ૪ ૧૫૯૭/સં. ૧૬૫૩, ફાગણ વદ ૧૩, મંગળ શુક્રવાર) એ એમની કડીનાં સ્તવનો(મુ.) તથા હોરી(૫) એ જેન કૃતિઓ પણ નોંધાયેલી ગદ્યરચનાઓ છે. છે. તેના કર્તા કયા નથુ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ સિદ્ધપુર-ચૈત્યપરિપાટી” તથા “સાધુવંદના-સઝાય’ ‘કુશલ- નથુરામ. વર્ધનશિષ્ય” એટલી જ નામછાપ ધરાવે છે, પણ એના કર્તા કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ: ૨; ૨. જૈકાપ્રકાશ : ૧, ૩. જૈકાસંગ્રહ) નગાગણિ જ હોવાની શકયતા છે. ૪. જૈકાસાસંગ્રહ; ૫. મોતીશાનાં ઢાળિયા, પ્ર. હીરાચંદ હ. શાહ, કવિએ સંસ્કૃતમાં સ્થાનાંગસૂત્ર' પર ‘સ્થાનાંગ-દીપિકા' ઈ.૧૯૧૪ (બીજી આ.). નામે વૃત્તિ (૨.ઈ.૧૬૦૧) અને 'દંડકાવચૂરિ' તથા પ્રાકૃતમાં સંદર્ભ: ગૂહાયાદી. [ર.સો; શ.ત્રિ.] ‘કલ્પાનર્વાચ્ય” (૨.ઈ.૧૬૦૧) રચેલ છે. નથુ(ભકત)-૧ (ઈ.૧૯મી સદી પૂર્વાધ રવિ-ભાણ સંપ્રદાયના કૃતિ : ૧ જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, કવિ. પ્રેમસાહેબ (જ.ઈ.૧૭૯૨-અવ. ઈ.૧૮૬૩)ના શિષ્ય અને પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; [] ૨. જૈનયુગ, વૈશાખ ભાયાત. રાજકોટના રહીશ. હિન્દીની અસર ધરાવતાં, અધ્યાત્મયોગ ૧૯૮૫–‘સિદ્ધપુરચૈત્ય પરિપાટી'; ૩. જૈન સત્યપ્રકાશ, માર્ચ અને ભક્તિબોધનાં ચારથી ૫ કડીનાં ૪ પદો(મુ.)ના કર્તા. ૧૯૪૫-નગધિ(નગા)ગણિ રચિત જાલુરનગર પંચજિનાલય ચૈત્ય કૃતિ : ૧. અભમાલા; ૨. યોગદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ પરિપાટી', સં. અંબાલાલ પ્રે. શાહ (સં.). ગોવિંદજીભાઈ પુ. ઈ.૧૯૭૬ (ચોથી આ.). શિ.ત્રિ.] સંદર્ભ: ૧. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૨, મુમુન્હસૂચી ૩. હજૈજ્ઞાસૂચિ : ૧. રિર.દ.] નથાભકતો-૨ ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ): સ્વામિનારાયણ સંપ્રદાયના નતર્ષિનયર્ષિ [ઈ. ૧૪૩૯/૧૪૪૧ સુધીમાં : આ કવિની ‘નારાયણ અનુયાયી. શેખ મુસલમાન. દૌસ ગામના વતની. મુક્તાનંદસ્વામીકૃત ફાગુલિ .ઈ. ૧૪૩૯/૧૪૪૧)નામની કૃતિ મળે છે. જેમાં અઢયું “ઉદ્ધવ-ગીતા” (૨.ઈ.૧૮૨૪)ને સુગેય પદ-કીર્તન રૂપે ઢાળનાર. અને સવૈયાના ચાલની દાવટી ચોપાઇ જેવા રાસક છંદોનો તથા સંદર્ભ : મસાપ્રવાહ. [.ત્રિ.] આન્દોલા’ એ શીર્ષકથી ચારણી છંદનું સ્મરણ કરાવતી ગીતરચનાનો વિશિષ્ટ પ્રયોગ થયો છે. આ ફાકાવ્યમાં કૃષ્ણ અને તેની પટરાણી- નથુકલ્યાણ [ ]: જૈન સાધુ. દીપવિજયના શિષ્ય. ઓનો વિલાસ વર્ણવાયો છે. અજ્ઞાત કવિના ‘વસંત-વિલાસ’ ફાગુ એમના એક પદમાં વડોદરાની હાથીપોળનો ઉલ્લેખ હોવાથી વડોઅને આ ફાગુકાવ્ય વચ્ચે કલ્પનાનું અને શૈલીનું કેટલુંક સામ્ય છે, દરાના તપગચ્છીય કવિ દીપવિજય [ઈ.૧૮મી સદી અંત ભાગએટલે બંને કાવ્યોનો કર્તા એક હોવાનું પણ અનુમાન થયું છે. ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોવાની સંભાવના છે. તો આ કવિનો સંદર્ભ: ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ. સમય ઈ.ની ૧૯મી સદીનો પૂર્વાધ ગણી શકાય. તેમની પાસેથી ૧૯૪૫, ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ: ૧૪. ગુસારૂપરેખા:૧; કવચિત હિંદીની અસરવાળાં, ચારથી ૫ કડીનાં કેટલાંક સ્તવનો(મુ.) ૫. ગુસાસ્વરૂપો; ૬. નરસિંહયુગના કવિઓ, કનૈયાલાલ મુનશી, મળે છે. ઈ.૧૯૬૨;]૭. સ્વાધ્યાય, મે ૧૯૬૫-હરિવિલાસ-એક મધ્ય- કૃતિ: ૧. કાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ રિ.સો.] ગુજરાતી સાહિત્યકોશ : ૨૦૧ નધિનયર્ષિ: નયુકલ્યાણ ગુ. સા.-૨૬ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ કર્તા. નથુરામ/નથુ ઈ.૧૭૮૪ સુધીમાં] : તેમની, હિન્દીમિશ્ર ગુજરાતી કસૂરિના શિષ્ય. ૧૨૪ કડીની ‘ક્ષેત્રવિચારતરંગિણી” (૨. ઈ.૧૫૬૧)ના ભાષામાં, રોળાવૃત્તનાં દૃષ્ટાંતો જેવા દોહરા-છપ્પામાં નિબદ્ધ કર્તા. પાર્વતીલમી-સંવાદ' (લે.ઈ.૧૭૮૪)માં લક્ષ્મી અને પાર્વતી સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૧). રિ.ર.દ.] વ્યાજોક્તિથી પરસ્પરના પતિની નિંદા કરે છે. આ તથા વિદુરનો કૃષ્ણ પ્રત્યેનો ભાવ વર્ણવતું ‘વિદુરભાવ” એ ૨ કૃતિઓમાં નામછાપ માત્ર નનું [ ]:૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. ‘નથ’ મળે છે. આ ઉપરાંત આ કવિએ ‘કક્કો’, ‘ચેતવણી અને કૃતિ : અભમાલા. [કી.જો.] કેટલાંક પદો રચ્યાં હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧. કવિચરિત :૩; ૨. ગુસારસ્વતો; 3 ૩. વ્હાયાદી. નબીમિયાં [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાધ : મુસ્લિમ [.ત્રિ.] કવિ. પીર કાયમુદ્દીન (અવ.ઈ.૧૭૭૩)ની પરંપરામાં અભરામબાવાના નન્ન(રિ): આ નામથી કોરટગચ્છના નિર્દેશ સાથે કે એવા નિર્દેશ શિષ્ય, ભરૂચની કાજી ખાનદાનના સૈયદ, એમણે ભકિત, યોગ અને વિના કેટલીક લધુ કૃતિઓ મળે છે. પરંતુ કેટલાંક કારણોથી એ વેદાંતનાં તત્વોનો આશ્રય લેતાં, સરળ દૃષ્ટાંતો યોજતાં અને કૃતિઓ નમ્નસૂરિ–૧ની હોવાની વિશેષ સંભાવના છે તેથી એ લોકભોગ્ય અભિવ્યકિત ધરાવતાં કેટલાંક ભજનો(મ) અને હિન્દીમાં કૃતિઓ નન્નસૂરિ–૧માં જ સમાવિષ્ટ કરી છે. કલામો(મુ) રચેલ છે. કૃતિ : ૧. અભમાલા; ૨. ભકિતસાગર, સં. હરગોવનદાસ નન્નસૂરિ)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી આરંભ]: હરકિશનદાસ, ઈ.૧૯૨૯ (+ સં.). રિ.૨.દ.] કોટગછના જૈન સાધુ. સર્વદેવસૂરિના શિષ્ય. ‘શ્રાવકધર્મવિચાર હિતશિક્ષા-ચોસઠી” (૨.ઈ.૧૪૮૮), દશશ્રાવક બત્રીસી/સઝાય” (૨. ઈ. નયકલ | ]: જૈન સાધુ. ‘મેઘવાહન-રાસ'ના ૧૪૯૭), ૬ કડીની ‘અર્બુદચૈત્યપરિપાટી” (ર.ઈ.૧૪૯૮)મુ.), ૪૬ કડીની ગજસુકુમાર-રાજર્ષિ-સઝાય/સંબંધ/ચરિત્ર | ગીત-ચોઢાળિયાં સંદર્ભ: દેસુરાસમાળા. [કા.શા.] (૨.ઈ.૧૫૦૨, મુ.), ૧૪ કડીની ‘જીવપ્રતિબોધ–ગીત', ૨૫ કડીની પંચતીથી-સ્તવન ભાદિપંચજિન-સ્તવન” (મુ.), ‘શાંતિનાથ-સ્તવન નયકુશલ [ ]: જૈન સાધુ. ૩૭ કડીના “સરસ્વતી છંદ” (લે.સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા. (૨.ઈ.૧૪૮૭), “મિચ્છાદુક્કડ-સઝાય” (૨.ઈ.૧૫૩), ‘અભક્ષઅનંત સંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] કાય-સઝાય’, ‘મહાવીરસત્તાવીશભવ-સ્તવન” (૨.ઈ.૧૫૦૪), ‘જીરા ૩લા પાશ્વનાથ-છદ, ઉત્તરપત્રિદિવ્યયન વાવ્ય-ભાસ, ચીવાસ નયચંદ્રસૂરિ): આ નામે ૧૦ કડીનાં ‘શત્રુંજ્ય-ગીત’ મળે છે. તેના જિન-ગીત' તથા અન્ય કેટલીક ભાસ, ગીત, નમસ્કાર વગેરે કૃતિઓ કર્તા કયા નયચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. અને ધર્મદાસકૃત પ્રાકૃત ‘ઉપદેશમાલા' પરના બાલાવબોધ (૨). સંદર્ભ : (જૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] ૧૪૮૭)મુ.)ના કર્તા. આમાંની કેટલીક કૃતિઓમાં કર્તાના ગચ્છ કે ગુરુપરંપરા વિશે યાર- નયચંદ્રસૂરિ)-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાધ] : કૃષ્ણપિંગછના જૈન ૧ માહિતી મળતી નથી પણ પ્રાપ્ય સાધનો તેમને આ નન્નસૂરિની સાધુ. જયસિંહસૂરિશિષ્ય પ્રસન્નચંદ્રસૂરિના શિષ્ય. પરંતુ કાવ્યકૃતિઓ ગણે છે, જે કવિનું સમગ્ર સર્જન જોતાં સંભવિત જણાય છે. કલામાં કવિ પોતાને જયસિહસૂરિના પુત્ર એટલે કે સીધા વારસ “ચાપાસી-દેવવંદનના ભાગ રૂપે કશી નામછાપ વિનાના ચોવીસ તરીકે ઓળખાવે છે. કવિ ગૃહસ્થજીવનથી જ ૬ ભાષાઓના જાણતીર્થંકરોનાં અતિ તથા ચૈત્યવંદન(મુ) મળે છે, જેના કર્તા નંદસૂરિ. કાર, કવિ અને ન્યાયશાસ્ત્રના વિદ્વાન હતા. કવિ વાલિયરના હોવાનું જણાવવામાં આવે છે. આ “ચોમાસી-દેવવંદનમાં કોઈ તોમર(તંવર)વંશી રાજા વીરના દરબારના પ્રસિદ્ધ કવિ હોવાનું વખતે ઉપર નિર્દિષ્ટ પંચતીર્થનાં સ્તવનો પણ સમાવિષ્ટ થયેલાં જોવા નોંધાયું છે. કવિએ પોતાને “રાજરંજક” તરીકે ઓળખાવ્યા છે. અને મળે છે, તેથી આ સ્મૃતિઓ અને ચૈત્યવંદન આ નમ્નસૂરિનાં એમણે રાજવીઓની વીરગાથા ગાયેલી છે. એમણે ઈ.૧૪૫૦માં હોવાનું સંભવિત કરાય છે. પ્રતિમાપ્રતિષ્ઠા કરી હોવાની માહિતી મળે છે. કૃતિ : ૧. (૧) રટડી ઑવ ધી ગુજરાતી લેંગ્વજ ઈન ધ ચિતોડના રાણા કુંભાએ ઈ.૧૪૩૮માં સારંગપુર ઉપર મેળવેલ સિકસટિસ્થ સેંચ્યુંરી, ત્રિકમલાલ એન. દવે, ઈ.૧૯૩૫; } વિજયની હકીકતને સમાવી લેવું અને તેથી એ પછીના અરસામાં ૨. જૈનૂસારત્નો: ૧; [] ૩. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬ રચાયેલું જણાતું આ કવિનું કુંભકર્ણ-વસંતવિલાસ-ફાગુ'(મુ) ૩ 'માનસૂરિકૃત અર્બુદ ચૈત્ય પ્રવાડી, સં. તંત્રી; ૪. સંબોધિ, ઑકટો. અધિકાર અને દરેક અધિકારમાં ૧ કે વધુ સંસ્કૃત શ્લોક તથા ચૈત્ર, ૧૯૭૭થી જાન્યુ. ૧૯૭૮-કવિ નમ્નસૂરિકૃત ગજસુકુમાલ ચઉઢાલિયા, છાહુલી, અદ્વૈયા અને ફાગનું એકમ ધરાવતા બેથી ૪ વિશ્રામમાં વસંતરાય બ. દવે. વહેંચાયેલ છે. નાયકવર્ણનના પહેલા અધિકારમાં રાણા કુંભાની સંદર્ભ: ૧. કેટલૉગગુરા, ૨. જૈનૂકવિઓ: ૧,૩(૧૨); ૩. વિજયગાથા રજૂ થઈ છે, જેમાં ટૂંકા પણ છટાદાર યુદ્ધવર્ણનનો મુપુગૃહસૂચી, ૪. હે જૈજ્ઞાસૂચિ: ૧. સમાવેશ થયો છે. બીજા અને ત્રીજા અધિકારમાં વસંતવર્ણન અને રિ.ર.દ.] શૃંગારવર્ણનમાં ફાગુ-કાવ્યની પરંપરામાં જોવા મળતી અલંકાર અને બનાસઈ)-૨ [ઈ.૧૫૬૧માં હયાત: કોરંટગચ્છના જૈન સાધુ. પદાવલિની રમણીયતા છે. એ નોંધપાત્ર છે કે કવિએ જે પદભાગ ગ, અપાવે , કરો. છાહુલી, એ નાયકવા ૨૦૨ : ગુજરાતી સાહિત્યકોશ નથુરામ/નથ: નયચંદ્રસૂરિ-૧ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતીમાં છે તેને અપભ્રશ તરીકે ઓળખાવેલ છે અને ૧ કડી આસો સુદ ૧, મંગળવાર, શુક્રવાર), કર્યા. પૈશાચી ભાષામાં પણ આપેલી છે. કવિએ સંસ્કૃતમાં ‘શ્મીર- સંદર્ભ : ગુકવિઓ : ૩(૧). મહાકાવ્ય” અને “રંભામંજરી-નાટિકા’ એ કૃતિઓ રચેલી છે. કૃતિ : ૧. સ્વાધ્યાય, મે ૧૯૭૫-નયચંદ્રસૂરિકૃત કુંભકર્ણ વસંત- નયરગથ્થક) |.૧૬મી સદી ઉત્તરાય| નયરંગ(વાચક) [ઈ.૧૬મી સદી ઉત્તરાધી : ખરતરગચ્છના જૈન વિલાસફાગુ', સં. અમૃતલાલ મો. પંડિત (+ સં.); ૨. સ્વાધ્યાય, સાધુ. જિનભદ્રસૂરિની શાખામાં વાચક ગુણશેખરના શિષ્ય. એમણે ઑકટો. ૧૯૭૮-કુંભકર્ણવસંતવિલાસ ફાગુનો છૂટી ગયેલો પાઠ, અર્જુનમાલી-ચરિત્રસિંધિ' (૨.ઈ.૧૫૬૫)સં. ૧૯૨૧, જેઠ સુદ ૧૦), અગરચંદ નાહટા (+ સં.). ૩૯ કડીની “મુનિ પતિ–પાઈ (૨. ઈ. ૧૫૫૯)સં ૧૬૧૫, સંદર્ભ : ૧. જૈન પરંપરાને ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજય ફાગણ સુદ ૯), ૫૯ કડીની દુહાબદ્ધ ગૌતમપૃચ્છા” (૨.ઈ.૧૫૫૭ વગેરે. ઈ.૧૯૬૪; ૨. જૈસાઇતિહાસ. કી.જો. સં. ૧૬૧૩, વૈશાખ વદ ૧૦), “સત્તર ભેદી-પૂજા' (ર.ઈ.૧૫૬૨ સ. 15 સં.૧૬૧૮, આસો સુદ ૧૦), ૭૧/૭૨ કડીની કશી પ્રદેશી-સંધિ', નયણરંગ (ઈ.૧૭૩૮ સુધીમાં] : જૈન સાધુ. ‘અર્બુદાચલબૃહત- ૧૦૮ કડીની ‘ગૌતમસ્વામી-છંદ', ૩૩ કડીની ‘ચોવીસજિન-સ્તુતિ', સ્તવન’ (લે. ઈ.૧૭૩૮)ના કર્તા. કવિ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની ૩૧ કડીની ‘કલ્યાણક-સ્તવન', ૩૫ કડીની “જિનપ્રતિયા-છત્રીસી', પરંપરાના રાજલાભ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના પ્રશિષ્ય હોવા કુબેરદા-ચોપાઇ', ૪ કડીની ‘ગુર્વાવલી (મુ.), તથા ૨૦ કડીની સંભવ છે. ‘અતિમુકત સાધુ-ગીત” એ કૃતિઓ રચેલી છે. એમણે સંસ્કૃતમાં સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ] ૨. જૈનૂકવિઓ: ૩(૨). [કી.જે.] ‘પરમહંસ સંબોધ-ચરિત્ર' (૨.ઈ.૧૫૬૮) તથા સ્વોપલ્લવૃત્તિ (સંસ્કૃત) સાથે પ્રાકૃતમાં ‘વિધિ-કંદલો” (૨.ઈ.૧૫૬૯) રચેલ છે. નયનકમલ [ઈ.૧૭મી સદી પૂર્વાધી : ખરતરગચ્છના જૈન સાધુ. કતિ : અજૈકાસંગ્રહ (સં.). જિનચંદ્રસૂરિના શિષ્ય. નેમિનાથ-રાસ” (૨.ઈ.૧૬૦૬/સ. ૧૬૬૨, સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. યુજિનચંદ્રસૂરિ; _|૩, જેને મહા સુદ ૫) અને દ્રૌપદી-રાસ' (ર.ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર વૈશાખ સુદ ૧૩) એ કૃતિઓ તેમણે રચી છે. અપ્રાપ્ય ગ્રંથોં કી સૂચી’, અગરચંદ નાહટા. [] ૪. જૈનૂકવિઓ : ૩ સંદર્ભ:યુજિનચંદ્રસૂરિ. [કી.જો. (૧); ૫. ડિકેટલૉગભાઈ : ૧૯(૨). કિી.જો.] નયનશેખર [ઈ.૧૬૮૦માં હયાત]: અંચલગચ્છની પાલીતાણા નવિજ્ય: આ નામે ૧૧ કડીની ‘રહનેમિરાજ-સઝાય’ (લે.. શાખાના જૈન સાધુ. પુણ્યતિલકસૂરિની પરંપરામાં જ્ઞાનશેખરના ૧૯મી સદી અનુ.), ૭ કડીની નેમિનાથ-વસંત-ધમાલ’ (લે.સં. શિષ્ય. વૈદકવિષયક તથા સંસ્કૃતગ્રંથોને આધારે રચાયેલ ૯૦૦૦ ૧૯મી સદી અનુ.) અને “અષ્ટમીની ઢાળો’ મળે છે તેના કર્તા ગ્રંથાગના ‘યોગરત્નાકર-ચોપાઈ' (૨.ઈ.૧૬૮૦ સં. ૧૭૩૬, શ્રાવણ કયા નયવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કત ભૂલથી સુદ ૩)ના કર્તા. જ્ઞાનવિજય શિષ્ય તરીકે ઓળખાવાયેલ છે. સંદર્ભ : ૧. આલિસ્ટઑઈ:૨; ૨. કેટલૉગગુરા, ૩. જેગૂ- સંદર્ભ: ૧. ડિકેટલૉગબીજે; ૨. મુગૃહસૂચી. [કા.શા.] કવિઓ: ૨, ૩(૨), ૪. લીંહસૂચી, ૫. હજૈજ્ઞાસૂચિ: ૧. [કી.જો.] નયવિજ્ય(ગણિ)-૧ (ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી નયનસુખનિસુખ [ઈ.૧૫૯૩માં હયાત]: શ્રાવક કવિ. કેશવરાજ આરંભ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના શિષ્ય. લોંકા કેસરાજના પુત્ર. હિંદીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ૩૧૦ ગચ્છના ૧૮ સાધુઓએ ઈ.૧૫૭૨માં હીરવિજય પાસે સંવેગી કડીની “વૈદ્યકસાર/વૈદ્યમનોત્સવ” (૨.ઈ.૧૫૩/. ૧૬૪૯, ચૈત્ર દીક્ષા લીધી તેમાં તે હતા. ઈ.૧૬૦૧માં ઉપાધ્યાયપદ. “સાધુવંદના સુદ ૨, મંગળવાર શુક્રવાર)ના કર્તા. (મોટી)” (૨.ઈ.૧૫૮૮/સં. ૧૬૪૪, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. જૈમૂકવિઓ: ૩(૧); ૩. ડિકેટલૉગબીજે; સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૪, મુનિદર્શનવિજયજી ૪. મુપુગૃહસૂચી; ૫. લહસૂચી. [કી.જો વગેરે, ઈ.૧૯૮૩; [] ૨. જૈનૂકવિઓ: ૩(૧). કા.શા. નયપ્રમોદ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ: ખરતરગચ્છના જૈન સાધુ, નવિજ્ય–૨ [ઈ.૧૭મી સદી]: તપગચ્છના જૈન સાધુ. વિજયજિનચંદ્રસૂરિની પરંપરામાં હીરોદયના શિષ્ય. ‘અહંન્નકમૂનિ-પ્રબંધ' દેવસૂરિ. (આચાર્યકાળ ઈ.૧૬૦૦-૧૬૫૭)ના શિષ્ય. 'કલ્પસૂત્ર(૨.ઈ.૧૯૫૭), ૧૩ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ છંદ/તવન’ અને સ્તબક’ના કર્તા. ૩૯ કડીની ‘ચિત્રસંભૂતિ-સંધિ' (ર.ઈ.૧૬૭૩)ના કર્તા. સંદર્ભ : મુપુન્હસૂચી. કા.શા./ કૃતિ: પ્રાછંદસંગ્રહ. નયવિજ્ય-૩ (ઈ.૧૬૭૭માં હયાત] : જૈન સાધુ. વિજયપ્રભસૂરિની સંદર્ભ: ૧. જૈનૂકવિઓ: ૨; ૨. મુપુન્હસૂચી. [કા.શા. પરંપરામાં જિતવિજયના શિષ્ય. ભૂલથી જ્ઞાનવિજ્યશિષ્ય તરીકે નયભકિત: જુઓ નયવિજયશિષ્ય ભકિતવિજ્ય. ઓળખાવાયેલા છે. એમણે ૭ ઢાળનું “મહાવીરજિન-સ્તવન” (૨.ઈ ૧૬૭૭/સં. ૧૭૩૩, આસો સુદ ૧૦) રચેલ છે. કૃતિનો ૨.સં. નયરત્નશિષ્ય [ઈ.૧૫૭૮માં હયાત]: જૈન, વડતપગચ્છના નયનરત્ન- ૧૭૯૩ ભૂલથી દર્શાવાયેલો છે. સૂરિના શિષ્ય. ૮૫ કડીના ‘પ્રતિબોધ-રાસ” (૨.ઈ.૧૫૭૮/સં. ૧૬૩૪, સંદર્ભ : મુપુગૃહસૂચી. (કા.શા.) નયણરંગ: નયવિજય-૩ ગુજરાતી સાહિત્યકોશ: ૨૦૩ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ નયવિજ્ય-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાધ : તપગચ્છના જૈન સાધુ. નયસાગર: આ નામે ૫ કડીનું ‘મહાવીર સ્વામીનું સ્તવન' (મુ.) વિજયપ્રભસૂરિની પરંપરામાં જ્ઞાનવિજયના શિષ્ય. ૬૭ કડીની, અને ૧ સઝાય (મુ.) મળે છે. તેના કર્તા કયા નયસાગર છે તે અવાંતરે ફાગ અને દુહા છંદમાં આંતરપ્રાસ સાથે રચાયેલ, રાજિમતીના નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. વિરહશૃંગારની પ્રસાદમધુર ભિવ્યકિત કરતી ‘નેમિનાથ- કૃતિ : શોભન સ્તવનાવલી, પ્ર. શા. ડાહ્યાભાઈ ફત્તેહરાંદ તથા બારમાસા” (૨.ઈ.૧૬૮૮;મુ.), ‘ચોવીશી (૨.ઈ.૧૬૯૦ સં.૧૭૪૬, શા. મોતીલાલ મહાસુખભાઈ, ઈ.૧૮૯૭. કારતક સુદ ૧૩;મુ.), ૪ કડીની (શંખેશ્વર) પાર્શ્વજિન-સ્તુતિ સંદર્ભ: ફોહનામાવલિ. [કી.જો.] (મુ.), ૯ કડીની સિદ્ધચક્રજીનું ચૈત્યવંદન’(મુ.), ૭ કડીની ‘સિદ્ધચક્રસ્તવન’ અને ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ એ કૃતિઓના કર્તા. નયસાગર–૧ [ઈ.૧૪૭૫માં હયાત : નાયલગચ્છના જૈન સાધુ. કૃતિ : ૧. અસમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. ચોવીસંગ્રહ, ગુણસૂરિના શિષ્ય. ૨૭૪ કડીના ‘શ્રીપાલ-રાસ” (૨.ઈ.૧૪૭૫)ના કર્તા. ૪. પ્રામબાસંગ્રહ : ૧; ૫. શસ્તવનાવલી. સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [કી.જો.] સંદર્ભ : ૧. જૈમૂકવિઓ: ૩(૨); ૨. મુપુગૃહસૂચી, ૩. લીંહસૂચી. કા.શા. નયસાગર(ઉપાધ્યાય)–૨ [ઈ. ૧૭મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિ (આચાર્યકાળ ઈ. ૧૫૯૩થી ઈ.૧૬૬૨)ની નયવિજ્ય-૫ [ ]: જૈન સાધુ. ભાણવિજ્યના પરંપરામાં રત્નસાગર ઉપાધ્યાયના શિષ્ય. ૮ ઢાળની ચૈત્યવંદન', શિષ્ય. ૪ કડીની ‘નવપદજીની સ્તુતિ (મુ.)ના કર્તા. આ કૃતિ ‘ચોવીશી” તથા ૫ કડીની ‘અધ્યાત્મ-ગીત” એ કૃતિઓના કર્તા. કવચિત નયવિજયશિષ્ય ભાણવિજ્યની છાપથી પણ મુદ્રિત મળે છે. સંદર્ભ : ૧. જૈમૂકવિઓ: ૧; ૨. મુપુગૃહસૂચી;૩. હજૈજ્ઞાસૂચિ: ૧. કૃતિ : ૧. ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ. [કી.જો.] ૧૯૬૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. નવપદ મહાસ્ય અને વીશ સ્થાનક તપગુણ વર્ણનમ, પ્ર. દેવકરણ વા. શેઠ, ઈ.૧૯૧૫; ૪. નયસાર ઈિ.૧૮૪૪ સુધીમાં : જૈન સાધુ. ૨૭ કડીના ‘ચોવીસશ્રીપાળ રાજાનો રાસ, પ્ર. જૈન આત્માનંદ સભા, સં. ૧૯૯૦. જિન-છંદ’ (લે. ઈ. ૧૮૪૪)ના કર્તા. કા.શા.. સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.] નયવિજયશિખ: આ નામે મળતી કેટલીક કૃતિઓમાંથી ૫ કડીનું જયસિંહ(ગણિ) [ઈ. ૧૬મી સદી] : વડતપગચ્છના જૈન સાધુ. મલ્લિનાથ-સ્તવન (મુ.) તથા ૪ કડીનું ‘ઋષભજિન-સ્તવન', એ ધનરત્નસૂરિ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય મુનિસિંહસૂરીના નયવિજયશિષ્ય યશોવિજયની કૃતિઓ હોવાનું નિશ્ચિત થાય છે. તે શિષ્ય. “ચતુર્વિશતિ જિન-સ્તુતિ/જિનસ્તવન-ચોવીસી'ના કર્તા. ઉપરાંત ૨૧ કડીનું ‘જિનસહસ્ત્રનામવર્ણન-છંદ (મુ.) પણ યશોવિજ્યની સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૧, ૨, હજૈજ્ઞાસૂચિ : ૧. [કી.] કૃતિ ગણવામાં આવી છે. પરંતુ અન્ય ૨ “વીરજિન-સ્તવન’ (મુ.), ‘ગૌતમ-સ્તુતિ’ અને ‘ચંદના-સઝાય’ વિશે નિશ્ચિતપણે કહી નયસુંદર(વાચક) [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ–૧૭મી સદી પૂર્વાર્ધ) શકાતું નથી. વડતપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં પંડિત કૃતિ : ૧. ઐસંગ્રહ: ૨. ૨. જિસ્તમાલા. ભાનુમેરુગણિના શિષ્ય. કવિની કૃતિઓ અધિકૃત રીતે ઈ. ૧૫૮૧થી સંદર્ભ: મુપુર્હસૂચી. [કી.જો. ઈ. ૧૬૨૯નાં રચનાવ દર્શાવે છે. પરંતુ “યશોનૃપ-ચોપાઈના નયવિમલ(ગણિ): જુઓ ધીરવિમલ શિષ્ય જ્ઞાનવિમલ. રચનાવર્ષનો કોયડો છે. “વસુધાવસુમુનિ રસ એક” એ રચના સંવતદર્શક પંક્તિના પહેલા ત્રણમાંથી ૧ શબ્દ વધારાનો ગણવો નયવિમલશિષ્ય [ ]: જૈન. ૫ર કડીની ‘બારવ્રત-સઝાય’ના પડે અને તેથી સં. ૧૬૧૭થી સં. ૧૬૮૭ (પોષ વદ ૧, ગુરુવાર ઈ. ૧૫૬૧થી ઈ. ૧૬૩૧) સુધીનાં પાંચેક અર્થઘટનો શક્ય બને સંદર્ભ : પાંગુહસ્તલેખો. કિી.જો.] છે અને તો કવિનો કવનકાળ થોડાંક વર્ષો આગળ કે થોડાંક વર્ષો પાછળ લઈ જઈ શકાય એમ છે. કવિની કૃતિઓ ગુજરાતી નયવિલાસ (ઈ.૧૬મી સદી ઉત્તરાધી: ખરતરગચ્છના જૈન સાધુ. ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી ઉપરાંત ઉર્દૂ ભાષા અને સાહિત્યનો જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૫૬થી ઈ.૧૯૧૪)ના શિષ્ય. કવિનો અભ્યાસ વ્યક્ત કરે છે. ‘લોકનાલ-બાલાવબોધ' (લ.ઈ.૧૫૯૮)ના કર્તા. કવિની સૌથી મહત્ત્વની કૃતિ રૂપચંદકુંવર-રાસ–શ્રવણ સુધારસસંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; [] ૨. જૈનૂકવિઓ : ૩(૨). રાસ' (૨.ઈ. ૧૫૮૧સં. ૧૬૩૭, માગશર સુદ ૫, રવિવાર; મુ.) કી.જો. છે. રૂપચંદકુંવર અને સોહાગસુંદરીનું કાલ્પનિક, રસિક કથાનક રજૂ કરતી મુખ્યત્વે દુહા-ચોપાઇબદ્ધ ૬ ખંડ અને ૨૫૦૦ ગ્રંથાની નયસમુદ્ર [ ]: જૈન સાધુ. ૧૩ કડીની ‘આત્માની આ કૃતિ સમસ્યાકેન્દ્રી છે. દૃષ્ટાંતકથાઓને કારણે પ્રચુર કથારસ ધરાવે છે. તથા સમસ્યા, સુભાષિત, વર્ણન, ઉખાણાં-કહેવતોનો [કી.જો.] વિનિયોગ વગેરેમાં કવિના પાંડિત્ય અને કવિકસબનો પરિચય કર્તા, અને સોહાગસંદગશર સુદ ૫, રવિવારસ સંદર્ભ: મુગાદી અનુ.)ના કા ૧૩ કડીની આત્માની રજૂ કરતી ૨૦૪ : ગુજરાતી સાહિત્કોશ નવિજ્ય-: નયસુંદર(વાચક) For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૪. આ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, સં. શાલાંટે કાઉ, ઇ ૧૯૫૧, ૫. શત્રુંજ્યઉદ્ધાર, પ્ર. લાલચંદ છ. શાહ, ઈ.૧૯૧૨; ૬. શત્રુંજ્યતીર્થમાલારાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. શ્રાવક ભીમસિંહ કરાવે છે. ૧૬ પ્રસ્તાવ અને દેશી ઢાળો ઉપરાંત ચોપાઈ, દુહા, સોરઠા આદિ અન્ય છંદોની લગભગ ૨૪૦૦ કડીનો ‘નળ દમયંતી -રાસનલાયન ઉદ્ધાર-રાસ” (૨.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, પોષ સુદ ૮, મંગળવાર;મુ.) માણિકયદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય ‘નલાયન’માણક, ઈ.૧૯૨૩; ૭. શત્રુંજ્યનો ઉલ્કારાદિક સંગ્રહ, પ્ર. મોતીલાલ .. કાપડિયા, ઈ,૧૯૩૫ ] ૬. જૈનયુગ, જે ૧૯૮૨-‘કારવાની ચંદ્ર પ્રત્યે વિનંતિ.' પર આધારિત અને તેથી મહાભારતની જૈન પરંપરાની કથાનો સમન્વય બનાવતી કૃતિ છે અને કારયોજન, કાળસ્પર્શવાળાં કેટલાંક ભાવચિત્રો તથા વિવિધ ભાષાનાં સુભાષિતોને કારણે ધ્યાનપાત્ર બને છે. ૨૦ ઢાળ અને ૫૧૧ કડીનો દુહા-દેશીબદ્ધ 'સુરસુંદરીરામ ચોપાઇ ચરિત્ર (૨.૧૫ સ. ૧૬૪૬, જેઠ સુદ ૧૩મુ) વિનોદમાં કહેવાયેલી ૭ ડીએ રાજ લેવાની વાતને કારણે ૭ કોડી સાથે ત્યજી દેવામાં આવેલી સુરસુંદરીના શીલમહિમાનું કૌનુવિંશક થાનક વર્ણવે છે. ૩૪૯ કડીનો ‘પ્રભાવતીદાયી રાજપિયાન-રામ' (૨.૭.૧૫૮૪૯, ૧૬૪, આો સુદ બુધવાર, વિશ્વોક-વિપાકાણીની કથા વર્ણવતો ૧૧૭ કડીનો ‘શીલશિક્ષા શીલ રક્ષા પ્રકાશ-રાસ’(૨.ઈ.૧૬૧૩ સં.૧૬૬૯ ભાદરવા), ૭૫૦ ગ્રંથાગની ‘યશોધરનુપ-ચોપાઇ’ તથા ૨૨૫ કડીનો ‘થાવચ્ચાપુત્ર-રાસ' એ કવિની અન્ય રાસકૃતિઓ છે. સંદર્ભ : ૧. કવિ નયસુંદર, વાડીવાલ છે. ચોકસી, ઈ. ૧૯૯૧; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. નળ દમયંતીની કથાનો વિકાસ, લાલ ચી. શાહ, ઈ.૧૯૮૬ ૫ પાંગુહસ્તલેખો; દ. પ્રકારૂપરંપરા; [...] ૭. લિસ્ટઑઈ ૨, ૮, જંગૂવિઓ : ૧, ૩ (૧); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકેટલૉગબીજે; ૧૧. મુખુગૃહસૂચી; ૧૨. સૂચી ૧, ૧૩, શ્રીસૂચી ૧૪, હેમાસૂચિ : ૧. [ા.શા.. નયસુંદરે ૨ અનિાસિક નીર્બરાસ પણ રહેલો છે. તેમાંથી ૧૨ ઢાળ અને આશરે ૧૨૫ કડીનો, શત્રુંજ્યતીર્થના કુલ ૧૬ ઉદ્ધારની અને અંતિમ ભાવિ ઉજ્વરની ક્યા કહેતો વિમલગિરિ શ| સિદ્ધાચલ ઉદ્ધાર-રાસ ઢાળ/સ્તવન’ (૨.ઈ. ૧૫૮૨/સં. ૧૬૩૮, આસો સુદ ૧૩, મંગળવાનું, બધા માહિતીપૂર્ણ અને વિચત્ વર્ણનાત્મક છે. ૧૩ ડાનો, ૧૯૪ કડીનો ગિરનારતી હારમ-માપુૌધરા' (મુ.) ગિરનારતીયવારની માહિતીને અન્વયે કસોટીમાંથી પારનચંદ્રસૂરિ) [ઈ.૧૫૧૮ સુધીમાં]: જૈનસાધુ. ૫ કડીના ‘પડિકમા ભાસ’ (લે. ઈ. ૧૫૧૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. [કી.જો.] ઊતરીને નેમિનાથના દર્શનની ટેક પાળનાર રામ શેઠની કથા વણી લે છે. ૧૩૨ કીનો ‘ખેશ્વરપાનાથ-છંદ વન" (૨.ઈ.૧૬૦૦૨. ૧૬૫, આસો વદ ૯, મંગળવાર; મુ.), અનેંક પાર્શ્વનાથ તીર્થોનાં નામોની યાદી કરીને એમનું મહિમાવર્ણન કરે છે, અને પાર્શ્વનાથને આદું ભાથું વિનતિ કરે છે. પૂર્વા ઉપરાંત અડયલ, પ્રમાણિકા, મુક્તિદામ વગેરે છંદો તથા ઝડઝમભરી ચારણી શૈલીને કારણે કાવ્ય પ્રભાવક બનેલું છે, કવિની અન્ય કૃતિઓમાં ૮ ઢાળ અને ૮૩ કડીની ‘આત્મક પ્રબોધ આ મનિબોધ-કુલ-૨.૫ જુમિત્ર-સાય(મુ) સંકટ સમયે આત્માને નિત્ય મિત્રસમો દેહ અને પર્વમિત્ર સમાં સ્વજનો કામ ન આવતાં જુહારમિત્ર જેવો ધર્મ કામ આવે છે તે બતાવતી રૂપકાત્મક કથા આલેખે છે. ૧૯ કડીની ‘કોશાનીચંદ્ર પ્રત્યે વિનતિ’(મુ.) સ્થૂલિભદ્રને સંદેશા રૂપે કોશાની વિરહવેદના વર્ણવે છે. આ ઉપરાંત કવિએ ૩૫ કડીનું ‘સીમંધર જિન-સ્તવન’ (૨.ઈ. ૧૬૨૯), ૬૪ કડીનું ‘શાંતિનોય સ્તવન, ૧૭ડીનું 'સીમંધરવનિ -સ્તવન', ૧૬ કડીનું 'નહિ-સ્તવન', 'મ્યુશિષટ્ટ-એકવીસો અઝાય, ‘પ્રભાવતી-સઝાય’, ‘નેમિનાથ-ધવલ’,‘નાટારંભપ્રબંધબદ્ધગીતકાવ્ય', ચૈત્યવંદન વગેરે કૃતિઓ રચેલી છે. આ કવિએ સંસ્કૃતમાં ‘સારસ્વતવ્યાકરણ' ઉપર ઉપર-નમાશા' નામ સંસ્કૃત ટીકા સ્પેલી હોવાની માહિતી મળે છે. કૃતિ : ૧. ગિરનાર ઉદ્ધારરાસ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ. ૧૯૨૦; ૨. આકામહોદધિ : ૩, ૬; ૩. જિસ્તકાસંદોહ : ૧; નયસુંદરશિષ્ય : નરપતિ-૧ નયનુંદરશિષ્ય [ 1: જૈન, ૩ર કરીના શર પાર્શ્વનાથ-છંદ' (લે. સં. ૧૮મી સદી; અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. [કી.જો.] સોમ | ]: જૈનવા ફીના 'શ્વ પાર્શ્વ-સ્તવ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭–‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા', અગરચંદ નાહટા. [કી.જો.] નરપતિ-૧ [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ] : એમની ‘પંચદંડ-પ્રબંધ/ નોપાઈમાં ગોળ ને ઉલ્લેખો મળે છે પણ તે અન્ય જૈન કવિઓની રચનાઓના પ્રભાવથી આવેલા કે પ્રક્ષિપ્ત હોવાનો સંભવ જણાવાથી કવિ જૈન હોવાનું મનાયું નથી. દુહા ચોપાઇની આશરે ૮૫૦ કડી અને ‘વારતા’ નામક ગદ્ય-અંશો ધરાવતી ૫ આદેશની ચડ-પ્રબંધ ગોપાલવિક્રમાદિત્ય-ચરિત્ર-રામ' રચના આરંભ ઈ. ૧૪૫૮ કે ૧૪૮૪|સં. ૧૫૧૪ કે ૧૫૪૦, ભાદરવા વદ ૨, બુધવાર; મુ.) દેવદમની ગાંણના આદેશથી વિક્રમ ૫ ચમત્કારિક દંડો પ્રપ્ત કરે છે તેની કથા કહે છે ને રૌદ્ર-અદ્ભુતનાં ચિત્રો, હાસ્યવિનોદની રેખાઓ ને રસાળ કથાકથનથી ધ્યાનાર્હ બને છે. ૫ આદેશ અને દુહા-ચોપાઇની ૧૩૭ કડીની ‘નંદબત્રીસી-ચોપાઇ’ (૨, ૪, ૧૪૮૯) પ્રધાનપની પદ્મિનીથી મોધ બનેલા પરં ચારિત્ર્યસ્ખલનમાંથી બચી ગયેલા નંદરાજા પ્રત્યેના પ્રધાનના વેરની જાણીતી કથા ખાસ કશી વિશેષતા વિના વર્ણવે છે. પોતાની કૃતિઓમાં સુભાષિતોનો અવારનવાર ઉપયોગ કરનાર આ કવિને નામે ‘સ્નેહપરિક્રમ / શૃંગારપુરિકમ (મ), નિ:-પરિક્રમ / વૈરાગ્યપ્રમ' (મુ.) તથા અન્ય સુભાષિત-દુહા અને ૧૦ કડીની ‘જિહવાદંત-સંવાદ' ( મુ.) નામની લઘુકૃતિ મળે છે. પહેલાં ૨ સુભાષિતસંગ્રહો નરપતિ–નાલ્ડનાં માનવાનું આધારભૂત જણાતું નથી. ગુજરાતી સાહિત્યકેશ : ૨૦૫ For Personal & Private Use Only www.jainlibrary.org Page #235 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : ૧. (વિ નરતિકૃત) પંચદંડની વાત, મોં. શંકરપ્રસાદ છ. રાવલ, ઈ. ૧૯૩૪ (+ સં.); ] ૨.(* મુ) ગુજરાતી, દીપોત્સવી અંકસ. ૨૦૦૩–'નરતિકૃત દંતવિાસંવાદ-જૂની ગુજરાતી કાવ્ય', સં. ભોગીલાલ જ સાંડેસર, ૩. બુદ્ધિપ્રકાશ, સાઈન્સ ૧૯૩૨–‘નરપતિકૃત નંદબત્રીસી'; સં. ભોગીલાલ જ, સાંડેસરા (+ સં.); ૪. ( મુ) સંમેલનપત્રિકા, વ. ૪૬, અં.૪-‘નરપતિ નાલ્હકી હો દુર્લભ કાકૃતિયાં, મનવા ધૈવતરામ ગ્રેહતા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧૨; ૨. નવુકવિઓ; [...] ૩. બુદ્ધિપ્રકાશ, ઔંકી. ૧૯૧૭રપતિકૃત‘પંચડ'ની એક જૂની હસ્તપ્રત', સોમાભાઈ પારેખ; ૪. બુદ્ધિપ્રકાશ, ઑકરો. ૧૯૬૨ નરપતિની બે અજ્ઞાતપ્રાય રચના', હરિવલ્લભ ભાયાણી; ૫. જંગુકવિઓ ] : ૧, ૩ (૧, ૨, ૪, ડિકેટલો બીજે; ૧, ડિકેટલોગભાવિ; ૬. મુપસૂતી; હા હૈજાસૂચિ : ૧. [પ્ર.શા.] નરપતિ-૨ નામા | ]: કવિ પોતાને ‘નરપતિ’ તરીકે તેમ જ નાહ" તરીકે ઓળખાવે છે તેમાંથી ‘નરપતિ’ એમનું નામ અને ‘નાઃ” એમનું કુલનામ હોવાનું નોંધાયું છે, પરંતુ આ વિશે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. કવિ પોતાને ‘વ્યાસ’ તરીકે ઓળખાવે છે, તેથી જ્ઞાતિએ એ ભાટ હોવાનું અનુમાન થયું છે, જો કે એમના ‘વીસલદેવ-રાસો'ની કોઈક પ્રતમાં ‘વ્યાસ’ને સ્થાને ‘જોશી’ પણ મળે છે. ૪ સર્ગ અને ૩૧૬ કડીના ‘વીસલદેવરાસી' (મુ.)ની કોઈ વસ્તપ્રતમાં ૨૦. ૧૧૫૬ (સં. ૧૨૧૨, જેઠ વદ ૯, બુધવાર) મળે છે, એ રીતે કૃતિ વીસલદેવના સમયમાં રચાયેલી ગણાય. પરંતુ અન્ય પ્રોમાં રચનાવતના નિર્દેશમાં અનેક પાઠભેદો જોવા મળે છે. તે ઉપરાંત કૃતિની ભાષા તથા એમાંની ઐતિહાસિક માહિતી કૃતિ એટલી વહેલી માયેલી હોય. એમ માનવા દે તેમ નથી. કૃતિની ભાષા હિંદીરાજસ્થાની-મિશ્રા ગુજરાતી ગણી શકાય એમ છે. આ શસામાં રાણીના વચનથી હીરાનો હાર લેવા પરદેશ ગયેલા રાજા વીસલદેવની પરાક્રમકથા કહેવાયેલી છે. રાજાના પરદેશગમન નિમિત્તે ણીના વિરહનું અને તેને અનુષંગે બારમાસનું વર્ણન કાવ્યમાં થયેલું છે. કૃતિ : વીસલદેવ રાસો, સં. સત્યજીવન વર્મા, સં. ૧૯૮૨ + સં.). સંદર્ભ : ૧. રાજસ્થાનભારતી, ભા. ૩ અ. ૧–'વીસળદેવ રાસોન કતિષય નવીન પ્રાપ્ત પ્રતિયાં', અગરચંદ નાહટા, ૨. * સ્થાની ભા. ૩ અં. ૧–‘વીસલદેવ રાસ ઔર ઉસકી હસ્તલિખિત પ્રતિયાં, અગરચંદ નહ; [...] ૩ ત્રિસ્ટૉઇ ૨; ૪. ગુણયાદી, જૈગૂકવિઓ: ૩(૨). [..જો । નરભેદાસ [ ઈ. ૧૯મી સદી પૂર્વાધ] : કાયમુદ્દીનની પરંપરામાં નબીમિયા (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-૧૯મી સદી પૂર્વાધીના શિષ્ય સંસારના સંબંધોનું મિત્વ દર્શાવી. કૃષ્ણમરણનો બોધ આપતા ૧ ભજન (મુ.)ના કર્તા. કૃતિ : ભક્તિસાગર, મોં. રોવનદાસ હરકીશનદાસ, ઈ, ૧૯૨૯ (+ સં.). રર... ૨૦૬ : ગુજરાતી સાહિત્યકોશ નભંગમ ના નામે અંબાજીનો ગરબો (મુ) ૨૬ કડીનો : ‘ત્રિપુરા સુંદરીનો ગરબો' (મુ.), ૧૭ કડીનો ‘મહાકાળીનો ગરબો' (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા નરભેરામની છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : તુદિશા ક. પ્ર. નંદલાલ ચું. બોડીવાલા. ચો. નવેમ-૧ | ]: બેચર ભટ્ટના શિષ્ય. ૪૦ કડીના મચ્છવષ'ના કર્તા, ‘ગુજરાતી વનોની સંધિત યાદી વિ અને નબેરામ-ને જુદા ગામ છે. ગુજરાતન સારસ્વતો કવિને ઈ. ૧૭મી સદીમાં મૂકે છે, પરંતુ એ માટે કોઈ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પગુરૂર્બો;]. ગુજરાત શાળાપત્ર, મેં ૧૯૦૮–‘ગુજરાતના પ્રસિદ્ધ તથા પ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય”, છગનલાલ વિ. રાવળ; [] ૪. ગૃહાયાદી. [ચ.શે.] નરભેરામ–૨/નરો [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધવ. ઈ. ૧૮૫૨]. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ, પેટલાદ તાલુકાના પીજ ગામના વતની. પાછળથી અમદાવાદમાં વસવાટ અને ત્યાં જ અવસાન. જ્ઞાતિએ ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ. છોટાલાલના શિષ્ય. કોઈક પદમાં કવિ પોતાને બૈચર ભટ્ટના શિષ્ય તરીકે પણ ઓળખાવે છે. ઘડપણ વિશે' (ઈ. ૧૭૮) અને ‘મણિતિય' (ઈ. ૧૮૫૨) આ બંને દરચનાઓ વિના જીવનસંદર્ભને સમજવામાં ઉપયોગી નીવડે છે. 'હસતા સંતકવિ' તરીકે ઓળખાવાયેલા આ કવિનું સર્જન મુખ્યત્વે પદોમાં થયું છે. બાળપણમાં કૃષ્ણે ગોપીઓ પાસે કરેલી તોફાનને અને તેના નટખટ સ્વભાવને વિનોદી શૈલીમાં આલેખતી ૫ પદની ‘કૃષ્ણચરિત્ર બાળલીલા'(મુ) કવિની આકર્ષક પદમાળા છે. સત્યભામા નારદને કૃષ્ણ વેચે છે એ રમુજી પ્રસંગને આલેખતી ૭ પદની ‘કૃષ્ણ-વિનોદ’(મુ.), ૧૪ પદની ‘નાગદમણ (મુ.), ૩૩ પદની ‘રાસમાળા મુ.), ૧૮ પદની 'વામનાખ્યાન' (મુ), ૫ પદની ‘સત્યભામાનું રૂસણું' (મુ.), ૧૪ પદની ‘અંબરીષનાં પદો’ (૧૨ પદ મુ.) વગેરે તેમની બીજી પદમાળાઓ છે. ‘મનને શિખામણ' (મુ.), 'જીવને શિખામણ’ (મુ.), ‘નિત્યકીર્તન’ (મુ.) વગેરેમાં નીતિ અને ભક્તિનો બોધ કરનારાં પદો છે. છપ્પા અને ગરબીમાં તંબુ બોડાણા પરિત્ર' (મુ) અને ાફીઓમાં રચાયેલી બોડાણાની મૂન પદ” (મુ.) એ ભક્ત બોડાણાની પ્રાપ્તિ કરતી ચરિત્રાત્મક કૃતિઓમાં તથા ‘લૂંટાયા વિશે’(મુ.) અને ‘નાણું આપે નરભો રે' એ આત્મચરિત્રાત્મક પદોમાં વિનોદની છાંટ છે. એ સિવાય બીજાં અનેક પ્રકીર્ણ પદો, છપ્પા અને ચાબખાની રચના કવિએ કરી છે, તે દરેકમાં કવિની ઉત્કટ રણછોડભક્તિ પ્રતીત થાય છે. 'નરિસહ મહેતાના દીકાનો વિવાહ શામળયાહનો વિવાહ', રામ સક્રિયાનાં ૫ પદ, "સણગાર" અને "સુરતીબાઈનો વિવાહ' એ તો આ કવિની છેવાની સંભાવના છે, ૫ નરપતિ-૨/ના : નરભેરામ-૨ નવો For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : ૧, શ્રીકૃષ્ણચરિત્ર બાળલીલા, સં. યંતીલાલ પારેખ, નરસિંહદાસ-૨ ઈ. ૧૯૩૦; ૨. પ્રાકામાળા : ૨૨ (સં.); ૩. પ્રાકાસુધા : ૩, સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]. ૪૪. ખૂકાદોહન : ૧, ૫, ૬, ૮; ૫. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ પટેલ. ઈ. ૧૯૭૬. નરસિંગદાસશિષ્ય [ઈ. ૧૮૪૮૧૮૪૯ સુધીમાં : “કૈવધામનો સંદર્ભ : ૧. અભિરુચિ, ઉમાશંકર જોશી, ઈ. ૧૯૫૯-હસતી કક્કો’ (લે. ઈ. ૧૮૪૮૧૮૪૯)ના કર્તા. સંતકવિ) ૨. કવિચરિત : ૩; ૩. ગુમાસ્તંભો; ૪. ગુસાપઅહેવાલ : સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.] ૨; ૫. ધૃતિ, મોહનભાઈ શં. પટેલ, ઈ. ૧૯૭૫; ૬. પ્રાકૃતિઓ; []૭; સ્વાધ્યાય, નવે. ૧૯૭૭–‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નરસિહ-૧ (ઈ.૧૫મી સદી) : ભક્તકવિ. જ્ઞાતિએ નાગર. પ્રચલિત રામકથા', દેવદત્ત જોશી; ||૮. ગુહાયાદી;૯, ફૉહનામાવલિ. [ચ.શે. માન્યતા અનુસાર તેઓ ઈ. ૧૫મી સદીમાં થઈ ગયા. ‘હારમાળા’ની “સંવત પનર બારોતર, સાતમી અને સોમવાર રે, વૈશાખ અજુનરભેરામ-૩ નીરલરામ [ઈ. ૧૮મી સદી ઉત્તરાધ : કચ્છ-ભૂજના આલિ પખે નરસિનેિ આપ્યો હાર રે” એ કડી આ માન્યતા માટેનો વતની. તેમણે “પંદરતિથિ’, ‘શરદપૂનમનો રાસ' (૨.ઈ. ૧૭૯૦ મુખ્ય આધાર છે. ‘હારમાળા’નું કર્તુત્વ નરસિહનું હોય, એમાંનું આ સં. ૧૮૪૬, ચૈત્ર સુદ ૫, રવિવાર) તથા સાખી દેશીબંધની કડીવાળું પદ કવિનું રચેલું હોય તો આ માન્યતાને સ્વીકારી શકાય. ૮૦ કડીની ‘બારમાસી” (૨.ઈ. ૧૭૮૭/સં. ૧૮૪૩, મહાસુદ આનંદશંકર ધ્રુવ, ક. મા. મુનશી વગેરેએ કવિના જીવનકાળને ૫, રવિવાર)ની રચના કરી છે. ‘બારમાસી'માં કૃષ્ણના મથુરાગમનના ઈ. ૧૫મી સદી પરથી ખસેડી ઈ. ૧૬મી સદીમાં લઈ જવાનો પ્રસંગને વિષય બનાવીને ગોપીઓની ચૈત્રથી ફાગણ માસ સુધીની મત વ્યક્ત કર્યો છે. પોતાના મતના સમર્થનમાં એમણે કરેલી વિરહાવસ્થાનું આલેખન થયું છે. ફૉહનામાવલિમાં નિર્દિષ્ટ ‘ગોપી દલીલો આમ તો અનુમાનપ્રેરિત અને નકારાત્મક છે, તો પણ કૃષ્ણ-સંવાદ-બારમાસ’ એ આ જ રચના હોવાની સંભાવના છે. નરસિંહ પર ચૈતન્યની અસર હોવાનું આનંદશંકર ધ્રુવે કરેલું સંદર્ભ: ૧. કવિચરિત: ૩; []૨. ફોહનામાવલિ: ૨૩. અનુમાન અને ‘ગોવિંદદાસેર કડછા’ કૃતિમાં નરસિંહના ઉલ્લેખનો ફૉહનામાવલિ. [ચ.શે. અભાવ એ મુનશીએ કરેલી નકારાત્મક દલીલ વિશેષ ઉલ્લેખનીય છે. પરંતુ જે આધાર પર આ અનુમાન ટકેલાં છે તે આધાર જ નરવેદસાગર,નારણદાસ ઈ. ૧૯મી સદી મધ્યભાગ : કેવલજ્ઞાન હવે બનાવટી પુરવાર થતાં આ આખી માન્યતા સ્વીકાર્ય બને એવી સંપ્રદાયના કવિ. કુબેરદાસના શિષ્ય. એમણે સાંપ્રદાયિક તત્ત્વ- રહી નથી. એ રીતે નરસિંહ જેવી કોઈ ઐતિહાસિક વ્યક્તિ થઈ જ્ઞાન, અધ્યાત્મબોધ, ગુરુમહિમા, સંતમહિમા વગેરે વિષયની અનેક નથી. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ ઊભી કરેલી એ કલ્પિત વ્યક્તિ જ કૃતિઓ(મુ.) રચેલી છે તેમાં દરેક માસનું ૧-૧ પદ આપતી ૧ છે એવો બ. ક. ઠાકોરનો અભિપ્રાય પણ આત્યંતિક જણાય છે. બારમાસી સાથે કુલ ૩ બારમાસી, તિથિ, કાગળ તેમ જ પ્રભાત, કવિ જ્યદેવના (ઈ. ૧૨મી સદી) “ગીતગોવિદ’થી પ્રભાવિત છે, મંગળ, સકતપતિ, વસંત, હજર, હેલારી, ગરબી વગેરે નામોથી કવિના જીવનમાં બનેલા પ્રસંગોને વિષય તરીકે લઈ ઈ. ૧૭મી ઓળખાવાયેલાં પદો વગેરે લઘુકતિઓનો સમાવેશ થાય છે. આ સદીથી કાવ્યો રચાવાં શરૂ થઈ જાય છે તથા અત્યારે કવિનાં લઘકતિઓમાંથી કેટલીક હિંદી ભાષામાં છે તો કેટલીક હિદીની કાવ્યોની જૂનામાં જૂની હસ્તપ્રત ઈ. ૧૭મી સદીની મળે છે. એ અસરવાળી છે. આ ઉપરાંત હિંદીમાં કવિએ દરેક અક્ષર પર ૩ આધારોને લક્ષમાં લઈ તેઓ ઈ. ૧૨મી સદી પછી અને ઈ. ૧૭મી કડીનું અલગ પદ યોજતો ‘કકકો' (૨.ઈ. ૧૮૪૩/સ. ૧૮૯૯, સદી સુધીમાં થઈ ગયાં એમ નિશ્ચિતપણે કહી શકાય. ભાદરવા-૭, રવિવાર,મ) તથા પર અક્ષર-અંગો ધરાવતી કક્કા કવિની આત્મચરિત્રાત્મક કૃતિઓ, કવિના જીવનપ્રસંગોને વિષય પ્રકારની ‘સિદ્ધાંત-બાવની' (૨.ઈ. ૧૮૫૨/સં. ૧૯૦૮, અસાડ બનાવી રચાયેલી મધ્યકાલીન કૃતિઓ તથા જનકૃતિઓ પરથી સુદ ૨, મંગળવાર; મુ.) રચેલ છે. કવિના જીવનનો ઘણો વીગતપૂર્ણ આલેખ તૈયાર કરી શકાય એમ | કૃતિ : ૧. ભજનસાગર, પ્ર. અવિચળદાસજી, ઈ. ૧૯૮૧ છે, પરંતુ એ ઉપલબ્ધ સામગ્રીમાં ઘણું પરસ્પર વિરોધી છે. (બીજી આ.); ૨. સિદ્ધાંત બાવની ગ્રંથ, પ્ર. અવિચળદાસજી, એમાંના ઘણી આધારો પણ શંકાસ્પદ છે. એ સ્થિતિમાં કવિના ઈ. ૧૯૭૮ (બીજી આ.). કા.શા.) જીવન વિશે ચોક્કસપણે કંઈ કહેવું ઠીકઠીક મુશ્કેલ છે. એટલે અહીં કવિના જીવનપ્રસંગોને વિષય તરીકે લઈ મધ્યકાલીન કવિઓ નરશેખર | ]: જૈન સાધુ. ગુણસાગર દ્વારા રચાયેલાં ને વિવાદાસ્પદ ન ગણાતાં કાવ્યોને આધારે મળતી સૂરિની પરંપરામાં શાંતિસૂરિના શિષ્ય. ૭૦ કડીના પાર્શ્વનાથ- કવિજીવનની માહિતી આપી છે. આ વીગતો મધ્યકાલીન કવિઓ પત્ની પ્રભાવતીહરણના કર્તા. પિપ્પલગચ્છના ગુણસાગરશિષ્ય પાસે પણ જનશ્રુતિ પરથી આવી હોવાની પૂરી સંભાવના છે. શાંતિસૂરિ ઈ. ૧૪૯૮માં હયાત હતા. એમના આ શિષ્ય હોય તો એ મુજબ કવિનું વતન જૂનાગઢ. અટક મહેતા. પત્નીનું એ ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધમાં થયા ગણાય. નામ માણેક મહેતી. તેમનાંથી ૧ પુત્ર અને ૧ પુત્રી. પુત્રી સંદર્ભ : ૧. આલિસ્ટ :૨; ૨. જૈનૂકવિઓ: ૩(૧). [કી..] કુંવરબાઈનાં લગ્ન ઉના/માંગરોળના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે અને પુત્ર સામળદાસનાં લગ્ન વડનગરના મદન મહેતાની પુત્રી નરસિંગદાસ [ ]: ‘કર્મ-કથા’ના કર્તા. જુઓ સુરસેના સાથે થયાં હતાં. કુંવરબાઈના સીમંત પૂર્વે માણેક મહેતી એમાંના ઘણા બધા કઈ કહેવું ઠીકઠીક નકલ કવિઓ કરીના પર્વની પાસે પણ કવિનું ૧ પુત્ર અહેતાના પુત્ર સાજ નરભેરામ-૩. નીરભેરામ: નરસિહ-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૨૭ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ અને સામળદાસનાં મૃત્યુ થયાં હતાં. તેમનું જીવન જૂનાગઢમાં જેવા મરઠી સંતોની કવિતાની અસર તેમની કવિતામાં આવી પસાર થયું હતું. હોવાની સંભાવના છે. તેમના જીવનમાં કેટલાક ચમત્કારિક પ્રસંગ બન્યા હતા. નરસિહ પ્રેમલક્ષણા ભક્તિના કવિ છે. 'પ્રેમરસ પાને તું ભાભીનાં મર્મવચનથી રિસાઈ વનમાં જઈ તેમણે ૭ દિવસ ઉપવાસ મોરના પીછધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે” એમ ગોપીભાવે કરી શંકરની સ્તુતિ કરી ત્યારે શંકરે પ્રસન્ન થઈ એમને કૃષ્ણના કહેતા કવિમાં જ્ઞાન અને યોગથી નહીં, પ્રેમથી ઈશ્વરને પામવાની રાસનાં દર્શન કરાવ્યાં. પિતાના શ્રાદ્ધ, પુત્રના લગ્ન, પુત્રીના સીમંત ઝંખના છે. જસોદા અને ગોપીઓના બાળકૃષ્ણ પ્રત્યેના વત્સલતથા દ્વારકાના શેઠ પર તેમણે લખેલી હુંડીના પ્રસંગ વખતે ઈશ્વરે ભાવ અને ગોપીના કૃષ્ણપ્રત્યેના પ્રણયભાવ એમ બે સ્વરૂપે આ એમને આર્થિક સહાય કરી હતી. જૂનાગઢના રા'માંડલિકે તેમની કૃષ્ણપ્રેમ વ્યક્ત થાય છે. આ પ્રેમયુકત ભક્તિમાં ભક્તને મોક્ષની ભક્તિની કસોટી કરી ત્યારે ભગવાને એમને ગળામાં હાર પહેરાવી નહીં, ક્ષણેક્ષણે કૃષણરસ-પ્રેમરસનું પાન કરવાની ઇચ્છા હોય છે. માંડલિકના રોલમાંથી બચાવ્યા હતા. એટલે ભક્ત ઈશ્વર પાસે જન્મોજન્મ અવતાર માગે છે. જો કે કવિની આત્મચરિત્રાત્મક કૃતિઓ, કવિના વંશજોના પેઢીનામાં ભૂતળમાં ‘મોટું પદારથ' એવી આ ભક્તિ આત્મતત્વ ન જાગે તથા અન્ય જનકૃતિઓ પરથી જે બીજી માહિતી મળે છે તેમાં ત્યાં સુધી મિશ્યા બની રહે છે. કવિનો જન્મ ભાવનગર પાસે આવેલા તળાજા ગામ પાસે થયો નરસિંહમાં જીવ અને ઈશ્વર વચ્ચેના ભેદનો અને સગુણ હતો એ માહિતી વિશેષ ઉલ્લેખનીય છે. પરંતુ આ આધારો ઉપાસનાનો આમ તો સ્વીકાર છે, પરંતુ એમનાં અધ્યાત્મજ્ઞાનનાં પરથી મળતી હકીકતોની અધિકૃતતા શંકાસ્પદ છે. કેટલાંક પદોમાં જીવ-ઈવરનો ભેદ ટાળવાની અને અકળ, હસ્તપ્રતો અને મૌખિક પરંપરામાંથી જે કૃતિઓ અત્યારે અવિનાશી, આનંદરૂપ જડ-ચેતનમાં સર્વત્ર વ્યાપી રહેલા ચૈતન્યમય કવિને નામે મુદ્રિત સ્વરૂપે મળે છે તેમાં કત્વના, વર્ગીકરણના પરમતત્ત્વને ઓળખવાની વાત છે. ત્યાં કવિનાં દર્શનમાં અને અધિકૃત વાચનાના અનેક પ્રશ્નો ઊભા થાય છે. આજે ઉપનિષદકથિત અદ્વૈતપ્રતીતિનો મહિમા થતો દેખાય છે. જો કે એ કવિને નામે મળતી ઘણી રચનાઓ પાછળથી કવિને નામે ચડાવી પરમતત્વને પ્રેમના તંતથી બાંધવાનું કહી કવિ આખરે મહત્ત્વ તો દેવાઈ હોય એવી પૂરી સંભાવના છે. આ રચનાઓમાં એક તરફ ભક્તિનું જ કરે છે. સાધુસંતો સાથેના સમાગમથી કે ઈશ્વર સાથે ઉઘાડો શુંગાર, ગ્રામ્ય ઉક્તિઓ ને વિચારો છે તો બીજી તરફ તાદામ્ય અનુભવતાં આ ભક્તકવિનાં જ્ઞાનચક્ષુ ખૂલ્યાં હોય અને આધ્યાત્મિક અનુભવની ઊંચી કોટિ ને ઊજિતના સ્પર્શવાળી ભાષા એ સ્વાનુભવમાંથી આ દર્શન આવ્યું હોય એ શકય છે. પણ છે. કાવ્યત્વની આ અણસરખી ઊંચાઈને લીધે ૧ નહીં, ૨ કવિનું સમગ્ર સર્જન આમ તો પદોમાં જ થયું છે, જેમાં કે 3 નરસિદ્ધ થયા હતા એવો તર્ક થયો છે. એ સ્થિતિમાં કવિની કેટલીક પ્રસંગનો આધાર લઈ રચાયેલી આખ્યાનકલ્પ પદમાળા અધિકૃત રચનાઓ નક્કી કરવાનું કોઈ સાધન અત્યારે ઉપલબ્ધ ન છે. ભગવાનની ભક્તવત્સલતાનો મહિમા કરવા માટે રચાયેલી આ હોય તો આ રચનાઓને નરસિહપરંપરાની–કવિની મૂળ કૃતિઓ પદમાળાઓમાં કવિના અંગત જીવન વિશે માહિતી આપતી ને તથા તેમને નામે અન્ય અનુગામી કવિઓએ રચેલી–ગણવાનું કવિના પોતાના જીવનપ્રસંગોને વિષય તરીકે લઈ રચાયેલી ૫ હરિવલ્લભ ભાયાણીનું સૂચન વધારે યોગ્ય લાગે છે. વિવિધ આંતરિક આત્મચરિત્રાત્મક પદમાળાઓ કવિને નામે મુદ્રિત સ્વરૂપે મળે છે. ને બાહ્ય પ્રમાણોથી નરસિહની ન હોય તેવી કૃતિઓ જેમ જુદી ઝૂલણા બંધમાં રચાયેલી આ પદમાળાઓની, ‘હારમાળા/હાર સમેનાં પડી જશે તેમ નરસિહની કવિછબી સાચી રીતે ઊઘડશે. ત્યાં પદને બાદ કરતાં, રચનાતાલ મળતી નથી. એમાં સૌથી વધારે સુધી આ રચનાઓ પરથી કવિની સર્જનશક્તિ વિશેનાં કોઈ પણ વિશૃંખલ અને વિવાદાસ્પદ કૃતિ ‘હારમાળાહારસમેનાં પદ છે. વિધાન સાપેક્ષ રહેવાનાં. ૧૦ પદથી ૨૩૧ પદ સુધી એની વાચનાઓ વિસ્તરેલી છે. સાંપ્રદાયિક અસર વગરનાં વ્યાપક વણવદર્શનથી કવિ પ્રભાવિત સંવાદ અને સ્તુતિના રૂપમાં સંકલિત થયેલી આ કૃતિમાં જૂનાગઢનો છે. એટલે કવિની સમગ્ર કવિતાના કેન્દ્રમાં કૃષ્ણભક્તિ છે. ઈસવી- ’માંડલિક સાધુઓની ચડામણીથી નરસિંહને પોતાના દરબારમાં સનની ૧૨મી–૧૩મી સદીથી ગુજરાતમાં વ્યાપક બની ચૂકેલી બોલાવી તેમની ભક્તિની કસોટી કરે છે એ પ્રસંગનું નિરૂપણ છે. કૃષ્ણભક્તિ નરસિહની કવિતામાં પહેલી વખત કાવ્યનું મુખ્ય પ્રેરક કતિ પ્રગટ થઈ ત્યારથી એના નરસિહકર્તત્વ વિશે શંકાઓ થઈ બળ બનતી દેખાય છે. સમગ્ર ભારતમાં ઈ.૧૨મી સદી આસપાસથી છે. કેટલાક વિદ્વાનોએ એને પ્રેમાનંદની કૃતિ માની, પણ એ શરૂ થયેલું ભક્તિ આંદોલન ૧૪મી–૧૫મી સદી સુધીમાં ભારતના માન્યતા હવે સ્વીકારાતી નથી. એનું નરસિહકતૃત્વ પણ વિદ્વાનોને વિવિધ પ્રદેશોમાં એક જુવાળ બનીને પ્રસરી જાય છે. નરસિહની શંકાસ્પદ લાગે છે. હસ્તપ્રતોમાં જોવા મળતી પદોની મોટી વધકવિતા આ આંદોલનની અસરો રૂપે જન્મી એમ મનાય છે. ઘટ, પાત્રોના મુખમાં મુકાયેલાં ગ્રામ્ય વિચારો અને ઉક્તિઓ, કંઈક ‘રાસસહસ્ત્રપદી’ ‘ચાતુરીઓ’ અને શૃંગારનાં અન્ય પદો પરથી અનુચિત લાગે એ રીતે થતી નરસિહની ભક્તિની પ્રશંસા વગેરે કહી શકાય કે કવિની કૃષ્ણભક્તિ પર ભાગવત અને જયદેવના આ શંકાને દઢ બનાવે એવી બાબતો છે. ગીતગોવિદે’ની વિશેષ અસર છે. બિલ્વમંગળની કૃષ્ણભક્તિની ૨૦૨૫ પદની ‘મામેરું/ મામેરાંનાં પદમાં ભગવાન દાદર રચનાઓથી પણ તેઓ જ્ઞાત હોય. પરંતુ વલ્લભાચાર્યના પુષ્ટિ- દોશીનો વેશ લઈ નરસિહની પુત્રી કુંવરબાઈનું મામેરું પૂરી કેવી રીતે સંપ્રદાયની કે ચૈતન્યની અસર એમની કવિતા પર નથી. અન્ય નરસિંહની નાગરી નાતમાં થતી હાંસીને અટકાવે છે એ પ્રસંગ પ્રાંતોમાંથી આવતા સંતો-ભજનિકો સાથેના સંપર્કને લીધે નામદેવ વર્ણવાયો છે. પ્રેમાનંદ અને વિશ્વનાથ જાનીનાં મામેરુંની ઘેરી અસર માલિક સહિતની કસોટી લાહકત્વ માની, પણ ૨૦૮ : ગુજતી એિ નરસિહ-૧ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ બતાવતી હોવાને લીધે આ કૃતિનું નરસિહકર્તવ પણ શંકાસ્પદ ‘દાણલીલા'(મ), પહેલાં ૧૦ પદમાં ભાગવતના દશમસ્કંધમાં બને છે. નિરૂપિત કૃષ્ણજન્મના પ્રસંગને અને ૧૧મા પદમાં કૃષ્ણનાં એ સિવાય જાનનું અસરકારક વર્ણન કરતી ને સુદામાની ગોકુળપરાક્રમો ને કંસહત્યાના પ્રસંગને વર્ણવતી ઢાળ-સાખીના કથાને કંઈક અંશે મળતી આવતી ૩૪૩૫ પદની ‘સામળદાસનો બંધવાળી ૧૧ પદની ‘શ્રીકૃષ્ણજન્મસમાનાં પદ (મુ) તથા મથુરા વિવાહ/પુત્રનો વિવાહમાં નરસિંહના પુત્ર સામળદાસના વડનગરના ગયેલા કૃષ્ણને ગોકુળ પાછા પધારવા ઓધવ સાથે સંદેશો મોકલતી મદન મહેતાની પુત્રી સાથેના વિવાહ ઈશ્વરકૃપાથી કેવી રીતે ગોપીની ઉક્તિ રૂપે રચાયેલી ૭૧૦ પદની વિરહકૃતિ ‘ગોપીસંદેશ હેમખેમ પાર પડે છે એ પ્રસંગ નિરૂપાયો છે. ૮ પદની હૂંડીમાં વગેરે કવિની અન્ય આખ્યાનક૫ રચનાઓ છે. નરસિહે દ્વારકા જતા યાત્રાળુઓની વિનંતિને માન આપી ૭૦૦ ‘સુરતસંગ્રામ' (મુ) અને ‘ગોવિંદગમન (મુ.) એ કવિન નામે રૂપિયાની હૂંડી શામળા શેઠ પર લખી આપી ને ભગવાને શેઠનું મળતી બે આખ્યાનક૫ કૃષ્ણભક્તિની કૃતિઓ એમાંની કંઈક રૂપ લઈ એ હૂંડી કેવી રીતે છોડાવી એ પ્રસંગ આલેખાયો છે. વિલક્ષણ લાગે એવી સાહસિક કલ્પના અને રસવૃત્તિ, સંખ્યાબંધ પોતાના કાકાને ત્યાં પાટોત્સવ કીર્તન-સમારંભના પ્રસંગે કીર્તન ફારસી શબ્દો અને અતિ સંસ્કૃતપ્રચુર ભાષા, ઝડઝમક ને કરતાંફરતાં નરસિહે પાણી પિવડાવવા આવેલી સ્ત્રીમાં ભગવાનનું શબ્દાનુપ્રાસનો અતિયોગ, વગેરે કારણોથી અર્વાચીન સમયના કોઈ મોહિનીસ્વરૂપ જોયું એ અનુભવને ૪ પદની ‘ઝારીનાં પદોમાં કવિએ તે રચીને નરસિંહને નામે ચડાવી દીધી હોવાનું નિશ્ચિત છે. વર્ણવ્યો હોવાનું મનાય છે, પરંતુ એ પ્રસંગને કોઈ પ્રમાણનો આખ્યાનકલ્પ રચનાઓ સિવાય બીજાં વિવિધ વિષય અને આધાર નથી. કથનના અંશ વગરની આ કૃતિમાં ભગવાનના ભાવમાં ૧૨૦૦ જેટલાં પદ(મુ) કવિને નામે મળે છે, જેમાંનાં મોહિની સ્વરૂપનું વર્ણન ચિત્રાત્મક છે. આ ૩ આત્મચરિત્રાત્મક ઘણાં જનસમાજમાં ખૂબ લોકપ્રિય છે. શૃંગાર, વાત્સલ્ય અને કૃતિઓના નરસિહકત્વ વિશે કોઈ ચોક્કસ પ્રમાણો આપી હજી ભક્તિજ્ઞાન એમ મુખ્ય ૩ વિભાગમાં વહેંચાતાં આ પદોમાં સૌથી શંકા ઉપસ્થિત થઈ નથી, પરંતુ એમના નરસિહકતૃત્વ વિશે પણ વધુ પ્રમાણ શૃંગારપ્રીતિનાં પદોનું છે. કેટલાક વિદ્વાનોને શંકા છે. મધ્યકાલીન કાવ્યપરંપરામાં આ પ્રકારની ‘રાસસહસ્ત્રપદી'(મુ.), ‘શુંગારમાળા'(મુ), ‘વસંતનાં પદ (મુ.) અને આત્મચરિત્રાત્મક લાંબી આખ્યાનકક૫ કૃતિઓ રચવાની પરંપરાને “હિડોળાનાં પદ (મુ.) શીર્ષક હેઠળ મળતાં શૃંગારપ્રીતિનાં પદોમાં સદંતર અભાવ તથા ‘હારમાળા’ અને ‘મામેરુ માટે ઉપર જોયાં વિવિધ પરિસ્થિતિઓમાં વિભિન્ન રૂપે ગોપીનો કૃષણ માટે રતિભાવ તે કારણોને લક્ષમાં લઈએ તો નરસિહની આ સમગ્ર આત્મ- વ્યક્ત થાય છે. ભાગવતના ‘રાસપંચાધ્યાયી'ની અસરવાળાં ચરિત્રાત્મક કતિઓ પાછળનાં સમયમાં નરસિહને નામે ચડી “રાસસહસ્ત્રપદી'નાં શીર્ષકમાં સુચવાય છે તેમ સહસ નહીં, હોવાની સંભાવના વિશેષ લાગે છે. પરંતુ ૧૮૯ પદોમાં કૃષ્ણ સાથે રાસ રમવા માટે ઉત્સુક અભિસારિકા કવિની અન્ય આખ્યાનક૯૫ પદમાળાઓમાં ભાગવતના સુદામા- ગોપીના શણગારનું, કૃણ સાથેની શુંગારકેલિનું અને કૃષ્ણ સાથે પ્રસંગ પર આધારિત, ભાગવતની જેમ ઈવરની ભક્તવત્સલતાનો રમાતા રાસનું વર્ણન છે. આ પદો મુખ્યત્વે વર્ણનાત્મક છે તો મહિમા ગાતી, ઝૂલણાબંધની દેશીમાં રચાયેલી ૮ પદની ‘સુદામા- “શુંગારમાળા’નાં ૫૪૧ પદો મુખ્યત્વે ગોપીની ઉક્તિ રૂપે છે. ચરિત્ર સુદામાજીના કેદારા (મુ.) ગુજરાતી કવિતામાં અત્યારે હર્ષ, લજજા, ઈર્ષા, વ્યાકુળતા, ઈજન, વગેરે ગોપીહૃદયના વિવિધ ઉપલબ્ધ સુદામાવિષયક પહેલી કૃતિ છે. ભાગવતની કથા કરતાં ભાવ એમાં આલેખાય છે. વખતોવખત ધૂળ ને પ્રગભ રીતે કૃષ્ણ-સુદામાના મૈત્રીસંબંધને અહીં વિશેષ ઉઠાવ મળે છે, પરંતુ કૃષ્ણ-ગોપીની શુંગારકીડાને વર્ણવતાં આ પદ પર જ્યદેવની તત્વત: કતિ રહે છે ભક્તિપ્રધાન. મુખ્યત્વે પાત્રોના ઉદ્દગાર અસર છે. ‘વસંતનાં પદ’માં વસંતની ઉદ્દીપક, કૃણ-ગોપીનું રૂપે ચાલતી હોવાથી એમાં કથન-વર્ણનનું તત્ત્વ ઓછું છે. હોળીખેલન, વસંતવિભવ જોઈ ગીપીચિત્તમાં ઊલટતો આનંદ વગેરે હરિગીતની દેશીમાં ઢાળ-ઊથલાના બંધમાં રચાયેલી ને સંભવત: આલેખાય છે. ‘હિંડોળાનાં પદમાં વર્ષાઋતુમાં હિંડોળે હીંચકતા શૃંગારચાતુરીના વિષયને લીધે ‘ચાતુરીઓ'નરીકે ઓળખાયેલી કૃપ-ગોપીની કીડાનું આલેખન છે. ‘દ્વાદશમહિના/રાધાકૃષણની કવિની ‘ચાતુરીષોડશી” અને “ચાતુરી છત્રીસી'માં “ચાતુરીષોડશી” બારમાસી’(મુ.) જેવી કૃતિમાં ગોપીવિરહ આલેખાયો છે, પરંતુ નર વસ્તુવાળી અને વધારે સંકલિત છે. જયદેવના ‘ગીત- વિરહ ને તલસાટ કરતાં સંભોગનાં આનંદ ને તૃપ્તિ કવિનાં પદોમાં ગોવિદને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા વિશેષ છે. આ શું ગારની કોઈ કુંઠા કવિના મનમાં નથી. ભક્ત સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું એમાં નિરૂપણ છે. માટે તો ગોપી એટલે વૃત્તિઓ, તેમનું આત્મામાં રમી રહેવું તે ચાતુરી છત્રીસી'નાં પદોમાં ફરી ફરીને એકવિધ રીતે થતું તથા રાસ અને કૃષ્ણ-ગોપીનો વિહાર તે ભક્તની બધી વૃત્તિઓનો પ્રગલભ ને વાર્થની કોટિએ પહોંચતું શૃંગારવર્ણન ચમત્કૃતિ રહિત પરમાત્મા સાથેનો યોગ છે. તો બને જ છે, પરંતુ એને લીધે એમાંનાં પદોની અધિકૃતતા જસોદા અને ગોકુળવાસીઓના બાળકૃષણ પ્રત્યેના વત્સલભાવને પણ ઊણી ઊતરે છે. બળભદ્ર અને ગોવાળો સાથે વનમાં ગાયો વ્યક્ત કરતાં પદોમાં કેટલાંક પદ કૃષ્ણ જન્મવધામણીનાં છે. કૃષ્ણચરાવવા ગયેલા કૃષ્ણ રાધાને જોઈ તેની પાસે ગોરસનું દાણ માગે જન્મથી આનંદઉત્સવ માટે ગોપગોપીઓનું નંદને ઘરે ટોળે વળવું, છે એ પ્રસંગનું આલેખન કરતી, પ્રારંભમાં રમતિયાળ શૈલીમાં ગોપીઓનાં મંગળ ગીત ગાવાં, પારણામાં ઝૂલતા કૃષ્ણને હીંચોળવા ચાલતી ને કૃષ્ણના નટખટ વ્યકિતત્વને ઉપસાવતી ૩૯ કડીની વગેરે વિગતોથી કવિએ ગોકુળવાસીઓના મનમાં જન્મેલી આનંદ ગુજ્યતી સાહિત્યકોશ : ૨૦૯ નરસિહગુ. સા. ૨૭ For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ - સૌથી વધુ વધુ લોકપ્રિય તો ખુલા જ વાં ૬૫ જેટ હવનનાં કિ હારસમેનાં પર મહેતાનાં પદ (અપ્રકારે . કા. શાસ્ત્રી, . ૧૯૮૩; ઇવર તરફ અભિમુખ બાત ૧, ૨(સ્લે), ૩થી ૧૩ કદ્ધવ-ગોપી સંવાદોના ને ધન્યતાની લાગણીને નિરૂપી છે. બાળલીલાનાં ચાળીસેક પદમાં કૃતિ : ૧. નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ, સં. ઇરછારામ સૂ. કૃષ્ણ જસોદા અને ગોપીઓ પાસે કરેલાં તોફાન, બાળકૃષ્ણને દેસાઈ, ઈ. ૧૯૧૩ (+ સં.); ૨. નરસિહ મહેતાની કાવ્યકૃતિઓ, જોઈ એને જમાડતાં જસોદાના હૃદયમાં જન્મતો ઉલ્લાસ સં. શિવલાલ જેસલપુરા, ઈ. ૧૯૮૧ (સં.); ] ૩. આદિવિશેષ આલેખાયો છે. કેટલાંક દાણલીલાનાં પદ કવિને નામે મળે કવિની આર્ષવાણી, સં. ઈશ્વરલાલ ૨, દવે, ઈ. ૧૯૭૩ (+ સં.); છે, પણ એ પદો કોઈ અન્ય કવિનાં હોવાની સંભાવના વ્યક્ત ૪. નરસિહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો, સં. કે. કા. શાસ્ત્રી, થઈ છે. ઈ. ૧૯૬૯ (સં.); ૫. નરસિહ મહેતાકૃત ચાતુરી, સં. કવિનાં જનસમાજમાં સૌથી વધુ લોકપ્રિય તો ઝૂલણા બંધમાં ચૈતન્યબાળા દિવેટિયા, ઈ. ૧૯૪૯ (સં.); ૬. નરસિહ મહેતાકૃત રચાયેલાં ને પ્રભાતિયાં તરીકે જાણીતાં થયેલાં ૬૫ જેટલાં ભક્તિ- હાર-સમેનાં પદ અને હારમાળા, સં. કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૫૦ વૈરાગ્યબોધ અને જ્ઞાનઅનુભવનાં પદો છે. કવિના જીવનનાં (+ સં.); ૭. નરસિહ મહેતાનાં પદ (અપ્રકાશિત), સં. રતિલાલ વી. પાછલાં વર્ષોમાં રચાયાં હોવાની જેમની સંભાવના છે એવાં આ દવે, ઈ. ૧૯૮૩; ૮. નરસૈ મહેતાનાં પદ, સં. કે. કા. શાસ્ત્રી, પદોમાં ભક્તિનો મહિમા કરવાનું અને વૈરાગ્યબોધનું તત્ત્વ પ્રધાન ઈ. ૧૯૬૫ (+ સં.); ૯. રાસસહસ્ત્રપદી, એ. કે. કા. શાસ્ત્રી, છે. અહીં કયાંક સંસારીજનને ઈશ્વર તરફ અભિમુખ થવાનું ઈ. ૧૯૩૯;] ૧૦. પ્રાકાસુધા : ૧, ૩, ૪, ૧૧. ભૂકાદોહન : કવિ કહે છે, કયાંક કૃતક વૈષ્ણવને પુત્ર વગર પારણું બાંધતો ૧, ૨(સં.), ૩થી ૮, ૧૨. (કવિ બ્રહદેવકૃત) ભ્રમરગીતા-અન્ય મનુષ્ય કહી તેની મજાક કરે છે ને સાચા વૈષ્ણવનાં લક્ષણ આપે છે કવિઓની વૈષ્ણવ ગીતાઓ અને ઉદ્ધવ-ગોપી સંવાદોના પરિચય તો કયાંક ઈકવર સ્મરણ ન કરતા મનુષ્યને ‘સુતકી નર’ કહે છે. સમેત, સં. મંજુલાલ મજમુદાર અને અન્ય, ઈ. ૧૯૬૪; ૧૩. પણ આ પદોમાં કવિના અદ્દે તપ્રતીતિના અનુભવને વ્યક્ત કરતાં (કવિ પ્રેમાનંદ અને નરસિહકૃત) સુદામાચરિત, સં. મગનભાઈ દેસાઈ, અને ઉપનિષદકત પરમતત્વને પ્રાસાદિક ને ઊજિતના સ્પર્શ- ઈ. ૧૯૨૪ (સં.); ૧૪. (મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ વાળી ભાષામાં પ્રત્યક્ષ કરતાં પદો સમગ્ર ગુજરાતી કવિતાની ચિરંજીવ કવિઓનાં) સુદામાચરિત્ર, સં. મંજુલાલ મજમુદાર, ઈ. ૧૯૨૨. સંપત્તિ બન્યાં છે. આ પદોમાં કવિની ઈશ્વરવિષયક દૃષ્ટિ પણ સંદર્ભ : ૧. નરસિહ મહેતા, ગજેન્દ્ર લા. પંડયા, ઈ. ૧૯૨૯; બદલાય છે તેની આગળ વાત થઈ છે. ૨. નરસિહ મહેતો-એક અધ્યયન, કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૭૧, ઝૂલણા, ચોપાઈ, દુહા, સવૈયા, ઇત્યાદિની દેશીઓમાં રચાયેલાં ૩. નરસિહ મહેતા અધ્યયનગ્રંથ, સં. રસિક મહેતા ને અન્ય, ને કેદાર, વસંત, મલહાર વગેરે સંગીતના રાગના નિર્દેશવાળાં ઈ. ૧૯૮૩, ૪. નરસિંહ મહેતા-આસ્વાદ અને સ્વાધ્યાય, સં. નરસિંહનાં પદોમાં ગરબી, થાળ, ભજન જેવા પ્રકારો જોઈ શકાય રઘુવીર ચૌધરી ને અન્ય, ઈ. ૧૯૮૩; ૫. નરસૈ મહેતા-વ્યક્તિત્વ છે. અન્યથા પણ આ પદોનું અભિવ્યકતવૈચિત્ર્ય વિવિધ રીતે ધ્યાન અને કર્તુત્વ, જેઠાલાલ ત્રિવેદી, ઈ. ૧૯૭૩; ૬, નરસૈયો ભક્ત ખેંચે છે. ઝૂલણાબંધ પરની કવિને વિશેષ ફાવટ છે તે તરત હરિના, કે, મા. મુનશી, ઈ. ૧૯૩૩; ] ૭. અનુક્રમ, જયંત વરતાય છે. વિવિધ ભવસ્થિતિઓને મૂર્ત કરવા ઘરેલુ ભાષાથી માંડી કોઠારી, ઈ. ૧૯૭૫-સુદામાની કથા : મૂળ અને વિકાસ'; ૮. કવિ ક૯૫નાસભર ને ચિત્રાત્મક ભાષા સુધીના અનેક રૂપ સમુચિત રીતે ચરિત : ૧-૨, ૯. કૃષ્ણકાવ્ય, હરિવલ્લભ ભાયાણી, ઈ. ૧૯૮૬ આ છંદમાં કવિએ પ્રયોજ્યાં છે. એ સિવાય લયવૈવિધ્યવાળી નરસિહ વિષયક લેખો; ૧૦. ગુલિટરેચર; ૧૧, ગુસામધ્ય; ૧૨. કર્ણગીચર ને શ્રુતિગોચર અનેક આકર્ષક ધ્રુવપંક્તિઓ, રવાનુકારી ગુસાઇતિહાસ : ૨, ૧૩. ગુસારસ્વતો; ૧૪, થોડાંક રસદર્શનો, શબ્દો ને પ્રાસાનુપ્રારયુક્ત શબ્દવિન્યાસથી અનુભવાતું શબ્દ- ક. મા. મુનશી, ઈ. ૧૯૩૩; ૧૫. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, માધુર્ય, લલિતમધુર કે ભવ્ય ભાવને લીલયા મૂર્ત કરી શકે એવું ઈ. ૧૯૭૫ (પહેલી આ.નું પુનર્મુદ્રણ)-કવિચરિત્ર'; “૧૬. ભક્તિ ભાષાકૌશલ વગેરેથી ઘણાં પદો ઊંચા કાવ્યગુણવાળાં બન્યાં છે. કવિતાનો ગુજરાતમાં ઉદ્ગમ અને વિકાસ, કે. કા. શાસ્ત્રી, ઈ. કવિનાં બધાં પદ એકસરખાં કાવ્યબળવાળાં નથી. એમાં ઘણાં ક્ષેપક ૧૯૮૧; ૧૭. સાહિત્યનિકષ, અનંતરાય રાવળ, ઈ. ૧૯૬૯ હશે. ઉપડની પંક્તિ આકર્ષક હોય અને પછી પદ લથડી પડતું (પુનર્મુદ્રણ)–“સંતના શબ્દ', ૧૮. સાહિત્ય, જૂન ૧૯૩૪હોય, એકનો એક ભાવ અનેક પદોમાં પુનરાવર્તિત થતો હોય, નરસૈયાને લગતા કેટલાક પ્રશ્નો', બ. ક. ઠકોર: ] ૧૯. આલિસ્ટભાવ સ્થળ ' બની જતો હોય એવું ઘણાં પદોમાં ઑઇ :૨; ૨૦. કેટલૉગગુરા; ૨૧, ન્હાયાદી; ૨૨. ડિકેટલૉગબીજે. અનુભવાય છે. ગુરૂ-રાજસ્થાનમાં અપભ્રંશની અંદર રચાયેલા સંદર્ભસૂચિ : નરસિહ મહેતાની કાવ્યકૃતિઓ, સં. શિવલાલ કે દસાહિત્યની પરંપરાનો લાભ કવિને મળ્યો હોવાનું સંભવિત છે, જેસલપુરા, ઇ. ૧૯૮૧–સં. પ્રકાશ વેગડ, અને તો પણ ઉપર્યુકત વિષય અને અભિવ્યક્તિના વૈવિધ્યથી ગુજરાતી કવિતામાં પદસાહિત્યનો દૃઢ પાયો નાખવાનું શ્રેય નરસિંહને નરસિંહ-૨ ઈ. ૧૬૯૧ સુધીમાં ખરતરગચ્છના જૈન સાધુ. મળે છે. રત્નરાજગણિના શિષ્ય. ચંદ્રકૌતિના શિષ્ય. હર્ષકીતિની મૂળ સંસ્કૃત નરસિંહ જુવે ગુજરાતી ભાષામાં રચાયેલી અનેક કૃતિઓ આજે કૃતિ “યોગ ચિંતામણિપરના બાલાવબોધ (લે. ઈ.૧૬૯૧)ના કર્તા. ઉપલબ્ધ છે, તેથી ઐતિહાસિક દૃષ્ટિએ હવે એમને આદિ કવિ સંદર્ભ: ડિકેટલૉગભાવિ. [કી.જો] કહી શકાય એવી સ્થિતિ નથી, અને તેમ છતાં “નરસિંહમાં ગુજરાતી ભાષાન અને પ્રથમ અવાજ સાંપડે છે” (ઉમાશંકર નરસિહ-૩ (ઈ. ૧૬૯૮ સુધીમાં : કવિ પોતાને ‘નરસિહનવલ’ જોશી) એ અર્થમાં નરસિંહ ગુજરાતીના આદિ કવિ છે. તરીકે ઓળખાવે છે પરંતુ તેમાં “નવલ” શબ્દ શું સૂચવે છે તે મળ રસિહ પૂર્વે ગુજરાત શિક દૃષ્ટિએ તે છતાં “નરસિહ ૨૧૦ : ગુજરાતી આહિર નરસિહ-૨: નરસિહ-૩ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટ થતું નથી. તેમણે ૭ કડવે અધૂરી રહેતી “ખાતરણ” (લે. ઈ. ૧૬૯૮) નામની કૃતિની રચના કરી છે. [કી.જો.] સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ] ૨. ગૂહાયાદી. નરસિંહ-૪ [ઈ. ૧૭૬૯માં હયાત]: કવિ ‘વીરક્ષેત્ર’ એટલે કે દરાના વતની જણાય છે. બોડાણા પરિવ’ (૨૭, ૧૭૬૯ ૧૮૨૫, માગશર વદ ૧૧, શનિવાર)ના કર્તા. કર્તાને રવિસુત કહેવામાં આવ્યા છે તે ભૂલ છે. સંદર્ભ : ૧. કદસૂચિ; ૨. યાદી. તો ‘હરિલીલામૃત', 'ભક્તિ-મંજરી' અને 'ગોપી'સંવાદ' અ 'જ્ઞાનગીતા' અને 'પ્રબોધરી પહેલાંની કૃતિઓ હોવાનું સંચા ‘પ્રબોધ-મંજરી' એ વેદાંતી જ્ઞાનમાર્ગી ધારાની કૃતિ રચવાનો ‘જ્ઞાન વડો-ગીતા’ પૂર્વેનો પહેલો પ્રયત્ન હોવાનું અનુમાન કરી શકાય. ‘કક્કો’, સ‘વિનંતી’, આનંદ-રાસ', 'સંતનાં લક્ષણ' જેત્રી પ્રકીર્ણ કૃતિઓ પ્રૌઢ અને દૃઢ બંધવાળી રચનાની પહેલાં સર્જાઇ હોય એમ બને, નો ‘હસ્તામલક'ની વિષનિરૂપણની વ્યવસ્થિત ધોના અને પ્રોકિ એકૃતિ નરહરિની છેલ્લી કૃતિ હોવાનું માનવા પ્રેરે. ૩૬૦ પંક્તિની ચોપાઇબદ્ધ ‘હરિલીલામૃત’(મુ.) નરહરિની સગુણનિર્ગુણની મિશ્રભુમિકા વ્યક્ત કરે છે એમાં કોઈ શંકા નથી. એક બાજુથી જ્ઞાનમાર્ગી પરંપરામાં મળતાં નિરંજનદેવની સ્તુતિ, બ્રહ્મજ્ઞાની ને વિદેહીનાં લક્ષણો, આત્મભાવના અનુભવનું મહત્ત્વ વગેરે તત્ત્વો છે, તો બીજી બાજુથી કવિ સાધુનો રિબાતું પદ્મપ હિર અખ્ય અવતાર ધારણ કરે છે એમ કતી દશાવતારનું વર્ણન કરે છે અને નવા પ્તિ કરનારા ભક્તોનાં કૃષ્ણતો આપી ભજનાનંદનો મહિમા કરે છે. સમગ્ર ઉદ્ધવપ્રસંગને આલેખતા ૭ કડાનાં 'ઓપીવ-સંવાદ' (મુ.)માં ગોપીઓના પ્રેમલક્ષણા ભક્તિના ભાવોને હૃદયંગમ અભિવ્યક્તિ અપાયેલી છે ને બ્રહ્મજ્ઞ!નનો ઉપદેશ આપવા આવેલા ઉદ્ધવ એનાથી પ્રભાવિત થઈ જતા બતાવાયેલા છે, પરંતુ અંતે કૃષ્ણ ગોપીઓને કુક્ષેત્રમાં મળે છે તે વ્યાપક પરબ્રહ્મની અદ્વૈતાનુભૂતિ તરીકે વર્ણવાય છે. કવિએ પોતે સ્તોત્ર તરીકે ઓળખાવેલી ૩૧૫ કડીની ‘ભક્તિમંજરી'માં કવિ નિર્ગુણ, નિરાકાર, નિરંજન વિશ્વવ્યાપક મહારાજને કૃષ્ણ અને રામ તરીકે ઓળખાવી રામભક્તિનો મહિમા ગાય છે ને એમ નિર્ગુણ-સગુણની એકતા દર્શાવે છે. [ા.ત્રિ.] ચોપાઈની ૧૩૦ ડીની પ્રબોધ-માંજરી (મુ.) આત્મવિદ્યાનો બોધ કરતી કૃતિ છે, પણ એમાં વેદાંતી પરંપરાનાં જ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એ સાધનોના મહિમાની સાથે સાથે વૈષ્ણવી સગુણો નરસીરામ [ઈ. ૧૭૮૨ સુધીમાં] : ૫ કડીનું ‘અફીણિયાનું કવિત' (લે. પાસનાનો પણ પુરસ્કાર થયેલો છે. પણ નરહરિના જ્ઞાનવિચારને ઈ. ૧૭૮૨૦ના કર્તા. જો રિસામ સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧ [કી..જો] નારિદાસ) [ઈ.૧૭મી સદી]; શાનમાંગી કવિ. અનુશ્રુતિ મુજ્બ જ્ઞાતિએ કડવા કણબી. પોતાને વડોદરાના વાસી કહે છે પણ મૂળ એ બાવળા કે દહેગામના હોવાનું નોંધાયું છે, જેનો આધાર સ્પષ્ટ નથી. એક લોકપ્રચલિત દુહામાં અખાભગત, બુટિયા અને ગોપાળની સાથે એમના જ્ઞાનમાર્ગી ધારાના કવિ તરીકે ઉલ્લેખ થાય છે, પણ એમની કૃતિઓ ઈ.૧૬૧૬થી ઈ.૧૬૫૩ સુધીનાં રચનાવષૅ બતાવે છે, તેથી એ અખાના નજીકના પુરોગામી કવિ ઠરે છે. પોતાની કૃતિઓમાં પરમ કણાળુ, વસ્ત્ર, ધીર અને નમ્ર સંત તરીકે પ્રતીત થતા નરહરિમાં અખાના જેવું ાચાર અને મિથ્યા-ઓળખાવાયેલી અને ઉમામહેશ્વર વચ્ચેના સંવાદ રૂપે રચાયેલી ચોપાઇની પ૧ કડીની ‘હસ્તામલક' (૨૬૧૬૫૩ ૫.૧૩:૯, ચૈત્ર સુદ ૧૧) શકરી વિદ્યા એટલે કે બ્રુહ્મવિદ્યાનું નિરૂપણ કરતી કૃતિ છે. યોગમાર્ગ, સૃષ્ટિની ઉત્પત્તિ અને બ્રહ્મજ્ઞાનના સ્વરૂપને વિસ્તારથી વર્ણવની આ કૃતિમાં ગંગા, ક્રમ મેં સરસ્વતીનું યૌગિક અર્થઘટન થયું છે, હોમાદિને પણ સમાંતર કર્મ તરીકે ઘટા પ્રૌઢ અને પરિપક્વ અભિવ્યક્તિ મળી છે. 'જ્ઞાનગીતા'-(ઈ. ૧૬૧૧.૧૬૭૨, કારતક સુદ ૧, ગુરૂવાર; માં પૂર્વછાષા અને દેશીબંધનો ૧૭ કડવાં અને ૩૪૨ કડીની આ કૃતિ ઉષ્કૃત થયેલા જણાતાં સંસ્કૃત શ્લોકોના અર્થવિસ્તાર રૂપે રચાયેલી છે ની વેદાંતી વિચારધારાના સર્વ મહત્ત્વના વિષયોને આવરી લે છે. અહીં પણ સહયોગની સાધનાને પુરસ્કારતા કવિ બ્રહ્માનુભવનો જે ક્રમિક વિકાસ દર્શાવે છે. તેમાં પહેલી ભૂમિકા ભક્તિની છે. કાવ્યમાં કવિનું તત્ત્વજ્ઞાન દૃષ્ટાંતબળ, ‘નિર્વાણવાણી’ ને અવળવાણીના વિનિયોગ તથા પ્રસાદિનાથી સુબોધ બન્યું છે ને કેટલાંક દા નિરૂપણો પણ આપણને પ્રાપ્ત થાય છે. શિવગીતા' તરીકે પણ ચારને ભાંડવાનું આકરાપણું નથી. એમના તત્ત્વવિચારમાં અંતે અપનુભૂતિનું મહત્વ છે ને કર્મ, ઉપાસના, કાયાક્લેશ આહિ બાહ્ય સાધનોને એમણે આવશ્યક લેખ્યાં નથી, પરંન વૈષ્ણવી સગુણ ભક્તિનો એ આદર કરે છે એ એનાં સગુણથી નિર્ગુણ તરફ એમનો વિકાસ થયો હોય એમ લાગે. એ રીતે વિચારીએ નહિંસા-૪ : રવિદાસ) ગુજરાતી સાહિત્યકોશ : ૨૧૧ [કી.જો.] હિદાન્ય ઈ. ૧૯૫૨માં હયાત : જૈનાવક, કુડા ઢબુદ્ધ ૩૩ કડીના (મગસીમંડન)પાર્શ્વનાથ-સ્તવન’ (૨.ઈ. ૧૬૫૨ સં. ૧૭૦૮, પોષ વદ ૧૩; મુ.)ના કર્તા. કૃતિનો રચનાસંવત ભુલથી . ૧૭૭૮ વાવવો છે કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑકટો. ઈ.૧૯૩૯–‘(શી) મક્ષીજીમંડન પાર્શ્વનાથ સ્તવન, સેં. નાનવિજ્યજી (+સ.); ૨ એજન ફેબ્રુ. ૧૯૪૮ --(સ, ૧૭૭૮માં શ્રી નરસિંહદાસ વિરચિત) માસીડિન જિનસ્તવન' સં. જ્ઞાનવિજયજી (+ સં.). [31.[.] નરસિંહદાસ-૨ [ઈ. ૧૭૫૬ સુધીમાં]: ૨૦૦૦ ગ્રંથાગ્રના ‘ભાગવૃત-રંગીલા' (લે. ઈ. ૧૭૫)નાં કર્ત, જો નરિયા. સંદર્ભ : ૧. પ્રાકૃતિઓ; ]૨. આલિઑઈ: ૨ [કી.જે.] નરિરામ | : પિતાનમાં માન. માતાકાયગણજીના છંદના કર્તા, જો નરસઔસમ. સંદર્ભ : યાદી. [કી.જો..] નરસી [ઈ. ૧૮૦૨માં હયાત] : ક્ષત્રિય. ‘ઉત્પાત—અડસઠી' (૨.ઈ. ૧૨)ના સંદર્ભ સાખ જે For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ વસિષ્ઠના ૨.૭.૧૬ મળી કૃતિને વ્યાં છે તે બધું લાક્ષણિક રીતે ધ્યાન ખેંચે છે. આ ગ્રંથ સવિરોષ કૃતિ : ગુમુવાણી (+ સં.). વિચારપ્રૌઢી ને શાસ્ત્રીયતાથી ભરેલો છે. ‘તીવ્ર વૈરાગ્ય’ આદિ ૧૦ પ્રકરણોમાં વહેંચાયેલ ‘વાસિષ્ઠસાર નરોત્તમ સિં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ભક્ત ગીતા' (૨.૧૬૧૮ સં.૧૬૭૪, મહા સુદ ૧૦, રવિવાર, ‘લઘુયોગવાસિષ્ઠના અનુવાદરૂપ કૃતિ છે. તે ઉપરાંત નરહરિએ અનુવાદરૂપ સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.] ભગવગીતા' (૨.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, શ્રાવણ સુદ ૧૦, રવિવાર, નરોહર [ ]:૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. મુ.) પણ રચેલી છે. નરહરિ મૂળ કૃતિનું માત્ર ભાષાન્તર આપતા કૃતિ : ભસાસિંધુ. [કી.જો.] નથી, પણ કૃતિના તત્ત્વાર્થને ટ ને સુગ્રાહ્ય કરવા, જરૂર લાગે ત્યાં, ગાંઠ ઉમેરીને, દૃષ્ટાંતો યોજીને, યથોચિત વિસ્તાર કરે છે. નરહરિ [ઈ.૧૭૩૦માં હયાત] : જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ. આમ, ‘ભગવદુ-ગીતા’ના ૭૦૦ શ્લોકોને એમણે ૧૧૫૬ કડીઓમાં હાલારના સરપડદના વતની. સગાળશાની પ્રચલિત કથાને સાદા વિસ્તાર્યા છે, એમ કરવામાં એમણે શ્રીધરસ્વામીની ‘સુબોધિની’ દેશીબંધમાં નિરૂપતા “ચેલૈયાનું આખ્યાન (૨.ઈ.૧૭૩૦) એ કૃતિના ટીકાનો ઉપયોગ કર્યો હોવાનું અનુમાન થયું છે. કર્તા. નરહરિની લઘુ કૃતિઓમાં ૩૬ કડીનો ‘કક્કો (મુ.) આત્મ- સંદર્ભ : ૧. કવિચરિત :૩; ૨. ગુસારસ્વતો; ] ગૂહાયાદી. જ્ઞાનનું જ બહુ વ્યવસ્થિત નહીં એવું નિરૂપણ કરે છે. ૨૫ કડીની [કી.જો.] ‘આનંદ-રાસ (મુ.) જ્ઞાનભક્તિબોધની કૃતિ છે. કૃષ્ણઉદ્ધવ સંવાદરૂપની ૧૩ કડીની ‘સંતનાં લક્ષણ” (મ) મોટી રચના તરીકે નર્મદ [ઈ. ૧૪૧૪માં હયાત]: જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. પછીથી ‘જ્ઞાન-ગીતા'માં સમાવિષ્ટ થઈ હોવાનું જણાય છે. નરહરિને તપગચ્છના સોમસુંદરસૂરિના શિષ્ય હોય તો તેમનો સમય ઈ. નામે ‘મા’, ‘વિનંતી’ અને ‘જ્ઞાનરમેણી’ નોંધાયેલ છે, તેમાંથી ૧૫મી સદી પૂર્વાર્ધ ગણાય. તેમના નામે ૪૧ કડીનો ‘વિમલમંત્રી‘વિનંતી’નું કર્તુત્વ એમનું જ હોવાનું નિ:સંદિગ્ધપણે કહેવાય એમ રાસ' (૨.ઈ.૧૪૧૪ સં.૧૪૭૦, ફાગણ –સોમવાર) મળે છે. નથી. નરહરિનાં, વૈષ્ણવસંસ્કારને કારણે ‘કીર્તનો” તરીકે ઓળખા- સંદર્ભ: મુપુગૃહસૂચી. કિી.જો.] થેલાં પદો (૨ મુ.) મળે છે, જેમાં જ્ઞાનમાર્ગી પરંપરા અનુસાર અધ્યાત્મજ્ઞાન અને ભક્તિનું છટાદાર રીતે નિરૂપણ થયું છે. નબુંદાચાર્ય/નર્મદાચાર્ય [ઈ.૧૬મી સદી અંત ભાગ -ઈ.૧૭મી સદી કૃતિ : ૧. કવિતારૂપ વસિષ્ઠસાર, સં. વૃજભૂષણ દ. જ્યોતિષી, આરંભ] : તપગચ્છની કમલકલશ શાખાના જૈન સાધુ. કનક ઈ.૧૮૬૯; ૨. (નરહરિકૃત) જ્ઞાનગીતા, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, કલેશના શિષ્ય. ઈ.૧૬૦૪માં તેમણે પ્રત લખેલી છે. એમણે અનસૂયા ભૂ. ત્રિવેદી, ઈ. ૧૯૬૪ (સં.), ૩. એજન સં. સુરેશ કોકશાસ્ત્ર ચતુષ્પદી(કોકકલા-ચોપાઈ'(૨.ઈ. ૧૬૦૦/સં.૧૬૫૬, હ. જોષી ઈ.૧૯૭૯ ( સં.); ૪. પ્રાકામાળા : ૩૨ ( સં.); ૫. આસો સુદ ૧૦, બુધવાર) તથા યોગમુકતાવલી’નો ગદ્યપદ્યવસિષ્ઠસાર-ગીતા, સં. છગનલાલ કે. મહેતા, -; ] ૬. પદ- અનુવાદ રચેલ છે. ‘નર્મદ’ને નામે મળતી ૧૪ કડીની ‘શાલિભદ્રભાસ” સંગ્રહ પ્રભાકર, પૂ. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫, ૭. સગુકાવ્ય પણ આ જ કવિની કૃતિ હોવાની સંભાવના છે. (સં.); ]૮. સાહિત્ય, માર્ચ ૧૯૩૩–‘નરહરિકૃત પ્રબોધમંજરી', સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ] ૨. ગૂહાયાદી; ૩. જૈમૂકવિઓ: સં. ભોગીલાલ જ, સાંડેસરા. ૧, ૩(૧); ૪. ડિકેટલૉગબીજે; ૫. મુપુગૃહસૂચી: ૬. હેજેજ્ઞાસૂચિ: ૧. સંદર્ભ: ૧. અપરંપરા; ૨. કવિચરિત : ૧-૨, ૩. ગુસા [કી.જો.] ઇતિહાસ : ૨, ૪. પાંગુહસ્તલેખો; [ ] ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૭. ડિકેટલૉગબીજે; ૮. ડિકેટલૉગભાવિ: ૯ કોહ- નલ [ઈ, ૧૭૧૦ સુધીમાં] : જેન. ૧૬ કડીની ‘અફીણઅવગુણનામાવલિ. સુ.જે. સાય’ (લે. ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : મુકુન્હસૂચી. [કી.જો નરેન્દ્રકીતિ [ઈ. ૧૫૯૬માં હયાત ]: દિગંબર જૈન સાધુ. સલકીતિની પરંપરામાં સકલભૂષણના શિષ્ય. “અંજના-રાસ' (૨.ઈ. ‘નલદવદંતી-ચરિત્ર': ૫ ઢાળ અને ૬૩૭૪ કડીની આ અજ્ઞાત૧૫૯૬ .૧૬૫૨, માગસર સુદ ૧૩ના કર્તા. કર્તક રાસકૃતિ (લે.ઇ.૧૪૮૩; મુ.) એની પ્રાચીનતાને કારણે સંદર્ભ : જેન્કવિઓ : ૩(૧). [કી.જે. નોંધપાત્ર બને છે. નલકથાની જૈન તેમ જ જૈનેતર પરંપરાનો ઉપયોગ કરતી આ લધુ કૃતિમાં કથાનું સરળીકરણ છે ને ઘણા નરેરદાસ મહારાજ) [ઈ. ૧૭૯૨માં હયાત: જ્ઞાનમાર્ગી કવિ. પ્રસંગો માત્ર ઉલ્લેખથી કહેવાયા છે. પણ કવિએ સત્કર્મ વિશેનું તલોદ(તા. વાગરા)ના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર, પિતા દવદંતીનું ચિંતન તેમ દવદંતીને એના માતાપિતાની તથા નળને તળજાભાઈ. ઈ. ૧૭૯ળામાં નિરાંત પાસેથી ઉપદેશ લીધો અને એના પિતાની શિખામણો તો જરા વીગતથી આપી છે ને નળે તલોદની જ્ઞાનગાદીના આચાર્ય થયા. તેમનાં મુખ્યત્વે ગુરુમહિમા કરેલા ત્યાગ પછી દમયંતીનો વિલાપ ૧ આખી ઢાળમાં આંતરવર્ણવતાં ૧૦ પદ અને આત્મજ્ઞાન તથા વૈરાગ્યનો બોધ આપતાં યમકવાળી ભાવાર્દૂ પદરચનાની મદદથી નિરૂપ્યો છે. વરવહુ કંસાર ૩ છપ્પા(મુ.) મળે છે. ખાય છે ત્યારે એની સુગંધથી અણવરની દાઢ ગળે છે એવું ૨૧૨ : ગુજરાતી સાહિત્યકોશ નરેન્દ્રકીર્તિ : નલદવદંતી–ચરિત્ર For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ વિનોદવચન અને કૃબર કોઇ તપસ્વી પાસેથી ઘુ વિદ્યા મેળવી દમયંતીનો કરુણ વિલાપ વિવિધ દેશીઓ ને દવાઓવાળાં કેટલાક નળને હરાવે છે એવું અન્યત્ર ક્યાંય ન મળતું પ્રસંગકથન લક્ષ સુંદર ગીતોમાં રજૂ થયો છે. ખેંચે છે. દૃષ્ટાંતની સહાયથી પ્રસંગે પ્રસંગે અપાયેલો બોધ અને સ્થળે સ્થળે કૃતિ : (મહીરાજકૃત)નલદવદંતીરારા, સં. ભોગીલાલ જ, સાંડેસરા, પ્રાકૃત, અપભ્રંશ, હિંદી, ફારસી, ગુજરાતી સુભાષિતોની ગૂંથણી ઈ.૧૯૫૪(સં.). આ કૃતિની તરી આવતી લાક્ષણિકતા છે. અનેક ગ્રંથોમાંથી લીધેલાં સંદર્ભ : ૧, નકવિકાસ; ] ૨. જૈનૂકવિઓ: ૩(૧); ૩. મુપુ- સુભાષિતો કવિની વિદ્વત્તા અને બહુશ્રુતતાની સાખ પૂરે છે તે ગૂહસૂચી; ૪. લહસૂચી; ૫. હજૈજ્ઞાસૂચિ: ૧. જિ.કો.] ઉપરાંત કવિનો વિવિધ ભાષાપ્રયોગશોખ પણ નોંધપાત્ર છે. અન્ય ભાષાનાં સુભાષિતોનો કેટલીક વાર ગુજરાતી અનુવાદ અપાયો છે. ‘નલદવદંતી-પ્રબંધ' [૨.ઈ.૧૬૦૯ સં.૧૬૬૫, આસો વદ ૬, થો વટ ૮ ધર્મબોધનો વારંવાર પ્રગટ થતો હેતુ, અતિવિસ્તારી કથાથન સોમવાર : જયસોમશિષ્યવાચક ગુણવિનયની આ કૃતિ(મુ.) આરંભના અને કયારેક વાગાડંબર અને શબ્દવિલાસમાં સરી પડતી ભાષાભિદુહા-ચોપાઈ ઉપરાંત દેશીની ૧૬ ટાળો અને કુલ ૩૫૩ કડીમાં ની વ ટાળો અને કલ 2 કીમાં વ્યક્તિ આ કૃતિની અન્ય લાક્ષણિકતાઓ છે. વ્યક્તિ એ [કા.શા.] રચાયેલી છે. આ નાનકડી કૃતિમાં કવિએ અન્ય ભવોની કથાઓ આપી નથી તેમ જ સ્વયંવરના પ્રસંગથી જ કથાનો આરંભ કરી નલદવદંતીરાસ-૨ [૨.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, ભાદરવા સુદ ૯ મુખ્ય પ્રસંગો જ ટૂંકમાં આલેખ્યા છે. કવિ જૈન પરંપરાની નલ દુહા, ચોપાઇ આદિ માત્રામેળ છંદો અને દેશી ઢાળોની ૧૨૫૪ કથાને અનુસર્યા છે તેથી અહીં હંસ અને કલિની તથા તેને અનુષંગે કડીમાં બંધાયેલો મહીરાજકૃત આ રાસ(મુ.) બહુધા હેમચંદ્રના મત્સ્યસંજીવન આદિ પ્રસંગોની ગેરહાજરી છે, તે ઉપરાંત નલને ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાંની જૈન પરંપરાની કથાને અનુસરો ઘુતનું વ્યસન પહેલેથી જ હતું તેવું આલેખાયું છે. કવિનો આશય છે ને કેટલાંક નિરૂપાણી ને કલ્પનાઓમાં પુરોગામી કવિ ઋષિશીલમહિમા ગાવાનો છે. તેથી દવદંતીના શીલપ્રભાવને વર્ણવવા વર્ધનનો તથા દેવપ્રભસૂરિકૃત ‘પાંડવચરિત્ર'નો પ્રભાવ બતાવે છે. તરફ તેમણે વિશેષ લક્ષ આપ્યું છે. રચના ટૂંકી હોવા છતાં કવિએ કરી હોવા છતાં દલિ) પૂર્વેના કવિઓ કરતાં મોટું કદ ધરાવતા આ રાસમાં નલ ના કર કયાંક ક્યાંક સરસ પ્રસંગ વર્ણન કરવાની તક લીધી છે. જેમ કે, દેવદતીના પૂર્વભવના પ્રસંગો થોડી વીગતે વર્ણવાયા છે, દૃષ્ટાંતો ને આરંભમાં ૫૦થી વધુ કહીમાં સ્વયંવરનો પસંદ હોએ સુભાષિતોની મદદથી વારંવાર ને કંઈક વિસ્તારથી ધર્મોપદેશ ને વ્યવઆલંકારિક શૈલીમાં વર્ણવાયો છે. લગ્ન પછી રથમાં જતી વખતે હારજ્ઞાન અપાયાં છે ને પરંપરાગત વર્ણનોનો આશ્રય લેવાયો નલ દવદંતીની લજ્જા છોડાવે છે તે પ્રસંગનું કવિએ કરેલું વર્ણન છે. એ વર્ણનોમાં દવદંતીના વિરહને સંદર્ભે થયેલું જનજીવનની પણ રસિક અને તાજગીભર્યું છે. આંતરયમક વગેરેથી ઓપતા વાસ્તવિક રેખાઓને વણી લેતું હતુવર્ણન જેવાં કેટલાંક વર્ણનો વર્ણવિન્યાસ, અર્થપૂર્ણ અલંકારો, સંસ્કૃત પદાવલિ ને સમાસરચના ધ્યાન ખેંચે છે. ધ્યાન " ભો.સાં.] તથા તળપદા કહેવતો-રૂઢિપ્રયોગો વગેરેમાં કવિની શૈલીની પ્રૌઢિ ‘નલદવદંતીરાસ-૩ [૨.ઈ.૧૬૧૭]: ખરતરગચ્છના ઉપાધ્યાય વરતાય છે. [ભા.વૈ. સકલચંદ્રના શિષ્ય સમયસુંદરની ૩૮ ઢાળ અને ૬ ખંડમાં વિભક્ત આ કૃતિ(મુ.)માં ‘પાંડવચરિત્ર’ અને ‘નેમિચરિત્ર'ની જૈન ‘નળદમયંતીરાસ-૧ [૨.ઈ.૧૬૦૯સં.૧૬૬૫, પોષ સુદ ૮, નલકથાને કવિ અનુસર્યા હોવાથી નલ-દવદંતીની જૈન પરંપરામાં મંગળવાર : ૧૬ પ્રસ્તાવ અને દેશી ઢાળ ઉપરાંત ચોપાઇ, દુહા, પ્રચલિત કથા જ મળે છે. નલ અને દવદંતીના ભવથી કથાની સોરઠા આદિ અન્ય છંદોની લગભગ ૨૪૦૦ કડીનો નયસુંદરકત શરૂઆત કરી તેમના પૂર્વજન્મની વાત વચ્ચે સંક્ષેપમાં કહી દેવાને આ રાસ (મુ.) માણિકયદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય ‘નલાયન’ પર લીધે ને છઠ્ઠા ખંડમાં તેમના પછીના ભવની વાત વિસ્તારથી આધારિત છે અને તેથી ‘નલાયન-ઉદ્ધાર-રાસ’ તરીકે પણ ઓળખાવાયો કહેવાને લીધે કવિ પુરોગામીઓથી જુદા ફંટાય છે. એનાથી છઠ્ઠ છે. “નલાયન’ પોતે મહાભારતની અને જૈન પરંપરાની કથાના ખંડ આખી કૃતિમાં મૂળ કથાપ્રવાહથી જુદો પડી જતો લાગે છે. સમયનો પ્રયાસ છે અને તેને અનુસરતી આ કૃતિ જૈન શૃંગાર, કરુણ, અદભુત ને શાંત રસનું નિરૂપણ પ્રસંગોપાત કૃતિમાં પરંપરાની સંસકૃતિઓમાં જુદી ભાત પાડે છે. ‘નલાયન’ને અનુ- થયું છે તો પણ કોઈ એક રસ કૃતિના કેન્દ્રમાં હોય એમ કહી સરવા છતાં કવિએ કેટલાક ફેરફારો પણ કર્યા છે. જેમ કે, શકાય એવું નથી. એટલું જ નહીં કેટલીક ભાવપૂર્ણ પરિસ્થિતિઓને દંડકારણ્યની ઉત્પત્તિની કથા જેવા સત્તરેક નાના મોટા પ્રસંગો જેટલી ખીલવવી જોઈએ તેટલી કવિએ ખીલવી પણ નથી. વર્ણનોય. જતા કર્યા છે, તો ‘હરિવંશ-પુરાણ'માંથી કવનિતાનું દૃષ્ટાંત વગેરે બહુધા પ્રણાલિકાનુસારી છે. તો પણ નળ અને કુબરના ઘુતનો કેટલાંક ઉમેરણો કર્યા છે. કવિએ ક્યાંક કથાનાં પાત્રોનાં નામ પ્રસંગ, નળ અને દવદંતી વચ્ચેના આનંદપ્રમોદ, દવદંતીનો અને સંબંધો પણ ફેરવ્યાં છે. ત્યાગ કરતી વખતે નળના ડાબા અને જમણા હાથ વચ્ચે થતા પરિસંખ્યા અને કલેષ અલંકારોનો આશ્રય લઈ થયેલું નળની સંવાદ દ્વારા વ્યક્ત થયેલો નળનો દ્વિધાભાવ ઇત્યાદિ ઘણી જગ્યાએ રાજ્યસમૃદ્ધિનું, ઝડઝમકભરી પદરચનાનો આશ્રય લેતું નળનું વગેરે કવિનું આલેખન પોતાની સગવી ચમત્કૃતિ ધારણ કરે છે. મારવાડી જેવાં કેટલાંક વર્ણનો ધ્યાનાર્હ બન્યાં છે તેમ નળદમયંતીની વિયોગા- અને ફારસી શબ્દોની અસર કૃતિની શૈલીમાં અનુભવાય છે. વસ્થાનાં ચિત્રણો પણ ભાવપૂર્ણ અને કાવ્યસ્પર્શવાળાં બન્યાં છે. જિ.ગા.] ગઈ કવિની શૈલા વદનીરાસ3 રિસરની ૩૮ ઢાળ વિના જૈન સકલચંદ્રના તમિ.માં ‘પાંડલ દરા 1 'સમયસુંદર અને. તન ને ‘નલદવદ તી-પ્રબંધ': 'નળદમયંતિરાસ'-૩ ગુજરાતી સાહિત્યકોશ : ૨૧૩ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ નરાય દવનીતરામ' રિ.ઇ.૧૪૫]: “, ચોપાઇ અને દેશની ૩૨૧ કડીમાં નિબદ્ધ, ચિચ્છના જાતિસૂરિના શિષ્ય ઋષિવર્ધનરની આ ક્રિમ) ગુજરાતીમાં કવિ ચંપના આ વિષયના સૌ પ્રથમ રાસ પછી આવતી હોઈ અને અનુગામી મહીરાજ અને મેઘરાજના રાસો પર એની અસર પડેલી હોઈ ઐતિહાસિક દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિ બને છે. પ્રમાણમાં નાનકડી આ કૃતિમાં પણ આરંભમાં નળદમયંતીના ૨ પૂર્વભવની પ્રજા કોડ વિસ્તારથી વર્ણવાઈ છે, અને અને ૧ ઉત્તરભવનો ટૂંકમાં ઉલ્લેખ થયો છે. આ ઉપરાંત, આ ઉલ્લેખાયેલા દેવલોકના ૩ ભવોની કથા સાથે નળદમયંતીના કુલ ૭ ભવોની કથા આપણને મળે છે. ફ્લાવરનું માટે. કવિએ હેમચંદ્રાચાર્ય કૃત 'ત્રિષ્ટિશાળાકા પુરુષતિ અને સમચંદ્રસૂરિકન'નવિલાસનાનો આધાર લીધો છે. તેમાં ભીમ રાજાએ મોકલેલો બ્રાહ્મણ નળદમયંતીની કથાનું નાટક ભજવીને હુંડિક એ જ નળ છે એમ શોધી કાઢે છે તે ‘નલવિલાસ-નાટક' આધારિત ઘટના આપણને માત્ર ઋષિવર્ધનના આ ગુજરાતી રાસમાં જ મળે છે. બીજી બાજુથી નળના દૂત તરીકે કામ કરતા હંસના વૃત્તાંતનો સદંતર અભાવ પણ ધ્યાન ખેંચે છે. નળરાજાની બહેન નવરંગ ચૂંદડી ઓઢી લૂમ ઉતારે છે, સુખમાં જીવન પસાર કરતાં નળદમયંતીને પિતા નિષધદેવ દેવલોકમાંથી આવી કેટલીક સચોટ શિખામણ આપે છે વગેરે કેટલીક નાની વીગતો આ કાવ્યમાં નવી મળે છે. તેમાં સમયનું પ્રતિબિંબ ઝીલવાની કે જીવનબોધ આપવાની વિની વૃત્તિ દેખાય છે. કે છેલ્લા ભવમાં દમયંતી ગૃહસ્થજીવનમાં જ કેવળજ્ઞાન પામી મોક્ષ મેળવે છે, એ વાત પણ ધ્યાનાર્હ છે. કદની દૃષ્ટિએ નાના રાસમાં કવિને પાત્ર, પ્રસંગ કે રસના નિરૂપણમાં ઝડપ રાખવી પડી છે તેમ છતાં દર્પનીનું રૂપસૌંદર્ય, નળનો જન્મમહોત્સવ, નળ અને દધિપણ પરસ્પર વિદ્યાઓનો કરેલો વિનિમય અને નળની કોટડીઓ વગેરેના વર્ણનમાં કવિ કેટલોક કાવ્યગુણ લાવી શકથા છે. એકંદર કવિનું વકતવ્ય સચોટ અને લાઘવયુકત રહ્યું છે એ પણ લાભ છે. [ઘ] ‘નળાખ્યાન’-૧ [૨,૧૬૮૬] આખ્યાનના કાવ્યપ્રકારને ઉત્કૃષ્ટ તા પહોંચાડનાર દિવ પ્રેમાનંદનું એમના સર્જનકાળના અંતભાગમાં રચાયેલ ૬૪ (બુદી જુદી હસ્તપ્રતો પ્રમાણે ૩૬૫) કડવાંનું આખ્યાન (મુ.). મહાભારતના ‘નલોપાખ્યાન’ની જેમ આ કૃતિનોય પ્રધાનરસ કણ છે, પરંતુ કણને પોષક બને એ રીતે કૌશલપૂર્વક શૃંગાર અને ઇસ્ટને નિષ્પન્ન કરી કવિએ પુરોગામીઓથી બન્ન એવી સભ્યરસથી છલકાની કૃતિનું નિર્માણ કર્યું છે. આ સૂતી પત્નીને વનમાં એકલી ત્યજવાના નળના ક્રૂર કર્મ પાછળ, દમયંતીના 'અમૃત સાથિયા' કરને લીધે જન્મેલી ગેરસમજનો ફાળો જેવો તેવો નથી એ બતાવવામાં કવિની માનવસ્વભાવની સૂઝ ભલે પ્રગટ થતી હોય, પણ એ પ્રસંગે જે કર્કશ વાણીમાં તે દમયંતી સાથે વ્યવહાર કરે છે તેને લીધે અને બાહુકવેશે ‘માંડયાં વિષયીનાં ચિહ્ન એ એના વ્યવહાર વખતે નળનું પાત્ર હૌણવાય છે, તેનું ધીરદાનપણ’ નંદવાય છે, ઋતુપર્ણના ઘોડાઓનું સ્વભાોક્તિયુકત ચિત્રણ, પહેલાં ૩૦ કડવાંમાં ભેંસ પક્ષીની મધ્યસ્થી દ્વારા નદખેતીના હૃદય એક થાય છે અને ઈન્દ્ર, વરુણ, અગ્નિ અને યમ એ ચાર દેવોની દયાને પરણવાની ઇચ્છા છતાં દમયંતી નળ સાથે લગ્ન કરે છે એ પ્રસંગો આલેખી કવિએ શૃંગારની નિષ્પત્તિ દમયંતીરૂપવર્ણન કે સુધા સમાવવા નિર્વસ્ર બનેલા નળને જોઈ ‘લાજ્યાં પંખી ને લાખું વન જેવી ઊજિત(સબ્લાઇમ)નો અનુભવ કરાવતી પંક્તિઓમાં કવિની ઉત્તમ વર્ણનશક્તિનો પરિચય થાય છે. એમાં કયારેક કેટલુંક કવિને પરંપરામાંથી મળ્યું હોય, કયારેક કરી છે. જો કે શૃંગારનું આ આલેખન અલૌકિક પ્રેમથી ગૂંથાયેલા વસ્તુને અતિરંજિત બનાવવા જતાં ઔચિત્યનો ભોગ પણ લેવાયો દંપતી કેવાં દુ:ખગ્રસ્ત થાય છે એમ સૂચવી કરુણને વધારે વેધક બનાવે છે. હોય, તોપણ પ્રાસાનુપ્રાસ, શબ્દપસંદગી, વક્રોક્તિ, શૈલીલહેકા કે ૨૧૪ : ગુજરાતી સાહિત્યકોશ નલરાય દવદંતીચરિતરાસ ; નળાખ્યાન-૧ ‘મોસાળ પધારો રે. . . લાડકવાયાં બે બાળ' એ હૃદયદ્રાવક ઉદ્ગારથી આરંભાતો કરુણરસ ૨૨ કડવા સુધી વધુને વધુ ઘન થતો જાય છે. પ૩મા કડવાના હાસ્યરસના ઉછાળાઓ સાથે વળાંક આવે છે અને નાયકનાયિકાનું પુનર્મિલન નિર્વાહણસંધિનાં થોડાં કડવાંમાં રચાય છે. શૃંગારની વિડંબનાના પ્રસંગ ઊભા થાય છે ત્યાં પ્રેમાનંદની આગવી હાસ્યનિષ્પત્તિની શક્તિ ખીલી ઊઠે છે, સ્વયંવરમાં દેવોની અને બીજા ‘વિર' વખતે ઋતુપર્ણની મયંતીને વાની વહી કોપનાના પ્રસંગોએ બંને પ્રસંગે કાસ્ય પોતાની રીતે કને ધાર આપી રહે છે. પોતાને પરણવા પડાપડી કરવા દેવોને જેણે એ અવગણ્યા તે દાતીને નળ વનમાં સૂતેલી તકે એ તો છાની રહેતી નથી. બીજા ‘સ્વયંવરમાં કોડમાઁ હપૂર્વકનાં ઉમેદવાર ઋતુપર્ણ સાથે ચા પ્રેમી 'પતિને સારધિ રૂપે જવા વારો આવે એ કરુણતા ઓછી મર્મવેધક નથી. નાયક-નાયિકા છૂટાં પડે છે ને ફરી મળવા પામે છે તે દરમ્યાન ગાઢ કરણ વિપ્રલંભ અનુભવાય છે. એમાં નળ કરતાં દમયંતીની કરુણ દશા વધુ વ્યાાકારક છે. મૂળ મહાભારતની કથામાં ન હોય એવા બે પ્રસંગો ઉમેરી કવિએ દમયંતીની કરુણ સ્થિતિને ઘેરી બનાવી છે. દેવવરદાનથી ‘અમૃતસાવિયા' બનેલા દાંતીના કરથી નીપજેલી ગેરસમજનો પહેલો પ્રસંગ કવિને નાકરમાંથી મળ્યો છે. દમયંતીની સ્થિતિ એ દ્વારા દયામણી બને છે. બીજો હારચોરીનો પ્રસંગ સંભવ છે કે નલકથાની જૈન પરંપરામાંના રાજકુંવરીનાં રત્ન ચોરાયાના પ્રસંગ પરથી આવ્યા હોય, ર, હું કહીંએ નથી સમાતી' એ પદમાં દમયંતીની વેદના પરાકાષ્ઠાએ પહોંચે છે. કૃતિમાં યતીનું પાત્ર અનવદ્ય કરાયું છે. એના હ્રદયની ઋજુતા અને તેની નળ પ્રત્યેના પ્રેમની સચ્ચાઈ ગમે તેવા વિસ્ટ સંજોગોમાં પણ અકબંધ જળવાઈ રહે છે. બાહુક જ નળ છે એવી પ્રતીતિ થતાં ‘નથી રૂપનું કામ હે ભૂપ મારા' એવા સહજ રીતે નીકળી પડેલા ઉદ્ગારના લયમાં જ તેના હૃદયનો ઉલ્લાસ ધ છે. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ લય એમ દરેક બાબતમાં એકધારા ઊંચા કવિકર્મની પ્રતીતિ આ કયા નંદદાસ છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. કૃતિમાં થાય છે. કૃતિ: ભસાસિંધુ. જેને મહાકાવ્યની જોડે મૂકવા મન લલચાય એ કક્ષાની, સંદર્ભ :૧. ગૂહાયાદી; ૨. ડિકેટલૉગબીજે; ૩. ડિકેટલૉગભાવિ; પ્રેમાનંદની પ્રતિભાનું સફળ નૂર જેમાં ઝબકયાં કરે છે તેવી આ ૪. ફૉહનામાવલિ [કી જો; શ.ત્રિ.] કૃતિ કવિની ઉત્તમ રચના તો છે જ, પરંતુ ગુજરાતી ભાષાનાં ગણતર ઉત્તમ પુસ્તકોમાં હંમેશ સ્થાનને પાત્ર લેખાશે. [ઉ.જે. ‘નંદ-બત્રીસી' : પ્રધાનપત્ની પદ્મિનીના શામળની કલમના રૂદ્ર રૂપવર્ણનના અપવાદ સિવાય કવિતા કરતાં વાર્તાવસ્તુને કારણે ‘નળાખ્યાન-૨ : ભાલણકૃત વલણ કે ઊથલા વગરનાં વિવિધ રસપ્રદ બનેલી આ શામળની વાર્તા(મુ) ચોપાઇ-દોહરા અને રાગવાળી દેશીઓનાં ૩O|૩૩ કડવોમાં રચાયેલું મધ્યકાલીન રોળા-ઉલાલાના છપ્પાની બધી મળીને ૬૩૫ કડીમાં રચાયેલી ગુજરાતી કવિતાનું નવિષયક પહેલું આખ્યાન(મુ.), મહાભારતના છે. પ્રધાન વૈલોચનની રૂપવતી પત્ની પદ્મિનીના દેહના સ્પર્શથી આરોગ્યકપર્વની ‘નલોપાખ્યાન'ની કથાને અનુસરવાનું વલણ કવિનું સુવાસિત વસ્ત્રો તરફ દિવસે ભમરા આકર્ષાઇ આવતા. તેમના ત્રાસથી વિશેષ રહ્યું છે, પરંતુ જ્યાં કવિએ વીગતને બદલી હોય કે વર્ણનોને બચવા એ વસ્ત્ર ધોબી રાત્રે ધોતો હતો ત્યારે રાત્રિનગરચર્યાએ વધારે વિસ્તારી નવી અલંકારછટા દાખવી હોય ત્યાં બહુધા શ્રીહર્ષના નીકળેલા રાજા નંદસેનને પ્રધાનપત્નીના સૌંદર્યની ધોબી પાસેથી નષધીયચરિતુ’ મહાકાવ્ય અને ત્રિવિક્રમના ‘નલચંપૂ’ની અરાર જાણ થઈ. બીજે દિવસે પ્રધાનને કચ્છમાં ઘડા લેવા મોકલી રાજા ઝીલી છે. મૂળ કથાના પ્રસંગોને વિસ્તારી કૃતિને વધારે રસાવહ રાત્રે પ્રધાનને ઘેર ગયો. ગયો હતો કામાસક્તિથી પ્રેરાઈને, પણ બનાવવાની શક્તિ પ્રેમાનંદ જેટલી કવિ દાખવતા નથી, તો પણ ત્યાંના પોપટની દાતાભરી વાણીથી તેમ પદ્મિનીના બોધક ઉપાયથી શુંગાર અને કરુણ રસની કેટલીક જમાવટ કવિ કરી શક્યા છે. તેની કામવૃત્તિ વિચલિત થઈ ગઈ. “અધું મન પોપટથી પડ્યું, અલબત્ત વનવાસ ભોગવતા યુધિષ્ઠિરના દુ:ખને હળવું કરવા અર્થે નારીગુણથી ગળ્યું” અને “ાર આવ્યો તે જનક જ થયો, પૃહદસ્વ ઋષિ દ્વારા કહેવાયેલી મૂળ કથા પ્રધાનપણે જેમ કરુણ છે પલી આપી મંદિર ગયો.” ઘેર પાછો ફરેલો પ્રધાન, પોપટ તથા તેમ અહીં પણ કરણ રસ જ કેટલાંક મર્મસ્પર્શી પદોને લીધે પદ્મિનીના તેમ જ તે પછી રાજાના તથા પાિની અને તેની વધારે પ્રભાવક છે. પાત્રોના પૌરાણિક ઉદાત્ત ચરિત્રને જાળવી પિતાના પણ ખુલાસા ન સ્વીકારતાં શંકા અને દાઝથી પ્રેરાઈ રાખીને પણ તેઓ પ્રેમાનંદની નિરૂપણ કળાથી જુદા પડે છે. જંગલમાં એકાંતમાં તેની નિદ્રાવશ અવસ્થામાં નંદ રાજાને કેમ | | કવિને નામે ૨૭/૨૮ કડવાંનું એક બીજું ‘નળાખ્યાન’ પણ મારી નાખે છે, તેનું પાપ કેમ છતું થાય છે અને અંતે મુદ્રિત રૂપે મળે છે, પરંતુ આ કૃતિની ઉપલબ્ધ ન થતી હસ્તપ્રત, પદ્મિનીનું સતીત્વ કેવા ચમત્કારથી સિદ્ધ થઈ રાજને સજીવન સુરુચિને આઘાત પહોંચાડે એવા કેટલાક એમાં વ્યક્ત થયેલા કરે છે, તે વિસ્તારીને વર્ણવતી આ વાર્તા એના મધ્યકાલીન ઑતાવિચારો, કવિની અન્ય કૃતિઓથી જુદી પડી જતી કંઈક વિલક્ષણ ઓની જેમ આજના વાચકોને ય પકડી રાખે તેવી છે. વાર્તામાં શૈલી ઇત્યાદિ કારણોને લીધે આ રચના એમની નથી એ હવે રાજા, પ્રધાન, પદ્મિની અને પોપટ એ ચારે મુખ્ય પાત્રોના મેમાં નિશ્ચિત બન્યું છે. શિ.ત્રિ.] સંસારજ્ઞાન અને વ્યવહાર-નીતિબોધના ઢગલાબંધ સુબોધક દોહરાનવકૂંવર [ઈ.૧૮૪૧ સુધીમાં : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવયિત્રી. ચોપાઇ મૂકતાં કવિએ પાછું વાળીને જોયું નથી. પદ્મિનીના પિતાને ‘શ્રીનાથજીનું ધોળ' (લે. ઈ.૧૮૪૧)ના કર્તા. ત્યાં પ્રધાનની શંકાના નિવારણાર્થે રમાતી પાસાબાજીમાં ૪ પાત્રો સંદર્ભ : ગૂહાયાદી. વડે ઉચ્ચારાતા ૨૦ અને વાવમાં પાણી પીવા જતાં રાજાએ અને પ્રધાને ૬-૬ વાર દીવાલ પર લખેલા ૧૨ એમ કુલ ૩૨ નળ: જુઓ નલ. દોહરાને કારણે વાર્તાને ‘નંદ-બત્રીસી' નામ અપાયું છે. પાસાની રમતનો પ્રસંગ શામળની સ્વતંત્ર કલ્પનાનો ઉમેરો છે. પુરોગામી નંદ: આ નામે કેટલાંક જૈનેતર પદો અને ૧૬ કડીની “ચૌદ ‘નંદ-બત્રીસી'ઓમાં એ નથી. સ્વપ્ન-સવૈયા’ (લે.ઈ.સં. ૧૮મી સદી અનુ.) તથા નંદસૂરિને નામે [અ.રા. જ કડીનું ‘સિદ્ધાચલ, શત્રુજ્યસ્તવન (મુ) એ જૈન કૃતિઓ મળે નંદયસોમસૂરિ) | ]: જૈન સાધુ. ૧૦ છે. આ નંદ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. નંદસૂરિ કડીના ‘ચોવીસ જિનાંછન-ચૈત્યવંદન” (મુ.)ના કર્તા. તે નનસરિ હોવાની પણ સંભાવના છે, કેમકે નન્નસૂરિની પ્રતિ ઐઅસંગહ • ૩. [કી.જો.] કૃતિઓ કેટલેક સ્થાને નંદસૂરિને નામે મળેલી છે. જુઓ નન્નસૂરિ. કૃતિ : ૧. જેમાપ્રકાશ: ૧; ૨. જેસંગ્રહ. નંદલાલ-૧ (ઈ.૧૭૧૮ સુધીમાં : “નરસિંહ-ચરિત’ (લ.ઈ.૧૭૧૮)ના સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ; ૩. હજૈજ્ઞાસૂચિ:૧ ક. [કી.જે; ૨.૨.દ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. નંદદાસ: આ નામે કૃષ્ણભક્તિનાં હિંદી-ગુજરાતી પદો (કેટલાંક મુ.), નંદલાલ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાધ] : જૈન સાધુ. ઋષિ રતિ રામના ‘વિરહમંજરી’, ‘અનેકાર્થમંજરી'-એ કૃતિઓ મળે છે. તેના કર્તા શિષ્ય. ‘લબ્ધિપ્રકાશ-ચોપાઈ'(ર.ઈ.૧૮૪૭) તથા “જ્ઞાનપ્રકાશ લાખ્યાન-૨ : નંદલાલ-૨ ગુજરાતી અહિત્યકોશ : ૨૧પ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ (ર.ઈ.૧૮૫૦)ના કર્તા. નંદલાલને નામે રુકિમણી (મંગલ,ચોપાઈ આ કવિમાં જ સિદ્ધ થયો છે. પૌરાણિક કથાવસ્તુમાં સમકાલીન રાસ' (ર.ઈ.૧૮૨) મળે છે તે ઉક્ત નંદલાલ જ હોવાનું રંગો ઉમેરી એને લોકભોગ્ય બનાવવાની કેડી એમણે જ પહેલી સમજાય છે. પાડી છે, જેનું અનુસરણ પછી પ્રેમાનંદે વધુ સફળતાથી કર્યું છે. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧, ૨); ૨. મુપુન્હસૂચી. [કી જો. એ રીતે ભાલણ અને પ્રેમાનંદની વચ્ચે એ કડી રૂપ કવિ છે. એમણે જ ગુજરાતીમાં પ્રથમ વાર મહાભારતનાં ૯ પર્વો અને જૈમિનિના નંદલાલ-૩ | ]: પિતાનું નામ માણેકલાલ. “અશ્વમેધ’નાં ૫ આખ્યાનો ઉતાર્યા છે. પદના કર્તા. મહાભારતનાં પર્વોમાં નાકર આગળનાં પર્વોનું સંક્ષિપ્તરૂપે સંદર્ભ : ૧. ગુજૂક હકીકત; ૨. પ્રાકૃતિઓ. [કી.જો.| સમાવી લઈને કોઈપણ પર્વને સુઘટિત રૂપ આપે છે, કેટલાંક પેટાપ છોડી દે છે, કેટલાક પ્રસંગોના ટૂંકા સાર આપી ચલાવે નંદલાલ-૪ [ 1: શ્રાવક, ‘ભરત વિષણુકુમાર છે, કયાંક કથાક્રમનિરૂપણમાં ફેરફાર કરે છે ને કવચિત્ કાવ્યોચિત -રાસના કર્તા. પ્રસંગો પણ ઉમેરે છે. કેટલાંક પર્વોમાં કવિની નામછાપ સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા. [કી.જો.. મળતી નથી. પરંતુ આનુવંગિક પ્રમાણો એ કૃતિઓ આ કવિની જ હોવાનું જ જણાવે છે. એમનું સૌથી વધુ નોંધપાત્ર પર્વ નંદસાગર | ]: હિન્દીની અસરવાળી તે ‘વિરાટપર્વ છે. ૬૫ કડવાંની આ આખ્યાનકૃતિ (ર.ઈ.૧૫૪૫/સં. ગુજરાતી ભાષામાં રચાયેલ ૪ કડીની હોરી (મુ.)ના કર્તા. ૧૬૦૧, માગશર સુદ ૧૦, સોમવાર; મુ.)માં પહેલાં ૨૧ કૃતિ : જૈકાપ્રકાશ : ૧. રિ.૨.દ.] કડવાંમાં આગળનાં પર્વોનું વૃત્તાંત વર્ણવાયું છે. આ કૃતિ જરા જુદું સપ્રયોજન કથાનિર્માણ કરવાની કવિની શક્તિ, બહુજન નંદિવર્ધનસૂરિ) [ઈ.૧૫૩રમાં હયાત] : રાજગચ્છના જૈન સાધુ. સમાજનાં સ્વભાવલક્ષણોનું પૌરાણિક પાત્રોમાં આરોપણ કરવાની પદ્માનંદસૂરિના શિષ્ય. ઈ.૧૫૧૫નો એમની પ્રતિમાલેખ મળે છે. કવિની વૃત્તિ, એમની વિનોદવૃત્તિ અને એમની અલંકાર તથા એમણે “યાદવ-રાસ' (ર.ઈ.૧૫૩૨) રચેલ છે. ભાષાની પ્રૌઢિનો સુભગ પરિચય કરાવે છે. ૧૧૫ કડવાંનું સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૨, દર્શનવિજયજી ‘આરણ્યકપર્વ(મુ.) પણ કેટલાંક સુંદર ચરિત્રચિત્રણો, કેટલાંક વગેરે; ઈ.૧૯૬૦; ] ૨. જૈનૂકવિઓ: ૩(૧). [કી.જો.] વર્ણનો અને કવિના વાવૈભવથી રમણીય બનેલું છે. ૧૦ કડવાં અને ૨૨૬ કડીના ‘શલ્ય-પર્વ (મુ)માં યુધિષ્ઠિરને નંદીસર [ ]: ૯ કડીના ‘પ્રભાતમંગલ’ સાંગ મયદાનવ પાસેથી મળેલી તે પ્રસંગનું વર્ણન થયું છે તથા (મુ.) નામના પદના કર્તા. કર્ણ જગડુશા રૂપે અવતરશે એવો ઉલ્લેખ થયો છે તે નાકરનાં કૃતિ : જૈuપુસ્તક: ૧. [.ર.દ.] ઉમેરણો છે. ૯ કડવાં અને ૨૩૪ કડીનાં “સૌપ્તિક-પર્વ (મુ.)માં નાકર(દાસ)-૧[ઈ.૧૬મી સદી]: આખ્યાનકાર, વીકાના પુત્ર. પાંડુપુત્રોના સંહારની વાત સાંભળી ‘તમે કેમ એમને માર્યા? એમના જ્ઞાતિએ દશાવાળ વણિક, વડોદરાના વતની. એમની કૃતિઓ મૂકેલા પિંડ અમે પામત” એમ નિવાસ મૂકી કહેતા દુર્યોધનનું ઈ.૧૫૧૬થી ઈ.૧૫૬૮ સુધીનાં રચનાવ બતાવે છે તેથી ચિત્ર એના ઉદાત્ત મનોભાવથી આકર્ષક બની રહે છે. ૯ કડવાં એમનો કવનકાળ ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધમાં વિસ્તરે અને ૧૯૦ કડીએ અપૂર્ણ પ્રાપ્ત થતા “સ્ત્રી-પર્વ (મુ.)માં પણ છે એમ કહેવાય. હરિહર ભટ્ટની કૃપાનો એમણે એક વખત ગાંધારીના માતૃહૃદયનું સુંદર દર્શન પ્રાપ્ત થાય છે. ૨૬ કડવોએ ઉલ્લેખ કર્યો છે. તેમની પાસેથી એમણે કદાચ પરાણિક કથાઓનું અધૂરું ‘આદિ-પર્વ', ૧૩ કડવાંનું ‘સભા-પર્વ', ૩૭ કડવાંનું “ગદા-પર્વ” જ્ઞાન મેળવ્યું હોય. આખ્યાનો રચીને એ વડોદરાના નાગર બ્રાહ્મણ અને ૪૩ કડવાંનું ‘ભીષ્મ-પર્વ’ બહુધા મૂલાનુસારી છે. મદનને કે એના પુત્ર (સંભવત: ન્હાન)ને પુણ્યવિસ્તારના હેતુથી જૈમિનીકૃત ‘અશ્વમેધીને આધારે રચાયેલાં આખ્યાનો ભક્તિલોકો સમક્ષ ગાઈ સંભળાવવા આપી દેતા હતા. પોતે સંસ્કૃત મહિમાનાં સ્તોત્ર જેવાં છે. ૨૩ કડવાંના ‘લવકુશ-આખ્યાન” (મુ)માં જાણતા નથી એમ કવિ કહે છે પરંતુ એમની કૃતિઓ પૌરાણિક ૧૭ કડવો સુધી તો સીતાપરિત્યાગનું અને લવકુશજન્મ સુધીનું કથાઓનું જે જ્ઞાન પ્રગટ કરે છે, કવિ કાલિદાસ, વાલ્મીકિ, વ્યાસ, વૃત્તત ચાલે છે. લવકુશ યુદ્ધવર્ણન તો માત્ર ૬ કડવાંમાં છે. શ્રીહર્ષ વગેરેથી પરિચિત જણાય છે ને એમની કૃતિઓમાં દીધે કેટલાંક સુંદર ભાવચિત્રો ધરાવતી આ કૃતિમાં કૌશલ્યા, સીતા સમાસયુકત સંસ્કૃત પદાવલીનો પણ ઉપયોગ થયેલો જોવા મળે વગેરેમાં પ્રાકૃત જનસ્વભાવનું આરોપણ થયેલું છે. ૨૬ કડવાંનું છે, તે બધું માત્ર શ્રૌત જ્ઞાનને આભારી હોવાનું માનવું કે કેમ મારશ્ય-આખ્યાન (મુ) સંવાદપ્રધાન છે ને કથાને લોકગમ્ય તે પ્રશ્ન છે. કવિની કતિઓમાંથી એમનો બ્રાહ્મણો માટેનો કરવાનો કવિનો પ્રયાસ ધ્યાન ખેંચે છે. ૨૯ કડવાં અને ૭૫૦ પૂજ્યભાવ અને એમનું નામ, વિવેકી અને નિસ્પૃહી વ્યકિતત્વ કડીના સુધન્વા-આખ્યાન'માં પણ કથાપ્રવાહને રસિક બનાવવા પ્રગટ થાય છે. કવિ કૃષણભક્ત વૈષણવ જણાય છે. કવિએ કરેલા પ્રયત્નો દેખાઈ આવે છે. મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતામાં નાકરનું ઐતિહાસિક ૧૩ કડવાંના ‘વીરવર્માનું આખ્યાન'માં કવિએ વીરવને વીર દૃષ્ટિએ અગત્યનું સ્થાન છે. વલણ/ઊથલાવાળો કડવાબંધ પહેલીવાર કરતાં વિશેષપણે ભક્ત તરીકે રજૂ કરેલ છે. કોઈ જાતના મંગલા ૨૧૬ : ગુજરાતી સાહિત્યકોશ નંદલાલ-૩: નાકદાસ) For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ચરણ વિના સીધું વીરવર્માની કથાના અનુસંધાનમાં શરૂ થતું ૩૩ ભાદરવા બુદ્ધાષ્ટમી, મુ) નાકરની રચનાવર્ષનો નિર્દેશ ધરાવતી કડવાંનું “ચંદ્રહાસ-આખ્યાન(મુ) ચંદ્રહાસના મધુર બાલભાવો, સૌથી પહેલી કૃતિ છે ને સરળ કથાકથનથી ચાલે છે. તત્કાલીન શિક્ષણપ્રથા, ચંદ્રહાસ પાસે જતી અને “વિષ’નું ‘વિષયા’ ૧૩ કડવાંનું “વાખ્યાન (મુ) અને ૧૪ કડવાંનું “શિવવિવાહ કરતી વિષયા વગેરે કેટલાંક ધ્યાનાર્હ ચિત્રો આપે છે. છેલ્લા ચિત્રનો (મુ.) સંપૂર્ણ મૂલાનુસારી નિરૂપણ, રચનાસંવતના એકસરખા ગરબડિયા પ્રેમાનંદે સરસ લાભ ઉઠાવ્યો છે. ઉલ્લેખ, ‘કડવાને સ્થાને “મીઠાં’ શબ્દનો પ્રયોગ, બીજે ક્યાંય જોવા નાકરનાં અન્ય આખ્યાનોમાં ૬ કાંડ અને ૧૨૫ જેટલાં કડવાંમાં નથી મળતો તેવા અનેક કડવાંઓમાં ‘નાકર” નામછાપનો ઉપયોગ, વિસ્તરેલું ‘રામાયણ” (૨. ઈ.૧૫૬૮ સં.૧૬૨૪, આસો સુદ ૧૦, હસ્તપ્રતનો અભાવ અને ભાષાભિવ્યક્તિની અર્વાચીનતા વગેરે ગુરુવાર) સવિશેષ નોંધપાત્ર છે, જો કે છેલા ઉત્તરકાંડનું નાકરનું કારણથી નાકરની કૃતિઓ હોવાનો સંભવ જણાતો નથી. કર્તુત્વ ચર્ચાસ્પદ છે. હનુમાન એની માતા અંજનીને રામકથા નાકરની લઘુકૃતિઓમાં શિવરાત્રિનો મહિમા ગાતો વ્યાધકહી સંભળાવે છે એવી વિશિષ્ટ માંડણી ધરાવતી આ કૃતિમાં મૃગલી-સંવાદ” (મુ.) પાર્વતી, ઈશ્વર, વ્યાધ અને મૃગીના સંવાદ કેટલાક પ્રસંગોને તેમના મૂળ સાહજિક ક્રમમાં મૂકી સરળતા રૂપે રચાયેલ છે. ૩૧ કડીનો ‘સોગઠાનો ગરબો” પણ ચોપાટ ખેલતા સાધવામાં આવી છે. તે ઉપરાંત કુંભકર્ણ અને ખાસ તો રાવણના રાધાકૃષ્ણ વચ્ચેના સંવાદનો આશ્રય લે છે અને ઉત્કટ પ્રેમોર્મિનું પાત્રની ઉદાત્તતાના ચિત્રણમાં, લક્ષ્મણની મૂછવેળાના રામના રમણીય આલેખન કરે છે. “ગરબો' શબ્દનો આ કદાચ પહેલો વિલાપનિરૂપણમાં, હનુમાનના કોમળ ભક્તિ પ્રેમના આલેખનમાં, પ્રયોગ છે. મહાભારતના ઉદ્યોગપર્વ આધારિત અને પ્રસંગઉમેરણ કિષ્કિધાકાંડના કવિત્વમય વર્ણનોમાં તેમ જ વિવિધ મનોહર થવા છતાં સંક્ષિપ્ત કૃષ્ણવિષ્ટિ' ઓવીના લયની કંદોરચનાથી દેશીઓના ઉપયોગમાં નાકરનો શક્તિવિશેષ પ્રગટ થાય છે. ૧૨ ધ્યાન ખેંચે છે, તો ૧૦ પદોએ અધૂરી “ભ્રમર-ગીતા” એના ભાવકડવાંનું ‘નળાખ્યાન' (ર.ઈ.૧૫૨૫/સં. ૧૫૮૧, માગશર–૭) માધુર્યથી આકર્ષી રહે છે. ૫૦ પંક્તિની ‘ભીલડીના દ્વાદશ માસ'(મુ) ભાલણ અને પ્રેમાનંદની આ વિષયની કૃતિઓ વચ્ચે મહત્ત્વની તથા ૨૬ કડીની “વિદુરની વિનતિ (મુ) એ કૃતિઓની હસ્તપ્રતો કડી સમાન છે. દમયંતીના અમૃતસ્ત્રાવિયા કર અને તેને અનુષંગે પ્રાપ્ય ન હોઈ એમાં નાકરના કર્તુત્વ વિશે શંકા રહે છે. ઉપસ્થિત થતો મત્સ્યસંજીવનીનો પ્રસંગ પહેલી વાર નાકરમાં કૃતિ: ૧. ઓખાહરણ (પ્રેમાનંદ, નાકર અને વિષ્ણુદાસનાં), જોવા મળે છે. દમયંતી પર હારચોરીનું આળ આવે છે તે પ્રસંગ સં. ગજેન્દ્રશંકર લા. પંડયા, ઈ. ૧૯૩૮ (સં.); ૨. પ્રાકામાળા : પણ આ કૃતિની ૧ હસ્તપ્રતમાં હોવાનું નોંધાયું છે. તો એ પણ ૧૧(+સં.; ૩. પ્રાકાવિનોદ: ૧; ૪. પ્રાકાસુધા :૪; ૫. બુકાનાકરમાં પહેલીવાર આવ્યો છે એમ કહેવાય. હસ્તપ્રતોમાં અનેક દોહન: ૬, ૭, ૮ (+ સં); ૬. મહાભારત : ૨ (+ સં.), ૩(સં.), બીજાં પદોનાં ઉમેરણોને લીધે ૨૯ કડવાંથી ૫૮ કડવાં સુધી ૫; ૭. સગાળશા-આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ. ૧૯૩૪ વિસ્તરેલું પ્રાપ્ત થતું ને ૪૫ કડવાં રૂપે સંપાદિત થયેલું ‘ઓખા- (+ સં.);]૮. પ્રાકારૈમાસિક, અં. ૨. ઈ. ૧૮૯૨, ૯. બુદ્ધિપ્રકાશ, હરણ'(મુ) મુખ્યત્વે ભાગવત-હરિવંશ-આધારિત કૃતિ છે, પણ મેથી ડિસેમ્બર, ૧૯૨૨-નાકરકૃત ઓખાહરણ; ૧૦. સાહિત્ય, એમાં ગણેશપુરાણ-આધારિત અલૂણાવ્રતનું નિરૂપણ થયેલું છે. ડિસે. ૧૯૨૩થી જુલાઈ ૧૯૨૪ ‘નાકરકૃત મોરધ્વજાખ્યાન', સં. વાંઝિયા બાણાસુરથી ચાંડાલણી મોં સંતાડે છે એ પ્રસંગ પણ ભાનુસુખરામ નિ. મહેતા (+ સં). પહેલવહેલો નાકરમાં જોવા મળે છે ને ઉષાને જોઈને શિવ કામ- સંદર્ભ: ૧. કવિ નાકર એક અધ્યયન, ચિમનલાલ શિ. ત્રિવેદી વ્યાકુળ થાય છે એવું નિરૂપણ પણ નાકર જ કરે છે. આ કૃતિના ઈ. ૧૯૬૬;] ૨. કવિચરિત : ૧-૨; ] ૩. આલિસ્ટઑઇ : ૨; કેટલાક રચનાસંવત નોંધાયેલા છે, પણ એ આધારભૂત જણાતા ૪. ગૂહાયાદી; ૫. ડિકેટલૉગબીજે; ૬. ડિકેટલૉગભાવિ; ૭. ફોહનથી. ૨૭ કડવાંનાં “અભિમન્યુ-આખ્યાન'માં પણ સુભદ્રાનું માતૃ- નામાવલિ. ચિત્રિ] હૃદય, કુંતાની રક્ષા અને કૃષ્ણના તદ્વિષયક પ્રત્યાઘાતો, ઉત્તરાનું આણું તથા સાસરવાસો, અર્જુનને કૃષ્ણનો ગીતાબોધ વગેરેનાં નાકર(મુનિ)-૨ [ઈ.૧૬૪૧ સુધીમાં] : જૈન સાધુ. ‘સૂત્રકૃતાંગસૂત્ર આલેખનો નાકરની વિશિષ્ટતા છે. પરના બાલાવબોધ (લઈ.૧૬૪૧)ના કર્તા. ૨૨ કડવાં અને આશરે ૩૦૦ કડીનું ‘કર્ણ-આખ્યાન' કર્ણના સંદર્ભ: ૧. ગુસાપઅહેવાલ: ૨૦, પ્ર. જેઠાલાલ જી. ગાંધી, દાનેશ્વરીપણાને કેન્દ્રમાં રાખીને થયેલી રચના છે, તો સગાળપુરી' ઈ.૧૯૫૯-પરિશિષ્ટ; [] ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો] નામની ૨ રચનાઓ (મુ) અન્નદાન વિના દેવલોકમાં અન્ન મળતું નથી એનો અનુભવ કરનાર કર્ણ મનુષ્યજન્મ માગી પૃથ્વી નાકર-૩ [ ]: હરિજન બ્રાહ્મણ. પિતાપર સગાળશા રૂપે અવતરે છે તેની કથા કહે છે. અહીં કસોટી . નામ સાચર. જન્મ સિદ્ધપુર પાસે ડાભડીમાં. તેમના દાદા વીરાને કરનાર દેવ શિવ નથી એમાં તથા અન્ય રીતે નાકરની વૈષ્ણવતા રાધનપુરના નવાબના ત્રાસની સામે થતાં વતન છોડવું પડયું તેથી સુચવાય છે. ૭ કડવાં અને ૮૪/૧૧૨ કડીની સગાળપુરી'માં પછીથી વિરમગામ તાલુકાનાં કાંઝમાં અને પાછળથી છનિયામાં વેગભર્યું પ્રસંગનિરૂપણ છે, ત્યારે ૧૦ કડવાં ને ૧૬૪ કડીની નિવાસ. કવિ ત્રિકમસાહેબ (અ.ઈ. ૧૮૦૨)ની પૂર્વે લગભગ સગાળપુરી' થોડા વધુ પ્રસંગો સમાવે છે તે વિસ્તારથી આલેખન ૫૦ વર્ષ પહેલાં થયેલા કહેવાય છે. એમની જન્મ, નામકરણ, કરે છે. ૩૧ કડવાંનું ‘હરિશ્ચન્દ્રાખ્યાન (૨.ઈ.૧૫૧૬/સ.૧૫૭૨, સીમંત, લગ્ન, વાસ્તુ, હળ જોતરવું વગેરે અનેક પ્રસંગોની વિધિઓ ૧૯૨૪ ખરામ નિ. - કામ- અ ગુજરાતી સાહિત્યકોશ : ૨૧e નકશનિ)-૨ : નાકર-૩ ગુ. સા–૨૮ For Personal & Private Use Only www.ainelibrary.org Page #247 -------------------------------------------------------------------------- ________________ અને એનાં મુહર્ત વર્ણવતી અને જ્યોતિષના અન્ય વિષયો કૃતિ : રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં. ૧૯૮૯, અંગેની ‘આરજા” નામક ૭૯ લધુ પદ્યરચનાઓ(મુ) મળે છે. [કી.જો.] કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦. નાગરઘસ જિ.ઈ.૧૬૩૬-ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : વૈષ્ણવ કવિ. [કી.જો.] મહદમણિ શ્રી ગોકુલભાઈજીના પુત્ર. ‘જ્ઞાનપ્રબોધ’, ‘વિરહરસ, નાકર-૪ [ ]: પોતાને ‘લઘુ નાકર’ ‘ભજનાનંદ', ગોમતીબહેનકૃત ‘કમનરસ'નાં છેલ્લાં ૬ માંગલ્યો તરીકે ઓળખાવે છે. કૃષ્ણ-ગીત' (લે. સં.૧૮મી સદી અનુ) અને (ર.ઈ.૧૬૫) તથા કેટલાંક ધોળ-પદના કર્તા. ‘પંચમતરંગનાં ૫ કડીના ‘ભવાનીનો છંદ'ના કર્તા. માંગલ્યો પણ તેમણે રચ્યાં હોવાનું કહેવાય છે. ‘યમુના સુવન સંદર્ભ : ૧. ગુસાસ્વરૂપી;[] ૨. ફોહનામાવલિ : ૨, ૩. મુમુહ વલ્લભદાસ’ એવો નામોલ્લેખ જે કૃતિઓમાં મળે છે તે કૃતિઓ સૂચી. કી.જો] આ નાગરદાસની છે એમ માનવું એવી નોંધ પણ મળે છે. નાકો [ ના રસ મધ કીર. સંદર્ભ: ૧. સારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ: ૩.૫ગુસાહિત્યકારો. વિજયસૂરિના શિષ્ય. ૧૯ કડીની ‘પાંચ પાંડવ-સઝાય” (મુ.)ના કર્તા. [કી.જો.] કૃતિ : સજઝાયમાલી (શ્રા) : ૧ | નાગ્નજિતીવિવાહ': ૫ “મીઠાં'નામક કડવાંનું દયારામરચિત આ નાગમતી અને નાગવાળાના લોકકથાના દુહા: સવિયાણાના નાનકડા નાનકડું આખ્યાનકાવ્ય (મુ.) ભાગવત દશમસ્કંધમાં આલેખાયેલ રજપૂત કુંવર નાગવાળા અને ત્યાં આવી ચડેલી આહીરકન્યા (કોઈ નાગ્નજિતીના કૃષ્ણ સાથેના વિવાહપ્રસંગને વર્ણવે છે. નાગ્નકાઠીકન્યા પણ કહે છે)ની કરુણાન્ત પ્રેમકથાની ૫ જેટલી દુહી જિતીના પિતાએ એવો સંકલ્પ કર્યો હતો કે જે કોઈ રાજા, (મુ.) પ્રાપ્ત થાય છે. બજારમાંથી પસાર થયેલા નાગને જોતાં સ્વયંવરમાં ૭ સાંઢને નાથશે તેને પોતે પોતાની પુત્રી પરણાવશે. વેપારીની હાટે બેઠેલી નાગમતીનું ઘી ઢોળાય છે તે વખતનો છીકણમાં આસક્ત નાગ્નજિતી આથી નિરાશ થાય છે કેમ કે કોઈ નાગમતીનો ઉદ્ગાર–“ધોળ્યાં જાવ રે ઘી, આજુનાં ઉતારનાં, ધન્ય પણ પરાક્રમી રાજા માટે ૭ સાંઢ નાથવા એ કંઈ મોટી વાત વારો ધન્ય દિ, નીરખ્યો વાળા નાગને” એના છલકાતા સ્નેહ નથી. પરંતુ અંતે એ પરાક્રમ માત્ર કૃષ્ણ જ કરી શકે છે. ભાવને વ્યક્ત કરે છે, તો પરસ્ત્રીઓને કારણે પોતાના મુખ આડી બહુધા પ્રસંગના સીધા કથન રૂપે ચાલતા આ આખ્યાનની કથનઢાલ ધરી દેતા નાગને એ “બાધી જોવે બજાર, પ્રીતમ ! તમણી શૈલી પ્રૌઢિયુકત છે ને કૃષણને સંબોધીને લખાયેલા પત્રમાં તથા પાઘને અમારી કાં અભાગ! ધમળના, ઢાલું દિયો” એવી વિનવણી અન્ય પસંગે નાનજિતીના આશંકા. આર્જવ. ઉત્સુકતા આદિ કરે છે, તેમાં નાગના ચારિત્ર્યની ઉદાત્તતા સાથે નાગમતીની હતાશાની ભાવોને મધુર-કોમલ બાનીમાં વાચા આપી છે. સ્વયંવરપ્રસંગને વેદનાને અસરકારક અભિવ્યક્તિ મળી છે. પોતે આપેલા નિમિત્તે હાસ્યરસનિરૂપણની લેવાયેલી થોડીક તક ને તત્કાલીનતાનો વાયદામાં નાગમતી મોડી પડતાં એને નાગને આત્મહત્યા વહોરીને સંદર્ભ એ પણ આ કૃતિનાં આસ્વાદ્ય તત્ત્વો છે. સુિ.દ] મૃત્યુ પામેલો જોવી પડે છે એ વખતે ‘નાગ’ નામનો લાભ લઈને પોતાને વાણ કલ્પી પોતાના પ્રેમની મોરલીથી એને નાથ(સ્વામી) [ ]: ડાકોરના સાધુ તરીકે જગાડવાનો એ પ્રયાસ કરે છે તે ઉદ્દગારો પણ કલ્પનારસિક ને ઓળખાવાયેલા આ કવિ પાસેથી રાધાકૃષ્ણની રસિક પ્રેમગોષ્ઠિને મમભયા છ-નવકુળના નાગ તો રાગાત સાભાન રણ મા ": આલેખતી ૭૧ કડીની ‘પ્રેમચાતુરી (મુ) અને કૃણપ્રતિનો ત્રણથી હલકો જળસાપ નાસી જા": ઘનિષ્ઠ સ્નેહસંબંધની આઠે પહોર ૪ કડીનાં ૨ પદો(મુ) એ કૃતિઓ મળે છે. “હેમચંદ્રાચાર્ય જૈન અડકી રહેતાં પાણી અને પાળના સંબંધ સાથેની સરખામણી જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારાનું સૂચિપત્ર: ૧” માં ‘ના’ને તળપદા જીવનમાંથી આવતી ને રોચક છે. નામે નોંધાયેલ ૧૫૦ કડીનો કૃષ્ણરાધિકાનો ગરબો' (લ.ઈ. ૧૮૬૪) કૃતિ:૧. કાઠિયાવાડી સાહિત્ય: ૨. સ.કહાનજી ધર્મસિહ,ઈ.૧૯૨૩; અને ‘પ્રેમચાતુરી’ એક જ કૃતિ છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકતું ૨. સોરઠી ગીતકથાઓ, સં. ઝવેરચંદ મેઘાણી, * ઈ. ૧૯૩૧, નથી, ઈ. ૧૯૭૯ (બીજી આ.). કૃતિ : બુકાદોહન: ૬ (સં.). નાગર: આ નામે ૨ ગુજરાતી તથા ૨ હિંદી કૃષ્ણભક્તિનાં પદ સંદર્ભ: ૧. ગૂહાયાદી; ૨. જૈજ્ઞાસુચિ: ૧. રિસો.] (મુ.), ૧ શિખામણનું પદ/ગરબી (મુ) તથા પદ મળે છે તે કયા નાગરનાં છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. નાથજી [ઈ.૧૬૪૮ કે ઈ.૧૭૨૮માં યાત]: જ્ઞાતિએ નાગ્ર. કૃતિ : ૧, નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૧, ૩. બુકાદોહન. : ૮. પિતાનું નામ મલ્લજી કે માલજી. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત સંદર્ભ : ૧, ગુજકહકીકત;] ૨. ડિકેટલૉગભાવિ. [કી. યાદી આ કવિને જામનગર પાસેના પડધરીના નાગર કહે છે અને અનુભવાનંદ અને આમને એક જ ગણે છે. “કવિચરિત' નાગર-૧ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ): વેડવના વતની. હિંદીભાષાની આમને જુદા ગણે છે. “વીનતી” (૨.ઈ.૧૬૪૮/૧૭૨)ના ફત. છાંટવાળી રવિદાસ/રવિસાહેબ (જ.ઈ.૧૭૨અવ.ઈ.૧૮૦૪)ની જુઓ અનુભવાનંદ. પ્રશસ્તિ કરતી ૧૦ કડીની ‘રવિદાસને પત્ર'(મુ) એ કૃતિના કર્તા. સંદર્ભ: ૧ કવિચરિત:૩; ૨. ગૂહાયાદી. રિ.સો.. મધુર-કોમલ બનાવેલી થોડીક તક ને તે સિદ]. ૨૧૮ : ગુજરાતી સાહિત્યકોશ નાર-જ: For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ નાણજી [ઈ ૧૮મી સદી ]: કડવાગચ્છના જૈન સાધુ. લાધાજી કૃષ્ણ કીર્તનનાં પદો (બધી મુ) તથા આઠ વાર, તિથિઓ અને (ઈ.૧૭૦૦ ૧૭૫૧ દરમ્યાન હયાત)ના શિષ્ય. થરાદના વતની. મહિના-એ કૃતિઓ મળે છે, આ બધી કૃતિઓના કર્તા કયા પિતા જેમલ વોરા. માતા બાઈ વેજી. ૧૩ વર્ષની વયે તેઓ સંવરી નાના છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. થયેલા. તેમની પાસેથી અનુક્રમે ૭ કડી અને ૫ કડીની એમ કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ૨ “શ્રીભાસ'(મુ) એ કૃતિઓ મળી છે. ઈ. ૧૯૨૩ (ત્રીજી આ.); ૨. કવિતા સારાં, છ. શા. નાથાકૃતિ : કહુઆમતીગચ્છપટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પે. શાહ, ભાઈ લલ્લુભાઈ, ઈ.૧૮૮૨, ૩, હાદાહન: ૩, ૪. નકાદોહન; ૫. ઈ.૧૯૭૯(+સં.). [શ્ર.ત્રિ] બુકાદોહન : ૫; ] ૬. સમાલોચક, જાન્યુ.-માર્ચ, ૧૯૦૮ (સં.). નાથાજીશિખ્ય [ ]: જૈન સાધુ. ૧૬ કડીની સંદર્ભ: ૧. કવિચરિત : ૩, ૨. વિચરિત્ર; ૩. ગુજૂક હકીકત; નેમરાજુલની સઝાયર(મુ.)ના કર્તા. ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકૃતિઓ; ૬. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર કૃતિ: ૧. જૈસમાલા (શા.): ૩; ૨. જૈસસંગ્રહ(જે); ૩. સજઝાય સી. ભટ્ટ, ઈ.૧૯૮૨; [] ૭. ગૂહાયાદી; ૮. ડિકેટલૉગબીજે; ૯. ડિકેટલૉગભાવિ: માલા : ૧(શ્રા.). [કી. | [.ત્રિ.] નાથો [. ]: જ્ઞાતિએ ગઢવી. ‘ગણભક્તમાળા’ નાનો-૧ [ઈ.૧૮૦૮ સુધીમાં : અવટંકે વહોરા‘મસ્તકપૂજા' અને “સારંગદેવ રાણાનું સામુદ્રિક' એ કૃતિઓના કર્તા. (લે.ઈ.૧૮૦૮)ના કર્તા. સંદર્ભ: પાંગુહસ્તલેખો. સંદર્ભ: ૧. ગૂહાયાદી; ૨. શૈહનામાવલિ. .ત્રિ.] નાનજી(ત્રષિ)-૧ (ઈ.૧૭મી સદી પૂર્વાધી: લોકાગચ્છના જૈન સાધુ. નાનાજી(સંત) નાનો ઈિ. ૧૮મી સદી પૂર્વાર્ધ : તાપી નદીને કિનારે રૂપજીની પરંપરામાં રતનસીના શિષ્ય. ૪૯ કડીની વર્ધમાન સ્વામી આવેલા રાંદેરના વતની. પત્નીના દ્રપભર્યા વર્તનથી સંસારત્યાગ મહાવીરજિન-સ્તવન (ર.ઈ.૧૬૧૩/સ. ૧૬૬૯, આસો સુદ ૨), કરેલો. કોઈ પ્રભાવી સદ્ગુરુના શિષ્ય થયેલા. તેમની પાસેથી ૧૭ ૨૪ કડીની ‘પંચવરણી-સ્તવન” (૨.ઈ.૧૬૧૩/સ. ૧૬૬૯, આસો કડીનો ‘જ્ઞાનકક્કો (મુ.) અને ભક્તિ-વૈરાગ્યબોધક, ત્રણથી ૭ કડીનાં વદ ૩) તથા ૩૧ કડીની ‘નેમિ-સ્તવન” (ર.ઈ.૧૬૧૬/સં. ૧૬૭૨, ૫ પદો(મુ) મળે છે. આસો વદ ૩૦) એ કૃતિઓના કર્તા કૃતિ: ફામાસિક, ઑકટો-ડિસે. ૧૯૪૦. “સંત નાનાજી અને સંદર્ભ: ૧ જૈનૂકવિઓ: ૩(૧); ૨. હજૈજ્ઞાસૂચિ: ૧. [કી.જો] તમ તેમનું અપ્રસિદ્ધ સાહિત્ય, સં. માણેકલાલ શં. રાણા. [ ત્રિ] નાનજી-૨ [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન શ્રાવક. અવટંકે પારેખ. નાનાદાસ (ઈ.૧૮મી સદી]: ઉદાધર્મસંપ્રદાયના ભક્તકવિ. જીવણજી ૩ કડીના “મહાવીર-સ્તવન (લ.ઈ.૧૭૧)ના કર્તા. મહારાજ (ઈ. ૧૫૯૩-અવ. ઈ. ૧૬૮૧)ના પૌત્ર દ્વારકાદાસના સંદર્ભ:મુપુગૃહસૂચી [ી શિષ્ય. સંપ્રદાયમાં નાનાં પારેખ તરીકે જાણીતા હતા. જન્મ દરાપરા (તા. પાદરા)માં. જ્ઞાતિએ પાટીદાર. નાનજી-૩નાનો [ ]: કચ્છના તેરા ગામના જીવણજી મહારાજના સ્વધામગમનની તિથિએ સંપ્રદાયમાં રહેવાસી. જ્ઞાતિએ સુથાર. સ્વામિનારાયણ સંપ્રદાયના અનયાયી વાંચવામાં આવતા ‘સમાગમ (મુ.)માં અંતની સાખીઓમાં આ હોવાનો સંભવ. કળિયુગના લક્ષણ સમા લોકો, બીડી, અફીણ જેવાં કવિના નામનિર્દેશ છે તેથી એમનું કર્તુત્વ હોવાનો અર્થ થાય. વ્યસનોની ટીકા અને હરિના દાસની પ્રશંસા કરતા ૬ કંડળિયા પરંતુ જીવણજી મહારાજના સ્વધામગમનના પ્રસંગનું વર્ણન કરતી મ) તથા હિંદીમાં ધર્મવિમુખના આચાર-વ્યવહાર વિશેની ૯ આ કૃતિમાં થોડીક સાખી છે અને બાકી ગદ્ય છે, જે મોડા સાખી(મુ.)ના કર્તા. સમયનું હોય એવું પણ કદાચ લાગે. આ ઉપરાંત કવિએ કૃતિ : છંદરત્નાવલિ, પ્ર. જગદીશ્વર છાપખાનું, સં. ૧૯૪૧. માનસિક પૂજા' તથા પદ કેટલાંક મુ.) રચ્યાં હોવાનું નોંધાયું છે. તેમનાં પદો ભક્તિનાં, ભક્તિમહિમાનાં, વૈરાગ્યબોધનાં અને ગોપીભાવના છે. તેમાં ગોપીભાવનાં પદોમાં કયારેક નિર્ગુણ બ્રહ્મવાદનો નાના: આ નામથી મળતા ૧૩ કડીના કૃષણના દ્રાદશમાસ” (મ.)ના પ્રભાવ ઝિલાય છે. કેટલાંક પદો સહિયરને સંબોધીને રચાયેલાં છે. કર્તા તરીકે કોઈ સંદર્ભ શામળભટ્ટના ગુરુ ન્હાના ભટ્ટ હોવાનો કવિનાં કેટલાંક પદો હિન્દીમાં છે, તો કેટલાંકમાં હિન્દીની તર્ક કરે છે, જ્યારે અન્ય સંદર્ભ તે ઈ. ૧૮મી સદીના અમદાવાદના અસર છે. તે ઉપરાંત તેમણે હિન્દીમાં ૨૪૯ સાખીઓ રચી લેઉઆ કણબી હોવાનો તર્ક કરે છે. હોવાની માહિતી મળે છે. બૃહત કાવ્યદોહન : ૫'માં મુદ્રિત પદો વિશે કોઈ સંદર્ભ તે કૃતિ:૧. ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ કે. પટેલ, ઉદાધર્મસંપ્રદાયના નાના પારેખનાં હોવાનો તર્ક કરે છે, જ્યારે અન્ય ઈ.૧૯૨૬; ૨. ઉદાધર્મ પંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર સંદર્ભ ઉપરોક્ત અમદાવાદના લેઉઆ કણબી હોવાનો તર્ક કરે છે. યદુનાથ, ઈ.૧૯૬૮ (ત્રીજી આ.). આ ઉપરાંત, આ નામથી “અંબાજીના સ્થાનકનું વર્ણન, ૨૨ સંદર્ભ: રામબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨. કડીના ૨ ગરબા, ગણપતિ પાસે ગાવાનો ગરબો, થોળ, ફાગ અને | શિ.ત્રિ.] નાથજી : નાનાદાસ ગુજરાતી સાહિત્યકોશ: ૨૧૯ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ નાનાભાઈ [ઈ. ૧૭૫૨માં હયાત] : શિવભકત. જ્ઞાતિએ વાલ્મિક કૃતિ: પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ (ચોથી કાયસ્થ. અવટંક મજમુદારવતન નવસારી. શિવમહિમા વિષયક આ.). શિવરહસ્ય’ અને શિવભક્તની કથા રજૂ કરતા ‘શિવભક્ત” (મુ) સંદર્ભ : ચરોતર સર્વસંગ્રહ: ૨, સે. પુરુષોત્તમ છે.. શાહ, એ કૃતિઓના કર્તા. ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪. શિ.ત્રિ) કૃતિ : * કાયસ્થપત્રિકા, વ.૧, અં. ૪. ' સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. શિ.ત્રિ નારણ-૨ (ઈ.૧૯મી સદી મધ્યભાગ]: વેલાબાવા (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. અવટંકે માંડળિયા. જ્ઞાતિએ કણબી. ૪ કડીના નાનીબાઈ (ઈ. ૧૭૨૮માં હયાત]: કવયિત્રી. જ્ઞાતિએ અનાવિલ ‘પ્રભાતિયા (મુ.)ના કર્તા, અથવા મોતાલા બ્રાહ્મણ. સુરત જિલ્લાના ઓલપાડનાં વતની. કૃતિ : સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (પાંચમી આ.નું તેમણે પ્રેમાનંદની ‘વિવેક વણઝારો’ પરથી ‘વણઝારો” (૨.ઈ. પાંચમું પુનર્મુદ્રણ). [.ત્રિ ૧૭૨૮ સં. ૧૭૮૪, જેઠ વદ ૧૨, ગુરૂવાર,મુ) નામની કૃતિની રચના કરી છે. આ ઉપરાંત તેમનાં ૧૦ અને ૬ કડીનાં ૨ પદ નારણ-૩ [. 1: ઉગમશિષ્ય. ૫ કડીની (મુ.) પણ મળે છે. ‘ગણપતિની સ્તુતિ (મુ.) અને અધ્યાત્મવિષયક ૫ કડીના ભજન કૃતિ : ૧. નકાદોહન; ૨. વસંત, માઘ ૧૯૬૭–નહાનીબાઈ (મુ)ના કર્તા. અને વિવેક વણઝારો', છગનલાલ વિ. રાવળ. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, યમલ્લ પરમાર, ઈ. ૧૯૫૭; ૨. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩, ગુસામધ્ય; દુર્લભ ભજન સંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ. ૧૯૫૮, ૩. D૪. ગૂહાયાદી; ૫. ડિકેટલૉગબીજે. કી.જો નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ. ૧૯૫૬; ૪. ભજનસાગર : ૧. [ચ.શે.] નાનો-૧ (સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સંદર્ભ: પુગુસાહિત્યકારો. શ્રિત્રિ નારણ-નારાયણ(ભકત) [ ]: મોતીશિષ્ય. ( ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. નાનો-૨ : જુઓ નાનજી–૩. કૃતિ : ૧, ભજનસાગર : ૧; ૨. ભસાસિંધુ. ચિ.શે. નાભો [ ]: તેમના નામે પંદરતિથિ', નારણદાસ-૧ જુઓ નરવેદસાગર. ૫ અને ૭ કડીનાં ગુજરાતી તથા હિન્દીમાં ૨ પદ (મુ.) મળે છે. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. બૃહત સંતસમાજ ભજનાવળી. પ્ર. નારણદાસ-૨,નારણભાઈ [ ]: કુબેરના શિષ્ય. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦, (છઠ્ઠી આ.); ૩. ભસાસિંધુ. ‘ગુરુમહિમાના કર્તા. સંદર્ભ: ડિકેટલૉગબીજે. કી.જો] જે સંદર્ભ: ૧. કવિચરિત: ૧-૨; ૨. ગુજૂકહકીકત; } ૩. ગૂહાયાદી. ચિ.શે.] નામો [ ]: કેટલાંક ભજન(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ભજનસાગર : ૧; ૨. સંતસમાજ ભજનાવલી, સં. નારણસિંગ [ ]: ૭થી ૧૦ કડીનાં ૪ પદો કેશવલાલ મ. દૂધવાળા, ઈ. ૧૯૩૧. [કી.જો] (મુ.)ના કર્તા. કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, નારણનારણદાસ: “નારણ’ને નામે છથી ૯ કડીનાં હરિભજનનાં સં.૨૦૦૨(ત્રીજી આ.). કેટલાંક પદો(મુ.) અને દેહ રૂપી દેશમાં બિરાજેલા રામની માનસ સંદર્ભ : ડિકેટલૉગબીજે. શ્રત્રિ] પૂજાનું વર્ણન કરતું ૬ કડીનું ૧ પદ(મુ.) તથા ‘નારણદાસ’ને નામે ૧૦ કડીનું કૃષણકીર્તનનું પદ(મુ.), ‘દાદુ દયાલની આરતી’ વગેરે નારદ(મુનિ) [ ]: ૧ ભજન(મુ.), પદો કેટલીક કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા નારણ તથા ધૂન’ના કર્તા. કે નારણદાસ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : સોસંવાણી. કૃતિ : ૧. પરમાર્થસાર, સં. શ્રી નરસિંહ શર્મા; ઈ.૧૯૦૩; સંદર્ભ: ફૉહનામાવલિ. [કી.જો] ૨. પ્રાકાસુધા : ૨, ૩. બુકાદોહન : ૮. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; [] ૨, ગુહાયાદી; ૩. કૉહનામાવલિ. નારાયણ: આ નામે નણંદભાભીના સંવાદ રૂપ કુલ ૧૧ કડીનાં ૨ ચશે. પદ (મુ), ત્રણથી ૬ કડીનાં ૨ પદ(મુ), રાજસ્થાની ભાષાની અસરવાળું ૪ કડીનું ૧ પદ(મુ.), ‘મહાદેવજીનો ગરબો” અને અન્ય નારણ-૧નારાયણદાસ) [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ : સંતરામ મહા- કેટલાંક પદો એ જૈનેતર કૃતિઓ મળે છે. રાજના શિષ્ય. વાંકાનેરના નિવાસી. યોગમાર્ગની પરિભાષામાં આત્મ- પુરુષને શિખામણ-સઝાય” નારાયણ મુનિને નામે તથા ૩૨ જ્ઞાનને રજૂ કરતા ૭ કડીના પદ (મુ.)ના કર્તા. કડીનો ‘ક્ષેત્રપાલ-છંદ' નારાયણને નામે મળે છે. પણ તેના કર્તા ૨૨૦ : ગુજરાતી સાહિત્યકોશ નાનાભાઈ નારાયણ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ મારું નામક કૃતિ મળે નારાયણદાસ-૧ છે ચિ.શે,કી. જો કયા નારાયણ છે તે વિશે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. “મોહન- નારાયણ(ભટ્ટ)- : જુઓ રામભક્ત. મુનિ નારાયણ ભાવ શું રે જિનગુણ ગાવી સાર રે” એવી અંતિમ પક્તિને કારણે કર્તાનામની અસ્પષ્ટતા ઊભી કરતા ને ભૂલથી નારાયણ(મુન)-૬ (.૧૭૨૦માં હયાત: જન સાધુ. ખણ નાનજી સાધુને નામે મુકાયેલા ૫ કડીના ‘ઋષભજિન-સ્તવન'ના સઝાય’ (ર.ઈ. ૧૭૦૦)ના કર્તા. કર્તા પણ કોઈ નારાયણ જણાય છે. સંદર્ભ : લીંહસૂચી. કૃતિ : ૧. પ્રાકાસુધા :૨; ૨. બુકાદોહન: ૮, ૩. ભજનસાગર 1; ૪. ભાસિંધુ. નારાયણદાસ : આ નામે ‘પરિક્રમા' નામક કૃતિ મળે છે. તેના સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુહા યાદી: ૩. ડિકેટલૉગ કર્તા નારાયણદાસ–૧ છે કે કેમ તે નિશ્ચિત રીતે કહી શકાય ભાવિ; ૪. લીંહસૂચી; ૫. જૈસા સૂચિ : ૧. સંદર્ભ : ડિકેટલૉગબીજે. [શ.વિ] નારાયણ–૧ [ઈ. ૧૫૯૧ સુધીમાં : “મુક્તિ-મંજરી' (લે. ઈ. ૧૫૯૧) તથા ‘ભક્તિમંજરી'ના પદ્યાનુવાદ આપનાર સંસ્કૃતજ્ઞ કવિ. નારાયણદાસ-૧ જિ.ઈ. ૧૫૬૯-ઈ.૧૬૩૦ સુધી હયાત) : પુષ્ટિ‘મુક્તિમંજરી યોગશાસ્ત્રવિષયક સંસ્કૃત ગ્રંથનો ૬ અધ્યાયોમાં માગીય વૈષણવ સંપ્રદાયના ભક્તકવિ. પિતા મોહનભાઈ. પત્ની ચોપાઇબંધમાં કરેલો પદ્યાનુવાદ છે. ગંગાબાઈ. પૂર્વજ રામજી શાહ. મૂળ પાટણના વતની. વેપાર માટે સંદર્ભ : 1. કવિચરિત : ૧-૨; ૨. ગુસાસારસ્વત; ] ૩. તેઓ ભરૂચ આવીને વસ્યા હતા. શરૂઆતમાં તેઓ કૃષણભકત હતા, _હાયાદી; ૪. ડિકેટલૉગબીજે; ૫. ફૉહનામાવલિ. ચિ.શ.| પરંતુ ઈ. ૧૫૯૦માં ગોકુલેશ પ્રભુ ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે ૨૧ વર્ષના નારાયણદાસ તેમના પરિચયમાં આવ્યા. તે પછી તેમના નારાયણ(મુનિ)-૨ [ઈ. ૧૭મી સદી પૂર્વાધી : જૈન સાધુ. રત્નસિંહ- પ્રભાવથી તેઓ શ્રીજીને સર્વસ્વ ગણવા લાગ્યા. તેઓ ઈ. ૧૯૨૯ સૂરિની પરંપરામાં સમચંદના શિષ્ય. ૩૧૫ કડીની ‘નળદમયંતી- ૩૦ સુધી હયાત હોવાનું નોંધાયું છે. શિષ્ટ, મધુર અને સંસ્કૃતમય રાસ' (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, પોષ સુદ ૧૧, ગુરુવાર), ૨૧ ઢાળ ભાષામાં નવ રસનો અનુભવ કરાવતી ૧૧ પદની ‘નવરસ” (૨. અને ૧૩૫ કડીની ‘અયમુત્તાકુમાર-રાસ(૨.ઈ.૧૬૨૭. સં. ૧૬૮૩, ઈ. ૧૯૨૪; મુ.) એ શૃંગારરસની કૃતિમાં ભગવાનની વિહારલીલા પોષ વદ -, બુધવાર), ‘અંતરંગ-રાસ' (ર.ઈ. ૧૬૨૭), ૨૧ ઢાળનો કવિએ ગાઈ છે. કૃતિની મધુરતા વધારવા માટે કવિએ કરેલો કંડરિપુંડરિક-રાસ” (૨.ઈ.૧૬૨૭), ૨ ખંડ અને ૯૭ ઢાળનો શબ્દાલંકારી, અર્થાલંકારો અને સંસ્કૃત શબ્દાવલિનો વિનિયોગ ‘શ્રેણિક-રાસ', ૩૮ કડીની “અઢારનાત્રા-સઝાય’ તથા ગીત, ભાસ, ધ્યાનપાત્ર છે. વ્રજ અને ગુજરાતીમાં શ્રીકૃષ્ણની ભકિતનાં અનેક સઝાય વગેરે પ્રકારની લઘુકૃતિઓના કર્તા. પદ અને ધોળ તેમણે આપ્યાં છે. તેમણે ૪ કડીનું ‘વિનંતીનું સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુમુગૃહસૂચી; ૩. ધોળ” રહ્યું છે પરંતુ તે નરસિંહને નામે પણ મળે છે. તેમણે લહસૂચી. [કી.જો] કેટલાંક સુંદર પ્રભાતિયાં પણ રચ્યાં છે. આ ઉપરાંત તેમણે ‘કૃષ્ણવિવાહની રચના કરી હોવાનો પણ ઉલ્લેખ મળે છે. નારાયણ(મુનિ)-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાધી: જૈન સાધુ. ૩૩ કૃતિ: ૧ (શ્રી)ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલુભાઈ કડીના ‘ચંદ્રપ્રભજિન-સ્તવન” (ર.ઈ.૧૬૨૬), ૧૫ કડીના ‘સુવિધિ- છ. દેસાઈ, ઈ. ૧૯૧૬; [] ૨. પ્રાકારૈમાસિક, અંક ૨; ઈ. ૧૮૯૧ જિન-સ્તવન' (ર.ઈ.૧૬૨૬), ૩૭ કડીના ‘શાંતિનાથજિન-સ્તવન” –“નવરસ’ (સં.). (ર.ઈ.૧૬૨૭), ૨૨ કડીના ‘શીતલજિન-સ્તવન’(ર.ઈ.૧૬૨૭), સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ‘સુમતિજિન-સ્તવન' (ર.ઈ.૧૬૨૭), “વાસુપૂજ્ય જિન-સ્તવન ૪. ગોપ્રભકવિઓ; ૫. પુગુસાહિત્યકારો; ૬. પ્રાકૃતિઓ; [] ૭. (ર.ઈ.૧૯૨૯), ૨૫ કડીનું ‘વિમલનાથજિન-સ્તવન” (ર.ઈ.૧૬૨૯) અનુગ્રહ, ડિસે. ૧૯૫૭-મહદમણિ શ્રી મોહનભાઈ'. ચિશે.]. ૧૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન' (ર.ઈ.૧૬૩૦), ૨૧ કડીનું ‘અભનંદનજિન-સ્તવન' (ર.ઈ.૧૬૩૧), ૧૯ કડીનું “સંભવજિન-સ્તવન’ ‘નારાયણ-ફો’ : છેવટની ૩ સંસ્કૃત શ્લોકો સાથે ૬૭ કડીની આ (ર.ઈ.૧૬૩૨) તથા ૧૭ કડીના “નેમિનાથ જિન-સ્તવન’ વગેરે રચના (લે. ઈ. ૧૪૪૧)માં આવતા “નતર્ષિ” =ઋષિઓ જેને નમે સ્તવનોના કર્તા. આ નારાયણમુનિને પાચંદ્રગચ્છના જૈન સાધુ છે) શબ્દને કારણે એના કર્તા નતર્ષિ કે નયર્ષિ નામના જૈન મુનિ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. પરંતુ એ હકીકત શંકાસ્પદ જણાય હોવાની ને “કીતિ મેરુ સમાન” એ શબ્દોને કારણે કવિના ગુરુ છે. કદાચ એ કૃતિઓ નારાયણમુનિ-૨ની હોવાની સંભાવના છે. કીતિ મેરુ હોવાની સંભાવના કરવામાં આવેલી છે. તો બીજી બાજુથી સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. કી . કૃતિમાં જૈન તત્વના અભાવને કારણે એને જૈનેતર કૃતિ પણ માનવામાં આવી છે. વસ્તુત : હસ્તપ્રતના લહિયા કીર્તિ મેરુ, કૃતિની નારાયણ-૪ [ઈ.૧૬૨૮માં હયાત] : લોકાગચ્છના જૈન સાધુ. રૂપ- શબ્દાનુપ્રાસવાળી શૈલીનું કીર્તિ મેરુની અન્ય રચનાઓ સાથે ઋષિની પરંપરામાં જીવરાજના શિષ્ય. ૪ ખંડના ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ. સામ્ય ને કૃષ્ણની રાણીઓનો ગોપીઓ તરીકે ઉલ્લેખ વગેરે કેટલીક ૧૬૨૮/સં. ૧૬૮૪, આસો વદ ૭, ગુરુવાર)ના કર્તા. હકીકતો કૃતિના કર્તા જૈન કવિ કીર્તિ મેરુ હોવાની સંભાવનાનું સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૧). [કી.જે સમર્થન કરે એવી છે. ૯૩૨) તથા ૧૭ ને પાચંદ્રગચ્છના જે સી હોવાની મા નારાયણ–૧ : “નારાયણ-ફાગુ' ગુજરાતી સાહિત્યકોશ : ૨૨૧ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ છે. ૧૯૨૩; ૧ પાર્શ્વ, તું તેમ નથી.” 'વસંતવિલાસના અનુકરણ ફાગ, અદ્વૈયા, રાક અને આંદોલાના બંધથી રચાયેલી આ કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. શ્રી ગોડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી કૃતિમાં ‘આંદોલા' એ શીર્ષકથી ચારણી છંદનું સ્મરણ કરાવતી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટી. શાહ, ઈ.૧૯૬૨; ૩, જેમાપ્રકાશ: ગીતરચના ગૂંથાયેલી છે એ ખાસ નોંધપાત્ર છે. કવિ પ્રથમ ‘પ' ૧; ૪. જૈનૂસારત્નો : ૧; ૫. જેuપુસ્તક : ૧; ૬. પ્રાસ્તસંગ્રહ વર્ગના આગર સમા (એટલે પુષ્પ, પાિની, ફળ, ફૂલ, બળદ, ૭. જેસંગ્રહ; ૮. જે સંગ્રહ(ન.); ૯.પ્રાસ્તસંગ્રહ; ૧૦. રત્નસાર : ભક્ત, મણિ આદિથી યુક્ત) સોરઠદેશનું ને પછી દ્વારિકાનું વર્ણન ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૧૧. સસંપમાહાભ્ય. કરે છે. તે પછી કૃષણનાં પરાક્રમ ને વૈભવનું યશોગાન ગાય છે તે સંદર્ભ : ૧, અંચલગચ્છ દિગ્ગદર્શન, પ્ર. પા. ઈ. ૧૯૬૮; તે પછી કૃષ્ણનાં એની રાણીઓ સાથેના વસંત-વન-વિહાર, રાસ- ૨. ગુસાઇતિહાસ: ૨; ૩. ગુસારસ્વતો; ૪. પાંગુહસ્તલેખો; [3] લીલા ને શુંગારલીલાનું આલેખન કરે છે. “વસંતવિલાસ'નો પ્રભાવ ૫. જૈમૂકવિઓ : ૨; ૬. ડિકેટલોગબીજે; ૭. મુપુગૃહસૂચી, ૮. દર્શાવતી કલ્પનાઓ ને ઉક્તિઓ તથા આંતરયમક ને પ્રાસાનુપ્રાસ લહસૂચી, ૯, હેરૈજ્ઞાસૂચિ : ૧. રિસ વાળી મધુર કાવ્યશૈલી ધરાવતા આ કાવ્યને શૃંગાર સંયમપૂર્ણ ને પ્રૌઢ છે તેમ જ એમાં થોડા ભાવાવિષ્ટ ઉદ્ગારો પણ જડે છે – નિત્યવિજ્ય(ગણિ) : આ નામે ૧૩ કડીની “ગુરુ-ધમાલ’, ૯ કડીનું સૂર્યના ઊગ્યા પછીયે અંધારું રહે તો કોને દોષ દેવો? તારી પ્રીત . “મિજિન-સ્તવન’, ‘મૂરખની સઝાય’, ‘વિજયદેવસૂરિનિર્વાણ અને પછીયે આશા પૂરી ન થાય તો શું દુ:ખ ધરવું? જિ.કો.] ૪૦/૭૫ ગ્રંથાગની નિંદમણિઆર-સઝાય” (અપૂર્ણ)–એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા નિત્યવિજય છે તે નિશ્ચિત કહી “નારીનિરાસ-ફાગુ' તપગચ્છીય સાધુ રત્નમંડનગણિકત ૫૩ શકાય તેમ નથી. કડીનું ફાગુકાવ્ય(મુ.). ‘વસંતવિલાસ'ની રચનારીતિનું અનુકરાગ સંદર્ભ : ૧. દેસુરાસમાળા, ૨. પ્રાકારૂપરંપરા; || ૩. આલિસ્ટકરતી આ કૃતિ કથયિતવ્ય પરત્વે ‘વસંતવિલાસની પ્રતિકૃતિ ઑઈ : ૨, ૪. લાહસૂચી; ૫. હેજેજ્ઞાસૂચિ : ૧ કિ.ત્રિી જેવી છે. ‘વસંતવિલાસમાં શૃંગારરસનું મનોહર નિરૂપણ થયું નિત્યવિજ્ય(ગણિી-૧ ઈ.૧૬૭૧માં હયાત) : જૈન સાધુ. ૧૪૯ છે, જ્યારે અહીં નારીનાં લલિત અંગો પ્રત્યેના કામભાવનું કડીના ‘ગુણમંજરી-વરદત્તકુમાર-રાસ/જ્ઞાનપંચમીમાહાત્મ” (૨.ઈ. નિરસન થાય એ રીતે કવિએ નિરૂપણ કર્યું છે. આ કૃતિમાં ‘વસંત ૧૬૭૧)ના કર્તા. આ કૃતિ નિત્યવિજય–૨ની હોવાની સંભાવના છે. વિલાસ'ની માફક પ્રાચીન ગુજરાતીની પ્રત્યેક કડીની સાથે તેનો સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. સમાનાર્થી સંસ્કૃત શ્લોક છે, પરંતુ અહીં કવિએ એ શ્લોકો [ત્રિ બીજે ક્યાંયથી સંકલિત ન કરતાં જાતે બિંબ-પ્રતિબિંબ ભાવે રચ્યા નિત્યવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ. છે. અલબત્ત સંસ્કૃત શ્લોકોની ભાષા સર્વત્ર શુદ્ધ નથી. [...]. વિજયસેનસૂરિની પરંપરામાં લાવણ્યવિજયના શિષ્ય ૧૨ સઝાયોમાં નાલ્ડ: જુઓ નરપતિ–૨. રચાયેલી એકાદશાંગ-સ્થિરિકરણ-સઝાય’ (ર.ઈ.૧૬૭૮) અને ૩૭ કડીની “શંખેશ્વર પાર્શ્વનાથ-છંદ (૨.ઈ.૧૬૮૯ કે ૧૬૯૯ સં. નિત્યલાભ(વાચક) [ઈ. ૧૮મી સદી પૂર્વાધ : અંચલગચ્છની લાભ ૧૭૪૫ કે ૧૭૫૫ શ્રાવણ વદ ૧૩; મુ.)ના કર્તા. શાખાના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં સહજસુંદરના શિષ્ય. કૃતિ: ૧. મણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર વિવિધ દેશીઓ અને દુહામાં ગુરુગુણ રૂપે લખાયેલો ૧૦ ઢાળનો પ્રેસ, સં. ૧૯૪૦; ૨. સસન્મિત્ર(ઝ). વિદ્યાસાગરસૂરિ-રાસ' (ર.ઈ.૧૭૪૨/સં.૧૭૯૮, પોષ-૧૦, સોમવાર; સંદર્ભ : ૧. જૈનૂકવિઓ: ૨; ૨. લીંહસૂચી. શ્રિત્રિ.] મુ.), ચંદનબાલાના જાણીતા કથાનકને સંક્ષેપમાં આલેખતો ૩. ઢાળનો ‘ચંદનબાલા-રાસ/સઝાય’(૨.ઈ.૧૭૨૬/સં.૧૭૮૨, અસાડ નિત્યસાગર | ]: જૈન સાધુ. ૭ કડીના વદ ૬, રવિવાર; મુ.), ૪ ગેય ઢાળોમાં રચાયેલ ‘મહાવીર પંચ “શીતલજિન-સ્તવન’ના કર્તા. કલ્યાણકનું ચોઢાળિયું (ર.ઈ.૧૭૨૫,મુ.), ૭ કડીનું ‘શીતલનાથજિન- સંદર્ભ : લીંહસૂચી. (શ્રત્રિ ] સ્તવન” (ર.ઈ.૧૭૨૫/સં.૧૭૮૧, ભાદરવી-મુ.), ૨૪ ઢાળની નિત્યસૌભાગ્ય [ઈ.૧૬૭૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘સદેવંત સાવળિગાની ચોપાઈ' (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, મહા વૃદ્ધિસૌભાગ્યના શિષ્ય. ૧૬ ઢાલ અને ૪00 કડીની “નંદબત્રીસી' વૈશાખ સુદ ૭, બુધવાર), “જિનસ્તવન-ચોવીસી' (ર.ઈ. ૧૭૧૩; (ર.ઈ.૧૬૭૫/સં.૧૭૩૧ મહા સુદ–)અને ૨૫ ઢાલની ‘પંચામુ.), ‘વસૂપૂજ્ય-સ્તવન (ર.ઈ. ૧૭૨૦), ‘પાર્વજિન-સ્તવન” ખ્યાન-ચોપાઇ/કર્મરખાભાવિની ચરિત્ર'(ર.ઈ.૧૬૭૫/સં.૧૭૩૧,આસો (ર.ઈ. ૧૭૩૮સં. ૧૭૯૪, ભાદરવા), ૨૭ કડીની નેમિનાથ સુદ ૧૩)ના કર્તા. બારમાસા', ૪૭ કડીનું “જિનવર-સ્તવન', ૧૪ કડીની ‘આત્મ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઈતિહાસ; ] ૩. જૈગૂ પ્રતિબોધ-સઝાય” (મુ.), પાંચથી ૧૧ કડીનાં ‘ગોડી પાર્શ્વનાથનાં શ્રિત્રિ] સ્તવનો (મુ.), ૧૩ કડીની ચેતનની સઝાય’(મુ), ૬ કડીનું “પ્રભાતિ’(મુ.), મૂર્ખની સઝાય’(મુ.) વગેરે કૃતિઓ એમની પાસેથી મળી નિત્યાનંદ(સ્વામી) જિ.ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, ચૈત્ર સુદ ૯-અવ. છે. કવિનાં કેટલાંક સ્તવનો-સઝાયોમાં કચ્છી બોલીની અસર છે. ઈ. ૧૮૫૨.સં.૧૯૦૮, માગશર સુદ ૧૧): સ્વામિનારાયણ સંપ્રકવિની શૈલીની પ્રાસાદિકતા અને ગેય ઢાળોનો વિશેષ વિનિયોગ દાયના સાધુ. બુંદેલખંડના લખનૌ જિલ્લાના હતિયા ગામે જન્મ. ધ્યાનપાત્ર છે. યજુર્વેદી ગૌડ બ્રાહ્મણ. પિતા વિષણુ શર્મા. માતા વિરજાદેવી. મૂળ ઈ. ૧૮૫૨ દવાખંડના વ ધામ. માતા ૨૨૨ : ગુજરાતી સાહિત્યકોશ નારીનિરાસ-ફાગુ':નિત્યાનંદ સ્વામી) For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ નામ દિનમણિ શર્મા, દીક્ષા જોધપુરમાં. દીક્ષાનામ નિત્યાનંદ. યજ્ઞોપવીત બાદ ૮ જ વર્ષની વયે વિદ્યાભ્યાસ માટે કાશીગમન. હતા અને દર પૂનમ હાથમાં તુલસી લઈ ડાકોર જતાં અમ કહેવાય છે ને એમનાં ૨ પર્દામાં વ૨કુળનો નિર્દેશ હોવાથી ગર્ભશ્રીમંત છતાં શાશ્વતસુખ અર્થે ગૃહત્યાગ કર્યો. વારાણસીમાંતે એક વખતે વૈષ્ણવધર્મી હશે એમ પણ મનાયું છે, પરંતુ રણછોડવેદ-વેદાંગ-દર્શનનો અભ્યાસ. તીર્થાટન કરતાં કરતાં ઊંઝામાં સહજા-ભક્તિનાં એમનાં કોઈ પદો પ્રાપ્ત નથી તે ઉપરાંત શુદ્ધ વૈષ્ણવ નંદ સાથે મેળાપ. સહજાનંદની આજ્ઞાથી અમદાવાદમાં નરભેરામ ભાિમાર્ગ પણ એમની કૃતિઓમાં ખાસ નજરે પડતો નથી. શાસ્ત્રી પાસે વિશેષ અભ્યાસ. વિદ્વત્તાને કારણે ‘વિદ્યાવારિધિ’ડાકોર જતાં નિરાંતને ભકિતના આ ક્રિયાકાંડોની નિરર્થકતા કહેવાયા અને શાસ્ત્રાર્થ પારંગત હોવાથી ‘વ્યાસ’ની પદવી અપા- સમજાવનાર કોઈ મિયાંસાહેબ અમનસાહેબ નામે મુસ્લિમ હતા એમ યેલી. તેઓ મોટે ભાગે અમદાવાદના દરિયાખાન ઘુમ્મટમાં રહી કહેવાય છે, પરંતુ સંપ્રદાયની માન્યતા અનુસાર અમણે પ્રથમ શિષ્યોને ભણાવતા અને ઉપદેશ આપતા, તેઓ વિશાળ શિષ્યવૃંદ ઉપદેશ પણના રામાનંદી સાધુ ગોક્ળદાસ પાસેથી લીધો હતો ધરાવતા હતા. સહજાનંદસ્વામીના ‘વચનામૃત’ને એમના મુખેથી અને પછીથી સચ્ચિદાનંદ પરિવ્રાજક દંડીસ્વામીએ એમને સગુણઉતારનાર ૪ સાધુમાંના તેઓ એક હતા. સહજાનંદની પ્રસાદી રૂપ ભક્તિમાંથી નિર્ગુણ તરફ વાળ્યા. વસ્તુઓનો સંગ્રહ કરવામાં તેમનો ફાળો મોટો છે. અવસાન વડતાલમાં. ‘અવતાર-ચરિત્ર’તથા ‘વૈકુંઠદર્શન’તેમના મૌલિક ગ્રંથો છે. તેમણે અનેક ગ્રંથોના ગુજરાતીમાં અનુવાદ–રૂપાંતર કર્યાં છે, જેમાં ‘દશમસ્કંધ’(પૂર્વાર્ધ), ‘વિદુરનીતિ’, ‘ભગવદ્ગીતા’, ‘કપિલ-ગીતા’, ‘એકાદશસ્કંધ’ના‘ગુણવિભાગ’, શતાનંદના ‘સત્સંગીજીવન’માં આવતી ‘નિષ્કામશુદ્ધિ’નો સમાવેશ થાય છે. તેમણે ‘પંચમસ્કંધ’સુધી અને શિક્ષાપત્રી'નો ટીકાસહિત અનુવાદ કર્યો છે. ‘હરિદિગ્વિજય’, ‘હરિકવચ’, હનુમાનજીની સ્તુતિ સ્વરૂપ *હનુમત્કવચ', શાંડિલ્યસૂત્રનું ભાષ્ય, ‘રુચિરાષ્ટક’ વગેરે તેમની સંસ્કૃત કૃતિઓ છે. સંદર્ભ : ૧. વિઘાવારિધિથી નિત્યાનંદસ્વામી, નારાયણબી, ઈ. ૧૯૬૩; ૨. સંપ્રદાયના બૃહસ્પતિ શ્રી નિત્યાનંદસ્વામી, ગોરધનદાસ જી. સોરઠિયા, સં. ૨૦૨૯; [] ૩. સ્વામિનારાયણસંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસજી, સં. ૨૦૩૦ (બીજી આ.), ૪. સ્વામિનારાયણીય સંસ્કૃત સાહિત્ય, ભાઈશંકર પુરોહિત, ઈ. ૧૯૭૯ [ત્રિ] નિધિકુશલ (ઈ.૧૬૭૧માં હયાત) : જૈન સાધુ, પ્રત્યેક બુદ્ધની રાસ’ (ર.ઈ.૧૬૭૧ સ. ૧૭૨૭, અસાડ સુદ ૨ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા. નિમાનંદ | છંદમાં રચાયેલાં ૨ પદ (મુ.)ના કતાં, કૃતિ : ૧. કાોહન : ૧; ૨: બુકાદોહન : ૫. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; [] ૨. ગૃહયાદી, [કી.જો.] ] : ‘સાહેલી-રાંવાદ'ના કર્તા. [કી.જો.] નિર્ધન ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.પર/સં.૧૯૦૮ અધિક ભાદરવા સુદ ૮, મંગળવાર] : જ્ઞાનમાર્ગી સંતકવિ. દેથાણ (જિ. ચ)ના વતની. જ્ઞાતિએ ગોહેલ રજપુત કોઈ પાટીદાર પણ કહે છે. પિતા ઉમેદસિંહ. માતા હૅતાબા, જન્મ ૧૭૪૭માં મનાય છે, પણ એને માટે કોઈ આધાર જણાતો નથી. બાલ્યકાળથી ભકિતના સંસ્કારો ધરાવતા નિરાંત આરંભકાળમાં રણછોડભક્ત નિશ્કિલ : નિયત નિરંજનામ | [કી.જો.] ] કૃષ્ણસ્તુતિનાં ચર્મી : સંદર્ભ : ગૃહાયાદી. મનકીર્તન દ્વારા ઉપદેશ આપતાં નિરાંત મહારાજને ભિન્ન ભિન્ન કોમોમાંથી અનુયાયીવૃંદ મળ્યું હતું. મંદિરો ઊભાં કરવાની ને સંપ્રદાય સ્થાપવાની એમણે અનિચ્છા બતાવી પરંતુ એમના પ્રમુખ ૧૬ શિષ્યોને જ્ઞાનગાદી સ્થાપી ઉપદેશ આપવાની અનુજ્ઞા આપી, ઊંચ-નીચ, નાતજાત વગેરેના ભેદ વગર આજે આ સંપ્રદાય ઉત્તર ગુજરાતના માલેસણથી છેક દક્ષિણમાં મહાડ (મહારાષ્ટ્ર) પ્રચલિત છે. નિરાંતનું અવસાન ઈ. ૧૮૫૨ (સં. ૧૯૦૮, ભાદરવા સુદ ૮)માં થયું હોવાનું સંપ્રદાયમાં નોંધાયું છે પણ એનો ઇં આધાર સ્પષ્ટ નથી. ઈ.૧૮૪૩ પછી થોડાં વરસોમાં એ અવસાન પામ્યા હોવાનું જણાય છે. નામની ઉપાસનાનો અને નિવૃત્તિમાર્ગનો ઉપદેશ કરનાર નિરાંતની મુખ્ય દાર્શનિક ભૂમિકા અદ્વૈત વેદાંતની છે પણ એમાં યોગ અને ભક્તિનાં તત્ત્વો મિા થયેલાં છે. એમનું કાવ્યસર્જન(મુ.) મોટે ભાગે પદ રૂપે છે. ધોળ, કાફી, ઝૂલણા આદિ નામભેદો ધરાવતાં ને ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ મળતાં ૨૦૦ ઉપરાંત પદો અદ્વૈતબોધ, નામમહિમા, ગુરુમહિમા ઉપરાંત ભક્તિનું પણ નિરૂપણ કરે છે અને એની સરળ અર્થવાહિતાની લોકગમ્ય બને છે. કદાચ વર્ણનાત્મક રીતિને કારણે 'કથા'ને નામે ઓળખાયેલાં પર્દાના સમુચ્ચય મળે છે, જેમાં ધનવિરાગ, વિરાગ, ગુરુ૨૯ કાન્ત, માયાપાગ, પરિપુ, ચિત્તશુદ્ધિ, બ્રહ્મદર્શન, પુરુષપ્રકૃતિ, દેહોત્પત્તિ, દેહાવસાન આદિ વિષયોની સમજ શિષ્યને આપવામાં આવેલી છે. વેદાંતવિષયક જિજ્ઞાસા પ્રગટ કરતા ૩ પત્રોરિદાસ(હરિભક્ત)ને (૨.૯.૧૮૦૦સં.૧૮૫૬, આસો સુદ ૧ શુક્રવાર), શિવરામ (રિયાણુ)ને (ઈ.સ. ૧૮૫૬, આશ વદ ૧, શનિવાર) તથા મંછારામ (જે પછીથી એમના શિષ્ય બનેલા)ને (૨.ઈ. ૧૮૦૧/સં.૧૮૫૭ પોષ વદ ૧૨, સોમવાર) સંબોધાયેલા–પણ પદો જ ગણાય. નિરાંતનાં ૨ તિથિકાવ્યો ને ‘સાતવાર’ જ્ઞાનમૂલક છે ને સાતવારમાં વારનાં નામ કોષથી ગૂંથાયાં છે. વિરભાવને વર્ણવત ‘બારમાર' પણ અંતે જ્ઞાનમાં જ પરિણમે છે. આ ઉપરાંત સવૈયા તથા હિંદીમાં કુંડળિયા, સાખી, કવિત, રેખતા આદિ પ્રકારની વધુ રચનાઓ આ કવિએ કરી છે. કવિની બે દીર્ધ કૃતિઓ મળે છે. ‘યોગસાંખ્યદર્શનનો સાકા ૧૦૩–૧૭ કડીમાં યોગદર્શન અને ખ્વદર્શનની શાસ્રીય સમજૂતી આપે છે. અને ‘અવતારખંડન’ ૧૦–૧૦ કડીના ૧૦ ખંડમાં ગુજરાતી સાહિત્યકોશ : ૨૨૩ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ વરાહ, મય, કચ્છ, મોહિનીરૂપ, નૃસિહ, બલરામ, કૃષ્ણ, રામ, પ્રકરણની ‘ભક્તચિંતામણિ' (૨. ઈ. ૧૮૩૧/સં. ૧૮૮૭, આસો પરશુરામ, વામન એ અવતારોની સમીક્ષા-ચિકિત્સા કરી એનો મર્મ સુદ ૧૩, ગુરુવાર; મુ.) સહજાનંદની ૪૯ વર્ષ સુધીની જીવનપ્રગટ કરે છે. જેમકે વરાહાવતાર વિશે કવિ કહે છે કે સર્વમાં લીલાને વિસ્તારથી વર્ણવતી મહત્ત્વની કૃતિ છે. ૫૫ ‘પ્રકાર' નામક ઈશ્વર છે એ વાત સાચી છે, પણ એથી કંઈ ભૂંડને પૂજાય નહીં. ખંડોમાં વહેંચાયેલી, દુહા-ચોપાઈબદ્ધ પુરુષોત્તમપ્રકાશ(મુ.) દર્શન, કૃતિ : ૧. નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, સ્પર્શ, વિચરણ, સદાવ્રત, યજ્ઞો, ઉત્સવો, ગ્રંથોનું નિર્માણ વગેરે ઈ.૧૯૫૯ (સં.); [] ૨. જ્ઞાનોદય પદસંગ્રહ, ભગત કેવળરામ ધર્મપ્રવૃત્તિઓ દ્વારા સહજાનંદે પોતાના ઐશ્વર્યને પ્રસાદ લોકોને કાલુરામ,-: ૩. પ્રાકામાળા : ૧૦ (સં.): ૪. પ્રોકાસુધા : ૨; આપ્યો તેનું વર્ણન કરે છે. ‘ચિંતામણિ' નામક વિભાગો ધરાવતી ૫. બુકાદોહન : ૫. ‘હરિસ્મૃતિ (મુ) સહજાનંદનાં અંગ, વેશ, જમણ, પ્રતાપ વગેરેનું સંદર્ભ : ૧. આગુસંતો; ૨. અસંપરંપરા; ૩. કવિચરિત :૩; વીગતે ચિત્ર આપે છે. ૪. ગુમાસ્તંભો; ૫. ગુસાઇતિહાસ : ૨; ૬. ગુસામધ્ય; ૭. ગુસા- પૌરાણિક કથાકથનનો આશ્રય લેતી ૪ કૃતિઓ છે. ૬૪ કડવાં રસ્વતી; T ૮. ગુહાયાદી; ૯, ડિકેટલૉગભાવિ. દિ.દ] અને ૧૬ પદની ધીરજાખ્યાન' (ર.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, ચૈત્ર વદ ૧૦; મુ.) પ્રભુપંથે ચાલતાં જે કષ્ટો પડે છે તેને ધૈર્યપૂર્વક નિરૂપમસાગર [ ]: જૈન સાધુ. ૩૬ સહન કરનાર ધ્રુવ, પ્રહલાદાદિ ભક્તોની કથાઓ વર્ણવે છે, તો કડીના ‘ગોડિપાર્વજિન-સ્તવન (મુ.)ના કર્તા. પર કડવાં ને ૧૩ પદની “વચનવિધિ” (મુ.)માં રામાવતાર તથા કૃતિ : શ્રી ગોડિપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારક ગૃય, સં. કૃષ્ણાવતારમાં ભગવાનનાં વચન પાળ્યા-ન પાળ્યાનાં પરિણામો ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨. કિ.જા./ દર્શાવતાં પૌરાણિક દૃષ્ટાંતો દ્વારા ઈશ્વરના વચન રૂપ આચાર્યધર્મનો ઉપદેશ કર્યો છે. ૪૪ કડવાં અને ૧૧ પદની ‘સ્નેહ-ગીતા નિષ્કુળાનંદ જિ.ઈ. ૧૭૬૬/સ. ૧૮૨૨, મહા સુદ ૫-અવ. ઈ. (૨.ઈ.૧૮૧૬/સં.૧૮૭૨, વૈશાખ સુદ ૪; મુ.) ભાગવતના ૧૮૪૭ કે ૧૮૪૮/સં. ૧૯૦૩ કે ૧૯૦૪, અસાડ વદ ૯] : સ્વામિ ઉદ્ધવસંદેશના પ્રસંગને આલેખે છે, ને પ્રેમલક્ષણા ભક્તિની ગાયક સંપદાયના સાધકવિ. સહજાનંદના શિષ્ય, જામનગર ઉત્કટ ઊમિના સવિસ્તાર નિરૂપણથી મનોરમ બનેલી છે. ૩૩ જિલ્લાના શેખપાટ/સુખપુર/લતીપુરમાં જન્મ, જ્ઞાતિએ ગુર્જર સુતાર. કડીની ‘અવતાર ચિતામણિ” (મુ.) શ્રીહરિના ૩૧ અવતાર અને પિતા રામભાઈ, માતા અમૃતબા, જન્મનામ લાલજી, અનિચ્છો છતાં એ અવતારોના કર્મનો સંક્ષેપમાં નિર્દેશ કરે છે. પિતાના આગ્રહથી લગ્ન કરેલું. પિતા રામાનંદસ્વામીના શિષ્ય | મુખ્યત્વે પૂર્વછાયા-ચોપાઇબંધનાં ૨૦ કડવાં ને ૧ ધોળમાં હોવાથી કવિ એમના સંપર્કમાં આવેલા. પછીથી ઈ.૧૮૦૪માં રચાયેલી “યમદંડ (મુ.) ગરુડપુરાણ–આધારિત વર્ણનાત્મક કૃતિ છે. સહજાનંદસ્વામી સાથે કચ્છમાં ભોમિયા તરીકે જવાનું થતા એમાં મુમુક્ષુમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી જન્મમરણાદિની સાસરાના અધોઈ ગામે એમને સાધુવેશ પહેરાવી દઇ દીક્ષા યમયાતનાઓ તથા સાંસારિક આધિ, વ્યાધિ, ઉપાધિનું વર્ણન કરેલું આપવામાં આવી. કાષ્ઠ અને આરસની કલાકારીગરીમાં નિપુણ છે. ૧૮૭ કડીની ‘મનગંજન” (૨.ઈ. ૧૮૧૫/સં. ૧૮૭૧, શ્રાવણ આ સાધુકવિ સંપ્રદાયમાં વૈરાગી કવિ તરીકે પ્રસિદ્ધ થયા. –૭; મુ.) રૂપકાશ્રિત કથાકૃતિ છે. એમાં દેહનગરના ૨ દીવાન અવસાન ધોલેરામાં. નિજમન અને પરતકમન વચ્ચેનું યુદ્ધ વર્ણવાયેલું છે અને નિષ્કુળાનંદનું સાહિત્યસર્જન વિપુલ છે ને સઘળું મુદ્રિત છે. વિશ્વ નિજમનની જીત દ્વારા ઇન્દ્રિયજયનો બોધ આપવામાં આવ્યો છે એમણે ૩૦૦ જેટલાં પદો રચ્યાં હોવાનું કહેવાય છે. પરંતુ એમાં કવિની અન્ય કૃતિઓ દૃષ્ટતાદિકના વિનિયોગપૂર્વક સીધો કેટલીક પદસમુચ્ચય રૂપ કૃતિઓનાં ને પદના પદ્યબંધનો વિનિયોગ તત્ત્વબોધ રજૂ કરે છે. ૪૮ કડવાં અને ૧૨ પદની ‘સારસિદ્ધિ’(મુ) કરતી કૃતિઓનાં પદોનો સમાવેશ થયો હોય એમ જણાય છે. જેમ પ્રગટ ભગવાનની મૂર્તિને સારમાં સાર ગણાવી એને રાજી કે ‘વૃત્તિવિવાહ/અખંડવરને વિવાહ’ (મુ) વૃત્તિના શ્રીહરિ સાથેના રાખવાના અનેક ઉપાયોમાંથી વૈરાગ્ય, ભક્તિ અને સંતસેવાનું વિવાહને અનુલક્ષીને લગ્નગીતો રજૂ કરતી ૨૦ ધોળ/પદની કૃતિ મહત્ત્વ સમજાવે છે. ૪૪ કડવાં અને ૧૧ પદની ‘હરિબળ-ગીતા” છે. સંત-અસંત-લક્ષણ વર્ણવી સંતોના આચારધર્મનો બોધ (ર.ઈ. ૧૮૪૨/સં.૧૮૯૮, પુરુષોત્તમ માસ સુદ ૧૫; મુ) કરતી ‘ચોસઠપદી' (મુ.) તો એવો પદસમુચ્ચય છે, જેમાં પદો છૂટાં અજિત અંતરશત્રુઓને જીતવા માટે હરિ એ જ બળ છે એવું પણ જાણીતાં છે. નિષ્કુળાનંદનાં પદો (મુ.)માં સંભવત: જૈન પ્રતિપાદન કરી સ્વરૂપનિષ્ઠા પર ભાર મૂકે છે. ગુરુશિષ્યસંવાદરૂપની અસર નીચે રચાયેલાં શિયળની વાડનાં પદો, પંચેન્દ્રિયભોગનાં ૮ ૧૫ ‘પ્રસંગ” નામક વિભાગો ધરાવતી દુહા સોરઠાબદ્ધ ‘હૃદયપ્રકાશ પદો એવાં પદાથો મળે છે. અન્ય પદો સહજાનંદ રૂપ એમનો (ર.ઈ. ૧૮૪૬/સં. ૧૯૦૨, અસાડ સુદ ૧૧; મુ) હૃદયમાં આત્મા વિરહ, પ્રેમલક્ષણા ભક્તિ અને ભકિતવૈરાગ્યબોધ એ ત્રિવિધ અને પરમાત્માનો પ્રકાશ પથરાય એ માટે ઇન્દ્રિયો ને અંત:કરણની પ્રવાહોમાં વહે છે. પ્રેમલક્ષણા ભક્તિનાં પદો એના મુગ્ધ શૃંગાર- શુદ્ધિ પર ભાર મૂકે છે. ૪૪ કડવાં અને ૧૨ પદની ‘ભક્તિભાવથી ને ભકિતવૈરાગ્યબોધનાં પદો એની લોકભોગ્ય છટાથી નિધિ” (ર.ઈ.૧૮૪૬/સં.૧૯૦૨, ચૈત્ર સુદ ૯; મુ) ભક્તિનાં જુદાં તરી આવે છે. વિવિધ પાસાંની તાત્વિક ચર્ચા કરી નિષ્કામ ભક્તિનો મહિમા કવિની દીર્ધ કૃતિઓમાંથી કેટલીક સહજાનંદસ્વામીના ચરિત્રને પ્રગટ કરે છે. ૧૮ ‘નિર્ણયનામક વિભાગો ધરાવતી દુહાચોપાઇઆલેખે છે. પૂર્વછાયા, ચોપાઈ અને દેશીબંધમાં રચાયેલી ૧૬૪ બદ્ધ કલ્યાણનિર્ણય” (મુ) કલ્યાણના જુદા જુદા પ્રકારો બતાવી ૨૨૪ : ગુજરાતી સાહિત્ય નિરૂપાસાગર : નિષ્કુળાનંદ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ 6. નલિા આરવ પચીસીમ લેખ “સ્માઈલી . અવતારી ઈકવર અને સાચા સંતની આજ્ઞામાં રહેવામાં કલ્યાણ નીતિવિજ્ય [ ]: જૈન સાધુ. વિજયછે એમ પ્રતિપાદિત કરે છે. ચારણી છંદોનો વિનિયોગ દર્શાવતી રત્નસૂરિના શિષ્ય. ૮ કડીના પાર્શ્વજિન-સ્તવન (મુ.)ના કર્તા ૧૦૨ કડીની “અરજીવિનય” (મુ) પ્રાર્થનાનું મહત્ત્વ પ્રગટ કરે છે, કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [કી.જો.] તો ૧૦૧ કડીની ‘ગુણગ્રાહક (મુ) ગુણ-અવગુણનો ભેદ કરીને નિર્ગુણબ્રહ્મની ઉપાસનાનો ઉપદેશ આપે છે. કવિએ સહજાનંદની નીતિહર્ષ | ] : જૈન. ૬ કડીની ‘પ્રસન્નચંદ્રસંસ્કૃત ‘શિક્ષાપત્રી’ને દુહા-ચોપાઈની ૨૬૦ કડીમાં (મુ) ગુજરાતીમાં સઝાય’ના કર્તા. ઉતારી છે. સંદર્ભ : લીંહસૂચી. શિ.ત્રિ.] પદો ઉપરાંત હિંદીમાં એમણે સહજાનંદના જન્મથી અંતર્ધાનસમય સુધીના પ્રત્યેક વિચરણને વર્ણવતી ૮ વિશ્રામની દુહાચોપાઇબદ્ધ હરિ- નીરભેરામ : જુઓ નરભેરામ-૩. વિચરણ” (મુ), સહજાનંદના ચરણમાં રહેલા પ્રભુતાસૂચક અને મોક્ષમૂલક ચિહનો વર્ણવતી ૧૬ દુહાની ‘ચિહનચિંતામણિ (મુ), નીંબો [ઈ.૧૬૧૯ સુધીમાં : જૈન. ૨૪૫ કડી અને ૪૦૦ ભગવાન પ્રત્યેના સખીભાવથી થયેલું ૩૧ પુષ્પોનું ચિતવન રજૂ ગ્રંથાના ‘આદિનાથ-વિવાહલો' (લે. ઈ. ૧૬૧૯/સં. ૧૬૭૫, આસો કરતી ૩૧ કડીની “પુષ્પચિંતામણિ' (મુ.) અને ભગવાનનું ભજન વદ ૩)ના કર્તા. કયા શુભ-અશુભ સમયે કરવું જોઈએ તેનાં લગ્નફળ દર્શાવતી સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; 0૨. જૈનૂકવિઓ : ૩ (૧). દુહાની ૧૭ કડીની ‘લગ્નશકુનાવલી' (ઈ.૧૮૨૭; મુ) એ કૃતિઓ [. ત્રિ.] રચેલી છે. કૃતિ : ૧. નિષ્કુળાનંદકાવ્ય, પ્ર. શેઠ લક્ષ્મણદાસ માવજી, ઈ. સૂર/જૂદીન | ] : “સતગુરુ' તરીકે ૧૯૧૨; ૨. નિષ્કુળાનંદકાવ્ય, પ્ર. સ્વામિનારાયણ ગુરુકુળ, ઈ.૧૯૭૮ ઓળખાયેલા આ નિઝારી ઈસ્માઈલી સંતનો સમય એક ગણતરીએ (સં.); ૩. નિષ્કુલાનંદકાવ્યમ્ સં. હરજીવનદાસ શાસ્ત્રી;૪. નિષ્કુળા ઈ.૯મી સદીની પહેલી પચીસીમાં મુકાય છે, તો બીજી બાજુથી નંદ સ્વામીકૃત કાવ્યસંગ્રહ, પ્ર. વૈદ્ય ઘનશ્યામ બાપુભાઈ; ૫. પત્રી નવસારીમાં આવેલા એમના રોજામાંનો લેખ એમનું અવસાનવર્ષ તથા કીર્તન, પ્ર. મનસુખરામ મૂળચંદ, ઈ.૧૮૮૦; ૬. પુરુષોત્તમ ઈ. ૧૦૯૪ બતાવે છે. કબર કોઈ ઘણા પ્રાચીન ઇસ્માઈલી ધર્મપ્રકાશ, સં. શાસ્ત્રી નારાયણભકત, ઈ.૧૯૮૦; ૭. ભક્તચિંતામણિ, પ્રચારકની હોય અને નૂરુદ્દીન ઈમામશાહ (જ.ઈ. ૧૪૫ર-અવ. પ્ર. ઠક્કર દામોદરદાસ ગો. ઈ.૧૮૯૬; ૮. ભક્તચિંતામણિ, સં. ઈ. ૧૫૧૩)ના સમયમાં ગુજરાતમાં આવ્યા હોય એવો પણ તર્ક શાસ્ત્રી દેવચરણદાસજી, સં.૨૦૧૩ (ન્સ); ૯. ભકતચિંતામણિ, થયો છે. સિદ્ધરાજ કે ભીમદેવના સમયમાં એ પાટણ આવ્યા પ્ર. શ્રીપતિપ્રસાદજી, ઈ.૧૯૨૪; ૧૦. સારસિદ્ધિ પ્ર. દામોદર હોવાની ને પછીથી નવસારીના સૂબા સૂરચંદની કુંવરી સાથે ગો. ઠક્કર, ઈ.૧૮૭૯; ૧૧. ઍકાદોહન : ૧ ૨, ૫, ૬. પરણ્યા હોવાની માહિતી મળે છે તેની પ્રમાણભૂતતા શંકાસ્પદ છે. સંદર્ભ : ૧, વૈરાગ્યમૂર્તિ સદ્ ગુરુ નિષ્કુળાનંદ સ્વામી, શાસ્ત્રી એમના ઘણા ચમત્કારો નોંધાયેલા છે. આ બધા પરથી એ પ્રભાવક ભક્તિપ્રિયદાસ, ઈ. ૧૯૭૮; ૨.] મસાપ્રવાહ: ૩. [] ડિકેટલૉ- ધર્મોપદેશક હોવાનું તો નિશ્ચિત થાય છે. ગબીજે. ચિ.મ. એમને નામે જે “જ્ઞાન” નામક પદો (મુ.) મળે છે તેમાં એમનું જ કર્તૃત્વ માનવું કે એમનો ઉપદેશ એમના નામથી કોઈએ વણી નિહાલચંદ ઈ. ૧૮મી સદી મધ્યભાગી : પાáચંદ્રગચ્છના જૈન લીધો છે એમ માનવું એ કોયડો છે. એ ભક્તિવૈરાગ્યબોધક સાધુ. હર્ષચંદ્રમણિના શિષ્ય અને લઘુબંધુ. ૧૨૫ કડીના ‘જગત પદોમાં હિન્દુપરંપરાનો ઉપયોગ કરતા સતપંથના લાક્ષણિક શેઠાણી-શ્રીમણિકદેવી-રાસ' (ર.ઈ.૧૭૪૨ સં.૧૭૯૮, પોષ વદ ૧૩; પૌરાણિક કથાસંદર્ભો છે અને આગમવાણીના અંશો છે. એની મુ), ૧૮૬ કડીની ‘જીવવિચારભાષા’(ર.ઈ.૧૭૫૦/સં.૧૮૦૬, ચૈત્ર ભાષામાં હિંદીનાં તવો છે. સુદ ૨, બુધવાર), ‘નવતત્ત્વભાષા” (૨.ઈ.૧૭૫૧/સં.૧૮૦૭, મહા કૃતિ : મહાન ઇસ્માઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા સુદ ૫)-એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી હિન્દીમાં બ્રહ્મબાવની' સત્તાધારી પીરો રચિત ગીનાનોનો સંગ્રહ,-- (ર.ઈ. ૧૭૪૫) અને ૬૫ કડીની ‘બંગાલા દેશકી ગજલ” એ સંદર્ભ : ૧. * ઇસ્માઇલી લિટરેચર, ડબલ્યુ. ઇવાનૉવ, કૃતિઓ મળી છે. ઈ.૧૯૬૩; ૨. કલેકટેનિયા: ૧. સં. ડબલ્યુ. ઇવાનૉવ, ઈ. ૧૯૪૮; કૃતિ : જૈન રાસસંગ્રહ : ૧, સં. શ્રીસાગરચન્દ્રજી મહારાજ, ૩. ખોજા કોમની તવારીખ, એદલજી ધનજી કાબા, ઈ.૧૯૧૮; ઈ. ૧૯૩૦. ૪. ખોજા વૃત્તાંત, સચેદીના નાનજીઆણી,*ઈ. ૧૮૯૨, ઈ.૧૯૧૮ સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;]૨ ચૂકવિઓ:૩,(૧,૨). (બીજી આ.); ૫. મહાગુજરાતના મુસલમાનો: ૧-૨, કરીમ શ્રિત્રિ) મહમદ માસ્તર, ઈ. ૧૯૬૯; ૬. (ધ) સેકટ ઑવ ઈમામશાહ ઈન નીકો | ]: જેન. ૧૪ કડીની ‘બાવન ગુજરાત, ડબલ્યુ. ઇવાનૉવ, ઈ. ૧૯૩૬. ' [૨.૨.] યમકગર્ભિત રહનેમીજીની સઝાય” (મ)ના કર્તા. કૃતિ : ૧દ્રવ્ય ન વિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ નૂરદાસ [ ]: દાદુપંથના કવિ. જ્ઞાતિએ લલ્લુભાઈ, ઈ.૧૯૬૯. [કી.જો] મુસલમાન. શિખામણના પદના કર્તા. નિહાલચંદ: નૂર/નરૂદીન ગુજરાતી સાહિત્યકોશ : ૨૨૫ ગુ. સા.-૨૯ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ કર્તા. સંદર્ભ : ૧, ગુજૂકહકીકત; [] ૨. સમાલોચક, માર્ચ ૧૯૧૧- અનુપ્રાસની ગૂંથણી નોંધપાત્ર છે. એના પદબંધમાં ઢાળ તરીકે -“ગુજરાતી જૂની કવિતા', છગનલાલ રાવળ. ઉલ્લેખાયેલો મુખ્ય ભાગ દુહામાં છે અને પ્રત્યેક માસના વર્ણનને અંતે આવતી ૨-૨ પંકિતઓ દુહા તરીકે ઉલ્લેખાઈ છે પણ એ નસુખ : જુઓ નયનસુખ. ઝૂલણાના ઉત્તરાર્ધની ૧૭ માત્રાનાં ૪ ચરણની બનેલી છે એ લાક્ષણિક છે. નેમ-૧ (ઈ.૧૬૫ર સુધીમાં : જૈન સાધુ. દાનના શિષ્ય. ૫ કડીના આ ઉપરાંત કવિએ ૧૭ ઢાળનો ‘સુમિત્ર-રાસ/રાજરાજેશ્વર-રાસ ‘પાર્શ્વનાથ-સ્તવન(ચિતામણિ)” (લે.ઈ.૧૬૫૨)ના કર્તા. (ર.ઈ.૧૬૯૯/મં.૧૭૫૫, મહા સુદ ૮, શનિવાર), ૪ ખંડ, ૬૩ સંદર્ભ : મુપુગૃહસૂચી. રિ.સો.] ઢાળ અને ૭૨૮ ગ્રંથાનો વછરાજ-રાસ' (ર.ઈ. ૧૭૦૨ સં. ૧૭૫૮, માગશર સુદ ૧૨, બુધવાર) તથા ૩૯ ઢાળ અને નેમ(વાચકો-૨ [. ]: જૈન સાધુ. ૪ કડીના ૧૯૫૮ કડીનો તેજસાર, રાજર્ષિ-રાસ” (૨.ઈ. ૧૭૩૧/સં. ૧૭૮૭, ‘શ્રીશંખેશ્વર પાર્શ્વનાથનો છંદ(મુ.)ના કર્તા. કારતક વદ ૧૩, ગુરુવાર) એ કૃતિઓની રચના કરી છે. કૃતિ : પ્રાછંદસંગ્રહ. શ્ર.ત્રિી કૃતિ : ૧. પ્રાકામાળા : ૩૫; ૨. પ્રામબાસંગ્રહ : ૧; [] ૩. જૈનયુગ, પોષ ૧૯૮૨–નિમિબારમાસ; સં. મોહનલાલ દ. દેસાઈ. નેમચંદ [ઈ.૧૭૧૭માં હયાત : જૈન. ભૂલથી નેમિદાસ શ્રાવકને સંદર્ભ : ૧, ગુમાસ્તંભો; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩.ગુસામધ્ય; ૪. પાંગુહસ્તલેખો; ૫. મરાસસાહિત્ય; [] ૬. જૈનૂકવિઓ: નામે નોંધાયેલી “ચૌવિસી ચોઢાળિયું'(ર.ઈ. ૧૭૧૭, કારતક –)ના ૨, ૩(૨); ૭. ડિકેટલૉગભાવિ; ૮. દેસુરાસમાળા. [.સો.] સંદર્ભ : જૈનૂકવિઓ: ૨. [શ્ર.ત્રિ. નેમવિજ્ય-૩/નેમિવિજ્ય [ઈ.૧૬૯૨/૧૭૨૨માં હયાત) : જૈન સાધુ. સંઘવિજયની પરંપરામાં દીપ્તિવિજ્યના શિષ્ય. તેમણે ૩ ઢાળ નેમવિજય : આ નામે ૯ કડીનું ‘કરેડા પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. અને ૨૦ કડીની “વૈમાનિકજિનરાજ-સ્તવન/વૈમાનિક શાશ્વતજિન૧૯મી સદી) તથા અન્ય કેટલાંક સ્તવનો મળે છે તેના કર્તા કયા સ્તોત્ર/સ્તવન' (ર.ઈ.૧૬૯૨ ઈ. ૧૭૨૨/સ. ૧૭૪૮/૧૭૭૮, પોષ નમવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સુદ ૨, ગુરુવાર; મુ) નામની કૃતિની રચના કરી છે. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. રિ.સો. કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ. ૧૯૧૯, નેમવિજ્ય-૧ (ઈ.૧૬૩૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : મુપુગૃહસૂચી. રિ.સો.] વિદ્યાવિજયના શિષ્ય. ૨૪ ઢાળની ‘અમરદત્ત મિત્રાનંદ-ચોપાઈ (ર.ઈ.૧૬૩૯ સં.૧૮૯૫, આસો સુદ ૩, રવિવાર)ના કર્તા. નેમવિજ્ય-૪ ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : ૧. સારરવત: ] ૨. જૈનૂકવિઓ : ૩(૧). [૨.સો]. હીરવિજયસૂરિની પરંપરામાં રંગવિજયના શિષ્ય. ૨૮ ઢાળનું ‘યંભણ, શેરીસા, શંખેશ્વર) પાર્શ્વનાથનું સ્તવન ગીત' (ર.ઈ. નમવિજ્ય-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ-ઇ. ૧૮મી સદી પૂર્વાધ]: ૧૭૫૫/સં.૧૮૧૧, ફાગણ સુદ ૧૩, સોમવાર), ૧૬ ઢાળનું તપગચછના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં તિલકવિજયના ‘ગોડી પાર્શ્વનાથ-સ્તવન/કાજલ મેઘાનું સ્તવન/મેઘશાનાં ઢાળીયા (ર.ઈ. ૧૭૬૧/સં.૧૮૧૭, ભાદરવા સુદ ૧૩, સોમવાર; મુ), દેશીઓ આ કવિની દુહા અને દેશીબદ્ધ ૮૪ ઢાળનો અને ૬ ખંડોમાં તથા દુહામાં બદ્ધ ૧૧૯ ઢાળનો અને ૯ ખંડોમાં વિભક્ત વિભક્ત ‘શીલવતી-રાસ - શીલરક્ષાપ્રકાશ-રાસ’ (. ઈ. ૧૬૯૪. ધર્મપરીક્ષાનો રાસ/કામઘટ-રાસ' (ર.ઈ. ૧૭૬૫/સં. ૧૮૨૧, વૈશાખ ૧૭૫૦, વૈશાખ સુદ ૩; મુ) શીલવતી અને ચંદ્રગુપ્ત વચ્ચેના સુદ ૫, ગુરુવાર; મુ.), ૪૫ ઢાળનો ‘શ્રીપાળનો રાસ' (ર.ઈ.૧૭૬૮ લાંબા વિયોગની અને એને અંતે થતા મિલનની કથા આલેખે છે. સં. ૧૮૨૪, પોષ વદ ૬, રવિવાર) તથા દાન, શીલ, તપ વગેરે વિયોગકાળમાં અનેક વિપત્તિઓમાં અટવાતી શીલવતી અને ભ્રમણ વિષયો પરની સઝાયો– એ કૃતિઓ તેમણે રચી છે. દરમ્યાન પરાક્રમો કરતા ચંદ્રગુપ્તની સાથે સંકળાતી ઘટનાઓથી કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ: ૧; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વાર્તા કરુણ, વીર ને અભુતરસવાળી બની છે. કવિની રસિક ને વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ. ૧૯૧૯ આલંકારિક કાવ્યરીતિ, પ્રસંગકથનમાં ભળતું ઉપદેશકથન, ઢાળોમાં ૩. ધર્મપરીક્ષાનો રાસ, પ્ર. વાડીલાલ વ. શાહ, ઈ. ૧૮૭૮; ઉપયોગમાં લેવાયેલા વિવિધ રાગો તથા અપભ્રંશના અંશોવાળી અને ૪. એજન, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ. ૧૯૧૩. રાજસ્થાનીની અસર દેખાડતી ભાષા આ કૃતિની લાક્ષણિકતાઓ સંદર્ભ : ૧, ગુસાઇતિહાસ:૨; ૨. ગુસારસ્વતો; ૩. પાંગુહસ્તછે. માગશરના વર્ણનથી આરંભાતી ‘નમરાજુલ–બારમાસ લેખો; ૪. મરાસસાહિત્ય; ૫. જૈનૂકવિઓ : ૩(૧). [.સો.] નેમિ-બારમાસ’ (ર.ઈ.૧૬૯૮ સં. ૧૭૫૪, મહા સુદ ૮, રવિવાર; નેમસાગર : આ નામે ૨૭ કડીનું અજિતનાથસ્તવન', ૧૧ કડીનું મુ) કવિની બીજી મહત્વની કૃતિ છે. સળંગ ૧૦૦ કડીઓમાં “ચતુવિશિતિજિન-તવન’ લિ. સં. ૧૮મી સદી અનુ.), ૮ કડીની રાજિમતીની વિરહવ્યથાને આલેખતી આ કૃતિમાં આંતરયમક અને “ચરણસિત્તરિ-કરણસિત્તરિ-સઝાય', ૧૧ કડીની ‘વિજયસિહગુરુ૨૨૬ : ગુજરાતી સાહિત્યક્ષેશ એનસુખ: નેમસાગર શિ. For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨) ૫. મુ]િ ક કિાવનથી સઝાય', ૧૨ કડીની ‘સંસારસ્વરૂપ-સઝાય’ અને ‘સિદ્ધાચલ-સ્તવન– નેમિનાથનવરસફાગુ | રંગસાગરનેમિફાગ' [ ઈ.૧૫મી સદી) : એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા નેમસાગર છે તે જૈન સાધુ રત્નમંડનગણિનું આ ફ્રાગુકાવ્ય (મુ.) ઘણી વખત નિશ્ચિત થઈ શકતું નથી. પંદરમા શતકના જૈન કવિ સોમસુંદરસૂરિને નામે પ્રચલિત થયેલું. સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. લહસૂચી; ૩. હજૈજ્ઞાસૂચિ: ૧. સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોના મિશ્રણવાળી ૩ ખંડની આ કૃતિનું શિ.ત્રિ] મુખ્યત્વે શાર્દૂલવિક્રીડિત, રાસક, આંદોલ અને યમકસાંકળીવાળો દુહો એ છંદોક્રમમાં થયેલું સંયોજન વિશિષ્ટ છે. ક્યાંક નેમસાગર-૧ [. ]: જૈન સાધુ. જસસાગરના અનુષ્ટ્રપ ને અઢયા છંદોનો પણ કવિએ આશ્રય લીધો છે. શિષ્ય. ૧૧ કડીના નેમજી-ગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. નેમિનાથ ગર્ભમાં હતા ત્યારે શિવાદેવીને તેનાં માંગલ્યસૂચક સંદર્ભ : મુમુન્હસૂચી. . સ્વપ્નોથી પ્રારંભ કરી સમિતી સાથેના લગ્ન પૂર્વે નેમિનાથે કરેલા નેમિકુંજર (ઈ.૧૫૦૦માં હયાત : જૈન સાધુ. ૪ ખંડ અને સંસારત્યાગ સુધીની કથા આલેખી કવિએ નેમિચરિત્ર અહીં આલેખ્યું ૧૯૮૪૩૦ કડીના ‘ગજસિંહરાય ચરિત્ર-રાસ ગજસિઘકુમાર-રાસ’ છે એ રીતે આ ફાગુ થોડું જુદું છે. અલબત્ત એમ કરવા જતાં (ર.ઈ. ૧૫૦૦/સં. ૧૫૫૬, પ્રથમ જેઠ સુદ ૧૫, બુધવાર)ના કર્તા. ફાગુનું હાર્દ બહુ જળવાયું નથી. કૃષ્ણની પટરાણીઓ નેમિનાથન સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ; ] ૨. જૈમૂકવિઓ: ૧,૩(૧); લગ્ન માટે સમજાવવા ગિરનાર પર્વત પર લઈ જાય છે. એ પ્રસંગ ૩. જેહાપ્રોસ્ટા; ૪. ડિકેટલૉગભાઈ : ૧(૨); ૫. મુપુગૃહસૂચી; દ્વારા કવિએ વસંતવર્ણનની કેટલીક તક ઝડપી લીધી છે અને ત્યાં ૬. હજૈજ્ઞાસૂચિ: ૧. કાવ્ય ફાગુના વિષયને અનુરૂપ બને છે. કૃષણનાં ગોકુળનાં પરાક્રમો અને દ્વારિકાવર્ણનથી કેટલુંક વિષયાંતર કાવ્યમાં થાય છે, તો પણ તમિદાસ : આ નામે ૩૩ કડીનો ‘વિવાહ-સલોકો' (મ) મળે છે. પદમાધઈ ને સંદર વર્ણનોથી કાવ્ય ધ્યાનપાત્ર બને છે. રિ,૨.૮.] તેના કર્તા કયા નેમિદાસ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિની ભાષા ઈ.૧૭મી સદીના અંત અને ઈ.૧૮મી સદીના પ્રારંભની લાગે છે. “નેમિનાથની રસવેલી”[.ઈ. ૧૮૩૩/સં.૧૮૮૯, ફાગણ સુદ ૭) : કૃતિ : ફાસ્ત્રમાસિક, ઓકટો–ડિસે. ઈ. ૧૯૬૦-વિવાહસલોકો’ ખુશાલવિજયના શિષ્ય ઉત્તમવિજયની ૧૫ ઢાળ ને ૨૧૦ કડીસં. હરિવલ્લભ ચુ. ભાયાણી. ઓમાં લખાયેલી આ કૃતિ(મુ)માં કૃષ્ણની રાણીઓ નેમિનાથને સંદર્ભ : ડિકેટલૉગભાવિ. શ્રિત્રિ] વિવાહ માટે સમજાવે-મનાવે છે એ પ્રસંગને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે, એટલે રુકિમણી, સત્યભામા, પદ્માવતી વગેરેએ કરેલો નેમિદાસ-૧ ઈ. ૧૮મી સદી પૂર્વાધ] : જૈન શ્રાવક. જ્ઞાનવિમલના અનનય દરેક ઢાળમાં આલેખાતો જાય એવી રચના કવિએ શિષ્ય. દશાશ્રીમાળી વણિક. પિતા રામજી. ‘અધ્યાત્મસારમાલા” કરી છે. નારી વિનાના પુરુષના જીવનની શુષ્કતા ને નારીસ્નેહનું (ર.ઈ. ૧૭૦૯/સં. ૧૭૬૫, વૈશાખ સુદ ૨, મુ.) અને ૭ ઢાળની મહત્વ રાણીઓની ઉપાલંભભરી ને મર્માળી ઉકિતઓમાં સરસ ઝિલાયાં પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા/અનુભવલીલા' (ર.ઈ.૧૭૧૦/સ. છે. કવિની રસિકતા ને કલ્પના પણ ‘નારીને નાવડિયે બેસી તરવો ૧૭૬૬, મહા/ચૈત્ર સુદ ૫, મુ.)ના કર્તા. પ્રેમસમુદ્ર, ‘અલબેલીને આલિંગને રે, કંકણની પડે ભાત્ય” જેવી કૃતિ : * ૧. અધ્યાત્મસારમાલા, પ્ર. બુદ્ધિપ્રભા, સં. ૧૯૭૨ના પંકિતઓમાં સરસ ખીલી છે. દિયર સાથે વિનોદ કરતી રાણીઓના એક અંકમાં; ૨. નસ્વાધ્યાય. ઉદ્દગારોમાં પ્રસન્ન મધુર ને સૌમ્ય શૃંગારનું નિરૂપણ ખૂબ સંદર્ભ : ૧.જૈમૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૃહસૂચી. શ્રિત્રિ] લાક્ષણિક બન્યું છે. આ સ્ત્રીઓનાં રૂપલાવણ્યનું ને એમનાં નેમિનાથ-ચતુષ્પાદિકા': તપગચ્છના મુનિ રત્નસિંહસૂરિ શિષ્ય અલંકારોનું તથા વિવાહ માટે તૈયાર થતાં રાજલ ને નેમિનાથના વિનયચંદ્રસૂરિરચિત ૪૦ કડીનું ચોપાઇબંધમાં રચાયેલું, ઉપલબ્ધ દેહસૌંદર્યનું ઝીણું આલેખન પણ કવિએ સંક્ષેપમાં ને અસરકારક પહેલું બારમાસી કાવ્ય(મુ.). શ્રાવણથી આરંભાઈ અસાડમાં પૂરી થતી રીતે કર્યું છે. આ કૃતિમાં નેમિનાથના વિયોગમાં ઝૂરતી રાજલને તેની કૃતિને એકરસપ્રધાન-શૃંગારપ્રધાન રાખવાનું કવિએ ઇચ્છવું છે સખી નેમિનાથને ભૂલી જવા સમજાવે છે. પરંતુ સખીની એ અને તેથી રાજુલના વિલાપને વીગતે નિરૂપવાનું ટાળ્યું છે તેમ વિનંતિને ન માની, વધતી જતી વિરહવ્યથા અસહ્ય બનતાં, આખરે નમ-શમિતીના અન્ય જીવનપ્રસંગોને પણ અત્યંત સંક્ષેપમાં રાજલ ગિરનાર જઈ નેમિનાથના હાથે દીક્ષા લઈ સિદ્ધિ પામે છે– પતાવ્યા છે. વિવિધ દેશીઓની ૧૩–૧૩ કડીઓની ઢાળ (છેલ્લીને એવી નેમિનાથ રાજિમતીની પ્રચલિત કથાને કવિ આમ તો અપવાદ)નો સુઘડ રચનાબંધ અને સળંગ અનુપ્રાસાત્મક ભાષા અનુસરે છે, પરંતુ એક કડીમાં દરેક માસનું પ્રકૃતિવર્ણન, બીજી આ કૃતિની નોંધપાત્ર લાક્ષણિકતા છે. રિસો. કડીમાં રાજલને તેની સખીએ કરેલ વિનંતિ અને ત્રીજી કડીમાં નમિનાથ-ફાગ’: દુહાની ૨૩ કડીની, “ફાગ” તરીકે ઓળખાવાયેલી વિનંતિનો રાજવે આપેલો ઉત્તર એમ ૩-૩ કડીના ઝૂમખાને લીધે અજ્ઞાત કવિની આ કૃતિ (લ.ઈ. ૧૬મી સદી અંત ૧૭મી સદી કૃતિનું સંયોજન વિશિષ્ટ બન્યું છે. ક્રમશ: કાવ્યનાયિકાની વધતી આરંભ અનુ:5.) વસ્તુત: રાજિમતીનો ૧૨ માસની વિરહવ્યથાનું જતી વિરહવ્યથા અને કેટલાંક સુંદર વર્ણનોવાળું આ કાવ્ય અંતે વર્ણન કરે છે. અસાડથી આરંભાઈ જેઠ માસના નિર્દેશ સાથે પૂરી વૈરાગ્યબોધમાં પરિણમતું હોવા છતાં એમાંના ભાવ તત્ત્વના પ્રાધાન્યથી થતી આ કૃતિમાં અંતે ત૫-જપ-સંયમ આદરીને રાજિમતી આકર્ષક બની રહે છે. રિ.૨.દ.] નેમિનાથની પણ પહેલાં શિવપુરીને પામે છે એમ ઉલ્લેખાય છે, માની, વધતી જતી વિરલ સિદ્ધિ પામે છે- અપવાદ)નો સુઘડ રસ નમસાગર-૧: “નેમિનાથ-ફાગ ગુજરાતી સાહિત્યકોશ: ૨૨૭ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ પરંતુ તે પૂર્વે રાજિમતીના ઉદ્દગારો દ્વારા એની વિરહવ્યથાનું પ્રકૃતિ- ખંડની દૃષ્ટાંતમાળા કવિના લોકવ્યવહારના જ્ઞાનની સુચક છે. રત્ના ચિત્રણની ભૂમિકા સાથે માર્મિક નિરૂપણ થયેલું છે. કવચિત ભાવસારના ‘મહિના” મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રસિક રચના પ્રકૃતિના વિરોધમાં માનવસ્થિતિ મુકાય છે–ભાદરવામાં સરોવર તરીકે જાણીતી કૃતિ છે. રત્નાના ગુરુ ઉદયરત્નની આ કૃતિ વધુ લહેરે ચડે છે, ત્યારે મારું કાયાસરોવર સ્વામી વિના દુ:ખમાં નહીં તો પણ એટલી જ મનોહારી રચના છે. જિ.કો.] સિઝાય છે; કવચિત પ્રાકૃતિક તત્ત્વોને સંબોધનથી માનવભાવનું ‘નેમિનાથ-રાસ’ : ત્રિપદીની ૨૩ કડીના આ એજ્ઞાતકર્તૃક રાસ સૂચન થાય છે–મોર, મધુર અવાજ ન કર. પણ વધુ ધ્યાન ખેંચે છે તે તો કૃતિમાં ગૂંથાયેલા નેમિનાથ પ્રત્યેના રાજિમતીના અનેક (લે.સં.૧૫મી સદી અનુ; મુ.)નો આરંભ નમસ્કારને બદલે ઉપાલંભો, મર્મ પ્રહારો–મૂર્ખ માણસ દ્રાક્ષને છોડીને કાંટાઓને સીધો વસંતના પ્રકૃતિવર્ણનથી થાય છે ને શણગાર સજીને નીકળેલી અપનાવે, મધુકર માલતીને છોડીને પારધિના ફૂલ પાછળ ભમવા સુંદરીઓ દ્વારા નેમિનાથનું ચરિત્રગાન પ્રસ્તુત થાય છે. નેમિનાથનું ગુણવર્ણન કરી એમની ટૂંકી જીવનરેખા આપતા આ કાવ્યમાં લાગ્યો, આંબો માનીને સેવ્યો તેણે ધતૂરાનાં ફળ આપ્યાં, વિષધરને લગ્નોત્સવ, જન ને રાજિમતીના સૌંદર્ય-શણગારનાં વર્ણનો તથા કંડિયે પૂર્યો પણ નજર ચૂકવી ડંખી ગયો વગેરે. ‘તારો સ્વામી મળશે” એમ કહેતા કૃષ્ણને પણ રાજિમતી સંભળાવી દે છે કે તું * સાહજિક રમણીય પ્રાસાનુપ્રાસયુક્ત શબ્દશૈલી આસ્વાદ્ય છે. મને છેતરીશ નહીં, યાદવો કૂડા છે એ હું પહેલેથી જાણું છું. કૃતિ : પ્રાગકાસંચય (સં.). સંદર્ભ : મરાસસાહિત્ય. જિ.કો. કૃતિ : પ્રાકાસંગ્રહ (+ સં.). જિ.કો.] નેમિનાથ-મચડી' Fર.ઈ.૧૫૦૮ : જૈન સાધુ લાવણ્યસમયની નેમિનાથ-ફાગુ' [રઈ.૧૩૪૯ આસપાસ : મલધાર/હર્ષપુરીગચ્છના હમચડી અથવા હમચી સ્વરૂપે લખાયેલી, નેમિનાથ-રાજુલના સાધુ રાજશેખરકૃત આ કૃતિ(મુ.) જિનપદ્મસૂરિની ‘સ્થૂલિભદ્રફાગુ'ની અતિપ્રસિદ્ધ કથાનકને રસિકતાથી નિરૂપતી ૮૪ કડીની આ નાની રચના છંદ-યોજના તેમ જ પંકિત વિભાજનને અનુસરતી, અનુક્રમે બે | (મુ) છે. આ રચના વિષયવસ્તુ અને પ્રસંગ આલેખનની દૃષ્ટિએ, આ ચરણની ૧ અને ૪-૪ ચરણની ૨ એ રીતે બનેલી ૨૭ કડીની જ કવિની ઈ.૧૪૯૮માં રચાયેલી નિમિરંગરત્નાકર-છંદ' કૃતિની લધુ પ્રાચીન ગુજરાતીની અપભ્રંશપ્રધાન ફાગુરચના છે. આવૃત્તિ જેવી ગણી શકાય. મુખ્યત્વે નેમિનાથ-રાજિમતીના અધૂરા રહેલા લગ્ન અને કૃતિમાં હમચીના પ્રકારને અનુરૂપ વેગવાન સમુહનૃત્યમાં ગાઈ નેમિનાથના વૈરાગ્યપ્રેરિત મહાભિનિષ્ક્રમણના પ્રસંગોને નિરૂપતી આ શકાય એ રીતે ભાષાને વેગીલી બનાવતા ગીતિકા છંદને કવિએ કૃતિ વસંતવિહાર, રાજિમતીનું સૌંદર્ય, નેમિનાથનો વરઘોડો તથા પ્રયોજ્યો છે. કથાનકનું કેટલુંક પ્રસંગનિરૂપણ આલંકારિક, ચિત્રાત્મક હતાશ રાજિમતીના હૃદયભાવોનાં કાવ્યત્વપૂર્ણ વર્ણનોથી અને અને ભાવસભર છે. કયાંક હિંદીના રણકાવાળી ભાષામાં સાવંત ભાષાશૈલીગત લાલિત્યથી ધ્યાનપાત્ર બને છે. રિ.ર.દ.] છે પદમાધુર્યનો અનુભવ થાય છે. [કા.સા.] નેમિનાથ રાજિમતી–તેરમાસી” [રઈ. ૧૭૦૨/સં. ૧૭૫૯ શ્રાવણ નેમિ-બારમાસ’: જિનવિજયને નામે મુદ્રિત થયેલી ૧૩ કડીની સદ ૧૫, સોમવારી: તેરમાસના વર્ણનના ૧૩ ખંડ, દરેક ખંડમાં આ પ્રતિ “પણ જિન ઉત્તમ આ કૃતિ “પણ જિન ઉત્તમ માહરે મન તો ભાવ્યા રે” એ બહુધા દુહાની ૮ કડી અને ફીગ નામથી ૧૭ માંત્રિક ઝૂલણાની પંકિતને કારણે જિનવિજયશિષ્ય ઉત્તમવિજય કે જિનવિજય-ઉત્તમ ૧ કડી ધરાવતી ઉદયરત્નની આ કૃતિ(મુ.) સૌ પ્રથમ એના સુઘડ વિજયશિષ્ય પદ્મવિયની હોવાનું સંભવે છે. કૃતિ પ્રકૃતિ અને રચનાબંધથી ધ્યાન ખેંચે છે. દુહામાં કેટલેક સ્થાને આંતરપ્રાસ પણ વિરહભાવના આસ્વાદ્ય ચિત્રોથી ધ્યાનપાત્ર બને છે. જોવા મળે છે. કાવ્ય ચૈત્ર માસના વર્ણનથી આરંભાય છે અને 2 માસની વણીનવી આરભાવે છે અને કૃતિ : પ્રામબાસંગ્રહ:૧ (સં.). જિ.કો.] ફાગણ પછી અધિકમાસના વર્ણન સાથે પૂરું થાય છે. જો કે બારમાં ચૈત્રમાસમાં રાજુલ ‘ભગવંત માંહે ભલી ગઈ સમુદિ નેમિરંગરત્નાકર-છંદ | રંગરનાકર નેમિનાથ-પ્રબંધ'રિ.ઈ.૧૪૯]. મલી જીમ ગંગ’ પછી ૧૩માં અધિકમાસનું દુ:ખ વર્ણવાય અને તપગચ્છના જૈન સાધુ લાવણ્યસમયની નેમિનાથ અને રાજિમતીના ત્યાં પણ નેમ-રાજુલ મળ્યાનો ફરી ઉલ્લેખ આવે છે એ થોડુંક પ્રસિદ્ધ કથાનકને આલેખતી ૨ અધિકારમાં વહેંચાયેલી ૨૫૨ વિચિત્ર લાગે છે. જૈન મુનિકવિની આ રચના હોવા છતાં તેમાં કડીની અને દુહા, રોળા, હરિગીત, આર્યા, ચરણાકુળ જેવા મુખ્યત્વે વૈરાગ્યબોધનો કયાંય આશ્રય લેવામાં આવ્યો નથી, તેમ જ પ્રારંભના માત્રામેળ છંદોમાં રચાયેલી આ નોંધપાત્ર રચના (મુ.) છે. જન્મથી મંગલાચરણમાં કે અન્યત્ર જૈનધર્મનો કોઈ સંકેત થયો નથી. માત્ર માંડી કેવળપદની પ્રાપ્તિ સુધીના નેમિનાથના જીવનના પ્રસંગોને નિમરાજુલની કથા જૈન સંપ્રદાયની છે એટલું જ. કવિએ દરેક એમનું ધર્મવીર તરીકેનું ચરિત્ર ઊપસી આવે એ રીતે કવિએ માસની પ્રકૃતિની લાક્ષણિક રેખાઓ, ક્યારેક પસંદ કરેલી બારીક આલેખ્યા છે. વીગતોથી, ક્યારેક અલંકારચિત્રથી, કયારેક શબ્દસૌદર્યથી ઉપસાવી પરંતુ આ કૃતિનું આકર્ષક તત્ત્વ કવિનું ભાષાપ્રભુત્વ છે. કૃષણના છે અને રાજિમતીના વિરહભાવનો દોર એમાં ગૂંથી લીધો છે. વિરહ, અંત:પુરની રાણીઓનું નેમિનાથ સાથેનું વસંતખેલન ને એમનાં ભાવનું આલેખન પણ આકાંક્ષા, સ્મરણ, પરિતાપ વગેરે ભાવોથી હસીમજાક તથા રાજિમતીનું અંગલાવણ્ય ઇત્યાદિ ઘણાં પ્રસંગો શબલિત થયેલું છે, અને એમાં કેટલેક ઠેકાણે જે તે મહિનાની ને વર્ણનો ઉપમા, ઉસ્પેક્ષા જેવા અર્થાલંકારો; કહેવતો; પ્રાસઅનુપ્રાકૃતિક ભૂમિકાનો પણ રસિકચાતુર્યથી ઉપયોગ થયો છે. છેલ્લા પ્રાસ, આંતરયમક, રવાનુકારી શબ્દોથી અનુભવાતા નાદતત્ત્વ ઇત્યાદિ ૨૨૮ : ગુજરાતી સાહિત્યકોશ નેમિનાથ-ફાગુ: “નૈમિરંગરત્નાકર-છંદ/ રંગરત્નાકર નેમિનાથ–પ્રબંધ' For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ભાષાકીય પ્રયુક્તિઓથી ચિત્રાત્મક, ભાવસભર અને લયાન્વિત બન્યાં સંદર્ભ :* ૧’ ઑરિયેન્ટલ ટ્રેડર્સ, જમશેદ સી. કાક-; ૨. છે. લગ્નવિધિ, સન્માનની પ્રણાલી, ભોજનની વાનગીઓ, લગ્નોત્તર ગુસાઇતિહાસ:૨; * ૩. જરતોસ્તનામા, કવિ રૂસ્તમકત, સં. બહેરામ જીવનમાં મનુષ્યને ભોગવવા પડતા દુ:ખ, પાપી જીવોને ગોર તે. અંકલેસરિઆ –; ૪. સત્તરમા શતકમાં પારસી કવિઓએ ભોગવવા પડતા નાનાવિધ દંડ વગેરે અનેક વર્ણનોમાં તત્કાલીન રચેલી ગુજરાતી કવિતા, પેરીન દા. ડાઇવર, ઈ.૧૯૭૪. રિ.૨.દ.] સમાજજીવન કવિએ ઉપસાવ્યું છે એ એનું બીજું વિશિષ્ટ આકર્ષણ છે. નેમિનાથ લગ્નોત્તર વિપત્તિઓને વર્ણવે છે તેમાં કાયર પુરુષ; ન્યાય-૧ [ઈ. ૧૭૪રમાં થાત] : જૈન સાધુ. ઉદયસૂરિના શિષ્ય. માથાભારે પત્ની, સ્ત્રીની આભુષણો માટે માગણી; તેલ, મીઠું, મરચું ૮ કડીના “સંભવનાથજિન-સ્તવન” (ર.ઈ. ૧૭૪૨; મુ.)ના કર્તા. બળતણ માટેનો સ્ત્રીનો કકળાટ વગેરે ઝીણી વીગતોનું આલેખન આ કૃતિ : જિસ્તકાસંદોહ: ૨. ચિશે.' કવિની સમાજનિરીક્ષણની શક્તિનું ઘોતક છે. કા.શા.| ન્યાય-રીન્યાયસાગર ઈ.૧૮૩૨ સુધીમાં : જૈન સાધુ. ૧૬ મિરામિતી–બારમાસારિ.ઈ. ૧૯૮૬ સં.૧૭૪૨, વૈશાખ સુદ કડીની ‘અજઝાયની સઝાય/અજઝાય વારકનો સજઝાય(લે.ઈ. ૩, રવિવાર) : તપગચ્છના સાધુ માણિક્યવિજ્યકૃત ૧૦૭ ૧૮૩૨; મુ.)ના કર્તા. પંક્તિઓમાં રાજિમતીની વિરહવ્યથાને વિસ્તારપૂર્વક નિરૂપતું કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસસંગ્રહ (જે; ૩. મોસસંગ્રહ, બારમાસી કાવ્ય (મુ.). પરંપરાનુસાર નાયક-નાયિકાના વ્યવહારજીવન સંદર્ભ : મુપુગૃહસૂચી. ચિ.શે. પર પડતા પ્રકૃતિનાં વિશિષ્ટ લક્ષણોના પ્રભાવને વણી લેતી ન્યાય(મુનિ)-૩ [ ] : જૈન સાધુ. ૮ કડીની આ કાવ્યકૃતિનો પદબંધ દુહા અને ઝૂલણાની ૧૭ માત્રાના ઉત્તરાર્ધની દેશીનો (જેને અહીં ‘ઢાલ' તરીકે ઓળખાવવામાં આવી નમનાથ-સઝાય’(મુ.) તથા ૯ કડીની ‘પંચતિથિમહિમાવર્ણન' (મુ.)ના છે) છે. મનોહર અલંકાર વડે ઊપસતાં સુંદર ભાવચિત્રો, દુહામાં કરેલી આંતરયામકની યોજના તેમ જ શબ્દલાલિત્ય કૃતિના આસ્વાદ્ય કૃતિ : ૧. ચૈતસંગ્રહ : ૩; ૨. દસ્તસંગ્રહ, |||ચ.શે.] અંશ છે. રિ.ર.દ.| ન્યાયશીલ : ઈ.૧૪૪૪માં હયાત : જૈન સાધુ. ‘નંદ-બત્રીશી નેમિસાગર,નેમીસાર [ ]: જૈન સાધુ. (ર.ઈ.૧૪૪૪)ના કર્તા રાજસ્થાની–ગુજરાતી મિશ્રભાષાના ‘જિનાજ્ઞાસ્તવન-સવિવરણ (લે. સંદર્ભ : ઇતિહાસની કેડી, ભોગીલાલ જ, સાંડેસરા, ઇ. ૧૯૪૫. સં.૧૮મી સદી)ના કર્તા. [ચ.શે.] સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૧, ૨, ૨. રહસૂચી : ૧, ૨, ન્યાયસાગર : આ નામે મનુષ્યદેહની માયા-લોલુપતા અને તેની શિ.ત્રિ] નશ્વરતાનું માર્મિક ચિત્ર ઉપસાવતી ૧૦ કડીની ‘નટવાની-સઝાય” નેમી [ ]: જૈન સાધુ. હોરી(મુ.)ના (મુ.), ૩ કડીની ‘ભીડભંજન-સ્તવન” (મુ.), ૭ કડીની ‘ગહૂલી” (મુ), ‘દોઢસો કલ્યાણકનું મૌન એકાદશીનું ગણણાનું સ્તવન', કૃતિ : જેકાસારસંગ્રહ. બાહજિન-સ્તવન', “શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ અને ‘શ્રી નેમિનાથસંદર્ભ : શ્રી ફાર્બસ ગુજરાતીસભા મહોત્સવગ્રંથ, સં. અંબાલાલ રાગમાલા” વગેરે ગુજરાતી કૃતિઓ તથા હિંદીમાં ‘અંતરિક્ષ પાર્શ્વનાથબુ. જાની, ઈ.૧૯૪૦. કી.જો] સ્તવન (મુ), “પાર્શ્વનાથ-સ્તુતિ(મુ.), “પાર્શ્વનાથ જિન-સ્તવન', (મુ.)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા ન્યાયસાગર છે તે નેમો | ]: જૈન. ૯ કડીના વીસ નિશ્ચિત થતું નથી. વિહરમાન-સ્તવન’ (લે.સં.૨૦મી સદી અનુ.)ના કર્તા. કૃતિ : ૧. ગહૂલીસંગ્રહનામાગ્રંથ : ૧, પ્ર. ભીમસિહ માણેક, સંદર્ભ : મુપુન્હસૂચી. શિ.ત્રિ. ઈ. ૧૯૦૧; ૨. રૌસ્તસંગ્રહ : ૨, . કાપ્રકાશ : ૧:૪. જૈકાસંગ્રહ) નોશેરવાન(અર્વદ) ઈિ.૧૭મી સદી ઉત્તરાર્ધ–ઈ. ૧૮મી સદી ૫. જેvપુસ્તક : ૧; ૬. પ્રાસ્તસંગ્રહ; ૭. સસન્મિત્ર(ઝ). પૂર્વાધ : પારસી કવિ. જમશેદના પુત્ર. અવટંકે ગરબલિયા. સેંદર્ભ : ૧. આલિસ્ટઓઈ : ૨; ૨, ડિકેટલાંગબીજે; ૩ લહવ્યવસાયે મોબેદ (પુરોહિત). વતન નવસારી. ઈ. ૧૯૭૦માં કવિ નાવર સૂવા, ૩. ઉજશાસુચ: ૧. | ચિ.શે. અને તે પછી મરતબ થયા. રૂસ્તમના ‘જરથોસ્તનામાની એમણે ન્યાયસાગર-૧ ઈ.૧૫૧૫માં હયાત] : જૈન સાધુ. ૧૪૫૯ કડીની સુરતમાં ઈ.૧૬૯માં કરેલી નકલ મળે છે તેથી કવિ શુકરાજ-ચતુષ્પદી' (ર.ઈ.૧૫૧૫)ના કર્તા. યુવાવસ્થામાં અભ્યાસાર્થે સુરત ગયા હોય અને રૂસ્તમને ગુરુપદે સંદર્ભ : લીંહસૂચી. સ્થાપ્યા હોય એવું અનુમાન થયું છે. કવિની ૨૪૫૦ પંક્તિની ‘પંચ ગિહિ અને શશ ગહમ્બારની તમામ તમશીલ' (ર.ઈ.૧૭૦૯ ન્યાયસાગર–૨ [જ. ઈ. ૧૬૭૨/સં. ૧૭૨૮, શ્રાવણ સુદ ૮-અવ. યઝદજ સને ૧૦૭૮, રોજ રામ, માહ તેıર) એ કૃતિ રૂસ્તમની ઈ. ૧૭૪૧(સં. ૧૭૯૭ ભાદરવા વદ ૮ : તપગચ્છના જૈન સાધુ. કાવ્યશૈલીનો પ્રભાવ અને કવિનો પારસી ધર્મગ્રંથો, પુરાણો, ધર્મસાગર ઉપાધ્યાયની પરંપરામાં ઉત્તમસાગરના શિષ્ય. મૂળ નામ ક્રિયાકાંડોનો અભ્યાસ પ્રગટ કરે છે. નેમિદાસ. ભિન્નમાલમાં ઓસવાલ જ્ઞાતિમાં જન્મ. પિતાનું નામ "શિ.ત્રિ] ન હિ , કર્તા. ગમાલ પાર્શ્વના છે. તેમના ચિ.શે.] નેમિરાજિમતી બારમાસા: ન્યાયસાગર-૨ ગુજરાતી સાહિત્યકેશ: ૨૨૯ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ મોટો સાહ, માતાનું નામ રૂપા, તેમણે કેસરિયામાં દિગંબર સંપ્રદાયના નરેન્દ્રકીતિ સાથે વાદવિવાદ કરી તેમનો પરાભવ કરેલો. ઢૂંઢકોનો પણ તેમણે પરાભવ કરેલો. તેમનું અવસાન અમદાવાદમાં થયેલું. કૃતિ : ૧. આત્મહતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ, પૂ. વેણીમંદ . શાહ, ઈ. ૧૯૨૧; ૨. ોધીતસંગ્રહ ૩, ર્નિમાલા, ૪, કાપ્રકાશ : ૧; ૫. જૈગૂસારનો : ૧; ૬. જૈન પ્રાચીન પૂર્વાચાર્યે વિરચિત સ્તવન સંગ્રાહ, પ્ર. મોતીચંદ . ઝવેરી, ઈ. ૧૯૯૧ ]૭. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑકટી. નવે. ૧૯૫૪-સ વાચનવિભાગ' સં. નિર્મળાબહેન. ૬ શળનું ‘સમ્યકત્વ વિચારભિત મહાવીર સ્તવન' (૧૭૧૦ સં. ૧૭૬૬, ભાદરવા સુદ ૫; મુ.), આ જ સ્તવન પરનો બાલાવબોધ (૨, ૧૭૧૮), ૫૬ કડીનું 'સપ્તશનિ-સ્તવનો (૨.૬.૧૩૨૪), ‘૯૭ વિડીવિચાર-સઝાષ' (૨.૭.૭૨), 'મવીર રાગમાલા-પ્રશસ્તિ' (૨. ૧૭૨૮/૨.૧૭૮૪, આસો વદ ૧૩) ‘બારવ્રત-રાસ’(૨.ઈ.૧૭૨૮૧૭૩૩|સં.૧૭૮૪૧૭૮૯, આસો વદ ૩૦), ૬ કડીની ‘આશાતના સઝાય’, ૨૭ કડીની ‘આદિજિનવિનતિ’(મુ.), ‘ચૈત્યદ્રષ્યબાણ રક્ષણ સર્પ્સન-સસાય, ૨ ચોવીસી (મુ. ૧૧. કડીનું ‘ગેમરાજુલગુણ વર્ણન', રા સાથેનું નિર્માદ વિચાર ગર્ભિત મહાવીર-સ્તવન, ૮ કડીની પાર્શ્વનાથ દશગણધર સઝાય’, ૬ કડીની ‘પાર્શ્વનાથના એકાદશ ગણધરની સઝાય’, ૭ કડીની 'મહીરાપર-સાળ', 'વી' (મ.), ૨૪ કડીની વિચિંત સ્થાનક વિધિગભિત-સઝાય' (૨.ઈ.૧૭૨૪), ૪ અને ૫ કડીની કૃતિ : ૧. પ્રગુપ્તાસંગ્રહ:૧; ૨. પાશુસંગ્રહ સંદર્ભ : ૧. કવિઓ : ૧; ૨. ગુઇતિહાસ : ૧ ૩ નુ સાથે ‘વીરભક્તિ’ નામક બે રચનાઓ(મુ.) તથા ‘સૂર્યમંડન પાર્શ્વનાથ-અહેવાલ : ૨૧; ૪. ગુસારસ્વતો; ૫. મરાસસાહિત્ય; ૬. રાસયુગમાં સ્તવન' (મુ.) આ કવિની રચનાઓ છે. આ ઉપરાંત તેમણે હિન્દી પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ. ૧૯૭૮; ] ૭. આ લિસ્ટઑઇ : ૨૬ ૮. જંગૂતિઓ : ૧, ૩૪ ૯ ગુચી. અને સંસ્કૃત ભાષામાં પણ સ્તવન, સાયની રચના કરી છે. [ર.સો.] સંદર્ભ : ૧.. ગુસાઇતિહાસ: ૨; ૨. જૈસાઇતિહાસ;૩. ગુસા રસ્વતો; [] ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. મુપૂગૃહસૂચી : દ. લીંહ સૂચી ૭. નેઝાસૂચિ : ૧. [ચ...] ન્યાયગર-૩ : [.૧૮૩૨ સુધીમાં જુઓ ન્યાય—. ન્યાયસાગર-૪[ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. વિવેકસાગરના શિષ્ય. ૨ ઢાળનું અષ્ટમીનું સ્તવન(મુ.) તથા ૧૦૩ કડીની ગિરનારનું વર્ણન કરતી ગિરનાર્થમાળા' (૨.ઈ.૧૮૧૯૨ ૧૮૭૫, મહા સુદ ૬ ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ગિરનાર તીર્થા દ્વારા અને તીર્થમાળા, વાવ ૬. દેસાઈ, ઈ. ૧૯૨૦૬ ૨. વિસ્તસંગ્રહ ૩. પદ્માવી, પ્રા. વેણીદ રા. શા. ૨૫ (બીજી સંદર્ભ : ડિઝ્યોગની. ગાયનાગરષ્ય | ડીનો 'હેલી'(મ.)ના કર્તા ૨૩૦ : ગુજ્જતી સાહિત્યકોશ પદ (અખાજી) : ગુજરાતી તેમ જ દી ભાષામાં રચાયેલાં અખાજીમાં ૨૫૦ જેટલાં મુદ્રિત પો મુખ્યત્વે બ્રહ્મતત્વની સ્વરૂપને, એના અનુભવને તથા બ્રહ્મજ્ઞાની સંત ગુરુના સ્વભાવ અને મહિમાને ગાય છે તેમજ ગુરુચરણ ને તરસંગતનો તથા જીવભાવ છોડી શિવપદ પામવાનો બોધ કરે છે. એમાં શૃંગારભાવનો કાય વૈતાં પર્દા વૈદ્યની અખાના વિક્ષણ ભૈય તરીકે ખાસ ધ્યાન ખેંચે છે. એમાં નટવર કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કામક્રીડા સુધીનો શૃંગાર આલેખાયો છે, સખીભાવની પ્રબળ અભિવ્યકિત છે, અસૂયા ને રીસ જેવા મનોભાવોને પણ અવકાશ મળ્યો છે અને સંવાદના માધ્યમનો પણ અવારનવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ છતાં અખાને એમાં પરબ્રહ્મ સાથેનો યોગ અભિપ્રેત છે એના સંકેતો પણ સાંપડથા જ કરે છે. બ્રહ્માનુભવની અલૌકિક સ્થિતિનાં ચિત્રાત્મક વર્ણનો પણ પ્રભાવક છે. આ ગુણ ને સંતસંગત પળીણીને બોધ કરતા આ તત્ત્વો "મારો નવ અવતરે, નવ પરે ગર્ભવાસ” જેવાં ક્ષણવર્ણનો પણ આપે છે ને સગુાનો નહીં પણ નાનો મધમાં કરે છે એ એની ગુરુભાવનાની વિલક્ષણતા બતાવે છે. અખાની સહજ ને સમૃદ્ધ દૃષ્ટાંતકલા ઉપરાંત “જીવ ખોઈને જીવવું” જેવાં માર્મિક ઉપદેશવચનો, “તે હું જગત જગત મુજ માંડે. હું નિર્ગુણ ગુણનો ભંડાર" જેવી બ્રાહ્મી અવસ્થાની ખુમારીભરી ઉક્તિઓ, “હુંએ હુંને ખોળી કાઢયો ભાઈ, હુંએ હુંને ખોળી કાઢો જેવા નિર્મળ આનંદઉદ્ગારો એના કવિતત્ત્વનો સુખદ સ્પર્શ આપણને કરાવે છે. આત્મત્યનાત્મક, ઉદ્બોધના-મક (કેટલા 1: જૈન સાધુ ક બધાં પર્દા સંતોને શીને છે!, રૂપકાત્મક એમ વિવિધ શૈકી ભેદોનો વિનિયોગ કરતાં હોરી, ધમાર, ભજન, કીર્તન, પ્રભાતિયા, ન્યાયસાગર-૩ : પદ(અખાજી) સં. મોહન નિગમ ન્યાયસાગર-૫| લબ્ધિનિધાનના શિષ્ય. ૫ કડીના સ્તવન (મુ.)ના કર્તા. કૃતિ : સન્મિત્ર (મ કૃતિ : ગહૂંલીસંગ્રહનામાં ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧. [કી.જો.] આ [ચ. શે. હું ને આપ્યું. [ચ... ન્હાના : જુઓ નાના. પઉમ/પદમ(મુનિ) [ઈ.૧૩૦૨ સુધીમાં] : જૈન સાધુ. ૫૭ કડીની દુહામાતૃકા ધર્મમાં કા' (લે. ઈ.૧૩૦૨, મુ)માં ઉપદેશાત્મક સુભાષિતો છે અને ૭૧ કડીના ‘સાલિભદ્ર-કક્ક’ (લે. ઈ. ૧૩૦૨; મુ.)માં શાસ્ત્રિભદ્ર અને તેમની માતા વચ્ચેના સંવાદ રૂપે ત્યાગ અને ધર્મનો મહિમા વર્ણવાયો છે. દોહરાની ૧૪ કડીના ‘નેમિનાથફાગુ' (મુ.)ની પહેલી ૧૦ કડીઓમાં વસંતવર્ણન છે ને છેલ્લી ૪ કડીઓમાં નેમિનાથનું કથાનક છે. આ ગુ તેમાંના વસંતવર્ણન, વસંતઆગમનથી જનજીવનમાં ફેરાયેલા ઉલ્લાસ અને ગુર્જરનારીના પોશાકના આલેખન તથા મનોરમ આલંકારિક વાણીને લીધે ધ્યાનપાત્ર છે. For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ગનાંમાં નિમાં હિંદી વિષપદ આદિ પ્રકારભેદો બતાવતાં; પત્ર, વરસાદ, ખેતી, બજા- જ્ઞાન-વૈરાગ્ય, યોગ અને ભક્તિની ધારાઓ મિશ્ર થયેલી જોવા ણિયાના ખેલ જેવાં નવીન રૂપકોનો આશ્રય લેતાં અને પ્રસંગો- મળે છે. એમનાં જ્ઞાનનાં પદો વેદાંત તરફનો સ્પષ્ટ ઝોક બતાવે પાત્ત યોગમાર્ગની પરિભાષા યોજતાં છતાં સામાન્ય રીતે દુર્બોધતાથી છે અને એની લોકગમ્ય પ્રાસાદિક રજુઆતથી ધ્યાન ખેંચે છે. મુકત ને કયારેક તળપદી બાનીમાં ચાલતાં આ પદો અખાના એમાં ભક્તિવિષયક પદોમાંથી ૨૦૦ ઉપરાંત પદો કૃષણભક્તિસાહિત્યસર્જનનો લોકગમ્ય અને નોંધપાત્ર ગુણવત્તાવાળો વિભાગ છે. વિષયક; ચાલીસેક રામવિષયક અને ત્રણેક શંકરવિષયક છે. આમ જિ.કો.] ગવરીબાઈએ રામ અને કૃષણ બંનેની ઉપાસના સ્વીકારી છે એ હકીકત નોંધપાત્ર બને છે. કૃષ્ણવિષયક પદોમાં શૃંગારલીલા, પદ(અનુ ભવાનંદ) : કવિએ પોતે જ વિપશુપદ નામે ઓળખાવેલાં બાળલીલા આદિ વિષયો નિરૂપાયા છે તેમાંથી બાળલીલાનું નિરૂપણ અને હિંદી ભાષામાં પણ મળતાં પદો પૈકી કેટલાંકમાં એમના વિશેષપણે ઉલ્લેખનીય છે. ગરબી, આરતી, કીર્તન, ધૂન, સાખી, સંન્યસ્ત પૂર્વેના નામ નાથભવાનની અને મોટા ભાગનાંમાં તિથિ, વાર, બારમાસી વગેરે પ્રકારભેદોમાં વહેતી ગવરીબાઈની સંન્યસ્ત પછીના અનુભવાનંદ એ નામની એમ ઉભય છાપ મળે કવિતામાં હિંદી તથા રાજસ્થાની ભાષાનો આશ્રય લેવાયેલો પણ છે. કયાંક કવિએ બંને નામ એક સાથે પણ મૂક્યાં છે; ‘નાથ જોઈ શકાય છે. સાચી અને ઊંડી અધ્યાત્મનિષ્ઠા, સહજ અને ભવાન તે અનુભવાનંદ છે.' હસ્તપ્રતોમાં મળતાં આવાં ૧૯૬ સમચિત અલંકરાણ તથા તળપદી ટાથી શોભતી વાળ પદોમાંથી ૧૧૯ મુદ્રિત થયેલાં છે. “દલદરપણ માંજ્યા વિના દરસન દેખ્યા ન જાઈ” “વનેશ્વર રાગ-ઢાળોનું ભરપૂર વૈવિધ્ય ધરાવતાં આ પદોમાં મધ્યકાલીન વિશ્વમાં વિલાસ્યા જેમ ફુલનમેં બાસ”-તેમ જ રાગઢાળનું વૈવિધ્ય જ્ઞાનમાર્ગી કવિતાધારાના સઘળા વિષયો આલેખાયા છે અને ગવરીબાઈને ગુજરાતની જ્ઞાનમાર્ગી કવયિત્રીઓમાં ગૌરવભર્યું સ્થાન વેદાન્તની ફિલસૂફી જેવા અમૂર્ત વિષયનું તથા એનાં સંકુલ અપાવે છે. ચિ.શે.] સ્થાનોનું પણ અલંકારાદિકની સહાયથી મૂર્ત રૂપે ને પ્રાસાદિક રીતે નિરૂપણ થયું છે. આ પદોમાં બ્રહ્મસ્વરૂપનું વર્ણન વધારે ધ્યાન પદ(જીવણસાહેબ): રવિભાણ સંપ્રદાયના આ સંતકવિનાં પદો-ભજનો ખેંચે એવું છે. કવિ બ્રહ્મનાં “સચ્ચિદાનંદ' એ જાણીતા સંકેતમાંના (ઘણાં મુ) ગુજરાતી ભજન પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ ‘આનંદ’ પર વિશેષ ભાર મૂકે છે ને બ્રહ્મને ‘નિરાકાર’ને બદલે ભજનોમાં મુખ્યપણે નિરૂપાયેલા ૨ વિષયો-અધ્યાત્મ અનુભવની ‘સરવાકાર’ કહે છે. કવિએ કરેલું બ્રહ્મસ્વરૂપનું વર્ણન કેટલાંક નવાં મસ્તી અને દર્દીલો પ્રેમ ભાવ-ગોપીભાવ. પહેલા પ્રકારનાં ભજનોમાં અને સચોટ દૃષ્ટાંતો તથા રૂપકોથી મનોરમ બનેલું છે, જેમ કે બ્રહ્મ અતીન્દ્રિય અનુભવનું, એની નાદમયતા, અને પ્રકાશમયતાનું, સ્વરૂપની નિર્વિકારતા દર્શાવવા માટે યોજાયેલું અનેક રૂપો ધારણ જે રીતે પ્રત્યક્ષીકરણ થયું છે તે પણ જે નોંધપાત્ર છે. કરતા પણ વસ્તુત: સ્વરૂપે રહેતા નટનું દૃષ્ટાંત તેમ જ સંસારનું એમાં યોગમાર્ગની પરંપરામાં જાણીતાં રૂપકોનો વિનિયોગ થયેલો મિથ્યાત્વ દર્શાવવા યોજાયેલી માયા નામની વંધ્યા સ્ત્રીના વણ છે તેમ મોરલો, નટવો, હાટડી વગેરે કેટલાંક નૂતન રૂપકચિત્રો સરજયા સુતની રૂપકગ્રથિ. બ્રહ્મ-આનંદના અનુભવનું આલેખન પણ નિમિત થયેલો છે. વર્ણધ્વનિનો પણ ચિત્રો ઉપસાવવામાં પણ આ પદોમાં વર્ષા અને વસંતના ઉપમાનોથી ને સ્ત્રીપુરષ- પ્રચુરપણે લેવાયેલો આશય આ સંતકવિની આગવી લાક્ષણિકતા પ્રેમની પરિભાષામાં, અધિકતતાનો રણકો સંભળાય એટલી ઉત્કટતાથી છે. ગોપીભાવનો પદો કવચિત્ મિલનનો કેફ વર્ણવે છે ને વધારે થયું છે. ચિદાકાશથી વરસતા અનભવજળથી દાદિ ચંપરા તો આરત અને વિરહના ભાવને તળપદી લઢણીથી ને નિર્વ્યાજ જાય છે ને જ્ઞાનની સરિતા વહેવા માંડે છે. એમાં સરળતાથી વર્ણવે છે, અને જીવણસાહેબના દાસીભાવની પ્રતીતિ અનુભવી તરવૈયાઓ તરે છે. રાધાકૃષ્ણના પ્રેમસંબંધને કરી છે. આ ઉપરાંત વરલીલા, પ્રાર્થના, ભક્તિ-વૈરાગ્યબોધ અધ્યાત્મના એક નવા જ અને સમૃદ્ધ સંકેતથી આલેખી વગેરે વિષયોનાં જીવણસાહેબનાં પદો પણ મળે છે, અને ગુરુમહિમા આપવામાં પણ કવિની વિશેષતા જણાય છે. પણ વારંવાર ઉમળકાથી ગવાય છે. એમાં દૃષ્ટાંતો, રૂપકોના બ્રહ્મ-આનંદની મસ્તીમાં લીન સંતોની ચિત્તાવસ્થાનું અનુભવા વિનિયોગ ઉપરાંત પણ શાંત સમજાવટની વાણી છે. સંસારીઓની નંદે કરેલું આલેખન ઘણું વિલક્ષણ છે. સદ્ગુરુના અનુભવીપણા માયાલુબ્ધતા વગેરે પર પ્રહાર કવચિત જ છે, પ્રાર્થનાનાં પદોમાં પર ભાર મૂકી લાક્ષણિક રીતે એ કહે છે કે ગુરુની વાણી તે જ્ઞાન સગુણ-નિર્ગુણ પરંપરાનો સમન્વય થાય છે. જીવણસાહેબ બાહ્ય ધારા નહીં પણ અનુભવધારા છે જે અમૃતની હેલીની જેમ શિષ્યની ક્રિયાકાંડોને મહત્વ નથી આપતા અને કાપડીના, અતીતના, જડતાને હરી ચૈતન્યવંત બનાવે છે. દંભી અને આડંબરી પરમહંસો” ફકીરના વેશે ફરવાની ઇચ્છા રાખે છે તે એમનો જડ સાંપ્રદાયિકતાથી વગેરે પ્રત્યેના કવિના ઉપાલંભોમાં કટાક્ષ કરતાં વિનોદ વિશેષ ઉપર જતો ધર્મભાવ વ્યક્ત કરે છે. અધીનતાનો મહિમા કરતી જણાય છે. આ વિનોદ માર્મિક ઉક્તિઓ અને સચોટ દૃષ્ટાંતોથી ; ને મનની ચંચળતાને સચોટ રીતે વર્ણવતી એમની રચનાઓ હૃદયંગમ બને છે. જેમ કે, શાસ્ત્રાર્થની વિતંડામાં પડનારાઓ માટે નિજી રીતે વસ્તુને રજૂ કરવાની એમની ક્ષમતાનાં ઉદાહરણ રૂપ છે. એ બે બહેરાની વાત સરવા કાને સાંભળતા અને ખૂબ રળિયાત એમની ભાષામાં હિંદીનો વણાટ છે ને ઘણાં પદો તો હિંદી થતા બહેરાનું દૃષ્ટાંત યોજે છે. ભાષામાં પણ રચાયેલાં મળે છે. અગમતવને આલેખતાં જીવણરિસો. સાહેબનાં પદો ઘણાં પ્રભાવક છે ને ભજનમંડળીઓમાં એ ખૂબ પધગવરીબાઈ) : ડુંગરપુરનાં વતની ગવરીબાઈકૃત પદો(૬૦૯મુ.)માં ગવાય છે. કટારીનું રૂપક પ્રયોજતા ‘કટારી’ને નામે ઓળખાતાં પધનુ ભવાનંદ) : પદ(જીવણસાહેબ) ગુજરાતી સાહિત્યકોશ : ૨૩૧ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ભજનો તો જીવણસાહેબનાં જ એમ મનાય છે. તેમ છતાં ‘વાડી તે ‘રાસસહસ્ત્રપદી’નાં પદોમાં શરદ ઋતુમાં વૃન્દાવનમાં કૃષ્ણવેડીશ માં હો મારા રે વાડીના ભમરલા” જેવાં પદો એમની તળ- ગોપી વચ્ચે રમાતા રાસનું આલેખન મુખ્ય વિષય છે. ભાગવતના પદી અભિવ્યક્તિને કારણે લોકજીભે વધુ ચડેલાં છે. [ચ.શે. ‘સસ-પંચાધ્યાયી'ની અસર આ પદો પર છે. એટલે ‘રાસપંચા ધ્યાયી'ના કેટલાક પ્રસંગો જેવા કે, કૃષણના વેણુવાદનથી ગોપીપદ(દયારામ) : દયારામનાં પદો (મુ.)ની વધુ લોકપ્રિય બનેલો ભાગ ઓનું ઘર છોડી વનમાં દોડી આવવું, કૃષણના અંતર્ધાન થવાથી તો ‘ગરબી’ને નામે ઓળખાયેલી રચનાઓનો છે, દયારામનું વ્યકિત- વ્યાકુળ બનવું કોઈક પદોમાં આલેખાય છે. પરંતુ ‘રાસપંચાધ્યાયી ચિત્ર ઘણી વાર એને આધારે ઊભું કરવામાં આવે છે. પરંતુ માં પ્રસંગઆલેખનમાંથી જે કથાતંતુ વણાય છે તે અહીં નથી પરંપરાગત ભકિતવૈરાગ્યબોધનાં પણ સેંકડો પદો દયારામ પાસેથી વણાતો. અહીં તો વિશેષ આલેખાય છે–ચંપાવરણી ચોળી, નાકમાં મળે છે, અને એ પદો આપણી સમક્ષ દયારામની એક જુદી છબી નિર્મળ મોતી, નેણમાં કાજળ ને માથે ઘૂંઘટવાળી, ઝાંઝર ઝમકારજૂ કરે છે. એમાં મુક્તિને સ્થાને ભકિતની જ આકાંક્ષા, જ્ઞાનનો વતી ને કટિમેખલા રણઝણાવતી અભિસારિકા ગોપી અને તેની તિરસ્કાર અને પ્રેમમાર્ગનો મહિમા, અનન્યનિષ્ઠા, ઈશ્વરના કૃષ્ણ સાથેની શુંગારકેલિ તથા નુપૂરના ઝંકાર, કટિની કકણી, તાલપ્રગટ સ્વરૂપનો આદર-એ પુષ્ટિમાર્ગસંમત ખ્યાલો વ્યક્ત થયા મૃદંગના સંગીત વચ્ચે પરસ્પરના કંઠમાં બાહુઓ ભેરવી કૃષ્ણછે તે ઉપરાંત આત્મગ્લાનિ, દીનતા, વિરક્તતા, આતિ, ઇશ્વર- ગોપી વચ્ચે રમાતી રાસ. રાસસહસ્ત્રપદી’નાં પદો મુખ્યત્વે શરયતા, નિશ્ચિતતા, નિર્મળતા આદિ મનોભાવો હૃદયસ્પર્શી રીતે વર્ણનાત્મક છે તો ‘શુંગારમાળા’નાં ૫દ મુખ્યત્વે ગોપીની ઉક્તિ વ્યક્ત થયા છે. સઘળાં પદો દૃષ્ટાંતોના વિનિયોગ, પ્રાસાદિક રૂપે રચાયેલાં છે. રતિભાવ સાથે સંકળાયેલા ગોપીહૃદયના વિવિધ ભાવવાહી અભિવ્યક્તિ અને કવચિત પ્રાસાનુપ્રાસની લીલાથી ધ્યાન ભાવ અહીં આલેખાય છે. કૃષ્ણના અન્ય ગોપી સાથેનો સંબંધ ખેંચે છે. જીવ-બ્રહ્મની એકતાને માનનાર વિશે કવિ કહે છે કે જોઈ જન્મતો ઈમ્પ્રભાવ, કષણની વિમુખતાથી જન્મતી વ્યાકળતા, “છતે સ્વામીએ સૌભાગ્યનું સુખ સ્વપ્ન ન દેખ રે” ને પોતાના કૃષ્ણને રતિક્રીડા માટે ઇજન, કૃષણઆગમનથી મનમાં પ્રગટતો મનને એક વખત ઢણકતું ઢોર કહી આત્મશિક્ષાની વાત કરે છે. આનંદ, કૃષણની સમીપ જતાં જન્મતી લજજા, કૃષ્ણ સાથે આખી તો બીજી વખત વૈરાગ્યભાવથી મનજી મુસાફરને પોતાના દેશ રાત રતિસુખ માણ્યા પછીની તૃપ્તિ, પ્રભાતે કૃષ્ણ શય્યામાંથી ભણી જવા ઉદબોધે છે. “જે કોઈ પ્રેમ-અંશ અવતરે પ્રેમરસ તેના વહેલા ન જાગતાં મનમાં જન્મતો , સંકોચ-એમ કવચિત ઉરમાં ઠરે” ને “વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું” જેવાં કેટલાંક સ્થળ ને પ્રગભ બનીને કૃષણ-ગોપીની સંભોગક્રીડાને જયપદો તો લોકજીભે પણ ચડેલાં છે. જિ.કો.] દેવની અસર ઝીલી કવિએ આલેખી છે. ‘વસંતનાં પદમાં વસંતની માદકતા, કૃષ્ણગોપીનું હોળીખેલન, વસંતવૈભવ જોઈ ગોપીપદ(નરસિંહ) : મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પદસાહિત્યનો પાયો ચિત્તમાં ઊલટતો આનંદ ઇત્યાદિ આલેખાય છે. “હિંડોળાનાં નાખનાર નરસિંહનું સમગ્ર સર્જન આમ તો પદોમાં જ થયું છે, પદોમાં વર્ષાઋતુમાં હિંડોળે હીંચકતાં કૃષણ-ગોપીની ક્રીડાનું આલેખન પરંતુ જેમાં કંઈક કથાતંતુ હોય એવી પદોની માળા રૂપે રચાયેલી છે. દ્વાદશમહિના/રાધાકૃષ્ણની બારમાસી (મુ.) જેવી કોઈક આખ્યાનક૯૫ કૃતિઓને લક્ષમાં ન લઈએ તો પણ એ સિવાય કૃતિમાં વિરહભાવ છે, પરંતુ વિરહ અને તલસાટ કરતાં સંભોગનાં એમને નામે ૧૨૦૦ જેટલાં પદો હસ્તપ્રતો અને મૌખિક પરં- આનંદ અને તૃપ્તિ કવિનાં પદોમાં વિશેષ છે. પણ આ શૃંગારની પરામાંથી મુદ્રિત રૂપે ઉપલબ્ધ થાય છે. મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ કોઈ કંઠા કવિના ચિત્તમાં નથી. ભક્ત માટે તો ગોપી એટલે આ પદોમાં ઠીક ઠીક મુશ્કેલી અનુભવાય છે. જેમ કે, આ વૃત્તિઓ, તેમનું આત્મામાં રમી રહેવું તે રાસ અને કૃષ્ણગોપીના પદોને જે શીર્ષકો નીચે સંપાદકોએ વર્ગીકૃત કર્યા છેતેને હસ્ત- વિરહ તે ભક્તની બધી વૃત્તિઓનો પરમાત્મા સાથેનો યોગ છે. પ્રતોનો હંમેશા આધાર નથી. એટલે એક પદને એક સંપાદકે એક જસોદા અને ગોકુળવાસીઓના બાળકૃષ્ણ પ્રત્યેના વાત્સલ્યશીર્ષક નીચે મૂકયું હોય તો બીજા સંપાદકે બીજા શીર્ષક નીચે ભાવને આલેખતાં પદોમાં કેટલાંક પદ કૃષ્ણજન્મવધામણીનાં છે. મૂકયું હોય. ઉપલબ્ધ પદોમાં ખરેખર કવિના કર્તુત્વવાળાં કેટલાં કૃષ્ણજન્મથી આનંદ ઉત્સવ માટે ગોપગોપીઓનું નંદને ઘેર ટોળે અને કવિને નામે ચડી ગયેલાં કેટલાં એ પણ તપાસનો મુદ્દો છે. વળવું, ગોપીઓનાં મંગળગીત ગાવાં, પારણામાં ઝૂલતા કૃષ્ણને કૃષણને ગોપીભાવે ભજતા આ પ્રેમલક્ષણા ભક્તિના કવિનાં પદોનો હીંચોળવા ઇત્યાદિ વીગતોથી કવિએ કૃષ્ણજન્મથી સૌના મનમાં આમ તો એક જ વિષય છે, કૃણપ્રીતિ. પરંતુ એ પ્રીતિ વિવિધ જન્મેલી આનંદ અને ધન્યતાની લાગણીને વ્યક્ત કરી છે. બાળસ્વરૂપે આ પદોમાં પ્રગટ થઈ છે. ગોપીહૃદયમાં રહેલી કૃષણ- લીલાનાં ચાળીસેક પદોમાં કૃષ્ણ જસોદા ને ગોપીઓ પાસે કરેલાં પ્રીતિનાં મુખ્ય ૨ રૂપ છે, શુંગારપ્રીતિ અને વાત્સલ્યપ્રીતિ. તોફાન, બાળકૃષ્ણનું રૂપ જોતાં, એને જમાડતાં જસોદાના હૃદયમાં એમાં શુંગારપ્રીતિનાં પદોની સંખ્યા ઘણી મોટી છે. એ સિવાય ઊલટતો આનંદ વિશેષ આલેખાય છે. ગોકુળમાં કૃણે કરેલા ભક્તિ-જ્ઞાનનાં પણ કેટલાંક ૫દ કવિ પાસેથી મળે છે. પરાક્રમને આલેખતું એક જ પણ ખૂબ લોકપ્રિય પદ ‘જળકમળ ‘રાસસહસ્ત્રપદી’, ‘શુંગારમાળા’, ‘વસંતનાં પદ’ અને ‘હિંડોળાનાં છાંડી જાને બાળા’ કવિ પાસેથી મળે છે. દાણલીલાનાં કેટલાંક પદ પદ' શીર્ષક હેઠળ મળતાં શૃંગારપ્રીતિનાં પદોમાં વિવિધ અવસ્થા- કવિને નામે મળે છે, પરંતુ એ અન્ય કોઈ કવિનાં હોવાની ઓમાં વિભિન્ન રૂપે ગોપીનો કૃણપ્રત્યેનો પ્રણયભાવ વ્યક્ત થાય છે. સંભાવના વ્યક્ત થઈ છે. શીર્ષકમાં સૂચવાય છે તેમ હજર નહીં, પણ જેમાં ૧૮૯ પદ છે કવિનાં પાછલાં વર્ષોમાં રચાયાં હોવાનું જેમને વિશે અનુમાન છે. ૨૩૨ : ગુજરાતી સાહિમ પદ(દયારામ): પનરસિહ) For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ અને એમાંનાં કેટલાંકને કવિની પરિણતપ્રજ્ઞાનાં ફળ રૂપ ગણવામાં વલ્લભકુળ, વિઠ્ઠલજીના નિર્દેશો ધરાવતાં મળે છે ને ગોપીભાવનીઆવે છે તેવાં કેટલાંક ભક્તિ' નનાં પદ કવિ પાસેથી મળે છે. પ્રિયતમાભાવનાં, કૃષ્ણપ્રશસ્તિનાં, એના રૂપવર્ણનનાં, હરિકૃપાના ઝૂલણા બંધમાં રચાયેલાં અને પ્રભાતિયાં તરીકે જનસમાજમાં ખૂબ વર્ણનનાં ને “થાળ” જેવા પ્રકારનાં કેટલાંક પદો પણ મળે છે, લોકપ્રિય આ પદોમાં કવિએ ભક્તિ અને ભક્તનો મહિમા ગાયો જેમાં વૈષ્ણવી પ્રેમલક્ષણા ભક્તિનું અનુસરણ ને સાંપ્રદાયિક પ્રભાવ છે, એટલે એમાં બોધનું તત્વ પ્રધાન છે. એમાં કયાંક કવિ જોઈ શકાય. પરંતુ વલ્લભકુળ ને વિઠ્ઠલજીનો મહિમા કરતી વખતે ઈશ્વરને ભક્તની વહારે ચડવા વીનવે છે, ક્યાંક સંસારીજનને કવિ એમને “વર્ણાશ્રમથી વિશેષ, વર્ણાશ્રમથી ન્યારા” કહીને ઈશ્વર તરફ અભિમુખ થવાનું કહે છે, ક્યાંક કૃતક વૈષ્ણવને પુત્ર ઓળખાવે છે, “વંકા વનમાળીને “નિર્ગુણ નામ તમારુ” એમ કહે વગર ઘરમાં પરાણું બાંધનાર મનુષ્ય કહીને તેની મજાક કરે છે છે, વિઠ્ઠલ (શ્રીકૃષ્ણ)નું રૂપવર્ણન કરતી વખતે એમને સુમતિનારી અને ને સાચા વૈષ્ણવન લક્ષણ આપે છે, ક્યાંક ઈશ્વરસ્મરણ ન કરતા નિવૃત્તિનારીના વર તરીકે ઉલ્લેખે છે અને મોરલીને “મરમની” મનુષ્યને ‘સૂતકી નર’ કહે છે તો ક્યાંક ભક્તની હાંસી ઉડાવતા કહી એના “જ્ઞાનઘન નૌતમનાદ”નો નિર્દેશ કરે છે–એ બધું કવિ સંસારી જનને ભક્તિ જ સાવ છે એવો ખુમારીભેર જવાબ સગુણ ભક્તિમાં નિર્ગુણ જ્ઞાનવિચારની ગૂંથણી કરી રહ્યા હોવાનું ને આપે છે. પરંતુ આ પદોમાં પણ “નિરખને ગગનમાં કોણ ઘૂમી સાંપ્રદાયિક પ્રભાવને ઓગાળી નાખતા હોવાનું બતાવે છે. કવિનાં મોટા રહ્યો” “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ” ને “જાગીને જોઉં તો ભાગનાં પદો તો શુદ્ધ જ્ઞાનવિચારનાં જ છે, જેમાં એમની ભૂમિકા જગત દિસે નહીં" એ પદો ઇન્દ્રિયાતીત, અકળ, અવિનાશી, પરમ અદ્વૈત વેદાંતની હોવાનું પ્રતીત થાય છે. એ અદ્વૈત બ્રહ્મનું, પ્રકાશરૂપ, દેહમાં દેવ, તેજમાં તત્ત્વ ને શૂન્યમાં શબ્દ એમ માયાનું, સંસારના મિથ્યાત્વનું વર્ણન કરે છે અને શુભ-અશુભ સમસ્ત સૃષ્ટિમાં ચૈતન્યમય તત્વરૂપે વિલસી રહેલા ઉપનિષદકથિત બન્ને પ્રકારનાં કર્મોને જાળ તરીકે ઓળખાવે છે. કવિની દાર્શનિક બ્રહ્મતત્વને ભવ્યતાનો સ્પર્શ કરાવતી જે પ્રાસાદિક વાણીમાં પ્રત્યક્ષ ભૂમિકામાં યોગમાર્ગનો પણ થોડો વણાટ છે, પણ વિશેષે એમાં કરે છે તેને કારણે ગુજરાતી કવિતામાં ઊંચા સ્થાનનાં અધિકારી મધ્યકાલીન સંતપરંપરાનું અનુસંધાન વરતાય છે. સદ્ગુરુમહિમા, બન્યાં છે. જીવ, જગત અને ઈશ્વરના એકત્વને પ્રબોધતી કવિની સંત-સંગતનો મહિમા, ગુરુ તે બ્રહ્મ ને બ્રહ્મ તે ગુરુ એવો દષ્ટિ પણ સગુણ બ્રહ્મ પરથી ખસી નિર્ગુણબ્રહ્મ પર સ્થિર થયેલી મનોભાવ, નામ એટલે કે આત્મસ્વરૂપનો મહિમા, શાસ્ત્રજ્ઞાનદેખાય છે. પણ એ નિર્ગુણ બ્રહ્મને પામવા માટે શ્રેષ્ઠ સાધન તો પંડિતાઈને સ્થાને સમજણ કે અનુભવનું મહત્ત્વ, વેશ, પંથ વગેરેનો ભક્તિ જ છે એમ કવિ માને છે. તિરસ્કાર–આ એનાં લાક્ષણિક તત્ત્વો છે. ઝૂલણા, ચોપાઈ, દુહા, સવૈયા ઇત્યાદિની દેશીઓમાં રચાયેલાં નિરાંત કવચિત રૂપકાદિનો આશ્રય લે છે–સંસારને મૂળ વગરના. અને કેદાર, વસંત, મલ્હાર ઇત્યાદિ રાગમાં ગાઈ શકાય એવાં વૃક્ષ તરીકે, કાયાને રેંટિયા તરીકે ને મનને વાણિયા તરીકે આ પદામાં રાગ-ઢાળ, ભાવ, પરિસ્થિતિ એમ ઘણું પરંપરામાંથી વર્ણવે છે, પરંતુ સામાન્ય રીતે એમણે સીધા કથનનો આશ્રય કવિને મળ્યું હોવાની પૂરી સંભાવના છે. એમાંનાં બધાં પદ લીધો છે. એમની વાણીમાં સરળતા, પ્રવાહિતા અને પ્રાસાદિકતા એકસરખા કાવ્યગણવાળાં નથી. ઉપાડની પંક્તિ આકર્ષક હોય છે ને તળપદી અભિવ્યક્તિની એમને ફાવટ છે. દંભી ગુરુઓ અને પછી પદ લથડી જતું હોય, એકના એક ભાવનું સતત વગેરે પરના પ્રહારમાં એમની વાણી બળકટ બને છે. જિ.કો] પુનરાવર્તન થતું હોય, ભાવ સ્થૂળ ને વાચ્ય બની જતો હોય પદ(નિષ્કુળાનંદ) : નિષ્કુળાનંદકૃત પદો (મુ.) ૩000 જેટલાં હોવાનું એવું ઘણાં પદોમાં જોવા મળે છે. અને તો પણ કવિની પ્રતિભાનો કહેવાય છે, પરંતુ તેમાં ‘વૃત્તિવિવાહ જેવી પદસમુચ્ચય રૂપ સ્પર્શ પણ એમને એટલો જ મળ્યો છે. વિવિધ ભાવસ્થિતિઓને કૃતિઓનાં અને અન્ય દીર્ધ કૃતિઓમાં મળતાં પદોનો પણ મૂર્ત કરતી કીંગોચર ને શ્રુતિગોચર લયવૈવિધ્યવાળી ધ્રુવપંક્તિઓ; સમાવેશ થતો હશે એમ લાગે છે. નિષ્કુળાનંદની ઘણી કૃતિઓના ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો', 'કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી, પધબંધમાં પદપ્રકારનો વિનિયોગ નોંધપાત્ર પ્રમાણમાં છે. કે ‘ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં તેમની કોર જ્યાં નીસરે સંપ્રદાયમાં કીર્તનોને નામે ઓળખાયેલાં, ગુજરાતી ઉપરાંત તોલે’ જેવી કલ્પનાસભર ચિત્રાત્મક અનેક પંક્તિઓ; ૨-૨ હિંદીમાં ને કવચિત્ કચ્છીમાં મળતાં આ પદો વિવિધ રોગોનો પંક્તિએ કે આખા પદમાં દરેક પંક્તિમાં એક જ પ્રાસ મેળવાયો નિર્દેશ ધરાવે છે ને બારમાસી, તિથિ, થાળ, વસંત, ધોળ, રેખતા, હોય એવી પ્રાસયોજના, ઘણી જગ્યાએ ૨-૨ પંકિતએ કે દરેક પરજિયા, સાખી આદિ પ્રકારભેદો બતાવે છે. એમાં સહજાનંદપંક્તિએ આવતાં તાનપૂરક ૨', રવાનુકારી ને વર્ણપ્રાશયુક્ત સ્વામીના સ્વરૂપવર્ણનનાં ને એમનાં વિરહનાં પદો છે, કદાચ જૈન શબ્દોનો બંધ ઇત્યાદિથી અનુભવાતું પદમાધુર્ય, આ સૌ તત્ત્વોને અસર નીચે રચાયેલ શિયળની વાડનાં પદો છે, પંચેન્દ્રિયોના ભોગનાં લીધે આ પદોમાંથી ઘણાં ગુજરાતના લોકજીવનનની સાંસ્કૃતિક પદો છે, પ્રેમલક્ષણા ભક્તિનાં પદો છે ને જ્ઞાનનાં તથા ભક્તિસંપત્તિ બની ચૂક્યાં છે, એમાંનાં આ કાવ્યબળથી ને એમાંના વૈરાગ્યબોધનાં પદો છે. પ્રેમલક્ષણા ભક્તિનાં પદોમાં કૃષ્ણરૂપનાં ભક્તિના ઉદ્રકથી. જિ.ગા.. વર્ણનો ને એમને માટેના મુગ્ધ પ્રતિભાવ ને વિરહભાવની પદ(નિરાંત) : નિરાંતકૃત ૨૦૦ ઉપરાંત પદો (મુ.)માંથી કેટલાંક હિંદીમાં અભિવ્યક્તિ છે. સંયોગશૃંગારનાં ચિત્રો નથી. આ પદો મોટી છે તો કેટલાંક હિંદી મિશ્ર ગુજરાતી ભાષામાં પણ છે. આ પદો સંખ્યામાં છે, છતાં નિષ્કુળાનંદ વધુ પ્રસિદ્ધ છે એમનાં વૈરાગ્યધોળ, કાફી, લણા વગેરે નામભેદો ધરાવે છે. ગણતર પદો ગોકુળ, ભાવનાં પદોને કારણે “જનની જીવોરે ગોપીચંદની” ને “ત્યાગ પદ(નિરાંત) : ૫(નિષ્કુળાનંદ) ગુજરાતી સાહિત્યકાળ : ૨૩૩ ગુ.સા૩૦ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ભિનંદના દેહવિક પદો કવિના જ કવિતાનું અનુસં ન ટકે રે વૈરાગ્ય વિના” જેવાં એમનાં પદો ખૂબ લોકપ્રિય એવું મનાય છે, પરંતુ અત્યારે ઉપલબ્ધ ચારેક હજાર પદોમાંથી બનેલાં છે. જ્ઞાન, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, ત્યાગ, તિતિક્ષા, સહિષ્ણુતા ત્રણેક હજાર પદ મુદ્રિત સ્વરૂપે મળે છે. કંઇક પ્રસંગકથનના તંતુ અને શમદમાદિક ગુણોનો પ્રચાર કરતાં આ પદો સરળ, ઘરગથ્થુ ભળેલો હોય એવી ઠીકઠીક સંખ્યામાં રચાયેલી પદમાળાઓનાં પણ વેગવતી ભાષા તથા પૌરાણિક-લૌકિક દૃષ્ટાંતોના વિનિયોગથી પદ પણ એમાં સમાવિષ્ટ થઈ જાય છે. તિથિ, વાર, રાશિ, માસ, અસરકારક બનેલાં છે. એ કેટલીક વાર ઉદ્બોધન રૂપે તો કોઈ વાર ગરબો, ગરબી સ્વરૂપે મળતાં આ પદોમાં એમાંના રવાનુકારી આત્મકથનરૂપ રચાયેલા છે. આ રીલીછટા પણ ઉપકારક બની શબ્દ, વર્ણસામર્થ્યથી જમતું નાદતત્ત્વ, સંગીતના વિવિધ રાગમાં છે. કૃષ્ણપ્રીતિનાં પદોમાં કવિનું ભાષાલાલિત્ય દેખાય છે. સહેલાઈથી ગાઈ શકાય એવો એમનો શબ્દબંધ ઇત્યાદિથી જે સાધુઓની આસક્તિ જોઈને સહજાનંદે એમની કામગીઓ ક્ત જાન સહજાનંદ એમના કામળીઆ સંગીતતવનો અનુભવ થાય છે તે વિના શાસ્ત્રીય સંગીતના બળાવી નાખેલી તે પ્રસંગનું તથા સહજાનંદના દેહવિલય પછી જ્ઞાન અને ભાષાપ્રભુત્વને પ્રગટ કરે છે. સાધુઓમાં કેવો શિથિલાચાર પ્રવેશશે એનું વર્ણન કરતાં ૨ પદો કવિનાં કૃષ્ણભક્તિનાં પદોમાં ગુજરાતી-હિંદીમાં વિકસેલી પ્રેમમળે છે તે એમાંના કરુણ-વિનોદી ચિત્રણને કારણે નોંધપાત્ર બને લક્ષણા ભક્તિની કવિતાનું અનુસંધાન છે. કૃષ્ણની ગોકુળલીલાની છે. !િ વિવિધ રિસ્થતિઓને આલંબન તરીકે લઈ કવિએ વિવિધ ભાવવાળાં પદ(પ્રીતમ) : જ્ઞાનવૈરાગ્ય અને કૃષ્ણભક્તિનાં ગુજરાતી અને હિંદીમાં અનેક પદ રચ્યાં છે. એમાં કૃષગને જગાડવા માટે રચાયેલાં પ્રભાતનાં ઘણાં પદ પ્રીતમે રચ્યાં છે, જેમાંથી આશરે ૫૧૫ જેટલાં પદ પદો છે, જસોદા અને ગોપીઓ પાસે કૃષણે કરેલાં તોફાનને આલેમુદ્રિત સ્વરૂપે મળે છે. વિવિધ રાગઢાળવાળાં અને થાળ, આરતી, ખેતાં નટખટ કૃષ્ણની છબી ઉપસાવતાં વિનોદની છાંટવાળાં બાળગરબી, ગરબા ઇત્યાદિ સ્વરૂપે મળતાં આ પદોમાં જ્ઞાનવૈરાગ્યનાં લીલાંના ને દાણલીલાનાં પદ છે, કૃષ્ણના રૂપનું વર્ણન કરતાં પદ પદોનું પ્રમાણ વધારે છે. છે, કૃષ્ણ અને ગોપીઓના રાસનાં પદ છે, તો ગોપીઓની કૃષ્ણ સંસારી મનુષ્યને ઉદ્ધોધન કરી રચાયેલાં જ્ઞાન-વૈરાગ્યનાં ઘણાં પ્રત્યેની શુંગારપ્રીતિનાં પદો પણ છે. એમનાં શૃંગારનાં પદોમાં પદોમાં સંસારની માયાથી મુક્ત બનવાનો, સદગુરનાં ચરણ સંગ આછો, વિરહ વિશેષ છે. કાવ્યત્વની દૃષ્ટિએ પણ સેવવાનો, સંતસમાગમ કરવાનો અને ઈશ્વરાભિમુખ બનવાનો જે વિરહનાં પદો વધુ આસ્વાદ્ય છે. ગોપીના ચિત્તમાં કૃષ્ણ પ્રત્યે બોધ કવિ આપે છે તેમાં પરંપરાથી ચાલ્યા આવેલા વિચારોનું જન્મેલું અદમ્ય આકર્ષણ, અને અનહત સં મળાતા વાંસલડીના અનુસરણ વિશેષ છે, પરંતુ કેટલાંક લોકગમ્ય દૃષ્ટાંતો ને રૂપકોથી સૂર, એમાંથી જન્મતી બેચેની અને પોતાના સાંસારિક જીવન અને કવચિત પદોમાં વ્યક્ત થતાં દીનતા, આર્જવ, આક્રોશ જેવા પ્રત્યેની ઉદાસીનતા આલેખી કૃષ્ણ માટેના ગોપીહૃદયમાં રહેલા તલભાવથી એ આકર્ષક બને છે. “ભક્તિ એવી રે ભાઈ એવો સાટને કવિ વાચા આપે છે. કૃષ્ણના મથુરાગમન પછી ગોપીતરસ્યાને પાણી રે જેવી”, “આનંદ મંગળ કરું આરતી હરિ-ગુરુ- ઓની વિરહવ્યાકુળતાને પણ કવિએ આલેખી છે. સતના સવા ', “હરિનો મારગ છે શૂરાના', “જીભલડા તુ સહજાનંદને કવિ કૃષ્ણસ્વરૂપ ગણતા હોવાથી સહજાનંદ ભક્તિનાં હરિગુણ ગાતાં આવડે આળસ કયાંથી રે” જેવાં આ પ્રકારનાં પદો “પ્રેમાનંદકાવ્ય' (ભાગ ૧-૨નાં કણ ભક્તિનાં પદો સાથે કવિનાં પદો "બ કપ્રિય છે. બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરતાં “માયા ભળી ગયાં છે. એમાં ‘હરિવરૂપ યાનસિદ્ધિ નાં ૩૦ પદોમાં બ્રહ્મ હોરી ખેલીઓ હો” જેવાં કે બ્રહ્મપ્રાપ્તિનો આનંદ વ્યક્ત કવિએ સહજાનંદ સ્વામીનાં મુખ, નયન, નાસિકા, ભુજ, છાતી કરતાં કોઈક પદ પણ કવિએ રચ્યાં છે. જેવાં અંગો, એમની ચાલ, સામુદ્રિક લક્ષાણો, રૂપ, વસ્ત્રાલંકાર, કવિનાં કૃષગલીલાનું ગાન કરતાં પદોમાં પ્રેમલક્ષણા ભક્તિના ટેવો ઇત્યાદિનું વીગતે વર્ણન કર્યું છે. સહજાનંદ પ્રત્યેની પ્રીતિ એ કવિઓની કવિતામાં મળે છે તેમ કૃષ્ણજન્મ, કૃષ્ણજન્મની વધાઈ, પદોમાં અનુભવાય છે ખરી, પરંતુ કવિનાં ઉત્તમ પદો તો બાળલીલા, દાણલીલા, રાધાકૃષનવિવાહ એમ દરેક વિષય પર સહજાનંદવિરહનાં છે. સહજાનંદ સ્વામીને વારાગમન કરવું પડતું રચાયેલાં પદો મળે છે. તેમાં દાણલીલાનાં પદ વિશેષ આકર્ષક છે. ત્યારે સહજાનંદના વિયોગમાંથી ઘણાં વિરહભાવનાં પદો રચાયાં છે. એ સિવાય તુલસીવિવાહનાં ને મથુરાલીલાનાં પદ પણ કવિએ પરંતુ એમાંય સહજાનંદ સ્વામીના મૃત્યુ પછી રચાયેલાં કવિના રચ્યાં છે, રણછોડજીનાં ગરબા આરતીય લખ્યાં છે. એટલે શોકસંતપ્ત હદયમાંથી નીકળેલાં વિરહનાં પદો, એમાંથી પ્રગટતી કવિનાં કૃષ્ણભક્તિનાં પદ કૃષણની ગોકુળલીલા પૂરતાં સીમિત ઉત્કટ વેદનાથી વધુ ધ્યાનાર્હ છે. એ સિવાય દીક્ષાવિધિ, સત્સંગી વૈષ્ણવનાં લક્ષણો, વૈરાગ્યવાન ઈ. ૧૯૭૧માં પડેલા દુષ્કાળને વિષય બનાવી રચાયેલાં ‘સુડતાળા શિષ્યનાં લક્ષણો, હરિભક્ત પાળવાના નિયમો વગેરે વિશે સાંપ્રકાળ” વિશેનાં ૪ પદ તો આમ ભકિતમૂલક, પરંતુ પોતાની દાયિક રંગવાળાં બોધાત્મક પદો કવિએ જેમ રચ્યાં છે તેમ અન્ય આસપાસના સામાજિક જીવનની ઘટનાને વિષય તરીકે લઈ રચાયાં ભક્તકવિઓની જેમ સંસાર પ્રત્યે અનાસક્તિ કેળવવાનો બોધ હોવાથી લાક્ષણિક બને છે. સંત રવિદાસને સંબોધીને રચાયેલું એક આપતાં વૈરાગ્યનાં પદો પણ લખ્યાં છે. આ પ્રકારનાં પદોમાં પદ પણ કવિનું મળી આવે છે. પોતાને ઈશ્વરના ચરણમાં રાખવાની પ્રાર્થના કરતાં પદો એમાંના પદ(પ્રેમસખી પ્રેમાનંદ): સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ પ્રેમસખી આર્જવથી, એમાં અનુભવાતી સૂફીઓના જેવી પ્રેમમસ્તીથી વધુ પ્રેમાનંદે ૧૦ હજાર જેટલાં પદો ગુજરાતી અને હિંદીમાં લખ્યાં છે. કાવ્યગણવાળાં બન્યાં છે. ચિ.મ. ૨૩૪ : ગુજરાતી સાહિત્યકાશ પદ્દપ્રીતમ) : પદ(પ્રેમસખી પ્રેમાનંદ) નથી. For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ પદાબાપુસાહેબ ગાયકવાડ): જ્ઞાની ન મરાઠી કવિ બાપુસાહેબ ગાયક- ભાષાના અનેક પ્રયોગથી એમની વાણીમાં વિશિષ્ટ પ્રકારની બળવાડનાં, મહિના, પરજીઆ, રાજિયા, કાફી અને ગરબી રૂપે ઉપ- કટતા આવે છે. લયવૈવિધ્યવાળી વપંકિતઓ એમનાં પદોનું લબ્ધ થતાં ગુજરાતી ને ક્યારેક સાધુશાઇ હિંદીમાં રચાયેલાં દોઢસો આકર્ષક અંગ છે. ધ્રુવપંક્તિ, શબ્દપસંદગી કે વિચારની અંદર જેટલાં પદ (મુ.)નો વિષય છે વૈરાગ્યબોધ. જ્ઞાનોપદેશ, ધર્મવેશ, ક્યારેક એમનાં પદો નરસિંહ-મીરાંનાં પદોની અસર ઝીલતાં જોઈ બ્રાહ્મણશભેદ અને બ્રહ્મજ્ઞાન એ ચાર શીર્ષકમાં વહેંચાયેલાં શકાય. એમનાં ૭૦ જેટલાં પદોમાં જ્ઞાની કવિઓની માફક આમ તો સાંપ્રદાયિક અસરને વિશેષ રૂપે ઝીલી કવિએ મંગળા, રાજોગ, તેઓ પણ આત્મજ્ઞાન, સાચી સમજણ ને સદ્ગુરુનો મહિમાં કરે શયન વગેરે જદે જ સમયે મંદિરોમાં થતાં દર્શન કે દિવાળી, છે, પરંતુ તેમનું વિશેષ લક્ષ લોકજીવનમાંથી દષ્ટાંતો ઉપાડીને અન્નકટ, શરદપૂર્ણિમા, એકાદશી હોળી વો ||મક ઉત્સવોને ફટાક્ષનો આશ્રય લઈ ધર્મને નામે પાખંડ ચલાવતાં પંડિત, વિષય બનાવી ઘણાં ચોસર પદો થયાં છે. રણછોડજી દ્વારિકાથી વડબ્રાહ્મણ, મુલ્લા, ગુર પર પ્રહારો કરવાનું છે અને એ બાબતમાં તાલ પધાર્યા એ પ્રસંગને આલખતાં પણ કેટલાંક પદ એમણે એમનાં પદો અખાના છપ્પાની વિશેષ નજીક જાય છે. જેમ કે, રચ્યાં છે. એ સિવાય પ્રેમલક્ષણા ભક્તિની પરંપરાને અનુસરી સંસારમાં પૂરેપૂરા આસક્ત છતાં વૈરાગ્યનો ઢોંગ કરનાર મનુષ્યોની કૃષણલીલા સાથે સંકળાયેલાં કણજન્મઉત્સવ ને બાળલીલાવિષયક ઉપદેશવાણીને કોરુંકટ માટલું ઝમવા જેવી વાત સાથે તેઓ સર- વાત્સલ્યપ્રીતિનાં અને દાણલીલા, રાસ, ઇજન, ગોપીવિરહ, ખાવે છે. ૪-૪ ગરબીઓનાં ૧૦ અંગોમાં વહેંચાયેલી એમની ઉદ્ધવસંદેશ, કૃપગરૂપવર્ણન વગેરેનાં શૃંગારપ્રીતિનાં પદો પણ એમણે ૪૦ ગરબીઓમાં મનુષ્યને માયામાં જકડી રાખનાર સ્ત્રી, ધન, રચ્યાં છે. તેમાં દાણલીલા અને ગોપીઉપાલંભનાં ઘણાં પદો પત્ર, દેહ ઇત્યાદિની આસક્તિમાંથી મુક્ત થવાનો બોધ છે. એમાંના વિનોદને લીધે વિશેષ ધ્યાન ખેંચે છે. સહજાનંદસ્કૃતિનાંય પત્ની, માતા, દીકરી, બહેન, સાસુ, વગેરેના મૃતપૂરુપને સંબોધીને કેટલાંક પદ કવિ પાસેથી મળે છે, જેમાંનાં ઘણાં સહજાનંદ રચાયેલાં ‘પડરિપુના રાજિયા'માં કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે - સ્વામીના જીવનમાં બનેલા પ્રસંગો સાથે સંબંધ ધરાવે છે એવું રિપુઓથી ભરેલા, માયાના બંધનમાં અટવાયેલા ને સાચા જ્ઞાનને મનાય છે. વીસરી ગયેલા સાંસારિક મનુષ્યની જીવનકથની, વખતોવખત કવિનાં બોધાત્મક પદોમાં ભક્તિ પરની અડગ નિષ્ઠા પ્રગટ કટાક્ષનો આશ્રય લઈ કવિએ આલેખી છે. બ્રહ્મબોધની ૨૪ અને કરતાં “શિર સાટે નટવરને વરીએ' જેવાં પદ એમાંની શૌર્યની જ્ઞાનોપદેશ'માંની ૬ કાફીઓમાં સાચું બ્રહ્મજ્ઞાન કોને કહેવાય, એવું દીપ્તિથી અસરકારક બન્યાં છે. અન્ય વૈરાગ્યબોધનાં પદોમાં સંતબ્રહ્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એની વાત છે. તળપદી ભાષાનું સમાગમ, સતીધર્મ, સદાચાર વગેરેનો દૃષ્ટાંતોથી મહિમા કર્યો છે તો જેમ અને દૃષ્ટાંતોમાંથી ઊપસનું તત્કાલીન લોકજીવન એમની પદ- વિષયલોલ૫ ને વિકારી જીવને કટાક્ષના ચાબખા પણ માર્યા છે. રચનાની વિશિષ્ટતા છે. “આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગે છે' જેવું મહિના/જ્ઞાનના દ્વાદશ માસ’ (ર.ઈ.૧૮૩૪)માં બ્રહ્મના અનુભવનો સુંદર પદ એમાંથી મળે છે. | ચિ.મ.] આનંદ વ્યક્ત કરતી કવિની વાણી કટાક્ષ ને બરછટતા છોડી ભક્તિભાવના ઉલ્લાસવાળી બની છે. ‘શાંતિ પમાડે તેને તો સંત કહીએ' જેવી આકર્ષક ઉપાડની પંક્તિઓવાળાં પદ પણ એમની પદ(ભોજો) : ચાબખા, પ્રભાતિયાં, કીર્તન, ધોળ, કાફી, આરતી, મહિના, વાર, તિથિ ઇત્યાદિ પ્રકારભેદમાં મુદ્રિત રૂપે ઉપલબ્ધ થતાં પાસેથી મળે છે. ભોજા ભગતનાં પદોમાં ૧૭૫ને હસ્તપ્રતનો આધાર છે. આ પદોમાં કેટલાંક સાધુભાઇ હિંદીમાં છે ને કેટલાંક પર વ્રજભાષાની પદ(બ્રહ્માનંદ) : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ બ્રહ્માનંદે ૮૦૦૦ અસર છે. પદ રચ્યાં હોવાનું મનાય છે, પરંતુ એમાંથી અત્યારે ૨૨૦૦ આ પદોમાં જનસમાજમાં ખૂબ લોકપ્રિય કવિનાં ૪૦-૪૫ જેટલાં પદ મુદ્રિત સ્વરૂપે મળે છે. “ભક્તિવિલાસ’, ‘પ્રભાત. ચાબખા છે. તીખા પ્રહારોને લીધે ચાબખા નામથી જાણીતાં થયેલાં સંગ્રહ’, ‘થાળસંગ્રહ’, ‘આરતીસંગ્રહ’, ‘શયનપદસંગ્રહ’, ‘ઉત્સવ. આ પદોમાં ઉબોધનશૈલીનો આશ્રય લઈ કવિ સંસારી સુખપદસંગ્રહે, ‘હિંડોળા’, ‘શૃંગારવિલાસ', “લીલાવર્ણન’, ‘વિરહવર્ણન' મિથ્યાત્વ બતાવી એ સુખમાં રચ્યાપચ્યા રહેતા અજ્ઞાની મનુષ્યને ને “જ્ઞાનવિલાસ' એ શીર્ષો નીચે વહેંચાયેલાં ગુજરાતી, કચ્છી, હિંદી તીખાં વચનોથી ઢંઢોળી વૈરાગ્ય તરફ વળવાની બોધ કરે છે. કેટચારણી જેવી વિવિધ ભાષાઓમાં ગરબી, થાળ, આરતી, ભજન લાક ચાબખામાં ધર્મને નામે પાખંડ ચલાવતા ઢોંગી સાધુઓ પર સ્વરૂપે મળતાં; ઝૂલણા, ચોપાઇ, હરિગીત, કંડળિયા, રેણકી વગેરે પ્રહાર કરે છે. જેમ કે સંસારીસુખમાં ડેબેલા મનુષ્યને ઇંદ્રિયસ્વાદથી છંદોની દેશીઓમાં રચાયેલાં ને અનેક સંગીતના રાગના નિર્દેશ- લલચાઈ ખાટકીવાસમાં જતા ને પછી ઊંધે મસ્તકે ટીંગાતા ઘેટા વાળાં કવિનાં પદ પર ભૂજની કાવ્યશાળામાં લીધેલી તાલીમની સાથે સરખાવે છે. પાખંડી સાધુઓને ‘રાખો ચોળી પણ રાંડોના પૂરો પ્રભાવ વરતાય છે. કૃષ્ણલીલાનાં અનેક પદોમાં એમની રસિયા’ કહી એમના ઢોંગીપણાને ખુલ્લું પાડે છે. સૌરાષ્ટ્રની તળપ્રસાદમધુર અભિવ્યક્તિ, પ્રાસની સહજશક્તિ, સફાઈદાર શબ્દ- પદી બોલીના સંસ્કાર, રૂઢોક્તિઓ, દૃષ્ટાંતો ને ઘણી જગ્યાએ રચનાનો જેમ અનુભવ થાય છે તેમ કેટલાંક ભક્તિનાં પદોમાં યુદ્ધની પરિભાષાનો પ્રયોગ એ સહુને લીધે ચાબખાની વાણી જોરબલિષ્ઠતા ને જોમનો અનુભવ પણ થાય છે. સૌરાષ્ટ્રની તળપદી દાર ને સોંસરવી ઊતરી જાય એવી બની છે. 'પ્રાણિયા ! ભજી લે પદ(બાપુસાહેબ) ગાયકવાડ: પદ(ભોજો) ગુજરાતી સાહિત્યકોશ : ૨૩૫ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ વકોની ના નામની સારી ને કિરતાર, આ તો સ્વનું છે સંસાર” કે “જીવને શ્વાસ તણી રૂપે વ્યકત થયેલી કૃષ્ણમિલન માટેની આ યાકુળતામાં શુંગારની સગાઈ” એમના ઉત્તમ ચાબખા છે. અગમ્ય તત્ત્વના અનુભવને પ્રભતા ને સાંસારિક વાસનાનો સ્પર્શ નથી, સાળપણું કે વ્યક્ત કરતાં “સંતો ! અનહદ જ્ઞાન અપારા' જેવાં સુંદર પદો માનિનીપણું પણ નથી. એમાં દાસીપાસું છે, સહજતા ને કવિએ રચ્યાં છે, તો ‘કાચબા-કાચબી' જેવું ભક્તિનો મહિમા કરનું સાત્ત્વિકતા છે. કૃષ્ણરૂપવર્ણનનાં પણ કેટલાંક પદ મીરાંબાઈ પાસેથી પદ પણ રચયું છે. અન્ય વૈરાગ્યબોધક પદોમાં સદગુરુનો મહિમા, મળે છે, જે કૃષ્ણ સતત એમના ચિત્તમાં રમ્યા કરતા હશે એની જીવનમુક્તનાં લક્ષણો વગેરે વ્યક્ત થયાં છે. પ્રતીતિ કરાવે છે. કવિએ રચેલાં કેટલાંક કૃષ્ણ મુક્તિનાં પદોમાં કણજન્મને મીરાંબાઈએ પોતાને કટુંબ સાથે થયેલા સંધર્ષની અંગત આનંદ, કૃષ્ણગોપીની શૃંગારકેલિ ને મથુરા ગયેલા કૃષ્ણને સંદેશો જીવનની વીગતોનો ઉલ્લેખ થતાં કેટલાં; આત્મચરિત્રાત્મક પદો મોકલતી ગોપીના વિરહ વર્ણવાયાં છે. ર.શ.) રચ્યાં છે. એમનો સાધુસંતો સાથેનો સમાગમ, રાણાનો રોષ, એમને મારી નાખવા માટે દાણાએ મોકલેલો નો પ્યાલો કે પદ(મારાભાઇ) : ગુજરાત, રાજસ્થાન અને વ્રજમાં હસ્તપ્રતો અને કરંડિયામાં મોકલેલો નાગ, વગેરે વીગતોની એમાં ઉલ્લેખ છે. આ મૌખિક રૂપે ઉપલબ્ધ થતાં મીરાંબાઈનાં પદોની સંખ્યા આમ તો પદોમાંથી મીરાંબાઈની અવિચલિત ગિધિ નિષ્ઠા, ‘મુક્તિની મસ્તી ઘણી મોટી છે. પરંતુ એમનાં પદોની જૂનામાં જૂની ૨ હસ્તપ્રત ને ગનિદાની બેપરવાઈ ઊપસી આવે છે. પ્રભુ ભક્તિનો મહિમા -૧ ડાકોરની (લે. ઈ. ૧૫૮૬) ૬૯ અને બીજી કાશીની (લે.ઈ. કરતાં પણ થોડાંક પદ મીરાંએ રચ્યાં છે. ૧૬૭૧) ૧૦૩ પદવાળી-ઉપલબ્ધ થાય છે, જેમાંની પહેલી તેમની ગુજરાતીમાં મુદ્રિત રૂપે ઠીક-ઠીક મોટી સંખ્યામાં ઉપલબ્ધ થતાં કોઈ લલિતા નામની સખી દ્વારા લખાઈ છે. કોશીની પ્રતમાં મીરાંબાઈનાં પદોમાં એમનાં અધિકૃત ગણાતાં ઘણાં પદ પ્રક્ષેપ ડાકોરની પ્રતનાં ૬૯ પદ એ જ ક્રમમાં પહેલાં મળે છે અને સાથે ને પાઠભેદે મળી આવે છે, પરંતુ એમની કવિતાની ઉત્તમાંશ બીજાં ૩૪ પદ નવાં ઉમેરાયેલાં છે. એટલે આ પદોને મીરાંનાં જેમાં છે તે વિરહ બાવનાં પદ ગુજરાતીમાં વિશેષ નથી. આત્મસૌથી વધુ અધિકૃત પદો માનવાનું વલણ વિદ્વાનોનું છે. આ પદો ચરિત્રાત્મક પદોની સંખ્યા મોટી છે. એ સિવાય દાણલીલા, પાછળથી શબ્દો, પંક્તિઓના ઓછાવત્તા ફેરફાર સાથે અનેક રૂપે કૃષણની મોલીના સૂર કે કૃષ્ણના અબોલાથી જન્મતી વ્યાકુળતા, જનસમાજમાં ફેલાયાં તેમ જ બીજાં અનેક પદ એમાં ઉમેરાયાં. કષણને ભોજન માટે અપાતાં ઇજન વગેરે ગોપી પાવનાં વિશેષ માત્ર ગુજરાતીમાં ૪૦૦ જેટલાં એમનાં પદ મદ્રિત સ્વરૂપે મળે પ્રમાણમાં મળતાં પદો; “સત્સંગનો રસ ચાખ પ્રાણી’ કે ‘મળ્યો છે. આ સૌથી જની ૨ હસ્તપ્રતોનાં પદોની ભાષા પ્રાચીન જટાધારી જોગેશ્વર બાવો' જેવાં નાથસંપ્રદાયની અસર બતાવતાં રાજસ્થાની છે. પદ કે 'જૂનું થયું રે દેવળ જૂનું થયું જેવાં નિર્ગુણઉપાસનાવાળાં કણપ્રીતિ એમની કવિતાનો સ્થાયી ભાવ છે, પરંતુ પ્રેમ- વૈરાગ્યબોધક પદ વગેરે મીનાની સૌથી જૂની ગણાતી ઉપર લક્ષણા ભકિતની કવિતામાં કૃષ્ણપ્રીતિની આસપાસ રહીને પણ જે નિર્દિષ્ટ પ્રતોમાં નથી. એમાંનાં કેટલાંક પદ અન્ય મધ્યકાલીન ભાવવૈવિધ્ય ગુજરાતી-હિન્દી કવિતામાં સધાયું છે તે મીરાંબાઈનાં કવિઓનાં હોવાનું સ્વીકારાયું છે. બીજાં પદોનું મીરાંકત્વ શંકાપદોમાં એટલા પ્રમાણમાં નથી. કોઈપણ પ્રકારની સંપ્રદાયિકતાથી સ્પદ હોવાનો હિન્દી વિદ્વાનોનો મત ઉચિત લાગે છે. જિ.ગા.) મુક્ત એમનાં પદોમાં વાત્સલ્યપ્રીતિ નથી અને શૃંગારપ્રીતિમાંય વિરહપ્રીતિ જ મુખ્ય છે. સંભોગપ્રીતિ તો કવચિત કોઈ પદમાં અને પદ(રવિદાસ) : ગરબી, ગરબો, ધોળ, સરવડાં, કાફી, રેખતા આદિ તે પણ એના સંયત રૂપમાં વ્યક્ત થઈ છે. મનોમન જેને પોતાનો પ્રકારો અને વિવિધ રાગોનો નિર્દેશ ધરાવતાં અને અનેક પ્રસંગે પતિ માની લીધો છે તે કૃષ્ણના મિલન માટેનો ઊંડો તલસાટ વિવિધ પ્રકારની ધ વાઓનો વિનિયોગ કરી રમણીય ગેયતા સિદ્ધ ને એમાંથી જન્મતાં વ્યાકુળતા-દર્દ એમનાં પદોમાં ઘૂંટાઈલૂંટાઈને કરતાં ૩૫૦ ઉપરાંત પદો (મુ.) વિષય અને નિરૂપણરીતિના વૈવિધ્યથી વ્યક્ત થાય છે. એમની કવિતાનો ઉત્તમાંગ આ પ્રેમવિહવળ પણ ધ્યાન ખેંચે છે. અહીં જ્ઞાન અને ભકિતમાર્ગના પ્રવાહનું દશાને વ્યક્ત કરતાં પદો છે. બોઈ રચનાચાતુરી વગર ક્યારેક કોઈ વિલક્ષણ સંમિશ્રણ થયેલું છે. થાળ, બાળલીલા, ઉદ્ધવસંદેશ, શૃંગારહૃદયસ્પર્શી કલ્પનથી, અત્યંત લાઘવ ને સાવ સરળ પણ સંગીત- લીલા વગેરે કૃષણચરિત્રના પરંપરાગત વિષયો આલેખાયા છે અને મય પદાવલિથી આ પદોમાં રહેલો વિરહ માવ એની તીવ્રતા, એમાં પ્રણયાર્ટ ગોપી માવનાં, મનોરમ કૃત:કલહનો અને પ્રગમ ગહનતા ને મળતા સમેત હૃદયને સ્પર્શે છે. ફાગણના હોળીખેલનના સંયોગશૃંગારનાં ચિત્રણો પણ મળે છે. પ્રેમલક્ષણા ભક્તિનાં દિવસ હોય કે અસાડની વર્ષા હોય, પીંછીના આછા લસરકાથી આ પદોની બહુલતા ધ્યાન ખેચે આવી છે, તો બીજી બાજુથી પ્રેમવિહ્વળ સ્ત્રીનું ચિત્ર તેઓ આંકી દે છે. પતિના આગમનની સદગુરમહિમા, નામમહિમા, વૈરાગ્યબોધ અને અધ્યાત્મજ્ઞાનનાં રાહ જોતી વિરહિણીનું ચિત્ર ‘ઊંચા ચઢચઢ પંથ નિહારમાં પદો પણ ઠીક સંખ્યામાં મળે છે. ખીમ–વિ પ્રશ્નોત્તરીનાં ક્લપલપ અખયાં રહેતી’ કે પ્રિયતમની પ્રતીક્ષાની તીવ્રતા, પદો તેમ જ પ્રીતમદાસ વગેરેને પત્રો રૂપે લખાયેલાં પદોમાં વ્યાકુળતા, કંઈક થાક ને નિરાશા એ સૌ માવોને વ્યક્ત કરતાં જ્ઞાનચર્ચા જ છે. સદગુરુ પ્રત્યેનો કવિનો આદ્ર ભક્તિ ભાવ પાના જ્યે પીલી પડી રે લોગ કહ્યાં પિડ બાય” ને ‘ગણતાંગણતાં સ્પર્શી જાય એવો છે. જ્ઞાન-વૈરાગ્યનાં પદોમાં રૂપકાત્મક નિરૂપણઘીશ ગયાં રેખા આંગરિયાં રિ શારી’ એ ચિત્રો મીરાંની કલ્પન- રીતિનું પ્રાધાન્ય દેખાય છે. રેટીડો/ચરખો, કટારી, હોકો વગેરે નિર્માણની શક્તિનાં ઉત્તમ દૃષ્ટાંત છે. વિરહિણી સ્ત્રીના મનોભાવ તો પરંપરામાં કાવ્યપ્રકાર તરીકે રૂઢ થઈ ગયેલી રૂપગ્રંથિઓ તે પણ લીધો છે તે કૃષ્ણના મિલન ટાઈલૂંટાઈને કરતાં ૩પ૦ અહીં જ્ઞાન અને ૨૩૬ ગુજરાતી સાહિત્યકોશ પદ(મીરાંબાઈ) : પદ(રવિદાસ) For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ , ગોપી અનેક પ્રીતિ. લિ.ઈ.) છે. અવિનાશીનો વિવાહ, કાયાગરબો, કાલરી વગેરે પણ આવી શિષ્ય. ૭ કડીનું ‘આદિતિજન-સ્તવન (મ.), ૧૬ કડીની ‘ઇરિયાવહીરૂપકથંધિવાળી રચનાઓ છે. આ ઉપરાંત માર્મિક દૃષ્ટાંતગ્રથન સઝાય (મ.) તથા ‘નવવાડ-સઝાય (ર.ઈ.૧૭૪૩/સ.૧૭૯૯, આસો અને સીધી સાંસરી વાણીથી પણ આ પદોની અભિવ્યક્તિ સુદ ૧૫, રવિવાર)ના કર્તા. અસરકારક બનેલી છે. ખીમદાસ તથા શામદાસના “ઉમાવા'(=મૃત્યુ- ૨૦થી વધુ ઢાળની પણ અપૂર્ણ કૃતિ પુણ્યસાર-ચોપાઇ (ર.ઈ. ગીત) જેવી પ્રાસંગિક રચનાઓ પણ રવિદાસે કરેલી છે. ૧૬૫૩) પણ એમને નામે નોંધાયેલી મળે છે, જે સમયને કારણે રવિદાસનાં પદો પર હિદીનો પ્રભાવ છે, અને રેખતા વગેરે પ્રકારની કોઈ અન્ય પદ્મની પણ હોઈ શકે. કેટલીક રચનાઓ તો હિંદીમાં જ છે. કંઠસ્થ ભજનપરંપરામાં કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈરસંગ્રહ; ૩. રત્નાસાર :૨. રવિદાસની કૃતિઓ ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જિ.કો.] સંદર્ભ : જેનૂકવિઓ : ૨, ૩(૨). [ર.સી.] પદ(રાજ): મુસલમાન કવિ રાજેએ ઘણાં પદો રચ્યાં છે, જેમાંથી મોટા પઘકુમાર [ઈ. ૧૬૦૫ સુધીમાં : ખરતરગચ્છના જૈન સાધુ. પૂર્ણ નાગનાં ગુજરાતી અને થોડાંક હિંદી મળી ૧૫૦ જેટલાં પદ અત્યારે મુદ્રિત સ્વરૂપે મળે છે. થાળ, આરતી, ગરબી એમ વિવિધ સ્વરૂપ ચંદ્રના શિષ્ય. ૭૫/૮૫ કડીની મુગધ્વજમુનિકેવલી-ચરિત્ર/ચોપાઈ' લિ.ઈ.૧૬૦૫), ૮ કડીની ‘વૈરાગ્ય-ભાસ', ૩ કડીની “વયરસ્વામીઅને રાગઢાળમાં મળતાં આ પદોનો મુખ્ય વિષય છે કૃષ્ણ પ્રીતિ. ગીત’ તથા ૪ કડીની “વૈરાગ્ય-ગીત’ના કર્તા. કૃષ્ણજનમની વધાઈ, બાળલીલા, દાણલીલા, ગોપી અને રાધાનો સંદર્ભ : ૧. સારસ્વતો; ] ૨. જૈમૂકવિઓ : ૧, ૩(૧); ૩. કૃષણ પ્રત્યેનો પતિ માવ અને તજજન્ય પરિસ્થિતિઓ પ્રેમલક્ષણા કિી.જો.] ભક્તિની અન્ય કવિતાની જેમ અહીં પણ કાવ્યનો વિષય બને છે. મુગૂર્વસૂચી; ૪. હેજજ્ઞાસૂચિ : ૧. પરંતુ રચનાવૈવિધ્ય, કેટલીક વિશિષ્ટ કલ્પના અને ભાષાકર્મને લીધે પદ્મચંદ્ર : આ નામે ‘ગર-ગીત (ર. ઈ. ૧૭૧૯), ૧૫ કડીની આ પદો જુદાં તરી આવે છે. એક પદમાં એક પાત્ર બોલતું ‘નમરાજમતી-કથા/સઝાય', ૨૩ કડીની “માહવલ્લી-ભાસ’ (મુ.), ૯ હોય અને બીજા પદમાં બીજું પાત્ર એનો પ્રત્યુત્તર આપતું હોય કડીની ‘વિષયવિષમતાની સઝાય” (મુ) મળે છે. આ કયા પદ્મચંદ્ર એ પ્રકારના કૃષ્ણ–રાધા, કૃષણ--ગોપી, ગોપી અને તેની સાસુ, છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ‘ગુરુ-ગીતના કર્તા ગોપી અને તેની માતા, ગોપી અને ગોપી વચ્ચેના સંવાદવાળા પદ્મચંદ્ર-૩ હોઈ શકે. ઘણા પદગુચ્છ કવિ પાસેથી મળે છે. આ પ્રકારનાં પદોમાં કૃતિ : ૧. જિનેન્દ્રસ્તવનાદિ કાવ્યસંદોહ: ૧, પ્ર. વિજયદાન નાટ્યાત્મકતા અને કયારેક ચતુરાઈ ને વિનોદનો અનુભવ થાય છે. સૂરીશ્વરજી જૈન ગ્રંથમાલા, સં. ૨૦૦૪; ૨. ષટદ્રવ્યનય વિચારાદિ ‘મોહનજી તમે મોરલા હું વાડી રે’ એ પદમાં મોરના ઉપમાનને પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુ બાઈ, સં. ૧૯૬૯. કવિએ જે વિશિષ્ટ રીતે ખીલવ્યું છે તેમાં કલ્પનાની ચમત્કૃતિ છે. સંદર્ભ : ૧. કૅટલાંગગુરા, ૨. રાહસૂચી: ૨. કિી.જો.] મંદિર આવજો મારે, મારાં નેણ તપે પંથ તારે' જેવી પ્રાસાદિક અને વાવની ઉત્કટતાવાળી પંકિતઓ એમાં છે. મૂર્ક ઝગડું ઝોટું પવાસંદાસર)-૧ જિ.ઈ.૧૯૨૬– અવ. ઈ. ૧૬૮૮૫ : નાગપુરીય રે કે “લલોપત લુખ લખ કરાવે' જેવી પંક્તિઓમાં બોલચાલની તપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં જયચંદ્રસૂરિના તળપદી વાણીના સંસ્કાર છે. હવે’ માટે “હાવા’ શબ્દ કવિ વખતો શિષ્ય. પિતા શિવજી. માતા સૂરમદે. દીક્ષા ઈ.૧૬૪૨. આચાર્યપદ વખત વાપરે છે. “રે લોલ” ને બદલે ‘રે લો’ જેવું ગરબીનું તાન ઈ.૧૬૪૩. ૯ કડીની ‘પાર્શ્વચંદ્રસૂરિ-સઝાય’ (ર.ઈ. ૧૬૫૯; મુ.), પૂરક કે અન્ય ભાષાપ્રયોગોમાં જુનાં તત્ત્વો સચવાયેલાં દેખાય છે. ૫ કડીનું “(તારંગાજી તીર્થ)અજિતનાથ-સ્તવન' (ર.ઈ.૧૬૬૧; કવિનાં વૈરાગ્યબોધનાં પદ ઝાઝાં નથી, પરંતુ વણઝારા અને રેટિ મુ.), ૬૮ કડીનું ‘શાલિભદ્ર ચોઢાળિયું(ર.ઈ.૧૬૬૫) તથા ઢાળ યાના રૂપથી આકર્ષક રીતે વૈરાગ્યની વાત કરતાં ૨ પદ ધ્યાનાર્ય અને દેશીમાં રચાયેલી “વીશવિહરમાન-સ્તવન/ચોવીસી છે. દયારામ પૂર્વે પ્રેમલક્ષણા ભક્તિનાં કેટલાંક સુંદર પદો રચવાં (ર.ઈ.૧૬૭૭ સં.૧૭૨૬, કારતક સુદ ૧૫, રવિવાર; મુ.) એ માટે રાજે નોંધપાત્ર કવિ છે. ત્રિ.] કૃતિઓના કર્તા. પદમ [ઈ. ૧૬૧૩ સુધીમાં : અપભ્રંશની અસર ધરાવતા ૬ કૃતિ : ૧. જીનેન્દ્ર ગુણરત્નમાલા : ૧, પ્ર. કેશવલાલ છે. કોઠારી, વીર સં. ૨૪૩૧; 0૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨કડીના સુભાષિતના કર્તા. ‘કેટલાંક ઐતિહાસિક પઘો. સં. કાંતિસાગરજી. સંદર્ભ : જૈમૂકવિઓ : ૩(૨). શિ.ત્રિ] સંદર્ભ : ૧. શ્રીમન્નાગપુરીય તપગચ્છની પટ્ટાવલી. પ્ર. પદ્મ : આ નામે ૫ કડીની ‘શેત્રુંજનું સ્તવન' નામની કૃતિ મળે શ્રાવક મયા માઈ ઠાકરશી, ૧૯૧૬; ૨. જૈમૂકવિઓ : ૩(૨); ૩. છે. તેના કર્તા કયા પદ્મ છે તે નિશ્ચિત થતું નથી. લીંહસૂચી. સંદર્ભ : ડિકેટલૉગબીજે. [.ત્રિ.] પદ્મચંદ્ર-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છના જૈન સાધ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પધરંગના શિષ્ય. ૧૮૫૦ ગ્રંથાગ્રના. પા(મુનિ)-૧ : જઓ પઉમ. ‘જંબુકમાર-ચરિત્ર/જંબુસ્વામિ-રાસ (ર.ઈ.૧૬૫૮ સં.૧૭૧૪, કારતક પપ્રમુનિ)-૨ [ઈ.૧૭૪૩માં હયાત] : જૈન સાધુ. સુંદરવિજયના સુદ ૧૩) અને ‘નવતત્ત્વ-બાલાવબોધ'(ર.ઈ.૧૬૬૧)ના કર્તા. પદ(રાજે) : પદ્મચંદ્ર-૨ ગુજરાતી સાહિત્યકોશ : ૨૩૭ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ વાંદર્ભ : ', ગુસાઇતિહાર : ૧, ૨, યજિનચંદ્રસૂરિ; [] ૩. રામનારાયણ વિ. પાઠક, ઈ. ૧૯૬૧; ૭. મસાપ્રવાહ;[ ]૮. ફાર્ગ જંગૂકવિઓ : ૨ ૩(૨); ૪. જૈહાપોસ્ટા; ૫. ડિકૅટલૉગભાઈ : ૧૯; માસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-કાન્હડદે પ્રબંધ'નું પાઠશોધન', ૬. દેસુરાસમાળા. [કી.જો] કાન્તિલાલ બ. વ્યાસ; ૯. બુદ્ધિપ્રકાશ, સપ્ટ, ૧૯૭૧–કાન્હડદે પ્રબંધ–બે પ્રશ્નો, નરોત્તમ પલાણ; ૧૦. વસંત, શાવાગ અને પદ્મચંદ્ર-૩ (ઈ. ૧૮મી સદી] : જૈન. ‘ભરતસંધિ' (ઈ. ૧૮મી ભાદ્રપદ, સં. ૧૯૭૨-કાન્હડદે પ્રબંધ', નરસિંહરાવ ભોળાનાથ; સદી)ના કર્તા. ૧૧. સંસ્કૃતિ, માર્ચ ૧૯૬૦-'કાન્હડદે પ્રબંધ–એક વિશેષ સંદર્ભ : પ્રાકારૂપરંપરા. કિી.જો] અધ્યયન', કાન્તિલાલ બ. વ્યાસ;] ૧૨, મુપુગૃહસૂચી. (કા.વ્યા ] પાતિલક : આ નામે ૯ કડીની ‘કાયા-ઝાય’ મળે છે તે કયા પદ્મતિલકની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પાનિધાન ઈ. ૧૯૭૮માં હયાત : જૈન સાધુ. વિજ્યદીતિના શિષ્ય. બારવ્રતવિચાર” (૨. ઈ. ૧૯૭૮ સં. ૧૭૩૪, માગશર સુદ સંદર્ભ : લીંહસૂચી. ટી.જે. ૩)ના કર્તા. પષતિલક (પંડિત)-૧ [ ] : અંચલગચ્છના સંદર્ભ : જંબૂકવિઓ : ૨. કી... જૈન સાધુ. ૫૯ %ીની ‘બાર ભાવના-ઢાલ’ (લે. સં. ૧૭મી સદી પદ્મપ્રભ [ અનુ.)ના ર્તા. ]: જૈન સાધુ. ૯ કડીની ‘વિષય સંદર્ભ : મુપુગૃહસૂચી. કિ.જો. સઝાય’ (મુ)ના કર્તા. કૃતિ : જંરસંગહ. કિ.જો.] પાધર્મકુમાર [ |: જૈન. ‘શાલિભદ્રચરિત્રના કર્તા. પદામંદિર : આ નામે ‘પાર્શ્વનાથ ૧૦ મવ બાલાવબોધ' મળે છે. સંદર્ભ : દેસુરાસમાળા. કિ.જો.] તેના કર્તા કયા પઘમંદિર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–જસલમેર જન પદ્મનાભ (પંડિત) ઈિ. ૧૪૫૬માં હયાત : જાલોરના ચૌહાણ રાજા જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. અખેરાજના આશ્રિત. જ્ઞાતિએ વિસનગરા (વિસનગરા ) નાગર. .ત્રિ. કવિ પોતાને યથાર્થ રીતે પંડિત અને સુકવિ તરીકે ઓળખાવે છે. એમની એકમાત્ર કૃતિ 'કાન્હડદે-પ્રબંધ'માંથી પોતાની ભૂમિ તેમ જ પામંદિર–૧ [ઈ. ૧૪૯૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ધર્મ માટેનો એમનો ઉત્કટ પ્રેમ વ્યક્ત થાય છે. અખેરાજની ગુણરત્નસૂરિ (અવ.ઈ.૧૪૯૦)ના શિષ્ય. ૪૯ કડીની ગુણરત્નપ્રેરણાથી રચાયેલો અને એમની પાંચમી પેઢીના પૂર્વજ કાન્હડદેના સૂરિના જીવન, દી, તપ વગેરે વિશે વિગતે માહિતી આપતી અલાઉદ્દીન ખલજી સાથેના સંઘર્ષને વર્ણવતો, ૪ ખંડ અને મુખ્યત્વે ‘ગુણરત્નસૂરિ-વિવાહલઉંના કર્તા. દુહા, ચંપાઈ અને પવાડની ૧૦૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરતો સંદર્ભ : ૧, પ્રકારૂપરંપરા; ] ૨. જન સત્યપ્રકાશ, જૂન ‘કાન્હડદે–પ્રબંધ’ -(ર. ઈ. ૧૪૫૬/સં. ૧૫૧૨, માગશર સુદ ૧૫, ૧૯૫૧-દા વિવાહલીકા આતહાસિક સાર , અગરચંદ નાહટા, સોમવાર; મ.) એમાંની ઐતિહાસિક માહિતીને કારણે દસ્તાવેજી, રિ.સો. મૂલ્ય ધરાવતું મધ્યકાળનું અત્યંત નોંધપાત્ર પ્રબંધકાવ્ય છે. એમાં અલાઉદ્દીનની પુત્રી પિરોજાના કાન્હડદેના પુત્ર વીરમદે સાથેના પદામંદિર-૨ [ઈ. ૧૫૯૫માં હયાત) : ખરતરગચ્છના જૈન સાધુ. એકપક્ષી પ્રેમની કરુણ-મધુર પ્રેમકથા પણ ગૂંથાયેલી છે. કાવ્ય દેવતિલકની પરંપરામાં વિજયરાજના શિષ્ય. 'પ્રવચન સારોદ્ધાર-- એમાંના સમાજચિત્રણ, વ્યક્તિચિત્રણ, વસ્તુનિષ્ઠ વર્ણનકલા અને બાલાવબોધ' (ર. ઈ. ૧૫૯૫; મુ), ૧૫ કડીની “દેવતિલકોપાધ્યાયશિષ્ટ-પ્રૌઢ અભિવ્યક્તિથી એક વીરકાવ્યને અનુરૂપ પ્રભાવકતા ચોપાઈ' (મુ.) અને 'બૃહ-સ્નાત્રવિધિના કર્તા, ધારણ કરે છે. કૃતિ : ૧. ઐશૈકાસંગ્રહ (સં.); ૨. પ્રકરણરત્નાકર : ૩, શાહ કૃતિ : ', ડાન્હડદે પ્રબંધ (એ), સં. કાન્તિલાલ બી. વ્યાસ, ભીમસિહ માણક, ઈ. ૧૮૭૮. ઈ. ૧૯૫૩ (સં.); ૨. એજન, સં. કાંતિલાલ બ. વ્યાસ (ખંડ- સંદર્ભ : જેહાપ્રોસ્ટા. રિસો.] ૧-૨) ઈ. ૧૯૫૯, ઈ. ૧૯૭૫, (ખંડ ૩–૪) ઈ. ૧૯૭૭(); ૩. એજન, સં. ડાહ્યા ભાઈ પી. દેરાસરી. ઈ. ૧૯૧૩, ઈ. પદ્યરત્ન [ || જૈન સાધુ. જૈનપ્રબોધ૧૯૨૬ (બીજી આ. નરસિંહરાવ ભોળાનાથના પુરોવચન સાથે) સૂરિના શિષ્ય. ૧૦ કડીની ‘જિનપ્રબોધસૂરિ-રેલુઆ/વર્ણન' (સં. (1); ૪. કાન્હડદે પ્રબંધ (અનુવાદ), સં. ડાહ્યાભાઈ પી. દેરાસરી, ૧૪મી સદી અનુ.)ના કર્તા. ઈ. ૧૯૨૪ (સં.); [] ૫. ગુજરાત શાળાપત્ર, જાન્ય. ૧૮૭૭થી સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;]૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. મે ૧૮૭૮ સુધીમાં–‘કાન્હડદે પ્રબંધ', સં. નવલરામ લ. પંડ્યા. ૧૯૪૬–‘જેસલમેર કે જન જ્ઞાનભંડાર કે અન્યત્ર અપ્રાપ્ય સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨, ગુલિટરેચર; હે. ગુસાઇતિ- ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા; ||૩. જેમણૂકરચના : ૧. હાસ : ૨, ૪, ગુસામધ્ય; ૫. ગુસારૂપરેખા : ૧; ૬. ન મોવિહાર, રિ. સી.] ૨૩૮ : ગુજરાતી સાહિત્યકોશ પાટ-૩: પદ્મરત્ન For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ પધરાજ : આ નામે ૬ કડીની ‘ગવદ્વાણી-ગીતા’ (લે. ઈ. છા૫ની સમાનતાને કારણે પદ્મવિજય–ની હોવાની સંભાવના ૧૬૫૨), ‘ગુણઠાણા રતવન' (લ. ઈ. ૧૬૭૯) અને ‘અષ્ટાપદ- વધુ જણાય છે. તીર્થરાજ-સ્તવન’ (લે. સં. ૨૦મી સદી) એ કૃતિઓ મળે છે. કૃતિ : ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્યાવિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. તેમના કર્તા કયા પમરાજ છે તે નિશ્ચિત થતું નથી. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ. ૧૯૧૯; ૨. જૈરસંગ્રહ, ૩. પ્રામબા સંદર્ભ : ૧. જેહા પ્રોસ્ટા; ૨. રાષ્પહસૂચી : ૧; ૩. રાહસૂચી : ૧ સંગ્રહ (સં.); ૪. પ્રાસ્તસંગ્રહ; ૫. શ્રી વર્ધમાન તપ પદાવલી, ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. રિ.સો. પ્ર. શાંતિલાલ હ. શાહ, સં. ૧૯૮૨. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–‘જૈસલમેર કે પદ્મરાજગણિ)-૧ ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ ઈ. ૧૭મી સદી જૈન જ્ઞાનભંડાર કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી', સં. અગ. પૂર્વાધ : બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જિનહંસસૂરિશિષ્ય- ચંદ નાહટા; L]૨. મુપુગૃહસૂચી, ૩. લહસૂચી, ૪. હેજેજ્ઞાસૂચિ:૧. પુણ્યસાગરના શિષ્ય. એમની કૃતિઓ ઈ. ૧૫૮૮થી ઈ. ૧૬૧૧ રિસો.) વચ્ચેનાં રચનાવ દેખાડે છે ને કવિ ઈ. ૧૫૭૨માં પણ હયાત હતા એવો ઉલ્લેખ મળે છે. આથી કવિનો સમય ઈ. ૧૬મી પાવિજ્ય-૧ ઇ. ૧૬મી સદી ઉત્તરાધ : તપગચ્છના જૈન સાધુ. સદી ઉત્તરાર્ધ ને ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ દરમ્યાનનો ગણી શકાય. હીરવિજયસૂરિ (અવ. ઈ. ૧૫૯૬)ના શિષ્ય. ૫૬ કડીના “તીર્થમાલાતેમની પાસેથી ૯ કડીનું ‘નવકાર-સ્તવન’ (મુ.), ૧૫ કડીનું “પંચ સ્તવન’ના કર્તા. કૃતિમાં હીરવિજયસૂરિની હયાતીનો ઉલ્લેખ નદીસાધન-ગીત ઋજિનચન્દ્રસૂરિ-ગીત' (મુ.), ૭ અધિકારની હોવાથી એ ઈ.૧૫૯૬ પૂર્વે રચાઈ હોવાનું અનુમાન થયેલું છે. ‘અભયકુમાર-ચોપાઇ (ર.ઈ.૧૫૯૪), ‘સનતકુમાર-ચોપાઇ (ર.ઈ. પાઈ , ઇ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [] ૨. જૈનૂકવિઓ : ૧, ૩. હજૈજ્ઞા૧૫૯૪), ૧૪૧ કડીનો ‘શુલ્લકકુમાર રાજર્ષિ-ચરિત/પ્રબંધ'(ર.ઈ. : ૧. રિ.સો. ૧૬૧૧/સં. ૧૬૬૭, ફાગણ સુદ ૫), ૭ કડીનું ‘કુંથુનાથસ્તવન’ પદ્મવિજય-૨ ઈ. ૧૭મી સદી ઉત્તરાધ : તપગચ્છના જૈન વગેરે કૃતિ મળે છે. ભવનહિતાચાર્યકૃત ‘રુચિદંડક પરની સાધુ. વિજ્યાબંદશિષ્યશુ વિજયના શિષ્ય. ‘શીલપ્રકાશ-રાસ’(ખંડ-૧, વૃત્તિ (ર. ઈ. ૧૫૮૮) એમની સંસ્કૃત રચના છે. ૨.ઈ.૧૬૫૯), 'શ્રીપાલ-રાસ’(ર.ઈ.૧૬૭)/ક્ષ.૧૭૨૬, ચૈત્ર સુદ કૃતિ : . એજંકાસંગ્રહ; ૨. સ્તિકાસંદોહ : ૧, ૨, ૩. , ૧૫, મંગળવાર) તથા ‘૨૪ જિનનું સ્તવન’ એ કૃતિઓના કર્તા. નસ્વાધ્યાય : ૩ (í.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; ] જંગૂકવિઓ : સંદર્ભ : ૧. પૃસારસ્વતો; ૨. જેસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૧, ૩(૨). [.સો.] ૪. યુજિનચંદ્રસૂરિ; ૫. જૈમૂકવિઓ : ૧, ૩(૧); ૬. ડિકૅટલૉગમાઇ: ૧૯; ૭. ડિકેટલાંગ ભાવ. |ર.સી. પદ્મવિજય-૩ જિ.ઈ. ૧૭૩૬ સં. ૧૭૯૨, ભાદરવા સુદ ૨ અવ. ઈ.૧૮૦૬ સં.૧૮૯૨, ચૈત્ર સુદ ૪, બુધવાર) : તપગચ્છના પદ્મવલ્લભ| ] : ખરતરગચ્છના જૈન સાધુ. જૈન સાધુ. સત્યવિજયની પરંપરામાં ઉત્તમવિયના શિષ્ય. ૧૪ કડીની ‘પુણ્યવલ્લ પાધ્યાય-ગીત (લે. ઈ. ૧૭મી સદી)ના અમદાવાદના શ્રીમાળી વણિક. પિતા ગણેશ. માતા ઝમકુ. પૂર્વાતો. શ્રમમાં નામ પાનાચંદ. ઈ.૧૭૪૯માં ઉત્તમવિજય પાસે દીક્ષા સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] લીધી ત્યારથી પદ્મવિજ્ય. એ પછી પંચકાવ્ય, વ્યાકરણ, છંદ, અલં કાર ને ન્યાયશાસ્ત્ર તથા મહાભાષ્યનું અધ્યયન કર્યું. એમની વિદ્વત્તાને પદ્મવિ : આ નામે ૯ કડીની ‘મહાવીર પ્રભુનો ચૂડો’ (મુ.), પ્રમાણી તપગચ્છના વિજયધર્મસૂરિએ ઈ.૧૭૫૪માં પંડિતપદ ૬ કડીની ‘મહાવીરત૫-નમસ્કાર” (મુ.), ૪ કડીની ‘શાંતિનાથજિન- આપ્યું. પદ્મવિજયે ઘણાં તીર્થસ્થાનોની, સંઘસહિત ને સ્વતંત્રપણ, સ્તુતિ' (મુ.), ૬ કડીનું ‘ગોડી પાર્શ્વનાથનું સ્તવન” (મુ) “અતીત અનેક વખત યાત્રાઓ કરેલી. તે દરમ્યાન ઘણી જિનપ્રતિમાઓની અનાગતજિનકલ્યાણક-સ્તવનસંગ્રહ’, ‘ઋષભદેવાદિ-સ્તવન', અને સિદ્ધચક્રોની પ્રતિષ્ઠા કરેલી ને મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવેલો. “ખામણાં-સઝાય’ (લ.સં.૧૯હ્મી સદી), ‘ગહ્લી-સંગ્રહ’, ‘સાર- પાટણમાં એમનું અવસાન થયેલું. મંગલ’, ‘મિવિજયસ્તવન-સ્તબક (લે.ઈ.૧૭૯૬), ‘મુનિ સુવ્રત વિવિધ સ્વરૂપોમાં થયેલા કવિના વિપુલ લેખનનો ઘણો મોટો સ્વામીસ્તવન-સ્તબક’લ.ઈ.૧૭૯૬), ૭ કડીની ‘મશિખર- ભાગ મુદ્રિત છે. એ પૈકી ૪ ખંડ, ૧૬૯ ઢાળ ને ૫૪૨૫ કડીલાવણી', ૫ કડીની ‘વસંત’ (લ. સં. ૧લ્મી સદી અનુ.), ઓમાં વિસ્તરેલા ‘નમનાથરાસ' (ર.ઈ.૧૭૬૪/સં.૧૮૨૦, આસો સમ્યકત્વ પંચશિતિકા-સ્તવન', હરિયાલીઓએ કૃતિઓ મળે છે, વદ ૩૦-; મુ.)માં નેમનાથના નવ ભવની કથાને કવિએ યુદતે કયા પવિયની છે તે નિશ્ચિત નથી. ૬૪ કડીની “વ્રતચોપાઈ' વંશોત્પત્તિવર્ણન તથા બળદેવ, કૃષણ અને તેમનાથના ચરિત્રાલેખન (ર.ઈ.૧૫૮૯) સમય દૃષ્ટિએ જોતાં પદ્મવિજય-૧ની હોવાની સાથે કુશળતાથી ગૂંથી છે. ૧૩ ઢાળનો ‘ઉત્તમવિજય નિર્વાણરાસ’ સં માવના છે. જિનવિજ્યને નામે નોંધાયેલી ૧૩ કડીની ‘નિમિ- (ર.ઈ.૧૭૭૨/સં.૧૮૨૮, પોષ-૭, રવિવાર; મુ) વિવિધ દેશીઓ બારમાસ’ (મુ.) તથા વિપ્રલંભને સંદર્ભે વર્ષોનું વર્ણન કરતી ૭ અને દુહામાં કાવ્યનાયકનું ચરિત્ર આલેખે છે. “સમરાદિત્યકેવળી-રાસ કડીની ઋતુકાવ્યપ્રકારની એક અન્ય કૃતિ (મુ) ‘ઉત્તમ જિન’ એવી (ર. ઈ. ૧૭૮૫; મુ.)માં સમરાદિત્યના ૧૭ ભવની કથા ૯ ખંડ જ કડીની , હરિયાલીઓએ ચોપાઇ સાથે કુશળતાથી પધરાજ : પપવિ -૩ ગુજરાતી સાહિત્યક્ષેશ : ૨ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ જ ખંડ ૧ ( ઈ. ૧૮૦૨ (સં. ૧૮૧ શાસિર ૧૭. સાં ને ૯૦૦૦ જેટલી કડીઓમાં આલેખાઈ છે. 'સુમતિનાથચરિત્ર' માણેક, ઇ. ૧૮૯૧; ૬, રસ્તસંગ્રહ : ૧, ૨, ૩; ૭. જિનગુણ તથા મુનિસુંદરકૃત ‘જયાનંદ કેવલી-ચરિત્ર' ને આધારે ૧૯ ઢાળ પદ્યાવળી, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ. ૧૯૨૫; ૮. જિભપ્રકાશ; ને ૪૫૯ કડીનો ‘મદન-ધનદેવ-રાસ’ (ર. ઈ. ૧૮૦૧/સં. ૧૮૫૭, ૯. જિcકાસંદોહ: ૧, ૧૦. જિસંગ્રહ; ૧૧. ઐરાસમાળા:૧ શ્રાવણ સુદ ૫, રવિવાર) તથા ‘જયાનંદ કેવળી-ચરિત્રને આધારે (+-સં.); ૧૨. જૈકાપ્રકાશ : ૧; ૧૩. જન પ્રાચીન પૂર્વાચાર્યો ૯ ખંડ, ૨૦૦ ઢાળ ને આશરે ૬૦ હજાર જેટલી કડીઓનો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ઈ. ૧૯૧૯; જયાનંદકેવળી-રાસ' (રઈ. ૧૮૦૨ (સં. ૧૮૫૮, પોષ સુદ ૧૧) ૧૪. જે પ્રાસ્તસંગ્રહ; ૧૫. જૈઃસંગ્રહ; ૧૬. જેમાલા : ૧ (શા.); કવિએ રચ્યાં છે. આ ઉપરાંત ૫ ઢાળનું ‘એસોસિત્તેર ૧૭. જેસસંગ્રહ (ન); ૧૮. દેતસંગ્રહ; ૧૯. પૂજાસંગ્રહ, પ્ર. જિન-સ્તવન' (ર.ઈ.૧૭૫૫સં. ૧૮૧૧, આસો સુદ ૨,,૧૬ ધીરજલાલ પા. શ્રોફ, ઈ. ૧૯૩૬; ૨૦. પૂજાસંગ્રહ, પ્ર. મોહનઢાળ, ૭૬ કડીની અષ્ટપ્રકારી-પૂજા’ ર.ઈ.૧૭૫૭), 'પંચકલ્યાણક- લાલ બાકરભાઈ, ઈ. ૧૮૮૪; ૨૧. પ્રવિરતસંગ્રહ ૨૨. પ્રાસ્મરણ; સ્તવન' (ર.ઈ.૧૭૬૧), ૧૮ ઢાળની ‘નવપદ-પૂજા' (ર.ઈ. ૨૩. પ્રાસપસંગ્રહ : ૧) ૨૪. પ્રાસ્તસંગ્રહ; ૨૫. લઘુ ચોવીસી ૧૭૮૨/સં. ૧૮૩૮, મહા વદ ૨, ગુરુવાર), ૫ ઢાળની વીસી સંગ્રહ, પ્ર. શા. કુંવરજી આણંદજી, સં. ૧૯૯૧; ૨૬, સિદ્ધાચલ નવાણું જાતરા-પૂજા (ર. ઈ. ૧૭૯૫સિં. ૧૮૫૧, મહા વિસ્તાપૂજાસંગ્રહ; ૨૭. સઝાયમાલા : ૧, ૨(જા.); ૨૮. સસન્મિત્ર; સુદ ૫), વિવિધ દેશીઓના ૧૦ ઢાળ ને ૬૮ કડીઓમાં રચાયેલું ૨૯. સ્નાર્તાસંગ્રહ;] ૩૦. જેન સત્યપ્રકાશ, મે ૧૯૪૩–‘પંચ‘સમક્તિપચીસીનું સ્તવન' (ર. ઈ. ૧૭૫૫/સં. ૧૮૧૧, આસી કલ્યાણક મહોત્સવ સ્તવન', સં. જયંતવિજયજી; ૩૧. એજન, સુદ ૨), ૫ ઢાળનું ‘સિદ્ધદંડિકા-સ્તવન (૨.ઈ. ૧૭૫૮), ૫ ઢાળ નવે. ૧૯૪૬–“સાંજનું માંગલિક, સં. માનતુંગ વિજયજી. ને ૪૪ કડીનું 'પંચકલ્યાણ મહોત્સવ-સ્તવન' (ર. ઈ. ૧૭૮૧), સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈગુસા૯ ઢાળ ને ૭૨ કડીનું પર્વ મહિમાધિકાર ગમત મહાવીર- રત્નો : ૨, ૪. દેસુરાસમાળા; ] ૫. ડિકેટલૉગબીજે ૬. જૈગૂસ્તવન' (ર.ઈ.૧૭૭૪ સં.૧૮૩૦, ફાગણ સુદ ૧૩, મુ.) ૭ ઢાળનું કવિઓ : ૩(૧); ૭. મુપુગૃહસૂચી; ૮. લહસૂચી, ૯. હેજંજ્ઞાસૂચિ : ૧. જિનનાં કલ્યાણ/કલ્યાણકનું સ્તવન (ર.ઈ.૧૭૮૦૮૧/સં. ૧૮૩૬ રિ.સી. ૩૭, મહા વદ ૨; મુ.), ૬ ઢાળનું ‘વીરજિનસ્તુતિગમત ચોવીસ દંડકનું સ્તવન” (મુ.), ૨ ‘સ્તવનચોવીસીઓ(મુ.), પાવિજ્ય-૪ [ : જૈન સાધુ. જીતચૈત્યવંદન-સ્તવન-સ્તુતિની ચોવીસીઓની અંતર્ગત તીર્થકરો ને વિજયના શિષ્ય નયવિજયના શિષ્ય. પંડિત યશોવિજયકૃત ‘અધ્યાત્મતીર્થોની વંદના નિરૂપતું “ચોમાસી-દેવવંદન” (એમાંના એક ‘આબૂજી મતપરીક્ષા’ના બાલાવબોધ (મુ.)ના કર્તા. સ્તવન’ની ર.ઈ.૧૭૬૨/સં. ૧૮૧૮, ચૈત્ર વદ ૩ છે) -આ સર્વ કૃતિ : પ્રકરણ રત્નાકર : ૨, પૃ. ભીમસિહ માણેક, ઈ. ૧૮૭૬, કવિની અન્ય લાંબી કૃતિઓ છે. શિ.ત્રિ.] આ ઉપરાંત અષ્ટમી, વીશસ્થાનક આદિ વિષયક ચૈત્યવંદનો, પદ્મશ્રી [ઈ. ૧૪૮૪ આસપાસ-ઈ. ૧૫૭૦ પહેલાં] : જૈન સાધ્વી. આયંબિલ તપ, કર્મગતિ, મધુબિંદુ, રહમીરાજિમતી, વણઝારા ૨૫૪ કડીની ‘ચારુદત્ત-ચરિત્ર(ર.ઈ.૧૪૮૪ આસપાસ–ઈ. આદિ પરની સઝાયો; મનાથ નવભવ,પુંડરિકગિરિ, સિમંધર, ૧૫૭૦ પહેલાં)ના કર્તા. સિદ્ધચક્ર, સિદ્ધાચળ આદિ પરનાં સ્તવનો અને જંબુકમાર આદિ સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો; ૩. _જૈમૂવિ : વિષયક ગહ્લીઓ જેવી અનેક ટૂંકી કૃતિઓની રચના એમણે કરી ૩(૧). છે, જેમાંની મોટા ભાગની મુદ્રિત છે. યશોવિજયકૃત ‘સીમંધર-સ્તવન’ પરના ૩૦૦૦ શ્લોકનો સ્તબક પાસાગર : આ નામે ૧૧ કડીની ‘સુખડીની સઝાય’ મળે છે તે (ર. ઈ. ૧૭૭૪; મુ.), ‘ગૌતમકુલ-બાલાવબોધ” (૨. ઈ. ૧૭૯૦). • ઈ. ૧૩૯ કયા પાસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સં.૧૮૪૬, મહા સુદ ૫, બુધવાર; મુ.), યશોવિજયકૃત “(પ્રતિમા સંદર્ભ : હે જૈજ્ઞાસૂચિ : ૧. સ્થાપનહુલડીરૂપ)વીરજિન-સ્તવન/મહાવીર-સ્તવન’ પરનો ૩૩૬૪ ગ્રંથાગનો બાલાવબોધ (ર. ઈ. ૧૭૯૩/સ. ૧૮૪૯ મહા સુદ ૫, પાસાગર-૧ [ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ : મડાહડગચ્છના જૈન બુધવાર; મુ.), ‘ગૌતમપૂચ્છા બાલાવબોધ’ અને સંયમકોણી- સાધુ. મતિસુંદરના શિષ્ય. ૨૮૭/૩૦૦ કડીની ‘ક્યવના-ચોપાઈ સ્તવન” પરનો સ્તબક એ કવિની ગદ્યકૃતિઓ છે. (ર. ઈ. ૧૫૦૦/સં. ૧૫૬૩, ભાદરવા વદ ૮, રવિવાર), લીલાવતી ભાષાની સરળતા, સુગેય દેશીઓમાંથી પ્રગટતી ભાવોત્કટતા સુમતિવિલાસ' (ર. ઈ. ૧૫૦૭), ૪ કડીની ‘(વરકાણા) પાર્શ્વનાથઅને સંગીતમયતાથી આ વિદ્વાન કવિની ટૂંકી રચનાઓ જૈનોના સ્તવન', ૧૦ કડીની ‘મહાવીર-હાલરડું, ૫ કડીનું ‘શાંતિનાથવન', આમવર્ગમાં લોકપ્રિય છે. જુઓ ‘નેમિ-બારમાસ'. ૨૫ કડીની “શ્રાવગુણ-ચઉવીસુ’, ‘ટ્યૂલિભદ્ર-અઠ્ઠાવીસો” તથા કતિ : ૧. જયાનંદકેવળી રાસ, પ્ર. રવીચંદ છગનલાલ, ઈ. ‘સોમસુંદરસૂરિ-હિંડોલડાંના કર્તા. ૧૮૮૯; ૨. સમરાદિત્ય કેવળીનો રાસ, પ્ર. દોલતચંદ હુકમચંદ, સં. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસા૧૯૨૨; ૩. એજન, પ્ર. ભીમસિંહ માણેક, સં. ૧૯૩૮;]૪. ઇતિહાસ; ૪. દેસુરાસમાળા; [] ૫. જૈનૂકવિઓ: ૧; ૬. મુપુગૃહઅસ્તમંજષા; ૫. ગહેલી સંગ્રહનામાં ગ્રંથ : ૧, પ્ર. ખીમજી ભી. સૂચી: ૭. લહસૂચી. [h.જો] ૨૪૦ : ગુચી ચાલિસોથ પવિ-જ: પાસાગર-૧ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ [કી..] પદ્મસાગર-૨ [ઈ.૧૯૬પમાં હયાત]: જૈન. ૭ કડી ના ‘ધૂલિભદ્ર- શામળનું પ્રથમ સર્જન મનાયેલી આ વાર્તા (મુ) છે. ચંપાવતીનો ગીત (ર.ઈ.૧૬૬૫)ના કતાં. સુંદર અને ચતુર રાજકુંવર પુષ્પસેન પ્રથમ વણિકપુત્રી સુલોચનાને સંદર્ભ : ડિકેટલાંગબીજે. શ્રત્રિ . અને પછી ધારાના કુંતીભોજની કુંવરી પદ્માવતીને કેમ પરણે છે તેની એમાં વાર્તા છે. નાયકના બંને પ્રણયલગ્નમાં સુલોચના પકાર • આ નામે ૩૪ કડીનું ‘સમકિતસ્વરૂપ વિજ્ઞપ્તિ-સ્તવન અને પરાવતી જ પહેલ કરતાં દેખાડાયાં છે. પહેલા લગ્ન નાયકને (લે.સં.૧૮મી સદી) મળે છે. તેના કર્તા ક્યા પદ્મસુંદર છે તે પિતા તરફથી દેશવટો અપાવ્યો અને બીજા લગ્ન પદ્માવતીના નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. પિતાના પિથી મરવાની ઘડીનો અનુભવ તેને કરાવ્યો, જેમાંથી સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. તેને બચાવવામાં અને પદ્માવતી તથા સુલોચનાનો મેળાપ કરાવી પાસુંદર(ઉપાધ્યાય)-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાધી : ઉપકેશગચ્છની પિતાને ઘેર માન સાથે પહોંચાડવામાં ગુણકા ચંદ્રાવલી મહત્ત્વની બિવંદણીક શાખાના જૈન સાધુ. માણિકયસંદરના શિષ્ય. ૩૫૦ કડીની કામગીી બજાવે છે. વાર્તામાં પુષ્પસેન અને પદ્માવતીને નજીક ‘શીસા ચોપાઇ, રાસ' (ર. ઈ. ૧૫૮૪), ‘ઇશાનચંદ્રવિજયાચોપાઈ લાવવામાં તેમ જ બંનેની ચતુરાઇ સિદ્ધ કરવામાં સમસ્યાબાજીને (ર.ઈ. ૧૫૮૬ સં. ૧૬૪૨, કારતક સુદ ૧૫, ગુરુવાર), ‘કથાચૂડ શામળે સારી કામે લગાડી છે. પદ્માવતી અને સુલોચના વચ્ચે ચોપાઇ/રાસ’ (ર.ઈ. ૧૫૮૬ સં. ૧૬૪૨, માગશર વદ ૧, ગુરુવાર), સમસ્યાની રમત ખેલાવાઈ છે! વાર્તા શામળનું સ્વતંત્ર સર્જન ૧૩૮ કડીની રત્નમાલા” (ર. ઈ. ૧૫૮૬/સં. ૧૬૪૨, કારતક સુદ મનાય છે એ ખરું, પણ જૂની વાર્તા પરંપરામાંથી કેટલાંક કથાઘટકો ૧૦, સોમવાર), ૪૬૧ કડીની ‘શ્રીદત્ત-ચોપાઈ' (ર. ઈ. ૧૫૮૬/સં. એમણે મેળવ્યાં અને પ્રયોજ્યાં હોવાનું અભ્યાસીઓથી અદીઠ ૧૬૪૨, આસો સુદ ૩, ગુરુવાર), ૨૪૫ કડીની ‘શ્રીપાલ ચોપાઇ રહેતું નથી. [...] રાસ’ (૨. ઈ. ૧૫૮૬/સં. ૧૬૪૨, કારતક વદ ૭, ગુરુવાર), ૨૧ પશિનીચરિત્ર-ચોપાઇ 1ર ઈ. ૧૯૫૧ સં.૧૭૦૦. ચૈત્ર સુદ ૧૫ કડીની ‘ઉપશમ-સઝાય” (ર. ઈ. ૧૫૯૧(સં. ૧૬૪૭, વૈશાખ વદ શનિવારી : ખરતરગરીય જૈન સાધ લબ્ધો ગણિકત ? ૧૩), ૧૭૭ કડીની ‘ખીમઋષિ-ચોપાઈના કર્તા. વિ માજિત ને દુહા, સોરઠી, ચોપાઇ અને વિવિધ દેશીઓના સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસ ઢાળની ૧૬ કડીનું આ કાવ્ય (મુ.) શીલધર્મનો મહિમા કરવાના માળા; ૪. મરાસસાહિત્ય;]..આલિસ્ટઑઈ: ૨; ૬. જૈનૂકવિઓ : ઉદ્દેશથી રચાયેલું છે. પદ્મિનીને ખાતર ચિતોડના રાણા રત્નસેન ૩(૧); ૭. મુપુગૃહસૂચી: ૮. હજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]. અને દિલ્હીના સુલતાન અલાઉદ્દીન વચ્ચે થયેલા યુદ્ધની પાસુંદર-૨ [ઈ. ૧૫૯૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. રાજસ્થાની સાહિત્યમાં જાણીતી કથા અહીં નિરૂપાઈ છે. જો કે, દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં વિજયરાજના શિષ્ય. “પ્રવચન કવિએ શીર્ષકને સાર્થક ઠરાવે એ રીતે કથાનિરૂપણ કર્યું છે. એટલે સારોદ્ધાર–બાલાવબોધ” (૨. ઈ. ૧૫૯૫)ના કર્તા. પહેલા ખંડમાં રત્નસેન પોતાની પટરાણી પ્રમાવતીના ગર્વનું ખંડન સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૨). કરવા સિહલનરેશની બહેન પદ્મિની સાથે કેવી રીતે લગ્ન કરે છે એ પ્રસંગ નિરૂપાયો છે. બીજા ખંડમાં રત્નસેનથી અપમાનિત પાસુંદર(ગણિ)-૩ (ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : બૃહત્ તપગચ્છના થયેલો બ્રાહ્મણ ચેતનરાઘવ ચિતોડ છોડી દિલ્હીમાં વસવાટ કરી જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં રાજસુંદરના શિષ્ય. ‘ભગવતી સુલતાનના હૃદયમાં પદ્મિની માટે કઈ રીતે આકર્ષણ જગાડે છે એ સૂત્ર’ પરના બાલાવબોધ (. ઈ. ૧૬૫૧–૧૬૭૮ની મધ્યમાં)ના પ્રસંગ છે. ત્રીજા ખંડમાં અલાઉદ્દીન દ્વારા કપટથી કેદ પકડાયેલા રત્નસેનને ગોરા અને બાદલ એ બે વીર કાકી-ભત્રીજો કેવી યુક્તિસંદર્ભ : ૧. ગુસારસ્વતો; ] ૨. જૈમૂકવિઓ: ૩(૨); ૩. પૂર્વક છોડાવે છે એ યુદ્ધપ્રસંગને રોમાંચક આલેખન છે. સુલમુપુગૃહસૂચી, ૪. હેજંજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] તાનના સૈન્યને હાથે ગોરાનું મૃત્યુ થાય છે, પરંતુ વિજય રત્નસેનનો પાનંદમૂતિ : આ નામે સીતારામ ચરિત્ર' નામક કૃતિ મળે છે. થાય છે એવા સુખદ અંત સાથે કાવ્ય પૂરું થાય છે. તેના કર્તા કયા પદ્માનંદ છે તે નિશ્ચિત થતું નથી. રાજસ્થાની અને હિન્દીનું પ્રાચર્ય; વીર અને શૃંગારનું આકર્ષક નિરૂપણ; નગર, રાજા, સમુદ્ર, પદ્મિની ને અન્ય પ્રકારની સ્ત્રીઓનાં સંદર્ભ : ડિકેટલૉગ ભાવિ. [.ત્રિ.] વર્ણન; ઉપ્રેક્ષા, દૃષ્ટાંત, અતિશયોક્તિ જેવા અલંકારોથી સધાતી પાનંદ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૯ કડીના ચિત્રાત્મકતા, કહેવતો, રૂઢિપ્રયોગો, સંસ્કૃતપ્રાકૃત સુભાષિતો ને ‘ચઉવીસવટા શ્રી પાર્શ્વનાથ નાગપુરચૈત્યપરિપાટીસ્તોત્ર', ૯ કડીના ગાથાઓની ગૂંથણીને લીધે અનુભવાતી કવિની બહુશ્રુતતા તથા સીધી વર્ધનપુરચૈત્યપરિપાટી-સ્તવન' તથા ૪ કડીની “ચઉવીસવાટા ઉપદેશાત્મકતાનો આ ભાવ આ કૃતિની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ પાર્શ્વનાથ-સ્તુતિના કર્તા. રિ.ર.દ.] સંદર્ભ : જૈમગૂકરચનાઓં: ૧. રિ.સી.] પડ્યો [ઈ.૧૭૦૨ સુધીમાં] : જૈન સાધુ. વિનયચંદ્રના શિષ્ય. ‘પદ્માવતી' રિ.ઈ.૧૭૧૮/સં. ૧૭૭૪-સુદ ૫, મંગળવાર] : “ધ્યાનામૃત-રાસ’ (લ. ઈ. ૧૭૦૨/સં. ૧૭૫૮, કારતક વદ ૮, થોડાક સોરઠા સિવાય દોહરા-ચોપાઇમાં રચાયેલી ૭૭૫ કડીની બુધવાર)ના કર્તા. કર્તા, ગુજરાતી સાહિત્યકોશ : ૨૪૧ પાસાગર–૨: જો ગુ.સા.-૩૧ Jain Education Intemational For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભે : 1. ગુસાઇતિહાસ : ૨; ૨. માસાહિત્ય [ ]â, જંગૂ. ૧૬૧૫ પહેલા) તથા દર૭ કીના 'પાદિતામણ કવિઓ : ૩(૨). [..] વન પાર્શ્વનાથ સ્તવનના કર્યાં, પુખ્ખો ઈ. ૧૯૧૭માં હયાત) : જૈન. ૪૫ કડીની ‘વિશખામણની સઝાય’ (૨.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, શ્રાવણ સુદ ૨; મુ.) ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા (શા.) ૩; ૨. જૈસસંગ્રહ (જૈ). સૌદર્ભ : દેસુરાસમાળા, પરમાનંદ–૩ [ઈ. ૧૬૧૯માં હયાત] : જૈન સાધુ. જીવસુંદરના શા. ‘હંસરાજ વચ્છરાજ સોપાઈ ર. ઈ. ૧૬૧૯ના કર્તા, સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ... ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.] પરમાણંદ(દસ) ૪ છે. ૧૬૩૩માં યાત : પિતાનું નામ ખું, જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય. વતન સૌરાષ્ટ્રનું દીવ. તેમણે ભાગવતના દશમ અને એકાદશસ્કંધને આધારે ૧૨ વર્ગમાં વિમાજિત, ૧૩૪૩ કડીનું ‘હિરરસ’ (૨. ઈ. ૧૬૩૩/સં. ૧૬૮૯, માગશર−૮) નામનું પૌરાણિક વિષયનું વિસ્તૃત કાવ્ય / છે. લોકભોગ્ય પ્રસંગો વધુ વિસ્તારથી આલેખવા તરફ લક્ષ હોવાને લીધે કવિએ કૃષ્ણની નિર્દોષ લીલાઓ અને યાદવોના સંબંધની વાત વિસ્તારથી રજૂ કરી છે અને રામક્રીડા હોવા પ્રસંગો ટૂંકાવી દીધા છે. કવિએ મૂક્યાને અનુસરવાની સાવચેતી રાખી છે. ક્યાંક તેમના પોતાના સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય; ૪ તરફથી પણ ઉમેરો થયેલો જણાય છે. વર્ગ પદ્ધતિએ લખાયેલા આ જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકેટલૉગબીજે; કાવ્યની ભાષામાં તેનું જૂનું રૂપ સચવાયું છે તેમ જ એમાં જૂની ૭. મુખુગૃહસૂચી; ૮. લીંહસૂચી. ફાગુ રચનાઓમાં ઉપયોગમાં લેવાતા ‘આંદોલ’ છંદનો પણ ઉપથયો છે એ એની વિશિષ્ટતા છે. [].જો.] સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨, ૨. ગુસારસ્વતો; [] ગૂ યાદી. [ચ.શે.] પરમાનંદ-૫ ઈ. ૧૯૬૬ સુધીમાં] : જ્ઞાતિએ બ્રાહ્મણ, રાસલીલા સુધીના કૃષ્ણના ચરિત્રને આલેખતી ‘દશમલીલા’ (લે ઈ. ૧૮૨૬) [ચ...] ના કર્તા. [ાત્રિ, હું : ભક્તકવિ. ૫ કડીના ૧ ભજન (મુ.)ના કર્તા, કૃતિ : બૃહત્સજનસાગર, પ્ર. પંડિત કાતિક અને દામોદર જ. ભટ્ટ; સં. ૧૯૬૫. [કી.જો.] પરમસાગર [ઈ. ૧૬૬૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જયસાગર ઉપાધ્યાયની પરંપરામાં લાવણ્યસાગરના શિષ્ય. ૬૪ ઢાળના ‘વિક્રમાદિત્ય-રસ’ વિક્રમો-ચોપાઇ વિક્રમસેન લીલાવતી રાસ (૨૦, ૧૬૬૮ સ. ૧૭૨૪, પોષ સુદ ૧ પામ શાયર દિવસ)ના કર્યા. પરમા [ઈ. ૧૬૯૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. શ્રીપત-યોગ નેજિસંહની પરંપરામાં રાજસિંહના શિષ્ય. શીલવિષયક ૯૬ કડીની ‘પ્રભાવતી-ચોપાઇ’(૨.ઈ.૧૬૯૨/સં.૧૭૪૯, મહા સુદ ૧૦, શિન વારના કર્યાં. સંદર્ભ. : ૧. જૈસાઇતિહાસ; [...] જૈગૂકવિઓ : ૩(૧). [કી.જે.] પરમાણંદ : જો પરમાનંદ, પરમાનંદ : આ નામે કોઈ જૈનતર કવિનાં ગુજરાતી તથા હિંદીમાં પદો (૬ મુ.) મળે છે. અને કડીની ધર્મપ્રકાશની સઝાય’(મુ.) અનૅ ‘દેવકી પટ્ટુન-રાસ’ એ જૈનકૃતિઓ મળે છે. તેમના કર્તા કયા પરમાનંદ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જેસસંગ્રહ (ન.); ૨. પરમાનંદ પ્રકાશપદમાવા, સં. રજનીકાંત ૪. પરંતુ, માં ૨૦૦૦ (ત્રીઆ); ૩. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ. ૪. ભજનસાગર : ૧; ૫. ભસાસિંધુ. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ]ર. ગૃહાયાદી. [ચ.શે. કી,જો.] પરમાણંદ-૧ [ઈ,૧૪૯૬માં યાત] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં હર્ષાણંદના શિષ્ય. ૧૦૨ કડીની ‘હીરવિજયસૂરિનિર્વાણ-રાસ’(૨.ઈ.૧૪૯૬/સં.૧૫૫૨, આસો વદ૭)ના ગુ. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ. ૧૯૬૪; ૨. જૈગૂકવિઓ : ૧. [કી.જો.] સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુખુગૃહસૂચી; ૩. હેક્ષાસૂચિ : ૧. [કી.જો.] પરમાનંદ (પંડિત)–૨ [ઈ.૧૬૧૫ પહેલાં હયાત] : તપગચ્છના જૈન સાધુ, વિજયસેનસૂરિના શિખ, નાના દેશી ભાષામય-સ્તવન' ૨૪૨ : ગુજરાતી સાહિત્યકોશ સંદર્ભ : ફાહનામાવિ : ૨, પરમાનંદ–૬ [ઈ. ૧૮૮૪માં હયાત] : જૈન સાધુ. ‘પ્રજ્ઞાપનાસૂત્રબાલાવબોધ' (ર. ઈ. ૧૮૮૪; * મુ.)ના કર્તા. સંદર્ભ : ફિલઁવાઁગભાઈ : ૧૭ (૧). [કી..] | પરમાણંદ-૭ | ]: ઈડરના રાવકગણ (ઇ. ૧૬૧૬)ના માણે પ્રત્યેનો ની કથા દ્વારા ઈડર શહેરની સ્થાપનાની વાત તથા રજવાડાના અંત:પુરના વ્યવહારોને આલેખતી દોહરાવૃત્તમાં રચાયેલી રાજસ્થાનીમિશ્ર ગુજરાતી શૈલીવાળી ૧૯૮ કડીની માળણની વાર્તાના કર્તા, સંદર્ભ : ૧. ગૂઢાયાદી; ૨. રૂપાનાવિધ : ૧, [ચ.શે.] પરમાનંદ−૮ [ ] : જૈન સાધુ કી કોઈ ‘સુવર્ધન'નું નામ પોતાના ગુરુ તરીકે આપે છે. દર કઢીનો "ગુજ સુકમાલ-રાસ' તેમનો રચેલો મળે છે. સંદર્ભ : સૂધી, [].જા.) ] : ૨૯ કડીના ‘ઓખાહરણનો પરમાણા [ ગરબો'ના કર્તા. For Personal & Private Use Only પુછ્યો : પરમાણા Page #272 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ડિફેંટલાંગબીજે. શિ.ત્રિ.] “પંચદંડ’: પુરોગામી કવિઓને હાથે વિક્રમ-મહિમાની સ્વતંત્ર વાર્તા બનેલી, દુહા-ચોપાઇની ૫૮૦ કડીઓમાં રચાયેલી આ વાર્તા(મુ.)ના પરવતધર્માર્થી ઈ. ૧૬૩૩ સુધીમાં : જીન, 'દ્રવ્યસંગ્રહ-બાલાવ- વસ્તુનો ઉપયોગ શામળે પોતાની ‘સિહાસન-બત્રીશીમાં પાંચમી પૂતબોધ' લિ. ઈ. ૧૬૩૩) તથા ‘સમાધિતંત્ર-બાલાવબોધ'ના કર્તા. ળીએ કહેલી વાતો તરીકે કરી લીધો છે. વિક્રમરાજાએ દેવદમની સંદર્ભ : ૧. કૅલૉગગુરા; ૨. રાપુહસૂચી : ૧, ૨, ૩. રાહસૂચી : ઘાંચણની પુત્રી દમનીને હરસિદ્ધમાતા અને વેતાળની સહાયથી ૧, ૨. ચિ.શે.) જીતી તેને પરણી દેવદમનીના બતાવ્યા પુvબે મિયાદે પાસેથી પરસરામભાઈ સિં. ૧૮મી સદી]: પુષ્ટિ સંપ્રદાયના ભરૂચી ભક્તકવિ. ઊડણદંડ, રાક્ષસ પાસેથી અજિતદંડ, રત્નમંજરી પાસેથી અભયસંદર્ભ : પુગુ સાહિત્યકારો. દંડ, બ્રાહ્મણકન્યા પાસેથી વિષધરદંડ અને કોચી કંદોયણ પાસેથી [કી.જો.] પ્રતાપદંડ કે જ્ઞાનદંડ, એમ પાંચ દંડ અને સાથે પત્ની તરીકે કેટપર્વત/પરવત : શ્રાવક કવિ ‘પરવત'ના નામે ૮ કડીનું પ્રાસૂક લીક સુંદરીઓ મેળવ્યાની કથા એમાં કહેવાઈ છે. આ પાંચ દંડમાં પાણી-ગીત' (મુ.) તથા ‘પર્વત'ના નામે ૫૦ કડીની ‘વિધિપંચાશિકા' રાજા પાસે હોવી જોઈતી ચતુરંગી સેનાનું પ્રતીક સમજી શકાય. (લે. ઈ. ૧૫૭૭) મળે છે. આ કયા પર્વત પરવત છે તે સ્પષ્ટ થતું મધ્યકાલીન લોકકલ્પનાને મુગ્ધભાવે આકર્ષે એવી જાદુઈ વિદ્યાઓ નથી. અને ચમત્કારોની બહુલતા આ વાર્તાની વિશિષ્ટતા કહેવાય. બીજી કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦-શ્રાવક કવિ- વિશિષ્ટતા વીર વિક્રમનાં પરદુ:ખભંજક પરાક્રમોની કહેવાય, જેમાં ઓની કેટલીક અપ્રકટ ગુજરાતી રચનાઓ; સં. ભોગીલાલ વેતાળની એને ઘણી સહાય મળી રહેતી હોય છે. એક વાર્તામાં સાંડેસરા. પાંચ વાર્તાઓ, એ એની ત્રીજી વિશિષ્ટતા. એમાંની એક વાર્તામાં સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. |ચ શે.] તો સ્ત્રીને હીણી ચીતરતા સ્ત્રીચરિત્રની વાત આવે છે, જેમાં વિક્રમનો પોતાની રાણી પતિવ્રતા હોવા વિશેનો ભ્રમ ભાંગે છે. પર્વત-૧ | : અવટંક ભાવસાર. ૪૦ [અ.રા.] કડીની “ચતુર્ગતિ-ચોપાઈ'ના કર્તા. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૧); ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. “પંચદંડ-પ્રબંધ-ચોપાઈ' [.ઈ.૧૪૫૮ કે ૧૪૮૪/સં.૧૫૧૪ ચિ.શે.] કે ૧૫૪૦, ભાદરવા વદ ૨, બુધવાર : દહા-ચોપાઈની આશરે ૮૫૦ કડી અને “વારતા” નામક ગદ્ય-અંશો ધરાવતી ૫ આદેશમાં પર્વતસુત (ઈ. ૧૫૪૩માં હયાત : “લક્ષ્મીગૌરી-સંવાદ' (૨.ઈ. વહેંચાયેલી ને “વિક્રમાદિત્યચરિત્ર-રાસ” જેવાં નામોથી પણ ઓળ૧૫૪૩)ના કર્તા. ખાયેલી નરપતિકૃત આ પદ્યવાર્તા (મુ.) દેવદમની ગાંછણના ૫ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ] ૨. ગૂહાયાદી. ૩. ફૉહનામાવલિ આદેશ રાજા વિક્રમ પાળી બતાવે છે તેની કથા કહે છે. પહેલા [કી.જો.. આદેશમાં એની પુત્રી દમનીને દૈવી મદદથી ચોપાટમાં હરાવી એને પવિત્રાનંદ | ] : સ્વામિનારાયણ સંપ્રદાયના પરણે છે. બીજા આદેશમાં નગર સોપારાની ઉમાદે પાસેથી સિદ્ધિકવિ. દંડ અને કનકનગરના રાક્ષસ પાસેથી વિજયદંડ મેળવે છે તથા સંદર્ભ : સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અ. ભટ્ટ, સં. ૨૦૦૯. બને નગરની રાજકન્યાઓને પરણે છે. ત્રીજા આદેશમાં ખંભાત નગરની રાજપુત્રી પાસેથી સપ્તધાતુની હીરામાણેકભરી પેટી મેળવે [કી.જો. છે ને એને પરણે છે. એ નોંધપાત્ર છે કે આ વાર્તાની પરંપરામાં પહરાજપહુરાજપૃથુરાજ [ઈ. ૧૪મી સદી ઉત્તરાર્ધ–ઈ. ૧૫મી અન્યત્ર અહીં પેટી સાથે અભયદંડ મેળવ્યાની વાત આવે છે તે સદી પૂર્વાધી : ખરતરગચ્છના જિનોદયસૂરિ (આચાર્યકાળ ઈ. ૧૩૫૯- નરપતિની કૃતિમાં નથી. ચોથા આદેશમાં ઘરડા ધનશ્રેષ્ઠીની જુવાન ઈ. ૧૩૭૫)ના ભક્ત. શ્રાવક વિ. ગુરુ જિનોદયસૂરિનાં દીક્ષા, સ્ત્રીના પારકર્મનો અને એની સૂચનાથી કોચી કંદોયણ પાસે જતાં અભ્યાસ, કીર્તિ, તપ, સિદ્ધિ, ઉપદેશ વગેરેને સુંદર રીતે ૬ પોતાની રાણીના કુકર્મનો પણ સાક્ષી બને છે ને કોચી કંદોયણ છપ્પામાં અનુક્રમે વર્ણવતી મુખ્યત્વે અપભ્રંશપ્રધાન “જિનોદય- પાસેથી કામિદંડ મેળવે છે. પાંચમા આદેશમાં વિશ્વરૂપ પુરોસૂરિ–ગુણવધન' (મુ.) કૃતિના કર્તા. કૃતિમાં દરેક છપાને અંતે હિતની પુત્રી ગોમતી પાસેથી તમહદંડ અને વિષહરદંડ મેળવે છે. કર્તાની નામછાપ છે એ આ કૃતિની વિશેષતા છે. તેમ જ એને ને એની સહિયરોને પરણે છે. કૃતિ : ઐન્દ્રાસંગ્રહ. નરપતિની સ્થારચનામાં ક્યાંક સુશ્લિષ્ટતા જણાતી નથી, પરંતુ સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર-અપભ્રંશનો સાહિત્ય- સંવાદના ઓછાયથી વાર્તા રોચક બની છે. કવિનાં વર્ણનો નામવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ. ૧૯૭૬. ૩. ગુસાઇતિહાસ : ૧; સૂચિ જેવાં છે, પરંતુ રૌદ્ર–અદ્ ભુતરસનાં ચિત્રો એમણે અસર[] ૪. જૈમગૂકરચનાઓં : ૧. ચિ.શે.] કારક હોય છે ને હાસ્યવિનોદની તક પણ કવચિત્ લીધી છે. મુખ્યત્વે મલિન વિદ્યાઓના વાતાવરણની આ કૃતિમાં કેટલુંક પહાડનાથ [ ] : ૨ પદ (મુ.)ના કર્તા. વાસ્તવિક સમાજચિત્રણ પણ મળે છે. જેમ કે, નિશાળનું ચિત્ર. કૃતિ : નકાસંગ્રહ. * [કી.જો. કવિની વાણી પ્રાસાદિક છે અને એમાં ઘણાં સુભાષિત ગૂંથાયાં છે પરવતધર્માથી : “પંચદંડ-પ્રબંધ ચોપાઈ ગુજરાતી સાહિત્યકોશ : ૨૪૩ For Personal & Private Use Only www.ainelibrary.org Page #273 -------------------------------------------------------------------------- ________________ તેમ જ સંસ્કૃત શ્લોકો પણ ઉદ્યુત થયાં છે. કપાળે નિર્દેશેલી નિષ ને વા િચનાના આરંભની નિધિ છે. “દચિહ્” એ શબ્દોને ૧૦+૪=૧૪ અને ૧૦૪૪=૪૦ એમ ૨ રીતે ઘટાવી શકાય છે તેથી ૨ રચનાસંવતનો વિકલ્પ ઊભો થાય છે. [પ્ર.શા.] પંચપાંડવચરિત-રામ' કર. ઈ. ૧૩૫૪ : ૧૫ ઠાણી ને હથી વધારે કડીઓમાં ગાયેલો પુણિમાગચ્છના જન સાધુ શાલિમદ્ર સૂરિનો ચૈત્વપૂર્ણ આ રાસપુ, મહામારતની સંપૂર્ણ કક્ષાને સંક્ષેપમાં આલેખતી પૌરાણિક વિષયની અત્યારે ઉપલબ્ધ પહેલી ગુજરાતી કૃતિ છે. મહાભારતની જૈન પરંપરાને અનુસરતા આ કાવ્યના કથાનકમાં શાંતનુ-ગંગાનાં લગ્ન, પુત્રજન્મ પછી ગંગાએ કરેલી રાજાનો ત્યાગ, પાંડુ-કુતીનાં ગુપ્ત રીતે થયેલા લગ્નમાંથી કાર્યનો જન્મ, દ્રૌપદીને અર્જુનને પહેરાવેલી વરમાળા પાંચે ભાઈઓના ગળામાં દેખાયાની ઘટના અને ચારણમુનિ દ્રારા થયેલું એ ઘટનાનું અર્થઘટન, પાંડવોના પૂર્વજન્મની ક્થા ઇત્યાદિ પ્રસંગોનું નિરૂપણ મૂળ મહાભારતની કથાથી જુદું પડે છે. નવકાર મંત્રની શક્તિ દર્શાવતા પ્રસંગ કે ાનેં અને વિદુર ને પાંડવોએ ગ્રહણ કરેલી. દવા, એને બાદ કરતાં કથામાં જૈન ધર્મના સિદ્ધાંતોનો સીધો બોધ નથી એ આ કૃતિની વિશિષ્ટતા છે. આખ્યાનની નિટની પુરોગામી ગણી શકાય એવી આ કૃતિમાં કવિના રાંક્ષેપમાં કથા ખોવાના કૌશલ, મુનાં વર્ણનોમાં થયેલી વીરરસની જમાવટ, પ્રસંગ બદલાતાં છંદનું પણ બદલાવું, ચોપાઇદુહા—સોરઠા–વસ્તુ વગેરે છંદોમાં થયેલું સંયોજન તથા એમાં સિદ્ધ થયેલું મધ્યકાલીન ગુજરાતીનું ભાષારૂપે ધ્યાનપાત્ર છે, [મા.વૈ.] પંચાનન [ઈ. ૧૫૭૦માં હયાત] : ૫૧ કડીનાં ‘શાતિનાથ-સ્તવન’ (૨.૪, ૧૫૭૩)ના કર્તા, સંદર્ભ : નેતાસૂચિ : ૧. [કી.જે. ‘પંચીકરણ’ : પારિભાષિક નિરૂપણવાળી આખાની આકૃતિ પંચમહાભૂતાદિ તત્ત્વોવી હતી પિડ અને બ્રહ્માંડની રચનાની પ્રક્રિયા પંચીકરણપ્રક્રિયાને ઝીણવટથી વર્ણવે છે. પણ પંચીકરણની આ પ્રક્રિયાનું વર્ણન સૃષ્ટિની સત્યતા સાબિત કરવા માટે નથી કરવામાં આવ્યું, પણ દેખાતા જગતનું મૂત્ર કારણ બ્રહ્મ સાચું છે અને એનો અનંકાકાર ભાસતી નામરૂપવાળો વિલાસ ખોટો છે એ સમજાવવા માટે કરવામાં આવ્યું છે. એટલે જ પંચીકરણ પ્રક્રિયાનો પ્રણવવિદ્યા સાથેનો સંબંધ જે પાછળના સંસ્કૃત સાહિત્યમાં વીસરાઈ ગયેલો તે અહીં જડી આપવામાં આવ્યો છે અને લગ દ્વારા એટલે કે તાત્ત્વિક ચિંતન વડે પોતાની પિડનાં તત્ત્વોને બ્રહ્માંડનાં તત્ત્વોમાં લય સાધી જીવાત્મા પરમાત્મા સાથે અભેદ માવ કેવી રીતે સિદ્ધ કરી શકે અને ક્રમશ: કૈવલ્યોની સ્થિતિ સુધી પહોંચી શકે તેનો માર્ગ બતાવ્યો છે. એ નોંધપાત્ર છે કે ૧૦૨ ૪ ચરણી ચોપાઈના બંધમાં મળતી આ કૃતિનો કેટલોક ભાગ ૬ ચરણી ચોપાઈના બંધમાં ‘છપ્પા’ના એક અંગ તરીકે જોવા મળે છે ૨૪૪ : ગુજરાતી સાહિત્યકોશ અને બીજા કેટલાક ભાગોમાં પણ ૬ ધી ચોપાઈમાં બંધ ઈ શકાય છે. [જ.કો.] પાતી પાતો/પાંચ ]: જૈન સાધુ. ૬૧/૬૯ કડીના 'નીમિયા-ક ગાય વ. સં. ૧૭મી સદીના નીં. સંદર્ભ : ૧ : જૈગુણવિઓ : (૧); ૨. હાસૂચિ : ૧, [કી.જો.] પાનબાઈ [ ]: ગંગાસતીના પુત્રવધૂ અને શિષ્યા. તેમના ‘ઉલ્લાસ’અને ‘બ્રહ્માનંદ શીર્ષક ધરાવતાં ૨ નજન(મુ.) તથા ૪-૪ કડીનાં કેટલાંક પદ(મુ.) મળે છે. કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદ ાઈ રા. ધામેલિયા, ઈ. ૧૯૫૮; ૨. સોસંવાણી. સંદર્ભ : ૧. ગૂજૂકહકીત; ૨. પ્રાકકૃતિઓ; ૩. સતવાણી; ૪. સાહિત્ય ઓકટો. ૧૯૧૬ 'જની કોની થોડી હીન, છગનલાલ વિ. રાવળ, [ી.જો.[ પાનાચંદ--૧ ( ૧૯૩૭માં હયાત ન માનું. Üાલજીની શિષ્ય. ૧૩ કડીની ‘સુબાહુકુમારની સઝાય' (ર. ઈ. ૧૮૩૭; મુ.)ના કર્તા. કૃતિ : સસાહ(ન.). [ાત્રિ.] સઝાય' (લે. ઈ. ૧૮૫૦)ના કર્તા. પાનાચંદ-૨ ઈ. ૧૯૫૦ સુધીમાં] : જૈન સાધુ. 'જિંત્ર જન સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.] પાર્શ્વચંદ્ર-૧ [ઈ. ૧૪૬૭માં હયાત]: જૈન. ૩૦૫૦ કડીના ‘જીવ ભવસ્થિતિ-રાસ’(૨. ઈ. ૧૪૬૭)ના કર્તા. સંદર્ભ : હસૂચી. [ચ.શે.] પાર્શ્વચંદ્ર-૨/પાચંદ ઈ. ૧૪૮૧માં ૧૫૭૭, ચૈત્ર સુદ ૯, શુક્રવાર—અવ. ઈ. ૧૫૫૫/સં. ૧૬૧૨, માગસર સુદ ૩, રવિવાર] બૃહતુ.નાગીના જૈન આવ. પાચંદ પાચંદ્રગચ્છના સ્થાપક. પ્રદ્મપ્રભસૂરિની પરંપરામાં સાપુરાના શિષ્ય જન્મ આબુની તળેટીમાં આવેલા હમીરપુરમાં, જ્ઞાનિએ વિસા હોવા, પિતા વેલગ/વેલ્ડંગ વેલા નરોત્તમ શાહ, માતા વિમલાદેવી. બાળપણનું નામ પાસચંદકમાર. ઈ. ૧૪૯૭/સ. ૧૫૪૬, વૈશાખ સુદ ૩ના રોજ સાધુરત્ન દ્વારા દીક્ષા પ્રાપ્ત કરી. દીક્ષા પછી પાર્શ્વચંદ્ર નામ. ષડાવશ્યક પ્રકરણાદિ, વ્યાકરણ, કાવ્ય, કોશ, નાટક, સંપૂ, સંગીત, છંદ, અાંક્કર, ન્યાય, યોગ, જ્યોતિા, શ્રૃતિ, સ્મૃતિ, પ દર્શનો તથા જૈન ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી અને તપસ્વી, તેમને ઉપાધ્યાયપદ ઈ. ૧૪૯૮ સં. ૧૫૫૪, વૈશાખ સુદ ૩ના રોજ નાગરમાં અને આચાર્યપદ ૭. ૧૫૦૯ ૧૫૬૫, વૈશાખ સુદ સં. ૩ના રોજ સક્ષણ (શંખલપુરમાં શ્રીમનાપુરીય તપગચ્છ પર સોમવિશ્વસૂરિ દ્વારા આપવામાં આવેલું, ૧૫૪૩માં તેઓ યુગપ્રધાનપદ પામ્યા હતા. તેમણે વ્યાપક રીતે વિહાર કરી જૈન ધર્મનો બહોળો પ્રચાર કર્યો હતો. તેમનો ખિસમુદાય વિશાળ હતો. તેમનું અવમાન જેવપુરમાં થયું હતું, પંચપાંડવચરિત રાસ' : પાર્શ્વચંદ્ર-૨/પાશચંદ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ તેમની ઉલ્લેખનીય કૃતિઓ આ મુજબ છે: ૨૯/૩૦ કડીની આ ઉપરાંત નાંદિણની મૂળ પ્રાકૃત રચના પર આધારિત ‘શીલગુહસ્થાપનરૂપકમાલા/રૂપકમાલા” (ર.ઈ. ૧૫૨૬/૧૫૩૦),૪૦૬ ‘અજિતશાંતિસ્તવ-બાલાવબોધ', સુધર્માસ્વામીની મૂળ પ્રાકૃત. કડીની આરાધના મોટી/આરાધના-રાસ' (ર. ઈ. ૧૫૩૬/સં. ૧૫૯૩, રચના પરથી ૪૫૦૦ ગ્રંથાગનો ‘આચારાંગસૂત્ર-બાલાવબોધ/વાર્તિક મહા સુદ ૧૩, ગુરૂવાર; મુ.), દુહા-ઢાળમાં ૪૧ કડીની ‘નાની આરા- સ્તબક” (“મુ), ૯૦૦૦ ગ્રંથાગ્રનો ‘ઉત્તરાધ્યયન સૂત્ર-બાલાવબોધ', ધના, ૩૧ કડીનું વિમલનાથજિન-સ્તવન' (ર.ઈ.૧૫૩૮), લક્ષ્મી- ૬૭૦૦ ગ્રંથારનો “ઔપપાતિક સૂત્ર – બાલાવબોધ, ભદ્રબાહુસાગરસૂરિકૃત ‘વસ્તુપાલ તેજપાલ-રાસની ગાઢ અસર હેઠળ રચાયેલો કૃત પ્રાકૃત 'કલ્પસૂત્ર'ની વ્યાખ્યા કરતો ૧૨૦૦ ગ્રંથાગનો ૮૬ કડીનો ‘વસ્તુપાળ-તેજપાળ-રાસ” (૨. ઈ. ૧૫૪૧; મુ.), ગદ્યમાં સ્તબક, પ્રાકૃત ‘તન્દુલવૈચારિકપ્રકીર્ણ” પર ૧૫૦૦ ગ્રંથાગ્રનો ચઉશરણ પ્રકીર્ણક–બાલાવબોધ/ચઉસરણયના ઉપર વાર્તિક' (ર. બાલાવબોધવાર્તિક, ભવસૂરિના પ્રાકૃત ‘દશવૈકાલિસૂત્રો’ પરનો ઈ. ૧૫૪૧રાં. ૧૫૯૭, ફાગણ સુદ ૧૩, રવિવાર), ૧૦૨ ૨૩૪૦ ગ્રંથાગનો બાલાવબોધ, મૂળ ૫૦ કડીના ‘નવતત્ત્વપ્રકરણ કડીની ‘viધકમુનિચરિત્ર-સઝાય' (ર.ઈ.૧૫૪૪ સં.૧૬૦૦, વૈશાખ પરના બાલાવબોધતબક, “નિયતાનિયતપ્રશ્નોત્તરપ્રદીપિકા નિયતાસુદ ૮, શુક્રવાર), ૭૦ કડીનું ‘મહાવીરજિન-સ્તવન–સદુહણા નિયત પ્રશ્નોત્તરદીપિકા-સ્તબક’, ‘સાધુપ્રતિક્રમણ સૂત્રબાલાવબોધ', વિચારગર્ભિત’ (ર.ઈ.૧૫૫૧), ૧૭ કડીનું “શંખેશ્વર પાર્શ્વનાથ- “રાયપણીસૂત્ર-બાલાવબોધ’, ‘પ્રશ્નવ્યાકરણસૂત્ર-બાલાવબોધ', સ્તવન” (ર.ઈ. ૧૫૫૧), ‘ગીતાર્થપદાવબોધકલ/ગીતાર્થીવબોધકુલક’ ‘ભાષાના ૪૨ ભેદનો બાલાવબોધ’, ‘રત્નશેખરસૂરિકૃત પ્રાકૃત અને ૪૧ ૪૨ કડીનું ‘બ્રહ્મચર્યદશસમાધિસ્થાન–કુલકે' જેવાં “લઘુક્ષેત્રસમાપ્રકરણ” પરનો બાલાવબોધ, સુધર્માસ્વામીના પ્રાકૃત કુલક; ૩૩ કડીની ‘અગિયારબોલ-બત્રીસી અગ્યારબોલની સઝાય ‘સૂત્રકૃતાંગસૂત્ર' પરનો બાલાવબોધ, ૬૫૫ ગ્રંથાગના ‘લુંપક એકાદશવચનાત્રિશિક’ (મુ.) અને ૩૨ કડીની ‘સંવેગબત્રીસી’ પ્રશ્નોના ઉત્તર’ વગેરે ગદ્યકૃતિઓ; ૧૫૫/૧૫૬ કડીની ‘અતિચાર (મુ.) જેવી બત્રીસીઓ; ૩૬ કડીની ‘આગમ-છત્રીસી' (મુ.), શ્રાવકપાક્ષિકદિ અતિચાર', ૨૩ કડીની “આત્મશિક્ષા” (મુ.), ૫૦ ૩૭ કડીની ‘ગરુ-છત્રીસી ભાષા-છત્રીસી', ૩૬૩૭ કડીની કડીની ‘ગચ્છચાર પંચાશિકા', ‘મતોત્પત્તિ-ચોપાઈ’ વગેરે જેવી નાની‘પાક્ષિક-છત્રીસી,પાખી-છત્રીસી', ૩૬ કડીની ‘મુખપોતિકાષટત્રિકા મોટી અનેક ચોપાઈઓ, ગીતો, સ્તવનો તથા સઝાયો તેમનાં મુહપત્તિ-છત્રીસી' જેવી છત્રીસીઓ; ૧૧ કડીનો પાર્શ્વનાથ-છંદ' રચેલાં મળે છે. તેમણે ગુજરાતી ઉપરાંત પ્રાકૃતમાં સપ્તપદીશાસ્ત્ર અને તથા ૧૨ કડીનો ‘સમ્યકત્વદીપક દોહક-છંદ' જેવા છંદો; ૭૪ કડીની સંસ્કૃતમાં “સંઘઘટ્ટક વગેરે ગ્રંથરચનાઓ કરી હોવાનું નોંધાયું છે. ‘અમરદ્રાસપ્તતિકાઅમરસત્તરીસુરદીપિકા-પ્રબંધ', ૭૫ કડીનો ‘કેશી કૃતિ : ૧. * આચારાંગસૂત્ર બાલાવબોધ, પ્રકા. રાય ધનપતસિહ, પ્રદેશી-પ્રબંધ/સઝાય” (મુ.) તથા ૧૨૪/૧૨૮ કડીનો ‘સંગરંગ-પ્રબંધ' ઈ. ૧૮૮૦, ૨. * આચારાંગસૂત્ર બાલાવબોધ, પ્ર. ભીમસિહ માણેક, જેવી પ્રબંધાત્મક કૃતિઓ; વસ્તુ અને ઢાળમાં, અપભ્રંશપ્રધાન ઈ. ૧૮૮૧, ૩. આઠ પ્રવચન માતાની સઝાય વગેરે અનેક પદ્યોનો ગુજરાતીમાં ૫૫ કડીની “આદિજિન-વિનતિ આદીશ્વર-વિનતિ સંગ્રહ, પ્રકા. શા. ચતુર્ભુજ તેજપાળ, સં. ૧૯૮૪; ૪. ઐરા(મુ.) અને ૨૯ કડીની ‘સત્તરભેદપૂજાવિચાર સહિત જિનપ્રતિમા સંગ્રહ-૧; ૫. જેસંગ્રહ; ૬. પ્રાસ્તાસંગ્રહ; ૭. દ્રવ્યનયવિચારાદિ સ્થાપન-વિજ્ઞપ્તિકા’/“સપ્તભેદપૂજાવિચાર-સ્તવન' જેવી વિજ્ઞપ્તિઓ- પ્રકરણસંગ્રહ, પ્ર. મંગલદાસ છે. શ્રાવક, સં. ૧૯૬૯; ૮. વિનતિઓ; દીક્ષાવિધિ', 'પૂજાવિધિ’ અને ‘યોગવિધિ’ જેવી વિધિ- સઝાયસંગ્રહ, પ્ર. ગોકળદાસ સં. શા. સં. ૧૯૭૮; U૯. જૈન વિષયક કૃતિઓ; ૩૬/૪૫ કડીની ‘ચરિત્ર/ચારિત્ર મનોરથમાલા (મુ.), સત્યપ્રકાશ, જુન ૧૯૪૩–‘શ્રીપાસચંદ્રસૂરિકૃત શ્રીવાસ્તુપાલ તેજ૪૧ કડીની ‘મણમનોરથ-માલા” (મુ.), ૨૭ કડીની “શ્રાદ્ધમનોરથ- પાલ રાસ', સં. મુનિશ્રી જયંતવિજયજી (સં.); ૧૦. જૈનસાહિત્ય માલા' (મુ.) અને ૨૭ કડીની “શ્રાવકમનોરથ-માલા” જેવી મનો- સંશોધક, ફાગણ, સં. ૧૯૮૩–“મહામાત્ય વસ્તુપાળ તેજપાળના બે રથમાલાઓ; “અષ્ટકર્મવિચાર’, ‘વિધિવિચાર’ અને ગદ્યમાં ‘પદ્રવ્ય રાસ', સં. જિનવિજય. સ્વભાવનયવિચાર” (મુ.) જેવી “વિચાર”સંજ્ઞક કૃતિઓ; ૧૭ કડીનો સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. નયુ‘ગૌતમસ્વામીલઘુ-રાસ’ (મુ.) અને “શત્રુંજ્ય-રાસ' જેવી રાસકૃતિઓ; કવિઓ; ૪. શ્રીપાર્વચંદ્રગચ્છ ટુંક રૂપરેખા, સં. શ્રી જૈન હઠીસિંહ ૧૦૧/૧૦૪ કડીનું ‘એષણા-શતક', દુહા-શતક', ‘વિવેકશતક' સરસ્વતી સભા, સં. ૧૯૯૭; ૫. શ્રીમન્નાગપુરીય તપાગચ્છની જેવાં શતક, ૨૧ કડીની ‘આઠમદપરિહાર-સઝાય’, ૨૨ કડીની પટ્ટાવલી, પ્ર. શ્રી જૈન યુવક મંડળ, ઈ. ૧૯૧૬; [] ૬. આલિસ્ટ ‘કલ્યાણક-સઝાય મહાવીરસ્વામીના નિર્વાણકલ્યાણકની સઝાય' (મુ.), ઑઇ : ૨; ૭. કૅટલોંગગુરા, ૮. જંગૂકવિઓ: ૧, ૨, ૩(૧, ૨); ૨૦ કડીની ‘કાઉસગ્નના ૧૯ દોષની સઝાય', ૩૯ કડીની ૯, જેમણૂકરચના: ૧; ૧૦. જૈહાપ્રોસ્ટા; ૧૧. ડિકૅટલૉગભાઈ: જિનપ્રતિમા સ્થાપન-રાસ/સઝાય’ (મુ.), ૨૪ કડીની ‘જીવ- ૧૭(૧, ૨), ૧૯; ૧૨. મુપુગૃહસૂચી; ૧૩. રાહસૂચી : ૨; ૧૪. દયાની સઝાય” (મુ.), ૨૧ કડીની ‘શીલદીપક-સઝાય શીલદીપિકા' હજીજ્ઞાસૂચિ : ૧. [ચશે.] તથા ૭ ઢાળની “સાધુવંદના', ૨૩ કડીનું “ચોવીસ-દંડકવિચારગર્ભિત–પાર્શ્વનાથ-સ્તવન', ૫૮ કડીનું “નિશ્ચયવ્યવહારવિચાર- પાર્શ્વચંદ્રસૂરિ) શિષ્ય [ઈ. ૧૬મી સદી] : જૈન સાધુ. તપગચ્છના ગભિતચોવીસજિન-સ્તવન નિશ્ચયવ્યવહાર પમ્પંચાશિકા', ૯૦૯૧ પાચંદ્રસૂરિ (જ. ઈ. ૧૪૮૧–અવ. ઈ. ૧૪૫૫)ના શિષ્ય. ૫૫ કડીનું ‘દંડકવિચાર-સ્તવન', ૯૫ કડીનું ‘પડવિશતિદ્રારગર્ભિત વીર- કડીની “શ્રાવકવૃત શિક્ષાની સચયં (મુ.), ૩૬ કડીની ‘ ચિત્રકૂટસ્તવન’ તથા આદિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ, મલ્લિનાથ, શાંતિનાથ, ચૈત્ય પરિપાટી’ (મુ.), ૨૧ કડાન સિદ્ધગુણ-સ્વતન (મુ.), ૧૧ મહાવીર વગેરે વિશેનાં શત્રુજ્યવિષયક સ્તવનો (કેટલાંક મુ.). કડીનું “ચંદ્રપ્રભુ-સ્તવન’ (મુ.), ‘સત્તરીકર્મગ્રંથ-બાલાવબોધ’,સુદૃઢ પાર્ધચંદ્રસૂરિ)શિષ્ય ગુજરાતી સાહિત્યકોશ : ૨૪૫ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ચોપાઈ', સપ્તતિકાકર્મગ્રંથ-બાલાવબોધ' (લે. સં. ૧૭મી સદી) એ પાંચો/પોચો ઈિ.૧૬૫૧માં હયાત] : પૂંજસુત. શિવભકિતનું કૃતિઓના કર્તા. માહાભ્ય વર્ણવતી કંડલાહરણ” (૨. ઈ. ૧૬૫૧) નામની આખ્યાનકૃતિ : ૧. પ્રાસંગ્રહ; ૨. પદ્રવ્યનય વિચારાદિ પ્રકરણસંગ્રહ, કૃતિના કર્તા. પ્રકા. શ્રાવક મંગળદાસ લલ્લુ ભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ: ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. ગુસા સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૩(૨); ૨. દેસુરાસમાળા; ૩. હેજે- મધ્ય; ૪. ગુસારસ્વતો; ] ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે. જ્ઞાસૂચિ : ૧. કી.જો.] [કી.જો.] પાલણસિંહ [ ] : ૧ ભજન (મુ.)ના કર્તા. પીઠો [. ] : કવિએ પદો (મુ.)ની રચના કરી છે, કૃતિ : ૧. બૃહત્ સંત સમાજ ભજનાવળી, પ્ર, પુરુષોત્તમદાસ જેનો મુખ્ય વિષય જ્ઞાનભક્તિને છે. ગી. શાહ, ઈ. ૧૯૫૦ (છઠ્ઠી આ.) ૨. ભજનસાગર : ૧. કૃતિ : ૧. અભમાલા; ૨, કાફીસંગ્રહ, પ્ર. કે. જા. સં. ૧૯૪૦; કી.જે.] ૩. દુર્ભ મ ભજન સંગ્રહ, ગોવિદભાઈ રા. ધામેલિયા ઈ. ૧૯૫૮; ૪. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. પાહિણ/પાહણપુત/પાલ્યાણ [ઈ. ૧૨૩૩માં હયાત] : જૈન. ભાસા શાહ, ઈ. ૧૯૫૦ (છઠ્ઠી આ.); ૫. ભજનસાગર : ૧, પ્ર. સતું અને ઇવણિમાં વહેંચાયેલી, ચરણાકુલ-ચોપાઈ તથા દોહરાબંધની ૫૫ કે સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૧૯૯૮; ૬. સતવાણી; ૭. સોસંવાણી. કડીમાં રચાયેલી, આબૂતીર્થની તથા તેના પર વસ્તુપાલ-તેજપાલે. [કી.જો.] બંધાવેલા નેમિભુવનની કથા આપતી ઐતિહાસિક હકીકતોની દૃષ્ટિએ નોંધપાત્ર “આભૂ-રાસ/નેમિ-રાસ' (ર. ઈ. ૧૨.૩૩; મુ.) અને પીતાંબર | | : વૈષ્ણવ કવિ. આ કવિએ ૧ કડીની ‘મિ-બારમાસા' (મુ.) એ કૃતિઓના કર્તા. ‘નેમિ- “ચાતુરી” અને “મુક્તિપંચક’ નામની કૃતિઓ તથા કેટલાંક પદ બારમાસા' ગુજરાતીમાં ઉપલબ્ધ બારમાસી કાવ્યોમાં સૌથી પ્રાચીન (૩ કડીનું ૧ મુ.)ની રચના કરી છે. છે, જેમાં નેમિનાથના વિરહમાં ઝૂરતી રાજિમતીની વિરહવેદનાનું કૃતિ : શ્રીરૂકમિણી વિવાહનાં પદ, પ્ર. પંડયા બ્રધર્સશ્રાવણથી અસાડ સુધીના સમયના સંદર્ભમાં જે તે માસનું તેના કિી.જો. વસ્ત્રાભૂષણ, પ્રાકૃતિક વિલક્ષણતાઓ વગેરે સાથેનું નિરૂપણ છે. બંને કૃતિઓમાં અપભ્રંશને મળતી છતાં ૧૩મી સદીની ગુજ- પીપાજી/પીપો [. : મારવાડના રાજવીકળના રાતીની લાક્ષણિકતાઓ જોવા મળે છે. સંત. લોક્સાહિત્યના કવિ. જન્મ ઈ. સ. ૧૭૩૦માં થયો હોવાની કેટલાક સંદર્ભમાં ‘આબૂ-રારા નેમિ-રાસ” “રામ”ને નામે ધાયેલ માન્યતા છે. પિતાનું નામ ભોજરાજ અને માતાનું નામ સફલાદ. છે પરંતુ વસ્તુત: તે કૃતિ પાલ્હણની જ છે. તેઓ નિર્ગુણ બ્રહ્માના ઉપાસક હતા. ગુજરાતી અને હિન્દીમિક્ષ કૃતિ : ૧. પ્રાગુકાસંચય; ૨. પ્રામબાસંગ્રહ (સં.). ગુજરાતીમાં મળતી તેમની પદભજન (૩ મુ.) પ્રકારની કૃતિઓમાં સંદર્ભ: ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. લોકબોલીના સ્પર્શથી ભાવની ઉત્કટતા આવી છે. વોરા, ઈ. ૧૯૭૬; ૨. ગુસારસ્વતી૩. મરાસસાહિત્ય; []૪. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાવિનોદ : ૨, ૩. પ્રીતના પાવા, જંગૂકવિઓ: ૩(૧); ૫. જેમણૂકરચના: ૧ ચિ.શે.] સં. પુષ્કર ચંદરવાકર, ઈ. ૧૯૮૩ (સં.); ૪. બૃહત્ સંતસમાજ ભજનાવળી. પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ. ૧૯૫૦ (છઠ્ઠી આ.) પાસ(કવિ) [ : જૈન. “પાર્શ્વનાથ-છંદના સંદર્ભ: ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ કિી.જો.] નં. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.] પુણ્ય(મુનિ) [ઈ. ૧૪૪૭ સુધીમાં : જૈન સાધુ. “અંબા-સ્તોત્ર લિ. ઈ. ૧૪૪૭ના કર્તા. પાસચંદ–૧ : જુઓ પાર્શ્વચંદ્ર-૨. સંદર્ભ : મુપુગૃહસૂચી. શિ.ત્રિ. પાસગંદ-૨ [ઇં. ૧૬૦૧માં હયાત : જૈન. ‘શ્રાવકાતિચાર-ચતુષ્પદિ' પુણ્યકમલ [ઈ. ૧૬૦૬માં હયાત) : તપગચ્છના જૈન સાધુ. હંસ(ર. ઈ. ૧૬૦૧)ના કર્તા. રત્નસૂરિ રત્નહંસસૂરિની પરંપરામાં સુમતિકમલના શિષ્ય. ભિન્નસંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.] માલમાં જમીન ખોદતાં નીકળેલી મૂર્તિઓના ચમત્કારો અને ગજનીપાસો [ઈ. ૧૭૫૨માં હયાત) : અવટંકે પટેલ. લાંગચ્છના જૈન ખાનના અહંકારને દૂર કરતી કથાને નિરૂપતા પ૩૫૮ કડીના સાધુ. ધર્મદાસની પરંપરામાં જીવા શ્રાવકના શિષ્ય. ૨૦ ઢાળના ‘ પાનાથ-સ્તોત્ર' (ભિન્નમાલ) (ર.ઈ.૧૬૦૬/સ. ૧૬૬૨, શ્રાવણ ભરત ચક્રવર્તીનો રાસ' (ર. ઈ. ૧૭પર સં. ૧૮૧૮, ચૈત્ર વદ ૩૦) સુદ ૫, રવિવાર; મુ.)ના કર્તા. ના કર્તા. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી માર્ચ ૧૯૪૭– ભિન્નસંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). માલસ્થ પાર્શ્વજિનનું ઐતિહાસિક સ્તવન', સં. શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી) (સં.); ૨. જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૪૭પાંચુ : જુઓ પાતીપાતો. ‘ ભિન્નમાલ-સ્તવન', સં. જયંતવિજ્યજી. ૨૪૬ : ગુજરાતી સાહિત્યકોશ પલણસિહા : પુણ્યકમલ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ડિકૅટલૉગભાવી; ૩. અને તેમનું અવસાન થયું (ઈ. ૧૪૯૭) તે બે વચ્ચેના ગાળામાં મુપુન્હસૂચી. શિ.ત્રિ. આ કૃતિ રચાઈ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨.] જંગૂકવિઓ : ૧, ૩(૧); ૩. પૂણ્યકશિ |ઈ. ૧૭મી સદી) : ખરતરગચછના જૈન સાધુ. જિન- જેહાપ્રોસ્ટા: ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. શિ.ત્રિ.] ચંદ્રની પરંપરામાં ધર્મમંદિરના શિષ્ય અને જયતસી/જગરંગ (ઈ. ૧૭મી સદી ભાગ)ના ગુરુ. તેમની પાસેથી કેટલાંક સ્તવનો પુણ્યનિધાન [ઈ. ૧૬૪૭માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. મળેલાં છે. ભાવહર્ષની પરંપરામાં વિમલઉદયના શિષ્ય. ‘અગડદત્ત-ચોપાઈ સંદર્ભ: યુજિનચંદ્રસૂરિ. શિ.ત્રિ. (ર. ઈ. ૧૬૪૭સં. ૧૭૦૩, આસો સુદ ૧૦)ના કતાં. સંદર્ભ : ૧. ડિકેટલાંગભાઈ : ૧૯(૨; ૨. જંગૂકવિઓ : ૩(૧) પુણ્યકવિ | : જૈન. પંડિત ચતુરના .ત્રિ.] શિષ્ય. ‘ઇલાચીપુત્ર-સઝાય’ (લે. સં. ૧૮મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ: મુપુગૃહસૂચી. પુયપાલ ઈ. ૧૫૧૮ સુધીમાં : જૈન. ‘મેઘકુમાર-ગીત’ (લે, ઈ. ૧૫૧૮) અને ૧૭ કડીની ‘થાવસ્થાઋષિરાજ-સાય (મુ.)ના પુણ્યકીર્તિ [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ) : ખરતરગચ્છના જૈન સાધુ. કર્તા. જિનચંદની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૨૦૩ કડીનો ‘પૂષ્પસાર કૃતિ : સજઝાયર ગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮. ચોપાઇ/પુયસાર-રાસ' (ર. ઈ. ૧૬૧૦/. ૧૬૬૬, આસો સુદ સંદર્ભ : મુપુન્હસૂચી. [.ત્રિ] ૧૦, ગુરુવાર), રાજસ્થાની-ગુજરાતીમિશ્ર ભાષામાં ‘અમરસેનવયરસેન-ચોપાઈ' (ર. ઈ.૧૬૧૦), ૨૦ ઢાળ અને ૨૯૯ કડીના ‘રૂપ પુયપ્રધાન ઈ. ૧૬૨૧ પહેલાં : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસેનરાજ-ચોપાઈ કુમારમુનિ-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં.૧૬૮૧, આસો ચંદ્રસૂરિના શિષ્ય. ‘ગાડીપાર્શ્વનાથ સ્તવન'ના કર્તા. મેડતાના ઈ. સુદ ૧૦, રવિવાર), ‘મસ્યોદર-ચોપાઈ' (ર.ઈ. ૧૬૨૬/સં. ૧૬૮૨, ૧૬૨૧ સં. ૧૬૭૭, જેઠ વદ ૫ના શિલાલેખમાં એમનું નામ ઉલ્લેભાદરવા સુદ ૧૩, રવિવાર), ૩૭ કડોની ‘મોહછત્તીસી' (ર.ઈ. ખાયેલું હોવાથી પ્રસ્તુત કર્તાને ત્યાં સુધીમાં થયેલા ગણી શકાય. ૧૬૨૮ સં. ૧૬૮૪, ભાદરવો --), “મદબત્તીસી' (ર.ઈ.૧૬૨૯/સં. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [.ત્રિ.] ૧૬૮૫, આસો વદ ૧૩) અને ધજાચરિત્ર' (ર. ઈ. ૧૬૩૨/સં. પુછયપ્રભ [ઈ. ૧૭૬૫ સુધીમાં : જૈન. ભાવપ્રભસૂરિના શિષ્ય. ૧૬૮૮, ભાદરવા સુદ ૧૩, રવિવાર)–એ કૃતિઓના કર્તા. ૧૪ કડીના “નેમરાજુલ-બારમાસ’ (લે. ઈ. ૧૭૬૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; સંદર્ભ : મુપુગૃહસૂચી. શિ.ત્રિ.] ૪. યુજિનચંદ્રસૂરિ; [] ૫. જૈમૂકવિ : ૧, ૩(૧); ૬. મુપુગૃહસૂચી: ૭. રાહસૂચિ: ૧; ૮. હજૈજ્ઞાસૂચિ : ૧. [.ત્રિ.] પુણયભુવન ઈિ. ૧૬૨૮માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. જિનાજની પરંપરામાં જિનરંગસૂરિના શિષ્ય. ૨૦ ઢાલના ‘પવપુયચંદ ઈ. ૧૫૮૫ સુધીમાં : જૈન. “જિનાજ્ઞા પ્રમાણપરોઆગમ નંજય-અંજનાસુંદરીસુત હનુમંત ચરિત્ર-રાસ’ (ર. ઈ. ૧૬૨૮/સં. હુંડી’ લિ. ઈ. ૧૫૮૫)ના કર્તા. ૧૬૮૪, મહા વદ ૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. શિ.ત્રિ.] સંદર્ભ: ૧. મરાસસાહિત્ય; [] ૨. જૈનૂકવિઓ: ૩(૨). શ્રિત્રિ. પુણ્યતિલક/પુણ્યરત્ન [ઈ. ૧૫૮૩માં હયાત] : જૈન સાધુ. ૮૪ કડીની નેમિનાથ-રાસનેમરાજુલ-રાસ (ર. ઈ. ૧૫૮૩)ના કર્તા. પુયરત્ન-૧ (ઈ. ૧૫૪૦ સુધીમાં : જેન. ૬૪ કડીના નેમિસંદર્ભ : ૧. દેસુરાસમાળા; [] ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુ- રાસ/યાદવ-રાસ' લ. ઈ. ૧૫૪૦)ના કર્તા. ગૃહસૂચી. શિ.ત્રિ.] સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [] ૨. જૈનૂકવિઓ : ૩(૧); ૩. હજૈજ્ઞાસૂચિ : ૧. પુણ્યનંદી : આ નામે રાજસ્થાની-ગુજરાતીમિકામાં ‘જાલારપા શિ.ત્રિ] વિવિધઢાલ-સ્તવન' લિ. સં. ૧૭મું શતક અનુ.) મળે છે. તેના પુત્ર્યરત્ન-૨ જુઓ પુણ્યતિલક. કર્તા કયા પુણ્યનંદી છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ:રાપુહસૂચી : ૧. શિ.ત્રિ. પુણારત્ન-૩ [ઈ. ૧૬મી સદી ઉત્તરાધ : આંચલિક ગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં ગજસાગરસૂરિના શિષ્ય. ૨૮૧ પુનંદી–૧ [ઈ. ૧૫૫૯ સુધીમાં] :ખરતરગચ્છના જૈન સાધુ. કડીના ‘સનતકુમાર-રાસા' (ર. ઈ. ૧૫૮૧/સં. ૧૬૩૭, વૈશાખ જિનસમુદ્રસૂરિની પરંપરામાં સમયભક્તના શિષ્ય. ૩૨ ૩૬ કડીના વદ ૫), ૭૨ કડીના સુધર્માસ્વામી-રાસ” (૨. ઈ. ૧૫૮૪(સં. રૂપકમાલા/શીલરૂપકમાલા’ (લે. ઈ. ૧૫૫૯)ના કર્તા. ‘જને ગૂર્જર ૧૬૪૦, ફાગણ સુદ ૧૩, ગુરુવાર) અને ૮ કડીના ગજસાગરકવિઓ: ૧’ મુજબ જિનસમુદ્રસૂરિને સૂરિપદ અપાયું (ઈ. ૧૪૭૪) સુરિ-ગીત' (મ.)ના કર્તા, પ્રસ્તુત કર્તાએ કેટલાંક “કવિત્ત', નેમિ ૫યકલશ : પુણારત્ન-૩ ગુજરાતી ફિલોસ : ૨ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ નાથ-રાસ’ અને અચલગચ્છનો મહિમા બતાવતાં ત્રણ પદ્યો પુણ્યવિજય-૨ | : તપગચ્છના જૈન સાધુ. રચ્યાંનો ઉલ્લેખ પણ મળે છે. નેમવિજ્યના શિષ્ય. ૯ ડીની ‘વિજયu મસૂરિ-સઝાય’(મુ.)ના કતાં. કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ઈ. ૧૯૪૧-કેટલાંક ઐતિહા- કૃતિ : ઐસમાલા : ૧. શ્ર.ત્રિ. સિક પદ્યો', સં. કાંતિસાગરજી. સંદર્ભ ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી ઈ. ૧૯૪૧-કેટલાંક પુણ્યવિજ્યશિષ્ય ઈ. ૧૭૫૩માં થાત : જૈન. ‘શાશ્વતાશાશ્વત ઐતિહાસિક પદ્ય', સં. કાંતિસાગરજી; [ ] ૨. જંગુકવિઓ : ૧, જિનપ્રસાદ-સ્તવન” (૨.ઇ.૧૭પ૩ના કર્તા. ૩(૧); ૩. લહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. શિ.ત્રિ] સંદર્ભ : હજીજ્ઞાસૂચિ : ૧. પુણ્યરત્ન-૪ [ઈ. ૧૭૪૧માં હયાત : પૂણિમાગચ્છના જૈન સાધુ. પુણ્યવિમલ | | | : તપગચ્છના જૈન સાધુ. પૂણિમાગચ્છની ઢંઢેરવાડ શાખાના આચાર્ય ભાવપ્રભસૂરિના શિષ્ય. તત્ત્વવિમલસૂરિના શિષ્ય. ‘અધ્યાત્મ-ચોવીશી (મુ.) અને ગુજરાતીતપગચ્છના પંડિત ન્યાયસાગરના સમગ્ર જીવનને નિરૂપતા, એમના હિન્દીમિકામાં ત્રણથી જ કડીનાં કેટલાંક પદો(મુ.)ના કર્તા. અવસાન પછીના ૨૭૨૮ દિવસમાં પૂરા કરેલા, ૧૦ ઢાલના કૃતિ : અધ્યાત્મચવીસી વગેરે. (પુણ્યવિમલસૂરિકૃત), પ્ર. જગ“પંડિત શ્રીન્યાયસાગરનિર્વાણ-રાસ (ર. ઈ. ૧૭૪૧/સં. ૧૭૯૭, દીશ્વર છાપખાનું, ઈ. ૧૮૮૧. | શિ.ત્રિ.] આસો વદ ૫, રવિવાર; મુ.), “શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન (ર. ઈ. ૧૭૪૧/સં. ૧૭૯૭, વૈશાખ વદ ૪, ગુરવાર). ૭ પુણ્યવિલાસ ઇ. ૧૭૨૪માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. કડીના “શંખેશ્વર સ્તવ’, ભાવપ્રભસૂરિના મૂળ સંસ્કૃત ગ્રંથ ત". સમયસુંદરની પરંપરામાં પુણ્યચંદ્રના શિષ્ય. ૧૦૦ ગ્રંથાગ્ર અને અષ્ટાનિકાપુરાખ્યાન” પરના સ્તબક અને ૪ કડીના ૧ હિન્દી ૧૯ કડીના ‘માનતુંગમાનવતી-રાસ' (ર.ઈ.૧૭૨૪ સં.૧૭૮૦, આસો સ્તવન (મુ.)ના કર્તા. સુદ ૩, રવિવાર) અને ૭ કડીના ‘શ્રીજિનધર્મસૂરિપટ્ટધરજિનચંદ્ર કૃતિ : ૧. જૈઐકાસંચય (સં.); ૨. જંકાપ્રકાશ : ૧. સૂરિ-ગીત (મુ)ના કર્તા. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ :૨; ૨. મુમુગૃહસૂચી૩. હજૈજ્ઞા કરવા. કૃતિ : એજૈકાસંગ્રહ. સૂચિ: ૧. [.ત્રિ.] સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ. ૨; ૨. ગુસારસ્વતો; []૩. આલિ સ્ટઑઇ :૨; . જૈનૂકવિઓ : ૨, ૩(૨). શિ.ત્રિ.] પુણ્યરુચિ [ઈ. ૧૬૨૨માં હયાત : તપગચ્છના જૈન સાધુ. ઉદયરુચિના શિષ્ય. નાગોરના જિનમંદિરને નોંધતું ૧૪ કડીનું પુણ્યશીલ(ગણિ) [ઈ. ૧૫૪૪ સુધીમાં : જૈન સાધુ. “અનાથીમુનિ‘નાગોરનવજિનમંદિર-સ્તવન (૨. ઈ. ૧૬૨૨ સં. ૧૬૭૮, માગશર ચોપાઇ' (લે..૧૫૪૪)ના કર્તા. વદ ૧૩, મુ.)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. શ.ત્રિ. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ઈ. ૧૯૫૫–‘નાગોર-નવજન પુયસાગર : જૈન. આ નામે ૯ કડીનું ‘શ્રીજિનચંદ્રસૂરિ-અષ્ટકમ્ મંદિર-સ્તવન', સં. ભંવરલાલજી નાહટા. શિ.ત્રિ] (મુ.), ૧૯ કડીની ‘શીલની નવવાડની સઝાય’(મુ.), અપભ્રંશપુણ્યરુચિશિષ્ય ઈિ. ૧૮૩૨ સુધીમાં : જૈન. “જિનપ્રતિમાદિ પ્રધાન ગુજરાતીમાં ૧૯૨૧ કડીનું ‘કલ્યાણ-સ્તોત્ર/પંચકલ્યાણકસંખ્યાવિચારદોધક' ઉપરનો સ્તબક (લે. ઈ. ૧૮૩૨)ના કર્તા. સ્તોત્ર-બારમાસા' (લે.સં. ૧૭મું શતક અનુ.); ૬ કડીનું ‘અધ્યાત્મિકસંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ : ૧. ગીત' (લે. સં. ૧૮મું શતક અનુ.), ૬ કડી‘શંખેશ્વર પાર્શ્વ[કી.જો. સ્તવન” તથા “ચરિંગી-ગીત” એ કૃતિઓ મળે છે. શ્રીજિનચંદ્રસૂરિપુષ્પલબ્ધિ લિગભગ ઈ. ૧૫૪૪ સુધીમાં] : જૈન. પંડિત રાજહેમ- અષ્ટકમના કર્તા પુયસાગર–૧ હોવાની સંભાવના છે. અન્ય કૃતિગણિના શિષ્ય. ૬૧ કડીની “અનાથી-ચોપાઈ” લે ઈ. ૧૫૪૪ ના કર્તા કયા પુણ્યસાગર છે તે નિશ્ચિત થઈ શકતું નથી. લગભગ)ના કર્તા. કૃતિ : ૧. ઐજંકાસંગ્રહ; ૨. જિસ્તકાસંદોહ: ૨. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ: ૩(૧); ૨. ડિકેટલૉગભાઇ : ૧૯૮૨). સંદર્ભ: ૧. પાંગુહસ્તલેખો | ૨. જૈન સત્યપ્રકા શિબ્રિા ૧૯૪૭-“શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાળતા', અગરચંદ નાહટા; U ૩. આલિસ્ટઑઇ : ૨, ૪. મુમુન્હસૂચી૫. હેજેક્ષાપુણવિજ્ય : આ નામે ૧૬ કડીની ‘સર્વાર્થસિદ્ધિ-સંઝાય’ મળે છે. સૂચિ : ૧. શિ.ત્રિ.] તેના કર્તા ક્યા પુણ્યવિજય છે તે નિશ્ચિત થતું નથી. * સંદર્ભ : લીંહસૂચી. કિ.ત્રિ પુણસાગર–૧ ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહંસસૂરિના શિષ્ય. પિતા ઉદયસિહ, માતા ઉત્તમદેવી. જિન"વિષ-૧ ઇ. ૧૭૫૫માં હયાત : જૈન સાધુ. ‘શુકરાજગૃપ હંસસૂરિના હસ્તે દીક્ષા. ઈ. ૧૫૯૪ બાદ થોડા સમયમાં અવસાન રાસ-ચોપાઈ' (ર. ઈ. ૧૭૫૫)ના કર્તા. થયાની સંભાવના. તેમની પાસેથી ૮૯૯૧ કડીની ‘સુબાહુઋષિસંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ: ૧. શિ.ત્રિ. સંધિ' (ર.ઈ.૧૫૪૮), જિનવલ્લભસૂરિકૃત મૂળ સંસ્કૃત કૃતિ ૨૪૮ : ગુજરાતી સાહિત્યકોશ પુણરત્ન-૪ : પુરુષસાગર-૧ For Personal & Private Use Only www.alinelibrary.org Page #278 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રશ્નોત્તરકાવ્યની વૃતિ (ર.ઈ.૧૫૮૪), ‘જંબદ્રીપ-પ્રજ્ઞપ્તિ’ પર પુરુષોત્તમ-૧ (ઈ. ૧૭૮૨ સુધીમાં : “બહુચરાનો ગરબો’ (લે.ઈ. વૃત્તિ (ર.ઈ.૧૫૮૯), ૨૬ કડીનું ‘આદિનાથ-સ્તવન’, ‘અજિતસ્તવન’, ૧૭૮૨)ના કર્તા. ૫૪ કડીનું ‘નમિરાજર્ષિ-ગીત, ‘પંચકલ્યાણક-સ્તવન', ૧૯ કડીને સંદર્ભ : ૧, ફાઈનામાવલિ : ૨; ૨, ફોહનામાવલિ, ચિ.શે.' પાર્વજન્માઈ મક', ૨૭ કડીનું ‘પતીસવાણીઅતિશયગઈ મત- પૂનમ-૨ ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ : જ્ઞાનમાર્ગી કવિ. સૂરજસ્તવન', ૨૧ કડીનું “મહાવીર-સ્તવન’, ‘મુનિમાલકા', ૮૭ ૮૮ રામ મહારાજના પુત્ર અને નિરાંતસંપ્રદાયના અનુયાયી. સંપ્રદાયની કડીની ‘સાધુવંદના અને અન્ય કૃતિઓ મળી છે. હસ્તપ્રત પ્રમાણે મેસરાડના વતની અને ત્યાંની ગાદીના આચાર્ય. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાકારૂપરંપરા, ૩. યુજિન- તેમની પાસેથી કેટલાંક પદો (૧ મુ.) મળે છે. ચંદ્રસૂ;િ ] ૪. જંગૂવિ : ૧, ૩ (૧); ૫. મુપુન્હસૂચી; કૃતિ : બુકાદોહન : ૫ (સં.). ૬. હેજેરશાસૂચિ : ૧. કિ.ત્રિ.] સંદર્ભ : કવિચરિત : ૩. પુણ્યસાગર-૨ [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ : પીંપલગચ્છના જૈન પુરુષોત્તમ-૩ સિ. ૧૯મી સદી : પુષ્ટિમાર્ગીય વૈષણવ કવિ. સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં કર્મસાગરસૂરિના શિષ્ય. ‘નય- ગોસ્વામી બાળક અને દયારામના સમલીન. પ્રકાશ-રાસ' (ર.ઈ.૧૬૨૧), ૮ ઢાળ અને ૬૪૩ કડીના ‘અંજના સંદર્ભ : પુગુસાહિત્યકારો. ચિ.શે.] સુંદરી-રાસ/અંજનાસુંદરી-પવનયકમાર–રાસ’ (ર.ઈ.૧૬૩૩/સં. પુરુષોત્તમ-૪ [. ૧૬૮૯, શ્રાવણ સુદ ૫, મંગળવાર), ૯ કડીના “શંખેશ્વર ] : નિરાંતના શિષ્ય. ભરૂચ જિલ્લાના ઇખરવા ગામના વતની. જ્ઞાતિએ રજપૂત. ૧૦૦૦ પાર્શ્વનાથ-સ્તવન' તથા ૬ કડીના ‘શાંતિનાથ-સ્તવન'ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨, ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસ છપ્પાની હોવાનું જેને વિશે કહેવાયું છે તે “નારીબોધ'ના કર્તા. તેમાંના કેટલાંક ‘ઉપદેશના છપ્પા’ મદ્રિત સ્વરૂપે મળે છે. તેને માળા; ]૪. આલિસ્ટઑઇ : ૨, ૫. કૅટલૉગગુરા; ૬, જૈનૂકવિઓ: આધારે તેઓ વિશ્વનાથ નામના એક બ્રાહ્મણથી હેરાન થયા હોય ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગબીજે; ૮. ડિકૅટલૉગ માવિ, ૯. યુપુગૂહ એમ લાગે છે. સૂચી: ૧૦. લીંહસૂચી; ૧૧. હજૈજ્ઞાસૂચિ : ૧. [.ત્રિ] કૃતિ : બુકાદાહન : ૫ (સં.). પુયહર્ષ(ઉપાધ્યાય) ઈિ. ૧૭મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ. ૧૬૮૭ સંદર્ભ : 1. કવિચરિત : ૩, ૨. પ્રાકૃતિઓ; ]૩. ગૂહાયાદી. સં. ૧૭૪૪, કારતક સુદ ૩ : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજ અને કીરિત્નની પરંપરામાં લલિતકીતિના શિષ્ય. તેમના શિષ્ય ! : જેન. ૭ કડીના “શારદા. એ મયકશલે તેમના વિશે રચેલા એક ગીત અનુસાર સિંધુદેશના જીનો છંદ (મુ.) એ કૃતિના કર્તા. હાજીખાનપુરમાં અનશન દ્વારા અવસાન. ‘જિનપાલિત જિનક્ષિત કૃતિ : મણિભદ્રાદિના છંદોનો પુસ્તક : ૧, પ્ર: નિર્ણયસાગર રાસ' (ર.ઈ.૧૬૫૩/સં. ૧૭૦૯, આસો સુદ ૧૦) અને ૧૭ ઢાલની પોસ, સં. ૧૯૪૦. ‘હરિબલ-ચોપાઈ' (ર.ઈ.૧૬૭૯)ના કર્તા. [.ત્રિ.] સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [] ૨. જૈમૂકવિ : ૩(૨). ‘પુષ્ટિપથ રહસ્ય’: દુહા, કવિત અને રસાવલા (રાળા) છંદની શિ.ત્રિ.] ૧૮૨/૧૮૩ કડીની દયારામની આ રચના(મુ.) પુષ્ટિસંપ્રદાયની વિચારણાનુસાર વલ્લ મોચાર્ય તથા તેમના કળસમગની રોવાપૂજાનું પુન્હ(કવિ) ઈ. ૧૮૧૫ સુધીમાં : ‘મહાસતી સીતા-ચરિત્ર' (લે. મહિમાગાન કરે છે. શ્રીકૃષ્ણ અને વલ્લ મ-વિઠ્ઠલ વસ્તુત: એક ઈ.૧૮૧૫)ના કર્તા. જ છે, છતાં ગુરુને પ્રતાપ શ્રીકૃષ્ણ કરતાં અધિક છે. એનું સંદર્ભ : રાહસૂચી : ૧. કિ.જો. કારણ આપતાં કવિ કહે છે કે ગોવિદનું દર્શન તો પુનિત જનને પુરષોત્તમ : આ નામે ‘પંદર તિથિઓ, ૯ પદનું ભ્રમર-ગીત’ (મુ.), જ થાય, જ્યારે ગુરુનાં દર્શન તો પાપીને પણ થાય છે. વળી, ‘શ્રીકૃષ્ણની રાસલીલા (મુ.) તથા થાળ, કૃષ્ણકીર્તન અને જ્ઞાન- સ્વામિની રાધાના અંશ રૂપ પુરુષદેહધારી વલ્લભની સિફારસથી ભક્તિવિષયક પદો (કેટલાંક મુ.) મળે છે. સગુણ ભકિતવાળાં પદોની દીન ભકતનું પ્રભુને પ્રસન્ન કરવાનું કાર્ય સિદ્ધ થાય છે. મહાભાષા નિર્ગુણ ભકિતવાળાં પદોની ભાષાની તુલનાએ જૂની જણાય પ્રભુ વલ્લ માચાર્યનો મહિમા કવિ ત્યાં સુધી કરે છે કે એ એક છે. એમના કર્તા કયા પુરુષોત્તમ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. મુખમંડલ છે, જેમાં મુખને સ્થાને શ્રીજી(શ્રીકૃષ્ણ) છે, દૃગને કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાસુધા:૨; ૩. બુકાદોહન: ૬; સ્થાને સ્વામિની છે ને નાસિકાને સ્થાને ગોસાઇ (વિઠ્ઠલનાથ) છે. ૪. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ કા. ઈ. ૧૮૮૭; કૃતિમાં પૌરાણિક ને પમ્યમૂલક દૃષ્ટાંતોનો વિનિયોગ થયેલો છે ૫. ભસાસિંધુ; ૬. ભ્રમરગીતા (કવિ બ્રહદેવકૃત) : અન્ય કવિઓની ને કવચિત્ શબ્દચાતુર્યનો આશ્રય પણ લેવાયેલો છે. જેમ કે, કવિ વૈષ્ણવગીતાઓ અને ઉધ્ધવગોપી સંવાદોના પરિચય સમેત, સં. કહે છે કે “વૈષ્ણવ’ શબ્દમાં ૨ ‘વ’ દ્વારા વલ્લભ અને વિકલનો મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૬૪. તો “ષ્ણ” દ્વારા કૃષણનો સમાવેશ થયો છે. સંદર્ભ: ૧. અમસંપરંપરા, ૨. કવિચરિત : ૩; ૩. ગુસારસ્વતો; કૃતિમાં વ્રજ ભાષાનાં ઉદ્ધરણો છે ને કવિએ રચેલાં ૫ સંસ્કૃત ૪. પ્રાકૃતિઓ; ] ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગભાવિ. [ચ.શે.] શ્લોકો પણ છે. સુ.દ.] પુષ્ય | ગુજરાતી સાહિત્યકોશ : ૨૪૯ પુમસાગર-૨: “પુષ્ટિપથરાહ' ગુ. સી-૩૧ For Personal & Private Use Only www.ainelibrary.org Page #279 -------------------------------------------------------------------------- ________________ પુષ્પવિન્ય ઈિ. ૧૭૫૫માં હયાત : તપગચ્છના જૈન સાધુ. ‘શુક- પૂજ-૨ [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ : જ્ઞાતિએ બ્રાહ્મણ. આધોઈ રાજ-ચોપાઇ (ર.ઈ.૧૭૫૫)ના કર્તા. ગામના રહીશ. તેમને માવજી નામે પુત્ર હતા જે સારા કવિ હતા. સંદર્ભ: જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–'જેસલમેર, જેન તેમનો કવનકાળ ઈ.૧૭૬૪થી ઈ.૧૮૨૪ નોંધાયેલો મળે છે તે જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી, અગરચંદ નાહટા. પરથી કવિ પૂજાનો સમય ઈ. ૧૮મી સદી પૂર્વ માની શકાય .ત્રિ ૪ પ્રકરણોમાં વિભક્ત મારવાડી ભાષાની ગાઢ અસરવાળી ‘કાળ ચિતામણિ” (મુ.) નામની કવિની કૃતિ મળે છે. કવિની આ રચના પુંજરાજ [ ] : જૈન. ૩ કડીના નિમીશ્વર દ્વારા તેમના જ્યોતિષ, વૈદક, યોગ અને ભાષા સાહિત્યના ઊંડા ગીત’ લિ.રસં. ૧૮મી સદી અ.)ના કર્તા. અભ્યાસનો પરિચય થાય છે. સંદર્ભ : મુપગૂહસૂચી. [કી.જો.. કવિએ ‘વિદુરની ભાજી, ‘કુંડળિયા, ‘થાળ” એ કૃતિઓ પૂજા : જુઓ |જા. ઉપરાંત પદ (મું), દુહા, છપા, સવૈયા પણ રહ્યાં છે. કૃતિ : ૧. ફાસ્ત્રમાસિક જલાઈ-સપ્ટે. ૧૯૯૨–‘અપ્રસિદ્ધ લોકપંજા ત્રષિ)-૧ ઈ. ૧૫૯૬માં હયાત : પાચંદ્રગચ્છના જૈન સાહિત્ય' સં. કચરાલાલ શ. સોની, ૨, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન સાધુ. સમરાંદ્રની પરંપરામાં હંસચંદ્રના શિષ્ય. જ્ઞાતિએ કડવા પટેલ. ૧૯૩૯-વિ અને તેની કાળચિતામણિ', સં. જયશંકર ઉ. પિતાનું નામ ગોરો અને માતા ધનબાઈ. વિમલચંદ્રસૂરિને હસ્તે પાઠક. ઈ. ૧૬૧૪માં દીક્ષા. દુહા-ચોપાઇમાં નિબદ્ધ, કવચિત પ્રાકૃત સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો. ગાથાઓ, સંસ્કૃત શ્લોકો અને સુભાષિતોથી યુક્ત, ૪ ખંડ અને ૩૩૪ કડીના ‘આરામશોભા-ચરિત્ર' (ર.ઈ.૧૫૯૬/સં. ૧૬૫ર, પૂનપૂની : આ નામે ૫ કડીની ‘અંતરંગવણઝારા- ગીત’ મળે છે. આસો સુદ ૧૫, બુધવાર; મુ.) તથા બ્રહ્મદત્તચક્રવર્તી-રાસના તેના કત કયાં પૂનમૂન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કર્તા. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. [કી.જા.) કૃતિ : આરામશો નાચરિત્ર, પ્ર. જૈન હઠીસિહ સરસ્વતી સભા, પૂનો-૧ [ઈ. ૧૫૧૮ સુધીમાં : જૈન. ૬ ડીની ‘ઉપદેશાત્મકઈ. ૧૯૨૮. ગીત (લે.ઈ.૧૫૧૮) એ કૃતિના કર્તા. સંદર્ભ : ૧. જેકવિ : (૧); ૨. મુપુગૃહસૂચી. [કી.જો.] સંદર્ભ : મુપુગૃહસૂચી. [કી.જો.] પૂંજા (બાવા)-૨ [ 1 : મુસ્લિમ કવિ. પુન/નો-૨ [ઈ. ૧૫૩૯ સુધીમાં : જેન. ૨૧ કડીની ‘મેઘકુમાર કાયમદીનની પરંપરામાં અભરામબાવાના શિષ્ય. જ્ઞાતિએ ખંભાતના સઝાય” (લે.ઈ.૧૫૩૯; મ.)ના કર્તા, ખારવા-ખલાસી. તેમના અનુયાયી વર્ગમાં ખલાસી, ગોલા, કણબી, કૃતિ : ૧. જેમાલા (શા) : ૧, ૨, જેસંગ્રહ (જ.); ૩. જૈસ છિયા, સોની ઉપરાંત પારસીઓ પણ હતા. સંગ્રહ(ન.). વેદાંતકથિત જ્ઞાન અને ભક્તિમાર્ગનાં વિવિધ તત્ત્વોનું નિરૂપણ સંદર્ભ : ૧. દેસુરાસમાળા; || ૨, મુપુગૃહસૂચી; ૩. હજૈજ્ઞા કરતાં બીલાવલ, પ્રભાત, કેદાર વગેરે વિવિધ રાગના નિર્દેશવાળાં સચિ : ૧. [કી.જો.] તેમનાં ૩૯ ભજનો (મુ.) મળે છે. કૃતિ : મુક્તિસાગર, સં. હરગોવનદાર હરકીશનદાસ, ઈ.૧૯૨૯. પૂરીબાઈ ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૮મી સદી પૂર્વાધી : સંદર્ભ : નરોશન, સં. રતનશાહ કોયાજી, ઈ.૧૯૨૪. ભક્ત કવયિત્રી. પિતા ભાણજી. તેઓ મૂળ અમદાવાદના પણ પછી ર.ર.દ. ઉમરેઠમાં વસવાટ કરેલા. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ, પૂડીબાઈના હયાતીકાળ વિશે ચોક્કસ માહિતી મળતી નથી પણ પૂજારામ | 1 : શ્રીકૃષ્ણ ભક્તિનાં પદોના ઈ.૧૬૮૧થી ઈ. ૧૭૫૨ સુધી તેઓ હયાત હોવાનું અનુમાન થયું છે. માત્ર અગિયાર વર્ષની નાની વયે તેમનાં લગ્ન થયેલાં, પરંતુ સંદર્ભ : પ્રાકૃતિઓ. [કી.જો]. તેમનાં પતિ કોલેરામાં મૃત્યુ પામતા તેઓ બાળવિધવા બનેલાં. તે પછીનો બધો સમય તેમણે તેમના પિતા સાથે, તેમના પિતાને પૂજાસત : આ નામે ‘પાંડવી-ગીતા (ર.ઈ.૧૬૪૬) અને ૧૦૯ ખડાયતા વણિકો તરફથી મળેલી રઘુનાથજીની સેવામાં, પસાર કર્યો કડીના ‘નલનાં ચંદ્રાવળા મળે છે જે પરમાણંદદાસ)-૪ની કૃતિઓ હતો. પિતાના મૃત્યુ પછી પણ તેમણે રઘુનાથજીની સેવા ચાલુ હોવાની સંભાવના છે. સંદર્ભ: ૧. કવિચરિત : ૧, ૨, ૩૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગ કડવાંનું, સાદી અને પ્રૌઢ શૈલીમાં રામ-સીતાના વિવાહબીજે ૪. ફોહનામાવલિ, કી.જો. પ્રસંગનું ચિત્રણ કરતું “સીતા-મંગળ’(મુ.) નામનું કથાકાવ્ય તેમનું પૂજે-૧ (ઈ. ૧૯૪૯ સુધીમાં : ૪૦ કડીની ‘કમાંગદપૂરીવર્ણન મળે છે. તેમાં તત્કાલીન લગ્નનાં રીતરિવાજાનું વર્ણન છે. વળી એકાદશી મહાભ્ય” લિ.ઈ.૧૬૪૯) એ કૃતિના કર્તા. બરાનપુરની બાજોઠી “વીસનગરની થાળી', ડુંગરપુરની ઝારી', સંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ: ૧. શિ.ત્રિ] “વીજાપુરના વાટકડા’ વગેરેના નિર્દેશ પણ છે. કર્તા. ૨૫૦: ગુજરાતી સાહિત્યકોશ પુષ્પવિન્ય: પૂરીબાઈ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ કિી.જો.] જૈનૂકવિઓ: ૧. કૃતિ: ૧. ગુકાદોહન; ૨. બુકાદોહન-૧. પાટણની બાજુના સંડેર ગામનો પેથડશાહ પોતાના ભાઈઓ સંદર્ભ: ૧. કવિચરિત-૩, ૨. પ્રાકૃતિઓ; [C] ૩. સાહિત્ય, સાથે સંઘ કાઢી સૌરાષ્ટ્ર જાય છે એ પ્રસંગનું આલેખન કરતા આ એપ્રિલ ૧૯૨૬-કવિ પૂરીબાઈ', ભોગીલાલ મી. ગાંધી; [] રાસ કાવ્યત્વની દષ્ટિએ નહીં, પરંતુ સંઘ નીકળ્યો તે વખતે પાટ૪. ગૂહાયાદી. ચિ.શે.] ણમાં કર્ણ વાઘેલાનું રાજ્ય હતું, સંઘ પાટણથી પાલીતાણા અને પાલીતાણાથી જૂનાગઢ આવ્યો ત્યારે જે ગામોમાંથી પસાર થયો તે પૂર્ણકલશ () [ ] : જૈન સાધુ. ૧૦ કડીની ગામના નિર્દેશ. જનાગઢમાં મંડલિકે સંઘને ઊતરવા માટે કરી દેશવૈકાલિક-ગીત' (અપૂર્ણ)ના કર્તા. આપેલી સગવડ ઇત્યાદિ ઐતિહાસિક-ભૌગોલિક સંદર્ભો અને સંદર્ભ : આલિસ્ટઑઇ: ૨. કિ.જો.] રોળા, દુહા, ચોપાઇ, સવૈયા અને ગેય દેશીઓવાળા વિશિષ્ટ કાવ્ય બંધને લીધે ધ્યાનપાત્ર બને છે. પૂર્ણદાસ [. : ભજનો(૧મુ.)ના કર્તા. કૃતિ : પ્રાગૂકાસંગ્રહ: ૧. કૃતિ : મુજનિક કાવ્યસંગ્રહ. પ્ર. શા. વૃન્દાવનદાસ કાનજી, સંદર્ભ : ૧. આકવિઓ: ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ] ૩. ઈ. ૧૮૮૮. જિ.ગા.] પ્રભ ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ : ખરતરગચ્છના જૈન સાધુ. પથા : આ નામે ૭ કડીની ‘મુનિસુવ્રતસ્વામી-વિનતિ' મળે છે કોતરનની પરંપરામાં શાંતિકશલના શિષ્ય. ૩ ખાંડ અને ૬૧૬ તેના કર્તા ક્યા પેથા નામના કવિ છે તે નિશ્ચિત થતું નથી. કડીની ‘પુણ્યદત્તસુ મદ્રા-ચોપાઈ' (ર.ઈ.૧૭૩૦સે. ૧૭૮૬, રિતક સંદર્ભ : હજૈજ્ઞાસુચિ : ૧. શિ.ત્રિ દિવાળી ૧૩-), ૨૫ ઢાળની ‘ગજસુકુમાલ-ચોપાઈ' (ર.ઈ.૧૭૩૦| સં. ૧૭૮૬, પોષ સુદ ૨, ગુરુવાર), ૭ ઢાળ અને ૧૧૭ કડીની પોચો : જુઓ પાંચો. શત્રુંજય-રાસ’(ર.ઈ.૧૭૩૪/સં. ૧૭૯૦, ફાગણ વદ ૮, મંગળવાર) તથા ૪ ખંડ ને ૭૬૨ કડીની રાત્રિભોજનને વિષય કરતી પોટો/પોડો [ઈ. ૧૭૧૭ સુધીમાં : જ્ઞાતિએ બારોટ કવિ. તેમની ‘જયસેન કુમાર-પ્રબંધ/રાસ” [૨.ઈ.૧૭૩૬/સં.૧૭૯૨, કારતક દિવાળી મહાભારતના “અશ્વમેધપર્વ” પરથી રચાયેલી ૮ કડવાંની ‘સુધ૧૩,-) એ કૃતિઓના કર્તા. ન્વાખ્યાન (મુ) તથા ૮ કડવાંની “મોરધ્વજાખ્યાન' લિ.ઈ.૧૭૧૭; સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;[] ૩. જેગૂ ૨, મરાસસાહિત્ય: _J૩. જ- મુ.) એ ૨ ભક્તિપ્રધાન આખ્યાનકૃતિઓ મળે છે. તેમણે 'મોરધ્વજવિઓ: ૩(૨). કિ.જ.) આખ્યાન'માં કેટલાક સંસ્કૃત શ્લોક ઉદ્ધત કર્યા છે. વળી કાવ્યને આખ્યાન માં કેટલાક સંત કહો, ઉદ્ધત થઈ છે વધુ અંતે પણ તેમણે સંસ્કૃત શ્લોક ગૂંચ્યો છે. આ ઉપરથી તેઓ પૂર્ણાનંદ [ઈ. ૧૮૨૮માં હયાત] : ચંદ્રગચ્છના જૈન સાધુ. ક્ષમા સંસ્કૃતજ્ઞ હોવાનું અનુમાન થયું છે. રત્નની પરંપરામાં તારારત્નના શિષ્ય. “મઘકુમાર-રાસ' (ર.ઈ.૧૮૨૮) કૃતિ: બૂકાદોહન : ૬, ૮. સંદર્ભ: ૧. કવિચરિત: ૧-૨; [] ૨. ગૂહાયાદી. [ચશે.] સંદર્ભ:મુપુગૃહસૂચી. [કી.જો] પ્યારેરામ [ |: જૈન. ૩૭ કડીની ‘બાલા ]: ૭ કડીની સાતવારની પૂનંદશિખ ગરબી(મ.)ના કર્તા. ત્રિપુરા-છંદના કર્તા. સંદર્ભ : ડિકૅટલાંગભાઈ : ૧૯(૨). કિી.જો] કૃતિ: ભસાસિંધુ. કી.જો.] પ્રકાશસિંહ [ઈ. ૧૮૧લ્માં હયાત : લોકાગચ્છના શ્રાવકકવિ. ૧૩ પેથડ/પથો(મંત્રી) [ઈ. ૧૫મી સદી] : અંચલગચ્છના શ્રાવકકવિ. કડીના બારવ્રતના છપ્પા/સઝાય” (ર.ઈ.૧૮૧૯/સં. ૧૮૭૫, અસાડ જ્ઞાતિએ શ્રીમાળી. જંબુગામના વાસી. જયકેસરસૂરિ (આચાર્યપદ સુદ ૮; મુ.)ના કર્તા. ઈ. ૧૪૩૮)ના શિષ્ય. ૨૦૬ કડીની “(જીરાઉલા) પાર્શ્વનાથ દશભવ કૃતિ : વિવિધ પુષ્પવાટિકા, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨. વિવાહલ' (ર.ઈ.૧૪૩૮ પછી– ઈ. ૧૪૮૬ પહેલાં)ના કર્તા. સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ : ૨; ] ૨. જૈનૂકવિઓ : ૩(૧). સંદર્ભ : ૧. ગુસાઈતિહાસ : ૨; ૨. પ્રાકારૂપરંપરા;] ૩. જંગૂ [કી.જો.] કવિઓ: ૧, ૩(૧); ૪. મુપુગૃહસૂચી; ૫. લહસૂચી. [કી.જો.] પ્રગત [ ]: ‘જ્વાલામુખીનો ગરબો'ના ‘પથારાસ': અજ્ઞાતકર્તૃક આ અપૂર્ણ રાસ(મુ.)નો રચયિતા “મંડ- કર્તા લિક' નામનો કોઈ કવિ છે એમ એના અંતભાગની પંક્તિઓમાં સંદર્ભ : મહાયાદી. કિ.જો.] મળતા ઉલ્લેખ પરથી મનાયું છે. વાસ્તવમાં ‘મંડલિક' નામ કર્તાનું નહીં પરંતુ જૂનાગઢના રાજા રા'મંડલિકનું કે અન્ય કોઈ વ્યક્તિનું પ્રજરામ [ ] : પદોના કર્તા. સૂચક હોવાની સંભાવના છે. સંદર્ભ: ગૂહાયાદી. [કી.જો.] ના કર્તા પૂર્ણકલશ () : પ્રજારામ ગુજરાતી સાહિત્યકોશ : ૨૫૧ For Personal & Private Use Only www.ainelibrary.org Page #281 -------------------------------------------------------------------------- ________________ [.શુ. પ્રજ્ઞાતિલક(સૂરિ) શિષ્ય ઈિ. ૧૩૦૬માં હયાત : જૈન સાધુ. ઉદય થયેલી આ વીશીઓમાં વિના આશય તો લોકોના દંભી ધર્માચાર સિંહસૂરિના જીવનવૃત્તાંત અને પ્રજ્ઞાતિલકસૂરિની પ્રશંસાને વિષય તેમ જ તેમની બુદ્ધિજડતા પર કટાક્ષ કરી જ્ઞાનબોધ આપવાનો છે. કરતા તથા આબૂ પાસે આવેલા ‘કછૂ' નામના ગામના નામ જેમ કે, કવિ કહે છે કે ભૂત, પ્રેત, વૈતાલ કે પિશાચની ઉપાસના પરથી જેનું નામ “કચ્છલી-રાસ' (ર.ઈ.૧૩૦૬; મુ.) પડયું છે તે કરવાનો શું અર્થ? જે પોતે જ ‘મવાવિમાં હજી અતૃપ્ત બની કૃતિના કર્તા. ફર્યા કરતાં હોય તે આપણું દુ:ખ કેવી રીતે દૂર કરી શકે? જે કૃતિ : ૧. પસમુચ્ચય; ૨. પ્રાચૂકાસંગ્રહ. કુળદેવતાનું વજન અડધો તોલો હોય તે મણના વજનવાળા તિલકનો સંદર્ભ : ૧. આકવિઓ;] ૨. જેસાઇતિહાસ, ૩. ફાસ્ત્રમા- ભાર કેવી રીતે ઉપાડી શકે? ‘ગુજરાત શેરી સાંકડી’ ‘પેટ સિક, જુલાઈ-સપ્ટે.૧૯૬૫–ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ', ભરાયું તો પાટણ ભરાયું ‘નાગરીનાં ગોઠણપણાં' ઇત્યાદિ પ્રજાહીરાલાલ ર. કાપડિયા. [કી.જો. જીવનમાં પ્રચલિત વિચારોનું પ્રતિબિંબ પાડતાં ઉખાણાંનો આ કોશ તત્કાલીન ગુજરાતના તળપદા જીવનને જાણવા માટે પણ ઉપયોગી પ્રતાપ-૧ [ | : જૈન. મોહનવિજ્યના શિષ્ય બની રહે છે. કટાક્ષમય વાણી, જ્ઞાનબોધ ને પપદી ચોપાઈનો બંધ ૬ કડીના ‘સેરીસા પાર્શ્વનાથ જિન સ્તવન (મુ.)ના કર્તા. એ બાબતમાં આ કૃતિની અસર અખાના છપ્પાઓ પર જોઈ કૃતિ : જેસંગ્રહ .ત્રિ.] શકાય છે. પ્રતાપ-૨ [ : જેન. રામવિજયના શિષ્ય. “પ્રબોધબાવની' ર.ઈ.૧૮૧૪/સં. ૧૮૭૦, ફાગણ વદ ૩] : ૫૨. ૧૨ કડીની ‘હિનેમી-સઝાય(મુ.)ના કર્તા. કુંડળિયાની દયારામકૃત આ રચના (મ.) ઉખાણાગ્રથિત કૃતિઓની કતિ : સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ કરમચંદનું છાપખાનું, સં. મધ્યકાલીન પરંપરાની છે. કવિએ દરેક કુંડળિયામાં આરંભે ૧૯૨૧.. [.ત્રિ. ‘ઉખાણું” એટલે લોકોદિત મૂડી એને આધારે કશોક બોધ આપ્યો છે. જેમ કે, “તરસ્યો ખોદે કૂપ ડ, પ્રકટ પિયે નહીં ગંગ” એ પ્રતાપચંદ્ર [ ] : ૧૩ કડીના “ચંદ્રપ્રભાજીના કહેવતની મદદથી કવિ સમજાવે છે કે જડ, મૂર્ખ માણસ પરબ્રહ્મના સ્તવનના કર્તા. પ્રગટ રૂપ સમા શ્રીવલ્લ વંશને શરણે ન જતાં કુપંથમાં પોતાનું સંદર્ભ :ડિકેટલાંગબીજે. શિ.ત્રિ.] મન સ્થાપે છે. “પારસમણિને વાટકે ભટજી માગે ભીખ”, “મસાણ મોદકમાં ક્યાં ઇલાયચીનો સ્વાદ” “અજગર ભાસે અળશિયું, પ્રતાપવિજ્ય(ગણિ) [ઈ. ૧૮૨૫ સુધીમાં : જૈન સાધુ. ‘સૂકતા મરવું ભાસે મોર” આદિ અનેક રસપ્રદ રૂઢોક્તિઓનો સચોટ વિનિવલી ઉપદેશરસાલ-બાલાવબોધ (લે. ઈ.૧૮૨૫)ના કર્તા. યોગ કરી બતાવતી ને પ્રાસાદિક અભિવ્યક્તિથી મનોરમ બનતી આ સંદર્ભ : મુપુગૃહસૂચી. કી.જો.] કૃતિ રચાઇ તો છે “નિજ મન”ને કૃષ્ણકીર્તનરત રહેવાનો બોધ પ્રતાપસિંહ [ ] : ચંદકુંવરીની વાર્તાના કર્તા. આપવા માટે, પરંતુ એમાં કૃષ્ણકીર્તનના ઉપદેશ નિમિત્તે કવિએ સંદર્ભ: પાંગુહસ્તલેખો. [.ત્રિ.] ઈશ્વરની શાશ્વતતા, સંસારની ક્ષણભંગુરતા, પ્રપંચી ભક્તો અને ઢોંગી ગુરુઓ, સત્સંગમહિમા આદિ વિષયોને પણ આવરી લીધા પ્રતિકુશલ [ઈ. ૧૬૨૫માં હયાત) : જૈન. ‘ચંદ્રલેખા-ચોપાઈ' (ર. છે. ઈ.૧૬૨૫)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા. [.ત્રિ]. પ્રભસેવક [ઈ. ૧૯૨૧માં હયાત] : મુખશોધનગચ્છના જૈન સાધુ. ૫૯ કડીની ‘ભગવતી-સાધુવંદના' (ર.ઈ.૧૬૨૧)ના કર્તા. પ્રથમદાસ [ U: કૃષ્ણગોપીની રસિક ગરબી- સંદર્ભ: જંગૂકવિઓ: ૧. કિ.જો.] ઓના કર્તા. પ્રભાકરજી (બ્રહ્મર્ષિ) [ : કવિ કચ્છ મોથાળાના સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-ગુજરાતના પ્રસિદ્ધ રહીશ હતા. તેમને નામે “પતિવ્રતા સ્ત્રીઓ’, ‘બારાક્ષરી', બ્રહ્મષિતથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો છગનલાલ કચ્છી પદાવલી’, ‘બ્રહ્મર્ષિ ભજનામૃત', “મોક્ષમંદિર’, ‘સ્વર્ગસોપાન વિ. રાવળ. કિી.જે. વગેરે કૃતિઓ નોંધાયેલી છે. તેમનું ૧ પદ(મુ) મળે છે. ‘પ્રબોધબત્રીશી/માંડણ બંધારાનાં ઉખાણાં’ : પદી ચોપાઇવાળી કૃતિ : કરછના સંતો, દુલેરાય કારાણી, ઈ. ૧૯૧૬ (સં.). ૨૦-૨૦ કડીની ૩૨ વીશીઓમાં સંકલિત માંડણની આ કૃતિ કી.જો.] (મુ.) ગુજરાતીની પહેલી ઉખાણાગ્રથિત રચના છે. પહેલા જ કે પ્રભાચંદ્ર [ ] : દિગંબર જૈન સાધુ. ૬૦ ૫ ચરણમાં કથયિતવ્ય અને પાંચમા-છઠ્ઠા કે છઠ્ઠા ચરણમાં જન કડીના ‘બાહુબલિ ભરત-છંદ' (લે.ઈ. ૧૮મી સદી)ના કર્તા. સમાજમાં પ્રચલિત કોઈ લોકોક્તિ કે ઉખાણાથી થયિતવ્યને સંદર્ભ : હેજેસાસૂચિ : ૧. [કી.જો.] સમર્થન એ રીતે દરેક કડીની સંલના થયેલી છે. ભકિત, માયા, કણ, હૃદય, રાજનીતિ, હાસ્ય વગેરે શીર્ષકો નીચે વર્ગીકૃત પ્રભાશંકર : આ નામે ૪ પદની ‘રાવણ મંદોદરી-સંવાદ’(મુ.), ૧૯ ૨૫૨ : ગુજરાતી સાહિત્યકોશ પન્નાતિલક(સૂરિ)શિષ્ય : પ્રભાશંકર For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ઠંડીની માતાજીવિષયક ગરબી(મુ.), પચ્ચીવિષયક ૧૪ છુપા (મુ.) તથા ૩ પદ(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ પ્રભાશં છે કે દાય તે વિશે નિશ્ચિતપણે વી શકાય તેમ નથી. કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. ભજનસાગર : ૧; ૩. મસાસિંધુ; ૪. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજી માઈ, ઈ. ૧૮૮૯; [] ૫. વસંત, માઘ ૧૯૬૬–ગુજરાતના અપ્રસિદ્ધ કવિઓ', છગનલાલ વિ. રાવળ, સંદર્ભ : ૧, પ્રાકૃતિઓ; [] ૨. ગુજરાત શાળાપત્ર, જન્મ ૧૧૦ ગુજરાતનો પિઽ તથા અસલ વિશ્વ પ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.. વતન પ્રભાશંકર-૧ ઈ. ૧૮૬૩ સુધીમાં] : જ્ઞાતિએ ખડાયતા બ્રાહ્મણ. અમદાવાદ, જ્ઞાનવિષયક-ધોળ’(લે.ઈ.૧૮૬૩), ‘તુલસીવિવાહ, ‘પરિમિ’, બાર માસ, બ્રહ્મતત્વ' તથા પર્દાના કર્યા. સંદર્ભ : ગૃહાયાદી. [કી.જ. પ્રભુચંદ્ર ઈ. ૧૮૦૨માં હયાત| : જૈન સાધુ. ‘જીવશિખામણ-રાસ’ (ર.ઈ.૧૮૦૨)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૧. [કી.જો.] ]: ગણપતિની સ્તુતિના પદના સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦–'ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય ભાગ ત્રીજો, છગનલાલ વિ. રાવળ. [કી.જો.] પ્રભુરામ-૧ [ઈ. ૧૭૭૮માં હયાત] : બ્રાહ્મણકવિ, સહેરાગામના વતની. તેમની ૨૫ કડીની 'રામવિવાહના લોકાપુ) અને ૭૦ કડીની ‘કળિયુગનો છંદ’ (ર.ઈ.૧૭૭૮; મુ.) કૃતિઓ મળે છે. કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્રિવેદી; ૨. પ્રાકાવિનોદ : ૧. સંદર્ભ : ૧. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ૧૯૬૫; [] ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭–‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામાળા, દેવદત્ત જોશી; | 1 à. ગૂપાયાદી. [ી.જા.) પ્રાય | કર્તા. પ્રભુરામ-૨ . ૧૯મી સદી : પુષ્ટિસંપ્રદાયના ભક્તવિ સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.] [કી.જો.] પ્રમોદચંદ્ર–૧ [ || જૈન સાધુ. સુખદણના શિષ્ય. ૩૨૦ શાગ્રની ‘કલાવતી રાસ'ના કા પ્રભાશંકર-૧ : પ્રશ્નોત્તરમાલિકા’ સંદર્ભ : આલિસ્ટઇ : ૨. પ્રમોદમાણિકયશિષ્ય[ ચોપાઇ” (લે. ઈ. ૧૯મી સદી અનુન્ડના કર્તા. સંદર્ભે : મુવી. પ્રયાગદાસ [ ] : પિતાનું નામ ગંગદાસ, ઉદેપુરના વતની. ૩૨ કડીની કપડાકુતૂહલ’(મુ.)ના કર્તા. કૃતિ : વર્ણસમુચ્ચય : ૧, સે. ભોગીલાલ જ. સસરા, છૅ. ૧૯૫૬ (સ.), [કી...] ‘પ્રશ્નોત્તરમાલિકા' : ધીરાકૃત કાફી પ્રકારનાં ૨૧૭ પદની માળા(મુ.), શિષ્યગુરુ વચ્ચેના પ્રશ્નોત્તર રૂપે રચાયેલી આ કૃતિમાં જપમાળાના ૧૦૮ મણકાની જેમ ૧૦૮ પ્રશ્ન-પદો છે ને ૧૦૮ ઉત્તર-પદો છે. દરેક પ્રશ્નને આખું પદ આપવામાં આવ્યું છે તેથી પ્રશ્ન સ્ફુટ રૂપે મુકાય છે, વ્યવહારના અનુભવના સંદર્ભમાં શંકા ઉઠાવાય છે ને એમાં શિષ્યના સંશયગ્રસ્ત મન ને જિજ્ઞાસુવૃત્તિને વ્યક્ત થવાનો અવકાશ મળે છે. ઉત્તર પણ ૧ નાનકડા પદમાં સમાવવાનો હોઈ સ્વામાવિક રીતે જ નાના નાના પ્રશ્નોનો આકાય લેવાય છે—બ્રહ્મને કોણ પામી શકે? શાસ્ત્ર અને ગુરુની શી આવશ્યકતા છે? વાસના વિના વ્યવહાર કેમ સંભવે ? સ્વર્ગસુખ ‘પ્રભુશથી” : જુઓ શ્રાવક દેવચંદ્ર ઈ. ૧૯મી સદી પૂર્વ પ્રમોદચંદ્ર : આ નામે ‘અષ્ટબોલગભિત જિનસ્તવન-ચોવીસી' (લે. તે શું? નરક શું? સ્વતંત્રતા શું? પરતંત્રતા શું? દાન કોને સં. ૧૮મી સદી) મળે છે. તેના કર્તા કથા પ્રમોદચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. - સંદર્ભ : હે‰જ્ઞાસૂચિ : ૧. કહેવાય ? વગેરે. ઉત્તરો શ્ની નર્કાળ વિના સીધા પ્રતિપાદન રૂપે અપાયેલા છે ને દૃષ્ટાંતના વિનિયોગથી એમાં લોકમોગ્યતા આવી છે. તે ઉપરાંત ગુરુએ શિલ્પને આત્મીયભાવે કરવા ઉદ્ગારોને પણ એમાં સ્થાન મળ્યું છે. આ રીતે આ પ્રશ્નોત્તરીની શૈલીમાં પ્રાતિના, વિશ્વના અને જીવંતતાના ગુણો છે. ગુજરાતી સાહિત્યકોશ : ૨૫૩ [કી.જો.] | જન. દંતાલીડી [કી.જો.] પ્રમોદશીલશિષ્ય [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ૩૭ કડીનું ‘શ્રી સીમંધરજિન-સ્તોત્રવિચારસંયુક્ત’(૨. ઈ. ૧૫૫૭ સં.૧૯૧૩, ફાગણ સુદ ૧૦ ૨૬ કડી "શ્રી વીસવિહરમાન બોલ છે. સંયુક્ત ૧૭૦ જિનનામ-સ્તવન' (ર.ઈ.૧૫૫૭ સ. ૧૬૧૭, ફાગણ સુદ ૧૬, ૮ ડીની ‘ધસૂરિ-સરાય' (ર... ૧૫૭૩) અને ૨૫ કડીની ઉપામને વિષય કરતી 'વીરસેન-સા' .ઈ.૧૫૭૩૦ના કર્તા. [કી.જો.] સંદર્ભ : પાંગુહસ્તલેખો; [...] ૨. જૈનૂકવિઓ : ૧. પ્રમોદસાગર : આ નામે । ચોવીસી)મુ.) મળે છે. આ પ્રમોદસાગર--૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. અસ્તમંષા ૨. મોસંૐ નિકાસંદોહ : ૧ ૪. જૈગૂસારત્નો : ૧. [ચ.શે.] પ્રમોદસાગર-૧ | ] : જૈન સાધુ. લક્ષ્મીસાગરના શિા, ૧૩ કડીના ‘પર્યુષણનું ચૈત્યવંદન'(મુ.)ના કર્તા. કૃતિ : ૧.ચૈાસંગ્રહ : ૧,૨; ૨. દંડાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ ઈ. ૧૯૨૦, [ચ.શે.] For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ જ હોવાનું માને જણાય છે. તિથિ 'પ્રશ્નોત્તર માલિકોમાં ધીરાભગતની વૈચારિક ભૂમિકા અદ્વૈત- ઈશ્વરપ્રાર્થનાઓ અને યુદ્ધના તાદૃશ આલેખન જવા રસપ્રદ અંશ વેદાંતની છે, જો કે, એનું ક્રમબદ્ધ શાસ્ત્રીય નિરૂપણ કરવાનો ધરાવતી આ કૃતિનાં કેટલાંક પદ્યો એની સુગેયતાને કારણે લોકએમાં આશય નથી. આરંભમાં મોક્ષોપાસના માટે જ્ઞાન અને કર્મ પ્રચલિત બનેલાં છે. ઢાળોમાં પ્રયોજાયેલી વિવિધ ધ્રુવાઓ અને બનેની આવશ્યકતા એ દર્શાવે છે– એમાં ગીતાનો પ્રભાવ હોઈ નિર્દેશાયેલા વિવિધ રાગો આખ્યાનની સુગેયતાના પ્રમાણરૂપ છે. શકે – પણ પછીથી જ્ઞાન એટલે કે આત્મજ્ઞાનનું પ્રતિપાદન સાતત્યથી ર.સી./ થયેલું દેખાય છે. યોગ, સાંખ્ય, મીમાંસાના માર્ગો ને દાનસ્નાનાદિ કર્મોને એ મોક્ષપાસનામાં અનાવશ્યક લેખે છે તેમ જ ધન કોને પ્રાગ/પ્રાગજી/પ્રાગદત્ત/પ્રાગદાસ/પ્રાણરાજ/પ્રાગો : આ નામે જ્ઞાનકહેવું, તો જ્ઞાન-એવા ઉત્તરો આપે છે. સ્વર્ગસુખ, નરક, સ્વતં- વૈરાગ્યની, કૃષ્ણભક્તિની અને માતાના ગરબા રૂપે કૃતિઓ મળે છે. ત્રતા, પરતંત્રતા, ભૂષણ, લજ્જા, સુખ, દુ:ખ, વગેરેની અહીં જ્ઞાનના ૧ કક્કામાં કવિ પોતાને આત્માનંદના શિષ્ય તરીકે ઓળથયેલી લાક્ષણિક વ્યાખ્યાઓમાં પણ વિના જ્ઞાનલક્ષી દૃષ્ટિકોણ ખાવે છે. આ આત્માનંદ કોઈ રામાનંદી સાધુ હોવાનું અને કવિ દેખાઈ આવે છે. કવિએ કરેલી કેટલીક વ્યાખ્યાઓ વિલક્ષણ છે. રામાનંદી સાધુઓથી પ્રભાવિત હોવાનું અનુમાન 'કવિચરિત'માં જેમ કે, પ્રાણીમાત્રનો દ્રોહ ન કરવો, તેનું નામ દાન. વર્ણાશ્રમધર્મ થયું છે. દિનમણિ' નામની હિંદી કૃતિની ૨.ઈ. ૧૭૮૨ છે એને વિશેનું ધીરાભગતનું દૃષ્ટિબિંદ નોંધપાત્ર છે. વર્ણાશ્રમધર્મનું પાલન આધારે કવિ ઈ. ૧૮મી સદીમાં થઈ ગયાનું કહી શકાય. ‘જ્ઞાનના કરવું તે કર્તવ્ય કે આત્મામાં વિશ્વાસ કરવો તે કર્તવ્ય, એવા દ્વાદશ-માસ/મહિના', ૩૩ અને ૩૪ કડીના ૨ કક્કા, ‘ચિતાપ્રશ્નના ઉત્તરમાં એ વર્ણાશ્રમધર્મની નિરર્થકતા બતાવે છે, ને મણિચેતવણી', કેટલાંક પદો(૨ મુ.) તથા હિન્દી મિશ્ર ગુજરાતીમાં આત્મામાં વિશ્રાન્તિને જ કર્તવ્ય ગણાવે છે. મળતી ‘રામરસાયણ’ એ કૃતિઓના કર્તા પ્રીતમના પુરોગામી તરીકે શાસ્ત્રીય વાદાવાદના રૂપમાં નહીં તો પણ સારદોહનની રીતે ઓળખવાયેલા જ્ઞાનમાર્ગી કવિ પ્રાગ/પ્રાગદાસ છે. અહીં વેદાન્તવિચારના ઘણા મુદ્દાઓ-બ્રહ્મનું એકત્વ, એની નિરૂ- પ્રાગ/પ્રાગજીને નામે “તિથિ/પંદરતિથિ (મુ.) તથા કૃષણભકિતનાં પાધિકતા, જગતનું મિથ્યાત્વ, દ્રત, માયાનું સ્વરૂપ, લિંગદેહ– પદો મળે છે, તેમ જ ૨૯/૩૪ કડીનો ‘ચોસઠ જોગણીનો ગરબો' કારણદેહ વગેરે સ્પર્શાયા છે ને જ્ઞાનમય જીવનની સાધના વ્યવ- (મુ.) પ્રાગદત્ત/પ્રાગરાજ(પ્રાગદાસને નામે મળે છે. ‘મૂહાયાદી’ હારમાં કેમ ચરિતાર્થ થાય તેનો માર્ગ બતાવાયો છે. ર.દ. અને “કવિચરિત’ આ બધી કૃતિઓના કર્તા એક જ હોવાનું માને છે, પરંતુ એ શંકાસ્પદ જણાય છે. “તિથિ/પંદર-તિથિ’ તથા કૃષ્ણ પ્રસમચંદ્રસૂરિ) [ઈ. ૧૩૬૬ આસપાસ : કૃષ્ણષિગચ્છના જય- ભક્તિનાં પદો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ પ્રાગજીનાં હોવાની સંભાસિંહસૂરિના શિષ્ય. રાજસ્થાનમાં અલ્વર પાસે આવેલા રાવણ વના છે. અને “ચોસઠ જોગણીનો ગરબો' તથા બીજે માતાનો ૫ ગામના પાર્શ્વનાથના મંદિરની પ્રશસ્તિ રૂપે રચાયેલ, ૩ માસની કડીનો ૧ ગરબો (મુ.)ના કર્તા કોઈ ત્રીજા પ્રાગદાસ હોવાની ૧૬ કડીના ‘રાવણિપાર્શ્વનાથ-ફાગુ (ર.ઈ.૧૩૬૬ આસપાસ મુ.)ના સંભાવના છે. કર્તા કવિએ કૃતિમાં વસંતવર્ણનની સાથે પૂજાવિધિ પણ વણી કૃતિ: ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલીધી છે. લાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. નકાસંગ્રહ ૩. નવરાત્રિમાં કૃતિ : પ્રાફાગુસંગ્રહ (સં.). ગાવાના ગરબાસંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; સંદર્ભ: ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી એ. ૪. પ્રાકાસુધા : ૧, ૫. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીવોરા, ઈ. ૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૧; [] ૩. બુદ્ધિપ્રકાશ, ભાઈ, ઈ. ૧૮૮૯, માર્ચ ૧૯૮૦-પ્રસન્નચંદ્રસૂરિકૃત રાવણિપાર્શ્વનાથ-ફાગુ, રમણ- સંદર્ભ : ૧. કવિચરિત : ૩ ૨, ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. લાલ ચી. શાહ. ગ્રિ.ત્રિ પાંગુહસ્તલેખો; [] ૫. ગૂહાયાદી; ૬. ડિકેટલૉગબીજે; ૭. ફૉહ નામાવલિ. [કી.જો. ‘પ્રહલાદ-આખ્યાન' (ર.ઈ.૧૭૬૧/સં. ૧૮૧૭, ચૈત્ર સુદ ૧૧: વસાવડના કવિ કાળિદાસકૃત ૪૦ કડવાંનું આ આખ્યાન(મુ.) પ્રાગજી-૧ (ઈ. ૧૬૮૫માં હયાત] : જૈન સાધુ. ભીમના શિષ્ય. ઢાળ સાથે એકથી વધુ વાર વલણ, ઊથલો (આરંભમાં પણ), ૧૫ કડીની ‘બાહુબલ-સઝાય' (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, આસો પૂર્વછાયો નામક અંશોને પ્રયોજતો વિલક્ષણ કડવાબંધ ધરાવે છે. સુદ ૧૦)ના કર્તા. કવિએ અહીં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનું વૃત્તાંત વીગતે સંદર્ભ : જેન્કવિઓ : ૨. [કી.જો. આલેખવા ઉપરાંત એમના જન્માંતરો રૂપે જય-વિજયની અને શિશુપાલની તથા નૃસિંહાવતારની સાથે વરાહ અવતારની ક્યા વણી કરી છા વળી પ્રાગજી-૨ [ઈ. ૧૬૪૪ પછી] : પુષ્ટિમાર્ગી વૈષણવકવિ. આ કવિ લીધી છે. કથાવસ્તુના આ વિસ્તાર ઉપરાંત કવિની નિરૂપણશૈલી ગરિકન તિવાન !' ખા ઉપર વિલી સિરપ ગોકુલેશપ્રભુના તિરોધાન (ઈ. ૧૬૪૪) પછી થયેલા છે. પણ વાકછટાયુક્ત અને પ્રસ્તાર છે. પ્રારંભે મુકાયેલી ગણેશ સંદર્ભ: પુગુસાહિત્યકારો. [કી.જો.] અને સરસ્વતીની બે કડવાં ભરીને થયેલી સ્તુતિ આનું એક પ્રાગજી-૩ : જુઓ પ્રાગ. લાક્ષણિક દૃષ્ટાંત છે. હિરણ્યાક્ષની દકિત ગર્વિષ્ઠ હિરણ્યકશિપ. અને શ્રદ્ધાન્વિત પ્રલાદ વચ્ચેનો સંવાદ, દેવો અને ભકતોની પ્રાણજીવન [ઈ. ૧૭૭૯ સુધીમાં] : આ કવિએ ‘ચર્ચરી’ લિ.ઈ. જનનાં પદો પુષ્ટિ ૨૫૪:ગુજરાતી સાહિત્યકોશ પ્રસમચંદ્રસૂરિ): પ્રાણજીવન For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭૯), ‘મહારાજની તિથિઓ, ‘શ્રીજીની શોભા’ લિ.ઈ.૧૭૭૯) રમાં રચાયેલા “મહિના-૩/જ્ઞાનમાસ (ર.ઈ.૧૭૭૩/સં. ૧૮૨૯, તથા પદો (૨ મુ.)ની રચના કરી છે. શ્રાવણ સુદ ૭, રવિવાર; મુ.) તથા “મહિના-૨’(મુ.) વૈરાગ્યબોધક કૃતિ : ભસાસિંધુ. છે, તો ૨ મહિના(મુ.) રાધા-વિરહનાં છે. ૬ તિથિઓમાંથી ૫ સંદર્ભ: ગૂહાયાદી. [કી.જો.] તિથિઓ વૈરાગ્યબોધની અને ૧ કૃષ્ણભક્તિની છે. પરંતુ કવિની વિશેષ ધ્યાનાર્હ રચનાઓ એમનાં હિન્દી અને પ્રાણનાથ સ્વામી) : જુઓ 'ઇન્દ્રાવતી'. ગુજરાતીમાં રચાયેલાં સાખીઓ અને પદો છે કવિની ૭૩૨ : ચંચલાવિષયક ૬ કડીના સાખીઓમાંથી(મુ.) “ચેતવાણી-૨’ની ૯૫ સાખીઓ ગુજરાતીમાં છે ૧ કવિત્ત (મ.)ના કર્તા. અને બાકીની સાધુશાઈ હિન્દીમાં છે. તેમાં કવિના જ્ઞાન, ભક્તિ, કૃતિ : શનીશ્ચરની ચોપાઇ આદિક લઘુગ્રંથના સંગ્રહનું વૈરાગ્ય ઇત્યાદિ વિશેના વિચારો સંકલિત રૂપે રજૂ થયા છે. અત્યારે પુસ્તક, નીમસિહ માણેક, ઈ. ૧૯૨૨. | ત્રિ. મુદ્રિત રૂપે ઉપલબ્ધ ૫૧૫ જેટલાં પદ-(મુ.) થાળ, આરતી, ગરબી, ગરબો એમ વિવિધ સ્વરૂપે મળે છે. વૈરાગ્યબોધ અને કૃષ્ણપ્રીતમ-૧ પ્રીતમદાસજ. ઈ. ૧૭૧૮-અવ. ઈ. ૧૭૯૮(સં.૧૮૫૪, ભકિતવિષયક આ પદો એમાંનાં લોકગમ્ય દૃષ્ટાંતો-રૂપકો, વિવિધ વૈશાખ વદ ૧૨, મંગળવાર : જ્ઞાની ને ભક્તકવિ. જન્મ રાગઢાળ, ચોટદાર ધ્રુવપંક્તિઓથી લોકપ્રિય બન્યાં છે. સૌરાષ્ટ્રના ચૂડા (રાણપુર)માં. જ્ઞાતિએ બારોટ. પિતા પ્રતાપસિંહ. કવિની ૫૯ કડીની ‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ' (ર.ઈ.૧૭૯૧/ માતા કુંવરબાઈ. નાની ઉંમરે ગૃહત્યાગ કરી ચૂડાના રઘુનાથજીનાં સં.૧૮૪૭, ભાદરવા–૧૪, બુધવાર;મુ) તત્કાલીન દુષ્કાળની મંદિરમાં ગુરુ ભાઈદાસજી પાસે રામાનન્દી સાધુ તરીકે ઘટનાને વિષય તરીકે લઈ રચાયેલી હોવાને લીધે ઉલ્લેખપાત્ર એમણે દીક્ષા લીધી. ઈ. ૧૭૮૧માં ચરોતરના સંદેસર ગામે આવી બનતી ભક્તિમૂલક :ચના છે. ૧૧ ચેતવણીઓ “ચિતામણી(મુ.), નિવાસ કર્યો અને મૃત્યુપર્યત ત્યાં જ રહ્યા. ભાઈદાસજી - ૬૩ ડીની ‘બ્રહ્મલીલા” (ર.ઈ.૧૭૯૧ સં. ૧૮૪૭, ચૈત્ર સુદ ૯, સિવાય એમના બીજા ગુરઓ પણ હતા, જેમાં તેમને શાંકર ભાષ્ય, સોમવાર; મુ.), ૪૫ કડીની ‘જ્ઞાન-પ્રકાશ' (ર.ઈ.૧૭૯૦/સં. ૧૮૪૬, ભાગવત જેવા ગ્રંથોનું જ્ઞાન આપનાર નડિયાદના ‘જનગોવિંદ' શ્રાવણ સુદ ૯, સોમવાર; મુ.), ૯ કડીની ‘સપ્તશ્લોકી-ગીતા કે ગોવિંદરામનું સ્થાન મહત્વનું છે. પ્રીતમે ગુજરાત અને (મુ.), ૧૫ કડીની કળિયુગની લીલાને વર્ણવતી ‘વિનય-સ્તુતિ (મુ.), સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળોએ અનેક મંદિરોની સ્થાપના કરી ત્યાં ૬૮ કડીની ‘વિનયદીનતા (ર.ઈ.૧૭૯૨ સં. ૧૮૮૮, અસાડ સુદ પોતાના શિષ્યોને મહંત બનાવ્યા હતા. તેઓ અંધ હતા એવી ૧; મુ), ૧૬ કડીનું ‘શ્રીકૃષ્ણાષ્ટક (મુ), બોડાણો રણછોડરાયજીના માન્યતા એમણે સ્થાપેલાં મંદિરોના શિષ્યસમુદાયમાં પ્રચલિત છે. શલોકા’ના ૪ ગરબા(મુ.), ૨ ‘ગુરુમહિમા’(મુ.), ૨ “વાર’(મુ.), 'રસ કવિને સંસ્કૃતનું જ્ઞાન હશે અને એમણે કેટલાક ધર્મગ્રંથોના વિલાસ’ ઇત્યાદિ કવિની ગુજરાતી અને હિન્દીમાં રચાયેલી, જ્ઞાનઅભ્યાસ પણ કર્યો હશે એમ એમણે કરેલા અનુવાદો પરથી વૈરાગ્ય અને ભકિતની અન્ય રચનાઓ છે. લાગે છે. જો કે, એમની કવિતા સંતપરંપરામાંથી મળેલા જ્ઞાનથી ભગવદ્ગીતાના ૧૮ અધ્યાયનો દુહામાં કવિએ કરેલો પ્રાસાવધારે પ્રભાવિત છે. તેઓ માયાના બંધનમાંથી મુક્ત થવાનો, સદ્ દિક અનુવાદ ‘ભગવદ્ગીતા/પ્રીતમ-ગીતા (ર.ઈ.૧૭૯૬, સં. ૧૮૫૨, ગુરનાં ચરણ સેવવાનો, સંતજનનો સત્સંગ કરવાનો અને એ માદરવા વદ ૩, સોમવાર; મુ.), તથા ભાગવતના એકાદશકંધનો દ્વારા સ્વને ઓળખી નિર્ગુણ બ્રહ્મને પામવાનો બોધ કરે છે, તો દુહા-ચોપાઈમાં કરેલો ભાવાનુવાદ (ર.ઈ.૧૭૮૯ સં. ૧૮૪૫, પોષ બીજી તરફ ભાગવત અને પ્રેમલક્ષણા ભક્તિની કવિતાનો પ્રભાવ સદ ૧૫: મ.)-એ એમના અનુવાદગ્રંથો છે. એમને નામે ચડેલો ઝીલી વિપુલ પ્રમાણમાં કૃષ્ણ ભક્તિની કવિતા લખી ભક્તિના “અધ્યાત્મ રામાયણ’(મ.) ગ્રંથ વાસ્તવમાં કવિ રાઘવદાસ–૧નો છે. મહિમાં પણ કરે છે. એટલે એમની કવિતામાં શનિ અને ભક્તિ કૃતિ : ૧. અધ્યાત્મ રામાયણ, સં. હરગોવિંદદાસ કાંટાવાળા, સં. બન્નેનો મહિમા સમાંતરે થતો દેખાય છે. ૧૯૮૯; ૨. પ્રીતમકાવ્ય-૧, સં. નારણભાઈ શંકરભાઈ, ઈ. ૧૯૦૭; | ગુજરાતી અને સાધુશાઇ હિન્દીમાં રચાયેલી કવિની કવિતા ૩. પ્રીતમદાસની વાણી, સં. મિક્ષુ અખંડાનંદ, ઈ. ૧૯૨૫ (સં.); અનેક સ્વરૂપોમાં વિસ્તરેલી છે. તેમાં સૌથી લાંબી ૨૦ વિશ્રામમાં ૪. પ્રીતમદાસની વાણી તથા કાવ્ય, મનસુખલાલ ૨. ભટ્ટ, ઈ. રચાયેલી “સરસ-ગીતા (ર.ઈ.૧૭૭૫/સં. ૧૮૩૧, અસાડ સુદ ૩, ૧૯૨૪: [] ૫. બુકાદોહન : ૧, ૨, ૩, ૪, ૫, ૬. વિદ્યાપીઠ, સોમવાર: મ.) જાણીતા ઉદ્ધવ-ગોપી પ્રસંગને વિષય તરીકે લઈ નવે- ડિસે. ૧૯૬૯થી જાન્ય-ફેબ્રુ. ૧૯૭૨–‘પ્રીતમકૃત શ્રીમદ્ ચાયેલી મુક્તિનો મહિમા કરતી ધ્યાનપાત્ર ભ્રમરગતિ છે. ૭ ભાગવતનો એકાદશ સ્કંધ' અવિનભાઈ ડી. પટેલ. વિશ્રામની ગુશિષ્યસંવાદ રૂપે રચાયેલી, કાયાકમળના રૂપકથી યોગ- સંદર્ભ : ૧. પ્રીતમ એક અધ્યયન, અશ્વિનભાઈ ડી. પટેલ, માર્ગની પરિભાષામાં ઈશ્વરના સ્વરૂપને વર્ણવતી “શાન-ગીતા' ઈ. ૧૯૭૯)] ૨. કવિચરિત:૩; ૩. ગુસાઇતિહાસ: ૨; ૪. ગુસા. ફિ ઈ.૧૭૮૫/સં.૧૮૪૧ અસાડ વદ ૨, રવિવાર; મુ.)માં દરેક મધ્ય: ૫. સામાળા; ] ૬, ગૂહાયાદી; ૭. ડિકેટલૉગબીજે. મનુષ્યને સ્વરૂપને ઓળખવાનો બોધ છે. કક્કો-૧’(મુ.), 'કક્કો-૨’ રિ.શુ. (ર.ઈ.૧૭૭૬/સ. ૧૮૩૨, ચૈત્ર સુદ ૭, સોમવાર; મુ), ૫ મહિનામાંથી લોકપ્રિય બનેલા સોરઠ રાગના ‘મહિના-૧” (૨.ઈ.૧૭૮૨ પ્રીતમ-૨ [ ]: જૈન સાધુ. ૧૫ કડીની સં.૧૮૩૮, ચૈત્ર વદ ૭, ગુરુવાર; મુ.), ગરબી ઢાળની ચોર- ‘ઉપદેશીઅભિમાનીની સઝાયના કર્તા. પ્રાણનાથ(વાણી): પ્રીત ગુજરાતી સાહિત્યકોશ:૨૫૫ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ [કી.જો.] villantora e 124216 22.5.15 સંદર્ભ : હે જ્ઞાસૂચિ: ૧. 'કિી.જો. તેમણે નીચે મુજબની કૃતિઓ રચેલ છે : 'મૃગાંકકુમાર પદ્માવતી ચોપાઈ/રાસ' (ર.ઈ.૧૫૯૩), ‘ચંપકશ્રેષ્ઠિની કથા (ર.ઈ.૧૫૯૫), પ્રતિવર્ધન: [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ : જૈન સાધુ. ૩૪ કડીના ૯૧૪ કડીનો “અષ્ટપ્રકારી પૂજાબંધ/રાસ' (ર.ઈ.૧૬૦૦, મુ.), 'દાન મહાવીર-સ્તવન' (ર.ઈ.૧૭૧૨) અને ૨૬ કડીના “પાર્શ્વ-સ્તવન શીલતપભાવના-રાસ'(ર.ઈ.૧૬૦૨), ૩૩૩ કડીનો ‘વીરસેન-રાસ', (ર.ઈ.૧૭૧૪)ના કર્તા. ૭૨ કડીનું ‘કર્મવિપાક કર્મગ્રંથવિચાર ગતિ -સ્તવન (ર.ઈ.૧૬૧૦), સંદર્ભ: જૈનૂકવિઓ : ૩(૨). ૧૮ કડીની ‘ઈરિયાવહી– સઝાય ઈર્યાપથિકા-આલોયણ-સઝાય(મુ.), ૫૬ કડીનું “એક્સોવીસ કલ્યાણક-ગમતજિન-સ્તવન (મુ.), કળિપ્રીતિવિજ્ય : આ નામે ૫ કડીની ‘પાસહ-સામાયિક બત્રીદોષસઝાય’ (લે. સં. ૧૭મી સદી અનુ.), ૧૩ કડીની ‘મુખવસ્ત્રિકાપ યુગનાં લક્ષણોનું નિરૂપણ કરતી ૧૨ કડીની ‘કલિયુગની સઝાય (મુ.), ૫ ઢાળ ને ૫૪૫૭ કડીનું ‘ગોડી પાર્શ્વનાથબૃહદ-સ્તવન ડિલેહણવિચાર' (લે. સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘વિજય પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન વૃદ્ધ સ્તવન (મુ.), ૬ કડીનો ‘નવદેવસૂરિ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૫ કડીનું શ્રેયાંસજિન-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘પજુસણ-નમસ્કાર” (લે. કારમંત્રનો છંદ (મુ.), ૭ કડીની ‘પચખાણની સઝાય’(મુ.), ૧૩ સં. ૨૦મી સદી અનુ.), ૪ ડીની ‘નમનાથજીની સ્તુતિ (મુ.) મળે કડીનું પૂજાવિધિઆશ્રયી શ્રીસુવિધિનાથજિન-સ્તવન (મુ.), ૫ કડીની ‘મેઘકુમાર-સઝાય'(મુ.), ૭ કડીની ‘શિખામણની સઝાય’(મુ.) છે. આ પૈકી ‘વિજયદેવસૂરિ–સઝાય પ્રીતિવિજય–૧ની રચના તથા ૧૬ કડીની “સાત વ્યસન-સઝાય’ અને અન્ય સઝાયો. આ પૈકી હોવાનો સંભવ છે. ‘ગોડી પાર્શ્વનાથબૃહદ્-સ્તવન’ ‘જોહાપ્રોસ્ટામાં ભૂલથી ‘વિમલપ્રભને કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. નામે નોંધાયેલ મળે છે. સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. લીંહસૂચી, ૩. હેજીજ્ઞાસૂચિ : ૧. કૃતિ : ૧. કસસ્તવન; ૨. જિમપ્રકાશ, ૩. જૈસમાલા(શા) : ૧; ૪. જૈસસંગ્રહન.); ૫. પ્રાછંદસંગ્રહ; ૬. પ્રાસપસંગ્રહ : ૧; ૭. પ્રીતિવિજ્ય-૧ [ઈ. ૧૬૧૧માં હયાત) : તપગચ્છના જૈન સાધુ. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૮. મોસસંગ્રહ, હીરવિજયસૂરિની પરંપરામાં કલ્યાણવિજયના શિષ્ય. ૩૪ કડીની સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જેસાઇતિહાસ, ૩. મરાસસાહિત્ય ‘(ભટેવા) પાર્શ્વનાથ-સ્તવન' (ર.ઈ.૧૬૧૧) કૃતિના કર્તા. ૪. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૫. જેહાપ્રોસ્ટા; ૬. ડિકેટલૉગબીજે; સંદર્ભ : મુપુગૃહસૂચી. ૭. મુપુગૃહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હજૈજ્ઞાસૂચિ : ૧. રા.ર.દ.] પ્રીતિવિજ્ય-૨ [ઈ. ૧૬૧૬માં હયાત : તપગચ્છના જૈન સાધુ. પ્રીતિસાગર ઈિ. ૧૬૯૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. નય વિજ્યદાનસૂરિની પરંપરામાં આનંદવિજ્યના શિષ્ય. ૪૬૧ કડીનો સુંદરની પરંપરામાં પ્રીતિલાભના શિષ્ય. ‘ઋષિદના-ચોપાઇ (ર.ઈ. બારવ્રત-રાસ' (ર.ઈ.૧૬૧૬ સં. ૧૬૭૨, માગશર સુદ ૧૩, ગુરુ ૧૬૯૬/સં. ૧૭૫૨, જેઠ સુદ ૨, રવિવાર) અને ૫ ડીના ‘નમવાર), ૬/૭ કડીની ‘આત્મશિલા-સઝાય આત્મ શિખામણ-સઝાય', | ગીત’ના કર્તા. ૭ કડીની ‘ક્રોધની સઝાય', ૫ કડીની ‘સંવેગ-સઝાય' એ કૃતિ- સદભ: ૧. જેકવિ : ૨, ૩(૨); ૨, મુપુગુહસૂચી |કી.જા.) ઓના કર્તા. પૃથ્વીચંદ્ર ઈિ. ૧૩૭૦માં હયાત : રૂદ્ર પલ્લિ ગચ્છના જૈન સાધુ. સંદર્ભ: ૧. જૈનૂકવિ : ૧; ૨. મુપુન્હસૂચી, ૩. લીંહસૂચી; અભયસૂરિના શિષ્ય. અપભ્રંશની અસરવાળા ૫૮ કડીના “માતૃકા૪. હજૈજ્ઞાસૂચિ : ૧. | પ્રથમાક્ષર-દોહક' (ર.ઈ.૧૩૭૦ આસપાસ)ના કર્તા. પ્રીતિવિજ્ય(ગણિી-૩ [ઈ. ૧૬૨૫ સુધીમાં): પંડિત દર્શનવિજ્યના સંદર્ભ: જૈનૂકવિઓ : ૩(૨). શિ. ‘એકસોચોવીસ અતિચાર વાર્તિક' લિ.ઈ.૧૬૨૫)ના કર્તા. પૃથ્વીચંદ્રચરિત્રવાગ્વિલાસ [.ઇ.૧૪૨૨ સં. ૧૪૭૮, શ્રાવણ સંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ : ૧. સુદ ૫, રવિવાર : ગુજરાતી તથા સંસ્કૃતના વિદ્વાન કવિ પ્રીતિવિજ્ય-[ઈ. ૧૬૭૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. અંચલ ગચ્છીય જૈન સાધુ માણિક્યસુંદરની ૫ ઉલ્લાસમાં વિભાજિત હર્ષવિજ્યના શિષ્ય. વસ્તુછંદમાં લખાયેલી ૨૫ ડીની ‘ચોવીસ- પ્રાસબદ્ધ ગદ્યમાં રચાયેલી આ કૃતિ(મુ.)માં પુણ્યનો મહિમા બતાવવો જિન-નમસ્કાર' (ર.ઈ.૧૬૭૧), ‘જ્ઞાતાસૂત્ર ૧૯ અધ્યયન', ૧૨ એ કવિનું મુખ્ય પ્રયોજન છે. એટલે મૂળ કથાસરિત્સાગર અને કડીની યશોદાવિલાપ-સઝા (મુ) તથા ૧૫ કડીનું ‘મહાવીર-સ્તવન તેના પરથી ઉતરી આવેલી પૃથ્વીરાજની સંસ્કૃત-પ્રાકૃત કથાઓ (મુ.) એ કૃતિઓના કર્તા. પર આધારિત આ કથામાં દક્ષિણના મરહડપ્રદેશના પઈઠાણકૃતિ : ૧. જિસ્તકાસંદોહ: ૨; [] ૨. જેનયુગ, ચૈત્ર ૧૯૮૨- પુરના રાજા પૃથ્વીચંદ્રના અયોધ્યાની રાજકુંવરી રત્નમંજરી સાથેના “મહાવીર-સ્તવન', મુનિજ્ઞાનવિજય. લગ્નની Wા મુખ્ય વસ્તુ હોવા છતાં એમાં શૃંગારરસ નહીં જેવો સંદર્ભ: જૈમૂવિઓ: ૩(૨). દિરદી છે. લગ્નપૂર્વે આવતાં વિદનો, ચમત્કારિક રીતે થતું એ વિદનાનું નિવારણ અને એ ચમત્કારોની પાછળ રહેલા રહસ્યનું કૃતિને અંતે નીતિવિમલ [ઈ. ૧૫૯૩–ઈ. ૧૬૧૦ દરમ્યાન હયાત] તપગચ્છના થતું ઉદ્દઘાટન એ તત્ત્વોને લીધે નિષ્પન્ન થતો અદ્ભુતરસ સ્થાના જન સાધુ. આનંદવિમલસૂરિની પરંપરામાં વિમલના શિષ્ય. કુતૂહલને ઠેઠ સુધી જાળવી રાખવામાં ઉપકારક બને છે તેમ જ હદ પરની કથા મુખ્ય વિદનો ૨૫૬ : ગુજરાતી સાહિત્યકોશ પ્રીતિવર્ષન: પૃથ્વીચંદ્રચરિત્ર/વાવિલાસ For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ કત. ની મહેચ્છા કેટલેક અંશે છે. વર્ણકોની ઉમદ [ઈ. ૧૯મી નિમિનાથ. અર્વ સુદ ઉત્તક કથાના ધામિક ઉદ્દેશને પણ પોષક બને છે. નાયકનાયિકાના પૂર્વ- પ્રેમ(મુનિ)-૫ [ : જૈન સાધુ. ચરણપ્રમોદના ભવની, વણિક શ્રીપતિની અને ધર્મનાથ તીર્થંકરની અવાંતર સ્થાઓ શિષ્ય. ૧૦ કડીની ‘મધુબિદુની-સઝાય’ લ.સં. ૧૯મી સદી અનુ.)ના પણ ધર્મોદ્દેશથી મુકાઈ છે. કંઈક શિથિલ સંકલનાવાળી આ કૃતિ કથન કરતાં વર્ણન અને સંદર્ભ : મયુગૃહસૂચી. ભાષાની દષ્ટિએ વિશિષ્ટ છે. ટૂંકાં વાક્યોવાળા, પ્રાસબદ્ધ, અલકારપ્રચુર, તત્સમ શબ્દોના ઉપયોગવાળા ને શબ્દકમ ઉલટાવી પ્રેમચંદ(વાચકો-૧ (ઈ. ૧૭૨૩માં હયાત) : જૈન સાધુ. કનચંદ્ર નિષ્પન્ન થયેલા મુકત લયવાળા પઘગંધી ગદ્યમાં પ્રવીચંદ્રની ઉપાધ્યાયના શિષ્ય. ૩૪ કડીની ‘આદિકુમાર-સ્તવન આબુરાજરાજસભા, અયોધ્યાનગરી, અટવી, યુદ્ધ ઇત્યાદિનાં જે ચિત્રા- સ્તવન' આદિનાથશગુંજ્ય-સ્તવન' (ર.ઈ.૧૭૨૩/સ. ૧૭૭૯, જેઠ ત્મક, વેગીલાં ને કાવ્યમય વર્ણનો મળે છે તે કવિની ગજરાતીમાં સુદ ૨, બુધવાર)ના કર્તા. કાદમ્બરી' રચવાની મહેચ્છા કેટલેક અંશે સફળ થતી બતાવે છે, સંદર્ભ : ૧, પાંગુહસ્તલેખો; ૨. જૈમૂવિઓ : ૨ કિ.ર.દ.|| અને કૃતિની “વાવિલાસ' સંજ્ઞાને સાર્થ ઠેરવે છે. વર્ણકોની અસરમાંથી આવેલાં કસરતી ચાતુર્યપ્રદર્શનનાં ઘાતક માહિતીવર્ણનો પ્રેમચંદ-૨ [ઈ. ૧લ્મી સદી પૂર્વાર્ધ : જૈન સાધુ. નેમિનાથઅને શબ્દાળુતા કૃતિના કૃત્રિમ ગદ્યઅંશો છે. રિ.ર.દ. વિવાહ' (ર.ઈ.૧૮૦૪) અને ૬ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન' (ર.ઈ. '' ૧૮૨૬/સં. ૧૮૮૨, ચૈત્ર સુદ ૧૫; મુ.)ના કર્તા. પ્રેમ(મુનિ) : આ નામે ૧૧ કડીની “દેવકીના છ પુત્રોની સઝાય સદાય કૃતિ: જૈuપુસ્તક : ૧. (મુ.) અને ૫ કડીની “મેઘકુમારની સઝાય” (મુ.) તથા ‘અધિકમાસ સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો. [.ર.દ.] મહામ્ય લિ. ઈ. ૧૮૨૪) મળે છે. એમના કર્તા ક્યા પ્રેમ પ્રેમચંદ | ]: જૈન સાધુ. ગચ્છાધિપતિ કે પ્રેમ(મુનિ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. વિજયદયાસૂરિના શિષ્ય. ૧૩ કડીના “ધર્મનાથ-સ્તવન (લે.સં.૧૯હ્મી કૃતિ : ૧. જીસસંગ્રહ(ન), ૨. લાપ્રકરણ. સદી અનુ.)ના કર્તા. આ કવિના ગુરુ વિજયદયાસૂરિ જો તપસંદર્ભ : ૧. આલિસ્ટીઑઈ: ૨; ૨. ગૂહાયાદી. રિ.ર.દ. ગચ્છના વિજયદયાસૂરિ (ઈ. ૧૭૨૮-ઈ. ૧૭૫૩) હોય તો આ પ્રેમચંદ તપગચ્છના ઠરે. પ્રેમ(મુનિ-૧ ઈ. ૧૭મી સદી પૂર્વાધ : કાગચ્છના જૈન સાધુ. ૬૫ કડીનો દૌપદી-રાસ (ર.ઈ.૧૬૩૫/સં.૧૬૯૧, શ્રાવણ સુદ ૨, સંદર્ભ : ૧. પસમુચ્ચય : ૨; L] ૨. મુપુન્હસૂચી. [...] ગુરુવાર) તથા ૩૦૧ કડીનો ‘મંગલકલશ-રાસ' (ર.ઈ.૧૬૩૬) એ એમ | | : જૈન. લીલાવતી-રાસના કર્તા. કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂહકીકત; ૨. દેસુરાસમાળા. જિ.ર.દ.] સંદર્ભ: ૧. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૨. લીંહસૂચી. રિ.ર.દ] પ્રેમદાસ : આ નામે રામાયણના કથાવસ્તુ પર આધારિત ૫ પદ પ્રેમ-૨મરાજ [ઈ. ૧૬૬૮ સુધીમાં : જૈન સાધુ. ૧૮૨,૨૫૦ કડીની “વૈદ-ચોપાઈ' લિ.ઈ.૧૬૬૮)ના કર્તા. (મુ.); “યજ્ઞ”, “માળા’, ‘ઉપવિત’, ‘ગાયત્રી’ જેવાં શીર્ષક હેઠળ રચાયેલાં જ્ઞાનવિષયક ૪ પદા(મુ.), અન્ય કેટલાંક પદો તથા સંદર્ભ: ૧. જૈમૂવિઓ: ૩(૧,૨); ૨. મુપુન્હસૂચી. [.ર.દ. હિન્દી મિશ્ર ગુજરાતીમાં કેટલાંક પદો નોંધાયેલાં મળે છે. આ બધાં પ્રેમ(સાહેબ)-૩ જિ.ઈ.૧૭૯-૨/સં. ૧૮૪૮, પોષ વદ ૨–અવ. પદોના કર્તા એક જ પ્રેમદાસ છે કે જુદાજુદા તે નિશ્ચિતપણે ઈ.૧૮૬૩] : સૌરાષ્ટ્રમાં આવેલા કોટડા-સાંગાણી ગામના વતની. કહી શકાય તેમ નથી. પિતા પદમાજી મિસ્ત્રી, માતા સુંદરબાઈ. જ્ઞાતિએ કડિયા. તેઓ કૃતિ : ૧, આશાભજન : ૧, ૨; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. જીવણસાહેબના શિષ્ય હતા અને જ્ઞાતિભેદમાં માનતા ન હતા. ત્રિભુવનદાસ ક. ઠક્કર, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભજન તેઓ બહોળો શિષ્યવર્ગ ધરાવતા હતા. રત્નાવલી, પ્ર. આત્મારામ જ. છતીવાલા, સં. ૧૯૮૧; ૪. પ્રેમસાહેબે ભજન-પદ (૧૫ મુ.)ની રચના કરી છે. તેમનાં ભસાસિંધુ. પદોમાં કયાંક હિંદીની છાંટ વર્તાય છે. સંદર્ભ: ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગ માવિ. [.ત્રિકી.જો. કૃતિ: ૧. અભમાલા; ૨. ભાણલીલામૃત; સં. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ, ઈ. ૧૯૬૫: ૩. યોગદાનત ભજન પ્રેમદાસ-૧ (ઈ. ૧૯મી સદી પૂર્વાધ : સંતરામ મહારાજના ભંડાર, સં. પ્રેમવંશ ગોવિદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ. ૧૯૭૬ શિષ્ય. નડિયાદના વતની. સંતરામ મહારાજનો મહિમા કરતાં કેટલાંક (ચોથી આ.). કી.જો. પદ(૧ મુ.)ના કર્તા. કયાંક કર્તાનામછાપ ‘પ્રેમદા' પણ મળે છે. કૃતિ: પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ પ્રેમ-જમશંભુ ઈ. ૧૮૦૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. (ચોથી આ.). કસવની પરંપરામાં નરસિંહના શિષ્ય. ‘હરિચંદરાજા-ચોપાઈ' (ર.ઈ. સંદર્ભ: ૧. પ્રાકૃતિઓ; [] ૨. સાહિત્ય, નવેમ્બર ૧૯૨૫૧૮૦૨/સં. ૧૮૫૮, માગશર વદ ૯, રવિવાર)ના કર્તા. નડિયાદના સંતરામજી મહારાજનું શિષ્યમંડળ', છગનલાલ વિ. સંદર્ભ: જૈનૂકવિઓ:૩૧, ૨). રિ.ર.દ] રાવળ. શ્રિત્રિ] મ(ષતિ) : પ્રેમદાસ-૧ ગુજરાતી સાહિત્યનેશ : ૨૫૭ ગુ. સા-૩૩ દસગ્રહ) હા (ચોથો આ (૧, ૨રવિવારના રોજ For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રેમચીસી' : દરેક પદના પ્રારંભમાં ૨ દુહા મૂકી તે ારા પૂર્વપર પદોને વિચારથી સંકલિત કરતી, વિશ્વનાથ જાનીની વિવિધ રોગના નિર્દેશવાળાં ૩૫ પની આ પદમાળા(મુ.) જાણીતા ભાગવત–દશમસ્કધના ઉદ્ધવસંદેશ પ્રસંગ પર આધારિત છે. જ્ઞાન કરતાં ભક્તિનો મહિમા બતાવતાં અન્ય ઉદ્ધવસંદેશનાં કાવ્યોમાં સામાન્ય રીતે ગોપીવિરહ મુખ્ય હોય છે. આ કાવ્યમાં કૃષ્ણ અને નંદ-જાદાનો પરસ્પર માટેનો પ્રેમ કેન્દ્રસ્થાને છે. વ્રજ ભાષામાં રચાયેલું વનું જ્ઞાનબોધનું પદ્મ અને એના પ્રત્યુત્તર રૂપે ગોપીઓએ કૃષ્ણને આપેલા ઉપાલંભ કૃતિનો કેટલોક ભાગ રોકે છે, પરંતુ કવિનું લક્ષ્ય તો છે વત્સલભાવના નિરૂપણ તરફ. એટલે પ્રારમાં વસુદેવ, દેવકી અને કૃષ્ણના સંવાદ રૂપે મુકાયેલાં ૮ પદમાં આલેખાયેલી મથુરામાં રહેતા કૃષ્ણની ઉદાસીનતા, ગોકળ આવેલા ઉદ્ધવ પાસે નંદજસોદાની કૃષ્ણદર્શનની આતુરતાની મર્મવેધક અમિવ્યક્તિ અને નંદના વિલાપ-સંબોધનથી આવતો કાવ્યનો અંત અને વત્સલ ભાવમાંથી જન્મતા કરુણનું હૃદયંગમ કાવ્ય બનાવે છે. [જ.ગા.] ‘પ્રેમપરીક્ષા’ : દયારામકૃત ૨૯ કડીનો આ ગરબો(મુ.) ગોપીની ઉદ્ધવ પ્રત્યેની ઉક્તિ રૂપે રચાયેલો છે. જ્ઞાનયોગનો બોધ કરવા ગયેલા ઉદ્ધવની પાસે જ્ઞાનયોગને સ્થાને કૃષ્ણ પ્રત્યેની પ્રીતિની જ ગોપી ઝંખના કરે છે અને તે પણ કૃષ્ણના પ્રત્યક્ષ રૂપની. પ્રગટ ઈશ્વરની પુષ્ટિમાર્ગીય માન્યતા વ્યક્ત કરતાં ગોપી કહે છે – “તમારા તો હિરે સઘળે રે, અમારા તો એક સ્થળે; તમો રીઝો ચાંદરણે તે અમોરી ચંદ્ર મળે.” કૃતિમાં ગોપી આ માિ પ્રેમનું વલણ સ્વરૂપ અનેક ઘાતક દૃષ્ટાંતોની મદદથી મમિક રીતે સ્ફુટ કરે છે. આ પ્રેમની વાત એ જેણે અનુભવ્યો હોય એ જ જાણે પ્રસૂતાની પીડા વધ્યા કેવી રીતે જાણે? આ બીજાને કહી પણ ન શકાય. પ્રેમીને જે દેખાય તે અન્યને ન દેખાય. પ્રીત કરવી પડતી નથી, એની મેળે જ બની આવે છે અને પછી છોડી છૂટતી નથી. સાચી પ્રીત અંતે પ્રાણ લે છે. પ્રેમીજનમાં લજ્જા, સુધબુધ, સામર્થ્ય ટકી શકતાં નથી—ભ્રમર વાંસને કોરી શકે છે, પણ કમળને ભેદી શક્તો નથી, જેની સાથે મન મળ્યું છે તે સિવાય કશું પ્રેમીજનની નજરમાં ન આવે. આ નાનકડો ગરબી પ્રેમના ગૂઢ, બાન સ્વરૂપની આ ઊંડી સમજ અને મનોરમ દૃષ્ટાંતકળાથી ધ્યાનપાત્ર બને છે. [જ.કો.] ‘પ્રેમપ્રકાશ સુતાળોકાળ' [ર.ઈ.૧૭૯૧ સ. ૧૮૪૩,ભાદરવા ૧૪, બુધવાર] : સમકાલીન સમાજજીવનની ઘટનાને વિષય બનાવી ચાયેલી કૃતિઓ મધ્યકીન સાહિત્યમાંથી ગણતર નીકળે. આ દૃષ્ટિએ ઈ.સ. ૧૭૯૧માં પડેલા દુષ્કાળને વિષય બનાવી રચાઈ હોવાને લીધે ધ્યાનપાત્ર બનતી પ્રીતમની ૫૯ કડીની આ રચના (મુ.)માં પહેલી ૨ કડી દુહામાં અને બાકીની શિથિલ રીતે પ્રયોજાવેલા મોતીદામ છંદમાં છે. દુખળમાં વ્યાપેવા નાચારથી તથા નિર્બળ ને સંતપુરુષને સહેવી પડતી વિપત્તિઓ જોઈ કવિનું વ્યાકુળ ભક્તહૃદય પ્રભુ પાસે ધા નાખે છે એ રીતે થયેલી રચના ૨૫૮ : ગુજરાતી સાહિત્યકોશ અને આખરે તો ભક્તિમુક જ બનાવે છે, અમાં થયેલું વિશ્વના વિરાટ સ્વરૂપનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે. [૫] ‘પ્રેમરસ—ગીતા’ : રાગ રામગ્રીના નિર્દેશવાળી ૪ કડી અને ઢાળની ૫ કડી (છેલ્લે પ્રશસ્તિની ૫ કડીઓ વધારે) એવો ચોક્કસ પદબંધ ધરાવતાં ૨૧ પદની દયારામની આ કૃતિ(મુ.)માં ભાગવત દશમસ્કંધ આધારિત ઉપદેશનો પ્રસંગ નિરૂપાયો છે. પ્રિયજનોન વિહીન બનેલા શ્રીકૃષ્ણ વજીને વ્રજભૂમિમાં ખબરઅંતર પૂછવા ને જ્ઞાનયોગનો ઉપદેશ આપવા મોકલે છે ત્યારે ત્યાં ઉજવનનું દાદાની પુત્રમિત્રોકતા ને પુત્રવિયોગનું દર્દ તથા ગોપાંગનાઓની વિસ્થિતિની પ્રતીતિ થાય છે તેના આલેખનથી આ કૃતિ વત્સલ, વિપ્રલંભ અને કરુણની આબોહવા જન્માવે છે. માતાપિતાને મુખે થયેલા કૃષ્ણના બાળચરિત્રના આલેખનમાં, માતાના ઉરની આરસીમાં પોતાનું પ્રતિતિબબ જૉઈ, એને અન્ય બાળક ધારી ઈર્ષ્યા માવથી રિસાતા કૃષ્ણનું વિલક્ષણ ચિત્ર સાંપડે છે, તેમ ઉદ્ધવજીનો જ્ઞાનયોગનો ઉપદેશ સાંભળતાં કૃષ્ણને ઉપાલંભો આપતી ગોપાંગનાઓની ઉક્તિઓમાં તળપદી વાભંગીઓ ને દૃષ્ટાંતોની મર્મવેધકતા જોવા મળે છે. સુરત] પ્રેમરાજ–૧ : જુઓ પ્રેમ-૨. પ્રેમ-૨ | ] : જૈન સાધુ. ૧૩ કડીના ‘નવ [ર.ર.દ.] પ્રેમવિજ્ય : આ નામે ૧૯ કડીનું 'શત્રુંજ્ય સ્થાનસંખ્યાસ્તવન લિાઈ,૧૫૯૨), ૫ હીની ‘એકાદશગણધર-સાય, ૨૪ કડીની ચોવીસસિજન-નમસ્કાર’,‘નર સ્વરૂપવર્ણનગભિતવીરજિન-સ્તવન’, ‘મહાવીરજિન-સ્તવન’, ‘રાજલસંદેશ-બાવની’, ૪૪ કડીનું ‘શત્રુંજ્યસ્તવન” (લે.ઈ.૧૮૮૫), ૩૮/૩૯ કડીની ‘સંસારસ્વરૂપ-સઝાય’ તથા ૩૩ કડીની ‘સીમંધર-બત્રીસી’નામની રચનાઓ મળે છે. તેમના કર્તા કયા પ્રેમવિજય છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. માલિકટમઇ ૨૨. મુગૂલસૂચી; લ સૂધી; ૪ ટ્વેન્દ્રશાસૂચિ : ૧. [ર.ર.દ.] કાર વન(મુ)ના કૃતિ : નસ્વાધ્યાય : ૩. પ્રેમવિજ્ઞ−૧ છે. ૧૯મી સદી ઉત્તરાર્ધ-૪, ૧૭મી સદી વિપી તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં વિમલહર્ષના શિષ્યા. તેમની કૃતિઓ આ પ્રમાણે છે : પ૭ કડીની 'હોપુણ્ય ખૂની-ગાય' (ર.ઈ.૧૫૯૬), ૮૪ કડીની 'નેમિનાથ હમચી (ર. ઈ. ૧૫૯૭), ઝડઝમકયુક્ત ભાષામાં પાર્શ્વનાથનાં નામ તથા સ્થાન વર્ણવતી, ૪ ઢાળમાં વિભાજિત, ૩૧ કડીની ‘ત્રણસોપાંસઠ પાર્શ્વજનનામમાળા'(૨.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, આસો સુદ ૧૦, ગરુવાર; મુ. ૪૧ કડીની ઐતિહાસિક નીપમાલા (ઈ.૧૯૦૩/મં. ૧૬૫૯, વૈશાખ સુદ ૧૫, ગુરુવાર), આત્મહિત સાધના માટેનાં વિવિધ ધર્માચરણો વર્ણવતી, કુદ્ધ ૧૮૫ કડીની ‘આત્મહિત પ્રેમપચીસી : પ્રેમવિજય—૧ For Personal & Private Use Only www.jainsalibrary.org Page #288 -------------------------------------------------------------------------- ________________ શિક્ષા ભાવના' (૧૬૦૬,સ, ૧૬૬૨, પોષ વદ ૬, ગુરુવાર; મુ.), ૩ કડીનો ‘વસ્તુપાલ-તેજપાલ-રાસ' (ર.ઈ.૧૬૨૦માં, ૧૬૭૬ આસો સુદ ૧૦), ‘પંચજિન/પંચતીર્થી-સ્તવન’, ૧૭ કડીની ‘હીરવિજયસુર સાથે, પ ીની દાનતપશીલ ભાવના-અઝાય', ૨૩ કડીનું ‘આદિનાથ વિનતિરૂપ શ્રીશત્રુંજ્ય-સ્તવન’(મુ.), ૧૦ કડીની ઉપાધ્ધાય વિમલહર્ષભાસ'(મુ.), ૨૨ડીનું પુનપરિષ્કાર-પ્રેમશંભુ : જુઓ પ્રેમ-૪, ગીત', ઐતિહાસિક ધનવિજય પંન્યાસ ખંડ: ૧૪, ૨૩ કડીનું ‘શત્રુજવૃદ્ધિ સ્તવન તથા સીયામતીના શત્રનું ધર્મરંગી માહાત્મ્ય કરતી ૩૩ કડીની ‘સીતાસતીની સઝાય’(મુ.). કૃતિ : ૧. આત્મઠિત શિયાભાવના, પ્ર, બાબુ સુ. સરાણા, ાં ૧૯૭૪, ૨, જૈતસંગ્રહ; ૩. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, શાોટ કાર્તે, ઈ. ૧૯૫૧; ૪. ચવુંજા નીર્ષમાલારામ અને ઉહારાદિકનો સંગ્રહ, પ્રા. ભીમસિંહ માણેક, ઈ. ૧૯૨૩, ૫. જૈન ધર્મપ્રકાશ, ડિસે. ૧૯૬૪-‘ઉપાધ્યાય વિમલહર્ષમાસ', અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો ૨. જૈસાઇતિહાસ ૩ માસાહિત્ય ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. મુત્તુગૂહસૂચી; ૬. હેજૈશા સૂચિ : ૧. ર... પ્રેમવિજ્ય-૨ [ઈ. ૧૬૫૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ દર્શનવિજયના શિષ્ય. ૮૩ કડીની ‘વિજયદેવસૂરિનિર્વાણ-સઝાય (૨.ઈ.૧૯૫૭)ના કર્તા, સંદર્ભ : મુપુગૃહસૂચી. [ર.ર.દ.] પ્રેમવિજ્ય-૩ [ઈ. ૧૭૦૬માં હયાત] : જૈન સાધુ. ધર્મવિજયની પરંપરામાં શાંતિવિજયના શિષ્ય. ‘ચોવીસી’(૨.ઈ.૧૭૦૬૯/મં. ૧૭૬૨, મહા સુદ ૨; કેટલાંક સ્તવનો મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.] પ્રેમવિજય—૪ [ઇ. ૧૭૭૭માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વિશ્વસી માગ્યસૂરિના શિષ્ય. સુરતના સગરામપુરા વિસ્તારના વાસુપૂજાસ્વામીના દેરાસરના પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરતી ૧૨ ઢાળ અને ૧૨૧ કડીની 'વાસુપૂજિનસ્તવન વાસુપૂજ્ય સ્વામીના દેરાસરનું વર્ણન’ (ર.ઈ.૧૭૭૭; મુ.) નામની કૃતિના કર્તા. કૃતિ : સૂર્યપુરાસમાળા, પ્ર. મોતીચંદ . ચોકસી, ઈ. ૧૯૪૦, સંદર્ભ : ગૃહસૂચી. [ર.ર.દ. પ્રેમવિજય [ઈ. ૧૮૮૯ સુધીમાં] : જૈન સાધ. લબ્ધિવિજ્યના શિષ્ય. વિવિધ રાગબદ્ધ ૬ ઢાળમાં વિભાજિત ઋષમદેવના મુખ્યત્વે છેા ભવની સ્થા પિતા, ભક્તિભાવવાળા,પદ કીના ‘ઋષ મદેવ-તેર ભવવર્ણન-સ્તવન ઋષભદેવ સ્વામીનું સ્તવન' (લે. ઈ. ૧૮૮૯; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐસ્તસંગ્રહ : ૧, ૨; ૨. જિસ્તકાસંદોહ : ૧. સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [...] પ્રેમવિશિષ્ઠ | ] : કર્તા તપગચ્છના ધર્મવિજયની પરંપરાના જૈન સાધુ હોવાનો સંભવ છે. ૯ કડીના પ્રેમવિજય-૨ : પ્રેમસખી પ્રેમાનંદ ‘ઋજિન-સ્તવન’(લે.સં. ૧૯મી સદી અનુ.) ‘ધર્મનાથ-સ્તવન’(લે.સં. ૧૯મી સદો અનુ.)ની કરી છે. સંદર્ભ : સૂચી. અને ૪ કડીના રચના તેમણે [કી.જો.] જૅમસખી સં. ૧૭મી સદી : પુષ્ટિસંપ્રદાયના કવિ. સંદર્ભ : ગુગુસાહિત્યકારો. [કી.જો.] પ્રેમસખી પ્રેમાનંદ [જ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ. ૧૮૫૫/ સં.૧૯૧૧, માગસર સુદ ૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. તેમના જીવન અને ખાસ સ્વામિનારાયણી સાધુ બન્યા તે પૂર્વેના જીવન વિશે બહુ કાāય માહિતી મળતી નથી. કેટલીક પ્રચત્રિત માહિતી મુજબ પુર્વાકામમાં તેઓ ગાંધર્વ એટલું ગવૈયા જ્ઞાતિના હતા. બાળપણમાં માતાપિતાનું મૃત્યુ થવાથી તેઓ વૈરાગી બાવાઓના હાથમાં સપડાયેલા. તેઓ શરીરે દેખાવડા હતા અને તેમનો કંઠ મધૂર હતો. દોરા (જિ. ભરૂચ) ગામે સ્વામિનારાયણી સાધુ શાનદાસજીનો તેમને સંપર્ક થયો ત્યારથી સહજાનંદ સ્વામીને મળવાની તેમનામાં ઝંખના જાગી. જ્ઞાનદાસજી સાથે દ્વારકાની યાત્રા કરી પાછા વળતાં ગઢડા કે જૂનાગઢમાં એમનો સહજાનંદ સ્વામી સાથે મેળાપ થયો અને ત્યારથી તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. સહજાદિ સ્વામીએ એમને સંગીતવિદ્યા શીખવા માટે બુરહાનપુર મોકલ્યા. ત્યાં તેમણે સંગીતનો શાસ્ત્રીય અભ્યાસ ૌં, સહજાનંદ સ્વામીના સૂચનથી સંસ્કૃતનું જ્ઞાન પણ તેમણે મેળવ્યું લાગે છે. સાધુ તરીકે પહેલાં એમનું નામ નિજ બોધાનંદ હતું. પરંતુ પાછળથી એમની ભક્તિની આર્દ્રતા જોઈ સહજાનંદ સ્વામીએ એમનું નામ પ્રેમાનંદ રાખ્યું. ઘણી વખત તેઓ એમને વહાલમાં 'પ્રેમસખી' તરીકે પણ સંબોધતા. એમનાં પદોમાં ‘પ્રેમાનંદ' કે ‘પ્રેમસખી’ એમ બે નામ મળે છે તેથી દેખાય છે કે તેઓ સંપ્રદાયમાં આ બન્ને નામથી જાણીતા હતા. તેમના જીવનનો ઘણો ભાગ સહજાનંદ સ્વામી સાથે ગઢડામાં પસાર થયેલો. પ્રેમસખીની કવિતાની વિશેષતા એ છે કે એમના પ્રિયતમ બે છે, એક ગોકુળવાસી કૃષ્ણ અને બીજા પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. બંને પ્રત્યે એકસરખી પ્રયોમિ એમના હૃદયમાં વહે છે. એટલે કિવની ઘણી રચનાઓ વિષયક છે અને ઘણી ચનાઓ સહજાનંદવિષયક છે. તેમનું બધું સર્જન પદોમાં થયેલું છે, જેમાંનાં ઘણાં હિંદીમાં છે. આશરે દસેક હજાર પદ એમણે રચ્યાં છે એવું મનાય છે, પરંતુ અત્યારે ચારેક હજારથી વધુ પદો ઉપલબ્ધ થતાં નથી. મોટાભાગનાં મુદ્રિત રૂપે મળતાં કવિના વિવિધ ભાષાઓ અને સંગીતજ્ઞાનનાં ઘતક આ પર્દામાં કંઈક ધાનંનુ વણાર્યા હોય એવી કેટલીક પદમાળાઓ મળે છે. તેમાં ૬૫ પદની વિવિધ ઢાળોમાં રચાયેલી ‘તુલસીવિવાહ’(મુ.)ને કવિએ ‘વરણનું વૃંદાતણું આખ્યાન રે એમ કહી ઓળખાવી ભલે હોય, વાસ્તવમાં એ કવિની સૌથી લાંબી પદમાળા છે. પહેલા ૧૨ પદમાં વૃદા અને ગુજરાતી સાહિત્યકોશ : ૨૫ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ જાલંધરની જાણીતી કથા આલેખાઈ છે, પછીના ભાગમાં ‘સ- ચાયેલાં અને સહજાનંદના પુત્યુ પછી ચાયેલાં વિરહનાં પદો પણનું સુખડું લેવાની ઇચ્છાથી વસુદેવ અને ભીમક તુલસી- કવિની સહજાનંદપ્રીતિને લીધે જન્મેલી શોકવિદ્વળ દશાને શાલિગ્રામના પ્રતીક્લગ્ન દ્વારા કૃષ્ણ અને રુકિમણીના લગ્નનો ઉત્કટ રીતે પ્રગટ કરતાં હોવાથી વધારે આસ્વાદ્ય બન્યાં છે. એ આનંદ ફરીથી વિધિપૂર્વક કેવી રીતે માણે છે એની કથા છે. સિવાય કવિએ કેટલાંક સાંપ્રદાયિક રંગવાળાં બોધાત્મક પદો અને અહીં કવિએ લગ્નની મંડપરચના, ગણેશપૂજન, ગ્રહશાંતિ, યાદવ અન્ય ભક્તકવિઓની કવિતામાં જોવા મળતાં સામાન્ય વૈરાગ્યપક્ષની જાન, વરઘોડો, સામૈયું, ઉતારો, જમણ, પોંખણું, મારું, બોધનાં પદો પણ રચ્યાં છે. એમાં ઈશ્વરપ્રાર્થનાનાં પદો એમાંના પાણિગ્રહણ, ચોરી, મંગળફેરા, પહેરામણી, કન્યાવિદાય ઇત્યાદિનું આજીવથી, એમાં અનુભવાતી સૂફીઓના જેવી પ્રેમમસ્તીથી ને વીગતે આલેખન કરી ગુજરાતમાં થતાં લગ્નોનું ચિત્ર ઉપસાવ્યું ગઝલની ફારસીશૈલીથી ધ્યાનપાત્ર બન્યાં છે. છે. રાધાકૃષ્ણના સંમોગશૃંગારને આલેખતી ૧૦ પદની ‘રાધાકૃષ્ણ ૪૩ દોહામાં રચાયેલી સગુરુને શોધી કાઢવાની યુક્તિ બતાવતી વિવાહ (મુ.), પ્રારંભનાં ૯ પદમાં અમદાવાદમાં નરનારાયણ મંદિરની વૈરાગ્યબોધક “વિવેકસાર', આખ્યાનકાર પ્રેમાનંદની ‘સ્વર્ગનિસરણીને સ્થાપના માટે આવેલા સહજાનંદ સ્વામીના અમદાવાદ- અનુસરી રચાયેલી, યમપુરીમાં જીવનની યાતનાને આલેખતી, ૨ પદ આગમનને વર્ણવતી અને બાકીનાં ૧૦ પદોમાં કૃષ્ણ-અર્જુનની ને ૧૧૮ કડીની ‘નિસરણી', કૃષ્ણના રાસોત્સવને આલેખતી ૩૦ લીલાને આલેખતી ૧૯ પદની ‘નારાયણ-ચરિત્રનારાયણ-લીલા (મુ), પદની ‘રાસરમણલીલા', ૨૧૨ શ્લોકવાળી ‘શિક્ષાપત્રી’નો દુહામાં કૃષ્ણની મિજાજી રાણી સત્યભામાની રીત અને તેના મનામણાને કરેલો અનુવાદ ઇત્યાદિ એમની અન્ય રચનાઓ છે. આલેખતી ૧૬ પદની ‘સત્યભામાનું રૂસણું (મુ.), એકાદશીની કૃતિ: ૧, પ્રેમસખી પદાવલિ, સં. અનંતરાય રાવળ, ઈ. ૧૯૭૮ ઉત્પત્તિની કથા કહેતી આંશિક રૂપે કથાત્મક ૮૮ પદની ‘એકાદશી (ક્સ.); ૨. પ્રેમાનંદકાવ્ય : ૧-૨, સં. ઈશ્વરદાસ ઈ. મશરૂવાળા, આખ્યાન' (મુ.) કવિની પૌરાણિક વિષયવાળી અન્ય પદમાળાઓ છે. ઈ. ૧૯૧૯] ૩. કચ્છની લીલાનાં પદો, પ્ર. વ્રજલાલ જી. કોઠારી, સહજાનંદ સ્વામીએ નાની ઉંમરે ઘરમાંથી નીકળી સાત વર્ષ ઈ. ૧૯૪૨; ૪. કીર્તન મુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી વનવિચરણ દરમ્યાન કરેલી લીલાને આલેખતી ૮ પદની ‘વન- અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ. ૧૯૭૮; ૫. છંદરત્નાવલિ, પ્ર. વિચરણ-લીલા'(મુ.), વડોદરામાં સયાજીરાવે સહજાનંદનું જે દબ- વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧; ૬. પ્રાકાસુધા : ૨; ૭. દબાપૂર્ણ સ્વાગત કર્યું તે પ્રસંગને આલેખતી, હિંદીમાં રચાયેલી, બુકાદોહન : ૧, ૩ ૫, ૬. ૧૫ પદની ‘વટપતન-લીલા” (મુ.), લોયા ગામમાં ૨ મહિના માટે સંદર્ભ: ૧. પ્રેમસખી પ્રેમાનંદ, હરિપ્રસાદ ત્રિ. ઠક્કર; ] ૨. આવીને સહજાનંદ રહેલા તે પ્રસંગને આલેખતી ૬ પદની ગુસાઈતિહાસ :૨;૩. ગુસામધ્ય) ૪પ્રાકૃતિઓ; ૫. મસાપ્રકારો; લોયાની લીલાનાં પદ’(.), 'માણકીએ ચડવ્યા રે મોહન વનમાળી” [1 ૬, ગૂહાયાદી. ચિ.મ.). એ પદથી આરંભાતી ને સહજાનંદની વડતાલયાત્રાને વર્ણવતી ૪ પદની પદમાળા(મુ.), સહજાનંદના નિવાસને લીધે પવિત્ર બનેલા પ્રેમસાગર [ઈ. ૧૭૩૩માં હયાત]: જૈન સાધુ. શાંતિવિમલના ગઢડાના માહાભ્યને વર્ણવતી ૮ પદની ‘દુર્ગપુર-મહાભ્યર(મુ.), શિષ્ય. ૧૫ કડીના ‘શાંતિનાથનો કળશ” (૨. ઈ. ૧૭૩૩)ના કર્તા. ગઢડામાં આવેલી ઘેલો નદીને ઉન્મત્તગંગા તરીકે ઓળખાવી એમાં સંદર્ભ : ડિકેટલોગબીજે. શ્રિત્રિ.] સ્નાન કરતાં સહજાનંદના સ્પર્શથી તે યમુના કરતાં પણ વિશેષ પવિત્ર બને છે એ વાતને વિશેષત: સંવાદાત્મક રૂપમાં કહેતી, ૧૮ પ્રેમસુંદર [ઈ. ૧૬૬રમાં હયાત]: જૈન સાધુ. ૬૨૩ કડીની “ચંદ્રપદમાં રચાયેલી 'ઉન્મત્તગંગા-મહાભ્ય’ (મુ) સહજાનંદનું માહાત્મ લેખા- ચોપાઈ” (ર. ઈ. ૧૬૬૨)ના કર્તા. કરતી પદમાળાઓ છે. સંદર્ભ: હેજેજ્ઞાસૂચિ: ૧. કિી.જો] અલબત્ત કવિની ખરી શક્તિ તો પ્રગટ થઈ છે વિવિધ , પ્રેમળદાસ : જુઓ ગેમલદાસ. ભાવનાં સંગીતમય મધુર પદોમાં મોટાભાગનાં મુ.). એમાં કૃષ્ણની ગોકુળલીલાની વિવિધ અવસ્થાઓ સાથે સંબંધિત કૃષ્ણભક્તિનાં પ્રેમાનંદ-૧ (ઈ. ૧૬૦૬માં હયાત : સાંકળચંદના શિષ્ય. “વાડીનો પદો મધ્યકાલીન પ્રેમલક્ષણા ભક્તિની કવિતા સાથે અનુસંધાને રાસ' (ર.ઈ. ૧૬૦૬)ને કર્તા. જાળવે છે. એમાં કણની બાળલીલાનાં અને ગોપીની કૃષ્ણ સંદર્ભ: ડિકૅટલૉગબીજે. [8.ત્રિ] પ્રત્યેની શુંગારભક્તિનાં પદો સંખ્યા અને કાવ્યગુણ બન્ને દૃષ્ટિએ વિશેષ નોંધપાત્ર છે. અલબત્ત સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રેમાનંદ-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ]: આખ્યાનકાર શિરોમણિ. સંસ્કારોને કારણે કવિનાં શૃંગારભક્તિનાં પદોમાં નરસિહ કે દયા- વાર, તિથિ, માસ, વરસના મેળની દૃષ્ટિએ નિશ્ચિતપણે પ્રેમાનંદની રામનાં પદો જેવો ઉત્કટ સં મોગ નથી. એમાં મીરાબાઈનાં પદોની વહેલામાં વહેલી કૃતિ 'મદાલસા-આખ્યાન' ઈ. ૧૬૭૨ની છે અને જેમ કૃષ્ણમિલનનો તલસાટ વિશેષ છે. છેલ્લામાં છેલ્લી ‘રણયજ્ઞ’ ઈ. ૧૬૯૦ની છે. ‘સ્વર્ગનિસરણી'ની રચનાકવિનાં સહજાનંદભક્તિનાં પદોમાં જેમને ‘હરિસ્વરૂપ–ધ્યાન સાલ નથી મળતી, પરંતુ કૃતિને અંતે વિએ કરેલા ઉલ્લેખ પરથી સિદ્ધિનાં પદ/ધ્યાનમંજરી' તરીકે ઓળખવામાં આવે છે તેમાં એ કવિની સૌથી પહેલી રચના છે. એટલે ‘મદાલસા-આખ્યાન’ પૂર્વે સહજાનંદ સ્વામીના અંગપ્રત્યંગનું ભાવપૂર્ણ આલેખન કરતાં પદો કવિએ કેટલુંક સર્જન કર્યું હોય એ સંભવિત છે. સંભવત: કવિના છે. પરંતુ સહજાનંદ સ્વામીના પ્રવાસ નિમિત્તે થતા વિયોગમાંથી અવસાનને કારણે અધૂરો રહેલો 'દશમસ્કંધ' રચનાની પ્રૌઢિ જોતાં ન જ રતાં પણ * ચોપાઈ, ૨૬૦ : ગુજરાતી સાહિત્યકોશ પ્રેમસખી પ્રેમાનંદ : પ્રેમાનંદ-૨ For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ રણયજ્ઞ” પછી ચાયો લાગે છે. આ પ્રમાણને આધારે કવિનો છે, તો પણ કવિની કથાગૂંથણીની ને નિરૂપણની શક્તિ એમાં અછતી જીવનકાળ ઈ. ૧૭મી સદીના ઉત્તરાર્ધ હોવાનું કહી શકાય. રહેતી નથી. ૫૧ કડવાંના “અભિમન્યુ-આખ્યાન-(ર.ઈ.૧૬૭૧/સં. કવિની કૃતિઓને અંતે મળતી વીગતોને આધારે કવિના જીવન ૧૭૨૭, શ્રાવણ સુદ ૨)માં પ્રારંભનાં ૧૩ કડવાંમાં અભિમન્યુના વિશે આટલી માહિતી તારવી શકાય છે: પિતાનું નામ કૃષ્ણરામ. અહિલોચન અસુર તરીકેની પૂર્વભવની કથા આલેખી કૃષણના અવટંક ભટ્ટ, જ્ઞાતિએ મેવાડા ચોવીસા (ચતુર્વિશી) બ્રાહ્મણ. વતન અભિમન્યુ પ્રત્યેના વેરનો તંતુ અનેક પ્રસંગોથી બહેલાવીને રજૂ વડોદરા. ઉદરનિમિત્તે આખ્યાનોની રચના અને આખ્યાનો રજૂ કરવા થયો છે. પછી ૨૪ કડવાંમાં અભિમન્યુના ગર્ભપ્રવેશથી લગ્ન સુધીનો માટે સુરત, નંદરબાર કે નંદાવતી અને બુરહાનપુર સુધી પ્રવાસ. ભાગ ગુજરાતી વ્યવહારોને આલેખતો, પાત્રોને ગુજરાતી માનસથી નંદરબારના દેસાઈ શંકરદાસ કવિની રચનાના ખાસ કદરદાન હોવાની રંગતો કંઈક પ્રસ્તારવાળો છે. અંતિમ ૧૪ કડવાંમાં વીર, રદ્ર ને સંભાવના છે. કવિ કૃષ્ણ અને રામ બંનેના ભક્ત હોવાની શક્યતા બીભત્સના મિશ્રાણવાળું યુદ્ધવર્ણન છે. વેશધારી વૃદ્ધ શુક્રાચાર્યનું છે, અને જીવનનાં પાછળનાં વર્ષોમાં ઉદરનિમિત્તે કાવ્યરચના કરવાને સ્વભાવોક્તિયુકત વર્ણન અને શુક્રાચાર્યશી કૃષ્ણ અને અહિલોચન બદલે સ્વેચ્છાસર્જન, ઇષ્ટદેવોવિષયક ગાન તરફ વળ્યા હોય. વચ્ચેના સંવાદની નાટયાત્મકતા કૃતિના આસ્વાદ્ય અંશો છે. ૨૮ ‘પ્રાચીન કાવ્યસૈમાસિક’ અને ‘પ્રાચીન કાવ્યમાળામાં હર- કડલાન કડવાંના ભગવાનની ભકતવત્સલતાનો મહિમા કરતા અદ્ભુત ગોવિંદદાસ કાંટાવાળાએ કવિના જીવન વિશે વહેતી કરેલી અવનવી રસવાળા ‘ચંદ્રહાસાખ્યાન(૨. ઈ. ૧૬૭૧/સં. ૧૭૨૭, જેઠ સુદ વાતો – ૧. ગુજરાતી ભાષાની પ્રતિષ્ઠા ઉચ્ચ કક્ષાએ પહોંચે ત્યાં ૭, સોમવાર)માં ૧૧, ૭, ૧૦ એ રીતે થયેલું કડવાંનું વિભાજન સુધી પાઘડી ન પહેરવાનો કવિએ કરેલો સંક૯૫; ૨. સંસ્કૃત-ફારસી નાયકના ત્રણ વાર થયેલા રક્ષણની ચમત્કૃતિઓવાળું હોઈ રસમય આદિ ભાષાઓની કવિતાથી સરસાઈ કરે તેવી રચના કરવા પર કે નીવડે છે. વિષયા સૂતેલા ચંદ્રહાસને જોઈ આગળ વધે છે એ પ્રસંગ૧૦૦ શિષ્ય-શિષ્યાઓના મંડળની કવિએ કરેલી સ્થાપના, ૩. કવિએ નિરૂપણમાં આજની સિનેમાની પદ્ધતિની યાદ અપાવે એ રીતે આખ્યાનો ઉપરાંત નાટકોની કરેલી રચના તથા ૪. કવિને અને જાણે કે કેમેરાથી એક પછી એક ક્ષણનું દૃશ્ય કવિ ઝડપે છે. ત્યાં તેમના પુત્ર વલ્લભને કવિ શામળ સાથે થયેલો ઝઘડો – બધી જ ગતિશીલ ચિત્રો શબ્દબદ્ધ કરવાની કવિની ફાવટ નજરે તરી આવે આજે નિરાધાર સાબિત થઈ ચૂકી છે. છે. વીર અને અદ્ભુત રસવાળા ૩૫ કડવાંના ‘મદાલસા-આખ્યાન’ નર્મદે જાતતપાસ પરથી કવિના જીવન વિશે મેળવેલી હકીકતો પણ રિ. ઈ. ૧૬૭૨/સ. ૧૭૨૮, ચૈત્ર વદ ૫, રવિવાર)ના પ્રાર શ્રાદ્ધ ય લાગતી નથી. ૨૧ કડવાંમાં ત્રતુધ્વજ તાલકેતુ દાનવની હત્યા કરી મદાલસા સાથે અસંદિગ્ધ રીતે કવિની જ ગણાતી હોય એવી કૃતિઓમાં પાંડવોની લગ્ન કરે છે તેની ક્યા અને બાકીનાં કડવાંમાં તાલકેતુનો ભાઈ ભાંજગડ' સિવાયની કવિની બધી કૃતિઓ મુદ્રિત રૂપે ઉપલબ્ધ છે. પાતાલકેતુ કેવી યુક્તિથી મદાલસાને આત્મહત્યા કરવા માટે પ્રેરે નરસિંહમાં પદમાળા રૂપે શરૂ થયેલો આખ્યાનકાવ્યપ્રકાર ભાલણ,. છે અને પછી ઋતુધ્વજ મૃત્યુ પામેલી મદાલસાને ચંદ્ર અને ચૂડામણિ નાકર આદિના હાથે વિક્સી સ્થિર થતો ગયો અને પ્રેમાનંદમાં નાગની સહાયથી કેવી રીતે સજીવન કરે છે એની કથા છે. આ કૃતિ પરાકાષ્ટાએ પહોંચ્યો. પ્રેમાનંદને પ્રજામાં લોકપ્રિય થયેલી સમૃદ્ધ તથા ભગવાને વામનરૂપ લઈ બલિરાજાના બળને હર્યું એ પ્રસંગને આખ્યાનપરંપરાનો પૂરેપૂરો લાભ મળ્યો. અગાઉની રચનાઓમાંથી આલેખતું “વામન-ચરિત્રકથા’ ઝાઝી રસાવહ ન બનતી કવિની ઉક્તિઓ, અલંકારો, ધ્રુવપંક્તિઓ, દૃષ્ટાંત, પ્રસંગ, આખું કડવું મધ્યમકોટિની રચનાઓ છે. ઓખા-અનિરુદ્ધના પ્રેમ અને પરિણયની થોડા ફેરફારથી તેઓ અપનાવે છે. માણભટ્ટો દ્વારા રજૂ થતી કથા આલેખતું પ્રેમશૌર્ય અંકિત ૨૯ કડવાંનું ‘ઓખાહરણ' (સંભકથાઓ અંગે આવા અપહરણનો છોછ હોય એમ લાગતું નથી. વતઃ ૨. ઈ. ૧૬૬૭) કવિનું પ્રારંભકાળનું આખ્યાન એમાં મળતા નવા રચનાકારને હાથે એવા ઉછીના અંશોનું શું થાય છે એ રચનાસમય પરથી કહી શકાય, પરંતુ એમાં થયેલું શૃંગાર અને વીરનું કલાદૃષ્ટિએ તો મહત્ત્વનું છે. પ્રેમાનંદ આખ્યાનપરંપરાના વારસામાંથી નિરૂપણ કરૂં નિરૂપણ ઉત્કૃષ્ટ છે. કવિનાં આખ્યાનોમાં વખતોવખત આવતાં યુદ્ધજે કથાબીજો કે નાની વીગતો પણ સ્વીકારે છે તે એમના પ્રતિભા વર્ણનોમાં આ આખ્યાનમાં થયેલું યુદ્ધવર્ણન ઉત્તમ છે. એમાં જોવા સંસ્પર્શે જીવંત થઈ જાય છે. મળતી શૈલીની પ્રઢિ, એકાદ પંક્તિમાં સુરેખ ચિત્ર આંકી દેવાની એમનાં આખ્યાનોનું વસ્તુ રામાયણ, મહાભારત, ભાગવત કે બે વિની શક્તિ આ કૃતિને છેક આરંભકાળની ન લેખવાના વલણને સૈકા પૂર્વે થઈ ગયેલા નરસિહ મહેતાના જીવનમાંથી લીધેલું છે, તે ઉત્પાદિત નથી. મૂળ સંસ્કૃત કથાનકોનો પણ એમને પરિચય છે. પરંતુ આખી કાવ્યકૃતિ દૃઢબંધથી દીપતી હોય એ તો જોવા મળે વર્ણનોની સમૃદ્ધિ અને એમની સરળ ભાષામાં પણ ઝળક્યા કરતી છે કવિનાં “હૂંડી,’ ‘મામેરું, ‘સુદામાચરિત્ર’ અને ‘નળાખ્યાન’ એ સંસ્કૃતની શ્રી એ પંડિત છે – મોટા કવિને હોવી જોઈએ એટલી ૪ આખ્યાનોમાં. સીધા લક્ષ્ય પ્રતિ આગળ વધવાનો કવિના કથાજાણકારી ધરાવનારા છે – તેની ચાડી ખાય છે. પણ પ્રેમાનંદની નિરૂપણનો ગુણ આ આખ્યાનોમાં પૂરેપૂરો ખીલી ઊઠ્યો છે. આ કૃતિરચનાઓ સૌથી જુદી તરી આવે છે તે તો એ રસૈકલક્ષી છે તેને ઓમાં થોડી લીટીઓ પણ વધારાની નથી. એમાં નરસિંહના જીવનમાં કારણે. એમનું રસૈક્લક્ષી કવિકર્મ પ્રતીત થાય છે કથાકથનકૌશલ, બનેલા હૂંડીના પ્રસંગને વર્ણવતું ૭ કડવાં. (ડી” (૨. ઈ. મનુષ્યસ્વભાવનિરૂપણ અને બાની દ્રારા. ૧૬૭૭) રત્નસમાણી કૃતિ છે. આરંભમાં નિરૂપાયેલી નરસિહ મહેતાની કવિનાં પ્રારંભકાળનાં આખ્યાનોનો બંધ કંઈક શિથિલ ને પ્રસ્તારી નિ:સ્વતા અને એમની નકાળજા વણજની ખુમારી અંતભાગમાં પ્રેમાનંદ-૨ ગુજરાતી સાહિત્યકોશ: ૨૬૧ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ આલેખાયેલી દામોદર દોશીની જાજવલ્યમાન ઉપસ્થિતિ અને એમની ભક્ત પ્રત્યેની કહો કે તાબેદારી એકમેકનાં પૂરક બનીને કાવ્યને ઓપાવે છે. બીજું અને ચોથું કડવું પદ તરીકે મૂકીને સહજસૂઝથી વિએ કૃતિમાં તે તે ક્ષણે અવકાશ સભ્યો છે, જેમાં નરસિંહ અને તે તે બહાર નીકળવાની સંધિ રચાય છે. અને પરસ્પરની આસ્થા પર અવલંબતા દમયંતી માયમાં રૂપનું કેટલું સ્થાન છે એ ‘નથી રૂપનું કામ ૐ ભૂપ મારા' એ બાવુક આગળ દમયંતીએ ઉચ્ચારેલા પ્રતીતિવાથી વ્યક્ત થાય છે. પરિણામે કૃતિમાં એકંદરે હાસ્ય કે શું’બારની શ્રીકૃષ્ણ વચ્ચેના સંબંધની વિષ્ણુના વિસ્તરી રહે છે. નરસિહજીવન-ઉપરવટ કરુણરસની પ્રધાનતા જામે છે. સામાન્ય રીતે જાતિચિત્રો બનતાં કવિનાં પાત્રોમાં અહીં દમયંતીનું પાત્ર વૈયક્તિક રેખાઓવાળું બન્યું છે. દમયંતીના ગૌરવયુકત વર્તન સામે નળને કયારેક હીણું વર્તન કરી બેસતો કવિએ બતાવ્યો છે ત્યાં પણ કથાપ્રસંગને રસિક રીતે ઉપસાવવા જતાં કવિ આમ કરી બેઠાં છે. અન્યથા પ્રસંગનિરૂપણ, ૪પલટા, વર્ણન, શૈલીદેશ કે ભય એમ દરેક રીતે ઊંચા કવિકર્મની પ્રતીતિ આ કૃતિમાં થાય છે. આ વિષય બીજી કૃતિ ૧૬ કડવાંનું મામેરું –(ર. ઈ. ૧૯૮૩ સં. ૧૭૩૯, આસો સુદ ૯, રવિવાર) કવિની અનવદ્ય હૃદ્ય રચના છે. કૃતિનું મંડાણ છે. કુંવ-બાઈના માધ્યમ દ્વારા ઉપસના લોક મૂલ્ય ‘ઇજ્જત’વિરુદ્ધ નરસિંહની હસ્તીમાંથી ફોરતા અધ્યાત્મમૂલ્ય 'વિશ્વાસ' એ કનિના સંઘર્ષના પાયા ઉપર. કહો, આસ્થા, માન્યતા, પ્રતીતિ એવા ભારેખમ શબ્દનને બદલે “વિશ્વાસ' (ઈશ્વમાં યકીન શબ્દ કવિઓ આ કૃતિમાં નવેક વાર વાપયોં છે, પ્રભુનિષ્ઠ વ્યક્તિની ઈજ્જતના લીલી, નાગરાણીઓ દ્વારા ખેતી ઠંડીમાં, ઊડતા આલેખાયા છે. નિયાદારીમાં ડુબેલાં રહેતા લોીની ઉપાસનીયતા, એમની આંતર કેંગાલિયત પણ સચોટ સુરખ વ્યક્ત થઈ છે. ૧૪ કડવાંનું ‘સુદામા-ચરિત્ર’ (૨. ઈ. ૧૬૮૨/સં. ૧૭૩૮, શ્રાવણ સુદ ૩, મંગળવાર શુક્રવાર) પણ કવિની નકલાની સુચારુ રચના છે. નરસિંહવિષયક બંને કૃતિઓમાં ભક્ત ભારે ગૌરવવંતો છે, જ્યારે સુદામો એકંદરે વામણો ઊતરે છે. આરંભનાં ૫, અંતે નિર્વાણનાં ૩ અને મધ્યનાં દ્વારકામાં સુદામો પ્રવેશ્યા ને ત્યાંથી નીકળ્યા તેનાં ૬ કડવાં કૃતિને સંઘેડાઉતાર ઘાટ આપે છે. વચલો દ્રારકાનો ખંડ ‘મિત્ર' મોહન સાથેના સખ્યના આનંદઊંડાણને તાગે છે અને એટલોક સમય સુદામાની વિશુદ્ધ વરિષ્ઠ મૂર્તિને ઉઠાવ આપે છે. સુદામા અંગેની મુશ્કેલી કદાચ ભાગવતમાં જ છે. એ ક્રિયાશીલ પાત્ર નથી. એટલે એને પ્રતિક્રિયા જ પ્રકટ કરવાની રહે છે. કવિની નજર પ્રસંગઆલેખન પર વિશેષ રહેતી હોવાને લીધે, ક્ષણેક્ષણે બદલાના ચિત્રને ઝડપવા ઉપર કવિનું બધું ધ્યાન કેન્દ્રિત થયું હોવાને લીધે પારેક તેઓ પાત્રને અન્યાય કરી બેસે છે. 'મૂળગાના મારા તાંદૂલ ગયા’ એવું સુદામા પાસે કવિ બોલાવે છે ત્યાં એ જોવા મળે છે. સુદામાની ફોડી સ્થિતિને ઉઠાવ આપવા જતાં કૃષ્ણ-સુદામાના સંબંધની સારીય મીઠાશ એમાંથી ઊડી જાય છે. ૬૪ કડવાંનું કરુણ, હાસ્ય ને શૃંગારનું કવિનું મહત્ત્વાકાંક્ષી ‘નળાખ્યાન’ – (૨. ઈ. ૧૬૮૬/સં. ૧૭૪૨ પોષ સુદ ૨, ગુરુવાર) સપ્રમાણ કૃતિ છે. પહેલો ખંડ ૩૦ કડવાંનો, ‘મોસાળ પધારો રે’ ગીતથી શરૂ થતો ૨૦ કડવાંનો બીજો ખંડ અને ૧૪ કડવાંનો નિર્વહણનો ખંડ આનવઘ આકૃતિ રચે છે. પ્રારંભિક ખંડમાં નળ-દમયંતીના લગ્નની કથા આલેખી શૃંગારની નિષ્પત્તિ કરી છે. મુખ્યત્વે રૂઢ વર્ણનથી શૃંગારની જમાવટ કરી કવિ કામ કાઢી લે છે. શૃંગારની વિડંબનાના પ્રસંગો ઊ માં થાય છે ત્યાં હાસ્ય નિષ્પન્ન કર્યું છે સ્વયંવરમાં દેવોની અને બીજા સ્વયંવર' વખતે ઋતુપર્ણની દમચંતીને વરવાની ઘોપતાના પ્રાગીએ. દમયંતીના રૂપથી મુખ્ય વિવાહલોલુપ દેવો અને કલિને કારણે, કલિની દુષ્ટતાને લીધે તો દેવદીધા ‘અમ્રુત સ્ત્રાવિયા કર’ના વરદાન દ્વારા પણ, દમયંતીના જીવનની ગાઢ કરુણતા નીપજે છે. તો બીજા રૂપલુબ્ધ ઋતુપર્ણ (જે પણ દેવોની જેમ પૂર્ણ હાસ્યાસ્પદ નીવડે છે) દ્વારા એ કરુણતામાંથી ૨૬૨ : ગુજરાતી સાહિત્યકોશ વીરરસનું આલેખન કવિએ એમનાં ઘણાં આખ્યાનોમાં કર્યું છે, પરંતુ કવિએ પોતાની શકિત રંડી છે તે નો ઘૂ’ગા, કરણ અને સ્વમાં, એમની આ ઉત્તમ રચનાઓમાં એ પૂરેપૂરી પ્રગટ થઈ એ છે. હાસ્યસૂઝ પ્રેમાનંદ જેટલી બહુ ઓછા ગુજરાતી કવિઓએ બનાવી છે. શિવની નવાવની જાણકારી એવી ઊંડી છે, એમનું સંસારદર્શન એવું વસ્તુલક્ષી અને વ્યાપક છે કે પ્રસંગ અને પાત્રો અંગેની વિવિધ વીગતોના પરસ્પર સંબંધમાં રહેલી ઉપહસનીયતા એ પડયા વગર રહેતા નથી. એટલે પરિસ્થિતિમાં હાસ્યની, વિનોદની, નર્મમર્મની શકયતા હોય અને પ્રેમાનંદ એ ચૂકે એ કદી બને નહીં. ‘મામેરું,’ ‘સુદામાચરિત્ર' અને ‘નળાખ્યાન’માં કવિની હાસ્યશકિતનો ઉત્તમ પરિચય થાય છે. કિચન ઉત્તરકાળનાં બે આનો ‘રણશ” અને “દશમસ્કંધ' ધ્યાનપાત્ર છે. રામ-રાવણ વચ્ચેના યુદ્ધની માને આલેખનું ૨૬ કડવાંનું ‘પન્ન (૨, ઈ. ૧૬૯૦/સ. ૧૭૪૬, ચૈત્ર સુદ ૨, રવિવાર) રામ અને રાવણનાં સેનાપતિઓ અને સૈન્યની વીગતે માહિતી આપવાને લીધે કંઈક મંદ ક્યાયંગવાળું છે, તો પણ રામનાં બાણ રાવણનો પીછો પકડે છે એનું આલેખન કરતું. ઊર્જિતના સ્પર્શવાળું ચિત્ર તથા મંદોદરી-રાવણ અને રાવણ-કુંભકર્ણ વચ્ચેના સંવાદોમાં યુદ્ધની પડછે મારેખાનું માનવસંવેદન એના આર્ષક અંશો છે. કવિનો ૫૩મા અધ્યાયે અને ૧૬૫ કડવે અધૂરો રહેલો ‘દશમસ્કંધ’-ભાગવતના દશમસ્કંધની મૂળ કથાને અનુસરવાના સંકલ્પ સાથે રચાયેલો હોવા છતાં કવિએ પોતાની અન્ય રચનાઓની જેમ અહીં પણ પ્રસંગનિરૂપણ, પાત્રાલેખન ને વર્ણનમાં ફેરફાર કર્યા છે. તેથી એ માનવભાવથી રોલું, વચ્ચેવચ્ચે ઊમિકથી પતી છે. વત્તેઅંશે રસપ્રદ એવાં થાનકોની માલારૂપ બની રહે છે. માગવતનાં પાત્રો દિવ્યતાની છાલથી મીંજાયેલાં છે, પરંતુ અહીં એ વખતોવખત પ્રાકૃત વર્તન કરતાં દેખાય છે. નારદ અને બ્રહ્માનું વર્તન એના નમૂના છે. ભાગવતની ક્યામાં રહેલા ભુતનાં તત્ત્વો અહીં કવિએ વધારે બહેવાયું છે, એટલે કૃષ્ણનાં પાક્રમો પાછા વીરત્વનું બદલે ચમત્કાર આગળ તરી આવે છે. તેમ છતાં ‘દશમસ્કંધનો મુખ્ય રસ તો વાત્સલ્ય અને વાત્સલ્યજનિત કરુણ જ છે. પ્રારંભનો દેવકીવિલાપ, કૃષ્ણ ધરામાં ઝંપલાવે છે ત્યારનો જસોદાવિલાપ અને વ્રજવાસીઓના પ્રેમભક્તિ પર આધારિત કરુણ એનાં ઉત્તમ નિદર્શનો છે. ઉત્તર વયે રચાયેલી આ કૃતિમાં કવિની પ્રૌઢ પ્રેમાનંદ–૨ For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ શૈલીથી સમગ્ર કથાપટને આગવા ઉઠાવ મળ્યો છે. ઊર્મિગીતની કોટિએ પહોંચાડે છે કે ટૂંકા સંવાદોથી સ્થામાં નાટયાસુધન્વા અને અર્જુન વચ્ચેના યુદ્ધની કથાને આલેખતું સાચા ત્મક અસર ઊભી કરે છે. એમ વિવિધ રીતે કવિએ ભાષાની શક્તિનો ભક્તની ભક્તિનો મહિમા કરતું વીર અને અદ્ભુત રસવાળું ૨૫ કસ કાઢય છે. કડવાંનું ‘સુધન્વા-આખ્યાન' (૨. ઈ. ૧૬૮૪ સં. ૧૭૪૦, કારતક નસિહજીવનવિષયક હાસ્ય અને અદ્ભુત રસવાળું ૩૬ કડવાંનું સુદ ૯, મંગળવાર શુક્રવાર) તથા પહેલાં ૨૨ કડવાંમાં પ્રહલાદ- ‘(શામળશાનો) વિવાહ તથા ૨૫ કડવાનું ‘શ્રાદ્ધ' (૨. ઈ. ૧૬૮૧ ચરિત્ર, બીજાં ૨ કડવાંમાં ત્રિપુરાસુરની હત્યા અને બાકીનાં ૮ સં. ૧૭૩૭, બાદરવા વદ ૩, મંગળવાર/શુક્રવાર) અને ૨૫ %વાનું કડવાંમાં ધર્મ-નારદ સંવાદ દ્વારા વર્ણાશ્રમધર્મ, વિપ્રધર્મ, સંન્યાસીના ‘રુકિમણીહરણ’ – એ આખ્યાનો આંતરપ્રમાણોને લક્ષમાં લઈએ ધર્મ અને ગૃહસ્થાશ્રમધર્મ વર્ણવતું શિથિલ સંઘટનવાળું ૧૫ અધ્યાય તો પ્રેમાનંદનાં માનવો મુશ્કેલ પડે. ‘શ્રાદ્ધ એક કાવ્યરચના તરીકે ને ૨૮ કડવાનું ‘સપ્તમસ્કંધ પ્રહલાદ-ચરિત્ર' કવિનાં અન્ય બધી રીતે નરસિહ મહેતાવિષયક ઉત્તમોત્તમ કૃતિ “મામેરું કે આખ્યાન છે. હૂંડી'થી ઘણીઘણી દૂર છે. “વિવાહ- અણઘડપણું એક જ વીગતથી મનુષ્યસ્વભાવનિરૂપણ કવિનાં આખ્યાનોને સજીવતા અપં છે. પ્રગટ થાય છે. ‘ય’ જોડીને કરેલા પ્રાસની સંખ્યા ૩૬ કડવાંમાં ૫૦ બાહ્ય જગતના ચિત્રણ કરતાં પણ માનવીના આંતરમનને વ્યક્ત કરતાં વધારે વાર મળશે, જેમાંથી કોઈક જ અદૃષ્ટિએ જરૂરી કરવામાં પ્રેમાનંદ વધુ પાવરધા છે. સમાજનું વાસ્તવિક આલેખન છે. જે ય’ – “ ય’ અને ‘હાં ય–‘ના’ ય જેવા પ્રાસ રચનાકારને અ કરે છે પણ એ બધામાં ગૂંથાયેલી માનવલાગણીને ઉઠાવ આપવાનું કામ જ નથી તેની ગવાહી પૂરે છે. કવિના 'દશમસ્કંધનાં રુકિમણીએમનું લક્ષ્ય હોય છે. ક્યારેક તો સમાજ કાવ્યરચનાના આયનામાં વિવાહનાં ૨૦ કડવાં અને ‘૨કિમણીહરણ’ની ઇબારત વચ્ચે ઘણો પોતાનું પ્રતિબિબ નિહાળી શકે એવી પ્રેમાનંદની સૃષ્ટિ જાણે ફરક છે. કે બની જતી ન હોય! ‘મામે માં સમાજવ્યવહારની – નણદી, સાસુ, આખ્યાનો સિવાય પ્રેમાનંદે કેટલીક લઘુ કાવ્યકૃતિઓ રચી છે. વડસાસુ તો ઠીક સારાયે નાગરાણીસમૂહની નિર્મમ ઠેકડીની છોળો સંસારી સુખમાં મસ્ત મનુષ્યને ભોગવવી પડતી નરકની યાતનાઓ ઊડે છે અને અંતભાગમાં તે બધાની પામર લોલુપતાના-ગૃધિપણુતાના અને પુણ્યશાળી મનુષ્યનાં પુણ્યકર્મોને વર્ણવતી ૭૩ કડીની ‘સ્વર્ગની પણ વાવટા ફરકતા નિરૂપાયા છે, પણ એ બધાની વચ્ચે હૃદયને શારી નિસરણી,” ૮૭ ડીનું રૂપકકાવ્ય “વિવેકવણઝારો, ‘કૃષ્ણજન્મના નાખે એવાં દાઢમાંથી બોલાયેલાં કટાક્ષવચન તો વેદ નણનારા પુર- પ્રસંગને વિસ્તારથી અને કૃષ્ણની ગોકળલીલાના પ્રસંગોને સંક્ષેપમાં હિતના મુખમાં મુકાયાં છે: “જુઓ છાબમાં, મૂકી શોર, ઓ નીસરી વર્ણવતી ૧૬.૩ કડીની ‘બાળલીલા, ભાગવતના દાણલીલાના પ્રસંગને કમખાની કોર.” આવાં અનેક દૃષ્ટાંત એમનાં આખ્યાનોમાં મળી કૃષ્ણ-ગોપીના સંવાદ રૂપે આલેખતી ૧૬ પદની દાણલીલા,’ ઉદ્ધવ આવશે. પ્રેમાનંદનાં આખ્યાનોમાં માનવલાગણી રસરૂપે અનુભવાય અને ગોપી-નંદ-જસોદા વરચે થતા સંવાદ રૂપે રચાયેલી ૨૫ પદની છે. એ એમનું સંબલ છે. માત્ર પ્રસંગને બહેલાવવા જતાં પાત્રો ‘ભ્રમરપચીશી” તથા ચૈત્રથી ફાગણ સુધીના બારમાસમાં રાધાના જ્યારે માનવીયતા ચૂકી જાય છે ત્યારે પાત્રને અન્યાય થઈ જાય છે. વિરહને આલેખતી રચના મહિના-રાધાવિરહના તથા ‘ વિષ્ણુસહસ્ત્રનામ' પ્રેમાનંદનું ગુજરાતીપણું ઊણપ કે મર્યાદારૂપે જોવાય છે તે બરોબર બફવડ સ્ત્રીનો ફજેતો’ અને ‘પાંડવોની ભાંજગડ’ આ પ્રકારની છે. નથી. ગુજરાતીપણું પ્રેમાનંદમાં સોળે કળાએ ખીલેલું જોવા મળે છે. રુકિમણીનો શલોકો” (૨.ઈ. ૧૬૮૪ સં. ૧૭૪૦, વૈશાખ વદ ૧૨, તે બે બાબતમાં. ગુજરાતી સમાજને એ તાતાર ઓળખે છે. જવલ્લે ગરવાર) ગામડાંમાં ગવાતા સામાન્ય લોકા જેટલો પણ પ્રવાહી જ કોઈ કવિની કૃતિઓ પ્રેમાનંદમાં પ્રતીત થાય છે એટલી આત્મી- કે રસાળ કે એના કોઈ પણ અંશમાં વાદ્વૈચિત્ર્ય ધરાવનારો યતાપૂર્વક સમાજથી ઓતપ્રોત જોવા મળે છે. “મામેરું' એમની એ નથી. એટલે એ પ્રેમાનંદની કૃતિ હોય એવી સંભાવના નહિવત્ છે. શકિતનું શિખર છે. પણ એમની કોઈ એવી કૃતિ નથી જેમાં એનો પ્રેમાનંદની ઉપર્યુક્ત રચનાઓ સિવાય બીજી ઘણી કૃતિઓ એમને ગાઢ સંસ્પર્શ ન હોય. ગુજરાતી પણાનો એવો જ સઘન અનુભવ નામે મળે છે, જેમાં કેટલીક મુદ્રિત સ્વરૂપે છે. આ રચનાઓમાં થાય છે. એમની ભાષામાં. કોઈ કવિની કાવ્યબાની ભાષાના પર્યાય- પ્રેમાનંદને નામે છપાયેલી ને એકંદરે મધ્યકાલીન રચનાઓ જેવી રૂપ બને અને લાંબા સમય સુધી રહે એવું કયાંક કયાંક જ જોવા પણ જેમની હસ્તપ્રતો ઉપલબ્ધ નથી થઈ તેવી રચનાઓ ‘લક્ષ્મણામળે છે. પ્રેમાનંદ અંગે એવું બન્યાનું કહેવામાં ભાગ્યે જ અતિ- હરણ,’ ‘દ્રૌપદીસ્વયંવર,’ ‘વિરાટપર્વ’ અને ‘નાસિકેતાખ્યાન છે. શયોક્તિ થશે. પ્રેમાનંદની ભાષા સરળ છે, પણ પ્રૌઢ છે. સુગમ છે, આ કૃતિઓની હસ્તપ્રત ઉપલબ્ધ થશે ત્યારે આંતરબાહ્ય પ્રમાણોથી પણ માર્મિક છે. તળપદી છે ત્યાં સુચારુ છે. ક્યાંક દુરૂહ છે ત્યાં એમને વિશે છેવટનો નિર્ણય થઈ શકશે. આવી મધ્યકાલીન જણાતી રસઓઘમાં તાણી જનારી છે. માણસના મુખમાં રમતી ગુજરાતીને કેટલીક રચનાઓની હસ્તપ્રતો હવે ઉપલબ્ધ થઈ છે ત્યારે એ કૃતિઓ લાગણીનાં ઊંડાણો સાથે તેઓ સહજ રીતે ને ઔચિત્યપૂર્વક યોજે પ્રેમાનંદને બદલે બીજા મધ્યકાલીન કવિઓની કરી ચૂકી છે. છે. સંસ્કૃત શબ્દો દ્વારા રોજિંદી વસ્તુ પર અપરિચિતતાના અવ- વલ્લભ ભટ્ટકૃત ‘સુભદ્રાહરણ, તુલસીકૃત ‘પાંડવાશ્વમેઘ, વૈકુંઠકૂત ગુંઠનનું આકર્ષણ ઉમેરે છે, જરૂર પડશે ફારસી શબ્દો છૂટથી પ્રયોજે “મીષ્મપર્વ, વિષ્ણુદાસકૃત ‘સ માપર્વ અને ભવાનીશંકર (અથવા છે, વખતોવખત ‘ગુટી સરખી ઝૂંપડી ને લૂંટી સરખી સુંદરી, સડડ્યાં ભાઈશંકર)કૃત ‘બભૂવાહન-આખ્યાન આ પ્રકારની કૃતિઓ છે. સરખાં છોકરાં તે ન મળ્યાં મુજને ફરી.” જેવા લયતત્ત્વથી અર્થ- મૂળ નરસિંહની લેખાતી હારમાળામાં પ્રેમાનંદઅંકિત થોડાંક પદ પ્રભાવ ઊભો કરે છે, લાગણી સઘન બને ત્યારે કવિ કડવાને પદની- મળે છે, પણ તે એકાધિક હસ્તપ્રતોના ટેકા વગરનાં હોઈ આ પ્રેમાનંદ-૨ ગુજરાતી સાહિત્યકોશ : ૨૬૩ For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશિત થઈ છે. વિરાટના ૨૪ એક પાંડવાવમા એજનમે જાણો સંજોગોમાં પ્રેમાનંદના જ છે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. નિ. મહેતા, ઈ. ૧૯૨૮; ૧૨. એજન, સં. મંજુલાલ ૨. મજમુદાર, પ્રેમાનંદને નામે મુદ્રિત પણ જેમની હસ્તપ્રતો સંપાદકો બતાવી ઈ. ૧૯૪૯ (બીજી આ.); ૧૩. સુદામાચરિત્ર, સં. મધુસૂદન પારેખ શક્યા નથી તેવી, અર્વાચીન સમયમાં લખાયેલી ને પ્રેમાનંદને નામે અને જયંત કોઠારી, ઈ. ૧૯૬૭ (+ સં.);L] ૧૪. કુંવરબાઈનું ચડાવાયેલી, શંકાસ્પદ કૃતિઓ 'પ્રાચીન કાવ્યત્રમાસિક,’ પ્રાચીન- મામેરું (પ્રેમાનંદ અને નરસિંહ મહેતાકૃત), સં. મગનભાઈ કાવ્યમાળા,' બૃહતકાવ્યદોહન તથા અન્યત્ર પ્રકાશિત થઈ છે. દેસાઈ, ઈ. ૧૯૫૧ (પુ. મુ.); ૧૫. સુદામાચરિત (કવિ પ્રેમાનંદ માર્કડેય પુરાણનો ‘મદાલસા-આખ્યાન' સિવાયનો ભાગ, ઉપરાંત અને નરસિંહ મહેતાકૃત), સં. મગનભાઈ દેસાઈ, ઈ. ૧૯૫૧ તેમાંનાં ‘હરિશ્ચંદ્રાખ્યાન’ અને ‘દેવીચરિત્ર', ‘ત્રકષ્યશૃંગાખ્યાન, (પુ. મુ.); ૧૬. સુદામાચરિત (પ્રેમાનંદ તથા બીજા આઠ ‘ત્રિપદીહરણ,’ ‘અષ્ટાવક્રાખ્યાન,’ ‘માંધાતાખ્યાન,’ ‘શામળશાનો કવિઓનાં), સં. મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૨૨;] ૧૭. મોટો વિવાહ' અને ત્રણ નાટકો – ‘સત્યભામા-રોષદશિકાખ્યાન, પ્રાકારૈમાસિક: ૧, ૪; ૧૮. પ્રાકામાળા : ૧, ૧૨, ૧૪, ૧૬થી ‘પાંચાલીપ્રસન્નાખ્યાન,’ ‘તપત્યાખ્યાન' આ જાતની કૃતિઓ છે. ૨૦, ૨૬, ૩૦, ૩૩, ૩૪, ૧૯. પ્રાકાવિનોદ: ૧; ૨૦. પ્રાકાસુધા : પ્રહેલિકા, ઝડઝમક, ચિત્રપ્રબંધ, આદિ પ્રેમાનંદમાં ન મળતી નીરસ ૧, ૨, ૪; ૨૧. બુકાદોહન : ૧થી ૮; ] ૨૨. સાહિત્ય, કથારમતોવાળી ક્યાંક ખુલ્લા શુંગાર અને અપરસવાળી આ કૃતિઓ જાન્યુ. ૧૯૧૩થી નવે ૧૯૧૪-“મહાકવિ પ્રેમાનંદકૃત શામળશાનો છે. ઉપરાંત અર્વાચીન શબ્દપ્રયોગો, કહેવતો, સંદર્ભો, વિચાર મોટો વિવાહ, સં. હ. દ્વા. કાંટાવાળા; ૨૩. એજન, મે ૧૯૧૫થી આદિને કારણે કોઈ અર્વાચીન લેખક(સંભવ છે કે મુખ્યત્વે ડિસે. ૧૯૧૭– ‘પ્રેમાનંદકૃત પાંડવાશ્વમેધ,' સં. ભાનુસુખરામ છોટાલાલ ન. ભટ્ટ જેવા)ની આ રચનાઓ છે અને ૧૯મી સદીના નિ. મહેતા; ૨૪. એજન, જાન્યુ ૧૯૨૧થી ડિસે. ૧૯૨૨ - અંત માંગના એક સાહિત્યિક તરકટ રૂપ છે એ હવે સર્વસ્વીકૃત છે. “વૈરાટપર્વ', સં. ભાનુસુખરામ નિ. મહેતા; ૨૫. એજન, જાન્યુ. પ્રેમાનંદને નામે ગણાવાતી પણ જે ન તો પ્રકાશિત થઈ છે કે ૧૯૨૩થી મે ૧૯૨૩–‘પ્રેમાનંદકૃત ભીષ્મપર્વ.” સં. ભાનુસુખરામ ન જેમની હસ્તપ્રત પણ લભ્ય છે તેવી, માત્ર નામથી ઉલ્લેખાતી, નિ. મહેતા. કતિઓ આટલી છે: ‘ડાંગવાખ્યાન,’ ‘સંપૂર્ણ ભોગવત,' 'મહી મારત' સંદર્ભ : ૧. અભિનવ પ્રેમાનંદ, વિષ્ણુપ્રસાદ જાની અને છોટારેવાખ્યાન,’ ‘અશ્વમેધ,” “વલ્લ મઝઘડો,’ ‘નરકાસુર-આખ્યાન' લાલન. ભટ્ટ, ઈ. ૧૯૭૮; ૨. કવિ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ, ‘કર્ણચરિત્ર,’ ‘મીષ્મચરિત્ર,‘લોપામુદ્રાખ્યાન,’ ‘સુદર્શનાખ્યાન, પ્રસન્ન ન. વકીલ, ઈ. ૧૯૫૦; ૩. પ્રેમાનંદ : એક અધ્યયન રધુવંશનું ભાષાંતર,’ ‘નીષ્મચંપુ,’ ‘દુષ્ટ માર્યાનાટક, “શુકજનક (પૂર્વાર્ધ- ઉત્તરાર્ધ), કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૬૪ (બીજી આ.); ૪. સંવાદ,’ ‘ત્રિપુરવધાખ્યાન,’ ‘નાનું પ્રલાદાખ્યાન, નાગરનિદા, મહાકવિ પ્રેમાનંદ ત્રિ-શતાબ્દી સ્મૃતિગ્રંથ, સં. મંજુલાલ ૨. કપિલ-ગીતા', “મિથ્યાઆરોપદર્શક નાટક,’ ‘યમદેવાખ્યાન,’ ‘હરિ મજમુદાર અને અન્ય. ઈ. ૧૯૬૮; ૫. સાહિત્યકાર પ્રેમાનંદ વંશ(અપૂર્ણ)” વગેરે. આમાંથી કોઈની હસ્તપ્રત ઉપલબ્ધ થાય ત્યારે (પૂર્વાર્ધ), સં. મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૬૭;] ૬. આપણાં એના પ્રેમાનંદકર્તુત્વને પ્રમાણોથી ચકાસવાનું રહે સાક્ષરરત્નો: ૨, ન્હાનાલાલ દ. કવિ, ઈ. ૧૯૩૫ – ‘મહાકવિ પ્રેમાનંદનું ‘પદબંધ પ્રીતિવિહોણું' નથી. એમનું કાવ્યલેખન એ પ્રેમાનંદ; ૭. ઉપક્રમ, જયંત કોઠારી, ઈ. ૧૯૬૯-'પ્રેમાનંદ તત્કાલે ભરપૂર ઉલ્લાસથી ઉમળકાથી થયેલું સૃજનકાર્ય છે. તેઓ રસૈક અને આજે'; ૮. કવિચરિત : ૩, ૯. કાવ્યની શક્તિ, રામનારાયણ લક્ષિતાને લીધે પ્રજાજીવનના મૂળમાં સંજીવની સચનાર કવિ છે. વિ. પાઠક, ઈ. ૧૯૫૯ (બીજી આ.) -‘પ્રેમાનંદનો હાસ્યરસ', હૃદય આદ્ર રાખવામાં પ્રેમાનંદનો ફાળો સારો એવો “મહાભારતનું નાલોપાખ્યાન અને પ્રેમાનંદનું નળખ્યાન'; ૧૦. કુંવરછે એમ કહી શકાય. બાઈનું મામેરું, સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ઈ. ૧૯૮૨; ૧૧. ગુસાકતિ : ૧. પ્રેમાનંદની કાવ્યકૃતિઓ: ૧, ૨, એ. કે. કા. શાસ્ત્રી ઇતિહાસ; ૧૨; ગુસાઅહેવાલ: ૩- પ્રેમાનંદનાં નાટકો, ન. અને શિવલાલ જેસલપુરા, ઈ. ૧૯૭૮, ઈ. ૧૯૭૯ (સં.); ૨. ભો. દિવેટિયા; ૧૩. એજન : ૭ – પ્રેમાનંદનાં નાટકોનું સૂક્ષ્મ પ્રેમાનંદનાં ત્રણ આખ્યાન (ચંદ્રહાસ, સુધન્વા અને અભિમન્યુ), પરીક્ષણ, ગજેન્દ્ર લા. પંડયા; ૧૪. એજન : ૧૬,-‘પ્રેમાનંદ: સં. કે. કા. શાસ્ત્રી અને ચૈતન્યબાળા દિવેટિયા, ઈ. ૧૯૬૦; [] ૩. એકબે નવાં દૃષ્ટિબિંદુ, પ્રસન્ન ન. વકીલ; ૧૫. ગુસામધ્ય; ઓખાહરણ, ગજેન્દ્ર લા. પંડયા (ત્રીજી આ.), ઈ. ૧૯૬૪; ૪. ૧૬. ગુસારૂપરેખા; ૧૭. ચિદ્ઘોષ, અમૃતલાલ યાજ્ઞિક, ઈ. ૧૯૭૧ એજન (સચિત્ર), સં. મણિલાલ પ્ર. વ્યાસ, ઈ.૧૯૪૭; ૫. કુંવર- -કવિ પ્રેમાનંદનાં નાટકો; ૧૮. થોડાંક રસદર્શનો, ક. મા. મુનશી, બાઈનું મામેરું (અધિકૃતવાચના), સં. ચૈતન્યબાળા દિવેટિયા, ઈ. ઈ. ૧લ્હ૩-'પ્રેમાનંદ; ૧૯. નભોવિહાર, રામનારાયણ વિ. ૧૯૬૨; ૬. એજન, સં. કાંતિલાલ બા. વ્યાસ અને ચિમનલાલ પાઠક, ઈ. ૧૯૬૧–‘પ્રેમાનંદની રસસમૃદ્ધિ'; ૨૦. નર્મગદ્ય, ત્રિવેદી, ઈ. ૧૯૭૩(બીજી આ.); ૭. ચંદ્રહાસાખ્યાન, સં. નર્મદાશંકર લા. દવે, ઈ. ૧૯૭૫ની આવૃત્તિ - 'કવિચરિત્ર; ૨૧. અનંતરાય રાવળ અને ધીરુભાઈ ઠાકર, ઈ. ૧૯૮૦ ( +સં.); નવલગ્રંથાવલિ, નવલરામ પંડયા, ઈ. ૧૯૬૬ (પુ. મુ); ૨૨, ૮.દશમસ્કંધ: ૧-૨, સં. ઉમાશંકર જોશી અને હરિવલ્લભ ભાયાણી, પર્યેષણા, મનસુખલાલ ઝવેરી, ઈ. ૧૯૫૩-પ્રેમાનંદ', “ત્રણ ઈ. ૧૯૬૬, ઈ. ૧૯૭૧ (સં.); ૯. નળાખ્યાન, સં. અનંતરાય ઓખાહરણો; ૨૩. મનોમુકુર:૩, ન. મો. દિવેટિયા, ઈ. ૧૯é૭– રાવળ, ઈ. ૧૯૭૮(છઠ્ઠ પુ. મુ.) (+સં.); ૧૦. એજન, સં. ‘પ્રેમાનંદની જયંતી પ્રસંગે વ્યાખ્યાન; ૨૪. રૂપ અને રસ, મગનભાઈ દેસાઈ, ઈ. ૧૯૫૧; ૧૧, રણય, સં. ભાનુસુખરામ ઉશનસ, ઈ. ૧૯૬૫-પ્રેમાનંદની ઉપમાશક્તિ'; ૨૫. વિવિધ ૨૯૪ : ગુજરાતી સાહિત્ય પ્રેમાનંદ૨ For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ - સ - વ્યાખ્યાના : ૨, બ. ક. ઠાકોર, ઈ. ૧૯૪૭ - પ્રેમાનંદની રતી લોકપ્રિયતા’; ૨૬. સાહિત્ય અને વિવેચન, કે. હ. ધ્રુવ, ઈ. ૧૯૪૧ – ‘પ્રેમાનંદના જીવનના પાંચ પ્રસ્તાવ’, ‘માર્ક’ડેય પુરાણનું કર્તૃત્વ’; ૨૭. સાહિત્યવિચાર, આનંદશંકર ધ્રુવ, ઈ. ૧૯૪૧ - 'પ્રેમાનંદ જાતી'; ૨૮. સુદામાચરિત્ર, સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ઈ. ૧૭૫; ] ૨૯ બુદ્રિપ્રકાશ, જૂન-ડિસે. ૧૯૨૫ અને જાન્યુ.ઓકટો. ૧૯૨૬ – પ્રેમાનંદનાં નાટકોની સમાલોચના, જયંતીલાલ મહેતા, ૩. સાહિત્ય, નવે. ૧૯૨૯–'પ્રેમાનંદની રસસંક્રાંતિ', ચન્દ્રેન્ડ ગા, પંપા; [] ૩૧. યાદી; ૩૨. ક્રિસ્ટલોંગી, સંદર્ભસૂચિ : પ્રેમાનંદની કાવ્યકૃતિઓ, સં. કે. કા. શાસ્ત્રી અને શિવલાલ જેસલપુરા, ઈ. ૧૯૭૯-‘પ્રેમાનંદ સંદર્ભસૂચિ', પ્રકાશ મંગ [0.ૉ.] પ્રેમાનંદદાસ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગના ભકત કવિ. ‘દશમ લીલા’ (સં. ૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : ગુગુસાહિત્યકારો. [કી.જો ] ફત્તેચંદ ઈ. ૧૭૬૩માં હયાત] : લાંકાગચ્છના જૈન સાધુ. ધરનૃપ-ચોપાઇ’ (ર.ઈ. ૧૭૬૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇત દ્વાર; []૪. જૈગૂકવિઓ : ૩(૧), [ગી.મુ.] ફઅલીશા | ] : હજરત પીર હસન કબીરદીનના કુટુંબમાંથી ઊતરી આવેલા એક સૈયદ ૧૨ કડીના ૧ ‘ગીનાન’(મુ.)ના કર્તા. કૃતિ : ચૈઇશાણીસંગ્રહ : ૪+5) [ા.ત્રિ.] ફત્તેહપુરી(મહારાજ) | ] : નિર્ગુણી પદના . સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦–‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અતિ કાળ, ભાગ ત્રીજો, છે. વિ. [ક્ષત્રિ] રાવળ. આ ઉપરાંત ૧૦ કડવાંમાં ગોદાવરીતટ પરના કપોતપરિવારની ભક્તિથા ગોદાવરીમાહાત્મ્ય સાથે રજૂ કરતું 'કર્ષાતખ્યાન', ૧૩૨ છટાદાર છપ્પાઓમાં કૃષ્ણવિષ્ટિની ઘટના સાથે સભાપર્વન દ્યુતપ્રસંગથી પાંડવોના રાજ્યારોહણ સુધીની ઘટનાઓને પણ ‘પ્રીતિ-સંક્ષેપમાં રજૂ કરવું, વેગવંત સંવાદો ને ટૂંકાં રસિક વર્ણનોથી આકર્ષક એવું ‘પાંડવવિષ્ટિ’(૨.ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, શ્રાવણ સુદ ૯, મંગળવાર; મુ.), શૈવકથાનું આલંબન લઈ સગાળશાની લોકકથા પરથી ૧૨ કડવાંમાં રસપ્રદ રીતે બાંધેલું કરુણમધુર કાવ્ય ‘શૃગાલપુરી સગાપુરી સગાળશાનું આખ્યાન' (ર.ઈ.૧૧૨૬/સ. ૧૬૮૨, અસહ સુદ ૧, શનિવાર; ગુ.), “મહાદેવનો વિવાહ” તથા ૭૫ ચંદ્રાવળામાં રચાયેલું. ‘કંસવધ મારખાડાના ચંદ્રવળાએ કૃતિઓ એમની રચેલી છે. તેમની કૃતિઓમાં 'ફ્ર મુની છાપ મળે છે. નવીન કાવ્યદોહને’ ‘ફૂડો’ના નામે આપેલાં કૃષ્ણવિષયક ૨ પદ આ ચૂંઢનાં હોવાનો સંભવ છે. આ ઉપરાંત ‘સુરદાસ ફૂઢો’ નામે ૪ કડવાંનું ‘ચેલૈયાનું આખ્યાન’(૨.ઈ.૧૬૨૬) કૃતિ નોંધાઇ છે, જે રચનાસમયના કારણે આ જ કર્તાની હોવા સંભવ છે. રાજસાહ (સૈયદ) | ] : પીર, હિન્દીની છાંટવાળા, અનુક્રમે ૫ અને ૪ કડીના ૨ ‘ગીનાન’(મુ.)ના કર્તા. કૃતિ : ઐઇયાગીસંગ્રહ [ત્રિ.] ફાંગ [ઈ. ૧૭૦૩ સુધીમાં] : ગણપતિના પુત્ર. જ્ઞાતિએ મોઢ. પ્રેમાનંદદાસ : લજી ગુ. સા ૩૪ વિજાપુર પાસેના લાડોલ ગામના વતની, ૨૭ કડવાંનો ‘કોદ્ધરણ (લે. ઈ. ૧૭૦૩)ના કતા. સંદર્ભ : ૧. કવિપરિત ૧૨; કે. ગુનાઇતિહાસ : ૨ 4. ગુસ રસ્વતો; ]૪. ગૃહાયાદી; ૫. ફૉહનામાવિલ. [કી.જો.] ફ [ઈ, ૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ, ૧૭મી સદી પૂર્વાધ] : આખ્યાનકવિ. બારડોલી તાલુકાના સુપ વતની. ક્ષતિએ ઔદીચ્ય અનાવિલ બ્રાહ્મણ, પિતા ગણેશ ગણપતિ. ૧૨ કડવાંમાં, લાક્ષણિક વલણ યોજનાવાળા સુંદર દાળોમાં રચાયેલું અત્રતત્ર પ્રેમાન્દની વર્ણનકળાનું સ્મરણ કરાવે એવા કવિત્વસભર અંશો ધરાવતું ‘રિક્મણીહરણ’ (૨.ઈ.૧૫૯૬/સં. ૧૬૫૨, ચૈત્ર સુદ ૧૧, મંગળવાર; મુ.) અને ૧૧ કડવાંનું 'હરિયાખ્યાન' (૨.ઈ.૧૬૨૭) તેમની પાત્ર કૃતિઓ છે. કૌંચાગર ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુવિનીતસાગરના શિખ ધીરસાગરના શિષ્ય. ‘વિજચંદ્ર વલીચરિત્ર' પર આધારિત ‘અષ્ટપ્રકારીપૂજા-રાસ' (૨.૭.૧૭૯૪સ. ૧૮૫૦, ભાદરવા વદ ૮, ગુરુવાર) તથા મૂળ સંસ્કૃતકૃતિ “હોલિસકથા’ પર આધારિત સ્તબક તથા સંસ્કૃતના ૧૩૯ શોમાં ‘હોળી-ફુલકુંવરબાઈ [જ. ઈ. ૧૭૫૨સ. ૧૮૦૮,મહા વદ ૧] : પુષ્ટિપર્વકથા’ (૨.ઈ.૧૭૬૬) એ કૃતિઓના કર્તા. માર્ગીય ભરૂચી વૈષ્ણવ કવિયત્રી, પીંજના વેણીભાઈ દેસાઈનાં સંદર્ભ : ૧. ગૂસાઇતિહાસ : ૨; ૨; ગુસારસ્વતો; [...]૩. જૈગૂ-પુત્રી. તેમણે રચેલી ‘વિરહ વિનંતિ' સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે. તેમના કવિઓ : ૩(૧); ૪. લીંહસૂચી. સંગથી અનેક વૈષ્ણવો ભરૂચી વૈષ્ણવો થયાનું નોંધાયું છે. સંદર્ભ : ૧. ગોપ્રભાવિ; ૨, સાહિત્યકારો..ત્રિ, [ગી.મુ.] ]: બારોટ વિ. ૬ કડીની કૃતિ : ૧. નોહન; ૨. સાખ્યાન; ૩. રામુકાવ્ય+i); ] ૪, ઊર્મિકાવ્યાંક: ૧, સં. ૧૬-‘કિમણીહરણ', સં. છૅ, કા, શાી. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨;૩. પાંશુહસ્તવૅખો; ૪, કસૂચિ; ૫. ગૃહાયાદી; છે. ફાઇનામાંવિધ ૧, ૨૬ ૭. નામાવિલ [ચ.શે.] ફુલજી માતાજીની ૧ ગરબી(મુ.)ના કર્તા. કિંન : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, દાસ, ઈ. ૧૯૨૩ (ત્રીજી આ.) For Personal & Private Use Only પ્ર. કરલાલ સુથાખી [કી.જો.] ગુરાતી સાહિત્યકોશ : ૬૫ Page #295 -------------------------------------------------------------------------- ________________ • • ફૂલીબાઈ | ]: કચ્છ-ભૂજનાં રહીશ. આવલા સહજાનંદ સ્વામીએ મૂળીના મંદિરની જે યાજના કરી. ૩ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. તેની વિગતો આપતી “મૂળીમહાસ્ય (મુ.), ૬ કડીનું ‘અયોધ્યાકૃતિ: ભસાસિંધુ (સં.). | ત્રિી લીલાનું પદ (મુ) તથા સુખાનંદ વગેરે સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓનો નિર્દેશ કરતાં હિંદી પદો (૨ મુ)ની તેમણે રચના કરી છે. બખશાજી જ, ઈ, ૧૪૮૪ આરપાસ: ઇસરદાસના શિષ્ય. પત્ની ગંદાબાઈ. પુત્ર દેવનાથ, જે પછીથી તેમના શિષ્ય બને છે. બખ - ૨. હરિચરિત્રચિતામણી, દયાનંદ સ્વામીકૃત, સં. ૨૦૨૦. શાજીની રચેલી આરતી, ભજન (પ મુ.) વગેરે કૃતિઓ મળે છે. કવિની કેટલીક રચનાઓ સંપૂર્ણ હિંદીમાં છે તો કેટલીકમાં હિંદીની [કી.જા] છાંટ વર્તાય છે. બરજોર [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ: પારસી કવિ. જન્મ નવસારીમાં. કૃતિ: ભજનચિંતામણી, ભગતશ્રી કાળુજીકૃત, ઈ.૧૯૩૬ (સં.). પિતાનામ ફરેદુન. કવિની ‘વંદીદાદ' જેવા જરથોસ્તી ધર્મગ્રંથોને ( કિી..| રાધા ધણ વધી આધારે ધર્મ સંબંધી ક્રિયાકાંડોનું આલેખન કરતી ૨૭૨ કડીની બચિયો [ ] : પદના કતાં. ‘ભલી દીનની શફીઅત (ર.ઈ.૧૬૮૦થી ૧૭૦૦) એ દુહામાં રચાયેલી વર્ણનાત્મક કૃતિ મળે છે. કવિએ કૃતિમાં ધર્મના ઘણાખરા સંદર્ભ: ગૂહાયાદી. [કી.જ.] અગત્યના ક્રિયાકાંડોનું જે રીતે વર્ગીકરણ કર્યું છે અને લાઘવથી બજીયે ઘવાઈ | 7: આ નામે ૧૦ કડીની તેના માહિમા વર્ણવ્યો છે તે આ કૃતિની ખાસ ખૂબી છે. અને ૫ કડીની માતાજીની ૨ ગરબી(મુ.) મળે છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. સત્તરમા શતકમાં પારસી કૃતિ: ૧, અંબિકાકાવ્ય, પ્ર. બાલાજી ભગવાનજી, ઈ. ૧૮૮૩; કવિઓએ રચેલા ગુજરાતી કવિતા : ૧, ૨, પ્ર. પેરીન દારા ડ્રાઇવર ૨. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર, બુકસેલર સાકરલાલ બનાખી છે. ૧૯૭૪, ઈ. ૧૯૭૯. રિ.૨.દ] દાસ, ઈ. ૧૯૨૩. [કી.જો.] ‘બરાસ-કસ્તૂરી”: કેટલીક હસ્તપ્રતોમાં મળતી પણ ઈ.સ. ૧૮૭૪ , બડા (સાહેબ) [ઈ. ૧૯મી સદી પૂર્વાધ : મુસ્લિમ કવિ. ચીસ્તીયા માં એક જ વાર શિલાછાપમાં છપાયેલી દુહા, ચોપાઇ ને છપ્પાના સંપ્રદાયના હજરત નિજામુદ્દીન ઔરંગાબાદીના પુત્ર અને હજરત બંધમાં રચાયેલી ૨૭૪૨ કડીની શામળની આ વાર્તા(મ.) પૂર્વદેશની ફખરુદ્દીનના શિષ્ય. દિલ્હીથી દેશાટને નીકળી વડોદરા આવી વસેલા કોસંબા નગરીના રાજકુંવર બરાસનાં દરિયાપારની એક નગરીના આ કવિનાં પદો તથા ભજનોમાં પ્રેમલક્ષણા ભક્તિ તથા ગુરુ કપૂરસેન રાજાની રૂપવતી કુંવરી કસ્તૂરાવતી સાથે સાહસિક પ્રવાસ ભક્તિનો મહિમા થયેલો છે. પ્રેમલક્ષણા ભકિતનાં કવિઓની અને સુથાર દેવધરના વિમાન તથા માલણની મદદથી થતાં મિલન કવિતાનો પ્રભાવ પણ એમનાં કોઈક પદો પર જોઈ શકાય છે. અને લગ્નની તથા ત્યારબાદ તેમને નડતાં સંકટ અને નર-નારીમાં કવિની કૃતિઓમાં ખ્વાજા ચીસ્તી સાહેબની ૧ આરાધ(મુ), કોણ ચઢિયાતું એ વાદને પરિણામે બેવાર થતા તેમના વિજોગ અને ગુજરાતીમાં ૩ ભજન(મુ.) તથા હિંદીમાં ૧૧ ભજન(મુ) મળે છે. રખડપટ્ટીને અંતે થતા સુખદ સંયોગની વધુ પડતી લંબાવાઈ ગયેલી કૃતિ: ભકિતસાગર, હરગોવનદાસ હરકીશનદાસ, ઈ. ૧૯૨૯ કથા કહે છે. ‘સૂડા બહોતેરીના પ્રકારની કનિષ્ઠ કામકથાવાળી સ્ત્રી(+સં.). ચરિત્રની આડકથા પણ અંદર આવે છે તે અને અહલ્યા, મંદોદરી, સંદર્ભ : ઊર્મિનવરચના,મે ૧૯૭૫– ગુજરાતી સાહિત્યના મુસ્લિમ કુન્તી આદિ પુરાણખ્યાત સ્ત્રીઓ વિશેના વાર્તાત્મક ઉલ્લેખો વાર્તાને કવિઓ', ભૂલિકા જી. ત્રિવેદી. [૨.૨.] ઔચિત્ય અને પ્રમાણના ભોગે લંબાવી નાખે છે. વાર્તામાં અપ્સરાનો શાપ, પૂર્વજન્મસ્મરણ, નાગે આપેલા બદમાવ/બદો(ગેડિયો) [ ]: રાણપુરના હરિજન મંત્રેલા દોરાથી પુરુષનું પોપટ બની જવું, સેંકડો યોજનો ઊડતાં ગોર. કવિના નામ સાથે આવતા ‘ગેડિયો’ શબ્દ કવિની કઈ કાષ્ટવિમાનો વગેરે જેવી યુકિતઓનો આશ્રય લેવાયો છે. નાયિકાના ઓળખનો સૂચક છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. કવિએ પતિની શોધમાં પુરુષવેશે થતાં અટન અને આખરે તો પતિને જ રાજસ્થાનીવ્રજની છાંટવાળાં ગુજરાતી અને હિંદી પદો (૨ મુ.)ની ધરવાની થતી અન્ય યુવતીની પ્રાપ્તિના કથાઘટકોનો પણ ઉપયોગ રચના કરી છે. પદોની શૈલી છટાદાર અને મોહક છે. વાર્તામાં થયો છે. બરાસકુમારના જન્મ પહેલાં તેની માતાના લોહી કૃતિ: હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ભરેલી વાવમાં નગ્ન બની સ્નાન કરવાના દોહદ અને ગરુડે તેને ઈ. ૧૯૭૦ (સં.). કિ.જા| ઉપાહી જવાનું વૃત્તાંત, નાયકનાયિકાના લગ્નની વાત, નાયિકાનું તેને ગળી જતા મચ્છના પેટમાંથી જીવતાં નીકળવું વગેરે બાબતો બદરી/બદરીબાઈ [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયનાં સ્ત્રીકવિ. કથાસરિતસાગરની કેટલીક વાર્તાઓ શામળ સુધી પહોંચી હોવાનું તેમણે પદોની રચના કરી છે. અને તેણે તેની પોતાની વાર્તા બનાવવામાં સૂઝતો ઉપયોગ કરી સંદર્ભ: ૧. પુગુસાહિત્યકારો; ]૨. ગૂહાયાદી. [કી.જો] લીધાનું બતાવે છે. વાર્તામાં નાયકને ૨ સ્ત્રીઓ મળે છે, તો બદ્રીનાથ [ ]: સ્વામિનારાયણ સંપ્રદાયના કસ્તૂરાવતીની પ્રાપ્તિ માટેના સાહસ–પ્રવાસમાં તેના સાથીદાર અને કવિ. દુહામાં રચાયેલી ૫૯ કડીની, ઈ. ૧૮૧૩માં મૂળી મિત્ર વજીરપુત્રને પણ ૧ સ્ત્રી પત્ની તરીકે સંપડાવાઈ છે. (અ.રા.] ડીની શામ દુહા, ચોપાઇસ ૧૮૭૪ કોણની તથા વિમા તથા રાવતીની એક અની (મુ) મને રાતી સાહિત્યના મુ ઔચિત્યારનો શાપ, કર જવું, સંકડો પાલિકાના ૨૬ : ગુજરાતી સાહિત્યકોશ ફૂલીબાઈ : “બરાસ-કસ્તુરી” For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ બલદારા ઈિ. ૧૭મી સદી : પુષ્ટિસંપ્રદાયના કતિ. ગુરઇજી!! આત્મજ્ઞાન, સદ્ગુરુનો મહિમા કરતાં ૭૦ જેટલાં પદ; મનુષ્યને સેવક, તેમણે પદ્યમાં ૩૭૨ કડીની ‘બ્રહ્મશિખરની વાર્તા” અને સ્ત્રી, ધન, પુત્ર ઇત્યાદિની આસકિતમાંથી મુકત રહેવાનો બોધ ‘વનજાત્રા એ કૃતિઓ રચી છે. આપતી ૪૦ ગરબીઓ; માયાના બંધનમાં અટવાયેલા, મનના ૬ સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો]૩. અનુગ્રહ, દુર્ગુણોથી યુકત ને સાચા જ્ઞાનને ભૂલી ગયેલા મનુષ્યની જીવનડિસે. ૧૯૧૭– મહદમતિ શ્રી મોહનભાઈ –; ૪. ફૉહનામાવલિ. કથનીને વ્યક્ત કરતી “પરિપુના રાજ્યિા '; નિર્ગુણ ઈશ્વરનું વર્ણન [કી.જો] કરતી “બ્રહ્મબોધીની ૨૪ અને “જ્ઞાનોપદેશની ૬ કાફીઓ તથા બ્રહ્માનુભવના આનંદને વ્યકત કરતા “મહિના જ્ઞાનના દ્વાદશ માસ બલભદ્ર | : ‘માલાપ્રસંગના કર્તા. (ર.ઈ.૧૮૩૪)નો સમાવેશ થાય છે. સંદર્ભ : અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૫૭– માલાઉદ્ધાર કાવ્ય', ચિમનલાલ કવિના જ્ઞાનવૈરાગ્યના બોધમાં તત્ત્વચર્ચાનું ઉડાણ ઓછું છે, મ. વૈદ્ય. [કી.જો] પરંતુ અખાના છપ્પાની જેમ દૃષ્ટાંતો અને કટાક્ષનો આશ્રય લઈ પોતાની વાતને વેધક રીતે કહેવાની એમને વિશેષ ફાવટ છે. તળપદી બળદેવ : જુઓ બેહદેવ. ભાષાનું જોમ અને તત્કાલીન જીવનનું નિરીક્ષણ એમની શૈલીને બાલંદ ઇિ. ૧૮૨૦ સુધીમાં] : જૈન સાધુ. હિદીમિક્ષ ગજરાતીમાં આગવી લાક્ષણિકતા બતા છે, તેમણે ૩૬ “ચંદ્રાઅણાં દહા” (લે. ઈ. ૧૮૨૦)ની રચના કરી છે. બૃહત્ કાવ્યદોહન : ૩ અને ૫માં મુક્તિ મીયાગામના વતની સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૨). [કી.જો.. તરીકે ઓળખાવાયેલા બાપુની રચના આ કવિની જ છે. કૃતિ : ૧. ગુમવાણી; ૨. પ્રાકામાળા : ૭ (સં.); ૩. બુકાબાધારસંગ [ ]: જ્ઞાતિએ ક્ષત્રિય. દોહન : ૩, ૫. તેમનું વતન આંતરસા. બહેચરરામ મહારાજના શિષ્ય. તેમણે પદો સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. આનુસંતો; ૩. કવિચરિત: ૩; ૪. ગુમારસ્તંભો; ૫. ગુસાઇતિહાસ: ૨; ૬. ગુસામધ્ય; ૭. ગુસા(૩ મુ.)ની રચના કરી છે. રસ્વતો; ૮. પ્રાકૃતિઓ; ૯. સસામાળા; ૧૦. ગૂહાયાદી. કૃતિ : ગુમવાણી (સં.). પાપ (સાહેબ જિ. ઈ. ૧૭૭૧૭૭૯-અવે. ઈ. ૧૮૪૩ સં. બારમાસ' લ, ઈ. ૧૯૭૩ લગભગી: ‘ગુજરાતી હાથપૂતોની ૧૮૯૮, આસો સુદ ૧૧, બુધવાર) : જ્ઞાનમાર્ગી કવિ. જ્ઞાતિએ . સંકલિત યાદી” આ કૃતિને અનંતસુતને નામે નોંધે છે અને મરાઠા રજપૂત. પિતાનું નામ જીવનરાવ/યશવંતરાવ ગાયકવાડ, પિતાને જયદેવસુત નામ પણ મળે છે તેમ કહે છે. કર્તા પાલણપુર પાસે બે પત્ની. એમાં જે રજપુતાણી પત્ની તેમનાં તેઓ પુત્ર હતા. વાવગામના વતની હતા. બાળપણમાં ગુજરાતી-મરાઠી લખવાવાંચવાનું તથા ઘોડેસવારી-તલવાર સંદર્ભ : ગૂહાયાદી. પા.માં. બાજી શીખ્યા. ગરાસની જમીન માટે ગોઠડા જવાનું થયું ત્યારે ત્યાં ધીરા ભગત સાથે અને પછી વડોદરા પાગાના જમાદારની બાલ(મુનિ)-૧ : જુઓ માલદેવ. નોકરી દરમ્યાન નિરાંત ભગત સાથે સંપર્ક. એ બંનેના સંસર્ગને લીધે મનમાં પડેલી વૈરાગ્યવૃત્તિ વધારે ખીલી ને દૃઢ બની. બંનેનું બાલ-૨ [ઈ.૧૬૨૮માં હયાત : જૈન સાધુ. ગંગજી મુનિના શિષ્યપદ એમણે સ્વીકાર્યું, અને કેટલાક સમય પછી રાજ્યની શિષ્ય. ૪૬ કડીની ‘શાંતિકુંથુઅરજિન-વન' (ર.ઈ.૧૬૨૮(સં. નોકરીની જંજાળમાંથી મુક્ત થઈ ભજનકીર્તન તરફ વળ્યા. હિન્દ- ૧૬૮૪, શ્રાવણ સુદ ૨)ના કર્તા. મુસલમાન કે ઊંચનીચના ભેદભાવમાં તેઓ માનતા ન હતા તે સંદર્ભ: હેજેજ્ઞાસૂચિ: ૧. [ત્રિ] કારણે સ્વજનવિરોધ સહેવાનો વખત આવ્યો તે તેમણે મક્કમપણે બાલ-૩/બાલચંદ્ર [ઈ. ૧૯૯૫માં હયાત] : જૈન સાધુ. ૧૫૪ સહ્યો. તેમના શિષ્યવર્ગમાં તેઓ ‘બાપુમહારાજ' નામથી જાણીતા કડીની, હિંદી મિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી “પંચેન્દ્રિયસંવાદ હતા કે હતા, ચોપાઈ' (ર.ઈ. ૧૬૯૫/સં. ૧૭૫૧, ભાદરવા સુદ ૨) તથા “સીતાપદ, ગરબી, રાજિયા, મહિના, કાફી સ્વરૂપે મળતી પદ પ્રકારની રાસ’ (લે. ઈ. ૧૭૩૩)ના કર્તા. કાવ્યરચના કરનાર બાપુસાહેબ ધીરા-અખાની પરંપરાના જ્ઞાની સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨; દેસુરાસમાળા; ૩. પ્રાકારૂપરેકવિ છે. એમની રચનાઓમાં જ્ઞાની સંતના સરલતા, સહજતા, પરા, ૪. મરાસસાહિત્ય; [] ૫. જૈન સત્યપ્રકાશ, ઑકટોબર ઉદારતા, અનાસકિત, વૈરાગ્યભાવ વગેરે ગુણોને વર્ણવતી કાફી ૧૯૪૬– જૈન કવિયોંકી સંવાદસંજ્ઞક રચના, અગરચંદજી પ્રકારનાં ૨૪ પદોની ‘જ્ઞાનીનાં લક્ષણ (મુ) ને અણિમા, ગરિમા, નાહટા; [૬. જૈનૂકવિઓ: ૨. શ્રિત્રિ] મહિમા, લઘિમા વગેરે ૧૮ યોગસિદ્ધિઓની નિરર્થકતા બતાવતી ૨૦ કાફીઓની સિદ્ધિખંડન (મુ.) વિશેષ ધ્યાનપાત્ર રચનાઓ છે. બાલ-૪ [ ]: અવટંકે ભટ્ટ. પદ અને “સૂરજનો એ સિવાય એમની અન્ય પદ(મુ.) રચનાઓમાં ધર્મને નામે પાખંડ છંદના કર્તા.. ચલાવતા પંડિત, બ્રાહ્મણ, મુલ્લા, ગુરુ વગેરે પર પ્રહારો કરતાં તે સંદર્ભ: ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી..] બલદસ : બાલ-૪ ગુજરાતી સાહિત્યકોશ : ૨૬૭ For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ પતાનું નામ મે લાં નાથસંપ્રદાય મા ઇષ્ટદેવતા બાલચંદ-૧ ઈ. ૧૮૮૯માં હયાત] : જૈન સાધુ. ‘સંગ્રહવેલિ’ વાંતતિલકા છંદમાં રચાયેલી મૂળ સંસ્કૃત કૃતિ બિહણને કામ ઈ.૧૬૮૯)ના ક. કશન રૂપે છે ને એ કશ્મીરી કવિની રચના હોય એમ મનાયું છે. સંદર્ભ: પ્રાકારૂપરંપરા. કી છે. આ ઉપરાંત, આ પ્રસંગે લગતી પૂર્વકથાની પણ સંસ્કૃતમાં ‘બિલ્હણ-કાવ્ય” નામની એક પરંપરા છે (જેનો લાભ જ્ઞાનાચાર્યે બાલચંદ-૨ : જુઓ વિનયપ્રમોદશિષ્ય વિનયલાભ. લીધો હોવાનો સંભવ છે). એ પરંપરાની સૌથી વધુ પ્રચલિત બાલચંદ્ર-૧ : જુઓ બાલ-૩. વાચનામાં અણહિલપુર પાટણના રાજા વૈરસિહ સાથેનો બિહણનો પ્રસંગ આલેખાયો છે, ત્યારે જ્ઞાનાચાર્યની ગુજરાતી કૃતિમાં પાટણના બાલચંદ્ર-૨ | ]: જૈન સાધુ. ગુણહર્ષ પંડિતના રાજા પૃથ્વીચંદ્રનો પ્રસંગ છે. એ પોતાની પુત્રી શશિકલાને શિષ્ય. “ચૌદશ તિથિની સ્તુતિઓ”ના કર્તા. પંડિત બિલ્હણ પાસે ભણવા મૂકે છે ત્યારે શશિકલા આંધળી છે સંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ: ૧. શિ.ત્રિ] . ને પંડિત કોઢિયો છે એમ કહી બંને વચ્ચે પડદો રખાવે છે. પરંતુ એક વખત આ ભંડો ફૂટી જતાં આ ગુરશિષ્યા પડદો હટાવી બાળક(સાહેબ) (જ.ઈ. ૧૮૦૧-અવ. ઈ. ૧૯૦૬/સં.૧૯૬૨, પોષ એકબીજાને જુએ છે અને પ્રેમમાં પડે છે. બિહણ સાથેની કંદર્પ વદ ૧૧, શનિવાર : રવિભાણ સંપ્રદાયના વિ. નથુરામના કીડાથી શશિકલાના રૂપમાં પરિવર્તન થતાં રાજાને બનેલી હકીકતની શિષ્ય. જ્ઞાતિએ મેઘવાળ. પિતાનું નામ મૂળદાસ. વતન મારવાડ, જાણ થાય છે ને એ બિહણને શૂળીએ ચડાવવાનો હુકમ કરે છે. "પછી બોટાદ નજીક એડાઉ ગામે વરાવાટ. પહેલાં નાથસંપ્રદાયના પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવાનું કહેતાં બિલ્હણ શશિકલાને જ એક સાધુનો ભેટો થતાં જૂનાગઢ-ગિરનારમાં યોગ સાધના માટે પોતાની ઈષ્ટદેવતા ગણાવે છે અને એની સાથેની રતિક્રીડાનું આવી વસેલા. પાછળથી નથુરામનો ભેટો થયા બાદ રવિભાણ સ્મરણ કરે છે. વધસ્થાને લઈ જવાતો બિલ્હણ શશિકલાની નજરે સંપ્રદાયના અનુયાયી બન્યા. ધોરાળામાં જીવતા સમાધિ લીધેલી. પડતાં, બિહણ મરતાં પોતે મરી જશે એમ કહે છે તેથી અંતે હાલમાં તેમનાં ૭ સ્થાનો છે. નિર્ગુણ ઉપાસનાનાં ચારથી ૫ કડીનાં રાજા શશિક્ષાને બિહેણની સાથે પરણાવે છે. ભજનો (૪ મુ.) તેમની પાસેથી મળ્યાં છે. કૃતિ: ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ગણેશ-સરસ્વતીની નહીં પણ મકરધ્વજ મહીપતિની વંદનાથી ઈ.૧૯૫૮; ૨. સૌરાષ્ટ્રના હરિજન ભકતકવિઓ,નાથાભાઈ ગોહિલ, આરંભાતા આ કાવ્યમાં કવિની નેમ પ્રેમનો-કામનો મહિમા ઈ.૧૯૮(+સં.). સ્થાપિત કરવાનો હોય એમ લાગે છે. કાવ્યનો સૌથી આકર્ષક ભાગ [.ત્રિ.] બિલ્પણ પોતાની ઇષ્ટદેવતા શશિકલાનું પચાસેક કડીમાં સ્મરણ કરે બાળકદાસ-૧ (ઈ. ૧૯મી સદી પૂર્વાધ : સંતરામ મહારાજના છે–જે એના “પંચાશિકા' એ નામને સાર્થક કરે છે–તે છે. તેમાં શિષ્ય. વતન વડોદરા. શશિકલાના સૌંદર્યનું, એના અનેક શુંગારવિભ્રમોનું ને એની સંતરામ મહારાજ માટેની ભક્તિ વ્યકત કરતાં, કવચિત હિન્દીની સાથેની રતિક્રીડાનું જે વિગતભર્યું ઉન્મત્ત પ્રગભ ચિત્રણ કરે છે તે છાંટવાળાં પદો કેટલાંક મુ.)ના કર્તા. ગુજરાતી સાહિત્યમાં વિરલ છે. રાવણે સીતાને માટે ૧૦ માથાં કૃતિ: પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ આપ્યાં તો હું ૧ માથું આપું એમાં શું? એમ કહેતા બિલ્હણની (ચોથી આ.). ખુમારી પણ સ્પર્શી જાય એવી છે. મો.સાં.] સંદર્ભ : પ્રાકકૃતિઓ. શિ.ત્રિ બિહારીદાસ(સંત) જિ. ઈ.૧૭૪૮] : કચ્છના વાંઢાય ગામના બાળકદાસ-૨ | 1 : ત્રિકમદાસના શિષ્ય. વતની. જ્ઞાતિએ કચ્છ ભડિયાની ધલજાતિના રજપૂત. મૂળ નામ કબીર પરંપરાના કવિ. તેમનું ૪ કડીનું ૧ ભજન(મુ.) મળે છે. વેરોજી. પિતાનું નામ મેઘરાજ. દેવાસાહેબના શિષ્ય. દીક્ષા પછી કૃતિ : ૧. અભમાલા; ૨. ભસાસિંધુ. કિી.જો.] ‘બિહારીદાસ” નામ ધારણ કર્યું હતું. તેમણે હિંદી, ગુજરાતી તથા બિહ/વિલ્હણ : બિહને નામે “જિનચંદ્રસૂરિસ્તુતિ (લે.સં.૧૭મી કચ્છીમાં પદ અને ભજન (કેટલાંક મુ.)ની રચના કરી છે. આ સદી), વિલણને નામે ‘હીરકલશમુનિ-સ્તુતિ' (લે. સં. ૧૭મી સદી). આ ઉપરાંત કૃષ્ણબાલવિનોદ', 'ગુરુસ્તુતિ” તથા “પ્રાસ્તાવિક કુંડળિયા' અને વિલ્હાણને નામે “હરિયાળી (લે. સં. ૧૭મી સદી) એ કૃતિઓ કૃતિઓ પણ તેમણે રચી હોવાનું મનાય છે. મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ છે કે જુદાજુદા તે કૃતિ: કરછના સંતો, દુલેરાય કારાણી, ઈ. ૧૯૭૬ (સં.). સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ: ૨, દુલેરાય કારાણી, વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. સંદર્ભ: રાહસૂચી: ૧. કિ. સે. ૨૦૨૦; ૨. ગુસારસ્વતો. [કી.જો] બિલ્ડણ–પંચાશિકા': દુહા-ચોપાઈની ૧૫૨ કડીની જ્ઞાનાચાર્યની આ બુધરાજશ્ચરાય [ઈ. ૧૫૩૩માં હયાત] : જૈન સાધુ. અવહ8ાના કૃતિ(મુ) સંસ્કૃત ‘બિહણ-પંચાશિકાને આધારે રચાયેલી હોવાથી સંસ્કારવાળી અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં “મદન-રાસ/મદનયુદ્ધ આ નામ પામી છે ને હસ્તપ્રતમાં મૂળ સંસ્કૃત કૃતિની સાથે ૨૦૫ (૨.ઈ.૧૫૩૩/સં. ૧૫૮૯, આસો સુદ ૧, શનિવાર)ના કર્તા. “જૈન જેટલી કડીઓ રૂપે મળે છે. “ચૌર-પંચાશિકા'ને નામે પણ ઓળખાતી, ગૂર્જર કવિઓ' ભૂલથી આ કૃતિને હિન્દી ગણે છે. આ કૃતિની કાશસિંહ) જિન ધલ જાતિના જ દીન પછી ૨૬૮ : ગુજરાતી સાહિત્યકોશ બાલદ-૧: બુધરાજકિચરાય For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ કત. ૨ ડરતપ્રતમાં ફતાનું નામ 'ચરાય હોવાન! નિદેશ મળે છે. ભૂરાજી/ભૂટિયો બૂટ બૂકિયા (ભગત) [ઈ. ૧૭મી સદી): જ્ઞાનમાર્ગ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય, []૩. જૈનૂકવિઓ: વેદાંતી કવિ. કવિ બ્રહ્માનંદના શિષ્ય અને અખાજી (ઈ. ૧૭મી ૩(૧). શ્રિત્રિ] સદી)ના ગુરુભાઈ હોવાની માન્યતા પણ પ્રચલિત છે. જાતે સાધુ. બૂટાજીનાં ૧૨ પદ(મુ.) મળે છે. આ પદોમાં કવિની અદ્વૈત વેદાંતનિષ્ઠા બુધવિજ્ય ઈિ. ૧૭૪૪ પહેલાં] : તપગચ્છના જૈન સાધુ. વિજય તથા આધ્યાત્મિક અનુભવે રણકતી, અત્રતત્ર હિદીની છાંટવાળી, દેવસૂરિની પરંપરામાં જ્ઞાનવિજયના શિષ્ય. ‘યોગશાસ્ત્ર પરના ગદ્ય સુબોધક સંસ્કારપૂત વાણી જોવા મળે છે. કવિની શૈલીમાં બાલાવબોધ (લે.ઈ. ૧૭૪૪ પહેલાં)ના કર્તા. વાભાવિકતાની સાથે વેગનો પણ અનુભવ થાય છે. સંદર્ભ : જૈવૃકવિ : (૨). શ.Aિ] કૃતિ : 1. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ. બુદ્ધિલાવાય-૧ : જુઓ લાવણ્યસૌભાગ્ય. ૧૮૮૫૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ધૂકાદોહન: ૫, ૪. ભજનસાગર: ૨. બુદ્ધિવર્ધન | | : જૈન સાધુ. ૩૪ કડીના સંદર્ભ : 1. અસંપરંપરા, ૨. કવિચરિત : ૩; ૩. ગુસારસ્વતો; “ચતુર્વિશનિજિન પંચકલ્યાણક-સ્તવન' (લે,ઇ૧૮મી સદી અનુ.)ના ૪. પ્રાકકૃતિઓ; , પ્રાચીન કાવ્યમંજરી, સં. જેઠાલાલ ત્રિવેદી, કિર્તા. ઈ. ૧૯૬૫; [] ૬. ફાત્રિમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૧–બૂટિયાના સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: . શિ.ત્રિ એક પદની વાચના', સુરેશ હ. જોશી; ] ૭. ફૉહનામાવલિ. બુદ્ધિવિજ્ય : આ નામે “ઢેઢકચર્ચા-વિવરણ” તથા ૨ આત્મ-સઝાય” [ચ.શે.] મળે છે. તેમના કર્તા કયા બુદ્ધિવિન્ય છે તે વિશે નિશ્ચિતપણે કહી બેચર/બેચરદાસબહેચર : ‘બેચર’ના નામે ‘દાણલીલાના સયા તથા શકાય તેમ નથી. ‘કક્કો’, ‘બહેચર’ના નામે પદ તથા બહેચરદાસને નામે આઠથી ૧૫ સંદર્ભ : ૧. મુમુગૃહસૂચી; ૨. લીંહસૂચી. કડીના ૪ ગરબા(મુ) મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ બુદ્ધિવિજ્ય-૧ [ઈ. ૧૯૫૬માં યાત] : તપગચ્છના જૈન સાધુ. છે કે જુદા તે નિશ્ચિત થતું નથી. ‘જીવવિચાર-સ્તવન' (ર.ઈ.૧૬૫૬/સં. ૧૭૧૨, આસો સુદ ૧૦)ના કૃતિ : શ્રીમદ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. ગુજક હકીકત; ૨. પ્રાકૃતિઓ;L] ૩. વ્હાયાદી. સંદર્ભ : જૈનૂકવિ : ૩(૨). શ્રિત્રિ) [કી.જો.] બુદ્ધિવિજ્ય-૨ | : તપગચ્છના જૈન બેહદીન ઈિ. ૧૮૨૦માં હયાત : પ્રકીર્ણ વાર્તાઓ (ર.ઈ. ૧૮૨૦) સાધુ. વિજયસિંહસૂરિના શિખ. ૪-૪ કડીની ‘કલ્પસૂત્ર (પર્યુષણ)ની ના કર્તા. સ્તુતિના કત. સંદર્ભ : ફૉહનામાવલિ. સંદર્ભ : મુપુગૃહસૂચી. શ્રિ.ત્રિ.] બોડાણાનું આખ્યાન’: ‘રણછોડજીનો સલોકો’ એ એપનામથી બુદ્ધિસાગર | ] : જૈન સાધુ. ૬ કડીની પણ ઓળખાતી કાલિકાના ગરબા જેવી શામળની ‘બોડાણાનું ‘પનાવાણાસૂત્ર-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. આખ્યાન (મૃ.) કથનાત્મક રચના છે. હાથમાં તુલસી ઉગાડી સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧, [ ત્રિ] વરસમાં બેત્રણ વાર દ્વારિકા જઈ તે વડે ભગવાનની સિત્તેર વરસ સુધી પૂજા કરનાર રજપૂત બોડાણાની ઉપર પ્રસન્ન થઈ દ્વારિકા બુદ્ધિસાગરશિષ્ય | ]: જૈન સાધુ. ૧૮ કડીની ધીશ પોતે તેની પાસે વાહન મંગાવી પોતે તેના સારથિ બની ડાકોર મનુષ્યભવદૃષ્ટાંત સઝાય’ (લે. સં૧૮મી સદી)ના કર્તા. આવ્યા એ “સંવત વિક્રમ બારોતર બારમાં બનેલો કહેવાતો સંદર્ભ: હજૈજ્ઞાસૂચિ : ૧. કિી.જો. લોકખ્યાત ભકિતવર્ધક પ્રસંગ સાદી ચોપાઇઓમાં તેમાં વર્ણવાય બુદ્ધિસાર [ઈ. ૧૪૬૬માં હયાત] : જૈન સાધુ. ૨૮૮ કડીના છે. ભગવાનની ભકતવત્સલતાનું તથા બોડાણાદંપતીનું ચિત્રણ ‘જંબુસ્વામીભવચરિત્ર-રાસ' (ર.ઈ.૧૪૬૬)ના કર્તા. એમાં સારું થયું છે. ગંગાબાઈની વાળીથી તોળાતા ભગવાનના સંદર્ભ : હેજેજ્ઞાસૂચિ: ૧. કપટીપણાની, તેમને પાછા લેવા આવેલા ગુગળીઓએ કરેલી બીજી રીતે ભગવાનની લીલાની સ્તુતિ બનતી, નિંદા લોકરંજક છે. બુલાખીરામ | ] : બ્રાહ્મણ કવિ. ૪૯ અિ.રા.] કડીની “સાવિત્રીયમ-સંવાદ(મુ) કૃતિમાં કવિએ સત્યવાન તથા સાવિત્રીની કથાને સાવિત્રી અને યમના સંવાદ દ્વારા સરળ પણ બ્રહદેવ : જુઓ બેહદેવ. પ્રાસાદિક રીતે આલેખી છે. કૃતિ : ભજનસાગર : ૨, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, બ્રહ્મ : આ નામે ૧૦ કડીની ‘તેર કાઠિયા-સઝાય’ અને ‘ઉપદેશ૨૦૦૯ (સં.). [કી.જો] કુશલ-કુલક' તથા બ્રહ્મભગતને નામે ૧૭ કડીની “સાધુગુણ-કુલક’ બુધવિજ્ય : બ્રહ્મ ગુજરાતી સાહિત્યકોશ : ૨૬૯ For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ (લે. સં. ૧૭મી સદી નુ.) અને “કૃષગરાધિકા-બારમાસ’ એ કૃતિઓ પ્રબંધ', ૩૧ કડીનું 'જિનરા જનામ-સ્તવન’, ‘દ દુષ્ટોત-કુલક', 7 મળે છે. આ બધો કૃતિઓના કર્તા એક જ છે કે જુદા જુદા કડીનું ‘પંચમહાવ્રત પરનું કાવ્ય', ૧૦૦ કડીની 'પંચમી પર્યુષણા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સ્થાપના-ચોપાઈ', ૯૨ કડીનો ‘પ્રથમા અવદ્ગાર-કુલક', ‘મિથ્યાત્વસંદર્ભ : ૧. ટ્રેઝર્સ ઑવ જૈન ભંડારઝ (અ.), સં. ઉમાકાન્ત શલ્ય-પરિહાસ’(મુ.), 'મૃગાપુત્રચરિત્ર-પ્રબંધ', ૧૩ કડીની ‘રાજર્ષિ પી. શાહ, ઈ. ૧૯૭૮; _] ૨. મુપુગૃહસૂચી; ૩. હેજેજ્ઞાસૂચિ: ૧. સુકોસલજીની સઝાય'(મુ.), ૧૯ કડીની ‘રિષભદત્ત ને દેવાનંદજીની કી.જે. સઝાયર(મુ), ગદ્યમાં ‘લોકનાલિકા-બાલાવબોધ' (જની ૧ પ્રત કવિ લિખિત હસ્તપ્રત પરથી ઉતારેલી છે), ૨૯ કડીની ‘વાસુપૂજ્યબ્રહ્મગિરિ [ ]: જાતે વૈરાગી. “બ્રહ્મની સ્વામિધવલ’, ‘વૈરાગ્ય-સઝાય', ૨૮ કડીની ‘શ્રોત પરીક્ષાની આરતી’ઓના કર્તા. સઝાય(મુ.), ૨૧૬ કડીનો ‘શાંતિનાથ-વિવાહલો', ૭ કડીની ‘સમુદ્રસંદર્ભ : ૧. ગુજહકીકત; ૨. પ્રાકૃતિઓ. પાલ-સઝાય', ૧૪ ઢાલ અને ૧૩૮ કડીની ‘સાધુવંદના', ૧૧ બ્રહ્મજિનદાસ : જુઓ જિનદાસ–૧. કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન', અનેક યાતનાઓ અને કસોટીઓમાંથી શુદ્ધ સ્વરૂપે પસાર થનાર સુદર્શનમુનિનું કથાનક નિરૂપતી બ્રહ્મદેવ : જુઓ બ્રહદેવ. ૮૩૯ કડીની ‘સુદર્શન શેઠ-ચરિત્ર/ચોપાઇ', જૈન આચાર્યોના ટૂંકા ઉલ્લેખ રૂપે પરંપરાગત વૃત્તાંત આપતી ‘સુધર્મગચ્છ પરીક્ષા (મુ.) બ્રહ્મરૂપચંદ : જુઓ (બ્રહ્મ) રૂપચંદ. અને ‘સૈદ્ધાતિકવિચાર’. આટલી રચનાઓ ઉપરાંત તેમનાં કેટલાંક સ્તવનો, સઝાયો, કુલકો અને પ્રાસંગિક કાવ્યો પણ મળે છે. બ્રાષિ/વિનયદેવ જિ.ઈ.૧૧૧૧/સં.૧૫૬૮, માગશર સુદ ૧૫, તેમણે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ’ પર ટીકા, ‘દશાશ્રુતસ્કંધ” પર “જિનહિતા” ગુરુવાર – અવ. ઈ. ૧૫૯૦]: પાર્વચંદ્રગચ્છના જૈન સાધુ. નામની ટીકા અને ‘પખીસૂત્ર' પર ટીકા રચી છે. સુધર્મગછના સ્થાપક, ‘જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ’ પરની વૃત્તિમાં તે પોતાને કૃતિ : * ૧. સુધર્મગ૭પરીક્ષા, પૂ. શ્રાવક રવજી દેસર -] ચાલુક્યવંશના રાજપૂત અને સાધુરત્ન પંડિતના શિષ્ય પાર્વચંદ્ર- ૨. જૈન રાસસંગ્રહ : ૧, સં. મુનિશ્રી સાગરચંદ્રજી, ઈ. ૧૯૩૦; સૂરિના શિષ્ય તરીકે જણાવે છે. ઈ.સ.૧૫૯૦માં મનજી ત્રષિએ ૩. દેવચંદ્રજીકૃત આઠ પ્રવચન માતાની સઝાય વગેરે અનેક પઘોની રચેલા ‘વિનયદેવસૂરિ-રાસ’ અનુસાર માલવાના આજણોઠ ગામે સંગ્રહ, પ્ર. શા. ચતુર્ભુજ તેજપાળ, ઈ. ૧૯૨૮; ૪. પટદ્રવ્ય જન્મ, પિતા સોલંકી રાજા પારાય. માતા સીતાદે. મૂળનામ બ્રહ્મકુંવર. નયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, ઈ. આંચલિક રંગમંડણઋષિના હસ્તે દીક્ષા. વિજયદેવ (બદરરાજ) દ્વારા ૧૯૧૩; ૫. સઝાયસંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, ઈ. ૧૯૨૨; સૂરિપદ સાથે “વિનયદેવ’ નામ મળ્યું. ઈ.૧૫૪૬/સં. ૧૬૦૨, વૈશાખ ૬. સ્તવનસઝાયસંગ્રહ, રાં. સાગરચંદ્રજી, ઈ. ૧૯૩૭. સુદ ૩ ને સોમવારને દિવસે સુધર્મગછ એ નામથી બુરહાન- સંદર્ભ: ૧. ઐરાસંગ્રહ : ૩, ૨, કડુમતીગચ્છ પટ્ટાવલી પુરમાં જુદી સમાચારી આદરી. અવસાન બુરહાનપુરમાં. સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ. ૧૯૭૯; ૩. ગુસઇતિહાસ : 'બ્રહ્મ’ કે ‘બ્રહ્મમુનિ'ના નામથી તેમની કૃતિઓ મળે છે. ૧૨૭ ૨; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ, ૬, મરાસસાહિત્ય; ] કડીની “નવતત્ત્વવિચાર-ચોપાઈ' (ર.ઈ.૧૫૩૩), ‘મહાનિશીથસૂત્રમાં ૭. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ-મે ૧૯૪૮–‘થિરા પદ્રગચ્છીય જ્ઞાનઆવતા સુસઢના કથાનક પર આધારિત ૨૪૩ કડીની ‘સુસઢ- ભંડારમેં ઉપલબ્ધ વિવાહલો, સંધિ, ધવલ સંજ્ઞક સાહિત્ય', વિજ્યચોપાઇ (ર.ઈ.૧૫૩૭), ૩૦૯ કડીની ‘ચારપ્રત્યેકબુદ્ધ-ચોપાઈ યતીન્દ્રસૂરિ; ૮. એજન, ફેબ્રુ. ૧૯૪૯- 'કતિપધવલ ઔર રાસ' (ર.ઈ.૧૫૪૧; મુ.), દુહા-ચોપાઇબદ્ધ, જેમાં સૂત્રોમાંથી વિવાહલોકી નઇ ઉપલબ્ધિ', અગરચંદ નાહટા; ૯. ફાસ્ત્રમાસિક, પ્રાકૃત કડીઓ અને કાવ્યસાહિત્યમાંથી સંસ્કૃત શ્લોકો ઉધૂત કરેલા જાન્યુ.-જૂન ૧૯૭૩-ગુજરાતી જૈન સાહિત્ય : રાસ-સંદોહ', છે તે સુમતિ અને નાગિલની આછી કથાને નિમિત્તે અનેક વિષયો હીરાલાલ ૨. કાપડિયા;] ૧૦ આલિસ્ટઑઇ : ૨, ૧૧. કૅટલૉગ પરત્વે વિસ્તારથી બોધ આપતી, અનેક દૃગંતોથી સભર ‘સુમતિ- ગુરા; ૧૨. જૈનૂકવિઓ: ૧, ૩(૧); ૧૩. જૈહાપ્રોસ્ટા; ૧૪. નાગિલ-ચોપાઈ' (ર.ઈ.૧૫૫૬/સં. ૧૬૧૨, આસો સુદ ૭, ગુરુવાર; ડિકેટલૉગભાવિ; ૧૫. મુમુગૃહસૂચી; ૧૬. લહસૂચી; ૧૭. હજૈજ્ઞામુ.); જ ઢાલની “જિનનેમિનાથ-વિવાહલુનેમિનાથ-ધવલ” (ર.ઈ. સૂચિ: ૧. શિ.ત્રિ] ૧૫૭૪/સં. ૧૬૩૦, ચૈત્ર સુદ ૧૦), જ ઢાળની ‘સુપાર્શ્વજિનવિવાહલો’ (ર.ઈ.૧૫૭૬), ૩૨૫ કડીની ભરતબાહુબલી-રાસ’(ર.ઈ. બ્રહ્માનંદ-૧ (ઈ.૧૬૭૫માં હયાત] : ‘નાગસંવાદ' (ર.ઈ.૧૬૭૫)ના ૧૫૭૮), ‘અજાપુત્ર-રાસ', ૩૫૦ કડીની “અઢાર પાપસ્થાનક- * કર્તા. કૃતિ પોરબંદરમાં રચી હોવાનો ઉલ્લેખ મળે છે. 1 સઝાય/અઢાર પાપસ્થાન પરિહાર ભાષા/રાસ (મુ.), ૩૦ કડીની સંદર્ભ: ગૂહાયાદી. શિ.ત્રિ]. ‘અવંતિ સુકમાલના ચોઢાલિયા(મુ)', “અષ્ટકર્મવિચાર', ૧૨૪ કડીની બ્રહ્માનંદ-૨ [ઈ.૧૭૨૭ સુધીમાં : ૮૭૯૪ કડીન ‘કૃષ્ણ-બારમાસા” ‘અંતકાલઆરધાનાફલ’ ‘આગમસéણા-છત્રીસી' (મુ.), “ઉત્તરા- લિ.ઈ.૧૭૨૭)ના કર્તા. ધ્યયનનાં ૩૬ અધ્યયન-ગીત/ભાસ/સઝાય” (મુ), ૬ કડીની ‘કર્મ- સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૃહસૂચી; ૩, જૈજ્ઞાસૂચિ : ૧. પ્રકૃતિઅધ્યયન-સઝાય', ‘૨૪ જિન-સ્તવન’, ‘જિનપ્રતિમા સ્થાપના [શ્ર.ત્રિ] પતી, અને આસો સુદ આ અતિ- ગુ; ૧૨. ૧૨, આસો સુદ જ ઢાલની ‘નિને ઈ. ૨૭૦ : ગુજરાતી સાહિત્યકોશ બ્રહ્મગિરિ : બ્રહ્માનંદ-૨ For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્માનંદ સ્વામી)-૩ જિ. ઈ.૧૭૭૨ સં.૧૮૨૮, મહા સુદ ૧- પ્રગલભતા નથી, પરંતુ દાણલીલા અને ગોપીઉપાલંભનાં પદોમાં અવ. ઈ.૧૮૩૨/સં.૧૮૮૮, જેઠ સુદ ૧] : સ્વામિનારાયણ કવિની વિનોદશક્તિ સારી ખીલી ઊઠી છે. કવિએ રચેલાં ભક્તિ સંપ્રદાયના કવિ. જન્મ આબુ પર્વતની તળેટીમાં આવેલા રાજ- ને વૈરાગ્યબોધનાં પદોમાં ભક્તિ પરની અડગ નિષ્ઠા વ્યકત કરતાં સ્થાનના શિરોહી રાજ્યના ખાણ ગામમાં. પૂર્વાશ્રમનું નામ લાડુ- પદો શૌર્યસભર શૈલીથી વિશિષ્ટ ખુમારીનો અનુભવ કરાવે છે. દાનજી. પિતાનું નામ શંભુદાન ગઢવી. માતાનું નામ લાલુબા. સૌરાષ્ટ્રની બોલીનો રણકો, પ્રાસ-અનુપ્રાસ મેળવવાની સહજશક્તિ, જ્ઞાતિએ ચારણ. નાની ઉંમરે તેમની શીધ્ર કવિતા કરવાની શકિતથી પદરચનાનાં સફાઈ ને માધુર્ય કે ધ્રુવપંકિતઓનું લયવૈવિધ્ય એમ પ્રસન્ન થયેલા શિરોહી રાજ્યના રાજવીએ રાજ્યને ખર્ચ ભૂજની અભિવ્યકિતની દૃષ્ટિએ કે વિષયવૈવિધ્યથી બ્રહ્માનંદનાં પદો સ્વામિકાવ્યશાળામાં મોકલ્યા. ત્યાં શ્રી અભયદાનજી પાસેથી પિગળ અને નારાયણ સંપ્રદાયની કવિતામાં તો મોખરાનું સ્થાન ભોગવે છે, અલંકારશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. પછી વિવિધ રાજ્યોના રાજવીને પરંતુ ગુજરાતી પદસાહિત્યમાં પણ વિશિષ્ટ બની રહે છે. પોતાની કાવ્યશકિતથી મુગ્ધ કર્યા. ઈ.૧૮૦૪માં ભૂજમાં સહજા- “શિક્ષાપત્રી'નો ગુજરાતી પદ્યાનુવાદ કે ૭ અધ્યાયમાં સતા નંદ સ્વામી સાથે મેળાપ અને તેમનાથી પ્રભાવિત. ઈ.૧૮૦૫માં સ્ત્રીના ધર્મ વર્ણવતી ‘શ્રી સતીગીતા' (ર.ઈ.૧૮૨૭) એમની અન્ય સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. સાધુ બન્યા પછીનું નામ ગુજરાતી કૃતિઓ છે. શ્રી રંગદારજી અને પાછળથી બ્રહ્માનંદ. સાધુ બન્યા ત્યારે કુટુંબમાં ‘સુમતિપ્રકાશ', ‘વર્તમાનવિવેક, ‘ઉપદેશચિંતામણિ’, ‘નીતિઊહાપોહ અને સ્વજનો તરફથી લગ્ન માટે દબાણ. વડોદરાના પ્રકાશ, “ધર્મસિદ્ધાંત', “બ્રહ્મવિલાસ’, ‘રાસાષ્ટક વગેરે એમની ગાયકવાડ નરેશ તરફથી રાજકવિ બનવા માટેનું નિમંત્રણ. હિન્દી ને ચારણીમાં રચાયેલી કૃતિઓ છે. બંને પ્રલોભનોને વશ ન થયા. ઈ.૧૮૨૩માં સહજાનંદ સ્વામીના કૃતિ: ૧. બ્રહ્માનંદપદાવલિ, સં. ઈશ્વરલાલ ૨. દવે, ઈ. આદેશથી વડતાલમાં સ્વામિનારાયણનું મંદિર બંધાવવાની શરૂઆત ૧૯૭૯ (સં.); ૨. શ્રી બ્રહ્માનંદકાવ્ય : ૧, સં. રાજકવિ માવકરી અને ત્રણેક વર્ષમાં એ કામ પૂરું કર્યું ત્યારપછી જૂનાગઢ દાનજી ભીમજીભાઈ, ઈ. ૧૯૬૭ (ત્રીજી આ.) (સં.); ૩. એજન, અને મૂળીના મંદિર પણ તેમની દેખરેખ નીચે બંધાયાં. મૂળી સં. કરમશી દામજી અને મોતીલાલ ત્રિ. ફોજદાર, ઈ. ૧૯૦૨ મંદિરના મહંત બન્યા અને ત્યાં જ એમનું અવસાન થયું. (ર) [] ૪. અભમાલા; ૫. કીર્તન મુકતાવલિ, સં. બોચાસણ સહજાનંદ સ્વામીના સખા અને શીઘ્રકવિ તરીકે પંકાએલા કવિએ વાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ. ૧૯૭૮ (બીજી આ.); લાડુદાન, શ્રી રંગદાસ અને બ્રહ્માનંદને નામે હિંદી, ચારણી અને ૬. છંદરત્નાવલિ, સં. વિહારીલાલ મહારાજ અને ભગવતપ્રસાદજી ગુજરાતીમાં વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું છે. કવિની લાંબી મહારાજ, ઈ. ૧૮૮૫; ૭. ખૂકાદોહન : ૧, ૨, ૩, ૫, ૬; રચનાઓ મુખ્યત્વે હિંદીમાં છે. ગુજરાતીમાં રચાયેલી કૃતિઓ ૮. ભસાસિંધુ; ૯. શિવપદસંગ્રહ: ૧, સં. અંબાલાલ શં. પાઠક લગભગ પદો રૂપે છે અને કવિની કવિત્વશક્તિ ગુજરાતીમાં આ અને લલુભાઈ કા. પંડયા, ઈ. ૧૯૨૦; ૧૦. સહજાનંદવિલાસ, પદો-(મુ.) પર જ નિર્ભર છે. સં. ગિરધરલાલ પ્ર. માસ્તર અને હિંમતલાલ બ. સ્વામિનારાયણ, કવિએ ૮૦૦૦ જેટલાં પદ રચ્યાં હોવાનું મનાય છે, પરંતુ ઈ. ૧૯૧૩; ૧૧. હરિચરિત્ર ચિંતામણિ, પ્ર. રાધામનોહરદાસજી, અત્યારે ૨૬૦૦ જેટલાં પદ મુદ્રિત રૂપે મળે છે, જેમાં ગુજરાતી, સં. ૨૦૨૦. હિન્દી, ચારણી અને કચ્છી ભાષામાં રચાયેલાં પદોનો સમાવેશ સંદર્ભ : ૧ કવિચરિત:૩; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસાઇતિથાય છે. ગરબી, આરતી, થાળ, ભજન વગેરે પ્રકારોમાં મળતાં; હાસ: ૨; ૪. ગુસામધ્ય; ૫. થોડાંક રસદર્શનો, ક. મા. મુનશી, ઈ. ઝૂલણા, ચોપાઇ, હરિગીત, કુંડળિયા, રેણકી જેવા છંદોની દેશી- ૧૯૩૩; ૬. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ. ૧૯૬૧; ઓમાં રચાયેલાં ને વિવિધ રાગનિર્દેશવાળાં આ પદો પર સાંપ્રદાયિક ૭. પ્રાકકૃતિઓ; ૮. મસાપ્રવાહ, ૯, સંતસાહિત્યનો સ્વાધ્યાય, અસર વિશેષ પ્રમાણમાં દેખાય છે. મંગળા, શણગાર, રાજભોગ, હરિપ્રસાદ ત્રિ. ઠક્કર, ઈ. ૧૯૭૭; ૧૦ સ્વામિનારાયણ સંપ્રદાયનો શયન વગેરેનાં જુદે જુદે સમયે મંદિરોમાં થતાં દર્શન કે સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં. ૨૦૩૦ (બીજી શરદપૂર્ણિમા, દિવાળી, અન્નકૂટ, એકાદશી વગેરે અનેક સાંપ્રદાયિક આ.); [] ૧૧. ફાત્રિમાસિક, જાન્યુ–માર્ચ ૧૯૬૨-બ્રહ્માનંદનાં ઉત્સવોને વિષય બનાવી મોટી સંખ્યામાં ચૉસરપદો કવિએ રચ્યાં કાવ્યો', રામપ્રસાદ બક્ષી; || ૧૨. ગૂહાયાદી; ૧૩. ડિકેટછે. સહજાનંદ સ્વામી સાથે રહી વિવિધ પ્રસંગોએ થયેલા અનુભવો લૉગભાવિ. ચિ.મ.] પર આધારિત ઘણી પ્રાસંગિક પદરચનાઓ પણ કવિએ કરી છે, જેમાં સહજાનંદસ્તુતિ મુખ્ય લક્ષ્ય છે. એ સિવાય નરસિંહથી જોવા “બ્રાહ્મણભકતવિવાદ': દુવૈયા છંદની ૩૦ કડીની દયારામની આ મળતી પ્રેમલક્ષણાભક્તિનાં પદોની સમૃદ્ધ પરંપરાને અનુસરી કૃતિ(મુ.)ને કવિએ પોતે “નાટક તરીકે પણ ઓળખાવી છે એ કણભકિતનાં પણ અનેક પદ કવિએ રચ્યાં છે. એમાં ભાગવત- મધ્યકાળમાં “નાટક’ શબ્દના સંકેતની દૃષ્ટિએ નોંધપાત્ર છે. નિરૂપિત કૃષ્ણજીવન સાથે સંકળાયેલી વિવિધ સ્થિતિઓ-કૃષ્ણ- સ્માર્તધર્મનું ખંડન અને વૈષ્ણવધર્મનું મંડન કરવાના ઉદ્દેશથી જન્મઉત્સવ, બાળલીલા, દાણલીલા, રાસ, ગોપીનું ઇજન, ગોપી- રચાયેલી આ કૃતિમાં વેદવિહિત કર્મમાર્ગ કરતાં શ્રીકૃષ્ણસેવાભકિતવિરહ, ઉદ્ધવસંદેશ વગેરે–કાવ્યવિષય બને છે. સાંપ્રદાયિક પ્રભાવને માર્ગ ચડિયાતો છે એવું પ્રતિપાદન થયું છે. વૈચારિક ચર્ચાને આહલાદક લીધે શૃંગારપ્રીતિનાં પદોમાં નરસિંહ-દયારામ જેવી શૃંગારની બનાવવા માટે કવિએ વૈષ્ણવાચાર્યને મળવા જતા વિશુદત્ત બ્રહ્માનંદ-૩ઃ “બ્રાહ્મણભકતવિવાદ' ગુજરાતી સાહિત્યકોશ : ૨૭૧ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ની દષ્ટિએ “રતિઆલુ રસ ભ્રમર એવી આ ભ્રમરગીત અને સ્માર્તધમ શિવશંકર એ ૨ બ્રાહ્મણબંધુઓની કલ્પના કરી ભકિત-૨ | ] : જૈન સાધુ, પદ્મવિજયના છે અને એમની વચ્ચેના સરળ રોચક સંવાદ રૂપે કૃતિની રચના શિષ્ય. જૈનધર્મનાં તપ-વ્રતના સંદર્ભમાં બીજતિથિનું માહા-૫ સુ.દ. નિરૂપતા ૧૫ કડીના બીજનું રનવન (મુ.) કે. કૃતિ: ૧. જિયપ્રકાશ; ૨. જેમાપ્રકાશ : ૧, ૩. જૈકાસંગ્રહ) બેહદેવ/બહદેવ બ્રહ્મદેવ બ્રહદેવ [ઈ. ૧૫૫૩માં હયાત] : પિતાનામ ૪. રનારતસંગ્રહ. [.ર.દ.] મહીદાસ. જ્ઞાતિએ વણિક હોવાનો નિર્દેશ મળે છે. સંભવત: વૈષણવ અને સંસ્કૃતજ્ઞ એવા આ કવિએ ૪૦ કડવાં અને ૧૧ ભકિત-૩ [ ] : જૈન સાધુ. જ્ઞાનવિમળના પદની ‘ભ્રમર-ગીતા'-(૨.ઈ. ૧૫૫૩/સં.૧૬૦૦, વૈશાખ સુદ ૧૧, શિષ્ય. ૮ કડીની ‘કૌશલ્યાજીની સઝાય(મુ.)ના કર્તા. કલોમવાર; મુ.) તથા કૃષણકીર્તનનાં પદો કેટલાંક મુ.)ની રચના કરી કૃતિ : જૈસરગ્રહ(જી). છે. નરસિંહ મહેતાની ચાતુરીઓના બંધની અસરને ઝીલતી, ભાગવતના દશમસ્કંધના પ્રસંગને અનુસરતી “ભ્રમરગીતામાં ગોપી- ભકિતદાસ ] : ‘કૃષ્ણચરિત્ર' અને ૫ ઉદ્ધવ વચ્ચેના ભકિત-જ્ઞાન પ્રેરિત મર્માળા સંવાદ દ્વારા, રસા કડીના ૧ પદ(મુ.)ના કતાં. અને વર્ણપ્રાસમાધુર્યવાળી વાણીમાં ગોપીઓના કૃષ્ણવિરહને કવિએ કૃતિ : પ્રકાસુધા: ૨. આલેખ્યો છે. રસ, ભાષા અને પદબંધની દૃષ્ટિએ “રઢિલુ રાસ સંદર્ભ : પ્રાકૃતિઓ. [.ત્રિ.] સોહામણુ” એવી આ ‘ભ્રમર-ગીતા’ મધ્યકાલીન ગુજરાતી ‘મકિતપોષણ’: ૧૦૧ ચંદ્રાવળાની દયારામની આ કૃતિ(મુ.) ભક્તિભ્રમરગીતા સાહિત્યમાં કવિનું ગણનાપાત્ર પ્રદાન છે ભાવના પોપણ માટે રચાયેલી છે. નવધા ભક્તિનો નિર્દેશ કરી, ગુજરાતી હાથપ્રતાની સંકલિત યાદી'એ બ્રહ્મદેવને નામે મળતી દશમી પ્રેમલક્ષણા ભક્તિને ‘સાધનરાજ તરીકે નિરૂપી દયારામે શ્રી પાંડવી-ગીતા’ (લે. ઈ.૧૮૪૯)ને બેહદેવની હોવાનું સ્વીકાર્યું છે. કૃષણભક્તિનો એકાંતિક મહિમા કર્યો છે–જેમ અંક વિના શૂન્યની કૃતિ : ૧. અગુપુસ્તક; ૨. નકાદોહન, ૩. નરસિહ મહેતાના કિંમત નથી તેમ શ્રીકૃષ્ણભકિત વિનાનાં અન્ય સાધનોની કોઈ હાસમાનાં પદ તથા ભ્રમરગીતા, પૂ. હારી લક્ષુમણ શેટે, ઈ. કિંમત નથી; અને દુર ત્રિગુણાત્મક માયાને તરી જવા માટે ૧૮૬૬; ૪. પ્રાકામંજરી; ૫. ધૂકાદોહન : ૧ (સાતમી આ.); ૬. શરણાગતિ એ જ ઉત્તમ ઉપાય છે એમ દૃઢતાપૂર્વક ઉબોધ્યું ભ્રમર ગીતા (કવિ બ્રહદેવકૃત) : અન્ય કવિઓની વૈષ્ણવ ગીતાઓ છે. કૃતિમાં દૃષ્ટાંતોની પ્રચુરતા અને લોકભોગ્યતા ધ્યાન ખેંચે અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજુલાલ ૨, મજ એવી છે. જેમ કે, ઘંટી-ખીલડાનું દૃષ્ટાંત લઈ દયારામ સમજાવે મુદાર, ઈ. ૧૯૬૪. છે કે ઘંટીમાં ઓરેલા અન્ન પૈકીના જે કણ ખીલવાનો આશ્રય સંદર્ભ: ૧. કવિચરિત : ૧-૨, ૩, ૨. ગુસામધ્ય) ૩. ગુસાર મેળવી લે છે તે ધંટીના પડમાં પિસાતો નથી તેમ શ્રીહરિનો સ્વત; [] ૪. ગ્રંથ, જુલાઈ ૧૯૬૧૫-ગ્રંથાવલોકન, રમણલાલ ચી. આશ્રય જે જીવ મેળવી લે છે તે માયાના ચક્કરમાં ફસાતો નથી શાહ; ૫. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૫-ગ્રંથાવલોકન, યો. જ. ને સંસાર તરી જાય છે. ત્રિપાઠી; ૬. આલિસ્ટઑઈ : ૨; ૭. ન્હાયાદી; ૮. ડિકૅટલૉગ બીજે; ૯. ફૉહનામાવલિ; ૧૦. મુપુગૃહસૂચી. ચિ.શે.] ભકિતલાભ (ઉપાધ્યાય) [ઈ. ૧૫૦૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગરની પરંપરામાં રતનચંદ્રના શિષ્ય. જ્યોતિષ ભકિત-ભકિતવિજ્ય ઈ. ૧૬ ૧૫ પહેલાં : તપગચ્છના જૈન વિષયક ગ્રંથની ટીકા કરતી ‘લઘુજાતક-કારિકા-ટીકા’ (ર.ઈ.૧૫૦૫), સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજ્યસેનસૂરિ (ઈ. ૧૫૪૮- ૧૮ કડીનુ “જિનહંસસૂરિગુરુ-ગીત’ (મુ), ૧૫ કડીનું ‘(વરકાણા) ઈ. ૧૬૧૫)ના શિષ્ય. હીરવિજયસૂરિ અને એકબરના સંબંધોના પાર્શ્વનાથ-સ્તોત્ર', ૧૮ કડીનું 'સીમંધર જિનસ્તવન/સીમંધર નિરૂપણ દ્વારા હીરવિજયસૂરિની પ્રશંસા કરતી ૭/૧૭ કડીની હીર- સ્વામી વિનંતી-છંદ', 'કલ્પાંતરવા, વ્યાકરણવિષયક ‘બાલશિક્ષા', વિજયસૂરિ-સઝાયરાસ(મુ) નામની કૃતિના કર્તા. ૧૭ કડીનું જ્ઞાનપંચમી-સ્તોત્ર', ૧૦ કડીનું ‘શીલશીલોપરી-ગીત, પ્રસ્તુત કતિમાં નિરૂપાયેલું અકબર દ્વારા હીરવિજયસૂરિને પત્ર “ચંદનબાલા ભગવતી-ગીત’ અને ૧૮ કડીનું 'પંચતીર્થનું સ્તવન લખીને દિલ્હી આવવાનું આમંત્રણ તથા ધર્મવાર્તાથી પ્રસન્ન (મુ) આ ગુજરાતી કૃતિઓ ઉપરાંત કવિએ ‘જીરાવાલા પાર્શ્વથઈને બંદીઓ તથા પશુપંખીઓની મુકિત અને ‘અમારી’નાં સ્તવન' જેવી સંસ્કત કતિની પણ રચના કરી છે. ફરમાન કાઢવાનું વૃત્તાંત તપગચ્છ પટ્ટાવલીમાં ઈ. ૧૫૮૩માં કૃતિ: ૧. અરત્નસાર, ૨. ઐશૈકાસંગ્રહ (સં.). નોંધાયેલું છે. એ આધારે પ્રસ્તુત કૃતિની રચના ઈ. ૧૫૮૩ પછી સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ; [] ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. થઈ હોય એમ કહી શકાય. ૧૯૫૪–ભકિતલાભોપાધ્યાય કા સમય ઔર ઉનકે ગ્રંથ', અગરકતિ: ૧. જીસસંગ્રહ(જ); ૨. જૈસસંગ્રહ(ન); ૩. સેજઝાય- ચંદ નાહટા; [] ૩. જેમણૂકરચનાઓં : ૧૪. ઊહાપ્રોસ્ટા; ૫. માળા(પં); ૪. સઝાયમાલા(જ) : ૧-૨. મુપુગૃહસૂચી; ૬. રાહસૂચી : ૧; ૭. હજૈજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] સંદર્ભ: તપગચ્છપટ્ટાવલી, શ્રી ધર્મસાગરજી, ઈ. ૧૯૪૦. રિ.ર.દ.] ભકિતવિજય : આ નામે ૭ કડીનું પાર્શ્વનાથ-સ્તવન (લે.ઈ. [સુ.દ.] ગિઝારો અકબર વીવતાં . સ્ત્રી એક ની નિકાસ કા, સપ્ટે. ૨૭૨ : ગુજરાતી સાહિત્યકોશ બ્રહદેવીબહદેવ બ્રહ્મદેવ બ્રહદેવઃ ભકિતવિજય For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧૩) મળે છે. તેના કતાં કયા ભકિતવિજય છે તે નિશ્ચિત ગોપાંગનામાહાસ્યના પ્રસંગને અજું નકૃષ્ણના સંવાદ રૂપે આલેખતી થતું નથી, ‘ભજનલીલા” લિ.ઈ. ૧૬૪૩) તથા ૨૬ કડીનું "મહેતા નરસિંહના સંદર્ભ : ડિકેટલોગબીજ. .ત્રિ બાપનું શ્રાદ્ધ' એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા ભગવાન/ભગવાનદાસ છે તે નિશ્ચિત થતું નથી. ભકિતવિજય-૧ : જુઓ ભકિત-૧ કૃતિ : ૧. અભમાલા, ૨. નકાસંગ્રહ ૩. પ્રાકાસુધા: ૨; ૬. ભકિતવિષ-૨ [ઈ. ૧૮મી સદી પૂર્વાધી : તપગચ્છના જૈન સાસિંધુ સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં કાંતિવિ (ઈ. ૧૭૧૯માં સંદર્ભ: ૧, ગુસારરવતા, ૨. પ્રાકૃતિ; _33. આલિસ્ટ ભાત)ના શિષ્ય. ૧૮ કડીના “જ્ઞાનપંચમીનું સ્તવન (મ.)ના કર્તા ઓઈ :૨; ૬. ગૃહ યાદી; ૫. ફોહનામાવલિ. ૨.સો.] કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ. ૧૯૧૯. રિ.ર.દ.] ભગવાનદાસ-૧ જિ.ઈ.૧૬૨૫સં. ૧૬૮૧ શ્રાવણ વદ ૯, મંગળવાર-અવ.ઈ.૧૬૯૦સં. ૧૭૪૬, આસો વદ ૩૦] : પુષ્ટિભકિતવિજ્ય-૩ [ઈ. ૧૮મી સદી મધ્યભાગ) : તપગચ્છના જૈન માર્ગીય વૈષ્ણવ કવિ. અવટંકે કાયસ્થ. સુરતના વતની. અપરનામ સાધુ. શુભવિજયની પરંપરામાં નવિજ્યના શિષ્ય. ૨૯ કડીનો ભાઉ મૂળજી. આ કવિ સામાન્ય સ્થિમિાંથી સુરતના નવાબના ‘સપ્તપુરુષ-છંદ' (ર.ઈ.૧૭૪૭), ૨૯ કડીની સાધુવંદના-સઝાય” દીવાનપદે પહોંચ્યા હોવાનું તેમ જ એ અરબી, ફારસી, મરાઠી (ર.ઈ. ૧૭૪૭/સં. ૧૮૦૩, ભાદરવા વદ ૧૧, રવિવાર), ૩ ઢાળની અને સંસ્કૃતની સારી જાણકારી ધરાવતા હોવાનું નોંધાયું છે. ‘રોહિણીતપ-સઝાય” (ર.ઈ. ૧૭૬૮ સં. ૧૮૨૪, કારતક વદ ૫), ભગવદ્ગીતા અને ભાગવતના એકાદશ સ્કંધના અનુવાદો, ૨ ઢાળ અને ૧૫ કડીનું ‘અષ્ટમી-સ્તવન” (મુ.), ‘રોહિણી-સઝાય’ ‘ફૂલગીતા” તથા “સુદામાચરિત્ર' આ કવિની વચ્ચે વચ્ચે ગુજરાતી (ર.ઈ. ૧૭૮૮), ૬ કડીનું ‘રોહિણીત૫-ચૈત્યવંદન સ્તવન (મુ.), ૮ કડીઓવાળી, પ્રાય: હિન્દીમાં લખાયેલી કૃતિઓ છે. તેમણે વૈષ્ણવ કડીની “સંસારાનિત્યતા-સઝાય’ નામની રચનાઓ તથા રાજવલ્લભ સંપ્રદાયનાં ઉત્સવનાં પદો પણ લખ્યાં હોવાનું નોંધાયું છે. પાઠકકૃત મૂળ સંસ્કૃતગ્રંથ ‘ચિત્રસેનપદ્માવતી-ચરિત્ર' પરના ‘ચિત્ર- સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૨, ૩. ગુસસેન પદ્માવતીચરિત્ર-સ્તબકના કર્તા. પઅહેવાલ: ૫, ૪. ગુસામધ્ય; ૫. પુગુસાહિત્યકારો; ૬. પ્રાકકુતિ : ૧. રસ્તસંગ્રહ: ૧, ૩, ૨. જિભપ્રકાશ. કૃતિઓ; [ ૭. ફૉહનામાવલિ. રિ.સી.] સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; ૩. આલિસ્ટ આંઈ : ૨, ૪. જૈનૂકવિઓ: ૧, ૩(૧, ૨; ૫. મુમુગૃહસૂચી; ૬. ભગવાનદાસ-૨ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ : વૈષ્ણવ. આ કવિની લીંહસૂચી: ૭. હેજેજ્ઞાસૂચિ: ૧. રિ.૨.દ.] વલ્લભવંશ અંગેની ચરિત્રાત્મક કૃતિ “ગોકુલની શોભામાં ઈ. ૧૬૦૭માં જન્મેલા ગોકુલાલંકારજીના બાલ્યનો ઉલ્લેખ છે એ ભકિતવિજ્ય-૪ [ઈ. ૧૭૯૮માં હયાત) : જૈન સાધુ. નેમવિજ્ય પરથી કૃતિ એ સમયની આસપાસ રચાઇ હોવાનું કહી શકાય. ન્યાયવિજયના શિષ્ય. મૂળ હેમપ્રભસૂરિની “વિવેકમેજરી-પ્રકરણ- ૩૬ કડીના આ ધોળ કાવ્યનો કેટલોક અંશ મુદ્રિત છે. વૃત્તિ’ પરના સ્તબક (ર.ઈ. ૧૭૯૮/સં. ૧૮૫૪, કારતક સુદ ૨, કૃતિ: કવિચરિત: ૧-૨ (સં.). શનિવાર)ના કર્તા. આ સ્તબક પૂરો કરવામાં ચતુરવિજય અને સંદર્ભ: ગુસારસ્વતો. રિ.સી.] મોતીવિજય એ ગુરુબંધુઓનો પણ સહકાર હતો. આ સ્તબક ભૂલથી હેમપ્રભસૂરિને નામે નોંધાયેલો છે. ભગવાનદાસ-૩: જુઓ ભવાનીદાસ–૧. સંદર્ભ: મુપુગૃહસૂચી. ભગવાનદાસ-જ | ભકિતવિશાલ(નિ) [ ]: જૈન સાધુ. ૮ ]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. પટીના વતની. ‘માળાપ્રકરણના કત. કડીના ‘પાર્વજિન-સ્તવનના કત. અન્ય ભગવાનદાસ સંવત ૧૬મી સદીમાં, ગુંસાઈજીના સમયમાં સંદર્ભ: હેઑશાસૂચિ: ૧. થયેલા ધાયા છે તે અને આ એક છે કે જુદા તે નિશ્ચિત ભકિતસાગર(વાચક) [ ]: જૈન સાધુ. ૬ કહી શકાય તેમ નથી. કડીના ‘અરિહંત સ્તવન (મુ)ના કર્તા. સંદર્ભ:૧. પુગુસાહિત્યકારો]૨. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૫૭– કૃતિ : ૧. ચેસ્તસંગ્રહ: ૨; ૨. જેuપુસ્તક : ૧. ર.ર.દ] માલાઉદ્ધારકાવ્ય, સં. ચિમનલાલ મ. વૈદ્ય. શ્રિત્રિ] ભગવાન,ભગવાનદાસ : આ નામે પ્રેમલક્ષણાભક્તિ અને નિર્ગુણ ભગુદાસ [ઈ. ૧૭૮૩માં હયાત : જૈન. ‘ચોવીશી' (ર.ઈ.૧૭૮૩) ઉપાસનાનાં હિન્દીમિ ગુજરાતી પદો (કેટલાંક મુ), કેટલાક ના કર્તા. હિન્દી છપ્પા (લ.ઈ. ૧૭૯૪), કૃષ્ણ-ગોપીલીલાનાં પદુ, માસ લે સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; [] ૨. જૈનૂકવિઓ: ૩(૧). ઈ. ૧૮૪૦), “શરણગીતા” (લ.ઈ. ૧૭૫૬) અને આદિ પુરાણમાંના [ગી. મુ. સ–૧. કિી.જે. ૨૨૮] થયેલા સાત ગુજરાતી અહિત્યકોશ: ૨૭૩ ભકિતવજય–૧ : ભગુદાસ ૧. સી.-૩૫ For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ભર્ગો/ભલો | ]: જ્ઞાતિએ બારોટ. ૧૫ કડીનો ‘તાપીદાસનો રાસડો’ નામક કૃતિ ભલા બારોટ સાથે તેમણે રચી છે. વાડુવોલ ગામના ગલોભાઈ વડોદરા ફત્તેસંગ ગાયકવાડ પાસે ગામ લેવા ગયા ત્યારે તાપીદાસ નામના માણસે એમને જે હેરાનગતિ કરી હતી તે પ્રસંગનું એમાં આલેખન કરવામાં આવ્યું છે. સંદર્ભ : ૧. ગૃહાયાદી; ૨. ફાહનામાવિલ : ૧. [ા.ત્રિ.] ] : કેટલાંક પદના કર્તા [ા.ત્રિ.] સંદર્ભ : ગૃહાયાદી. ભનિત ભડિયા | ] : આગમગચ્છના જૈન સાધુ. જયતિલકના શિષ્ય. ૧૧/૧૨ કડીના ‘નમસ્કાર-પ્રબંધનમ સ્કારસ્તવ-પ્રબંધ’(લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈશો ૨. Èજૈજ્ઞાનિ : ૧ [ગી.મુ.] ‘ભડલીવાકઘ' : પ્રકૃતિમાં થતા ચોક્કસ ફેરફારો પરથી વાતાવરણ અને વિશેષ વરસાદની વિગત સંબંધ થતાં અનુભવસિદ્ધ અનુમાનો કે વરતારાને ‘ભડલીવાક' (અંશત: મુ.) તરીકે ઓળખવામાં આવે છે. ટાઢ, તડકો, વીજળી, મેઘધનુષ્ય, તારા, નાત્ર, શુદ્ધ વગેરેને આધારે વરસાદ અને વર્ષની સમગ્ર સ્થિતિ વિશે અપાયેલાં આ ભડલીવાકયો . ખેડૂતને ઘણા ઉપયોગી થતાં હોવાથી એમને ખેડૂતોનું ‘પુરાણ’ પણ કહેવામાં આવે છે. મુખ્યત્વે દુહા-ચોપાઈમાં રચાયેલાં આ ભડલીવાકપોમાંથી કેટલીક પાછળથી કહેવતરૂપ બની ગયાં છે, જેમ કે, ‘જો વરસે આર્દરા, તો બારે પાધરા’, ‘જો વરસે મઘા, તો ધાનના ઢગા’, ‘જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સાથિયો' વગેરે. ગુજરાતીમાં આવાં ૯૩ જેટલાં ભડલીવાકયો વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરની હસ્તપ્રતમાંથી ઉપલબ્ધ થાય છે. લીવાધન કર્તા શ્રી કે પુરુષ એમનું પાન કર્યુ? એ અંગે કોઈ નિશ્ચિન હકીકત પ્રાપ્ત થતી નથી. વિવિધ પ્રાંતોમાં પ્રચલિત જનશ્રુતિઓમાં કોઈ એમને સ્ત્રી અને કોઈ પુરુષ માને છે. ગુજરાતમાં પ્રચલિત જાતિ પ્રમાણે મારવાડના પ્રસિદ્ધ úતિથી ઉદયુદ્ધમાં તેમની પુત્રી હતાં. કૃતિ : ૧, ગુજરાતી લોકસાહિત્યમાળા : ; માં ગુજરાત : લોકસાહિત્યસમિતિ, ઈ. ૧૯૫૭ (+l.); ૨. ગુસાસ્વરૂપો (+સ.) ૩. લોકસાગરની લહર, જેઠાલાલ ત્રિવેદી, ઈ. ૧૯૪૦ (સં.). સંદર્ભ : ૧. આલિસ્ટઑઈ : ૨; ૨. ગૃહાયાદી; ૩. ડિકેંટલૉગબીજ, ૪. સૂચી; વચ. રાધી : ૫૧, [ાત્રિ.] ]: ૧૮ કડીના ‘અર્ધ ગણાય. [...] કેન(મુનિ) [ઈ. ૧૭મી સદી] : જૈન, ગુજરાતી-હિન્દીમાં ૨૩/ : ૨૦૫ કડીના ‘ચંદન-મલયાગિરિ-ચોપાઈ/રાસ’ (૨.ઈ.૧૬૧૯ આસપાસ/ઈ. ૧૬૬૩; મુ.)ના કર્તા. બદ્રબા(?) [ કંડસાર'ના કર્તા. સંદર્ભ ખરતરગચ્છના જિનરાજસૂરિએ ઈ. ૧૬૧૯માં પ્રતિષ્ઠા કરેલા પ્રતિમાલેખમાં બોન વાચકનો ઉલ્લેખ આવે છે તે આ હોવાની સંભાવના દર્શાવવામાં આવી છે. કૃતિ : આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ (ગુજરાતી વિભાગ), સં. રસિકલાલ છો. પરીખ અને અન્ય, ઈ. ૧૯૪૪‘ચંદનમલયાગિરિ ચોપાઈ, સં. સારાભાઈ મ. નવાબ. સંદર્ભ : ૧. સાઇતિહાસ : ૨, ૨. ગુમધ્ય; ૩. શુસારવ ૪. જૈસા તહાસ ]૫. ચૂંકવિઓ: ૧; ૬, મુહ; ૭. ડિકેટલોંગભાઇ : ૧૯૬(૨); ૮ ડિગ્લૉગભાવિ. [ગી.મુ.] હું : "કાળવણી ક ભદ્રેશ્વર | | સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [ા.ત્રિ.] ભયખ [સં. ૧૭મી સદી] : સંભવત: તપગચ્છના જન. ૮૫ કડીની પૂર્ણદેશ દૈત્યપરિપાટીમાં ૧૭મી સદીના કર્તા. અલવરના મૈશાહ એ સમયે તપગચ્છના ભક્ત થયા હતા તેથી આ કૃતિ તેમની હોવાની પણ સંભાવના છે. જુઓ ભૈરું શાહ. સંદર્ભ : જૈન ત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૬૩-પૂર્વદેશ ચેન્જપરિપાટી’, ભંવરલાલ નાહટા [21. [a.] “ભરતબાહુબલિ-સ' (૨૦.૧૬૨૨/સ. ૧૬૭૮, પોષ સુદ ૧૦, ગુરુવાર] : શ્રાવક કવિ ઋષભદાસની દુહા-શીબલ ૮૪ ઢાળની આ મુદ્રિત કૃતિમાં હેમચંદ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રને આધારે ભતેશ્વર અને બાહુબલિના પૂર્વભવોના વૃત્તાંતરો, બરત લઈને કવિએ આ કૃતિમાં જે ધાવિસ્તાર સાધ્યો છે. તે ખાન પુત્ર મરીચિના જીવનપ્રસંગોને તથા કેટલીક ઉપકથાઓને ગૂંથી ખેંચે છે. મધ્યકાલીન પરંપરાનો પૂરો લાભ ઉઠાવીને કવિએ રાસને વીગતસભર બનાવ્યો છે. જેમ કે ભરત અને બાબિલ વચ્ચેના જૂના વર્ઝનમાં દૃષ્ટિયુદ્ધ, વચનયુક્ત, મન, મુષ્ટિયુદ્ધ અને યુદ્ધ તેમ પાંચ પ્રકારના યુદ્ધની વીગતો કવિએ આપી છે. ધ્યાનગરી, કાળાપીઠ શ્વ, ભરતને મળેવ - રત્ન વગેરેનાં વર્ણનો પરંપરાગત છતાં આસ્વાદ્ય બન્યાં છે. ભરત રાજા દીયા ગિકાર કરે છે તે પ્રસંગે ણીઓનો વિસ્તુવિદ્યાપ જ નહીં પણ રાજદરબારના હાથીઓ વગેરે પશુઓનો શોક પણ વએ વર્ણવ્યો છે. બાહુબલિ તથા ભરતને થતા કેવળજ્ઞાનનો પ્રસંગે પણ કવિએ ભાવિનરૂપણની થોડી તક લીધી છે. અહીં પણ ભાઉ [ઈ. ૧૩મી સદી પૂર્વાધ] : જૈન. ખરતરગચ્છના જિનપતિસૂરિ (જ.ઈ. ૧૧૫૪-અવ. ઈ. ૧૨૨૧)વિષયક ૨૦ કડીના, આંતરચમકનો ઉપયાગ કરતી સયાનીદીમાં રચાયેલ "શ્રી જિન પતિસુરીણામ-ગીત (મુ.) એ સ્તુતિગીતના કર્તા. કૃતિમાં થયેલો ફૂલનો પ્રયોગ ઉલ્લેખનીય છે. કૃતિ : એક કાસંગ્રહ. સંદર્ભ : ૧. આ કવિઓ : ૧; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય-ઉપમાઓ, દૃષ્ટાંતો, કહેવતો વગેરે દ્વારા સુભાષિતો વેરવાની કવિની વિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ. ૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; લાક્ષણિક શૈલી જોવા મળે છે અને ઋષભદાસની ઉપદેશક કવિ [૪. જૈમણુરચનાએઁ : ૧ તરીકેની પ્રબળ છાપ અંકિત થયેલી રહે છે. [ગી.મુ.] [.કો.] ૨૪ : ગુજરાતી આહિત્યકા ભગો/ભૂલી : ‘ભરતબાહુબલિ'-રાસ For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ 'ભરતેશ્વરબાહુબલિ-ધોર’ : વજસેનસૂરિની ચોપાઈનાં ૨ ચરણ સઝાય’ એ જૈન કૃતિ અને સમભક્તિ, કૃષણભકિત, વૈરાગ્યબોધ અને દુહાનું ૧ ચરણ મળી થયેલા ત્રિપદી અને સોરઠાના અને આત્મજ્ઞાનનાં પદો(મ.) વગેરે જૈનેતર કનિઓ મળે છે. કાવ્યબંધવાળી ૪૮ કડીની આ રાસકૃતિ(મુ) ગુજરાતી સાહિત્યની “બૃહત્ કાવ્યદોહન : પ’માં ખંભાતના કાનકટા ધર્મના સાધુ અત્યારે ઉપલબ્ધ કૃતિઓમાં સૌથી પ્રાચીન ગણાય છે. જો કે ભવાન ભક્તને નામે દર્શાવાયેલાં ૭ મુદ્રિત પદો પૈકી ગોપી - કૃતિમાં એનો રચનાસમય સ્પષ્ટ રીતે મળતો નથી, પરંતુ કૃતિમાં પ્રેમનાં ૪ અને આત્મજ્ઞાન વિષયક ૧ પદ “નાથ ભવાન” છાપ એક જગ્યાએ કવિ પોતાના ગુરુ દેવસૂરિને પ્રણામ કરે છે. દેવ- બતાવે છે, જેમાંનું છેલ્લું અનુભવાનંદનું છે. આમ, આ બધી સૂરિનો આયુષ્યકાળ ઈ. સ. ૧૦૮૫થી ઈ. સ. ૧૧૭૦ દરમ્યાનનો કૃતિઓનું કર્તુત્વ પૂરેપૂરું સ્પષ્ટ થઈ શકતું નથી. છે. ગુરુના આયુષ્યકાળ દરમ્યાન કવિએ કૃતિ રચી હોય તો કૃતિ : ૧. ઉદાધર્મ પંચરત્નમાલા, પૂ. સ્વામી જગદીશચંદ્ર ઈ. સ. ૧૧૭૦ સુધીમાં મોડામાં મોડી તે રચાઈ હશે એમ કહી યદુનાથ, ઈ. ૧૯૬૮ (ત્રીજી આ.); ૨. કાદોહન : ૧, ૨, ૩. શકાય. કૃતિની ભાષા ઈ. સ. ૧૧૮૫માં રચાયેલા “ભરતેશ્વર- બૂકાદોહન : ૫ (કાં.); ૪. પ્રાકાસુધા : ૨; ૫. નકાદોહન; ૬. બાહુબલિ-ઇસ'ની ભાષા કરતાં જૂની છે એ પણ કૃતિની પ્રાચીનતાને ભજનસાગર:૨; ૭. ભાસિંધુ. સમર્થિત કરે છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ]િ ૨. હજૈસા સૂચિ: ૧. ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલિ વચ્ચે થયેલા ર.સોગી.મુ યુદ્ધનું આલેખન એનો મુખ્ય વિષય હોવાને લીધે કૃતિ વીરરસ ભવાન-૧ ઈિ. ૧૫૭૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમપ્રધાન છે. જો કે યુદ્ધપ્રસંગને સંક્ષેપમાં આલેખવાને લીધે કૃતિમાં વિશેષ ચમત્કૃતિનો અનુભવ થતો નથી. તો પણ ભરતનું સૈન્ય વિમલસૂરિની પરંપરામાં સોમવિમલસૂરિના શિષ્ય. ૪૮૩ કડીના ‘વંકચૂલ-રાસ' (ર.ઈ. ૧૫૭૭/સં. ૧૬૨૬,-સુદ ૧૦)ના કર્તા. બાહુબલિના સૈન્ય તરફ આગળ ધસે છે તે વખતનું સૈન્યનું વર્ણન કે ભરત અને બાહુબલિના સૈન્યની અથડામણનું જે ચિત્ર સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; કવિ આલેખે છે તેમાં ચમત્કૃતિનો અનુભવ થાય છે. [ભા.વૈ. 1 ] ૪. જૈનૂકવિઓ : ૩(૧); ૫. ડિકેટલૉગભાવિ; ૬, મુપુગૃહસૂચી. - [ગી.મુ.] ભરતેશ્વરબાહુબલિ-રાસ' રિ.ઈ.૧૧૮૫/સં.૧૨૪૧, ફાગણ-૫]: ભવાન-૨ [ઈ. ૧૬૮૦માં હયાત]: દશરથે ઋષિ તેડાવ્યા જૈન કવિ શાલિભદ્રસૂરિની દુહા, ચોપાઈ, રોળા, સોરઠા વગેરેની ત્યારથી માંડી રાવણવધ કરી રામ અયોધ્યા આવ્યા ત્યાં સુધીની કથા દેશીઓની બનેલી ૧૪ ઠવણી અને વચ્ચે વસ્તુ છંદ એ પ્રકારની પરીક્ષિત અને શુકદેવના સંવાદ રૂપે ચાલતાં ૭ પદ અને ૮૩ કુલ ૨૦૩ કડીઓના બંધવાળી આ મુદ્રિત રાસકૃતિ ગુજરાતી કડીમાં રજૂ કરતી “રામકથા” (ર.ઈ.૧૬૮૦)-એ કૃતિના કર્તા. સાહિત્યની કેટલીક પ્રાચીન રચનાઓમાંની એક છે. ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ અને ‘કવિચરિત:૩’ –ષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલિના વિજય અને રામાયણનો ગરબો, આત્મજ્ઞાનનાં ૨ ૫દ (૧ મુ.) અને ‘રાવણઅંતે બાહુબલિના દીક્ષાગ્રહણને આલેખતી આ કૃતિ મુખ્યતયા મંદોદરી સંવાદવાળાં ૨ પદ(મ.)ના કર્તા તરીકે આ ભવાનને ગણ વીરરસપ્રધાન છે. બાહુબલિનું વીર ને ઉદાત્ત ચરિત્ર, ચક્રધર ભર છે. પરંતુ એમાંય આત્મજ્ઞાનનું ‘બૃહકાવ્યદોહન : પ’માં “નાથ તની વિજ્યયાત્રા, બાહુબલિના નગરનું વર્ણન, ભરતના દૂત અને ભવાનીને નામે મુદ્રિત અને વાસ્તવમાં અનુભવાનંદનું પદ આ બાહુબલિ વચ્ચેનો સંવાદ, યુદ્ધનાં વર્ણનોમાં થયેલો હિંગળશૈલીનો રામભક્ત રામભક્ત ભવાનનું ગયું છે. ઉપયોગ, અલંકારયુક્ત જામવાળી ભાષા કાવ્યના આકર્ષક અંશ છે. કૃતિ: હાદોહન: ૫. પાત્રધર' “કાગાણ”, “સાંભલઉં વગેરે પ્રયોગો એના પોશથી સંદર્ભ : ૧. કવિચરિત : ૩: ] ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭જૂની ગુજરાતી તરફ ગતિ કરતી ભાષાનો સંકેત કરે છે, જે એને અને “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી, પણ ભાષાકીય દૃષ્ટિએ પણ મહત્ત્વની ઠેરવે છે. ભા.વ. [૩. ગુહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨. રિસો] ભલઉ ઈિ. ૧૫૧૭ સુધીમાં] : જૈન. સોમસુંદરસૂરિના શિષ્ય. જિન- ભવાન(ભગત)-૩ [ઈ. ૧૭૯૮ સુધીમાં : ૧૫ કડીની “વાંસલડીની દેવને નામે મુદ્રિત ૩૦ કડીના ‘સત્તાવીસ ભવનું મહાવીર-સ્તવન’ ગરબી' (લે.ઈ.૧૭૯૮)ના કર્તા. લિ.ઈ.૧૫૧૭/સં. ૧૫૭૩, આસો- મુ.)ના કર્તા. સંદર્ભ :ડિકૅટલૉગબીજે. શ્રિત્રિ] કૃતિ : જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૯– શ્રી સોમસુંદરસૂરિ ભવાનીદાસ : આ નામે “પ્રભાતિયા (લે.ઈ. ૧૮૬૦) તથા પદ સેવક જિનદેવકૃત સત્તાવીસ ભવનું શ્રી મહાવીરસ્વામી સ્તવન', મળે છે. ભોવાનીદાસ નામછાપવાળી જોગણી' શીર્ષકથી માતાજીની સં. શ્રી કંચનવિજયજી. સ્તુતિ મળે છે ત્યાં કર્તાનામ “ભવાનીદાસ’ હોવા વધુ સંભવ છે. સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૧). શ્ર.ત્રિ] આ બધી કૃતિઓના કર્તા કયા ભવાનીદાસ છે તે નિશ્ચિત થતું ભલો | ]: જુઓ ભગી. નથી. આમાંનાં કોઈક પદ ભવાનીદાસ-૩નાં હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. સસંદેશ શક્તિઅંક, –;L] ૨. ગૂહાયાદી; ૩. ભવાનભવાનદાસ : આ નામે ૫૨ કડીની ‘અઢાર નાતરાંની ફૉહનામાવલિ. શ્રિત્રિ ભરતે વરબાહુબલિ-બોર': ભવાનીદાસ ગુજરાતી સાહિત્યકોશ : ૨૭૫ For Personal & Private Use Only www.ainelibrary.org Page #305 -------------------------------------------------------------------------- ________________ ભવાનીદાસ-૧ભગવાનદાસ ઈ.૧૭૬૭ સુધીમાં : ધનદાસની ભવાનીશંકર-૨ [ઈ.૧૭૬૭માં હયાત] : ઐતિહાસિક વીગતો રજૂ ‘અર્જુન-ગીતા” જેવી “ધ્યાન-ગીતા (લે.ઈ. ૧૭૬૭/સં. ૧૮૨૩ મહી કરતા ૬૫ કડીના ફત્તેસિહ ગાયકવાડનો ગરબો” (ર.ઈ.૧૭૬૭)ના સુદ ૧૩ના કર્તા. કર્તા. સંદર્ભ: ૧, ગુજૂક હકીકત; ૨. પ્રાકૃતિઓ;] ૩. ગુજરાત સંદર્ભ: ૧. કવિચરિત : ૩; ૨, ગુસારસ્વતો; [] ૩. ગૂહાયાદી; શાળાપત્ર, સપ્ટે. ૧૯૧૧–“ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ છે. ફાહનામાવલિ : ૧. શિ.ત્રિ | કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ચોથો’, છગનલાલ વિ. રાવળ; [_|૪, ડિશ્કેટલૉગભાવિ. ભવાનીશંકર-૩ [ઈ.૧૭૯૬ સુધીમાં : “બભૂવાહન-આખ્યાન' શ્રિત્રિ.] (લે.ઈ.૧૭૯૬)ના કર્તા. ભવાનીદાસ-૨/ભવાનીશંકર ઇ. ૧૮૪૭ સુધીમાં : ૪૨ કડવાંના સંદર્ભ: ૧. કવિચરિત:૩; ૨. ગુસારસ્વતો; ૩. પ્રાકૃતિ; ‘નરકાસુરનું આખ્યાન’ (લે.ઈ.૧૮૪૭)ના કર્તા. - [] ૪. ગૂહાયાદી. - [.ત્રિ] સંદર્ભ : ૧. કવિચરિત:૩;] ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ શિ.ત્રિ ભવાનીશંકર-૪ : જુઓ ભવાનીદાર-૨. ભવાનીદાસ-૩ [ ] : જોધા શિષ્ય ભવાનીદારના ભાઈચંદ [ઈ. ૧૫૮૪માં હયાત : લોકાગચ્છના જૈન સાધુ. ૧૫ નામે નિર્ગુણ ઉપાસનાનાં, કયારેક હિંદી મિશ્ર ગુજરાતીમાં ને રૂપકા- કડીના ‘ચોવીસ તીર્થંકર-સ્તવને” (૨.ઈ.૧૫૮૪; મુ)ના કર્તા. મક વાણીનો આશ્રય લેતાં ૨૦ જેટલાં પદ(મુ) મળે છે. કૃતિ : લuપ્રકરણ (સં.). હરિજન લોકકવિઓ અને તેમનાં પદો’ આ ભવાનીદાસનો ભાઈવાસુત : જુઓ ભાઉં. જન્મ ઈ.૧૨૭૯ સં.૧૩૩૫, ચૈત્ર સુદ ૧૫ નોંધે છે તેમ જ તેમનું વતન ધોળકા, પિતાનું નામ નારાયણ અને માતાનું નામ ભાઈશંકર [ ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. લક્ષ્મી લક્ષ્મી બતાવે છે, પરંતુ એ હકીકતો માટેનો કોઈ નક્કર આધાર અને પાર્વતીના સંવાદ દ્વારા તેમની વચ્ચે થયેલી લડાઈને ચોપાઈ આપ્યો નથી. સંપાદક પાસે એ માહિતી જનશ્રુતિ પરથી આવી બંધમાં આલેખતી ‘લક્ષ્મી પાર્વતી–સંવાદ (મુ) કૃતિના કર્તા. લક્ષ્મી હોવાનું જણાય છે. કર્તાનો સમય આટલો જુનો બતાવવામાં પાર્વતીને ત્યાં બેસવા જાય છે ત્યાં બંનેને પ્રાકૃત સ્ત્રીઓની જેમ આવ્યો છે, પણ એમની કૃતિઓને હસ્તપ્રતોનો ટેકો નથી. ઝઘડતી બતાવાઈ છે. કૃતિમાં પાત્રોનું ગૌરવ સચવાયું નથી. કૃતિ: ૧. અભમાલા; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તુ કૃતિની ભાષામાં શિષ્ટતા પણ નથી. સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભજન- કૃતિ : બુકાદોહન: ૭. સાગર:૨; ૪. સતવાણી; ૫. સોસંવાણી; ૬. હરિજન લોકકવિઓ સંદર્ભ: ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ: ૩. મસાપ્રકારો; અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ. ૧૯૭૦ (સં.). [] ૪. ડિકૅટલૉગબીજે. 2િ.AJ ભાઉભાઉભાઈ/ભાઇયાસુત (ઈ. ૧૭મી સદી પૂર્વાધ : આખ્યાનભવાનીનાથ સિં. ૧૯મી સદી સુધીમાં : રાજસ્થાની-ગુજરાતી કાર. સૂરતના ગોપીપરાના ઔદીચ્ય જ્ઞાતિના કશ્યપગોત્રી બ્રાહ્મણ. મિશ્ર ભાષામાં ‘અંબિકસ્તોત્ર(છંદ) (લે. સં. ૧૯મી સદી)ના કર્તા. અવટંક પાઠકસુરજીના પુત્ર. અનંત ભટ્ટ અને નારાયણ ભટ્ટના સંદર્ભ : ૧; રાજુહસૂચી:૪૨; ૨. રાહસૂચી.: ૧. રિ.સી. શિષ્ય ભવાનીશંકર : આ નામે જ્ઞાનનાં અને ભક્તિનાં પદ (પ કઠીન આ કવિએ દુહો અને ચોપાઈ-બંધમાં લખેલા ૩૦ કડવાં અન્યોક્તિવાળું પદ મુ.) મળે છે. તેના કર્તા કયા ભવાનીશંકર છે. અને ૧૭૬૫ કડીના ‘ઉદ્યોગ-પર્વ” (૨.ઈ.૧૬૨૦) ઉપરાંત ‘ઉદ્યોગતે નિશ્ચિત થતું નથી. પર્વ, અંતર્ગત પાંડવવિષ્ટિની કથા પર પણ ૩૦ કડવાંનું સ્વતંત્ર કૃતિ: આજ્ઞાભજન : ૧. આખ્યાન પાંડવવિષ્ટિ' (ર.ઈ.૧૬૨૦ . ૧૬૭૬, ચૈત્ર વદ ૧,મુ.) સંદર્ભ: ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ;] ૩. ગુજરાત રહ્યું છે. એમના “અશ્વમેધ-પર્વ/આખ્યાન (ર.ઈ.૧૬૨૩/સ. ૧૬૬૯, શાળાપત્ર, જૂન ૧૯૧૦-'ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ અધિક અસાડ સુદ ૩, રવિવાર)માં અશ્વમેધપર્વનાં ૩ આખ્યાનોની કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રી', છગનલાલ વિ. રાવળ; કથા ૨૨ કડવાં અને ૮૪૦ કડીમાં આલેખાયેલી છે. ૩૫ કડવાં [] ૪. ગૂહાયાદી. શિ.ત્રિી અને ૧૪૮૭ કડીના એમના 'દ્રોણ-પર્વ (મુ.)નાં છેલ્લાં ૪ કડવાં કર્ણપર્વનો સંક્ષિપ્ત સાર આપે છે. કવિએ ૯ મીઠાનું “વલ્લભભવાનીશંકર-૧ [ઈ. ૧૭૦૦ સુધીમાં] : અવટંક ભટ્ટ. નર્મદા અને આખ્યાન” તથા “હરિવંશ-કથા” (ર.ઈ.૧૬૨૯) પણ રચ્યાં છે. મૂળ સમુદ્રના સંગમ ઉપરના રતનશ્વર મહાદેવની સ્થાપના અને કથાથી દૂર જઈને કૃતિમાં સ્વતંત્ર પ્રસંગો આલેખવામાં કવિની માહાત્મ વર્ણવતા “રત્નેશ્વર-મહિમા” (લ. ઈ. ૧૭૦૦)ના કર્તા. વિશેષતા જોઈ શકાય છે. સંદર્ભ: ૧, કવિચરિત : ૩;[] ૨. ન્હાયાદી; ૩. ફાહનામા- કવિએ ભાઇયાસુતને નામે ‘ઉદ્યોગ-પર્વ” અને ભાઉભાઈને વલિ : ૨. [.ત્રિ] નામે “વજનાભનું આખ્યાન' (ર.ઈ.૧૬૩૫) એ કૃતિઓ રચી છે. ૨૭૬: ગુજતી અહિત્યક્ષેશ ભવાનીદાસ-૧/ભગવાનદાસ : ભાઉભાઉભાઈ/ભાઈવાસુત For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ કૃ!િ : ૧, મહાભારત ગુજરાતી પદબંધ) : ૪, સે. કેશવરામ તેમાં રથોદ્ધતા, દ્રતવિલંબિત, વસંતતિલકા વગેરે અક્ષરમેળ વૃત્તા કા. શાસ્ત્રી; ઈ. ૧૯૪૧; ] ૨. પ્રાકારૈમાસિક, અ : ૩, ઈ. પ્રયોજયા છે. ૧૮૯૦. - શ્રીધરની ટીકાના મર્મને બરાબર સમજી ભાગવતની સમાસસંદ : ', વિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાણ : ૨૩. બહુલ ભાષા તથા તેમાં થયેલી વેદાંતવિષયક સૂક્ષમ શાસ્ત્રીય ચર્ચાશુરામધ્ય; ૪. ગુસારરવતો; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકૃતિએ; અને ગુજરાતીમાં ઉતારવાનું ઠીકઠીક મુશ્કેલ કાર્ય કવિએ સારી ૭. મગુઆખ્યાન; ૮. આલિસ્ટઑઇ :૨; ૯. કદહસૂચિ; ૧૦. રીતે પાર પાડયું છે. ટીકાકારની પદ્ધતિને અનુસરી શ્લોકમાં ગૂહાયાદી; ૧૧, ડિકૅટલૉગ'બીજે; ૧૨. ડિકેટલૉગભાવિ; ૧૩. ફૉહન ઊઠતા પુના આપી તેનું નિરાકરણ શ્લોકના શબ્દોથી જ કરી નામાવલિ. રિસો. કવિએ પોતાનાં વિદ્રત્તા અને ભાષાપ્રભુત્વનો અચ્છો પરિચય આપ્યો છે. શિ.ત્રિ ] : અવટંકે શાહ, કચ્છ અબડાસામાં આવેલા નાડાપા ગામના વતની. રતનબાઈ નામની તેમની ભાગવિજ્ય/ભાગ્યવિજ્ય [ઈ.૧૭૧૦માં હયાત : તપગચ્છના શિખ્યા હતી. ભારે ઘણી કાફીઓ (૧ મુ.)ની રચના કરી છે. જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં મણિવિજ્યના શિષ્ય. કૃતિ : કચ્છના સંતો, લે. દુલેરાય કારાણી, ઈ. ૧૯૭૬ (સં). ૧૬૭ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈસ્તવન' (ર.ઈ.૧૭૧૦; મુ.) અને [કી.જો.] . ૧૪ કડીના ‘જંબૂસ્વામિ-સ્તવન' (ર.ઈ.૧૭૧૮)ના કર્તા. ‘નવતત્ત્વ ચોપાઈ'માં શરૂઆતમાં “સદ્ગુરુ દાન(મ)'નો નિર્દેશ આવે છે તે માકુરામ | | : ગુરુરામના શિષ્ય. ૪ કડીના પરથી આ કૃતિ દામમુનિના શિષ્ય વરસિંહની હોવાનું પણ ૧ પદ(મુ.)ના કર્તા. કહેવાયું છે. કૃતિ : અભમાલા (સં.). [કી.] કૃતિ : પ્રવિતસંગ્રહ, સંદર્ભ : ૧. ગુસા ઇતિહાસ : ૨;]ર. જૈનૂકવિઓ: ૩(૨); ૩. ભાખર ઈ. ૧૫૯૪ સુધીમાં : જૈન. ૧૪ કડીની “વીસવિહરમાન મુપુગૃહસૂચી; ૪. લહસૂચી. ગી.મુ.] જિન-સ્તવન' (લ.ઈ.૧૫૯૪) કૃતિના કર્તા. સંદર્ભ : હેજેજ્ઞા સૂચિ : ૧. [કી.જો.] ભાગ્યચંદ્ર [ઈ.૧૮૨૩માં યાત] : લંકાગચ્છના જૈન સાધુ. ભાગચંદ–૧ : જુઓ રાજસુંદર–૨. ચંદના શિષ્ય. ‘કલ્પસૂત્ર' પરના બાલાવબોધ (ર.ઈ.૧૮૨૩)ના કર્તા. ભાગચંદ-૨ [ઈ.૧૮૨૭ સુધીમાં] : જૈન. ‘કલ્યાણમંદિર’ તથા સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨) – ‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ'. ‘ગૌતમ-રાસ' (લ.ઈ.૧૮૨૭)ના કર્તા. શિ.ત્રિ.] સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦-બાલાપુર (ત્યાં સુક્ષિત જૈન સાહિત્ય)', મુનિશ્રી કાંતિસાગરજી. શિ.ત્રિ બાવન .િ ૧૮મી સદી ઉત્તરી ભાગ્યવર્ધન [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ–ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ : જૈન સાધુ. ઇન્દ્રવર્ધનના શિષ્ય. ૭ કડીના ‘મિરાજીમતી-સ્તવન’ ભાગચંદ-૩ [ ] : અવટંકે મુનશી. વૈદક (ર.ઈ.૧૭૮૯)ના કર્તા. ઉપરોકત કૃતિની પોથી તેમણે સ્વહસ્તાક્ષરમાં વિષયક “તીબૂ મુલતાની' કૃતિના કર્તા. ઈ.૧૮૨૪માં પૂરી કરી હતી. સંદર્ભ : કેટલૉગગુરા. |કી.જો. સંદર્ભ : મુજુગૃહસૂચી. [ગી.મુ.] ‘ભાગવત’ : સંપૂર્ણ ભાગવતને ગુજરાતીમાં ઉતારવાના સૌપ્રથમ ભાણ(કવિ)-૧ [ઈ. ૧૬૦૪માં હયાત] : જૈન સાધુ. ‘ચંદરાજાસુત પ્રયત્ન લેખે નેશ્વરના આ અપૂર્ણ રૂપે ઉપલબ્ધ થતા અનુ- અમરરાજાની કથા” (૨.ઈ. ૧૬૦૪/સં. ૧૬૬૦, જેઠ સુદ ૧૨)ના વાદગ્રંથનું વિશિષ્ટ મહત્ત્વ છે. અત્યારે ગ્રંથના ૬ સ્કંધ મળે છે, કર્તા. તેમાં પહેલો (ર.ઈ.૧૬૮૪ સં. ૧૭૪૦, કારતક સુદ ૧૧, શનિવાર), સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો] બીજો (ર.ઈ. ૧૬૯૩/સં. ૧૭૪૯, કારતક સુદ ૧૧, સોમવાર) અને ૧૦મો (ર.ઈ. ૧૬૮૩/સં.૧૭૩૯, ભાદરવા સુદ ૫, રવિવાર) ભાણસાહેબ)-૨ [જ.ઈ. ૧૬૯૮/સં. ૧૭૫૪, મહા સુદ ૧૧/૧૫, મુદ્રિત છે. તથા ૧૧મો (૨.ઈ. ૧૬૮૪) અને ૧૨મો (ર.ઈ.૧૬૯૪ સોમવાર–અવ. ઈ. ૧૭૫૫/સં. ૧૮૧૧, ચૈત્ર સુદ/વદ ૩, સં. ૧૭૫૦, શ્રાવણ સુદ ૧૦, સોમવાર) અમુદ્રિત છે. 'કવિચરિત' ગુરુવાર/શુક્રવાર) : રામકબીર સંપ્રદાયના કવિ. ચરોતરના કનખિલોડના એમાં ત્રીજો સ્કંધ ઉમેરી કુલ ૬ સ્કંધ મળતા હોવાની માહિતી વતની. જ્ઞાતિએ લોહાણા. અવટંકે ઠક્કર. પિતા કલ્યાણજી. આપે છે. ચોપાઈ-દાવટી અને ચોપાઈ-જેકરીની દેશીઓના બનેલા માતા અંબાબાઈ. આંબા છઠ્ઠા ઉર્ફે ષષ્ટમદાસના શિષ્ય. સંપ્રદાયમાં ઢાળબંધમાં કવિએ શ્રીધરની ભાગવતટીકાને અનુસરી આ અનુવાદ કબીરનો અવતાર ગણાતા આ કવિએ પુત્ર ખીમદાસ સહિત કર્યો છે. દરેક અધ્યાયના પ્રારંભમાં આગળના અધ્યાયના ૪૦ શિષ્યોની ‘ભાણફોજ સાથે ગુજરાત-સૌરાષ્ટ્રમાં ફરી લોકબોલીમાં સારરૂપ એકબે સંસ્કૃત અને ગુજરાતી શ્લોક કવિએ મૂક્યા છે ઉપદેશ કરેલો એમ નોંધાયું છે. કમીજડામાં જીવત-સમાધિ. ભાકર : ભાણ સાહેબ)-૨ ગુજરાતી સાહિત્યક્ષેશ : ૨૭૭ For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુ મહિમાને કેન્દ્રમાં રાખતાં એમનાં ગુજરાતી-હિંદી પદોમાં કરણ લેખે ‘ભાણ-ગીતા” એવા નામથી તેમ જ રવિદાસકૃત હોવાને (૩૦-૩૫ મુ.) જ્ઞાનમાર્ગી કવિતાની પરંપરા મુજબની પારિભાષિક કારણે “રવિગીતા” એવા નામથી ઓળખાયેલી આ કૃતિ(મુ) વિષયને સંજ્ઞાઓ ગૂંથતું રૂપકાત્મક નિરૂપણ તથા કેટલાંક પદોમાં પૌરાણિક અનુલક્ષીને ‘ભાણ-દેવગીતા બ્રહ્મપ્રકાશ એવું નામાભિધાન પણ પાત્રોનાં ને તત્કાલીન લોકજીવનમાંથી લીધેલાં પ્રચલિત દૃષ્ટાંતોનો ધરાવે છે. બધા એક ચોપાઈ, ઢાળ ને દુહો કે સાખી એવા અધ્યાત્મબોધ માટે થયેલો વિનિયોગ ધ્યાન ખેંચે છે. આરતી અને રચનાબંધ ધરાવતાં ૨૧ કડવાંમાં રચાયેલી આ કૃતિમાં છેવટના ગરબી જેવા પ્રકારોનો પણ એમણે પદરચનામાં કરેલો ઉપયોગ તથા કેટલાક છપ્પા હિન્દી ભાષામાં છે અને અન્યત્ર પણ હિંદીનો કયાંક સળંગપણે કરેલી ચણાન્ત પ્રાસની યોજના નોંધપાત્ર છે. પ્રભાવ વરતાય છે. એમાં અલય બ્રહ્મતત્વની અગમ્યતાનું વર્ણન રવિદાસને નામે ચડેલી ૨૮ કડીની એક હિંદી કૃતિ “પંચકોશ- કરી, ઈશ્વરી/આદ્ય ભવાની દ્વારા બ્રહ્માંડની – જીવયોનિ, પંચભૂત, પ્રબંધ (મુ.) પણ આ કવિની રચના છે. ચૌદલોક, ચારવેદ વગેરે બ્રહ્માંડાંતર્ગત પદાર્થોની પણ ઉત્પત્તિની કૃતિ : ૧. બૃહત્ સંતસમાજ ભજનાવળી, . પુરષોત્તમદાસ લાક્ષણિક કથા કહેવામાં આવી છે. એ પછી માયામાં રહેવા છતાં ગી. શાહ, ઈ. ૧૯૫૦ (છંઠ્ઠી આ.); ૨. યોગ વેદાન્ત ભજન એનાથી અલિપ્ત રહેતા અને દશ પવન, દ્વાદશ દ્વાર, નાડીભેદભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરષોત્તમદાસ, ઈ. ૧૯૭૬ એ બધાથી પર એવી સિદ્ધ સ્થિતિને પામેલા બ્રહ્માનુભવી સંતનું (ચોથી આ.) (સં.); ૩. રવિ, ભાણ અને મોરારસાહેબની વાણી, વર્ણન થયું છે અને એ અવસ્થાના ઉપાયરૂપ નામધૂનના માર્ગનું સં. નાનાલાલ પ્રા. વ્યાસ, ઈ. ૧૯૫૦; ૪. રવિભાણ સંપ્રદાયની સદૃષ્ટાંત મહિમાગાન કરવામાં આવ્યું છે. વાણીનાં સ્વરૂપ અને વાણી, પૂ. મંછારામ મોતી, ઈ. ૧૯૩૩; ૫. સંતવાણી; ૬. ત્રિગુણ ભોગનું સ્પષ્ટીકરણ કરી, છેવટે, શબ્દાતીત અથરૂપ અને સંતસમાંજ ભજનાવલી, પ્ર. કેશવલાલ મ. દૂધવાળા, ઈ. ૧૯૩૧. જ્ઞાનપ્રકાશરૂપ બ્રહ્મરસના અનુભવનું ચિત્ર આલેખ્યું છે. આ રીતે સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; વેદાંતદર્શનમાં યોગમાર્ગ અને નામભક્તિનાં તત્ત્વો દાખલ કરતી ૪. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ. ૧૯૮૨; ૫. સોસ- સંપ્રદાયની વિશિષ્ટ સાધનાપ્રણાલીને નિરૂપતી આ કૃતિ મધ્યકાલીન વાણી;]૬, ગુજરાત શાળાપત્ર, જન ૧૯૧૦-'ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિતાધારા તથા ગીતાકાવ્યની પરંપરાની એક નોંધપાત્ર પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ કૃતિ બની રહે છે. જિ.કો. ત્રીજો, છગનલાલ વિ. રાવળ; ૭. ગુજૂક હકીકત ૮. પ્રાકૃતિઓ. (ર.સી.] ભાણચંદભાણચંદ્ર [ ]: જૈન સાધુ. ભાનુચંદ્રના ભાણ-૩/ભાણચંદ્રભાનુચંદ્રભાણજી જઈ. ૧૭૪૭અવ. ઈ. શિષ્ય. ૨૨ કડીની હિંદી મિશ્ર ગુજરાતીમાં રચાયેલી ‘સંગ્રામસોનીની ૧૭૮૧) : જૈન સાધુ. વાઘજીમુનિના શિષ્ય. ૮ કડીની ચેતનને સઝાયર(મુ.)ના કર્તા. શિખામણની સઝાયર(મુ.), ૬ કડીની “વૈરાગ્યની સઝાય'(મ) ૫ કૃતિ : ૧. જીસસંગ્રહ (m); ૨. જે સંગ્રહ(ન); ૩. જેમાલા કડીની “પર્યુષણ પર્વની સઝાય’, ‘ચતુર્વિશતિજિન-સ્તવન', ૫ કડીનું ચિ સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા. અભિનંદન સ્તવન' તથા ૪ કડીની ‘વસંત-ધમાલ’(મુ.)ના કર્તા. કા.શા. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. જિનેન્દ્રગુણ રત્નમાલા : ૧, પ્ર. કોઠારી કેશવલાલ છ. સં. ૨૪૩૧; ૩. જેસંગ્રહ; ૪. સ્તવન ભાણચંદ્ર-૧: જઓ ભાણ–૩. સઝાયસંગ્રહ, સં. સાગરચંદ્ર મહારાજ, ઈ. ૧૯૩૭. સંદર્ભ : ૧. જૈનૂસારત્નો : ૨ (.);L] ૨. મુપુગૃહસૂચી. ભાણચંદ્ર-૨ : જુઓ ભાણચંદ. [કા.શા.] ભાણજી–૧ : જુઓ ભાણ–૩. ભાણ-જભાણવિજ્ય [ ]: તપગચ્છના જૈન સાધુ. ભાવવિજયના શિષ્ય. ૨૩ કડીનું અષ્ટાપદનો મહિમા ભાણજી-૨ : જુઓ સામલિયાસુત. દર્શાવતું “અષ્ટાપદ-સ્તવન (લે. સં. ૧૯મી સદીમુ) અને ૨૨ કડીનો ‘ગોડી પાર્શ્વનાથ-છંદના કર્તા. ભાણદાસ : [ઈ. ૧૭મી સદી મધ્યભાગ] : જ્ઞાનમાર્ગી કવિ. કૃતિ : ૧. ચૈતાસંગ્રહ : ૧, ૩, ૨. કાપ્રકાશ : ૧: ૩. કા. વૈષ્ણવ. પિતાનું નામ ભીમ. કૃણપુરીના શિષ્ય, આ કવિની સંગ્રહ; ૪. પ્રાસ્તસંગ્રહ; ૫. શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુ યશોદા કૃતિ ‘હસ્તામલક' (ર.ઈ. ૧૬૫૧/સં. ૧૭૦૭, જેઠ સુદ ૯, ગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. ભીમસિહ માણેક, ઈ. ૧૯૨૨ ગુરુવાર/શુક્રવાર, મુ.) મૂળ સંસ્કૃતગ્રંથને આધારે હસ્તામલક અને (ત્રીજી આ.). શંકરાચાર્ય વચ્ચેના સંવાદ દ્વારા કેવલાદ્વૈતના સિદ્ધાંતોને સુગમ સંદર્ભ : ૧. મુપુન્હસૂચી; ૨. લીંહસૂચી; ૩. હજૈજ્ઞાસૂચિ : ૧. રીત : રીતે નિરૂપતી તથા જ્ઞાનચર્ચામાં કવિત્વની ચમક દર્શાવતી ૧૬ કિા શા] કડવોની આખ્યાનકૃતિ છે. એવી જ બીજી જ્ઞાનમલક પર કડીની. કૃતિ “અજગર-અવધૂત-સંવાદમાં કવિએ આત્મજ્ઞાનની મહત્તા. ‘ભાણગીતા/રવિગીતા': ભાણદાસ ગુરુએ આપેલા જ્ઞાનના પ્રગટી- બતાવી છે. ૭૮ : ગુજરાત સાહિત્યકોશ ભાણ-૩/ભાણચંદ્રભાનુચંદ્રભાણજી : ભાણદાસ For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ભાણદાસનું ખરું કવિત્વ આદ્યશક્તિના મહિમા કરતી એમની પ્રસિદ્ધ કથાનક રજૂ કરતી પદ્યવાર્તા વિક્રમાદિત્ય, પંચદંડાસ તત્ત્વલક્ષી ગરબીઓમાં પ્રગટયું છે. ગગનમંડળને ગાગરડીના રૂપકથી લીલાવતી-ચોપાઈ' (ર.ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, જેઠ સુદ ૧૦) તથા વર્ણવતી આ કવિની જાણીતી ગરબીમાં સૃષ્ટિનાં ભવ્ય તત્ત્વોને ૫ કડીનું ‘વીરભક્તિ-સ્તવન’(મુ.) એ કૃતિઓના કર્તા. લલિત-રમણીય રૂપ આપતી જે કલ્પનાશક્તિ છે તે અન્ય કૃતિ: ૧. અસ્તમંજુષા; ૨. ચોસંગ્રહ; ૩. જિસ્તમાલા; ૪. ગરબીઓમાં પણ જણાય છે. આવી વિશેષતાથી અને સુગેયતાથી જૈકાસાસંગ્રહ ૫. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેૉલ્ડ, ઑકટો.આ ગરબીઓ લોકપ્રિય પણ નીવડેલી છે. ગરબીઓમાં તત્ત્વજ્ઞાનના નવે. ૧૯૧૪–“સ્ત્રીવાચન વિભાગ, સં. નિર્મળાબહેન. વિનિયોગની બાબતમાં તેમ જ આવાં ગેય પદા માટે ગરબી–ગરબો સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. પંચસંજ્ઞા યોજવામાં પણ ભાણદાસ પહેલા કવિ હોવાનું કહેવાયું છે. દંડની વાર્તા (અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત), સં. ભોગીલાલ હસ્તપ્રતોમાં નોંધાયેલી ૭૧ ગરબીઓમાંથી કેટલીક મુદ્રિત છે. સાંડેસરા, ઈ. ૧૯૭૪, ૪. જૈનૂકવિઓ:૩(૧); ૧. મુપુગૂહઆ ઉપરાંત ભાગવતના છઠ્ઠા સ્કંધની કથા અનુસાર પ્રલાદ- સૂચી: ૬. હેજજ્ઞાસૂચિ: ૧. [કા.શા.] ચરિત આપતું પણ જ્ઞાનચર્ચા તરફ વધારે ઝૂકતું, કાવ્યબંધમાં દુહા ને ચોપાઇ છંદને પ્રયોજનું ૨૧ કડવાંનું “પ્રહલાદાખ્યાન' (ર.ઈ. ભાણવિજય-૩ : જુઓ નયવિજય–૫. ૧૬૫૦/સં. ૧૭૦૬, માગસર સુદ ૧૦, સોમવાર) એમની અન્ય ભાણવિજ્ય-૪ : જુઓ ભાણ–૪. કૃતિ છે. બારમાસી, નૃસિંહજીની હમચી, હનુમાનજીની હમચી, જ્ઞાનવૈરાગ્ય અને ભક્તિનાં પદો પણ એમને નામે મળે છે. ભાદુદાસ[ ' ]: રામદાસના શિષ્ય. કૃતિ : *૧. પ્રહલાદાખ્યાન, સં. ગટુલાલ ધ. પંચનદી-; ૨. હિંદી તથા ગુજરાતી પદ (૧૦ મુ.)ના કર્તા. નકાદોહન; ૩. પ્રાકાસુધા : ૨, ૪. ખૂકાદોહન: ૪. કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૨, ૩, સં. ૨૦૦૨ (ત્રીજી આ.)(સં.). [કી,જો] ગુસામધ્ય; ૪. ગુમાસ્તંભો; ૫. પાંગુહસ્તલેખો; ] ૬. સાહિત્ય, ભાનકીર્તિ [ઈ. ૧૬૨૨માં હયાત] : દિગંબર જૈન સાધુ હોવાની ફેબ, ૧૯૧૬-ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો, છગનલાલ સંભાવના છે. ૨૫ કડીની ‘આદિત્યવાર-કથા” (ર.ઈ.૧૬૨૨)ના કર્તા. રાવળ; ] ૭. ગૂહાયાદી; ૮. ડિકેટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૧). ૧૦. ફોહનામાવલિ :૨. [.સો]. કિા.શા.] ભાનુચંદ(યતિ) [ઈ. ૧૫૨૨માં હયાત] : લેકાગચ્છના જૈન સાધુ. ભાણવિજ્ય : આ નામે ૧૩ કડીની ‘નમબારમાસા', ૭ કડીનું ૨૫ કડીની ઐતિહાસિક કૃતિ ‘દયાધર્મ-ચોપાઈ (ર.ઈ.૧૫૨૨/ ‘પાર્શ્વનાથ-સ્તવન (ચિતામણિ)” અને “પાર્શ્વનાથ-સ્તવનત્રિક' એ સં. ૧૫૭૮, મહા સુદ ૭; મુ)ના કર્તા. કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા ભાણવિજય છે લોકાગચ્છના ભાણચંદને નામે ૩૩ કડીની નેમરાજુલ-ગીત તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. નામની રચના પણ નોંધાયેલી છે, જે આ જ કવિની હોવાની સંદર્ભ : મુપુગૃહસૂચી. કૃતિ: *શ્રીમાન લોંકાશાહ, – ભાણવિજ્ય-૧ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સંદર્ભ : ૧. જૈનૂકવિઓ: ૩(૧); ૨. મુમુગૃહસૂચી. [કા.શા.] સાધુ. મેઘવિજયની પરંપરામાં લબ્ધિવિના શિષ્ય. ૭૨ કડીનું મૌન એકાદશી-સ્તવન' (ર.ઈ. ૧૬૮૧/સં. ૧૭૩૭, વૈશાખ સુદ ભાનુચંદ્ર : આ નામે “આધ્યાત્મિક પદસંગ્રહ’ અને ‘પાર્શ્વનાથ ૩), ૭૫ કડીની ‘શાશ્વતાશાશ્વતજિન-તીર્થમાળા' (ર.ઈ. ૧૬૯૩), વસંત’ મળે છે તેમના કર્તા કયા ભાનુચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી ૬૯ કડીની ‘ વિયાણંદસૂરિ ભાસ/સઝાય” (ર.ઈ.૧૬૫૫; મુ), ૪૪ શકાય તેમ નથી. કડીની “વિયાણંદસૂરિનિર્વાણ-સઝાય (ર.ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, સંદર્ભ: ૧. મુપુગૃહસૂચી, ૨. હજૈજ્ઞાસૂચિ: ૧. [કા.શા] ભાદરવા વદ ૧૩, મંગળવાર; મુ) તથા ૭૫૦ ગ્રંથારાની ‘શોભનસ્તુતિ-બાલાવબોધ' (ર.ઈ. ૧૬૫૫ લગભગ) એ કૃતિઓના ભાનચંદ્ર-૧ : જુઓ ભાણ-૩. ભાનુમંદ્ર (ઉપાધ્યાય)-૨ [ ]: તપગચ્છના જૈન કૃતિ : ઐસમાલા : ૧. સાધુ. ૨૩ કડીની “હીરવિજયઆદિ વિષયક-સઝાય/સવૈયા’ (લે.સં. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ, ૨. જૈનૂકવિઓ: ૨, ૩(૨); ૩. ૧૮મી સદી; મુ)ના કર્તા. હજૈજ્ઞાસૂચિ: ૧. [કા.શા.] કૃતિ: જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૧-જગદ્ગુરુ શ્રી હીર વિજયસૂરીશ્વરજી સંબંધી ત્રણ સઝાયો’. સં. મુનિશ્રી ન્યાયવિજયજી. ભાણવિજ્ય-૨ ઈ. ૧૭૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ: હેજેજ્ઞાસૂચિ: ૧. કિા.શા.] વિજયપ્રભસૂરિની પરંપરામાં પ્રેમવિજયના શિષ્ય. ‘ચોવીશી' (મ), ૫૭૯૭ કડીની, ૪ ખંડમાં વિભાજિત, ૪૩ ઢાળની વિક્રમરાજાનું ભાનુદાસ [ []: ડાકોરના રણછોડજીની [કા.શા.] સંભાવના છે. કર્તા. ભાણવિજ્ય : ભાનુદાસ ગુજરાતી સાહિત્યકોશ : ૨૭૯ For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનું તિથિ સ્વરૂપે રચાયેલું ૧ પદ (મુ.) અમને નામે મળે છે. કિત ” પ્રાા : ૨ [ર.સો.] ભાનુમંદિરશિષ્ય [ઇ. ૧૫૫૬માં હયાત] : વડતપગચ્છના ધનરસૂરિની પરંપરાના જૈન સાધુ. દુહા અને ચોપાઈબંધમાં રચાયેલી ૩૭૫ કડીની દેવકુમાર ચરિત્ર' (ઈ. ૧૫૫૬૪ ૧૬૧૬, વૈશાખ સુદ ૩, રવિવાર)ના કર્તા. આકૃતિ બકુમારિને નામે પણ નોંધાયેલી મળે છે જે ખરેખર ખૂબ છે. સંદર્ભ : ૧. ૪૬૬વતો કે, ઈતિહાસ, કવિઓ: ૩(૧). ૩, બ્લ્યૂ [કી.જો. ભાનુમેરુ(ગણિ) (ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ કે ઈ.૧૭મી સદી પ્રારંભ સુધીમાં) : વડતપગચ્છના જૈન સાધુ. જ્ઞાનસાગરની પરંપરામાં ધનરત્નસૂરિના શિા ધનરનરિની પ્રશસ્તિઓ સ. ૧૫૭ તથા સં. ૧૬૦૧ની મળે છે. આ પ્રશસ્તિઓમાં ભાનુમેરુને ‘ગણિ’જેવા તરીકે પણ ઓળખાવ્યા છે. ધનરત્નસૂરિની ગ્રંથપ્રશસ્તિઓના સમય પરધી કિવ ભનુમેરુગણિના સમય વિશે અનુમાન થઈ શકે કે તેઓ ઈ. ૧૬મી સદીના ઉત્તરાર્ધ તથા ઈ. ૧૭મી સદીના પ્રારંભ સુધીમાં થયા હશે. સંદર્ભ : ૧. પ્રાધીન ગુજતી સાહિત્યમાં વૃત્તરચન, ભોગીલાલ સાંડેસરા, ઈ. ૧૯૪૧; ૨. પાંગુહસ્તલેખો; ] ૩. હેōજ્ઞાસૂચિ : ૧. (કા.ઇ.) ભાનુમેરુ(ગણિ)શિષ્ય ઈ. ૧૭૦૯ સુધીમાં] : જૈન સાધુ. ૪૮ કડીના 'શાશ્વત શાતિબિંબ-સ્તવન, (૫. ઈ. ૧૭૦૯)ના કર્તા. [કી.જો.] સંદર્ભ : હે‰શાસૂચિ : ૧, કવિતા “ટેમસંગ માં આવનાં પ્રભાસનાં પદ વિના પોતાનાં રચેલાં હોય એવું લાગે છે તથા કવિનાં આખ્યાનોમાં પહેલી વખત મળતાં મુખબંધવાળાં ને ઊથલો કે વલણ વગરનાં કડવાં કવિ નાકર (ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ)નાં ઊથલો કે વલણવાળાં કડવાંની પૂર્વવર્તી સ્થિતિનાં સૂચક છે. આ બંને બાબતોને વમાં લઈએ તો કવિનો જીવનકાળ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ અને ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ વચ્ચે હોવાનું અનુમાન કરી શકાય. ૧૭ કડીની ‘ચંદનબાલ-અઝયમ.) અને ૩૩૬૩૪ કડીની તથા ૧૩૨ તુલના પદબંધમાં ગોઠવાયેલી, વિલંબિત છંદમાં રચાયેલી, કવિનું અપરના પુરુષોત્તમ હતું, સિદ્ધપુરના કવિ ભીમ તેમના શિષ્ય હતા, કવિના ગુરુનું નામ પરમાનંદ હતું, કવિએ ઔરંગાબાદનો પ્રવાસ કર્યો હતો, કવિઓ વૃદ્ધ વર્ષે સંન્યસ્ત ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની સ્તુતિ કરતી 'સ્તંભનપાર્શ્વનાથવીધેલું કે જીવતાં સમાધિ વીકેવી એ કવિજીવન વિશે મળતી સ્તુતિ/એકસોબત્રીસ દલકમલબદ્ધ સ્તંભન-પાર્શ્વનાથજિન-સ્તવન (લે. સ. ૧૮મી સદીમુ) એ સર્વાંગ વૃત્તબદ્ધ રચનાના કર્યાં. માહિતી શ્રાદ્ધેય જણાતી નથી. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. માર્ચ ૧૯૪૭ શ્રી ભાનુમેરુકૃત “ચંદનબાલા સઝાય”, સં. શ્રીમતી શાટે ક્રાઉઝે; ૨. જૈન સત્યપ્રકાશ નવે. ૧૯૪૮-‘શ્રી ભાનુમેરુકૃત ચંદનબાળ ગીત સવઈ મુનિમહારાણિકવિ ૩. સત્રમાસિક, જાન્યુ. માર્ચ ૧૯૪૬ ભાનુમેન બિન પાર્શ્વનાય ત ૧૩૨ લ પદ્મબંધ સ્તોત્ર' સં. ભોગીલાલ જ. સાંડેસરા. ભાનુવિજ્ય [ઈ. ૧૭૪૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાવિજયની પરંપરામાં મેઘવિજયના શિષ્ય. ૧૯૦૦૦ કડીના પાર્ગના ચરિત્ર બાલાવબોધ' (૨.૭. ૧૪૨. ૧૮૦૦ પોષ વદ ૮, સોમવાર) તથા ૪ કડીની પાર્થનાધસ્તુતિ (2)' એ કૃતિઓના કર્યાં. સંદર્ભ : ૧, ગુસારસ્વતા; ૨, જૈગૂકવિઓ : ૨, [...] માગુચી. ૮૦ : ગુજારી ગ્રાહિત્યોદ ભાનુવિમલ [ ] : જૈન સાધુ. વિબુધવિમલના શિષ્ય ૭ કડીની રોગાને શી સમુના કૃતિ : ૧. પ્રાસ્તરત્નસંગ્રહ : ૧; ૨. મોસસંગ્રહ. ભાલણ [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ : આખ્યાનકાવ, પવિ અને અનુવાદક. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ, અવટંક ત્રવાડી. વતન પાટણ. ગુરુ શ્રીપત કે શ્રીપતિ હોવાનું અનુમાન. સંસ્કૃતના સો અભ્યાસ. પ્રભાષાનું જ્ઞાન પણ હોવાની ભાવના. વનનાં પ્રારભિક વર્ષોમાં દેવીન હોય, પણ એક વધુ દેવોના સ્તુતિ કરે છે એટલે સાંપ્રદાયિક નથી. જીવનના ઉત્તરાર્ધમાં રામભક્તિ પર આસ્થા વધુ દઢ બનેલી દેખાય છે. (૨) ૩ [કા.શા.] ગુજરાતી ભાષાને ગુજર ભાખા" તરીકે પહેલી વખત ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાંબદ્ધ આખ્યાનનો સ્થિર પાયો નાખવાનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. જો કે, પૌરાણિક વિષયોને ચાયેલાં એમનાં આખ્યાનોમાં મૂળ શાને વફાદાર રહેવાનું વલણ વિશેષ છે એટલે પ્રેમાનંદની જેમ પ્રસંગને રસિક રીતે બહેલાવવા તરફ ને પ્રત્યક્ષીકરણ તરફ કવિનું ઝાઝું લક્ષ નથી. અને કાણે ની માવ, કર્ણનો કે ભાષા એ દરેકમાં તેઓ પ્રેમાનંદ જેવી સિદ્ધિ દાખવતા નથી. કયારેક ભાવની ઉત્કટતા વખતે તેઓ પદનો આક્રાય લે છે ત્યારે એમનું નિરૂપણ પ્રભાવક બને છે. વિનાં ઉપલબ્ધ આખ્યાનોમાં કેટવર્ક મુદ્રિત છે. મુનિ આખ્યાનોમાં કેટલાંક સંપૂર્ણ અને કેટલાંક તૂટક છે. એમાં વર્ણનોમાં હર્ષના 'નૈષધીયચરિત' મહાકાવ્ય અને ત્રિવિક્રમના 'નચંપુ'ની અસર ઝીલતું અને બડી મહાભારતની નલકથાને અનુચરનું, મૂળ પાત્રોની ઉદાત્તતા સાચવતું અને શૃંગાર-કરુણ રસની કેટલીક જમાવટ કરતું ૩૦/૩૩ કડવાંનું ‘નળાખ્યાન’(મુ.) કવિની ઠીક ઉત્તમ રચનાઓમાં ગણી શકાય એવું છે. એ સિવાય પદ્મપુરાણ પર આધારિત વીર અને અદ્ભુત વાળું, કાંક કાવ્યત્વની ચમત્કૃતિ બતાવતું ૨૨ કડવાંનું ‘જાલંધર—આખ્યાન’ (મુ.) અને મામી નામની ગત્રિકાની રામબપ્તિને નિરૂપનું હ કડાનું ‘મામી-માધાન'(મુ.); ભાગવતની પ્રથા પર આધારિત, માનુદિશિષ્ય : ભામણ For Personal & Private Use Only www.jainellbrary.org Page #310 -------------------------------------------------------------------------- ________________ નિષ્કામ ભક્તિનો મહિમા કરતું અને વેદાંતના પરમતત્ત્વના શનને રદ કનું ૧૮ કડવાંનું 'પાખ્યાન(મુ.); મા પુરુ પર આધારિત, કવચિત્ કવિનું પ્રારંભકાળનું મનાતું, મહિષાસુર અને શુંભ-નિશુંભના વધની કથા દ્રારા આદ્યશક્તિનો મહિમા કરતું ને મૂળ કથાના અનુવાદરૂપ ૧૦ અને ૧૪ કડવાંના ૨ ખંડમાં વિભાજિત ‘સપ્તશતી/ચંડી-આખ્યાન’(મુ.); શિવપુરાણની શિકારીની કથા પર આધારિત, કવિના ધર્મશાસ્ત્રના ાન અને દુનિયાદારીના અનુભવને પ્રગટ કરતું ૧૭ કડવાંનું ‘મૃગી-આખ્યાન’એટલે (મુ.) રામાયણ અને ગમમાંબંધી અન્ય સંસ્કૃત કાવ્યનાટકો પર આધારિત, કવિના સમયની સામાજિક સ્થિતિનું કંઈક પ્રતિબિંબ પડતું ૨૧ કડવાનું ‘રામવિવાહ/સીનાવિવાહ' સંપૂર્ણ રૂપમાં ઉપલબ્ધ થતાં કવિનાં આખ્યાન છે. ૧ કડવાનું ‘દ્રૌપદીવસ્રાહરણ' (મુ.) પૂર્ણ છે. તો ૪ કડાંનું ખૂબ ત્વરિત વેગે સીતવિવાહ પછીના રામજીવનના પ્રસંગોને આલેખતું ‘રામાયણ' (મુ.) પણ અપૂર્ણ દીવાની સંભાવના છે. કવિની પર્દામાં રચાયેલી કૃતિઓમાં ભક્તિરસવાળી ૨ કૃતિઓ ‘દશમસ્કંધ' અને 'રામબાલચરિત' વિશેષ ધ્યાન છે. દુ, ચોપાઈ, ઘણા પગેરું દેશીઓમાં રચાયેલા, વિવિધ રોગનિર્દેશવાળ અને ઘણી જગ્યાએ મુખબંધ-ઢાળનાં અંગોને કારણે કડવાબંધમાં સરી જતાં ૪૩ પર્દાના 'દશમસ્કંધ' (મુ.)માં પોતે સ્વતંત્ર રીતે રચેલી 'કિમણીવિવાહ' અને 'સત્યભામાવિવાહ' કૃતિઓ કવિએ અહીં સમાવી લીધી છે. એ સિવાય અન્ય કવિઓનાં પદ પણ એમાં ભળી ગયાં છે. ભાગવતની ક્થાને જ સંક્ષેપમાં કહેવાનું કવિનું લક્ષ હોવા છતાં વાત્સલ્ય, શૃંગાર અને કરુણમાં કવિ એવા ઊંચા કવિત્વની પ્રતીતિ કરાવે છે કે એમાંનાં દાણલીલા, માનલીલા અને ભ્રમરગીત પ્રેમાનંદ, નરસિંહ અને દયારામની એ વિષયનાં કાવ્યોની બરોબરી કરે એવાં છે. ગીતાસ્વયંવર સુધીની કથાને રજુ કરવું ૪૦ પદવાળું ‘રામબાલચરિત' (મુ.) પણ વાશ્વરસની ઉત્તમ કૃતિ છે. બાલસ્વભાવ અને બાલચેષ્ટાનાં સ્વભાવોક્તિભર્યાં ચિત્રો અને માતૃહૃદયની લાગણીનું એમાં થયેલું નિરૂપણ ગુજરાતી કવિતામાં અપૂર્વ છે. ‘કૃષ્ણવિષ્ટિ’(મુ.)નાં ૪ પદમાં કૌરવો સાથે વિષ્ટિ કરવા કૃષ્ણ જાય છે તે પૂર્વે કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચે હેલો સંવાદ એમાં આલેખાયો છે, અને પોતાની અવમાનનાથી દ્રૌપદીના મનમાં જન્મેલી રોષયુક્ત વેદના કાવ્યના કેન્દ્રમાં છે. એ સિવાય ૫ પદની ‘સમવનવાસ’(મુ,), ૧ પદનું રૂપકાત્મક ‘રેંટિયા-ગીત’(મુ.) અને ‘મહાદેવના સાતવાર’(મુ.) કવિની અન્ય પદરચનાઓ છે. દુહાની ૮૦ કડીઓમાં રચાયેલું શંકરની સ્રીલાલસાની પરીક્ષા કરવા પાર્વતીએ લીધેલા ભીલડીવેશના પ્રસંગને આલેખતું હળવી શૈલીનું ‘શિવભીલડી-સંવાદ/હ-સંવાદ'(મુ.) કવિનું સળંગ બંધવાળું કાવ્ય છે. કવિતામાં પહેલું અને આજ સુધી અપૂર્વ રહેલું સાહસ બતાવ્યુ છે. ‘મુખ્યરસ' તો મારું કાદંબરી'ને ગુજરાતીમાં ઉતારી વખતે કવિએ મૂળના કેટલાક અલંકારો જાળવી, ગાંઠના અલંકારો, ઉક્તિઓ, વર્ણનો મૂળ કૃતિમાં રસતિ ન થાય એ રીતે ઉમેરી પોતાની વિસૂઝનો પરિચય પણ કાળો છે. તૂટક રૂપે મળતા ૧૫ કડીના 'દુર્વાસા-આખ્યાનમાં ભાલણની છ૫ નથી અને સીતા હનુમાન-સંવાદ'ની હસ્તપ્રત ઉપલબ્ધ નથી એ ૨ કૃતિઓ ભાલણની હોવાનું શંકાસ્પદ છે. ‘બીજું નળાખ્યાન' પણ બગાનું નથી એ હવે સુનિશ્ચિત છે. આમ સમગ્ર રીતે કડવવુંબને આખ્યાનોના પ્રારંભિક રચયિતા, વાજપ્રેમનાં કેટલાંક મધુર પોના સર્જક અને કાદંબરી' જેવી કૃતિને પ્રાસાદિક અને રસાવહ ગુજરાતીમાં ઉતારનાર અનુવાદક તરીકે ભાલણ ગુજરાતી કવિતામાં હંમેશાં યાદ રહેશે. ભાવ ગુ. સા.-૩૬ કૃતિ : ૧. ભાલણકૃત કાદંબરી (પૂર્વાધ-ઉત્તરાર્ધ), સં. કે. હ. ધ્રુવ, ઈ. ૧૯૧૬; ૨. ભાલણકૃત કાદંબરી (ભાગ-૧), સં. કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૫૩, ૩. ભાલણકૃત દશમસ્કંધ, સં. હરગોવિંદ દ્વા. કાંટાવાળા, ઈ. ૧૯૧૫ (સં.) ૪. ગણકૃત પ્રખ્યાને અને મારફત મોરધ્વજાખ્યાન, સં. સુખરામ ન. મહેતા, − . ભાલણકૃત નળાખ્યાન, સં. કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૭૫ (ત્રીજી આ) ૬. ભાગમકૃત બે નળાખ્યાન, . .ગુ. મોદી, ઈ. ૧૯૨૪ ૭. ભાલણનાં ૫૬, સં. ાલાલ ત્રિવેદી, ઈ, ૧૯૪૭ (સં.); ૮. ભાલણનાં ભાવગીતો, સં. ધીરુભાઈ ત્રિ. દોશી, ઈ. ૧૯૮૦ (+i); i] . નાદહન: ૩; ૧૦ પ્રાકાસુધા : ૩; ૧૧. બુકાદોહન : ૧, ૨, ૩, ૫, ૬; ૧૨. રા. ચુ. મોદી લેખસંગ્રહ, સં. પુરુષોત્તમ ભી. શાહ, ઈ. ૧૯૫૩ (સં.). સંદર્ભ : ૧. ભાલણ, રામલાલ ચુ. મોદી, ઈ. ૧૯૧૯; ૨. માગણ : એક અધ્યયન, કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૭૧ ૩. ભાલણ, ઉતવ અને ભીમ, રામલાલ યુ. મોદી, ઈ. ૧૯૪૪;[ ૪. ૫૧, હસિત બૂચ, ઈ. ૧૯૬૯–‘ભાલણનાં વાત્સલ્યચિત્રો’; ૫. ઉપાસના, ઈ. કા. દવે, ઈ. ૧૯૭૧-‘કાદંબરી'; ૬. કવિચરિત : ૧-૨; ૭. ગુમાસ્તંભો; ૮. ગુલિટરેચર; ૯. ગુસાઇતિહાસ : ૨; ૧૦. ગુસામધ્ય ૧૧. ગુણારસ્વતો; ૧૨. ગુરૂપરેખા : ૧; ૧૩, જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી : ૧૦, સ. ભોગીલાલ ગાંધી અને અન્ય, ઈ. ૧૯૩૨‘પહેલાં પાંચ વરસ’, ધીરુભાઈ ઠાકર, ૧૪ નૌવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ. ૧૯૬૧-‘પદ્મનાભ અને બાલણ; ૧૫. બ દક્ષતીની ક્યાનો વિકાસ, ૨ થી. શાહ, ઈ. ૧૯૮૦ ‘ભાગ કૃત નળાખ્યાન'; ૧૬. પડિલેંડા, ૨. શ્રી. ચાય, ઈ. ૧૯૭૬ ‘ભાલણના કહેવાતા બીજા ‘નળાખ્યાન’નું પગેરું’; ]૧૭. ગૃહાયાદી; ૧૮. ડિફૅટલૉગબીજે; ૧૯. ફૉહનામાવિલ. [કયા.] પરંતુ ભાલણની યોદાયી કૃતિ ‘કાદંબરી’(મુ.) છે. સંસ્કૃતમાં રચાયેલી કવિ બાણ અને પુલિનની કલ્પનામંડિત ને રસા ગદ્યકથાને ૪૦ કડવાંબદ્ધ આખ્યાનમાં સંક્ષેપથી અને છતાં મૂળનો આસ્વાદ વિચ્છિન્ન ો થાય એ રીતે ઉતારવામાં કવિએ ગુખ્યતીતે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ભાવ : આ નામે ૪ કડીનું ‘ચોવીસ તીર્થંકરનું સ્તવન’(મુ.), ૭૮ કડીની ‘પાપપુણ્ય- ગોપાઈ અને ૪ કડીનું ૧ હિન્દી સ્તવન(મુ.) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા For Personal & Private Use Only ગુજરાતી સાહિત્યકોશ : ૮ Page #311 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈuપુસ્તક : ૧. રવિવાર), પોતાના ગચ્છાધિપતિના જીવન અને નિર્વાણનું નિરૂપણ સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). .ત્રિ.] કરતો ૯ ઢાળમાં વહેંચાયેલ “મહિમાપ્રભસૂરિ નિર્વાણ કલ્યાણક-રાસ’ (ર.ઈ.૧૭૨૬(૧૬)/સં. ૧૭૮૨(૭૨), પોષ સુદ ૧૦), ‘સુકડીભાવ-૧/ભાવક (ઉપાધ્યાય) ઈ. ૧૫૨૫માં હયાત] : બ્રહ્માણગચ્છના રસિયા સંવાદ-રાસ' (ર.ઈ.૧૭૨૬), ૨૦ ઢાળનો ‘સુભદ્રાસતી-રાસ’ જૈન સાધુ. બુદ્ધિસાગરની પરંપરામાં ગુણમાણિકના શિષ્ય. (ર.ઈ.૧૭૪૧ સં. ૧૭૯૭, મહા સુદ ૩, શુક્રવાર), ૨ ખંડનો. પ્રારંભમાં વિનયવિમલગણિને ગુરુ તરીકે કરેલા નમસ્કારના વચન “બુદ્ધિવિમલાતી-રાસ/વિમલાસતી-રાસ' (ર.ઈ. ૧૭૪૨/સં. ૧૭૯૯, સાથેના ૯૭૫ કડીના ‘વિક્રમચરિત્ર-રાસ/વિક્રમ-ચોપાઈ (ર.ઈ. માગશર સુદ ૨, ગુરુવાર) એ તેમની રાસ કૃતિઓ છે. ૧૫૨૫/સં. ૧૫૮૨, માગશર-૧૩, રવિવાર, ૨૯૮|૩૫૦ કડીના આ ઉપરાંત ૪૨/૪૩ કડીની “શ્રીઝાંઝરિયામુનિની ચાર ઢાલની ‘હરિશ્ચંદ્રપ્રબંધ/રાસ’ અને મુનિરત્નસૂરિની મૂળ સંસ્કૃત કૃતિ સઝાય (ર.ઈ.૧૭૦૦/સં. ૧૭૫૬, અસાડ સુદ ૨, સોમવાર,મુ.), ૯ અંબડકથા’ ઉપરથી ૭ આદેશમાં વહેંચાયેલા “અંબડ-રાસના કર્તા. કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન (૨.ઈ.૧૭૦૦), ૧૧ કડીનું ‘ભટેવા-પા સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો, ૩. જૈસા- નાથની ઉત્પત્તિનું સ્તવન' (ર.ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, કારતક સુદ ૬, ઇતિહાસ;]૪. ફામાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩–‘ગુજરાતી જૈન બુધવાર; મુ), ‘વીશી (૨.ઈ.૧૭૨૪/સં. ૧૭૮૦, વૈશાખ વદ ૭, સાહિત્યરાસસંદોહ, હીરાલાલ ૨. કાપડિયા;]૫. જૈમૂકવિઓ: ૧, સોમવાર), ‘ચોવીસી' (ર.ઈ.૧૭૨૭ સં.૧૭૮૩, ફાગણ સુદ ૩, ૩(૧); ૬, જેમણૂકરચનાઓં: ૧; ૭. મુપુગૃહસૂચી. [શ્ર.ત્રિ. સોમવાર), ૪ કડીની ‘અધ્યાત્મોપયોગિનીસ્તુતિસંસ્તબક/મહાવીર જિનસ્તુતિ-સંતબક(ર.ઈ.૧૭૪૦), ૩ ઢાળની “જિનપાલિત ભાવઉભાવો [ઈ. ૧૪૭૯ સુધીમાં] : જૈન. રાગ ધન્યારીમાં જિનરક્ષિતની સઝાય?(ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, શ્રાવણ- મુ.), લખાયેલા ૩ કડીના ‘જીવદયા-ગીત’ (મુ) અને ૪ કડીના નેમિ- ૪ કડીની ‘અધ્યાત્મ-સ્તુતિ (ભ), ૩૭ કડી અને ૫ ઢાળની ગીત’ (લ.ઈ. ૧૪૭૯; મુ.)ના કર્તા. ‘અષાઢાભૂતિની સઝાય/અષાઢાભૂતિનું પંચઢાળિયું (મુ.), ૮ કડીની કૃતિ: જૈનૂકવિઓ : ૩(૧) (સં.) શિ.ત્રિ “આત્મોપદેશ-સઝાયર(મુ), ૧૨૧૬ ગ્રંથાગનો ‘કાવ્યસૂત્ર-સ્તબક', ૧૭ કડીની ‘બંધકઋષિ-સઝાય', ૩૮ કડીનું “ચૈત્રીપૂનમદેવવંદન ભાવકલશ : આ નામે “હમીર-રાસ’ મળે છે. તેના કર્તા ક્યા વિધિગતિ-સ્તવન’, ‘શૈત્યવંદન-ચતુર્વિશતિકા', ૧૦ કડીનો ‘જિનભાવકલશ છે તે નિશ્ચિત નથી. સંખ્યાદિ–વિચારમયદોધક-બાલાવબોધ', ૧૨ કડીની ‘તેર કાઠિયાસંદર્ભ : ડિકૅટલૉગબીજે. .ત્રિ.]. સઝાય” (મુ.), ૧૨ કડીની ‘દશ દૃષ્ટાંત સંક્ષેપ-સઝાય', ૧૧ કડીની ભાવકલશ-૧/સં.૧૬મી સદી]: જેન. સંભવત: સુમતિવિજયગણિના નવવાડની સઝાય” (મુ), ૪ કડીની ‘પજુસણની સ્તુતિ (મુ.), શિષ્ય. વસ્તુ છંદમાં નિબદ્ધ ‘કૃતકર્મચરિત્ર-રાસના કર્તા. પંચજિનનમસ્કાર-સ્તુતિ આદિ', ૨૭ કડીની ‘પાહુડપચીસી', સંદર્ભ : ૧. ફામાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩– ગુજરાતી જેને મહિમાપ્રભસૂરિ-મહુંલી', ૭૩ કડીનું ‘સાયપડિમાઅધિકારસાહિત્ય : રાસ સંદોહ', હીરાલાલ ૨. કાપડિયા;]૨. જૈનૂકવિઓ : સંથવણ’, કોશા અને સ્થૂલિભદ્રના સંવાદરૂપે કુલ ૧૫ કડીની “સ્થૂલિભદ્રજી તથા કોશ્યાની સઝાય’(મુ) વગેરે કૃતિઓ રચી છે. [.ત્રિ]. ૩(૨). તેમણે સંસ્કૃતમાં કેટલીક ટીકાઓ લખી છે, જેમાં ‘ભકતામરભાવચંદ ઈ.૧૬મી સદી ઉત્તરાધી : તપગચ્છના જૈન સાધુ. સમશ્યાપૂતિ (નેમિભક્તામર)-સ્તવન’ની ટીકા (ર.ઈ. ૧૭૨૮), 'કલ્યાણભાનુદ્ર ઉપાધ્યાય(ઈ.૧૫૬૨માં હયાત)ના શિષ્ય.૪ કડીની ‘ભાનુચંદ્ર મંદિરસ્તોત્ર'ની ટીકા, યશોવિજયના ‘પ્રતિમાશતક' પરની ટીકા ઉપાધ્યાય-સઝાયર(મુ.)ના કર્તા. (ર.ઈ. ૧૭૩૭), ‘નયોપદેશ” પર લઘુ ટીકા, કાલિદાસકૃત ‘જયોતિકૃતિ : ઐસમાલા : ૧ (સં.). [4.ત્રિ.] વિદ્યાભરણ” પર “સુખસુબોધિકા’ નામની ટીકાઓનો સમાવેશ થાય છે. તેમની પાસેથી ગદ્યકૃતિ ‘લોકરૂઢભાષા જ્ઞાનોપયોગી-સ્તુતિચતુષ્કભાવપ્રભસરિ)/ભાવરત્નસૂરિ) [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ–ઈ. ૧૮મી બાલાવબોધ’ મળે છે. સદી પૂર્વાર્ધ : રાસકવિ. પૂર્ણિમાગચ્છની ઢંઢેરવાડ શાખાના જૈન તેમણે પ્રાભાતિક-પાક્ષિક વગેરે પ્રતિક્રમણવિધિના અનુસંધાનમાં સાધુ. વિદ્યાપ્રભની પરંપરામાં મહિમાપ્રભના શિષ્ય. પિતા માંડણ. કેટલાંક સ્તવનો, ચોપાઈઓ, સવૈયા અને સઝાયો રચ્યાં છે. દેવમાતા બાદલા. સૂરિપદ પહેલાનું દીક્ષાનામ ભાવરને. દેવચંદ્રજીના ધર્મ-પરીક્ષા', “ચંદ્રપ્રભસૂરિ-રાસ’, ‘જયવિજયનુપ-રાસ’, ‘જિનરામકાલીન. તેમણે પાટણમાં સહસ્ત્રકૂટ મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. સંખ્યાદિ-વિચારમય-દોધક-બાલાવબોધ’, ‘મહાવીર જિન સ્તુતિ' અને ૨૫ કડીનો “ચંદ્રપ્રભસૂરિ-રાસ' (ર.ઈ. ૧૬૯૮), ૮૪૯ કડીનો ‘સ્તવન-ચોવીસી’ની પ્રતો કર્તાના હસ્તાક્ષરમાં મળે છે. હરિબલમચ્છીનો રાસ' (ર.ઈ. ૧૭૧૩સં. ૧૭૬૯, કારતક વદ ૩, “મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’માં મંગળવાર, જયવિજયનુપ-રાસ' (ર.ઈ. ૧૭૧૩), ૪૨ ઢાળ અને “મહિમાપ્રભ'ના નામે મૂકવામાં આવેલી “મુહપત્તિ પચાસ-પડિ૨ ખંડમાં વહેંચાયેલો “ધન્યબૂકહ (શાલિભદ્ર)-રાસ/ધન્ય-રાસ' (ર. લેહણ-સઝાય’ના કર્તા પણ પ્રસ્તુત ભાવપ્રભ હોવા સંભવ છે. ઈ.૧૭૧૬), મહાવીર સ્વામીની શ્રાવિકા સુલસા અને અંબડદેવની કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ: ૧, ૩, ૨. જિભપ્રકાશ; ૩. જિસ્તકા - ક્યા નિરૂપતો (અંબડ-રાસ'(ર.ઈ.૧૭૧૯.૧૭૭૫, જેઠ વદ ૨, સંદોહ: ૧; ૪. જૈનૂસારનો : ૧ (.); ૫. જેમાલા (થા) : ૩ પડિયા, ર. જતી જૈન મહિમાપ્રસારનુતિર વિનો, ચોપાઈ , પવિત્ર સ્તુતિ એ ૨૮૨ : ગુજરાતી સાહિત્યકોશ ભાવ(ઉપાધ્યાય)-૧/ભાવક : ભાવપ્રભસૂરિ)/ભાવન(સૂરિ) For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૬, જે સંગ્રહ(જં); ૭. જેરાસંગ્રહ(ન.); ૮, ટ્રેઝર્સ ઑવ જૈન સ્વરૂપની રાઝાય?(ર.ઈ.૧૯૪૦).૧૬૯૬, ચૈત્ર વદ ૧૦, રવિવાર,મુ.), ભંડારઝ (અ.), સં. ઉમાકાન્ત પી. શાહ, ઈ. ૧૯૭૮; ૮. દેd- ‘૨૪ જિન-ગીત' (ર.ઈ.૧૬૫૩), વિજ્યદેવ-વિજયપ્રભની પરંપરા સંગ્રહ; ૧૦. મોસસંગ્રહ; ૧૧. સઝાયમાળા(જ) : ૧-૨; ૧૨. ધતો, અડયલ, સારસી, હાટડી, ત્રિભંગી, નારાચ આદિ છંદોમાં સઝાયમાળા (પ.); [] ૧૩. જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૨-મુનિ રચાયેલો ૪૫/૫૧ કડીનો ‘અંતરીક્ષ પાર્શ્વનાથ-છંદ (ર.ઈ. ૧૬૫૯; ભાવરત્નકૃત ભટેવા પાર્શ્વનાથની ઉત્પત્તિનું સ્તવન', સં. ભોગી- મુ.), “શ્રાવકવિધિ-રાસશકરાજ-રાસ (૨. ઈ.૧૬૭૯સં. ૧૭૩૫, લાલ જ. સાંડેસરા. આસો વદ ૩૮), “અષ્ટાપદ-સ્તવન’, ‘ચોવીસી (મુ.), ૧૧ કડીનું સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસા “નેમનાથ-સ્તવન (મુ.), ૧૦૦ ગ્રંથાગ્રનું “પાર્શ્વજિન-સ્તવન', ૩૭ ઇતિહાસ; ૪. દેસુરાસમાળા; [] ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂ- કડીનું ‘બંભણવાડા મહાવીર સ્તોત્ર, હિન્દીની અસરવાળું ૬ કવિઓ: ૨, ૩(૨); ૭. ડિકેટલૉગબીજે; ૮. મુગૃહસૂચી: ૯. કડીનું ‘વસંતનું ગીત (મુ.), ૪૨ કડીની ‘વિજયાનંદસૂરીશ્વર લહસૂચી; ૧૦. હજૈજ્ઞાસૂચિ: ૧. [.ત્રિ] નિર્વાણ-સઝાય', “શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’, ‘શાંતિજિન-સ્તવન, ભાવપ્રમોદ (ઉપાધ્યાય) [ઈ. ૧૯૭૮માં હયાત-અવ. ઈ. ૧૬૮૮/i. ‘સ્તવનાવલી', ૧૨ કડીનું “હીરસૂરિ-ગીત', હિંદીગુજરાતી મિશ્રમાં ૧૧ કડીની “હીરવિજયસૂરિ-સઝાયર(મુ.)-એ કૃતિઓના કર્તા. ૧૭૪૪, મહા વદ ૫, ગુરુવાર : ખરતરગચ્છના જૈન સાધુ. જિન તેમની પાસેથી સંસ્કૃતમાં તત્કાલીન સમયની સ્થિતિ દાખવતો રાજસૂરિની પરંપરામાં ભાવવિનયના શિષ્ય. વિદ્રત્તાને કારણે જિન - “ષટત્રિશજજ૫વિચાર (ર. ઈ. ૧૯૨૩), ‘ઉત્તરાધ્યયનસૂત્ર-વૃત્તિ' (ર. ચંદ્રસૂરિના પ્રિય. અનશન દ્વારા સમાધિપૂર્વક મૃત્યુ. ‘અજાપુત્ર ઈ. ૧૬૩૩) અને “ચંપકમાલા-કથા/ચરિત' (ર.ઈ. ૧૯૫૨) કૃતિઓ ચોપાઈ' (ર.ઈ.૧૬૭૭/સં.૧૭૨૬, આસો સુદ ૧૦)ના કર્તા. મળે છે. તેમણે જયવિજયકૃત ‘કલ્પસૂત્ર-દીપિકા' (ર.ઈ. ૧૬૨૧), સંદર્ભ : ૧. ઐશૈકાસંગ્રહ-પ્રસ્તા; [] ૨. જૈનૂકવિઓ:૩(૨). વિનયવિજયકૃત ‘કલ્પસૂત્રસુબોધિકા (ર.ઈ.૧૬૪૦) અને “લોકપ્રકાશ (ર.ઈ. ૧૬૫૨) સંશોધેલાં. વિજયદેવસૂરિશિષ્ય તરીકે નોંધાયેલા ભાવરત્ન-૧ [ઈ. ૧૬૦૪માં હયાત : તપગચ્છના જૈન સાધુ. ૩૦ કડીના “નેમિજિન (રાગમાળા)-સ્તવન’ના કર્તા પણ આ જ હમવિમલસૂરિની પરંપરામાં રત્નભૂષણના શિષ્ય. ‘કનક શ્રેષ્ઠીનો રાસ ભાવવિજ્ય હોવાની શકયતા છે. (૨.ઈ. ૧૬૦૪/સં.૧૬૬૦, બીજો આસો વદ ૭, રવિવાર)ના કર્તા. કૃતિ : ૧ અસ્તમંજુષા; ૨ પ્રવિતસંગ્રહ૩. પ્રાછંદસંગ્રહ; સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [] ૨. જૈનૂકવિઓ : ૧, ૩(૧). [૪. જેનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-નમિ-સ્તવન', સં. મો. દ. શિ.ત્રિ. દેસાઈ; ૫. એજન, ફાગણ–ચૈત્ર ૧૯૮૩–પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન', સં મોહનલાલ દ. દેશાઈ; ૬. જૈન સત્યપ્રકાશ, ભાવરત્ન-૨: જુઓ ભાવપ્રભસૂરિ). ઑગસ્ટ ૧૯૪૪-પ્રાચીન ગુજરાતી કાવ્યો', સં. સારાભાઈ મ. નવાબ. ભાવરંગ(ગણિ) [ ] : જૈન. ૨ કડીના ‘ઉપદેશ સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. જેગૂસારત્નો : ૧, ૩. જૈસાઇતિગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. હાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; દ. આલિસ્ટઑઇ:૨; સંદર્ભ: મુમુગૃહસૂચી. [..ત્રિ] ૭.જૈમૂકવિઓ: ૧, ૩(૧); ૮.મુથુગૃહસૂચી; ૯. હેજેજ્ઞા સૂચિ: ૧. ભાવલબ્ધિસૂરિ) [ ]: જૈન. ૪ કડીની શિ.ત્રિ] 'પર્યુષણ પર્વની સ્તુતિ (મુ.)ના કર્તા. [.ત્રિ] 1 કૃતિ : ૧. જેસંગ્રહ; ૨. સસંપમાહાભ્ય. ભાવિવિજ્ય-૨ [ઈ. ૧૭૯૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીર વિજ્યસૂરિની પરંપરામાં શુભવિજયના શિષ્ય. (ગોડી)પાર્વજિનભાવવિજ્ય : આ નામે ૧૪ કડીનું “ચંદ્રપ્રભુજીનું સ્તવન’(મુ.), સ્તવન” (લે.ઈ.૧૭૯૬)ના કર્તા. ૪ કડીનું હિંદીમાં ‘નેમિનાથજીનું સ્તવન’(મુ.) અને પુંડરીકગણધર- સંદર્ભ : મુપુગૃહસૂચી. [8.ત્રિ] સ્તવન” (લે. ઈ.૧૬૭૦) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકતું નથી. ભાવવિમલ [ઈ. ૧૯૫૫ સુધીમાં : જૈન. “ચોવીસજિન-ગીત' (લે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ: ૨; ૨. દે સંગ્રહ; ૩. શનીશ્વરની ઈ.૧૬૫૫)ના કર્તા. ચોપાઇ આદિક લઘુ ગ્રંથોના સંગ્રહનું પુસ્તક, સં. ભીમસિંહ સ્તક સં. ભીમસિહ સંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ: ૧. શ્રિત્રિ.] માણેક, ઈ. ૧૯૨૨(ત્રીજી આ.). સંદર્ભ : મુપુન્હસૂચી. શિ.ત્રિ] ભાવશેખર [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિવેકશેખરના શિષ્ય. ૧૩ ઢાળ અને ભાવવિજ્ય(વાચકો-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન ૩૩૪ કડીના “મેતારજમુનિ-રાસ' (ર.ઈ. ૧૯૨૫), ૮૫૫ ગ્રંથાગ્રના સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં મુનિવિમલના શિષ્ય. ૫૫ “ધનામહામુનિ-સંધિ/ચાપાઈ’ (ર.ઈ. ૧૬૨૫), ૩ ઢાળ અને ૮૦૧ કડીના “શત્રુંજય-સ્તોત્રમ્ (.ઈ. ૧૯૧૭), ૯ ઢાળની ચાર ધ્યાનના કડીના “રૂપનરાજર્ષિ-રાસ'(ર.ઈ. ૧૬૨૭/સં.૧૬૮૩, જેઠ સુદ ૧૩; ભાવપ્રમોદ(ઉપાધ્યાય) : ભાવશેખર ગુજરાતી સાહિત્યકોશ: ૨૮૩ Jain Education Interational For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ કર્તા. સ્વહસ્તાક્ષરની પ્રત) અને 'કથા' (ર.ઈ. ૧૬૩૪) એ કૃતિઓના કાપડિયા; ]૩. આલિસ્ટઑઇ : ૨, ૪. જેમૂકવિ : ૧, ૩(1); ૫. જેમણૂકરચનાઓં: ૧. [કી.જો] સદભ : ૧, ગુસાપવાન :૨૦, ૨ગુજાતા 3ના ભાવદર ઈ. ૧૫મી સદી: તપગચ્છના જૈન સાધુ, સોમસુંદરસૂરિ સાહિત્ય;]૪. જૈમૂકવિઓ : ૩(૧); ૫. ડિકેટલૉગભાવિ; ૬. : (અવાઈ.૧૪૪૩)ના શિષ્ય. “મહાવીર-સ્તવન'ના કર્તા. મુપુગૃહસૂચી. .ત્રિ]. સંદર્ભ : જેનૂકવિઓ: ૧. .ત્રિ! ભાવસંગ [ : પદના કર્તા. ભાવહર્ષ (ઉપાધ્યાય-૧ [ઈ.૧૬મી સદી] : ખરતરગચ્છના જૈન સાંદર્ભ : ગૃહ યાદી. [ી.જો.. સાધુ. સાગરચંદ્રસૂરિની શાખાના કુલતિલકના શિષ્ય. પિતા શાહ કોડા. માતા મેડમ, ઈ. ૧૫૩૭થી ઈ. ૧૫૫દની વચ્ચે જિનભાવસાગર : આ નામે ૧૦ કડીની ‘પાંચમા આરાની સઝાય” માણિકયસૂરિને હસ્તે (મહા સુદ ૧૦ના રોજ) જેસલમેરમાં (મુ), ૧૨ કડીની ‘તર કાઠિયાની સઝાયર(મુ.), ૪ કડીની ‘પંચમી ઉપાધ્યાયપદ. શરૂઆતમાં જિનચંદ્રસૂરિના આજ્ઞાનુયાયી. ઈ.૧૫૬૫માં તિ' (લે. સં. ૧૯મી સદી અનુ.) અને કતો અચલગરછના. છ ભાવહર્ષીય ખરતરશાખા નામનો સાતમો ગ૭ભેદ સ્થાપ્યો. એવા ઉલ્લેખ સાથે ૧૨૧ કડીનું ‘શાશ્વતજિન-ચીત્યવંદન’ (લ.સં. કેટલાંક સ્તવનો તેમની પાસેથી મળ્યાં છે. “આદિનાથ શત્રુંજ્ય૧૮મી સદી અન.) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના અવન' લે. ઈ. ૧૬૩) તેમનું હોવાની સંભાવના છે. કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. ઐશૈકાસંગ્રહ-પ્રસ્તા.; ૨. પાંગુહસ્તલેખો; ૩. કૃતિ : ૧. નેમવિવાહ તથા નેમિનાથજીનો નવરસ તથા ચોક યુજિનચંદ્રસૂરિ;]૪. ડિકેટલૉગભાવિ. - શિ.ત્રિ.] તથા તેમનાથનો લોકો, પ્ર. શા. મોહનલાલ રૂગનાથ, ઈ. ૧૯૩૫ (ત્રીજી આ.). ભાવહર્ષ–૨ [ઈ.૧૬૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સંદર્ભ : મુપુગૃહસૂચી. જિનચંદ્રસૂરિની પરંપરામાં રંગનિધાનના શિષ્ય. ‘શીલમંડપનવવાડ રાસ' (ર.ઈ.૧૬૪૬)ના કર્તા. ભાવસાગર-૧ [ઈ. ૧૭૦માં હયાત] : જૈન સાધુ. ‘સપ્તાતશત- સંદર્ભ: મુપુન્હસૂચી. જિન-સ્તવન' (ર.ઈ. ૧૭૦૨/સં. ૧૭૫૮, આસો સુદ ૩)ના કર્તા. ભાવાનંદ : આ નામે ‘વંકચૂલનો રાસ” મળે છે. તેના કર્તા કયા સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–'જેસલમેર જૈન ભાવાનંદ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. જ્ઞાનભંડાર કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', સં. અગરચંદજી સંદર્ભ: દેસુરાસમાળા. શિ.ત્રિ] નાહટા. [8.ત્રિ.] ]: તપગચ્છના જૈન સાધુ. ભાવસાગર-૨ [ ભાવાનંદ(પંડિત)-૧ (ઈ.૧૪૮૪માં યાત] : અપભ્રંશપ્રધાન વિજયપ્રભના શિખ. ૧૨ કડીની “અનંતકાય-સઝાય’(મુ.)ના કર્તા. ગુજરાતીમાં ૧૦૪ કડીના “ઇન્દ્રનંદિસૂરિ-વિવાહલુ” (ર.ઈ. ૧૪૮૪)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨, પ્રાણપસંગ્રહ. સંદર્ભ: ૧. મુમુગૃહસૂચી૨, હજૈજ્ઞાસૂચિ: ૧. .ત્રિ સંદર્ભ: મુપુગૃહસૂચી. ભાવો : જુઓ ભાવઉ. ભાવસાગર–૩ [ શિષ્ય. ૩૨ કડીની ‘ક્રોધ-માન-માયા અને લોભની સઝાયર(મુ.)ના ભાંખરા | 1 : વિભાસ રાગના નિર્દેશવાળા કર્તા. પ્રસ્તુત કૃતિ અલગઅલગ શીર્ષક નીચે પણ મુદ્રિત થયેલી ૪ કડીના ભજન(મુ.)ના કર્તા. મળે છે. કૃતિ : ભસાસિંધુ. [કી.જો.] કૃતિ: ૧. રૌસ્તસંગ્રહ: ૩; ૨. જિસ્તકાસંદોહ: ૧, ૩. જેસમાલા (શા): ૧. ભીખાજી [ઈ. ૧૭૮૦માં હયાત] : જૈન. ‘આષાઢભૂતિ-ચઢાલિઉં? સંદર્ભ: ૧. મુપુગૃહસૂચી; ૨. લીંહસૂચી, ૩. હજૈજ્ઞાસૂચિ : ૧. (ર.ઈ. ૧૭૮૦/સં.૧૮૩૬, આસો વદ ૧૦)ના કર્તા. શિ.ત્રિ સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જેનૂકવિઓ : ૩(૧). [ગી.મુ.] ભાવસાગર(સૂરિ)શિષ્ય [ઈ. ૧૬મી સદી પૂર્વાધી: અંચલગચ્છના વિધિ પક્ષના જૈન સાધુ. ૪૪ કડીની ‘ચૈત્ય-પરિપાટી” (૨.ઈ.૧૫૦૬), ભીખાભાઈ/ભીખો આિશરે ઈ.૧૭૯૪ સુધીમાં : પ્રેમદાસની ૫૯ કડીની નવતત્ત્વ-ચોપાઈ/રાસ” (૨.ઈ. ૧૫૧૯) તથા ‘ઇચ્છા- પરંપરામાં પ્રભુરામ(ઈ.૧૭૯૪ સુધીમાં)ના શિષ્ય. પ્રેમલક્ષણાપરિણામ-ચોપાઈ' (ર.ઈ.૧૫૩૪)ના કર્તા. ભક્તિના કવિ. તેમની કવિતામાં ભાવની કોમળતા અનુભવાય છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; []૨. ફાસ્ત્રમાસિક, જાન્યુ.-જન આ કવિએ હિંદી તથા ગુજરાતીમાં પદો (૬ મુ.)ની રચના કરી છે. ૧૯૬૭– ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ, હીરાલાલ ૨. મનને શિખામણ આપતાં પદ પણ તેમણે રચ્યાં છે. ૨૮૪: ગુજરાતી સાહિત્યકોશ ભાવસંગ : ભીખાભાઈ/ભીખો ભીખ re For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ કૃતિ: ૧. અસંપરંપરા; ૨. પ્રાકાવિનોદ : ૧. ભીમ-૨ (ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ] : વતન સિદ્ધપુર પાટણ કે સંદર્ભ: ૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાકૃતિઓ; ]૩. ગુજરાત પ્રભાસ પાટણ એ નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી. કોઈ શાળાપત્ર, જૂન ૧૯૧૦-'ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ નરસિહ વ્યાસને ત્યાં રહી ‘પ્રબોધપ્રકાશ'ની રચના કર્યાનો તેમ જ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો', છગનલાલ વિ. રાવળ; કોઈ પુરુષોત્તમની પણ એ કૃપા પામ્યા હોવાના ઉલ્લેખો તેમની ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. કી.જો.] કૃતિઓમાં મળે છે. એમની કૃતિઓ ‘હરિલીલાપોડશકલા” (૨. ઈ. ૧૪૮૫(સં. ૧૫૪૧, વૈશાખ સુદ ૭, ગુરુવાર; મુ) અને 'પ્રબોધભીખુ/ભીખમજી/ભીખાજી ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ. પ્રકાશ (ર.ઈ. ૧૪૯૮.૧૫૪૬, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર, મુ.)નાં ૧૮૦૪] : તેરાપંથના સ્થાપક. ઇ.૧૭પરમાં રઘુનાથ પાસે દીક્ષા, રચનાવને આધારે તેઓ ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધમાં હયાત નવીન દીક્ષા ઇ.૧૭૬૧માં. ‘બારવ્રત-ચોપાઈ’, ‘અનુકંપા-ઢાલ, હોવાનું કહી શકાય. નવતત્ત્વ-ચોપાઈ', અને “નિક્ષેપાવિચાર'ના કર્તા. હરિલીલાષોડશકલા” પંડિત બોપદેવને સંસ્કૃત કાવ્ય "હરિલીલાસંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ] ૨. જૈમૂકવિઓ : ૩(૨); વિવેકનો કંઈક આધાર લઈને, ૧૬ કલા(વિભાગ)માં સંક્ષેપમાં ૩. ડિકૅટલાંગભાઇ: ૧૯(૨). [ગી.મુ. ભાગવતકથાનો સાર આપતું, દુહા, ચોપાઈ, વસ્તુ વગેરે છંદોના ભીમ ભીમો : આ નામે ૩૩ કડીના “દાંતજીભ-સંવાદ લે.ઈ. બંધવાળું લગભગ ૧૩૫૦ કડીનું કાવ્ય છે. મોહરાજા પર વિવેક૧૭૫૨), 'કૃષ્ણકીર્તનનાં પદ (મુ.), ‘ગુરમહિમા' તથા ૩૩ કડીની રાજા વિજય મેળવી અજ્ઞાનમાં ઘેરાયેલા જીવ-પુરુષને પ્રબોધજ્ઞાનની ‘શ્રી વિજયદાનસૂરિ-સઝાય(મુ.) એ કૃતિઓ મળે છે. “શ્રી વિજ્ય- પ્રાપ્તિ કરાવે છે એવા રૂપકાત્મક વસ્તુવાળી ‘પ્રબોધપ્રકાશ' શ્રીદાનસૂરિ-સઝાય'એ કૃતિ તપગચ્છના આનંદવિમલસૂરિની પરંપરામાં કૃષ્ણમિશ્રના સંસ્કૃત નાટક ‘પ્રબોધચંદ્રોદય’નો મુખ્યત્વે ચોપાઈ થયેલા વિજ્યદાન ઉપરની કૃતિ હોઈ કર્તા તપગચ્છના કોઈ બંધની ૫૪૬ કડીઓમાં થયેલો સારાનુવાદ છે. આ કાવ્ય - સાધુ હોવાની સંભાવના છે. આ સિવાયની કૃતિઓના કર્તા કયા શેખરસૂરિના ‘ત્રિભુવનદીપક-પ્રબંધ' પછીનું બીજું અધ્યાત્મલક્ષી ભીમ છે તે નિશ્ચિત થતું નથી. રૂપકકાવ્ય ગણાયું છે. આ બંને કાવ્યોમાં મૂળ કૃતિઓના સંસ્કૃત કૃતિ : ૧. સમાલા : ૧; ૨. નદોહન; ૩. પ્રાકાસુધા : ૨, શ્લોકો અને બહારનાં સુભાષિતોને વણી લેવાની કવિની લાક્ષણિકતા ૪. ભસાસિંધુ. ધ્યાન ખેંચે છે. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ] ૨. હજૈલાસૂચિ : ૧. રિસો] - કવિને નામે અન્ય ૫ પદ ( ગુજરાતી અને ૧ સંસ્કૃત) મળે છે. એ સિવાય અન્ય રચનાઓ પણ એમણે કરી હોવાનું ભીમ-૧ ઈ. ૧૪૩૨ સુધીમાં : એમની કૃતિમાં એમના જીવન મનાય છે, પરંતુ તેમને કોઈ હસ્તપ્રતોનો આધાર નથી. વિશે કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. પણ એમાંના કેટલાક કૃતિ : ૧. પ્રબોધપ્રકાશ, સં. કે. કા. શાસ્ત્રી, ઈ ૧૯૩૬ (સં.); ઉલ્લેખોને આધારે તેઓ જ્ઞાતિએ બ્રાહ્મણ અને પાટણના વતની ૨. હરિલીલાષોડશકલા, સં. અંબાલાલ બુ. જાની, ઈ. ૧૯૨૮ હોવાનું અનુમાન થયું છે. (ક્સ.); |૩. બુકાદોહન:૪ (સં.). એમની “સદયવન્સવીર-પ્રબંધલિ.ઈ.૧૪૩૨; મુ) સદેવંત સંદર્ભ: ૧. કવિચરિત: ૧-૨; ૨. ગુસામધ્ય) ૩. પ્રાકૃતિઓ; સાવળિગાની લોકખ્યાત કથાને ગુજરાતીમાં સૌ પ્રથમ નિરૂપતી, ૬૭૨ ૪. ભાલણ, ઉદ્ધવ અને ભીમ, રામલાલ ચુ. મોદી, ઈ. ૧૯૪૧; કે વધુ કડીઓમાં વિસ્તરતી ને વીર, અદ્ભુત અને શૃંગારરસવાળી ૫. ભીમ અને કેશવદાસ કાયસ્થ, કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૮૧; પદ્યવાર્તા છે. ભાષાવૈભવ, વર્ણનકૌશલ અને રસનિરૂપણની શક્તિ; L]૬. ગૂહાયાદી; ૭. ડિકૅલૉગબીજે. [.સો.] વચ્ચે વચ્ચે આવતાં-ક્યારેક છંદપંક્તિઓ સાથે ગૂંથાતાં–ગીતો, દુહા, પદ્ધડી, ચોપાઈ, વસ્તુ, છપ્પય, અડયલ વગેરે માત્રામેળ ભીમ-૩ [ઈ. ૧૫૨૮માં હયાત]: જૈન શ્રાવક. ૫ ખંડમાં વિભાજિત અને ક્યાંક અક્ષરમેળ છંદોનો થયેલો ઉપયોગ કૃતિને નોંધપાત્ર ‘અગડદત્ત-રાસ' (ર.ઈ.૧૫૨૮સં.૧૫૮૪, અસાડ વદ ૧૪, બનાવે છે. પ્રાકત-અપભ્રંશના અવશેષવાળી ભાષાનો એક નમૂના શનિવાર) એમાં આવતા નડિયાદ અને નડિયાદના સાવકીના લેખે ભાષા ઇતિહાસની દૃષ્ટિએ પણ આ કૃતિ મહત્ત્વની ઠરે છે. ઉલ્લેખો પરથી નડિયાદમાં રચાયો હોવાની સંભાવના છે. ૩ કડીના કતિ : સદયવસવીર પ્રબંધ, સં. મંજુલાલ મજમુદાર, ઈ. “વીતરાગ-ગીત' સમેત ૩ ગીતો(મ.) આ કર્તાનાં હોવા સંભવ છે. ૧૯૬૧ (સં.). કૃતિ : સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૮૦-'શ્રાવક કવિઓની સંદર્ભ : ૧. અનુસંધાન, હરિવલ્લભ ભાયાણી, ઈ. ૧૯૭૨ – કેટલીક અપ્રગટ ગુજરાતી રચનાઓ', સં. ભોગીલાલ જ, સાંડેસરા. સદેવંત-સાવળિગા'; ૨. આકવિઓ: ૧, ૩. કવિચરિત: ૧-૨; સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. ગુસાઇતિહાસ : ૧; ૫. ગુસાપઅહેવાલ : ૫–‘પાટણના ભંડારો []૪. ફારૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-ગુજરાતી જૈન સાહિત્ય : અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી રાસસંદોહ, હીરાલાલ ૨. કાપડિયા; ] ૫. જૈનૂકવિઓ: ૧; ૬. સાહિત્ય', ચીમનલાલ ડાહ્યાભાઈ; ૬. ગુસાપઅહેવાલ : ૧૧- લહસૂચી. ગી.મુ. ‘આપણે લોકવાર્તા વિષયક પ્રાચીન સાહિત્ય', ભોગીલાલ સાંડેસરા. રિ.સો.] ભીમ-જ/ભીમજી(કૃષિ) ઈિ. ૧૬મી સદી ઉત્તરાધી : લોકાગચ્છના ભીખુ મીખમજીભીખાજી : ભીમ-૪ ભીમજી (ઋષિ) ગુજરાતી સાહિત્યકોશ : ૨૮૫ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ જૈન સાધુ. જીવનકષિની પરંપરામાં આચાર્ય વીરસિંહના શિષ્ય. ભીમસાહેબ)-૯ [જઈ.૧૭૧૮)સં.૧૭૭૪, ચૈત્ર સુદ ૯, બુધવાર : પૂર્વાવસ્થામાં જ્ઞાતિએ ભાવસાર. ૩ ખંડમાં રચાયેલા “શ્રેણિક-રાસ' રવિભાણ સંપ્રદાયના સંતકવિ. ત્રિકમદારાના શિષ્ય. જન્મ (પ્રથમ ખંડ ૨.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧ ભાદરવા સુદ ૨; બીજો સૌરાષ્ટ્રના મોરબી પાસે આમરણ ગામમાં. જ્ઞાતિએ મેઘવાળના ખંડ ૨.ઈ. ૧૫૭૬ સ. ૧૬૩૨, ભાદરવા વદ ૨; ત્રીજો ખંડ ૨.ઈ. બ્રાહ્મણ (ગરોડા).પિતાનું નામ દેવજીભાઈ. માતાનું નામ વિરબાઈ. ૧૫૮૦/સં. ૧૬૩૬, આસો વદ ૭, રવિવાર) તથા ‘નાગલકુમાર નિર્ગુણ ઉપાસનાનો બોધ કરતાં ને યૌગિક પરિભાષાનો ઉપયોગ નાગદત્તનો રાસ' (ર.ઈ. ૧૫૭૬/સં.૧૬૩૨, આસો સુદ ૫, કરતાં હિન્દી અને ગુજરાતીમાં એમનાં પદ અને સાખી (કેટલાંક શુક્રવાર)ના કર્તા. ‘શ્રેણિક-રાસ'નો ચતુર્થ ખંડ રચવાની અભિલાષા મુ.) મળે છે. ત્રીજા ખંડમાં તેમણે વ્યક્ત કરી છે પણ તે ખંડ રચાયો કે નહીં કૃતિ : ૧. યોગ વેદાન્ત ભજન ભંડાર, સં. પ્રેમવંશ ગોવિદજીભાઈ તે જાણવા મળતું નથી. પુરુષોત્તમદાસ, ઈ. ૧૯૭૬ (ચોથી આ.) (સં.); ૨. સૌરાષ્ટ્રના સંદર્ભ : ૧. ગુસારસ્વત; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય, હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહીલ, ઈ.૧૯૮૭ (.); ]૪. આલિસ્ટઑઇ :૨; ૫. જૈમૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુ- ૪. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ગૃહસૂચી; ૭. લહસૂચી. [ગી.મુ] ઈ. ૧૯૭૦ (સં.). સંદર્ભ : ૧. ભાણલીલામૃત, સં. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવભીમ-૫ [ઈ. ૧૬મી સદી ઉત્તરાધી : વૈષ્ણવ કવિ. એમની સાહેબ, ઈ.૧૯૬૫; ૨. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ‘રસિકગીતો (મુ.)માં વૈષ્ણવધર્મ સંસ્થાપક વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલ- ભટ્ટ, ઈ. ૧૯૮૨. ભર [.ત્રિ નાથજી (ઈ. ૧૫૧૬-ઈ. ૧૫૮૬)ની સ્તુતિની પંક્તિઓ મળે છે. એને આધારે કવિ ઈ. ૧૬મી સદીના ઉત્તરાર્ધમાં હયાત હોવાનું ભીમરાજ [ઈ. સ. ૧૮મી સદી ઉત્તરાધી : જેન. ખરતરગચ્છના કહી શકાય. કેટલાક વિદ્વાનો ઈ. ૧૫૮૪ને રસિકગીતો’નું રચના- જિનવિજયસરિની પરંપરામાં ગુલાલચંદના શિષ્ય. તે સાધુ છે કે વર્ષ ગણે છે. પણ એને કસિનો કે અન્ય કોઈ આધાર નથી. શાવક તે નિશ્ચિત નથી. ‘શત્રુજ્યઉદ્ધાર-રાસ' (ર.ઈ.૧૭એ. આ “રસગીતા,રસિકગીત/ભીમગીતા ઉદ્ધવગીતા' (મુ.)૧૩૫/૧૪૫ ૧૮૧૬, જેઠ સુદ-) તથા ૧૧ કડીના ‘લોદ્રવા-સ્તવન' (૨ ઈ. કડીઓમાં લખાયેલું ઉદ્ધવસંદેશના વિષયનું ભાવસમૃદ્ધ અને પ્રાસા ૧૭૬૮)ના કર્તા. દિક કાવ્ય છે. આ ઉપરાંત “શ્રીવલ્લભનાથજીનું ધોળ” તથા અન્ય સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસપદ (કેટલાંક મુ) આ ભીમને નામે મળે છે. સાહિત્ય, [] ૪. જૈનૂકવિઓ : ૩(૧). [ગી.મુ.] કૃતિ: ૧. બુકાદોહન : ૭ (સ્સે.); ૨. ભ્રમરગીતા–અન્ય કવિઓની વૈષ્ણવગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય ભીમવિજ્ય [. ] : જૈન. ૨૪ કડીના ‘નેમિસમેત, સં. મંજુલાલ ૨. મજમુદાર તથા અન્ય, ઈ. ૧૯૬૪; ] જિનરાજિમતી-ભાસના કર્તા. ૩. અનુગ્રહ, ફે,૧૯૬૦-'ભીમ વૈષ્ણવ', ચીમનલાલ મ. વૈદ્ય. સંદર્ભ : લીંહસૂચી. [ગી.મુ] સંદર્ભ: ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૨;[] ૩. ગૂહાયાદી; ૪. ડિકેટલૉગબીજે; ૫. ફૉહનામાવલિ. રિ.સી.] ભુવનકીતિ : આ નામે ૮ કડીનું ‘કાયાજીવ-સંવાદ' (લે.સં.૧૮મી ભીમ(મુનિ)-૬ [ઈ. ૧૬૪૩માં હયાત] : જૈન સાધુ. ૫૯ કડીના સદી અનુ.), ૮૯ કડીનું ‘નેમિ-ગીતોમરાજીમતી-ગીત' (લે. સં. ૧૮મી સદી અનુ.), ૯ કડીનું ‘બાહુબલિ-ગીત’ (લ. સં. ૧૮મી સદી ‘વૈકુંઠપંથ'(ર.ઈ.૧૬૪૩/સ.૧૬૯ આસો-૨, બુધવાર,મુ.)ના કર્તા. કૃતિ : ૧. અત્મહિતશિક્ષા પદસંગ્રહ ઔર ચતુર્દશ નિયમાવલી, અનુ.), ૯ કડીનું ‘વયરસ્વામી-ગીત’ લિ. સં. ૧૮મી સદી અનુ.), ૬ કડીનું ઋષભદેવ-ગીત’ (લ. સં. ૧૯મી સદી ) પાર્શ્વનાથલઘુસં. યશોવિજયજી બનારસ જૈન પાઠશાલા, વીર સં. ૨૪૩૨; ૨. સ્તવન', ૮ કડીનું આત્મ-ગીત', ૯ કડીનું ‘શંખેશ્વર પાર્વજેuપુસ્તક : ૧. સ્તવન” એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે સંદર્ભ: જૈનૂકવિઓ: ૧. [ગી.મુ.] કે જુદા તે નિશ્ચિત થઈ શકતું નથી. ભીમ-ઈ.૧૬૭૧માં હયાત] : આખ્યાનકાર. પાલનપુરના વીસા સંદર્ભ:૧, જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-શંખેશ્વર તીર્થ શ્રીમાળી વણિક જૈન. વાસણભૂત. ૮૪૪ ચોપાઇના ‘નળાખ્યાન' સાહિત્યકી વિશાલતા', અંગરચંદ નાહટા;] ૨. જેહાપ્રોસ્ટા: ૩. (૨.ઈ.૧૬૭૧)ના કર્તા. મુપુગૃહસૂચી; ૪. હે જૈજ્ઞાસૂચિ: ૧. [ગી.મુ.] સંદર્ભ : ગૂહાયાદી. રિ.સો.] ભુવનકીતિ-૧ (ઈ. ૧૫૨૩માં હયાત] : કોરંટગચ્છના જૈન સાધુ. ભીમ-૮ ઈિ. ૧૭૧૯માં હયાત] : જૈન. ૯ કડીના નેમિજિન- નમ્નસૂરિની પરંપરામાં કક્કસૂરિના શિષ્ય. ૯૧ કડીના કલાવતીચરિત્ર સ્તવન (૨.ઈ.૧૭૧૯), ૧૪ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન (૨.ઈ.૧૭૧૯) (ર.ઈ. ૧૫૨૩/સં. ૧૫૮૦, માગશર સુદ ૫, ગુરુવાર)ના કર્તા. અને ૧૦ કડીના ‘વાસુપૂજય-સ્તવનના કર્તા. સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ :૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાસંદર્ભ: હેજેજ્ઞાસૂચિ: ૧. [ગી.મુJ ઇતિહાસ, ૪. જૈમૂકવિઓ: ૧, ૩(૧). ગિી.મુ.] કરીના ની સદી અનુ., ૯ કરી લ. સં. ૧૮મી સાથલા ૨૮૬ : ગુજરાતી સાહિત્યકોશ ભીમ-૫: ભુવનકીતિ-૧ For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ વનકીનગણ)-૬ |ઇ.૧૭મી સો પૂર્વાધ : ખરતરગચ્છના જૈન સાધુ. ખેમશાખાના સ્થાપક. ક્ષેમકીતિની પરંપરામાં જ્ઞાનાનંદના શિષ્ય. ‘અતિરાવ ચોપાઈ' (ર.ઈ. ૧૯૧૧ સ. ૧૬૬૩, કારતક સુદ ૫, ગુરુવાર), ‘ભરતબાહુબલિ-ચરિત્ર’(૨.ઈ.૧૬૧૫/સં. ૧૬૭૧, શ્રાવણ સુદ ૫, ગુરુવાર), ૫૫ કડીની ‘જંબુસ્વામીચોપાઈ/રાસ' (ર.ઈ. કૃતિ : ૧. કાદોહન : ૧ (સં.); ૨. પ્રેમરસમાળા, પ્ર. ત્રિભોવન રૂ. જાની, ઈ. ૧૮૬૬; ૩.બુકાદોહન : ૧; ૪. બૃહત ભજન૧૬૩૫ સં. ૧૬૯૬, શ્રાવણ સુદ ૧૧), 'ગજસુકુમાત્ર-ચોપાઈ/રાસસાગર, પૂ. પંડિત કાગતિક અને દાોદર જ, ભટ્ટ, સ. ૧૯૬૫; (૨.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, મહા વદ ૧૧, ગુરુવાર), ‘અંજનાસુંદરી ભક્તિ, નીતિ અને વૈરાગ્ય-બોધક કવિતા : ૧, પ્ર. મુંબઈ રાસ’(૨.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, મહા સુદ ૩, ગુરુવાર), ૧૭ કડીના સમાચાર છાપખાના, ઈ.૧૮૮૭; ૬. ભજનસાગર : ૨; ૭. ‘સીમંધર સ્વામી-સ્તવન'(ર.ઈ. ૧૯૫૯)ના ક. બસ સિંધુ. : જ્ઞાનવિલાસના શિષ્ય લાવણ્યકીતિ સાથે ‘રામકૃષ્ણ-ચાપાઈ’ (ર.ઈ. ૧૬૨૧/સં. ૧૬૭૭, વૈશાખ સુદ ૫)ની રચના પણ તેમણે કરી હતી. સંદર્ભ : ૧. કવિચરિત ૩; ૨. ગુસારસ્વતો; []૩. ગિફ્ટઑઇ : ૨; ૪. ગૃહાયાદી; ૫. ડિકેટલૉગબીજે; ૬. ફૉહનામાવલિ, [ર.સો.] ભૂતનાથ ઈ. ૧૮૬૨ સુધીમાં] : ‘રસ-ગીતા’ (લે.ઈ.૧૮૬૨ સુધીમાં) તથા પદોના કર્તા. સંદર્ભ : ૧. ગૂઢાયાદી; ૨. ફાહનામાવિંગ : ૧, સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. મરાસસાહિત્ય; ૭. જિનચંદ્રસૂરિ; [...] ૮, જંગૂકવિઓ : ૧, ૩(૧); ૯. ડિકેટલૉગભાવિ; ૧૦. મુપુગૃહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.] ભુવનકતિશિષ્ય [ ]: જૈન સાધુ. ૨૧ કીની ‘અજિતનાથ તિ-ચતુષ્પદી' (વે. સ. ૧૮મી સદી અનુ “વિકાસ” તથા “શ્રીપાળ-રાસ'ના કર્યાં, સંદર્ભ : ૧. ગુજક હકીકત, ૨. દેસુરાસમાળા ૩. વના બાસિક) | 1: જૈન સાધુ ધના-બાલાવબોધ' (ચં.સં.૧૫મી સદી અનુ)ના ર્ડા. સંદર્ભ : જૈજ્ઞાચિ : છે. સૂચી, [કી.જે.] પર્યન્તા [ગી.મુ.] જીવનસુંદરસૂરિ)શિષ્ય ઈ. ૧૪૩૪માં હયાત : તપગચ્છના જૈન સાધુ. ૨૭ કડીની ‘તપગચ્છ ગુાંવલી' (૨.૪,૧૪૩૪; મુ.)ના કર્યાં. કૃતિ : પસમુચ્ચય : ૨ (+ë.). [કી.જે.] જીવનસોમ(વાચક) [ઈ.૧૬૪૫માં હયાત] : ખરતરગચ્છની જિનભદ્રશાખાના જૈન સાધુ. સાધુકતિની પરંપરામાં પનીનના શિષ્ય. હર્ષસોમના નાનાભાઈ. ‘નર્મદાસુંદરી-ચોપાઈ’ (૨. ઈ.૧૬૪૫/સં.૧૭૦૧, વૈશાખ સુદ ૩, સોમવાર) અને "કણિકનો રાશન કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [] ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ગી.મુ.] ભૂખ ભૂષણ ઈ. ૧૮૫૪ સુધીમાં] : વેલાના ચૈવ બ્રાહ્મણ, ઈશ્વરન અને વૈરાગ્યોધન, ભુજંગી છંદમાં લખાયેલાં ૫ અષ્ટકો (કેટલાંક નવપદી, અગિયારપદી કે બારપદી પણ છે; મુ.), ‘અવલોક’ (લે.ઈ.૧૮૫૪), ‘જ્ઞાનકૂંચી’ (લે.ઈ.૧૮૬૦) એ નામનાં પ તથા અન્ય કેટલાંક બજનો અને પી (કેટલાક મુ.)ની તેમણે રચના કરી છે. ઉપરાંત હિંદીમાં લખાયેલા ઐતિાસવિષયક કવિત્તમાં ભૂખણ/ભૂષણ એવી નામછાપ મળે છે. જીવા કીતિ(ગણિ) -૨ : સુધર(મુનિ)-૨ 'એકાદશી મહાત્મ્ય નામની કૃતિના કર્તા ભુખણદાસને વિ ચરિત : ૩’આ કવિથી જુદા ગણે છે પણ એને માટે કોઈ આધાર નથી. [કી.જો.] ભૂધર : પરમુનિ નામના જૈન કવિને નામે ૮ કડીની 'ામકંદર્પની સઝાય(મુ.) તથા ૧૧ કડીની ‘જીવદયા-છંદ(મુ.) કૃતિઓ મળે છે. પરંતુ તેમના ફ્ક્ત ક્યા ભૂધર છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. ભૂધર નામના જૈનેતર કવિને નામે, ઉપમાદૃષ્ટાદિમાં અખો ભગતની શૈલી સાથે સામ્ય ધરાવતું ૧૧૨ કડીનું ‘જ્ઞાનબુદ્ધ’, પ્રભુ વિરહના બારમાસનું ૧ પદ (મુ.), અધ્યાત્મબોધ, ભક્તિબોધ તથા કૃષ્ણ-ચરિત્રનાં પદો (કેટલાંક મુ.), ‘નારદનું ફૂલ' (લે.ઈ. ૧૭૯૦ એ ગુજરાતી કૃતિઓ ઉપરાંત શિવમહિમાનું ૧ હિંદી પદ(મુ.) મળે છે. આ પૈકી કોઈ કૃતિ સુધરતની છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાનું નથી. કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૧; ૨. જૈસસંગ્રહ(ૐ); ૩. નકાદોહન; ૪. નકાસંગ્રહ; ૫. ભજનિક કાસંગ્રહ, પ્ર. શાહ વૃંદાવનદાસ કા, ઈ.૧૮૮૭ ૧. ભસાધુિ ૭. સાર : ૨, પ્ર. પૌરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : ૧. દેસુરાસમાળ; [ ] ૨. સાહિત્ય, બ્રુ. ૧૯૧૬‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો’, છગનલાલ વિ. રાવળ; [...] ૩. ગૂગાદી; ૪, ડિકેટલૉગબીજ, ૫. હેયાધિ : ૧. [ગી.મુ.; ૨.સો.] ભૂધર-૧ [ઈ. ૧૬૧૯માં હયાત] : ખંભાતના ઉદુમ્બર બ્રાહ્મણ. આ કવિ ખંભાતના વિશ્વાસ અને શિવદાસના ગુરૂ ભૂર વ્યાસ હોવાની સંભાવના છે. આ કવિએ હરિમંદ્રાખ્યાન' (રઈ ૧૬૧૯)ની રચના કરી છે. ધરાખ્યાન', રામલાલ ચુ. મોદી, સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨ ; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ‘જાલા[ર.સો.] ભૂધર(મુનિ)-૨ [ઈ. ૧૮મી સદી ઉત્તરાધી : વાંકાગચ્છના જૈન સાધુ. જસરાજના શિષ્ય. ‘બુકમાર-રાસ’ (૨.ઈ.૧૭૫૧), ૨૧ ગુજરાતી સાહિત્યકોશ : ૨૮૭ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ કડીની ‘અષ્ટકર્મ-તપાવલી-સઝાય’(૨.ઈ.૧૭૬૧) તથા ‘ચિત ચેતવણીચોસઠી’ (૨.ઈ. ૧૭૬૪/સં.૧૮૨૦, શ્રાવણ)ના કર્તા. સંદર્ભ : ૧. ફારસ્વતો; ૨. સાઇનિસ ] ૩. ગ્ કવિઓ : ૩(૧); ૪. મુગૃહસૂચી. ચી.મ.નું ]:પદ્યમાં રચાયેલી ‘સંક્ષિપ્ત [કી.જો.] ભૂપત() { ભારત" નામની કૃતિનો કર્યા. ૉર્ભ : ૧, ગુયાદી; ૨. ફ્રૉડનામાવિલ ભૂપતરાય : | સંદર્ભ : ડિકેંટલૉગભાવિ. | કાલીયાના નો કૃતિ : ૧. ઘનશ્યામલીલામૃતસાગર, સં. નંદકિશોરદાસ પુરાણી, ઈ. ૧૯૩૭ (સ); ૨. છપૈયાપુર શ્રી હરિબાલચરિત્ર, પ્ર. પાદ માધવ ભગત, ઈ. ૧૯૬૯; ૩. ભૂમાનંદ સ્વામીનાં કોર્ન- ] ૪, કચ્છની લીલાનાં પદો, પ્ર. વ્રજલાલ જી. કોઠારી, ઈ. ૧૯૪૨; ૫. કીર્તનમાંક:૨, સં. રિજીયન સી, ઈ.૧૫૨. સંદર્ભ : ૧. સુસાઇતહાસ: ૨; ૨. ગુસાપનેવાલ : ૫ ૩ સ્વામિનારાયણ સંપ્રદાયનો ચિત્ર ઇતિહાસ, સં. ચા સ્વર્ણ ૨૮૮: ગુજરાતી સાહિત્યકોશ પ્રકાશદાસ, ઈ. ૧૯૭૪ (બીજી આ.) ; . ૪. ગૃહાયાદા; ૫. ડિસેંટલૉગભાવિ; ૬. ફૉહનામાવિલ, [ કા.બિ.) |: ધ પદનો કેતાં, |ી.જો | [કી.જો.] ભૂમાનંદ [જ.ઈ.૧૭૯૬/સં.૧૮૫૨, વૈશાખ સુદ ૭, રવિવારઅવ.ઈ.૧૮૬૮/સં.૧૯૨૪, મહા સુદ ૭, રવિવાર] સ્વામિસંપ્રદાયના કવિ. જામનગરના કેશિયા ગામે જન્મ. જ્ઞાતિએ કડિયા, પિતા રામજીભાઈ. માતા કુંવરબાઈ. મૂળનામ રૂપજીભાઈ. ૧૪ વર્ષની નાની ઉંમરે માતા-પિતાના અવસાનથી નોકરીની શરૂઆત. નોકરીમાં થયેલી પ્રામાણિકતાની કસોટી. તેથી મનમો રહેલો વૈરાગ્યભાવ વધુ દૃઢ બન્યો. ગઢડામાં દીક્ષા લઈ પહેલાં નારાયણ ભૂધરાનંદ અને પછી ભૂમાનંદ સ્વામી તરીકે ઓળખાયા, હિન્દીનું પ્રશસ્ય જ્ઞાન. વિએ ૪૦૦ જેટલાં પદો રચ્યાં હોવાનું અનુમાન છે, જેમાંના કેટલાંક મુતિરૂપે મળે છે. પ્રેમલક્ષણાભક્તિની કવિતાની સાથે ભ(શાહ) | અનુસંધાન ધરાવતાં ગુજરાતી-હિંદીમાં મળતાં પદ્મમાં કૃષ્ણરૂપ-સી-સાયના કર્તા. વર્ણન, કૃષ્ણલીલા, ગોપીવિરહ વગેરે છે. કેટલાંક પર્દામાં સહજાનંદચરિત્ર તથા ભક્તિવૈરાગ્ય છે. મધુર બાવરી પ્રારાદિક વાણી અને એમાં રહેલા ગેયત્વથી આ પદો ધ્યાનાર્હ બન્યાં છે. તેમનાં હોરીઓ અને કુંડળયામાં જ્ઞાનબોધ છે. થાળમાં ભોજાની વાનગીઓની માત્ર ગાદીને બન્ને ભાવના છે. ૪૨ કડીનો કો(મુ) તથા બારમાસ એ રચનાઓ પણ એમની પાસેથી મળી છે. દિ પૂર્વાર્ધના ૧૧૭ તરંગ અધ્યાય કે પ્રણમાં સ્વામીનું બાલચરિત્ર આલેખતી અને ઉત્તરાર્ધના ૧૦૫ તરંગમાં સહજાનંદ સ્વામીની ધર્મપ્રચરણ યાત્રાને અયોધ્યાપ્રસાદ અને રામશરણજીના સંવાદ રૂપે આલેખતી, દુહા-ચોપાઈ બંધમાં રચાયેલી ‘શ્રી ઘનશ્યામલીલામૃત-સાગર'(મુ.) કવિની લાંબી કૃતિ છે. એ સિવાય ‘વિદુરનીતિ’ નામની કૃતિ પણ એમણે રચી હોવાનું કહેવાય છે. ‘દશમસ્કંધ’, ‘પંચમસ્કંધ’ અને ‘વાસુદેવ-મહાત્મ્ય એમની વ્રજમાં રચાયેલી કૃતિઓ છે. ભૂર્ગા કૃતિ : પ્રાકાસુધા ડે ૨. ભૂષણ/ભૂષણદાસ : જુઓ ભૂખણ. ] : લોકસાહિત્યના કવિ. ભૈરવનાથ/ભેરવપરી | ભજન (૧ ગુના કર્તા, કૃતિ : બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. ત, ઈ. ૧૯૫૦ (૬ઠ્ઠી આ ૨. સતવાણી, [ી.TM.] ભૈરઈદાસ [ઈ. ૧૫મી સદી] : જૈન સાધુ. જિનભદ્રસૂરિના શિષ્ય. ૨ કડીના ‘જિનભદ્રસૂરિ-ગીત' (ઈ. ૧૫મી સદી; મુ.)ના કર્તા. કૃતિ : જૈમણૂકરચનાઓં : ૧ (સં.). [કી.જો.] ] : તપગચ્છના જૈન સાધુ. ભગવદાસ | ઘટ ઘડીની નવધાડમીના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારી અન્યત્ર અપ્રાપ્ય ચૂંધી સૂચી, અગરચંદ નાહટા [કી.જો.] |: તપગચ્છના જૈન, સંદર્ભ : *૧. ઓસવાલ નવયુવક વર્ષ : ૭, અંક : ૭; ૨. જૈન અન્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૩ પૂર્ણાહત્યપરિપાટી' ભંવરલાલ [કી.જે.] નાહટા. બોજ : આ નામે ૧૯૦૨૦ કડવાંનું ‘ચંદ્રાખ્યાન'નવ ઈ. ૧૭૩, આ મુ) અને ૧૬ કડવાંનું વહન-આખ્યાન' (ઈ. ૧૭૪૬) મળે છે. તેમના કર્તા કોઈ એક જ ભોજ છે કે જુદા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. આ બંને આખ્યાનોના કાં સૂરત અને નવસારીમાં રહેલા કોઈ ભાજા ભક્ત હતા એવી સંભાવના વ્યક્ત થઈ છે, પરંતુ એને માટે કોઈ ચોક્કસ આધાર ની. કૃતિ : બુકાદોહન : ૮ (સં.). સંદર્ભ : ૧. અનુવાદ, રમેશ શુક્લ, ઈ. ૧૯૭૬ સૂરતના સંત કવિ ભોજદાસ'; ૨. કવિચરિત : ૩; ૩ ગુસાઇતિહાસ ૨; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ; ૬. ડિકેટલૉગબીજે. [જગા.] ભોજ(૫) ૧ | ]: સંભવત: કચ્છના જૈન સાધુ. ‘જસવંતજીનો સંથારો’(લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૧ કડીના ‘પારસનાથનું સ્તવન’(મુ.)ના કર્તા. લોકાગચ્છમાં થયેલા જસવંતજી (જ.ઈ.૧૫૭૮–અવ. ઈ.૧૬૩૨)ની પરંપરાના શિષ્ય હોવાની શકયતા છે. For Personal & Private Use Only ભૂપત(?) : ભોજ(ઋષિ)-૧ Page #318 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ: લોકાગચ્છીય શ્રાવકસ્થ સાર્થ પંચ પ્રતિક્રમણ સૂત્ર તથા સગાળ શેઠ અને સંધ્યાવતીની પ્રભુનિષ્ઠા સુપેરે ઉપસાવતું કેટલાંક સ્તવન, સઝાયો વગેરે પ્રકરણ, પ્ર. કલ્યાણચંદ ચંદ, અને કવિની થનશક્તિનો સારો પરિચય આપતું ૫ કડવાંનું સં. ૧૯૩૯ (બીજી આ.). ' “ચેલૈયા-આખ્યાન (મ.), ઈશ્વરની ભક્તાધિનતા બતાવવા ૬ કડવાં સંદર્ભ: ૧. જૈનૂકવિઓ : ૩(૨)-જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; ને ૧૪૧ કડીઓમાં ભકતોની યાદી આપતી ‘ભક્તમાળ (મુ.), []૨. હજૈજ્ઞાસૂચિ: ૧. [ગી મુ] યોગની પરિભાષામાં કુંડલિની જાગ્રત કરવાનાં સોપાન બતાવતી અને કુંડલિની જાગ્રત થયેલા મનુષ્યની જ્ઞાનદૃષ્ટિને વર્ણવતી ૩ ભોજલપુરી | ] : બાવા. આ નામે મીરાંબાઈના કડવાંની ‘બ્રહ્મબોધ (મુ.) અને અક્ષરની પરિભાષામાં વૈરાગ્યબોધ જીવનવિષયક પ્રસંગને આલેખતું ૧ પદ(મુ.) મળે છે. આપતી અને કાવ્યશક્તિની પ્રૌઢિનો અનુભવ કરાવતી ૫૯ કડીની કૃતિ : સમાલોચક, જુલાઈ–સપ્ટે. ૧૯૧૧-કેટલીક અપ્રસિદ્ધ ‘બાવનારી (ર.ઈ.૧૮૩૨/સં.૧૮૮૮ ચૈત્ર સુદ-; મુ) કવિની કવિતા', સં. છગનલાલ વિ. રાવળ. કંઈક લાંબી કહી શકાય એવી રચનાઓ છે. સંદર્ભ: ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. રિ.શુ. - કવિની સાચી શક્તિનો પરિચય એમનાં મુદ્રિત રૂપે ઉપલબ્ધ ભોજવિજ્ય [ઈ. ૧૯૬૭માં હયાત : જૈન. ૭૫ કડીના “મલ્લિનાથ થતા થતાં ને હસ્તપ્રતનો આધાર બતાવતાં આશરે ૧૭૫ પદ માં થાય -સ્તવન” (૨.ઈ.૧૬૬૭)ના કર્તા. છે. આરતી, ધોળ, ભજન, મહિના, વાર, તિથિ, ચાબખા વગેરે સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. [ગી.મુ વિવિધ રૂપે પ્રાપ્ત થતાં આ પદોમાં કેટલાંક સાધુભાઈ હિન્દીમાં કે વ્રજભાષાની અસરવાળાં છે. સદ્ગુરુને મહિમા, સંસારના સુખોનું ભોજસાગર : આ નામે ‘સ્તવન-સંગ્રહ’ (લે. સં. ૧૯મી સદી) તથા મિથ્યાત્વ ને એવાં સુખ પરત્વે વૈરાગ્ય કેળવવાનો બોધ, એવા ૭ કડીનું પાર્શ્વજિન-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા ભોજસાગર સુખોમાં રચ્યાપચ્યા રહેતા અજ્ઞાની જીવો કે સાધુપણાનો ઢોંગ છે તે નિશ્ચિત થતું નથી. કરતા વૈરાગીઓ પર તીખા પ્રહારો, જીવનમુક્તનાં લક્ષાણો, અભદાસંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. " [ગી.મુ) નુભવનો આનંદ વગેરે આ પદના વિષય બને છે. પ્રેમલક્ષણા ભક્તિની અસરવાળાં પદોમાં કયાંક ભક્તિનો ઉદ્રેક અનુભવાય ભોજસાગર (વાચકો-૧ (ઈ. ૧૭૪રમાં હયાત] : તપગચ્છના જૈન છે તો ક્યાંક ભક્તિનો મહિમા ગવાય છે. સાધુ. ભાવસાગરસૂરિની પરંપરામાં વિનીતસાગરના શિષ્ય. રત્ન પરંતુ કવિ જનસમાજમાં લોકપ્રિય છે તે તો તેમના ચાબખાથી. શેખરસૂરિના મૂળ સંસ્કૃત ગ્રંથ આચારપ્રદીપ’ પરના બાલાવબોધ જ્ઞાનરૂપી વાણીની તીખાશ અને પ્રહારકતાને લીધે ચાબખા નામથી (ર.ઈ. ૧૭૪૨/સં. ૧૭૯૮, જેઠ વદ ૧૦, મંગળવાર), ૧૩ કડીની જાણીતાં આ પદોમાં સંસારીસુખનું મિથ્યાત્વ બતાવી એના પ્રત્યે ‘વિજયરત્નસૂરિની-સ્તુતિ (મુ.), ૧૫ અધ્યાયોમાં જૈન ફિલસૂફીને વૈરાગ્યભાવ કેળવવાનો બોધ કવિ આપે છે ને ધર્મને નામે પાખંડ ટીકા સહિતના દ્રવ્યાનુયોગતર્કણા’ નામનો ગ્રંથ, ‘રમલશાસ્ત્ર ચલાવતા ઢોંગી સાધુઓ પર પ્રહારો કરે છે. સૌરાષ્ટ્રની તળપદી (ર.ઈ. ૧૭૪૨), ૧૮૨૧ કડીની ‘રામસીતા-સઝાય/સીતા સતી-સઝાય બોલીના સંસ્કાર, રૂઢોક્તિઓ ને ઘણી જગ્યાએ યુદ્ધની પરિભાષાનો તથા ૮ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’ એ કૃતિઓના કર્તા. પ્રયોગ એ સૌને લીધે જોમવાળી ને ચોટદાર બનેલી વાણીથી કૃતિ : જેઐકાસંચય-પ્રસ્તા. (+સં.). આ ચાબખા સસરા ઊતરી જાય એવા વેધક બન્યા છે. સંદર્ભ : ૧, ઐરાસંગ્રહ : ૩-પ્રસ્તા, ૨. જૈસાઇતિહાસ;[]૩. અગમ્ય તત્ત્વના અનુભવને વ્યક્ત કરતાં કેટલાંક પદોમાં ગમે તન્વના અનભવને વ્યક્ત કરતાં કેટલ જૈનૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૃહસૂચી. ગી.મુJ કવિએ પ્રયોજેલી યૌગિક પરિભાષા આમ તો પરંપરાગત છે, ભોજો(ભગત) ભોજા ભોજલરામજ.ઈ.૧૭૮૫-અવ. ઈ.૧૮૫૦]: તો પણ કવિની એ પ્રકારના અનુભવની તાલાવેલીને વ્યક્ત કરતી જ્ઞાનમાર્ગી કવિ. અવટંકે સાવલિયા. વતન સૌરાષ્ટ્રમાં આવેલું સચ્ચાઈના બળવાળી બની શકી છે. કૃતિ : ૧. ભોજા ભગતનો કાવ્યપ્રસાદ, સં. મનસુખલાલ સાવજેતપુર પાસેનું દેવકીગાલોળ. જ્ઞાતિએ લેઉઆ કણબી. પિતા લિયા, ઈ. ૧૯૬૫ (સં.); ૨. ભોજા ભક્તની વાણી, સં. મનકરસનદાસ. માતા ગંગાબાઈ. કેટલાંક કારણોસર ભાઈઓ સાથે અમરેલીની બાજુમાં આવેલા ચક્કરગઢમાં અને પછી ચક્કરગઢથી સુખલાલ સાવલિયા અને અન્ય, ઈ. ૧૯૮૩ (સં.); ૩. ભોજા થોડે દૂર આવેલા એક ટીંબા પર વસવાટ. ટીંબાની આસપાસ ભગતના ચાબખા : ૧-૨, સં. કામેશ્વર એ. જોશી; ] નકાદોહન, વસેલું ગામ તે ફત્તેહપુર. આયુષ્યના અંતિમ દિવસોમાં પોતાના ૫. પ્રાકોમાળા :૨; ૬. પ્રકાસુધા:૪; ૭. ખૂકાદોહન : ૧, ૫, ૬, શિષ્ય જલારામની પાસે વીરપુરમાં અને ત્યાં જ અવસાન. કેટલાક આ સંદર્ભ : ૧. કવિચરિત :૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ચમત્કારિક પ્રસંગો તેમના જીવનમાં બન્યા હોવાનું કહેવાય છે. ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. ગુસારૂપરેખા: ૧; ૭. નિરક્ષર, પરંતુ સંતોભજનિકોના સંગને લીધે શ્રુતપરંપરામાંથી નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ. ૧૯૬૧-ધીરો, ભોજો મળેલા કાવ્યવારસાને આત્મસાત કરી કવિએ પોતાનાં જ્ઞાનદૃષ્ટિ અને ભજનસાહિત્યપ્રવાહ; ૮. ખૂકાદોહન :૮; ] ૯, માનસી, અને કાવ્યસમજ ખીલવ્યાં છે. ભક્તિનો મહિમા એમની કવિતામાં માર્ચ ૧૯૩૯–“ભોજો ભક્ત', સુરેશ દીક્ષિત; ] ૧૦. ગૂહ.યાદી; છે, તો પણ નિર્ગુણની ઉપાસનાનો બોધ કરતી જ્ઞાનમાર્ગી કવિતાનો ૧૧. જૈનૂકવિએ: ૩(૨). રિશુ. પ્રભાવ તેમણે સવિશેષ ઝીલ્યો છે. ભોલાદાસ [ ]: “વાર’ તથા પદના કર્તા. ભોક્લપુરી : ભોલાદાસ ગુજરાતી સાહિત્યકોશ : ૨૮૯ ગુ. સા-૩૭ For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ પર અધારિત થ યેલી ૧૮૬૨, ફાગણ સો નથી. કવિનું સંદર્ભ: ગૂહાયાદી. [કી.જો] મકન : આ નામે કેટલાંક પદો અને ૧૭ કડીની ‘શિખામણ (અકરમ અધિકાર)' એ કૃતિ મળે છે. તેમના કર્તા કયા મકન ભોલેરામ [ઈ. ૧૭૮૫ સુધીમાં : ‘ટપૂ-હરિયાલી (લે. ઈ. ૧૭૦૫). છે તે સ્પષ્ટ થતું નથી. ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકેટલાંગભાવિ. [કી.જો] સંદર્ભ: મુપુગૃહસૂચી. [કી.જો.]. ભોળાનાથ [ મકન-૧ [ઈ. ૧૮મી સદી ઉત્તરાધી : તપગચ્છના શ્રાવક, વિજય] : ૩ ગરબીઓના કર્તા. ધર્મના શિષ્ય રાજવિજ્યના શિષ્ય. પિતાનામ મોહન. ૯ ઢાળની સંદર્ભ : સાહિત્ય, જાન્યુ. ૧૯૧૬-ગુજરાતી કવિઓનાં ‘શિયળની નવવાડોની સઝાયો’ (ર.ઈ. ૧૭૮૪/સં. ૧૮૪૦, શ્રાવણ અપ્રસિદ્ધ કાવ્ય”, છગનલાલ વિ. રાવળ. કિી.જો.] સુદ ૯, ગુરુવાર; મુ.), ૧૨ કડીના બારમાસ' (૨ ઈ૧૭૯૨ સં. ૧૮૪૮, ફાગણ સુદ ૧૦; મુ.), ૪ કડીની “મહાવીરજિનસ્તુતિ ‘ભ્રમરગીતા” [.ઈ. ૧૫૫૩/સં. ૧૬૦૯, વૈશાખ સુદ ૧૧, સોમ (આધ્યાત્મિકવિચારગભિત)-સ્તબકના કર્તા. આ કવિના ૨ ઢાળ વાર] : ભાગવતના ઉદ્ધવ-ગોપી પ્રસંગ પર અધારિત હૈદેવની અને ૪૩ કડીના ‘ગજસુકમાલનું દ્રિઢાળિયું'(મુ.)ની ૨.ઈ.૧૬૦૬/ ૪૦ કડવાં અને ૧૧ પદ(જેમાં કેટલાંક વ્રજમાં છે)માં રચાયેલી સં.૧૬૬૨, ફાગણ સુદ ૬, સોમવાર મળે છે જે કવિનો આયુષ્યકાળ મધ્યકાલીન ગુજરાતીની આ જાણીતી રચના(મુ.) છે. કવિ લક્ષમાં લેતાં સાચી લાગતી નથી. કવિનું અપરનામ “મુકુંદ માનાણી કાવ્યને ‘રઢિયાળી રાસ સોહામણો કહે છે ખરા, પરંતુ રાસમાં હોવાની વાત પણ બહુ ઉચિત નથી લાગતી, કારણ કે ‘જેન આવતાં લાંબા કડવાંને બદલે કવિએ નરસિંહની ‘ચાતુરીઓ'ની ગૂર્જર કવિઓમાં આપેલો “શિયળની નવવાડના અંતનો પાઠ પદ્ધતિએ નાનાં કડવાં પ્રયોજ્યાં છે. મકન મુખવાણી’ વધારે ઉચિત લાગે છે. મુખ્યત્વે ઉદ્ધવ-ગોપી સંવાદ રૂપે ચાલતી આ કૃતિમાં કવિ કૃતિ : ૧.* જૈન પ્રભાકર સ્તવનાવલી, ભી. મા.; ૨. જેસપ્રસંગોલેખન અને ભાવનિરૂપણની બાબતમાં ભાગવતને અનુસરે માલા(શા): ૧૩. જૈસરસંગ્રહ (જી); ૪. જે સંગ્રહ(ન); ૫. છે. સ્ત્રીસહજ કોમળતા અને આભિજાત્યથી કૃષ્ણને અપાયેલો સજઝાયમાલા(શ્રા): ૧. ઉપાલંભ, અને જ્ઞાનનો ઉપદેશ આપતા ઉદ્ધવનું ધ્યાન કુનેહપૂર્વક સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ :૨; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુગોકળનાં વિવિધ સ્થળો બતાવવા નિમિત્તે એ સ્થળો સાથે રાસમાળા: [] ૪.જે કવિઓ : ૩(૧); ૫. મુમુગૃહસૂચી. સંકળાયેલી કૃષણની સ્મૃતિ તરફ વાળી દેવામાં ગોપીઓનો કૃષ્ણ [.ત્રિ.] માટેનો ઉત્કટ પ્રેમ અને તજજન્ય વિરહ સુંદર રીતે વ્યક્ત થાય છે. “કાલા સઘલા હોએ કૂડિ ભરા” એ કડવાનો ઉપાલંભ ને મકનચંદ | ] : ૮ કડીની “એકાદશીની ઉદ્ધવ સાથિ સંદેશડું, કહાવિ રે ગોકુલની નારય’ જેવું વિરહની સઝાયર(મુ.)ના કર્તા ઉત્કટતાવાળું પદ એનાં નમૂના છે. દયારામનાં કોઈક પદો પર કૃતિ : મોસસંગ્રહ, શિ.ત્રિ આ કૃતિની અસર દેખાય છે. કૃતિની ઉપલબ્ધ થતી અનેક હસ્તપ્રતો એની લોકપ્રિયતાની સૂચક છે. જિ.ગા. મગન [. સ્વરૂપનાથના શિષ્ય. હિંદીની છાંટવાળા ૭ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. ‘ભ્રમરગીતા-ફાગ’ [સંભવત: ૨. ઈ. ૧૫૨૭] : “શ્રી કૃષ્ણગોપી- કૃતિ : નકાસંગ્રહ. શ્રિત્રિ] વિરહમલાપકભ્રમરગીતા” એ નામથી પણ ઓળખાવાયેલી ચતુ મગનીદાસ[ ]: ૬ કડીના ૧ ભજન ભુજની આ કૃતિ(મુ.)માં એકાંતરે આવતા દુહા અને છંદ (ઝૂલ (મુ.)ના કર્તા. નાનો ૧૭ માત્રાનો ઉત્તરાર્ધ)ની ૯૯ કડી છે અને દુહાનાં કેટલાંક કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ચરણોમાં આંતરયમકનો પ્રયોગ થયેલો છે. ઈ.૧૯૪૬ (ત્રીજી આ.). શ્રિત્રિ] ભાગવતના દશમસ્કંધમાંના ઉદ્ધવ-સંદેશના વિષયનું આ કાવ્ય " પહેલી ૩૭ કડીમાં કણનું મથુરાગમન અને ત્યાં એમણે કરેલાં મઘો ઈિ.૧૮૩૦માં હયાતી : રજપૂત. પચ્છે/કથારીઆ ગામના પરાક્રમો એ પૂર્વકથાને પણ સમાવી લે છે એ એની વિશેષતા છે. રહેવાસી. ૭૫ કડીના ‘પછેગામનો સલોકો' (ર.ઈ.૧૮૩મુ.)ના કતા. કખગવિદાય વેળાની ગોપીઓની હૃદયવ્યથા, ઉદ્ધવ સમક્ષ નંદ- કતિ: ૧. કૌમુદી, ઑગસ્ટ અને નવે. ૧૯૩૪-'શલુકો', સં. યશોદાનું ક૯પાંત, ઉદ્ધવને વિવિધ સ્થાનો બતાવતાં ગોપબાલોને ધીરસિહજી વહો. ગોહિલ: ૨, ફારૈમાસિક, જાન્યુ-માર્ચ ૧૯૫૭થયેલું કષ્ણક્રીડાનું સ્મૃતિસંવેદન, ગોપીઓના કૃષ્ણ પ્રત્યેના ઉપાલંભો “મઘોરચિત પછેગામનો સલોકો.’ અને ઉદ્ધવને થતું ગ્રામવાસીઓના કૃષ્ણપ્રેમનું વિસ્મયકારી દર્શનઆ સઘળું અહીં ચિત્રાત્મક અને ભાવવાહી રીતે આલેખાયું છે. મડાપચીશી/તાલપચીશી” રિ.ઈ. ૧૭૪૫): જેનું પગેરું ક્ષેમેન્દ્રની આ કૃતિની લે. સં. ૧૬૨૨ મળતી હોઈ તેના પાઠમાં આવતા “બૃહત્કથામંજરી” તથા સોમદેવના 'કથાસરિતસાગર’ સુધી અને રચન સમયનિર્દેશક ‘છિહુતરિ’ એ શબ્દને સં. ૧૫૭૬ (ઈ ૧૫૨૦) કદાચ તેથીય આગળ સુધી જાય છે એવી, ભારતની અનેક ભાષાઓની તરીકે ઘટાવવામાં આવેલ છે. [કા.શા.) પેઠે ગુજરાતીમાં પણ જ્ઞાનચંદ્ર, દેવશીલ, હેમાણંદ, સિહપ્રમોદ છે અને ત્યાં એક છે. રહેવાસી છા , ગસ્ટ માસિક, જજુમા ત્રિ) ૨૮૦ ગુજરાતી સાહિત્યકોશ ભોલેરામ : “મરપચીશી/તાલપચીશી' Jain Education Interational For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ અને હાલૂ જેવા પુરોગામીઓને હાથે ઉતારાયેલી આ વાર્તામાળા(મુ.)ને અલગ નામે પણ આમાંની સઝાયો નોંધાયેલી છે. ૫ કડીની શામળે પોતાની “સિંહાસનબત્રીશી' સાથે તેની બત્રીસમી વાર્તા ૧૧મી સઝાય ‘આત્મશિક્ષાની સઝાય/વૈરાગ્યની સઝાય’ એ નામે તરીકે જોડી દીધી છે. સંસ્કૃતકથા દક્ષિણના પ્રતિષ્ઠાના વિક્રમસેનના અનેક સ્થળે મુદ્રિત મળે છે. તે ઈ.૧૬૭૮ હોવાને લીધે ૮ કડીના પુત્ર ત્રિવિક્રમસેનને વાર્તાનાયક બનાવતી હતી, પણ શામળે ‘પરમાર્થગીત’ અને ૬ કડીના ‘સુમતિનાથ-ગીત’ના કર્તા પણ પ્રસ્તુત તેને ઉજાગીના પરદુ:ખભંજન વિક્રમ સાથે જોડી એ કારણે મણિચંદ હોવાની સંભાવના છે. “ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : પંચદંડીની માફક ‘સિંહાસન બત્રીશી'ના વિક્રમચરિત્ર ભેગી ૨’માં મણિચંદ્ર–૧ અને મણિચંદ્ર-૨ એમ જુદાજુદા કર્તાને નામે ભેળવી દેવાની તક ઝડપી છે. જેમ આ બાબતમાં તેમ વાર્તાઓમાંનાં ‘આધ્યાત્મિક-સઝાયો’નો ઉલ્લેખ છે તે માટે અન્ય કોઈ આધાર સ્થળો અને પાત્રોના નામ તથા વાર્તાઓના વસ્તુ અને મળતો નથી. રચનાસમય જોતાં ૯૧ કડીના ‘સપ્ટનરસ્થિતિક્રમમાં તેમજ સ્થાપીઠ તરીકેની પ્રાસ્તાવિક વાર્તામાં સિદ્ધ (એને વિવરણ-સ્તવન” (ર.ઈ. ૧૬૭૭)ના કર્તા પ્રસ્તુત મણિચંદ્ર હોવાની શામળે જૈન બનાવ્યો છે, અને તેના બ્રાહ્મણપુત્ર ચેલા વચ્ચેની શક્યતા છે. કાતિલ સ્પર્ધા યોજી અંતે વિક્રમના હાથે થતા બેઉ ઉપરના કૃતિ : ૧, ચૈસ્તસંગ્રહ:૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા): ઉપકારથી સાધેલા સુખાન્તમાં પોતાની સૂઝ પ્રમાણે ચાલી શામળે ૩, ૪. જૈસસંગ્રહ(જૈ) ; ૫. મોસસંગ્રહ; ૬. સજઝાયમાલા(મા) :૧; વાર્તાકાર તરીકે સ્વતંત્ર સર્જકતા દાખવી છે. સિદ્ધ માટે વડ ૭. સજઝાયમાળા (૫). પરના શબને નીચે ઉતારી પીઠ પાછળ ઊંચકી લઈ જવા જતા સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. દેસુરાસમાળા; ૩, જૈમૂવિક્રમને તે શબ એક વાર્તા જેવો કિસ્સો કહે અને તેને અંગે તેનો કવિઓ : ૩(૧); ૪. મુગૃહસૂચી; ૫. લીંહસૂચી, ૬. હજૈજ્ઞાસૂચિ : ૧. નિર્ણયાત્મક જવાબ માગે અને માં ન ખોલવાની સિદ્ધની સૂચના ક્ષિત્રિ] છતાં વિક્રમથી ઉત્તર અપાઈ જાય કે તરત શબ તેની પાસેથી છટકી પાછું વડ પર જઈ ચોંટી જાય, એમ ચોવીસ વાર બનવાની મણિરામ [ઈ. ૧૭૯૯ સુધીમાં] : કેટલાંક પદ (લે. ઈ. ૧૭૯૯)ના યોજનાથી આ વાર્તામાળા આપણને મળે છે. આ શબ તે કર્તા. પેલા સિદ્ધના ચેલાનું છે એમ શામળે ગોઠવ્યું છે. મૂળ કથામાં સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. કિત્રિ] વેતાળ તેનો કબજો લઈ બેસી રોજ પેલા કિસ્સા વિક્રમને કહી મણિવિજ્ય [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. તેમાંથી નિષ્પન્ન થતા કોયડા તેને પૂછતો હોય છે, જે કારણથી વિજયદેવની પરંપરામાં કપૂરવિજય (અવ. ઈ. ૧૭૧૮)ના શિષ્ય. આ વાર્તામાળાને “વૈતાલપચીશી’ નામ મળેલું છે. શામળની રચનામાં ૧ ઢાળના “ચતશ-ગણસ્થાનક-સઝાયચિદગમ સ્થાનકનું સ્તવન’ વેતાળ સિદ્ધને ઊકળતા તેલના કઢામાં ફેંકવામાં વિક્રમનું મામા વિકમ (મુ.), ૪૦ કડીના “વાસુપૂજ્ય-સલોકો’ (અંશત: મુ) અને ૪૩ મિત્રકાર્ય કરે છે એ રીતે એનો ઉપયોગ થયો છે. બધી વાર્તાઓ કડીના ‘શાંતિનાથ ભગવાનનો સલોકો’ (અંશત: મુ)ના કર્તા. ‘ચૌદએક રીતે સહેજ નિમ્ન સ્તરના લોકવ્યવહારના સામાજિક ને ગુણસ્થાનકનું સ્તવન’ની પ્રથમ ૨ ઢાળ “એક્સો અઠ્ઠાવનકર્મવ્યકિતગત કોયડા રજૂ કરતી હોઈ, આખી રચનામાં તે સમસ્યાનો પ્રકૃતિની સઝાય” નામે પણ મુદ્રિત મળે છે. રસ પૂરે છે, એ રીતે વિશિષ્ટ કહેવાય. “સિહાસનબત્રીશી' સાથે કૃતિ: ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩, ૨. જિભપ્રકાશ; ૩. પ્રવિસ્તજોડી હોઈ શામળે એને અને તે કૃતિનો અન્ત કે સમાપન સંગ્રહ; ૪. મોસસંગ્રહ; ] ૫. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૭– યોજેલ છે. એ રચના ઈ. ૧૭૪૫માં પૂરી થયાનો ઉલ્લેખ શલોકાસંચયમાં વધારો, સં. શ્રી લક્ષ્મીભદ્રવિજયજી. આને અને આવતો હોઈ આ રચના તે અને તેની પહેલાંનાં સંદર્ભ: ૧. પ્રાકારૂપરંપરા; ] ૨. જૈનૂકવિઓ : ૩(૨); ૩. ૨-૩ વર્ષની માની શકાય. શામળના કેટલાક જાણીતા છપ્પા આ મુન્હસૂચી. શ્રિત્રિ] રચનામાં જોવા મળે છે. [અ.રા. મણિવિમલશિષ્ય [ઈ. ૧૮૮૫ સુધીમાં : જૈન સાધુ. ૧૫ અને ૧૬ મણિઉદ્યોત': જુઓ મણિવિમલશિષ્ય ઉદ્યોતવિમલ. કડીના ૨ “સિદ્ધાચલ-સ્તવન’ (લે. ઈ. ૧૮૮૫)ના કર્તા. [કી.જો] સંદર્ભ: મુપુગૃહસૂચી. મણિચંદ : જુઓ મણિચંદ્ર-૧. મણિચંદ્ર : આ નામે ૮ કડીની ‘ક્રોધ-સઝાય', ૧૦૯ કડીનું મણિસાગર [ઈ. ૧૭૯૭ સુધીમાં] : જૈન. પૃથુયશાના મૂળ ‘શાશ્વતજિન-સ્તવન' અને ૮ કડીનું ‘સાતવાદોધક–એ કતિઓ સંસ્કૃત થય ચારાકા ના સ્તબક (લ. ઈ. ૧૭૦૭)ના કતા. મળે છે. તેમના કર્તા ક્યા મણિચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ: મુપુગૃહસૂચી. શ્રિત્રિ] સંદર્ભ: ૧. લહસૂચી, ૨. હેજંજ્ઞાસૂચિ : ૧. શ્રિત્રિ] મતિ [ ]: જૈન, ૧૦ કડીની “વંકચૂલની મણિચંદ્ર-૧/મણિચંદ [ઈ.૧૬૭૮ સુધીમાં] : જૈન કુલ ૧૪૨ કડીની ૨૧ “આધ્યાત્મિક-સઝાયો/વૈરાગ્યાદિ-સઝાયો/સ્વાધ્યાય-સંગ્રહ’ કૃતિ : ૧. જેમાલા(શા):૨; ૨. જૈસસંગ્રહ(ન). કિી.જો.] (લે.ઈ. ૧૬૭૮; મુ.)ના કર્તા. ૫ કડીની ‘ચેતના-સઝાય', ૧૦ કડીની મતિકીતિ [ઈ. ૧૭મી સદી પૂર્વાધમાં હયાત] : ખરતરગચ્છના જૈન ‘પરમાર્થ-સઝાય', ૮ કડીની ‘હિતોપદેશ-સઝાય” આદિ અલગ- સાધુ. જયસોમ ઉપાધ્યાયની પરંપરામાં ગુણવિનયના શિષ્ય. ૨૭૨ મણિઉદ્યોત': મતિકીતિ ગુજરાતી સાહિત્યકોશ : ૨૯૧ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ કડીની ‘અઘટકુમાર-ચોપાઇ (ર.ઈ. ૧૬૧૮૧૬૨૧), લખમસીએ મહિલાભ/મયાચંદ [ઈ. ૧૭૪૬માં હયાત : ખરતરગચ્છના જૈન કરેલા પ્રશ્નોના ઉત્તર રૂપે કરેલી રચના પ્રશ્નોત્તર-સંવાદ' (ર.ઈ. સાધુ. ઋષિવલ્લભના શિષ્ય. ૪૫ કડીના ‘નવતત્વ-સ્તવન' (ર.ઈ. ૧૬૩૪/સં. ૧૬૯૧, કારતક વદ ૬), “ધર્મબુદ્ધિ મંત્રીશ્વર/ધર્મ- ૧૭૫૬/સં. ૧૮૧૨, જેઠ સુદ ૪) તથા ૧૩ કડીના “જિનેશ્વરના બુદ્ધિ સુબુદ્ધિ-ચોપાઈ' (ર.ઈ. ૧૬૪૧), ૬૧ કડીની ‘લુંપકમતોત્થા- ચોત્રીસ અતિશયનો છંદ(મુ.) એ કૃતિઓના કર્તા. પક-ગીત’, ‘નિર્યુકિત સ્થાપન' (ર.ઈ. ૧૬૨૬), ‘ગુણકિત્વશોપિકા', કૃતિ: પ્રાઈંદસંગ્રહ. ‘લલિતાગ-રાસ’ તથા અન્ય સ્તવનાદિ કૃતિઓના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). કિી.જો] સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨ યુજિનચંદ્રસૂરિ;]૩. જૈનૂકવિઓ : ૧,૩(૧,૨). મતિશેખર(વાચક) : આ નામે ૯ કડીનું ‘ઉત્તરાધ્યયન દશમાધ્યયન ગીત', ૭૮ કડીનું ‘આલોચના-ગીત/સઝાય, ૯ કડીની ‘ગૌતમમતિકુશલ [ઈ. ૧૯૭૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગણધર-સઝાય’, ‘જબૂદ્વીપક્ષેત્ર સમાપ્રકરણ-બાલાવબોધ’ (લે. ઈ. ગુણકીર્તિની પરંપરામાં મતિવલભના શિષ્ય. ૨૯ ઢાળ અને ૧૫૨૭), ૫૩ કડીની ‘માઈબાવની-ચોપાઈ (લે ઈ.૧૬૧૩), ૭ ૬૨૪ કડીની “ચંદ્રલેખા-ચતુષ્પદી/ચંદ્રલેખા-રાસ (૨ ઈ. ૧૬૨/સં. કડીની ‘ગુરુ-ભાસ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા મતિશેખર ૧૭૨૮, આસો વદ ૧૦, રવિવાર)ના કર્તા. -૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; [] ૩, આલિસ્ટ- સંદર્ભ : ૧. જેમણૂકરચના : ૧; ૨. મુગૃહસૂચી; ૩. હેજેજ્ઞાઈ: ૨;૪. જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૫ જૈહાપ્રોસ્ટા; ૬ ડિકેટલૉગ- સૂચિ: ૧. કી.જો] બીજે; ૭. ડિકેટલૉગભાઈ : ૧૯(૨); ૮. મુપુગૃહસૂચી; ૯. લહસૂચી; ૧૦. હજૈજ્ઞાસૂચિ : ૧. [કી જો] અતિશેખર(વાચકો-૧ (ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ : ઉપકેશગચ્છના જૈન સાધુ. દેવગુપ્તસૂરિની પરંપરામાં શીલસુંદરના શિષ્ય. ૨૨૫ મતિચંદ્ર : આ નામે ‘સપ્તનય-બાલાવબોધ' તથા 'લધુસંગ્રહણી- ૨૩૫ કડીનો ચોપાઇબદ્ધ “ધનાષિ-રાસ” (૨.ઈ. ૧૪૫૮), ૨૪૫ બાલાવબોધ મળે છે. તેમના કર્તા કયા મતિચંદ્ર છે તે નિશ્ચિત કડીની “કરગડની ચોપાઇ/કરગડુ(ક્રરઘટ)મહર્ષિ-રાસ' (ર.ઈ. પણે કહી શકાય તેમ નથી. ૧૪૮૧), ૩૬૦૩૭૬ કડીની ‘મયણરેખાસતી-ચરિત્ર/પ્રબંધ/રાસ - સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-'જેસલમેર, કે જેન (ર.ઈ. ૧૪૮૧), ૧૬૪ કડીની ‘ઇલાપુત્ર-ચરિત્ર/ચોપાઇ/રાસે', ૫. જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', અગરચંદ નાહટા.. કડીનું ‘નેમિ-ગીત', ૮ કડીની ‘વૈરાગ્ય-ભાસ' તથા 'નેમિનાથવસંત [કી.જો] ફૂલડાં’ એ કૃતિઓના કર્તા. આ સંદર્ભ: ૧. ગુસારસ્વતો: ૨. દેસુરાસમાળા; ૩ નયુકવિઓ; | મતિચંદ્ર-૧ [ઈ. ૧૭૦૯ સુધીમાં : અંચલગચ્છના જૈન સાધુ. ૪. આલિસ્ટઑઈ : ૨; ૫. જૈમૂકવિઓ : ૧, ૩(૧); ૬, જેમણૂકશતકનામપંચમકર્મગ્રંથ-બાલાવબોધ (લાઈ.૧૭૦૯) તથા ‘નવતત્ત્વ- રચના: ૧: ૭. જેહાપ્રોસ્ટા: ૮. ડિકૅટલૉગભાવિ: ૯ પગહબાલાવબોધ' (ઈ.૧૭૫૭)ના કર્તા. સૂચી; ૧૦. લીંહસૂચી; ૧૧હજૈજ્ઞાસૂચિ: ૧. [કી.જો] સંદર્ભ: મુજુગૃહસૂચી. [કી.જો]. - અતિસાગર : આ નામે ૭ કડીનું ‘શીલ-ગીત’ લિ. સં. ૧૮મી સદી મતિચંદ્ર-૨ [ ]: જૈન સાધુ. ગુણચંદ્રના અનુ) તથા ૨૩ કડીની ‘સીતારામ/સીતાસતી-સઝાય’(લે.સં. ૧૯મી શિષ્ય. 'કર્મગ્રંથબંધસ્વામિત્વ-બાલાવબોધ” તથા “પડશીતિ- સદી અનુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મતિસાગર બાલાવબોધ'ના કર્તા. છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨). કી.જો] સંદર્ભ: ૧. મુમુગૃહસૂચી, ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. ચિશે.] મતિ ભદ્ર [ઈ. ૧૫૬૫માં હયાત] : જૈન સાધુ, “ચતુ:શરણપ્રકીર્ણ મતિસાગર–૧ [ઈ. ૧૬મી સદી પૂર્વાધી : આગમનચ્છના જૈન સંધિ' (ર. ઈ. ૧૫૬૫)ના કર્તા. સાધુ. સોમરત્નસૂરિની પરંપરામાં પંડિત ગુણમેરુના શિષ્ય ૬ સંદર્ભ: પાંગુહસ્તલેખો. કી.જો] ઉલ્લાસ ને ૫૭૮ કડીની તથા દુહા, વસ્તુછંદ, ઢાલ વગેરેનો વિનિ યોગ કરતી ‘ક્ષેત્રસમાસવિવરણ-ચોપાઇલાક્ષેત્રસમાસ-ચોપાઇ/ત્ર મતિરત્ન [ઈ. ૧૭૪૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દીપ- સમાસ-રાસ' (ર.ઈ. ૧૫૩૮ સં. ૧૫૯૪, આસો-, બુધવાર); ૭. ચંદની પરંપરામાં દેવચંદ્રના શિષ્ય. ઐતિહાસિક અને કચરાકીકાના ઉલ્લાસની “સંગ્રહિણી-રાસ' (ર.ઈ. ૧૫૪૯ સં. ૧૬૦૫, પોષ-); " સંઘનું વર્ણન કરતી ૫ ઢાળની ‘સિદ્ધાચલ તીર્થયાત્રા” (૨ ઈ ૧૭૪૮; આદીશ્વર, નેમિજિન, પદ્માવતી, મહાવીરજિન, શાંતિજિન, મુ.)ના કર્તા. સંભવજિન, સીમંધરજિન વગેરે વિશેનાં લગભગ ચારથી ૧૧ કૃતિ: ૧. ઐરાસંગ્રહ :૩(સં.); ૨. પ્રાતીસંગ્રહ; ૩ સૂર્યપુર કડીનાં ટૂંકા ગીતો તથા અંબડ, આદ્ગમુનિ, વંકચૂલ, સૂલસા રાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોકસી, ઈ ૧૯૪૦. વગેરે વિશેનાં લગભગ ચારથી ૧૦ કડીનાં ‘ભાષા” નામક ટૂંક સંદર્ભ: જૈનૂકવિઓ :૩(૧). . કિી.જો] પદો-એ કૃતિઓની તેમણે રચના કરી છે. ૨૯૨ : ગુજરાતી સાહિત્યકોશ. અતિકુશલ : મહિસાગર-૧ For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ મુરાસમાળ રાંદર્ભ : 1. શુસારવો, ૨. જૈસાઇતિહાસ ૩. ૪. મરાસસાહિત્ય; [] ૫. આલિસ્ટઑઈ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. માહસૂચી; ૮. “જૈજ્ઞાસુચિ : ૧ [ચશે.] પ્રતિાગર-૨ ઈ. ૧૫૪૯માં હતી : જૈન આધુ ટ કડીના વૈપક્ઝેન રામ' (ર.ઈ. ૧૫૪૯૨, ૧૯૦૫, શાવણના કર્તા. આ કર્તા મિતસાગર ૩ હોવાની સંભાવના છે. સંદર્ભ : 1. ગુસારસ્વતો; ૨. માસtv; [...] ૩. સૂવિઓ : ૩(૧); ૪. મુખુગૃહસૂચી; ૫. હે‰જ્ઞાસૂચિ : ૧. [કી.જો.] મતિસાગર-૩ [ઈ. ૧૫૬૦માં હયાત] : જૈન સાધુ. ૫૪૫૬ કડીની ‘માલવીઋષિ-સઝાય/રાસ’ (ર.ઈ. ૧૫૬૦)ના કર્તા. સંદર્ભ : ૧. ડિકેંટલૉગભાવિ; ૨. મુપુગૃહસૂચી; ૩. હે‰જ્ઞાસૂચિ:૧. [ચ શે.] મતિસાગર–૪/મતિસાર [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ]: ખરતરગચ્છના જૈન સાધુ. જનસિંહસૂરિના શિષ્ય. ૮૭ કડીની ‘સમેતિશખર સ્તવન’ (ર.ઈ. ૧૬૦૮), ‘ગુણધર્મ-રાસ’ (૨.ઈ. ૧૬૪૩) તથા ૬૫૬ કડીની ‘ચંદરાજા-ચોપાઇ’–એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય; [...] ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. હેઝૈજ્ઞાસૂચિ : ૧. [શે.] મતિસાગર–૫ [ઈ. ૧૯૨૩માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. પંડિત લલિતસાગરના શિષ્ય. મતિસાગરની ઈ. ૧૯૨૩માં રમાયેલી ૪૭ કડીની કૃતિ મળે છે. ચારથી ૧૧ કડીનાં આદિનિ અજિતજિન, નિર્જિન, નૈમિત્રિન, પાર્શ્વનાથ અને મહાવીરચી છે. અસાઇતની કૃતિમાં નાયક-નાયિકાના વર્તમાન અવતારની વિષયક ટૂંકાં સ્તવનોની રચના તેમણે કરી છે. તેમણે ૨૫થી ૪૮ કડીના ‘પાર્શ્વનાથ(ચિંતામણિ)-સ્તવન' અને ૨૮થી ૩૯ કડીનાં ૨ મહાવીર વન'ની પણ ય કરી છે. સંદર્ભ : મુખુગૃહસૂચી. [ચ...] મતિસાગર-૬ [ઈ. ૧૬૪૫માં હયાત] : જૈન સાધુ. ‘ખંભાતતીર્થ માળા’(ર.ઈ. ૧૬૪૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [...] મતિસાગર(ઉપાધ્યાય)–૭ [ઈ. ૧૭૯૦ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. વીરસુંદરના શિષ્ય. સોમેશ્વરકૃત લધુનક (જ્યોતિષ)' પરના બાવાવબોધ (લેઈ ૧૭૪) (ગદ્યમાં નિકા)ના ક. મૂળગ્રંથ ઈ. ૧૫૪૯ આસપાસ રચાયો હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [] ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. હજૈશાસૂચિ : ૧ [ચ.શે.] મતિસાર(પંડિત)–૧ [ઈ. ૧૫૪૯માં હયાત] : આ કવિ જૈન છે કે જૈનેતર તે સ્પષ્ટ થતું નથી. કૃતિમાંના નિર્દેશો બંને સંભવનું સમર્થન કરે એવા મળે છે. ચિમનલાલ વાવ તેમને નગરનો ભોગીલાલ સાંડેસરા તેમને જૈન કવિ માને છે. વળી ‘જૈન ગૂર્જર કવિઓ’એ આ મતિસાર · તે આગમગચ્છના પંડિત ગુણમેરુના શિષ્ય મતિસાગર હોવાનો તર્ક કર્યો છે. મતિસાગર-૨ : મતિહંસ આ મતિસારની આશર ૧ ડીની કૃતિ ‘કર્યું મંજરી-ગરા' (૨.ઈ. ૧૫૪૯/સં. ૧૬૦૫, ચૈત્ર સુદ ૧૧, રવિવાર;મુ.) મળે છે. મુખ્યત્વે દુહા-ચોપાઈબંધની આ કૃતિમાં વાર્તારસ પ્રધાન છે અને કથાનકને ગુજરાતના પ્રતાપી રાજવી સિદ્ધરાજ જયસિંહ તથા રૂદ્રમહાલયની પુતળી સાથે જોડવામાં આવ્યું છે તેથી ખાન ખેંચે છે. કૃતિ : કપૂરમંજરી, ભોગીવાર જ, સસરા, ઈ. ૧૯૪૧, સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસાપહેવાલ : ૫-પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય', ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪.ગુજસામખ્ય; ૫ ગુસાવો; ૬.મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪; [] ૭. જંગુકવિઓ : ૩(૧); ૮. મુક્ષુગૃહસૂચી. [ચ.શે.] તિકાર-૨ : જુઓ મતિસાગર-૪, મતિસુંદર : આ નામે રાજસ્થાનીમિશ્રા ગુજરાતી ભાષામાં ‘સરસ્વતી છંદ' (લે. સ, ૧૭મી સદી) તથા વિક્રમવેત્રિ એ કૃતિઓ મળે છે. આ અતિસુંદર ૧ છે કે અન્ય તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; [...] ૨. રાખુહસૂચી : ૪૨; ૩. [કી.જો.] સૂચી ૧. મતિસુંદર-૧ [ઈ. ૧૫૬૫માં હયાત] : જૈન સાધુ. અસાઇતકૃત ‘હસાવી'ના પ્રથમ ખંડના આધાર પર એમણે દુહા-ચોપાઇની ૧૪૨ કડીમાં ‘હંસાઉલીપૂર્વભવ-ચરિત’(૨.ઈ. ૧૫૬૫;મુ.) કૃતિ સાથે તેમના પૂર્વના પોપટ-પોપટીના ૧ અવતારની એટલે કે કુલ ૨ અવતારની કથા રજૂ થઈ છે. જ્યારે મતિસુંદર પોપટ-પોપટીનાય પૂર્વભવના રાજકુંવર પુ અને સોયણની પુત્રી ગંગાના પ્રેમસંબંધની ત્રીજી અવતારકથા ઉમેરી પોતાની કૃતિને જન્મજન્માંતરના પ્રેમની ક્યા બનાવી છે. કૃતિ : હંસાવલી, સ.. કેવામ કા. શાસી, ઈ. ૧૯૪૫ સંદર્ભ : ૧. કવિઓ :૧; ૨. કામાવતીની સ્થાનો વિકાસ અને કષિ શિવદાસકૃત માવતીની વાર્તા, પ્રવીણ અ શાહ, ઈ ૧૯૭૯ ૩. ગુસારસ્વતો; ૪. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ પાર્શિક, ઈ. ૧૯૭૪; [] ગૂપાયાદી. [કી.TM ] મતિદ્વંસ ઈ. ૧૬૯૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. નિલક હંસની પરંપરામાં તત્ત્વયંસના શિષ્ય ૧૧ કડીની ઉપમની સાયનું, ૫૧ કડીની પાર્શ્વનાથનો ચોકો (૨૪, ૧૬૪/ સં. ૧૭૫૦, આસો સુદ ૮;મુ.) તથા ૭/૮ કડીની ‘પાર્શ્વનાથની આરતી' એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ચૈતસંગ્રહ : ૩૬ ૨. પ્રાસંગ્રહ; ૩. સોયમાલા (૫.) ૪. અઝાયમાલા(જા); ૫. લોકસંગ્રહ; ૧, શા. કેશવલાલ સવાઇભાઈ, ઈ. ૧૯૧૨; ૬. સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. રાસમાળા; [] ૨. પુનૂસૂચી; ૩. લાહસુચી. [કી.જો.] ગુજરાતી સાહિત્યકોશ : ૨૯૩ For Personal & Private Use Only www.jalnelibrary.org Page #323 -------------------------------------------------------------------------- ________________ મદન–૧ [ઈ. ૧૭૧૭માં હયાત : તપગચ્છના જૈન શ્રાવક. મળતી ૫ વાર્તાઓ, ૨ લાંબી સમસ્યાબાજી અને કથામાં જરાક વિજયામાસૂરિના શિષ્ય. જ્ઞાતિએ ઓસવાલ. ૧૫ ઢાલ ને ૧૦૮ તક મળી કે ઠાલવાતાં વ્યવહાર–નીતિ–બોધક–સુભાષિતાભાસી. કડીના ગુજરાતમાં થયેલા મુસ્લિમ અત્યાચારોની ઐતિહાસિક ઘટનાનો અનુભવવાક્યોને લીધે ઠીક ઠીક વિપુલ બની ગયું છે. વાર્તામાં પણ નિર્દેશ કરતા “સીમંધરસ્વામી-સ્તવન (ર.ઈ. ૧૭૧૭/સં. નાયક કરતાં નાયિકાનું પાત્ર વધુ તેજસ્વી આલેખાયું છે. વાર્તામાં ૧૭૮૩, મૌન એકાદશી, ગુરુવાર, અંશત: મુ.)ના કર્તા. શામળનું કવિત્વ ક્યાંક કયાંક આગિયાના જેવા ચમકારા બતાવે કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૫૫–મદનરચિત “સીમંધર છે. અિ ..] સ્તવન’ મેં ઐતિહાસિક ઉલ્લેખ', અગરચંદ નાહટા. રિસો.] મધુસૂદન-૧ (ઈ. ૧૬મી સદી] : પદ્યવાર્તાકાર. જ્ઞાતિએ બ્રાહ્માણ. મદન-૨/મણ [ ]: જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંકે વ્યાસ, ખેડા જિલ્લાના સારસામાં એમણે પોતાની કૃતિની અવટંકે ભટ્ટ. આ કવિની ૩૪૪૦ કડીની ‘મયણ-છંદ' કૃષ્ણ અને કથા કરેલી એવો નિર્દેશ કૃતિમાં જે મળતો હોવાથી સારસા રાધાના વિયોગ-મિલનને શબ્દાલંકારની ચાતુરીથી નિરૂપતી, નાયિકાના એમનું વતન હોવાનું અનુમાન થયેલું છે. એમની કૃતિ હંસાવતી દેહસૌન્દર્યને તથા એના શૃંગારભાવોને મનોહર રીતે આલેખતી વિકમકમાર-ચરિત્રહિંસાવતીવિક્રમચરિત્ર-ચોપાઈ/વિવાહ’ « (મુ.)ની કતિ છે. કૃતિનો રચનાબંધ છપ્પયનો છે. એની ભાષાને આધારે વિવિધ હસ્તપ્રતો ઈ.૧૩૬૦/સં.૧૪૧૬, શ્રાવણ વદ ૩, રવિવાર તથા પરવત કૃતિઓ પર આ લોકપ્રિય કૃતિની અસર હોવાને ઈ. ૧૫૫૦; ઈ. ૧૫૬૦/સં. ૧૬૧૬, શ્રાવણ સુદ,વદ ૩, આધારે ઈ. ૧૫મી સદી પૂર્વાર્ધમાં એ રચાયાનું અનુમાન થયું છે. રવિવાર તથા ઈ. ૧૬૬૯ એવાં જુદાંજુદાં રચનાવો દેખાડે છે. આ કવિના નામે ૨૭ કડીની ‘મયણ કુતૂહલ’ નામની એક કૃતિ એક હસ્તપ્રતની લે ઈ.૧૬૦૯ હોવાથી ઈ. ૧૬૬૯ રચના વર્ષ પણ નોંધાયેલી છે. ‘રણધવલ રી વાત' નામની એક રચનામાં તરીકે નભી શકે તેમ નથી. બાકીનામાંથી કૃતિમાંના કેટલાક અંતિમાયણ ભટ્ટના કેટલાક શ્લોકો સામાવાયા હોવાની માહિતી પણ હાસિક સંદર્ભોને તેમ જ કૃતિની ભાષાને લક્ષમાં લઈ ઈ. મળે છે. ૧૫૬૦નું રચનાવર્ષ વધુ આધારભૂત મનાયું છે. એટલે કવિને પણ સંદર્ભ : ૧. કવિચરિત: ૧, ૨; ૨. ગુસાસ્વરૂપો; ૩. નયુકવિઓ; ઈ.૧૬મી સદીમાં હયાત ગણી શકાય. ૪. હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ મહેશ્વરી, ૧૯૮૦; - બંબાવતીની રાજકુંવરી હંસાવતી અને ઉજજયિનીના રાજા [] આલિસ્ટાઈ:૨; ૫. ગૂહાયાદી; ૬. મુપુગૃહસૂચી. વિક્રમાદિત્યના પુત્ર વિક્રમચરિત્ર વચ્ચેના પ્રણય-પરિણયને આલેખતી કવિની આ પદ્યવાર્તા તેની રસાળ શૈલી અને અન્ય વિશિષ્ટતાઓને લીધે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લોકપ્રિય કૃતિ હોવાનું મદન-૩ [ 1: ૬ કડીના ૧ પદ દેખાય છે. (મુ.)ના કર્તા. ઈ. ૧૫૬૮માં મધુસૂદને રચેલી “સિંહાસનબત્રીશી’ મળે છે તે કૃતિ : અંબીકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, આ કવિની જ છે કે કેમ એ માટે અત્યારે આધારભૂત રીતે કંઈ ઈ.૧૯૨૩(ત્રીજી આ.). શ્રિત્રિ કહી શકાય એમ નથી. 'મદનમોહના': રચ્યાસાલના ઉલ્લેખ વિનાની, શામળની સ્વતંત્ર કૃતિ: હસાવતી વિક્રમચરિત્ર-વિવાહ, સં. શંકરપ્રસાદ છે. રાવલ કહેવાય એવી, છતાં વસ્તુત: પરંપરાપ્રાપ્ત વાર્તા ભંડારમાંથી થી ઈ. સ. ૧૯૩૫ (સં.). અનુકૂળ કથાઘટકો ઉપાડી તેના સંયોજનથી રચાયેલી, તેની વાર્તા સંદર્ભ: ૧. કવિચરિત: ૧-૨; ૨. ગુસાઇતિહાસ, ૩. ગુસામધ્ય; કળાની પ્રતિનિધિરૂપ ગણાય એવી દુહા-ચોપાઈ-છપ્પામાં નિબદ્ધ • ગુલ ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકૃતિઓ; ] ૬. આલિસ્ટઑઇ :૨; ૧૩૧૭ કડીની વાર્તા(મુ)યુકિતપૂર્વક રાજકુંવરી મોહનાની નજરથી ૭.ગૂહાયાદી; ૮.ડિકેટલાંગભાવિ; ૯. ફોહનામાવલી : ૨. રિ.સો] અદીઠ ૨ખાયેલા પંડિત સુકદેવ વડે વિદ્યાભ્યાસને અંતે થતી મોહનાની મધુસૂદન-૨ : જુઓ ઉદ્ધવદાસ–૧/ઓધવદાસ. પરીક્ષા વેળા જામી પડેલી તકરારનું ત્યાં આવી ચડતા વણિક પ્રધાનપુત્ર મદને બેઉને સાચાં કરાવી કરી આપેલું સમાધાન, મધુરેશ્વર [ ]: પિતાનું નામ રત્નેશ્વર, મદનના દર્શન સાથે જ તેને વરવાનો મોહનાનો નિશ્ચય, સમજાવટ ‘વિરહના દ્વાદશ-માસીના કર્તા. છતાં અડગ રહેતાં થતું એમનું સ્નેહલગ્ન, એની જાણ થતાં રાજા સંદર્ભ: ૧. ગુજૂકહકીકત; ૨, પ્રાકૃતિઓ. શ્રિત્રિ] તરફથી મળતા દેશવટામાં ગણિકાના પંજામાંથી છટકયા બાદ બળતા નાગને બચાવ્યા બદલ મળતા મણિના ઉપયોગથી કરેલા મનજી(ઋષિ)/માણેકચંદ્ર [ઈ. ૧૫૯૦માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના પાંચ ઉપકારના બદલામાં કન્યાઓ સાથે થતાં પુરુષવેશી મોહનાનાં જૈન કવિ. પાર્વચંદ્રસૂરિની પરંપરામાં વિનયકીર્તિના શિષ્ય. લગ્ન, મદનની ભાળ માટેના તેના પ્રયાસ, મદનનું રાજકન્યા પાર્વચંદ્રના શિષ્ય અને સુધર્મગચ્છના સ્થાપક વિજયદેવસૂરિ અરુણા સાથેનું લગ્ન, અને મદન તથા મોહનાનું મિલન અને તથા વિનયદેવસૂરિના ચરિત્રને વિષય બનાવી દુહા અને ચોપાઇમાં ગૃહાગમન : આટલું રજૂ કરતી આ વાર્તાનું પુગળ દૃષ્ટાંત રચાયેલો ૨૪૩ કડીનો, ૪ પ્રકાશમાં વિભકત, દ્વારિકાના સંઘના તરીકે કહેવાતી ૬ ઉપકથાઓ, મોહનાનાં ૫ લગ્નોની કથા દ્વારા તથા સામૈયાનાં સુંદર આલંકારિક વર્ણનવાળો ‘વિનયદેવસૂરિ-રાસ ૨૯૪ : ગુજરાતી સાહિત્યકોશ મદન-૧/: મનજી(ત્રષિ)/માણેશ્ચંદ્ર For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ એ કૃતિના ક. મુજબ જૂનાગ (ર.ઈ. ૧૫૯૦ સં. ૧૬૪૬, પોષ સુદ ૭, મંગળવાર/શુક્રવાર,મુ.) છે. તે મલ્લિદાસશિષ્ય મનોહર છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. તથા ભાષામાં કહ્યાંક કયાંક રાજસ્થાનીની છાંટવાળો, ગુરુમહિમાને બીજું “ભવાનીનો છંદ' નામનું ૧ પદ (મુ.) મળે છે. તેના કર્તા વર્ણવતો ૧૩ કડીનો “પાર્વચંદ્રસૂરિ-ભાસ (મુ.) એ કૃતિઓના કર્તા. પણ કયા મનોહરદાસ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : ૧. એરાસંગ્રહ: ૩ (સં.); [૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. કૃતિ:નકાસંગ્રહ. ૧૯૪૨-કેટલાંક ઐતિહાસિક પદ્યો', સં. કાંતિસાગરજી. સંદર્ભ: મુપુન્હસૂચી. [ગી.મુ.ર.સો.] સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; મનોહર–૧ [ઈ. ૧૬૨૦માં હયાત] : વિજયગચ્છના જૈન સાધુ. ] ૪. જૈનૂકવિઓ: ૧. [ગી.મુ.] ગુણસૂરિની પરંપરામાં મલ્લિદાસના શિષ્ય. ૪૭ કડીના “યશોધરમનમોહન સિં. ૧૮મી સદી : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. ચરિત્ર' (ર.ઈ. ૧૬૨૦/સં. ૧૬૭૬; શ્રાવણ વદ ૬, ગુરુવાર)નાં કર્તા. સંદર્ભ: પુગુસાહિત્યકારો. કી.જે.] સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ :૨; ૨. જૈમૂકવિઓ: ૧. [ગી.મુ] મનસત્ય : જુઓ વેલામુનિ. મનોહર-૨ જિ.ઈ.૧૬૨૬–]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. મનસારામ [ ] : પદોના કર્તા. સંદર્ભ :ગોપ્રભકવિઓ. | રિસો.] સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. કિ.] મનોહર(સ્વામી)-૩/સચ્ચિદાનંદ જિ. ઈ. ૧૭૮૮-અવ. ઈ. ૧૮૪૫ મનસુખ ઈ. ૧૮૩૪માં હયાત] : જૈન. ૧૫૦ કડીની “કચરાજી સં.૧૯૦૧, વૈશાખ સુદ ૧૪] : જ્ઞાનમાર્ગી કવિ. પિતાનું નામ તપસીનો ચોઢાલિયો' (ર.ઈ. ૧૮૩૪) એ કૃતિના કર્તા. ન્હાનકડા દેસાઈ. એક મત મુજબ ભાવનગર પાસેના મહુવાના. સંદર્ભ : આલિસ્ટઇ : ૨. વડનગરા નાગર ને જન્મ મોસાળ વસાવડ (સૌરાષ્ટ્ર)માં. અન્ય મત મુજબ જૂનાગઢના નાગર ગૃહસ્થ ને જન્મ જૂનાગઢમાં. ઈ. ‘મનઃસંયમ’ રિ.ઈ. ૧૭૭૨ સં. ૧૮૨૮, મહા સુદ ૧૧] : ‘તત્ત્વ- ૧૮૩૮માં ભાવનગરના નીલકંઠ મહાદેવના સ્થાનકમાં સંન્યાસદીક્ષા સારનિરૂપણ' એવા અપરનામથી પણ ઓળખાવાયેલી રવિદાસકૃત લઈ સરિશ્ચદાનંદ નામ ધારણ કર્યું. ઈ.૧૮૪૫માં ભાવનગરમાં આ રચના(મુ.) પૂર્વછાયા-ચોપાઇબંધના ૭ અધ્યાયમાં વહેંચાયેલી સમાધિ લીધી. મામા કાલિદાસ (વસાવડના) પાસેથી કાવ્યસંસ્કાર છે. કૃતિનો આરંભ રૂપકન્વિવાળી કથાથી થાય છે, અને પછી મળેલા. ફારસી અને સંસ્કૃતનું સારું જ્ઞાન ધરાવતા. ઉપનિષદ, ત્રિવિધ દેશના રાજા (સંભવત: આત્મા) અને એને મહારણ્યમાં ન્યાયશાસ્ત્ર વગેરેનો અભ્યાસ પણ કરેલો. ગગા ઓઝા તેમના મળેલા સંન્યાસી સર્વાનંદ વચ્ચેના સંવાદ રૂપે એ વિસ્તરે છે. શિષ્ય હતા. ધર્મ એટલે કે શ્રેષ્ઠ કર્મ તે નિષ્કર્મ થવું તે, જોગ તે સાક્ષીભાવે આ કૈવલાદ્વૈત-વેદાન્તી કવિને નામે મહાભારતમાંનાં “સનસુરહેવું તે, પરમસાધન તે ચિત્તની સ્થિરતા, દેવ તે અજન્મા જાતીય-આખ્યાન’ અને ‘બંદી-આખ્યાન’ના અનુવાદ, ‘ભગવદઅગુણ પૂર્ણબ્રહ્મ, તીર્થ તે બ્રહ્મજળનું દર્શન–એવાં મુખ્ય પ્રતિપાદનો ગીતા” અને “રામગીતા'ની ટીકા, ‘પુરાતનકથા’, ‘નિત્યકર્મ', પંચપછી કૃતિમાં જીવનમુકતનાં લક્ષણો, ધ્યાનયોગની પ્રક્રિયા, કલ્યાણ’, ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ” અને “વલ્લભમતખંડન તથા વૈરાગ્ય-ભકિત-જ્ઞાન-આત્મા-સમાધિનાં સ્વરૂપ, સર્વ ભૂતનાં ઉત્પત્તિ- વેદાન્તરહસ્ય પરના સંસ્કૃત ગ્રંથો-એમ ઘણી કૃતિઓ નોંધાયેલી લયની ક્રિયા તથા સ્વપ્નાદિ અવસ્થાઓનું વિવરણ થયેલું છે. છે, પણ ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી મુજબ કોઈની છેલ્લા અધ્યાયમાં ત્યાગના સંદર્ભે કૃષ્ણચરિત્ર વિશે ઉઠાવાયેલી હસ્તપ્રત મળતી નથી. જો કે ‘અખાની વાણી અને મનહરપદમાં પ્રશ્ન અને પરીક્ષિત-શુક વચ્ચેના સંવાદ રૂપે એનું થયેલું સમાધાન જણાવ્યા મુજબ કવિએ ઈ. ૧૮૪૨માં લખેલાં ‘સનસુજાતીય તેમ જ “ધ્યાન ધરાવા યોગ્ય તે કબગ ઠાકુર ગોલોક મઝાર” એવી આખ્યાન’ અને ‘બંદી-આખ્યાન' મુદ્રિત થયેલાં, પણ એ પ્રાપ્ત પ્રસ્તુત થયેલી સ્પષ્ટતા ખાસ ધ્યાન ખેંચે છે. ધ્યાનયોગની પરિણતિ નથી. આ કવિનાં ૨૨૫ જેટલાં ગુજરાતી અને હિંદી પદો મુદ્રિત ગોલોકમાં સ્થિત થવા રૂપે આવે છે એ રીતે અહીં ગોલોકનું છે. એમાં અખાના જેવી પ્રહારક વાણીમાં મૂર્તિપૂજા, કર્મકાંડ, વર્ણન પણ મળે છે. જ્ઞાન, ભકિત અને યોગમાર્ગનો વિલક્ષણ તપતીરથ વગેરે સાધનો દ્વારા થતી લૌકિક ભક્તિને ચાબખા સમન્વય કરતું આ દર્શન પરંપરાગત અને કયારેક તાજગીભર્યા લગાવતી. જ્ઞાનોપદેશ અને વૈરાગ્યબોધની નોંધપાત્ર કવિતા મળે છે. અર્થદ્યોતક દૃષ્ટાંતાદિકના વિનિયોગે રસાવહ પણ બન્યું છે. મનોહરદાસ નિરંજનને નામે મળતી પંચીકરણકૃતિ પણ પ્રસ્તુત આત્માની અલિપ્તતા દર્શાવવા યોજાયેલું, કોઈને વૃક્ષની ડાળ પર તો કવિની હોવા સંભાવના છે. કોઈને પંખીની જોડ પર રહેલા દેખાતા પણ વસ્તુત: એ બધાથી કૃતિ : ૧. મનહરપદ, પ્ર. નર્મદાશંકર લાલશંકર, ઈ. ૧૮૬૦; અળગા બીજના ચંદ્રનું ઉપમાન આનું એક સુંદર ઉદાહરણ છે. ૨. એજન, સં. ભવાનીશંકર ન. ત્રિવેદી, ઈ.૧૮૮૭; ૩. અખાની જિ.કો. વાણી અને મનહરપદ, સં. ભિક્ષુ અખંડાનંદ, ઈ. ૧૯૧૬ (સં.) [ ૩. બુકાદોહન:૩. મનાપુરી : જુઓ માનપુરી. સંદર્ભ: ૧. કવિચરિત:૩; ૨. ગુસામધ્ય;] ૩. ગૂહાયાદી;૪. મનોહર/મનોહરદાસ : આ નામે ૧૨ કડીની ‘શિખામણ-સઝાય’ મળે ડિકેટલૉગબીજે. રિસો] મનમોહન : મનોહચસ્વામી)-૩ ગુજરાતી સાહિત્યકૌશ: ૨લ્પ આત્માની એ યોજયેલું, કોઈને એ બધાથી ડ પર રહેલા દેખાતી એક સુંદર ઉદાહરી કૃતિ વાણી અને ભવાની For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ મનો-૪ સં. ૧૯મી સદી : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સંદર્ભ : ગુસાહિત્યકારો. [ર.સો.] મનોરદાસ [ઈ. ૧૯૦૪માં હયાત]: મહાભારતના આદિપર્વનો મુવાનુસારી સાથે આપતા આ કવિના ‘આદિષવ’ (૨.ઈ. ૧૬૦૪)ની વાળુice con ૪૩ કડવાંની છૂટક પ્રત મળે છે. અન્ય પ્રતોમાં હરિદાસના ‘આદિપર્વનાં કડવાં સાથે આ કૃતિનાં કડવાંનો સંકર કરેલી રચના મળે છે. જુઓ હરિદાસ–૩. સંદર્ભ : ૧. મહાભારત પદબંધ : ૧, કે. કા. શાસ્ત્રી, ૧૯૩૩પ્રસ્તાવના: [] ૨. યાદી; ૩. ડિકોંગી [..] મન મન : જુઓ. રામદાસુન મણ : જુઓ મદન. ‘કવિચરિત’ આ કવિએ ઈ. ૧૭૯૧માં ‘શિવવિવાહ’ કાવ્ય રચ્યું ચંદ્ર [ઈ. ૧૯૮૯માં હયાત]: જૈન, વિચાઇનીસી" (ઈ હોવાનું નોંધ છે. શિવપદસંગ્રહ'માં મુખ્યત્વે મુદ્રિત આ કંપની રચનાઓ સાથે ૬ પદ ને ૬૮ કડીનું ‘શિવવિવાહ’કાવ્ય ‘શિવ૧૫૮૯ સં.૧૬૪૫, આસો સુદ ૧૦)ના કર્તા. દાસની નામછાપવાનું મળે છે, ‘શિવદાસ’ શબ્દ શિવનો દાસ એ વ્યાપક અર્થમાં વપરાયું હોવાની શકયતા સ્વીકારીએ તો આ રચના આ કિવની હોવાનું માનવું પડે. એ સિવાય ૧૫ પદ ને ૧૮૯ કડીની સતી સીમંતિનીની શિવભકિતનો મહિમા ગાતી ‘સોમપ્રદોષવ્રત’(મુ.), વ્રજની અસરવાળાં ૬ પદની ‘શિવજીનો ફાગ’(મુ ), ૭ પદમાં રચાયેલાં ‘શિવજીના સાતવાર’(મુ.), ૪૫ કડીની સંકટચીમહિમા/સંકટચોથ' (મુ.), ૩૨ કડીની શિવભક્તમાલ' (મુ ), ૨૫ કડીની ‘શિવ-પંચાક્ષરમાહાત્મ્ય’(મુ.) તથા અન્ય શિવ સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬‘જૈસલમેરકે જૈન નારીકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથકી સુધી”, અગરચંદજી [ક્ષત્રિ] નાહટા. ભકિતનાં પદ(મુ.) કવિની અન્ય રચનાઓ છે. માર્થદ-૧ : જુઓ મતિયા, બગાચંદ૨ ઈ. ૧૮મી સદી મધ્યભાગ] : લોકાગચ્છના જૈન સાધુ. કૃષ્ણદાસજીની પરંપરામાં લીલાધરજીના શિષ્ય. ૨૭ ઢાળના ગુજસિંહરાજાનો રાસ (૨. ૧૭૫સ. ૧૮૬૫, ચૈત્ર વદ ૮, ગુરૂવાર), ૧૧ કડીની 'દ્રૌપદીની '(મુ.), અને ૧૫ કડીની ‘સુદર્શનશેઠની સઝાય’(૨ ઈ. ૧૭૫૯૨, ૧૮૧૫, શ્રવણ ના કર્યા. સંસ્કૃત રચના ‘જ્ઞાનક્રિયાવાદ’ (૨.ઈ.૧૭૪૮) મયાચંદ્રની છે તેવો ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' ઉલ્લેખ કરે છે. તે અને પ્રસ્તુત મયાચંદ એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જૈસમાવા): ૨; ૨. સં) ૩. પુ પ્રકરણ. સંદર્ભ : ૧. સુસાઇતિહાસ : ૨, ઇતિહાસ, ૪. દેસુરાસમાળા, ૫. | ૨. ગુસારસ્વતો; ૩. જૈસા જૈનૂવિઓ : ૩(૧). [fa] મથાચંદ—૩ [ ]: જૈન સાધુ, રત્નસિયનો શિષ્ઠ. ૪૪ કડીના બુદ્ધિાસ ધા સવાસો શીખાના કર્યા. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’માં કૃતિની ૨. ઈ. ૧૭૦૩ મળે છે. પણ તેને માટે કોઈ આધાર મળતો નથી. ‘જૈન ગૂર્જર કવિઓ : ૩ આ કર્તાને સં. ૧૯મી સદીમાં મૂકે છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;[] ૨. ૩. ઘેરૈશાચિ : ૧. સં. ૧૮૯૯, ગણ સુદ ૬માં સ્થાઈ હોવાનું નોંધે છે, પરંતુ તેમાં સાલ ખોટી હોવા સંભવ છે. ‘ગુજરાતી-સાહિત્યનો ઇતિહાસ’ રાજા મહાત્મ્ય' (ર.ઈ. ૧૭૮૧) એવી તેમની બીજી કૃતિ ગણાવે છે. પણ તે 'પ્રદ્યુમ્નકુમારરસ' જ હોય એમ લાગે છે. દર્ભ : જે. ગુસાતિવાદ : ૨ ૨. ગુરથ, src ઇતિહાસ; ૪. દેસુરાસમાળા, ૫. મરાસસાહિત્ય; [ ૬. ગૂ કવિ : ૩(૧); ૭. વાસુદ્ધિ : % [] મયારામ(મેવાડી)-૨ [ઈ.૧૭૯૧માં હયાત] : દયારામના સમકાલીન કવિ. તેમણે દાશમની સ્પર્ધામાં સર્જનકર્મ કર્યું હતું એમ કહેવાય છે, પરંતુ એમના સર્જનમાં દયારામ જેવું કવિત્વ નથી. કવિની સાળી કૃતિઓમાં શિવસ્તુતિ છે. ચૂકવિઓ : ૩(૨); [શ્ન.ત્રિ.] મયારામ(ભોજક)–૧ [ઈ. ૧૭૬૨માં હયાત] : જૈન. અમીચંદ રામચંદના પુત્ર. વડનગરનવાસી દુકાન સાંધ્યુ ન રાસ’ (૨.ઈ. ૧૭૬૨/૨.ઈ. ૧૮૩૨/સ. ૧૮૧૮/સં. ૧૮૮૮, ફાગણ સુદ ૧, સોમવાર)ના કર્તા. “દેવાનંદ સુવર્ણીક' આ કૃતિ ઈ. ૧૮૩૨ રન ગુજરાતી સાહિત્ય કેશ કૃતિ : ૧. શિવપદસંગ્રહ : ૧, અંબાલાલ શં. પાઠક, ઈ. ૧૯૨૦; ] ૨. સર્ગમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૮ ‘શિવજીનો ફાગ’ (મયારામકૃત), ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, સંદર્ભ : ૧. વિચરિત : ૩, ૨. ગુસારસ્વતો; ] ૩. ગૂઢાયાદી; ૪. નામાવિ, [],..] ] : જૈન, ઠંડીની 'મૂર્ખને સાવિત્ય પ્રતિબોધની સાય’(મુ.)ના કર્તા, કૃતિ : ૧. ગૈાસંગ્રહ : ૩, ૨. બિપ્રકાશ ૩. જેમાલાથા) : ૧; ૪. જૈસસંગ્રહ(); ૫. સઝાયમાળા(પં). [ા.ત્રિ.] મયાસાગર [ઈ. ૧૭૧૩માં હયાત] : જૈન સાધુ. વિવેકના શિષ્ય. ગીરનાર તીર્થનાં જુદા જુદ્ધ સ્થળોનું વર્ણન કરતી ૧૦૨ કડીની ‘ગિરનારજીની તીર્થમાળા’ (૨.ઈ. ૧૭૧૩/સં. ૧૭૭૩, વૈશાખ સુદ ૬, ગુરુવાર મુ.)માં કર્યાં, કૃતિ : આઠ દૃષ્ટિની સઝાય વગેરે સંગ્રહ, પ્ર. જૈનધર્મ પ્રસારક સભા, ઈ. ૧૯૨૩, [ા.ત્રિ.] ] : ૩૮ કડીની કાલિકાની ગરબી મયો [ (મુ.)ના કર્તા. શકિતકાવ્ય, પ્ર. સાકરલાલ કૃતિ છે. અંબીકાકા તથા બુલાખીદાસ, ઈ. ૧૯૨૩ (ત્રીજી આ.) ૨. દેવીમહાત્મ્ય અથવા બબાસંગ્રહ: ૨, પ્ર. વિશ્વનાથ ગો. પેિદી, ઈ. ૧૮૯૭ [કી.જે.] મનોહર-જ કે મો For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ નથી. મલયકીતિ [ ] : ‘ચંદ્રાયણા-કથા’ (લે. સં. પાસેથી સંસ્કૃતમાં ‘શ્રી પાર્શ્વનાથાષ્ટક (મુ) અને “ચિંતામણિ ૧૮મી સદી)ના કર્તા. પાર્શ્વજિન-સ્તોત્ર' મળે છે. સંદર્ભ : રાહસૂચી : ૧. [કી.જો] કૃતિ : ૧. જિનેન્દ્રગુણ રત્નમાલા : ૧, પ્ર. શાહ કેશવજી રાજપાળ, વીર સં. ૨૪૩૧; ૨. જૈકાપ્રકાશ :૧; ૩. પ્રકરણરત્નાકર: ૧; મલયચંદ્ર : આ નામે ૧૧૦ કડીની ‘કયવન્ના ચોપાઈ” મળે છે. પ્ર. ભીમસિંહ માણેક, ઈ. ૧૮૭૬, શિ.ત્રિ) તેના કર્તા મલયચંદ્ર-૧ હોવાની શકયતા છે, પણ એ વિશે કંઈ નિશ્ચિત કહી શકાય એમ નથી. મલકચંદ-૨ | ]: વિજ્યગચ્છની અંદશાખામાં સંદર્ભ : જૈન રાજ્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-“જૈસલમેર, જૈન પદમજીની પરંપરામાં આણંદજીના શિષ્ય. ભૂલથી મુરારી સોહનને ગ્રંથભંડારકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થની સુચી', અગરચંદ નાહટા. નામે નોંધાયેલ ‘વૈધવલભ-સ્તબકીના કર્તા. ભા.વૈ.] સંદર્ભ : મુપુન્હસૂચી. શ્રિત્રિ મલયચંદ્ર-૧ [ઈ. ૧૪૬૩માં હયાત] : પૂણિમાગચ્છના જૈન સાધુ. મલ્લદાસ/મલ્લિદાસ: મલ્લદાસને નામે ૪ કડીનું ૧ ‘ઉપદેશ-પદ' રત્નસૂરિના શિષ્ય. કવિના જીવન અને સર્જન વિશે વધારે માહિતી (લે. સં. ૧૮મી સદી અનુ) અને મલ્લિદાસને નામે ૩ કીનું : ઉપલબ્ધ થતી નથી, પરંતુ ગોપમંડલીમાં રહી એક જ વર્ષમાં લીમાં રહી , થઈ ૧ હિંદી પદ (મુ.) મળે છે. આ મેલ્લદાસ/મલ્લિદાસ એક જ કવિએ રચેલી ૩ ધ્યાનપાત્ર કૃતિઓ મળી આવી છે. એટલે આ - કવિ છે કે કેમ અને જો તે એક જ કવિ હોય તો તે મલ્લિસિવાય પણ કવિએ બીજી કૃતિઓ રચી હોય એવું અનુમાન થઈ શકે. : દાસ૧ છે કે કેમ આને વિશે કંઈ નિશ્ચિતપણે કહી શકાય તેમ કવિની ૩ કૃતિઓ તે “સિહાસનબત્રીસી' પરથી ગુજરાતીમાં ઉપલબ્ધ પહેલી, ૩૭૪ કડીમાં રચાયેલી,“સિહાસનબત્રીસીસિંધાસણ કૃતિ : જેકાપ્રકાશ : ૧. બત્રીસી–ઉપઈ' (ર ઈ. ૧૮૬૩)મુ.), રાજપુત્ર સિંહલસિંહના સંદર્ભ: મુપુગૃહસૂચી. કિ.જા] પરાક્રમની અદભુત રસિક કથા કહેતી દુહા-ચોપાઈબંધની ૨૨૦ મલ્લિદાસ-૧ [ઈ.૧૫૬૩માં હયાત] : વિયેગચ્છના જૈન સાધુ. કડીની ‘સિંઘલસીચરિત્ર-ધનદત્તધનદેવચરિય/પ્રબંધ (ર.ઈ.૧૪૬૩; નૂનો- વિજ્યરાજની પરંપરામાં દેવરાજના શિષ્ય. જંબૂસ્વામી-રાસ મુ.) અને ૧૨૮ કડીની ‘દેવરાજવત્સરાજપ્રબંધ' (ર.ઈ. ૧૪૬૩). પંચભવનચરિત્ર' (ર.ઈ. ૧૫૬૩/સં.૧૬૧૯; આસો સુદ ૩, કૃતિ : ૧. મલયચંદ્રકૃત સિંહાસનબત્રીસી, સં. રણજિત મો. મંગળવાર)ના કર્તા. પટેલ, ઈ. ૧૯૭૦ (સં.); ૨. સ્વાધ્યાય, મે ૧૯૭૩–'મલય સંદર્ભ : ૧, ગુસારસ્વતો; ] ૨. જૈનૂકવિઓ : ૩(૧). [કી.જો] ચંદ્રકૃત સિંધલસીચરિત્ર', રણજિત પટેલ (અનામી) (સં). સંદર્ભ : ૧. ગુલિટરેચર, ૨. ગુસાઇતિહાસ:૨; [ ]3. આલિસ્ટ- મલ્લિદેવ [ઈ. ૧૫૯૨માં હયાત] : જૈન સાધુ. ‘કર્મવિપાક-રાસ” આઇ : ૨, ૪. જૈમૂકવિઓ: ૩(૧; ૫. લીંહસૂચી; ૬. મુપુગૃહસૂચી. (ર.ઈ.૧૫૯૨)ના કર્તા. ભા.વૈ] સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ] ૨. જૈનૂકવિ : ૧. (કા.જો]. મલુકમલુકચંદ : આ નામે ૬ કડીની ‘પજુસણની ગહૂલી'(મ.), મસ્તાની ]: ગુજરાતી-હિંદી પદોના અન્ય પાંચથી ૮ કડીની ૩ ગહૂલીઓ(મુ.), ‘સૂકતી, હિન્દી મિશ્ર કર્તા. ‘વૈદ્યહુલાસ', અવળવાણીવાળું ૬ કડીનું પદ(મુ.) અને સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. કિ.જો] હિદીની છાંટવાળું ૬ કડીનું “આત્મશિક્ષા-પદ (મુ.)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા મલુક/મલુકચંદ છે તે સ્પષ્ટ થતું નથી. મહંમદ(કાએ [ ] : મુસ્લિમ કવિ. બાબા ‘વૈદ્યહુલાસ'ના કર્તા મલુકચંદ શ્રાવક તરીકે ઉલ્લેખાયા છે. દીનદરવેશના શિષ્ય પ્રેમલક્ષણા ભકિતની અસર ઝીલતા હિંદીમાં કૃતિ : ૧. ગહૂલીસંગ્રહનામાં ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિહ ચાલતા વિરહભાવના માહના (મુ) તથા અધ્યાત્મરગા ગુજરાતી માણેક, ઈ.૧૯૦૧; ૨. જૈકાપ્રકાશ : ૧, ૩. જૈકાસંગ્રહ; ૪. પદો પદ મુ.) તમને નામ મળ છે. જૈપ્રપુસ્તક : ૧; ૫. સસન્મિત્ર(મુ.). કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જ્યમલ્લ પરમાર, ૧૯૫૭; સંદર્ભ: ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી. શ્રિત્રિ] ૨. કાફીસંગ્રહ, પ્ર. કે. જા. ઈ. ૧૮૮૪, ૩. નિકાસંગ્રહ; ૪. પ્રાકાવિનોદ : ૧; ૫. ભજનસાગર : ૨; ૬, સતવાણી; ૭. સોસંવાણી. મજુર્ઘદ-૧ (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ : પાર્શ્વચંદ્રસૂરિની સંદર્ભ : ૧. ઊર્મિનવરચના, મે ૧૯૭૫ – “ગુજરાતી સાહિત્યના પરંપરામાં વીરચંદ્રના શિષ્ય. ૫ કડીના “શંખેશ્વર પાર્શ્વજિન-સ્તવન’ મુસ્લિમ કવિઓ', કુ. ભૂલિકા જી. ત્રિવેદી. કી.જો] (૨. ઈ. ૧૭૯૦ સં.૧૮૪૬, મહા/વૈશાખ, સુદ ૧૦,મુ.), ૬ કડીના (માંડલપુર મંડણ) શ્રીગોડલીયા-પાર્શ્વનાથ-સ્તવન’(મ), ૬ કડીના મહામતિ) : આ નામે ૮ કડીની “વૈરાગ્ય-સઝાય’ મળે છે. તેના ‘ગિરનારતીર્થનેમિનાથ-સ્તવન (ર.ઈ.૧૭૮૨/સં.૧૮૩૮, ફાગણ સુદ કર્તા મહાનંદ-૨ હોવાની શકયતા છે. ૫)મુ.), ૭ કડીના “શત્રુજ્ય તીર્થ-સ્તવન (મુ)ના કર્તા. તેમની સંદર્ભ: મુપુર્હસૂચી. શિત્રિ] મલકીતિ : મહાતષનિ) ગુજરાતી સાહિત્યકોશ: ૨૯૭ ગુ. સા૨૮ For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ મહાતમરામ [ ]: સંતકવિ. બોરસદ 1 1: સંતકવિ. બોરસદ લે. સં. ૧૮૩૪, વૈશાખ વદ ૫: કવિના સ્વહસ્તાક્ષરની પ્રત), 1 : Sાર લોકો (ર.ઈ. ૧૭૬૭); “નેમિતાલુકાના સીમરડા ગામના વતની. ‘મહાતમજ્ઞાન-પ્રકાશ'ના કર્તા. ‘ચોવીસી, ૭૫ કડીનો ‘મેઘકુમાર શલોકો' (ર.ઈ. ૧૭૬૭); નેમિસંદર્ભ : અસપરંપરા [કી.જો. ફાગુ, ‘સંજમ-ફાગુ'( ઈ.૧૭૫૯) અને અન્ય અનેક અવન સઝાયના કર્તા. મૂળ સંસ્કૃતના ‘ત્રિષષ્ટિ-સપ્તમ-પર્વ-રામાયણ’ મહાદેવ-૧ [ઈ. ૧૫૭૨માં હયાત] : કચ્છ-ભૂજના વતની. ‘ગીત ઉપરના કુલ ૪૦૩૨ કડીના સ્તબક (લ.ઈ.૧૮૪ર)ના કર્તા પણ ગોવિદ (ર.ઈ. ૧૫૭૨) તથા ‘રસમંજરી'ના અનુવાદ એમણે કર્યા છે. પ્રસ્તુત મહાનંદ હોવાની શકયતા છે. સંદર્ભ : ૧. કાશીસુત શેઘજી એક અધ્યયન, બહેચરભાઈ ૨. કતિ : ૧. ચેતસંગ્રહ : ૩ ૨. જૈસમાલા(શા.): ૨, ૩. જનાચાર્ય પટેલ, ઈ. ૧૯૭૪; ૨. ગુસારસ્વતો; ] ૩. સાહિત્ય, ઓકટો. શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારકગ્રંથ, સં. મોહનલાલ દ. ૧૯૧૬.-જૂનાં કાવ્યોની થોડી હકીકત; [] ૪. ગૂહાયાદી. દેશાઈ, ઈ. ૧૯૩૬–મહાનંદ મુનિકૃત નમરાજુલ-બારમાસ', એ. તા. “ગીત- ઉપરના કુલ હોવાની શકયતા પટેલ, ઈ. ૧૯9 થી હકીકત'; D. વિજો] મોહનલાલ દ. દેશ [કી.જો! મહા મનિસ્તવન(ક) ૬ કડીની ‘રાજુલની સભા નામની ક કરીનું “મહાવીરની ‘સ્કૂલનદ૨ હોવાની ૧૯૧૪ - મહિછત્ર કાવ્યક મહાદેવ-૨ [ઈ. ૧૭૫૦ સુધીમાં : અવટંકે ભટ્ટ. જ્યોતિષવિષયક સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસા‘સારસંગ્રહ' નામક સંસ્કૃત ગ્રંથ પરના બાલાવબોધ (લ ઈ. ઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પ્રાકારૂપરંપરા; ૧. મરાસસાહિત્ય; ૧૭૫૦)ના કતાં. L] ૭. જૈનૂકવિઓ : ૩(૧, ૨); ૮. મુપુતૂહસૂચ૯, હેજિંજ્ઞાસૂચિ:૧. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. [ત્રિ] મહાનંદ-૩ જિ. ઈ. ૧૮૧૫-અવ. ઈ. ૧૮૫૪] : અવકે મહેતા મહાદેવદાસ [ ]: હિદોલાનું ૧ ગુજરાતી તથા પિતાનામ મૂળજી મહતા. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર. સંસ્કૃત અને બાકીનાં હિદી પદોના કર્તા. વ્રજભાષાના અભ્યાસી. કવિએ પદો-ગરબી(મુ), ‘સમશ્યા (મુ.), સંદર્ભ : ફોહનામાવલિ. ૨૩ કડીની “શ્રીજીમહારાજ વિશે (મુ), ૫૪ કડીની ‘ભાલદેશમાં મહાનંદ : આ નામે ૨૪ કડીની ‘કુમતિસુમતિની સઝાયર(મુ.), ૬ વસેલા ભીમનાથનું વર્ણન (મુ), ‘હાટકેશ્વરના પ્રતિષ્ઠોત્સવ વિશે (મુ.), કડીનું “ધર્મજિન-સ્તવન (મ), ૧૦ કડીનું ‘મહાવીર-અષ્ટકમ.), ૩૪ કડીની ‘રાવણન', ૧૫ કડીની ‘ઉદ્ધવ પ્રતિ ગોપિકાના ૧૩ કડીનું ‘મહાવીર-સ્તવન (મ.), ૭ કડીની ‘રાજલની સગાય ઉદ્ગાર (મુ.) એ કૃતિઓની રચના કરી છે. આ ઉપરાંત કશ્યપાખ્યાન (મુ.), ૧૧ અને ૧૯ કડીની ‘લ્યુલભદ્રજીની સઝાય” (મ) નામની કૃતિની રચના પણ કવિએ કરી છે એમ કહેવાય છે. એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા મહાનંદ-૨ હોવાની કૃતિ: ૧. અહિં છત્ર કાવ્યકલાપ, દયાશંકર ભા. શુકલ, ઇ. શકયતા છે, પણ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ૧૯૧૪ (સં.); ૨. અંબીકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. બુકસેલર કૃતિ: ૧.જૈનસંગ્રહ(ન); ૨.પ્રાસપસંગ્રહ: ૧૩. લપ્રપ્રકરણ. સાકરલાલ બુલાખીદાર, ઈ. ૧૯૨૩. સંદર્ભ : મુપુગૃહસૂચી. શિ.ત્રિ] સંદર્ભ: ૧. પ્રાકૃતિઓ; ૨. મારા અક્ષર જીવનનાં સંસ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ. ૧૯૪૪. કિી.જો. મહાનંદ-૧ [ઈ. ૧૯૫૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ૨૧ કડીના ‘મંત્રતંત્રયંત્રદોષ-સઝાય’ (લે.ઈ.૧૬૫૫)ના કર્તા. " મહાનુભાવાનંદ સ્વામી) જિ. ઈ. ૧૭૮૭–અવ. ઈ. ૧૮૪૭] : સંદર્ભ: મુપુન્હસૂચી. Mલા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. જ્ઞાતિએ બ્રાહ્મણ. આ કવિએ “હરિલીલામૃત’ નામની સંસ્કૃત રચના કરી છે અને “હરિલીલામૃત' મહાનંદ-૨ [ઈ. ૧૮મી સદી ઉત્તરાધી : લોકાગચ્છના જૈન એ જ શીર્ષકથી વરસ અને તિથિની વીગતો આપતી અને શ્રી સાધુ. રૂપની પરંપરામાં મોટાના શિષ્ય. ૪૭ કડીની સ્ત્રીઓના હરીલીલાનું વર્ણન કરતી ગુજરાતી રચના પણ કરી છે. કુથલાની સઝાય (ર.ઈ. ૧૭૫૪ સં.૧૮૧૦,આસો-મ), પ્રેમાનંદની સંદર્ભ: ૧. સત્સંગના સંતો, રમણલાલ એ. ભટ્ટ, સં. ૨૦૦૯; અસર ઝીલતો અને દુહા, યમક સાંકળીના સંસ્કારવાળો ૮૦ કડીનો ૨. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયં“નેમરાજુલ–બારમાસ' (ર.ઈ. ૧૭૮૯/સં. ૧૮૪૫, મહા સુદ પ્રકાશદાસ, સં. ૨૦૩૦ (બીજી આ.). [કી.] ૮મ), ૫ ખંડનો ‘રૂપન-રાસ(ર.ઈ.૧૭૫૩/સ. ૧૮૦૯, વૈશાખ માસ સુદ ૭, સોમવાર), ૯ કડીની ‘વિનય-સઝાય” (ર.ઈ. ૧૭૫૩), ૧૪ કડીની ‘આત્મશિક્ષા-સઝાયર(ર.ઈ.૧૭૫૯), ઢાલબંધવાળી મહાવજી(મુનિ) [ઈ. ૧૬મી સદી અંતભાગ-ઈ. ૧૭મી સદી પૂર્વાધ : ‘દશાર્ણભદ્ર-સઝાયર(ર.ઈ.૧૭૭૬), ‘સનસ્કુમારનો રાસ' (ર.ઈ. કડવાગચ્છના જૈન સાધુ. રતનપાલ શાહના શિષ્ય. ૩૨૯ ૧૭૮૩/સં.૧૮૩૯, વૈશાખ સુદ ૩), ૪ ઢાળમાં ‘૨૪ જિનદેહવરણ- કડીના ‘નર્મદાસુંદરી-રાસના કર્તા. આ કૃતિની રચના સંભવત: સ્તવન” (ર.ઈ.૧૭૮૩), “શીયલ-સઝાય” (ર.ઈ. ૧૭૮૯), ‘કલ્યાણક- ઈ. ૧૫૯૪માં થઈ એમ ‘જૈન ગૂર્જર કવિઓ' નેધે છે, પરંતુ ચોવીશી' (ર.ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, આસો સુદ ૧૫, રવિવાર), ૪ ‘કડુઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહમાં કૃતિની રચનાસાલ ઈ. ૧૬૦૦, ઢાળની “જ્ઞાનપંચમી-સઝાય (ર.ઈ.૧૭૯૩), ૧૨૧૬ ગ્રંથાગના કવિનું અવસાન ઈ. ૧૬૧૧માં અને તેમણે ૨૩ વર્ષનું આયુષ્ય કહપસૂત્ર' પરનો કુલ 600 ગ્રંથાગનો ટબો લિ.ઈ.૧૭૭૮ ભોગવ્યું હોવાનું નોંધાયું છે. ૨૯૮: ગુજરાતી સાહિત્યકોશ મહાતમરામ : મહાવ(યુનિ) For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ મનાઓ મહિમરાજ | સંદર્ભ : 1. કડૂમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ “મહિના' (ર.ઈ.૧૭૩૯)સં. ૧૭૯૫, માગસર સુદ ૧૧, સોમવાર]: છે. શાહ, ઈ. ૧૯૭૯; ૨. ગુસારસ્વત; [] ૩. જૈન સત્યપ્રકાશ, ઉદ્ધવની સાથે કૃષણને સંદેશો મોકલતી રાધાના કૃષ્ણવિરહને જૂન ૧૯૫૩–કઆ મન પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય', અધિક માસ સહિત કારતકથી આસો માસ સુધીના ૧૩ મહિનામાં અગરચંદ નાહટા; [] ૪. જૈનૂકવિઓ : ૩(૧). [કી.જો | આલેખતી દુહા–સાખીમાં નિબદ્ધ ૮૩ કડીની રત્નાની આ કૃતિ(મુ.) મધ્યકાલીન સાહિત્યની મનોરમ બારમાસી છે. દરેક મહાવદાસ/મહાવદાસ/માવદા-૧ (ઈ. ૧૭૪૮માં હયાત] : કવિ મહિનાની સાથે સંકળાયેલી અનુગત વિશિષ્ટતા ને તેનાથી વૈષ્ણવધર્મના અનુયાયી હતા. તેમની જ્ઞાતિ વિશે બે જુદાજુદા ઉત્કટ બનતી રાધાની વિરહાવસ્થાને કવિએ ખૂબ કોમળ વાણીમાં સંદર્ભો જુદી જુદી માહિતી આપે છે. ‘ફાહનામાવલિ' કવિને વાચા આપી છે. કારતક રસની કુંપળી, નયાણામાં ઝળકાય' જેવી જ્ઞાતિએ વણિક હોવાનું અને ‘ગોકુલેશ પ્રભુના ભક્તકવિઓ' કવિને પંક્તિની ચિત્રાત્મકતા, ‘ડશિયો શ્યામ ભુજંગમાં રહેલો વિરહોજ્ઞાતિએ દીર સીહોરા બ્રાહ્મણ હોવાનું નોંધે છે. કવિ નવાનગર તાદ્યોતક લેપ, કાગળ, દશા, અસાડ અને ભાદરવો એ પાસેના વલી ગામના વતની હતા. પરંતુ આખું જીવન તેઓ મહિનાઓનાં ટૂંકાં પણ મનહર પ્રકૃતિચિત્રો ન ઘાડી કડીઓનું ગોકુળમાં જ રહેલા. તેમણે ગુજરાતી તેમ જ સંસ્કૃત બંને મુક્તકની કોટિએ પહોંચતું સુઘટ્ટ પોત આ રચનાને ગુજરાતી ભાષામાં રચનાઓ કરી છે. કવિતાની બેત્રણ ઉત્તમ બારમાસીમાં મૂકી આપે છે. [૪] કવિની ગુજરાતી રચનાઓ આ મુજબ છે : ૧૪ શોભન/કડવાંની ‘ગોકુલનાથજીનો વિવાહ/ખેલ’, ‘બાલ-વરિત્ર' (લે. ઈ. ૧૭૮૦), મહિમ ઈ. ૧૭૧૭ પહેલાં હયાત] : તપગચ્છની સાગરશાખાના ૨૩ કડવાંનું ‘ઓખાહરણ' (લે. ૧૭૮૦), ‘ગૂટર’, ‘રસાલય, જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં અજિતસાગરના શિષ્ય. કુંડળિયા, સવૈયા તથા ચંદ્રાવળામાં રચાયેલ ગદ્યપદ્યાત્મક કાવ્ય વિજય રત્નસૂરિના આચાર્યકાળ (ઈ. ૧૬૭૬થી ઈ ૧૭૧૭)માં રચાયેલી રસસિંધુ', ‘રસકોષ', ‘શ્રીવલ્લભચરિત્રનિત્યચરિત્ર', ‘તીર્થમાળા વિજ્યરત્નસૂરિની પ્રશસ્તિ કરતી ૮ કડીની ‘શ્રીવિજ્યરત્નસૂરિતીર્થાવલી’(ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬ આસો વદ ૮ ઉપર ૯, રવિવાર), સઝાયર(મુ)ના કર્તા. “કૃષ્ણચરિત્ર'(મુ.), ‘સ્વરૂપવર્ણન’, ‘ચાઇસમયનું ધોળ” તથા કૃતિ: ઐસમાલા : ૧(સં.).. રિ.૨.૮] કેટલીક વિનંતીઓ અને અષ્ટકો. કવિની સંસ્કૃત રચનાઓ આ મહિમરાજ ]: જૈન. “જિનચંદ્રસૂરિ–ગીત'નાં મુજબ છે: ‘રસાર્ણવ’, ‘તાત્પર્યબોધ’, ‘સજજનમંડન તથા ગીતગોવિદની પદ્ધતિએ અષ્ટપદીમાં રચાયેલી “શ્રીવલ્લભ-ગીત (મુ.). કર્તા. સંદર્ભ: ૧. કવિચરિત: ૧-૨; ૨. ગુસારસ્વતો; ૩. ગોપ્રભ સંદર્ભ: પાંગુહસ્તલેખો. - કિ.] કવિઓ; ૪. પ્રાકૃતિઓ; ૫. સંબોધિ, ઓકટો. ૧૯૭૭-જાન્યુ. મહિમસિંહ/મહિમાસિંહ/મહિમાન/માનચંદ/માનસિહ : ઈ. ૧૭મી ૧૯૭૮–કવિ માયા-માવજી રચિત વૈષ્ણવભકતપ્રબંધ-ચોપાઈ', સદી પૂર્વાર્ધ) : ખરતરગચ્છના જૈન સાધુ. શિવનિધાનના શિષ્ય. સં. અમૃતલાલ મો. ભોજક, ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. ગૂહાયાદી; ૫૩ કડીની ‘કીર્તિધરસુકોશલપ્રબંધ' (ર.ઈ.૧૬૧૪), ૧૪૯ કડીની ૮. ફોહનામાવલિ. [કી.જો] “ક્ષુલ્લકકુમાર-ચોપાઈ-સાધુસંબંધ’, ‘ઉત્તરાધ્યયન-ગીતા (૩૬ અધ્ય યનનાં) (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫, શ્રાવણ વદ ૮, રવિવાર), મહાવદાસ-૨)માવદાસ [ ] : ૩ કડીનો ‘બહુ અગડદત્તકુમારચોપાઈ' (ર.ઈ.૧૬૧૯), ‘મેતાર્યઋષિ-ચોપાઈ' (ર.ઈ. ચરાજીનો ગરબો (મુ) અને ૭ કડીનો ‘સલખનપુરીનો ગરબો (મુ.) ૧૮ | ગરબા(મુ) ૧૬૧૪), “અહંદાસ-પ્રબંધ', ૧૦૭ કડીની ‘રસમંજરી', ૫૮૦ કડીની એ કૃતિઓના કર્તા. હંસરાજવચ્છરાજ-ચતુષ્પદી' (ર.ઈ. ૧૬૧૯) તથા સંસ્કૃતકૃતિ | કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, સં. દામોદર “મેઘદૂતવૃત્તિ (ર.ઈ. ૧૯૦૭)ના કર્તા. : દાજીભાઈ, ઈ. ૧૮૮૯; [] ૩. ગૂહાયાદી. શ્રિત્રિ.] *] સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ :૨; ૨. જૈસાઇતિહાસ; ૩. મરામહાશંકર [ ]: ‘પંચપદાર્થજ્ઞાનના કર્તા. સસાહિત્ય, ૪. યુજિનચંદ્રસૂરિ; ] ૫. જૈમૂકવિઓ : ૧, ૩(૧-૨); સંદર્ભ: ગૂહાયાદી. - કિી.જે. ૬. જેહાપ્રોસ્ટા. [કી.જો. મહિચંદ [ઈ. ૧૫૩૫માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. જિન- મહિમસુંદર/મહિમાસુંદર(ગણિ) ઈિ. ૧૭મી સદી પૂર્વાધ : ખરતરરાજસૂરિની પરંપરામાં કમલચંદના શિષ્ય. ૨૦૪ કડીની “ઉત્તમચરિત્ર- ગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સાધુ કીતિના શિષ્ય. ચોપાઈ' (ર.ઈ.૧૫૩/સં. ૧૫૯૧, ચૈત્ર સુદ ૩, મંગળવાર)ના કર્તા. નેમિ-વિવાહલો (ર.ઈ.૧૬૦૯/મં.૧૬૬૫, ભાદરવા સુદ ૯), ૧૧૬, સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ :૨; ૨. ગુસારસ્વતો: ૩. જંગ- ૧૧૭ કડીનો 'શત્રુંજ્યતીર્થરાસશત્રુજ્યતીર્થોદ્ધાર'(ર.ઈ. ૧૬૧૩/સ. કવિઓ: ૩(૧,૨). બી પી ૧૬૬૯, જેઠ સુદ ૯) તથા ૧૫૧ કડીની ‘સનકુમાર ચક્રવર્તી ' ધમાલ’ – એ કૃતિઓના કર્તા મહિચંદ્ર ભટ્ટારક) ઈિ. ૧૯૬૩માં હયાત] : ‘લવકુશ-આખ્યાન સંદર્ભ: ૧. દેસુરાસમાળા; ૨. પ્રાકારૂપરંપરા, ૩. યુજિનચંદ્રસૂરિ; (ર.ઈ.૧૬૬૩)ના કર્તા. [] ૪. જૈમૂકવિઓ; ૫. મુપુગૃહસૂચી; ૬. હેજેજ્ઞાસૂચિ:૧. સંદર્ભ: પાંગુહસ્તલેખો. કિી.] - રિટર.દ] મહાવદાસ/મહાવદાસ/માવદાસ-૧ : મહિમસુંદર/મહિમાસુંદર/(ગણિ) ગુજરાતી સાહિત્યક્ષેશ:૨૯૯ For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ મહિમા : આ નામે ૩-૩ કડીનાં ૪ ‘ઉપદેશક-ગીતો' મળે છે. આ કૃતિઓના કર્તા કયા મહિમા—છે તે વિશે નિશ્ચિતપણે કહી શકાય [...] કે તેમ નથી. સંદર્ભ : મહચી. મહિમા/મહિમા(સૂરિ)–૧ [ઈ. ૧૬૬૬માં હયાત] : આગમગચ્છના જૈન સાધુ. ગુજરાત અને મારવાડની તીર્થયાત્રાના નિરૂપણ સાથે જૈન મંદિરો તથા મૂતિઓની સંખ્યા આપતી ૫૪ કડીની ‘ચૈત્યપરિપાટી’(૨.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, શ્રાવણ-૩, ગુરુવાર;મુ)ના કર્તા. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. ઔરાસંગ્રહ : ૧,૩, ૨. સાઇનિહા; ] ૩. જૈવિઓ : ૨. [.૬/ મહિમા(મુનિ)–૨ [ ]: જૈન ધુ, વિશ્વમાનસૂરિના શિષ્ય. ૧૪ કડીના ‘નેમિદ્રાદશ-માસ' (લે. સં. ૧૮મી સૌ અનુ.)ના કર્યાં. સંદર્ભ : મહચી. [...] મહિમાઉદય [ઈ. ૧૯૬૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. નિમાણિકચમૂરની પરંપરામાં મતિહંસના શિા. 'શ્રીપાવ-રાસ' (૨૪, ૧૯૬૬સ. ૧૭૨૨, માગશર સુદ ૧૩, ગુવાર, 'પટપંચાશિકાવૃત્તિ બાલાવબોધ', રાજસ્થાની ભાષામાં રચાયેલ “બેટ’, ‘ગધિત સાડી શો દોહા’, ‘પ્રેમજીતિષ’તથા સંસ્કૃત ભાષામાં રચાયેલા ‘જ્યોતિષરત્નાકર'ના કર્તા. સંદર્ભ : ૧. સારવો; ૨. *સાઇતિહાસ ૩. માસાહિત્ય ૪. મુજિનચંદ્રસૂરિ; [] ૫. જૈગૂકવિઓ : ૨; ૬. રાખુહસૂચી:૪૨; ૭. રાહસૂચી : ૧. [ર.ર.દ.] મહિમાનંદ ઈ. ૧૫૮૩માં ઘાત) : જૈન સાધુ, ૨૩ કઢીની ‘અંગસ્કરણવિચાર’ (ર.ઈ.૧૫૮૩૬) નામની ચનાના કાં. દિન: જૈસમાવા(ઘા) : ૨ સંદર્ભ : મુસૂચી. [...] મહિબાબ(સૂરિ) : આ નામે ૧૪ કડીની સ્તર કાદિયા-ચય' (શે. ઈ. ૧૮૧૩), ૧૧ છીની નવવા-સમય' (ઈ. ૧૮૧૩) તથા બિંદુ, ડારતી અને ધનાશાદ્રિ આદિની સઝાર્યા મળે છે. આ હિમાભ તે મહિમપ્રભ-૧ છે કે અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હે‰જ્ઞાસૂચિ : ૧. [૨૬] મહિયાપ્રભસૂરિ)–૧ : જુઓ હિમપ્રભસિંધ્ધ ભાવપ્રભ. મહિમામેરુ ઈ. ૧૯૧૫માં હયાત] : ખરતગચ્છના જૈન સાધુ વાચક સુખનિધાનના શિષ્ય. 'મિરાજુલ ફાગના કર્યા. કવિ મહિમામેરુએ ઈ.૧૯૯૫માં પદ્મરાજકૃત 'ચોવીસજિનક્લ્યાણસ્તવનની પ્રત શેખી હતી એવો ઉલ્લેખ ‘જૈન ગૂર્જર કવિઓમાં મળે છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [...] જૈગૂકવિઓ : ૩(૧). હિમાવર્ધન ઈ. ૧૭૪૯માં હયાત]: જૈન સાધુ. ૩૦૦ : ગુજરાતી સાહિત્યકોશ [૨] કુળવર્ધનના શિષ્ય. ‘ધનદત્ત-રાસ’(ર.ઈ.૧૭૪૦|સં.૧૭૯૬, જેઠ દ ૫, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતહાસ : ૨૩ ૨. ગુસારસ્વતો; ૩ સ ઇતિહાસ, ૪. દેસુરાસમાળા |]. જૈવિઓ : ૨,૨૬) મહિમાસમુદ્ર [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધી : જૈન સાધુ.‘હરિબલચોપાઇ' (૨.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, જેઠ વદ–), ‘ઉત્તમકુમાર(નવરસ સાગર)’ (૨.ઈ. ૧૬૭૬/સં. ૧૭૩૨, કારતક વદ ૧૨), ‘વસુદેવચોપાઇ’, ‘રુકિમણીચોપાઇ’ તથા ‘ઋષિદત્તા-ચોપાઇ'ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', અગરચંદ નાહટા. [...] પ્રતિમાસગર : આ નામે ગમ્માલય અઝાય છે. સે. ૧૯મી સદી અનુ.) તથા ૨૧ કડીની ‘પાર્શ્વનાથ-કલશ' નામની કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મહિમાસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. [ર.ર.દ.) સંદર્ભ : યોજૈદાસૂચિ : 1 મહિમાસ(ઉપાધ્યાય)–૧ ઈ. ૧૫મી સદી ઉત્તરાધ] : ચિત્રગચ્છના જયકેસરીસૂરિ (અવ.ઈ.૧૪૮૬)ના શિષ્ય. ૨૩૭૫ કડીના શ્રાવક-સૂત્ર' ગ્રંથ પરના બાલાવબોધ વિવરણ પાર્થ'ના કર્તા. સંદર્ભ : ૧. ગૂકવિઓ : ૩(૨); ૨. હે‰જ્ઞાસૂચિ : ૧. [...] મહિમાસાગર(વાચક) ૨ [ઈ.૧૫૪૯ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ખેમકલશના શિષ્ય. ૫૮ કડીની ‘નવવાડ-સઝાય’ (લે.ઈ.૧૫૪૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. [.ર.દ.] મહિમાસાગર-૩ [ઈ. ૧૯૬૩માં હયાત : | જૈન સાધુ, ધનુર્વિજ્ઞતિ નિસ્તાન' (૨.૭.૧૯૬૩)ના કાં સંદર્ભ : ડિકેટલૉગબીજે. [ા ત્રિ.] મહિમાસિંહ : જુઓ ક્રિમિ મહિમસુંદર : આ નામે ૧૦ કીની મેતરાજમુનિ-ઝાય' (લેશે. ૧૮૧૩) મળે છે તેના કર્યાં કર્યા મહિમાસુંદર છે તે નિશ્ચિનપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંબરની. [ર.ર.દ.] મહિમાસુંદર(ગણિ) ૧ : જુઓ મહિમસુંદર. સિદ માસેન : જુઓ મર્ષિ | ]: ખરતરગચ્છની વેગડશાખાના જૈન સાધુ. ૩ કડીના 'વિનસમુદ્રસૂરિ ગીત'(મુ.) તથા ૮ ઢાળ, અને ૩૨ કડીના ‘ગુરુજિનગભિત ધનુવિંશતિ-સ્તોત્ર (મુ.)ના કર્તા. મહિમા : મહિમાહર્ષ For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : ૧. જૈકાસંગ્રહ (સં.); [] ૨, જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ સંદર્ભ : ૧. રાપુસૂચી : ૪૨,૫૧; ૨. રાહસૂચી : ૧, ૨, કિી.જો]. હેરેલ્ડ, જુલાઈ-સપ્ટે. ૧૯૧૫-'ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી', હરગોવિંદદાસ ત્રિ. શેઠ. મહીરાજ(પંડિત)-૧ (ઈ. ૧૬મી સદી ઉત્તરાધ : તપગચ્છના જૈન સાધુ/શ્રાવક. ધર્મરત્નસૂરિની પરંપરામાં વિનયમંડનગણિ ઉપાધ્યાયના મહિમાવંસ [ઈ. ૧૯મી સદી પૂર્વાધ] : સંભવત: ખરતરગચ્છના શિષ્ય. જૈન પરંપરાની નલકથાનું નિરૂપણ કરતા, હેમચંદ્રાચાર્યના જૈન સાધુ. ૧૧ કડીના “જિનહર્ષસૂરિ-ગીત (મુ.)ના કર્તા. પ્રસ્તુત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' તથા દેવપ્રભસૂરિકૃત ‘પાંડવચરિત્ર પર કૃતિ જિનહર્ષસૂરિની હયાતીમાં, તેમને ઈ.૧૮% સં.૧૮૫૬ જેઠ આધારિત, ઋષિવર્ધનના ‘નારાયદવદંતી-ચરિત'નો સ્પષ્ટ પ્રભાવ સુદ ૧૫ના દિવસે સૂરિપદ મળ્યું તે પછીની તેમની બીકાનેર દાખવતી, તેમ છતાં સ્વકીય કવિત્વશકિતનો અત્રતત્ર પરિચય યાત્રા સમયે રચાઈ છે. આ હકીકતને લક્ષમાં લેતાં કવિ મહિમાવંસ આપતી દુહા, ચોપાઈ અને અન્ય ઢાળોમાં બદ્ધ ૧૨૫૪ કડીની ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં હયાત હશે એવું અનુમાન થઈ શકે. ‘નલદવદંતી-રાસ’ -(ર.ઈ. ૧૫૫૬/સં. ૧૬૧૨, ભાદરવા સુદ ૯; કૃતિ : ઐશૈકાસંગ્રહ (સં.). રિ.૨.] મુ.) તથા ૫૩૨ કડીની ‘અંજનાસુંદરી-રાસ' (ર.ઈ. ૧૫૫૮) એ ક જેક આધારિ ચલાકાપુરુષચરિત્ર છે તે પછીની છે એવું અનુમ" ૨.૨..) ઉતિઓના લીરા ક મહીકલશ [ ] : જૈન સાધુ. જિનસોમ- નલદવદંતી-રાસ’ કવિએ પોતે જ ઈ૧૫૮૫/સં.૧૬૪૧, સુંદરસૂરિના શિષ્ય. ૨૩ કડીના ‘આદિનાથ-સ્તવન (વડનગરમંડન કારતક વદ ૨, સોમવારના રોજ લખ્યાનું આ રાસની પુપિકામાંથી જીવિતસ્વામી) (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. જાણવા મળે છે. આ રાસ પૂર્વે આ વિષય પર રચાયેલા ગુજરાતી સંદર્ભ : મુપુગૃહસૂચી. ગી.મુJ રાસોમાં ગુણવત્તા ને રસવત્તાએ ચડિયાત છે. મહીદાસ [અવ.ઈ.૧૮૦૪/સં. ૧૮૬૦ આસો સુદ ૧૧] : કૃતિ : મહીરાજકૃત નલ-દવદંતીરાસ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ. ૧૯૫૪ (સં.). કવિ મોરબી નજીક આવેલા બગથળા ગામના રહેવાસી હતા. સંદર્ભ: ૧. અનુસંધાન, હરિવલ્લભ ભાયાણી, ઈ. ૧૯૭૨; ૨. તેમણે કૃષ્ણ અર્જુનના સંવાદ રૂપે કયાં કુકર્મો કરવાથી કયાં દુ:ખ ભોગવવાં પડે છે તે વિશેની માહિતી આપતી ૧૨૦ કડીની ગુસાઇતિહાસ: ૨, ૩, નળ-દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ. ૧૯૮૦; ૪. સાહિત્યસંસ્પર્શ, વિષણુપ્રસાદ ૨. ‘કર્મગીતા (મુ.) તથા અન્ય પદોની રચના કરી છે. ત્રિવેદી, ઈ. ૧૯૭૯; કૃતિ : સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૮૬–“મહીદાસ રચિત કર્મગીતા' સં. ૫. ફાસ્ત્રમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૧ ‘મહીરાજકૃત નલદવદંતી-રાસ', રમણલાલ ચી. શાહ; ] ૬. મુમુદેવદત્ત જોશી. [ભો.સાં.] ગૃહસૂચી. સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. સૌરાષ્ટ્રના સંતો, દેવેન્દ્રકુમાર કા. પંડિત, સં. ૨૦૧૭; D ૩. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮- મહરાજ : જુઓ ‘ઇન્દ્રાવતી’. ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય', છગનલાલ વિ. રાવળ; ] ૪. આલિસ્ટઑઇ :૨; ૫. ગૂહાયાદી; મહેશ(મુનિ) [ઈ. ૧૯૬૯માં હયાત : જૈન સાધુ. ગુજરાતી-હિન્દી૬. ફૉહનામાવલિ. jકી,ી મિશ્ર ભાષામાં ૩૪ કડીની, દુહાબદ્ધ ‘અઢાર-બત્રીસી/કક્કા-બત્રીસી' (ર.ઈ.૧૬૬૯; મુ)ના કર્તા. મહીન્દ્રસિંહ(સૂરિ) [ ]: જૈન સાધુ. ૭ કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ, સં.૧૯૨૩. કડીની ગહૂલી(મુ.)ના કર્તા. સંદર્ભ:૧. જૈનૂકવિઓ; ૨. મુપુગૃહસૂચી. શ્રિત્રિ] કૃતિ: ગહેલી સંગ્રહનામાં ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણેક, ઈ. ૧૮૯૧. કી.જે. મહેશ્વર-૧ ]: ૪૦ કડીની કામણિયા” નામક કૃતિના કર્તા. મહીમેર [ ]: અંચલગચ્છના જૈન સંદર્ભ: ૧. ગૂહાયાદી, ૨. ડિકૅટલૉગબીજે. [કી.જો] સાધુ. ૯૪૩ કડીના ‘આરાધનાવિધિ’ (લે. સં. ૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ]. મહેશ્વરસૂરિ)-૨ [ ]: જૈન સાધુ. ૩૫ કડીની ‘સંજમમંજરી” એ કૃતિના કર્તા. મહીરત્ન [ ]: જૈન. ‘નવતત્ત્વ-બાલાવબોધ'ના સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૫૧.-“એક અલભ્ય મહાકાવ્ય કે ખોજકી આવશ્યકતા', અગરચંદ નાહટા. [.ત્રિ] સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૨). [ગી.મુ] મહેશ્વરસૂરિ)શિષ્ય [ઈ.૧૫૭૪માં હયાત] : દેવાનંદગચ્છના જૈન મહીરાજ : આ નામે રાજસ્થાનીમિકા ગુજરાતી ભાષામાં રચાયેલી સાધુ. ૨૫૫ કડીના ‘ચંપકસેન-રાસ' (ર.ઈ. ૧૫૭૪/સં.૧૬૩૦, ‘આબુધરા-છત્રીસી/આબુધરા-બત્રીસી' (લે. સં. ૧૮મી સદી) મળે અસાડ સુદ ૩, ગુરુવાર)ના કર્તા. છે તેના કર્તા મહીરાજ-૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય: ]3. જૈનૂકવિઓ : શકાય તેમ નથી. ૩(૧). [કી.જો] કત. મહિમાવંસ : મહેશ્વર(સૂચિ)શિષ્ય ગુજરાતી સાહિત્યક્ષેશ : ૩૦૧ For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છના સંદર્ભ લા-ચરિત્ર જીપીપરામાં ઉદયથી મહોદયવિમલ [ઈ.૧૮૩૨માં હયાત : તપગચ્છના જૈન સાધુ. મંગલધર્મ/જ્ઞાનરૂચિ [ઈ. ૧૪૯૯માં હયાત] : બૃહત્ તપગચ્છની ઋષિવિમલની પરંપરામાં વીરવિમલના શિષ્ય. ૭ કડીના ‘ચંદ્રપ્રભજિન- જૈન સાધુ. જ્ઞાનસાગરસૂરિની પરંપરામાં ઉદયધર્મના શિષ્ય. ૩૨૧ સ્તવન (ર.ઈ. ૧૮૩૨મુ.) ૬ કડીના ‘ઋષભદેવજિનસ્તવન(મુ) કડીના ‘મંગલકલશ-ચરિત્ર/ચોપાઇ/રાસ' (ર. ઈ. ૧૪૬૯)ના કર્તા. તથા ૭ કડીની ‘ગદંલી (મ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો; 3. મરાસસાહિત્ય; કૃતિ : ૧. ગલીસંગ્રહ, સં. શિવલાલ છે. સંઘવી, ર. ૧૯૭૨; [] ૩. ફાત્રિમાસિક, જુલાઈ-પ્ટે. ૧૯૭૨–‘ગુજરાતી જૈન સાહિત્ય: ૨. પ્રાસ્તરત્નસંગ્રહ: ૨. રાવાસદોહ', હીરાલાલ ૨. કાપડિયા; [] ૪. આલિસ્ટ ઇ : ૨; ૫. કેટલાંગગુરા; ૬. જૈમૂકવિઓ : ૧, ૩(૧). કી.જા] મંગલસૂરિ)–૧ : જુઓ જયમંગલ(સૂરિ)–૧. મંગલપ્ર મ: જુઓ વિનયપ્રભસૂરિ. મંગલ-૨ | : ધ્રુવાખ્યાન'ના કર્તા. સંદર્ભ : ડિકેટલાંગભાવિ. .જો] મંગલમાણિક્ય/મંગલ માણેકવાચક) [ઈ. ૧૫૮૨માં હયાત) : આગમન ગચ્છની વિડાલંબશાખાના જૈન સાધુ. મુનિરત્નસૂરિની પરંપરામાં ‘મંગલકલશચરિત્ર-ચોપાઇ/રાસ’ : મુખ્યત્વે દુહા-ચોપાઇમાં રચાયેલા ઉદયસાગરના શિષ્ય. ભાનુ ભટ્ટ કવિના વિદ્યાગુરુ હતા. ૭ આદેશની ૧૩૫ કડીના આ રાસની રચના સમય ઉપલબ્ધ નથી. એના કર્તા ૨૬૪૧ કડીમાં કૌતુકરસ જાળવતી ‘આંબડકથાનક-ચોપાઇ અંબડ સર્વાનંદસૂરિ છે, પરંતુ એ સર્વાનંદસૂરિ કયા તે નિશ્ચિત કરવું વિદ્યાધર-રાસ - (ર.ઈ. ૧૫૮૨ સં. ૧૯૩૯, કારતક સુદ ૧૩;મુ.) મુશ્કેલ છે. ‘ગુજરાતના સારસ્વતો એ ધનપ્રભસૂરિશિષ્ય કોઈ તથા ૪૩૨ કડીની ‘વિક્રમરાજ અને ખાપરાચોરનો રાસ/વિકમસર્વાનંદસૂરિ આ કૃતિના રચયિતા હોવાનું જણાવ્યું છે. પરંતુ ખાપરાતસ્કર-પ્રબંધ” (૨ ઈ. ૧૫૮૨ સિં ૧૬૩૮, મહા સુદ ૭, એના પરથી કતૃત્વની કોઈ વિશેષ સ્પષ્ટતા કરી શકાય એવું રવિવાર)ના કર્તા. નથી. કૃતિની ભાષા અને તેની જૂનામાં જૂની ઈ.૧૪૫૮ની કૃતિ : અંબડ વિદ્યાધરરાસ, સં. બળવંતરાય ક. ઠાકોર, ઈ. ઉપલબ્ધ થતી પ્રતને આધારે કૃતિ ઈ.૧૪મી સદીમાં રચાઇ ૧૯૫૩ (સં). હોવાનું અનુમાન થયું છે. સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય; અવંતીનગરીના રાજા વયરસિંઘના પુત્ર મંગલકલશના વિલક્ષણ [] ૪. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૫. ડિકેટલૉગભાવિ; ૬. મુપુસંજોગોમાં ચંપાપુરની રાજકુંવરી ત્રિલોકસુંદરી સાથે થયેલા લગ્નની ગૃહસૂચી. [કી.જો] કથાને આલેખતી આ કૃતિમાં મંગલકલશ અને ત્રિલોકસુંદરીનાં પાત્રો ઠીકઠીક ઊપસ્યાં છે. તત્કાલીન સમાજચિત્ર એમાં કેટલુંક મંગળદાસ | ] : પદોના કર્તા. ઊપસતું હોવાને લીધે પણ એ ધ્યાનાર્હ બને છે. જિ.ગા] સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. કિી.જો] ‘મંગલકલશ-રાસ’ રિ.ઈ. ૧૬૯૩ : માનવિયશિષ્ય દીપવિજય મંડળીબાઈ [ ]: પાટણનાં વતની. જ્ઞાતિએ દીપ્તિવિજયની ૩ અંક (ત્રખંડ) અને દુહાદેશીબદ્ધ ૩૧ ઢાળોમાં નાગર. તેમણે કેટલાંક છૂટક પદોની રચના કરી છે. વિસ્તરેલી, કથાલેખનની દૃષ્ટિએ રસપ્રદ કૃતિ(મુ.) છે. પ્રધાનપુત્ર સંદર્ભ: ૧. પ્રાકૃતિઓ; [] ૨. સાહિત્ય, ઑટો. ૧૯૧૬કોઢિયો હોવા છતાં એ અતિસ્વરૂપવાન હોવાની વાત ફેલાવી ‘જનાં કાવ્યોની થોડી હકીકત', છગનલાલ વિ. રાવળ. [કી.જો] ગોત્રજા દેવીની મદદથી ઉજજયિનીના શ્રેષ્ઠીપુત્ર મંગલકલશને ઉપાડી લાવી રાજકુંવરી શૈલોક્યસુંદરી સાથે એને પરણવા બેસાડી મંછારામ : આ નામે આદ્યશક્તિની સ્તુતિ કરતું ૧ પદ(મુ) તથા દેવાય છે. મંગલકલશ કુંવરીને કેટલાક સંકેતો આપી લગ્ન અન્ય ૧ પદ(મુ) મળે છે. તેમના કર્તા કયા મંછારામ છે તે પછી દૂર દેશમાં જતો રહે છે. એ પછી કોઢિયા પતિને જોતાં નિશ્ચિતપણે કહી શકાતું નથી. જ તૈલોકયસુંદરીને મંગલકલશના સંકેતનો અર્થ સમજાઈ જાય છે કૃતિ : ૧, શ્રીમદ્ભગવતીકાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ. ને એ પુરુષવેશે એને શોધવા નીકળે છે. બહુ મુશ્કેલીઓ પછી ૧૮૮૯; ] ૨. સમાલોચક, પુ. ૧૬ અંક-૩. બંને મળે છે. લગ્ન કરે છે. જીવનમાં પડેલાં દુ:ખોનું કારણ પૂર્વ- સંદર્ભ : સતસંદેશ શક્તિઅંક દિદરસો] જન્મનાં પાપ હતાં એ જાણી અંતે બંને દીક્ષા ગ્રહે છે. મંગલકલશ ત્રલોકયસુંદરીનો વિયોગ ને એમનાં પુનર્મિલન વચ્ચેની મંછારામ-૧ ઈ. ૧૮૦૧માં હયાત : જ્ઞાનમાર્ગી કવિ. વડોદરાની કથામાં કવિએ લોકવાર્તાની રીતે અનેક ઉપકથાનકો ગૂંથ્યાં છે. પાસે વાઘોડિયાના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. નિરાંતે શૃંગાર, અદ્ભુત ને શાક્તરસનું વૃતાન્ત ધરાવતી આ કૃતિ તેમને પદ રૂપે લખેલા પત્ર (ર.ઈ.૧૮૦૧) પરથી એમનો સમય કૌતુકભર્યા ને ચમત્કારપૂર્ણ પ્રસંગોથી તેમજ પ્રાસાદિક વર્ણનાદિકથી નિશ્ચિત થઈ શકે છે. પ્રારંભમાં નિરાંતના ટીકાકાર, પરંતુ પાછળથી રસપ્રદ બનેલી છે. નિરાંતના શિષ્ય. આ કૃતિ બીજા ખંડને અંતે ૨. સં. ૧૭૪૯ (ઈ. ૧૬૯૩) કૃષ્ણગોપીના વિરહનું ૧ ‘તિથિકાવ્ય તથા બીજાં કાવ્યો તેમણે ઉપરાંત આસો સુદ ૧૫ એ તિથિ પણ બતાવે છે. રિસી.] રહ્યાં હોવાનું નોંધાયું છે. ૩૦૨ : ગુજરાતી સાહિત્યકોશ મહોદયવિમલ : મંછારામ-૧ For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકામાળા : ૧૦; [] ૩. હાયો. [દ.દ.,ર.સા.] વિ. મંછારામ–૨ [ઈ.૧૯મી સદી મધ્યભાગ : જ્ઞાનમાર્ગી સુરતના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. નિીતના પ્રમુખ શિષ્યોમાંના એક. સુરતની દૂધારા શેરીની જ્ઞાનગાદીના સ્થાપક. ‘ગુરુમુખવાણી'એ .૧૮૭૩માં. ૧૯૩૩, અધિક જે વદ ૩, બુધવારને એમના અવસાનદિવસ તરીકે નોંધ્યો છે. તેમનાં હિન્દી-ગુજરાતી ૧૮ પદ(મુ) મળે છે. કિંન : છે. વાણી; ૨૩. નોર્ષ પસંગ્રહ, સં. કેવળરામ કાળુરામ ભગત,– સંદર્ભ : ૧. નિર્રાનકાળ, સ. ગોપાળરામ ગુરુ દેવાં શમાં, ઈ. ૧૯૫૯. દિ.દર.સો] મંજુકેશાનંદ ઈ. ૧૯મી સદીનો પૂર્વાધ-અવ. ઈ. ૧૮૬૩)સ. ૧૯૧, કારતક વદ ૧૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુવે. વતન માણાવદર. પિતા વાલાભાઈ પટેલ. માતા જેતબાઈ. મૂળનામ ભીમજીભાઈ હોવાનું અનુમાન. વૈદકનું ઊંડું જ્ઞાન. સત્સંગના પ્રચારાર્થ ઘણાં ગામોમાં મંદિર બંધાવ્યાં. તેમણે રચેલી કૃતિઓમાં કામક્રોધાદિરૂપ અધર્મનું ક્ષમાસંતાષાદિ ધર્મ સાથે યુદ્ધ અને ધર્મની જીતને ૧૧ વિશ્રામોમાં વર્ણવતી ‘ધર્મપ્રકાશ’(૨.ઈ. ૧૮૨૯૨.૧૮૮૫, કારતક સુદ ૨૬મુ.), ૫૦૦થી વધારે દીક્ષા પામેલા સંતોનાં નામોને દુહા-ચોપાઈ, અને મોતીદામ છંદમાં વર્ણવની 'નંદમાગા' (ઈ. ૧૮૩૧૦૬, ૧૮૮૩, આસો વદ ૩૮;મુ), સહજાનંદ સ્વામીના ઈશ્વરીય ચરિત્રને ઉપસાવતી દુહા, સોરઠા, ચોપાઇના ૨૭ અધ્યાયની ‘ઐશ્વર્યપ્રકાશ’ (૨.ઈ. ૧૮૩૩|સં. ૧૮૮૯, ચૈત્ર સુદ ૯;મુ.), શ્રી હરિ અને પ્રેમાવતી માતાનો સંવાદ રૂપે અરૂપણ, વર્ણાશ્રમધર્મ, જ્ઞાનવૈરાગ્યભક્તિનું સ્વરૂપ વર્ણવતી, ૫ અધ્યાયની ‘હરિગીતા-ભાષા’ (૨.૭. ૧૮૩૯૨.૧૮૯૫, પોષ વદ ૩૦, મંગળવાર;મુ.), પુરાણોમાંથી એકાદશી મહિમાની કથાઓને ૨૪ કડવાં અને વિવિધ રાગનાં ૧૯ પદોમાં રજૂ કરતી ‘એકાદશી-મહા' (મુ.)નો સમાવેશ થાય છે. ૭. પ્રાકકૃતિઓ :૮. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ. ૧૯૭૫; ૯. મસાપ્રવાહ; ૧૦. સત્સંગના સંતો, , રમણલાલ . મરું, સં. ૨૦૦૯ [] ૧૧. ગૃહાયાદી. [ચ.મ.,ા.ત્રિ.] માઇદાસ : આ નામે રાજસ્થાની-ગુજરાતી ભાષામાં વિધિરાસ' મળે છે તેના કર્તા માઇદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. [હ્મા,ત્રિ.] સંદર્ભ : ૧. રાજુસૂચી : ૪૨; ૨. રાહસુચી : ૧. માઇદાસ–૧ | ]: ખરતરગચ્છના વેગડશાખાના જૈન સાધુ. ૮ કડીના ‘જિનસમુદ્રસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. એ જૈકાસંગ્રહ; ૨. સૂર્યપૂરાસમાળા, સ, ફ્રેંચરીચંદ છી, ઝવેરી, ઈ. ૧૯૪૩. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, જુલાઈ-સપ્ટે, ૧૯૧૫–'ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી, હોવિંદદાસ ત્રિ. શેઠ. [.ત્રિ.] 1 : 'શામશે’કૃતિના માઉણ() [ કર્તા. [,[,] માણક(મુનિ) | ] જૈન સાધુ. નિલા નસૂરિના શિષ્ય. ૧૧ કડીની ‘જિનલાભસૂરિગીત’(મુ.)ના કર્તા, આ કૃત્તિ જિનશાસૂરિ (અવ.ઈ.૧૭૭૮)ની હયાતીમાં સ્પાઇ હોવાની શકયતા છે અને તે પરથી કર્તા ઈ.૧૮મી સદીમાં હયાત હોઈ શકે. કૃતિ : અજૈકાસગ્રહ. મણદાસબાણવદાય | (૧ મુ.)ના કર્તા, કૃતિ : ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. પ્રાકૃતિો;] સાહિત્ય, ક. ૧૧‘જુનાં કાવ્યોની બોડી હકીકત, છગનલાલ વિ. રાવળ. ત્રિ,] માણંદ(ભગત) ઈ. ૧૯મી સદી) : હરિજન કવિ, શાતિએ ચમાર, કામરોળ(જિ. ભાવનગર)માં નિવાસ. બાળકસાહેબ (જ. ઈ. ૧૮૦૧– અવ.ઈ.૧૬)ના શિષ્ય. કેટલાંક ભજનો (૫ કડીનું ૧ ભજન ‘કીર્તનસંગ્રહ(મુ)માં કવિના ગુરાતી-હિન્દી પર્દા સંગૃહિત થયાં છે. ગરબી, ધોળ, તિથિ, થાળ, મહિના ઇત્યાદિ રૂપે મળતાં આ પદોમાં સહજાનંદભક્ત અને લીધા નથા ભક્તિથ ગારનું મુ.)ના કર્તા. ગાન છે. કેટલાંક જ્ઞાનવૈરાગ્યોધનાં પદોમાં દૃષ્ટાંતોનો આશ્નાય લઈ કિવની વાણી ધર્મને નામે ચાલતાં અનિષ્ટો પર પ્રહાર કરે છે. સંસ્કૃતમાં ‘સ્તોત્રાણિ' નામથી કેટલાંક સ્તોત્ર કવિએ રચ્યાં છે. કૃતિ : સૌરાષ્ટ્રના હરિજન મકત કવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ. [ત્રિ.] ૧૯૮૭. કૃતિ : 1. મંજુકેશાનંદકાવ્યમ્, સં. કૃષ્ણસ્વરૂપદાસ, જ્ઞાનપ્રકાશ-માણિક/માણિક(મુનિ) (સૂરિ) : આ નામે ૭ કડીની ‘માંકણ-ભાસ દાસ, ઈ.૧૯૭૧(સં.); . કીઅનસંગ્રહ, મંછારામ સઝાય'(મુ.), ફાબત "નેમિ-ચરિત્ર' (લ.ઈ. ૧૭૦૭), ૧૩૫૦ ઘેલા ખાઈ, ઈ. ૧૮૯૦; ૩. ચુકાદોહન; ૪. બુકાદોહન : ૧; ૫. કડીની ‘કોષચરિત્રના વિ..૧૭૪૪૨), ૧૮ કડીની મુકિત, નીતિ તથા વૈરાગ્યબોધક કવિતા : ૧, પ્ર. મુંબઈ સમાચાર ‘રામિતી ઉપાલ મેનિ’, 'આર્દ્રકુમારીઝાય' (સેં. ઈ. ૧૭૮૨), છાપખાના, ઈ. ૧૮૮૭; ૬. ભસાધુિ. (શંખેશ્વર) પાર્શ્વનાથસ્તવન', ૭ીનું 'સિદ્ધાચલપ્તવન'(મુ.), ૫ કડીની ‘બાહુબલ-સઝાય’, ૨૫ કડીની ‘ઇલાચીકુમાર-સઝાય’, ૨૩ કડીની ‘અણગસવર્ણન-ગીત આશકી વેણ', 'અમયવર્ધન સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસાપઅહેવાલ : ૫; ૫. ગુસાધ્ય; . ગુસારસ્વતો; મંછારામ-૨૭ માણિક/માણિકથ(મુનિ)(સૂરિ) ગુજરાતી હિન્દીશ ૩૦૩ સંદર્ભ : ગૃહાયાદી. For Personal & Private Use Only [૨.ર.દ.] 1: કેટલાંક પ Page #333 -------------------------------------------------------------------------- ________________ નથી. [કી.જો.] અફિણ-સઝાય’, ‘નવતત્વપ્રકરણ-વાર્તિક' (ર.ઈ. ૧૭૭૧) તથા ૮ ‘શાશ્વતજિનભુવન-સ્તવન,શાશ્વતાશાશ્વતજિન-સ્તવન' (ર.ઈ. કડીની ‘ચોવીશ તીર્થકરની આરતી (મુ.)-એ કૃતિઓ મળે છે. એમના ૧૬૫૮ સં. ૧૭૧૪, કારતક સુદ ૧૦, ગુરુવાર,મુ.) તથા ૮૪ કડીની કર્તા કયા માણિક/માણિક્ય છે તે સ્પષ્ટ રીતે કહી શકાય તેમ ‘અતીતઅનાગત-વર્તમાન-ચોવીસી/બહોંતેરજિન-સ્તવન’ના કર્તા. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ: ૧; ૨. પ્રાસ્તરત્નસંગ્રહ. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. સજઝાયમાલા(શા): ૧. સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૃહસૂચી, ૩. લંહસંદર્ભ : ૧, પાંગુહસ્તલેખો; ] ૨. જૈમગૂકરચના: ૧; ૩, સૂચી; ૪. હજૈજ્ઞાસુચિ : ૧. રિ.ર.દ] જેહાપ્રોસ્ટા; ૪. મુપુગૃહસૂચી; ૫. લીંહસૂચી;૭. હજૈજ્ઞાસૂચિ : ૧. માણિજ્યસાગર–૧ : જુઓ જ્ઞાનસાગર–૪. રિ.ર.દ.]. માણિજ્યસાગર–૨ [ઈ.૧૭૬૧માં હયાત] : તપગચ્છના જૈન માણિકરાજ [ઈ. ૧૪૩૪માં હયાત] : વડતપગચછના જૈન સાધુ, સાધુ. કલ્યાણસાગરસૂરિના ભાઈ ક્ષીરસાગરના શિષ્ય. ૭ ઢાલના ૨નશેખરની પરંપરામાં સંયમરાજસૂરિના શિષ્ય. ૪૮૩/૪૮૭ કડીના ‘કલ્યાણસાગરસુરિ-રાસ” (૨.ઈ.૧૭૬ ૧/સં.૧૮૧૭, ફાગણ વદ ૫, ‘દમયંતી-રાસ)નલદમયંતીચરિત્ર-રાસ’ (ર. ઈ. ૧૪૩૪)ના કર્તા. - બુધવારમ)ના કર્તા.. સંદર્ભ: ૧. જૈમગૂકરચનાઓં: ૧; ૨. મુપુગૃહસૂચી. રિ.ર.દ.| કૃતિ : જેઐકાસંચય. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય: ૩. જૈમૂકવિઓ: માણિક્યવિજ્ય[ઈ. ૧૬૭૩માં હયાત] : જૈન સાધુ. મેરુવિજયના ૩(૧). રિ.ર.દ.] શિષ્ય. ‘કરવાડા વીર-સ્તુતિના કર્તા. કવિ ઈ. ૧૯૭૩માં હયાત હોવાની માહિતી મળે છે. માણિકથસુંદર(સૂરિ)-૧/માણિક્યચંદ્રસૂરિ)[ઈ. ૧૫મી સદી પૂર્વાર્ધ]: સંદર્ભ: જૈનૂકવિઓ: ૨. [કી.જો.] અંચલગચ્છના જૈન સાધુ. મેરૂતુંગસૂરિના શિષ્ય. કર્તા સંસ્કૃતના માણિક(ગણિ) ઈ. ૧૬૮૮ સુધીમાં] : આગમગચ્છના જૈન વિદ્વાન તથા સમી ગુજરાતી ગદ્યકાર હતા. તેમની કૃતિઓ આ સાધુ. જિનહંસના શિષ્ય. ‘મકતામર સ્તોત્ર-બાલાવબોધ' લિ. ઈ. પ્રમાણે છે: ૧૬૮૮)ના કર્તા. કથાસરિત્સાગર પર આધારિત રાજા પૃથ્વીચંદ્ર અને રાણી સંદર્ભ : ડિકેટલૉગભાવિ. રત્નમંજરીના ચરિત્રોના આશ્રયે પુણ્યકર્મોના સન્વભાવને બોલીબદ્ધ અદભુતરસરંગી ગદ્યાત્મક ધર્મકથા રૂપે નિરૂપતી ૫ ઉલ્લાસમાં માણિકયચંદ્રસૂરિ) : જુઓ માણિજ્યસુંદર–૧. વિભાજિત “પૃથ્વીચંદ્રચરિત્ર/વાગ્વિલાસ (.ઈ.૧૪૨૨(સં. ૧૪૭૮, શ્રાવણ સુદ ૫, રવિવાર,મુ.), અનુવ્રુપ, આર્યા, શાર્દૂલવિક્રીડિત માણિકથરત્ન [ ] : જૈન સાધુ. ૧૩૭ અને શિખરિણીના ૧૭ સંસ્કૃત શ્લોક અને અઢંઉ, ફાગુ તથા કડીના “મહાવીરજિનસ્તવન'ના કર્તા. રાસ જેવા છંદોમાં ગુજરાતી ૭૪ શ્લોક એમ કુલ ૯૧ શ્લોકની સંદર્ભ: હજૈજ્ઞાસૂચિ: ૧. અર્થાલંકારો અને મંજુલ પદાવલીયુક્ત “નેમિનાથકુમારરાજિમતી ચરિત્ર-ફાગ/નિમીશ્વરચરિત-ફાગ” (ર.ઈ.૧૪૨૨ આસપાસ; મુ, માણિક્યવિજ્ય/માણેકવિજય [ઈ.૧૬૮૬માં હયાત] : તપગચ્છના ‘સુબાહુ-ચરિત્ર', ‘સત્તરભેદી/સપ્તપ્રકારકથા (ર.ઈ. ૧૪૨૮), ૨૨ જૈન સાધુ. વાચક શાંતિવિજ્યની પરંપરામાં ક્ષમાવિજ્ય/ખિવાવિજય-હેમવિજ્યના શિષ્ય. ૧૪ ઢાળમાં ૧૦૭ કડીની નેમિ- કડીનું વિચારસાર-સ્તવન', “પાર્શ્વનાથ-સ્તવન” તથા “અજાપુત્ર રાજિમતી-બારમાસા(ર.ઈ. ૧૬૮૬/સં.૧૭૪૨, વૈશાખ સુદ ૩, કથાનક' એમની ગુજરાતી કૃતિઓ છે. રવિવાર,મુ), ૨૨૨૩ કડીની ‘અમલવર્જન-સઝાયર(મુ), ‘ચોવીશી', એ ઉપરાંત ૯ સર્ગમાં વિભાજિત ૧૬૮૫ કડીઓ ધરાવતું નિમિરાજિમતી પંદરતિથિ’ તથા ૧૧ ઢાળમાં ૧૨૭ કડીની ‘પર્યુ- મર્ડ મહાકાવ્ય “શ્રીધર-ચરિત્ર(ર.ઈ. ૧૪૦૭), ‘ચંદ્રધવલ-ધર્મદત્ત-કથા (ર.ઈ. પાગપર્વનાં નવ વ્યાખ્યાનો અથવા કાસવની સકાયlઈuપ. ૧૪૨૨મુ.), ભગવાન મહાવીરે રાજગૃહનગરમાં રાજા શ્રેણિકને વ્યાખ્યાનની સઝાયર(મુ.) વૈરાગ્ય-ગીત’ નામની કૃતિઓના કર્તા. ઉપદેશ રૂપે કહેલ કથાઓને વર્ણવતી ૧૯૪૮ કડીની ‘ગુણવર્મચરિત' ૧ર ૧૪૨૮ પહેલાં, કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ ૨. જૈસસંગ્રહ ૩. દસ્તસંગ્રહ: ૪. (ર.ઈ.૧૪૨૭), ચતું:પવીચમ્યુ/કથા (ર.ઈ. પ્રામબાસંગ્રહ (સં.). ૪ સર્ગનું “મહાબલમલયસુંદરી-ચરિત', ૧૪ સર્ગનું મહાકાવ્ય યશોધર-ચરિત” તથા “શુકરાજ-કથા” એ સંસ્કૃત કૃતિઓ છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ :૨; ૨. ગુસાસ્વરૂપ; ૩. જૈમૂસા નકુમારસંભવ’ તથા જૈન મેઘદૂત ઉપરની અનુક્રમે જયશેખરસૂરિ રત્નો : ૧; ૬. જૈસાઇતિહાસ; ] ૫. સ્વાધ્યાય, નવે. ૧૯૭૨નમરાજુલબારમાસી’, શિવલાલ જેસલપુરા, ૬. જૈનૂકવિઓ :૨, અને શીલરત્નસૂરિ(ર.ઈ. ૧૪૪૫)એ રચેલ સંસ્કૃત ટીકાઓના ૩(૨); ૭. મુમુગૃહસૂચી૮. લીંહસૂચી. સંશોધનો એમણે કર્યા છે. માણિકથસૂરિને નામે નોંધાયેલી ‘સાહિત્ય રિ.ર.દ.] " સંગ્રહકથાવાર્તા (ર.ઈ.૧૪૪૪) કૃતિ પણ એમની હોવાની માણિજ્યવિમલ/માણેકવિમલ (ઇ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના શકયતા છે. જૈન સાધુ. દેવવિમલની પરંપરામાં વિનયવિમલના શિષ્ય. ૭ ઢાળની કૃતિ : ૧. પૃથ્વીચંદ્રચરિત, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી, અનસૂયા ૩૦૪: ગુજરાતી સાહિત્યકેશ માણિકરાજ : માણિકપણુંદર(સરિ)-૧ ૨.ર.દ.] For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ રિ.૨૪] ત્રિવેદી, ઈ.૧૯૬૬; ૨. આય કલ્યાણ ગોતમ સ્મૃતિગ્રંથ, સે. માણેકવિજ્ય-૨ ઈ. ૧૭૬૯માં હયાત : તપગચ્છના હીરવિજય કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ (સં.); હે, જૈનાચાર્ય શ્રી આત્મા- સુરિની પરંપરાને જૈન સાધુ, ૧૫ કડીની નેમરાજુલની પંદર •ાંદ જન્મશતાબ્દી મારક ગ્રંથ, સં. મોહનલાલ દ, દેશાઇ, તિથિ' (ર. ઈ. ૧૭૬૯ રાં. ૧૮૨૫, આસો સુદ ૮) તથા ૧૩ ઈ.૧૯૩૬ (સં.); ૪. પ્રાગૂકાસંગ્રહ : ૩; ૫, પ્રાચીન ગુજરાતી કડીના ‘ઋષભદેવજિનનું પારણું(મુ). એ કુનિઓના કતો, ગદ્યસંદર્ભ, સં. જિનવિજ્યજી, સં. ૧૯૮૬; } ૬. વિદ્યાપીઠ, કૃતિ : ચૈસ્તસંગ્રહ: ૩. મે-જૂન ૧૯૭૧–“પૃથ્વીચંદ્રચરિત્ર'. સંદર્ભ: મુપુન્હસૂચી. સંદર્ભ : . આકવિઓ; ૨. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ ૪. સાંડેસરા, ઈ.૧૯૬૬; ૩. ગુસાઇતિહાસ : ૨, ૪. ગુસામધ્ય; માણેકવિજય-૩ (ઈ. ૧૮૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ગુલાલવિજયના શિષ્ય. ૧૭ ટાળની ‘ધૂલિભદ્રકોણ્યાસંબંધરસેવેલિ' ''. ગુસાસ્વરૂપો, દ. જેસાઇતિહાસ; ૭. પ્રાકારૂપરંપરા, ૮. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૫; ]૯. સ્વાધ્યાય, (ર.ઈ.૧૮૧૧)ના કર્તા. ફેબ્રુ. ૧૯૭૯–૧માણિકથસુંદરસૂરિકૃત પૃથ્વીચંદ્રચરિત્ર', બિપિન સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ; ૨. ગુસારસ્વતા; ] ૩. જૈમૂકવિઓ: ૩(૧). રિ.ર.દ.] ઝવેરી, ] ૧૦. આલિસ્ટઑઇ :૨; ૧૧. જૈનૂકવિઓ : ૨, ૩(૧); ૧૨. જેમણૂકરચના–૧; ૧૩. ડિકેટલૉગભાવિ; ૧૪. દેસુરાસમાળા; માણેકવિમિનિ)-જ ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ) : ચા નામે મળતા ફૉહનામાવલિં; ૧૫. મુમુગૃહસૂચી; ૧૬, રાહસૂચી : ૧; ૧૭. ચોવીસી' (લે. સં. ૧૭૮૮), ૭ કડીનું “સીમંધરજિનચૈત્યવંદન લહસૂચી. રિ.ર.દ.] સિમંધરસ્વામીનું સ્તવન (મુ) તથા ૭ કડીનું ‘સિદ્ધચક્રનું માણિક્યસુંદિર(ગણિી-૨ [ઈ. ૧૪૫૫માં હયાત : વડતપગચ્છના ચૈત્યવંદન’(મુ)માં રૂપવિયનો ગુરુ તરીકે ઉલ્લેખ છે. ૫ કડીની “જ્ઞાનરસપીજોની સઝાય', ૪ ચોકમાં ૧૬/૧૮ કડીની જૈન સાધુ. રત્નસિહસૂરિના શિષ્ય. ‘ભવભાવનાસૂત્ર-બાલાવબોધ, નેમિનાથની લાવણી/મિરાજુલચારચોક(મુ), “પંચમીતિથિ સ્તુતિ(ર. ઈ. ૧૪૪૫/સં. ૧૫૦૧, કારતક સુદ ૧૩, બુધવાર)ના કર્તા. ચતુષ્ક,(મુ), ‘પુણ્યની સઝાયર(મુ.), ૧૩ કડીનું “મૌન એકાદશીનાં રાંદર્ભ: ૧ ગુસારસ્વતો; ૨, મરાપ્રવાહ; [] ૩. જૈનૂકવિ : દોઢસો કલ્યાણકનાં નામનું ચૈત્યવંદન’(મુ), ૫ કડીનું ‘સિદ્ધાચલજીનું ૧, ૩(૨). સ્તવન (મુ) અને ૫ કડીની “સુણ પ્રાણીડાની સઝાયર(મુ)માં માણેક,માણેકવિજ્ય : આ નામે ૩૦ કડીની ‘નિસાણીસ્તવન', ૬ રૂપકીતિનો ગુરુ તરીકે ઉલ્લેખ છે તથા ૭ કડીના ‘ઋષભજિનકડીની “આદિજિન આદિનાથ-આરતી' (મુ.), ૧૮ કડીની “સ્ત્રીના સ્તવન/શત્રુંજ્ય-સ્તવન/સિદ્ધાચલજીનું સ્તવન (મુ)માં ગુરુનામ અવગુણની સઝાયર(મુ.), ૬ કડીનું ‘સિદ્ધાચલનું કીર્તિ મળે છે. તપગચ્છનાં જિનવિજ્ય-ઉત્તમવિજ્ય-પદ્મ સ્તવન (મુ.), ૭૯ કડીનું ‘પરસનાથ/પાર્શ્વનાથ-સ્તવન (મુ.), ૮ કડીનું ‘સિદ્ધ વિજ્ય-રૂપવિજય(અવ. ઈ. ૧૮૫૪)-કીર્તિવિજય આમ ગુરુપરંપરા ચક્રનું ચૈત્યવંદન (મુ.), ૪/૫ કડીનાં ૨ ‘જિનેસ્તવન’, ‘અષ્ટકર્મ મળે છે. આ પરથી માણેકવિજય જિનવિજ્યની પરંપરામાં પ્રવૃત્તિવિચાર’, ૯ કડીનું ‘પર્યુષણા-સ્તવન' તથા કેટલાક સુભાષિત રૂપવિયરૂપકીર્તિના શિષ્ય જણાય છે. (મુ) મળે છે, પરંતુ આ કૃતિઓના કર્તા કયા માણેક,માણેકવિ કૃતિ : ૧. ઐસંગ્રહ : ૧, ૩, ૨. જિસ્તકાસંદોહ: ૨, ૩. છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. જિસ્તમાલા; ૪. જૈપ્રાસ્તસંગ્રહ; ૫. બુકાદોહન : ૭; ૬. કૃતિ : ૧. ચૈતસંગ્રહ : ૧; ૨. જિનગુણ પદ્યાવલી, પ્ર. શાહ મોસસંગ્રહ; ૭. રત્નસાર : ૩; ૮. સિસ્તવનાવલી. વેણીચંદ સુ, ઈ. ૧૯૨૫; ૩. જિસ્તમાલા;૪. જૈકાપ્રકાશ : ૧; ૫. સંદર્ભ: ૧. જૈનૂકવિઓ : ૨; ૨. મુપુગૃહસૂચી, ૩. હજૈજ્ઞાજૈકાસંગ્રહ; ૬. જૈરસંગ્રહ; ૭. જૈસસંગ્રહ(જ); ૮. જૈસસંગ્રહ(ન); સૂચિ: ૧. રિ.ર.દ.] ૯, પ્રાસપસંગ્રહ; ૧૦. મોસસંગ્રહ;[] ૧૧. જૈનયુગ, અષાડ માણેકવિજય-૫ ઈ. ૧૯૦૬ સુધીમાં] : તપગચછના જૈન સાધુ. -શ્રાવણ અને બંને શ્રાવણ ૧૯૮૪-જૂનાં સુભાષિતો’ સં. વિજ્યદેવસૂરિની પરંપરામાં કપૂરવિજયના શિષ્ય. ૭ કડીની “ચૌદમોહનલાલ દ. દેશાઇ. ગુણઠાણાની ભાષા’ (લે.ઈ. ૧૯૦૬)ને કર્તા. સંદર્ભ : ૧. ડિકેટલૉગબીજે; ૨. લીંહસૂચી, ૩. હજૈજ્ઞાસૂચિ:૧. [અર.દ] રિ.૨.દ.. માણેકવિજ્ય-૬ | ]: જૈન સાધુ. વિજ્યમાણેકચંદ્ર : જુઓ મનજી (ઋષિ). રાજસૂરિના શિષ્ય. “સોમકરણ મણિયાશાનો રાસ (મુ)ના કર્તા. માણેકદાસ | પર કડીની “અજગરૂ કૃતિ:જિનેન્દ્રગુણપ્રકાશક સ્તવનાદિ સંગ્રહ: ૧, પ્ર. ભોગીપ્રહલાદ-સંવાદ' કૃતિના કર્તા. લાલ સાકલચંદ, ઈ. ૧૯૩૩. [કી.જો.] સંદર્ભ: ડિકેટલૉગબીજે. શ્રત્રિ મણિકવિજયશિખ| U: જૈન સાધુ. ૨૫૩ કડીની “હરિશ્ચંદ્રપ્રબંધ-રાસ’ (લ. સં. ૧૮મી સદી અનુ.)ના કતાં. માણેકવિજી-૧ : જુઓ માણિવિજ્ય. સંદર્ભ: મુમુન્હસૂચી. કી.જો] માણિકપસુંદિર(ગણિ)-૨ : માણેકવિજ્યશિખ ગુજરાતી સાહિત્યકોશ:૩૦૫ on મી-૨૦ જ તકાર- માણસરની ઇ. ૧૦૦ For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ માણકવિમલ : જુઆ માણિકવિમલ છે. એમાં મળતી કહ માધવ મુનિ જીજી, સંત ભાણ પ્રતાપ ૨' પંક્તિ પરથી કવિ રવિભાણ સંપ્રદાયની પરંપરાના હોય એમ માધવ/માધવદાસ/માધદાસ : માધવને નામે કૃષ્ણવિરહના “સાત લાગે છે. વાર’(મુ.), ‘કુષણવિરહના બારમાસ', 'કૃષણનું પારણું, ‘ક્કો” (૨ ઈ. કૃતિ : ૧. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ૧૮૧૯ સં. ૧૮૭૫, આસો વદ ૯, મંગળવાર) અને પદો ઈ. ૧૯૪૬; ૨. સંતસમાજભજનાવલી : ૨, પ્ર. નાનાલાલ ધ. મળે છે, તથા ૨૩ કડીના ‘કલ્યાણજીનો લોકો’ નામે જૈન શાહકૃતિ મળે છે. માધવદાસને નામે મળતી ૧૦ પદનો ‘વિઠ્ઠલનાથજીની વિવાહ’(મુ) ને “કૃષ્ણરાધાની સાંગઠી (લે.ઈ. ૧૭૯૯) માધવ-૪ [ ] : જૈન સાધુ. જ્ઞાનહર્ષના કૃતિઓ માધવદાસ–રની હોવાની સંભાવના છે. એ સિવાય આ શિષ્ય. ૭ કડીના ‘જિનધર્મસૂરિ-ગીત (મુ)ના કર્તા. નામે ૨૬ કડીની ‘ગોકુળલીલા (મુ), ‘શ્રીનાથજી મહારાજના કૃતિ. એકાસંગ્રહ. [કી.જો] શણગારનું પદ' તથા કેટલાંક પદ(મુ.) મળે છે. માધદાસને નામે વ્રજમાં રચાયેલાં કખગભક્તિનાં પદો મ.) મળે છે. આ કતિના માધવજી (ઇ. ૧૮મી સદી પૂર્વાધી : ‘શારદાના શણગારના ગરબો' કર્તા ક્યા માધવમાધવદાસ'માધોપ છે કે તમે ડીસ બી (ર.ઈ. ૧૭૨૦સ. ૧૭૭૬, ચૈત્ર-૨, સોમવાર,મ.) તથા ‘આશાશકાય એમ નથી. પુરીનો છંદ' (ર. ઈ. ૧૭૨૭/સં.૧૭૮૩, રૌત્ર-૧૩, ગુરુવાર; કૃતિ : ૧ ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ કે. પટેલ / તા. (માસ્તર), ઇ.૧૯૨૬; ૨, નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, કૃતિ : 1. દેવીમહાભ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ સં. અમરચંદ ભવાન, ઈ.૧૮૭૬૩, નકાદોહનઃ ૪. પ્રષ્ટિપ્રસાદી, ગા. દ્વિવેદી, ઇ.૧૮૯૭; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબા સંગ્રહ : પૂ. શ્રી ગોવર્ધન સત્સંગ મંડળ, ઈ. ૧૯૬૬: ૫. ભાસિધ: ૧, પ્ર. અમરચંદ ભાવોન, ઈ.૧૮૭૬. ૬. શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ] ૨. ગૂહાયાદી; ૩. ફોહનામાવલિ. દેસાઈ, ઈ.૧૯૧૬. રિ.સી.] સંદર્ભ : ૧. ગુજૂનહકીકત; ૨. પ્રાકૃતિઓ; ૩. પ્રાકારૂપરંપરા માધવદાસ-૧ (ઈ.૧૫૧૧માં હયાત] : રામકબીર સંપ્રદાયના [] ૪. ગૂહાયાદી; ૧. ફૉહનામાવલિ. રિસો.કી.જો.] સંતકવિ. પદ્મનાભના પુત્ર હોવાનું કહેવાય છે, પરંતુ એ માટે માધવ-૧ (ઈ.૧૫૬૫માં હયાત) : આખ્યાનકાર. ‘ચંદ્રહા-આખ્યાન' આવા રાત હ9 મુકત છે. તેમણે પદમવાડીમાં બેસી (ર.ઈ.૧૫૬૫)ના કતાં. પદ્મનાભનું ચરિત્ર આલેખતાં ‘પા-કથા” (૨ ઈ.૧૫૧૧, અંશત: મુ.) રદર્ભ : ૧, ગુજૂકહકીકત, ૨, ગુસારસ્વતો; [C] ૩, ગૂહાયાદી. રિ.સી.] થો] કૃતિ : પાનાભપુરાણ, પ્ર. વૈદ્ય જ્યારામ ગો. જોષી, ઈ. ૧૯૧૬. માધવ-૨ ઇ. ૧૯૫૦માં હયાત : પદ્યવાર્તાકાર, જ્ઞાતિએ ઔદીચ્ય સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાતિકુમાર ભટ્ટ, ઈ. ૧૯૮૨. બ્રાહ્મણ. આ કવિની ‘રૂપસુંદર-કથા’ * ( ઈ. ૧૬૫૦/સં. ૧૭૦૬, રિ.સી.] અધિક અસાડ સુદ ૧૨, રવિવાર; મુ) સમાસપ્રચુર, સંસ્કૃતમય માધવદાસ-૨ [ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ–ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ) અને આલંકારિક શૈલીમાં ઘેરા શુંગારને આલેખતી, વિવિધ અક્ષર ખંભાતના પુષ્ટિમાર્ગીય વણિક વૈષ્ણવ કવિ. અવટંક દલાલ, મેળ છંદોની ૧૯૨ કડીમાં લખાયેલી પ્રેમકથા છે. એનું કથા વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬) સાથે અડેલમાં પ્રથમ મેળાપ વસ્તુ પરંપરાપ્રચલિત હોવા છતાં એમાં પ્રસંગ અને ભાવના થી સંભવત: ઈ. ૧૫૨૪માં જન્મ અને ઈ. ૧૬૦૪માં મૃત્યુ પલટા મુજબ બદલાતા દો પરનું કવિનું પ્રભુત્વ, એમાંની એ એમનાં જીવન વિશે નોંધાયેલાં વર્ષ પરથી તેમનો આયુષ્યકાળ સંસ્કૃત કાવ્યસાહિત્યની અસરવાળી ધૃષ્ટ ને પ્રગલભ રસિકતા, ઈ.૧૬મી સદી અને ૧૭મી સદી પૂર્વાર્ધ વચ્ચે અનુમાની શકાય. ભાષાની સમૃદ્ધિ, કવિત્વપૂર્ણ શૈલી ઇત્યાદિથી આ કૃતિ મધ્યકાલીન સંપ્રદાયમાં મોટા માધવદાસ તરીકે ઓળખાતા ને કોમળ સાહિત્યની એક લાક્ષણિક અને નોંધપાત્ર પદ્યવાર્તા ઠરી છે. વાણીમાં રસીલાં પદોના રચયિતા તરીકે જાણીતા થયેલા આ કૃતિ : રૂપસુંદરથા, સં. ભોગીલાલ સાંડેસરા, ઈ. ૧૯૩૪; ઈ. કવિએ ગુજરાતી અને વ્રજમાં કૃષ્ણલીલાનાં અને વિઠલનાથજી ૧૯૭૩ (બીજી આ., શ્રી યશવંત શુકલના લેખ સાથે). સદર્ભ: ૧.કવિચરિત : ૧-૨; ૨.ગુસાઇતિહાસ : ૨;૩. ગુસામધ્ય; ને ગોકુલનાથજીની સ્તુતિ કરતાં ૧૫ કડીના ‘હાલો ભલે આવ્યા ર” (મુ), ૧૮ કડીના “કૃષ્ણસ્વરૂપ'(મુ) કે ૯ કડીના ‘રુકિમણી૪. પાંગુહસ્તલેખો; L] ૫. સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૭૮-રૂપસુંદર વિવાહ (મુ.) જેવાં ઘણાં પદોની રચના કરી છે. કથા એક અભ્યાસ', જિતેન્દ્ર કા. વ્યાસ. .સો] ૧ ' કૃતિ : ૧. પુષ્ટિપ્રસાદી, પૂ. શ્રી ગોવર્ધન સત્સંગ મંડળ, ઈ. માધવ(કષિ)-૩ | ]: એમને નામે ૫ ૧૯૬૬; ૨. પ્રાકાસુધા: ૨૩. ધૂકાદોહન : ૬;૪. શ્રી ગોકુલેશજીનાં કડીનાં અધ્યાત્મ અનુભવનો મહિમા આલેખતાં ૨ પદ(મુ.) મળે ધોળ તથા પદસંગ્રહ, સં. લલ્લુભાઈ છે. દેસાઈ, ઈ. ૧૯૧૬; ૩૦૬ : ગુજરાતી સાહિત્યકોશ માણેકવિમલ-૧: માધવદા–૨ For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી રુકિમણી વિવાહ-iાં પદ, પૂ. પંડયાબ્રધર્સ-] ૬. અનુગ્રહ, ગોકુલેશ પ્રભુના ભકતોની નામાવલિ અને બીજાં ધોળની રચના એપ્રિલ ૧૯૫૭–‘વહાલો ભલે આવ્યા(કાવ્ય), સં. ચિમનલાલ મ. કરી છે. વૈદ્ય (સં.). સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો; [] ૩. સંદર્ભ : ૧.ગુસારસ્વતો; ૨.ગોપ્રભકવિઓ: ૩. પુગુસાહિત્યકારો; ડિકેટલૉગભાવિ. રિ.સો] ] ૪. ગૂહાયાદી. રિ.સી.] માધવદાસ-૬ સિં. ૧૯મી સદી : પુષ્ટિમાર્ગીય વૈષણવ વિ. માધવદાસ-૩ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ : આખ્યાનકાર, જ્ઞાતિએ સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.] વાલમીક કાયસ્થ. પિતાનું નામ સુંદરદાસ. અંકલેશ્વરના વતની. પછીથી સૂરતનિવાસી. માધવરામ(મહારાજ)-૧ જિ.ઈ.૧૮૦૩-અ.ઈ.૧૮૭૮/સં. ૧૯૩૪, આ કવિની ‘આદિપર્વ' (ર.ઈ. ૧૬૧૯/સં.૧૬૭૫, આસો સુદ માગશર વદ ૩૦, ગુરુવાર : જ્ઞાનમાર્ગી કવિ. નિરાંતશિખ. ૧૪, રવિવાર) અને 'દશમસ્કંધ'( ઈ. ૧૬૪૯.સં. ૧૭૦૫, ભાદરવા જ્ઞાતિએ લેઉઆ પાટીદાર, વડોદરા તાલુકાના હરણી ગામના વદ ૨, સોમવાર)-અ કૃતિઓનાં રચનાવને આધારે વિ ઈ. વતની. પિતાનું નામ બાપુભાઈ. માતાનું નામ સુરજબા. વડોદરાની ૧૭મી સદી પૂર્વાધમાં હયાત હતા એમ કહી શકાય. ફત્તેપુરાની ગાદીના સ્થાપક. આ કવિની છટક છૂટક પ્રાપ્ત થતી આખ્યાનકૃતિઓ-૨૮ તેમનાં વૈરાગ્યબોધનાં ૪ પદો મુદ્રિત રૂપે મળે છે. એમાં કડવાંનું ‘ઓખાહરણ’(મુ), ૧૭ કડવાંનું ‘કંરાવધ’, ‘નાગદમણ’, ‘એકડા'ના ૧ ૫દમાં એકલી ૧૦ સુધીની સંખ્યામાં જીવશિવના ૪૧ કડવાંની ‘ભ્રમર-ગીતા', પદબંધ ‘રાસ-પંચાધ્યાયી', ૧૭ કડવાંનું તત્વને આંકડા દ્વારા સમજાવવાનો પ્રયત્ન છે. ‘કિમણીહર (મુ.) તથા લમણાહરણ (મુ.)-એમના ‘દશમસ્કંધના કૃતિ : ગુમવાણી. જ ભારૂપ છે, ૨૪ કડવાંનું ‘રામચરિત્ર કૃણબલરામચરિત્ર' સંદર્ભ : ૧. નિરાંત કાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, પણ ‘દશમસ્કંધ'ના જ ભાગ હોવાની શક્યતા છે. ઈ. ૧૯૩૯; [ ] ૨. ગૂહાયાદી. ‘પ્રાચીન કાવ્યસુધા :૨માં મુદ્રિત ૨ "દ આ કવિનું ગણવામાં આવ્યાં છે, પરંતુ વાસ્તવમાં એ પદ માધવદાર–રનાં છે. માધવરામ-૨ [ઈ.૧૮૩૦માં હયાત] : પુષ્ટિમાર્ગીય કવિ. જ્ઞાતિએ કૃતિ : ઍકાદોહન : ૮. બ્રાહ્મણ. અવટંક વ્યાસ. વતન અમદાવાદ. જદુનાથજીના શિષ્ય. સંદર્ભ : ૧, વિચરિત : ૧;] ૨. ‘ગુજરાત શાળાપત્ર', રાખું. આ કવિએ દયારામને ઈશ્વરસંનિધિનો સાચો ઉપાય જાણવા એક ૧૯૧૧-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ પઘપત્ર (ર.ઈ. ૧૮૩૦/સં. ૧૮૮૬, માગશર વદ ૭, ગુરુવાર; મુ.) કાવ્ય', છગનલાલ રાવળ; ] ૩. ૪. કદહસૂીિ : ૫. ગુહાયાદી; ૬. લખેલો એમાં એમનાં શાસ્ત્રજ્ઞતા અને મર્મજ્ઞતા પ્રગટ થાય છે. ડિકેટલાંગબીજે. રિ.સી.] કૃતિ : પ્રાકાસુધા :૩ (સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; 3. પુગુ સાહિત્યકારી; માધવદાસ-૪ (ઈ. ૧૬૮૪માં હયાત : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ [] ૪. ગૂહાયાદી. રિ.સો] શ્રી હરિરાયજીના ભક્ત, રાસવિલાસ' (ર.ઈ. ૧૬૮૪/સં. ૧૭૪૦, માગશર સુદ ૧, શનિવાર, અંશત: મુ.)ના કત, અનુગ્રહ’, ‘માધવાનલ કામકંદલાદોમ્પક-પ્રબંધ?(ર.ઈ.૧૫૧૮ કે ૧૫૨૮ એ. એપ્રિલ ૧૯૫૭ના અંકમાં ‘રામવિલાસ'ના કર્તા માધવદાસ તથા ૧૫૭૪ કે ૧૫૮૪, શ્રાવણ સુદ ૭, મંગળવાર : નરસાસુત શ્રીનાથજી સં.૧૭૨૮માં વ્રજ છોડી મેવાડ પધાર્યા ત્યારે એ ગણપતિએ ૧૭ દિવસમાં રચેલી ૮ અંગ અને ૨૫૦૦ દુહામાં ઐતિહાસિક પ્રસંગને અનુરૂપ કાવ્ય રચનાર માધવદાસને જદા વિસ્તરતી આ કૃતિ(મુ) મધ્યકાલીન વાર્તા પરંપરામાં પુરુષરૂપનો ગયા છે, પરંતુ ‘પુષ્ટિમાર્ગીય જુના ગુજરાતી સાહિત્યકારો વિશે માપદંડ બની ગયેલ માધવાનલ અને કામકંદલાની પ્રેમકથા વર્ણવે કંઈક’ બંને માધવદાસને એક ગણતા લાગે છે. છે. વેદવ્યાસના કહેવાથી શુકમુનિનો તપોભંગ કરવા જતાં રતિ કૃતિ : *અનુગ્રહ, મે ૧૯૫૨– સં. ચિમનલાલ મુ. વૈદ્ય અને કામ એમના શાપથી પૃથ્વી પર માધવ અને કામકંદલા રૂપે સંદર્ભ: ૧, પુગુસાહિત્યકારો;]ર, અનુગ્રહ, એપ્રિલ ૧૯૫૭- અવતરે છે. માધવ અમરાવતીમાં બ્રાહ્મણને ત્યાં જન્મે છે, પણ ‘વહાલો ભલે આવ્યા'(કાવ્ય), સં. ચિમનલાલ મ. વૈદ્ય (+સં.). નાનપણમાં એને જક્ષણી ઉપાડી જાય છે અને પછી જ્યાં જાય રિસો.] છે ત્યાં મહિલાઓ એના પ્રત્યે આસકત થાય છે તેથી એને દેશવટો મળે છે. માધવદાસ-૫ સિં. ૧૭મી સદી ઉત્તરાર્ધ–સં. ૧૮મી સદી પૂર્વાધી: કાંતિનગરમાં શ્રીપતિ શાહને ત્યાં અવતરેલી અને વેયા દ્વારા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથના ભક્ત. સુલતાનપુરના ઉપાડી જવાયેલી કામા કામાવતી નગરીની રાજસભામાં પ્રવેશ વતની. શ્રી ગોકુળનાથના અવસાન (સં. ૧૬૯૭) વખતે તેઓ પામે છે પણ પોતાનું શીલ અખંડ રાખે છે. રાજસભામાં પોતાના વિદ્યમાન હતા એમ નોંધાયું છે. નૃત્ય વખતે ત્યાં આવી ચડેલા માધવની કલાભિજ્ઞતાથી જિતાયેલી નાના માધવદાસ તરીકે સંપ્રદાયમાં જાણીતા આ કવિએ કામા-માધવના અવિનયથી રાજાએ એને દેશવટો આપ્યો હતો * છે. માધવદાસ-૩ : “માધવાનલકામકંડલાદગ્ધ-પ્રબંધ” ગુજરાતી સાહિત્યકોશ : ૩૦૭ For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ તેથી–રાત ગાળવા પોતાને ત્યાં આમંત્રણ આપે છે. એક રાતના સંદર્ભ : ૧, દેસુરાસમાળા; | ૨. રાહસૂચી : ૧, ૩. હેજેજ્ઞાઉત્કટ અનુરાગભર્યા રતિવિલાસને અંતે જુદાં પડેલાં માધવ અને સુચિ : ૧. રિ.૨.દ.| કામાં કેટલાક સમયને અંતે વિકમ રાજાની સહાયથી પુનર્મિલન પામે છે. માન(મુનિ)-૧/માનવિજય [ઈ. ૧૭મી સદી ઉત્તરાધી : તપગચ્છના મંગલાચરણમાં રાવતી અને ગણેશની પણ પહેલાં કામદેવની જૈન સાધુ. વિજ્યાનંદસૂરિની પરંપરામાં શાંતિવિજયના શિષ્ય. આ રતિ થયેલી છે અને કવિએ અવારનવાર વાકપાટવથી ને વિની કૃતિઓ આ મુજબ છે : દાંતના રામર્થ સાથે પ્રગહાપુર્વક સંભોગસુખનું મહિમા મદ્રસૂરિકૃત ૩૪૨૫ ગ્રંથાગ્રની કૃતિ પર ૩૦૦ ગ્રંથોગ્રને ગાયો છે એ આ કૃતિની યાન ખેચતી વિલક્ષણતા છે. રસિક- ‘મવભાવના-બાલવબોધ(રઇ, ૧૬૬૯), ૨૧ કડીનું ટબોસહિત ચતુર વર્ગને સંતોષ આપવા રસરંગ ને બુદ્ધિવિનોદભરી કથા “સુમતિકુમતિ (જિનપ્રતિમાં)-સ્તવન' (ર.ઈ. ૧૬૭૨), ૧૭ કડીના રચવાની કવિની નેમ એટલી સુંદર રીતે પાર પડી છે કે આ ‘ગુરુતત્તપ્રકાશ-રાસ (ર.ઈ. ૧૬૭૫)મુ.), ૧૪ દાળ અને ૭૫ કડીનું કૃતિ મમકાલીન પદ્યવાર્તાસાહિત્યમાં જુદી ૧૪ માત પાડે છે. ‘તરવવિચારબોધકMવિચારગભિ-વન સપ્તનયવિવરણરાસ ૩ વાર આવતો અને ૨૦૦ જેટલી કડીમાં વિસ્તરત સમસ્યા- (ર.ઈ, ૧૬૭ આસપાસ,મુ.), 1 ઉ૫ર રાથોગ્રનો વિનોદ મધ્યકાલીન ગુજરાતી કૃતિઓમાં વિરલ એવી વિદગ્ધતા ‘નવતરવપ્રકરણ-બાલાવબોધ' (ર.ઈ. ૧૬૯), 'ઉત્તરાધ્યયનસૂત્રપ્રગટ કરે છે ને મનોવૃત્તિઓ તથા ભાવાવસ્થાઓનાં તાદૃશ, બાલાવબોધ' (૨ ઈ. ૧૬૮૩/સં. ૧૭૪૧, પોષ સુદ ૧૩), ૧૦ હૃદયંગમ ને કલ્પનાસમૃદ્ધ આલેખનનો પ્રસ્તાર પણ અસાધારણ કડીની આઠ મેદની સઝાય (મુ.), ઢાળનું "આદિનાથસ્તવન, કવિત્વનો ઉકેક બતાવે છે. માધવ-કામકંદલા-મિલનપ્રસંગ ૨૦ ૨૫ કડીનું ૪ ઢાળમાં વિભાજિત ‘આંબિલતપીસિદ્ધચકસ્તવન ઉપરાંત કડીઓમાં વિસ્તરે છે અને કામકંદલાની વિરહાવસ્થાનું (મુ.), ૮૫ કડીનું ‘ગુણવાનગમિત શાંતિનાથવિજ્ઞપ્તિરૂપસ્તવન', આલેખન તો કવિએ વૈવિધ્યપૂર્ણ પ્રસંગોના આલેખનથી ૮% ‘ચોવીશ, જિનનમસ્કાર’, ‘ચોવીશી (મુ.), ૩૦ કડીનો ‘નમસ્કાર જેટલી કડી સુધી પૂરી રસિકતાથી જમાવ્યું છે. કામકંદલાની છંદ(મુ.), ૫૬ કડીની ‘નમસ્કાર-ઝાય’, ‘પચ્ચકખાણસઝાય', વિરહાવસ્થાની બારમાસી ઉપરાંત પુરુષ માધવની વિરહાવસ્થાની ૯ કડીની ‘પાર્શ્વનાથસ્થવિર-સઝાય', ૩૩ ‘ભગવતીસૂત્રની સઝાયો, તેમ બંનેના ભોગવિલાસની બારમાસી પણ વર્ણવાય છે એ આ સઝાયસંગ્રહની પોથી'(મુ-આમાંની કેટલીક સઝાયો સ્વતંત્રરૂપે પણ કૃતિની વિશેષતા છે. મુદ્રિત છે.), ૧૭ કડીની ‘માર્ગાનુસારી ગુણની સઝાય (મુ.), ૬ લૌકિક વૃત્તાંત ધરાવતી આ કૃતિની નિરૂપણશૈલી મહાકાવ્યોચિત કાળ ને પ૩ કડીનું મોહરાજકથાગભિત જિનને વિનતિરૂપ ઠાઇવાળી અને વૈધિક પ્રકારની છે. એમાં વેષ, આભૂષણ, મહાવીરજિન-સ્તવન (મુ), ૧૧ કડીની ‘શ્રાવકના એકવીશગુણની સમાજના વર્ગો, મંત્રતંત્ર, ભોજન, આવાસ, ક્રીડાપ્રકાર, દ્રવ્ય- સઝાયર(મુ), ૧૬ કડીની ‘શ્રાવકના બારવતની સઝાય(મુ), ૧૭ માહાત્મ, વૃકા, કંદ, શાકવ્યંજન, પ્રાણીપક્ષી, હસ્તી-અવ-સુભટ- કડીની ‘શ્રી-સઝાય', ૭ કડીની ‘સાધુગુણ-૨૧ઝાય’ તથા શિ૫સામગ્રી-વ્યવસ્થાયીઓયુકત સેના વગેરેનાં અનેક વર્ણનો સંસ્કૃતગ્રંથ “ધર્મસંગ્રહ'. આવે છે, જે ક્યારેક કેવળ નામસૂચિથી, કયારેક સ્વભાવોક્તિથી કૃતિ : ૧. ઉપદેશમાળા પ્રકરણ, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ. તો ક્યાંક અલંકારછટાથી થયેલાં છે. કવિની સજજતા આમાં ને ૧૯૯; ૨, ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જિસ્તકાસંદોહ: ૨૪. જૈકાકેટલાક પ્રસંગોએ દૃષ્ટાંત લેખે પોતાનું પૌરાણિક જ્ઞાન પ્રગટ કર્યું છેસંગ્રહ, ૫. જૈમૂસારત્નો : ૧; ૬, જૈરસંગ્રહ; ૭. જૈસસંગ્રહ(જી); એમાં દેખાઈ આવે છે. આ જ્ઞાનરાશિ, કૃતિની રસસૃષ્ટિની જેમ, ૮. જૈસસંગ્રહ(ન); ૯. નસ્વાધ્યાય; ૧૦. મોસસંગ્રહ; ] જૈન સંસ્કૃતની સાહિત્યપરંપરાને કવિએ મુગ્ધકર રીતે આત્મસાત શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, મે ૧૯૧૭–સાતનયનો રાસ', સં. કર્યાનું બતાવી આપે છે. જિ.કો. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ: ૧. ઐરાસંગ્રહ:૩; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ, માધોદાસ ઈ.૧૮૩૯માં હયાત] : સૌરાષ્ટ્રમાં લીમડી ગામના ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. આલિસ્ટઑઇ : ૨; વતની. “કૃષ્ણચરિત્ર'ના કર્તા. ૭. કૅટલૉગગુરા, ૮. જૈમૂવિ : ૨, ૩(૨); ૯, જેહાપ્રોસ્ટા; સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. રિ.સી.] ૧૦. ડિકેટલૉગબીજે; ૧૧. મુપુન્હસૂચી૧૨, લહસૂચી; ૧૩. હજૈશાસૂચિ: ૧. રિ.ર.દ.] માન(કવિ) : આ નામે ‘જ્યાનંદકેવલી-રાસ’, ‘આદ્રકુમાર-રાસ’ (લ. ઈ. ૧૭૬૩), ૧૮ કડીની ‘પુત્ર-સઝાય', ૬ કડીનું ‘રોહિણીતા- માન(મુનિ)-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાધી : લાંકાગચ્છના જૈન રમૈત્યવંદન’(મુ.) તથા ૨ કડીનું સુભાષિત (લે. ઈ. ૧૭૦૩) મળે સાધુ. નવલત્રષિના શિષ્ય. ૪૨ કડીની ‘સંયોગ-બત્તીસી' (ર.ઈ. છે. આ કૃતિઓના કર્તા કયા માન છે તે નિશ્ચિતપણે કહી ૧૬૭૫/સં. ૧૭૩૧, ચૈત્ર સુદ ૬), હિન્દીમિ ગુજરાતીમાં શકાય તેમ નથી. રચાયેલી ૧૨૬ કડીની “જ્ઞાન” (૨.ઈ. ૧૬૮૩/સં. ૧૭૩૯, આનંદ કૃતિ : ૧. ચૈતસંગ્રહ : ૧, ૩, ૨. જૈાપ્રકાશ : ૧, ૩. જૈકા- માસ-) તથા “સવૈયામાન-બાવની'ના કર્તા. સંગ્રહ. સંદર્ભ : જૈનૂકવિઓ : ૨, ૩(૨). રિ.ર.દ.) ૩૦૮ : ગુજરાતી સાહિત્યકોશ માધોદાસ : માન(મુનિ)-૨ For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ પાનચંદ્ર : જુઓ મહિમસિહ. આ ઉપરાંત ઉપાધ્યાય અને વાચકની પદવી ધરાવતા માન વિજયને નામે ૫ કડીની ‘અધ્યાત્મશ્રી ઋષભદેવ નમસ્કાર (મુ), ૫ માનચંદ્ર : આ નામે ૨૨ કડીનું ‘ભાવિચોવીસી-સ્તવન’ (લે.ઈ. કડીનું ‘ગૌતમસ્વામીનું પ્રભાતિયું (મુ.) તથા ૧૧ કડીની ‘સ્થૂલિભદ્ર ૧૮૧૯) તથા ૨૨ કડીની ‘પ્રસન્નચંદ્રરાજધની સઝાય’(મુ.) મળે સઝાયર(મુ.) તથા માનવિય પંડિતના નામે ૪ કડીની ‘નવતત્ત્વછે. આ માનચંદ્ર કયા તે સ્પષ્ટ થતું નથી. સ્તુતિ (મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા માનવિજ્ય કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. લલ્લુભાઈ, સં.૧૯૬૯, કૃતિ : ૧. ભિપ્રકાશ; ૨. જૈાપ્રકાશ : ૨, ૩. દેસંગ્રહ; ૪. સંદર્ભ : હેજેજ્ઞાસૂચિ : ૧ પ્રાત:સ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ. ૧૯૩૧; ૫. સસન્મિત્ર. માનચંદ્ર-૧ (ઈ. ૧૫૭૮માં હયાત] : પાચંદ્રગચ્છના જૈન સાધુ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;]૩. આલિસ્ટ૮ કડીની ‘પાર્વચંદ્રસઝાયના કર્તા. ઑઇ : ૨, ૪, ભૂપુર્હસૂચી; ૫. હેૉાસૂચિ : ૧. રિ.૨.દી રામચંદ્ર પછી પાટે આવેલા રાયચંદ્રના આચાર્ય પદપ્રાપ્તિના મહોત્સવ (ઈ.૧૫૭...સં.૧૯૨૬, વૈશાખ સુદ ૯)માં આ માનવિય-૧ (ઇ, ૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન માનચંદ્ર ઉપસ્થિત હતા તેવું જ્યચંદ્ર ગણિકત “રસરત્ન-રાસ' પરથી સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિયના શિષ્ય ૭૦૦ સમજાય છે. ગ્રંથાના ‘શ્રીપાલ-રાસ’(ર.ઈ. ૧૬૪૬/૧૬૪૮(સં.૧૭૦૨/૪, આસો સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧) [] ૨. શ્રી પાર્શ્વચંદ્રગચ્છ ટુંક સુદ ૧૦, સોમવાર), ‘સ્થૂલિભદ્ર-કોશા-બારમાસ ઢાળો' (ર.ઈ. રૂપરેખા; પ્ર. જૈન હઠીસીંગ સારસ્વતીસભા, સં. ૧૯૯૭:૧૩, ૧૬૪૯), 'નવતત્વની રાસ'(ર.ઈ. ૧૬૫૨ સં.૧૭૧૮, વૈશાખ સુદ જૈનૂકવિઓ: ૨. રિ.૨૮] ૧૦) તથા ૨૮ કડીની ‘નેમિનાથ-બારમાસ(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : પ્રામબાસંગ્રહ, માનદાસ | a ]: પદોના કર્તા. સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ, ૩. મરાસસાહિત્ય; સંદર્ભ : ફૉહનામાવલિ. મિ.ત્રિ] ] ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈનૂકવિઓ :૨, ૩(૨); ૬. મુપુગૃહસૂચી. રિ.ર.દ.|| માનપુરી/મનાપુરી [ ]: ગોસાંઈ બાવો હોવાની શકયતા છે. ૧૯ કડવોએ અધૂરા મળતા “ઉષાહરણ/ઓખાહરણ' માનવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી મધ્ય ભાગ] : તપગચ્છના જૈન સાધુ. (૨.ઈ. ૧૬૯૪. અનુ.)ના કર્તા. “કૃષ્ણલીલાનાં પદો’ પણ આ વિજ્યસિંહની પરંપરામાં રત્નવિજ્યના શિષ્ય, ‘દ્વાદશભાવના માનપુરીનાં હોવાની શક્યતા છે. (ર.ઈ. ૧૬૪૭), ‘અંજનાસુંદરી-સઝાયર(ર.ઈ. ૧૬૬૦),૬ ઉલ્લાસ, ૯૨ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ;]૩. ફાત્રિમાસિક, ઢાળ અને ૩૮૯૨ કડીની ‘વિક્રમાદિત્ય-ચરિત્રવિક્રમાદિત્ય પંચદંડએપ્રિલ-જૂન ૧૯૩૭–‘વીરસિંહકૃત ઉષાહરણ', સં. ભોગીલાલ જ. ચોપાઇ/લીલાવતી(વિક્રમપત્ની)-રાસ (ર.ઈ. ૧૬૬૬/સં. ૧૭૨૨, પોષ સાંડેસરા;]૪. કદહસૂચિ; ૫. ગૂહાયાદી; ૬, ડિકેટલૉગબીજે. સુદ ૮, બુધવાર), ૪૨ કડીની ‘ચંદ્રોદય-સઝાય” (૨. ઈ. ૧૬૮૨), શ્રિત્રિ ‘નવપદ-સ્તવન’ વગેરે કૃતિઓના કર્તા. માનબાઈ ! સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ:૨; ૨. ગુસારસ્વતો:૩. જૈસા]: પદોનાં કર્તા. તેમને ઇ ઇતિહાસ જ. જેનરાસમાળા (પુરવણી), સં. મોહનલાલ દ, દેશાઇ, નામે મુદ્રિત રૂપે મળતાં ૩ પદમાં ૨ પદો નરસિહની ગણાતી ઈ ૧૯૧૪: ] ૫. જૈકવિઓ : ૨, ૩(૨); ૬. લીહેસૂચી. કૃતિ ‘ઝારીનાં પદમાંનાં જ છે. કૃતિ : ૧, ઉદાધર્મ ભજનસાગર; પ્ર. દ્વારકાદાસ કે. પટેલ, ઈ.૧૯૨૬; ૨. નકાદોહન : ૪ ૩. બુકાદોહન : ૭. માનવિજ્ય(પંડિત)-૩ [ઈ. ૧૬૭૮માં હયાત : તપગચ્છના જૈન સંદર્ભ : ૧. પ્રાકૃતિઓ; [ ૨, સમાલોચક, એપ્રિલ-જૂન સાધ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં સકલવિજયના શિષ્ય, ૩ ઢાલ ૧૯૦૮-‘ગુજરાતી જૂની કવિતા', સં. છગનલાલ વિ. રાવળ; અને ૩૨ કડીની ‘ગુણઠાણાવિચાર-બત્રીસી' (૨ ઈ. ૧૬૭૮/સં. ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ. શ્રિત્રિ.] ૧૭૩૪, મહા સુદ ૧૫; મુ.)ના કતાં. માનવિજ્ય : આ નામે ૬૨૫ કડીની સ્વોપશસ્તબક સહિત કૃતિ : પ્રવિતસંગ્રહ. રિ.૨.૮] ‘આગમપ્રેરણારૂપ-સઝાય' (ર.ઈ. ૧૬૭૮), ૪ કડીની “ઋષભજિન માનવિજય-: જુઓ માન(મુનિ)–૧. સ્તુતિ', ‘ચૈત્યવંદન, ૧૨ કડીનું ‘જિનપૂજાફલ-સ્તવન', ૪ કડીની ‘પર્યુષણ-સ્તુતિ (લે. ઈ. ૧૮૧૩મુ), ૬૦ ગુંથાની ‘પંચબાણ-સઝાય’ માનવિજ્ય-૫ [ઈ. ૧૬૮૨માં હયાત : તપગચ્છના જૈન સાધુ. (લે. ઈ. ૧૮૨૬), ૬૧ કડીનું બાલાવબોધ સહિતનું પ્રતિભાસ્થાપન- વિજયપ્રભસૂરિની પરંપરામાં કીર્તિવિજ્યવાચકના શિષ્ય. ૩ ઢાળની સ્તવન’, ‘સામયિકદોષ-સઝાય’ તથા ૫ કડીનું “સીમંધરજિન- ‘દસ ચંદરવાની સઝાય” (ર.ઈ. ૧૬૮૨/સં.૧૭૩૮,-વદ ૧૦, સ્તવન’ (લેઈ. ૧૮૧૩) મળે છે. બુધવાર,મુ.)ના કર્તા. આ સંદર્ભ: રાસમાળા (પુરવાર, ૨. લીંહસૂચી હ:૪; ૩. બુકાદો એપ્રિલ-જૂન સાધુ 3 કડીની ‘ગુણઠાણ માનચંદ્ર : માનવિજ્ય-૫ ગુજરાતી સાહિત્યકોશ : ૩૦૯ For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’માં શાંતિવિજયશિષ્ય માનવિજ્યને નામે નોંધાયેલી આ માનવિજયની હોવાની સંભાવના છે. 'સ્પંદ્ર આ-સઝાય' કૃતિ : પ્રસ્તહિ. દર્ભ : મુ. માનવિજ્ય-૬ [ઈ.૧૭૨૨માં હયાત] : જૈન સાધુ. વિયમાનસૂરિના રાજ્યકાળમાં ગુણવિજયના શિષ્ય. ૩ ઢાળ ને ૪૮ કડીનું ‘અષ્ટકર્મસ્તવન’(૨.ઈ. ૧૭૨૨૬મુ.) તથા ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ’ના . સંદર્ભ : મધુસૂચી. [કી.જો.] માનસાગર : આ નામે ૩૯ કડીની ‘લીલાવતી રાણીની ઢાલ' (લે. ઈ. ૧૭૬૭) મળે છે તે ક્યા માનસાગરની છે તે નિશ્ચિતપણે કહી |૬|કાય તેમ નથી. સંદર્ભ : કેટલાંગભા કૃતિ : ૧. સ્તિકાસંદોહ : ૧; [] ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈમગસ્ટ ૧૯૪૬-અષ્ટક્ષ્મ સ્તવન, સ યં-વિસ ૉર્ભ : ૧. જૈવિકો : ૩(૨) માનવિજ્ય-૯ [ ગાયું. દેવવિપ ઉપાધ્યાયના શિષ, કર્તા. [૨૬] [.૨.૬.] માનવિજ્ય-૭ [ઈ. ૧૭૨૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરાના સાધુ. ૪ ઢાળ અને ૪૩ કડીની ‘ઝાઁઝરિયામુનિની સામ (૨. ૧૭૨૫૬, ૧૭૮૧, શ્રાવણ સુદ ૩, સોમવાર;મુ.)ના કર્તા. કૃતિ : સજ્ઝાયમાળા(પં). માનસાગર-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં જિતસાગરના શિષ્ય. ૧૫૦૦ ગ્રંથાગ્ર અને પર ઢાળની ‘વિક્રમસેનકુમારમાનવિજ્ય-૮ [ ૧૭૯૦૭માં યાત]: તપગચ્છના જૈન સાધુકા ), “સુરપતિ-ચોપાઈ'(ર.ઈ. ૧૧૭૩), ૩ પ્રળની અષાઢ ચોપાઇ/વિક્રમાદિત્યસુત વિક્રમસેન-ચોપાઇ’(ર.ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, વિશ્વાસૂરિની પપર્ધામાં ક્લુવિયના દા, સાકુમાર [...] રાસ’ (૨.ઈ. ૧૭૯૭૨. ૧૮૫૩, ફાગણ સુદ ૨) તથા ‘માનતુંગ ‘આર્દ્ર કુમારૠષિ-સઝાય’(૨.ઈ.૧૬૭૫/સ. ૧૭૩૧, માગશર;મુ.), રાસ’ (૨.૭ ૧૭૯૭૨૨ ૧૮૫૩, ફાગણ સુદ ૨) તથા માનનુંગભૂતિ-ચોપાઈ' (૨.ઈ. ૧૯૭૪૧૧૮૦૦, ૨૫ કડોની ચોપાઈબદ્ધ માનવતી-રાસ’ના કર્તા. ‘ગજસિંહકુમાર-રાસ’‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, ‘ગુજરાતના સારસ્વતો’ તથા ‘મધ્યકાલીન રાસસાહિત્ય’માં ‘રાજસિંહકુમાર ૯ ઢાળની ‘કાન્હડ કઠિયારા-ચોપાઈ/રાસ’ (ર.ઈ. ૧૬૯;મુ.) તથા ૧૬ ઢાળની ‘સિંહલકુમાર-ચોપાઈ' (ર.ઈ. ૧૬૯૨૨.૧૭૪૮, રાસ'ના નામે ઉલ્લેખાયેલ છે, જે ‘જૈન ગૂર્જર કવિઓ: ૩(૧)માં ગણ સુદ ૫) તથા ૬૭ કડીનું “સુભદ્રસનીચોઢાત્રિ(ર.ઈ. ૧૭૭૩)ના નાં થયેલી ભૂલનું પરિણામ છે. ખરેખર તે ‘ગજસિંહકુમાર-રાસ’ જ છે. કૃતિ : ૧. કાન્હડ કઠિયારાનો રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ. ૧૮૯૯; [] ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : ૧. ગુાસ્યો; ૨. જૈસાઇતિહાસ; [] ૩. જૈશ સત્યપ્રકાશ, કો, ૧૯૪૩-મુનિશ્રી માનસાગરજી વિરચિત ‘સિંગકુમાર ચોપાઇનો પરિચય', તિસાગરજી ] ૪, ગૂકવિ : ૨, ૩૩૨) ૫. ડિક્રુમંગળિય; ૬. મુગુચી; ૭. તેજસા [ર ૨.૬.] સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; જ. માણસાહિત્ય;] ૫, જૈકવિઓ : ગ [કેટીંગભાઇ : ૧૯૦૨) [ર.ર.દ.] ] : તપગચ્છના જૈન ૯ કડીના નૈમિતવન'(મુ.)ના સૂચિ : ૧ કૃતિ : જૈનયુગ, પોર્શાવણે ૧૯૮૧-માવિકૃત અને ભાવિકૃત નૅમિસ્તરન', મોહનાર દ. દેશાઈ, [.ર.દ.] [૨૬] માનસાગર-૧ (ઈ. ૧૯૧૩માં યાત] : જૈન સાધુ ધોગિ દેવદેવીરાહિત-સ્તુતિ ૨.ઈ.૧૬૧૩)ના કાં [ર ૨.૬.] સંદર્ભ : કોઝારસૂચિ : છે, ૩૧૦ : ગુજરાતી સાહિત્યકોશ માનસાગર-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસુરિની પરંપરામાં બુદ્ધિસાગરના શિષ્ય છાપમાં ૧૬ કડીની ‘ગુરુ-સઝાય’(ર.ઈ. ૧૬૫૨થી ૧૬૭૨ વચ્ચે)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટોઇ : ૨; ૨. જંગૂતિનો : માનનિય૧૧૦ | ] : જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. ૪ કડીની ‘એકાદશીની સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. પ્રિકોશ ૩. અસન્મિત્ર. [૨.ર.દ.] ] : તપગચ્છના જૈન સાધુ માનાિ-૩ (ઈ. ૧૭૭૯માં ત] : કચ્છના જૈન સાધુ કરમશીના શિષ્ય. ૪ ઢાળ ને ૫૨ કડીની ‘કલાવતીની સઝાય બાવનીનું મોઢાળિયું'(૨.૯. ૧૭૭૯માં.૧૮૩૫, શ્રાવણ સુદ ૫ માનવિજ્યશિષ્ય [ ૪ કડીની સિદ્ધચક્રદંદન-સ્તુતિ(લે. માં. ૧૯મી સદી અનુ.)નામા કર્યાં. 'જૈન ગૂર્જર કવિઓમાં આકર્તા ભૂસી માસિંહ કર્તા. નામે નોંધાયા છે. માનસિંહ(પંડિત)–૧ [ઈ. ૧૫૮૨માં હયાત] : જૈન સાધુ. ‘અષાઢ ભૂતિ ધમાલ-રાસ' (૨ ઈ.૧૫૮૨)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. માનસિંહ—૨ : જુઓ મહિમસિંહ, [કી.જે | For Personal & Private Use Only માનવિજ્ય-૬ : માનસિત-૩ Page #340 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : ૧, જેસમાલો(શો ) : ૧, ૨, જઝાયમાલા(મા ) : ૧, ‘મામેરું-૨ : સ્વજીવનના પ્રસંગન વિષય તરીકે લઇ મામેરું સંદર્ભ : જૈમૂવિ :૩(૧). રિ.૨.દ] શીર્ષકથી આત્મચરિત્રાત્મક ૨૦/૨૫ પદની પદમાળા(મુ) નરસિંહને નામે મળે છે. ઈશ્વરની ભકતવત્સલતાનો મહિમા ગાવા માનો ઈ. ૧૭૮૫ સુધીમાં] : ‘ટપૂહરિયાલી” (લે. ઈ.૧૭૮૫) કવિએ આ કૃતિ રચી હોય એમ મનાય છે. નરસિહની પુત્રી નામની કતિના કર્તા. આ કૃતિ ભોલેરામને નામે પણ નોંધાયેલી કંવરબાઈને સીમંત આવ્યું તે વખતે ઈશ્વરે મામેરું પૂરી નિધન છે. જુઓ ભોલેરામ. નરસિંહને કેવી સહાય કરી એ ચમત્કારિક પ્રસંગ એનું મુખ્ય સંદર્ભ : મુપુગૃહસૂચી. રિ.૨ .] વિષય છે. વેવાઇને ઘરે નરસિહની નિર્ધન સ્થિતિની ઉડાવવામાં આવતી ઠેકડી, નરસિહની ભકિતની મજાક કરવાના પ્રયત્નો માનીદાસ | ભુજંગી છંદમાં રચાયેલ ઇત્યાદિના આલેખનથી કૃતિમાં ભક્તિરસની સાથે બીજા રસ પણ ‘અંબિકાષ્ટકના કર્તા. ભળે છે. સંદર્ભ : ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પરમાળા'ના હમ મા કતિના નરકિવ તિ પટેલ, ઈ. ૧૯૭૫; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વ- વિટાનોમાં શંકા પ્રવર્તે છે. અંત કોઠારીએ મધ્યકાલીન ગુજરાતી વિચાર, નિપુણ ઈ. પંડયા, ઈ. ૧૯૬૮. કિ.ત્રિ] કવિતામાં મામેરાવિષયક અન્ય કવિઓની કૃતિઓ સાથે તુલના મામલિયા/સામલિયા-સુત : ‘મસ્તકપૂજા (મુ.)ના કર્તા. ભવાઈના કરી એવું પ્રતિપાદિન કર્યું છે કે આ કૃતિનું કર્તુત્વ નરસિહનું ‘કજોડાનો વેશ'માં આ પ્રસંગ મળે છે. વડનગરની નાગર યુવતીએ હોવાની સંભાવના ઓછી છે. જિ.ગા. કજોડાના દુ:ખને લીધે મસ્તકપૂજા કરી એવો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. આ પ્રસંગકથા અલગ હસ્તપ્રત રૂપે પણ ઉપલબ્ધ ‘મામેરુ-૩ [૨.ઈ.૧૬૮૩/.૧૭૩૯, આસો સુદ ૯, રવિવાર : થાય છે. મુદ્રિત પ્રસંગકથામાં ક્યાંક કૃતિના કર્તા તરીકે પ્રેમાનંદ કૃત આખ્યાન, પંદરમા સૈકામાં થઈ ગયેલા ભકત નરસિંહ મામલિયાસુત ભાણજીનું નામ મળે છે, પરંતુ અન્યત્ર વીરમદે મહેતાના જીવનમાં ભીડના પ્રસંગોએ ભગવાને સહાય કર્યાની પુરાકલ્પ-કથાઓ(મિથ) અનેક કવિઓને મુખે ગવાઇ છે. કુંવરએવું કર્તાનામ પણ મળે છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી'માં લીઆસુત ભીમને નામે આ કૃતિ નોંધાયેલી છે. બાઈને સીમંતનો પ્રસંગ આવ્યો ત્યારે ભગવાન દામોદર દોશી બનીને બધી સામગ્રી લઈ આવી મામેરું રૂડી રીતે પાર પાડી કૃતિ : ૧. ભવાઇસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ. આપે છે તે કથા ‘મામેરું (મુ.) આખ્યાનનાં ૧૬ કડવાંની ૬૦૨ ૧૮૯૪ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈપ્રકાશ, સં. હરમણિશંકર પંકિતઓ (કૃતિ રચ્યા પછી સોળ વરસે લખાયેલી હસ્તપ્રત ઉપરથી ઘ. મુનશી, ઈ.- ૩. ભવાઈના વેશની વાર્તાઓ, સં. ભરતરામ ચૈતન્યબાળા દિવેટિયા સંપાદિત આવૃત્તિ)માં પ્રેમાનંદે નિરૂપી છે. ભા, મહેતા, ઈ. ૧૯૬૪; ] ૪. ગૂહાયાદી; ૫. ડિકેટલૉગબીજે. - નરસિહનાં મનાતાં ‘આત્મચરિતનાં પદોમાં આ કથાનું માળખું શ્રિત્રિ]. મળે છે (એ પદો નરસિહનાં કરે તો પણ મરાઠી “ચી’ પ્રત્યય ‘મામેરુ-૧ ( ઈ. ૧૭૪૭] : અજ્ઞાત કવિકૃત ૪ કડવાં અને અને ‘વિસારિલા' જેવા ક્રિયારૂપને લીધે કોઈ જૂના, ૨૧૭ કડીની આ કૃતિ(મુ) કુંવરબાઈના મામેરાના પ્રસંગને અભિવ્યકિતનો પ્રભાવ જોતાં, નરસિહ જેવા મોટા કવિની રચના પરંપરાગત રીતે ને સંન્નપમાં રજૂ કરે છે, પરંતુ થોડીક નવતર જરૂર લાગે છે.). મરાઠીમાં નરસિંહ મહેતાચરિત્ર નામદેવને નામે માહિતીને કારણે ધ્યાનપાત્ર બને છે. ‘એક પુત્રીનો પરિવાર’ ચઢેલું મળે છે. પણ નામદેવ એકાદ સૈકા વહેલા થઈ ગયા છે. એટલે કે નરસિંહને પુત્ર ન હોવો, પુત્રીનું નામ સુરસેના, તે મીરાંબાઈના નામે ‘નરસિંહરા માહ્યરા' કૃતિ નોંધાઈ છે. સોએક ૯ વર્ષની થતાં નવાનગરના વિશ્વનાથ ભટ્ટના પુત્ર ગોપાલ વરસ પછી વિષ્ણુદાસ આ પ્રસંગમાં રહેલી કાવ્યની શકયતાઓ સાથે તેનું લગ્ન, સુરસેનાને ઓરમાન મા હોવી એટલે કે નરસિહ જરાતરા ખીલવીને કુંવરબાઈનું ‘મોસાળું આપે છે. તે પછી બીજી વાર પરણ્યાનો નિર્દેશ-પરંપરામાં ન મળતી આ હકીકતો કૃષ્ણદાસ, ગોવિદ, તુલસીદાસ, મોતીરામ અને વિષ્ણુએ પણ છે; જો કે મીરાંના મનાતા ‘નરસિંહરા માહ્યરામાં નરસિહ બીજી આ પ્રસંગને આલેખ્યો છે. પ્રેમાનંદે કાવ્યરસભરી કૃતિ ‘મામેરુ વાર પરણ્યાનો ઉલ્લેખ આવે છે. ભગવાન દોશી રૂપે આવ્યા ઈ.૧૬૭૯માં આપી તેની ૨૭ વરસ પૂર્વે ઈ.૧૬૫૨માં ત્યારે તેની સાથે કુબેર પણ હતા, જેમણે ધનની ગુણ વાપરવા વિશ્વનાથ જાનીએ પ્રેમાનંદની સાથે ક્યાંક ક્યાંક સરસાઇ માટે આપી એવું પણ અહીં નિરૂપણ છે. કૃતિની ભાષા પરથી ભોગવે એવું ‘મોસાળાચરિત્ર આપ્યું છે. કવિ પ્રેમાનંદના પુરોગામી એટલે ઈ. ૧૭મી સદી મધ્યભાગમાં મધ્યકાલીન કવિઓ પોતાની અગાઉના કવિઓમાંથી કથાથયા હોવાનું અનુમાન થયું છે. મંગલાચરણમાં ‘કમલાપતિ’નું ઘટકો, પ્રસંગો, વીગતો, પંકિતઓ સુદ્ધાં વિનાસંકોચે સ્વીકારે છે. સ્મરણ કરતા કવિ જૈનેતર હોવાનું સમજાય છે. તેમ પ્રેમાનંદ પણ લે છે, પણ તેમની પ્રતિભાનો સ્પર્શ હંમેશાં કૃતિ : ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૮મું અધિવેશન, ઈ.૧૯૭૬- વરતાઇ આવે છે. મહેતાની માંગીતાણી વહેલનાં વિષ્ણુદાસ, ‘અજ્ઞાતકૃત કુંવરબાઈનું મામેરું', સં. કનુભાઈ વ્ર. શેઠ. ગોવિદ, વિશ્વનાથનાં વર્ણન કરતાં પ્રેમાનંદનું વર્ણન હૂબહૂપણામાં [8.ત્રિ] નોખું તરી આવે છે. ગૃહસ્થની નિર્ધનતા અને મા વગરની સે. હરમણિશંકર આપે છે તે કથા ‘મામેરુ ઈ.- ૩. ભવાઈના વેરી આ પરિવાર મારાંબાઈ વચ્ચદાસ એ માન: “મામેરુ-૩ ગુજરાતી સાહિત્યકોશ: ૩૧૧ For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ નની અને દુ:ખવેળાના પરિણામે તથા વાત નામ તત્કાળ ‘હું ધોઈ દીકરી ઉપરની અગાઉના જેવી પઘકંડિકાઓ પ્રેમાનંદ પણ મામેરું'માં પ્રેમાનંદની પોલો એપૂર્વ લાઘવયુકત છે, દૃઢબવ યોજે છે. ઊકળતા પાણીમાં સવણ ઉમેરવાનો પ્રસંગ, મામેરા રચના, ઘરેલુ સરળ રહ્યોત બાની, સમકાલીન ગુજરાતી માટે વીગતે યાદી, ભગવાનનું દોશી રૂપે આગમન, સ્ત્રીઓનું સમાજની લાશ ભાતીગળ છબી, રીસરખ ગૌરવમંગ પર તેમ જ તેમને મળેલાં વસ્ત્ર-આભૂષણોનું રમતિયાળ નામસંકીર્તન, સાંસારિક કટોકટીમાં પસાર થતા (પાર ઊરતા નહીં, કેવળ અરે, છેક છેલે નાણંદની દીકરી નાનબાઈ માટે આકાશમાંથી નિર્મમપણે સહેજ પસાર થતા), સો વચ્ચે ઉભા રહીને શંખ પડેલું વસ્ત્ર-એ બધું અગાઉ કરતાં વધુ સજીવ, આખી કૃતિ શું કતાં નરસિહની બ્રહ્મખુમારીની આભા-કવિ પ્રેમાનંદની આ સાથે સપ્રમાણતાથી સમરસ બનેલું જોવા મળે છે. ખરેખર ‘મનમુદાભરી રચના છે તેની પપદે સાક્ષી પૂરે છે. ભાભીએ કઠણ વચન કહ્યું અને મહેતા વનમાં ગયા, ના' કિ.જો. કરી અને શ્રીકૃષ્ણગોપીનાં રાસનાં દર્શન પામ્યાં તેની કુલ ગોવિંદ કૃતિને અંતે કરે છે, તો વિશ્વનાથે ‘મોસાળાચરિત્ર’નાં ‘મારુઢીલોની ચોપાઈ” (ર.ઈ. ૧૫૬૧/સં. ૧૬૧૭, વેશા ખ સુદ ૩, ૨૩ કડવાં પૂર્વે ૧૭ કડવાં વિસ્તૃત નરસિહચરિત્રનાં આપ્યાં ગુરુવાર : કુશલલાભ–૧ની દુહા-ચોપાઇની આશરે ૪૦૦ કડી છે. પ્રેમાનંદે આરંભમાં ૨ કડવાંમાં નરસિંહને તપસ્યાના પરિણામે તથા ‘વાત' નામક ગદ્યમાં રચાયેલી આ કૃતિ(મુ.) રાજસ્થાનના થયેલા અખંડ રાસનાં દર્શનની અને દુ:ખવેળાએ સંભારવાથી એક અત્યંત લોકપ્રિય કથાનકને આલેખે છે. તત્કાળ ‘હું ધાઈ આવીશ’ એવાં કૃષ્ણનાં વચનની કથા ટુંકમાં રાજકુમાર ઢોલા સાથે જેનું લગ્ન થયું છે તે મારુવણી નાની આપી કાવ્યની ભૂમિકા રચી છે. પૂર્વાર્ધ વડસાસુએ કરાવેલી હોવાથી તેને સાસરે મોકલવામાં આવતા નથી. દરમ્યાન ઢોલો મામેરા માટેની ગંજાવર યાદી પછી કુંવરબાઈના ‘વેશીએ ડાટ માલવણી નામની બીજી કન્યાને પરણે છે. સમય જતાં યવનમાં વાળ્યો ૨” એવા સાતમા કડવાના આકંદ સુધી ચાલે છે, અને આવેલી મારવણી ઢીલો માટે ઝૂરે છે, પણ માલવણી તને ઢોલા ઉત્તરાર્ધ તે પછી એ જ કડવામાં આવતા નરસિહના આતંકન સુધી પહોંચવા દેતી નથી. છેવટે ઢોલાને સંદેશો મળતાં તે રહિત સરળ સહજ ઉદ્ગાર ‘ડોશીએ સારું કીધું રે'થી આરંભાય માવણીના નગરમાં જઈ તેને મળે છે. પાછા આવતાં મારવણીને છે. “પિતાજી, તમે ગામ પધારો, હાં રહૈ ઇજજત જશે સાપ કરડે છે પણ કોઇ યોગા અને સજીવન કરે છે, કોલા, ૩. મહેતાજી કહે : “મારી પુત્રી, રહેજે તું વિશ્વાસે રે–ડોશીએ મારુવણી અને માલવણીના સુખપૂર્વક સહજીવન સાથે કૃતિના સારું કીધું રે.” શ્રદ્ધા, આસ્થા, પ્રતીતિ એવા ભારેખમ શબ્દને અંત આવે છે. બદલે કવિ સાદો ‘વિશ્વાસ’ શબ્દ વારંવાર (આખી કૃતિમાં રાજસ્થાનનાં વિરહપ્રેમની અત્યંત ઉત્કટ અને તાજગીભર્યા અગિયાર વાર) યોજે છે. વિશ્વાસના મૂલ્યને નરસિહના અને ઉદગારી સમા ઢોલી–મારુના દુહા ખૂબ જાણીતા છે. આ કવિએ ઈજજત (લોક-નામના)ના મુલ્યને કુંવરબાઈના માધ્યમ દ્વારા પોતાના દુહોમાં આ પ્રચલિત સાહિત્યનો લાભ ઉઠાવ્યો છે તેથી ઉઠાવ આપવામાં આવ્યો છે અને “વિશ્વાસ હૃદયમાં’ આણી આ કૃતિનો એ સૌથી વધુ કાવ્યમય ભાગ છે. દુહા “ઘણા કુંવરબાઈ કસોટીમાં પસાર થાય છે તેમ તેમ એ જ છે કે પુરાણા” અને ચોપાઇબંધ પોતાનું હોવાનો ઉલ્લેખ કવિ ઇજજત પણ જળવાવાની હોય તો વિશ્વાસ દ્વારા જળવાય છે પાને કર્યો છે. ટેકણરૂપ દુહા પછી ચોપાઇમાં થોડું વીગતે પ્રસંગઅને પ્રભુમાં વિશ્વાસ રાખનારનો ઉપહાસ કરનારાં – નાગરી વર્ણન અને ‘વાતમાં સંવાદ ઇત્યાદિ દ્વારા કથાવિસ્તાર એ નાત, ખાસ તો સાસરિયાં – પોતે ઉપહસનીય બની રહે છે. યાદીમાં જાતની રચનાબંધ કવિએ સ્વીકાર્યો છે. આ કારણે દુહા-ચોપાઇની “એ લખ્યાથી અધિક કરશો તો તમારા ઘરની લાજ, વહુ” તથા “વાતની સામગ્રી થોડી સમાન પણ ચાલે છે. ‘વાત'ની એમ વડસાસુ બોલેલાં. પણ પછી કુંવરબાઈનો કહેવાનો વારો ચારણી કથનશૈલી, એમાં વણાતું રાજદરબારી વસ્તુ અને એનું આવે છે : “જે લખ્યા થકી આશા હોય ઘણી. તે માગી લો ભાઈ રસીથી પ્રબળ રાજસ્થાની ભાષાસ્વરૂપ કુશલલાભના કવ વિશે પહેરામણી.” શંકા જગાવે એવું છે. વાત’ પણ એણે પરંપરામાંથી સંકલિત કૃતિના આરંભની ૪ લીટીમાં બે વાર ‘મામેરું મહેતા તણું' એ કરેલ હોય એમ બને. કુશલલાભે ઢોલામારુની લોકકથાને ધાર્મિક રીતે એનો ઉલ્લેખ છે, પણ આપણી વાફમય પરંપરામાં એને રંગ આપ્યો નથી એ ખાસ નોંધપાત્ર છે. 'કુંવરબાઈનું મામેરું” એવી સંજ્ઞા મળી દેખાય છે તે સાર્થક છે, આ કૃતિ જાદવ રાઉલ હરિરાજ (રાજ્યકાળ ઈ. ૧૫૬૨-ઈ. એ અર્થમાં કે કૃતિને રસથી ભરી દેવામાં મહા સુદ છઠ ને ૧૫૭૮)ના આનંદ માટે પોતે રચી હોવાનો નિર્દેશ કર્યો છે. દંતકથા શનિવારના મધ્યાહનથી સાતમ ને રવિવારની સાંજ સુધીની એવી છે કે હરિરાજે યુવરાજ હતા ત્યારે અને તે પછી પણ કુંવરબાઈની કરુણ મથામણો–મૂંઝવણો (જે ‘સાધુ બાપને દુ:ખ દેવાને ઢોલામારુના પ્રાચીન દુહાઓનો ઉપયોગ કરી જુદાજુદા કવિઓ મારે સીમંત શિાને આવ્યું” એ ઉદ્ગારમાં કરણની પરાકોટીએ પાસે વાર્તા બનાવડાવેલી અને અકબર પાસે એ વાર્તાઓ રજૂ પહોંચે છે)નો ફાળો સૌથી વધુ છે. નરસિહનું ચરિત્ર નિર્લેપ કરેલી. આ હકીકતનું સમર્થન કરતી આ વિષયની અન્ય રચનાઓની (દાદર દોશી વિદાય થયા પછી નાનબાઈના પ્રસંગ વખતે તે પ્રતો ઉપલબ્ધ થયેલી છે. કહી છૂટે છે, “એક તાંતણા તુંથી ન મળે') અને અક્ષણ આ કૃતિની રચનાસંવત ૧૬૧૫ તેમ જ ૧૬૧૬ પણ મહિમાવાળું ઊપસે છે. કેટલીક હસ્તપ્રતોમાં મળે છે અને ‘સત્તોત્તર’ ‘સત્યોત્તર’ જેવા ૩૧૨ : ગુજરાતી સાહિત્યકોશ મારૂકોલાની ચોપાઇ For Personal & Private Use Only www.nelibrary.org Page #342 -------------------------------------------------------------------------- ________________ ડાચોપાઈની કથાનું પ્રમાણ સંગ્રહન); જ તાતા નથી. એમણે પાઠને કારણે રચના સંવત ૧૬૦૦ હોવાની પણ સંભાવના થઇસંગ્રહ(ન); જ. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સે. ૧૯૨૩, શકે છે. કવિએ પોતે આ કૃતિનું ૭૦૦ ગાથાનું પ્રમાણ કહ્યું સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેવકી છે, પરંતુ મુદ્રિત કૃતિમાં દુહાચોપાઇની ૪૦૦થી વધારે કડીઓ છે ભાયારો રાસ, સં. બિપિન ઝવેરી, ઈ. ૧૯૫૮૪. મરાસજણાતી નથી. એમણે ગદ્ય સાથેનું ગ્રંથાગ પ્રમાણ આપ્યું હોય સાહિત્ય; ] ૫. જૈનૂકવિઓ : ૩(૧); ૬. મુપુગૃહસૂચી; ૭. હેજેતો જુદી વાત છે. શ્રિત્રિ. જ્ઞાસૂચિ: ૧. [કા.શા.] માલદે/માલદેવ (ઇ.૧૬૩૦ માલ/માલદેવ/મુનિમાલ : માલ કે માલમુનિન નામે ૧૯૨૦ સુધીમાં : બહોરાગોત્રીય જૈન કડીનું “મનભમરા-ગીત)ભમરા-ગીત (લે. ઈ. ૧૬૪૫), ૧૮ શ્રાવક, તપગચ્છીય દેવાંદરસૂરિના શિષ્ય. ૪૭/૫૪ કડીની ‘નંદીશ્વર "ઘીપ-ચોપાઈનંદીશ્વરસ્થપ્રતિમા-રંતવન નંદીશ્વરકડીનું ‘શીલ-ગીત (લે..૧૬૪૪), ૪ કડીનું ‘સૂઆ-ગીત’ (લે.. વન નંદીશ્વર-સ્તોત્ર’ (લે. ઈ. ૧૬૩૦)ના કર્તા. ૧૭મી સદી અનુ.), ૧૦ કડીની ‘પરનારી પરિહાર-સઝાય' (લે.સં.૧૮મી સદી અનુ.), ‘અંજનાસતી-રાસ/ચોપાઈ' (લે. ઈ. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨, મુપુગૃહસૂચી; ૩. હેજેજ્ઞાસૂચિ: ૧. [કા.શા. ૧૬૦૭), ૯૦ કડીની ‘ગયસુકુમાલ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘મહાવીર-સઝાય’ (લે ઈ.૧૬૪૫), ૧૫ માલદેવ/બાલ(નિ) [ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધ-ઈ.૧૭મી કડીની ‘રાજિમતીનેમ-સઝાય” (લે.ઈ.૧૬૪૫, ૫૫ કડીનું “મૌન સદીનો પૂર્વાધ] : વડતપગચ્છના જૈન સાધુ. ભાવદેવસૂરિના એકાદશી-સ્તવન’ (લે. ઈ. ૧૯૭૪), ૫/૧૯ કડીનું ‘વૈરાગ્ય-ગીત', શિષ્ય. વિલાસપુરના રાજા સિંઘરથના પુત્ર પુરંદર અને તેની ૭ કડીની ‘આત્મશિક્ષા-સઝાય', ૧૦ કડીની “વૈરાગ્ય-સઝાય” મળે પત્ની કનકવતીની કથા કહેતી, સુભાષિતોથી યુકત ૩૫૬/૩૬૪ છે. તેમના કર્તા કયા માલ/માલમુનિ છે તે નિશ્ચિત કહી શકાય કડીની પુરંદરકુમાર-ચોપાઇ/રાસ” (૨.ઈ. ૧૫૯૬ પહેલાં); ૧૫૮૩ તેમ નથી. કડીની ‘ભોજપ્રબંધ (અપૂર્ણ); ચોપાઈ, દુહા ગાથા અને દેશીઓમાં માલદેવ/મનિમાલને નામ ૨૮/૩૧ કડીની હિદી-રાજસ્થાનીની રચાયેલી, પ્રચૂર પ્રમાણમાં ગૂંથાયેલાં સુભાષિતોને કારણે છાંટવાળી, પ્રથમ ૩ કડી દુહામાં અને બાકીની ચોપાઇમાં લખાયેલી સુભાષિત-સંગ્રહ જેવી છાપ પાડતી, ભાષા, ભાવ અને છંદની ‘જીવણશેઠની સઝાય/મહાવીર-સ્વામીના પારણાનું સ્તવન/મહાવીર પ્રૌઢિ તેમ જ શબ્દાલંકાર અને અર્થાલંકારના ઔચિત્યપૂર્ણ સ્વામીનું તપ પારણું/વીરપારણા-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.: ઉપયોગવાળી ૧૭૩૭ ગ્રંથાગની ‘વિક્રમચરિત્રપંચદંડ-કથા; ‘દેવદત્તમુ.), ૫ કડીનું “સીમંધરનું પદ (મુ.) તથા ‘પદમસીપાવતી- ચોપાઇ’ (લે. ઈ. ૧૬૧૨/સં.૧૬૬૮, ચૈત્ર વદ ૧૩); શીલવિષયક ચોપાઈ' (લે. સં. ૧૮મી સદી) મળે છે. આ કૃતિઓ ભાગદેવ ‘પદ્મરથ-ચોપાઇ (ર.ઈ. ૧૬૨૦); ૬૫૨૬૬૯ કડીની ‘સુરશિષ્ય માલદેવની હોવાની સંભાવના છે. સુંદરી-ચોપાઈ' (લે. ઈ. ૧૬૩૪ પહેલાં); ૭૦૮ કડીની વિજયપુરના કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈસસંગ્રહ(ન). રાજા સુરાંગદના પુત્ર વીરાંગદ અને તેની પત્ની વીરમતીની સંદર્ભ : ૧. કેટલૉગગુરા, ૨. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૩. કથા કહેતી પુણ્યવિષયક “વીરાંગદ-ચોપાઈ' (ર.ઈ. ૧૫૫૬/સં. ડિકેટલૉગભાવિ; ૪, મુપુગૃહસૂચી; ૫. રાહસૂચી : ૧; ૬, હજૈજ્ઞા ૧૬૧૨, જેઠ સુદ ૯); ૬૯ કડીની ‘માલદેવશિલા-ચોપાઇ'; ૧૦૭ સૂચિ : ૧. કિા.શા] કડીની સળંગ એક જ દેશમાં રચાયેલી ‘સ્થૂલિભદ્રસાગધમાલિ' (લે. ઈ. ૧૫૯૪/સં. ૧૬૫૦, ફાગણ વદ ૧૪મુ); ૬૫ કડીની માલ(મુનિ)-૧ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાધ : “રાજુલનેમિનાથ-ધમાલ’ (લે. ઈ. ૧૬૦૩ પહેલાં; ‘શીલ-બત્રીસી'; લોકાગચ્છના જૈન સાધુ. ખૂબચંદ સંતાનીય નાથાજીના શિષ્ય. ૪૩૧ કડીની વાજબાહુના પુત્રો કીર્તિધર અને સુકોશલની કથા ‘અષાઢભૂતિનું ચોઢાળિયું/અષાઢમુનિનો રાસ' (ર.ઈ. ૧૭૫૪ઈ. કહેતી “કીર્તિધર-સુકોશલસંબંધ' (લ. સં. ૧૯મી સદી); ૨૩૦ ૧૭૬૧/સં. ૧૮૧૦ સં. ૧૮૧૭, અસાડ સુદ ૨;-મુ.), ૧૭ કડીની કડીનો ૨૨મા તીર્થંકર નેમિનાથના નવ જન્મોની કથા કહેતો ‘રાજમતિ-સઝાય” (૨.ઈ. ૧૭૬૬/સં.૧૮૨૨, કારતક સુદ ૧૫-; “નેમિનાથ-નવભવ-રાસ’ (લે. સં. ૧૮મી સદી); વિશાલાના રાજા મુ.), ધનાકાકડીનું ચોઢાળિયું (ર.ઈ. ૧૭૬૯મુ.), નટડીમાં ચેદની પુત્રી ત્રિશલા જે કુડપુરના રાજા સિદ્ધાર્થની પત્ની છે મોહેલા પણ પછી એક જૈન સાધુનો વિરકિતભાવ જોઈ મોહત્યાગ તેના પુત્ર સત્યકીના જીવનનું એટલે કે મહાવીર સ્વામીના જન્મ કરતા એલાચીકુમારની કથા કહેતી “એલાચીકુમાર છઢાળિયું અને જીવનનું વૃત્તાંત આપતી “સત્યકી સંબંધ’ તથા ૩૭ કડીની (ર.ઈ. ૧૭૯૯સં.૧૮૫૫, જેઠ– મુ), ‘ઈર્ષાકાર કમલાવતી પટ- બ્રહગચ્છ-ગુર્નાવલી' (લે. ઈ. ૧૬મુ)ના કર્તા. ઢાળિયું (ર.ઈ. ૧૭૯૯/સં. ૧૮૫૫, જેઠ વદ ૩)મુ.), હિંદી કૃતિ: ૧. પસમુચ્ચય:૩; ૨. પ્રાફાગુસંગ્રહ. ભાષામાં “અંતરંગકરણી', ગજસુકુમાર અને કૃષ્ણના અન્ય ૬ સંદર્ભ: ૧. કવિ ઋષભદાસ-એક અધ્યયન, વાડીલાલ ચોકસી, ભાઈઓની રસપ્રદ અને બોધકકથા કહેતી ૨૧ ઢાળનો “ષટબંધવનો ઈ.૧૯૭૯; ૨. ગુસાઇતિહાસ: ૨૩. ગુસારસ્વતો; ૪. પંચદંડની (છ ભાઈનો)–રાસ” (૨. ઈ. ૧૮૦૧/સં. ૧૮૫૭, કારતક-) અને વાર્તા, સં. સોમાભાઈ પારેખ, ઈ. ૧૯૭૯;] ૫. કેટલૉગગુરા; ‘આષાઢભૂતિ-સમય’ના કર્તા. ૬, જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુમુન્હસૂચી; ૮. લીંહસૂચી; કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૧, ૩, ૨. જૈસસંગ્રહ();૩. જૈસ ૯. હજૈજ્ઞાસૂચિ: ૧. કા.શા. લાચીકુમાલતી જ પરમ પદાસ એક ગુજરાતી સાહિત્યકોશ : ૩૧૩ માલામાલદેવમુનિમાલ: માલદેવ/બાલ(યુનિ. ગુ. સા.-૪૦ Jain Education Interational For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ માલવિય | ‘નવતત્ત્વઅર્થ’ના કર્તા. ]: તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોં કી સૂચી’, અગરચંદ નાહટા. [કી.જો.] સર્ભ : મુત્ચા... [કા.શા.] માલીબાઈ [ | ગુરુમહિમાનું વર્ણવતાં : ૫ અને ૪ ડીની ૩, નોમ)નાં કર્તા. કૃતિ : પિરિચત પદ્યસંગ્રહ, પૂ. સસ્તું સાહિત્યવર્ધક કાશ્ય ઈ. ૧૯૪૬ (ત્રીજી આ.. [ફા,ત્રિ.] ]: માર્ગી પંથનો કિંધ માર્ગો રાવળને નામે અલખની ઉપાસના કરવાનો બોધ આપતું ૫ કડીનું ભજન(મુ.) મળે છે. માલા [ કૃતિ : ખોબત્તાંત, રી સર્વેદીના નાનાણી, . ૧૮ (બીજી આ.). [૨] 1: પર્ણનાં કર્યાં. [ા.ત્રિ.] માલશિષ્ય | ] : ‘માલસેવક’ને નામે મળતી ૩૦ કડીની ‘સમવસરણમહિમા-ભાસ’ (લે. સં. ૧૮મી સદી માહેશ્વર(દાસ) : આ નામે પદ નોંધાયેલાં છે. તેમના કર્તા કયા માહેશ્વર(દાસ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ગૃહાયાદી. અનુ.)ના કર્તા. [ત્રિ] માવજી-૧ : જુઓ માવા--૧. પત્ની અહીં પૂર્વાની : માવજી-૨ ઈ.૧૮મી રા ઉત્તરાર્ધબ્રાહ્મણ. અવટંકે જોષી. પિતા પુંજા. આધોઇ ગામના રહીશ. ઈ. ૧૮૨૪ સુધી હયાત હોવાનું મનાય છે. મારવાડીની છાંટ ઝીલતા ૭ કુંડળીઆ(મુ.)ના કર્તા. કૃતિ : ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૩૬--‘અપ્રસિદ્ધ લોકસાહિત્ય', સં. કચરાલાલ શ. સોની (+સં.) [ા.ત્રિ.] માવજી-૩ | 1: જૈન. વિવિપના ાિ જુદાં જુદાં ગામના પામ્યું તેનું વર્ણન કરતા ૧૪ કડીના પાર્શ્વછંદના કર્તા. સંદર્ભ : જૈગૂઋષિઓ : (૨) [કી.જો.] માવા-માળ ઈ. ૧૫૩૧માં યાન] : થયોની વૈષ્ણવભૂતપ્રબંધ ચોપાઈ” (ર.ઈ. ૧૫૩૧ાં ૧૫૮૭, આસો સુદ ૧૩, મુના કર્તા. કૃતિ : સંધિ, ઓકટો. ૧૯૭૭-પુ. ૧૯૭૨-કિવ મામ માવજી ચિત વૈષ્ણવ ભકત પ્રબંધોપાઈ, એ અમૃતલાલ સં. મોર સંદર્ભ : ૧. કોય ૨. ચૂકાયા. માહાવદાસ : જુઓ મહાવદાસ–૧. માવા(ભકત) ૨/માવજી [ ] : ૮ કડીનાં ૮ બાપુ)નો ક. માયને નામે નોંધાયેલાં પદો પણ આ જ કર્તાના હોવાની શકયતા છે. કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શા. વૃંદાવનદાસ કાનજી, ઈ. ૧૮૮૮ ૩૧૪ : શુદ્ધાતી સાહિત્યકોશ માહદાસ | સંદર્ભ : યાદી. (કા.ત્રિ માહેશ્વર-૧ [૪.ઈ.૧૭૯૦–અવ.ઈ.૧૮૭૧] : પ્રશ્નોરા નાગર. અવટંકે ભટ્ટ, પિતા મંગળ માતા ગંગાળબાઈ. સંસ્કૃતના વિદ્વાન. અવસાન લીંબડીમાં. શિવભક્તિને તે કરતી ૪ કડીની શિવસ્તુતિ, દ કડીના ઈંદાવનના સાતવાર(મુ.) અને ૩૫ કડીનું ‘વારાણસી માહાત્મ્ય’ ગુ એ કૃતિઓના કાં કૃતિ : અહિચ્છત્ર-વ્યવ્યાપ, સં. શંકર બા. શા. ઈ. ૧૯૧૪ (+સં.). સંદર્ભ : મારા અક્ષરવનનાં મરણ, દુર્ગાશંકર કે શાસ્ત્રી, . ૧૯૪૪. [31.[2] માંગજી/માંગદાસ [ઈ.૧૭૭૫ સુધીમાં] : પદ્મના કર્તા. સંદર્ભ : ૧. ગૃહાયાદી; ૨. ફાહનામાવિલ : ૨. [ાત્રિ.] |: ૪ કડીના ૧ ભરન માંગલબાઈ | (મુ.)ના કર્તા. કૃતિ : પુરાતન જ્યોત., ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૬ સુરભ .. [ા.ત્રિ.] માંગુ સં. ૧૭મી સદી પૂર્ણ] : તેમની પૂર્ણા અને દુહા ચોપાઇમાં રચાયેલી ‘અશ્વમેધ’ કૃતિ મુખ્યત્વે જૈમિનીના ‘અશ્વમેધ’ના અનુવાદરૂપ છે. કવિએ પોતાના નામની સાથે ભકિતવાચક ‘વિષ્ણુદાસ’ એવું નામ જોડયું છે. એટલે કોઈને એ કૃતિ વિષ્ણુદાસકૃત હોવાનું પણ લાગે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨;૩. ગુસારસ્વતો; [] ૪. ગૃહયાદી. [ા.ત્રિ.] માંડણ માંડણદાતા : આ નામે મનને બોધ, ૧૦ કઢીનો મંદમોરાજીનો ગરબો' તથા અન્ય કેવીક પડે મળે છે. એ કૃતિઓ [ાત્રિ.] ા માંડોની છે તે નિશ્ચિત થઈ શકનું નથી. કૃતિ : બુકાદોહન : ૭. સંદર્ભ : ૧. ગૂઢાયાદી; ૨. ડિટલાગબીજ, ૩, ડિલાંગાવિ [નિ.વો.] For Personal & Private Use Only માંડણ-૧ ઈ.૧૪૪૨માં હયાત] : કડવાગચ્છના શ્રાવક કવિ. ૫૮ સ્ત્રીના શીપ ચકરાય* (.ઈ. ૧૪૪૨૨. ૧૪૮, બાલવિર : માંડણ-૧ Page #344 -------------------------------------------------------------------------- ________________ કારતક સુદ ૫, ગુરુવાર, અંશત: મુ.)ના કર્તા. કેટલાક સંદર્ભોમાં એ સમય સુધીમાં થઈ ગયા એમ અનુમાન કરી શકાય. એક નલદમયંતી-રાસ’ આ કર્તાને નામે મુકાયો છે, પરંતુ તે ખરેખર માન્યતા મુજબ આ માંડણ નાયક અસાઈતના પુત્ર હતા . આ કર્તાની રચના નથી. એક જ હસ્તપ્રતમાં બે કૃતિઓ એક ‘અડવા વાણિયાનો વેશ' તરીકે પણ ઓળખાતો આ વેશ ૨ સાથે હોવાને કારણે આમ બન્યું છે. ભાગમાં વહેંચાઈ જાય છે. તેના પૂર્વ ભાગમાં તેજા મોદીનું કૃતિ : જૈનયુગ, કારતકમાગશર ૧૯૮૩. અડવા એટલે કે મૂર્ખ વાણિયા તરીકેનું પૂર્વવયનું વૃત્તાંત રજૂ સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. મસાપ્રવાહ; ૩. મરાસસાહિત્ય; થાય છે. બીજા ભાગમાં મુસ્લિમ સરદાર ઝંદા તથા તેનાંના [] ૪. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩–‘કડુઆ મત પટ્ટાવલીમેં પરસ્પરના અનુરાગ, પ્રતીક્ષા, મિલન અને વિરહદુ:ખના ભાવો ઉલિખિત ઉનક સાહિત્ય', અગરચંદ નાહટા;]૫ જૈકવિઓ : તળપદી છટાથી વ્યકત થાય છે. કથાની વચ્ચે વિપુલ પ્રમાણમાં, ૩(૧). કી.જો] મૂળ કથા સાથે સંબંધ ન ધરાવતાં, હિન્દી પધો મુકાયાં છે, જેમાંનાં ઘણાં પદ્ય અન્ય કવિઓની નામછાપ દર્શાવે છે. માંડણ-૨ ઈ.૧૫૧૮ સુધીમાં] : જ્ઞાનમાર્ગી સંત કવિ. કવિની કૃતિ : ૧. દેશી ભવાઈના ભોમિયો, રાં, મયાશંકર શુકલ,-; કૃતિઓમાંથી ઉપલબ્ધ થતી માહિતીને આધારે વતન રાજસ્થાનનું ૨. ભવાઇ, સુધા આર. દેસાઈ, ઈ. ૧૯૭૨ (સં.); ૩. ભવાઇશિરોહી, જ્ઞાતિએ બંધારી, પિતાનું નામ હરિ કે હરિદાસ હોવાની સંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ. ૧૮૯૪ (ચોથી આ.); ૪ સંભાવના. માતા મેધૂ. શ્રી ભવાની ભવાઈપ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી,--- કવિની પપદી ચોપાઇવાળી ૨૦-૨૦ કડીની ૩૨ વીશીઓમાં સંદર્ભ : ભવાઇના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, સંકલિત ગુજરાતીની પહેલી ઉખાણાગ્રથિત “પ્રબોધ-બત્રીશી- ઈ.૧૯૬૪. નિ.વી.] ‘માંડાણ બંધારાનાં ઉખાણાં(મુ.)ની અખાના છપ્પા પર અસર છે. લોકોના દંભી ધર્માચાર તેમ જ તેમની બુદ્ધિજડતા પર કટાક્ષ માંડણ-૪ [ઈ. ૧૫૮૬ સુધીમાં કેટલાંક સુભાષિતોથી બદ્ધ ‘સુક્તાકરી જ્ઞાનબોધ આપવાનો આમ તો કવિનો હેતુ છે, પરંતુ વલી’ (લે. ઈ. ૧૫૮૬/સં.૧૬૪૨, માગશર સુદ ૨)ના કર્તા. તત્કાલીન પ્રજાજીવનમાં પ્રચલિત અનેક ઉખાણાંને કથિતવ્યમાં ‘પ્રબોધ-બત્રીસી'ના કર્તા અને આ માંડણ એક છે કે જુદા તે સમાવવાના આગ્રહને લીધે ઘણે સ્થળે કૃતિની પ્રાસાદિકતા જોખમાય સ્પષ્ટ થઈ શકતું નથી. છે. કબીરના શિષ્ય જ્ઞાનીજીની હિન્દી કૃતિ “જ્ઞાન-બત્તીસી’થી સંદર્ભ : જેન્કવિઓ : ૩(૨). નિ.વો. પ્રભાવિત થઈ કવિએ આ કૃતિ રચી હોવાનું મનાય છે. એ સિવાય ૭૦-૭૫ કડીઓવાળા ઇ ખંડમાં ચોપાઇ અને માંડણ(ગૂગલી)-૫ (સં. ૧૮મી સદી) : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. દુહાબંધમાં રચાયેલું ‘રામાયણ” અને એ પ્રકારના જ કાવ્યબંધમાં સંદર્ભ : પુગુ સાહિત્યકારો. [નિ.વો.] રચાયેલું ‘રૂકમાંગદ-કથા/એકાદશી મહિમા’ લે. ઈ. ૧૫૧૮) કવિની આખ્યાનકોટિની રચનાઓ છે. રોળા અને ઉલાલાના મિશ્રણવાળા માંડણ બંધારાનાં ઉખાણાં': જુઓ ‘પ્રબોધબત્રીશી.” છપ્પયછંદમાં રચાયેલી ‘પાંડવવિષ્ટિ' પણ તૂટક રૂપે કવિની મીઠાચંદ્ર ઈ. ૧૭૪૨માં હયાત : ‘મીઠાચંદ્ર’ નામછાપ ધરાવતા મળે છે. ‘સભામાનું રૂસણું” મનાતી કૃતિ કવિએ રચી હોવાનું ૯ કડીના ‘પાર્શ્વનાથ-ગીત' (ર.ઈ. ૧૭૪૨/સં. ૧૭૯૮, મહા સુદ મનાય છે, પરંતુ એની કોઈ પ્રત ઉપલબ્ધ થઈ નથી. કવિની ૧૫, સોમવાર)ના કર્તા. નામછાપવાળાં, પણ મરાઠીની અસર બતાવતાં ૨ પદ(મુ.) એ સંદર્ભ : મુમુગૃહસૂચી. [.ત્રિ.] કવિનાં હોય એમ મનાય છે. કૃતિ : 'પ્રબોધબત્રીશી અથવા માંડીગ બંધારાનાં ઉખાણાં અને મીઠું-૧ (ઈ.૧૫૩૧માં હયાત : વૈષ્ણવ વિ. ‘રામપ્રબંધ’(ર.ઈ. કવિ શ્રીધરકૃત ‘રાવણમંદોદરી-સંવાદ', સં. મણિલાલ બા. વ્યાસ, ૧૫૩૧)ના કર્તા. આ કૃતિમાંથી સાચા વૈષ્ણવનાં લક્ષણો વર્ણવતું, ઈ. ૧૯૩૦ (+સં.). માત્રામેળ છંદમાં રચાયેલું ૫૧ કડીનું ‘વૈષ્ણવ-ગીત (ર.ઈ. ૧૫૩૧/ સંદર્ભ : ૧. અખો-એક અધ્યયન, ઉમાશંકર જોશી, ઈ. ૧૯૨૭; સં. ૧૫૮૭, આસો સુદ ૧૩) અલગ મુદ્રિત રૂપે મળે છે. ૨. કવિચરિત : ૧-૨, ૩. ગુસાઇતિહાસ : ૨; 1. ગુસામધ્ય; ૫. કૃતિ : બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૫૧–‘વૈષણવ-ગીત, સં. મંજુલાલ ગુસારૂપરેખા:૧; ૬. ગુસાસ્વરૂપો; ૭. પ્રાકૃતિઓ; ] ૮. મજમુદાર (સં.). સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૮૨– “માંડણ અને સંતમત', કાન્તિકુમાર સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખ; ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ભટ્ટ; ]િ ૯. ગૂહાયાદી. નિ.વો] ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી; [] ૪. ડિકેટલૉગભાવિ. રિ.સી.] માંડણ-૩ (ઈ. ૧૫૫૧ સુધીમાં : માંડણ નાયકને નામે ‘ઝંદાઝૂલણનો વેશ(મુ) એ ભવાઈ-વેશ મળે છે. એની કેટલીક મીઠ-૨/મીઠુઓ [જ.ઈ.૧૭૩૮-અવ. ઈ. ૧૭૯૧] : શોકતભક્ત, વાચનાઓમાં મળતી પંકિતઓને આધારે એમ લાગે છે કે કૃતિ ખેડા જિલ્લાના મહીસાના વતની. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. એના મૂળ સ્વરૂપે ઈ. ૧૫૫૧ સુધીમાં રચાયેલી છે, એટલે કવિ અવટંકે શુકલ. પિતા કૃપારામ. માતા મણિ. મીઠુ મહારાજને માંડણ-૨ : મીઠું-૨/મીઠુઓ ગુજરાતી સાહિત્યનેશ : ૩૧૫ For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ મેં ગાણીતા થયેલા આ કિવઓ ઉપનિષદો, તંત્રો ને સંગીતનો અભ્યાસ કરેલો એમ કહેવાય છે, વિજીભાઈ તેમની જિલ્લા હોવાનું પણ કહે છે આ કવિએ ગુજરાતી, નિન્દી તેમ જ સંસ્કૃતમાં કાવ્યરચના કરી છે. ગુજરાતી કૃતિઓમાં 'શ્રીંગારી/ગીગાહરી (મુશરા-સ.૧૫૬૧, શાવણ સુદ ચાર્થકૃત 'સાંદર્થંગારી'ના કંઈક કિલષ્ટ તથા અસહજ છંદાવનવાળી પણ પ્રથમ ગુજરાતી સમશ્લોકી અનુવાદ તરીકે નોંધપાત્ર કૃતિ છે. અર્ધનારીશ્વરની ભાવના પર શ્રીચક્રની પદ્ધતિ અનુસાર રાસવર્ણન આપની ૩૨ ઉલ્લાસની 'સરસ' પણ આ કવિની મહત્ત્વની કૃતિ ગણાઈ છે. આ ઉપરાંત ‘પરમશિવસ્તોત્ર’, 'બ્રાહ્મણા', 'ભનિયરીંગણી', 'ભગવદગીતા'નો અનુવાદ, ‘રસિકવૃત્તિવિનોદ’, ‘રસિકાષ્ટક’, ૧૨ ઉલ્લાસની ‘શ્રીરસ’, ૧૩ ઉલ્લાસની 'શકિતવિકાશવતરી, ૧૫ ડીનું ‘અર્ધનારીશ્વરનું. ગીત’(મુ) અને ગુજરાતી હિન્દી પર્દા તેમણે રચ્યાં છે. શિવ શક્તિરોસાનુક્રમ” એમની ગદ્યકૃતિ છે, ‘ગુસ્તોત્ર', ‘સીતત્ત્વ' વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે. કૃતિ : ૧. ઘીવાળહી, મેં હિંમતરામ મ. જાની, સં ૨૦૧૭; 7 ૨. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૩, ઈ. ૧૯૪૭, ઈ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાધ્ય ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકૃતિઓ; ૫, શાક્તસંપ્રદાય, નર્મદાશંકર હૈં, મહેતા, ૧૯૩; ] ૬, પ્રસ્થાન, જે ૧૯-ગુજરાતમાં અર્ધનારીવરની ઉપાસના', મંજુલાલ મજમુદાર; ] ૭. કનસૂચિ; ૪. પાર્થ . કેસોંગથી [ર.સો.] મીઠો [અવ.ઈ.૧૮૭૨] : પતિ પતને લીંબડી, સાતિએ ઘડી મુસલમાન. પિતાનું નામ સાહેબો. એમનો જન્મ ઈ. ૧૭૯૪ આસપાસ થવાનું અનુમાન કર્યું છે. તેમનું મન વૈષ્ણવ ધર્મથી રંગાયેલું હતું. તેમણે ણકીર્તન અને જ્ઞાનબોધની ગરમી, રાસ, કાળ, બુજન જેવી પદપ્રકારની ઘણી કૃતિઓ (ટીક મર્યા છે. રચી તેમની ‘સાંભળ રીયર વાતડી' જેવી ઘણી કૃતિઓ લોકપ્રિય છે. . કૃતિ : ૧. લીંબડી નિવાસી ભક્ત મીઠાનાં કેટલાંક કાવ્યો પ્ર અમૃતલાલ દે. પંડયા, ઈ. ૧૯૨૭ (+i); ] ૨. અમાલા; ૩. ગુસાપનેવાલ : ૩ – ગુજરતી નાં ગીતો, શું વિ ભવાનીશંકર નહિ; કાન : ૩; ૪. નોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧; . પરમાનંદ પ્રકાશ પ્રમાલા, પ્ર. રજનીન જે પટેલ, સં. ૨૦૩૭ (ત્રીજી આ.) ૬. બુકાોહન : ૫, ૬, ૭. મનિક કાવ્યસંગ્રહ, પૂ. વૃદાવનદાસ ધનજી ઈ.૧૮૮૭; . ભસિંધુ; ૯ શ્રીમદ્ ભગવતી. કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ. ૧૮૮૯; ૧૦ સતવાણી. વિલ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩ ૨ ગુમ^; ૩. ગુસારસ્વતો; ૪, પ્રાકૃતિઓ; ] ધ. ગૃહાયાદી; ૬. ડિકેટલોંગબીજે છે, ફોનામાં [ર.સો.] મીરા/મીરાંબાઈ (જ..૧૫મી સદી અંતભાગ કે ઈ.૧૬મી સદીનો ૩૧૬ : ગુજરાતી સાહિત્યકેશ પ્રારંભ-અવ.ઈ.૧૯મી સદી મધ્યભાગ : પ્રેમલક્ષણા ભક્રિતનાં સ્રીકવિ. ઐતિહાસિક અને અન્ય પ્રમાણો પરથી ઈ.૧૪૯૯ ૩ છે. ૧૫૦૫માં એમનો જન્મ થયો હોવાનું મનાય છે. ઈ.૧૫૦૫ સં.૧૫૬૧, શ્રાવણ સુદ ૧, શુક્રવારને દિવસે એમનો જન્મ લો હતો એમ કેટલાક આધાર આપીને નક્કી કરવામાં પણ આવ્યું છે. એમનાં મૃત્યુ વિશે ચોક્કસ માહિતી મળતી નથી. ઈ.૧૫૪૬થી ઈ.૧૫૫૪ દરમ્યાન કયારેક તેઓ મૃત્યુ પામ્યાં હોવાની સંભાવના છે. એમનાં જીવન વિશે મળતી અન્ય માહિતી આ પ્રમાણે છે. મેડતાના કૂડકી ગામમાં શઠોડ રાજવીકુળમાં જન્મ. પિતા રા સિંહ. નાની ઉંમરે માતાના મૃત્યુને લીધે દાદા રાવ દૂદાજી પાસે ઈ. ૧૯૧૭માં મેવાડના રાણા સંગ્રામસિંહના પુત્ર ભોજરાકર સાથે લગ્ન. બાળપણમાં કુટુંબમાંથી મળેલા વૈષ્ણવભકિત સંસ્કાર અને અંતરની કોઈ ઊંડી આધ્યાત્મિક અનુભૂતિએ એમનાં ચિત્તને નાની ઉંમરે સંસારસુખથી વિમુખ કરી વૃંદાવનવાસી મુસીધર કલ્પ્ય ગિરિધર મોગર તરફ વાળી દીધું હોય એમ જાગે છે. એટલે શ્વસુરગૃહે પણ કૃષ્ણભકિત તરફ મને વિશેષ વળેલું હશે. શ્વસુર અને પતિએ મેડાના રાજકુટુંબ સાથેના મીઠા રાજકીય સંબંધીને લીધે મીરાંબાઈના ભકિતમય જીવનને સહી લીધું જણાય છે. પરંતુ એમના મૃત્યુ પછી ચિતોડની ગાદી પર આવેલા રાજા રત્નસિંહ અને વિશેષ વિક્રમાદિત્યે મીરાંબાઈને કનડગત શરૂ કરી. આ કનડગત પાછળ મીરાંબાઈની સાધુસંતો સાથેની હ્યુસ અને વધારે ના રાજકટુંબોમાં રાજગાદી માટે ચાલતી ખટપટો કારણભૂત લાગે છે. મીરાંબાઈનાં પર્ધામાં મળતા ઉલ્લેખો પરથી લાગે છે કે નાગ કરડાવી કે વિષ આપી . એમની હત્યા કરવાનો પ્રયાસ થયો હોય. આ કનડગતને લીધું. ઈ.૧૫૩૫માં કે તે પૂર્વે તેમણે ચિતોડત્યાગ ચિતોડયાગ પછી તેઓ થોડો સમય મેહતા અને પછી કર્યો. વૃંદાવન અને દ્વારકા ગયાં. અવસાન દ્વારકામાં કે અન્યત્ર એ વિશે વિજ્ઞાનોમાં મતભેદ છે. પોતાના આયુષ્યકાળ દરમ્યાન વિવિધ સંપ્રદાયના આચાર્ય અને સંતોના સંપર્કમાં તેઓ આવ્યાં હોવાનું મનાય છે, તેમાં રામભક્ત દેવા,ધ્ધવસંપ્રદાયના કૃષ્ણદાસ અને રામદાસ, રાધાવલ્લભસંપ્રદાયના હિતહરિવંશ, ચૈતન્યસંપ્રદાયના જીવગોસ્વામી અને રૂપગોસ્વામી સાથે થયેલા મેળાપ મુખ્ય છે, મીરાંબાઈનાં ગુરુ કોણ એ અંગે અનેક નામ મળે છે. પરંતુ એમાં જીવગોસ્વામી અને રૈદાસનાં નામ વધારે પ્રચલિત છે. જીવસ્વામી સાથે મીરાંબાઇને મેળાપ થયો હતો એ સ્વીકૃત હકીકત છે, પરંતુ તેઓ મીરાંબાઈનાં ગુરુ હતા એ વાતને કોઈ સમર્થન નથી. રૈદાસ સાથે મીરાંબાઈનો મેળાપ થયાની વાતને જ કોઈ ચોક્કસ આધાર નથી એટલે એમની ગુરુ હોવાની સંભાવના પણ ટકી શકે એવી નથી. મીરાંબાઈને અકબર સાથે મેળાપ થયો હતો કે એમને મીઠો : મીરાંબાઈ For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ સીદાસ અને રમત સાથે પુત્રવાદ ચોરો એ હકીકતો ત્રણ અધિકૃત નથી. મીરાંના આરાધ્યદેવ યુદાવનવાસી કૃષ્ણ છે અને એ કૃષ્ણ પ્રત્યેની એમની ભક્તિ વ્યાપક વૈષ્ણવભક્તિ છે, એ કૃષ્ણ પ્રિયતમ છે તો એ અધૌહારક, ભીડભંજક પરમતત્ત્વ પણ છે, જેને કામના કરીને, સેવા કરીને, સ્મરણ કરીને શરણે જઈને પામી શકાય કૃષ્ણભકિતમાં વલ્લભમત ને ચૈતન્યમત જેવી સાંપ્રદાયિક વિચારધારાઓ તે સમયે વિકસી ચૂકી હતી. અને એમના કેટલાક વિચારોનો પ્રભાવ મીરાંબાઈની ભકિત પર જોઈ શકાય, તોપણ એમની કવિતાને કોઈ સંપ્રદાયવિશેષ સાથે સાંકળી શકાય એમ નથી. મીરાંબાઈનાં પદો પર અન્ય સંપ્રદાયોની અસર જોવાના પ્રયત્ન પણ થયા છે. ‘જોગી હોવા જુગત ણા જાણા, ઉલટ જમ રૉ ફાંસી' જેવી ીતોને આધારે યોગમાર્ગો નાથસંપ્રદાયની, ‘ગગન મંડપ પૈસે પિયાકી, કિસ વિધ મિલણા હોય' ને આધારે નિર્ગુણભકિતની કે ‘રામ’ ‘રઘુનાથ’ જેવા શબ્દપ્રયોગોને આધારે રામાનન્દી સંપ્રદાયની અસર એમની ભકિતભાવના પર હોવાનું અનુમાન થયું છે, પરંતુ મીરાંબાઈનાં આ પદો કે પદપંકિતઓ પ્રક્ષિપ્ત હોવાની સંભાવના વિશેષ છે. મીરાંબાઈને રાર્જન વિપુત્ર નથી. એમને નામે મળતી રચનાઆમાંથી ઘણી એમની હોવાની સંભાવના નથી, અને તોપણ એમનું જેટલું છે તેટલું સર્જન પણ એમને ઊંચી કોટિનાં કવિ ગણવી પડે એવું સત્ત્વીય છે. મીરાંબાઈનો કવિયશ એમનાં પદો (મુ.) પર નિર્ભર છે. ગુજરાતી, રાજસ્થાની અને વ્રજમાં એમને નામે મળતાં કુલ પદોની સંખ્યા આશરે ૧૪૦૦ જેટલી છે, પરંતુ એમાં એમનાં અધિકૃત પદોની સંખ્યા. ઝાઝો નથી. આ પર્ધામાં વિષયનું ઝાઝું વૈવિધ્ય નથી, કલ્પનાનું કોઈ ભવ્ય ઉડ્ડયન નથી, રચનાની ચાતુરી નથી, એમાં તો મુખ્યત્વે છે કૃષ્ણવિરહ, થોડુંક કૃષ્ણરૂપવર્ણન, થોડીક અંગત જીવનની વિષદો અને થોડોક ભક્તિબોધ, છતાં ગાય, ચિત્રાત્મકતા, સના કહેવાં ગુણોથી એમાંની કૃષ્ણપ્રીતિ અદનામાં અમા માનવીના હ્રદયને સ્પર્શી જાય છે. પદો સિવાય કેટલીક લાંબી રચનાઓ મીરાંબાઈને નામે મળે છે. એમાં સૌથી વિશેષ ધ્યાનપાત્ર ચોપાઇના બંધવાળી મેં સંવાદાત્મક રીતિમાં વખાયેલી ‘મરચીના માયરાની સું માયરા(મુ.) કૃતિ છે. આ કૃતિમાંથી ઘણો કાંપ અંક કાઢી નાખીને પછી પણ એમાંના પોડાક શોનું કર્તૃત્વ મીરાંબાઈનું છે એમ કેટલાક માને છે. પરંતુ આખી કૃતિ જ મીરાંકૃત નથી એ માન્યતા વધારે સાચી લાગે છે. રામાનંદી સંપ્રદાયનાં મંદિરોમાંથી જ મળતી કૃતિની પ્રતો, કૃતિના પ્રારંભમાં શમાનન્દની થયેલી વધુપડતી પ્રશસ્તિ, કૃતિ પર જોવા મળતો તુલસીદાસના રામચરિત માનસનો પ્રભાવ અને ઘણી પંક્તિઓ પર જોવા મળતી પ્રેમાનંદના ‘મામેરું’ની અસર વગેરે બાબતો આ કૃતિ પાછળના સમયમાં અને કોઈ રામાનન્દી સાધુ મીરાંદાસ દ્વારા રચાઈ હોવાનું માનવા પ્રેરે એવી છે. ‘(પિપાજીનું)ચરિત્ર’ પણ મીરાંદાસની જ મીરાં મહમદશાહ : મીરાં મહેદી રચના હોવાની સંભાવના છે. ૮૦ કડીની ‘સતભામાનું રૂસણુ (મુ.) એમાંના ગરબાપ્રકાર, ભાષાના અર્વાચીન સ્વરૂપ અને મીરાંની પ્રચલિત નામાપના અભાવને કારણે મીરાકૃત લાગતી નથી. એ જ પ્રમાણે ૫૮ કડીની ‘નરસ મહતાચી હૂંડી’, ‘ગીતગોવિંદની ટીકા' વગેરે કૃતિઓ પણ મીરાંબાઈની હોવાની સંભાવના નથી. કૃતિ :૧, મીકી પ્રામાણિક પદાવલિ (હિન્દી), ભગવાનદાસ તિવારી, ઈ.૧૯૭૪ (+સં.); ૨. મીરાંનાં પદ, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી, હૈ,૧૯૬૨ (સા); ૩. મીરાંના પદો, સ. કે. કા, શાસી, ઈ.૧૯૮૪ (સં.); ૪. મીરાં-બૃહત-પદ-સંગ્રહ (હિન્દી), સં. પદ્માવતી શબનમ, ઈ. ૧૯૫૩ (+સં.); ૫. મીરાંબાઈનાં ભજનો, સં. હરસિદ્ધભાઈ દિવેશિયા, ઈ. ૧૯૭૬ (૧૦મી આ; . મીરાબાઈનાં વધુ ગુજરાતી પહો, સં. ભુપેન્દ્ર ત્રિવેદી, ઈ. ૧૯૬૯ (સં.) ૭. મીરાબાઈ એક મનન, માંજુલાલ ૨. મજમુદાર, ઈ, ૧૯૭૫ (f) [7 ૪. બુકાઇયન : ૧, ૩, ૫, ૬, ૭ (+સ). ૭. સંદર્ભ : ૧. મીરાં, રતિલાલ મો. ત્રિવેદી, ઈ. ૧૯૫૯; ૨. એજન, હસિત હ. બૂચ, ઈ.૧૯૭૮; ૩. એજન, નિરંજન ભગત, ઈ. ૧૯૯૬ ૪. મીરાં સ્મૃતિગ્રન્થ (હિન્દી), સં. નામ શ વગેરે, ઈ. ૧૯૭૨; ૫. મીરાંબાઈ, ભાનુસુખરામ મહેતા, ઈ. ૧૯૧૮; ૬. એજન (હિન્દી), ડૉ. પ્રભાત, ઈ. ૧૯૬૫; આપણાં સાક્ષરરત્નો : ૧, ન્હાનાલાલ કવિ, ઈ. ૧૯૩૪‘મહારાણી મીરાં'; ૮. આરાધના, ચૈતન્યબહેન જ. દિવેટિયા, ઈ. ૧૯૬૮-‘પ્રેમમૂર્તિ મીરાં’; ૯. કવિચરિત : ૧-૨; ૧૦. કાવ્યતત્ત્વવિચાર, આનંદશંકર ધ્રુવ, ઈ. ૧૯૩૭ (બીજી આ.)—‘નરસિંહ અને મીરાં’, ‘મીરાં અને તુલસીદાસ'; ૧૧. ક્લાસિકલ પૉએટ્સ વ ગુજરાત (અં.), ગોવર્ધનરામ ત્રિપાઠી, ઈ. ૧૯૧૬ (બીજી આ.); ૧૨. ગુલિટરેચર; ૧૩. ગુસાઇતિહાસ : ૨; ૧૪. ગુસામધ્ય; ૧૫. ગુસારૂપરેખા : ૧; ૧૬. થોડાંક રસદર્શનો, ક. મા. મુનશી, ઈ. ૧૯૩૩—‘ભકિતનો મધ્યાહ્ન અને ગુજરાતી સાહિત્ય’; ૧૭. નોવિહાર, રા. વિ. પાઠક, ઈ, ૧૯૬૧-મીરાં અને અખો'; ૧૮, નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, ઈ. ૧૯૭૫ની આ.--‘કવિચરિત્ર’; ૧૯, ભાવલોક, ચિમનલાલ ત્રિવેદી, ઈ. ૧૯૭૬ નરસિંહમીરાંની ઉપમા': ૨૦. વાગીશ્વરીનાં કર્ણક, દર્શક, ઈ. ૧૯૬૩ મીરની સાધના'; ] ૨૧, ફાર્માસિક, એપ્રિલ-જૂન ૧૯૫૮-‘મીરા, હીરાબહેન પાક ૨૨ એજન, એપ્રિલ-જૂન ૧૯૬૫-‘મીરાંબાઈ, અનુ ભૂપેન્દ્ર ત્રિવેદી; ૨૩, બુદ્ધિપ્રકાશ,ડિસે. ૧૯૮૬-મીરાનું કવિકર્મ, જયંત કોઠારી; ] ૨૪. ગૃહાયાદી, ૨૫ ડિસેંગોંગબીજે ૨૧. ૨.સો.] ડિકેટલૉગભાવિ; ૨૭. મુપુગૃહસૂચી. મીરાં મહમદશાહ [ ]: સૈયદ ખોજા કવિ. ૧૩ કડીના ‘ગિનાન’(મુ.)ના કર્તા, કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. મીરાં મહેદી ૧૩ ડીના ગિનાન'(મુ.)ના કર્તા, કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. For Personal & Private Use Only [.ર.દ.] : સૈયદ ખોજ વિ. [.૨.૬.] ગુજરાતી સાહિત્યકોશ : ૩૧૭ www.jainalibrary.org Page #347 -------------------------------------------------------------------------- ________________ [ર.સી.] મુકુન્દ-૧ ઈ. ૧૯૨૪માં હયાત]: આખ્યાનકાર, સુભટમાહનના 'બૃહત્ કાવ્યદોહન : ૫'માં એમના નામે મુદ્રિત હિંદીમાં રચાયેલા શિષ્ય. જેમિનીકૃત ‘અશ્વમેધને આધારે ૧૧ કડવાંના ‘ભીષણ પ્રેમલાનું ઓગણોતેર કાળના કુંડળિયામાં “મુકુંદાનંદ' છાપ મળે છે. આખ્યાન’(ર.ઈ. ૧૬૨૪).૧૬૮૨, કારતક–૧૩)ની રચના તેમણે કૃતિ : ૧.*મુકુન્દ પદમાળા,-: ] ૨. અહિચ્છત્ર કાવ્યકલાપ, કરી છે. પ્ર. દયાશંકર મા. શુકલ, ઈ. ૧૯૧૪ (સં; ૩. પ્રાકાવિનોદ: ૧; સંદર્ભ : 1. વિચારતે . , 3. રહિનામાવ ૪. પ્રાકાસુધા : ૧, ૨; ૫. બુકાદોહન: ૫, ૬. સંદર્ભ : ૧. કવિચરિત:૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસારસ્વતો; મુકુન્દ-૨ (ઈ.૧૬૫રમાં હયાત) : દ્વારકાના વતની. જ્ઞાતિએ ] ૪. ગૂહાયાદી; ૫. ડિલિૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ. રિસો.] ગૂગળી બ્રાહ્મણ. કેશવાનંદના શિષ્ય. એમની પાસે હિંદીનો મુકુન્દ–૭ [ ] : સંતરામ મહારાજના શિષ્ય. અભ્યાસ કરેલો. ગુરુની પ્રેરણાથી એમણે રચેલી ગણાતી ‘ભકત નડિયાદના વતની. પદો (ર પદ મુ.)ના કર્તા. માળા’ના પહેલા મણકારૂપ ૧૫ કડવાંનું, બહુધા હિંદીમાં લખાયેલું ‘કબીરચરિત્ર' (ર.ઈ. ૧૫૬૨) અને આઠમા મણકારૂપ, ૯ કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન ઈ. ૧૯૭૭. કડવાંનું હિંદીની છાંટવાળું ‘ગોરાવરિત્ર' (ર.ઈ. ૧૮૫ર) મહિત સંદર્ભ : ૧. અપરંપરા, ૨, ગુજહકીકત; ૩. પ્રાકૃતિઓ; થયેલાં છે. આ કૃતિઓમાં ઝડઝમક અનુપ્રાસ જેવી યુક્તિઓની ] ૪. ગૂહાયાદી. રિ.સો.] અતિશયતા ધ્યાન ખેંચે એવી છે. આ કાવ્યોની કોઈ હસ્તપ્રત મુકતગિરિ [ ]: આ નામે “બારમાસી' મળતી ન હોવાથી એમનું કર્તુત્વ કેટલાકને શંકાસ્પદ લાગ્યું છે. અને “પ્રાસ્તાવિક દુહા મળે છે. કૃતિ : પ્રાકામાળા: ૧૧. સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [.ત્રિ.] સંદર્ભ: ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો, કૃષ્ણલાલ મો. ઝવેરી, ઈ. મુકતાનંદ જિ.ઈ.૧૭૫૮ સં.૧૮૧૪, પોષ વદ ૭ – અવ. ઈ. ૧૯૫૮ (સંવર્ધિત આ.); ૩. ગુહિવાણી; ૪. પ્રાકૃતિઓ; ૫. મગુ ૧૮૩૦ સં.૧૮૮૬, અસાડ વદ ૧૧ : સ્વામિનારાયણ સંપ્રદાયના આખ્યાન; ] ૬. ગૂહાયાદી. રિસો.] સંતકવિ. જન્મ સૌરાષ્ટ્રના અમરેલીમાં. પિતા આનંદરામ. માતા રાધા. સરવરીઆ બ્રાહ્મણ. પૂર્વાશ્રમનું નામ મુકુંદદાસ. મહાત્મા મુકુન્દ-૩ (ઈ.૧૬૮૬માં હયાત) : આખ્યાનકાર. ખંભાતના મુળદાસના શિષ્યો પાસેથી સંગીત, વૈદક અને કાવ્યશાસ્ત્રનું વતની. જગદત્ત વ્યાસના પુત્ર. જગદીશના શિષ્ય. જૈમિનીકૃત જ્ઞાન મેળવ્યું. માતાપિતાની ઇચ્છાથી લગ્ન. પરંતુ નાની ઉંમરથી ‘અશ્વમેધ’ને આધારે આ કવિએ ૧૬ કડવાંના ‘વીરવર્માનું કેળવાયેલા વૈરાગ્યભાવને લીધે ગૃહત્યાગ કરી ધ્રાંગધ્રાના દ્વારકાઆખ્યાન” (૨.ઈ. ૧૬૮૭)ની રચના કરી છે. આ કૃતિમાંના એક દાસના, ત્યાંથી વાંકાનેરના કલ્યાણદાસના અને પછી સરધારમાં ઉલ્લેખ પરથી ‘ચંદ્રહાસ-આખ્યાન' નામની એક અન્ય કૃતિ પણ તુલસીદાસના શિષ્ય બન્યા. રામાનંદ સ્વામી સાથે મેળાપ થતાં આ કવિએ રચી હોવાનું સમજાય છે. તેમના પ્રત્યે આકર્ષાયા અને ઈ.૧૭૮૬માં એમની પાસેથી સંદર્ભ : ૧. કવિચરિત:૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસારસ્વતો; દીક્ષા લઈ “મુક્તાનંદ’ બન્યા. રામાનંદ સ્વામીએ મુક્તાનંદથી ઘણી [] ૪. ગૂહાયાદી; ૫. ફોહનામાવલિ : ૨. રિ.સી.] નાની ઉંમરના સહજાનંદ સ્વામીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા ત્યારે મુક્તાનંદે આનંદપૂર્વક સહજાનંદ સ્વામીનું શિષ્યપદ સ્વીકાર્યું મુકુન્દ-૪ (ઈ.૧૭૨૧માં હયાત) : મુકુન્દ ભક્ત તરીકે ઓળખાયેલા અને મૃત્યુપર્યત સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસારમાં એમને મદદ આ કવિની, વ્રજનારીના મથુરાવાસી કૃષ્ણ પરના પત્ર રૂપે કરી. ગઢડામાં ક્ષયની બીમારીથી અવસાન. રચેલી એક પદ્યકૃતિ ‘ગોપીકાએ લખેલો કાગળ/મથુરાનો કાગળ (ર.ઈ. ૧૭૨૧/સં. ૧૭૭૭, માગશર સુદ ૫, રવિવાર) મળે છે. મુકતાનંદ’ અને ‘મુકુંદદાસ’ નામથી આ વિદ્વાન કવિએ સંદર્ભ : ૧. કવિચરિત : ૩; [] ૨. ગુહાયાદી; ૩. ડિકેટલૉગ- ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં અનેક નાનીમોટી રચનાઓ બીજે. રિ.સી.] સાંપ્રદાયિક ભાવનાને અનુકૂળ રહી લખી છે. જેમાં ભાગવતાશ્રિત અને હિન્દી-સંસ્કૃત કૃતિઓનું પ્રમાણ મોટું છે. એમની ગુજરાતી મુકુન્દ-૫ જિ.ઈ.૧૭૯૬-અવ.ઈ.૧૮૬૬] : સૌરાષ્ટ્રના ચાવંડના કૃતિઓમાં ૧૦૮ કડવાં અને ૨૭ પદોમાં રચાયેલી “ઉદ્ધવગીતા' વતની. પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. પિતા નૃસિંહ. (ર.ઈ. ૧૮૨૪સં. ૧૮૮૦, શ્રાવણ વદ ૮, બુધવાર,મુ.) સૌથી માતા જીવીમાં. કૃષ્ણલીલાનાં, શિવસ્તુતિનાં તથા ભક્તિવૈરાગ્યબોધનાં વિશેષ ધ્યાનાર્હ છે. ભાગવતના દશમસ્કંધમાંના ઉદ્ધવગોપીપ્રસંગનું ગુજરાતી અને વ્રજમાં ઘણાં પદો એમણે રચ્યાં છે, જેમાંના આલેખન કરતી આ કૃતિ એમાં વિસ્તારથી નિરૂપાયેલા સીતાકેટલાંક મુદ્રિત છે. બૃહકાવ્યદોહન : ૬ માં મુદ્રિત ‘રાધાવિનોદ ત્યાગના વૃત્તાંતને લીધે અને એમાં પ્રગટ થતી કવિત્વશક્તિથી એમની કૃતિ છે. એટલે ૨૮ કડીનો ‘કહાન-ગોપીસંવાદ' અને એ પ્રકારની અન્ય રચનાઓથી જુદી તરી આવે છે. ગોલોકધામમાં ‘બાળલીલા' પણ એમની કૃતિ હોવાની સંભાવના કરી શકાય. સપરિવાર બિરાજમાન રાધાકૃષ્ણનું ૧૮ ચાતુરીઓમાં વર્ણન કરતી ૩૧૮ : ગુજરાતી સાહિત્યકોશ મુકદ-૧ : મુકતાનંદ For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ કર્તા.. સં. ૨૦૨૪. ધામવણન-ચાતુરી’(મુ.), ૧૧ પદોમાં કૃષ્ણ અને રુકિમણીના વિવાહ સંદર્ભ : લીંહસૂચી. [કી.જો. પ્રસંગને વર્ણવતી અને અંતિમ ૪ ફટાણાં રૂપ પદોમાં કૃષ્ણભક્તિનો મહિમા કરતી ૧૫ પદોની ‘રુકિમણીવિવાહ (મુ.) અન્ય ભાગવતાશ્રિત ? મુકિતસાગર-૧/રાજસાગર(પંડિત) જિ.ઈ.૧૫૮૧-અવ.ઈ. ૧૯૬૫ સં.૧૭૨૧, ભાદરવા સુદ ૬] : તપગચ્છના જૈન સાધુ. રચનાઓ છે. લબ્ધિસાગરના શિષ્ય. પિતાનામ દેવીદાસ. માતા કોડાં/કોડમદે. ૧૩૨ કડવાં અને ૩૩ પદોમાં પ્રાસાદિક વાણીમાં સહજાનંદ મૂળનામ મેઘજી. આચાર્યપદ મળ્યા પછી કવિ રાજસાગર નામથી સ્વામીના ઈશ્વરીય રૂપને ઉપસાવવા છતાં એમનું અધિકૃત ચરિત્ર ઓળખાતા હતા. ઈ.૧૬૨૩માં કવિને ઉપાધ્યાયપદ મળ્યું હતું. બની રહેતી “ધર્માખ્યાન' (ર.ઈ. ૧૮૨૯/સં. ૧૮૮૫, શ્રાવણ સુદ તપગચ્છની સાગરશાખાની સ્થાપના તેમણે કરી હતી. ૬૮ કડીની 3;મુ) કવિની બીજી મહત્ત્વની કૃતિ છે. ‘સત્સંગી જીવનના ચોથા ‘કેવલી સ્વરૂપ-સઝાય” (ર.ઈ. ૧૬૧૬થી ઈ. ૧૬૩૦ સુધીમાં, મુ.)ના પ્રકરણના ૨૮થી ૩૩ અધ્યાયમાં વર્ણવાયેલા–ભક્તરાજ સચ્ચિદાનંદ મુનિ પર અનુગ્રહ કરી શ્રીકૃષ્ણ વડતાલમાં કરેલા નિવાસ – કૃતિ :જિનાજ્ઞાસ્તોત્ર તથા કેવલિસ્વરૂપસ્તવન, સં. લાભસાગર, પ્રસંગનો સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ આપતી ૧૧૨ પદની ‘કૃષ્ણપ્રસાદ' (ર.ઈ. સંભવત: ૧૮૨૫:૫) તથા સહજાનંદ સ્વામીએ સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૨-'જૈન ગચ્છની ગુરુપટ્ટાવલી' [] બતાવેલા સંપ્રદાયાનુસારી સ્ત્રીધર્મોને અનુસરી ૮૮ કડવાં અને ૧૨ પદીમાં સતી સ્ત્રીઓના ધર્મને વર્ણવતી ‘સતીગીતા' (ર.ઈ. ૧૮૨૪. ૨. જૈનૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૃહસૂચી. [કી.જો] સં. ૧૮૮૦, જેઠ સુદ ૨, ગુરુવાર,મુ.) કવિની સાંપ્રદાયિક કૃતિઓ છે. મુકિતસાગર-૨/મુકિત જિ.ઈ.૧૮૦૧-અવ.ઈ.૧૮૫૮] : અંચલ ગુજરાતી-હિન્દીમાં કવિએ ઘણાં પદો (મુ.) રચ્યાં છે. ભજન, ગચ્છના જૈન સાધુ. પિતા શા. ખીમચંદ. માતા ઉમેદબાઈ. કીર્તન, આરતી ઇત્યાદિ સ્વરૂપે મળતાં ને વિવિધ રાગમાં ગાઈ કવિનું મૂળ નામ મોતીચંદ. દીક્ષા ઈ.૧૮૧૧/સં.૧૮૬૭, વૈશાખ શકાય એ રીતે રચાયેલાં આ પદોમાં પ્રેમલક્ષણા ભક્તિનાં પદોની સુદ ૩ને દિવસે મળી હતી. આચાર્યપદ અને ગચ્છશપદ ઈ. સંખ્યા મોટી છે. કૃષ્ણની પ્રતીક્ષા; એને ઉપાલાંભ, ઇજન; કૃષ્ણ- ૧૮૩૬/સં. ૧૮૯૨, વૈશાખ સુદ ૧૦ને દિવસે મળ્યું હતું. ૧૧ રૂપવર્ણન એમ કૃષ્ણગોપીજીવન સાથે સંકળાયેલી વિવિધ અવસ્થાઓ કડીનું ‘પરીખામણા-સ્તવન (મુ.) ૬ કડીની “જીવાભિગમ સૂત્રની પદોનો વિષય બને છે. કેટલાંક પદોમાં ભક્તિનો મહિમા ગહુલી’(મુ.) “પડાવશ્યક-ગહ્લી (મુ) તથા અન્ય કેટલીક ગહૂલી ને વૈરાગ્યબોધ છે. સહજ સરળતા એમનાં પદોનો ગુણ છે. (મુ.), ૮૧ કડીનું “નારકીની સાત ઢાલોનું સ્તવન (ર.ઈ ૧૮૫૭) એ | ‘વિવેકચિંતામણિ’, ‘સત્સંગ શિરોમણિ’, ‘મુકુન્દ-બાવની', ‘વાસુ- કૃતિઓના કર્તા. દેવાવતારચરિત્ર', ‘પંચરત્ન’, ‘અવધૂતગીત’, ‘ગુરુ-ચોવીશી’, ‘ભગ- કૃતિ : પ્રપુસ્તક : ૧; ૨. ગહૂલી સંગ્રહનામાં ગ્રંથ : ૧, પ્ર. વીતા ભાષાટીકા, ‘કપિલ-ગીતા’, ‘નારાયણ-ગીતા” વગેરે એમની શ્રાવક ખીમજી ભી. માણક, ઈ. ૧૮૯૧; ૩. રત્નસાર : ૨, પ્ર. હિન્દી તથા “નિર્ણાયપંચકર્મ, ‘સત્સંગિજીવન માહાભ્યમ્,’ ‘હનૂમ- હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. કવચમંત્રપુરશ્ચરણ વિધિસ્તોત્રગણિ ઇત્યાદિ સંસ્કૃત સંદર્ભ : જૈનૂકવિઓ : ૧–'જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલી’ રચનાઓ છે. ગાકી.જા) કૃતિ : ૧. મુક્તાનંદ કાવ્યમ્ સં, હરિજીવનદાસ શાસ્ત્રી, ઇ. મનિકીતિ [ઈ. ૧૯૨૬માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. ૧૯૫૫; [ ] ૨. કીર્તન મુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષર- જિનચંદસરિની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય 200 ગ્રંથાગના પરષોત્તમની સંસ્થા, ઈ. ૧૯૭૮; ૩. છંદરત્નાવલિ, પ્ર. વિહારી- “પસાર-રાસ(ર.ઈ. ૧૬૨૬/સં.૧૬૮૨, આસો સુદ ૧૦, ગુરુવાર). લાલજી મહારાજ શ્રીભગવતપ્રસાદજી મહારાજ, સં. ૧૯૪૧; . ના કર્તા. બુકાદોહન : ૨, ૩, ૬; ૫. શ્રી ભજનરત્નાવલી, પ્ર. આત્મારામ સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [.ત્રિ.] જ. છતી આવાલો, ઈ.૧૯૨૫. સંદર્ભ : ૧. મુક્તાનંદની અક્ષરઆરાધના, રઘુવીર ચૌધરી, મુનિચંદ્ર : આ નામે ૮ કડીની ‘આદીશ્વર-હરિયાલી’ (લ.સં. ૧૮મું ઈ. ૧૯૭૯; ૨. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, શાસ્ત્રી સત્યપ્રિયદાસ, શતક અનુ.), ૯ કડીની ‘વૈરાગ્યરંગ-સઝાય', હિંદી-ગુજરાતીમિકા ઈ. ૧૯૭૯; [] ૩. કવિચરિત : ૩, ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ૧૪ કડીની ‘ભાવિભાવનો સ્વાધ્યાય (મુ.), ૨૪ કડીનો ‘ઉપદેશામૃતગુમાસ્તંભ; ૬, પ્રાકૃતિઓ; ] ૭. ન્હાયાદી; ૮. ડિકેટલાંગબીજે; કુલી’, ‘સિદ્ધચક્ર-ચોપાઈ’ અને ‘તીર્થમાલા’ એ કૃતિઓ મળે છે. આ ૯. ડિકૅટલૉગભાવિ. [ચ.મશ્રત્રિ. બધી કૃતિઓના કર્તા કયા મુનિચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ: ૧. સઝાયમાલા(): ૧. મુકિત : જુઓ મુકિતસાગર–૨. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. પાંગુહસ્તલેખો;]૩, લીંહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. મુકિતવિજ્યશષ્ય | | : જૈન સાધુ. ધર્મવિજયને શ્રિત્રિ.] નામે મુકાયેલી પરંતુ મુક્તિવિજયશિષ્યની જ ૧૯ કડીની ‘ગુણ- મુનિચંદ્ર-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાધ : પૂણિમાગચ્છના જૈન સ્થાન-સઝાય” (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સાધુ. ‘રાત્રિભોજન-સઝાય’ના કર્તા. પ્રાકૃતમાં ‘રસાઉલો' (લે.ઈ. મુકિત : મુનિચંદ્ર-૧ ગુજરાતી સાહિત્યકોશ: ૩૧૯ For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫૬/સ. ૧૬૧૨, શ્રાવણ વદ ૧૧, સોમવાર) કૃતિ મળે છે, મુનિશીલ : આ નામે ૧૯ કડીની ‘કકિપૂર-સંવાદ નામક કૃતિ જેના કર્તા પૂણિમાગચ્છના જૈન સૂરિ છે. પ્રસ્તુત કૃતિના કર્તા પણ મળે છે. તેના કર્તા કયા મુનિશીલ છે તે નિશ્ચિત થતું નથી. સંભવત: તે જ હોવાની શકયતા છે. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; C[ ૨. જૈન રાખ્યપ્રકાશ, કટા. સંદર્ભ : જૈનૂકવિ : ૧, ૩(૧). શ્રિત્રિ.] ૧૯૪૬– જૈન કવિયાંકી ‘સંવાદ' સંજ્ઞક રચના', અગરચંદ નાહટા. શ્ર.ત્રિ.] મુનિનાથ | ] : વડનગરા નાગર બ્રાહ્મણ. ચારથી ૨૦ કડીના માતાજીના ગરબા, છંદ, દુમરી, મુનિશીલ-૧ (ઈ. ૧૬૦૨માં હયાત : અચલગચ્છ જૈન સાધુ. ગરબી(મુ.)ના કર્તા. વિઘાશીલની પરંપરામાં વિવેકમેના શિષ્ય. ‘હિતનપાલ-નિરક્ષિતરા’ કૃતિ : અંબીકાકાવ્ય તથા શકિતકામ, પ્ર. બુકોલર સાકરલા (ર.ઈ.' ૬૦૨ સં. ૧૬૫૮ મહા વદ ૮)ના કર્તા. બુલાખીદાસ, ઈ. ૧૯૨૩. [,ત્રિ. સંદર્ભ : ૧. ગુસારસ્વતા; ૨. જૈસાઇતિહાસ; ૩. પ્રાણારૂપ પરંપરા; [] ૪. જૈમૂકવિઓ : ૧, ૩(૧). [શ્ર.ત્રિ.] મુનિપ્રભસૂરિ) [ઈ.૧૬મી સદી સુધીમાં] : અપભ્રંશની અસરવાળી, ૧૦૮ જૈન મંદિરોનો ઉલ્લેખ કરતી, ૨૪ કડીની ‘અષ્ટોત્તરી મુનિસુંદરસૂરિ)-૧ (ઈ.૧૩૮૪ આસપાસમાં હયાત : ‘વીરતીર્થમાળા’ (લ. ઈ. ૧૬મી સદી;મુ.)ના કર્તા. સ્તવ” (૨.ઈ.૧૩૮૪ આસપાસ)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૫૪-‘શ્રી મુનિપ્રભસૂરિકૃત સંદર્ભ : પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન (સૂચિ), અષ્ટોત્તરી તીર્થમાળા', સં. ભંવરલાલ નાહટા. શ્ર.ત્રિ બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮. [.ત્રિ.] મુનિમાલ : જુઓ માલ/માલદેવ. મુનિસુંદર-૨ જિ.ઈ. ૧૩૮૦-અવ.ઇ.૧૪૪૭/સં.૧૫૮૩, કારતક સુદ ૧] : તપગચ્છના જૈન સાધુ. દેવસુંદરસૂરિની પરંપરામાં મુનિરત્નસૂરિ) [ ]: જૈન સાધુ. ૪ કડીના સોમસુંદરસૂરિના શિષ્ય. ઈ. ૧૩૮૭માં દીક્ષા. ઈ. ૧૮૨૨માં ‘ચૌદસ્વપ્ન-ભાસ’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સોમસુંદરસૂરિ દ્વારા વાચકપદમાંથી સૂરિપદ. દાક્ષિણાત્ય રાજાએ સંદર્ભ: હેઑશાસૂચિ : ૧ શિ.ત્રિ.) “કાલિસરસ્વતી/શયામસરસ્વતી’ અને ખંભાતના નવાબ દફરખાને “વાદિગોકુલવંઢ' બિરુદ આપી તેમને નવાજેલા. મુનિરત્ન(ગણિ)શિષ્ય | ]: જૈન સાધુ. ૧૧ ‘યોગશાસ્ત્ર’ના ચતુર્થપ્રકાશ પરના બાલાવબોધ (૨. ઈ. ૧૪૩૫)ના કડીની તપગચ્છગુરુ-નામાવલિ'ના કતાં. સંદર્ભ: જૈમગૂકરચના: ૧. તમણ સંસ્કૃતમાં ઘણી રચના કરી છે : ‘અધ્યાત્મકલ્પદ્ર મ મુનિવિમલ : આ નામે ૨૯ કડીની ‘શાવત-સિદ્ધાયતનપ્રતિમાં- શાંત-ભાવનો'; ન્યાય, વ્યાકરણ અને કાવ્યનો પરિચય સંખ્યાનસ્તવન” લે. લે. ૧૬૮૬ પહેલાં) એ કતિ મળે છે. તેના આપતી “ઐવિદ્ધગોષ્ઠી'; વિજ્ઞપ્તિ પત્રોના રાાહિત્ય અને ઇતિહાસમાં કર્તા કથા મુનિવિમલ છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સૌથી વધારે લાંબો અને વિશિષ્ટ ‘વિજ્ઞપ્તિગ્રંથત્રિદશતરંગિણી'; સંદર્ભ : ૧. જૈનૂકવિઓ: ૩(૨); ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. તના એક ભાગ રૂપે ઉપલબ્ધ થતી ‘ગુર્નાવલિતપગચ્છ પટ્ટાવલી'; શિ.ત્રિ. પોતાની ટીકા સહિત ‘ઉપદેશરનાકર'; “જિનસ્તોત્ર-રત્નકોષ” વગેરે. તેમની પાસેથી પ્રાકૃતમાં ‘અંગુલીસત્તરી’, ‘પાક્ષિકસત્તરી’ અને મુનિવિમલ-૧ (ઈ.૧૭મી સદી પૂર્વાધી : તપગચ્છના જૈન “વનસ્પતિસત્તરી’ આદિ કૃતિ મળે છે. ‘અંગુલી-સત્તરી રાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિમલહર્ષ(ઈ. ૧૬૦૨માં હયાત)ના અને ‘યાનંદ-ચરિત્રને કેટલાક જદમાં પટ્ટધર મુનિચંદ્રસૂરિની શિષ્ય. ૨ ઢાળ અને ૩૩ કડીના ‘શ્રી આદિનાથ-વન (મુ.)ના ગાગાવે છે. કર્યા. વિજયતિલકની હયાતીમાં રચાયેલ ૫ કડીની ‘વિજયતિલક- મુનિસુંદરને કામ મળતું ૨૨ કડીનું ‘નવસારી મંડન શ્રી સૂરિ-સઝાય (મુ.) અને ૬૧ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ. ૧૯૧૭) પાર્શ્વનાથ-સ્તોત્ર,(મુ.) કૃતિની અંતિમ પંકિતઓને કારણે તેમના એ કૃતિઓ રચનાસમય જોતાં આ જ કર્તાની હોવાની સંભાવના છે. શિષ્યનું હોવા વધુ સંભવ છે. કતિ : ૧. ઐસમાળા : ૧; [] ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. કૃતિ : ૧*અધ્યાત્મક૯૫દ્ર મ, પ્ર. જૈન ધર્મ પ્રચારક સભા,--, ૧૯૪૨-‘મહેસાણા મંડન શ્રી આદિનાથ સ્તવન, સં. શ્રી જયંત [] ૨. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૭–‘શ્રી મુનિસુંદરસૂરિ વિજ્યજી. વિરચિત નવસારીમંડન શ્રી પાર્શ્વનાથ-સ્તોત્ર', સે. અંબાલાલ પ્રે. શાહ. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ] ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [.ત્રિ.] સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. જૈન સાહિત્ય, મનસુખભાઈ કા. મહેતા, ઈ. ૧૯૫૯ (બીજી આ.); ૩. જૈસાઇતિહાસ. શિ.ત્રિ] મુનિવિમલશિષ્ય [ : જૈન સાધુ. ૧૨ કડીના નેમિનાથ-સ્તવનના કતાં. મુનિસુંદરસૂરિ)-૩ (ઈ. ૧૩૮૯()માં હયાત] : તપગચ્છના જૈન સંદર્ભ : પાંગુહસ્તલે ખા. [કી.જો.| સાધુ. ‘શાંત-રાર” (૨.ઈ. ૧૩૮૯()ના કર્તા. તેઓ મુનિસુંદર-૨ ૩૨૦ : ગુજરાતી સાહિત્યકોશ મુનિનાથ : મુનિસુંદરસૂરિ)-૩ કે. (કા. જે. For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. કડીની ‘ગજસુકુમાલ-સંધિ (ર.ઈ. ૧૫૬૮ સં. ૧૬૨૪, ફાગણ સુદ સંદર્ભ : જૈમૂવિ : ૩(૧). [.ત્રિ.] ૧૧), ૮ ઢાળના “વૃદ્ધ-ચૈત્યવંદન/કેવળનાણીબૃહચૈત્યવંદન - શાશ્વતાશાશ્વતજિન-ચૈત્યવંદન-સ્તવન’(મુ) તથા ૪ ઢાળની “વીસું મુનિસુંદર(સૂરિશિષ્ય ઈ. ૧૪જામાં હયાત] : તપગચ્છના જૈન પંજોસણ હુંડી' (ર.ઈ. ૧૫૬૮ આસપાસ; મુ.)ના કર્તા. સાધુ. ‘જૈન ગૂર્જર કવિઓ'માં સંઘવિમલ/શુ મશીલન નામે નોંધા- કૃતિ : ૧. શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. મુનિરાજ યેલો ૫ ઢાળ અને ૨૫૭ કડીનો ‘સુદર્શન શ્રેષ્ઠિના રાસ(શીલ- શ્રી કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯; ૨. જૈvપુસ્તક : ૧; ૩. રત્નવિષય) પ્રબંધ' (ર.ઈ. ૧૪૪૫રાં. ૧૫૦૧, જેઠ સુદ ૪, ગુરુવાર) સાર :૩, પ્ર. શા. લખમશી શિવજી, ઈ. ૧૮૭૨. વસ્તુત: મુનિસુંદરષ્યિનો છે. એ સિવાય આ કવિએ ‘સમ્યકત્વરાસ’, સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [] ૨. જૈકવિઓ : ૧, ૩(૧); ૩. ‘કલ્યાણમંદિરસ્તોત્ર-બાલાવબોધ' તથા ‘નમ-ચરિત્રનેમિસ્તવન’ મુપુગૃહસૂચી. [કી.જો.] એ કૃતિઓ પણ રચી છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. નયુવિઅં; ૩. પાંગહસ્ત- મૂલ-૨ ઇિ. ૧૬૪૪ સુધીમાં] : જૈન. ‘ચૈત્યવંદન’ (લ.ઈ.૧૬૪૪) લેખો; ૪. મરાસસાહિત્ય; [] ૫. ફાસ્ત્રમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧ છે તથા “સણતકુમાર-ભાસ’ (લે. ઈ. ૧૯૪૪)ના કર્તા. – ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ', હીરાલાલ ૨. કાપડિયા; સંદર્ભ : પાંગુહસ્તલેખો. કિી.જો.] [] ૬, જૈનૂકવિઓ : ૧, ૩(૨); ૭. ડિકેટલૉગભાવિ; ૮. હજૈશા મૂલચંદમૂલચંદ્ર મૂળચંદ : મૂલચંદ મૂલચંદ્રને નામે ૨ ‘અજિતનાથસુચિ : ૧. : “I ચરિત-સ્તવન', ૧૬ કડીની ‘અજિતવિનતિ(જીવના ૫૬૩ ભેદમુરલીધર,મોરલીધર : મુરલીધરન નામે ૪ કડીનું ૧ પદ (લે.ઈ. ગભિન)” (ર.ઈ. ૧૭૬૯), ૬ કડીની ‘(ઋષભદેવ,આદિનાથની) ૧૬૭૩) અને મોરલીધરને નામે ‘બારમાસી” નામક કૃતિ મળે છે. આરતી (મુ.), ૩ કડીનું ‘ઋષભજિન-સ્તવન’(મુ.), ૩૦૦ ગ્રંથાગનો આ બંને કતાં એક છે કે જદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ઋષભદેવજીના છંદ', ૧૫ કડીની ‘ઋષભદેવબારમાસા' તથા સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ : ૨, ૩. ફૉહનામાવલિ. મૂળચંદને નામે ૮ કડીની ‘નેમિનાથના સાતવાર/સાતવાર-સઝાય (મુ.) એ કૃતિઓ મળે છે, અને મૂળચંદ ભોજકને નામે ‘પ્રેમચંદની ઢાળ’ કૃતિ મળે છે. આ કયા મૂલચંદ/મૂલચંદ્રામૂળચંદ છે તે મુરારિ ઈ. ૧૯૧૯ સુધીમાં : આખ્યાનકાર, પિતા જગનાથ સ્પષ્ટ થતું નથી. સ્વામી. સૌરાષ્ટ્રના વતની. ૪૦ કડવાંના ‘ઈશ્વર વિવાહ’ (લે.ઈ. | કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ; ૩. જૈuપુસ્તક : ૧; ૧૬૧૯/સં. ૧૬૭૫, અસાડ વદ ૩૦, શનિવાર; મુ.)ના કર્તા. શિવ- ૪. જેસંગ્રહ. પાર્વતીના લગ્નના વિષયને સામાજિક રીતરિવાજોની ઝીણી વીગતોથી સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ :૨; ૨. ડિકેટલૉગબીજે; ૩. મુપુવર્ણવતું અને કથાપ્રસંગને હળવાશથી નિરૂપતું આ આખ્યાન ગૃહસૂચી; . લહસૂચી; ૫. હેજીશાસૂચિ: ૧. [કી,જો. લોકપ્રિય બનેલું છે. કૃતિ : બૂકાદહન : ૬. મૂલચંદજી-૧ (ઈ. ૧૮૦૨માં હયાત] : લોકાગચ્છના કચ્છ સંઘાડાના સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. જૈન સાધુ હોવાની સંભાવના. કૃષ્ણજીશિષ્ય ડાહ્યાજીના શિષ્ય. ગુસામધ્ય૪. પ્રાકૃતિઓ; [] ૫. ગૂહાયાદી. રિ.સી.] . ૩૮ કડીની ‘દિવાળી-છત્રીસી' (૨.ઈ. ૧૮૦૨; મુ) અને “નેમબહ તેરી'(મુ.)ના કર્તા. મુરારિસોહન : જુઓ મલુકાંદ-૨. કૃતિ :વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. પૂનમચંદજી, ઈ. ૧૯૮૨. શિ.ત્રિ.] મુલાદાસ | : તત્ત્વજ્ઞાનવિષયક ‘સાત ભૂમિકાની પતાકા’ નામક કૃતિના કર્તા. મૂળચંદજી(ઋષિ)-૨ [ઈ. ૧૮૨૯માં હયાત] : જૈન સાધુ. સંભવત: સંદર્ભ : ડિકૅટલાંગભાવિ. શિ,ત્રિ]. લોકાગચ્છના ગોંડલ સંઘાડાના નેણશીસ્વામીના શિષ્ય, ‘દીવાનું દ્રિઢાળિયું' (ર.ઈ.૧૮૨૯; મુ.)ના કર્તા. મુંજ | ]: ૪ કડીના ‘આદિનાથ-ભાસ’ કૃતિ : ૧. જૈસમાલા(શા):૨; ૨. જૈસસંગ્રહ(જી). કિી.જો.] (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. શિ.ત્રિ] મૂલચંદજી શિષ્ય : જુઓ ધર્મદાસ-૫. મૂલ : જુએ મૂળ મૂલણદાસ [ ] : ૨૯૯ કડીના ‘હમીરપ્રબંધ, દેશભાષા-નિબંધ'ના કર્તા. રણથંભોરનો કિલ્લો અંગે હમીર અને મૂલ(ઋષિ)-૧/મૂલા(વાચક) ઈ. ૧૫૬૮માં હયાત] : અંચલગચ્છના દિલ્હીના ખીલજી વંશના બાદશાહ અલ્લાઉદ્દીન વચ્ચેના યુદ્ધજૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં રત્નપ્રભના શિષ્ય. ૧૩૪/૧૩૭ પ્રસંગને વર્ણવતું આ એક ઐતિહાસિક કાવ્ય છે. હિન્દી તથા મુનિસુંદરસૂરિ)શિષ્ય : મૂલણદાસ ગુજરાતી સાહિત્યકોશ : ૩૨૧ ગુ. સા.-૪૧ For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ભાટચારણી ભાષાના દુહા, છપ્પય, કવિત ઇત્યાદિના પદબંધવાળી કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧, ૨, જૈકાસંગ્રહ. કિી.જો.] આ કૃતિ તેમાં સચવાઈ રહેલી જૂની ભાષા અને કેટલાક વ્યાકરણના જૂિના પ્રયોગોને લીધે ધ્યાનાર્હ છે. મૂળજી-૧ [ઈ. ૧૭૫૫માં હયાત] : આખ્યાનકાર. જ્ઞાતિએ રંકવા સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફહનામાવલિ : ૧. [.ત્રિ]. બ્રાહ્મણ. પિતા ભાઈભટ્ટ વ્યાસ. વતન અમદાવાદ, ૧૬ કડવાંના આખ્યાન 'નરસિહ મહેતાના બાપનું શ્રાદ્ધ (ર.ઈ.૧૭૫૫સં. મૂલદાસ મૂળદાસ [ : આ નામે મળતાં ૬ ૧૮૧૧, ચૈત્ર સુદ ૧૧. બધવાર: મ.)ના કર્તા. કડીના ‘દાણલીલાનો ગરબો (મુ.) તથા ૫ કડીના કૃષ્ણભકિતના ૧ કૃતિ: બુકાદોહન : ૮. પદ(મ.)ને અંતે “અમે ભેટયા રવિ ગુરુ ભાણ ત્રિકમ અમને તારો સંદર્ભ : ૧. કવિચરિત : ૩: ૨, ગુમાસ્તંભ: ૩. પ્રાકકતિ; રે” કે “મળ્યા ખેમ રવિ ભાણ રવિરામ' એવા ઉલ્લેખ મળે છે. [] ૪. ગૂહાયાદી. રિ.સી.] તેના પરથી કવિ રવિભાણ સંપ્રદાયના અને મૂળદાસ–૧થી જુદા હોવાની સંભાવના છે. મૂળજી-૨ | ] : “દરુજીકીદજી સુત મૂળજી કૃતિ : નવરાત્રિમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ એવી નામછાપવાળા ૭ કડીના જ્ઞાનબોધના રૂપકાત્મક ૧ પદ ભાવાન, ઈ. ૧૮૭૬; ૨. ભસાસિધુ. [.ત્રિ.] (મુ.)ના કર્તા. કોઈ રૂદરજીસુતનાં વેદાન્તનાં પદની હસ્તપ્રત ગુજરાતી પ્રેસમાં હોવાનો ઉલ્લેખ મળે છે, તે આ કવિની હોવાની મૂલભ [ ]: જૈન સાધુ. ઢાળ બંધમાં લખાયેલી ‘ગજસુકુમાલ સંભાવના છે. રધિ' (ર.ઈ. ૧૪૯૭(?)ના કર્તા. કૃતિના આરંભ-અંતમાં કર્તા કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. બુકાદોહન : ૮. નામના નિર્દેશ નથી, પરંતુ જૈન ગૂર્જર કવિઓ : ૧” અને સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકૃતિઓ;]૩. ગુજરાત ‘જૈન સાહિત્યનો ઇતિહાસ’ ‘ગજસુકુમાલ-સંધિ'ના કર્તા તરીકે શાળાપત્ર, સપ્ટે. ૧૯૧૧–‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ ‘મૂલપ્રમ’ નામ સૂચવે છે, જ્યારે જૈન ગૂર્જર કવિઓ:૩'માં કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ચોથો), છગનલાલ વિ. રાવળ; ‘મૂલપ્રમ' નામ વિશે પ્રશ્ન કરી ‘ભાવપ્રભ” નામ સૂચવાયું છે. [] ૪. ગૂહાયાદી. રિ.સી.] સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; I] ૨. જૈનૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.] મૂળદાસ-૧ જિ. ઈ. ૧૬૫૫ ઈ. ૧૬૭૫સં. ૧૭૧૧ સં. મૂલા(વાચક) : જુઓ મૂલ(ઋષિ-૧, ૧૭૩૧, કારતક સુદ ૧૧, સોમવાર–અવ. ઈ. ૧૭૭૯/સં. ૧૮૩૫, ચૈત્ર સુદ ૯] : જૂનાગઢ જિલ્લાના આમોદરામાં સોરઠિયા લુહાર મૂળ મૂળજી : ‘મૂળ મૂળદાસ’ એવી નામછાપ દર્શાવતાં પણ જ્ઞાતિમાં જન્મ. પિતા કૃષ્ણજી. માતા ગંગાબાઈ. લગ્ન પછી સંસાર ‘મૂળજી ભકત’ એવા નામ હેઠળ કૃષ્ણભકિત, ને વૈરાગ્યબોધનાં તરફ વૈરાગ્ય જન્મતાં ગૃહત્યાગ. ગોંડલમાં રામાનુજી સંપ્રદાયના ગુજરાતી તેમજ ગુજરાતી-હિંદીમિશ્ર (ક્યાંક અરબીફારસીની છાંટ કોઈ સાધુ જીવણદાસજી સાથે મેળાપ અને તેમના શિષ્ય. ગુરુના વાળા) ૭૮ પદો(મુ.) અને લીંબડીના ઠાકોર હરભમજીએ કાઠીઓ આદેશથી પત્નીને સાથે લઈ અમરેલીમાં વસવાટ અને ત્યાં જીવપર લીધેલા વેર અંગેનો, વીરરસયુકત અને ગદ્યપદ્યમિશ્રિત ભાષામાં લખાયેલ “કાઠીઓ ઉપર વેરનો લોકોના કર્તા કયા સમાધિ. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ મુકતાનંદની માતાને આત્મહત્યા કરતાં એમણે બચાવેલાં એવું મનાય છે. મૂળજી છે તે નિશ્ચિત થતું નથી. મહાત્મા મૂળદાસને નામે જાણીતા આ સંતકવિની ગરબી, કૃતિ : ભજનિક કાવ્ય સંગ્રહ, સં. શા. વૃંદાવનદાસ કાનજી, આરતી, ભજન, કીર્તન, બારમાસી જેવી પદપ્રકારની ગુજરાતીઈ. ૧૮૮૮. હિંદી રચનાઓ અત્યારે મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. ભક્તિ સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨, ફાહનામાવલિ : ૧. રિ.સો. અને જ્ઞાનવૈરાગ્યના સમન્વયરૂપ એમનાં આ પદોમાં કૃષ્ણભક્તિ, મૂળચંદ | ]: જૈન. પિતાનામ પ્રભુદાસ. વૈરાગ્યબોધ અને ગુરુમહિમા છે. ‘અનુપમચુંદડી(મુ) જેવાં એમનાં રાજુલના વિરહભાવને વ્યકત કરતી ૧૫ તિથિઓની “ગરબી (મ)ના ઘણાં પદ લોકપ્રિય છે. કર્તા. આ સિવાય ગુરુ દત્તાત્રેયે ચોવીસ ગુરુ કર્યા તેના હિંદીમાં ૩૦ કૃતિ : પ્રાકાસુધા : ૨. [કી.જો.] કવિત(મુ.), ‘મર્કટીનું આખ્યાન', ‘હરિનામ-લીલા', ‘સાસુવહુનો સંવાદ, ભાગવતનો બીજો સ્કંધ તથા ભગવદ્ગીતાનો અનુવાદ મૂળચંદજી [ઈ.૧૭૯૯માં હયાત] : જૈન સાધુ. ‘ઇલાચીકુમારરાસ' (ર.ઈ. ૧૭૬૧) વગેરે એમને નામે મળતી બીજી રચનાઓ છે. (૨.ઈ.૧૭૯૯)ના કર્યા. તેઓ મૂલચંદજી-૧ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. ભક્તિવૈરાગ્યતત્ત્વ, પૂ. શ્રી વૈશ્નવ સાધુ ઓધવસંદર્ભ : દેસુરાસમાળા. કી.જે.] દાસજી, ઈ. ૧૯૦૩; []૨. અભમાલા, ૩. કાદોહન : ૨, ૩, ૪. ગુસાપઅહેવાલ: ૩-ગુજરાતી જૂનાં ગીતો'માંથી ઉદ્ભૂત (સં.); મૂળચંદવિ ય ]: જૈન સાધુ. ૮ કડીના ૫. ગુહિલાણી (સં.); ૬. નકાસંગ્રહ; ૭. પ્રાકાસુધા:૨; ૮. ‘કેસરિયાજીનું સ્તવન (મુ.)ના કર્તા. બુકાદોહન : ૭; ૯. ભસાસિંધુ. ૩૨૨: ગુજરાતી સાહિત્યકોશ મૂલદાસ/મૂળદાસ: મૂળદાસ-૧ છે લોકોના મિશ્રિત આદેશ જાદાસજી સાથ For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. ગુસી- કૃતિ : ૧. પ્રાતીસંગ્રહ: ૧; ] ૨. જૈનયુગ, કારતક-માગશર મધ્ય; ૪. પ્રાકૃતિઓ; ૫. સંતવાણી (પ્રસ્તાવના); ૬. સોરઠની ૧૯૮૩–મેઘાકૃત તીર્થમાળા’ સં. તંત્રી. વિભૂતિઓ કાલિદાસ મહારાજ, ઈ. ૧૯૬૧; ૭. સોસંવાણી; []૮. સંદર્ભ: ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુઆલિસ્ટઑઇ : ૨, ૯. ગૂહાયાદી; ૧૦. ફૉહનામાવલિ. [.સો.] લાલ મ. શાહ, ઈ. ૧૯૭૮;] ૨. જૈનૂકવિ ઓ : ૧, ૩(૧); ૩. મુપુગૃહસૂચી; જ. હજૈજ્ઞાસૂચિ: ૧. [કાત્રિ.] મૂળદાસ-૨ : જુઓ મૂલદાસ. મેઘ-૨ [ઈ. ૧૫૫૩માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. જિનમેગલ [ઈ. ૧૬મી સદી ઉત્તરાધ : આખ્યાનકાર. અપરનીમ માણિક્યના શિષ્ય. “પરિગ્રહ-પરિભાણચોપાઇ (ર.ઈ ૧૫૫૩)- કર્તા. નારાયાણદાસ. જ્ઞાતિ કરડુએ, પિતાનું નામ ગોવિદ, 'ઉગ્રસનકૃત સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-'જૈસલમેરકે જેને દાન નગર(?)ના વતની. ભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સુચી', . અગરચંદ નાહટા. એમની કૃતિઓ ઇ. ૧૫૭૩ અને ઈ. ૧૫૮૧ વચ્ચેનાં રચના શિ.ત્રિ.] વર્ષ દર્શાવે છે. એ ઉપરથી કવિ છે. ૧૯મી સદીના છેલ્લા ચરણમાં દયાત હોવાનું કહી શકાય. મેઘ(મુનિ)-૩[ઈ. ૧૬૩૪માં હયાત] : જૈન સાધુ. “સાહ રા . સીમૂળ કથાવસ્તુનો બહુધા સંક્ષેપમાં સરળ સાર આપતી એમની રાસ’ (ર.ઈ. ૧૬૩૪ સં. ૧૬૯૦, પોષ વદ ૮)ના કર્તા. ચારે કૃતિઓ-૧૮ કડવાંનું ‘જલંધરાખ્યાન' (ર.ઈ. ૧૫૭૩/સ. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૫૩-“શ્રી મેઘમૃનિ રચિત સાહ ૧૬૨૯, ફાગણ સુદ ૧૧, ગુરુવાર; મુ.), ૧૬ કડવાંનું ‘પરીક્ષિતા- રાજસી રાસકા ઐતિહાસિક સાર', ભંવરલાલ નાહટા. [8,ત્રિ] ખ્યાન” (ર.ઈ. ૧૫૮૦ સં. ૧૬૩૬, મહા સુદ ૫, ગુરુવાર, મુ.), મેઘ-૪ [ ] : જૈન સાધુ કાંતિવિયના ભાલણની તવિષયક કૃતિની અસર દેખાડનું ૧૦ કડવાં ધૃવા શિષ્ય. ૭ કડીની છઠા આરાની ઝાયર(મુ.)ના કર્તા. ખ્યાન' (ર.ઈ. ૧૫૮૧/સં. ૧૬૩૭, આસો સુદ ૫, રવિવાર; મુ), કૃતિ ૧. સઝાયમાળા(પ); ૨. સસંપમહાભ્ય. શિ.ત્રિ.] નચિકેતાના ચરિત્રને ૧૫/૧૮ કડવાંમાં આલેખતું ‘નાસિકતાખ્યાન (મુ.)-વર્ણનરીતિની દૃષ્ટિએ કંઈક નોંધપાત્ર ગણાય એવી છે; મેઘ-૫ [ ]: જૈન સાધુ. તેમના શિષ્ય. વિશેષ રૂપે ‘નાસિકતાખ્યાન'. ૭ કડીના સ્તવન(મુ.)ના કર્તા. આ કવિનું ૬૬ કડવાંનું ‘વિરાટપર્વ' (ર.ઈ. ૧૫૮૩/સં. ૧૯૩૯, કૃતિ : જંકાપ્રકાશ : ૧ [શ્રા.ત્રિ.] આસો સુદ ૧૦, બુધવાર, અંશત: મુ.) મળ્યું છે. તેમાંનાં પહેલાં મેઘ-૬ [ ] : જૈન. ૫ કડીના સંભવ૧૫ કડવાં નાકરની તવિષયક કૃતિની છાયા જેવાં છે. | નાથનું સ્તવન (મુ.)ના કર્તા. કૃતિની અંતિમ પંકિતને કારણે કર્તાકૃતિ : ૧ કવિ મેગલકૃત ‘જાલંધરાખ્યાન અને પરીક્ષિતાખ્યાન', નામ “મેઘ’ છે કે “મેઘવિશાળ' એ સ્પષ્ટ થતું નથી. રાં. જ. કા. પટેલ, ઈ. ૧૯૫૮; ૨. નાસિકેતાખ્યાન અને ધૂવા કૃતિ : જિસ્તમાલા. [8ાત્રિ] ખ્યાન, સં. ભ. ભા. મહેતા, ઈ. ૧૯૨૬, ૩. વિદ્યાપીઠ, મેજન ૧૯૮૨-મેગલકૃત વિરાટપર્વનાં કેટલાંક અપ્રગટ કડવાં', સં. મેઘ(ધારવા)-૭ [ ]: ૩૧ કડીના ૧ ઉષા અ. ભટ્ટ. | ભજન(મુ.)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ. ગુસારસ્વતો; જ. પ્રાકૃતિઓ; [] ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ૧૯૫૮. [ત્રિ.] ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે. રિ.સી.] મેઘચંદ્ર : આ નામે ૪ કડીની “રોહિણી-વાસુપૂજ્યની સ્તુતિ (મુ.) મેઘ(મુનિ) : આ નામે ૮ કડીની ‘શૂનડી'(મુ.) અને ૨૩ કડીનું એક અને ૭ કડીની ‘વિજયદેવસૂરિ-સઝાય’ મળે છે. આ કૃતિઓના ‘શત્રુંજ્ય-સ્તવન’ એ કૃતિઓ નોંધાયેલી છે. આ કર્તા ક્યા મેઘ કતા * કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. મુનિ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : દસ્તસંગ્રહ. કૃતિ : શ્રી શત્રુંજ્યતીર્થાદિ સ્તવનસંગ્રહ, સં. સાગરચંદ્રજી, સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. .ત્રિ] ઈ. ૧૯૨૬. મેઘજી [ઈ. ૧૬મી સદી ઉત્તરાધ : પિતા કાશી. ખંભાતના વતની, સંદર્ભ: પાંગુહસ્તલેખા. NAJ “રુકિમણીહરણ” (ર.ઈ. ૧૫૬૧), “હનુમાનચરિત્ર' (ર.ઈ. ૧૫૯૧) મેઘ-૧/મેહો [ઈ. ૧૪૪૩માં હયાત] : જૈન. ગુજરાત, સૌરાષ્ટ્ર, તથા ‘સુદામા-આખ્યાન’ના કર્તા. મેવાડ અને મારવાડનાં ૧૨૦ તીર્થોનું વર્ણન કરતી ૮૯૯૧ કડીની સંદર્ભ: ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ; ] ૩. સાહિત્ય, ‘તીર્થમાલા (મુ.), ૪૦ કડીનું ‘રાણકપુર-સ્તવન' (ર.ઈ. ૧૪૩), ઑકટો. ૧૯૧૬-જૂનાં કાવ્યોની થોડી હકીકત', છગનલાલ વિ. ‘ચંડિકા-છંદ' (ર.ઈ. ૧૪૪૪ આસપાસ) અને ‘નવસારી-સ્તવન” એ રાવળ. [કી.જો] કૃતિઓના કર્તા. મેઘનિધાન [ઈ. ૧૬૩૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. મૂળદાસ-૨ : મેઘનિધાન ગુજરાતી સાહિત્યકોશ: ૩૨૩ For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ જિનિસૂરિની પરંપરામાં સુંદરના શિખરનુલ્લકુમાર ચોપાઈ' (ર.ઈ. ૧૯૩૨)માં. ૧૮૮, માગશર સુદ ૧૧ના કર્તા. સંદર્ભ : ચૂકવિઓ : St. [ા,ત્રિ.] પાંગસૂત્ર' પર ૬૧ કડીનો નંબર કરશે. ૧૧૪ ચોપાસ, હ થાનો ‘ઉત્તરાધ્યયનસૂત્ર બસાવબોધ બક', 'પ પાતિક સૂત્ર બાલાવબોધ'નરવાણ-બાલાવબોધ', ‘રાયપણીનો બાવાવોધ, રત્નશેખરસૂરિના મૂળ પ્રાકૃત ય‘ક્ષેત્રસમાસ-પ્રકરણ' પર ૨૬. કડીનો બાલાવબોધ, ૧૪૦ કડીનો 'રાજ ૮ મૈયરત્ન : આ નામે 'ગોડીપાનાથ-છંદ' (ä,૪, ૧૭૩), ૮ કડીનું 'ઈનામ-સ્તવન(જંગલ) અને હું કડીનું તેમનાયરાલ-ચંદ્રસૂરિ વણ' (ઈ. ૧૯૭૫), 'સાધુ સમાચાર' (૨, ૬, ૧૬૧૩), ગીત” એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ગૃહસૂચી. ૧૦ કડીનું ‘અનુયોગદ્રારસૂત્રાર્થ-ગીત (શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવનગર્ભિત)’, ૯/૧૧ કડીનું ‘ગુરુ-ગીત ભાસ’, ૨૫ કડીની ‘ચતુર્વિશતિ[ા.ત્રિ.] નામ-શ્રિતરાગ પચવીશી', કે ઢાળમાં વહેંચાયેલ જ્ઞાતાધર્મ-ક/ગમેઘરાજ(મુનિ) : આ નામે ૬ કડીનો ‘શંખેશ્વરપાર્શ્વનાય-છંદ-સૂત્ર-૧૯ અધ્યયન ૧૯-ભાસનાતાસૂત્ર-સા’(મુ.), ‘૧૩ સાહિ માનો તેર-ભાસ, ૨ દાળની ‘મેઘકુમાર-સશય’(મુ) ૭ કડીની ‘સતી સ્તુતિ’(મુ.), ૧૧ કડીની ‘શાલિભદ્રોહની સઝાય'(મુ.), ૩૨ કડીની સુભદ્રાની સાય(મુ.), ૭૫ કડીની ‘સુબાહુકુમાર સંપ’, ૧૧ કડીની ‘જીભ-બત્રીસી’ (ગે. ઈ. ૧૫૭૫), ૮ કડીની ‘અહંકાર રાઝાય’, ૧૨ કડીની 'રાજબાઈમાતા-છંદ', ૧૫ કડીનું 'ધસ્તંભન પાર્શ્વનાથ સ્તવન એ કૃતિઓ મળે છે. આ ઉપરાંત શયાની-ગુજરાતી મિકામાં ‘જ્યોતિષ (સારદુહા)’ (લે.ઈ. ૧૮૧૦) અને ‘સદ્ગુરુવર્ણન-ભાષા’ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા મેઘરાજ છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. પ્રાછંદસંગ્રહ; ૩. પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. મુખુગૃહસૂચી; ૩. રાહસૂચી : ૧, ૨. [ા.ત્રિ.] મેઘરાજ-મેઘમંડલ(બ્રહ્મ) ૧ [ઈ. ૧૫૬૧ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. શાંતિના શિષ્ય. જુદી જુદી ભાસ રૂપ દેશીઓમાં નિબદ્ધ 'સતી અંજનાસુંદરીની સઝાયમ.), “સનરભેદી-ગુજ’૨૪. ૧૬૯૩; શત: મુ.) અને ચંદ્ર વિષયક ગીત, કાલોકો તિ તેમની પાસેથી મળ્યાં છે કૃતિ : ૧. કામહોષિક ૩; ૨૩. પેદ્રવ્યના વિધાસંદ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯; ૩. સઝાયસંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮;[]૪. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨--‘કેટલાંક ઐતિહાસિક પર્ધા', સં. કાંતિસાગરજી, ‘શાંતિનાથચરિત્ર' (લે. ઈ. ૧૫૬૧/૯, ૧૬૧૭, માઘ(મા!) સુદ ૩, શનિવાર)ના કર્તા, સંદર્ભ : ૧, ગુજારવો; ૨, જૈનૂકવિઓ : ૩(૧). [ાત્રિ] સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧ (પ્રસ્તા.); ૨. ગુસાપઅહેવાલ : ૨૦; ૩, ગુસારસ્ત્રો; ૪. જૈસાઇનિહાસ, ૫. દેસુરાસમાળા; દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ. ૧૯૮૦; ૭. બ [ [[*] પ્રાકરૂપરંપરા, ૮ જંગૂષિઓ :૧, ૨, ૩(૧, ૨) ૯. જેહાપ્રોસ્ટા; ૧૦ ડિસેંલાંગભાઈ : ૧૭(૧) ૧૧. મરચાં ૧૨. વસૂચી ૧૭. શાસૂચિ : 1. જૈનમેષરાજ(બ્રહ્મ)–૪ ઈ. ૧૯૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. સાતની પરંપરામાં સુમતિીતના શબ્દ “કોહવા બારીશાવણ દ્વાદશી-સ’ (વઘઈ પેટ પદ્મશ)ના કર્તા, સંદર્ભ : ૧. માણસાહિત્ય ], કવિઓ : (૨) [ા.ત્રિ.] શ્રેઘરાજા(મુનિ)–૨ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ] : અચલગચ્છના સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં ભાનુલબ્ધિ (ઉપાધ્યાય)ના શિષ્ય. ‘ઋષભજન્મ’ અને દુહા ને ગેય ઢાળોમાં રચાયેલી ૧૭ ઢાળની ‘સત્તરભેદી-પૂજા’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. વિવિધ પૂજાસંગ્રહ : ૧થી ૧૧, પ્ર. જશવંતલાલ ગી. શાહ, સં. ૨૦૦૯; ૨. વિસ્નાપૂજાસંગ્રહ. સંદર્ભ : ૧. જૈસાઇનિહાસ ) ૨. જૈકવિઓ : ૧, ૩(૧); ૩ મુપુગૃહસૂચી. [ા.ત્રિ.] મેધરાજા(વાચક)-૩ (ઈ. ૧૭મી સદી પૂર્વધ] : જૈન આયું. પાર્શ્વ ચંદ્રસૂરિની પરંપરામાં કોણ સરવણે ઋષિના શિખર પાર્થ સૂરિથી પોતાની પરંપરા ગણાવતા હોવાથી પારંઇના કહેવાની શક્યતા. ૫ ડિનો “દ્ધિદામહારાની શો' કરાઈ. ૧૬૦૦ ૭, ચોપાઇ અને જુદી જુદી દેશીઓના ઢાળમાં લખાયેલો, ૬ ખંડ અને લગભગ ૬૫૦ કડીનો, ઋષિવર્ધનના તદ્ગિષયક કાવ્યની અસર ઝીલનો ‘નળદમયંતી રાસ' (ર.ઈ. ૧૬૦૮; ); ૩૫૦ કડીનો ‘સોયસતીનો રાસ'(મુ.) તેમની રાસકૃતિઓ છે. એ ઉપરાંત તેમની પાસેથી 'ઠાણાંગની દીપિકા સ્વાતંગની પકા' (૧.ઇ. ૧૬૦૩), ‘સમવાયાંગસૂત્ર-બાલાવબોધ' (ર. ઈ. ૧૬૦૩ આસપાસ), ‘ક્ષેત્રસમાસ-બાલાવબોધ' (હ. ૧૬૧૪), મુળ પ્રાકૃત ગ્રંથ 'સનીય ૩૪ : ગુજરાતી સાહિત્યમેશ મેઘરાજા (ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ-વે, ઈ. ૧૭૮૬ સં. ૧૮૪૩, કારતક વદ ૩૦૦ : લાંકાગચ્છની ગુજરાતી શાખાના જૈન સાધુ, રૂપની પરંપરામાં ગજીવનજીના શિષ્ય. પિતા તારાઇપુરના ઓસવાલ યુદ્ધ ગોત્રી દોસાહ. માતા સોંમાં. ઇ. ૧૭૫૫ સં. ૧૮૧૧, પોષ વદ ૧૩ના દિવસે પદવી. ૫ ઢાળના જ્ઞાનપંચમીવન” (૨. ૧૭૭૮) અને ૯ કડીના પાન સ્તવન (ઈ. ૧૭૮૫)નાં ૩, સંદર્ભ : ૧. જંગૂવિ : ૩(૨)-‘જૈનોનો ગુરુપાવલી'; []. ગુવો : ૩(૧), [ા.ત્રિ.] મેઘળા બા : આ નામે જ કડીનું ચૂનો ાનિવન મુ.) મળે છે. આના કર્તા કયા મેઘલાભ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : જૈપ્રપુતક : ૧. [ા.ત્રિ.] સેવવામ-૧ ઇ. ૧૮૧૮માં ાત : જૈન સાધુ. તેવામના મેપાન : પા−૧ For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય. ૩ ઢાળનો “નમનાથને રાસા' (ર.ઈ. ૧૮૧૮, યુ.) રરકૃતમાં પણ તેમણે અનેક કૃતિઓ રચી છે, જેમાં દેવાનંદ ૨૫ કડીની ‘વૈરાગ્ય-પચીશી” (૨. ઇ. ૧૮૫૮, મુ.)ના કતા. ભુદયકાવ્ય' (ર. ઈ. ૧૬૭૧), ‘માતૃકાપ્રસાદ' (ર.ઈ. ૧૬૯૧), કૃતિ : 1. પ્રાસંગ્રહ; ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, ઉદયદીપિકા-જ્યોતિષ” (૨.ઈ. ૧૬૯૬), ‘હમકૌમુદી-ચંદ્રપ્રભા’(ર.ઈ. સં. ૧૯૨૩. [,ત્રિ. ૧૭૮૧), ‘શાંતિનાથ ચરિત્ર', ‘લઘુત્રિષષ્ઠિ-ચરિત્ર', યુકિતપ્રબોધ નાટક’ અને અન્ય કૃતિઓનો સમાવેશ થાય છે. મેઘવર્ધન | 1: જૈન. ૭ કડીના ‘ઋષભ- કતિ : ૧. માલા : ૧; ૨. સ્તિકાસંદોદ : ૨, ૩. જેએજિન-વન’ના કર્તા. રાસમાળા : ૧; ૪. જૈનૂસારત્નો : ૧(સં.); ૫. પ્રાતીસંગ્રહ: ૧; સંદર્ભ : લીંહસૂચી. 4િ,2] [] ૬. જૈન સત્યપ્રકાશ, જુલાઈ, ઓગ, ડિસે. ૧૯૪૧ અને જાન્યુ. ૧૯૪૨ – ‘ચોવીશનિસ્તવનમાલા, સં. સારાભાઈ મ. નવાબ. મેઘવાચકશિષ્ય | : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : ૧. અંરાસંગ્રહ : ૩ ( તા.); ૨. ગુસાઇતિહાસ:૨; ૨૪ ટાળની ‘શોભનનુતિ અબકે છે. સં. ૧૮મી સદી અનુ.)ના ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ;પ. જૈનૂકવિઓ : ૨, ૩(૨); કર્તા. ૬. મુપુગૃહસૂચી, શિ.ત્રિ.] સંદર્ભ : મુપુન્હસૂચ. મેઘવિજય-૪ [ઈ. ૧૮૦૧ સુધીમાં : ૫છના જૈન સાધુ. મેઘવિજય : આ નામે ૧૨ કડીની ‘જ્ઞાનવિવેક સઝાય', ૭ કડીની રંગવિજ્યના શિષ્ય. ‘મેઘાકાજલસંધ્યાદિનું વન’ (લે. ઈ. ૧૮૦૧ ‘થાવરકુમાર-સઝાય’ (લે. ઈ. ૧૮૧૩), ૩૭ કડીની ‘સંવેગઉપ સ. ૧૮૫૭, માગશર વદ ૯, મંગળવાર), “ગો ડોપાનાથ-અવન’ લક્ષણ-સઝાય’ (લે. સં. ૨૦મી સદી અ.), કડીનું “રીમંધર અને ૮ કડીના ‘શાંતિજિન સ્તવન’ના કર્તા. સ્વામી તને ૫ કડીની મહાવીર સ્વામીની સ્તુતિ (મુ.) મળે સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨૨. જૈમૂવિ : ૩(૨), ૩. છે. આ કૃતિઓના કર્તા કયા મેઘવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. મુપુગૃહસૂચી. [શ્રત્રિ .] કૃતિ : જિતમાલા. સંદર્ભ : ૧. લીંહસૂચી, ૨. હેજેજ્ઞાસૂચિ : ૧. ત્રિ] મેઘવિજ્યગણિ)શિષ્ય | ] : જૈન સાધુ. ૭ કડીની ઇરિયાવાહિની સઝાયર(મુ.)ના કર્તા. મેઘવિય-૧ ઈ. ૧૯૬૭માં હયાત] : તપગચ્છની જેન સોધુ. કતિ : પ્રાસપસંગ્રહ : ૧. વિવેકવિજયની પરંપરામાં માણિક્યવિજયના શિષ્ય. ‘મંગલકલશચોપાઈ' (ર.ઈ. ૧૯૬૭; કવિના હસ્તાક્ષરમાં)ના કર્તા. મેણ ]: બનાસકાંઠામાં રાધનપુરની બાજુમાં આવેલા સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). .ત્રિ. વોરાઇ ગામના રહીશ. કવિ ઈ. ૧૭૪૪ આસપાસ થયા હોવાની માહિતી મળે છે. તેઓ મુખ્યત્વે વંશાવળીઓ લખવાનું, મીઠા સાદે મેઘવિજય-૨ [ઈ. ૧૯૮૩માં હયાત) : જૈન સાધુ. લાભવિજ્યની તે વંશાવળીઓને બોલવાનું તથા તેમને સાચવવાનું કામ કરતા હતા. પરંપરામાં ગંગવિજયના શિષ્ય. ‘ચોવીશી ચોવીસીજિન-સ્તવન (૨. ઈ. તેમણે ભજન, છપ્પા તથા કવિત (૭ મુ.)ની રચના કરી છે. ૧૬૮૩; અંશત: મુ.)ના કર્તા. તેમના છપ્પા હરિજનોના મામેરા અને છાબના પ્રસંગે ગવાય છે. કૃતિ : જૈનૂસારનો : ૧. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, સંદર્ભ : જૈનૂકવિઓ : ૨. [.ત્રિ. ઈ. ૧૯૭૦ (રૂં.). મેઘવિજય-૩ ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૮મી સદી પૂર્વાધી: રામજી | ]: મોતીરામના શિષ્ય. ભજનતપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં કુપાવિયના (મ)ના તા. શિષ્ય વિજયપ્રભસૂરિને હસ્તે ઉપાધ્યાયપદ યશોવિજયના સમકાલીન. કૃતિ : ભજનસાગર : ૨. [કી.જે.] ન્યાય, વ્યાકરાણ, સાહિત્ય, જોતિષ અને આધ્યાત્મિક વિષયોમાં પારંગત. તેમની પાસેથી ગુજરાતી અને એકૃતમાં ઘણો મેર(મનિ : આ નામે ૭ કડીનું ‘એકાદશીનું સ્તવન (મુ.) તથા રાસાદિ કાવ્યો, ચરિત્રો અને નાટકો મળ્યાં છે, ૫ ઢાલમાં ૧૦૮ 16 ૨૫ કડીનું ‘નંદીશ્વર-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા મેરુ છે તે : ગ્રામના પાર્શ્વનાથના મહિમાન નિરૂપતી ‘પાર્શ્વનાથનામમાલા તીર્થ- મિશ્રિત છે. નથી. નિશ્ચિત થતું નથી. માળા’ (ર.ઈ. ૧૬૬૫, કવિના સ્વહરતાક્ષરમાં પ્રત; મુ.), ‘આહાર કૃતિ : ૧. ઐસંગ્રહ:૩; ૨. જૈપ્રાસ્તસંગ્રહ. ગવેષણા રાઝાય', દિગંબરોના વિરોધરૂપ ૩૯ કડીનું ‘કુમતિનિરો : મુપુગૃહસૂચી. [.ર.દ.] કરણ હુંડી સ્તવન’, ‘ચોવીસી (મુ.), ૪ ઢાળમાં વહેંચાયેલ “શ્રીવિયેદેવસૂરિનિર્વાણ-સ્વાધ્યાય (મુ.), પંચાખ્યાન', ‘વર્ષમહોદય’, ‘શાસન મેરુ(પંડિત)-૧ | ] : જૈન. ‘પુણ્યસારદીપક-સઝાય’, ‘જૈનધર્મદીપક-સઝાય’ અને ‘દશમત-સ્તવન'– ચોપાઇ'ના કર્તા. એ એમની કૃતિઓ છે. સંદર્ભ : દેસુરાસમાળા. [...] મેઘવર્ધન : મેરુ(પંડિત)-૧ ગુજરાતી સાહિત્યકોશ: ૩૨૫ For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ વાંકી સૂચી', ગ .ર.દ. ૪. ગુલ સાહિત્યમાં સમાજ મેરુ(મુનિ)-૨ | : તપગચ્છના જૈન સાધુ. કૃતિ : ૧. જૈકાસંગ્રહ; ૨. એરાસંગ્રહ :૩ (+સં.); ૩. પ્રાણા‘ચઉસરણ ટબા’ના કર્તા. ગુસંગ્રહ (+સં.). સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેર કે જૈન સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્યજ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', અગરચંદ નાહટા. વિકાસ, વિધાત્રી એ. વોરા, ઈ. ૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : '1; રિ.૨,દ. ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. પ્રાકારૂપરંપરા; ૭. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ. મેરુ-૩ | 1: મુંજાના શિષ્ય. ૪ કડીના ૧૯૭૮; []૮. જૈનૂકવિઓ : ૧, ૩(૧, ૨); ૯, જૈમગૂકરચના: ભજન(મુ.)ના કર્તા. ૧; ૧૦. મુપુગૃહસૂચી; ૧૧. હજૈજ્ઞાસૂચિ: ૧. [૨,૨.દ.] કૃતિ : ૧. અભમાલા; ૨, બૃહત્ સંતસમાજ ભજનાવલી, પુરુષ સ્તમદાસ બી. શાહ, ઈ. ૧૯૫૦(છઠ્ઠી આ.). [કી.જો | મેલા મ [ઈ. ૧૯૪૯માં હયાત: અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિનયલાભના શિષ્ય. ૩૦૩ કડીના મેરુઉદય ઈિ. ૧૮૫૮ સુધીમાં : જૈન સાધુ. ૫ કડીના ‘મહાવીર- ‘ચંદ્રલેખાતી-રાસ' (ર.ઈ. ૧૬૪૯)સં. ૧૭૦૫, માગશર વદ ૮, સ્તવન (ખીમાણાદિ) (લે. ઈ. ૧૮૫૮)ના કર્તા. ગુરુવાર)ના કર્તા. કૃતિને અંતે ‘મુનિ મહાવજી કહિ' એવી પંકિત સંદર્ભ : મુપુગૃહસૂચી. રિ.ર.દ. છે, તેમાં ‘મુનિ મહાવજી' કર્તાનું અપનામ છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. મેરૂતુંગ(સૂરિ) | ] : સંસ્કૃત ગ્રંથો પરના સંદર્ભ : ૧. ગુસારસ્વત; ૨. મરાસસાહિત્ય;]૩. બુદ્ધિ : ‘વ્યાકરણચતુષ્ક બાલાવબોધ' તથા ‘તદ્ધિત-બાલાવબોધ'ના કર્તા. ૨; ડિકૅલોંગ ભાવિ. આ મેરૂતુંગસૂરિ જો અંચલગરછના હોય તો એ મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય અને ઈ. ૧૩૪૭૪૯થી ઈ. ૧૪૧૫/૧૭ વચ્ચે થયેલા સંસ્કૃતના મેરુવિજ્ય : આ નામે ‘ગહેલી', “ધન્યાનગર-સઝાય', ૪ કડીની વિદ્વાન મેરૂતુંગ હોવાનું અનુમાન થઈ શકે. ‘પાર્શ્વનાથ-સ્તુતિ', ૨૭ કડીની ‘વલચીરી-પ્રસન્નચંદ્રઋપિ-સઝાય', સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;] ૨. જૈનૂકવિઓ : ૩(૨). [૨.૨,૬] ૩૪ કડીની ‘સાધુધર્માધિકાર-સઝાય', ૯ કડીની 'મુહપતિ-સઝાય' નામની રચનાઓ મળે છે. એમના કર્તા કયા મેરુવિજ્ય છે તે મેરૂતુંગ(સૂરિ)શિષ્ય [ઈ. ૧૪મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૫મી સદી નિશ્ચિત થતું નથી. પૂર્વાધ] : અંચલગચ્છના જૈન સાધુ. મૂળ પ્રાકૃત કૃતિ ‘નવતત્વ સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. રિ.ર.દ.| પ્રકરણ” પરના વિવરણના કર્તા. મેરૂતુંગસૂરિનો સમય ઈ. ૧૩૪૭ ૪૯-ઈ. ૧૪૧૫/૧૭ મળે છે. તેને આધારે તેમના શિષ્યનો સમય મેરુવિજ્ય-૧ [ઈ. ૧૭મી સદી ઉત્તરાધી : જૈન સાધુ. પંડિત ઈ. ૧૪મી સદી ઉત્તરાર્ધથી ઈ. ૧૫મી સદી પૂર્વાર્ધ સુધીનો ગણી વિજયના શિષ્ય. ૨૭/૩૯ કડીની ‘નવવીડ-સઝાય/બ્રહ્મચર્ય નવશકાય. વાડ-સઝાય શિયળની નવવાડ-સઝાય” (ર.ઈ. ૧૬૪૬/સં. ૧૭૮૨, સંદર્ભ : ૧. જૈમગૂકરચના : ૧; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો]. શ્રાવણ -; મુ.), ચોપાઇબદ્ધ ૩૧ કડીની ‘પરદેશી રાજાના દસ પ્રશ્નોની સઝાય' (ર.ઈ. ૧૬૬૯/સં. ૧૭૨૫, અસાડ સુદ ૩; મુ.), મેરુનંદન : આ નામે ‘જિનચરિ -ગીત’ મળે છે. તેના કર્તા કયા ૧૫ કડીની ‘શ્રાવકના ૩૬ ગુણની સઝાય’ (ર.ઈ. ૧૬૮૫; મુ.), ૧૬ મેરુનંદન છે તે નિશ્ચિત થતું નથી. કડીની ‘ઇરિયાવહીની સઝાય/ઇર્યાપથિકીમિથ્યાદુકૃત્યસઝાય/ મિચ્છામિ સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩-“કતિય ઐતિહાસિક દુક્કડ-સઝાયર(મુ), ૧૪ કડીની ‘ગજસુકુમાલની સઝાય’ (મુ.), ૩ ગીકા સાર’, સં. અગરચંદ નાહટા. રિ.ર.દઢાળમાં ૧૧/૧૬ કડીનું ‘નંદિપેણ મુનિનું ત્રિઢાળિયું,નંદિપેશ સઝાય’(મુ.), ૩૩ કડીનું પાર્શ્વનાથ-સ્તવન' (ર.ઈ. ૧૬૪૯/સ, મેરુનંદનઉપાધ્યાય)-૧૮, ૧૩૭૬માં હયાત) : ખરતરગચ્છના જૈન ૧૭૦૫, પોષ વદ ૧૦), ૧૧ કડીની ‘બાહુબલની સઝાયર(મુ.), સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં જિનદયસૂરિના શિષ્ય. ૬૦ ૧૫ કડીની “ચંદનબાળાની સઝાય’(મુ.), ૧૫ કડીની ‘મેતારમુનિકડીના આંતરપ્રાસવાળા દુહાબંધમાં રચાયેલા “જિરાઉલી જિરાપલ્લી સઝાયર(મુ.) એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી રાજસ્થાની ગુજરાતીપાર્શ્વનાથ-ફાગુ' (ર.ઈ. ૧૩૭૬; મુ.), જિનોદય થયા પૂર્વેના કિશોર મિશ્ર ભાષામાં “નમીશ્વર રાગમાલા-સ્તવન” (૨.ઈ. ૧૬૪૭) પણ સમરના સંયમશી સાથેના દીક્ષા-વિવાહનું વર્ણન કરતું ઘાત મળે છે. અને ભાસમાં વિભાજિત ઝુલણાબંધની ૪૪ કડીનું ‘જિનોદય- કૃતિ : ૧. સ્તિકાસંદોહ: ૧; ૨. સમાલા(શા) :૨; ૩. સૂરિ-વિવાહલઉં' (ર.ઈ. ૧૩૭૬ના અરસામાં, મુ.), ૩૩ કડીનું જૈસસંગ્રહ(જૈ; ૪. જૈસસંગ્રહ(ન); ૫. મોસસંગ્રહ; ૬. સઝાય‘અજિતનાથ-સ્તવનઅજિત-વિવાહલો (મુ.), ૧૦ ૧૧ કડીનો માલા (પ); ૭, સઝાયમાલા, પ્ર. લલુભાઈ કરમચંદ, સં. ૧૯૨૧. ‘ગૌતમસ્વામી-છંદ', ૮ અને ૨૫ કડીની ૨ ‘સ્થૂલિભદ્રમુનીન્દ્રચ્છ- સંદર્ભ: ૧. દસ્તસંગ્રહ; ૨. પુન્હસૂચી; ૩. રામુહસૂચી : દાંસિ’ તથા ૩૧ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન'-એ કૃતિઓના કર્તા. ૪૨; ૬૪. લહસૂચી, ૫ હજૈજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] ૩૨૬ : ગુજરાતી સાહિત્યકોશ મેરુ(મુનિ)-૨ : મેરવિજય–૧ For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ગવિજયગણિ (૨ ઈ સવાર મુ), ૫ મેરવિ-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન ‘ભક્તામરકથા/ભક્તામરપ્રાકૃતવાર્તાવૃત્તિ/ભક્તામરસ્તોત્રવાર્તારૂપબાલાવ. સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં રંગવિજયગણિના શિષ્ય. ‘વસ્તુપાલ- બોધ’, ‘ભાવારિવારણ-બાલાવબોધ', “હેમચંદ્રસૂરિકૃત મૂળ સંસ્કૃત તેજપાલના રાસ' (ર.ઈ. ૧૬૬૫/સં. ૧૭૨૧, ચૈત્ર સુદ ૨, ગ્રંથ પર ૨૫૦૦ ગ્રંથાગ્રનો ‘યોગશાસ્ત્ર-બાલાવબોધ', બૌદ્ધ બુધવાર; મુ.), ૫૦૩ કડીનો ‘નવપદ-રાસ/શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૬૬ વિદ્વાન ધર્મદાસગણિકૃત અલંકારગ્રંથ પર “વિદગ્ધમુખમંડન-બાલાવસં. ૭૨૨, આસો સુદ ૧૦, ગુરુવાર), ૧૩૪૬ કડીનો ‘ઉત્તમ- બોધ', ૧૧૭૬ ગ્રંથાગનો ‘વૃત્તરત્નાકર-બાલાવબોધ' તથા નેમિચંદ્રકુમાર-રાસ' (ર.ઈ. ૧૬૭૬) તથા “નર્મદાસુન્દરી-રાસ” (૨.ઈ.૧૬૯૮; કૃત ‘ષષ્ટિશતક' પરનો ૭00 ગ્રંથાગનો બાલાવબોધ(મુ.)-એ મુ.)ના કર્તા. કૃતિઓના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન કૃતિ : ૧. “નર્મદાસુંદરી રાસ,-, ૨. વસ્તુપાલ તેજપાલનો જ્ઞાનભંડારોનું સૂચિપત્ર'માં ‘શીલોપદેશમાલા-બાલાવબોધ'ની ૨ ઈ. રાસ, પ્ર. સવાઇભાઈ રાયચંદ, ઈ. ૧૯૦૧. ૧૩૫૭ નોંધાઈ છે જે ભૂલ હોવા સંભવ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; કૃતિ : નેમિચન્દ્ર ભંડારી વિરચિત ષષ્ટિશતક પ્રકરણ-ત્રણ બાલાવ૪. મરાસસાહિત્ય; ] ૫. જૈનૂકવિઓ :૨; ૬. મુમુન્હસૂચી: ૭. બોધ સહિત, સં. ભોગીલાલ સાંડેસરા, ઈ. ૧૯૫૩ (સં.). હજૈજ્ઞાસૂચિ : ૧. [૨.૨.દ.| સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ: ૩, ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. ગુસાપ અહેવાલ : ૨૦; ૪. ગુસામધ્ય; ૫, ગુસારસ્વતો; ૬, જૈસાઇતિહાસ, મેરુવિજ્ય-૩ (ઈ. ૧૭૮૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ૭. મસાપ્રવાહ;]૮. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેર વિજયગણિના શિષ્ય. ગજસારમુનિકૃત ૪૩ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ ‘દંડકપ્રકરણ’ પરના સ્તબક (લે. ઈ. ૧૭૦૭)ના કર્તા. નાહટા; ]૯. જૈમૂકવિઓ : ૧, ૨, ૩(૨); ૧૦. ડિકૅટલૉગબીજે; સંદર્ભ : મુપુગૃહસૂચી. ર.ર.દ. ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. મુપુન્હસૂચી; ૧૩. લીંહસૂચી; ૧૪. હજૈજ્ઞાસૂચિ: ૧. [.૨દ] મેરુવિજ્ય-૪ [. : જૈન સાધુ. લાલવિયના શિષ્ય. કડીની ‘સચિતઅચિતપૃથ્વીની સઝાયર(મુ.)ના કર્તા. મેરુસુંદર(ગણિ)-૨ [ ]: જૈન સાધુ. મહિમાકૃતિ : ૧. મોસસંગ્રહ ૨. સઝાયમાલા(પ). T રિટર.દ.] સુંદરના શિષ્ય. ૧૬૩ કડીની કયવનની-સંબંધ’ એ કૃતિના કર્તા. મેરુવિજ્ય-૫]. ]: જૈન સાધુ. જિનવિજયના સંદર્ભ: ડિકૅટલૉગબીજે. [.ત્રિ શિષ્ય. ૧૫ કડીની “ધનાજીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ મોસસંગ્રહ. [૨.ર.દ.|| મેહમૂદ દરિયાઈ(સાહેબ) [જ. ઈ. ૧૪૬૮-અવ. ઈ. ૧૫૩૪] : મુસ્લિમ કવિ. વતન બીરપુર. મશાયખોની પરંપરામાં શેખ ચાંદબિન મેરુવિમલ [ઈ. ૧૮૫૨ સુધીમાં] : જૈન સાધુ, “યુગપ્રધાનત્રેવીસ- શેખ મહમ્મદ ગુજરાતીકાઝી હમીદ (ઉર્ફે આલંદા)ના પુત્ર. ગુજઉદય-સઝાય’ (લે.ઈ. ૧૮૫૨)ના કર્તા. રાતના સુલતાન બહાદુરશાહના અમલ દરમ્યાન કાઝી. ઈ. ૧૫૧૪માં સંદર્ભ : લહસૂચી. રિ.ર.દ] સુલતાન નારાજ થતાં હોદ્દો છોડી વતન બીરપુરમાં સ્થાયી વસ વાટ કર્યો. વફાત પહેલાં પિતાએ ખિલાફતનો ઝભો અર્પણ કરીને મેરુસુંદર(ઉપાધ્યાય)-૧ (ઈ. ૧૫મી સદી ઉત્તરાધી : ખરતરગચ્છના તેમના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. હિંદીની છાંટવાળી ગુજરાતી જન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વાચનાચાર્ય રત્નમૂર્તિની ભાષામાં, માનવજીવનને ખેતરનું રૂપક આપી મનુષ્ય અવતારને શિષ્ય. કશળ બાલાવબોધકાર. ૧૪૧ કડીના ' ઋષભદેવ-સ્તવને ઉજાળવાનો ઉપદેશ આપતાં ૨ ભજનો (મુ.) ઉપરાંત ‘મકામાતે શાસ્તવન-બાલાવબોધશત્રુંજ્યમંડનીયુગાદિદેવ-સ્તવન પરનો હિન્દીયા (મુ) નામના સંગ્રહમાં આ કર્તાની “જિકરી’ નામની લોકવાર્તાપ બાલાવબોધ' (ર.ઈ. ૧૪૬૨), જ્યકીતિસૂરિકૃત મૂળ પ્રિય થયેલી હિન્દી કૃતિઓ સંગૃહીત થયેલી છે. પ્રાકત ગ્રંથ પર ૬૦૦૦/૭૭૫૫ ગ્રંથાગ્રનો ‘શીલોપદેશમાલી- કૃતિ : બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૬૬ – ‘પંદરમા સૈકાના સૂફી પ્રકરણ-બાલાવબોધ' (૨.ઈ. ૧૬૪૯), 'પડાવશ્યકસૂત્રીશ્રાવકપ્રતિ- સંતકવિ કાઝી મેહમૂદ દરિયાઇ સાહેબ’, સૈયદ ઇમામુદ્દીન દરગાહક્રમણસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ. ૧૪૬૯. ૧૫૨૫, વૈશાખ સુદ ૫), વાલા. (સં.). [...] ગુજરાતી આલંકારિક સોમપુત્ર વામ્ભટકૃત અલંકારગ્રંથ પર વાગભટાલંકાર-બાલાવબોધ' (૨.ઈ. ૧૪૭૯), નદિષણકૃત મૂળ મેહો : જ મેઘ-1. પ્રાકૃત ગ્રંથ પર ‘અજિતશાંતિ-સ્તવન-બાલાવબોધ’, ‘કપૂરપ્રકરણબાલાવબોધ', અભયદેવસૂરિકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ પર ૫૦૦ મોકમ/મોહોકમ [ L]: દુહા અને છપ્પામાં ગ્રંથાગનો “પંચનિગ્રંથી સંગ્રહણી પ્રકરણ-બાલાવબોધ', “પ્રશ્નોત્તર- આવેલી ‘લક્ષ્મી-ઉમા-સંવાદ લક્ષ્મી-પાર્વતી-સંવાંદ(મ.)ના કર્તા. પદશતક કિંચિત્ પૂર્ણ’, મલધારી હેમચંદ્રસૂરિકૃત પ્રાકૃત ગ્રંથ પર ‘આલ્ફાબેટિકલ લિસ્ટ ઑવ મેન્યુદ્ધિ ઇન ઑરિએન્ટલ ઇન્સ્ટિદ000/૮૩૩૪ ગ્રંથાગનો “પુષ્પમાલાપ્રકરણ-બાલાવબોધ', 'સંબોધ- ટયૂટ: ૨ પ્રસ્તુત કૃતિની ૨ ઈ.૧૭૯૨ નોંધે છે, પરંતુ મુદ્રિતા સત્તર-બાલાવબોધ', મુનિ માનતુંગસૂરિકૃત ‘ભકતોમરમહાસ્તોત્ર’ પર કૃતિમાં કયાંય તે ઉપલબ્ધ નથી. મેરવિ -૨ : બોકમ/મોહોકમ ગુજરાતી સાહિત્યકોશ : ૩૨૭ For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : ૧. લક્ષ્મી પારવતિનો સંવાદ તથા કેવળરસ, પ્ર. કસ્તૂર- તેમના આયુષ્યકાળ (જ. ઈ. ૧૭૮૧૧૭૮૮ અને અવ. ઈ. ચંદ મુ. શા. ઈ. ૧૮૭૮; ૨. નકાસંગ્રહ. ૧૮૩૬/૧૮૫૮) નાંધાયો છે. પરંતુ એને કોઈ ચોક્કસ આધાર સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ :૨; ૨. ગૂહાયાદી. (કી.જો.] નથી. મોટાભાઈ [જઈ. ૧૭૦૪સં. ૧૭૬૦, ભાદરવા વદ ૫-]: તેમણે ‘દાણલીલા', દ્વાદશ મહિના', કેટલાંક પદો અને ગરબીઓ પુષ્ટિમાર્ગીય ભરૂચી વૈષ્ણવ ભક્તકવિ. જ્ઞાતિએ નાગર બ્રાહ્મણ. (સર્વ મુ.) તથા “ચાતુરીભાવલીલા’, ‘રાસલીલા” (ગરળ), વતન ગોધરા. મોટાભાઈનું મૂળ નામ વજેરામભાઈ હતું. તેમના શુંગાર અને વૈરાગ્યનાં સો ઉપરાંત પદો, નીતિબોધના છપ્પા, જન્મદિવસે ભગવદીઓ તેમનો ઉત્સવ કરે છે. તેમણે વ્યારાવાળા તિથિ, વાર, કુંડળિયા(હિદી)-એ કૃતિઓની રચના કરી છે. ગોપાલદાસભાઈ, મહમણિ મોહનભાઈ, ગોકુલભાઈ તથા બહેનજી કૃતિ : ૧. પ્રાકાસુધા : ૨ (સં.), ૩, ૪; ૨. બુકાદોહન : ૭; રાજનાં આધિદૈવિક સ્વરૂપનાં કાવ્યગ્રંથો તથા ધોળ રહ્યાં છે. ૩. ભજનરત્નાવલી, આત્મારામ જ. છતી આવાલા, ઈ. ૧૯૨૫. સંદર્ભ: ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુ સાહિત્યકારો. [કી.જો.] સંદર્ભ: ૧. ગુજૂકહકીકત, ૨. ગુસામધ્ય) ૩. પ્રાકૃતિ; ૪. ગૂહાયાદી. રિસો.] મોતી/મોતીરામ : આ નામે શક્તિવિષયક ગરબા અને પદો મળે છે. એમના રચયિતા માતાના કોઈ ભક્ત હોવાની સંભાવના છે. પણ મોતીવિજ્ય-૧ [ઈ. ૧૭૯૮માં હયાત] : જૈન સાધુ. નવિજયએ કોઈ એક કવિ છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે એમ નથી. ન્યાયવિજયના શિષ્ય. મૂળ હેમપ્રભસૂરિની “વિવેક મંજરીપ્રકરણવૃત્તિ મોતીરામ જતિને નામે ‘પટપંચાશિકા' નામની કૃતિ મળે છે. પરના સ્તબક (ર. ઈ. ૧૭૯૮(સં. ૧૮૫૪, કારતક સુદ ૨, શનિવાર)ને તેના કર્તા પણ કયા મોતીરામ તે નિશ્ચિત થતું નથી. કર્તા. આ સ્તબક પૂરી કરવામાં ચતુરવિજ્ય અને ભક્તિવિજય કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખી એ ગુરુબંધુઓનો પણ સહકાર હતો. આ સ્તબક ભૂલથી હેમપ્રભદાસ, ઈ. ૧૯૨૩૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, સં. દામોદર દાજી- ** સૂરિને નામે નોંધાયેલો છે. ભાઈ, ઈ. ૧૮૮૯. સંદર્ભ: મુપુન્હસૂચી. સંદર્ભ: ૧. પાંગુહસ્તલેખો. ૨.સી. મોતીવિજ્ય-૨ [ , ડાકા , [ ]: જૈન સાધુ. કીતિવિજ્યની મોતી-૧ [ 1 : હરિજન લોકકવિ. જ્ઞાનનાં પરંપરામાં કમલવિજયના શિષ્ય. ૭ કડીના “ચંદ્રપ્રભ-સ્તવન’(મુ.) પદ (૨ પદ મુ.)ના કર્તા. તથા તીર્થકરોનાં ૯ સ્તવનના કર્તા. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. શ્રીમાળી, ઈ. ૧૯૭૦ (સં.). રિ.સો.] સંદર્ભ : મુપુગૃહસૂચી. કિ.જા.) મોતીમાલુ ઈ. ૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ૭૩ કડીના “નેમિ- મોભારામ [ ] : આ સંત કવિ ઈ. ૧૭મી જિન-શલોકો’ (ર.ઈ. ૧૭૪૨/સં.૧૯૭૮; આસો વદ ૩૦)ના કર્તા. સદીના અંતમાં સુરતમાં થયો હોવાની માહિતી મળે છે. તેમણ સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુ- જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને પ્રેમ વિશે દિવ્યજ્ઞાનાત્મક પદો૯ મુ) રાસમાળા; [] ૪. જૈનૂકવિઓ : ૩(૨). કી.જો રચ્યાં છે. કૃતિ : ફાસ્ત્રમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૩૮–સંત મોભારામ અને મોતીરામ-૧ ઈ. ૧૮૩૪માં હયાત : ભરૂચના શ્રીમાળી વણિક. તેમને અપ્રસિદ્ધ સાહિત્ય', માણેકલાલ શં. રાણા (+સં.). કિી.જો.] એમની કાફી રાગના નિર્દેશવાળી, ૨૩ પદની ‘નરસિહ મહેતાના પિતાનું શ્રાદ્ધ (મુ.) તથી ૯ પદની ‘સુદામાચરિત્ર/સુદામાપુરી (મુ) મોરલીધર : જુઓ મુરલીધર. એમ ૨ પદમાળાઓ પ્રેમાનંદની તદ્વિષયક આખ્યાનકૃતિઓ સાથે મોરારસાહેબ) (જ. ઇ. ૧૭૫૮-અવ.ઈ. ૧૮૪૯ સં. ૧૯૦૫, નિરૂપણની દૃષ્ટિએ કેટલુંક સામ્ય ધરાવે છે. એ સિવાય “શામળ ચૈત્ર સુદ ૨ : રવિભાણ સંપ્રદાયના કવિ. રાજસ્થાનના થરાદમાં દાસનો વિવાહ', 'કુંવરબાઈનું મોસાળું/મામેરું' તથા અન્ય પદોની જન્મ. પૂર્વાશ્રમમાં થરાદના રાજપુત્ર માનસિહજી. અવટંકે વાઘેલા. રચના પણ એમણે કરી છે. રવિ(સાહેબ)ની વાણીથી પ્રભાવિત થઈ શેરખી અથવા જામનગરમાં કૃતિ : ૧. બુકાદોહન : ૭; ૨. મહાકવિ પ્રેમાનંદ તથા બીજા ભેખ લઈ ઈ. ૧૭૭૯માં તેમના શિષ્ય બન્યા. જામનગર પાસેના આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ખંભાળિયામાં કે ધ્રોળ પાસેના ખંભાળીડામાં જીવસમાધિ. ૧૯૨૨ ૩. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૦૨-‘સુદામાચરિત્ર અથવા પ્રેમલક્ષણા ભકિત, આત્મબોધ, જ્ઞાનબોધ, વૈરાગ્ય-ઉપદેશ, કૃપણ, સુદામાપુરી', ચમનલાલ એ. પારધી (સં.); ૪. ડિકૅટલૉગભાવિ. રિ.સો.] રામ ને શિવનો મહિમા આદિ વિવિધ વિષયો પરનાં માર્મિક ને ઊર્મિરસિત ૧૬૫ ઉપરાંત પદો(મુ) આ કવિનું મહત્ત્વનું સર્જન મોતીરામ-૨ [ ]: ગોધરા તાલુકાના શિવપુર છે. વિવિધ અલંકારો ને પ્રચલિત દૃષ્ટાંતોનો વિનિયોગ કરતાં તથા (શહેરા)ના ચિત્રોડા નાગર બ્રાહ્મણ. પિતા કડુજી. માતા કુશાલબાઈ. જુદા જુદા રાગોને પ્રયોજતાં આ સુગેય પદોનું સોરઠી-ગુજરાતી, મોટાભાઈ : મોરારસાહેબ) ૩૨૮: ગુજરાતી સાહિત્નથ For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ 6. હંલામાં થી (લે. ), 6 હિન્દી અને અરબી-ફારસી શબ્દોવાળું ભાષાપત પણ નોંધપાત્ર પ્રેમાનંદની કુંવરબાઈને મુકાબલે ઓછાબોલી અને વધારે શાલીન છે. તેમનાં ઘણાં પદો લોકપ્રિય થયેલાં છે. છે. હાસ્યમાં પ્રેમાનંદ જેટલી શકિત કવિ અહીં બતાવતા નથી, તો પદો ઉપરાંત આ કવિની, જ્ઞાનબોધ ને ભકિતપ્રેમની અન્ય પણ નરસિહની હેલનું ચિત્રને નાગસ્ત્રીઓએ મામેરાના નિમંત્રણ રચનાઓ પણ મળે છે. એમાં ગરબી પ્રકારના ઢાળમાં રચાયેલી વખતે કંઈક હસીમજાકનો ખેલ જોવા મળશે એની ખુશાલીમાં પ્રેમલક્ષણા ભકિતની કૃતિ ‘બારમાસી (મુ) સિવાયની કૃતિઓ બતાવેલી ઉતાવળ એ આલેખનમાં કવિએ હાસ્યની કેટલીક શકિત મહદંશે હિંદીની કહી શકાય એવી છે. ચોપાઈ ને ભુજંગીમાં જરૂર બતાવી છે. જિગા] રચાયેલી 24 કડીની ‘ગુરુમહિમા', દશાશ્વરી છંદમાં રચાયેલી 43 કડીની જ્ઞાનચર્ચાની કૃતિ “ચિંતામણિ” (મુ.) અને જ્ઞાનબોધના 8 મોહન/મોહન(મુનિ)/મોહનવિજ્ય [ ]: જૈન સાધુ. કુંડળિયા(મુ.) આવી ગુજરાતીમિશ્ર હિંદી કૃતિઓ છે. મોહનને નામે હિન્દી-ગુજરાતી-મિશ્ર ભાષામાં 162 દુહામાં રચાયેલી કતિ : 1. ગુહિલાણી (સં.); 2. દુર્લભ ભજનસંગ્રહ, ગોવિદ- “પષ્ટિશતકના દોહા/ષષ્ટિશતક ભાષા-દુહા’ (લે. ઈ. 1875), 5 ભાઈ રા. ધામેલિયા, ઈ. 19583, ભાણલીલામૃત (+સં); 4. કડીનું “અજિતનાથ-સ્તવન'(મુ.), 6 કડીનું. ‘શાંતિનાથજિન-સ્તવન યોગદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ 5., ઈ. (મુ.), 26 કડીની રુકિમણીની સઝાયર(મુ.), 7 કડીની જંબુ૧૯૭૬ (ચોથી આ.) (સં.); 5. રવિ, ભાણ અને મોરારસાહેબની સ્વામી વિષયક ‘ગહૂલી (મુ), મોહનમુનિને નામે 27 કડીની ‘બંધક વાણી, સં. નાનાલાલ પ્રા. વ્યાસ, ઈ. 1950; 6. રવિભાણ સંપ્ર- ઋષિ-સઝાય’ (લે, ઈ. 1842; મુ) અને મોહનવિજયને નામે તે દાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં. 1989, 7. સોસંવાણી(સં.). કડીની ‘વિજયકામાસૂરિ-સઝાયર(મુ.), 4 કડીની ‘વિમલાચલ-વસંત સંદર્ભ : 1. ગુસંતો; 2. ગુસામધ્ય; 3. ગુસારસ્વતો; 4. (લ. સં. ૧૯મું શતક અનુ.)-એ કૃતિઓ મળે છે, પણ તે કયા ગુહિદન. ર.સી.] મોહન/મોહન(મુનિ)/મોહનવિજય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. મોહક/મોલ્લા/મોહનઈ. ૧૬૦૬માં હયાત]: જૈન સાધુ, જીવષિગણિની નાનજી સાધુને નામે મુકાયેલું 5 કડીનું ‘ઋષભજિન-સ્તવન શિષ્ય. “પપાતિક-સૂત્ર-બાલાવબોધ' (ર.ઈ. ૧૬૦૬/સં. 1662, મોહન(નિ) અથવા નારાયણની કૃતિ જણાય છે. જુઓ નારાયણ. બીજો ચૈત્ર વદ 11), 32 કડીના ‘લોકનાલિકા દ્વાત્રિશિકા-પ્રકરણ” | કૃતિ : ૧.ઐસમાલા : 1; 2. ગહૂલી સંગ્રહનામા : 1, પ્ર. ખીમજી ઉપરના બાલાવબોધ (લે. સં. ૧૮મું શતક અનુ.)ના કર્તા. જેન ભી. માણેક, ઈ. 1891; 3. જિનગુણપદાવલી, પ્ર. જૈન ગુર્જર કવિઓ : ૩'માં મોહન(માહ)ને નામે નોંધાયેલ અનુયોગ શ્રેયસ્કર મંડળ, ઈ. 1925, 4, જિમપ્રકાશ; 5. સ્તિસંગ્રહ; દ્વારસૂત્ર' પરના બાલાવબોધન કર્તા પણ આ કવિ લાગે છે. 6. જૈરસંગ્રહ; 7. જૈસસંગ્રહ(ન); 8. મોસસંગ્રહ, 9. સજઝાયસંદર્ભ : 1. જૈનૂકવિઓ : 3(2); 2. મુપુગૃહસૂચી, 3. હેજે- માલા (શ્રા) : 1; 10. સજઝાયમાળા (5); 11. સસન્મિત્ર (ઝ). જ્ઞાસૂચિ : 1. [કા.શા.] સંદર્ભ: 1. જૈનૂકવિઓ : 3(2); 2. મુપુગૃહસૂચી; 3. લીંહ‘મોસાળા-ચરિત્ર’ રિ. ઈ. ૧૬૫ર/સં. 1708, ચૈત્ર વદ 13. સૂચી; 4. હેજેજ્ઞાસૂચિ : 1. (કા.શા] શનિવાર] : ચોપાઈ, દુહા અને સવૈયાની દેશીઓમાં રચાયેલું 18. મોહન (માહન–૧ : જુઓ મોહક/મોહા. 21 કડવાંનું વિશ્વનાથ જાનીનું આ આખ્યાન(મુ.) નરસિહજીવનના મામેરાના પ્રસંગ પર આધારિત છે. પ્રેમાનંદ પૂર્વ મામેરા- મોહન-૨ [ઈ. ૧૬૧૩માં હયાત : અવટંકે ભટ્ટ. રામકબીર સંપ્રવિષયક રચાયેલી કૃતિઓમાં કથાપ્રસંગને વિશેષ રૂપે બરોબર ખીલવી દાયના સંતકવિ. સંત પદ્મનાભના ચરિત્રનો ઇતિહાસ આપતું કડવાંબંધવાળી કદાચ આ પહેલી કૃતિ છે. નરસિહની રથનું વર્ણન, 28 કડવાંનું ‘પદ્મનાભ-ચરિત્ર' (ર.ઈ. ૧૬૧૩/સ. 1669, કારતક સાસરિયાં ને નાગરસ્ત્રીઓની હાંસી, કુંવરબાઈની ચિંતા, નરસિહની સુદ 15, ગુરુવાર; મુ) અને ‘પદમવાડીનું વર્ણન' (2. ઈ. 1614) ઈશ્વરશ્રદ્ધા, સમોવણ માટે ભગવાને વરસાવેલો વરસાદ, પહેરા- સં. 1600, માગશર સુદ 5, રવિવાર; મુ.)-એ કૃતિઓના કર્તા. માણીની યાદીમાં લખાવાયેલા 2 પથ્થર વગેરે મહત્ત્વનો પ્રસંગ- કતિ : જીવણવાણી, અસો-કારતક 2033-34- ભગવાન બીજ એકસાથે આ કૃતિમાં મળે છે, જેને પછી પ્રેમાનંદે પોતાના પદ્મનાભ ચરિત્ર', 'પદમવાડીનું વર્ણન’, સં. ભકત જગમોહનભાઈ મામેરૂમાં વધારે રસિક રીતે ખીલવ્યાં. જો કે ઘણી જગ્યાએ કથાનાં શામળભાઈ. રસબિંદુઓને ખીલવવામાં કે પાત્રમનની લાગણીને નિરૂપવામાં સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ. 1982. કવિ પ્રેમાનંદની બરોબરી કરે છે અને કયારેક પ્રેમાનંદથી પણ [કી.જો] વધારે અસરકારક બને છે. નરસિહજીવનના આ પ્રસંગમાં રહેલા ચમત્કારના અંશોને ગૌણ મોહન(જનમોહન)-૩ [ઈ. 1782 સુધીમાં : “સ્નેહલીલા' (લે. ઇ. કરી નરસિંહના વ્યક્તિત્વમાં રહેલાં કૃષ્ણસમર્પણભાવને વધારે ઉપ- ૧૭૮૨)ના કર્તા. સાવી કવિએ એને ભકિતરસની કૃતિ બનાવી છે. એક તરફ ભકતની સંદર્ભ: 1. ગૂહાયાદી; 2. ફૉહનામાવલિ. [શ્રત્રિ] શ્રદ્ધા, અને બીજી તરફ શ્વસુરગૃહના સંબંધીઓનો અને સમસ્ત નાગર જ્ઞાતિનો ઉપહાસ એ બેની વચ્ચે મુકાયેલી કુંવરબાઈ મોહન-જમોહનવિજ્ય [ઈ. ૧૭મી સદીના ઉત્તરાર્ધ–ઈ. ૧૮મી ગુજરાતી સાહિત્યકોશ : 329 મોહક/મોહા/મોહન : મોહન-જમોહનવિજ્ય ગુ. સા.-૪૨ For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ - 1372 કલાક માસ સુદી માનવતી-રાસ નો સદીનો પૂર્વાર્ધ : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની ઑઇ : 28. કેટલૉગગુરા, 9, જૈનૂકવિઓ :2; 3(2); 10. પરંપરામાં કીતિવિજ્ય-માનવિજ્ય રૂપવિજ્યના શિષ્ય. 31 ઢાળનો જેહાપ્રોસ્ટા; 11, ડિકૅટલૉગબીજે; 12, ડિકૅટલૉગભાઈ : 19(2); ‘હરિવાહનરાજા-રાસ' (ર. ઈ. ૧૬૯૯/સં. 1755, કારતક વદ 9), 13. ડિકૅટલૉગભાવિ; 14. મુમુન્હસૂચી, 15. લીંહસૂચી: 16. “રત્નસાસો/વિજય રત્નસૂરિ-રાસ” (2. ઈ. 1782), સત્ય વચનનો હજૈજ્ઞાસૂચિ : 1. [કા.શા.] મહિમા દર્શાવતો 47 ઢાળનો ‘માનતુંગમાનવતી-રાસ” (૨.ઈ. ૧૭૦૪/સં. 1760, અધિક માસ સુદ 8; મુ.), 4 ખંડમાં વિભકત મોહન-૫ [ ] : જૈન સાધુ. ઉત્તમના શિષ્ય. 66 ઢાળ ને 1372 કડીનો ‘રત્નપાલચરિત્ર/રત્નપાલ-રાસ/રત્નપાલ 6 કડીના ‘શંખેશ્વર-સ્તવન (મુ)ના કર્તા. ઋષિ-રાસ/રત્નપાલ વ્યવહારિયાનો રાસ” (2. ઈ. ૧૭૦૪/સં. કૃતિ : શંસ્તવનાવલી. કિા.શા.] 1760, માગશર સુદ 5; મુ), શીલમહિમાનો બોધ કરતો ‘ગુણસુંદરીનો રાસ/પુન્યપાલગુણસુંદરી-રાસ” (2. ઈ. ૧૭૦૭/સં. મોહન-૬ | ] : વિદ્યાથી પ્રાપ્ત થતા ૧૭૬૩,-સુદ 11), 63 ઢાળનો ‘નર્મદાસુંદરી-રાર” (2. ઈ. 1708 ચીકા ક ડ aa ગુણોનો બોધ આપતી ચોપાઈની 212 કડીની ‘શિક્ષા'ના કર્તા. ગુણોન સં. 1764, પોષ વદ 13; મુ.), પ્રશ્નોત્તર-સમુચ્ચય' (2. ઈ.૧૭૨૬ - સંદર્ભ : 1. ગૂહાયાદી; 2. ફોહનામાવલિ :2. શ્રિત્રિ] સં. 1782, વૈશાખ સુદ 15), માણસ જે કંઈ સારુંનરસું મોહનદાસ ] : પદોના કર્તા. ભોગવે છે એ પૂર્વજન્મનાં કૃત્યોને પરિણામે જ એવો બોધ સંદર્ભ : 1. ગૂહાયાદી; 2. ફોહનામાવલિ. [.ત્રિ] આપતો, 4 ઉલ્લાસમાં વિભકત, 107 ઢાળ ને 2685 કડીનો ચંદ્રકમારની રસિક પણ પ્રસ્તારી કથા રજૂ કરતો ‘ચંદ્ર-ચરિત્ર/ચંદ- મોહનવિજ્ય-૧ : જુઓ મોહન-૪ નૃપતિ-રાસ/ચંદરાજાનો રાસ(ર. ઈ. ૧૭૨૭/સં. 1783, પોષ સુદ 5; મુ.), 4 કડીનું ‘ગોડી પાર્શ્વનાથનું સ્તવન’(મુ), ‘ચોવીશી (મુ.), મોહનવિજ્ય-૨ | ] : જૈન સાધુ. કમલવિજયના 6 કડીનું ‘નેમિનાથ-સ્તવન (મુ.), બહેનના મર્મવચનથી વીંધાઈને શિષ્ય 6 કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન (મુ.), 7 કડીના ‘શાંતિનાથનું અભિમાન રૂપી ગજ પરથી નીચે ઊતરી, શેષ કર્મોનો ક્ષય કરી જીવન(મુ.) અને 5 કડીના ‘શ્રેયાંસનાથજિન-સ્તવન (મુ.)ના કર્તા. મોક્ષસુખ પામતા બાહુબલિની 12 કડીની ‘બાહુબલિની સઝાય’ કૃતિ : 1. જેસંગ્રહ; 2. દેસંગ્રહ. [કા.શા] (મુ), પાટણના જૈન સંઘે શ્રી વિજય રત્નસૂરિને પોતાને આંગણે પધારવા વિનંતિ કરી એને વિષય બનાવતી 19 કડીની ‘વિયે- મોહનવિજ્ય-૩ [ ] : તપગચ્છના જૈન સાધુ. રત્નસૂરિ-સઝાય” (મુ.), 6 અને 7 કડીનાં અનુક્રમે 2 “શંખેશ્વર ગુલાલવિજયના શિષ્ય. 15 કડીની પ્લવંગમ છંદની દેશીમાં રચાયેલી, પાર્શ્વનાથ-સ્તવન” (મુ.), 5 કડીનું ‘શત્રુંજય-સ્તવન/સિદ્ધાચલ-સ્તવન’ આંતરપ્રાસ, પ્રાસાનુપ્રાસ જાળવતી શ્રાવણથી અસાડ સુધીના બાર (મુ.) તેમ જ વસંત વિશેનાં કેટલાંક છૂટક કાવ્યો (મુ.)ના કર્તા. માસના નેમિવિરહને વર્ણવતી ‘નેમરાજિમતી-બારમાસા(મુ.)ના કર્તા. કૃતિ : 1. ચંદરાજાનો રાસ, પૂ. શ્રાવક ભીમજી માણેક, ઈ. કૃતિ : પ્રામબાસંગ્રહ : 1. 1888; 2. વાંદરાજાનો રાસ, સં. અમૃતલાલ સંઘવી, ઈ. 1939; સંદર્ભ : 1. ગુસાઇતિહાસ:૨; 2. જૈસાઇતિહાસ. કિ.શા] 3. નર્મદાસુંદરીનો રાસ, પ્ર. ભીમસિહ માણેક, ઈ. 1898; 4. માનતુંગમાનવતી-રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ,; 5. માનતુંગ રાજા મોહનવિજ્ય-૪ [ ] : જૈન સાધુ રત્નઅને માનવતી રાણીનો રાસ, સં. ભીમજી માણેક, ઈ. 1906; 6. વિજયના શિષ્ય. 14 કડીના “શંખેશ્વરજીને વિનતિ રૂપે સ્તવન રતનપાલ વ્યવહારિયાનો રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ,-; ] 7. આત્મહિતશિક્ષાભાવના, સં. કÉરવિજ્યજી મહારાજ, ઈ. 1918; કૃતિ : ચૈસ્તસંગ્રહ : 2. [ કા.શા.] 10. અસમાલા : 1; 11. કવિતાસારસંગ્રહ, પ્ર. નાથાભાઈ લલ્લુ- ગોવિયા | ] : જૈન સાધુ. રત્નસુંદરના ભાઈ, ઈ. 1882; 12. ચૈત્યવંદન ચોવીશી, પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર | શિષ્ય. 9 કડીના ‘સિદ્ધિચક્ર-સ્તવન (મુ.)ના કર્તા. આશ્રામ, ઈ. 1940; 13. ચૈસ્તસંગ્રહ : 2; 14. ચોવીસ્તસંગ્રહ; કૃતિ : 1. પૂજાસંગ્રહ, પ્ર. ધીરજલાલ પ્રા. શ્રોફ, ઈ. 1936; 15. જિનગુણપદાવલી, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ. 1925; 2. સસન્મિત્ર(ઝ). [કા.શા.] 16. જિભપ્રકાશ; 17. જિસ્તમાલા; 18. જિસ્તસંગ્રહ; 19. જૈકાપ્રકાશ : 1; 20. જંકાસંગ્રહ 21. જંકાસાસંગ્રહ; 22. મોહનવિજ્ય-૬[ ] : જૈન સાધુ. હંસવિજયના મ્રપુસ્તક : 1; 23. જેસંગ્રહ; 24. દસ્તસંગ્રહ; 25. પ્રાસં૫- શિષ્ય. 9 કડીની ‘ઓળીની સઝાય/શ્રીપાળમયણાધ્યાન-સઝાયલ.સં. સંગ્રહ : 1; 26, લધુ ચોવીશી વીશી સંગ્રહ, પ્ર. કુવરજી આણદજી, ૧૯મી સદી અનુ.મુ)ના કર્તા, -: 27. શસ્તવનાવલી; 28. સન્મિત્ર(ઝ); 29, જેનયુગ, મહી- કતિ : મોસસંગ્રહ. કાગણ ૧૯૮૪-પ્રાચીન જૈન કવિઓનાં વસંત વર્ણન', સં. તંત્રી. સંદર્ભ મપગvસચી [કા.શા.] સંદર્ભ : 1. કવિચરિત્ર; 2. ગુજૂકહકીકત; 3. ગુસાઇતિહાસ : 2; જ. ગુસામધ્ય) 5 ગુસારસ્વતો; 6, મરાસસાહિત્ય; [] 7. આલિસ્ટ- મોહનવિમલ [ઈ. ૧૭૦૨માં હયાત) : તપગચ્છના જૈન સાધુ. 330 : ગુજરાતી સાહિત્યકોશ મોહન-૫ : મોહનવિમલ For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ કર્તા. માનવિમલ-રામવિમલ-જ્ઞાનવિમલના શિષ્ય. “વૈરીસિહકુમાર (બાવના થાય છે. સીધા પ્રચારબોધથી પણ મહદ્ અંશે કવિ મુકત રહ્યા છે. ચંદની)-ચોપાઈ' (ર. ઈ. ૧૭૦૨.સં. 1758, કારતક સુદ ૫)ના [જગા.] સંદર્ભ : 1. ગુસાઇતિહાસ : 2; [] 2. જંગકવિઓ : 3(2), મૃગાંકલેખા-રાસ’: વડતપગચ્છના જ્ઞાનસાગરસૂરિના શિષ્ય જૈન કવિ. કિા શા] વરચ્છની 401 કડીના આ રાસની ઈ. ૧૪૮૮ની પ્રત મળે છે, એટલે એની રચના એ પૂર્વે થઈ હોવાનું માની શકાય. મોહનશીલ(ગણિ) [ઈ. 1725 સુધીમાં : જૈન સાધુ. “પૂર્યાખ્યાન- દુહા, રોળા, ચોપાઈની દેશીઓમાં રચાયેલા આ રાસમાં રામબાલાવબોધ’ (લે. ઈ. ૧૭૨૫)ના કર્તા. ભકત હનુમાનની માતા અંજનાસુંદરીની જૈનકથાને અનુસરી સંદર્ભ : મુપુગૃહસૂચી. [કા શા. મૃગાંકલેખાનું ચરિત્ર આલેખાયું છે. ઉજૈની નગરીના શ્રેષ્ઠિ ધન સાગરની પુત્રી મૃગાંકલેખા સાગરચંદ્ર નામના શ્રેષ્ઠિપુત્ર સાથે મોહનસાગર | ]: અચલગચ્છના જૈન પરણી કેટલીક ગેરસમજોનો ભોગ બની પતિ અને શ્વસુરગૃહથી સાધુ. કલ્યાણસૂરિના શિષ્ય. જુદાં જુદાં તીર્થક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત તરછોડાઈ વિકટ સ્થિતિઓમાં મુકાયા છતાં પોતાના શીલને કેવી વલ પાન્ડાનાથનું સ્મરણ કરતાં 15 કડાની પોળનાથજીનો છેદ' રીતે પવિત્ર રાખે છે અને અંતે પતિના પ્રેમને પામે છે એ બતાવી (મુ)ના કર્તા. કવિએ કેટલાક ચમત્કાર અંશોથી યુકત આ કથામાં વૈર્ય અને શીલનું કૃતિ: પ્રાછંદસંગ્રહ. માહાભ્ય ગાયું છે. પ્રારંભકાળના નાના અને બોધાત્મક સંશોના સંદર્ભ : લીંહસૂચી. [કા શ. પ્રાધાન્યવાળા રાસાઓ ઈ. ૧૫મી સદી આસપાસ વિશેષ પ્રસંગ બહુલ અને વિસ્તારી બન્યા તે પરિવર્તનને સૂચવતો આ મહત્ત્વનો મોહોકમ : જુઓ મોકમ. રાસ છે. [ભા.વૈ.] ખજુદ્દીન [ ]: પઠાણ જ્ઞાતિના સંતકવિ. યાદેવ(સૂરિ)શિષ્ય [ઈ. 1519 સુધીમાં : જૈન સાધુ. 332 કચ્છના રહેવાસી. રવિભાણ સંપ્રદાયના અનુયાયી. તેમનાં પદોમાં ગુરુભકિતનો મહિમા અને જ્ઞાનની ખુમારી દેખાય છે. કડીની “ધન્યકથાચરિત્ર-ચોપાઈ' (લે. ઈ. ૧૫૧૯)ના કર્તા. સંદર્ભ : ઊમિનવરચના, મે 1975- ગુજરાતી સાહિત્યના સંદર્ભ: મુપુગૃહસૂચી. [કી.જો] મુસ્લિમ કવિઓ', ભૂલિકા જી, ત્રિવેદી. [કી જો] યશેશ્વર [ઈ. ૧૯૬૯માં હયાત] : જ્ઞાતિએ યજુર્વેદી બ્રાહ્મણ હોવાની સંભાવના. 450 કડીના રણછોડરાયજીનું ચરિત્ર/ભરત બોડાણાનું “મૃગાવતીચરિત્ર-ચોપાઈ/રાસ' [2. ઈ. 1612]: ખરતરગચ્છના જૈન આખ્યાન'ના કર્તા. કૃતિની એક પ્રતમાં રચના વર્ષ સં. 1825, સાધુ સકલચંદ્રના શિષ્ય સમયસુંદરકૃત દુહા અને સંગીતના રાગ- માગશર સુદ 11, શનિવાર એમ મળે છે, પરંતુ મેળની દૃષ્ટિએ નિર્દેશવાળી ચોપાઈની વિવિધ દેશીઓના 38 ઢાળની, ત્રણ ખંડમાં સં. ૧૮૨૫ને બદલે સં. 1725 સાચું છે એમ કહી 'કવિચરિત: વિભકત ને કવિ દ્વારા મોહનલ’ એવા અમરનામથી 3' આ કવિને ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું માને છે. ઓળખાવાયેલી આ રાકૃતિ(મુ.) ભગવાન મહાવીરના સમયમાં સંદર્ભ : 1. કવિચરિત : 3; 2. ગુસારસ્વતો; [] 3. ગૂહાયાદી; થઈ ગયેલા કૌશામ્બીનરેશ શતાનીકની રાણી મૂગાવતીના, જૈનોમાં 4. ડિકૅટલૉગબીજે. [કી.જો] સુપ્રસિદ્ધ, ઐતિહાસિક ચરિત્ર પર આધારિત છે. સગર્ભા મૃગાવતીને લોહીની વાવમાં સ્નાન કરવાનો જાગેલો ગતિવિજયશિષ્ય [ : જૈન સાધુ. ‘આદિનાથદોહદ, ભારંડ પક્ષી દ્વારા થયેલું મૃગાવતીનું અપહરણ, 14 વર્ષે સ્તોત્ર' (લે. સં. ૧૮મી સદી અનું.)ના કર્તા. રાજા-રાણીનું થયેલું પુનર્મિલન, મૃગાવતીના ચિત્રમાં સાથળનો તલ સંદર્ભ: મુપુન્હસૂચી. [કી.જો] બતાવવા નિમિત્તે રાજાએ ચિત્રકારનો જમણો હાથ કાપી નાખવાની યતીન્દ્ર [ઈ. ૧૬૫૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નકરેલી શિક્ષા, મૃગાવતીથી કામમોહિત બનેલા ઉજજયિનીના રાજા ચંડપ્રદ્યોતની કૌશામ્બીનરેશ પર ચડાઈ, શતાનીકના મૃત્યુ પછી સારગણિની પરંપરામાં હેમનંદનના શિષ્ય. દશવૈકાલિક' પરના બાલાવબોધ (. ઈ. ૧૬૫૫)ના કર્તા. મહાવીર સ્વામીના સમવરણ પ્રસંગે મૃગાવતીએ લીધેલી દીક્ષા અને સંદર્ભ : 1. જૈસાઇતિહાસ; 2. યુજિનચંદ્રસૂરિ. અંતે તેને પ્રાપ્ત થયેલું કેવળજ્ઞાન-એ મૃગાવતીજીવનના મુખ્ય કથા [કી.જો] પ્રસંગોની વચ્ચે કેટલીક અવાંતરકથાઓ ગૂંથી કવિએ આ કૃતિને યદુરામદાસજદુરામદાસ [ઈ. ૧૯મી સદી પૂર્વાધ : માતાના કામ પર શીલના વિજયની ધર્મબોધક કથા બનાવી છે. ભકત. જ્ઞાતિએ બ્રાહ્મણ અને અમદાવાદના વતની હોવાનું અનુમૃગાવતી સૌંદર્યવર્ણન, મૃગાવતીનો વિરહવિલાપ કે કૌશામ્બી- માન થયું છે. આ કવિએ અંબા, બહુચરા, ત્રિપુરા, મહાકાળી નગરીવર્ણન, શબ્દ ને અર્થના અલંકારો, રૂઢિપ્રયોગો, કહેવતોનો વગેરે માતાનાં વિવિધ સ્વરૂપોનું ભકિતગાન કરતી અનેક કૃતિઓ યથેચ્છ વિનિયોગ, સિંધ પ્રાંતની બોલી અને અન્ય ભાષાઓના રચી છે. તેમાં માતાના પરચાને વર્ણવતા ગરબા વિશેષ ધ્યાનપાત્ર ઉપયોગ એ સૌમાં કવિની કવિત્વશકિત અને ભાષાપ્રભુત્વ પ્રગટ છે. 83 કડીના “અંબાજીના પરચાનો ગરબો/સંઘનો ગરબો (મુ.)માં મોહનશીલ(ગણિ) : યદુરામદાસજદુરામદાસ ગુજરાતી સાહિત્યકોશ : 331 For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ તરગચ્છની સાગરશાખાના - સાધુ. જિનચંદની પરંપરા ; 2. “અબિકેન્દ્રશેખર 1636, 3 અપાઈ' ( અને એમણે અંબામાતાએ સતયુગ અને ત્રેતાયુગમાં આપેલા પરચાનો કવિ શીધરે પૂર્ણભદ્રના ‘પંચાખ્યાન'નો શબ્દશ: અનુવાદ કર્યો સંક્ષેપમાં પરિચય કરાવી કલિયુગમાં અમદાવાદના પ્રસિદ્ધ શેઠ નથી. આ કૃતિમાં કેટલેક સ્થળે ભાષાંતર તો કેટલેક સ્થળે ભાવાનુવાદ હેમાભાઈ અને હઠીભાઈએ કાઢેલા સંઘને તારંગાની યાત્રાએ જતાં તો ક્યાંક સંક્ષેપ થયેલો જોવા મળે છે. વળી, બને કથાઓમાં ઈ. ૧૮૪૩માં થયેલા પરચાનું વીગતે વર્ણન કર્યું છે. આ કૃતિ ઈ. થોડો ફેરફાર પણ દૃષ્ટિગોચર થાય છે, આમ છતાં અન્ય કોઈ ૧૮૪૩માં કે તે પછીના તરતના અરસામાં રચાયેલી જણાય છે. પણ પાઠપરંપરાની તુલનાએ કવિએ સવિશેષ અનુસરણ પૂર્ણ‘વૈલોચનનો ગરબો (મુ.)માં પણ વૈલોચન નામના વણિકને થયેલો પ્રભનું જ કર્યું છે. પંચતંત્રના ઉપલબ્ધ ગદ્યાનુવાદ કે પદ્યાનુત્રિપુરામાતાનો પરચો વર્ણવાયો છે, તો 37 કડીના ‘ઉત્પત્તિનો વાદમાં આ કૃતિ સૌથી જૂની છે. ગરબો (મુ.), 35 કડીના ‘અંબિકાના સ્થાનકનો ગરબો (મુ.) કૃતિ : યશોધીરકૃત પંચાખ્યાન બાલાવબોધ : 1, પ્રથમતંત્ર, સં. વગેરેમાં પણ પરચાનાં કથાવસ્તુ ગૂંથાયાં છે. આ ઉપરાંત ગરબો, ભોગીલાલ જ, સાંડેસરા અને સોમાભાઈ ધૂ. પારેખ, ઈ. 1963 સ્તુતિ, મહિના, વાર વગેરે પ્રકારની કવિની અનેક કૃતિઓ મુદ્રિત (સં.). મળે છે. ‘મહિના” માતાજીના હોઈ આસોથી શરૂ થાય છે તે નોંધ- સંદર્ભ : 1. ગુસાઇતિહાસ : 2; પંચતંત્ર, સંપા. ભોગીલાલ જ. પાત્ર છે. કવિની ભાષામાં કવચિત્ હિદીની છાંટ વરતાય છે. સાંડેસરા, ઇ. 1949; ] 3. ડિકૅટલૉગભાવિ. [ભો.સાં.] ‘જદુરામદાસ’ નામછાપ ધરાવતી 4 કડવાંની “રામવિરહ' નામની કૃતિ(મુ.) મળે છે તે આ કવિની રચના હોવાની શક્યતા છે. યશોલો મઇિ. ૧૭મી સદી ઉત્તરાધ: ખરતરગચ્છની કૃતિ : 1, અંબીકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. બુકસેલર સાકર- જૈન સાધુ. જિનચંદની પરંપરામાં ગુણસેનના શિષ્ય, “સનકુમારલાલ બુલાખીદાસ, ઈ. 1923) 2. “અબિકેન્દુશેખરકાવ્ય, પ્ર. ચોપાઇ (ર.ઈ. ૧૬૮૦/સં.૧૬૩૬, શ્રાવણ સુદ 11), 36 ઢાળની બાલાજી ભ. દવે, ઈ. 1894, 3. પ્રાકાસુધા : 2, 4, શ્રીમદ “ધર્મસેન-ચોપાઈ' (ર.ઈ. ૧૬૮૪/સં. 1740; જેઠ સુદ 13) ભગવતીકાય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ. 1889, અને ‘અમરદત્ત મિત્રાનંદ-રાસ’ના કર્તા. સંદર્ભ : 1. કવિચરિત :3; 2. શાકતસંપ્રદાય, નર્મદાશંકર સંદર્ભ : 1. મરાસસાહિત્ય; ] 2. જૈમૂકવિઓ : 3(2). મહેતા, ઈ. 1932; ] 3. વ્હાયાદી; 4. ફહનામાવલિ : 1. શિ.ત્રિ] [.ત્રિ] યશોવર્ધન૧ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ]: યશકીતિજ(ભટ્ટારક) [ઈ. ૧૭૯માં હયાત] : જૈન સાધુ. ‘સમ્યકત્વ ખરતરગચ્છની ખેમાશાખાના જૈન સાધુ. સુગુણકીતિની પરંપરામાં કૌમુદી-ચોપાઈ' (ર.ઈ. 1795) તથા “ચંદ્રપ્રભુ-ચરિત્ર' (ર.ઈ. રત્નવલ્લભના શિષ્ય. 32 ઢાલના ‘ચંદનમલયાગિરિ-રાસ' (ર.ઈ. ૧૭૯૯)ના કર્તા. ૧૬૯૧/સં. 1747, શ્રાવણ સુદ 6), 'જબૂસ્વામી-રાસ' (ર.ઈ. સંદર્ભ : પાંગુહસ્તલેખો. 1695), ‘વિદ્યાવિલાસ-રાસ' (ર.ઈ. ૧૭૦૨/સં. 1758, કારતક સુદ 2) અને 8 કડીના “નેમિનાથ-ગીત’ના કર્તા, થશલાભ(ગણિ) : આ નામે હિન્દીની અસરવાળી ‘સુમતિ-છત્રીસી સંદર્ભ : 1. મરાસસાહિત્ય: [] 2, જૈનૂકવિઓ : 2, 3(2); 3. (મુ) મળે છે. એ ખરતરગચ્છના ગુણસેનના શિષ્ય યશોલોભની મુપુગુહસૂચી. શિ.ત્રિ] હોવાની સંભાવના છે. કૃતિ : જ્ઞાનાવલી - શિત્રિ] યશોવિજ્ય(ગણિ) : ‘તત્ત્વાર્થસૂત્રતત્ત્વાર્થાધિગમસૂત્ર' પર ગુજરાતી સ્તબક (લે. ઈ. 1705) રચનાર યશોવિજય–૨ હોવાનો તર્ક થયો યશકીતિ ઈિ. ૧૮૦લ્માં હયાત] : જૈન. ‘પાંચ ઇન્દ્રિયસંવાદ-રાસ છે પણ એનું નિશ્ચિત પ્રમાણ મળતું નથી. (૨.ઈ.૧૮૦૯)ના કર્તા. સંદર્ભ : 1. સાઇતિહાસ;] 2. જૈનૂકવિઓ :2, 3(2); 3. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : 1. શિ.ત્રિ] મુપુગૃહસૂચી. રિ.સો.] થશ:સોમશિષ્ય : જુઓ યશ:સોમશિગ જયસોમ. યશોવિજ્ય-૧ [ઈ. ૧૬૦૯માં હયાત] : જુઓ વિમલહર્ષશિષ્ય યશસ્વતસાગર : જુઓ જસસાગરશિષ્ય જસવંતસાગર. જશવિજય. યશોધર,યશોધર [ઈ. 1547 સુધીમાં] : પંડિત. સંભવત: બ્રાહ્મણ. યશોવિજ્ય-૨ [ઈ. 1622 સુધીમાં] : જૈનસાધુ. જસસાગરના પંચાખ્યાન-બાલાવબોધ' (લ, ઈ. 1547; મુ.)ના કર્તા. આ કૃતિ શિષ્ય. “ચંદ્રપ્રભજિન-સ્તવન’ લે.ઇ. ૧૬૨૨)ના કર્તા. પશ્ચિમ ભારતીય પંચતંત્રની જૈન મુનિ પૂર્ણભદ્રસંકલિત અલંકૃત સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : 1. (ર.સો.] પાઠપરંપરા ‘પંચાખ્યાન'નો જૂની ગુજરાતીમાં થયેલો રસળતો ગદ્યાનુવાદ છે. 5500 ગ્રંથા ધરાવતા આ બાલાવબોધનું ભાષા- યશોવિજ્ય(ઉપાધ્યાય)-૩/જશવિજ્ય [ઈ. ૧૭મી સદી] : તપગચ્છના સ્વરૂપ જોતાં કવિ ઈ. ૧૫મી સદીના પૂર્વાર્ધમાં થયા હોય એવી જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં નયવિજયના શિષ્ય. સંભાવના છે. માતા સૌભાગ્યદેવી. પિતા નારાયણ. જ્ઞાતિએ વણિક, ઉત્તર ગુજ૩૩૨ : ગુજરાતી સાહિત્ય યશકીતિઓ(ભટ્ટારક) યશોવિજ્ય(ઉપાધ્યાય)-૩ For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ રાતમાં પાટણ પાસેના કનોડું/કમોડુંના વતની. પૂર્વાશ્રમનું નામ ૧૬૮૨માં આરંભેલો ને તેમના અવસાનથી અધૂરો રહેલો ‘શ્રીપાળ જસવંત. ઈ. ૧૬૩૨માં નિયવિજય પાસે પાટણમાં દીક્ષા. ઈ. રાજાનો રાસ (મુ.) યશોવિજયે રચીને પૂરો કર્યો છે. તે કથાત્મક ૧૬૪૩માં અમદાવાદ ખાતે અષ્ટાવધાનનો પ્રયોગ કરી તેજસ્વી પ્રકારની એમની બીજી રચના ગણાય. મેધાનો પરિચય કરાવ્યો, એ પછી કાશી જઈ ન્યાય, મીમાંસા, કવિના શાસ્ત્રજ્ઞાનના આલેખનની દૃષ્ટિએ મૂલ્યવાન ગણાયેલો સાંખ્ય, વૈશેષિક આદિનો 3 વરસ અભ્યાસ કર્યો ને ત્યાંના વિદ્વાનો 17 ઢાળ અને 284 કડીનો ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ/દ્રવ્યગુણપાસેથી ‘ન્યાયવિશારદ'નું બિરુદ મેળવ્યું. ત્યાંથી વળતાં આગ્રામાં અનુયોગવિચાર' (ર.ઈ. ૧૬૫૫/સં. 1711, અસાડ- મુ)માં દ્રવ્ય, ચારેક વર્ષ રહી તર્કશાસ્ત્રોનું અધ્યયન કર્યું ને તાકિક શિરોમણિનું ગુણ અને પર્યાયનાં લક્ષણો ને સ્વરૂપનું વર્ણન અનેક સમુચિત પદ પામ્યા. ઈ. ૧૯૬૨માં અમદાવાદમાં વિજયપ્રભસૂરિએ વાચક દૃષ્ટાંતોથી થયેલું છે. 17 ઢાળ અને 286 કડીના ‘સમુદ્રવહાણઉપાધ્યાયનું પદ આપ્યું. ઈ. ૧૬૮૭માં ડભોઈમાં ચોમાસું અને સંવાદ/વિવાદ-રાસ’ (2 ઈ. 1661; મુ.)માં ગર્વિષ્ઠ સમુદ્ર સાથેના અનશન. સંભવત: એ જ વર્ષે અવસાન. વહાણના વાદવિવાદની રૂપકાત્મક કથા દ્વારા ગર્વત્યાગનો બોધ કાંતિવિજયકૃત ‘સુજસવેલી-ભાસ'માં મળતી ઉપરની વીગતોમાં થયેલો છે ને દૃષ્ટાંતાદિક અલંકારો તથા લૌકિક ઉકિતઓના થશોવિજયે ‘લઘુવયમાં લીધેલી દીક્ષાનું વર્ષ ઈ. 1632 નોંધાયેલું વિનિયોગથી કૃતિ આસ્વાદ્ય બની છે. છે. તેથી એમનો જન્મ ઈ. ૧૭મી સદીના બીજા-ત્રીજા દાયકામાં યશોવિજયે રચેલાં લાંબાં સ્તવનો બહુધા કશક સિદ્ધાંતવિચારનું થયો હોવાનું અનુમાની શકાય. બીજી બાજુ ન વિજયે તૈયાર પ્રતિપાદન કરવા યોજાયેલાં છે. જેમકે, 7 ઢાળનું ‘કુમતિમદગાલન કરેલા ઐતિહાસિક વસ્ત્રપટમાં ઈ. ૧૬૦૭માં યશોવિજયને ગણિપદ ટૂંઢકમતખંડન/પ્રતિમાસ્થાપનવિચારગમત વીર સ્તુતિરૂપ દોઢસો મળ્યાનો ઉલ્લેખ છે. એ હિસાબે એમનો દીક્ષા સમય એનાથી ગાથાનું હૂંડીનું સ્તવન” (૨.ઈ. ૧૬૭૭/સં. 1733, આસો સુદ ઓછામાં ઓછો પાંચેક વર્ષ પૂર્વેનો ને જન્મસમય ઈ. ૧૬મી સદી 10; મુ) તથા 6 ઢાળ અને 78 કડીનું ‘કુમતિખંડન/દશમતાધિકાર છેલ્લા 2 દાયકાનો અનુમાનવાનો થાય. ડભોઈના ગુરુમંદિરમાં વર્ધમાન જિનેશ્વર-સ્તવન” (2 ઈ. 1676/1678; મુ.) મૂર્તિપૂજામાં એમની પાદુકાઓ આગળ ઈ. 1689 (સં. 1745, માગશર ન માનનાર આદિ અન્ય ધાર્મિક મતોનો શાસ્ત્રીય ભૂમિકા સાથે સુદ ૧૧)નો નિર્દેશ એ એમની મૃત્યુતિથિ નહીં પણ પાદુકાWા- પરિહાર કરે છે, જો કે બીજી કૃતિ એમાંના કેટલાક ભાષાપ્રયોગો પનતિથિ હોવાનું સ્પષ્ટ થતાં હવે એમનું અવસાનવર્ષ સુજસવેલી- ને એમાં ગૂંથાયેલી પછીના સમયની માહિતીને કારણે યશોવિજયની ભાસમાંના અનશનકાળના આધારે ઈ. ૧૬૮૭ને સ્વીકારી શકાય. રચના હોવાનું શંકાસ્પદ લખાયું છે. 125 કડીનું ‘વીરજિન-સ્તવન યશોવિજ્ય જૈન પરંપરાના પ્રતિભાશાળી વિદ્વાન હતા, યોગ- (ર. ઈ. 1667) નોંધાયેલ મળે છે. તે ઉપર્યુક્ત 150 કડીના શાસ્ત્રના અભ્યાસી લેખે બીજા હરિભદ્રસૂરિ રૂપે તથા શ્રુતજ્ઞાનમાં સ્તવનથી જુદી કૃતિ છે કે કંઈ ભૂલ થયેલી છે તે નક્કી થઈ શકે બીજા હેમચંદ્રાચાર્ય રૂપે એમની ગણના થયેલી છે. જૈન શાસ્ત્રો એમ નથી. ઉપરાંત વૈદિક અને બૌદ્ધશાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરનાર તથા સંપ્ર- 6 ઢાળ ને 47 કડીનું ‘શાંતિજિન-સ્તવન” (૨.ઈ. 1676/1678; દાયમાં બદ્ધ ન રહેતાં નિર્ભયતાથી મત પ્રદર્શન કરનાર યશોવિજયે મુ) તેમ જ , 11 અને 17 ઢાળ તથા અનુક્રમે 42, 125, જૈનેતરોમાં પણ ઊંચી કોટિના સમન્વયકાર ને મૌલિક શાસ્ત્રકાર 350 કડીનાં 3 ‘સીમંધરજિન-સ્તવનો'(મુ) નિશ્ચય-નવ્યવહારાદિ તરીકે નામના મેળવેલી. વિષયક તૈયાયિક સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે ને તત્કાલીન લોકઆ વિદ્વાન કવિએ સંસ્કૃત, પ્રાકૃત, હિંદી ને ગુજરાતીમાં સમાજ તથા સાધુવર્ગમાં જોવા મળેલાં અંધશ્રદ્ધા, પાખંડ વગેરે પર અનેક ગદ્ય ને પદ્ય રચનાઓ કરેલી છે. તેમના સમગ્ર સાહિત્યનું પ્રહારો કરી જ્ઞાન અને ભકિતના શુદ્ધ માર્ગને પ્રબોધે છે. 12 ઢાળ વિષયવૈવિધ્ય ઘણું છે. જ્ઞાનમીમાંસા, ન્યાય, તર્કશાસ્ત્ર, પરમતસમીક્ષા અને 62 કડીનું નામસ્મરણરૂપ ‘મૌન એકાદશીનું ગળણું દોઢસો અધ્યાત્મવિચાર, ભકિત-ચરિત્ર-ગાન, ધર્મોપદેશ તેમજ તત્કાલીન કલ્યાણકનું સ્તવન' (ર.ઈ. ૧૬૭૬/સં. 1732, આસો વદ ૩૦ધર્માનુયાયીઓ અને મુનિઓના અંધશ્રદ્ધા, દંભ, પાખંડ વગેરે . મુ.) આ પ્રકારની અન્ય લાંબી સ્તવનરચના છે. પરના આકરા પ્રહારો-એમ અનેકવિધ રૂપે એમનું સાહિત્યસર્જન યશોવિજયે 3 ‘ચોવીસી’(મુ) તથા 1 “વીસી' રચેલી છે તેમાંથી થયું છે. આમ યશોવિજય વિચારક ઉપરાંત સક્રિય ધર્મપ્રબોધક પણ 1 ચોવીસી દરેક તીર્થંકર વિશેની 14 પ્રકારની વીગત નોંધે છે બની રહે છે. ત્યારે બાકીની ત્રણે કૃતિઓ આભક્તિભાવની અભિવ્યક્તિથી આ યશોવિજયની ગુજરાતી કૃતિઓ રાસ, ચોવીસી, લઘુ અને દીર્ધ પ્રકારની રચનાઓમાં જુદી તરી આવે છે. આ ઉપરાંત કવિએ સ્તવન-સઝાય, પદ અને સ્તબક જેવાં સ્વરૂપોનું વૈવિધ્ય દાખવે છે. અનેક છૂટાં તીર્થંકર-સ્તવનો (ઘણાંખરાં મુ.) રચેલાં છે એ પણ એમાં કવિની ઉત્તરવયે રચાયેલ ‘જબૂસ્વામી-રાસ’ «(રઈ 1683; ભક્તિભાવની સચોટ અભિવ્યક્તિથી નોંધપાત્ર બને છે. આ મુ.) સાહિત્યદૃષ્ટિએ એમની સૌથી વધુ નોંધપાત્ર કૃતિ છે. 5 અધિકાર સ્તવનોમાંનાં કેટલાંક હિંદીમાં પણ છે. અને 37 ઢાળમાં જંબૂકુમારની જાણીતી કથા રજૂ કરતી આ કૃતિ ધર્મ અને શાસ્ત્રની ચર્ચા તથા ભક્તિપ્રબોધ એ યશોવિજ્યની દીક્ષાના પસે-વિપક્ષે થતી દલીલો રૂપે ગૂંથાયેલી દૃષ્ટાંતકથાઓ, સઝાયોના વિષયો છે. પારિભાષિક નિરૂપણ પ્રમાણમાં ઓછું ને વર્ણનકલા, અલંકારપ્રૌઢિ, ઊમિરસિત કલ્પનાશીલતા, ઝડઝમેયુકત સમજૂતી ને સીધો ધર્મબોધ વિશેષ હોવાથી એ કૃતિઓ સુગમ પદાવલિ ને દેશી વૈવિધ્યથી મનોરમ બનેલી છે. વિનયવિજયે ઈ. બની છે. કવિની લાંબી સઝાયોમાં 11 ઢાળ અને 73 કડીની યશોવિજ્ય (ઉપાધ્યાય)-૩ ગુજરાતી સાહિત્યકોશ: 333 For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ) 19 કરી ગમત-સ કડી લલિજૂર આકર્ષકત્વના સડસઠબોલની સમય 12 તાળ અને 8 પાસ કરેલો કહેવાતો બાલાવજો તેમ જ કાન , ડીની યોગની સંસ્કૃત પરીક્ષા લાભો પ્રાપ્ય નથી. શો પર ‘અગિયાર અંગની સઝાય' (ર.ઈ. 1666; મુ.), 19 ઢાળ અને ગુજરાતી કૃતિઓ ઉપર તેમ જ પ્રાકૃત ‘પંચનિગ્રથીપ્રકરણ” ઉપર 198 કડીની પ્રતિક્રમણ હેતુગભિત-સઝાય” (ર.ઈ. 1666; મુ.), બાલાવબોધો રચ્યા છે. આનંદઘનના 22 તીર્થંકર-સ્તવનો પર 18 ઢાળ અને 138 કડીની ‘અઢાર પાપસ્થાનકની સઝાયર(મુ.) એમણે રચેલો કહેવાતો બાલાવબોધ પ્રાપ્ય નથી. યશોવિજયે તથા હરિભદ્રસૂરિની કૃતિઓને આધારે રચાયેલી 12 ઢાળ અને 68 પોતાના સંસ્કૃત “ધર્મપરીક્ષા’ના વાર્તિક તરીકે પ્રશ્નોત્તર રૂપે કડીની ‘સમ્યકત્વના સડસઠબોલની સઝાયર(મુ), 76 કડીની ‘યોગની ગુજરાતીમાં ‘વિચારબિંદુ' નામના ગ્રંથની રચના કરેલી છે. શાસ્ત્રઆદૃષ્ટિની સઝાય’(મુ.) તેમ જ 3 ઢાળની “સંયમ કોણિવિચાર- ચર્ચાના એમના બે પત્રો(મુ.) મળે છે. સઝાય/સ્તવન (મુ.) મુખ્ય છે. આ ઉપરાંત, 4 ઢાળ અને 41 સંસ્કૃત તેમ જ પ્રાકૃતમાં યશોવિજયને નામે 60 કે તેથી વધુ કડીની ‘સુગુરુની સઝાયર(મુ.), 6 ઢાળ અને 39 કડીની ‘પાંચ પણ કૃતિઓ નોંધાયેલી મળે છે, જેમાં થોડીક સ્તવનાદિ પ્રકારની કુગુરુની સઝાયર(મુ.), 28 કડીની ‘કુગુરુની સઝાય’(મુ.), 29 કડીની પદ્યકૃતિઓ છે ને બાકીની ગદ્યકૃતિઓ છે. ગદ્યમાં બહુધા ન્યાય અને ‘અમૃતવેલીની સઝાય/હિતશિક્ષા-સઝાયર(મુ.), 41 કડીની ‘ચડતી- તે ઉપરાંત સાંખ્ય, અધ્યાત્મ, યોગ, ભાષા, અલંકાર આદિ વિષયો પડતીની સઝાય(મુ) ને બીજી અનેક નાનીમોટી સઝાયો (ઘણીખરી પરના ગ્રંથો મળે છે. આ ગ્રંથો સ્વતંત્ર કૃતિઓ રૂપે તેમ જ મુ.) એમણે રચી છે. અન્ય ગ્રંથોની ટીકા રૂપે પણ રચાયા છે. આ બધું યશોવિજયને યશોવિજયે રચેલી અન્ય પ્રકારની પદ્યકૃતિઓમાં 30 કડીની સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અને ન્યાય આદિ વિષયોના મોટા વિદ્વાન ‘જંબૂસ્વામી બ્રહ્મ-ગીતા’ (રઈ. 1682; મુ.), 131 કડીની ‘પંચ તરીકે સ્થાપી આપે છે. પરમેષ્ઠી-ગીતા(મુ.), 8 ઢાળ ને 101 કડીની ‘સાધુવંદના” (ર.ઈ. કૃતિ : 1. (યશોવિજ્યોપાધ્યાય વિરચિત) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ૧૬૬૫/સં. 1721, આસો સુદ 10; મુ), 128 કડીની ‘સમ્યક- 1 તથા 2, પ્ર. શા. બાવચંદ ગો , ઈ. 1936 તથા ઈ. 1937 ત્વના છ સ્થાનના સ્વરૂપની ચોપાઇ (મુ), દુહાબદ્ધ ‘યતિધર્મ- (સં.);]૨. (શ્રીનવપદ માહાભ્યગભિત) ચિત્રમય શ્રીપાલ રાસ, બત્રીસી/સંયમ-બત્રીસી (મુ.), ‘જિનસહસ્ત્રનામવર્ણન-છંદ' (મુ) ને સં. સારાભાઈ મ. નવાબ, ઈ. 1961; 3. જંબૂસ્વામી રાસ, પ્ર. 5 ગણધર વિશેની 5 ભાસ(મુ) મુખ્ય છે. દુહાબદ્ધ ‘સમતા-શતક જૈન ધર્મ પ્રસારક સભા, ઈ. 1888; 4. એજન, સં. રમણલાલ (મુ.), ‘સમાધિ-શતક’(મુ.) તથા કવિત આદિ છંદોનો વિનિયોગ ચી. શાહ, ઈ. 1961 (સં.); 5. દ્રવ્ય ગુણ ને પર્યાયનો રાસ, કરતી ‘દિકપટ ચોરાસીબોધ-ચર્ચા(મુ) એમની આ પ્રકારની હિંદી પૂ. શ્રી જૈન વિજ્ય પ્રેસ, સં. 1964; 6. શ્રીપાળ રાજાનો રાસ, કૃતિઓ છે. ‘જવિલાસ’ને નામે સંગૃહીત થયેલાં 75 પદ(મુ) પ્ર. જૈન આત્માનંદ સભા, સં. 1990;[] 7, જૈન કથા રત્નકોશ : તથા કવિનો ભકિત-આહલાદ વ્યક્ત કરતી આનંદઘનજીની સ્તુતિ- 5, પ્ર. ભીમસિહ માણક, ઈ. 1891; 8. જૈન પ્રાચીન રૂપ અષ્ટપદી પણ હિંદીમાં છે. અને કેમરાજુલને વિષય કરતાં પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ. હોરીનાં 6 પદ(મુ.) વ્રજની અસરવાળી ગુજરાતીમાં છે. આ સર્વ 1919; 9. પ્રકરણરત્નાકર : 1, પ્ર. ભીમસિહ માણક, ઈ. 1876; પદો ચેતનાનું સ્વરૂપ, આત્મદર્શન, સમતાનું મહત્ત્વ, જ્ઞાનદૃષ્ટિ 10. પ્રકરણરત્નાકર : 2, પ્ર. ભીમસિહ માણક, ઈ. 1876; 11 અને મહોદૃષ્ટિ જેવા વિષયોને અનુલક્ષતાં અધ્યાત્મરંગી છે તેમ જ પ્રકરણરત્નાકર : 3, પ્ર. ભીમસિહ માણક, ઈ. 1878; 12. સેઝોય, પ્રબોધક ને પ્રેમભક્તિવિષયક છે. આ પદોની અભિવ્યક્તિ પણ પદ અને સ્તવનસંગ્રહ, પ્ર. શા. વીરચંદ દીપચંદ, ઈ. 1901; બાનીની અસરકારક છટાઓથી માર્મિક બનેલી છે. યશોવિજયે 13. નયુગ, કારતક ૧૯૮૪-“શ્રીમદ યશોવિજયજીકૃત “જ્ઞાનઆ ઉપરાંત, ધમાલ, વસંત, હરિયાળી વગેરે પ્રકારની રચનાઓ પણ સાર” સ્વોપ બાલાવબોધ સહિત', સં. મોહનલાલ દ, દેશાઈ(સં). કરી છે. સંદર્ભ: 1. યશોદોહન, સં. યશોવિજયજી, ઈ. 1966; 2. કવિની લાંબી સિદ્ધાંતાત્મક કૃતિઓમાં કેટલીક વાર પાંડિત્ય- (ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી) યશોવિજ્ય સ્મૃતિગ્રંથ, ભારવાળી દુર્ગમ શૈલી જોવા મળે છે, પરંતુ ભક્તિ ને ઉપદેશની સં. યશોવિજયજી, ઈ. 1957;[]3. જૈસાઇતિહાસ; 4. પડિલેહા, લધુ કૃતિઓમાં ઝડઝમકાદિ અલંકારચાતુરી, દૃષ્ટાંતોની તાઝગી, રમણલાલ ચી. શાહ, ઈ. ૧૯૭૯-‘યશોવિજયજી અને એમનો કલ્પનાશીલતા અને પ્રસાદમધુર બાનીનો વિનિયોગ થયેલો છે. દુહા, ‘જંબૂસ્વામી રાસ';]૫. જૈનયુગ, જાન્યુ. ૧૯૫૯-૧ઐતિહાસિક કવિત, ચોપાઇ આદિ છંદો ઉપરાંત અનેક સુગેય ઢાળોનો કવિએ ચિત્રપટનો પરિચય ને મહોપાધ્યાય યશોવિજયજીની તાલમીમાંસા', કરેલો ઉપયોગ એમની સંગીતસૂઝ પ્રગટ કરે છે. યશોવિજયજી; 6. એજન; ફેબ્રુ. ૧૯૫૯-‘મહોપાધ્યાય શ્રી યશોયશોવિજયની ગુજરાતી ગદ્યકૃતિઓમાં એમની પોતાની 2 વિજ્યની સ્વર્ગવાસની તિથિ કઈ ?', યશોવિજયજી; ] 7. જંગુકૃતિઓ ‘દ્રવ્યગુણપર્યાય-રાસ’ તથા ‘સમ્યકત્વના છ સ્થાનની કવિઓ : 2, 3(2); 8. જૈહાપ્રોસ્ટા; 9. મુગૃહસૂચી; 10. લહચોપાઇ' પરના બાલાવબોધ મુદ્રિત મળે છે તેમ જ એમના પ્રાકૃત સૂચી૧૧, હજૈજ્ઞાસૂચિ : 1. [ સો] અધ્યાત્મમત પરીક્ષા' તથા ‘વીરસ્તુતિરૂપ હૂડીનું સ્તવન એ થાગેશ્વર : જઓ જાગેશ્વર-૧. ગુજરાતી કૃતિ પરના બાલાવબોધ મુદ્રિત હોવાની માહિતી મળે છે. એમના સંસ્કૃત 'જ્ઞાનસાર” પરનો એમનો બાલાવબોધ અંશત: રઘુનંદન [ઈ. ૧૯મી સદી પૂર્વાધ] : અવટંકે ભટ્ટ. ભાવનગરના મુદ્રિત છે. આ ઉપરાંત એમણે ‘સીમંધરસ્વામીનું 125 ગાથાનું પ્રશ્નોરા બ્રાહ્મણ. તેઓ કવિશ્રી મહાનંદ મહેતા(ઈ. ૧૮૩૯માં સ્તવન’ અને ‘સંયમણિવિચાર-સઝાય/સ્તવન' એ પોતાની હયાત)ના સમકાલીન હોવાની માન્યતા છે. 53 કડીનું ‘અંબિકા 334 : ગુજરાતી સાહિત્યકોશ થાગેશ્વર : રઘુનંદન For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ વર્ણન (મુ.) તથા 36 કડીનું “નંદકવર વ્રજવનિતા શું રમે (મુ.) એ 2 16 પદ(મુ.) પણ રચ્યાં છે. એમનાં ઘણાં પદો વ્રજભાષામાં લાંબી પદરચનાઓ, સંસારની અસારતાનાં અને માયાવિષયક ચારથી છે. વિવિધ રાગોમાં રચાયેલાં આ પદો ભાષાની સરળતા અને ચારુ 5 કડીનાં જ પદ(મુ.) તથા ‘રામરતુતિ' તેમની પાસેથી મળ્યાં છે. ગેયત્વથી વણવમંદિરોમાં ઠીકઠીક લોકપ્રિય છે. કૃતિ : 1, અહિચ્છત્ર-કાવ્યકલાપ, પ્ર. દયાશંકર ભા. શુકલ, ઈ. ‘રાધાની કામળી’, ‘રુકિમણીનો કાગળ’, ‘દશમસ્કંધ' જેવી કૃતિઓ 1914; 2, કવિતાસંગ્રહ, પ્ર. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ. પણ એમણે રચી છે. એમને નામે નોંધાયેલી ‘રામાયણ’, ‘સારકોશ 1882, 3. કાદોહન : 2, 4 બૂકાદોહન : 2; 5. ભક્તિ, નીતિ ભાગવત', સારકોશ છપાવલી' એ કૃતિઓની કોઈ હાથપ્રત તથા વૈરાગ્યબોધક કવિતા : 1, પ્ર. મુંબઈ સમાચાર છાપખાના, અત્યારે ઉપલબ્ધ થતી નથી. ઈ. 1887; 6. ભસાસિધુ. કૃતિ : 1. રસિક રૂઘનાથ કાવ્ય : 1-2, સં. રણછોડદાસ ઇ. સંદર્ભ : 1 પ્રાકૃતિઓ; .2, મારા અક્ષરજીવનનાં સ્મરણો, વૈષ્ણવ અને ગોકળદાસ દ્વારકાદાસ, ઈ. 1895 (સં.); || 2. દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ૧૯૪૪] 3. સ્વાધ્યાય, નવે.૧૯૭૭– ઓધવજીનો સંદેશો-ગરબીઓ, પ્ર, બાલાભાઈ નગીનદાસ, ઈ. ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી; 1889; 3. કાદોહન :3; 4. નકાદોહન; 5. પુષ્ટિપ્રસાદી, પ્ર. O 4. ડિકૅટલાંગભાવિ; 5. ફૉહનામાવલિ. ચિ શે] ચંદ્રવદન મો. શાહ, ઈ. 1966 (બીજી આ.); 6, બુકાદોહન : 1, 3, 5, 7; 7. ભજનસાગર :2; 8. ભસાસિંધુ; 9, ભ્રમરગીતા રઘુનાથ-૧/રઘુનાથદાસ રૂઘનાથ [ઈ. ૧૭૧૯-ઈ. 1814 દરમ્યાન હયાતો : પુષ્ટિમાર્ગીય વૈષણવ કવિ, અમદાવાદના વતની. જ્ઞાતિએ સંદર્ભ * 1 કવિચરિત * * 3. કવિચરિત્ર 3 ગસાઇતિહાસ:૨: લેઉઆ પાટીદાર શ્રી વ્રજભૂષણલાલ પાસે સંપ્રદાયની દીક્ષા. ગસામધ્ય: 5. ગસારસ્વતો: 6. દાયની તિા. 4. ગુસામધ્ય; 5. ગુસારસ્વતો; 6. પાંગુહસ્તલેખો; 7. પુગુસાહિકવિચરિત' ઈ. ૧૭૧૯ને કવિનું જન્મવર્ષ ગણે છે. કણબી વૈષ્ણવ વ્યકારો: 8. પ્રાકકૃતિઓ; 9. મગુઆખ્યાન; 10. મધ્યકાલીન ઓધવદાસના સત્સંગનો સારો લાભ કવિને મળ્યો હતો. એમની ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ પંડયા, ઈ. 1968; 11 ભક્ત તરીકેની ખ્યાતિથી પ્રભાવિત થઈ પેશ્વા સરકારે એમને મસાપ્રકારો;]૧૨ બુદ્ધિપ્રકાશ, ઑકટો -ડિસે. ૧૯૪૧-“કવિ રઘુજમીન બક્ષિસ આપેલી નાથદાસ, ચંદ્રકાન્ત મહેતા;]૧૩. ગૂહાયાદી; 14. ડિકૅટલૉગબીજે; તેમણે નાનીમોટી અનેક કૃતિઓ રચી છે, જેમાંની કેટલીક 15. ડિકૅટલૉગભાવિ; 16, ફૉહનામાવલિ [ચ શે.] તેમના પુત્ર હળધરના અવસાન પછી ગુમ થઈ હોવાનું કહેવાય છે. 14 કડવાંનું ‘ધુ વાખ્યાન'(મુ.), 15 કડવાંનું ‘પ્રહલાદાખ્યાન રધુનાથ-૨ [ઈ. 1816 સુધીમાં] : ‘શિવજીનાં ગરબી' (લે. ઈ. (ર.ઈ. ૧૮૦૨/સ, 1858, ભાદરવા સુદ 11, બુધવાર; મુ), 4 ૧૮૧૬)ના કર્તા. કડવાંનું ‘રુકિમણી-વિવાહ', કૃષ્ણ ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો એ સંદર્ભ : ન્હાયાદી. [ત્રિ] પ્રસંગને આલેખતી 17 પદની ‘ગોવર્ધનલીલા (મુ.), રાસપંચા રઘુનાથ-૩/રૂઘનાથ(ઋષિ) [ઈ. ૧૮૩૮મા હયાત] : જૈન સાધુ. 16 ધ્યાયીના પ્રસંગને આલેખતી 95 પદનો “રાસ (મુ) એ કવિની કડીની હિંદી મિશ્રા ગુજરાતી કૃતિ ‘શાંતિનાથનો છંદ' (ર.ઈ. આખ્યાનક૯પ કૃતિઓ છે. ૧૮૩૮/સં. 1894, રૌત્ર-; મુ.)ના કર્તા. પ્રેમલક્ષણા ભક્તિની કવિતાની પરંપરામાં રહી કૃષ્ણજીવનવિષયક કૃતિ :1. ચૈતસંગ્રહ:૩; 2. જૈરસંગ્રહ; 3. જૈસમાલા(શા). ઘણાં પદો એમણે રચ્યાં છે. કૃષણજન્મોત્સવને આલેખતાં ‘જન્મા રિ.૨.દ] મીની વધાઈઓ’નાં 66 પદ(મુ.), કૃષ્ણ ગોપી અને જસોદા પાસે કરેલાં તોફાનને આલેખતાં ‘બાળલીલા'નાં 20 પદ(મુ.), રઘુપતિ/રૂપવલ્લભરૂઘનાથ [ઈ. ૧૮મી સદી] : ખરતરગચ્છના જૈન રાધાકૃષ્ણસંવાદ રૂપે આલેખાયેલાં ‘દાણલીલાંનાં 153 પદ(મુ.) સાધુ. વિદ્યાનિધાનના શિષ્ય. એમની કૃતિઓ આ પ્રમાણે મળે છે: અને 21 સવૈયા(મુ), ગોપીના કૃષ્ણ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરતાં ‘નંદિણ-ચોપાઈ” (૨.ઈ.૧૭૪૭),‘શ્રીપાલ-ચોપાઇ (ર.ઈ.૧૭૫૦ ‘પ્રમપચીશી’નાં પદ(મુ.), કૃષ્ણ મથુરા ગયા ત્યાં સુધીના કૃષ્ણ- સં. 1806, પ્રથમ ભાદરવા સુદ 13), 250 કડીની ‘રત્નપાલચરિત્રને આલેખતાં 64 પદમુ)–જેમાં ઓધવજીના સંદેશની ચોપાઈ' (ર.ઈ. ૧૭૬૩/સં. 1819, નેમિજન્મદિન), 540 કડીની ગરબીઓ સમાવિષ્ટ છે.), ગોપીવિરહને આલેખતાં તિથિ, બારમાસ ‘સુભદ્રા-ચોપાઈ' (ર.ઈ. ૧૭૬૯/સં. 1825, ફાગણ-૪, શનિવાર), (મુ) વગેરેનો એમાં સમાવેશ થાય છે. વૈષ્ણવધર્મની સાંપ્રદાયિક 62 કડીની ‘જૈનસાર-બાવની' (ર.ઈ. ૧૭૪૬/સં. 1802, માગશર પરંપરાનો પ્રભાવ ઝીલી સમાસમાનાં પારણાંનાં 11 પદ(મુ), સુદ 15), 58 કડીની ‘પ્રાસ્તાવિક છપ્પય-બાવની' (ર.ઈ. 1769), સાંજીનાં 23 પદ(મુ.), હોરી-વસંતનાં પર પદ(મુ), હિંડોળાનાં 57 કડીની ‘કુંડલિયા-બાવની' (ર.ઈ. 1792), 42 કડીની ‘અક્ષર૪૧ પદ(મુ), થાળનાં 12 પદ(મુ.), આરતીનાં 3 પદ(મુ.), ધન- બત્રીસી' (ર.ઈ.૧૭૪૬), 37 કડીની ‘ઉપદેશ-બત્રીસી’, ‘સગુણતેરસનાં 8 પદ(મુ.), દિવાળીનાં 14 પદ(મુ), વધાઇનાં 14 પદ બત્રીસી’, ‘કરણી-છંદ', 'ગોડી-છંદ', 36 કડીનો ‘જિનદત્તસૂરિ(મુ.), જ કડીની ‘વ્રજ ચોરાશી કોશની વનયાત્રાની પરિક્રમા (મુ) છંદ', ‘વિમલજિન-સ્તવન' (ર.ઈ. ૧૭૩૨/સં. 1788, માગશર સુદ વગેરેની પણ કવિએ રચના કરી છે. એમણે વૈરાગ્યબોધનાં 81 13), (ગોડી) પાર્શ્વનાથ-સ્તવન (૨.ઈ.૧૭૩૬/સં.૧૭૯૨, વૈશાખ-), પદ(મુ) અને રામ જન્મોત્સવને આલેખતાં રામચંદ્રજીની વધાઈઓનાં 32 કડીની ‘દોષગભિત-સ્તવન’, ‘(બીકાનેર)શાંતિ-સ્તવન તથા ગોત્સવને જ એને ), 2 વિધાન રધુનાથ-૧/રઘુનાથદાસ/રૂઘનાથ રઘુપતિ/રૂપવલ્લભ/રૂધનાથ ગુજરાતી સાહિત્યકોશ : 335 For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ક 1. અસ્તમંત કે ઝવેરી, સં 26. પૈસાઈતિ- વિ ‘ગોચરીના દોષનું સ્તવન', 58 કડીની ‘ઋષિપંચમી', ‘ઉપદેશ- ધ્યાયી'(મુ.), ‘કૃષ્ણજીવનના મહિના(મુ.), રણછોડજીનો ગરબો' (ર. પચીસી', સવૈયાબદ્ધ ‘ચોવીસજિન-સવૈયા (મુ.), હિંદીમાં ‘દાદાસાહેબ ઈ. ૧૮૧૩/સં. 1869, આસો વદ 8, રવિવાર; મુ) તથા કેટલાંક જિનકુશળસૂરિકવિ (મુ) વગેરે. મુદ્રિત-અમુદ્રિત પદ મળે છે. એ કૃતિઓના કર્તા કયા રણછોડ કૃતિ : 1. અસ્તમંજૂષા; 2. સ્નાત્રપૂજા, દાદાસાહેબપૂજા તથા રણછોડદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. ઘંટાકર્ણવીરપૂજા, પ્ર. ઝવેરચંદ કે. ઝવેરી, સં 2008. કૃતિ : 1. બુકાદોહન : 7; 2. બૃહત ભજનસાગર, પ્ર. જયોતિસંદર્ભ : 1. ગુસાઇતિહાસ : 2; 2. ગુસારસ્વતો; 3. જૈસાઇતિ- વિભૂષણ પંડિત કાતતિક અને અન્ય, ઈ. 1989. હાસ;] 4. જૈનૂકવિઓ : 2, 3(1, 2); 5. મુપુગૃહસૂચી; 6. સંદર્ભ : 1. ગૂહાયાદી; 2. ડિકેટલૉગબીજે; 3. ફૉહનામાવલિ હેજેજ્ઞાસૂચિ: 1. [2.6] 4. મુમુગૃહસૂચી. [૨.શે.] : 1. ગૂહાયાદી - રધુરામ : આ નામે ‘પંદર-તિથિઓ’, ‘સાત-વાર’, ‘વનપર્વ’ (લે ઈ. રણછોડ-૧ (ઈ. ૧૬૫૩માં હયાત] : 20 કડીના ‘આદ્યશક્તિનો 1849) તથા વેદાંતનાં પદ મળે છે. તેમના કર્તા કયા રધુરામ છે ગરબો” (2 ઈ. ૧૬૫૩/સં. 1709 આસો-; મુ) એ કૃતિના કર્તા. તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : દેવીમહામ્ય અથવા ગરબાસંગ્રહ : 2, પ્ર. વિશ્વનાથ ગો. સંદર્ભ : 1, કવિચરિત : 3; 2. પાંગુહસ્તલેખો; 3. પ્રાકકતિઓ: દ્વિવેદી, ઈ, 1897. | ચિ.] []જ. ગુજરાત શાળાપત્ર, સપ્ટે. ૧૯૧૧-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો, ભાગ ચોથો', છગનલાલ વિ. 17 રણછોડ-૨ [ઈ. ૧૮મી સદી] : ખેડા જિલ્લાના ખડાલ ગામના રાવળ; 5. સાહિત્ય, ઑકટો. ૧૯૧૦-જૂનાં કાવ્યોની થોડી હકીકત', ખડાયતા વૈષ્ણવ કવિ. પિતા નરસિંહદાસ. અવટંક મહેતા. ખડાલના છગનલાલ વિ રાવળ;]૫. ડિકૅટલૉગબીજે. ચિ.શે] દરબારથી નારાજ થઈ તેમણે નજીકમાં આવેલા તોરણા ગામમાં સ્થાયી વસવાટ કરેલો. નેસ્તી અને ધીરધારનો તેમનો વ્યવસાય રધુરામ-૧ [ઈ. ૧૭૧૬માં હયાત] : અવટંકે દીક્ષિત. ઓરપાડના હતી. દર પૂનમે ડાકોર રણછોડરાયનાં દર્શને જવાનો એમનો નિયમ વતની. યજુર્વેદી બ્રાહ્મણ. પિતા સહદેવ. કવિએ પુરાણી નાના હતા. તારણોમાં અને પાછળથી ગોધરા અને સુરતમાં તેમણે મંદિરોની એની દશા સાંભળ 121 સ્થાપના કરી હતી. એમના જીવનમાં ઘણા ચમત્કારક પ્રસંગો કડવાંના ‘પાંડવાશ્વમેધ/અશ્વમેધ' (ર.ઈ. ૧૭૧૬/સં. 1772, શ્રાવણ બન્યા હોવાનું અને 105 વર્ષ જેટલું લાંબું આયુષ્ય તેમણે ભોગવ્યું સુદ 2, બુધવાર; મુ.)ની રચના કરી છે. કવિને નામે ધાયેલું “લવ હોવાનું મનાય છે. કશ-આખ્યાન' વસ્તુત: ‘પાંડવાશ્વમેધ'નો જ એક ભાગ છે. આ કવિની મોટાભાગની કવિતા પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનઆ ઉપરાંત કવિએ લાવણીમાં 25 કડીની નરસિંહ મહેતાની વૈરાગ્યની છે, પરંતુ રામજીવન વિશે પણ તેમણે કેટલીક કૃતિઓ હૂંડી (મુ)ની પણ રચના કરી છે. આ કડીમાં પહેલી કડીનું ચોથું રચી છે. ઉદ્દાલક ઋષિનો પુત્ર નાસકેત જંતુ રૂપે નર્કમાં સબડતા ચરણ દર ચોથી કડીએ આવર્તિત થાય છે તે ધ્યાનપાત્ર છે. કવિએ પોતાના પૂર્વજોને નર્કની યાતેનામાંથી છોડાવે છે એ કથાને 10 કેટલાંક પદોની (કૃષ્ણલીલાનાં 2 પદ મુ.) પણ રચના કરી છે. કડવાં ને 224 કડીમાં કહેતી ‘નાસકેતજીનું આખ્યાન' (ર.ઈ. 1721/ કૃતિ : 1. અશ્વમેધ, પ્ર. ગુલાબચંદ લ. ખેડાવાલા, ઈ. 1858; સં. 1777, ચૈત્ર સુદ 13, ગુરુવાર; મુ.), 8 કડવાંની ‘દશ અવતા0 2. બુકાદોહન : 6. રની લીલા'(ર.ઈ. ૧૭૧૯/સં. 1776, જેઠ સુદ 2, શનિવાર; મુ), સંદર્ભ: 1. કવિચરિત :3; 2. પાંગુહસ્તલેખો; ] 3. બ્રહ્માએ કૃષણના ઈશ્વરીય સ્વરૂપની પરીક્ષા કરવા માટે ગોપબાળો ગૂહાયાદી. [ચ શે] અને ગાયોનું અપહરણ કર્યું એ પ્રસંગને વર્ણવતી 10 કડવાંની બ્રહ્મ-સ્તુતિ' ઈ. ૧૭૨૪/સં. 1780, જેઠ સુદ 13; મુ), 32 રઘો [ ] : ‘કરણરાજાનો પહોરના કર્તા. કડવાંની ‘કર્મવિપાક' (લે. ઈ. 1769), ઉદ્ધવગોપીના પ્રસંગને ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ ‘રંગો’ને આ કૃતિના કર્તા આલેખતી 35 કડવાંની ‘સ્નેહલીલા (મુ), કૃષ્ણના વેણુવાદનથી ગણે છે. ‘રાજામોરધ્વજની કસણી (મુ) કૃતિમાં કર્તાનામ ‘રગો’ છે ગોપીઓ અને વ્રજની પ્રકૃતિ પર પડતા પ્રભાવને વર્ણવતી 72 પણ તે “રઘો’ હોવાની શક્યતા વધુ છે. બન્નેના કર્તા એક જ છે કડીની ‘વેણુગીત (મુ), કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉપાડી ગોકુળવાસીઓને કે જુદા તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી. ઇન્દ્રના કોપમાંથી ઉગારવા આપેલા આશ્રયના પ્રસંગને આલેખતી કતિ : બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિવિભૂષણ પંડિત કાતતિક 14 કડવાંની ‘ગોવર્ધનઉત્સવ/ગોવર્ધનઓચ્છવ/ઇન્દ્રઉત્સવ' (ર.ઈ. અને અન્ય, ઈ. 1909. ૧૭૧૭/સ. 1773 વૈશાખ-- મુ.) 37 કડીની ‘રાધાવિવાહ’ (મુ), સંદર્ભ : 1. ગુજૂકહકીકત; 2. પ્રાકૃતિઓ; 3. ગૂહાયાદી. 17 પદની ‘ચાતુરી/વ્રજશણગાર/રાધિકાજીનું રૂસણું (મુ.)-એ કિ.ત્રિ ભાગવતના વિવિધ પ્રસંગો પર આધારિત એમની આખ્યાનકલ્પ રચનાઓ છે. કડવાં બંધનો આશ્રય લેવા છતાં વલણ-ઢાળ-ઊથલો રણછોડ રણછોડદાસ : આ નામે ‘અર્જુન-ગીતા', ‘રસભાગવત’ લિ. એવો કડવાનો રચનાબંધ જાળવવા તરફ કવિનું લક્ષ નથી. ઈ. 1677), ‘સલખનપુરીનો ગરબો’ (લે. ઈ. 1845), ‘રાસપંચા- 358 કડીની રણછોડરાયની ભક્તિ કરતી કેવળરસ (મ.), 118 339 : ગુજરાતી સાહિત્યકોશ રધુરામ : રણછોડ-૨ For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ કડીની ‘વૃન્દાવનમાહાભ્ય” (૨. ઈ. ૧૭૩૨/સં. ૧૭૮૮, શ્રાવણ–૧, રણછોડ(દીવાન)-૪ જિ, ઈ. ૨૦-૧૦-૧૭૬૮/સં. ૧૮૨૪, આસો રવિવાર; મુ), ૯૬ કડીની ‘ભક્ત બિરદાવલી (મુ), ૧૫૧ કડીની સુદ ૧૦-અવ. ઈ. ૧૮૪૧/સં. ૧૮૯૭, મહા/ફાગણ વદ ૬] : નામમાહાત્મ” (૨. ઈ. ૧૭૩૫/સં. ૧૭૯૧, મહા-૧૫, રવિવાર; મુ.), વડનગરા નાગર. પિતા અમરજી નાણાવટી. માતા ખુશાલબાઈ. ૬ ખંડ ને ૧૪૯ કડીની કૃષ્ણનાં ગોકુળપરાક્રમોને વર્ણવતી “બાળ- પહેલાં જૂનાગઢ રાજ્યમાં અને પછી જામનગરના દીવાન. તેઓ ચરિત્ર (મુ), ‘હરિરસ’, ‘પાંચરંગ’(મુ.) વગેરે એમની અન્ય ભક્તિમૂલક સારા યોદ્ધા અને વિદ્યારસિક પુરુષ હતા અને ગુજરાતી સિવાય લાંબી રચનાઓ છે. “રામકથા/રામચરિત્ર/રાવણ-મંદોદરી સંવાદ'નાં સંસ્કૃત, વ્રજ અને ફારસી ભાષાઓ જાણતા. શંકરના ઉપાસક હતા. ૧૨ પદ(મુ)માં તૂટક રૂપે રામજીવનના પ્રસંગો આલેખાયા છે. સુધારક માનસવાળા હોવાને લીધે બાળકીને દૂધપીતી કરવાના અને થાળ, આરતી, ગરબી, કક્કો ઇત્યાદિ પદપ્રકારની ને છપ્પા સતી થવાના કુરિવાજો નાબૂદ કરવામાં તેમણે અંગ્રેજોને સહાય કરી જેવી પણ અનેક કૃતિઓ કવિએ રચી છે, તેમાં ‘બારમાસી” (૨.ઈ. હતી. ૧૭૩૧/સં. ૧૭૮૭, શ્રાવણ-શુક્રવાર, મુ.); શણગાર, વસંત, હિંડોળા, શિવગીતાની 'જ્ઞાનપ્રકાશ’ નામની ગઘટીકા (ર.ઈ. ૧૮૦૭/સં. રાસ વગેરે કૃષ્ણલીલાનાં અનેક પદ(મુ.); ‘પ્રભાતસ્તવન’નાં ૧૮ ૫૬; ૧૮૬૩, જેઠ વદ ૫, મુ.), ૧૩ કવચમાં ‘ચંડીપાઠના ગરબા” (ર.ઈ. ૩૪ કડીનો કક્કો; ૪૦ કડીની “ચેતવણી'; ૫૨ કડીના છપ્પાપ્રકારના ૧૮૨૨/સં. ૧૮૭૮, આસો-૯; મુ.), ૬ ‘રહસ્યના ગરબા', ‘તાજણા (સાટકા) જેવી જ્ઞાનવૈરાગ્યની કૃતિઓનો સમાવેશ થાય છે. ‘રામાયણના રામાવળા” (૨.ઈ. ૧૮૨૩), ‘દ્રવ્યશુદ્ધિ’, ‘માર્બનિર્ણય', ‘વ્રજવૃન્દાવનલીલા', ‘શ્રી વૃન્દાવનલીલા શ્રી જુગલકિશોર સત્ય ‘અશૌચનિર્ણય/સૂતકનિર્ણય', “સોમવાર મહામ્ય/સોમપ્રદેશનો મહિમા છે', ‘રાધિકાજીની વધાઈ’, ‘વામનજીની વધાઇ (સર્વ મુ) એમની પ્રદોષ માહાત્મ’ એ ગુજરાતી કૃતિઓ એમણે રચી છે. તેમણે ગુજરાતીની છાંટવાળી વ્રજભાષાની રચનાઓ છે. ગુજરાતી અને ફારસીમાં રોજનીશી પણ લખી હોવાનો ઉલ્લેખ ‘બૃહત્ કાવ્યદોહન : ૨ અને ૭માં મુદ્રિત ‘રણછોડજીનો ગરબો’ મળે છે. (ર.ઈ. ૧૮૧૩/સ. ૧૮૬૯, આસો વદ ૮, રવિવાર), કૃષ્ણજીવનની એ સિવાય વ્રજ-ગુજરાતીમાં ‘ઉત્સવ-માલિકા” તથા “વિશ્વનાથ મહિના” તથા “રાસપંચાધ્યાયી' વ્યાપક રીતે આ કવિની રચનાઓ પરનો પત્ર'; વ્રજભાષામાં ‘શિવરહસ્ય', 'કુવલયાનંદ', ગાણિતિક હોવાનું સ્વીકારાયું છે, પરંતુ આ ત્રણે કતિઓ ‘રણછોડભક્તની કોયડાવાળો નાગરવિવાહ', 'બ્રાહ્મણની ચોરાસી નાતનાં નામનાં વાણી'ના સાતે ભાગમાં મુદ્રિત સ્વરૂપે મળતી નથી, “રણછોડજીનો કાવ્ય’, ‘દક્ષયજ્ઞભંગ’, ‘શિવવિવાહ/ઈશ્વરવિવાહ’, ‘શિવરાત્રિમાહાભ્ય', ગરબો' તો એનો રચનાસમય જોતાં આ કવિની કતિ હોય એવી બૂઢેશ્વરબાવની’ના પર કવિત, ‘મહનીછળ’, ‘કામદહન-આખ્યાન', સંભાવના બહુ ઓછી છે. ‘દિલમાં દીવો કરો', કે “હરિજન હોય તે “મદનસંજીવની', કાલખંજ-આખ્યાન’, ‘જલંધર-આખ્યાન', હરિને ભજે' જેવાં આ કવિને નામે મળતાં પદ રણછોડ–૫ને નામે અંધકાસુર-આખ્યાન', ‘ભસ્માંગા-આખ્યાને', 'શંખચૂડ-આખ્યાન', પણ મળે છે. | ‘ત્રિપુરાસુર-આખ્યાન’, ‘ભક્તમાળ” અને “બિહારી શતશઇ' વગેરે કૃતિ : ૧. રણછોડભક્તની વાણી : ૧-૭, પ્ર. બળદેવદાસ ત્રિ તથા ફારસીમાં ‘તારીખે સોરઠ/વાક્યાએ સોરઠ વ હાલાર” અને ભગત, ઈ. ૧૯૬૪ (બીજી આ.), ઈ. ૧૯૫૭, ઈ. ૧૯૬૭, ઈ. ‘કાતે ગુનાગુન વગેરે કૃતિઓની રચના કરી છે. ૧૯૬૭, ઈ. ૧૯૬૭, ઈ. ૧૯૭૮ (સં.); ૨. નકાદોહન, ૩. બુકા- કૃતિ : ૧. ચંડીપાઠના ગરબા, સં. ગણપતરામ છે. ઝા, ઈ. દોહન : ૧, ૮, ૪. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિવિભૂષણ પંડિત ૧૮૮૫ (સં.); ૨. દીવાન રણછોડકૃત શિવગીતા, પ્ર. જાદવરાય લી. કાર્તાતિક અને અન્ય, ઈ. ૧૯૦૯. બૂચ, ઈ. ૧૮૯૭ (સં.); ૩. શ્રી દેવીમહાભ્ય અથવા ગરબા સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાપઅહેવાલ : ૯-‘રણછોડ સંગ્રહ: ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ. ૧૮૯૮) ૨. શિવરહસ્ય:૧ કવિ', કેશવ હ. શેઠ: ૩. ગુસામધ્ય; ૪, ગુસારસ્વતો; ૫, સંશોધન (અનુ. રણછોડજી દીવાનજી), પૂ. જાદવરાય લી. બુચ (+ સ); ૫. અને અધ્યયન, બહેચરભાઈ ૨. પટેલ, ઈ. ૧૯૭૬-‘પ્રેમલક્ષણા શ્રી શિવરાત્રિમાહાભ્ય, પૂ. સેવાઈભાઈ રાયચંદ, ઈ. ૧૮૭૩: ૬, ભક્તિનો ગાયક કવિ રણછોડ', “કવિ રણછોડનાં પ્રભાતિયાં', “ભક્ત- બુકાદોહન : ૨. કિ રાશોની બાલવારી' “ભક્તકવિ રાવળોના રાસ-ગરબા' સંદર્ભ : ૧. “રણછોડજી દીવાનનું જન્મચરિત્ર, ગણપતરામ છે. ‘ભકત કવિ રણછોડની પતર કૃતિઓ; દ. ગુહાયાદી; ૭. ડિકૅટ- ઓઝા, ૧૮૮૫, ૨. ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને લૉગબીજે; ૮. ડિકૅટલૉગભાવિ: ૯, કોંહનામાવલિ. [ચ.શે] સાહિત્યનું ખેડાણ, છોટુભાઈ ૨, નાયક, ઈ. ૧૯૫૦; ૩. ગુજરાતી ઓએ હિન્દી સાહિત્યમાં આપેલો ફાળો, ડાહ્યાભાઈ પી. દેરાસરી, રણછોડ(ભગત)-૩ જિ.ઈ. ૨૯-૮- ૧૭૧૭/સં. ૧૭૭૪, ભાદરવા ઈ. ૧૯૩૭; ૪. ગુમાસ્તંભો; ૫. ગુસારસ્વતો; ૬. સસામાળા;]૭. સુદ ૪, ગુરુવાર : જામનગર જિલ્લાના ધનાણીની આંબલડીના શુબિકારા, .૧૮૩-ગુજરાતી ભાષાના કવિના ઈતિહાસ: ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા સંઘજી. માતા પ્રેમબાઈ. કૃષ્ણભક્તિનાં ધોળ રણછોડજી દીવાન; ૧૦. એજન, જાન્યુ. ૧૮૭૨–“રણછોડજીકૃત અને પદો (૭ મુ)ના કર્તા. ગ્રંથો; 3 ૮. ન્હાયાદી; ૯, ફૉહનામાવલિ. ચિ.શે.] કૃતિ : સામીપ્ટ, એપ્રિલ ૧૯૮૪-‘આંબલડી (હાલાર)ના રણછોડ , કથાઃ રણછોડ-૫ [ઈ. ૧૯મી સદી પૂર્વાધી : રામભક્ત કવિ. વતન ઉત્તર ભગતનાં ધોળ-પદ', સં. કે. કા. શાસ્ત્રી(સં.). [ચ.શે.]. ગુજરાતના વિજાપુર તાલુકાનું આગલોડ (અગત્યપુર) ગામ. રણછોડ (ભગત)-૩ : રણછોડ-૫ ગુ. સા.-૪૩ ગુWાતી સાહિત્યકોશ : ૩૩૭ For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ, પિતા અનુપમરામ. માતા કુંવરબાઈ. અવ- પાત્રને ખિલવવા તરફ કવિનું ઝાઝું લો નથી. એટલે નિરૂપણ ટંક જોશી, ગુરુ રામચંદદાસ મહારાજ. પહેલાં તેઓ હિંમતનગરની ઊભડક લાગે છે, તો પણ યુદ્ધવર્ણન કે રાવણના વર્ણનમાં કવિ શાળામાં શિક્ષક હતા, પછી સંસારત્યાગ કરી ભજનમંડળી સ્થાપી થોડી શક્તિ બતાવી શકયા છે. કૃતિમાં આવતી રણયાના રૂપકની ગામેગામ ખોટાં વહેમો અને માન્યતાઓનો વિરોધ કરી સદુપદેશ વાત અને કેટલાક ઢાળોની પ્રેમાનંદના ‘રણયજ્ઞ’ પર અસર જોવા આપવા માંડયો. તેમનો જન્મ સંભવત: ઈ. ૧૮૦૪માં થયો હતો અને મળે છે એ દૃષ્ટિએ આ કૃતિ નોંધપાત્ર ગણી શકાય. (ર.સી.] ઈ. ૧૮૨૨માં તેમણે સંસારત્યાગ કર્યો હોવાનું કહેવાય છે. એમની મુદ્રિત ૧ ‘થાળ” કૃતિનો રચનાસમય ઈ. ૧૮૩૫ મળે છે. એને રણધીર રણસિહ(કાવત) [ ]: ઉપદેશાત્મક અને આધારે ઈ. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં તેઓ હયાત હોવાનું નિશ્ચિત રૂપે પ્રભુભક્તિનાં છથી ૮ કડીનાં કેટલાંક ગુજરાતી-હિન્દી ભજનો(મુ)ના કહી શકાય. મનની સુરતા (એકાગ્રતા) કેળવવાનો ઉપાય સૂચવતી કર્તા. ને રૂપકાત્મક વાણીમાં વૈરાગ્યબોધ આપતી ૧૦૬ કડીની ‘સુરતિ- કૃતિ : ૧. અભમાલા; ૨, દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિદભાઈ બાઈનો વિવાહ'(મુ.) કવિની લાંબી રચના છે. એ સિવાય જ્ઞાન- રા. ધામેલિયા, ઈ. ૧૯૫૮; ૩. નિકાસંગ્રહ; ૪. પરિચિત પદસંગ્રહ, વૈરાગ્યનાં વિવિધ દેશીઓના ઢાળમાં રચાયેલાં ૧૮૭ પદ કવિને પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ. ૧૯૪૬; ૫. ભજનસાગર:૨. નામે મુદ્રિત મળે છે. સરળ ભાષામાં ઉબોધન શૈલીનો આશ્રય કિ.ત્રિ] લઈ કેટલીક અસરકારકતા આ પદોમાં કવિ સાધે છે. થોડાંક પદોમાં કૃપગભક્તિ છે, પરંતુ ઈશ્વરબોધ અને જ્ઞાનબોધ તરફ કવિનો ઝોક રણમલછંદ’: શ્રીધર વ્યાસકૃત પ્રારંભના આર્યામાં રચાયેલા ૧૦ વિષ છે તે સ્પષ્ટ વરતાય છે. રણછોડ-૧ને નામે જાણીતાં ‘દિલમાં સંસ્કૃત શ્લોકો સહિત ૭૦ કડીમાં ઇડરનો રીવ રણમલ અને પાટણના દીવો કરો રે દીવો કરો” જેવાં પદો આ કવિને નામે પણ મુદ્રિત સૂબા મીર મલિક મુફદેહ વચ્ચે થયેલા યુદ્ધના પ્રસંગને અને મળે છે અને ‘દિલમાં દીવો કરો” પદ તો સંપાદકીય નોંધ પરથી રાવ રણમલની વિજયને આલેખતું આ વીરરસનું ઐતિહાસિક કાવ્ય આ કવિનું જ હોય એમ સંપાદકો માનતા જણાય છે. (મુ) છે. તૈમુરલંગની દિલ્હી પર ચઢાઈ, મીર મલિક મુફહ પૂર્વેના કૃતિ : રણછોડ ભજનાવલિ, સં. અંબાશંકર પ્ર. જોશી, ઈ. ૧૯૩૩ પાટણના સૂબો દફખાન અને સમસુદ્દીનના રાય રણમલ સાથે (+સં.). થયેલા યુદ્ધ જેવી વીગતોના ઉલ્લેખ પરથી કહી શકાય કે કાવ્ય ઈ. સંદર્ભ : ડિકૅટલૉગબીજે. | રો] ૧૩૯૮ પછીથી રચાયું હશે. ચોપાઇ, સારસી, દુહા, પંચચામર, ભુજંગપ્રયાત વગેરે માત્રામેળ-અક્ષરમેળ છંદોનો ઉપયોગ, તેમાં રણછોડ-૬ | ] : સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રયોજાયેલો, વ્યંજનોને કૃત્રિમ રીતે બેવડાવી વર્ણઘોષ દ્રારા વીરકવિ. ૧૭ કડીના ‘શ્રીજી મહારાજની ઉત્પત્તિ વિશે (મ.) તથા ૬ રસને પોષક ઓજસનો અનુભવ કરાવતી અપભ્રંશની અવહ કડીના ‘માણકી ઘોડી વિશે’નાં પદોના કર્તા. “શ્રીજીની વાતો” આ પ્રકારની શૈલી, પ્રચુર માત્રામાં પ્રયોજાયેલા અરબી-ફારસી શબ્દો, કવિની હોવાની સંભાવના છે. વર્ણનોમાં અનુભવાતી કેટલીક અફાંકારિકતા ઇત્યાદિ તત્ત્વોવાળું કૃતિ : સહજાનંદવિલાસ, પ્ર. હિમતલાલ બસ્વામિનારાયણ તથા આ કાવ્ય કાવ્યત્વ અને ઇતિહાસ બંને દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. જિ.ગા.. ગીરધરલાલ પ્ર. માસ્તર, ઈ. ૧૯૧૩. રણયસ' (ર.ઈ. ૧૬૯૦ સં. ૧૭૪૬ ચૈત્ર સુદ ૨, રવિવાર) : સંદર્ભ : ફોહનામાવલિ. રામાયણની રામ-રાવણ યુદ્ધની કથાને વિષય બનાવી રચાયેલું ને રણછોડ-૭ [ ]: મોટે ભાગે નડિયાદના મેવાડા વજિયાના ‘રણજંગ'ની અસર ઝીલનું ૨૬ કડવાંનું પ્રેમાનંદનું આ બ્રાહ્મણ. પિતાનામ પૂર્ણાનંદ હોવાની સંભાવના, ‘શ્રાદ્ધના કર્યા. આખ્યોન(મુ) છે તો કવિના સર્જનનો ઉત્તરકાળની રચના, પરંતુ સંદર્ભ : ૧, ગુસારસ્વતો; ] ૨, ન્હાયાદી. [ચ શી કાવ્યત્વની દૃષ્ટિએ મધ્યમ બરનું છે. રામ-રાવણ યુદ્ધની કથા આલેખવા તરફ જ કવિનું લક્ષ હોવા ‘રણજંગ' : વજિયાકૃત મુખબંધ અને વલણ વગરનાં ૧૭ કડવાંની છતાં આખી યુદ્ધક્યા વેધક ને પ્રભાવક બનતી નથી, કારણ કે કયાંક ભાષામાં હિન્દીની અસર બતાવતી આ કૃતિ (મુ) પ્રેમાનંદના કાવ્યનું સંકલન વિવિધ રીતે નબળું છે. રાવણ અને રામની સેનાના ‘રણયજ્ઞ’ પૂર્વ રચાયેલી છે. શસ્ત્રસજજ અને યુદ્ધતત્પર રાવણ અને સરદારો તથા તેમના સૈન્યની લંબાણથી અપાયેલી વીગતો ભલે રાવણસૈન્યના કે યુદ્ધના વર્ણનનાં બેત્રણ કડવાંને બાદ કરતાં બીજા કોઈ પાત્રમુખે અપાઈ હોય છતાં નીરસ બને છે. કાવ્યના કેન્દ્રીય કડવાં ટૂંકાં છે. લંકાની સમૃદ્ધિ જોઈ રામને ઊપજતી નિરાશા, વીરરસની જમાવટ પણ નબળી છે. યુદ્ધવર્ણનો રવાનુકારી શબ્દો હનુમાન તથા અન્ય વાનરોએ આપેલું પ્રોત્સાહન, રામે રાવણને ને પરંપરાનુસારી અલંકારો ને વીગતોથી એકવિધ રીતે આવ્યાં મોકલેલો વિષ્ટિસંદેશ, રાવણનો અહંકારયુક્ત પ્રત્યુત્તર, મંદોદરીએ કરતાં હોવાથી રોમાંચ વગરનાં છે. યુદ્ધનાં યુયુત્સા અને આતંક રાવણને રામ સાથે યુદ્ધ ન કરવા માટે કરેલી વિનંતિ, રાવણે વિનંતિનો ઉપસાવવામાં કવિને ખાસ સફળતા મળતી નથી. હાસ્ય, કરૂણ જેવા કરેલો અસ્વીકાર, યુદ્ધમાં રાવણનું મૃત્યુ અને રામનું અયોધ્યામાં અન્ય રસો વીરને પોષક બનવાને બદલે હાનિ વિશેષ પહોંચાડે છે. આગમન એટલા પ્રસંગોને આલેખતી આ કૃતિમાં પ્રસંગ કે મંદોદરીના વિલાપ ને વ્યથામાં કરુણનો કેટલોક હૃદ્ય સ્પર્શ છે. ચિ.શે] ૩૩૮: ગુજરાતી સાહિત્યકોશ રણછોડ-૬ : “રાયણ' For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ પરંતુ રામનાં હતાશા ને વિલાપ એમના વીરોચિત વ્યકિતત્વને બહુ અનુરૂપ નથી. કુંભકર્ણને ઉઠાડવા માટે થતા પ્રયત્નો કે કુંભકર્ણ અને વાનરો વચ્ચેના યુદ્ધનાં વર્ણનમાં કવિએ જે હાસ્ય વહેવડાવ્યું જે છે તે સ્થૂળ કોટિનું તો છે, પરંતુ તે યુદ્ધનો આતંક ને ગાંભીર્યને સાવ હણી નાખતું હોવાથી અરુચિકર પણ બને છે. એટલે રચનામાં પોષક-અપોષક અંશોનું ઔચિત્ય કે રસસંક્રાંતિ એ બંનેની પ્રેમાનંદીય શક્તિ આ આખ્યાનમાં પ્રગટ થતી નથી. રામ અને રાવણ યુદ્ધકક્ષાના મુખ્ય શત્રુપાત્રો હોવા છતાં યુદ્ધ કથાને અનુરૂપ એમનું ચરિત્ર બંધાતું નથી. રાવણના મનમાં રામ પ્રત્યે ભક્તિમાવ અને રામનું લાગણીશીલ ને નિર્બળ મન યુદ્ધકથાના નાયકોને અનુરૂપ નથી. આખ્યાનનો કંઈક આસ્વાદ્ય અંશ મંદોદરીની પતિપરાયણતા ને પુત્રપરાયણતામાંથી જન્મતી માનો છે. આની દહાડ લાગે મુંને ધૂંધળો' એ એના મોઢામાં મુકાયેલું વિષાદભાવવાળું પદ આખ્યાનનો ઉત્તમાંશ છે. આખ્યાનની ઘણી હસ્તપ્રતો સ. ૧૯૪૬નો રચનાસમય આપે છે, પરંતુ વાર, તિથિ, માસના મેળમાં આવતું ન હોવાને લીધે એ વર્ષ શાહ ય નથી. [જા.] રણસિંહ(રાવત) જુઓ રણધીર. રતન રયણ(શાહ) [ ]: શ્રાવક. ખરતરગચ્છના જિનપતિસૂરિની પ્રક્ષારિત કરતા સર્વયાની દેશોની ૩૦ કડીના 'જિન પતિસૂરિ-ધવલ/ગીત/સ્તુતિ’(મુ.)ના કર્તા. જિનપતિસૂરિનું અવસાન ઈ. ૧૨૨૧માં થયું એવો કાવ્યમાં ઉલ્લેખ છે, એટલે કાવ્યની રચના ત્યારપછી સંભવત: ઈ. ૧૩મી સદીમાં થઈ હોય. આ નામે ૫૬ કડીનું ‘શાશ્વતજિન-સ્તવન’ (વૅ.સં. ૧૮મી સદી અનુ.) મળે છે તે આ કવિની રચના હોવાની સંભાવના છે. કૃતિ : અજૈકાસંગ્રહ સંદર્ભ : ૧. આકવિઓ; ૨, ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી આ વોરા, ઈ. ૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧;]૪. જેમસૂચનાઓં : ૧: ૫ ડિસેંસોંગબીજ [.૨.૯] રતનચંદ [ઈ. ૧૯૩૮માં હયાત) : ૪૫ કડીની શ્રીમતીના શોધની ક્યા કર. ઈ. ૧૮૩૮)ના કર્તા સંદર્ભ : ડિઝોંધી જે [ા.ત્રિ.] રતનજી આ નામે ૮ કડીની 'ઉમિયા ઇશનો ગરબો' કૃતિ મળે છે તેના કર્તા કયા રતનજી છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકોંગબીજે [31.[2] રતનજી -૧ [ઈ. ૧૬૫૭માં હયાત] : મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના બગલામના ઔશે. પિતાનામ ભાનું કે હરિદાસ. ‘અશ્વમેધવ'ની વિભ્રંશી રાજાની કથા પર આધારિત ૧૩ કડવાંનું ‘વિનાશી રાજાનું આખ્યાન' (ર.ઈ. ૧૬૫૭સ. ૧૭૧૩, શ્રાવણ વદ ૮; મુ.નાં કર્તા. અમને નામે 'દ્રૌપદીચીરહરણ કૃતિ નોંધાઇ છે પરંતુ તેની કોઈ હસ્તપ્રત ઉપલબ્ધ નથી. રણસિંહ (રાવત) : રતનબાઈ ૩ કૃતિ : બુકાદોહન : ૫ (સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨, ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; [] ૪. ગૃહાયાદી. [ચ શે.] રતનદાસ રત્નસિંહ [ઈ. ૧૮મી સદી] : રવિભાણ સંપ્રદાયના કવિ, વાંકાનેરના વતની જ્ઞાતિએ રજપૂત. માણસાહેબ (ઈ. ૧૯૯૮૭૫ના ઉપદેશથી પ્રભાવિત થઈ તેમના શિષ્ય બન્યા. ૩૦ કડી] શૈલૈયા સગાળશા આખ્યાન કયાનો ચૌકો (મુ.), આત્મબોધનન પદ તથા અન્ય ગુજરાતી-હિન્દી પર્દાની રચના એમણે કરી છે. કૃત્તિ : ૧, ગુજરાતી લોકસાહિત્યમાળા : ૧૩, સ. પુરુષોત્તમ સોલંકી, ઈ. ૧૯૭૪ ૨. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ ર. ધામેલિયા, ઈ. ૧૯૫૮; ૩. બુકાદોહન : ૫; ૪. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિવિભૂષણ ખંડિત કાર્યંતિક;]૫. સમાલોચક, જુલાઈ-સપ્ટે. ૧૯૧૧–કેટલીક અપ્રસિદ્ધ કવિતા’, છગનલાલ વિ. રાવળ (+i.). સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ ઈ. ૧૯૮૨; ] ૪. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય', છગનલાલ વિ. રાવળ. [ચ શે] રતનબાઈ–૧ ઈ. ૧૫૭૯માં હયાત] : જૈન સ્વાવલંબનના સાધન તરીકે રેંટિયાની પ્રશસ્તિ કરતી ૨૪ કડીની રેંટિયાની સઝાય/ગીત/ પદ’ (૨.ઈ.૧૫૭૯/સં. ૧૬૭૫, મહા સુદ ૧૩; મુ.)નાં કર્તા. કૃતિ : પ્રાાધા : ૪. સંદર્ભ : ૧ મસાપ્રકારો; [] ૨. મુખુગૃહસૂચી; ૩. લીંહસૂચી. [૨૨.૬.] નબાઈ-૨ [. ૧૭૮૧માં હયાત : જ્ઞાનમાર્ગી સ્રીકવિ. અમદાવાદનાં વતની. જ્ઞાતિએ નાગર. અખાની શિષ્યપરંપરાના હરિકૃષ્ણજી એજ એમનાં પિતા અને ગુરૂ પિતાનાં સંતજીવનથી પ્રભાવિત પતિની અનુમિત વ એમણે સંસારનો ત્યાગ કરેલો. એમનાં ગુરુમહિમાનાં અને જ્ઞાનવૈરાગ્યનાં ૧૧ પદમુ.) મળે છે. કૃતિ : સન્તોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ. ૧૯૨૦ (+ સં.). સંદર્ભ : ૧. અપરંપ; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ. ૧૯૭૫. [ચ શે ] રતનબાઈ-૩ [ઈ. ૧૮મી સદી] : મુસ્લિમ સ્ત્રીકવિ. જ્ઞાતિએ વોરા, વર્ષેદરા જિલ્લાના કરજણ તાલુકાના પાછિયાપુરનાં વતની. હજરત શાહ કાયમુદ્દીનનાં શિષ્યા. જ્ઞાન અને ભક્તિની મધ્યકાલીન પદકવિતાના સંસ્કાર ઝીલી કામ, ગરબી, ભજન શીર્ષકો હેઠળ એમણે જ્ઞાન-વૈરાગ્ય ને ભક્તિનાં પર્દામ, રચ્યાં છે. કામુદ્દીનને વિષય બનાવી રચાયેલાં પર્દા પર પ્રેમલક્ષણા ભક્તિની કવિતાની ઘેરી અસર છે. એમની ભાષા અરબી-ફારસી શબ્દોના ભારવાળી છે કૃતિ : ભક્તિસાગર, સં. વોવનદાસ હરકીશનદાસ, ઈ. ૧૯૨૯ (+સ.). સંદર્ભ : ય. ગુવિચર; ૨ સાધ્ય For Personal & Private Use Only [ચશે | ગુજરાતી સાહિત્યકોશ : ૩૩૯ Page #369 -------------------------------------------------------------------------- ________________ નવો ]: ૨૬. કડીની હૂંડી' (મુ)ના કર્તા. કૃતિના ભાષાસ્વરૂપ પરથી તેઓ સં. ૧૭મી સદીની આસપાસ થયા હોવાનું અનુમાન થયું છે. ‘રામૈયો રતનિયો' નામછાપથી ભવાઈના ગણપતિના વંશના પ્રારંભમાં ગણપતિની સ્તુતિ પદ (મુ.) મળે છે. ત્યાં કર્તાનામ ‘રતનિયો’ હોવાની સંભાવના છે. આ ‘રતનિયો’ ને ‘હૂંડી’ના કર્તા એક જ હશે કે જુદા એ કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. ભવાઇ, સુધા આર. દેસાઈ, ઈ. ૧૯૭૨ (+i); ૨. ભવાઈસંગ્રહ, સી, મહીપતરામ રૂપરામ, ઈ. ૧૮૯૪, ૩. ભવાની ભવાઇપ્રકાશ, સ. મુનશી હરમણિશંકર ૫, ઈ., ૪ બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૪૩–‘સરકૃત નરસિંહ મહેતાની હૂંડી', ભોગીલાલ સસરા (+સ.). સંદર્ભ : ૧. વારિસ : ૧-૨; ૨. ગુસાઇનિહાસ : ૨; ૩. ગુ રસ્વતો. રતનીબાઈ | [ચ શે] ] : હરિજન સ્રીકવિ. તેઓ નરસિંહ મહેતાનાં શિષ્યા હતાં એમ કહેવાય છે, પરંતુ એ માટે કોઈ આધાર નથી. તેમનાં કૃષ્ણભકિતનાં ૪ પદ(મુ.) મળે છે, તેમાં ૩૫૬ રાહ મહેતાનાં જીવનમાં બનેલા કહેવાતા હાપ્રસંગને લગતાં છે. કૃતિ : ૧. સૌરાષ્ટ્રના હરિજન બાકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ. ૧૯૮૭ (સં.); ૨. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, પત શ્રીમાળી, ઈ. ૧૯૭૩(૨) [..] સદી રત્ન(મુનિ) : આ નામે ૫કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’(મુ.), ૪૬ કડીનું ‘શાશ્વતજિનપ્રાસાદસંખ્યા-સ્તવન' લે.સં. ૧૮મી અનુ), ૬ કડીની ‘પરસ્ત્રીત્યાગ કરવાની સઝાય’(મુ.), ૫ કડીનું ‘(શંખેશ્વર)પાર્શ્વનાથ-સ્તવન’(મુ), ૭ કડીનું ‘સીમંધરસ્વામી સ્તવન (મુ) તથા કેટલીક હિન્દી રચનાઓ મળે છે. આ કયા રત્ન (મુનિ છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. ચૈતસંગ્રહ : ૩; ૨. જૈકાશ : ૧; ૩. જૈધ્રુષ્ણુસ્તક: ૧; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. શંસ્તવનાવલી; ૬. શોભનસ્તવનાવલી, છે. પ્ર. શા. ડાહ્યાભાઈ ફતેહચંદ, ઈ. ૧૮૮૭. સંદર્ભ : જૈતાધિ : ૧, [૨૬] રત્નસૂરિ)−૧ | ] : કો૨ેટગચ્છના જૈન સાધુ. ૪૮ કડીની ‘ગયસુકુમાલ-ચોઢાળિયું’ (લે.સં. ૧૮મી સદી) એ કૃતિના કર્તા. સંદર્ભ : હેઝૈજ્ઞાસૂચિ : ૧, [...] ૨૧કીનિ સૂરિ)–૧ (ઈ. ૧૭૨૯ સુધીમાં : જૈન સાધુ ૨૧ સ્કીની 'વિપશે. વિપાણીની સત્ય' (લ.ઈ.૧૭૨૯)ના કર્તા, સંદર્ભ : મુપુસૂચી. [...] ] : દિગંબર જૈન સાધુ. ૫૭ રત્નકીતિ (સૂરિ)–૨ [ કડીના ‘મિનાથ ફાગના કર્તા સંદર્ભ : સ્વાધ્યાય, અગસ્ટ ૧૯૬૪-દિગંબર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુકાવ્ય, અગરચંદ નાહટા. [કી.જો.] ૩૪૦ : ગુજરતી સાહિત્યકોશ ] : ખરતગચ્છના જૈન સાધુ. કી(વાત)-૩ [ પૂનમચંદના શિષ્ય. ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વના ૨૪ કડીના ‘પુણ્યરત્નસૂરિગુરુણાં-ફાગ(મુ.)ના કર્તા. કૃતિ : સ્વાધ્યાય ત્રૈમાસિક, ફેબ્રુ. ૧૯૭૧-‘વાચક રત્નકીતિકૃત [કી.જો..] ‘પુણ્યરત્નસૂરિફાગ’, અગરચંદ નાહટા (સ્પં.). રત્નકુશલ(ગણિ)–૧ [ઈ. ૧૫૯૬માં હયાત] : જૈન સાધુ. પંડિત ચેહષિગણની પરંપરામાં દામ દાધિના શિખ, ૨૦ કડીની ‘પાર્થ નાપસંખ્યાસ્તવન પાર્શ્વનાથવીમુના કર્યાં. કવિએ ઈ. ૧૫ન સ. ૧૯૫૨, આસો સુદ ૫, વિવારના રોજ ‘પંચાશકવૃત્તિ'ની > Page #370 -------------------------------------------------------------------------- ________________ રત્નચંદ્ર-૩ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ગુમાનચંદની પરંપરામાં દૂર્ગાદાસના શિષ્ય. ૧૪ ઢાળની 'ચંદનબાલા-ચોપાઈ' (૨.૭ ૧૭૯૬) તથા હિંદી-રાજસ્થાની ભાષાની ૫ ઢાળની નિર્મોહી શાની પાંચ ળ' (ર.ઈ. ૧૮૧૮: મુર્રાનાં કર્તા. કૃતિ : જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભ. સેઠિયા, ઈ. ૧૯૨૩. સંદર્ભ : જૈશ્કવિઓ : ૩(૧), [૨.૨.૬] રત્નચંદ્ર-૪ [ ] : જૈન સાધુ. હરજી મલ્લજીના શિષ્ય. આરંભ-અંતમાં દુહા અને સૂત્રોને આધારે નવતત્ત્વની સમજૂતી આપતાં ‘તત્ત્વાનુબોધ-ગ્રંથ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રકાર નોકર : ૧, ભીમિયા માણક, ઈ ૧૨૩૬ રત્નચંદ્ર(સૂરિ)શિષ્ય [ ગુણ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. રત્નત્ય [ઈ. ૧૭મી સદી પૂર્વ] : ખરતગચ્છના જૈન સાધુ, નિંદસૂરિની પરંપરામાં શિનિધાન (ઈ. ૧૫૬ ઈ. ૧૬૨૪ દરમ્યાન હયાત કોમ્ય મતિસિહના શિષ્ય. ર૪ કડીના આદિનામ પંચકલ્યાણક-સ્તવન’ના કર્તા. સંદર્ભ : યુનિચંદ્રસૂરિ [કો.જો ] તિલકસેવક | ‘કાયાની સઝાય(મ.)ના કર્યાં. કૃતિ સંદર્ભ : દેસુરાસમાળા. [ ૨.૬] ] : જૈન ‘વર્કાણાપાર્શ્વ [કો.જો હું ) ૨. પ્રાસપર્સન : ૧ [કી.જે ] રત્નદાસ [ઈ. ૧૬૪૮માં હયાત] : નટપદ્રના બ્રાહ્મણ કવિ. ઢાળ અને ઊપવાવાળાં તથા વિવિધ દેશીઓનાં બનેલાં ૩૦ કડવાંનું ‘હરિ’દ્રાખ્યાન” (૨.ઈ. ૧૧૪૮ સ. ૧૭૩૪, કાર્તક સુદ ૪, ગુરુવાર; મુ. એમણે રહ્યું છે. આ આખ્યાન પર નાકરના હરિશ્ચંદ્રાખ્યાન'ની અસર છે. તેઓ પ્રેમાનંદના શિષ્ય હતા એવી પ્રચિલત થયેલી માન્યતાને કોઈ આધાર નથી. કૃતિ : હરિશ્ચન્દ્રાખ્યાન, સં. કેશવલાલ હ. ધ્રુવ, ઈ. ૧૯૨૭(+સં.). સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૪૩-‘પ્રેમાનંદના જીવનના [ચ.શે] પાંચ પ્રસ્તાવ’, કે. કા. શાસ્ત્રી. ૧૫૯૩માં ઉપાધ્યાયપદ તેઓ વ્યાકરણના પ્રકાંડ પંડિત હતા. ૬ કડીનું ‘વૈરાગ્ય-ગીત’, ‘નવહરપાર્શ્વનાથ-સ્તવન' (ર.ઈ. ૧૫૭૭), ૧૭ કડીનું ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (૨ ઈ. ૧૬૧૪ પછી; મુ), ૨ કડીનું ‘ઉપદેશાત્મક પ', ૯ કડીનું ‘પાર્શ્વનાથ જિન-સ્તવનમુ ), ‘સપ્ત વ્યસન-સઝાય’ ઉપરાંત અનેક સ્તવનોના કર્તા. રત્નનિધાન(ઉપાધ્યાય) [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૭મી સદી પૂર્વાધ] : ખરતગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ઈ. રત્નચંદ્ર-૩ : રત્નમંડન(ગણિ) કૃતિ : ૧. ઐર્જાસંગ્રહ : ૩ (+ર્સ); ૨. સ્તિકાસદોષ : ૨. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. યુજિનચંદ્રસૂરિ; [] ૩. મુપુગૃહચી. [૨.ર.દ.] રત્નપાલ [ઈ. ૧૫૮૮માં હયાત] : કડવાગચ્છના જૈન સાધુ. ‘અદ્વૈતીસુકુમાલ-રાસ’ (૨. ૧૫૮૮), ‘ચોવીસી', 'ગેરહકાઠિયા-ભાષા' ‘વીશી’, સ્તવનો તથા સ્તુતિઓના કર્તા. કૃતિ : સંબોધિ, ઈ. ૧૯૭૫-૭૬, ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણતિથિ વિશેષાંક—‘સંઘપતિ નયણાગર રાસ' (સં. ૧૪૭૯કી ] : જૈન સાધુ. ૮ કડીની ભટનેરસે મથુરાયાત્રા), સં. ભંવરલાલ નાહટા(+સં.). [ર.ર.દ.] સંદર્ભ : ૧. કડુઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, પ્ર. અંબાલાલ પ્રે. સારા, ઈ, ૧૯૭૯)૨. જૈન અન્યપ્રકાશ, જન ૧૯૫૩-‘કઠુમ પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય', અગરચંદ નાહટા. [૨.ર.દ.] રસ્તા ખરસૂરિ) ઈ. ૧૫મી સદી પૂર્વાર્ધી : જૈન સાધુ. મુનિશ્વ સૂરિના શિ. ઈ. ૧૯૨૩માં ભોરિનવાસી નવસ્તીય નાગર ભટનેરથી મથુરા સુધી ઢેલી સંયાત્રાનું વર્ણન કરતા ૫૪ કડીના ‘સંઘપતિ નયણાગર-રાસ’(મુ.)ના કર્તા. કૃતિની રચના સંઘયાત્રા પછી થઈ હોય, એટલે કવિ અાભનો હયાતીકાળ ઈ. ૧૫મી સદી પૂર્વાર્ધ ગણાય. રત્નધી ઈ. ૧૯૫૦માં હયાત] : ખરતગચ્છના જૈન સાધુ. હર્ષ-ભૂષણ( મટ્ટાર)–૨ | વિશાલની પરંપરામાં જ્ઞાનસાગરના શિષ્ય. ‘ભુવનદીપક’પરના બાલાવબોધ (૨.ઈ.૧૭૫)ના કર્તા કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [] ૨. જૈગૂકવિઓ : ૩(૨). [૨.૨.૬.] રત્નજીશિષ્ય છે. ૧૫૬૮માં હયાત) : અચલગચ્છના જૈન સાધુ ‘ગુજરાકુમાર બીપાઈ” (૨.ઈ.૧૫૬૮)ના કર્યા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [] ૨. જૈનૂવિઓ : ૩(૧) કી.જે] ભૂષણ-૧ [ઉં. ૧૬મી સદીનો અંતભાગ] : દિગંબર જૈન સાધુ દાનભૂષણની પરંપરામાં સુમનિીતિના શિખ, ‘કુકિમણીહરણ'ના કર્તા, કૃતિમાં રચનાવિવિ (શ્રાવણ વદ ૧૧) મળે છે, પરંતુ રચનાસંવત મળતી નથી. કર્તાના ગુરુ સુમતિકીતિના ગુરુબંધ સકલભૂષણે ઈ. ૧૫૭૧માં ગ્ર’થરચના કર્યાની નોંધ મળે છે એ દૃષ્ટિએ જોતાં કવિ રત્નભૂષણ ઈ. ૧૬મી સદીના અંતમાં હયાત હોવાની સંભાવના થઈ શકે. સંદર્ભ : જૈગૃકવિઓ : ૩(૨) [૨.૨.૬.] ] : 'ગર્ભાખ્યાન'ના સંદર્ભ : પાંગુહસ્તલે ખો. [કી.જો.] રત્નમંડનગણિ) છે. ૧૪૬૧માં યાત : તપગચ્છના જૈન સાધુ સોમસુંદરની પરંપરામાં મંદીરનના શિષ્ય. કવિની ૫૩ ડીની નારીનરસ ફાગુ'નું કામભાવનું નિરસન થાય એ રીતે નિરૂપાયેલી ગુજરાતી સાહિત્યકોશ : ૩૧ For Personal & Private Use Only www.jainlibrary.org Page #371 -------------------------------------------------------------------------- ________________ ‘વસંતવિલાસની પ્રતિકૃતિ રૂપ કૃતિ છે. સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોના રત્નવર્ધન [ઈ. ૧૬૭૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમિશ્રણવાળી ૩ ખંડમાં વિભકત નેમિનાથનવરસ-ફાગ-રંગસાગર- ભદ્રસૂરિની પરંપરામાં રત્નજયના શિષ્ય. ‘ઋષભદત્તા-ચોપાઈ' (ર. નેમિ-ફાગ’(મુ.) એના વિશિષ્ટ છંદસંયોજનને લીધે ધ્યાન ખેંચે છે. ઈ. ૧૬૭૭/સં. ૧૭૩૩, આસો સુદ ૧૦, મંગળવાર/શુક્રવાર)ના નેમિચરિત્ર વધુ આલેખવાને કારણે ફાગુનું હાર્દ એમાં ઓછું કર્તા. સચવાયું છે. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). રિ.ર.દ] ‘પ્રબંધરાજભોજપ્રબંધ' (ર.ઈ. ૧૪૬૧), ‘ઉપદેશતરંગિણી', ' રત્નાવલ્લમ [ઈ. ૧૭૮૦માં હયાત] : જૈન. ‘ચંદ્રલેખાચરિત્ર-ચોપાઇ ‘જ૯૫૯૫લતા’, ‘સુકૃતસાગર’ વગેરે કવિની સંસ્કૃત રચનાઓ છે. (ર.ઈ. ૧૭૦૦/સં. ૧૭૫૬, ચૈત્ર વદ ૫, બુધવાર)ના કર્તા. કૃતિ : ૧. પ્રાફાગુસંગ્રહ (સં.); ૨. શમામૃતમ્, સં. મુનિ ધર્મવિજય, સં. ૧૯૯; વેજ. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૭– સંદર્ભ : દેસુરાસમાળા. ફાગુબંધ કાવ્યનું સ્વરૂપ અને નારીનિરાસ ફાગના કર્તા, અંબાલાલ રત્નવિજ્ય : આ નામે ૧૫ કડીની “ધનાજીની સઝાય’ (લ.ઈ. છે. શાહ, ૩. જૈન કૉન્ફરન્સ હેરેલ્ડ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૧૭“રંગ- ૧૮૩૯), ૧૩ કડીનું ‘મહાવીર-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.), સાગરનેમિફાગ', સં. મોહનલાલ દ. દેશાઈ. | ‘શાંતિનાથજિન-ચતુષ્ક’(મુ.), ૧૩ કડીની ‘નેમિનાથ-સઝાયર(મુ.) તથા સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ, ૩. નયુકવિઓ; ૪. ૧૩ કડીની ‘શીલ-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા પ્રાકારૂપરંપરા; ૫. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગી- રત્નવિજય છે તે નિશ્ચિત થતું નથી. લાલ જ. સાંડેસરા, ઈ. ૧૯૪૧;]૬, જૈનૂકવિઓ : ૧, ૩(૧). કૃતિ : ૧. એકસોવીસ કલ્યાણકની પૂજા તથા સ્તવનોનો સંગ્રહ, રિ.ર.દ. પ્ર. શા. ગુલાબચંદ ફૂલચંદ, ઈ. ૧૮૯૭; ૨. જિસ્તકાસંદોહ : ૨; ૩. (કેવળકૃત) નેમવિવાહ તથા તેમનાથજીનો નવરસો તથા ચોક રત્નરંગ(ઉપાધ્યાય) [ઈ. ૧૫૨૬માં હયાત : જૈન. પુણ્યનંદીકૃત તથા તેમનાથનો સલોકો, પ્ર. શા. મોહનલાલ રુગનાથ, ઈ. ૧૯૩૫ ‘શીલરૂપકમાલા” પરના ૧૦૯ કડીના બાલાવબોધ (૨.ઈ. ૧૫૨૬)ના (ત્રીજી આ.). કર્તા. સંદર્ભ : ૧. પુન્હસૂચી; ૨. લહસૂચી; ૩. હજૈજ્ઞાસૂચિ : ૧. સંદર્ભ : ૧. ગુસાઅહેવાલ : ૨૦-પરિશિષ્ટ, મુનિશ્રી પુણ્ય રિ.૨.દ] વિજય; [C૨. મુપુગૃહસૂચી; ૩. હેજેજ્ઞાસૂચિ : ૧. રિ.ર.દ.] રત્નવિજ્ય-૧ [ઈ. ૧૭૨૯ સુધીમાં : જૈન સાધુ. દયાવિયના રત્નરાજ [ઈ. ૧૬૮૩ સુધીમાં : ખરતરગચ્છના જૈન સાધુ. જિન- શિષ્ય. ૬ કડીનું ‘અજિતનાથજિન-સ્તવન (લે. ઈ. ૧૭૨૯), ૮ ચંદ્રસૂરિની પરંપરામાં રત્નસુંદર ઉપાધ્યાયના શિષ્ય. ૨૭ કડીની ઢાળનું ૩ ચોવીસીના નામને વર્ણવતું ‘ત્રણ ચોવીસી-સ્તવન' તથા ‘૨૨ અભક્ષ નિવારણ-સઝાય” (ર.ઈ.૬૬૮ પહેલાંના કર્તા ૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૨). [.ર.દ] સંદર્ભ : મુપુગૃહસૂચી. રિ..દ.] રત્નવિજ્ય-૨ [ઈ. ૧૭૫૨માં હયાત : તપગચ્છના જૈન સાધુ. રત્નરાજશિષ્ય [ઈ. ૧લ્મી સદી પૂર્વાધ : ખરતરગચ્છના જૈન હીરવિજયની પરંપરામાં પુણ્યવિજ્યના શિષ્ય. ૬૫ ઢાળની ૧૫૦૧ સાધુ. જિનલાભસૂરિના શિષ્ય. ૪૭ કડીની “ચતુવિશંતિજિન-સ્તુતિ ગ્રંથાગ ધરાવતી ‘શુકરાજ-ચોપાઈ' (ર.ઈ. ૧૭૫૨ સં. ૧૮૦૮, (ર.ઈ. ૧૮૦૨ કે ઈ. ૧૮૨૨/સં. ૧૮૫૮ કે સં. ૧૮૭૮, આસો આસો સુદ ૧૦, ગુરુવાર), ચૈત્યવંદનસંગ્રહ તથા ‘પ્રતિમાસ્થાપનવદ ૧૪)ના કર્તા. ગભિતપાર્વજિન-સ્તવન'ના કર્તા. સંદર્ભ : જેહાપ્રોસ્ટ. કી.જે સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ, [] ૪. જૈમૂકવિઓ : ૩(૧); ૫. લહસૂચી. રિ.૨,દ] રત્નલક્ષ્મી [ઈ. ૧૯૬૯માં હયાત] : જૈન સાધુ. વિજયશેખરના શિષ્ય. સ્વરવિષયક સામગ્રીનું નિરૂપણ કરતી ૮૭ કડીની “સ્વર- રત્નવિજ્ય-૩ [ઈ. ૧૭૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પ્રકાશ” (૨.ઈ. ૧૬૬૯/સં. ૧૭૨૫, મહા સુદ ૫, મંગળવાર)ના કર્તા. જિનવિજયની પરંપરામાં ઉત્તમવિયના શિષ્ય. જ્ઞાન, ભકિત અને સંદર્ભ : મુપુગૃહસૂચી. રિરીદી વૈરાગ્યભાવોને નિરૂપતી ‘ચોવીસી' (ર.ઈ. ૧૭૫૮સિં. ૧૮૧૪, પોષ વદ ૭, રવિવાર; મુ), ૫ કડીના ‘ગણધર-સ્તવન (મુ.) તથા ૧૫ રત્નલાભ [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ : ખરતરગચ્છના જૈન સાધુ. કડીની ‘ઋતુવંતીની સઝાય’ના કર્તા. અમરમાણિક્યની પરંપરામાં કામારંગના શિષ્ય. ૩૫ કડીની ‘ઢંઢણ- કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિસ્તમાલા, ૩. જૈકાપ્રકાશ : ૧; કુમાર-ચોપાઈ' (ર. ઈ. ૧૬૦૦/સં. ૧૬૫૬, શ્રાવણ-૮, મંગળવાર ૪જિસ્તકાસંદોહ: ૨; ૫. જૈનૂસારનો : ૨; ૬. પ્રાચીન સઝાય શુક્રવાર) તથા ‘શ્રીપાલપ્રબંધ-ચોપાઈ' (ર.ઈ. ૧૬૦૬/સં. ૧૬૬૨, તથા પદ સંગ્રહ : ૧, પ્ર. શ્રીમદ્વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રંથમાલા, ભાદરવા વદ ૬)ના કર્તા. સં. ૧૯૯૬: ૭. સ્નાર્તાસંગ્રહ, સંદર્ભ : ૧. ગુસોરેસ્વતો;]. ચૂકવે ). રર) સંદર્ભ ગૂવઓ ). , ગુરુવાર અપાઇ છે. [ી. જે ગભિતપાસ ૩૪૨ : ગુજરાતી સાહિતકોથ રત્નરંગ(ઉપાધ્યાય) : રત્નવિજ્ય-૩. For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ રત્નવિજ્ય-૪ [ઈ. ૧૭૬૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રત્નવિમલ-૬ [ ] : જૈન સાધુ. લક્ષ્મીપંડિત માણેકવિજ્યના શિષ્ય. ૧૪ કડીના “નવપદ/સિદ્ધચક્ર-સ્તવન' વિમલના શિષ્ય. ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન (મુ.)ના કર્તા. (ર.ઈ.૧૭૬૯ સં. ૧૮૨૫, વસંત માસ)ના કર્તા. કૃતિ : પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ: ૨, સં. જમનાભાઈ સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). રિ.રદ] ભગુભાઈ, ઈ. ૧૯૨૪(સં.). કી.] રત્નવિમલ : આ નામે ૪ કડીની ‘દીવાળી-સ્તુતિ' (લે.સં. ૧૮મી રત્નવિશાલ [ઈ. ૧૬૦૬માં હયાત : ખરતરછના જૈન સાધુ. સદી અન) તથા 'પુરંદરકુંવર-ચોપાઈ' (લે. સં. ૧૯મી સદી અનુ.) જિનમાણિકવેસૂરિની પરંપરામાં ગુણરત્નના શિષ્ય. ૪૯૯ કડીની મળે છે. આ રતનવિમલ કયા છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ “રત્નપાલ-ચોપાઈ' (ર.ઈ. ૧૬૦૬/સં. ૧૬૬૨, આસો વદ ૩૦)ના નથી. કર્તા. સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨, રાજુહસૂચી : ૪૨. રિ.ર.દ] સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). [...] [...] રત્નવિમલ-૧ [ઈ. ૧૫૫૩માં હયાત : જૈન સાધુ. રાજસ્થાની- રત્નસૂરિ)શિબ-૧ (ઈ. ૧૪૫૬માં હયાત : જૈન. સુપાત્રદાનનો ગુજરાતીમાં રચાયેલા ‘અમરતેજરાજ-ધર્મબુદ્ધિમંત્રી-રાસ' (ર.ઈ. મહિમા કરતાં ૩૬૬ કડીના રત્નચૂડ-પ્રબંધ' (૨.ઈ. ૧૪૫૬)ના કર્તા. ૧૫૫૩)ના કર્તા. તેઓ રત્નવિમલ-૨ છે કે કેમ તે નિશ્ચિતપણે સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. કી.જો] કહેવું મુશ્કેલ છે. રત્નશિષ્ય-૨ [ઈ. ૧૬૦૪માં હયાત] : જૈન. ‘વંકચૂલનો રાસ' (ર.ઈ. સંદર્ભ : રાહસૂચી : ૧. ૧૬૦૪)ના કર્તા. રત્નવિમલ-૨ [ઈ. ૧૫૭૭ સુધીમાં : તપગચ્છના જૈન સાધુ. [કી.જો] સંદર્ભ: દેસુરાસમાળા. સૌભાગ્યહર્ષની પરંપરામાં વિમલમંડનના શિષ્ય. ૧૪૮ કડીના રતનશેખરસૂરિ) : આ નામે ૫ કડીનું ‘નેમિ-ગીત’, ‘લઘુત્રવિચાર ‘દામનક-રાસ' (લે ઈ.૧૫૭૭)ના કર્તા. (સચિત્રસુંદર) લઘુક્ષેત્રસમાસ પ્રકરણ-બાલાવબોધ (પંચચિત્ર સહિત)' સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; ] ૩. જેગૂ- લે. સં. ૧૮મી સદી અનુ.) તથા સંસ્કૃતમાં ‘જલયાત્રાવિધિ (મુ) કવિઓ : ૩ (૧). દિ .J એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા રત્નશેખર છે તે રત્નવિમલ-૩ (ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ ] : તપગચ્છના જૈન સાધુ. સ્પષ્ટ થતું નથી. કૃતિ : જલયાત્રાદિ વિધિ, પ્ર. ભીમસિહ માણેક, સં. ૧૯૫૫. દીપવિમલની પરંપરામાં નિત્યવિમલના શિષ્ય. ૨૧ ઢાળના ‘એલા સંદર્ભ : ૧. ફૉહનામાવલિ, ૨. હે જૈજ્ઞાસૂચિ : ૧. ચરિત્ર' (ઈ. ૧૭૨૯ સં. ૧૭૮૫, આસો વદ ૧૩) અને ‘ચોવીશી” (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. રત્નશેખર-૧ [ઈ. ૧૩૬૩માં હયાત] : જૈન સાધુ. ૭૫ કડીના સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ] ૩. “ગૌતમ-રાસ' (ર.ઈ.૧૩૬૩)ના કર્તા. જૈનૂકવિઓ : ૩(૨). [૨.૨.દ.] સંદર્ભ : જેમણૂકરચનાઓં: ૧. રિ.ર.દ] રત્નવિમલ(પાઠક)-૪ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : વડખરતરગચ્છની રત્નશેખરસૂરિ)શિષ્ય : આ નામે શત્રુજ્યસંધ-યાત્રાવર્ણન' (ર.ઈ. ક્ષેમશાખાના જૈન સાધુ. જિનચંદસૂરિની પરંપરામાં વાચક કનક- ૧૬૭૯), ૩૩/૪૦ કડીની ‘ગિરનારમૈત્ય-પરિપાટી/ચૈત્યપ્રવાડી-વિનતિ સાગરના શિષ્ય. ૫૫૦ ગ્રંથાગની ‘સનસ્કુમાર-પ્રબંધ-ચોપાઈ' (ર.ઈ. (લ સં. ૧૭મી સદી અનુ), ૯૪ કડીની ‘ચિત્રકોટચૈત્ય-પ્રવાડી’ ૧૭૬૭/સં. ૧૮૨૩, ભાદરવા સુદ ૨, રવિવાર), ઉમંગલકલશ- (લે.સં. ૧૭મી સદી), ૨૧ ‘હુબડા', ૩૬/૪૧ કડીની ‘શત્રુંજયચૈત્યચોપાઈ' (ર.ઈ. ૧૭૭૬/સં. ૧૮૩૨, બીજો શ્રાવણ સુદ ૧૫), ૯ પરિપાટી’, ‘શાશ્વતજિન ચૈત્ય-પરિપાટી’ (લે. સં. ૧૭૯૮), ઢાળના ‘ઇલાપુત્ર-રાસ' (ર.ઈ. ૧૭૮૩) તેથી ૨૫ ઢોળની તેજસાર- ‘આવશ્યકસૂત્ર પ્રથમ પીઠિકા-બાલાવબોધ’ (લે.ઈ. ૧૫૪૫), ચંપાઈ (ર.ઇ.૧૭૮૩/સ. ૧૮૩૮, પ્રથમ જેઠ વદ ૧૦, મંગળવાર) ‘આવશ્યકસૂત્ર નિર્મુકત-બાલાવબોધ' (લે. ઈ. ૧૫૬૪) મળે છે. આ એ કૃતિઓના કર્તા. બધી કૃતિઓના કર્તા કયા રનશેખરસૂરિશિષ્ય છે તે નિશ્ચિતપણે સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસા- કહી શકાય તેમ નથી. ઇતિહાસ, ૪. મરાસસાહિત્ય; [] ૫. જૈમૂકવિઓ : ૩(૧); ૬. સંદર્ભ: ૧. ગુસાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાસ-પુરાતત્વ વિભાગજેહાપ્રોસ્ટા. [.ર.દ. ના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજયજીનું ભાષણ–પરિશિષ્ટ'; Dિ ૨. મુપુગૃહસૂચી. [કી.જો.] રત્નવિમલ-૫ [ ]: જૈન સાધુ. લાભવિમલના શિષ્ય. ૪ કડીની ‘પંચમી-સ્તુતિ (મુ.)ના કર્તા. ત્નસાગર : આ નામે ૨૩ કડીની ‘આઇમુત્તા-સઝાયર(મુ), ૬૯ કૃતિ : ૧. ચૅસ્તસંગ્રહ: ૨; ૨. જૈકાપ્રકાશ:૧. રિ.ર.દ] કડીની ‘ચતુર્વિધધર્મ-ચોપાઇ કાકબંધ', ૭ કડીની ‘પાર્શ્વનાથની હોરી રતનવિજ્ય-: રત્નસાગર ગુજરાતી સાહિત્યક્ષેશ : ૩૪૩ For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ (મુ.) તથા ૧૦ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન' એ કૃતિઓ મળે છે તેમના જૈન સાધુ. સૌભાગ્યરત્નસૂરિની પરંપરામાં ગુણમેરુસૂરિના શિષ્ય. કર્તા કયા રત્નસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ૧૮૫૧ ગ્રંથાગની ચોપાઇબદ્ધ “સપ્તવ્યસનકથા ચુપાઇબંધ-રાસ” કૃતિ : ૧. ઐસંગ્રહ : ૨; ૨. ભિપ્રકાશ; ૩. જૈકાસાસંગ્રહ. (ર.ઈ. ૧૫૫૮/સં. ૧૬૪૧, પોષ સુદ ૫, રવિવાર), વિષ્ણુશર્માના સંગ્રહ : ૧. લીંહસૂચી; ૨. જૈજ્ઞાસૂચિ : ૧. [૨.૨.દ] મૂળ સંસ્કૃત ગ્રંથ પર આધારિત ૨૭૦૦ કડીની ‘કથાકલ્લોલ ચોપાઇ/પંચકારણ/પંચાખ્યાન-રાસ/પંચોપાખ્યાન-ચોપાઈ' (ર.ઈ. રત્નસાગર–૧ [ ] : તપગચ્છના જૈન સાધુ. ૧૫૬૬/સં. ૧૬૨૨, આસો સુદ ૫, રવિવાર), રત્નાવતી-ચોપાઇ દર હીરવિજ્યસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિના શિષ્ય. ચોપાઇની રાસ (ર.ઈ. ૧૫૭૯/સં. ૧૬૩૫, શ્રાવણ વદ ૨, રવિવાર) તથા દેશીમાં રચાયેલા ૪૫ કડીના ‘કર્મ ઉપર છંદ (મુ.)ના કર્તા ‘રસમ રી/શુકબહુતરીકથા-ચોપાઈ (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮, આસો કૃતિ : ૧. માણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક : ૧, પ્ર. નિર્ણય સુદ ૫, સોમવાર)ના કર્તા. સાગર પ્રેસ, સં. ૧૯૪૦ (સં.); ૨. સન્મિત્ર : ૨. રિ.૨.દ.] સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. ગુસામધ્ય; સંદર્ભ • 9 ગલિટરોશર ગસાઇતહાસ • રત્નસિહ-૧ :જુઓ રતનદાસ. ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. દેસુરાસમાળા; ૭. પંચ તંત્ર, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ. ૧૯૭૯ (બીજી આ.); ૮. રત્નસિંહ-૨ [ ] : જૈન સાધુ. ૪ કડીની મરાસસાહિત્ય | ]૯, જૈનયુગ, પોષ ૧૯૮૪-“શુકસપ્તતિ અને ‘આંચલિક ખંડનગમતઋષભજન-સ્તુતિ તથા ૩૧ કડીની ‘સમ- શુકબહોત્તરી (સુડીબહોરારી), મોહનલાલ દ. દેશાઈ, ૧૦. જેગૂવસરણવિચાર’ એ કૃતિઓના કર્તા. કવિ : ૧, ૩(૧, ૨); ૧૧. ફૉહનામાવલિ. ૧૨. મુપુન્હસૂચી; સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. [૨.૨ દ] ૧૩. હજૈજ્ઞાસૂચિ: ૧. રિ.૨૬.] રત્નસિહાસરિશિષ્ય ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૬મી સદી રત્નસુંદર-૨ [ઈ. ૧૫૯૮ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. પૂર્વાધી : બહત તપગચ્છના જૈન સાધુ. ૧૭ કડીની ‘આગમગછ- રત્નનિધાન ઉપાધ્યાયના શિષ્ય. ૧૩ કડીના 'આદિનાથવૃદ્ધ-સ્તવન પટ્ટાવલી (મુ.), ૧૧૨ કડીનો જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ. ૧૪૬૦/સં.) (લે. ઈ.૧૫૯૮) તથા અન્ય અનેક સ્તવનના કર્તા. ૧૫૧૬, બીજો શ્રાવણ-૧૧, સોમવાર), ૧૦ કડીનું ‘(મગૂડીમંડન) સંદર્ભ: ૧. યુજિનચંદ્રસૂરિ; [] ૨. મુમુગૃહસૂચી. [૨૮] પાર્શ્વનાથ-સ્તવન' (ર.ઈ. ૧૪૬૦), મણિચૂડશેઠના પુત્ર રત્નચૂડની કથા દ્વારા દાનનો મહિમા સમજાવતો અવાંતર કથાઓવાળો, રત્નસુંદર-૩ (ઈ. ૧૮૧૦માં હયાત : જૈન. ‘સિદ્ધાચલ-સ્તવન” ૩૪૧/૪૨૫ કડીનો ‘રત્નચૂડામણિચૂડ-રાસ’(ર.ઈ.૧૪૫૩/સં. ૧૫૦૯ (૨. ઈ.૧૮૧૦)ની કર્તા. સંદર્ભ : લહસૂચી. રિ.૨.દ] ભાદરવા વદ ૨, ગુરુવાર; મુ.), ૨૫૭ કડીનો ‘સુદર્શનશ્રેષ્ઠિ શીલપ્રબંધ' (ર.ઈ. ૧૫૧૫/સં. ૧૫૭૧, જેઠ સુદ ૪, ગુરુવાર) રસ : ]: જૈન સાધુ. જિનહર્ષ૩૪ કડીનું ‘સમોસરણ વર્ણન' (મુ.), ૬૪ કડીની ‘(રાધિકા) કૃષ્ણ- ગરિ. સૂરિના શિષ્ય. ૫ કડીના ‘શત્રુંજ્યગિરિપદ-સ્તવન (મુ)ના કર્તા. બારમાસા’, ‘ગિરનારતીર્થમાલા (મુ), 'દ્વાદશતનિયમસાર તથા કતિ : જેન્દ્રપુસ્તક: ૧. રિ.૨૬] પ્રાકૃતમાં ૮૧ કડીની ‘ઉપદેશમાલા કથાનક-છપ્પયર(મુ.) એ કૃતિઓના કર્તા. રત્નસુંદર-૫ [ ]: વડતપગચ્છના જૈન સાધુ. કૃતિ : ૧. રત્નચૂડેરાસ, હરિવલ્લભ ચૂ. ભાયાણી, ઈ. ૧૯૭૭; યેધીરના શિષ્ય. ૪૯ કડીના ‘આદીશ્વર-સ્તવન' તથા ૨૧ કડીના [] ૨. પસમુચ્ચય: ૩. પ્રાગૂકાસંગ્રહ : ૧) ૪. પ્રાતીસંગ્રહ : ૧; ૫. અપભ્રંશમાં રચાયેલા ‘અર્બુદગિરિતીબિબપરિમાણસંખ્યામૃતગુજરાતી, દીપોત્સવી અંક, ૨૦૦૪-રત્નસિહસૂરિકૃત સમોસરણ સ્તવન (મ)ના કર્તા. વર્ણન કૃતિ : જૈનયુગ, અષાડ-શ્રાવણ ૧૯૮૪“રત્નસુંદરકૃત શ્રી અર્બુદસંદર્ભ : ૧, ગુસાઇતિહાસ : ૧, ૨, ૨. ગુસારસ્વતો, ૩. જૈસા- ગિરિવર તીર્થબિબ પરિમાણ સંખ્યામૃત', સં. ચતુરવિજય. ઇતિહાસ, ૪. મરાસસાહિત્ય: પ. ફારૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧ સંદર્ભ: જૈનૂકવિઓ : ૩(૧). રિ.૨.૮] -‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસન્દોહ', હીરાલાલ ૨. કાપડિયા; રત્નસુંદર(ગણિ)શિષ્ય [ ]: જૈન. હરિભદ્રસૂરિ [], જેણૂકવિઓ : ૧, ૩(૧); ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગભાવિ; વિરચિત “પૃર્યાખ્યાન પરના બાલાવબોધ (મુ)ના કર્તા. ૯. મુગૃહસૂચી, ૧૦. હેણાસૂચિ : ૧. [કી.જો] સંદર્ભ:ધૂખ્યાન, સં. જિનવિજયમુનિ, સં. ૨૦૦૦. [કી.જો] રત્નસુંદર : આ નામે “ચિંતામણિપાર્શ્વનાથ-સ્તવન’ તથા ૧૦૭ રત્નહર્ષ : આ નામે ૧૪ કડીની “શિખામણની સઝાય, ‘ઉપદેશસિત્તરી' કડીનો ‘લમીસરસ્વતી-સંવાદ' (લે. સં. ૧૭મી સદી અનુ) મળે છે (લ.ઈ. ૧૮૮૩), ૨૧ કડીનું ‘ફલવધિ-પાર્શ્વનાથ-સ્તવન તથા ૪૮ તેમના કર્તા ક્યા રત્નસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કડીનું ‘સત્તરભેદીપૂજા-સ્તવન’ (લ.સં. ૧૮મી સદી અનુ) એ કૃતિઓ સંદર્ભ : ૧, લીંહસૂચી, ૨. હજૈશાસૂચિ: ૧. [...] મળે છે. એમના કર્તા ક્યા રત્નહર્ષ છે તે નિશ્ચિતપણે કહી શકાય રત્નસુંદરસૂરિ)-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : પૂણિમાગચ્છના એમ નથી. ૩જ: ગુજરાતી સાહિતો રવાર : તાહર્ષ For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ [કી.જે) ફો સંદર્ભ : ૧ ડિકેટલૉગબીજે ૨. લહસૂચી ; ૩. હજૈજ્ઞાસૂચિ : ૧. ૧૬૮૪)સં. ૧૭૪૦, કારતક સુદ ૧૧, શનિવાર; મુ.), ૨ (ર.ઈ. [૨] ૧૬૯૩સં. ૧૭૪૯, કારતક સુદ ૧૧, સોમવાર; મુ.), ૧૦ (ર.ઈ. ૧૬૮૩સં. ૧૭૩૯, ભાદરવા સુદ ૫, રવિવાર; મુ), ૧૧ (૨.ઈ. રત્નહર્ષશિષ્ય [ઈ. ૧૯૨૩માં હયાત : જૈન. ‘મોતી કપાસિયાની ૧૬૮૪) અને ૧૨ (ર.ઈ. ૧૬૯૪. ૧૭૫૦, શ્રાવણ સુદ ૧૦, ચોપાઈ' (ર.ઈ.૧૬૨૩)ના કતાં. સોમવાર) એમ ૫ સ્કંધ ઉપલબ્ધ થાય છે. 'કવિચરિત’ ત્રીજો સ્કંધ સંદર્ભ : પાંગુહસ્તલે ખો. વિ.જા) ઉમેરી કુલ ૬ સ્કંધ પ્રાપ્ત થતા હોવાની માહિતી આપે છે. સળંગ રત્નાકર(ગણિી-૧ (ઈ. ૧૯૨૮માં હયાત : જૈન સાધુ. ‘વૃદ્ધગર્ભ ભાગવતને સૌપ્રથમ ગુજરાતીમાં ઉતારવાની દૃષ્ટિએ તેમ જ શીધરની વેલિ' (ર.ઈ.૧૬૨૪)ના કર્તા. ટીકાને અનુસરી ભાગવતને મૂળની પ્રૌઢિ જાળવી ચોપાઇના સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [કી.જો.] ઢાળમાં ને સર્વજનભોગ્ય ભાષામાં ઉતારવાનો કવિનો પ્રયત્ન પ્રશસ્ય છે. ‘અશ્વમેધપર્વ” (૨ઈ.૧૬૮૭; મુ) જૈમિનીના એ વિષયના રત્નાકર(સૂરિ)-૨ [ ]: જૈન સાધુ. ‘નંદીશ્વર- કાવ્યના મૂળ કથા ભાગને જાળવી ૬૪ કડવાંમાં થયેલો મુકત અનુવાદ દ્વીપવિચાર-સ્તવન’ના ‘જૈન ગૂર્જર કવિઓ'માં હેમહંસ (જ. છે. વિવિધ રાગની દેશીઓના ૮ અધ્યાયવાળું ‘સ્વર્ગારોહણપર્વ (મુ) ઈ. ૧૩૭૫)ના શિષ્ય અને રત્નાકર-પંચવિતિ'ના કર્તા રત્નસાગર મહાભારતના પર્વનો અનુવાદ છે. રત્નાકરસૂરિનો ઉલ્લેખ મળે છે તે અને આ રત્નાકરસૂરિ કદાચ કવિની મૌલિક કૃતિઓમાં પ્રબોધપંચાશિકા, વૈરાગ્યલતા, વૈરાગ્યએક હોવાની સંભાવના છે. દીપક અને વૈરાગ્યસાગર એ ૪ ગુચ્છોમાં વહેંચાયેલી ‘આત્મવિચારસંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૨ – જૈન ગચ્છોની ગુરુ પટ્ટાવલીઓ'; ચંદ્રોદય/વૈરાગ્યબોધ (મુ)તેના માલિની, શાર્દૂલવિક્રીડિત, વસંતતિલકા, ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, રથોદ્ધતા વગેરે અક્ષરમેળ વૃત્તાવાળા કાવ્યબંધ અને કવિની બહુ ઈ. ૧૯૭૮. રિ.ર.દ] શ્રુતતાના ઘાતક એવાં અનેક દૃષ્ટાંતોની સહાયથી અપાયેલા દેહની ચંચળતા, સંસારીસુખનું મિથ્યાત્વ, તથા ઈશ્વરભકિતના બોધને લીધે રત્નાકરચંદ્ર(મુનિ) [ઈ. ૧૫મી રાદી મધ્યભાગ : બૃહત્ તપગચ્છની વિશિષ્ટ છે. ‘ધાવિરહના બારમાસા'-(મુ.) રસાવહ બારમાસી છે. જૈન સાધુ. હરિગીત તથા વસ્તુ છંદમાં રચાયેલી ૧૨ કડીની કવિ દહા અને માલિની છંદના મિશ્રાબંધવાળી આ કૃતિ સંસ્કૃત કવિતાની દેપાલની ‘સ્નાત્ર૫ા'માં અંતર્ગત, ‘આદિજનજન્માભિષેક-કલ/ અસર નીચે રાધાના વિરહભાવને આલે બવા છતાં કવિની મૌલિકતાથી આદિનાથ જન્માભિષેક-કલશ/આદિનાથ-વિનંતી (મુ.), ૧૧ કડીની દીપે છે. ‘(જીરાઉલ) પાનાય વિનંતી' તથા ૧૦ કડીની ‘નેમિનાથ-વિનંતી’ ‘મMવલિ મર્ખલક્ષણાવલિ'(મ)‘સન્નાવલિમ), કટલ એ કતિઓના કર્તા. ‘સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ કવિ (મ), તથા ‘ભગવદગીતા', ‘મહિમ્નસ્તોત્ર’, ‘ગંગાલહરી” ને “શિશુપાલદેપાલકત સ્નાત્રપૂજામાં આ કર્તાની “આદિનાથ જન્માભિષેક-કલશ’ વધ'ના અનુવાદ તથા બીજી કેટલીક કૃતિઓ રત્નેશ્વરની ગણાઈ કૃતિનો ઉપયોગ થયેલ નોંધે છે એ મુજબ આ કર્તા કવિ દેપાલ છે. પરંતુ જની હસ્તપ્રતોના ટેકાના અભાવે એ કૃતિઓને કવિની (ઈ. ૧૪૪૫-ઈ. ૧૪૭૮)ના જીવનકાળ સુધીમાં થઈ ગયા હશે. અધિકત કૃતિઓ ન ગણવાનું વલણ “કવિચરિતનું છે. * ૧ મિવિર પૂજા ગ્રહ : ૧થી ૧૧, પ્ર. જાડાતલાલ ગા. કૃતિ : ૧. અશ્વમેધ, સં. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા, નાથાશાહ, સં. ૨૦૦૯; ૨, વિવિધ પૂજા સંગ્રહ : ૧, પૂ. શ્રાવક ભીમ- લાલ ૫, શાસ્ત્રી.- ૨. આત્મવિચારચંદ્રોદય, સં. કાનજી વા. શાસ્ત્રી, સિંહ માણેક, સં. ૧૯૫૪, (ચોથી ઓ.); ૩. સ્નોત્રપૂજા સ્તવન ઈ. ૧૮૬૯: ૩. શ્રીમદ ભાગવત સ્કંધ : ૧-૨, સં. કે. કા. શાસ્ત્રી, સંગ્રહ, પ્ર. નેમચંદભાઈ દેવચંદભાઈ, ઈ. ૧૯૧૬. ઈ. ૧૯૩૫; [ જ. પ્રાકામાળા : ૧૫ (સં.); ૫. પ્રાકાસુધા : ૧; સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ]૨. આલિસ્ટઑઇ : ૨;૩. ગૂ ૬. મહાભારત : ૭, સં. કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૪૯. કવિઓ : ૧, ૩(૧); ૪. જૈમગૂકરચના : ૧; ૫. જૈહાપેસ્ટા; ૬. - સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુમાસ્તંભો; ૩.ગુસાઇતિહાસ:૨; મુપુગૃહસૂચી; ૭. હજૈજ્ઞાસૂચિ : ૧. [.ર.દ.] આ ૪. ગુસામધ્ય; ૫. પુગુસાહિત્યકારો; ૬. પ્રાકૃતિઓ; ૭. મસાપ્રકારો; [] ૮. આલિસ્ટઑઇ : ૨, ૯, ગૂહાયાદી; ૧૦. ડિકૅટલૉગબીજે; રત્નેશ્વર [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : કવિ અને અનુવાદક. ડભો ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. ફૉહનામાવલિ. [8.ત્રિ] ઈના શ્રીમાળી બ્રાહ્મણ. પિતા મેઘજી. સંસ્કૃતના સારા જ્ઞાતા. પોતાના ભાગવતના દશમસ્કંધ'ના અનુવાદમાં કવિએ અંતભાગમાં રત્નો-૧ (ઈ. ૧૭૩૯માં હયાત]: ખેડાના ભાવસાર, ‘મહિના-ર.ઈ. “નૃસિહસુત પરમાનંદ' નામના ગુરુનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ ૧૭૩૯/સં. ૧૭૯૫, માગસર સુદ ૧૧, સોમવાર; મુ.) એ કવિની કવિને પ્રેમાનંદ સાથે સંબંધ હોવાની વાતને કે પ્રાચીન કાવ્યમાળામાં ઉત્તમ કવિત્વશક્તિનો પરિચય આપતી દુહાબદ્ધ ને પ્રાસાદિક બારકવિના જીવન વિશે આપવામાં આવેલી માહિતીને બીજો કોઈ ચોક્કસ માસી છે. ૧૭ કડીની ‘દાણલીલા' પણ એમની રચના છે. આધાર નથી. કૃતિ :બૂકાદોહન : ૧. ' કવિની ધ્યાનાર્હ કૃતિ ‘ભાગવત છે. એમણે સંપૂર્ણ ભાગવતનો સંદર્ભ : ૧. કવિચરિત :૩; ૨. ગુસાઇતિહાસ: ૨, ૩, ગુસક અનુવાદ કર્યો હોવાનું કહેવાય છે, પરંતુ અત્યારે સ્કંધ ૧ (ર.ઈ. મધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકૃતિઓ;[D ૬. ગૂહાયાદી. [ચ.શે. રત્નહર્ષશિષ્ય : રો-૧ ગુજરાતી સાહિત્યકોશ:૩૪૫ ગુ.સા.-૪ Jain Education international For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ રત્નો(ભગત)-૨ (ઈ. ૧૯મી સદી) : ભક્ત કવિ. કચ્છ અંજારના રવિચંદ્ર-૨ [ ] : જૈન સાધુ. વિજયપ્રભસૂરિની વતની. આત્મારામના શિષ્ય. ઈ.૧૮૭૪ સુધી તેઓ હયાત હોવાની પરંપરામાં કુશલચંદ્રના શિષ્ય ૧૦ કડીની ‘સૂપ્તવ્યસન-સઝાય’ (લે. માહિતી મળે છે. ૮ પદનો કક્કો’ (ર.ઈ.૧૮૪૧/સં. ૧૮૯૭, ભાદરવા સં. ૧૯મી સદી) તથા ૯ કડીની ‘વિ ૧પ મસૂરિ-સઝાય’ (લે. સં. સુદ ૭, ગુરુવાર; મુ.), ૩૪ કડીની ‘બ્રહ્મકોકિલ (ર.ઈ.૧૮૪૩ ૧૯મી સદી)ના કર્તા. સં. ૧૮૯૯, માગશર વદ ૮, રવિવાર; મુ.), બ્રહ્મવિલાસ' (ર.ઈ. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] ૧૮૪૫સં. ૧૯૦૧, શ્રાવણ વદ ૭, મંગળવાર; મુ), ‘ગોપીગોવિંદની ગોઠડી” (૨.ઈ.૧૮૬૧/સં. ૧૯૧૭, કારતક સુદ ૧૪; મુ), રવિઠી [ઈ. ૧૬૨૧ સુધીમાં] : જૈન. ૧૬ કડીના ‘(લાદ્રવાજી ૨૧ કડીની ‘તિથિ', રાધાકૃષ્ણના રાસનાં પદ(મુ.), જ્ઞાનના ચાબખા તીર્થમંડન) શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ. ૧૯૨૧; મુ.)ના (મુ.) વગેરે કાવ્યો એમણે રચ્યાં છે. સાધુભાઇ હિન્દીમાં ને કચ્છીમાં કર્તા. પણ તેમણે કેટલાંક કાવ્યો રચ્યાં છે. કૃતિ : જૈન સત્યપ્રકાશ, આંકટો. ૧૯૫૦-શ્રી રવિજેઠીકૃત લોદ્રકૃતિ : ૧. રતન ભગતકૃત ભજનામૃત, પ્ર. મિસ્ત્રી જેઠાલાલ વિ. વાજી તીર્થમંડન શ્રી ચિતામણિ-પાર્શ્વનાથ', સં. રમણીકવિજયજી. (બીજી આ.), ઈ. ૧૯૨૭; ૨. ભજનસાગર : ૨, ૩. ભસાસિંધુ [ ત્ર.] (સં.). ચિ.શે. રવિદાસ/રવિરામ/રવિ(સાહેબ) (જ. ઈ. ૧૭૨૭/સં. ૧૭૮૩, મહા રવજી ઈ. ૧૬૩૩માં હયાત : પિતા હરજી. વિવિધ રાગના સુદ ૧૫, ગુરુવાર–અવ. ઈ. ૧૮૦૪] : રવિભાણ સંપ્રદાયના સંત નિશવાળાં ૫૩ કડવાંના ‘ઉદ્યોગ-પર્વ” (૨.ઈ. ૧૬૩૩/સ. ૧૬૮૯, કવિ. આમોદ તાલુકાના તણછા ગામમાં જન્મ. મૂળ નામ રવજી. વૈશાખ સુદ ૯, મંગળવાર)ના કર્તા. જ્ઞાતિએ વીશા શ્રીમાળી વણિક. પિતા મંછારામ. માતા ઇચ્છાબાઈ, સદર્ભ : ૧, કવિચરિત : ૧-૨, ૨. ગુસાઇતિહાસ : ૨;૩. ગુસાર કુટુંબ પુષ્ટિમાર્ગી. ઈ. ૧૭૫૩માં પોતાના મોસાળ બંધારપાડામાં સ્વતો. શિ.ત્રિ] ભાણસાહેબ સાથે સંપર્ક અને ત્યારથી તેમના શિષ્ય. ભાણસાહેબની સાથે શેરખીમાં વસવાટ અને પછી ત્યાંના ગાદીપતિ મોરારસાહેબ, રવિ-૧ : [ઈ. ૧૩૯૭માં હયાત] : ૫૪ કડીના ‘આદિનાથ-વિવાહલો’ ગંગાસાહેબ વગેરે એમના ૧૯ શિષ્યો હતા. વાંકાનેરમાં અવસાન. (ર.ઈ. ૧૩૯૭)ના કર્તા. ખંભાળિયામાં તેમની સમાધિ આવેલી છે રાંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : 1. [ગી.મુ] જ્ઞાન, યોગ અને ભક્તિના સમયનો અનુભવ કરાવતી રવિ દાસરવિરામને નામે મળતી આ કવિની કૃતિઓમાં સાધુભાઇ રવિ(મુનિ)-૨ [ઈ. ૧૭૨૫માં હયાત] લોકાગચ્છના જૈન સાધુ. હિંદીમાં લખાયેલી રચનાઓનું પ્રમાણ વિશેષ છે અને ઘણી ગુજરાતી ‘ગુરુ-ભાસ' (૨ ઈ.૧૭૨૫) તથા કેશવજીનો ભાસ'ના કર્તા. કૃતિઓમાં પણ હિંદીના પ્રભાવ વરતાય છે. ચોપાઇ, ઢાળ, દુહો કે સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ઑકટો. ૧૯૪૦-‘બાલાપુર-ત્યાં સાખી એવાં રચનાબંધવાળાં ૨૧ કડવાંમાં રચાયેલી ‘ભાણગીતા-રવિ નિર્માણ થયેલ તથા લખાયેલ સાહિત્ય', કાંતિસાગરજી. [ગી.મુ] ગીતા(મુ.) કે પૂર્વછાયા ચોપાઇબંધના ૭ અધ્યાયમાં રચાયેલી મન:સંયમ-તત્ત્વસારનિરૂપણ (ર.ઈ. ૧૭૭૨)સં ૧૮૨૮, મહા સુદ રવિયા)-૩ ઈ. ૧૯મી સદી મધ્યભાગ) : નડિયાદના સાઠોદરા ૧૧; મુ.) કવિના ધર્મવિચારને અને સંપ્રદાયની વિશિષ્ટ વિચારસરણીનાગર, અંબામાતાની સ્તુતિ કરતા ૧૭ કડીના બારમાસ' (ર.ઈ. ને સમજવા માટે ઉપયોગી છે. એ ઉપરાંત જ્ઞાન-યોગની સાધના ૧૮૪૨ સં. ૧૮૯૮, અસાડ વદ ૨, સોમવાર; મુ), ૧૯ કડીની તેમ જ આધ્યાત્મિક અનુભવના આનંદને વ્યક્ત કરતાં અનુક્રમે ‘તિથિઓ' (ર.ઈ.૧૮૫૬/સં. ૧૯૧૨, પોષ સુદ ૭, રવિવાર; મુ) ૧૦૭ અને ૧૦૯ કડીની ૨ બારમાસી (૨ ઈ. ૧૭૫૩/સં. ૧૮૦૯, તથા ૨૭ કડીના ગરબા(મુ.)ના કર્તા. મહા સુદ ૧૧ અને ૨. ઈ. ૧૭૭૧/સં. ૧૮૨૭, શ્રાવણ સુદ કૃતિ : ૧. અંબીકા કાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખી- ૧૧; મુ), સાખી-ચોપાઇની ૪૩ કડીની ‘બોધચિંતામણિ' (ર.ઈ. દાસ, ઈ. ૧૯૨૩, ૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ૧૭૫૫/સં. ૧૮૧૧, આસો સુદ ૫, મુ.), ૩૭ કડીનો સિદ્ધાન્તઈ. ૧૮૮૯. કક્કો(મુ.), સાધુશાઇ હિન્દી અને ગુજરાતીમાં રચાયેલી ૨૫૭. સંદર્ભ: ગૂહાયાદી. શિ.ત્રિ છપ્પાની ‘કવિતછપય (મુ) તથા ૩૫૦ જેટલાં હિન્દી-ગુજરાતી પદોમ) કવિ પાસેથી મળે છે. રવિકૃષ્ણ ]: ગરબા-ગરબીના કર્તા. ‘આત્મલક્ષી ચિતામણિ (મુ.), ‘ગુરુ-મહિમા (મુ.), ‘ભાણપરિચરિ', સંદર્ભ: ગૂહાયાદી. શ્રિત્રિ ‘સાખીઓ (મુ.), “રામગુંજાર-ચિંતામણિ’(મુ.), “સપ્તભોમિક (મુ) વગેરે એમની હિન્દી રચનાઓ છે. રવિચંદ્ર-૧ [ઈ. ૧૮૧૦ સુધીમાં : જૈન. ૧૩ કડીની ‘જબૂસ્વામી- કૃતિ : ૧. રવિ, ભાણ અને મોરારસાહેબની વાણી, સં. નાનાલાલ સઝાય’ (લે. ઈ.૧૮૧૮)ના કર્તા. પ્રા. વ્યાસ, ઈ. ૧૯૭૬ (છઠ્ઠી આ.); ૨ રવિભાણ સંપ્રદાયની સદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જે.] વાણી, પ્ર, મંછારામ મોતી, ઈ. ૧૯૩૩; ૩. રવિ-ભાણ સંપ્રદાયની શ્રિત્રિી કોણ) સાઇ, આસો સુદ ૩૪૬ : ગુજરાતી સાહિત્યકોશ રત્નો(ભગત)-૨ : રવિદાસ,રવિરામ/રવિ સાહેબ) For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ વાણી : ૧-૨, પ્ર. મંછારામ મોતી, ઈ. ૧૯૩૬; ૪. ગુધિવાણી(+ાં []૫ : ૫ દોહન : ૬, ૭ ૬. યોગવેદાત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિદભાઈ પુરુષોત્તમદાસ, ઈ. ૧૯૯૫; ૭. સતવણી (સં.); ૮. સોસવાણી (સં.) સંદર્ભ : ૧. ૐવાçંત જૈન ગુજરાતી પોએટ્રી (ખે.), યોગેન્દ્ર ત્રિપાઠી, ઈ. ૧૯૫૪ ૨. ઇતિહાસ: ૨ ૩. ગુરુમખ; ૪. ગુસારસ્વતો, ૫. ખાણલીલામૃત, પ્ર. પ્રેમવંશ વિદભાઈ પુરુ-દૈનના ષોત્તમદાસ, ઈ. ૧૯૬૫; ૬. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ. ૧૯૯૨ | ૭. ગૂઢાપા); - નામાવિ જોધા ] વિવિય ઈ. ૧૭૦૨માં હયાત) : જૈન સાધુ. ‘ચોવીસી’(૨. ૧૭૦૨૦ના કર્તા સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨ હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી મુ.] રવિસાગરજી [ઈ. ૧૮૩૮માં હયાત] : જૈન સાધુ. હિંદીની છાંટ ધરાવતા ૧૬ કડીના ‘શાંતિનાથનો છંદ’ (ર.ઈ. ૧૮૩૮/સં. ૧૮૯૪, ચૈત્ર−; મુ.)ના કર્યા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [ગી.મુ.] : ‘મંજરી” (૨. ઈ. ૧૫૭૨. ૧૬૩૫, અસાડ સુદ ૩૭, રવિવાર : વછરાજની દુહા, ચોપાઈ, છપ્પામાં રચાયેલી ૬૦૫ કડીની આ પદ્યવાર્તા મમાં પ્રેમરાજ અને રસમના પ્રેમ-પરિણયની નિમિત્તે સ્ત્રીચરિત્રની વાત કહેવાઇ છે. સ્થા પત્નીને સ્રીચરિત્ર લાવી આપવાનું વચન આપીને પરદેશ નીકળેલો સોમદત્તનો મૂર્ખ ને ભીરુ પુત્ર પ્રેમરાજ શ્રીચરિત્રની શોધ કરતાં ધનાશેઠની પુત્રવધૂ રસહીન પરિચયમાં કેવી રીતે આવે છે એ ઘટનાઓ કથાનો પૂર્વભાગ રચે છે. પરંતુ કથાનો રસિક ભાગ ઉત્તરાર્ધમાં મિંજરીએ કરેલી યુક્તિ-પ્રયુક્તિઓ અને એ દ્વારા બતાવેલા સ્ત્રીચરિત્રના આલેખનમાં રહેલો છે. પ્રેમરાજ પ્રત્યે આપિયેલી મંજરી પોતે પતિની હત્યા કરે છે છતાં પોતે નિર્દોષ અને પતિ ચારિત્ર્યહીન હતો એવું સસરા-સાસુના મન પર ઠસાવે છે પોતે કુલસી છે પણ સમયની આબરૂ બચાવવા ખાતર પોતે પ્રેમરાજ સાથે જાય છે એવો સ્વાંગ રચી સસરા પર પાડ ચડાવે છે, અને અંતમાં પદ્માવતીના સ્ત્રીચરિત્રની પરખ પતિને કરાવી પતિના હૃદયમાં પોતાનું સ્થાન દૃઢ કરી લે છે. એટલું જ નહીં પદ્માવતીને પણ એણે કરેલા દોષને ખુલ્લો પાડી શરમિંદી બનાવે છે અને પછી તેને પોતાની સાથે જ રાખી હંમેશની સખી બનાવી દે છે. શામળથી દોઢસો વર્ષ પૂર્વે પ્રેમાવતીની પ્રચલિત કથાને આધારે રચાયેલી આ પદ્યવાર્તા એની સુગ્રથિતતા અને પ્રવાહી કથાનિરૂપણથી ધ્યાનપાત્ર છે. [જગા] ટે ‘સિકવલ ૫” (૨ છે. ૧૮૨૮માં ૧૮૮૪, રાવણ સુદ ૧ વાર : દયારામની આ કિનારામાં મુખબંધ અને ઢાળ એ શો ધરાવતા ૧૦૯ કડવાં છે, જેને કવિએ ‘પદ' તરીકે ઓળખાવ્યાં છે અને દરેક કડવામાં ૮ કડી છે, જેને કિવએ ૧૦ ‘ચરણ’ કહ્યાં રવિધિજ્ય : શંકુ ૨ છે. પહેલી કડીઓને જ ગણવામાં આવી ગાય છે.. આ તત્ત્વવિચારાત્મક ગ્રંથ છે ને પૂર્વપદ્મ-પ્રતિપક્ષનો શૈલીએ ગુ ગુરુશિષ્ય સંવાદ રૂપે એનું આલેખન થયું છે. એનો ઉદ્દેશ શંકરાચાર્યના વાદૈનિકલતનું ખંડન કરી વર્ષો બાચાર્યના શુદ્ધદૈવિાંતનું પ્રતિપાદન કરવાનો છે શિષ્યની તીર્થયાત્રાના વર્તનથી આરંભાતી આ કૃતિમાં કેવાપ્રતિબિંબળા, ભાસવાદ, માયાવાદ અને વિવર્તવાદનું ખંડન કરી પરબ્રહ્મ તરીકે શ્રીકૃષ્ણનું સાકાર સ્વરૂપ, રાધાજી તેમનાં શક્તિસ્વરૂપો, જગત શોષ્ણ પરમુનું લીકાકા અને તેથી અત્ય પ્રવાહી મર્યાદા અને પુષ્ટિ એમ ત્રિવિધ જીસૃષ્ટિ અંશી પ્રભુ શ્રીકૃષ્ણના અંશો એ યુદ્ધÎસિદ્ધાંતની ઉત્પત્તિઓનું પ્રતિ છે—એ પાદન કરવામાં આવ્યું છે. અન્ય સાધનો કરતાં ભકિતની શ્રેષ્ઠતા બતાવી અનન્યાશ્રાયનો આગ્રહ પ્રગટ કરવામાં આવ્યો છે. દયારામની ચુસ્ત સંપ્રદાયનિષ્ઠા એમને કવચિત્ અન્યમતીઓ વિશે અસહિષ્ણુતાભર્યા ઉદ્ગારો કરવા સુધી અને આ તત્ત્વવિચારના ગ્રંથમાં પ્રમાણો મુક્તિ સમેત નવધાભકિત, સત્સંગમમા ઉપરોત નામનિવેદનસંસ્કાર, નુવસંદગ અને ગોપીચંદનમહિમા, યમુના મક્રિમ, તિલકમહિમા, ગોહિમાં અને ચરણામતહિમાનાં સાંપ્રદા નિરૂપો દાખર કરી દેવા સુધી પહોંચી છે. આથી સંપ્રદાયને માટે તો આ એક સર્વગ્રાહી ને શ્રાદ્ધેય રિાદ્ધાન્તગ્રંથ બની રહે છે. આ વાદગ્રંથમાં રસાત્મકવર્ણનની તક કવચિત જ લેવામાં આવી છે. વિચારના સમર્થન માટે પૌરાણિક દૃષ્ટાંતોના વિનિયોગથી લોકભોગ્યતા આવી છે. ઉપમાદિ અલંકારોની સહાય પ્રચુરતાથી લેવામાં આવી છે પરંતુ એમાં નૂતન સામર્થ્ય ભાગ્યે જ જોવા મળે છે. ભાષા સરળ અને પ્રવાહી છતાં એમાં પ્રસન્નતા ને માર્ય ખાસ લાવી શકાયાં નથી. એટલે કે આ ગ્રંથ એક વિચારગ્રંથ રહે છે કાવ્યની રસાત્મકતા એમાં લાવી શકાઈ નથી. વલ્લભાખ્યાન વગેરેની સહાય મળેલી છે. આ ગ્રંથના તત્ત્વવિચાર તેમ જ દૃષ્ટાંતાદિકમાં કવિને ભાગવત, ભગવદ્ગીતા, પદ્મપુરાણ, પાંડવગીતા, પુષ્ટિપથના ઘોડશગ્રંથો, [સુ.દ] અેમના ઈ. ૧૬મી સદી પૂર્વાધી : ખોજા વ અને સેદ અવટંકે શાહ. સૈયદ ઈમામ શાહની વફાત (અવ ઈ. ૧૫૧૩) બાદ તેમના ધર્મપત્નીએ રહેમતુલાને બોલાવેલા, ત્યાર બાદ તેમણે કડી ગામમાં વસવાટ કર્યા. તેમના વંશજો કડીવાલ સૈયદા તરીકે ઓળખાય છે. સૈયદ હસન પીરના પૂર્વ૪. ૧૧ કડીના ‘ગિનાન’(મુ ) ના કર્તા. કૃતિ : સર્વાગીસંગ્રહ : ૪ (+). [૨૬] 1: ૨ કડીના એક સારામના કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ, ઈ. [શત્ર] ૧૯૨૩. રંક [ | કૃષ્ણ વિષયક ૫ કોના જ ગુજરાતી સાહિત્યકોશ : ૩૪૭ રહેમાન [ કર્તા. For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ પરમુના હતાં. કૃતિ : પ્રાકાવિનોદ : ૧ [ક્ષત્રિ.] રંગ: આ નામ વૈમનાથનું નામ) ૧ ડીનું 'શંખેશ્વર પાર્શ્વજિન-કવિત’(મુ.), હિન્દીની અસરવાળું ૩ કડીનું ‘પારસનાથ જીનું સ્તવન (મ.) અને ૫ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાય-તવનમા, ‘રંગકવિ’ને નામે ૧૯ કડીનો ‘ખીચડ-રાસ’(લે.ઈ. ૧૭૪૬), ‘રંગવિબુધ’ને નામે ૫ કડીનું ‘સુપાસજિન-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ‘રંગમુનિ’ને નામે ‘રાત્રિભોજનનાં ચોઢાળિયાં’ (૨.ઈ. ૧૮૪૧) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા ‘રંગ’ – છે તે સ્પષ્ટ થતું નથી. ૩. મોનીયાનાં રત્નસાર : ૩; ૫. કૃતિ : ૧. કાકાકા: ૧, ૨,કાગ્ર ઢાળીયાં, પ્ર. હીરાચંદ હ. શાહ, ઈ. ૧૯૧૪; ૪. શંસ્તવનાવલી. સંદર્ભ : ૧. મુાચી; ૨. બેજંશસૂચિ : ૧ રંગાલય 1: રાજસ્થાની-ગુજરાતી ભાષામાં મળતા ‘શત્રુંúસ્તવન' (લે,સં. ૧૭મી સદી કર્તા. સંદર્ભ : ૧. સૂચી : ૪૨; ૨. સૂચી : ૧, કૃતિ : જૈનયુગ, મહા-ફાગણ ૧૯૮૪-‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન', સં. મોહનલાલ દ. દેશાઇ સંદર્ભ : હજૈજ્ઞાÄિ :1 [ા.ત્રિ.] રંગવિજ્ય : આ નામે ૩૧ કડીની હિન્દીની છાંટવાળી ‘પાર્શ્વનાથ લાવણી’ (૨.ઈ. ૧૮૪૫/સં. ૧૯૦૧, અધિક શ્રાવણ— મુ.), ‘વૈરાગ્ય સાય” (લો છે. ૧૭૬૯), સં ૧૮૫૨, ચૈત્ર વદ ૩, રવિવારે કરેલી યાત્રાના વર્ણનને નીરૂપનું ૧૦ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ. ૧૭૯૮૬૨. ૧૮૫૪, શ્રાવણ વદ ૧૩; મુ.), ૨૩/૨૪ કડીની ‘નેજિન પંદરતિથિ-સઝાય’ (લે. ઈ. ૧૮૦૭), ‘ગર્હલી’(લે. ઈ. ૧૮૧૦), ૭ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન(પંચાસરા)’ (લે.ઇ.૧૮૧૩/ [ક્રાત્રિ ) ૧૫), ૯ કડીનું 'આદિનિ સ્તવન’, ૬ કડીનું ‘ષજિન-સ્તવન’, ૯ કડીનું ‘જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન'(મુ.), હિન્દીની અસરવાળું ૩ મિઠડીનું તેમને લગતું પદ કડીની પંચમારક્સસંઘપરિ અનુ.)ના માણ-સાય, ૫ કડીનું 'મહાવીર સ્તવન મુ.) અને ૧૦ કડીનું 'સિંહા સ્તવન એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્યાં યા રંગવિજય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. ગૈસ્તસંગ્રહ : ૩; ૨. જિસ્તકાસંદોહ : ૨;૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈકાસંગ્રહ, ૫. જૈíપુસ્તક : ૧; ૬. જૈરસંગ્રહ; ૭. દેસ્તસંગ્રહ;[] ૮. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૪૯–‘મુનિ શ્રી રંગવિજયજી વિરચિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન, સં. જયંતવિજયજી, [ા,ત્રિ.] રંગકુશલ : આ નામે ૭ કડીની ‘આત્મહિતોપદેશ-સઝાય' (લે.સં. ૧૭મી સદી અને અને ‘પંચકર્મગ્રંથ' પર બાલાવબોધ (વે.સ. ૧૯મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા રંગકુલ છે તે સ્પષ્ટ ધતું નથી. ૨૫ કડીના ‘મરાગ્યોગો-ફાગ’ (૨.૪.૧૬૧૨)ના કર્તા સમયસૃષ્ટિએ રંગકુલ-૧ હોવાની શાતા છે. સંદર્ભ : હૈદાસૂચિ : ૧ [ત્ર] રંગકુશલ-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ) : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં કનકસોમણિના શિષ્ય. “અમોને વયસેન-પ્રબંધ, ૧૫૮૮માં ૧૬૪૪, અસાડ સુદ–), ૪૮ કડીના સ્થૂલભદ્ર-રાસ (ચલવિયે) (ર.. ૧૫૮૮) અને ‘મહાવીર સત્તાવીસભવ’ (ર.ઈ. ૧૬૧૪/સં. ૧૬૭૦, જેઠ વદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ; [...]૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. ડિગ્લૉગળિય [ત્રિ.] રંગપ્રમોદ ઈ. ૧૯૫૬માં યાત) : ખતરચ્છના જૈન સાધુ, ન ચંદ્રસૂરિની પરંપરામાં જાનચંદના શિષ્ય ‘કૃષક-ચોપાઈ (ર.ઈ. ૧૬૫૯. ૧૭૧૫, વૈશાખ વદ ૩)ના કર્તા, સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ] ૨. જૈનૂકવિઓ : ૩(૨); ૩. ડિસ્લો બીજે. [.ત્રિ.] ‘રંગરત્નાકરનેમિનાથ–પ્રબંધ’ : જુઓ ‘નેમિરંગરત્નાકરછંદ’, રંગવલ્લભ: આ નામે ‘નેમિ-બારમાસ’ (અંશત: મુ.) અને ૧૨ કડીનું ૩૪૮ : ગુજરાતી સાહિત્યકોશ ‘સ્થૂલભદ્ર-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે. આ બંને કૃતિઓના કર્તા એક જ છે કે જા તે નિશ્ચિત સ્ત્રી થાય તેમ નથી. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. મુપુગૃહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [31. [a.] રંગવિજ્ય-૧ [ઈ. ૧૬૭૭માં હયાત : જૈન ૬૦ ગ્રંથાગ્રના 'નેમિરાજીમતી-ચેખ' (ર.ઈ.૧૬૭૭)ના કતાં. [31.[a.] સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. રંગવિજ્ય—૨ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ]: તપગચ્છના જૈન સાધુ. વિયાણંદની પરંપરામાં કૃષ્ણવિજયના શિષ્ય. ૧૦ કડીના ‘પ્રભાતી-સ્તવન’, ૬ કડીના ‘શંખેશ્વર પાર્શ્વજિન વન' (૨.૪, ૧૭૯૬માં ૧૯૫૨-૬ ૩, સોમવાર, મુ ૪ કડીની ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તુતિ’(મુ.), ૧૦ કડીનું ‘પ્રભાતીસ્તવન' (રાઈ. ૧૭૮૭), ૧૧ ડીનું 'પાર્થનાય-સ્તવન કરાઈ. ૧૮૦૯), અનુક્રમે ૬ અને ૨૩ કડીનાં ૨ મિનિ પરિસ્થિ સ્તવનો નમિનાથજીની ધન-વિધિ અને આદિનાથ, ચંદ્રપ્રભુ, પદ્મપ્રભુ અને મહાવીરને લગતાં ચારથી ૧૧ કડીનાં સ્તવનોના કર્તી, કૃષ્ણવિપશિષ્યને નામે મળતા ૫ કડીના શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન (મુ.)ના કર્તા પણ પ્રસ્તુત રંગવિય હોવાની શકયતા છે. કૃતિ : શંસ્તવનાવલી. સંદર્ભ : ૧. ડિફ્રંટીંગ ભાવ; ૨ થી [ાત્રિ.] રંગવિજ્ય-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ–ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ]: રંગ : રંગવિય ૩ For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં અમૃતવિજ્યના રંગવિલાસ(ગણિ) [ઈ. ૧૭૨૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ શિષ્ય. ઈ. ૧૭૯૩સં. ૧૮૪૯, ફાગણ સુદ ૫, શુક્રવારે ભરૂચમાં ખરતરગચ્છના ૬૫મા પટ્ટધર જિનચંદ્ર શિષ્ય. ૨૯૩ કડીની ‘અધ્યા થયેલી પાર્શ્વનાથની પ્રતિષ્ઠાની વિધિ વર્ણવતું ૧૯ ઢાળનું “શંખેશ્વર ત્મકલ્પદ્રમ-ચોપાઈ' (ર.ઈ.૧૭૨૧/. ૧૭૭૭, વૈશાખ સુદ ૩, પાર્શ્વનાથ પંચકલ્યાણક ગભિત પ્રતિષ્ઠા ક૫-સ્તવન” (૨.ઈ.૧૭૯૩; રવિવાર; મુ.)ના કર્તા. મુનિસુંદરની સંસ્કૃત કૃતિ ‘અધ્યાત્મકલ્પદ્રમીનો મુ.), ૭ ઢાળ અને ૭૬ કડીનું ‘મહાવીર સ્વામીનું સત્તાવીસ ભવનું એ અનુવાદ છે. સ્તવન' (ર.ઈ. ૧૭૯૮; મુ.), ૧૮ ઢાળ અને ૩૫૦ ગ્રંથાગવાળો કૃતિ : અધ્યાત્મકલ્પમ(મુનિસુંદરકૃત), પ્ર. મહાવીર જૈન ‘પાર્શ્વનાથ-વિવાહલો' (ર.ઈ. ૧૮૦૪/સં. ૧૮૬૦, આસો વદ ૧૩; વિદ્યાલય, ઈ. ૧૯૬૫ (પાંચમી આ.). મુ.), હિન્દીની અસરવાળું ૫ કડીનું ‘ગોડી પાર્શ્વનાથ-સ્તવન (મુ.), સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [C] ૨. જૈનૂકવિ : ૨. [ત્રિ.] ૧૫ કડીનું ‘નેમરાજુલ-ગીત', ૭ કડીની ‘પાર્શ્વનાથ(ગોડીજી)ની આરતી', ૩ કડીનું ‘રાજુલનું ગીત', હિન્દી-ગુજરાતી મિશમાં જ રંગસાર [ઈ. ૧૫૭૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકડીનું ‘સુમતિનાથજન-સ્તવન (મુ.), ૭૯ કડીની ‘વિજયજિનેન્દ્ર- ચંદ્રની પરંપરામાં ભાવહર્ષના શિષ્ય, ‘ઋષિદત્તાસતી-ચોપાઈ' (ર.ઈ. સૂરિ-ગહૂલી/ભાસ/સઝાય’, ચારથી ૧૧ કડીનાં પાર્શ્વનાથ, ધર્મનાથ ૧૫૭૮)સં. ૧૬૨૬, આસો-)ના કર્તા. અને તેમનાથનાં સ્તવનો(મુ.) અને ચારથી ૭ કડીના કુંથુજિન, નેમિ- સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [] ૨. જૈમૂકવિઓ : ૩(૧). [કા,ત્રિ] જિન અને શાંતિજિનનાં સ્તવનો, ‘સદયવચ્છ સાવલિંગાનો રાસ” (લે.ઈ. ૧૮૦૩) અને નેમરાજુલની ૪-૪ કડીની હિન્દીમાં ૨ હોરી રંગીલદાસ [અવ. ઈ. ૧૮૩૨] : વૈષ્ણવ ભક્તકવિ. ત્રિકમદાસના (મુ.)ના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરસ્થિત જૈન જ્ઞાન- પાંચમાં પુત્ર. ‘દ્રૌપદી-આખ્યાન’ અને ‘સ્તુતિમાલા’ના કર્તા. ભંડારોનું સૂચિપત્ર: ૧માં ‘આધ્યાત્મિક પદસંગ્રહની અંદર સંદર્ભ : ૧. ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું અમૃતને નામે મુકાયેલાં પદ આ રંગવિજયનાં છે. ખેડાણ, છોટુભાઈ ર. નાયક, ઈ. ૧૯૫૮; ૨. ત્રિકમદાસનાં કાવ્યો કૃતિ : ૧, ગોડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. અને ચરિત્ર, સં. નટવરલાલ ઈ. દેશાઈ, નયનસુખરાય વિ. મજમુધીરજલાલ ટો. શાહ, ઈ. ૧૯૬૨; ૨. જિસ્તકાસંદોહ: ૧, ૩. જૈકા દાર, ઈ. ૧૯૩૦. શ્રિત્રિી પ્રકાશ : ૧; ૪. જૈકાસંગ્રહ ૫. પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દીપાલી પિસ્તવન, પ્ર. મોહનલાલ સુ. પાટણવાળા, ઈ. ૧૮૯૯; રાઘવ : આ નામે ગુરુમહિમાનાં અને ઉપદેશાત્મક, કવચિત્ હિન્દીની ૬. રત્નસાર : ૨; ૭. શસ્તવનાવલી; [] ૪. જૈન સત્યપ્રકાશ, છાંટવાળાં, પાંચથી ૬ કડી નાં કેટલાંક પદો(મુ)-એ જૈનેતર કૃતિઓ માર્ચથી મે ૧૯૪૨–‘શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગભિત અને ૨૩ કડીનો ‘કલ્યાણજી-સલોકો’ એ જૈન કૃતિ મળે છે. આ પ્રતિષ્ઠા કલ્પ-સ્તવન, સં. જયંતવિજયજી. કૃતિઓના કર્તા ક્યા રાઘવ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. પ્રાકરૂપરં- કૃતિ : ૧. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ. ૧૮૮૫; પરા; ]૪, જૈનૂકવિઓ : ૨, ૩(૧); ૫. જેહાપ્રોસ્ટા; ૬. ડિકૅટ- ૨, ભસાસિધુ. લૉગબીજે; ૭. મુમુન્હસૂચી; ૮. હજૈજ્ઞાસૂચિ : ૧. [ક્ષત્રિ] સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭–“કતિશય ઔર સિલોકે', અગરચંદ નાહટા. ક્ષિત્રિી રંગવિનય : આ નામે હિન્દીમિશ્ર ગુજરાતીમાં ૧૩ કડીના ‘ચોવીસ તીર્થકરોના દેહપ્રમાણનું સ્તવન (મુ) અને ૧૩ કડીના ‘ચોવીસ રાઘવદાસ-૧/રાઘોદાસ [ઈ. ૧૮મી સદી પૂર્વાધ] : સામદાસના શિષ્ય. તીર્થકરોના આયુષ્યપ્રમાણનું સ્તવન (મુ) એ કૃતિઓ મળે છે. પ્રીતમના પુરોગામી. સંભવત: જ્ઞાતિએ લહાણી. ‘અધ્યાત્મ રામાયણ તેમના કર્તા કયા રંગવિનય છે તે નિશ્ચિત થતું નથી. (૨.ઈ.૧૭૨૨) અને ‘ભગવદ-ગીતા' (ર.ઈ.૧૭૨૯)ના કર્તા. કૃતિ : અરત્નસાર, [.ત્રિ] ગુજરાતીમાં પ્રથમ વખત ‘અધ્યાત્મ-રામાયણ'ની રચના તેમણે કરી એ દૃષ્ટિએ તેમની કૃતિ વિશિષ્ટ છે. આમ તો મુખ્યત્વે મૂળ કૃતિને રંગવિનય–૧ [ઈ. ૧૬૫૦માં યાત]: ખરતરગચ્છના જૈન સાધુ, સંક્ષેપમાં મૂકવાનું કવિનું વલા દેખાય છે, પરંતુ રાવણના મૃત્યુ નિરંગના શિષ્ય. ૬૫૧ કડીની ‘કલાવતી-ચતુષ્પદી' (ર.ઈ.૧૬૫૦) પછી તેની રાણીઓનાં વિલાપમાં રુદનગીત મૂકી કરુણને ઘેરો બનાસં. ૧૭૦૬, માગશર સુદ ૧૧)ના કર્તા. વવામાં કે રામરાજ્યવર્ણનમાં કવિની મૌલિકતા દેખાય છે. તેમના સંદર્ભ : ડિકેટલૉગબીજે. શિ ત્રિ.] પુત્ર હરિદાસે તેમની કૃતિઓ વ્યવસ્થિત કરી હતી અને તેથી પ્રતોમાં રચયિતા તરીકે એમનું નામ મળે છે. રંગવિમલ [ઈ. ૧૫૬૫માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. હીર- સંદર્ભ : ૧. ગુસારસ્વત; []૨. સ્વાત્રમાસિક, અપ્રિલ ૧૯૭૪વિજયસૂરિના શિષ્ય. ૩00 ગ્રંથાશ્રની ‘દ્રૌપદી-ચોપાઈ' (૨.ઈ.૧૫૬૫ “રાઘવદાસ અને તત્સત હરિદાસનું અધ્યાત્મરામાયણ’, દેવદત્તા સં. ૧૬૨૧, કારતક સુદ ૧૧, બુધવાર)ના કર્તા. જોશી; [] ૩, ગૂહાયાદી. | શિ.ત્રિ.] સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જેસાઇતિહાસ; ] ૩, આલિસ્ટઑઇ : ૨, ૪, જેમૂકવિઓ : ૩(૧); ૫. ડિકૅટલૉગબીજે. શિ.ત્રિ] રાઘવદાસ-૨ [ ]: માતાજીના ભક્ત. ૧૭થી રંગવિનય : રાઘવદાસ-૨ ગુજરાતી સાહિત્યકોશ : ૩૪૯ For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ રિ.ર.દ. પણ છે. ૧૩૮ કડી સુધીના અંબા અને બહુચરાજીના ગરબા તથા છંદ(મુ.)ના ૧૩૯૩; અંશત: મુ)ના બાલાવબોધન કર્તા. પાટણમાં રહેતા મોઢ કર્તા. જ્ઞાતિના એક વણિક કુટુંબના પુત્રો અને સંબંધીઓના અભ્યાસ કૃતિ : દેવીમહાત્મ અથવા ગરબા સંગ્રહ: ૨; પ્ર. વિશ્વનાથ માટે આ બાલાવબોધ રચાયો હતો. એ રીતે આ બાલાવબોધની ગો. દ્વિવેદી, ઈ. ૧૮૯૭. શ્રત્રિ . વ્યવહારુ ઉપયોગિતા સ્પષ્ટ છે. સાથે સાથે બાલાવબોધમાં પ્રયોજાયેલું સંસ્કૃતપ્રધાન શિષ્ટ ગુજરાતી ગદ્ય પણ નોંધપાત્ર છે. મધ્યકાલીન રાચો - ]: જૈન. ‘રાચા-બત્રીસી' (લે.સં. ગુજરાતનાં તોલ, માપ અને નાણાંનાં કોષ્ટક એમાં મળે છે. ૧૮મી રાદી અનુ.)ના કર્તા સંદર્ભ : ૧, જૈહાપ્રોસ્ટા; ૨ હજૈજ્ઞાસૂચિ : ૧. તેમાં પણ નાણાંનાં કોષ્ટકો સવિશેષ ધ્યાનપાત્ર છે, કારણ કે ચૌલુક્ય [કી.જો.] અથવા સોલંકીયુગના સિક્કાઓની પુષ્કળ ઉલ્લેખો સાહિત્ય અને રાજ(કવિ)(મુનિ) : આ નામ “રાવણમંદોદરી સંવાદ', ૧૧ કડીનું અભિલેખોમાંથી મળ્યા છે; પાન એ સિક્કાની પ્રત્યક્ષ પ્રાપ્તિ ‘નળદમયંતી-ગીત’ (લે. સં. ૧૭મી સદી અનુ.) તથા ૪૦ કડીનું ‘વિરહ વિરલ છે. કવિ રાજકીર્તિએ આ બાલાવબોધમાં એ સિક્કાઓનાં દશાનુરી- ફાગુ' એ રચનાઓ મળે છે. આ કતિઓના કર્તા ક્યા કોષ્ટક આપ્યો છે જેની મદદથી એ સમયમાં પ્રચલિત સિક્કા અથવા રાજકવિ (મુનિ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. યુગનું મૂલ્ય પણ જાણી શકાય છે. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; [ ]ર. જૈન સત્યપ્રકાશ, ઑકટો. રો. ‘ગણિતસાર'ના આ બાલાવબોધની રચના ચૌલુક્ય વંશના પતન ગા ૧૯૪૬– જૈન કવિયો કે ‘સંવાદ' સંજ્ઞક રચનાએ, અગરચંદ નાહટા; પછી થોડાક દસકા બાદ થયેલી છે એ રીતે તેનું ઐતિહાસિક મૂલ્ય ] ૩. મુપુન્હસૂચી. કૃતિ : ૧. ગુસાપઅહેવાલ : ૧૨-‘મધ્યકાલીન ગુજરાતનાં તોલરાજ-૧: જુઓ સોમહર્ષશિષ્ય લક્ષ્મીવલ્લભ. માપ અને નાણાં વિશે કેટલીક માહિતી', ભોગીલાલ જ. સાંડેસરા રાજઅમર [. (સં.). ]: ભકિતની મહત્તા ગાતા જ સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૧; ૨. ગુસાપઅહેવાલ : ૫'પાટણના કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન કૃતિ : સોસંવાણી. [ત્રિ ગુજરાતી સાહિત્ય ચીમનલાલ ડાહ્યાભાઈ. [ભો.સાં.] રાજકીતિ : આ નામે ૨૫ કડીનું “ચઉવિશજિન-સ્તવન’, ‘સદયવત્સ રાજકુંવરબાઈ જુઓ : રાજબાઈ. ચરિત્ર-રાસ (લે. ઈ. ૧૫૯૬) તથા ‘ભરતબાહુબલિ-છંદ' એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રાજકીર્તિ છે તે નિશ્ચિત થઈ શકે રાજચંદ્રસૂરિ) : આ નામે ૧૯ કડીની ‘રાત્રિભોજન નિવારક-સઝાય? તેમ નથી, (મુ), ‘જબૂપૃચ્છા-રાસ’ તથા ૨૨ કડીની ‘શાંતિજિન-સઝાય” (ર.ઈ. રબંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ૧૭૪૧) એ કૃતિઓ મળે છે, પણ તેમના કર્તા કયા રાજચંદ્ર છે તે સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ. ૧૯૭૮;] ૩. જે_કવિઓ : નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ૩ (૧). | |.૨,૮] કૃતિ : ષટદ્રવ્યનય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ રાજકીત-૧/કીતિ [ઈ. ૧૪૭૯માં હયાત] : પૂણિમાગચ્છના જૈન .. લલ્લુભાઈ, સં. ૧૯૬૯ સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ] ૨. લીંહસૂચી [કી.જો.] સાધુ. વિજયચંદ્રસૂરિની પરંપરામાં રામચંદ્રના શિષ્ય. ૧૭૮ કડીના ‘આરામશોભા-રાસ (ર.ઈ.૧૪૭૯. ૧૫૩૫, આસો સુદ ૧૫, રાજચંદ્ર-૧/રાયચંદ જિ. ઈ. ૧૫૫૦/સ. ૧૬૦૬, ભાદરવા વદ ૧, ગુરુવાર)ના કર્તા. રવિવાર) : નાગોરી તપગચ્છની પાáચંદ્રશાખાના જૈન સાધુ. પ્રસ્તુત કૃતિ ‘ઇતિહાસની કેડી'માં ‘કીતિ’ નામના કવિને નામે સમરચંદ્રના શિષ્ય. માતા કમલાદે, પિતા જાવડશા દોસી, જન્મનોંધવામાં આવી છે પરંતુ તે રાજકીતિની જ કૃતિ છે. કેમ કે, માત્ર નામ રાયમલ્લ. સમચંદ્ર પાસે ઈ.૧૫૭સં.૧૬૨૬, વૈશાખ સુદ કવિનીમની, નેશવાળ કરે છેકારણ ને બદલે અને દવ દો. દો.નીમ રચંદ્રક. 'મેમપરચૂર મૂળ ‘કર જોડી કીરતિ પ્રણમઈ” એમ મળે છે જેને આધારે તે ‘કીતિ’ પ્રાકૃત સૂત્ર ‘દશવૈકાલિક પર ૩૦, ગ્રંથનો બાલાવબોધ (ર.ઈ. નામના કવિની હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. બાકી આખી ૧૬૧૧/૧૬૨૨), ૫૦૦ ગ્રંથાગ્રનો ઉવવાઈઓપપાતિકસૂત્ર કૃતિ સમાન છે. પરના બાલાવબોધ, પ્રાચીન ગુજરાતીમાં ૫૪૮૮ કડીનો ‘રાજપ્રશ્નીસંદર્ભ : ૧. આરામશોભારાસ, સં. જયંત કોઠારી, કીર્તિદા જોશી, યોપાંગ-સસ્તબક તથા ૯ અને ૧૧ કડીની ૨ ‘પાર્વચંદ્રસૂરિસ્તુતિ ઈ. ૧૯૮૩; ૨. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ, સાંડેસરા, ઈ. એ કૃતિઓના કર્તા. ૧૯૪૫; []૩, જેમણૂકરચના : ૧, [કી જો] સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. ગુસારસ્વતો; ૩. જેસાઇતિહાસ, _ ૪. મુપુન્હસૂચી; ૫. લીંહસૂચી; ૬. હજૈજ્ઞાસૂચિ : ૧. [૨.૨.દ] રાજકીર્તિમિશ્ર [ઈ. ૧૩૯૩માં હયાત] : સંભવત: અણહિલપુર પાટણનિવાસી બ્રાહ્મણ શ્રીધરાચાર્યકૃત સંસ્કૃત ‘ગણિતસાર' (ર.ઈ. રાજતિલક(ગણિ) [ઈ. ૧૨૬૬માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ૩૫૦ : ગુજરાતી સાહિત્યકોશ રાચો : રાજતિલક(ગણિ) For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ તેઓ જિનપ્રબોધસૂરિના શિષ્ય હતા અને તેમણે ઈ. ૧૨૬૬માં આચાર્યપદ મેળવ્યું હતું. તેમણે પ્રધાન ગુજરાતીમાં ૩૫ કડીના ‘શાલિભદ્રમુનિરાય મુખ થા કરી છે. કૃતિ : ૧. પૂર હપ (ન) ૨. જૈનવુ, ચૈત્ર ૧૯૮૩ધરો તિલકગણિકૃત શાલિભદ્રાસ', સામલાલ બે, વ્યાસ સંદર્ભ : ૧. બુદ્ધિપ્રા, જુલાઈ ૧૬૩-‘સયિભદ્રાસના કર્યા. રા.લિકનો સમય, અગર નાહરણ [] ૨ ગુઢાંચો: ૧, ૩(૧). [૨.૨.૬] રાજતિલક-ગિરધ પ્રકરણ-બાલાવબોધ'ના ૩. સંદર્ભ : ડિકેટŪચ માવિ. કી.જે રાજધર [ઈ. ૧૫૬૫નાં હવા:૨૭ કડવાંના ‘ચંદ્રહાસ આખ્યાન’ (ર.ઈ.૧૫૬૫. ૧૬૨૧, ભાદરવા સુદ ૫, શુક્રવાર)ના કર્તા. તેમણે વચ્છરાજ વ્યાસના પુત્ર માધવ પાસેથી સાંભળી આ કથા રચી હોય એમ લાગે છે. એમાં ‘નૃત્યરસ’ પદ્ધતિનો કાવ્યબંધ વિશેષ રૂપે માર્યા છે. ‘વિક્રમ પ્રબંધ/પંચદંડનો વાર્તા (૧૧૭થી ૩૦૮ કડી મુ.) નામનો કૃતિ રાધિરને નામે મળે છે. આ કૃતિના કર્તા પણ ઉકત રા ધર હોવાની અને તેમાંની ભાષા પર રાસ્થાનીની અસર વરતાય છે, એલું. તેઓ રાજસ્થાન બાજુના પ્રદેશના હોવાનો સંભાવના વ્યક્ત થઈ છે. આ કૃતિ પર નરપતિના ‘પંચદંડ’ની અસર અનુભવાય છે તેમ જ એમાં દેવદમની વિક્રમના દરબારમાં ઘૂત રમવા જાય છે ત્યારે દેવીનું પવિત્ર કરેલું વર્ણન ધ્યાનાર્થ છે. ]: સોરઠનાં સ્ત્રી કવિ રાજબાઈ રાકુંવરબાઈ [ હે પુષ્ટિસંપ્રદાયનાં હતાં. તેમની પુષ્ટિસંપ્રદાયના એક પેટા વિભાગ ભરૂચ સંપ્રદાયની 'સ્વાનુ મસિદ્ધાંત સ્વવિવા જ્ઞાપક-વિજ્ઞપ્તિઓ(મુ.) નામની કૃતિ મળે છે. તેમાં દેશાવર, માઉં, | છે. 'ગૌતમપુરાચારી, ગિત, ધનાથી વગેરે જુદા જુદા રોગોમાં ૧૮ વિજ્ઞપ્તિઓ અને ૩૬ દુહા છે. આ કૃતિનું વિષષવસ્તુ પ્રભુના અલૌકિક ગૂઢ સ્વરૂપની અન્ય વ્યકિતનું છે, એ વ્યકિતને ખાતર સસંસારનો ત્યાગ કરવાની તત્પરતા, સાચા સ્નેહની ટેક તથા ખુમારી કેળવવાં પડે છે; જગતની ઉપેક્ષા સહન કરવી પડે છે; જેને રિસયા રૂપે કલ્પ્યા છે તે રિસાયેલા પ્રભુને મનામણાં કરવા પડે છે અને ભવોભવ એ પ્રભુન વરવાની ઇચ્છા સેવવી પડે છે. શિષ્ય. ૯૫૫ કડીના ‘જંબૂકુમાર/જંબુસ્વામી-રાસ' (૨.ઈ.૧૫૬૬/સ. ૧૬૨૨, મહા વદ ૭, રવિવાર)ના કર્તા, સંદર્ભ : ૧. ગુારસ્વતો; ૨. દેસુરાગમાં ||૪. જૈવિઓ : ૧ ૩(૧); ૫. લોહી. [૬] મળે છે જે રાજપાલ : આ નામે ‘હિરવાહનરાય-રાસ' (૨.ઈ. ૧૫૯૬) સમયદૃષ્ટિએ રા ૪પાલ ૨ની હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; [...] ૨. ડિસેંટલૉગભાવિ. રાજપાલ-૧ [ઈ. ૧૪૮૭માં હયાત]: કડવાગચ્છના જૈન સાધુ. અવટંકે દોડી. તેમની રચેલી ગાય ૨૦૧૪૮૭) મળે છે, [કી.જે.] સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩–‘કડુ મત પટ્ટાવલીમ ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા. [...] રાજપાલામુનિ)-૩ (ઈ. ૧૯૬૬માં યાન] પલકચ્છની પૂર્ણચંદ્ર : શાખાનો જૈન સાધુ. પદ્મતિલકસૂરિની પરંપરામાં વિમલપ્રભસૂરિના રાજતિલક(ગણિ) શિષ્ય : રાજરત્ન(સૂરિ)-૧ ૩ માસસાહિત્ય [રર.] રાજબાઈ ‘સોરઠી મીરાં’ તરીકે પ્રસિદ્ધ છે. તેમની રચનામાં પણ મીરાંબાઈના જીવન અને કવનની અસર દેખાય છે. કૃતિ : સ્વાનુભવ સિદ્ધાંત સ્થવિરાવસ્થા જ્ઞાપક વિજ્ઞપ્તિઓ, પ્ર પ્રેરણા પ્રાશન મંદિર, ઈ. ૧૯૫૨ (બીજી આ) સંદર્ભ : ૧. ગુસાહિત્યકાર્ય; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, હેચરભાઈ ર. પરંત્ર, ઈ. ૧૯૭૫ ૧૩. ફાન્ત્રમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૫-રાજકુંવરબાઈ સોરાણી', કુમુદબેન પરીખ કૃતિ : બુદ્ધિપ્રકાશ, સ, ૧૯૭૯થી ફેબ્રુ. ૧૯૧૦–'કવિ રાજ ધર પ્રતિ વિક્રમપ્રબંધ', ચ મ પાંચાભાઈ [ર.ર.દ.] સંદર્ભ : ૧. અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત પંચદંડની વાર્તા, સ. સોમાભાઈ પૂ. પારેખ, ઈ. ૧૯૭૮ ૨. કવિચરિત : ૧૨:૩, રાજ્યરાજરતન(ઉપાધ્યાય)(વાચક): રા તનને નામે ૧૩ કડીની ગુસાઇનિહાર : ૨.. [ા ત્રિ.] ‘નૅમજલનો બારણાયુ કે કડીની તેમના સાતવાર ). ૧૬ કડીની ‘રાજુલની પંદર-તિથિ', રાજરત્ન ઉપાધ્યાયને નામે ૨૫ રાધર્મ | હું: જૈન સાધુ. રોપોગરના શિકીની 'ચોવીસ તીર્થંકર-સર્વેયા” (લે,સ. ૧૯મી સદી અનુ.), ૨૪ કડીની સ્વહસ્તાક્ષરમાં લખેલા ‘દામનકકુલપુત્ર-રાસ’ (લે. સં. ૧૯મી સદી‘ચોમાસી-દેવવંદન’ અને રાજરત્નવાચકને નામે ૪ કડીની ‘અષ્ટમીઆનું ના કર્યા. સંદર્ભ : શાસ્ત્રી. સ્તુતિ(મુ.), ‘શાતાધર્મ કાંગસૂત્રની સો' (વે.૪ ૧૬૭૩), 'ચાર પ્રત્યેક બુદ્ધનો સઝાય છે. મોં. ૧૮મી સદી અનુ.) તથા ૨૧ કડીની ‘માણિભદ્રજીનો છંદ’(મુ.) આ કૃતિઓ મળે છે તેમના કર્તા કયા રાજરતન રાજરત્ન છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. ચૈતસંગ્રહ : ૩, ૨, પુસ્તક : ૧; ૩. સમાધા (શ) : ૩; ૪. જૈસસંગ્રહ(ન); ૫. માણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક : ૧, નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦. સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. લીં સૂચી; ૩. હેઐશાસૂચિ : ૧. [૨.૨.૬.] રાજમલ [ઈ. ૧૭૧૦ સુધીમાં] : જૈન સાધુ. ‘સમયસાર પ્રકરણ વચનિકા’ (લે ઈ.૧૭૧)નો કો સંદર્ભ : મુસૂચી. રાજરત્નસૂરિ) ૧ (ઈ. ૧૫૪૩માં ત]: ખરતગચ્છના જૈન શાધુ, વિવેક્સનની પરંપરામાં સાધુવર્ષના શિષ્ય ‘કારેલમાછીચોપાઈ” (૨.૧૫૪૩/સ. ૧૫૯, આસો)ના કર્તા. ગુજરાતી શાહિનકોશ : ૩૫૧ For Personal & Private Use Only www.jainulibrary.org Page #381 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧, ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ] ૩. કૃતિ : ૧. ઐસંગ્રહ : ૩; ૨. જૈસસંગ્રહ(ન); ૩. દેસંગ્રહ) જૈનૂકવિઓ ૩ (૧); 2. ડિકેટલૉગભાવિ. [.ર.દ. ૪. મોસસંગ્રહ; ૫. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુમુગૃહસૂચી, ૩. લીંહસૂચ; રાજરત્ન(ઉપાધ્યાય)-૨[ઈ.૧૭મી સદી મધ્યભાગ : તપગચ્છના ૪ હજૈજ્ઞાચિ : ૧. [૨.૨ .] જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિ-વિશાલ સોમસૂરિની પરંપરામાં જયરત્નના શિષ્ય ૫૪૭ કડીનો ‘નર્મદાસુંદરી-રાસ’ (ર.ઈ. ૧૬૩૯), ૩૧ રાજવિજ્ય-૧ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. ઢાળનો ‘કષાપક્ષી-શુકલપક્ષી-રાસ/વિજયશેઠ વિજયાશેઠાણી-રાસ (ર. વિજયદેવસૂરિની પરંપરામાં જસવિ જયના શિષ્ય. કવિ શિવદાસકૃત ઈ. ૧૬૪૦), ૭૨૯ કડીનો ‘રા સિહકુમાર-રાસ’ (ર.ઈ. ૧૬૪૯/સં. ‘કામાવતીની કથા નું અનુસરણ કરતાં ૩૮ ઢાળની ‘શીલસુંદરી-રાસ’ ૧૭૦૫, પોષ-૧૦, રવિવાર) તથા ૫ર કડીનું ‘નેમિનાથગુણવર્ણન- (ર.ઈ. ૧૬૫૩/સં. ૧૭૦૯, આસો સુદ ૧૦; રવિવાર), ૭ ઢાળનો સ્તવન(ગિરનારમંડન) એ કૃતિઓના કર્તા. ‘ગજસિહકુમાર-રાસ’ (ર.ઈ. ૧૬૮૦) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથની સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય, સ્તુતિ (મુ) એ કૃતિઓના કર્તા. ૪. સ્વાધ્યાય, નવે. ૧૯૬૬-‘કડખાની દેશી અને જૈન સાહિત્ય', કૃતિ : પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજયજી, સં. ૧૯૯૩. હીરાલાલ ૨. કાપડિયા; ] ૫. જૈનૂકવિઓ:૩(૧)(૨); ૬. મુમુગૂહ- સંદર્ભ : ૧. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાસકૃત સૂચી; ૭. હજૈજ્ઞાસૂચિ : ૧. રિ.૨.દ.] ‘કામાવતી’ની વાર્તા, પ્રવીણ અ. શાહ, ઈ. ૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ :૨; [] ૩. જૈનૂકવિઓ : ૩(૨); ૪. મુપુન્હસૂચી. રિ.ર.દ] રાજરત્ન-૩ (ઈ. ૧૯૬માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. ઉત્તમરત્નની પરંપરામાં ક્ષમારત્નના શિષ્ય. ૨૭ ઢાળની ‘ઉત્તમ- રવિ રાજવ(પંડિત)-૨ [ ]: સંભવત: તપગચ્છના જૈન કુમારની રાસ (૨ ઈ. ૧૭૯૬/સ. ૧૮૫ર, આસો સુદ 8, બુધવાર) સાધુ. વિજયસેનના શિષ્ય. ૧૫ કડીની ‘આશાતના-સઝાય/સ્તવન તથા ૯ કડીની ‘મુનિસુવ્રતજિન-સ્તવન’(મુ) એ કૃતિઓના કર્તા. (મુ)ના કર્તા. કૃતિ : જેકાપ્રકાશ : ૧. કૃતિ : જૈસસંગ્રહ(ન). સંદર્ભ : ૧. ગુસારસ્વતો;[] ૨. જૈમૂકવિઓ : ૩(૧). રિ૨.દ.] સંદર્ભ : આલિસ્ટઇ : ૨. રિ.૨ દ] રાજલ બ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ) : ખરતરગચ્છના જૈન સાધુ. રાજશીલ(ઉપાધ્યાય)-૧ [ઈ. ૧૬મી સદી પૂર્વાધ]: ખરતરગચ્છના વાચક હીરકીતિસૂરિની પરંપરામાં રાજહર્ષના શિષ્ય ‘ભદ્રાનંદ આનંદ- જૈન સાધુ, સાધુહર્ષના શિષ્ય. દુહા, ચોપાઇ અને વસ્તુ છંદમાં સંધિ' (ર.ઈ. ૧૬૬૭/સં. ૧૭૨૩, પોષ સુદ ૧૫, સોમવાર), ‘દાન- રચાયેલી ૨૦૨ કડીમાં વિક્રમ અને ખાપરારનાં ચરિત્રોને આધારે છત્રીસી' (ર.ઈ. ૧૬૬૭/સં. ૧૭૨૩, મહા વદ ૨, સોમવાર), ‘ધન્ની- શીલ અને ધર્માચરણનો મહિમા નિરૂપતી ‘વિક્રમખાપરાચરિત-ચોપાઇ, શાલિભદ્ર-ચોપાઈ' (ર.ઈ. ૧૬૭...સં. ૧૭૨૬, આસો સુદ ૫), ૪૮ વિક્રમાદિત્યખાપરા-રાસ’ (ર.ઈ. ૧૫૦૭/સં. ૧૫૬૩, જેઠ સુદ ૭; કડીનો ‘નેમિ-સલોકો’ (ર.ઈ. ૧૬૯૮ સં. ૧૭૫૪, જેઠ-૧૧), ૨૯ મુ.), ૨૬૩ કડીની ‘અમરસેન વયરસેન-ચોપાઈ” (૨. ઈ. ૧૫૩૮) તથા કડીનું ‘વીર ૨૭ ભવ-સ્તવન' (ર.ઈ. ૧૬૭૮/સં. ૧૭૩૪, કારતક સુદ અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૨૪૦/૪૧૬ ગ્રંથાની ‘૩૬ ઉત્તરા૧૧), ૨ કડીની ‘હીરકીર્તિ પરંપરા” (૨.ઈ. ૧૬૯૪ સં. ૧૭૫૦, મહા ધ્યયન સૂત્ર-ગીતો/ઉત્તરાધ્યયનની સઝાય' એ કૃતિઓના કર્તા સુદ ૫, મુ), ૨૩ કડીની ‘સ્વપ્નાધિકાર” (૨.ઈ. ૧૭૦૯/સં. ૧૭૬૫, કૃતિ : વિક્રમ ખાપરોચરિત્ર (રાજશીલકૃત), કથામંજૂષા શ્રેણિ-૫, શ્રાવણ સુદ ૭), ‘ઉત્તરાધ્યયન ૩૬-ગીત', ‘વીશી', ૨૮ કડીનો સં. કનુભાઈ વ્ર. શેઠ અને ધનવંત તિ. શાહ, ઈ.૧૯૮૨. ગોડી-છંદ' તથા ‘હીરકીર્તિસ્વર્ગાગમન-ગીત (મુ) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ] ૩. આલિસ્ટકૃતિ : ઐશૈકાસંગ્રહ. આંઇ : ૨, ૪. જૈમૂકવિ : ૩(૧); ૫. હજૈજ્ઞાસૂચિ: ૧. રિ.૨.દ.] સંદર્ભ :૧, પ્રાકારૂપરંપરા;] ૨. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭ ‘કતિષય ઔર સિલોકે', સં. અગરચંદ નાહટા;] ૩. જૈમૂકવિઓ : રાજશીલ(પાઠક)-૨ [ઈ. ૧૭૮૨ સુધીમાં] : જૈન સાધુ. ૨૪૫૦ ૩ (૨); ૮. ડિકૅટલૉગભાઇ : ૧૯(૨), રિ.ર.દ. ગ્રંથાગ્રના સિંદુરપ્રકર પરનો બાલાવબોધ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૨). રિ.૨.દ] રાજવિજ્ય : આ નામે ૧૩/૧૪ કડીની ‘મેતારજમુનિની સઝાય’ (લ. ઈ. ૧૬૫૬; મુ.), ૧૫ કડીના “નેમરાજિમતી-બારમાસ' (ર.ઈ.૧૬૫૧ રાજશેખર(સૂરિ) [ઈ. ૧૪મી સદી પૂર્વાર્ધ) : મલધાર/હર્ષપુરીયગચ્છના સં. ૧૭૦૭, શ્રાવણ સુદ ૧૫, શુક્રવાર) તથા ૭/૧૫ કડીની ‘રુકિમણી- જૈન સાધુ. અભયદેવસૂરિની પરં પરામાં તિલકસૂરિના શિષ્ય. સંસ્કૃત ની સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ; મુ.) એ કૃતિઓ મળે છે. તથા પ્રાકૃત ભાષાના વિદ્વાન. આરંભની દોહરાની અને પછી રોળા તેમના કર્તા કયા રાજવિજય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. છંદની કડીઓ ધરાવતા ૭ ખંડ અને ૨૫/૨૭ કડીના નેમિનાથ ‘મરાજિમતી-બારમાસ' સમયદૃષ્ટિએ રાજવિજય–૧ની હોવાની તથા રજિમતિના વિવાહનું નિરૂપણ કરતા “નેમનાથ-ફાગુ' (ર.ઈ. સંભાવના થઈ શકે. ૧૩૪૯ આસપાસ; મુ)ના કર્તા. . “તારમુનિની સઝાય’ લ. શરિો ઈિ. ૧૪મી સદી પૂર્વાધ5: મન મસ્કત ૩૫૨ : ગુજરાતી સાહિત્યકોશ રાજરત્ન(ઉપાધ્યાય)-૨: રાજશેખર રિ) For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાંત કવિએ સંસ્કૃત ભાષામાં શ્રીધરાચાર્યકૃત તકૅશાસ્ત્રના રાજક્સાગર-૨ [ઈ. ૧૫૮૭ લગભગ : તપગચ્છના જૈન સાધુ ગ્રંથ “યાયકંદલી’ પરની ટીકા ‘પંઈકા' (ર.ઈ. ૧૩૨૯), પ્રાકૃત કાવ્ય વિજયદાનસૂરિની પરંપરામાં હર્ષસાગરના શિષ્ય ૨૮ કડીની ‘લુકાદ્વયાશ્રય” (કુમારપાલચરિત) પર વૃત્તિ (ર.ઈ.૧૩૩૧), ‘ચતુર્વિશતિ- મતનિમૂલનિકંદન-સઝાય” (૨.ઈ. ૧૫૮૭ લગભગ)ના કર્તા. પ્રબંધકોશ’ (ર.ઈ. ૧૩૩૯), ‘રનાવતારપંજિકા’, ‘વિનોદકથીરાંગ્રહ', સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ] ૨, જૈનૂકવિઓ : ૩(૧); ૩. ૧૮૦ કડીનો ‘પડદર્શનસમુચ્ચય' તથા ‘સ્યાદવાદલિકા/દીપિકા' હજૈજ્ઞાસૂચિ : ૧. રિ.૨ દ] નામની રચના પણ કરી છે. ‘ચતુર્વિશતિ-પ્રબંધ'માં સંસ્કૃત ભાષાની સાથે દોહરા રૂપે પ્રાકૃત ભાષાનો પણ ઉપયોગ થયો છે. રાજસાગર(વાચક)-૩ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ, ૧૭મી સદી કૃતિ : ૧ પ્રાગૂકાસંગ્રહ : ૧; ૨. પ્રફાગુસંગ્રહ;] ૩, નવચેતન, પૂર્વાધી: પપલગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પરંપરામાં સૌભાગ્યદિવાળી અંક નવે.-ડિસે. ૧૯૬૯–રમુજી લોકવાર્તાઓનો એક સંસ્કૃત સાગરસૂરિના શિષ્ય. ‘પ્રસન્નચંદ્રરાજર્ષિ-રાસ' (ર.ઈ. ૧૫૯૧(સં. સમુચ્ચય રાજશેખરસૂરિકૃત વિનોદકથાસંગ્રહ, સં. ભોગીલાલ જે. ૧૬૪૭, પોષ વદ ૭, ગુરુવાર) તથા ૫૦૫ કડીના ‘રામસીતા-રારા સાંડેસરા. લવકુશ-આખ્યાન રાસશીલ-પ્રબંધ' (ર.ઈ. ૧૬૧૬ સં. ૧૭૭૨, જેઠા સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્ય- સુદ ૩, બુધવાર)ના કર્તા. વિકાસ, વિધાત્રી અ, વોરા, ઈ. ૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧,૨; સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬, પ્રાકારૂપરંપરા; ] ૭, ફારૈમાસિક, [] ૪. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૃહસૂચી. [.૨.દ] એપ્રિલ-જૂન ૧૯૩૭--“પરિશિષ્ટ'; ૮. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૮૬૯લક્ષણસેન પ્રબંધ', કવિ દલતરામ ડાહ્યાભાઈ, ૯. એજન, સપ્ટે. રાજસાર ઈિ. ૧૭મી સદી પૂર્વાધી: ખરતરગચ્છની જે- રાધુ. ધર્મ૧૯૬૧-મલધારી રાજશેખરસૂરિકૃત નેમિનાથ ફાગ' (સં. ૧૪૦ નિધાનની પરંપરામાં વાચક વિદ્યાસાગરના શિષ્ય, કુંડરિક-પુંડરિકઆસપાસ). કે. કા. શાસ્ત્રી: ૧૦. આજન, કટો. ૧૯૬૧-૬ચર્ચાપત્ર- સંધિ' (ર ઈ. ૧૯૪૭/સ. ૧૭૦૩, પોષ સુદ ૭) તથા ‘કુલધ્વ કુમારનેમિનાથ ફાગુ', નગીનદાસ પારેખ; || ૧૧. જૈમૂકવિ : ૧, ૩(૧); રાસ' (ર.ઈ. ૧૬૪૮(સં. ૧૭૦૪, આસો સુદ ૧૫, રવિવાર)ના કર્તા. ૧૨. જૈમગૂકરચના: ૧; ૧૩. મુપુગૃહસૂચી. રિ.ર.દ] સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા, ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ; ૫. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેર રાજસમઢ : આ નામે ‘આદીવર-વન’ (લે.ઈ. ૧૬૫૫), ૫ કડીનું કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંયોંકી સુચી', અગરચંદ ‘આત્મશિક્ષા-ગીત', ૧૧ કડીનું ‘ઋષભજન-રાગમાલા-સ્તવન’ (લે. નાહટા: ૬. જૈનૂકવિઓ : ૨. રિ.ર.દ] સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘કુમતિ-સઝાય', ૮ કડીની ‘મયણ રહાની સઝાય’ (લે. રાં, ૧૮મી સદી અનુ.), ૯ કડીનું ‘રામસીતા-ગીત’ રાજસિંહ(ઉપાધ્યાય) : આ નામે ‘ વિજ્યદેવસૂરિ-રારા’ મળે છે તેના (લે.સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘વૈરાગ્યની રાઝાય’(મુ.), ‘શાલિ- કર્તા રાજસિંહ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ભદ્ર-સઝાય', ૧૨ કડીનું ‘સિદ્ધાચલનું સ્તવન (મુ), ૭ કડીની ‘હિત- સંદર્ભ : દેસુરારમાળ૮. શિક્ષા-સઝાય', ૫ કડીની ‘હિતોપદેશ-સઝાય’ તથા રાજરથીનીગુજરાતીમાં ‘બહત આલોચના-સ્તવન મળે છે. આ રાજસમુદ-૧ છે કે રાજસિંહ(મુનિ)-૧ (ઈ. ૧૭મી સદી પૂવાંધી : ખરતરગચ્છના જૈન અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સાધુ. નયરંગ વાચકની પરંપરામાં વિમલવિના શિષ્ય વિદ્યાકૃતિ : ૧ અરત્નસાર, ૨, મોસસંગ્રહ. વિલાસ/વિનય-રાસવિનયચટ-રાસ’ (ર.ઈ. ૧૬૨૩/સં.૧૬૭૯, વૈશાખ) સંદર્ભ : ૧ દેસુરારામાળા;] ૨. જૈહાપ્રોરટા;૩ મુપુગૃહસૂચી; તથા ૨૭ ઢાળ અને ૫૫૧ ગ્રંથાગની ‘આરામર્શાભા-ચોપાઈ' (ર.ઈ. ૪, રાજુહસૂચી :૪૨. ૫. લીંહસૂચી; ૬, હજૈજ્ઞાસૂચિ : ૧. રિ.ર.દ. ૧૬૩૧/સં. ૧૮૮૭, જેઠ સુદ ૯), 'જિનરાજસૂરિ-ગીત', 'પાક સ્તવન” તથા “વિમલ-સ્તવનના કર્તા. રાજરામુદ્ર-૧: જુઓ જિનરાજસૂરિ(જિનસિહશિષ્ય). સંદર્ભ : ૧. આરામશોભા રાસ (કથામંજૂષા શ્રેણી પુસ્તક-૭), સં. યંત કોઠારી અને કીર્તિદા જોશી; ૨. ગુસામધ્ય) ૩. ગુસારસ્વતો; રાજ્જાગર(વાચક): આ નામે ૩૩૭ કડીની ‘સાધુવંદના” (ર.ઈ.૧૬૨૫), ૪. જૈસાઇતિહાસ; ૫. યુજિનચંદ્રસૂરિ; ] ૬, જૈનૂકવિઓ : ૧, ૨૬ કડીનું ‘મહાવીર-સ્તવન (ર ઈ. ૧૬૨૯), ‘પરદેશીરાય-રાસ' (ર.ઈ. ૩(૧). [.૨.દ] ૧૬૨૧), ૨૪ કડીની ‘સિમંધરજિન-વિનતિ તથા ૧૪ કડીનું ‘ત્રણ ચોવીસી ૭૨ જિન-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા રાજસાગર રાજસુંદર : આ નામે “ચતુર્વિશતિજિન-નમસ્કાર’ (લે. ઈ. ૧૭૨૦) તથા “ગજસિંહ-ચોપાઈ' (ર.ઈ. ૧૭૦૦ સં. ૧૭૫૬, જેઠ સુદ ૧૫) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ: ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગહસુચી; ૩. હજૈજ્ઞાસૂચિ:૧. એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા રાજસુંદર છે તે નિશ્ચિત રિ.ર.દ. પણે કહી શકાય તેમ નથી. જો કે, ‘ગજસિહ-ચોપાઈ” સમયદૃષ્ટિએ જોતાં કદાચ રાજસુંદર– રાજ્જાગર(પંડિત)-૧: જુઓ મુક્તિસાગર–૧. રની હોય પણ તે નિશ્ચિત નથી. રાજસમુદ્ર: રાજસુંદર ગુજરાતી સાહિત્યકોશ : ૩૫૩ ગુ. સા.-૫ For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેર, જૈન ૪. યુજિનચંદ્રસૂરિ; ] ૫. જૈનૂકવિઓ:૨, ૩(૨); ૬. હજૈજ્ઞાજ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથકી સૂચી'; ] ૨. મુપુગૂહ- સૂચિ:૧. સૂચી. રિ.ર.દ.] રાજહર્ષ–૨ [ઈ. ૧૬૪૭માં હયાત] : જૈન સાધુ, હીરકીર્તિના શિષ્ય. રાજસુંદર-૧ (ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ) : ખરતરગચ્છની પિપ્પલક- ૨૬ કડીના ‘ચતુવિંશતિજિન-સ્તવન” (ઈ. ૧૬૪૭; મુ.)ના કર્તા. શાખાના જૈન સાધુ. જિનચંદ્રરિના શિષ્ય. ‘પાર્વજન-સ્તવન(ગુણ- કૃતિ : જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૫–“વિ સં. ૧૭૦૩માં રાજ સ્થાનવિચારગમત) બાલાવબોધ' (ર.ઈ.૧૬૦૯), ‘અમરસેન વયરસેન હર્ષગણિ વિરચિત “ચતુર્વેિ શતિજિન-સ્તવન',' સં. કાંતિસાગર(+સં). રાસ’ (ર.ઈ. ૧૬૧૧) તથા ૧૯ કડીની ‘ખરતરગચ્છ પિમ્પલકશાખા રિ.૨.દ] ગુરુ પટ્ટાવલી-ચોપાઈ' (લે. ઈ. ૧૬૧૩/સં. ૧૬૬૯, વૈશાખ વદ ૬, સોમવાર–સ્વલિખિતપ્રત, મુ)ના કર્તા. રાજહંસ: : રાજહંસ ઉપાધ્યાયને નામે ૧૧ કડીનું ‘સનકુમારકૃતિ : જૈકાસંગ્રહ (+સં.). ઋષિગીત' (લ. સં. ૧૮મી સદી અનુ), રાજહંસને નામે ‘કૃતકર્મરાસંદર્ભ : ૧. મુમુગૃહસૂચી; ૨. રાજુહસૂચી : ૫૧. રિ.૨.દ] જાધિકાર-રાસ' (ર.ઈ. ૧૫૩૮) તથા ૭ કડીનું ‘નિરંગસૂરિ-ગીત' (લે.સં. ૧૮મી સદી અનુ; મુ.) એ કૃતિઓ મળે છે. રાજસુંદર-૨/ભાગચંદ ઈિ. ૧૭૧૬માં હયાત] : ખરતરગચ્છના જૈન “જિતરંગસરિ-ગીત'માંથી મળતા નિર્દેશો મજબ એ જિન સાધુ. હીરકીતિની પરંપરામાં વાચક રાજલાભના શિષ્ય. ‘ચોવીસી' ગરિ (સં ૧૮. રંગસૂરિ (સં. ૧૬૭૮-સં. ૧૭૧૮)ની હયાતીમાં રચાઇ હોય એમ (ર.ઈ.૧૭૧૬સં. ૧૭૭૨, માગશર સુદ- અંશત: મુ.)ના કર્તા. લાગે છે. તેને આધારે આ કૃતિ ઈ. ૧૭મી સદીના મધ્યભાગમાં કૃતિ : જૈનૂસારનો : ૧. રચાઇ હોવાનું અનુમાન થઈ શકે. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). રિ.૨.દ. કૃતિ : એજૈકાસંગ્રહ. રાજસોમ : આ નામે ‘નવકારવાલી સ્તવન' (લે.સં. ૨૦મી સદી) સંદર્ભ : હજૈજ્ઞાસુચિ : ૧. રિ.ર.દ. નામની કૃતિ મળે છે. તેના કર્તા રાજસોમ-૧ છે કે કેમ તે વિશે રાજહંસ(ઉપાધ્યાય)-૧[ઈ. ૧૬૦૬ પૂર્વે ખરતરગચ્છના જૈન સાધુ. નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. હર્ષતિલકના શિષ્ય શધ્યમભવસૂરિકૃત ‘દશવૈકાલિક–સૂત્ર' પરના સંદર્ભ : રાપુહસૂચી : ૪૨. [કી.જો] ૨000૩૨૭૫ ગ્રંથાગ ધરાવતા બાલાવબોધ (લે. ઈ. ૧૬૦૬૫હેલાં)રાજસોમ-૧ [ઈ. ૧૬૫૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ના કર્તા. સમયસુંદરની પરંપરામાં જયકીર્તિના શિષ્ય. ૧૨ કડીનું ‘સમયસંદર- સંદર્ભ : ૧, આલિસ્ટઑઇ : ૨; ૨. જૈનૂકવિઓ : ૩(૨); ૩. ઉપાધ્યાય-ગીત (ર.ઈ. ૧૬૪૬ પછી; મુ), 'કલ્પસૂત્ર (૧૪ સ્વપ્ન)- જહાંપ્રાસ્ટી, ૪. મુમુગૂર્વસૂચી. રિ.૨.દ] વ્યાખ્યાન' (૨ ઈ.૧૬૫૦સિં. ૧૭૦૬, શ્રાવણ સુદ ૬), ‘ઇરિયાવહી મિથ્યા દુષ્કૃત્યસ્વપ્ન પર બાલાવબોધ, ‘ફારસી-સ્તવન” તથા “શ્રાવક રાજહંસ-૨ [ઈ. ૧૬૩૬માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનઆરાધના(ભાષ)' –એ કૃતિઓના કર્તા. ચંદ્રસૂરિની પરંપરામાં કમલલાભના શિષ્ય. ‘વિજયશેઠ-ચોપાઈ' (ર.ઈ. કર્તાની પ્રસ્તુત કૃતિઓમાંથી ‘શ્રાવક-આરાધના (ભાષ) એ કૃતિને ૧૬૩૬/સં. ૧૬૮૨, મહા સુદ ૫) તથા ૮ કડીના ‘કમલલાભ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી ગીત’ના કર્તા. ખરતરગચ્છના સમયસુંદરની પરંપરામાં જયકીતિના શિષ્ય રાજરત્નની સંદર્ભ : ૧. ગુસારસ્વતો;] ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ ‘કતિષય ઐતિહાસિક ગીતોંકા સાર’, સં. અગરચંદ નાહટા;] ૪. ગણે છે જે સાચું નથી. કૃતિ : એજૈકાસંગ્રહ (+સં.). જૈગૂકવિઓ : ૩(૧). રિ.૨૬] સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. મુમુન્હસૂચી. રિ.ર.દ.] રાજારામ : આ નામે રામાયણનો સંક્ષેપમાં સાર આપતી ૯/૧૦ રાજહર્ષ-૧ [ઈ. ૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. પદની ‘રામકથા/રામચંદ્રજીનાં કડવાં' (૯ મુ.), કૃષ્ણલીલાનાં ત્રણથી કીર્તિરનસૂરિની પરંપરામાં લલિતકીર્તિ ઉપાધ્યાયના શિષ્ય. ‘થાવચ્ચ ૧૭ કડીનાં ૧૭ પદ(મુ.), આઠવાર, ગરબી, ‘નાગદમન” (લે.ઈ. શકસેલગ-ચોપાઈ' (ર.ઈ. ૧૬૪૭/સં. ૧૭૦૩, માગશર સુદ ૧૩, ૧૮૫૯), ‘કૃષ્ણચરિત્ર' તથા જ્યોતિષવિષયક પદો-એ કૃતિઓ સોમવાર), ‘અહંન્નક-ચોપાઈ' (૨.ઈ. ૧૬૭૬/સં. ૧૭૩૨, મહા સુદ નોંધાઈ છે. આ બધી કૃતિઓના કર્તા કયા રાજારામ છે તે નિશ્ચિત ૧૫, ગુરુવાર) તથા ૩૦ કડીની નેમિયાદવ-ફાગ (મુ.) એ કૃતિઓના થતું નથી. “પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ” “શ્રીકૃષ્ણ-ચરિત્ર' તથા કતિ : જૈન સત્યપ્રકાશ, મા ૧૯૪૯-“રાજહર્ષ-વિરચિત નેમિ- બૃહત્ કાવ્યદોહન'માં મુદ્રિત પદોના કર્તાને સંવત ૧૮મી સદીમાં ફાગ', સં. જ્ઞાનવિજ્ય (સં.). મૂકે છે અને પિતાનામ રણછોડ હોવાનું અનુમાન કરે છે. “શ્રીકૃષ્ણસંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; ૩. પ્રાકારૂપરંપરા; ચરિત્રોમાં કૃષ્ણલીલાનાં પદો હોય એ સંભવિત છે. કત. ૩૫૪ : ગુજરાતી સાહિત્યકોશ રાજસુંદર–૧ : રાજારામ For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ કૃત્તિ : ૧. દોહન : ૩ ૨૩, બુકાન : સંદર્ભ:૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાકકૃતિઓ; [] ૩. સ્વાધ્યાય, નવે. ૧૯૩૭-'મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી; [...] ૪. ગૃહાયાદી; ૫. ડિકેટલૉગબીજે; ૬. ડિકેંટલૉગભાવિ; ૭. ફૉહનામાવિલ. [ા,ત્રિ] રાજારામ-૧ . ૧૯૦૯માં હયાત]: સુરતના બ્રાહ્મણ. ઈ. ૧૮૦૯ સં. ૧૮૬૪, અસાડ સુદ ૫, બુધવારે ખેડાવાળ જ્ઞાતિના માણેકબાઈ સતી થયેલા તે પ્રસંગને વર્ણવતા ર કડીના 'સતી આખ્યાન (ર. ૧૮૦૮૬, ૧૮૬૪, અસાડ સુદ ૧૪, સોમવાર; મુર્ગના કર્યાં. કૃતિ : નકાસંગ્રહ(+ાં.). (ત્રિ] રાજી(ઋષિ)–૧ [ઈ. ૧૫૭૯માં હયાત]: અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં મોખરના શિખર ૩૩૩ કડીના શિશુ પાલ-રામ’ (રાઈ. ૧૫૭સ. ૧૧૩૫, આસો ૪ ૧૦, બુધવાર)નાં [ર.ર.દ.] કર્તા. સંદર્ભ : મુખુગૃહસૂચી. રાજી–૨ [ ]: પદ-ગરબાના કર્તા. સંદર્ભ : ૧. હાયવાદી, ૨, ફૉહનામાકિંગ [ક્ષત્રિ] રાજે ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ) : બથ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામના મોલેસલામ મુસ્લિમ કવિ. તેમના કેટલાક યુસરામાં ‘કહે રાજ રણછોડ' એવી કેિત મળે છે તેનો પરથી તેમના પિતાનું નામ રણછોડ હોવાનું અનુમાન થયું છે. પરંતુ ‘રણછોડ’ શબ્દ ત્યાં કૃષ્ણવાચક હોવાની સંભાવના છે. એમના કેટલાક ચુસરામાં ‘કહે રાજે રઘનાથ’ એવી પણ ખંકિત મળે છે ત્યાં પણ ‘રઘનાથ’ શબ્દ રામવાચક લાગે છે. વિન)માં રાધાની માતા રાધાએ કૃષ્ણ સાથે લગ્ન કરી લીધાં છે. એવું સ્વપ્ન આવતાં રાધાને લગ્ન કરવા બદલ ઠપકો આપે છે અને રાધા સ્વબચાવ કરે છે એ પ્રસંગને સંવાદ રૂપે આલેખ્યો છે. ૨૫ કડીની 'વસંતઋતુની સાખીઓ(મ), 'હગીત વિતગીતા” (ર.ઈ. ૧૭૧૨), ‘રુક્મિણીનણ' અને 'વિનંતી' અન્ય કૃતિની રચનાઓ છે. પરંતુ કવિની ખરી કવિત્વશકિત પ્રગટ થાય છે એમનાં ૧૫૦ જેટલાં મુદ્રિત રૂપે મળતાં પદોમાં. વિવિધ રાગઢાળમાં રચાયેલાં આ પદો રચનારીતિના વૈવિધ્ય, ભાષાનું માધુર્યં, કલ્પનાની ચમત્કૃતિ અને ભાવની આર્દ્રતાથી કવિને સારા પદકવિમાં સ્થાન અપાવે એવાં સત્ત્વશીર છે છે. કિંવની જ્ઞાનવૈરાગ્યમૂલક ચનાઓની દર વયમ છંદમાં રચાયેલા પ૦ ‘જ્ઞાનયુસરા'માં સંસારની માયાનો ત્યાગ કરી હરિભજન કરવાનો બોધ તળપદી ભાષાના પોતવાળી ઉદ્બોધન શૈલીમાં કવિ આપે છે. પરંતુ કંઈળયામાં રચાયેલી 'વૈરાગ્યબોધ જ્ઞાનબોધ મુ.) વધારે ભાવસભર કૃતિ છે. પ્રારંભમાં એમાં ઈશ્વરસ્મરણનો બોધ છે. પણ પછીથી શિવ આ ભાવે ઈશ્વરકૃપા યાયે છે અને ક્યારેક કૃષ્ણમિલન માટે ગોપી રૂપે ઉપાલંભનો પણ આાય લે છે. એ સિવાય જપ કડવાંની ‘પ્રકાશ-ગીતા', ૧૩૫ દુહાની ‘સશિખામણ’ તથા કેટલાંક જ્ઞાનમૂલક પદો(મુ) કવિની બીજી જ્ઞાનમૂલક કૃતિઓ છે. પ્રબોધ-બાવની (મુ), 'સાનડાળા(મુ.), “બત બારમાસ’(મુ.), વગેરે કવિની હિન્દી કૃતિઓ છે. આ સિવાય કવિએ બીજી કૃતિઓ રચી હોવાની માહિતી મળે છે, પરંતુ તેમની કોઈ હાથપ્રત અત્યારે ઉપલબ્ધ નથી. કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાસુધા : ૨, ૩, ૪, ૫(+સં.); ૩. સોહન : ૧, ૭. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨, ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ. ૧૯૬૧; ૫. પ્રાકકૃતિઓ; ૬. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭‘વીરસિંહકૃત ઉષાહરણ’, ભોગીલાલ સર્કિસરા, ૭. સાહિત્ય, ર, ૧૯૧૬ ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, છગનલાલ વિ. રાવળ; [] ૮ ગૃહાયાદી; ૯ ડિકેંટલૉગબીજે; ૧૦. ડિકેંટલૉગભાવિ; ૧૧. ફાહનામાવલિ : ૨; ૧૨. ફૉહનામાવિલ. [21.[2] રાજેન્દ્રવિજ્ય [ઈ. ૧૮૧૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભગવાનશિષ્ય. ‘૨૧ પ્રકારી પૂજા’ (૨.ઈ.૧૮૧૦|સં. ૧૮૬૬, કારતક સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇનિઇસ:૨; [] ૨. જૈવિઓ : (૧), [૨૬] દયારામના નજીકના પુરોગામી તરીકે પ્રેમલક્ષણાભકિત અને જ્ઞાનબોધની મધુર ને પ્રાસાદિક કવિતા રચનાર કવિ તરીકે રાજે નોંધપાત્ર છે. કૃષ્ણના ગોકુળજીવનના ઘણા પ્રસંગોને લઈ એમણે કૃતિઓ રચી છે. એમાં સાખી ને ચોપાઇની ચાલનાં ૧૮ ટૂંકાં કડવાંમાં રચાયેલી ‘રાસપંચાધ્યાયી/કૃષ્ણનો રાસ'(મુ.)માં ભાગવતના મૂળ પ્રસંગને અનુસરી કવિએ ગોપીઓની કૃષ્ણ પ્રત્યેની ઉત્કટ પ્રીતિનો મહિમા કર્યો છે. ૧૦૦ કડીની ‘ગોકુળલીલા’(મુ.) બાળકૃષ્ણે જસોદા અને ગોપીઓ પાસે કરેલાં તોફાનને વર્ણવે છે. પ્લવંગમની ૫૦ કડીઓમાં રચાયેલી ‘ચુસરાસોહાગી’(મુ.)માં કવિ ગોપી રૂપે દીન ભાવે કૃષ્ણના પ્રેમની ઝંખના કરે છે. સરૈયાની ૩૨ કડીની ‘માંનસમો’(મુ.)માં કૃષ્ણ દૂતી દ્વારા પોતાથી રિસાયેલી રાધાને મનાવવાનો પ્રયત્ન કરે છે એ પ્રસંગને વિશેષ દૂતી અને રાધાના સંવાદ દ્વારા આલેખ્યો છે. સરૈયાની ૨૪ કડીના ‘દાણસમુ’(મુ.)માં ગોપી, કૃષ્ણ અને જસોદો વચ્ચેના સંવાદ રૂપે દાણલીલાના પ્રસંગને આલેખી એમાંથી કૃષ્ણના નટખટ ચરિત્રને ઉપસાવ્યું છે. ગોપીવિરહના ૨ ‘બારમાસ’(મુ.)માંથી ૧ મથુરા ગયેલા કૃષ્ણની રાહ જોતી ગોપીના વિરહભાવ અને દૈન્યને એટલી મધુર વાણીમાં વ્યકત કરે છે કે ગુજરાતીની એ સત્ત્વશીલ મહિનાકૃતિ બની રહે છે. ૪ પદની ‘રાધિકાજીના સ્વપ્નમાં પરણ્યાં રાજેન્દ્રસાગર-૧ [ઈ.૧૭૭૭માં હયાત]: જૈન સાધુ. ‘વૃદ્ધની રાજેન્દ્રસાગર : આ નામે ૧૧ કડીનું '૨૪ તીર્થંકગીત'(મુ) મળે છે. તેના કર્તા કયા રાજેન્દ્રસાગર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. [૨.૨.૬ ] રાજારામ-૧ : રાજેન્દ્રસાગર-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૩૫૫ For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ કર્તા. સઝાય” (૨. ઈ.૧૭૭૭)ના કર્તા. રાણીંગ(મેર) [ ]: વેલાબાવાના શિષ્ય. મૈયારી સંદર્ભ : પાંગુહસ્તલેખો. રિ.૨.દ] ગામના ગરાસિયા. ૫ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ. ૧૯૨૮. [.ત્રિ.] રાઠો [ ]: ભકત. ૮ કડીના ૧ ભજન(મુ.)ના રાધાબાઈ રાબાઈ: ‘રાધે’ નામછાપવાળી કૃષ્ણભકિતની ૩ ગરબીઓ કૃતિ : ૧, આજ્ઞાભજન : ૧; ૨. ભજનસાગર : ૨. [8ા ત્રિી ‘વસન્ત' માસિકમાં મુદ્રિત થઈ છે. એમના સંપાદકે કૃતિઓને વડો દરાના મરાઠી બ્રાહ્મણ કવયિત્રી રાધાબાઈની હોવાનું કહ્યું છે, પરંતુ ‘રાણક-રાખેંગારની ગીતકથા': જૂનાગઢના રાજા રા'ખેંગારને સિહલ આ ગરબીઓની ભાષાનું લાલિત્ય અને શુદ્ધ ગુજરાતી રૂપ પ્રાચીન દ્વીપના પરમાર રાજા રોરની, પિતાથી તરછોડાઇને કુંભારને ત્યાં ઊછ કાવ્યમાળા'માં રાધાબાઈને નામે મુદ્રિત કૃતિઓની ભાષાથી સાવ જુદું રેલી, પુત્રી રાણકદેવી સાથે લગ્ન કરવાને કારણે સિદ્ધપુર-પાટણના પડી જાય છે. એટલે આ ગરબીઓની રચયિતી રાધબાઈ કોઈ જુદી રાજા સધરા જેસિહ સાથે વેર બંધાય છે. સધરો જૂનાગઢ પર ચઢાઈ કઈ કવયિત્રી હોવાનું જણાય છે. કરી રા'ખેંગારની હત્યા કરે છે અને રાણકદેવી વઢવાણ પાસે ભોગાવો રાધાબાઈને નામે ‘રાધાની અસવારી’ અને ‘ચાતુરી” એ બે રચનદીને કિનારે સતી થાય છે એ કથાને બહુધા કોઈને કોઈ પાત્રના નાઓ મળે છે. તેમની રચયિતા આ રાધેખાઈ છે કે અન્ય કોઈ સંબોધન રૂપે આલેખતા ૩૯ દુહા-સોરઠા(મુ) મળે છે. એમાંના કેટ રાધાબાઈ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી, જુઓ રાધીબાઈ. લાક દુહા મેરૂતુંગાચાર્યની ‘પ્રબંધચિતામણિમાં મળે છે, જે આ કૃતિ : વસન્ત, શ્રાવણ ૧૯૬૭– કવિ રાધાબાઈ', છગનલાલ વિ. લોકકથાની પ્રાચીનતાને સૂચવે છે. કથાનો પ્રારંભનો દુહો એના રાવળ (+). કાવ્યચમત્કૃતિપૂર્ણ નિરૂપણથી ધ્યાન ખેંચે છે. રાણકદેવી રાજકુટુંબની સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : –‘વડોદરા રાજયની સ્ત્રીકવિઓ', બહાર કુંભારને ઘરે ઊછરી તેથી રાજકુંવરી મટી જતી નથી એ વાત ડાહ્યાભાઈ લ. પટેલ;] ૨. ગૂહાયાદી; ૩ ફૉહનામાવલિ. [ચશે.] ‘આંગણ આંબો રોપિયો, શાખ પડી ઘરબાર” એ દૃષ્ટાંતથી સુંદર રીતે કહેવાઈ છે. પરંતુ કથામાં મર્મસ્પર્શ દુહા તો રા'ખેંગારના મૃત્યુ પછી શધાવિરહના બારમાસ’: દુહાની જ કડી અને માલિનીનો ૧ શ્લોક રાણકે કરેલા વિલાપના છે. ઠપકો, મગરૂરી, નિરાશા, ગુસ્સો, એ રીતે થયેલી દરેક મહિનાની બાંધણીવાળા રત્નેશ્વરના આ મહિના અસહાયતા જેવા ભાવોથી પુષ્ટ થયેલો એ કરણ રાણકદેવીના પત્ર (મુ) મોગશરથી શરૂ થઈ કારતકમાં પુરા થાય છે. કતિના કેન્દ્રમાં માથેરાની હત્યા વખતે પરાકાષ્ઠાએ પહોંચે છે. કરણની એ તીવ્રતા વિરહભાવ જ છે, પરંતુ એનો અંત કૃષ્ણમિલનના આનંદોલ્લાસથી અતિશયોકિતથી પ્રભાવક રીતે વ્યકત થઈ છે. રાણકદેવી સધરાને આવે છે, કાવ્યના નાયિકા આમ તો રાધા છે, પણ એના વિરહસંબોધી કહે છે કે “પાંપણને પણગે, ભણ્ય તો કૂવા ભરાવીઍ ભાવનું નિરૂપણ એવું વ્યાપક ભૂમિકાએ થયું છે કે એ પ્રિયતમના માણેરો મરતે, શરીરમાં સરહ્યું વહે.” મિલનને ઝંખતી કોઈપણ વિરહિણી સ્ત્રીનો વિરહભાવ બની રહે છે. કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૧, સં. કહાનજી ધર્મસિહ, ઈ. દરેક મહિનામાં વિરહિણી રાધા અને પ્રકૃતિનું જે ચિત્ર કવિએ ૧૯૨૩) ૨. સોરઠી ગીતકથાઓ; સં. ઝવેરચંદ મેવાણી, ઈ. ૧૯૭૯ આલેખ્યું છે તેના પર સંસ્કૃત કવિતાની ઘેરી અસર જોઈ શકાય છે. આ છે તેના પર ન (બીજી આ.). જિ.ગા.. પ્રકૃતિ બહુધા ભાવની ઉદ્દીપક તરીકે આવે છે, પણ કવિના સ્વાનુ ભવમાંથી આવ્યાં હોય એવાં માર્મિક સ્વાભાવોકિતપૂર્ણ ચિત્ર કાવ્યના રાણા [ઈ. ૧૪૧૫માં હયાત] : પારસી કવિ. કામદીનના પુત્ર. પૂર્વજો ત્ર પર્વને ભાવને વિશેષ ઉઠાવ આપે છે. જેમ કે ગીષ્મઋતુનું વર્ણન કરતાં દ્વારા સંસ્કૃત ભાષામાં અનદિત થયેલા શો , હિરામ કવિ કહે છે, “મારે આંગણે લીમડો, છાયા શીતલ કોડ” કે ભાદરવાના ખૌરદેહ અવસ્થા” તથા “બહમનયત’ના એમણે ઈ.૧૪૧૫માં વર્ણનમાં, “પોટ થકી રે /ળ ઊતર્યા, નદીએ ચીકણા ઘાટ,” “માધવ ગુજરાતી અનુવાદ કર્યા છે. વિના કોણ મારશે, મન્મથની રે ફોજ” જેવી ઔચિત્યાંગ ચૂકતી સંદર્ભ : ૧. ગુસાઈતિહાસ : ૨; ૨. પારસી સાહિત્યનો ઇતિહાસ, કોઈક પકિતઓ કા કોઈક પંકિતઓ કાવ્યમાં પ્રવેશી ગઈ છે, પરંતુ સમગ્રતયા ગુજરાતીની પીલાં ભી ખાજી મકાટી, ઈ. ૧૯૪૯, આ ધ્યાનપાત્ર બારમાસી છે. રિ.૨.દ.] શિ.ત્રિ] રાણાસુત [ઈ. ૧૬૩૧માં હયાત]: ‘અંગદ’ નાટકનો આધાર લઈને રાધીબાઈ | ]: રાધાબાઈને નામે જાણીતાં આ રચેલાં ૩૦ કડવાંનાં ‘મહિરાવણનું આખ્યાન” (૨ ઈ. ૧૬૩૧; મુ) કવયિત્રીની ‘રાધી’ નામછાપથી કેટલીક કૃતિઓ ‘પ્રાચીનકાવ્યમાળા'માં કૃતિના કર્તા. મુદ્રિત રૂપે મળે છે. કૃતિઓમાં મળતી માહિતીને આધારે તેઓ વટકૃતિ : સાહિત્ય, જન-નવે. ૧૯૨૬-‘રાણાસૂતકૃત મહિરાવણા- પુરી(વડોદરા)નાં વતની અને કોઈ અવધૂતનાથ બાવાનાં શિષ્યા ખ્યાન', સં. હરગોવનદાસ દ્વા. કાંટાવાળા. હતાં. તેમણે પોતાની કેટલીક કૃતિઓ ઉજયિની ને બીજે સ્થળે સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. ગુ- રચી હોવાનો ઉલ્લેખ પણ મળે છે. એ સિવાય તેઓ જ્ઞાતિએ મરાઠા સારસ્વતો; ] 1. ગૂહાયાદી. [કી.જો] બ્રાહ્મણ હતાં, તેમણે પોતાનાં ગુરુ સાથે ભારતનાં વિવિધ તીર્થસ્થળોની ૩૫૬ : ગુજરાતી સાહિત્યકોશ રાઠો : રાધીબાઈ For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ યાત્રા કરેલી અને તેઓ ઈ. ૧૮૩૪માં હયાત હતાં જેવી બીજી વીગતો એમનાં વિશે અન્યત્ર પ્રાપ્ત થાય છે. આ વિયત્રીની મુદ્રિત રૂપે ઉપલબ્ધ થતી કૃતિઓ આ પ્રમાણે છે: અભંગની ચાલના ગરબાઢાળમાં રચાયેલી ૫૪ કડીની ‘કૃષ્ણબાળલીલા' ને ૧૦૧ કડીની ‘મીરાંમાહાત્મ્ય' તથા અન્ય ગરબાઢાળોમાં રચાયેલી ૬.૩ કડીની ‘કૃષ્ણવિહ’, ૧૧ કડીની ‘કંસવધ ને ૧૧૫ કડીની 'મુકુંદોય' એ પ્રસંગમૂલક રચના છે. એ સિવાય કૃષ્ણભકિતનાં ને જ્ઞાનવૈરાગ્યનાં અન્ય ૪૭ ગરબી-પદ છે જેમાં ‘દત્તાત્રયની ગરબી'નો પણ સમાવેશ થાય છે. આ કૃતિઓનું કાવ્યત્વ સામાન્ય કોટિનું છે અને ભાષા મરાઠી ને હિન્દીના અતિરેકવાળી છે. 'ઇતું મીઠું', 'દૈન્ય-મન્ય', 'ભાઈ પાઈ', ‘મનવાલે બાગે', 'બડાઈલુગાઈ’ જેવા અસુભગ પ્રાસ એમાં સતત જોવા મળે છે. આ કૃતિઓને હાથપ્રતોનો કોઈ ટેકો નથી અને છોટાલાલ ન. ભટ્ટની કૃતિઓની ભાષા સાથે આ કૃતિઓની ભાષાનું કેટલુંક મળતાપણું છે, એટલે આ કૃતિઓ બનાવટી હોવાનું ને છોટાલાલ ન. ભટ્ટે પોતે રચીને રાધાબાઈને નામે ચડાવી દીધાની શંકા વ્યકત થઈ છે. જુઓ રાધાબાઈ ઘેબાજી, કૃતિ : પ્રાકામાળા : ૬ (+સં.). સંદર્ભ : ૧. અભિનવ પ્રેમાનંદ અને ક્લાદીપ છોટાલાલ ન. ભટ્ટ,પરંતુ કૃતિની . ૧૫૨૭માં લખાયેલી પ્રત મળી આવી છે. એવે વિષ્ણુપ્રસાદ જાની, ઈ, ૧૭૯; ૨. આપણાં સ્ત્રીકવિ, કુલીન કે. વાર, ૪, ૧૯૬૬ ૩. કવિચરિત: ૩ ૪ ગુસાઇનિસ : ૨; ૫. ગુરમા; દ. ગુસાપહેલ :-વર્ણા રાજ્યની સીધો ડાહ્યાભાઈ વ. પટેલ; ૭. ગુસારસ્વતો; [] ૮. ગૃહાયાદી [પાશે. રામ: આ નામે મળતી જૈનેતર કૃતિઓમાં રાધાકૃષ્ણની શુ‘ગારકીડાને પદસદૃશ ૭ કડવાંની ૪૮ કડી અને ૧ પદમાં આલેખતી ‘અમૃતકોલડાં રાધાકૃષ્ણ-ગીત’ (મુ.) પ્રાસાદિક રચના છે. દરેક કડવાના પ્રારંભમાં તૂટક તરીકે ઓળખાવાયેલી ૧કડી પદના ભાવાર્થનું સૂચન કરે છે અને તેનો અંતિમ શબ્દ પદની પછીની કડીનો પ્રારંભક શબ્દ બની પદને સાંકળી-બંધવાળું બનાવે છે. કૃતિના પ્રાસઅનુપ્રાસ ને પદમધુર્યાં શુંગારભાવને પોષક બનીને આવે છે. તથા ચોથા કડામાં રાધા અને કૃષ્ણ વચ્ચે થતો ચાતુર્વપુર્ણ વિનોદી સંવાદ કૃતિને વિશેષ રૂપે આસ્વાદ્ય બનાવે છે. કૃતિનું ભાષાસ્વરૂપ જોતાં એ રામ–૨ની ોઈ શકે, પરંતુ એ વિશે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. આ ઉપરાંત, ' યંત્ર', ‘ચાનો' અને 'પંચીકણાટીકો સાથે) એ જૈનેતર કૃતિઓ પણ મળે છે. તો ૧ કડીની ‘જિન-નમસ્કાર’ (લે.ઈ. ૧૮૦૭), ૪ કડીની પ્રભુસ્વામીનું સ્તવન(મુ), ૩ કોની નિપૂજાનું ચૈત્યવંદનામુ ૭ કડીની ‘ગફૂલી’(મુ ), ૫ કડીનું ‘સામાન્ય જન-સ્તવન (મુ.), હિંદીની અસરવાળું ૩ કડીનું ‘પરમાત્માનું ચૈત્યવંદન (મુ.) તથા ૧૪ કડીની ‘મૃગાપુત્રની સત્ય એ રામ અને રામમુનિના નામે કડીની ‘અધ્યાત્મ-સઝાય’–એ જૈન કૃતિઓ મળે છે. આ બધી જ કૃતિઓના કર્તા કયા રામ છે તે નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. અસમગ્રહ; ૨. ગહલી સંગ્રહનામાં ગ્રંથ છે, જે શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧, ૩. ચૈસ્તસંગ્રહ : ૧; ૪ રામ : રામ–૨ જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈકાપ્રકાશ: ૧; ૬. જૈકાસંગ્રહ; ૭. જૈરસંગ્રહ; ૮. સસન્મિત્ર(ઝ); [] ૯. સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૬૬“વ ામની બે પ્રાચીન રચનાઓ, સે. મંજુલાલ મજમુદાર, સંદર્ભ : ૧. પાંગુતલે ખો; [7] કિંકોત્રીજે ૩, ગૃહસૂચી; ૪. લીંહસૂચી. [ચશે ; શ્રા.ત્રિ.] રામ-૧ [ઈ. ૧૫૨૭ સુધીમાં]: ‘સોની રામ’ને નામે જાણીતા આ કવિએ વિશિષ્ટ પદ્યબંધવાળા ૨૬ કડીના ‘વસંતવિલાસ←(લે.ઈ.૧૫૨૭; મુ.) એ ફાગુકાવ્યની રચના કરી છે. કૃતિના અંતમાં ‘ગાયો રે જેહવધુ તેહવઉ સોની રામ વસંત' એવી પંકિત છે. એને આધારે કૃતિના કર્તા ‘સોની રામ’ ગણવામાં આવે છે, પરંતુ કૃતિની પ્રારંભની બીજી અને ચોથી કડીમાં ‘રામ ભણઇ એવી પંકિત છે, એટલે કૃતિના કર્તા કોઈ રામ લાગે છે અને ‘સોની’ શબ્દ નામનો ભાગ નહીં, પરંતુ કર્તાના વ્યવસાય કે તેમની જ્ઞાતિનો સૂચક હોય એમ માનવા પ્રેરે છે. કૃત્તિના પ્રારંભમાં મુકાયેલા સંસ્કૃત શ્લોક પરથી કિચ સસ્કૃતના જ્ઞાતા હોય એમ લાગે છે, અને કૃતિમાં નિરૂપાયેલો રુક્મિણીનો કૃષ્ણ માટેનો વિરહભાવ તેઓ કૃષ્ણભકત હોવાનું સૂચવે છે. કૃતિના ભાષાસ્વરૂપને લક્ષમાં લઈ તે સં. ૧૭મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન થયું છે. કૃતિ : વસંતવિવા—મૅન ઓલ્ડ ગુજરાતી ફાગુ, સં. નવાવ બ. બસ, ઈ. ૧૯૪૨ (અ) (મ્સ). સંદર્ભ : ૧. ગુઇતિહાસ : ૨; [] ૨. પહચી. [કા.શા., કી.જો.] રામ-૨ ઈ. ૧૯૩૧માં હયાત વૈષ્ણવ કવિ તળાજાના વતની હોવાની સંભાવના,ચોપાઇની ૫૧ કડીની ‘વૈષ્ણવ-ગીત’ (૨.ઈ.૧૫૩૧/ સં. ૧૫૮૭, આસો સુદ ૧૩; મુ) રચનાબંધ અને વકતવ્ય બન્ને દૃષ્ટિએ ધિની લાત્રિક કૃતિ છે હુ રામ-નઈં તે ક્રિમ ગમ?" એ દરેક કડીને અંતે આવર્તન પામતી પંકિતવાળો ૧૫ કડીનો પહેલો, ‘કહિ શ્રીરામ, વૈષ્ણવજન તેહ' આવર્તનવાળી ૨૨ કડીનો બીજો અને ‘કહિ શ્રીરામ, વૈષ્ણવ મઝ ગમઇ’ના આવર્તનવાળી ૧૪ કડીનો ત્રીજો એમ ૩ ખંડમાં કૃતિ વહેંચાઈ છે. પંકિતઓનું આ આવર્તન ‘ચંદ્ર-વિચારને અસરકારક બનાવવામાં ઉપકારક બને છે. કૃતિના પહેલા ડમાં કર્યો આચારિવચારવાળા મનુષ્યો પોતાને નથી ગમતા એની વાત કવિ કરે છે અને બાકીના ૨ ખંડોમાં વૈષ્ણવ કેવો હોય તેનાં લક્ષણો આપે છે. વૈષ્ણવ મનુષ્યનાં જે લક્ષણો વર્ણાવાયાં છે તેમાં વૈષ્ણવ અને જૈન આચારવિચારનો વિએ કરવો સમન્વય ધ્યાનપાત્ર છે. ચર્ચા વૈષ્ણવ વિણા કે રાત્રિભોજન ન કરે ને વિલાસંસ્કૃત્તિ પર સંયમ કેળવે એમ પારે કવિ કહે છે ત્યારે વૈષ્ણવની આ ક્ષણો પર જૈનવિચારનો પ્રભાવ જોઈ શકાય. કૃતિ : સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૬૬-‘કવિ રામની બે પ્રાચીન રચ ગુજરાતી સાહિત્યકોશ : ૩૫૭ કર્તા ત્યાં સુધીમાં થયા હોય એમ કહી શકાય. રુક્મિણીવિરહનું આ ફાગુ વસંતની માદકતાનું કામોદ્દીપક વર્ણન ને રુકિમણીની વિરહવ્યથાના મર્મસ્પર્શી નિરૂપણની ધ્યાનપાત્ર ફાગુકૃતિ બની રહે છે. For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ નાઓ', સં. મંજુલાલ મજમુદાર. [ચ.શે. ઈ. ૧૭૭૪)ના કર્તા. સંદર્ભ: ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [ચ.શે]. રામ(ભકત)-૩/રામદાસ (ઈ ૧૬૦૪માં હયાત] : અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિ તેઓ સૌરાષ્ટ્રના કુતિયાણાના, ખંભાતના અથવા રામ ]: સર્વદેવના પુત્ર. જ્ઞાતિએ કૌશિક અમદાવાદ જિલ્લાના હોવાનું અનુમાન થયું છે, પરંતુ તે માટે ગોત્રના નાગર. ગુજરાતીમાં શબ્દ, કારક, સમાસ, ક્રિયા વગેરેની ચોક્કસ કોઈ આધાર નથી. આ કવિની ‘એકાદશ સ્કંધ' કૃતિમાં ‘ભટ સમજૂતી આપતી વ્યાકરણવિષયક ‘ઉકતીયકમ્” કૃતિના કર્તા. કૃતિની નારાણ વૈકુંઠ કથા કહી રે’ એવા ઉલ્લેખ પરથી એમને નારાયણ ભાષા ઈ. ૧૬મી સદીના મધ્યભાગની લાગે છે. ભટ્ટ તરીકે ઓળખાવવામાં આવેલા, પરંતુ વાસ્તવમાં નારાયણ | સંદર્ભ : જેસલમેર જૈન ભાંડાગારીય ગ્રન્થનામ સૂચિપત્રમ(સં), નામ કવિના ગુરુનું હોવાની સંભાવના વ્યકત થઈ છે. એમની ‘યોગ- સં. સી. ડી. દલાલ અને એલ. બી. ગાંધી, ઈ. ૧૯૨૩. [ચ શે] વાસિષ્ઠ' કૃતિમાં આવતા વિશ્વનાથ નામ પરથી એ નામના પણ કવિના ગુરુ હોવાની સંભાવના વ્યકત થઈ છે. રામ-૮ [. ]: જૈન સાધુ, સુમતિસાગરના ભગવદ્ગીતાની દુહા-ચોપાઇ બંધમાં અધ્યાયવાર સાર આપતી ને શિષ્ય. ૬ કડીના ‘સુમતિજિન તથા શાંતિજિ-સ્તવન (મુ.)ના કર્તા. ગીતાનો પહેલો ગુજરાતી અનુવાદ ગણાતી ‘ભગવદ્-ગીતા/ભગવદ - કૃતિ : જેકાપ્રકાશ : ૧. [.ત્રિ] ગીતાનો સાર ભગવંત-ગીતા' (ર.ઈ. ૧૬૦૪સં ૧૬૬૮, આસો સુદ રામ-રામૈયો [ ]: વેલા બાવાના શિષ્ય ઠેર૧૨, રવિવાર; મુ), ભાગવતના ત્રીજા સ્કંધના ૨૪થી ૩૩ અધ્યાયમાં વર્ણવેલા કપિલ મુનિના જીવનપ્રસંગને ૫ કડવાં ને ૩૩૧ પંકિતઓમાં વાવના વતની. જ્ઞાતિએ ખાંટ. મૂળનામ રામ ઢાંગડ એમના ગુરુ મહિમાનાં પદો(૧૩ મુ) મળે છે. આ પદો એમાં ભળેલા એમના સારાનુવાદ રૂપે આપનું ને મુખ્યત્વે કથાના જ્ઞાનભાગ પર ધ્યાન ગુરુના વ્યકિતત્વના કેટલાક રંગોને કારણે વિશિષ્ટ તાજગીનો અનુભવ કેન્દ્રિત કરતું એ૯૫ કાવ્યશકિતવાળું ‘કપિલમુનિનું આખ્યાન 33 (મુ.), આરંભનાં ૨ કડવાંમાં એકાદશીકથા અને બાકીનાં ૩ કડવાંમાં કૃતિ : ૧. અભમાલા; ૨, સંતસમાજ ભજનાવળી, સ, કેશવલાલ મસ્યપુરાણ આધારિત અંબરીષકથાને વર્ણવતું ‘અંબરીષ-આખ્યાન, મ દૂધવાળા, ઈ. ૧૯૩૧; ૩. સોસંવાણી; જ. સોરઠી સંતો, ઝવેરચંદ સારાનુવાદ જેવી ૧૫ કડવાંની ‘ભાગવત-એકાદશ સ્કંધ' અને ૨૧ સર્ગની ‘યોગવાસિષ્ઠ' એ એમની કૃતિઓ છે મેઘાણી, ઈ. ૧૯૭૯ (સં). ‘ગૂજરાતી હસ્તપ્રતોની સંકલિત યાદી’ ‘રાસલીલા-પંચાધ્યાયી' કૃતિ રામકૃષણ: આ નામે ‘ભકતમાળ’ તથા કૃણભકિત અને જ્ઞાન-વૈરાગ્યનાં આ કવિની માને છે, તથા ભાગવતના તૃતીય, ષષ્ઠ, અને દશમ પદો(મુ.) મળે છે. આ કૃતિઓ કયા રામકૃષ્ણની છે તે નિશ્ચિત સ્કન્ધના રચિયતા કોઈ સારસ્વત બ્રાહ્મણ રામદાસ)ને અને આ થઈ શકતું નથી. જ્ઞાન-વૈરાગ્યનાં પદો કદાચ રામભકત)-૩નાં હોય. રામ(ભકત)ને એક ગણે છે, પરંતુ ગુજરાતના સારસ્વતોમાં આ જુઓ રામ(ભકત)-૩. બન્ને કવિઓને જુદા ગણવામાં આવ્યા છે. કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાવિનોદ : ૧; ૩ ભજનસાગર : ૨; રામકણને નામે જે ભગવદ્-ગીતા’ મળે છે તે આ રામભકતની છે. જે ભાધિ. કતિ : ૧. શ્રી ભગવદ્ગીતા પ્રાકૃત ભાષા પ્રબંધ (રામભકત), પૂ. સંદર્ભ :૧. ડિકૅટલૉગબીજે; ૨. ડિકૅટલૉગભાવિ; ૩. ફૉહનામાવલિ. શા. કશનદાસ મોહનલાલ, ઈ. ૧૯૦૫; ૨. ત્રણ ગુજરાતી ગીતાઓ, ચિ.] સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ. ૧૯૮૭(); ૩. સગુકાવ્ય. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. ગુસા- રામકૃષ્ણ–૧ [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ) : વૈષ્ણવ કવિ સંખેડાના મધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકૃતિઓ; [] ૬. સંશોધન અને નાગર, અવટંકે મહેતા, તેમનાં ૧૩૦ જેટલાં કૃષણભકિતનાં પદ અધ્યયન, બહેચરભાઈ ૨. પટેલ, ઈ. ૧૯૭૬–‘મધ્યકાલીન ગુજરાતી (એકની ૨ ઈ.૧૭૦૧ અને બીજાની ૨ ઈ. ૧૭૦૮; મુ.) મળે છે. એમનાં સાહિત્યમાં અંબરીષકથા; || ૭. ગૂહાયાદી; ૮, ડિકેટલૉગબીજ; ૯, પદોમાં ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યકત કરતાં શૃંગારભાવનાં ડિકેટલૉગભાવિ; ૧૦. ફાહનામાવલિ:૨; ૧૧. ફહનામાવલિ. ચિ.શે] પદોની સંખ્યા વિશેષ છે. આ શૃંગારભાવમાં માધુર્ય અને સંયમ છે. કોઈક પદમાં લોકબોલીનો રણકો ને લોકજીવનનો સ્પર્શ અનુભવાય રામ(મુનિ) –૪ [ઈ. ૧૬૫૫માં હયાત] : જૈન સાધુ. માનવિમલના છે. આ કવિએ માતાના ગરબાઓ જેવા મુખ્યત્વે આસો મહિનામાં શિષ્ય. ૧૯૫ કડીના ‘ચંદનમલયાગિરી-રાસ' (ર.ઈ. ૧૬૫૫)ના કર્તા. આવતાં વિવિધ પર્વોને વિષય બનાવી કૃષણભકિતના ગરબા રચ્યા સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [શ્ર ત્રિ] છે તે નોંધપાત્ર છે. ૧ ગરબાની અંદર ભાઈબીજના દિવસે કૃષ્ણ રામ-૫ [ઈ. ૧૭૪૯માં હયાત] : સરદડ (સ્ટ્રીધાય?)ના વતની. બહેન સુભદ્રાને ઘરે આવે છે ત્યારે સુભદ્રાનાં ચિત્તમાં ઊઠતા ભાગવતને આધારે ૧૨ સ્કંધ (ર.ઈ. ૧૭૪૯) એમણે રહ્યા છે. ઊમળકાને કવિએ પ્રાસાદિક ભાષામાં આલેખ્યા છે. ‘રાસપંચાધ્યાયી’ સંદર્ભ : ૧, ગુજૂહકીકત; ૨. પ્રાકૃતિઓ. [ચ શે] નામની કૃતિ પણ આ કવિએ રચી છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંક લિત યાદી” ૧૨ કડવાંની ‘ગજેન્દ્રમોક્ષ (મુ) કૃતિ રામકૃષ્ણ–૨ની રામ-૬ [ઈ. ૧૭૭૪ સુધીમાં : મકનના પુત્ર. ‘કાલગણીનો છંદ (લે. હોવાનું માને છે, પરંતુ તે આ કવિની કૃતિ છે. ૩૫૮ : ગુજરાતી સાહિત્યકોશ રામ(ભકત)-૩રામદાસ : રામકૃષ્ણ-૧ For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : ૧. ઍકાદહન : ૧, ૨, ૩, ૬;] ૨. ફાર્બસ ત્રૈમાસિક, અનુ.) તથા પદોના કતાં. એપ્રિલ-જૂન ૧૯૬૫-“અજ્ઞાત વૈષ્ણવ કવિ રામકૃષ્ણ', મંજુલાલ સંદર્ભ : ૧ ગુસારસ્વતો;] ૨. ગૂહાયાદી. [ચ.શે.] મજમુદાર (). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય) ૩. ગુસારસ્વતો; રામચંદ્ર-૪ [ઈ. ૧૭૩૧ સુધીમાં : પાર્શ્વગચ્છના જૈન સાધુ. હીર] ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. || શે] ચંદ-ચંદ્રના શિષ્ય મૂળ નેમિચંદ્રકૃત ‘દ્રવ્યસંગ્રહ’ના ૧૧૦ ગ્રંથાગના બાલાવબોધ વ્યાખ્યા (લે ઈ.૧૭૩૧)ના કર્તા. રામકૃષ્ણ-૨ [ઈ. ૧૭૦૨માં હયાત] : જૂનાગઢના કુંતલપુર (કુતિ- સંદર્ભ : ૧, આલિસ્ટઑઇ : ૨; ૨. જૈનૂકવિઓ : ૩(૨). યાણા)ના કનોડિયા જ્ઞાતિના બ્રાહ્મણ. પિતા વિશ્રામ. પૂર્વછાયા અને | કિ.ત્રિ] ચોપાઇબંધના કડવાશ ૧૫ ખંડ ને ૯૬૩ કડીના મહાભારતના 'સ્વર્ગારોહણપર્વ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, આસો સુદ ૧૩, ગુરુવાર; રામચંદ્ર-૫ (ઈ. ૧૮૦૪માં હયાત]: ગુજરાતી લોકાગચ્છના જૈન મુ)ના કર્તા, મૂળ કથાનો આછો તંતુ જાળવી કવિએ પાંડવોનાં સાધુ. લોંકાશીની પરંપરામાં લક્ષ્મીચંદના શિષ્ય બાળપણમાં માતાધર્મ અને સત્યની કસોટી કરવા માટે નવા પ્રસંગો ઉમેર્યા છે. તેમ વિહીન બની દેશાંતર સેવનાર તેજસોરકુમારના અદૂભુતરસિક જીવનજ મધ્યકાલીન ભાવનાઓ અને વિચારો પણ અંદર ગૂંથી લીધાં છે. પ્રસંગોનું આલે અને કરતો, પરંપરાગત છતાં વિવિધ વીગતપ્રચુર જુઓ રામકૃષ્ણ–૧ વર્ણનો, અવારનવાર ગૂંથાતાં સંસ્કૃત, હિન્દી, ગુજરાતી સુભાષિતોથી કૃતિ : મહાભારત : ૭, એ. કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૪(.), તેમ જ ભાષામાં કવચિત્ નજરે પડતી હિન્દી-મરાઠીની છાંટથી ધ્યાન સંદર્ભ : ગૂહાયાદી. ચિ.શે ખેંચતા, ૧૦૯ ઢાળનો ‘તેજસારનો રાસ' (ર.ઈ. ૧૮૦૪/સં. ૧૮૬૦, ભાદરવા સુદ ૫; મુ.) અને ૫ કડીના ૧ પ્રભાતિયા (મુ.)ના કર્તા. રામચંદ્રસૂરિ) : આ નામે ‘કાલિકાચાર્ય-કથા’ (લ.ઈ. ૧૪૬૧) મળે છે કૃતિ : ૧. તેvસારનો રાસ, પ્ર. મોતીચંદ કે. વાંકાનેરવાલા, ઈ. તેના કર્તા કયા રામચંદ્રસૂરિ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ૧૯૮૦. સંદર્ભ : ઊંહસૂચી. કિ.ત્રિ] સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩, દેસુરાસરામચંદ્રસૂરિ)-૧ [ઈ. ૧૪૬૧માં હયાત] : મડાહગચ્છના જૈન સાધુ. માળા; ]૪. જૈનૂકવિઓ : ૩(૧). [8.ત્રિ] કમલપ્રભના શિષ્ય. ૪૦૦૦ કડીના ‘કલ્પસૂત્ર-બાલાવબોધ' (ર.ઈ. રામચંદ્ર-૬ [ઈ. ૧૮૨૨માં હયાત] : જૈન ૫૧ કડીના ‘જેસલમેર૧૪૬૧)ના કર્તા. આ કૃતિ એમરચંદ્ર તેમ જ આસચંદ્રને નામે પણ સલોકો' (૨ ઈ. ૧૮૨૨/સં. ૧૮૭૮, કારતક સુદ ૧૫, મંગળ,શુક્રવાર) નોંધાયેલી છે. નો કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. મસાપ્રવાહ;] ૩. જૈમૂકવિઓ : સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; [] ૨, જૈન સત્યપ્રકાશ, નવે. ૩(૨); ૪. લહસૂચી; ૫. હજૈજ્ઞાસૂચિ: ૧. ાિત્રિ) ૧૪ લાંબી ‘હૈ ઔર સિલોકે', અગરચંદ નાહટા. શિ.ત્રિ] રામચંદ્ર-ર રામચંદ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદની પરંપરામાં પારંગના શિષ્ય. ‘મલદેવ-ચોપાઈ' રામચંદ્ર-૭ ઈ. ૧૮૪૪માં હયાત) : ખરતરગચ્છના જૈન સાધુ, પાંચ (ર.ઈ. ૧૬૫૫), ૩ ઢોલ અને ૩૪ કડીના ‘દસપચ્ચખાણનું સ્તવન ચરિત્ર ૩૬ દ્રાર-બાલાવબોધ' (ર.ઈ. ૧૮૪૪/સં. ૧૮૬, કારતક વદ દશપ્રત્યાય આખ્યાન-સ્તવન' (ર.ઈ. ૧૬૭૫/સં. ૧૭૩૧. પોષ સુદ ૨)ના કતો, તેઓ રામ-૮ હોવાની સંભાવના છે પરંતુ એ વિશે ૧૦; મુ.), હિન્દી-રાજસ્થાનીમાં વૈદકને લગતાં “રામવિનોદ' (ર.ઈ. કંઈ કહેવું મુશ્કેલ છે. ૧૬૬૨-૬૩), ૩૯ કડીની ‘નાડી પરીક્ષા', ૧૩ કડીની ‘માનપરિમાણ’ થી પાપડિ સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેરકે જેન જ્ઞાન અને ‘સારંગધરભાષા/વૈદ્યવિનોદ” (૨. ઈ. ૧૬૭૭/સં. ૧૭૨૬ વૈશાખ * ભંડાર કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથકી સૂચી’, અગરચંદ નાહટા, સુદ ૧૫)ના કર્તા. ‘ઉપદેશકો-રાસો' (ર.ઈ. ૧૬૭૩) એ હિન્દી કૃતિ શ્રિત્રિ પણ આ કર્તાની હોવાની શકયતા છે. “લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચિપત્ર'માં ‘દશ પ્રત્યાય આખ્યાન- રામચંદ્ર-૮ (ઇ. ૧૯મી સદી મધ્યભાગ : ખરતરગચ્છની ક્ષેમકીર્તિ સ્તવન’ની ૨સં. ૧૭૭૧ નોંધાઈ છે તેમાં છાપભૂલ હોવા સંભવ છે. શાખાના જેને સીધુ. શિવચંદના શિષ્ય. ૧૦ કડીની ‘દશાર્ણભદ્રની કૃતિ : ૧. અરત્નસાર; ૨. ચૈતસંગ્રહ : ૧, ૩. જિભપ્રકાશ;૪. સઝાય’(મુ.), ૧૦ કડીનું ‘શ્રી ફલવધિમંડન પાર્શ્વજિન-સ્તવન (.), દસ્તસંગ્રહ. રાજસ્થાની અસર દર્શાવતી ‘કર્મબંધવિચાર’ (ર.ઈ. ૧૮૫૧/સં. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;] ૨. જંગુકવિઓ : ૨, ૩ (૧, ૨): ૧૯૦૭ કારતક–૫) અને તેર કાઠિયા-સઝાય” (૨.ઈ. ૧૮૫૪/સં. ૩. ડિકેટલૉગબીજે; ૪. મુગૃહસૂચી; ૫. રાહસુચી : ૧: ૬. લીંહ- ૧૯૧૦, ભાદરવા સુદ ૧૦) એ કૃતિઓના કર્તા. સૂચી; ૭. હેજેજ્ઞાસૂચિ : ૧. કિ ત્રિો કૃતિ : ૧. પ્રાસંગ્રહ; ૨. પટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ. પૂ. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ. ૧૯૧૩. રામચંદ્ર-૩ [ઈ. ૧૬૭૭ સુધીમાં : “કૃષ્ણલીલા’ (લઈ. ૧૬૭૭ સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ] રાણકણ-૨ : રામચંદ્ર-૮ ગુજરાતી સાહિત્યકોશ : ૩પહ અને સ્તવન ચરિત્ર ૩૬ દ્રાર-બાલાવબોધ ૧ ): માન-સ્તવન (ર ઈ. ૧૬૭૫ For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ રામચંદ્ર-૯ [સં. ૧૯મી સદી] : અમદાવાદના વતની. જ્ઞાતિએ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; [] ૩. કૅટલૉગગુરા; બારોટ, ટોપીવાળાનાં કવિતના રચયિતા, એમાં કાઠિયાવાડનાં રાજ્યો ૪. જૈમૂકવિઓ : ૩(૧, ૩). પર અંગ્રેજોએ પોતાની હકૂમત જમાવી તેનું અને કંપની સરકારના પ્રભાવનું વર્ણન છે. ભાષામાં હિંદીની છાંટ છે. રામદાસ-૪ [ ]: સ્વામિનારાયણ સંપ્રદાયની સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨.] ૨. ગૂહાયાદી : ૩; ફોહનામાં સંત કવિ. તેમણે ઘણાં પદો રચ્યાં હોવાનું કહેવાય છે. વલિ : ૧. ચિ.શે] સંદર્ભ : ૧, મસાપ્રવાહ; ૨. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશજીદાસ, ઈ. ૧૯૭૪ (બીજી આ.). રામચંદ્રમુનિ ઉપાધ્યાય)-૧૦ [. ]: ઉપકેશગચ્છના ચિ.શ], જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. ૯૨ કડીના ‘નવકારમહામંત્ર-રાસ’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા રામદાસસુત [ઈ. ૧૫૯૩માં હયાત : ભરૂચના વતની, મથ/મન્ય સંદર્ભ : મુપુગૃહસૂચી. એવું એમનું નામ હોવાનું કહેવાય છે. પણ એ બહુ આધારભૂત નથી. એમનું ૧૫ કડવાંનું ‘અંબરીષ-આખ્યાન” ( ઈ.૧૫૯૩સં. રામચંદ્રબ્રહ્મચારી) -૧૧ ]: “સાહેલી-સંવાદ'ના ૧૬૪૯, શ્રાવણ સુદ ૧૦) સંકલનાની દૃષ્ટિએ શિથિલ, પરંતુ અન્ય કતાં. અંબરીષકથા પર રચાયેલાં આખ્યાનો કરતાં વર્ણનો ને ભાષાના સંદર્ભ : ગૂહાયાદી. નિવો] લાલિત્યમાં જુદી ભાત પાડે છે. કૃષ્ણલીલા' કૃતિ પણ એમણે રામચંદ્ર-૧૨ [ ]: જૈન. અવટંકે ચૌધરી, રચી છે. ૧૮૭૫ ગ્રંથાગની ચતુર્વિશતિજિન-પૂજાના કર્તા. સંદર્ભ : ૧ કવિચરિત : ૧-૨, ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાસંદર્ભ : જેહાપ્રોસ્ટા. શિ ત્રિ] ઇતિહાસ : ૨; ૪. ગુસારસ્વતો; ૫, પ્રાકૃતિઓ; ૬, સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ. ૧૯૭૬–“મધ્યકાલીન ગુજરાતી રામજી: આ નામે ‘નાગદમન” (લે. સં. ૧૯મી સદી અનુ.) અને સાહિત્યમાં અંબરીષકથા.” [ચ શે] ‘સુભાષિતો’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે. સંદર્ભ : ડિકેટલૉગબીજે. શિ.ત્રિી રામદેવ [ ]: મહિના અને પદોના કર્તા સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ; ૩. ફૉહનામાવલિ. રામદાસ : આ નામે ‘નવરસ તથા કેટલાંક કૃષ્ણભકિત અને જ્ઞાન જિ.ગા.] વૈરાગ્યનાં પદ(૩ મુ) મળે છે. તેમના કર્તા કયા રામદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. રામદેવનો વેશ’: ‘રામદેશનો વેશ' તરીકે પણ જાણીતો અસાઇતકૃત કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૨. આ ભવાઈવેશ(મુ) બધા ભવાઈવેશોમાં સૌથી લાંબો, સામાન્ય રીતે સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ : ૧-૨; ૩. ફાંહનામા- વહેલી પરોઢે અને ભવાઈની પૂર્ણાહુતિ વખતે છેલ્લે ભજવાતો વેશ વલિ. [[ન.વો.] છે. કોઈ ચોક્કસ કથાને બદલે વિવિધ વિષયો અંગેની માહિતી, વ્યવ હારિક ડહાપણનાં રાજાષિતો અને સમસ્યાવાળી બેતબાજીથી લગભગ રામદાસ-૧ [ઈ. ૧૬મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ ખંભાતના આખો વેશ ભરેલો છે. વેશના પ્રારંભમાં કવિતા અને દુહાઓમાં વતની. તેઓ વિઠ્ઠલનાથજી (ઈ. ૧૫૧૬-૧૫૮૬)ના સમયમાં હયાત નવનિધ, ચૌદ વિદ્યા, બાર બાણાવળી, પૃથ્વીનું માપ, પૃથ્વીની હતા. “મધુકરના મહિના/મધુકરના ૧૨ માસના કર્તા. વહેંચણી, સૃષ્ટિની ઉત્પત્તિ, ૨/પૂતોની ઉત્પત્તિ, રજપૂતોની જુદીસંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પુગુ સાહિત્યકારો;] ૩. વ્હાયાદી; જુદી જાતિઓ, પૃથ્વીનાં વિવિધ નામ, નવ ખંડ, રજપૂત રાજવંશની ૪. ફહનામાવલિ. [ચ.શે] વંશાવળીઓ વગેરે અનેક વિષયોની માહિતી અપાઈ છે, અને રામદાસ-૨ : જુઓ રામ(ભકત)-૩. એ માહિતીઓની વચ્ચેવચ્ચે વ્યવહારુ ઉપદેશનાં સુભાષિતો આવે છે. જેમ કે, પર્વતથી ઊંચું કોણ? તો ત૫. ચંદ્રથી નિર્મળ કોણ? રામદાસ-૩ (ઈ. ૧૬૩૭માં હયાત]: ગુજરાતી લોંકાગચ્છના જૈન તો દાન. ઝેરથી કડવું કોણ? તો દુષ્ટ માણસ વગેરે. આ માહિતીસાધુ. રૂપજીની પરંપરામાં ઉત્તમના શિષ્ય. ૪ ખંડ અને ૮૨૩ સુભાષિતોની વચ્ચે પૃથ્વીની ઉત્પત્તિની, પૃથ્વીના ખંડોની, ચાર કડીના પુણ્યપાલનો રાસ' (૨.ઈ. ૧૬૩૭/સં.૧૬૯૩, જેઠ વદ ૧૩, ભાઈબંધોની વાર્તાઓ ગદ્યમાં મુકાઈ છે. વેશના અંતિમ ભાગમાં ગુરુવાર)ના કર્તા. ઘોઘાના રાજકુંવર રામદેવ/રામદેશ અને પાવાગઢ/પાલવગઢની રાજઆ નામે મળતું, હિન્દીની અસરવાળું ૪ કડીનું ૧ પદ(મુ.) કુંવરી સલુણા વચ્ચેના પ્રેમ અને લગ્નની કથા આલેખાઈ છે. કથા અને ૯૩ કડીનું ‘કર્મરેખાભવાની-ચરિત્ર’ એ કૃતિઓ પણ આ રામ- તો અહીં નિમિત્ત છે. એ બહાને રામદેવ અને સલુણા વચ્ચેના .. દાસની હોવા સંભવ છે. સંવાદ રૂપે દુહા અને છપ્પામાં અનેક સમસ્યાઓની આતશબાજી કૃતિ : જેકાપ્રકાશ : ૧. ઉડાવવામાં આવી છે. સમસ્યાબાજી પૂરી થયા પછી રામદેવ ને ૩૬૦ : ગુજરાતી સાહિત્યકોશ રાયચંદ્ર-૯ : “રામદેવનો વેશ' For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ સલુણાના લગ્ન નિમિત્તે લગ્નગીતો આવે છે અને મહિના, વાર, અવાજથી ચમકતા રામ, હાથની કુમળી આંગળીઓ “ચણિયારે તિથિ પણ આવે છે ઘાલતા રામ’ વગેરે એનાં દૃષ્ટાંત છે. પદમાધુર્ય પણ આ પદોનું વેશની ઉપલબ્ધ થતી વિવિધ વાચનાઓ મૂળ વેશમાં ઘણાં ઉમેરણા આકર્ષક તત્ત્વ છે. ભાવનિરૂપણ વખતે કવિની આત્મલક્ષિતા વખતોથયાં હોવાનું સૂચવે છે. કેટલાંક કવિતામાં કરૂણાનંદ કે પિંગલી વખત બહાર તરી આવે છે, જે કવિના હૃદયમાં રહેલી રામભકિતની એવી નામછાપ પણ મળે છે. જિ.ગા] ઘોતક છે. [8.ત્રિ] અષ્ટમપર્વઆ નામે મૂળ, શિ.ત્રિ રામનાથ : આ નામે કૃણભકિતનાં પદ (૬ કડીનું ૧ પદ મુ) તથા રામવર્ધન [ઈ. ૧૭૮૩માં હયાતી: જૈન સાધુ. ૧૦ કડીના "નેમિ૮ કડીની માતાજીની સ્તુતિ(મુ) મળે છે. આ કૃતિઓના કર્તા કયા જિન-સ્તવન” (૨.ઈ.૧૭૮૩)નો કર્તા. રામનાથ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ:લીંહસૂચી. [.ત્રિ] કૃતિ : ૧, અંબીકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ. ૧૯૨૩, ૨. પ્રાકાસુધા: ૨. રામવિજ્ય : આ નામે મૂળ સંસ્કૃત રચના “ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્રસંદર્ભ: ૧. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-ગુજરાતી કવિઓનાં અષ્ટમપર્વ-અરિષ્ટનેમિજિનચરિત્રનો સ્તબક (ર.ઈ. ૧૭૬૮), ૨૭ પ્રસિદ્ધ કાવ્ય”, છગનલાલ વિ. રાવળ;[] ૨. ગૂહાયાદી. કિ.ત્રિ દીની “વતન્ત-સઝાય’ લિ ઈ. ૧૮૧૩), ૯ કડીને “ઉત્તરાધ્યયનરામનાથ-૧ [ઈ. ૧૭૪૪ સુધીમાં: સુરતના શિવઉપાસક. તેમના 32 35 અને | શિવઉપાય, તેમના સૂત્ર ૩૬ અધ્યયન ૩૬ ભાસ’ (લે. ઈ. ૧૮૨૮), ૬ કડીનું “ગોડીઅવસાન બાદ, તેમના શિષ્ય રાજગીરે ઈ. ૧૭૪૪/સં. ૧૮૦૦, મહા જિન-સ્તવન (મુ.), ૯ કડીની ‘નિદ્રાની સઝાયર(મુ.), ૧૩ કડીની સુદ ૫ ને સોમવારે એક શિવાલયમાં શિવપ્રતિમા પધરાવી તેને કિમણીના સઝાયાનુ) 11 કડાના વિજયજામાસૂર-સઝાવ, ૯ રામનાથ મહાદેવ’ નામ આપેલું. તેમણે ઘણાં પદો અને વચનામૃતો ૧૦ કડીનું ‘વિજયધર્મસૂરિગીત/સઝાય', ૨૦ ગ્રંથાગનું ‘શીતલજિનરચ્યાં હતા. સ્તવન’ (લે. ઈ. ૧૭૨૧) અને કેમરાજુલ, આદિજન, પંચાસરા, સંદર્ભ : ફારૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-“સુરતના કેટલાંક પાર્શ્વનાથ વગેરેને વિષય બનાવતી સઝાયો મળે છે. વાચક “રામસંતો અને ભકતકવિઓ,’ માણેકલાલ શં. રાણા. શિ.ત્રિ]. વિજય’ને નામે ૯ કડીની ‘ગહૂલી (મુ.), ૯ કડીનું ‘ગિરનારભૂષણ નેમનાથનું સ્તવન (મુ), ૧૧ કડીની ‘વિનયની સઝાયર(મુ.), ૭ કડીનું રામનાથ-૨ [ઈ. ૧૭૬૯માં હયાત] : યજુર્વેદી બ્રાહ્મણ. ૪૮૦ કડીના ‘શત્રુંજય/સિદ્ધાચળનું સ્તવન (મુ) અને ૯ કડીનું “સીમંધરજિનરણછોડજીનું આખ્યાન' (ર.ઈ. ૧૭૬૯. ૧૮૨૫, માગશર વદ સ્તવન (મુ) મળે છે. ૧૧, શનિવાર; મુ)ના કર્તા. તપગચ્છની ગુરુપરંપરાને અનુલક્ષી ૧૧ કડીની ‘વિજયક્ષમાસૂરિ કૃતિ : સ્વાધ્યાય, ઑકટો. ૧૯૭૬–“રામનાથકૃત રણછોડજીનું સઝાય, ૯/૧૦ કડીની ‘ વિજ્યધર્મસૂરિ-ગીત/સઝાય” તથા “ત્રિષષ્ટિઆખ્યાન', સં. મગનભાઈ દે. દેસાઈ. શિ ત્રિી સલોકાપુરુષચરિત્ર-અષ્ટમપર્વ-અરિષ્ટનેમિજિનચરિત્રનો સ્તબકીના કર્તા તપગચ્છના રંગવિજયના શિષ્ય રામવિજય હોવાની શકયતા છે. રામબાલચરિત’: આ નામે મુદ્રિત સ્વરૂપે મળતાં ભાલણનાં ૪૦ પદ ‘વાચક રામવિજય’ને નામે મળતી કૃતિઓના કર્તા સુમતિવિજયશિષ્ય ને એમાંનાં જ “રામલીલા'ને નામે મુદ્રિત રૂપે મળતાં ૧૫ પદવાળી રામવિજય હોવાની શકયતા છે. અન્ય કૃતિઓના કર્તા કયા રામઆ કતિ કવિની અપૂર્ણ રહેલી ને અંતિમ કૃતિ હોવાનું અનુમાન છે. વિજ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. રામના જીવન સાથે સંબંધિત આ પદોમાં રામના જન્મથી સીતા- કૃતિ : ૧. ગહુંલી સંગ્રહનામાં ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ સ્વયંવર સુધીના રામજીવનના પ્રસંગો આલેખાયા છે ખરા, પરંતુ માણેક, ઈ. ૧૯૦૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જિસ્તકાસંદોહ: ૨; કથકથન કરતાં ભાવનિરૂપણ પરત્વે કવિનું લક્ષ છે એટલે પ્રસંગ તો ૪. જેમાપ્રકાશ : ૧; ૫. જૈકાસંગ્રહ; ૬. પ્રાસ્તસંગ્રહ; ૭. રત્નસાર: વિશેષત: ભાવનિરૂપણ માટેનું આલંબન બની રહે છે. જો કે ૩૦થી ૨; ૮. લધુ ચોવીશી વીશી સંગ્રહ, પ્ર.શા. કુંવરજી આણંદજી, ઈ. ૪૦ સુધીનાં પદોમાં કથનનું પ્રાધાન્ય અનુભવાય છે. અનભવાય છે. ૧૯૩૯૯. સિસ્તવનાવલી. કવિની ઉત્તમ રચનાઓમાં ગણાતી આ કૃતિનો આસ્વાદ્ય અંશ સંદર્ભ: ૧, આલિસ્ટઑઇ : ૨; ૨. મુન્હસૂચી; ૩. લહસૂચી; એમાં થયેલું વાત્સલ્યરસનું નિરૂપણ છે. રામના જન્મથી કૌશલ્યા, ૪. હેજીશાસૂચિ: ૧. [8ાત્રિ દશરથ ને અયોધ્યાવાસીઓના હદયમાં જન્મતો આનંદ, બાળક રામે કૌશલ્યા પાસે કરેલાં તોફાન, રામને માટે ચિંતિત બની ઊઠતી કૌશલ્યા રામવિજ્ય-૧ (ઈ. ૧૬૫૬માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વાચક વગેરેનું હૃદયંગમ આલેખન કવિએ કર્યું છે. એમાં બાળક રામનાં કનકવિજ્યના શિષ્ય. ‘વિજયદેવસૂરિનિર્વાણ-સઝાય” (૨.ઈ. ૧૯૫૬ તોફાનોનું આલેખન કરતી વખતે બાળસ્વભાવ ને બાળચેષ્ટાઓનાં સં. ૧૭૧૨, આસો વદ ૨), ૩૦ કડીની ‘અનાથી મુનિની સઝાય” સ્વાભાવોકિતવાળાં જે ચિત્રો કવિએ આલેખ્યાં છે તે કવિની સુથમ (મુ) અને ૧૬ કડીની “મેતારજમુનિની સઝાયર(મુ)ના કર્તા. નિરીક્ષણશકિતનાં દ્યોતક છે. જેમ કે સુમિત્રાએ લાવેલી શેરડીના કૃતિ: ૧. જિભપ્રકાશ; ૨. જૈસસંગ્રહ(ન); ૩. સઝાયમાળા(પ). કટકા બાજુએ મૂકી ‘પાળી’ ચાવતા રામ, પગે બાંધેલા ઘુઘરાના સંદર્ભ: ૧. જૈમૂકવિઓ: ૩(૨); ૨. લીંહસૂચી. કિ.ત્રિ] રામનાથ: રામવિજય-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૩૬૫ ગુ. સા.-૪૦ For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ રામવિજ્ય–૨ [ઈ. ૧૮મી સદી પૂર્વાધ : તપગચ્છના જૈન સાધુ. ૧૦. જૈનૂસારત્નો:૧; ૧૧. જેuપુસ્તક: ૧; ૧૨. જૈસમાલા(શા):૩; હીરવિજયસૂરિની પરંપરામાં સુમતિવિજ્યના શિષ્ય. યશોવિજયના ૧૩. જૈસસંગ્રહ(ન); ૧૪. દસ્તસંગ્રહ; ૧૫. લઘુચોવીશી વીશી સંગ્રહ, સમકાલીન, યશોવિજયજી તેમની લોકપ્રિય વ્યાખ્યાનશૈલીના પ્રશંસક પ્ર. કુંવરજી આણંદજી, ઈ. ૧૯૩૯; ૧૬. સસન્મિત્ર(ઝ); [] ૧૭. હતા. ‘તેજપાલ-રાસ’(ર.ઈ.૧૭૮૪), ‘ધર્મદત્તઋષિ-રાસ” (ર.ઈ.૧૭૧- શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑગસ્ટ ૧૯૧૪–‘વીરભકિત', ૦), ૬ ખંડમાં વહેંચાયેલો ‘શાંતિનાથ ભગવાનનો રાસ(ર.ઈ.૧૭૨૯ સં. નિર્મળાબહેન. સં. ૧૭૮૫, વૈશાખ સુદ ૭, ગુરુવાર; મુ.), ઈ. ૧૭૩૨.સં. ૧૭૮૮, સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. દેસુરાસમાળા;૩. પાંગુહસ્તઆસો વદ સાતમે સ્વર્ગવાસ પામેલા લક્ષ્મીસાગરસૂરિના જીવનને લેખો;]૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૬. વર્ણવતો, ૧૨ ઢાળનો ‘લક્ષ્મીસાગરસૂરિ-નિર્વાણ-રાસ (મુ) જેવી રાસ- મુપુગૃહસૂચી: ૭. હજૈજ્ઞાસૂચિ : ૧. [ત્રિ] કૃતિઓ તેમની પાસેથી મળે છે. આ ઉપરાંત ‘ચોવીસી' (ર.ઈ.૧૭૦૪ આસપાસ મુ.), ૨૦‘વિહરમાન-સ્તવનવીશી', ૮ કડીની ‘શિખામણ રામવિજ્ય-૪/રૂપચંદ [ઈ. ૧૮મી સદી] : ખરતરગચ્છની ક્ષેમકીર્તિ શાખાના જૈન સાધુ. શાંતિહર્ષની પરંપરામાં દયાસિહ-અભયસિંહના ની સઝાય’(મુ.), ૮ કડીનું ‘મહાવીરસ્વામી- સ્તવઃ(મુ), ૧૫ કડીની 'ગોડીપાનમસ્કાર-સ્તુતિ (મુ.), ૭ કડીનું “અજિતનાથનું સ્તવન', શિષ્ય. જૈન હોવા છતાં સંસ્કૃતનાં શૃંગારપ્રધાન કાવ્યો પર તેમણે સો નય ઉપર મોટી સઝાયો, આદીશ્વર, ગોડી પાર્શ્વનાથ, સિદ્ધચક્ર લખેલા બાલાવબોધ ધ્યાનાર્હ છે. ‘ભર્તુહરિશતકત્રય-બાલાવબોધ' (ર.ઈ. આદિને અનુલક્ષીને સ્તવનો(મુ.), ૭ કડીની “વીરને વિનતિ (મુ) ૧૭૩૧/સં. ૧૭૮૮, કારતક વદ ૧૩), ‘અમરુશતક-બાલાવબોધ’ અને ચૈત્યવંદનો(મુ.) તથા ‘નેમિનાથચરિત્ર-બાલાવબોધ” વગેરે (ર.ઈ.૧૭૩૫/સં. ૧૭૯૧, આસો સુદ ૧૨), ‘ભકતામરસ્તોત્રકૃતિઓ મળે છે. ઈ. ૧૭૨૫માં તેમણે સંસ્કૃતમાં ‘ઉપદેશમાલા પર બાલાવબોધ’ (ર.ઈ. ૧૭૫૫/સં. ૧૮૧૧, જેઠ સુદ ૧૧), ૨૧ કડીના વૃત્તિ (ર.ઈ.૧૭૨૫; મુ.) પણ રચી છે. ‘ત્રિપુરાસ્તોત્ર' પરનો હિન્દી સ્તબક (ર.ઈ. ૧૭૪૨ સં. ૧૭૯૮, મહા કૃતિ : ૧. અસ્તમંજુષા, ૨. રૌસ્તસંગ્રહ:૩; ૩. જિભપ્રકાશ; વદ ૨, સોમવાર), ‘સમયસર-બાલાવબોધ' (રઈ. ૧૭૪૨ સં. ૧૭૯૮, ૪. જિસ્તકાસંદોહ: ૨; ૫. જૈઐરાસમાળા : ૧; ૬. જૈન કથારત્ન આસો-), ‘નવતત્ત્વ-બાલાવબોધ' (ર. ઈ. ૧૭૭૮), “મહાવીર ૭૨ કોષ : ૮, સં. ખીમજી ભી. માણેક, ઈ. ૧૮૯૩; ૭. જૈપ્રપુસ્તક : ૧; વર્ષાયુ ખુલાસા-પત્ર’, ‘વિવાહ પડલ ભાષા’ એમની આ પ્રકારની રચ૮. જૈરસંગ્રહ; ૯, દસ્તસંગ્રહ; ૧૦.પ્રાસપસંગ્રહ : ૧) ૧૧. સસ નાઓ છે. એ સિવાય ૪૯૫ કડીનો ‘ચિત્રસેનપદ્માવતી-રાસ” (૨.ઈ. ન્મિત્ર(ઝ); [] ૧૨. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ, ઓગસ્ટ ૧૭૫૮ સં. ૧૮૧૪, પોષ સુદ ૧૦), ૯ ઢાળ અને ૪૭ કડીનો ૧૯૧૪–આત્મનિદા ને વીરને વિનંતી.' ‘નેમિનવરસો’(મુ.) જેવી રચનાઓ અને ‘આબુયાત્રા-સ્તવન' (ર.ઈ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈમૂસા ૧૭૬૫), 'ફલોધિ પાર્વ-સ્તવન” (ર.ઈ. ૧૭૬૭/સં. ૧૮૨૩, માગશર રત્નો : ૧; ૪. જૈસાઇતિહાસ; [] ૫. જેમૂકવિઓ : ૨, ૩(૨); ૬. વદ ૮), ૧૪ કડીનું ‘અલ્પબદુત્વ-સ્તવન', ૩૨ કડીનું “નયનિક્ષેપાડિકૅટલૉગબીજે; ૭. મુમુન્હસૂચી. [.ત્રિ.. સ્તવન’, ‘સહસ્ત્રકૂટ-સ્તવન' જેવાં સ્તવનો પણ તેમની પાસેથી મળ્યાં છે. ગૌતમીય-મહાકાવ્ય' (ર.ઈ. ૧૭૫૧), ‘ગુણમાલાપ્રકરણ” (૨.ઈ. રામવિજ્ય-૩ [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. ૧૭૫૮), ‘ચતુવંશતિજિનસ્તુતિ-પંચાશિકા' (ર.ઈ. ૧૭૫૮) તેમની વિમલવિજય(ઉપાધ્યાય)ના શિષ્ય. ૫૪ કડીની ભરતબાહુબલીનું સંસ્કૃત રચનાઓ છે. દિઢાળિયું બાહુબલ-સઝાય” (ર.ઈ. ૧૭૧૫/સં. ૧૭૭૧, ભાદરવા સુદ કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. ૧, રવિવાર; મુ.), ૬૩/૬૪ કડીની ‘ગોડીપાસ-સ્તવન/છંદ' (ર.ઈ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિ૧૭૧૬/સં. ૧૭૭૨, આસો સુદ ૧૦), ૩ ઢાળનું ‘મહાવીરસ્વામીના હાસ; ] ૪. ગૂકવિઓ : ૩ (૧, ૨); ૫. મુપુગૃહસૂચી; ૬. પંચકલ્યાણકનું સ્તવનવીરજિન પંચકલ્યાણક (ર.ઈ. ૧૭૧૭/સં. લીંહસૂચી; ૭. હજૈજ્ઞાસૂચિ: ૧. [.ત્રિ] ૧૭૭૩, અસાડ સુદ ૫, મુ.), ૭૩ કડીનો ‘વિજય રત્નસૂરિ-રાસ/સઝાય રામવિજ્ય–૫ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ. ( ઈ.૧૭૧૭ સં. ૧૭૭૩, ભાદરવા સુદ ૨ પછી; મુ), ૪ ઢોલનું “(૨૪ તીર્થંકરનું) આંતરાનું સ્તવન” (ર.ઈ. ૧૭૧૭; મુ.), ૫ કડીની વિજયદેવ/વિજયધર્મની પરંપરામાં રંગવિજ્યના શિષ્ય. મૂળ હેમચંદ્ર સૂરિના ‘પરિશિષ્ટપર્વ(ત્રિષષ્ટિ)ના સ્તબક (ર.ઈ. ૧૭૪૬/૧૭૭૮) 'કુમતિ વિશે સઝાયર(મુ.), ૧૫ કડીની ‘બંધકમુનિની સઝાય', ૬ કડીનું “ચંદ્રપ્રભસ્વામીનું સ્તવન (મુ.), ‘ચોવીશી' (સ્વલિખિતપ્રત, મુ), ૯ અને મૂળ જિનકીર્તિસૂરિની ઈ. ૧૭૭૪ની સંસ્કૃત રચના “ધન્યશાલિકડીની ‘રોહિણી તપ-સઝાયર(મુ.) એ કૃતિઓના કર્યા. તેમની પાસેથી ભદ્ર-ચરિત્ર (દાનકલ્પદ્રમ)” પરના ૯ પલ્લવના સ્તબક (ર.ઈ. ૧૭૭૭ ૧૭૭૯)ના કર્તા. હિન્દીમાં ૫ કડીનું “ધર્મજિન-સ્તવન’(મુ.), ૫ કડીની પાર્શ્વનાથજીની હોરી’ અને ૫ કડીનું “મલ્લિજિન-સ્તવન (મુ.) મળે છે. સંદર્ભ:૧. જૈસાઇતિહાસ; ] ૨. જૈનૂકવિઓ:૩(૨); ૩. આ કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ઐસમાલા:૧; ૩. (શ્રી)ગાડીપાર્શ્વ શ્રિત્રિ] નાથ સાર્ધ શતાબ્દી સમારકગ્રંથ, સં. ધીરજલાલ ટી. શાહ, ઈ. રામવિજ્ય(મુનિ)-૬ [ ]: જૈન સાધુ. વિજય૧૯૬૨; ૪. ચૈસ્તસંગ્રહ : ૨, ૩; ૫. જિભપ્રકાશ; ૬. જિતુકાસ- ઉદયસૂરિના શિષ્ય. ૧૧ કડીની ગુરુવિષયક ગહ્લી (મુ)ના કર્તા. તપ'દોહ: ૨; ૭. જિતમાલા; ૮. જિસ્તસંગ્રહ, ૯, જૈકાપ્રકાશ : ૧; ગચ્છના વિજ્યાબંદસૂરિની પરંપરાના વિજ્યઉદયસૂરિ (અવ. ઈ. ૩૬૨ : ગુજરાતી સાહિત્યકોશ રામવિજપ-૨ : રામવિજય (મુનિ)-- For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮૧) અને આ વિદાર એક હોય તો. આ કર્તાને ૧૮મી સદી ઉત્તરાર્ધમાં મૂકી શકાય. કૃતિ : ગહૂલી સંગ્રહનામાં ગ્રંથ, ભાગ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ. ૧૯૦૧. સંદર્ભ : જંગૂતિઓ : ૨. [ા.ત્રિ.] રામવિજ્ય-૭ [ ]: જૈન સાધુ. પ્રેમવતના શિખ ૧૨૯ કડીની ‘અષ્ટપ્રકારીપૂજા' (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ડિકેંટલૉગબીજે. [ત્રિ] રાવિમલ [ઈ. ૧૭૦૬માં હયાત]: તપગચ્છ જૈન પુ. વિશ્વરત્નની પરંપરામાં કુશપ્રેમળનો ઘ. ૬૫ કરીના ‘સૌભાગ્યવિજય નિર્વાણ-રાસ (સાધુગુણ-રાસ)’ (૨.ઈ. ૧૭૦૬/સં. ૧૭૬૨, ફાગણ વદ ૭; વિવિધ યતાના અને ૭ કડીના યોનિ સ્તવન ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [] ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૩૭-‘દો ઐતિહાસિક રાસેાંકા સાર’, અગરચંદ નાહટા; 1] ૩. જૈગૂકવિઓ : ૩(૨); 7. મુક્ષુસૂચી. [ા.ત્રિ.] રામશંકર [ ]: અવટંકે ભટ્ટ. જ્ઞાતિએ બ્રાહ્મણ ઢાળ અને સાખી બંધવાળાં ૬ કડવા 'પારવતી-વિવાહ'(મુ.)ના કર્તા, કૃતિ : કાર્દાવન. [ન.વો.] રામશિષ્ય [ આંબેલની ઓળીનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ; ૩. સસન્મિત્ર(ઝ). ]: ૫ કડીના ‘સિદ્ધચક્રનું સ્તવન [કા,ત્રિ] રામયિક [ઈ, ૧૯૪૩ સુધીમાં]: જૈન, ૭ કડીના “ચતુવતિને ગણધર-સ્તવન’ (લે.ઈ.૧૮૪૩)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. [શ્ર.ત્રિ] રામા(કવિ) ના. ઈ. ૧૫૩૯]: કડવાચકના જૈન સાધુ. ઈ. ૧૫૩૦માં થરાદમાં તેમણે ખીમા શાહથી જુદા પડી કડવામતની જુદી શાખા શરૂ કરેલી. તેમની પાસેથી વિવો વીરના વિવાનું' (૨.ઈ. ૧૫૩૬/૧૫૩૮), ‘શ્લેષક ડી' (ઈ. ૧૫૩૬) અને ‘પરી પુનાંકો દિએ હુએ પત્ર’–એ કૃતિઓ મળી છે. સંદર્ભ : ૧. કહુમતીગચ્છ પરાવી સંગ્રહ, હું અંબાલાલ છે. થાય, ૪, ૧૯૬૯; ૨, જૈન સત્યપ્રકાશ, જૂન, ૧૯૫૩-ડુઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય', અગરચંદ નાહટા. [..] રામાનંદ : આ નામે પંચકોષવર્ણન' તથા ગુજરાતી-હિન્દી પો (૩ મુ.) મળે છે. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. ગૂઢાડી; ૨. ડિકેટલૉગવિ. ‘રામાયણ’–૧ : જુઓ કર્મણ(મંત્રી)કૃત ‘સીતાહરણ’. પ્રેમવિજ્ય—૩ : 'રામાયણ'-૩ 'રામાયણ'-૨ [૨.ઈ. ૧૯૩૭,સ, ૧૮૯૩, માગશર વદ ૯, રવિવાર]: ગરબડદાસના પુત્ર ગિરધરકૃત ‘અધ્યાય’ નામક ૨૯૯ કડવાં અને ચોપાઇને નામે ઓળખાવાયેલી વિવિધ દેશીબંધની ૯૫૫૧ કડીની આ આખ્યાનકૃતિ(મુ.) ગુજરાતી પ્રજામાં અસાધારણ પ્રચાર પામેલી રામકથા છે. આ કૃતિમાં કવિએ વાલ્મીકિ રામાયણ, હનુમાનાટક, પદ્મપુરાણ, અભિપુરાણ, યોગશિષ્ઠ, શ્રીમદ્ ભાગવત, વંશ, આનંદરામણ વગેરેનો તેમ જ અત્રતત્ર રામચરિતમાનસ, અધ્યાત્મરામાયણ, ગીતાવલી, મહાભારત વગેરેનો આધાર લીધો છે. ષિએ પોતે આપારસ્થાનોનો નિર્દેશ કર્યો છે તેમાં કાંક સરતચૂક પણ થયેલી છે. કિવએ નકર, શ્રીધર, પ્રેમાનંદ, શામળ, કૃષ્ણભાઈ, દયારામ એ પુરોગામીઓની પણ અસર, પ્રસંગો અને શૈલી પરત્વે, ઝીલી છે. આ સર્વગ્રાહી સભરતાથી કૃતિ મધ્યકાલીન પરંપરામાં જુદી તરી આવે છે મૂળ ક્વાવસ્તુમાં કવિએ કેટલાક ફેરફાર ને કેટલાંક ઉમેરો. કમ કર્યાં છે. જેમ કે, અહલ્યાપ્રસંગમાં રામના ચરણસ્પર્શને બદલે રામની ચરણરજ પવનમાં ઊડીને શલ્યાને સ્પર્શી જતાં અહલ્યા થઈ એવું નિરૂપણ કવિ કરે છે. અશ્વમેધવૃત્તાંતમાં નાનકડો મૌલિક વિનોદગ મળે છે: અશ્વ પર બાંધેલા પતરામાં “સ્રીવિપ્રસાધુજન સાથે યુદ્ધ ન કરીશ વીર" લખેલું ઈ. શમનો આો લક્ષ્મીનિધિ તાડિકાવપને યાદ કરાવી મશ્કરી કરે છે ત્યારે રામ જવાબ આપે છે કે તમે જનકવિદેહીના પુત્ર વીરરસમાં ન સમજો. રામબાલચરિત્ર તથા અધ્યાત્મશમાયણને અનુચરો તત્ત્વવિચાર એ પણ ગિરધરના આ રામાયણની વિશિષ્ટતા છે. પાત્રો પરત્વે મૂળનું યથાતથ પ્રતિબિંબ ઝીલવાનો કવિએ પ્રયત્ન ક્રોં છે પરંતુ ક્યાપ્રસંગો અનેક ઠેકાણેથી ઉપાડવા હોવાથી પાત્રો ખાઓવાળાં બન્યાં છે, પોતાના સમયની સામાજિકતાનું કવિએ વાહ્મીકિયણનાં સીધાં અનુકરણ જેવાં ન ગાળતાં વૈવિધ્યસભર પાત્રોમાં આરોપણ થવા દીધું છે. છતાં પાત્રોના મૂળ વ્યકિતત્વ જરાય જોખમાતાં નથી. પાત્રો છેક દેવકોટિનાં અને રાક્ષસકોટિનાં નહીં પરંતુ માનવકોટિનાં બની રહ્યાં છે. પ્રતાપી અને ભવ્ય પાત્રોમાં માનવસહજ નિર્બળતાનો તો દાનવકોટિનાં પાત્રોમાં માનવસહજ ભાગણીશીલતાનું કવિને આલેખન કર્યું છે. માનવીય આશા, ચિત્તવૃત્તિનાં ઘમસાર્થો, સબળતા-નિર્બળતા વગેરેનું આ આલેખન રસપ્રદ બન્યું છે. કૃતિમાં કરણ, શાંત, વીર અને શૃંગારરસ મુખ્ય છે. શાંત અને કરુણમાં કવિની પ્રતિભાનો અંશ સવિશેષ જોવા મળે છે. મધ્યકાલીન પરંપરાની અલંકારમુદ્ધિ અને વર્ણનહિં પણ આ કૃતિના નોંધપાત્ર અંશો છે કવિની બાનીમાં સંસ્કૃત અને હિન્દી ભાષાનો પ્રભાવ છે. [.ો.] ‘રામાયણ’-૩ (૨.ઈ. ૧૫૬૮/સં. ૧૬૨૪, આસો સુદ ૧૦, ગુરુવાર] : ૧૨૫ જેટલાં કડવાં ને ૫૦૦૦ જેટલી કડીઓ ધરાવતી વીકા[ચશે.] સુત નાકરની આ કૃતિ ખંડિત રૂપે પ્રાપ્ત થયેલી છે, બારસીડ અને અયોધ્યાકાંડ ભેગા થઈ જવાથી એ કુલ ૬ કાંડ ધરાવે છે. છેલ્લા ઉત્તરકાંડનું કર્તૃત્વ નાકરનું હશે કે કેમ એ વિશે શંકા થાય છે, કેમ ગુજરાતી સાહિત્યકોશ : ૩૬૩ For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ]: સાદજીના શિષ્ય. પદો (૧ કે કૃતિનો રચનારસમય પાંચમાં યુદ્ધકાંડને અંતે દર્શાવાય છે. ઉત્તર- રામૈયો-૨ કાંડમાં ‘ભીમકવિ', 'કૃષણભીમ’ એવા ઉલ્લેખો મળે, એમાં વાલ્મીકિ- મુ.)ના કર્તા. રામાયણને વળગીને માત્ર કથાસાર આપવામાં આવ્યો છે ને આગળના કૃતિ : અભમાલા. [ચાશે.] દાં જેવી પ્રવામિ એપ હતી. મૂળ રામકથાને પ્રવાહી અને ભાવવાહી રીતે રજૂ કરતી આ . રામૈયો-૩: જુઓ વેલાબાવાના શિષ્ય રામ–૯. જ કૃતિમાં કવિએ કથાપ્રસંગોમાં કેટલાક ફેરફારો પણ કર્યા છે. હનુમાને રામો ]: જ્ઞાન-વૈરાગ્ય અને સંતસમાગમનો એની માતા અંજનીને રામકથા કહી સંભળાવે છે એવું નિરૂપી એમણે ઉપદેશ આપતા ૧૦૭ છપ્પા(મુ.) અને ૩૪ કડીના ‘કક્કા’(મુ.)ની કથાની ભૂમિકામાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે, તે ઉપરાંત કેટલાક કર્તા. પ્રસંગોને એમના મૂળ સાહજિક ક્રમમાં મૂકી સરળતા સાધી છે. જેમ કૃતિ: ભજનિક કાવ્યસંગ્રહ, શા. વૃંદાવનદાસ કાનજી, ઈ. કે, મૂળમાં શ્રવણકથા અયોધ્ય' કાંડમાં પાછળથી, પૂર્વે બનેલી ઘટના ૧૮૮૮, [ચ..] તરીકે આવે છે, અહીં એ કાને આગળ લઈ લેવામાં આવી છે. કેટલાક પ્રસંગો કવિએ ટાળ્યા છે, તો કવચિત નવા દાખલ કર્યા છે. રાય: એ નામે કુંડરિક અને પુંડરિક એ ભાઈઓના વિલાસ અને મહાભારતની હરિશ્ચન્દ્રકથા કવિએ અહીં દાખલ કરી છે, સંભવત: સંયમની કથા કહેતી ૪ ઢાળની ‘કુંડરિક-jડરિકની સઝાય’(મ) મળે રામ સમક્ષ રજૂ થયેલી દૃષ્ટાંતકથા તરીકે. ભયભીત થતા રાવણને છે. અહીં કર્તાનામ “રાયચંદ' પણ હોવાની સંભાવના છે, પરંતુ આ આવેલું સ્વપ્ન, અંગદવિષ્ટિ પ્રસંગે કૃત્રિમ સીતાને સભામાં લાવવી કયા ‘રાયચંદ' છે એ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. વગેરે કેટલાક પ્રસંગો કવિકલ્પિત જણાય છે. શ્રવણને એની પત્ની કૃતિ : જૈસસંગ્રહ(જ)(રૂં.). [કી.જો] સાથે માબાપને રાખવા કે તજી દેવા અંગે સંવાદ થાય છે એવું નાકર આલેખે છે તેમાં પૌરાણિક કૃતિમાં સમકાલીન જીવનના રંગો રાયચંદ-૧ : જુઓ સમરચંદ્રશિષ્ય રાજચંદ્ર–૧. ભરવાનું એમનું વલણ દેખાય છે. રાયચંદ-૨ [ઈ. ૧૬૨૫માં હયાત] : જૈન સાધુ. પદ્મસાગરની પરેકૃતિમાં હૃદ્ય ભાવનિરૂપણો અવારનવાર મળ્યાં કરે છે લંકાદહન પરામાં ગુણસાગરના શિષ્ય. ૮૮ કડીના ‘ વિશેઠ- વિજ્યસતી-રાસ પછી સીતાના અંગને ઊનો પવન લાગશે તેની ચિંતા હનુમાન કરે (૨.ઈ.૧૬૨૫(સં. ૧૬૮૨, કારતક સુદ ૫, ગુરુવાર)ના કર્તા. છે, સીતાને પ્રાપ્ત કરવા માટે રામનું રૂપ ધારણ કરવાનું સૂચન થાય સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;] ૩. જૈનૂકવિઓ: છે ત્યારે રાવણ પરપત્ની તો માતા લાગે એવો ગૌરવભર્યો ઉત્તર ૧; ૪. ડિકેટલાંગભાવિ. [કી.જો. આપે છે વગેરે. લક્ષ્મણ મૂછવશ થાય છે તે વખતનો રામવિલાપ અસરકારક છે. તે ઉપરાંત અયોધ્યાકાંડમાં શબ્દસામર્થ્યથી થયેલું રાયચંદ-૩[ઈ. ૧૭૪૧માં હયાત]:લકાગચ્છના જૈન સાધુ. ભાગસીતાનું ગાનઆલાપ દ્વારા પોતાનો પ્રભાવ પ્રગટ કરતા મોહિનીરૂપ ચંદની પરંપરામાં ઋષિ ગોવર્ધનજીના શિષ્ય. ૪૮ કડીની ‘અવંતિસુશ્રીહરિનું, રામના સ્વાગત માટેની અયોધ્યાના નગરજનોની તૈયારીનું, કુમાલ-ચોઢાલિયું (ર.ઈ. ૧૭૪૧/સં. ૧૭૯૭, આસો વદ અમાસ), ભાવોચિત ઢાળનો વિનિયોગ કરીને થયેલું વાનરસેનાધિપતિઓની ‘થાવસ્થાકુમારનું ચોઢાલિયું (ર.ઈ. ૧૭૩૯ કે ૧૭૪૧/સં. ૧૭૯૫ ઓળખાણવિધિનું વગેરે વર્ણનો પણ મનોરમ છે. રામસીતાદિ પાત્રોનું કે ૧૭૯૭, આસો સુદ ૧૦; મુ.) તથા ૨૧ કડીની મેઘરથરાજાની ચિત્રણ સુરેખ થયું છે. સઝાય' (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, માસખમણ દિવસ, મુ.)ના કર્તા પ્રેમાનંદને-ખાસ કરીને “રણયજ્ઞમાં–આ કૃતિએ કેટલીક સામગ્રી કૃતિ : ૧. રત્નસાર:૨; ૨. પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; પૂરી પાડેલી જણાય છે. ચિત્રિી ૨. સજઝાયમાલા(શ્રા) : ૧. સંદર્ભ: જૈનૂકવિઓ: ૨. [કી..] રામૈયો-૧ [ઈ. ૧૮૩૬ સુધીમાં : કારતકથી આસો સુધીના મહિનામાં રાયચંદભ્રષિ)-જ ઈિ. ૧૮મી સદી): લીંકાછના જૈન સાધુ. સીતાવિયોગને આલેખતા ને રામના મિલનના આનંદ સાથે ભુધરજીની પરંપરામાં જેમલજીના શિષ્ય. ‘ચિત્તસમાધિદર્શન-પચીસી પૂરા થતા ૧૨/૧૩ કડીના ‘સીતાજીના બારમાસી’ (લે.ઈ.૧૮૪૧ (રાઈ. ૧૭૭૭; મ), ‘લોભ-પચીસી' (૨.ઈ. ૧૭૭૮/સં. ૧૮૩૪, આસો લગભગ, મુ.)ના કર્તા. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી” “રાધા સુદ-મુ.), ‘જ્ઞાન-પચીસી' (ર.ઈ. ૧૭૭૯; મુ.), ૨૭ કડીની “જોબનકણના બારમાસ’ (લે.ઈ. ૧૮૩૬), 'ગૂજરાત પ્રાન્તની જૂની કવિઓ પચીસી' (ર.ઈ.૧૭૮૪) તથા ‘કપટ-પચીસી' ઓ ૫ પચીસીઓ; કલીવિશેની હકીકત’ ‘દસ અવતારની લીલા’ એ કૃતિઓ આ કર્તાની વતી-ચોપાઇ(૨ ઈ. ૧૭૮૧/સં. ૧૮૩૬, આસો સુદ ૫), ૬૨ ઢાલની ગણે છે. મુગલેખાની ચોપાઇ/મૃગાંકલેખા-રાસ’ (ર.ઈ. ૧૭૮૨/સં. ૧૮૩૮, કૃતિ: ૧. બુકાદોહન : ; ૨. ભસાસિંધુ : ૨, ૩. સીતાજીના ભાદરવા વદ ૧૧), ૨૮ ઢાલની ‘નર્મદાસતી-ચોપાઈ' (ર.ઈ. ૧૭૮૫ મહિના, પ્ર. બાલાભાઈ નગીનભાઈ, ઈ. ૧૮૮૯. સં. ૧૮૪૧, માગશર–) તથા ‘નંદન-મણિહાર-ચોપાઈ; ૪ ઢાલ અને સંદર્ભ : ૧. ગુજહકીકત; ] ૨, ન્હાયાદી; ૩. ડિકેટલોંગબીજે, ૪પ કડીની ‘મરુદેવી-માતાની ઢાળો/સઝાય' (ર.ઈ. ૧૭૯૯/સં. ૧૮૫૫ ૪. ફૉહનામાવલિ. ચિ.શે. જેઠ– મુ), ‘અષાઢભૂતિની પાંચ ઢાલની સઝાય” (ર.ઈ. ૧૭૮૦/સં. ૩૬૪: ગુજરાતી સાહિત્યક્ષેશ રામૈયો-૧ : રાયચંદ (ષિ) For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૬, આસો વદ ૧૭; મુ), ૬ કડીની “ચંદનબાલા-સઝાય', ૪ સં. ૧૮૦૮ની રચ્યાસાલવાળી હસ્તપ્રતમાં ‘અંગદવિષ્ટિના અંત ઢાળની ‘ચેતનપ્રાણીની સઝાય', ૧૬ કડીની ‘વાદ-સઝાયર(મુ.), ‘સીતા- સાથે એની આરંભની ૨૨૨ કડીઓ જોડી દેવામાં આવી છે તે સમાધિની સઝાય', ૨૧ કડીની “નાલંદા પાડાની સઝાયર(મુ.) વગેરે પરથી બાંધવાનું મન થાય. બીજી રીતેય, એમાં પ્રયોજાયેલા ‘અંગદર સઝાયો; “રાજિમતી રહનેમિનું પંચઢાળિયું' (ર.ઈ. ૧૭૯૯/સં. ૧૮૫૫ વિષ્ટિ’ના જેવા જ છંદોને અને સંવાદકૌશલની એવી જ અને બીજી આસો-; મુ.), ૬ ઢાળની “ચલણા-ચોઢાળિયું' (ર.ઈ. ૧૭૬૪|સં. ૧૮૨૦ વિશિષ્ટ ઝલકને કારણે એ “અંગદવિષ્ટિના જોટાની રચના પ્રતીત થાય વૈશાખ સુદ ૬; મુ.), ૮ ઢાળની દુહાદેશીબદ્ધ ‘આઠ પ્રવચનમાતા- ' છે. રામ વાનરસેના સાથે લંકા પર ચડી આવ્યાની પૂર્વકથા કૃતિનો ચોપાઇ/ઢાલ” (૨.ઈ. ૧૭૬૫/સં. ૧૮૨૧, ફાગણ વદ ૧; મુ.), ‘દેવકી- પૂરો અર્ધો ભાગ રોકે છે. ઉત્તરાર્ધના અર્ધા ભાગમાં કૃતિને સાર્થનામ ઢાલ' (ર.ઈ. ૧૭૮૩) આદિ ઢાળિયાં; તેમ જ ‘વીરજિન-છંદ' (ર.ઈ. ઠરાવતો રાવણ અને મંદોદરી વચ્ચેનો સંવાદ અને બાકીના અર્ધા ૧૭૭૭; મુ.), ‘ગૌતમસ્વામી-રાસ’ (ર.ઈ. ૧૭૭૮ સં. ૧૮૪૫, ભાદરવા ભાગમાં પ્રજાના અઢારે વર્ણના પ્રતિનિધિઓની સીતા પાછાં સોંપવા સુદ ; મુ.), ૪૭ ઢાળનું ‘ઋષભ-ચરિત્ર' (ર.ઈ. ૧૭૮૪/સં. સં ૧૮૪૦ સંબંધમાં રાવણને મળતી સલાહ આપે છે. આમ, આ કૃતિ પોતાની આસો સુદ ૫), ‘મહાવીરજિનદિવાળી-સ્તવન” (૨.ઈ. ૧૭૮૯; મુ.), રીતે સ્વતંત્ર ઊભા રહી શકે છતાં એકબીજા સાથે અનુસંધિત થઈ ૧૩ અને ૧૫ કડીનાં ‘મરૂદેવીમાતાનાં ૨ સ્તવન” (૨.ઈ. ૧૭૭૭/સં. શકે એવા ત્રણ ભાગ કે ખંડની સંમિશ્રિત ત્રિમૂર્તિ બની છે. એનો ૧૮૩૩, કારતક વદ ૭ અને ૨.ઈ. ૧૭૯૪/સં. ૧૮૫૦, જેઠ- મુ.), સૌથી રસિક ભાગ એનો છેવટનો ત્રીજો ભાગ છે. એનો પ્રધાન રસ ૧૯ કડીનું ‘શિવપુરનગરનું સ્તવન” (૨.ઈ. ૧૭૬૪; મુ.), ૧૨ કડીનું વિનોદનો છે. એ વિનોદ શામળની વાર્તાઓમાં આવતી સમસ્યાઓના સોળ જિનવરનું સ્તવન” (૨.ઈ. ૧૭૬૪; મુ.), ૧૬ કડીનું ‘આઠજિન- બુદ્ધિવર્ધક મનોરંજન કરતાં જુદા પ્રકારના લોકરંજક ચાતુર્યનો છે. વરનું સ્તવન” (૨.ઈ. ૧૭૮૦; મુ.), ‘સીમંધર-સ્તવન' (ર.ઈ.૧૭૮૦; વિપ્ર, વૈશ્ય, કણબી, સઈ, એમ બધા વ્યવસાયીઓના કુલ ૫૮ મુ.) તથા હિન્દીમિકા રાજસ્થાની ભાષામાં રચેલી નાની મોટી પ્રતિનિધિઓની રાવણને અપાતી સલાહમાં દરેકની દલીલ તથા અનેક કૃતિઓ આ કવિ પાસેથી મળી છે. દૃષ્ટાંત પોતપોતાના વ્યવસાયની લાક્ષણિકતામાંથી આવતાં બતાવી, કૃતિ :૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ સેઠિયા, ઈ.૧૯૨૩; તેમાં લોકાનુભવની નીપજ જેવી કહેવતો કે ઉકિતઓનો ઉપયોગ ૨. જેસંગ્રહ, ૩. જેમાલા(શા): ૧, ૨, ૪. જેસસંગ્રહ(); ૫. કુશળતાથી કરી લઈ, શામળે પોતાની વિનોદરસિકતા સાથે લોકજૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, ૨, સં. મુનિશ્રી શામજી, ઈ. ૧૯૬૨; નિરીક્ષણ અને કહેવતોની પોતાની જાણકારીનો સારો પરિચય કરાવ્યો ૬. વિવિધ પુષ્પવાટિકા :૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ. ૧૯૮૨ છે. “એક તો નામ શ્રીરામજી કેરું, બીજો અક્કલ થકી ઉખાણો” અને (૭મી આ.); ૭. વિવિધ રત્નસ્તવનસંગ્રહ:૩, સં. ગોવિંદરામ ભી. જેને જેહ વણજ તે સૂઝે એ કવિની પંકિતઓ કવિએ શું સાધવા ભણસાલી, ઈ. ૧૯૨૪, ૮. શ્રાવક સ્તવનસંગ્રહ: ૨, ૩, સં. પાન- માગ્યું હતું અને સફળતાપૂર્વક સાધ્યું છે તે બતાવી આપે છે. “ભીખ મલ ભૈ. શેઠિયા, ઈ. ૧૯૨૩, ૯. સસન્મિત્ર (ઝ). તેને પછી ભૂખ શાની?” (વિ.પ્ર), “કયાં ગોલાને ઘેર ગાયો હતી?” સંદર્ભ : ૧, ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા; (ગોળો), “પાન ખાઈ મુખ કરીએ રાતું” (તંબોળી), “હડબડવું નહીં, ૪. મરાસસાહિત્ય; ] ૫. જેનૂકવિઓ :૩ (૧, ૨); ૬. ડિકેટલોગ- હિંમત રાખવી, તેલ જો તેલની ધાર જો રે” (ઘાંચી), “નાચવા બેઠો મુપુન્હસૂચી; ૮. હજજ્ઞાસૂચિ : ૧. કિી.જો. ત્યાં ઘૂંઘટો શાનો” (ભવાયો), “શું ઘડો કે ઘેડ ઊતરશે, ચાક ઉપર હજી પિડો છે”(કુંભાર)-આના જેવા આ કૃતિના અનેક પંકિતખંડો આગળરામદાસ[ ]: 'કૃષણલીલાનાં પદના કર્તા. ની વાતને ટેકો આપશે. કહેવતો અને અનુભવમૂલક લોકોકિતઓના સંદર્ભ: ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. ત્રિ] વિનિયોગ અને પ્રદર્શનની માંડણ, શ્રીધર, અખાજી જેવા પુરોગામી ઓની પ્રણાલી શામળે આમ પોતીકી વિશિષ્ટતા સાથે આમાં લંબાવી રાયભદ્ર: જુઓ રાજભદ્ર. કહેવાય. કાવ્યની છેલ્લી લીટીઓ એમ સૂચવે છે કે રાવણે રાત્રિચર્યામાં પ્રજાજનોને સીતા-પ્રકરણમાં પોતાને વિશે આમ બોલતાં સાંભળ્યા છે. રાયમલ(બ્રહ્મ) [ઈ. ૧૬મી કે ૧૭મી સદીમાં હયાત]: જૈન સાધુ. એમાં કેટલાક ઉદ્ગારો રાવણની ઇતરાજી વહોરી લે એવા હોઈ ભર‘નમીશ્વર-ફાગ’ (ર.ઈ. ૧૬મી કે ૧૭મી સદી)ના કર્તા. સભામાં રાવણને તે કહેવાયા હોય એ બહુ સંભવિત ન લાગે. સંદર્ભ : સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-'દિગંબર જૈન કવિઓએ [અ.રા.] રચેલાં પાંચ અજ્ઞાત ફાગુ-કાવ્ય', અગરચંદ નાહટા. [કી.જો.] રાવજી ઈિ. ૧૬૪૮માં હયાત]: જૂનાગઢના વડનગરા નાગર ગૃહસ્થ. રાવણમંદોદરી-સવ ‘રાવણમંદોદરી-સંવાદ-૨ [૨.ઈ. ૧૫૦૯]: શ્રીધર અડાલજાની મૂળ ‘વિનતિ’ (ર.ઈ. ૧૬૪૮)ના કર્તા. પ્રસંગને આલેખતી અષ્ટપદી ચોપાઇની ૨૦૪ અને અંતે પૂર્વસંદર્ભ: ૧. ગુસારસ્વતો; [] ૨. ન્હાયાદી. નિ.વો.] છાયામાંની ચોપાઇની ૫ કડી મળી કુલ ૨૦૯ કડીની આ કૃતિ(મુ) માંડણની ‘પ્રબોધ-બત્રીશી' જેવી ઉખાણાગ્રથિત રચના છે. કાવ્યનો ‘રાવણમંદોદરી-સંવાદ-૧: કવિ શામળની ૨૦૪ કડીની (મુ) રચના. પ્રસંગ તો મંદોદરી રાવણને રામ સાથે યુદ્ધ ને કરવા માટે સમજાવે એ “અંગદવિષ્ટિના અનુસંધાન રૂપે કવિએ લખી હોવાનું અનુમાન છે એ છે, પરંતુ “રિસી કવિત ઉખાણી કરી” એમ પ્રારંભમાં અને રયદાસ: રાવણમંદોદરી-સંવાદ-૨ ગુજરાતી સાહિત્યકોશ:૩૬૫ For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ “ઈં ઉખાણા અતિ ઘણા, કીધા કવિત મારિ” એમ કાવ્યના અંતમાં કદી કાવ્યરચનાનો પોતાનો ઉદ્દેશ વિએ સ્પષ્ટ કરી દીધો. છે. એટલે દરેક કડીમાં ઓછામાં ઓછું જ ઉખાતૢ (હોકિત) અને વધુમાં વધુ ૩-૪ ઉખાણાં વક્તવ્યમાં ગ્રૂપી દેવાયાં છે. યમકનો બનાવ્યો છે. આાય લઈ દરેક કડીના પ્રારંભના શબ્દને આગલી કડીના છેલ્લા શબ્દ સાથે સાંકળી નબંધને બીજી રીતે પણ કવિએ વિશિષ્ટ મંદોદરીની સમજાવટ અને રાવણનો એ સમજવા માટે ઇનકાર એ રીતે જ લગભગ આખું કાવ્ય ચાલે છે, પરંતુ બંને વચ્ચેનો સંવાદ ધીમે ધીમે ઉગ્ર બનતો જઈ આખરે રાવણ મંદોદરીને મારી નાખવા તત્પર બને છે ને મયદાનવ મંદોદરીને છોડાવે છે ત્યાં અટકે છે. અંતભાગમાં રાવણ અને બ્રહ્મા વચ્ચે સંવાદ ચાલે છે અને ત્યારે પણ રાવણ બ્રહ્માની સમજાવટને ગણકારતો નથી. છેલ્લી ૩ ચોપાઇ કવિના કથનમાં ચાલે છે તેમાં રાવણની હત્યા, રામનું અયોધ્યામાં આગમન વગેરેનું સંક્ષેપમાં કથન થયું છે. કૃતિમાં ઉખાણાં ગૂંથવાનો ઉપક્રમ મુખ્ય હોવાને લીધે પાત્રના ગૌરવને ઉચિત ન હોય એવી ઉકિતઓ સંવાદમાં આવે છે. જેમ કે, રાવણ મંદોદરીને 'નુ ઘર ઘણું તેણી પશુનણી”, “માંડ શેડ થવા સારી, કીર કાલુ મુખ પીહરિ જઈ" કે "સંખિણી, પિણી નિ પાપિણી એ ત્રિણી ન છું. આપણી" જેવી તિથી આવેશમાં આવી નવાજે છે અને મંદોદરી પણ ચારેક “ોપટ વાજિવહુણો લવદ” ને “માઇ ને મારી ગાધિ ગોત્ર એવું રાવણ માટે ક્વી નાખે છે, પરંતુ મંદોદરીની ઉક્તિઓ વિશેષત: મર્યાદા છોડતી નથી. એની સામે રાવણ પ્રાકૃત કોટિના પતિ જેવો જ વિશેષ લાગે છે. જો કે ઉખાણાં દૃષ્ટાંતરૂપ બની ઘણી જગ્યાએ અસરકારક બની આવે છે. સ્ત્રીની નિર્બળતાને બતાવવા માટે રાવણ કહે છે, “બોર્ડ માહ વધી હારી, ય કિંમ જાણે સાગર તર?” તો પોતાને છોડી સીતા પાછળ ગાંડા થયેલા રાવણને મંદોદરી કહે છે, “ખાજાં લાડુ પિંગ ખેસવી, રાવણ રાબ ગંધાવિ નવી”. આમ તે સમયની લોકભાષાને જાણવા માટે કૃતિ ધ્યાનપાત્ર છે. [જ.ગા.] 1: અંબાજીની સ્તુતિના ગરબા વાર્તા(ક) | (૭ મુ.)ના ક.. કૃતિ : ૧. અંબિકાકા, તથા શકિતપ્રવ્ય, સં. રામચંદ્ર ગુ, ઈ. ૧૯૨૩ ૨. બુકાદોહન : ધ સંદર્ભ : કે. ગુજકહી ; ] ૨. ગૃહાયાદી. માદેવ [[વો, ] ‘રાસલીલા’ : વૈકુંઠદાસની ચોપાઇના ચાલ અને દોઢનાં બનેલાં ૩૯ પોની આ કૃત્રિમ માં ભાગવતના સપંચાધ્યાયી'નો પ્રસંગ પર આધારિત કૃષ્ણ-ગોપીની સવીત્રાનો પ્રસંગ આવેખો છે. કથન, વર્ણન ને સંવાદ રૂપે ચાલતી આ કૃતિમાં પ્રારંભથી અંત સુધી પ્રસંગક્શન પર કવિની સતત નજર ી છે. એટલે કૃષ્ણની વાંસળી સાંભળી ગોપીઓનું ઘરકામ ને સ્વજનોને છોડી શદપુનમની મધ્ય રાત્રિએ વનમાં ચાલી નીકળવું, ગોપીઓને ઘરે પાછા ફરવા માટે કૃષ્ણે વિનંતિ કરવી, ગોપીઓએ શૌકુળ બની પ્રત્યુત્તર આપો, કૃષ્ણનું ગોપીઓ સાથે રાસ રમવું, ગોપીઓના મનમાં અભિમાન ૩૯ : ગુજરાતી સાહિત્યમૅચ શેઠ જાગવાથી કૃષ્ણનું અંતર્ધાન થઈ જતું. ગોપીઓનું વિવ્યકુળ બની કૃષ્ણને શોધવું ને વિલાપ કરવો, કૃષ્ણનું પુન: પ્રગટ થયું, પોતા પ્રત્યેનો સાચો સ્નેહ કોને કહેવાય તે ગોપીઓને સમજાવવું અને ગોપીઓ સાથે રાસ રમવું એ બધી ઘટનાઓ કવિ આલેખે છે. પરંતુ પ્રસંગકથન કરતા કરતા કવિ વર્ણનની તક જવા દેતા નથી. વ્યાકુળ ગોપીઓ, ગોપીઓનો શણગાર, કૃષ્ણ-ગોપી-રાસના ઔચિત્ય:સર વર્ણનો કરી કવિએ કૃતિને રસાવહ બનાવી છે. પ્રાસ-અનુપ્રાસ, અલંકારો ને સંસ્કૃતમય ભાષાના શિષ્ટ પોતનો પણ કૃતિને આસ્વાદ્ય બનાવવામાં મહત્ત્વનો ફાળો છે. દોઢના પ્રથમ શબ્દને ચાલના અંતિમ શબ્દ સાથે સાંકળી કવિએ પદને સુબદ્ધ બનાવ્યું છે. [જગા.] ]: અંબા માતાની સ્તુતિ કરતી ૫ રાસો (ભકત) [ કડીની ૧ ગરબી(મુ.)ના કર્યાં. કૃતિ : શ્રીમદ્ ભાગવતી કાવ્ય, પુ, દાર્ભોદર દાજીભાઈ, ઈ. ૧૯૮૯. [,ત્રિ.] શંકૈઓ [ઈ. ૧૮૪૩ સુધીમાં]: પર્દા (શે.ઈ. ૧૯૪૩)ના કર્તા સંદર્ભ : ૧. ફાહનામાવલિ : ૨; ૨. ફૉહનામાવિલ. [[નિ વો] રામ [ ૧૬મી સદી પૂર્વ] : પારસી કવિ. ભરૂચના વતની. [ઈ. ના કહનાનના પુત્ર રામષાર તરીકે પણ જાણીતા ને પારસી ધર્મગ્રંથોના અભ્યાસી આ વિજ્ઞાન દસ્તૂર ધૂસ્ત પયગંબરના જીવનનો કેટલાક પ્રસંગોનું ચોપાઇની ૪૩૬ કડીઓમાં નિરૂપણ કરતા 'ચૂસ્ત પાગમ્બરનું ગીત છે. ૧૫૧૬ કાવ્યની રચના કરી છે. ગેયતત્ત્વવાળી આ કૃતિ ૧૬મા શતકના પારસી સમાજનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત એમણે ‘સદરે નસર’ નામના ફારસી ગ્રંથનો આશરે ઈ. ૧૫૫માં પહેલી વાર ગુજરાતી અનુવાદ કર્યો છે. સંદર્ભ :૧. ગુસાઇનિસ: વિઓએ શૈલી ગુજરાતી કવિતા ૧૯૭૪, ઈ. ૧૯૭૯. રિષભ: જુઓ ઋષભ રિધિયવંત | 1: જૈન પર ધાણુની બાળત સઝાય’ના કર્તા. કૃતિ રિધિપર્વતને નામે નોંધાયેલી છે પણ તે નામ શંકાસ્પદ લાગે છે. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [ગી.મુ.] રિદ્ધિ: જુઓ, જાતિ ૨. સરમાં શતકમાં પારસી (૧-૨), પેરીન ારા ડ્રાઈવર, ઈ. [ર.ર.દ.] રિરિશ્ચંદ્ર ઈ. ૧૯૪૫માં હયાત]: જૈન જિન-ગુણમાલા' (ઈ. ૧૬૪૫)ના કે કરમોચકના શિષ્ય ઋદ્ધિચંદ્ર જેમણે ઈ. રચી હતી એ અને આ કવિ એક સંદર્ભ : કોષઁસૂચિ : ૧ For Personal & Private Use Only સાધુ ૫૪ કડીની ‘પોલીસ સમયની દૃષ્ટિએ ભાનુચંદ્ર ૧૬૩૯માં ‘મેતરાજ-સઝાય’ હોવાની સંભાવના છે [ગી.મુ.] રાવો(ભકત) : રિદ્ધિચંદ્ર www.jainellbrary.org Page #396 -------------------------------------------------------------------------- ________________ અવકાશ મળો છે. કથાનક રિદ્ધિવિજ્ય [ ]: જૈન સાધુ. ૫ કડીની ‘આત્મ- ‘દશમસ્કંધ' અંતર્ગત ૨૦ કડવાંમાં પ્રેમાનંદે નિરૂપેલી રુકિમણીશિક્ષા-સઝાય’ના કર્તા. વિવાહની અધૂરી કથા કાવ્યગુણમાં આ આખ્યાન કરતાં ચડિયાતી સંદર્ભ : મુપુગૃહસૂચી. [ગી.મુ. છે. એટલે ઉમાશંકર જોશી આ આખ્યાનના પ્રેમાનંદકતૃત્વ વિશે શંકા સેવે છે, પરંતુ એ સિવાય એને પ્રેમાનંદનું ન માનવા માટે બીજું કમિણીહરણ-૧૨.ઈ. ૧૬૦૪/સં. ૧૬૬૦, મહા સુદ ૧૩, કોઈ ચોક્કસ પ્રમાણ અત્યારે ઉપલબ્ધ નથી. જિગા] શુક્રવાર] દેવીદાસ ગાંધર્વનું ૩૦ કડવાં ને ૫૫૪ કડીઓમાં રચાયેલું આ આખ્યાનકાવ્ય (મુ.) ગુજરાતીની રુકિમણીવિષયક કૃતિઓમાં રૂચિરવિમલ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ–ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ]: નોંધપાત્ર લેખાય એવું છે. ભાગવતકથાને અનુસરતા આ કાવ્યમાં તપગચ્છના જૈન સાધુ. માનવિમલની પરંપરામાં ભોજવિમલના કવિએ પાત્ર અને પ્રસંગોનાં વર્ણનોને બહેલાવ્યાં છે, જેમાં ગુજરાતી- શિષ્ય. ૩૩ ઢાલના ‘મસ્યોદર-રાસ’ (ર.ઈ. ૧૬૮૦) તથા ‘સ્તવનતાના અંશો પણ ઠીકઠીક દાખલ થયાં છે. શિશુપાલ સાથે વિવાહ ચોવીશી' (ર.ઈ. ૧૭૦૫)ને કર્તા. નક્કી થતાં કિમણીના મનમાં જાગતી નિરાશાની ને કષગવિયોગની સંદર્ભ : ૧. ગુજકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૭. ગુસીરને પછી કૃષણના પત્ર દ્વારા મળતા સધિયારાથી થતી એની પ્રસન્નતાની સ્વતો; ૪. મરાસસાહિત્ય;[] ૫. જૈનૂકવિઓ : ૨; ૬, મુપુગૃહસૂચી. મનસ્થિતિઓનાં ને લગ્નસહજ રુકિમણીના દેહસૌન્દર્યનાં તેમ જ [ગી.મુ.] સૈન્ય, યુદ્ધ, લગ્નોત્સવ આદિનાં રોચક વર્ણનોથી આખ્યાનમાં વીર, શૃંગાર ને હાસ્યરસના નિરૂપણને સારો અવકાશ મળ્યો છે. કથાના રુસ્તમ: જુઓ રૂતમ ભાવ-અંશોને ઉપસાવી આપતા મધુર સુગેય દેશીબંધો ને ખૂબ લોકપ્રિય થયેલાં લગ્નગીતો આ આખ્યાનની મોટી વિશેષતા છે. રૂખડ : આ નામે ગણપતિની સ્તુતિ કરતું ૫ કડીનું ૧ પદ (મુ) મળે અલંકારોનો કવિએ વ્યાપક ઉપયોગ કર્યો છે ને એમની નિરૂપણ છે. તેની અંતિમ પંકિતમાં ‘દશનામ ચરણે ભણે રૂખડિયો’માં ‘દશનામ’ શૈલીમાં લાલિત્ય છે. | રિસો] શબ્દ ગુરુનું નામ સૂચવે છે કે બીજું કંઈ તે સ્પષ્ટ થતું નથી. બીજા ગુરુમહિમાના ૫ કડીના ભજન(મુ.)માં “વાઘનાથ ચરણે બોલ્યો ‘રકિમણીહરણ-૨ : ભાગવતની રુકિમણીહરણની કથા પર આધારિત રૂખડિયો’ એવી પંકિત મળે છે. તેમાં ‘વાઘનાથ” ગુરુનામ હોવાની ને દેવીદાસના ‘રકિમણીહરણની અસર ઝીલતું પ્રેમાનંદનું આ છે કે સંભાવના છે. હિંદીની છાંટવાળું ૬ કડીનું બીજું વૈરાગ્યભાવનું ભજન મધ્યમકક્ષાનું આખ્યાન(મુ.) છે, પરંતુ ગુજરાતીમાં રચાયેલી રુકિમણી- પણ એ નામે મળે છે. એ ત્રણેના કર્તા રૂખડ એક જ છે કે જુદા તે હરણવિષયક કથાને આલેખતી કૃતિઓમાં અવશ્ય નોંધપાત્ર છે. સ્પષ્ટ કહી શકાતું નથી. પ્રેમશૌર્યની આ કથામાં પ્રારંભનાં ૧૨ કડવાંમાં કવિએ કણ કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર, ગોવિંદભાઈ રા. ધામેલિયા, અને શિશુપાલ વચ્ચે રુકિમણી માટે થનાર યુદ્ધની ભૂમિકા તૈયાર ઈ. ૧૯૫૮; ૨. બૃહત સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમ ગી. કરી છે અને એ ભૂમિકા તૈયાર કરવામાં નારદમુનિના પાત્રને કલહ- શાહ, ૧૯૫૦ (છ8ી આ.). [કી.જો.] પ્રિય બતાવ્યું છે. ૧૩થી ૧૮ કડવાં સુધી કૃષ્ણ અને બળરામના પહેલાં શિશુપાલ સાથે અને પછી રુકમૈયા સાથેના યુદ્ધની કથા છે. રૂઘનાથ-૧: જુઓ રઘુનાથ-૧. અંતિમ ૭ કડવાંમાં કૃષ્ણ-રુકિમણીનો લગ્નોત્સવ આલેખાયો છે. રૂઘનાથ–૨: જુઓ રઘુપતિ. ગણપતિની સ્તુતિ કરતું નથી મા દશનામ અંતિમ ૭ કડલાના મિણીની કૃષ્ણ સાથે લગ્ન કરનારા ઘનાથ-૩[ઈ. ૧૮૦૬માં હલન વીથોમાં છપાયેલ પ્રહલાદની કતા અને કૃષ્ણ સાથે થયેલા વિવાહ ફોક થવાથી જન્મેલા સંતાપ- રૂઘનાથ-૩ ઈ. ૧૮૦૬માં હયાત] : પિતાનામ વાઘજી, દેવસ્થળના માંથી કવિએ કેટલુંક વિપ્રલંભનું આલેખન કરવાની તક મેળવી લીધી વડનગરા નાગર બ્રાહ્મણ. ઈ. ૧૮૫૮માં લીથોમાં છપાયેલ પ્રહલાદના છે, તો પણ શુંગાર નહીં, વીર જ આખ્યાનનો મુખ્ય રસ છે. શિશુ- ચંદ્રાવળા” (૨.ઈ. ૧૮૦૬/સં. ૧૮૬૨, વૈશાખ સુદ-)ની કર્તા. પ્રસ્તુત પાલ અને રુકમૈયા સાથેના યુદ્ધનું વર્ણન કવિનાં અન્ય યુદ્ધવર્ણનોમાં કૃતિના ૫૭૦ રાંદ્રાવળા (આશરે ૩૪૨૦ પંકિતઓ)માં શિશુપાલથી બહુધા બને છે તેમ અહીં પણ હાસ્યના રંગથી રંગાયેલું છે. ખરેખર પ્રહલાદના રાજ્યશાસન સુધીની કથા રજૂ થઈ છે. તો કવિનું રસ જમાવટ કરવાનું કૌશલ અહીં ઓછું છે. રુકિમણીના કૃતિ : પ્રહલાદની ચંદ્રાવળા,-- વિવાહ કોની સાથે કરવા એ બાબત પિતા-પુત્ર વચ્ચે પડેલા ઝઘડા સંદર્ભ : ૧. કાશીત શેઘજી એક અધ્યયન, બહેચરભાઈ ૨. વખતે ‘આ ઘર-વઢવાડે વિનાશ થાશે” કહી ઝઘડો શાંત પાડતી રુકિમ- પટેલ, ઈ. ૧૯૭૪; ૨, ગુસારસ્વતો;] ૩. કદહસૂચિ;૪. ગૂહીયાદી. ણીની માતા, રુકમૈયાને મારી નાખવા કૃષ્ણ તૈયાર થાય ત્યારે ‘એને મારો તો તાતની આણ રે કહી ભાઈને બચાવતી કિમણી કે કષ્ણ સાથે નાસી આવેલી રુકિમણીના મનમાં લગ્ન વઘનાથષિી –૪: જઓ ધનાથ - ૩. વખતે માતાપિતાની ખોટ સાલતી હતી તેને દૂર કરવા શંકર-પાર્વતીએ આપેલું રુકિમણીનું કન્યાદાન વગેરે અનોએ પ્રસંગો ને પાત્રોને રૂપરૂપો : આ નામે માતાજીની સ્તુતિ કરતાં ૬-૬ કડીનાં ૨ પદ(મુ) કવિ કેવી સહજ રીતે ગુજરાતી બનાવે છે તે અનુભવાય છે. એ જૈનેતર કૃતિઓ મળે છે. રિદ્ધિવિજય : રૂપ/રૂપો ગુજરાતી સાહિત્યકોશ : ૧૦ ચિ.શે.] For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ તો ‘આબુજીનો છંદ' (લે. સં. ૧લ્મી સદી), ૧૧૨/૧૧૩ કડીનો ૪. જોધપુસ્તક: ૧; ૫. જૈસમાલા(શા):૩; ૬. જૈસસંગ્રહ(ન); ગોડી પાર્શ્વનાથ-છંદ' (લે.ઈ. ૧૭૫૪), ૮ કડીની ‘રહનેમિની સઝાય’ [] ૭. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરડ, ઑગસ્ટ ૧૯૧૪-મહાવીરનું (મ.) અને ૮ કડીની હિંદી કૃતિ નેમિનાથ-ધમાલ (મુ.) એ જૈન પરોપકારી જીવન”, કાપડિયા નેમચંદ ગી; ૮. એજન, ઑકટો. કતિઓ મળે છે. આમાંની ૮ કડીની ‘રહનેમિની સઝાય’ને કેટલાક નવે. ૧૯૧૪સંદર્ભે રૂપવિય–૨ની માને છે પણ એ માટે નિશ્ચિત આધાર નથી. સંદર્ભ: ૧. મસાપ્રકારો;] ૨. જહાપ્રોસ્ટા; ૩. ડિકેટલૉગબીજે; આ બધી કૃતિઓ કયા રૂપ/રૂપોની છે એ વિશે નિશ્ચિતપણે કહી ૪. ફૉહનામાવલિં; ૫. મુમુન્હસૂચી: ૬. રાપુસૂચી : ૪૨; ૭.રાહસૂચી : શકાય તેમ નથી, ૧; ૮. લહસૂચી; ૯હેજેજ્ઞાસૂચિ: ૧. રિસો.] કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈકાપ્રકાશ : ૧, ૩. જૈuપુસ્તક : ૧; ૪. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ, ૧૮૮૯૯ રૂપચંદ–૧ : જુઓ દયાસિહશિષ્ય રામવિજય. ૫. સસન્મિત્ર (ઝ). રૂપચંદ્રપાઠક)-૨ [ઈ. ૧૮મી સદી]: ખરતરગચ્છના જૈન સાધુ. ૯ સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈનૂકવિઓ: ૩(૨); ૩. કડીના “જિનલાભ-સૂરિ-ગીત (મુ.)ના કર્તા. જિનલાભસૂરિ (ઈ.૧૭૨૮મુમુગૃહસૂચી; ૪. રાજુહસૂચી :૪૨; ૫. રાહસૂચી : ૧; ૬. હજૈજ્ઞા ઈ. ૧૭૭૮)ના સમયને આધારે આ કવિ ઈ. ૧૮મી સદીમાં હયાત સૂચિ: ૧. [.સો., કી.જો.] હોવાનું કહી શકાય. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ-માર્ચ ૧૯૪૧- કેટલાંક ઐતિહાસિક રૂપ-૧ (ઈ. ૧૮૩૨માં હયાત] : નાગોરી લોકાગચ્છના જૈન સાધુ.. પદ્યો', સં. કાંતિવિજય (સં.). રિ.સી.] ‘૨૮ લબ્ધિ-પૂજા' (ર.ઈ. ૧૮૩૨/સં. ૧૮૮૮, માગશર સુદ ૧૨)ના કર્તા. રૂપચંદ(બ્રહ્મ)-૩ [ઈ. ૧૭૪૫માં હયાત] : પાáચંદ્રગચ્છના જૈન જૈન ગૂર્જર કવિઓ’એ આ કવિ રૂપચંદ–૩ હોવાનું અનુમાન સાધુ. અનુપમચંદના શિષ્ય. ‘કેવલ સત્તાવની' (ર.ઈ. ૧૭૪૫સં. કર્યું છે. ૧૮૦૧, મહા સુદ ૫), બંગલાદેશ-ગઝલ અને હિંદી કૃતિ ‘લઘુસંદર્ભ: ૧. ગુસાઇતિહાસ:૨; [] ૨. જૈનૂકવિઓ : ૩(૧). બ્રહ્મ-બાવની'ના કર્તા. ર.સી.] સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ:૨; ૨. જૈનૂકવિઓ : ૩(૧). રિસો.] રૂપચંદ/રૂપચંદ્ર : આ નામે ૯ ઢાલ અને ૪૭ કડીમાં નેમરાજુલકથાના મુખ્ય પ્રસંગ-અંશોને ટૂંકમાં પણ પ્રાસાદિક અને રસાવહ રીતે આલે રૂપચંદ(મુનિ)-૪ ઈ. ૧૯મી સદી પૂર્વાધ : ગુજરાતી લોકાગચ્છના ખતી “નેમિનાથ નવરસો’ (લે. ઈ. ૧૭૮૯; મુ.), ૫ કડીની ‘નમોજીનો જૈન સાધુ. મેઘરાજના માનસિઘશિષ્ય-કૃણમુનિના શિષ્ય. આ કવિએ ચોમાસો (મુ.), ૨૧ કડીની ‘વૈરાગ્યની સઝાય', ૨૦ કડીની ‘સાર ૪૧ ઢોલની ‘શ્રીપાલ-ચોપાઈ' (ર.ઈ. ૧૮૦૦/સં. ૧૮૫૬, ફાગણ વદ શિખામણ-સઝાય', ઋષભદેવ, મહાવીર, સુવિધિનાથ પરનાં કેટલાંક ૭, રવિવાર), “ધર્મપરીક્ષાનો રાસ' (ર.ઈ. ૧૮૦૩/સં. ૧૮૬૦, માગશર સ્તવનો(મુ.), ‘દોહા શતક' (લે. ઈ. ૧૮૧૫), ૮ કડીની ‘ભકતવત્સલ સુદ ૫, શનિવાર), ૧૩ ઢાળની પંચેન્દ્રિય-ચોપાઈ' (ર.ઈ. ૧૮૧૭/સં. મહાવીર (મુ), ૭ કડીની ‘વીર નિર્વાણ-ગૌતમનો પોકાર (મુ.), હિંદીમાં ૧૮૭૩, વૈશાખ સુદ ૮, રવિવાર; મુ), ૩૪ ઢાલની ‘રૂપસેન-ચોપાઈ' આમલ કી ક્રીડા (મ.), ‘વૈરાગ્યોપદેશક-સઝાય (મુ.), નેમ રાજેલના (ર.ઈ. ૧૮૨૨/સં. ૧૮૭૮, શ્રાવણ સુદ ૪, ગુરુવાર), વિક્રમના હોરીનું પદ’, ‘પટ્ટાવલી’, ‘નિમિજીનો વિવાહ, ‘પંચકલ્યાણ પૂજાનું સમયના, અદ્ભુતરસિક લોકકથાના અંબડ નામના પાત્રનું ચરિત્ર મંગલ’ તથા રાજસ્થાનીમાં લખાયેલી ૨ ‘આત્મબોધની સઝાય” (લે. આલેખતી, ચોપાઇ બંધના ૮ ખંડમાં રચાયેલી “અંબા-રાસ' (ર.ઈ. ઈ. ૧૭૮૯) મળે છે. ૧૮૨૪/સં. ૧૮૮૦, જેઠ સુદ ૧૦, બુધવાર) તથા ‘સમ્યકત્વકૌમુદી ૫ કડીની ‘મનને શિખામણની સઝાયર(મુ) તથા ત્રઋષભજન, કથા-ચોપાઈ' (ર.ઈ. ૧૮૨૬) એ કૃતિઓની રચના કરી છે. કવિની મહાવીર, પાર્શ્વજિન પરનાં કેટલાંક સ્તવનો ‘રૂપચંદ કહે નાથ ભાષા પર રાજસ્થાનીનો પ્રભાવ ઘણો પ્રબળ છે. નિરંજન’ એ પ્રકારની નામછાપથી જુદાં પડે છે. ૧૧૯ ગ્રંથાગની કૃતિ: જ્ઞાનાવલી: ૨. ‘પરમાર્થ દોહરા” એ રચના “પંડિત રૂપચંદ’ નામછાપ દર્શાવે છે. સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિપત બધી જ કતિઓના કર્તા કયા રૂપચંદ છે તે વિશે નિશ્ચિતપણે હાસ: ૪. દેરાસમાળા; ૫. મરાસસાહિત્ય | ૬. જે_કવિઓ: કંઈ કહી શકાય તેમ નથી. ૩(૧); ૭. રામુહસૂચી:૪૨. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂરી’ ૭ કડીની “નેમ-પદ', ૨૦ કડીની નેમ રાજિમતી-ગીત', ૬ કડીની રૂપચંદ-૫ [ ]: જૈન સાધુ. કલ્યાણજીના પુત્ર. ‘પારિજન(ગોડીજિન)-ગીત', ૩ કડીની ‘સંભવજન-ગીત’ અને ૩ વિયોગના બારમાસના વર્ણન પછી અધિકમાસમાં મિલનની કથાને કડીની “સુવિધિજિન-ગીત’ આ કૃતિઓને રૂપચંદ(મુનિ)-૪ને નામે આલેખતી ૩૦ કડીની નેમિનાથ-તેરમાસા (મુ.)ના કર્તા. ચચ્ચાર મકે છે પણ તે માટે નિશ્ચિત આધાર મળતો નથી. પાસના વર્ણનમાં જુદી જુદી દેશીઓ તથા ધ્રુવપદોનો ઉપયોગ આ કતિ : ૧. ચૈસ્તસંગ્રહ: ૨; ૨. જેમાપ્રકાશ: ૧, ૩. જૈકાસંગ્રહ; કાવ્યમાં થયો છે તે આ કાવ્યની વિશેષતા છે. રિસો.] ૩૧૮ : ગુજરાતી અહિત્યકોશ રૂપ-૧: પર્યાદના For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ કૃતિના સંપાદકે કૃતિ સં. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં રચાઈ હોવાનું જન્મોત્સવ, રૂપચંદનો લગ્નોત્સવ, સોહગસુંદરીનો રૂપછોક, રૂપઅનુમાન કર્યું છે. ચંદ-સોહગરસુંદરીનો વિલોસાનંદ, રાજાને મળવા ધનદન શ્રેષ્ઠીની કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧ (રૂં.). રિસો.] સાથે ઊમટેલાં નગરનાં મહાજનો આદિનાં વર્ણનો આ દૃષ્ટિએ નોંધ પાત્ર બન્યાં છે. વર્ણનોમાં વીગતસભરતા છે. તે ઉપરાંત ઉપમાદિ “રૂપચંદકુંવર-રાસ’ રિ.ઈ. ૧૫૮૧/સં. ૧૬૩૭, માગશર સુદ ૫, રવિ- અલંકારો, દૃષ્ટાંતો અને પ્રાસાનુપ્રાસાદિની ગૂંથણી ધ્યાન ખેંચે છે. વાર) : ૬ ખાંડ અને ૨૫૦૦ ગ્રંથાગ્રની નયસુંદરની આ કૃતિ(મુ.) બોધાત્મક અંશોને પ્રચુરતાથી વણી લેતી આ કૃતિનો છઠ્ઠો ખંડ મુખ્યત્વે દુહા-ચોપાઈબદ્ધ છે, પરંતુ એમાં વસ્તુ, એય, ચેરણાકુળ, સવિશેષ બોધાત્મક બની ગયો છે, જેમાં રૂપચંદ સિદ્ધસેનસુરિ પાસેથી છપ્પ, કંડળિયા, સોરઠા, રેખતા, અનુષ્યપ તેમ જ દેશી ઢોળોનો દેશના પ્રાપ્ત કરી વૈરાગ્યને માર્ગે વળે છે. પણ વ્યાપક વિનિયોગ થયો છે. સંસ્કૃત ઉદ્ધરણોમાં ઉપજાતિ, વસંત- કતિની ભાષા વેગીલી, પ્રવાહી અને પ્રોઢિયુકત છે. ચિત્યપૂર્વક તિલકા આદિ ઘણા છંદો જોવા મળે છે. ‘શ્રાવણસુધારસ-રાસ તરીકે આવતાં અને વકતવ્યને ચોટદાર બનાવતાં ઉખાણાં-કહેવતોનો બહોળો પણ ઓળખાવાયેલી આ કૃતિના આરંભમાં જ કવિએ નવ રસાથી હાથે થયેલો વિનિયોગ કવિની ભાષાસજજતાની સાખ પૂરે છે. યુકત એવી રચના કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. મુખ્યત્વે શૃંગાર | (કા.શા.] રસનું નિરૂપણ ને અંતે શાંતરસમાં પરિણમન સાથે એ નિર્ધાર એકંદરે પળાયો જણાય છે. રૂપરામાં ]: કૃષ્ણની વાંસળીથી વિરહાકુળ આ રાસમાં રૂપચંદકુંવર અને સોહગસુંદરીનું કાઉ૫નિક રસિક ગોપીઓનું અને તેમના કૃષણ સાથેના રાસને વર્ણવતા ૪૨ કડીના કથાનક, અનેક દૃષ્ટાંતકથાઓ સાથે આલેખાયું છે કનોજની રાજપુત્રી ‘રાસનો ગરબો/કૃષ્ણની વાંસરી'(મુ.)ના કર્તા. સોહગસુંદરી પોતાની સમસ્યાઓની પૂર્તિ કરી શકે એવા ચતુર નરની | કૃતિ : બુકાદોહન : ૬, શોધમાં છે ગુપ્તવેશે નીકળેલ વિક્રમને દાસી એની પાસે લઈ જાય છે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ; L] ૩. ગૂહાયાદી; પણ વિક્રમ સંકેતોના અર્થ સમજી શકતો નથી. વણિકપુત્ર રૂપચંદ ૪. ડિકેટલૉગબીજે. સમસ્યાપૂતિ કરે છે ને સોહગસુંદરી સાથે પરણે છે. વિક્રમ મારઝૂડથી રૂપચંદ પાસેથી રામસ્યાઓનો અર્થ જાણવા કોશિશ કરે છે પણ પ્રેમ- રૂપાવલ : જુઓ વિદ્યાનિધાન શિષ્ય રઘુપતિ. મગ્ન રૂપચંદ અડગ રહે છે. છેવટે પ્રધાનની સૂચના અનુસાર વિક્રમ પોતાની પુત્રી મદનમંજરી રૂપચંદને પરણાવી એની મધ્યસ્થીથી રૂપવિષ્પ : આ નામે ૯ કડીનું ‘એકાદશી-સંતવન (મુ.), ૨૧ કડીની સમસ્યાઓના અર્થ જાણે છે. ‘ગૌતમપૃચ્છા-સઝાય’(મુ), ૧ કડીની ‘પાર્શ્વનાથ મહિમા-લાવણી” જોઈ શકાય છે કે સમસ્યા આ કૃતિ[ી વસ્તુસંકલનના અનિવાર્ય (મુ.), ૯ કડીનું ‘મલિના ડિન-તુવન(મુ), ૫ કડીનું ‘શંખેશ્વરભાગ છે. કવિએ સમસ્યા ઉકેલ શ્રોતાઓ સમક્ષ પણ છેક છેલ્લે જ પાના/ન-તવન (મુ.), ૫૬ કડીની ‘સ્થૂલિભદ્રની સઝાય” કર્યો છે એટલે વસ્તુસંકલનામાં કૌતુકરસ સાથંત જળવાઈ રહ્યો છે. (મુ.), ૭ કડીની ‘ગલી', ૫ કડીનું “ધર્મનાથ-સ્તવન', ૫, ૭ અને રૂપચંદ-સહગસુંદરીની ગોષ્ઠીમાં અનેક સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ૨૫ કડીનાં ‘નેમિનાથ-સ્તવન', ૯ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-તવન’ સમસ્યાઓ આવે છે ને સહગસુંદરી રૂપચંદને જે પ્રેમસભર પત્ર (લે. સં. ૨૦મી સદી) તથા ૩ ઢાળનું ‘સંઘવી ત્રિકમજીના સંઘનું પાઠવે છે તેમાં પણ સમસ્યા ગુંથાય છે. પુયશ્રીની દૃષ્ટાંતકથા પણ વર્ણન’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘વિજયજિનેન્દ્રસૂરિ-સઝાય' એ સમસ્યા-આધારિત છે. આમ સમસ્યારસ કૃતિમાં વ્યાપી રહે છે. કૃતિઓ મળે છે, પરંતુ આ કૃતિઓના કર્તા કયા રૂપવિજય છે તે દૃષ્ટાંતકથા પોતે જ એક સંપૂર્ણ માતબર કથા બની રહે એવું અહીં નિશ્ચિત થઈ શકે તેમ નથી. બની રહે છે અને દૃષ્ટાંતકથામાં પણ દૃષ્ટાંતકથા ગૂંથાય છે. અહીં કૃતિ : ૧. સ્તિમાલા, ૨. જૈપ્રાસ્તસંગ્રહ; ૩. પ્રાસપસંગ્રહ : ૧; વિક્રમચરિત્ર કરતાં સ્ત્રીચરિત્ર ચઢિયાતું છે એ બતાવતી મનમોહિનીની ૪. રત્નસાર : ૨, પૂ. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૭; ૫. શસ્તકથા, સમસ્યાઓ ઉકેલી આપતી પૂયશ્રીની કથા, સમકિતનો વનાવલી; ૬, સજઝાયમાળા(પ); ૭. સસન્મિત્ર(ઝ). મહિમા પ્રગટ કરતી બિબય અને બિબારાણીની કથા તથા ઢોલુ- સંદર્ભ:૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૃહસૂચી, ૩. લહસૂચી; ઢોલડી એ આહીરદંપતીની રસિક કથા ગૂંથાયેલી છે. ૪. હજીજ્ઞાસૂચિ : ૧. | રિસો] કૃતિમાં ઠેરઠેર સુભાષિતો વેરાયેલાં છે, જેમાં સંસ્કૃત શ્લોકો ને પ્રાકૃત ગાથાઓ ઉપરાંત કબીરનાં પદોનો પણ ઉપયોગ થયો છે. રૂપવિજ્ય-૧ (ઈ. ૧૭૫૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. પુણ્યનો પ્રતાપ, વિદ્યા અને વિદ્વાનનો મહિમા, સામુદ્રિક લક્ષણો, વિનયવિજય ઉપાધ્યાય)ના શિષ્ય. સંગીતની મોહિની, વિયોગવેધની વ્યથા વગેરે અનેક વિષયો અંગેનું આ કવિની કૃતિઓમાં, રાજુલની ઊમિની ઉત્કટતાને અસરકારકલોકડહાપણ રજૂ કરતાં આ સુભાષિતોમાં કવિની બહુશ્રુતતા અને તાથી આલેખતો ૧૯ કડીનો ‘નેમ રાજુલલેખનિમિજિન રાજિમતીપાંડિત્ય પ્રગટ થાય છે. તે જ રીતે પ્રદેશ, નગર, પાત્રો, વસ્ત્રાલંકારો, લેખ/રાજુલનો પત્ર’ (લે. ઈ. ૧૭૫૯; મુ.), સળંગ ચોપાઈબંધમાં પાત્રની મન:સ્થિતિ આદિનાં વર્ણનોમાં પણ કવિનાં નિરીક્ષણ અને રચાયેલી ચૈત્યવંદન-ચોવીસી (મુ.), ૩ કડીનું ‘શાશ્વતા જૈનોનું ચૈત્યજાણકારીનો પરિચય મળે છે. માળવાદેશ, ઉજજયિની નગરી, રૂપચંદનો વંદન (મુ) તથા ઘડપણ, શિખામણ, નવકારવાળી, નંદિણમુનિ, સોળ રૂપચંદકવરરાસ' : રૂપવિષ-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૩૬૯ ગુ. સા.-૪૭ For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ સતી, ચિત્ત બ્રહ્મદત્ત પરની સઝાયો (સર્વ મુ.) અને ૨૬ કડીનું એ કૃતિઓ આ કવિની કૃતિઓ તરીકે નોંધાઈ છે પણ એમાં ‘ચતુર્વિશતિ ઝિન-નમસ્કાર’, ‘સાધારણજિન-સ્તવન તથા ૫ કડીનું ગુરુપરંપરાનો નિર્દેશ નથી. ‘નમનાથ-સ્તવન’ મળે છે. રૂપવિયેની લાંબી કૃતિઓમાં તેમની સંસ્કૃત સાહિત્યાલંકારની કૃતિ : ૧. અસરગ્રહ; ૨. જિભપ્રકાશ; ૩. જિસ્તકાસંદોહ : ૨; જાણકારી તથા ધર્મ, જ્ઞાન અને સંસારવ્યવહારની સૂઝ દેખાય છે. ૪. જૈસમાલા(શા) : ૨; ૫. જૈસસંગ્રહ(જ); ૬. પ્રોસ્તસંગ્રહ; ૭. તેમની લઘુકૃતિઓમાં દેશી ઢોળો ને છંદોનું વૈવિધ્ય તથા વર્ણમધુર લધુ ચોવીશી વીશી સંગ્રહ, પ્ર. શા. કુંવરજી આણંદજી, સં. ૧૯૯૫; અને અનુપ્રાસયુકત રચનારીતિ ધ્યાનપાત્ર છે. ૮. સજઝાયમાલા(શ્રા): ૧. કૃતિ : ૧. આકામહોદધિ : ૫; ૨, શૈર્તાસંગ્રહ : ૨, ૩. જિનગુણ સંદર્ભ : ૧. આલિસ્ટઇ : ૨; ૨. મુપુગૃહસૂચી, ૩. લીંહસૂચી; સ્તવનાવલિ તથા ગહેલી સંગ્રહ, સં. મુનિમાનવિય, ઈ. ૧૯૨૪૪. ૪. હજૈજ્ઞાસૂચિ: ૧. રિ.સી.) જિમપ્રકાશ; ૫. હિમ્નકાસંદોહ : ૧; ૬. જિતસ્તમાલા; ૭. જૈઐરાસ માળા : ૧, ૮. જૈકાપ્રકાશ : ૧; ૯. જૈકાસંગ્રહ; ૧૦. જૈન કથા રત્નરૂપવિજ્ય-૨ [ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. કોપ : ૭, પ્ર. ભીમજી ભી. માણક; ઈ. ૧૮૯૨, ૧૧. જૈuપુસ્તક : ૧; જિનવિજયની પરંપરામાં પદ્મવિજયના શિષ્ય. તેમની કૃતિઓ નીચે ૧૨. જેસંગ્રહ; ૧૩. જૈસસંગ્રહ(જી); ૧૪. દસ્તસંગ્રહ; ૧૫. પૂજામુજબ છે : ૪ ખંડ અને ૪ ઢાળમાં રચાયેલો, ભીમદેવના વણિક સંગ્રહ, પ્ર. માઉનલીલું બાકરભાઈ, ઈ. ૧૮૮૪; ૧૬, પ્રાસપસંગ્રહ:૧; પ્રધાન વિમળનું ચરિત્ર આલેખતો અને ૧૯મી સદીમાં રચાયેલો ૧૭. મોસસંગ્રહ; ૧૮. શસ્તવનાવલી; ૧૯, સન્મિત્ર(ઝ); ૨૦. હોવા છતાં જૂની ગુજરાતીનાં ઘણાં રૂપો દેખાડતો ‘વિમલ-રાસ” (૨. સ્નાત્રપૂન આદિ પૂજનો સંગ્રહ, પ્ર. વિદ્યાશાલા, સં. ૧૯૨૨; [] ઈ. ૧૮૪૪ર. ૧૯૦૦, અસોડ સુદ ૧૩, રવિવાર), ‘સમેતશિખર ૨૧. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડ, ઑગસ્ટ ૧૯૧૪-વીરપૂજા–. પરનાં ૩ સ્તવન' (૧ની ર.ઈ. ૧૮૦૨/સં. ૧૮૫૯, માગશર સુદ ૭, સંદર્ભ : ૧. ગુરઇતિહાસ : ૨; ૨, ગુસારસ્વતો; ૩. જૈસાઇતિગુરુવાર, મુ.), ૧૨ ઢાલ અને ૩૨૯ કડીનો ‘પદ્મવિયનિર્વાણ-રાસ” હાસ;૪. દેસુરાસમાળા; [] ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈનૂકવિઓ : (ર.ઈ. ૧૮૦૬/સં. ૧૮૬૨, વૈશાખ સુદ ૩; મુ.), “વીસ સ્થાનકની પૂજાઓ” (ર.ઈ. ૧૮૨૭/સં. ૧૮૮૩, ભાદરવા સુદ ૧૧; મુ), ૪૭ ૩(૧); ૭. ફાઇનામાવલી : ૧, ૮. મુપુગૃહસૂચી, ૯. હજૈજ્ઞાસૂચિ : ૧. ઢાળની ‘ પિસ્તાળીસ આગમની પૂજા’ (ર.ઈ. ૧૮૨૯/સં. ૧૮૮૫, રિસો.] આસો-૩, શનિવાર, મુ.), ૧૧ ઢાળ, ૮૯ કડીની ‘પંચજ્ઞાનની પૂજા રૂપવિશિષ્ય ]: નંદીશ્વરટ્રીપ સ્તવનાદિ (ર.ઈ. ૧૮૩૧/સં. ૧૮૮૭, શ્રાવણ સુદ ૫; મુ.), ૧૩૨ કડીની ‘પંચ અનેક સ્તવનસંગ્રહ'ના હતાં. તપગચ્છની પદ્મવિ શિષ્ય લક્ષમીકલ્યાણક-પૂજા (ર.ઈ. ૧૮૩૩/સં.૧૮૮૯, મહા સુદ ૧૫; મુ.), વિક્રય આ કૃતિના કર્તા હોય એવી પણ સંભાવના છે. ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિઓ રૂપ ત્રીસેક લધુ કૃતિઓનાં “મૌન એકાદશી-દેવવંદન’, ‘ગુણસેન કેવલી-રાસ' (ર.ઈ. ૧૮૦૪સં. ૧૮૬૧, સંદર્ભ : લીંહસૂચી. કારતક વદ ૭, મંગળવાર), ૨૫૦ કડીનો ‘સનતકુમાર-રાસ’ (ર.ઈ. પવિમલ [ઈ. ૧૬૭૨માં હયાત: જૈન સાધુ. કનકવિમલના શિષ્ય. ૧૮૨૯). ‘ભકતામર-બાલાવબોધ (ર.ઈ. ૧૬૭૨.સં. ૧૭૨૮, ચૈત્ર વદ ૧, આ ઉપરાંત અજિતનાથ, કેસરિયાજી, તારંગા, નેમિનાથ, પદ્મ- સોમવાર) નામની ગદ્યકૃતિના કર્તા. પ્રભુ, પાર્શ્વન, વીરજિન, સિદ્ધાચલ આદિ પરનાં અનેક સ્વતનો; સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). રિસો.] અષ્ટપ્રવચનમાતા, આત્મબોધ, મન:સ્થિરિકરણ, પડિક્કમણ, રહનેમિ આદિપરની સઝાયો; મલિનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, શાંતિનાથ આદિ રૂપશંકર [ઈ. ૧૮૩૩ સુધીમાં] : તેમણે માતાજીની હમચી’ (લે, ઈ. પરનાં ચૈત્યવંદનો, ગોડી પાર્શ્વનાથ તથા શંખેશ્વરની લાવણીઓ; ૧૮૩૩)ની રચના કરી છે. ગૌતમ, મહાવીરસ્વામી તથા કલ્પસૂત્ર પરની કેટલીક ગફૂલીઓ; [કી.જો. ‘વરકાણાજીનો છંદ', નવાંગ પૂજનના ૧૦ દુહા, વીર-પૂજા, અષ્ટપ્રકારી અને નંદીશ્વરદીપની પૂજા, ધ્યાનગીતા આદિ અનેક રૂપસાગર [ઈ. ૧૬૯૫ સુધીમાં : જૈન સાધુ. તિલકસાગરના શિષ્ય. લધુકૃતિઓ આ કવિએ રચી છે. આમાંથી મોટા ભાગની મુદ્રિત છે. ૭ કડીના ‘નેમિજિન-ગીત’ (લે.ઇ.૧૬૫)ના કર્તા. આ કવિના ગદ્યગ્રંથો આ મુજબ છે : દેવેન્દ્રસૂરિકૃત પ્રાકૃતસ્તોત્ર સંદર્ભ : મુપુન્હસૂચી. [.સો. પરનું ‘સમવરણ-સ્તવન પ્રકરણ-સ્તબક’, જ્યતિલકસૂરિકૃત ‘સમ્યકત્વ સંભવ/સુલતા-ચરિત્ર પરના ૨૬૮૦ ગ્રંથાગનો બાલાવબોધ રૂપસીભાઈ ઈિ. ૧૮૨૧ આસપાસ]: સ્વામિનારાયણ સંપ્રદાયના (ર.ઈ. ૧૮૪૪) તથા જિનહર્ષકૃત વિચારામૃત સંગ્રહ પરનો બાલાવ- કવિ. ૫૯ કડીની ‘વિચારવિલાસ (મુ.) કૃતિના કર્તા. બોધ (ર.ઈ. ૧૮૩૭/સં. ૧૮૯૭, શ્રાવણ સુદ ૫, બુધવાર). ઈ. ૧૮૨૧માં કવિને સહજાનંદ સ્વામીનો સમાગમ થયો એવો ૧૦ કડીની ‘અરણિકમુનિની સઝાયર(મુ), હિંદીમાં રચાયેલી ૯ ઉલ્લેખ કૃતિમાં મળે છે તે પરથી કવિ તે સમય દરમ્યાન થયા હોવાની કડીની ‘કેસરિયાજીની લાવણી' (ર.ઈ. ૧૮૦૩), ‘મહાવીર સત્તાવીશ- સંભાવના છે. ભવ-સ્તવન તથા ૬ કડીની “રાજપિપ્રસન્નચંદ્ર-સઝાય” (મુ) – કૃતિ : ૧. કીર્તન મુકતાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુ ૩૭૦ : ગુજરાતી સાહિત્યકોશ રૂપવિજય-૨ : રૂપસીભાઈ Jain Education Intemational For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ પામની સંસ્થા, ઈ. ૧૯૭૮; ૨. છંદ-રત્નાવલિ, પ્ર, વિહારીલાલજી ‘ગોકુળનાથજીનો વિવાહ-ખેલ', ૨ ગુજરાતી અષ્ટપદીની રચના મહારાજ, સં. ૧૯૪૧. [કી.જો.] કરી છે. ૧૩૪ પ્રસંગોના નિત્યચરિત્ર'ની પણ તેમણે રચના કરી હોવાનું કહેવાય છે. રૂપસુંદર [ઈ. ૧૬૨૧માં હયાત]: પૂણિમાગચ્છના જૈન સાધુ. વિમલ- કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લાલુ ભાઈ ચંદ્રની પરંપરામાં લક્ષ્મીચંદ્રના શિષ્ય રંગસુંદર(વાચક)ને શિષ્ય. છ. દેસાઈ, ઈ. ૧૯૧૬, ૨. પુષ્ટિપ્રસાદી, ઝ, રાંદ્રવદન મો. શાહ, ૩૨૫ કડીના “દીપશિખ-રાસ' (રઈ.૧૬૨૧)ના કતાં. સં. ૨૦૨૨ (બીજી અ.). સંદર્ભ : મુપુન્હસૂચી. રિસો. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ: ૩. પુગુસાહિત્યકારો. [કી.જો | રૂપસૌભાગ્ય [ ]: જૈન સાધુ, દુહા, ચોપાઇ અને દેશીમાં રચાયેલા ૬ ઢાળને ‘સમવસરણ-સ્તવન (લે. સં. ૧૮મી સદી રૂસ્તમ/રુસ્તમ[ઈ. ૧૭મી સદી ઉત્તરાધી : પારસી કવિ. સુરતના વિદ્વાન અનુ; મુ.)ને કર્તા. દસ્તૂર. પિતા પશુતન ખોરશેદ. નવસારીના દસ્તૂર બરજોર કામદીન કૃતિ : પ્રકરણાદિ વિચાર ગભિત સ્તવન સઝાય સંગ્રહ, પ્ર. રા'. કેકોબાદ સંજાણાના શિષ્ય. ફારસી, પહેલવી જેવી ભાષાઓના સારા માધવજી ડુંગરી, ઈ. ૧૯૩૩. જ્ઞાતા, સંસ્કૃત, વ્રજથી પણ પરિચિત હોવાની શકયતા. તેમનો જન્મ સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. હજૈજ્ઞામૂચિ : ૧. રિસો.] ઈ. ૧૬૧૯માં ને ઈ. ૧૬૩૫માં થયો હવાનું અનુમાન થયું છે. પારસી મોબેદો વચ્ચેના પત્રવ્યવહારમાં મળતા ઉલ્લેખો અને કવિની રૂપહર્ષ [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. રામ વિજયના શિષ્ય. કૃતિઓના રચના સમયને આધારે તેઓ ઈ. ૧૬૫૦થી ઈ. ૧૬૮૦ ૭ કડીના ‘નિરત્નસૂરિગીત(મુ.)ને કર્તા. આ કૃતિ નિરત્નસૂરિ (૭૯) દરમ્યાન હયાત હતા એમ નિશ્ચિતપણે કહી શકાય. કવિને (જ.ઈ. ૧૬૧૪-અવ. ઈ. ૧૬૫૫)ના સમયમાં લખાઈ હોવાથી કવિ પ્રેમાનંદ સાથે પરિચય હતો કે નહીં તે કહેવા માટે કોઈ ચોક્કસ ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધમાં હયાત હશે એમ કહી શકાય. આધાર નથી. કૃતિ : જેકાસંગ્રહ (સં.). અરબી, ફારસી, પહેલવી, સંસ્કૃત ઇત્યાદિના સંસ્કારવાળી પારરૂપાબાઈ [ ]: ૫ કડીના ૧ પદ(મુ.)નાં કર્તા. સીશાઈ ગુજરાતીમાં પારસી ધર્મગ્રંથોમાંથી કથાપ્રસંગો લઈ મધ્ય કાલીન આખ્યાનશૈલી અને છંદોની અસર ઝીલી આખ્યાનપ્રકારની કૃતિ : કાફીસંગ્રહ, પ્ર. ક, જા, સં. ૧૯૪). [કી.જો.. કૃતિઓ રચનાર આ પહેલાં પારસી કવિ છે. કવિનો મુખ્ય ઉદ્દેશ રૂપાંદે: આ નામે ૨ ભજનો(મુ.) મળે છે. બંને ભજનોનાં કર્તા એક એમ તો પારસી ધર્મના સિદ્ધાંતો સામાન્ય પારસીજનો સુધી પહોંજ રૂપાંદે છે કે જુદાં તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. ચાડવાનો હતો, પરંતુ આ કૃતિઓ કવિની કવિત્વશકિતનો પણ ઠીક રાજસ્થાનમાં સંત કવયિત્રી તરીકે જાણીતાં રૂપાંદે જોધપુર ઠીક પરિચય કરાવે છે. એમાં ફિરદોસીન ‘શાહનામાની અંદર રાજ્યમાં આવેલા માલાણીના રાજવી મલિનાથ-માલાજીનું પતની હતાં આવેલી સ્યાવશકથા પર આધારિત ‘સ્યાવશનામું” (ર.ઈ. ૧૬૦ અને સંભવત: કોઈ ધારુ મેઘવાળ અથવા ઉગમશી એમના ગુરુ . ૧૭૩૬, ભાદરવા વદ ૭; મુ.) કવિની સૌથી વિશેષ નોંધપાત્ર હતા એમ મનાય છે એમના જીવન વિશે અનેક દંતકથાઓ પણ પ્રચ- આખ્યાનકૃતિ છે. ઘટનાપ્રચુર અને રસસભર આ કૃતિ સંયડન, લિત છે. રાજસ્થાનમાં એમને નામે ભજનો મળે છે, જે બધાં એક ભાવનું આલેખન કે અલંકારોના વૈચિયમાં કવિની મૌલિક પ્રતિભા જ રૂપાંદેએ રચ્યાં હોય એવી શક્યતા રાજસ્થાની વિદ્વાનોને ઓછી નો પરિચય કરાવે છે. ચોપાઈબદ્ધ ‘અદ્ઘવિરાફ-નામું-(ર.ઈ. ૧૬૭૨) લાગે છે. ગુરાતી માં મળતા ૧ ભજનમાં રાજસ્થાની ભાષાની છાંટ એદોવિરોફની કથા દ્વારા નર્કની યાતનઓથી બચવા મનુષ્ય કેવાં પાપછે અને માલા રાવળ અને રૂપાંદે વચ્ચેના સંવાદ રૂપે વીરાગ્યબોધ કમીથી બચવું અને કયાં પુણ્યકાર્યો કરવા જોઈએ એનો બોધ આપ અપાયો છે. બીજા ભજનની અંતિમ પંકિતમાં ‘ઉમરસીની ચેલી સતી છે. જરથોસ્તના જીવનના ચમત્કારયુકત પ્રસંગો પર આધારિત ચોપાઈરૂપાંદે બોલ્યાં રે જી’ એવો સંદર્ભ મળે છે, યાને માપા શુદ્ધ બદ્ધ ‘જરથોસ્તનામું -(ર.ઈ. ૧૬૭૪ દર્દી ને ૧૦૪૪, ગુજરાતી છે. ફવદન માસ, ખુૌંદ રોજ* મુ.)ના ઉપદેશમાં કેટલાક વિષયોમાં કૃતિ : ભજનસાગર : ૨ ભારતીય ધર્મપરંપરાનો પ્રભાવ જોઈ શકાય છે. સાત મશાદનું સંદર્ભ : ૧. અંદર ઊગે ચાલવું., . પુષ્કર ચંદરવાકર, ઈ. કાવ્ય-(મુ.)માં પૃથ્વીનું સંચાલન કરતી ૭ દિવ્યશકિતઓ શું કાર્ય કરે ૧૯૬૪; ૨. સોરઠી સ્ત્રી સંતો, કાલિદાસ મહારાજ, ઈ. ૧૯૫૮; ૩. છે અને તેમને પ્રસન્ન કરવા કેવા આચાર વિચારનું દરેક પારસીએ હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, હિરાલાલ માહેશ્વરી, ઈ.૧૯૮૦. પાલન કરવું એનો બોધ છે. સંજાણા-ભગરીઆના આંતરકલહનું કાવ્ય - (મુ.) કવિના સમયમાં પારસી મોબેદો વચ્ચે થયેલી ખૂના(અં.). મરકીની ઐતિહાસિક ઘટના કાવ્યવિષય બની હોવાને લીધે વિશિષ્ટ રૂપાંબાઈ (સં ૧૮મી સદી] : વૈષ્ણવ સંપ્રદાયનાં ભકત કવયિત્રી, મહત્ત્વ ધારણ કરે છે. વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથજીનાં શિષ્યા. પ્રાંતિ નાં વતની. એમને નામે “અસ્પદીઆરનામેહ' કૃતિ મળે છે, પણ તેનું કત્વ તેમણે વિવાહ ઉત્સવનાં પદ અને શોભન(મુ.), કેટલાંક ધોળ (૫ મુ.), સંદિગ્ધ છે. રૂપસુંદર : રૂસ્તમ/૨સ્તમ ગુજરાતી સાહિત્યકોશ : ૩૦૧ For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : ૧. સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા : ૨, પેરીન દારા ડ્રાઇવર, ૧૯૭૯ (સં.); ૨. મોબેદ રુસ્તમ પેશુતન હમબારનું ગોસ્તનામું, સં. બહેશમોર એક્સેસરીઆ, --- ૩. સ્થાવાનામું, સં. નેહમુસ ી, કલેરીઆ, ઈ. ૧૮૭૩, સદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨. [ર.] વંચિંગ' : નાગેન્દૂકના હરિમંદ્રસૂરિના શ્ચિ વિસેન સૂકૃિત જ કડવક ને ૪૦ કડીનો મુખ્યત્વે દુહા-સોરઠાની દેશીઓમાં રચાયેલો આ રાસ(મુ.) રેવંતગિરિ ગિરનારઉર્જામંત પર્વતની તળેટી અને પર્વત પર બંધાયેલાં મંદિરો અને ત્યાં ઊભી કરવામાં આવેલી સગવડો વિશેની માહિતી આપે છે, અને ઇતિહાસદૃષ્ટિએ મહત્ત્વનો કે. કાવ્યના કવિ વાતે પોળના ગુરુ હતા અને તેણે વરનુ પાળ-તેજપાળ સાથે ગિરનારની યાત્રા ઈ.૧૨૩૨માં કરેલી તેનો લેખ ગિરનાર પર મળે છે. એટલે કાવ્યની રચના પણ એ અરસામાં ગઈ હોવાનું અનુમાન થયું છે. સત્યનો અપભ્રંશની અસરવાળી જૂની ગુજરાતી ભાષા પણ આ અનુમાનને ટેકો આપે છે. મુળના પહેલાં કડવકમાં વસ્તુપાળ-તેજપાળ ગિરનારની તળેટીમાં તેજલપુર વસાવે છે એની માહિતી છે. બીજા કડવકમાં કુમારપાળના દંડક આંબડે ગિરનાર ચડવા માટે બંધાવે. પશિને વચ્ચે મુકાવેલી પરબો, સિદ્ધરાજના દંડક સાજને ગિરનાર પરના નેમિભુવનનો કરાવેલો ઉદ્ધાર તથા ભાવડશાહે કરાવેલા સોનાના અમલસારની વીગત છે. ત્રીજા કડવકમાં કાશ્મીરથી સંઘ લઈને આવેલા અજિત અને રત્ન નામના બે ભાઈઓએ કરેલી નેમિપ્રતિમાની સ્થાપના, વસ્તુપાળે કરાવેલા ઋષભેશ્વરના મંદિર, તેજપાળે બંધાવેલા ક્યાણકયના મંદિરની તથા દેપાળ મંત્રીએ કરેગા ઈંદ્રમંડપના ઉદ્ધારની વાત છે. ચોથા કડવકમાં ગિરનાર પરનાં વિવિધ ધર્મસ્થાનોની નીગત આપી છે. ઐતિહાસિક વીંગન આપ્યા પછી પણ કવિનું લક્ષ તો ગિરનારનાં તીર્થધામોનો મહિમા કરવાનું છે એ કાવ્યમાં આવતા ઉલ્લેખો પરથી સમજી શકાય છે. કાવ્યત્વની દૃષ્ટિએ જો કે આ કાવ્ય વિશેષ મહત્ત્વનું ન લાગે, તો પણ એમાંન કર્ણપાસ તૈયત્વોષક છે તથા ગિરનારની વનરાજીનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે. [ાત્રિ,] સંદર્ભ : યાદી. રેવા ભારથી | ભજનો (૩ મુ.)ની મના કરી છે. “નમનો કોકો” : અર્શકો એટલે સ્તુતિકાવ્ય. સ્તુતિ કોઈના શૌર્યની હોય એ કારણે એને ‘પવાડા’ નામ પણ મળ્યું છે. ‘અભરામ કુલીનો સોકો” અને “રૂસ્તમનો પાડો' નામથી પણ ઓળખાવાયેલી શામળની આ ૧૮૦ કડીની રચના (ર. ઈ. ૧૭૨૫; મુ.)નો વિષય સુજાત-રેવાશંકર : આ નામે ‘જન્મોતરી જોવાના દાહા' મળે છે પણ તે કયા રેવાશંકરના છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ગૃહાયાદી. ખાન, રૂસ્તમ અને અભરાંમ કુલી એ ત્રણ ભાઈઓની વીરતાનો છે. રાજકીય અરાજકતા જેવી ગુજરાતની સ્થિતિનો ખ્યાલ આપતા આ ઐતિહાસિક કથાકાવ્યમાંનું યુદ્ધવર્ણન ધ્યાન ખેંચે એવું કહેવાય. ‘સાંભળી વાર્તો’ પોતે આ ‘સોકો બાંધો. હેવાનું ‘સમય બ્રાહ્મણ શીઘોડ જાત્ય' કહે છે. [અરા. [કી. ..] ]: મનહરના શિષ્ય. કવિએ કૃતિ છે, ભાલા, ૨. દુબ ભજનમાં પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ. ૧૯૫૮; ૩. પરમાનંદ પ્રકાશ પદમાલા, સં. ર૮નીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (૩જી આ.); . ૪. સ્વાધ્યાય ત્રૈમાસિક, મે ૧૯૬૫-‘નેત્રમાલા’, કેશવરામ કા. શાસ્ત્રી, [કી.જો.] [ચશે.] : વાશંકર-૧ (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ, ૧૯મી છી પૂર્વિધ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વડનગરા નાગર બ્રાહ્મણ ગૃહસ્થ. જૂના ગઢના ગોસ્વામી ગોવર્ધનેશના શિષ્ય. ત્રિકમદાસ ભવાનીશંકર વ્યાસના સાતમા પુત્ર. નરસિંહ મહેતાના કાકા પર્વતથી વંશાનુક્રમે બારમા પુરુષ હોવાનું મનાય છે. તેમની હયાતીનો સમય ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી' ઈ. ૧૭૮૪થી ઈ. ૧૮૫૩ નોંધે છે અને ‘સચિત્ર સાક્ષરમાળા' તેમનું અવસાન ઈ. ૧૮૩૭ના અરસામાં થયું હોવાનું દર્શાવે છે. કવિ સરસી, અરબી, વ્રજ, ગુજરાતી તેમ જ મરદીમાં પ્રવીણ હતા તવા કાવ્યપિંગળના પણ જાણકાર હતા, તેઓ રણછોડજી દીવાનન પ્રતિસ્પર્ધી હોવાનું પણ નોંધાયું છે. તેઓએ ‘કૃષ્ણલીલા’ (નમાં અંતર્ગત 'ભાષાની ૧૭ કડી મ ચંદ્રાવળામાં રચાયેલી 'શ્રીકૃષ્ણ જન્મ-ચરિત્ર' (તેમાં અંતર્ગત નગ દમનલીલા', ‘દ્રારકાવર્ણન ગ્રીવા' મુ ), ‘કારગીલા’, ચંદ્રાવળામાં રચા યેલું ‘ત્રિકમદાસનું ચરિત્ર’(મુ.), ‘દશમસ્કંધ’, ‘દશમસાર’, ‘વલ્લભકુળ', તડાંના દુઃ, જ્ઞાતિને લગતાં પ્રો, 'ચૌલા', 'મદ્રેજી«/ કાવ્ય'(મુ.) તથા અન્ય પદોની રચના કરી છે. કૃતિ છે. દોહન : ૧ ૨. ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર સં. નટવરલાલ ઈ. દેસાઈ અને નયનસુખરાય વિ. મમુદાર, ઈ. ૧૯૩૦ (+સ, ૩, બૃ દોહન : ૧. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ, બ્રેટુભાઈ ર. નાયક, ઈ. ૧૯૫૩; ૩. માભો; જ ગુસમય; ૫. ગુસાવો; છુ. પુગુાહિત્યકારો; ૭ પ્રતિી . સામા યાદ [ચ.શે.] લક્ષ્મણ : જુઓ લખમણ લક્ષ્મણ-૧ [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ-ઇ. ૧૬મી સદી પૂર્વાર્ધ] : શ્રાવક વિષે, ૪૨ કડીના 'નેમિનાથ-તળન’(૨.૭ ૧૪૬૩/સં. ૧૫૧૯ કાન), ગાઢ અને ગોધમાં હા કડીના “મવીરચરિત ૧૪૬૫ સે. ૧૫૨૧, 'યુગતિ વિચાર ઈ ૧૪૬૫), રૂસ્તમનો સલોકો' : લક્ષ્મણ-૧ રવા(બ્રહ્મ) ઈ. ૧૬૭૭ સુધીમાં] તેમણે ગુજરાતી તથા હિન્દી(સિતબાધિતા-ચોપાઈ સ્તવન (ઈ ભાષામાં પદો હવે.ઈ. ૧૬૭૭)ની રચના કરી છે. ફાગણ વદ ૩, સોમવાર, મુ.), ૩૭૨ : ગુજરાતી સાહિત્યકોશ For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ ‘સિદ્ધાંતસાર-પ્રવચનસાર-રાસ' (૨ ઈ. ૧૪૬૫), ૨૫ કડીના “ચતુર્વિ- પ્યાલા” તરીકે જાણીતું ૧ પદ લખીરામ અને લક્ષમીસાહેબ બંનેને શતિજિનનમસ્કાર/ચોવીસ તીર્થંકર-નમસ્કાર ( ઈ. ૧૫૧૨), ૧૦ નામે થોડા પાઠાંતર સાથે મુદ્રિત રૂપે મળે છે. લખીરામ પોતાનું વતન કડીના ‘શાંતિનાથ-સ્તવન' તથા ૮૨ કડીના “શાલિભદ્ર-વિવાહલુ’ના છોડી ચિત્રોડા ત્રિકમસાહેબ પાસે જઈ પાછળથી વસ્યા હોય એમ કર્તા. બની શકે. કૃતિ ૧. નયુકવિઓ;] ૨. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ ૧૯૪૦- ‘પ્યાલા તો લખીરામ'ના એ રીતે જાણીતી થયેલી આ કવિની ‘શ્રી વીરચરિતમ્” સં. વિજયતીન્દ્રસૂરિજી. ભજનરચનાઓ (મુ)માં અધ્યાત્મની મસ્તી અને સદ્ગુરુનો મહિમા સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ, ૨. પ્રાકારૂપરંપરા, ૩. પાંગુહસ્ત- વ્યકત થયાં છે. લક્ષ્મીસાહેબને નામે ગુરુમહિમાનાં ને અધ્યાત્મપ્રેમનાં લેખો; ૧૪. જૈમૂકવિઓ : ૧, ૩(૧); ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટ- બીજાં ૪ ભજન (મુ.) મળે છે. લૉગભાવિ; ૭. મુપુગૃહસૂચી, ૮. હજૈજ્ઞાસૂચિ : ૧ [કી.જો.] કૃતિ : ૧. આજ્ઞાભજન : ૧ અને ૨; ૨. આપણી લોકસંસ્કૃતિ, જ્યમલ્લ પરમાર, ઈ. ૧૯૫૭ (સં); ૩. સૌરાષ્ટ્રના હરિજન ભકતલક્ષ્મણ-૨ [ઈ. ૧૭૦૨માં હયાત] : મલધારગચ્છના જૈન સાધુ. કવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ. ૧૯૮૭ (સં), ૪. હરિજન લોકવાચક ભગવંતવિલાસના શિષ્ય. ‘છ આરાની ચોપાઈ' (ર.ઈ.૧૭૦૨ કવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ. ૧૯૭૦ (સં). સં. ૧૭૫૮, ફાગણ સુદ ૧૩, બુધવાર)ના કર્તા. કી.જો] સંદર્ભ : ૧. જેસાઇતિહાસ; [] ૨. જૈમૂકવિઓ : ૨. [કી.જો] લક્ષમીકલ્લોલ: આ નામે ૨૨/૨૪ કડીની ‘ઉપશમ-સઝાય’ (લે. સં. લક્ષ્મણદાસ: આ નામે ૫ કડીનું ૧ ભજન(મુ) તથા ૫-૫ કડીનાં ૧૮મી સદી અનુ), ‘ચૌદબોલનામ-સઝાય’ (લે. ઈ. ૧૭૧૦), ૧૬ કૃષ્ણભકિતનાં ૩ પદ(મુ) મળે છે. તેમના કર્તા કયા લક્ષ્મણદાસ છે કડીનો “જ્ઞાનબોધ-છંદ/સારબોલની સઝાય” (મ), ૨૩ કડીની ‘ધનાતે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. સઝાય', ૨૮/૨૯ કડીનો પાર્શ્વનાથ-છંદ' (લે. સં. ૧૭મી સદી કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા ધામેલિયા, અનુ), ૧૬ કડીની વ્યવહાર-ચોપાઈ', ૪ કડીની ‘શાંતિજિન-સ્તુતિ ઈ. ૧૯૫૮; ૨. બૂકાદોહન: ૭. (લે. ઈ.૧૬૩૮) અને ૧૫ કડીની “શિખામણ-સઝાયર(મુ) મળે છે. સંદર્ભ: ગૂહાયાદી. શિ.ત્રિ] તેમના કર્તા કયા લક્ષ્મીકલ્લોલ છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. - કૃતિ : ૧. જેન કાવ્યપ્રવેશ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ. ૧૯૧૨; લમણદાસ-૧ [ઈ. ૧૯મી સદી પૂર્વાધી: નડિયાદના વતની. સંત ૨. જૈસસંગ્રહ (જ); ૩. પ્રાછંદસંગ્રહ; ૪. પ્રાસ્તસંગ્રહ; ૫. રામ મહારાજ (અવ. ઈ. ૧૮૩૧)ના પટ્ટશિષ્ય. તેમની પાસેથી ? લોંપ્રપ્રકરણ; ૬. સઝાયમાલા : ૧ (શ્રા); ૭. સસન્મિત્ર(ઝ). આરતીઓ (૨ મુ.), ગુરુમહિમાનાં પદ (૮ મુ.), ૬ કડીનો ત્રિભંગી સંદર્ભ: ૧. ગુજૂકહકીકત; ૨. જૈસાઇતિહાસ ] ૩. જૈમૂછંદ (મુ)–એ કૃતિઓ મળે છે. - કવિઓ: ૩(૧); ૪. મુપુગૃહસૂચી; ૫. લહસૂચી; ૬. હેજજ્ઞાસૂચિ: ૧. કૃતિ : પદસંગ્રહ, પ્ર. શ્રી સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, સં. કા.શા] ૨૦૩૩ (ચોથી આ). સંદર્ભ : ૧. અસપરંપરા; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકૃતિઓ. લક્ષમીકીતિ : આ નામે રાજસ્થાની-ગુજરાતીમાં ‘મંગલકલશ-ચોપાઈ રિ.સો.] લ. ઈ. ૧૮૧૦) એ કૃતિ મળે છે તેના કર્તા લક્ષ્મીકીતિ–૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. લક્ષમણરામ: જુઓ લક્ષ્મીરામ–૧. સંદર્ભ : રાહસૂચી : ૧. [કા.શા.] લક્ષ્મણશિષ્ય[. ]: જૈન. ‘શત્રુંજ્યોદ્ધાર- લક્ષ્મીકીતિ-૧ ]: ખરતરગચ્છના જૈન સાધુ. સ્તવનના કર્તા. નવકારમંત્રનું અહર્નિશ ધ્યાન પાપમય જીવનને કેવું નિર્મળ બનાવે સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] છે તેનું વિવિધ દૃષ્ટાંતો આપી નિરૂપણ કરતી અને એ મંત્રનો મહિમા દર્શાવતી ૧૬ કડીની ‘નવકારફલ-ગીત (મુ.)ના કર્તા. લામી(સાહેબ)/લખીરામ અિવ. ઈ. ૧૭૮૯/સં. ૧૮૪૫, કારતક સુદ કતિ : નસ્વાધ્યાય : ૩(સં). [કા.શા] ૮, શુક્રવાર] : રવિભાણ સંપ્રદાયના સૌરાષ્ટ્રની હરિજને સંતકવિ. તેઓ ત્રિકમસાહેબ (અવ. ઈ ૧૮૦૨)ના શિષ્ય હતા અને તેમના લક્ષમીકુશલ [ઈ. ૧૬૩૮માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. સોમઅવસાન પછી કચ્છની ચિત્રોડાની ગાદીના વારસદાર બન્યા હતા. વિમલસૂરિની પરંપરામાં જિનકુશલના શિષ્ય. ૬૩ કડીની “વૈદ્યકપહેલાં તેઓ ભૈરવના ઉપાસક હતા અને તેની સાધનાના ચમત્કારથી સારરત્નપ્રકાશ (ર.ઈ. ૧૬૩૮/સં. ૧૬૯૪, ફાગણ સુદ ૧૩ના કર્તા. ત્રિકમસાહેબને પજવવાનો પણ પ્રયાસ કરેલો. ભાવનગર પાસે ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી'એ “વેદસાર” નામથી આ કતિ આવેલા ઇંગોરાળા ગામમાં ૧ મેઘવાળ સંત લખીરામ લક્ષ્મીસાહેબ) નોંધી છે. થયા હોવાનું નોંધાયું છે. આ લખીરામ અને લક્ષ્મીસાહેબ એક 'જૈન હાન્ડશિપ્ટેન ડેર પ્રોસેશન સ્ટાટલિપ્લિઑથેકમાં દ્વારકા હોવાની સંભાવના છે, કારણ કે ગુરુમહિમા ને અધ્યાત્મબોધનું નગરી’ નામની ૧૨ કડીની નેમિનાથવિષયક ગહૂલી લક્ષ્મીકુશલને નામે લક્ષ્મણ–૨ : લક્ષ્મીકુશલ ગુજરાતી સાહિત્યકોશ : ૩૦૩ For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ નોંધાયેલી મળે છે, પરંતુ એના અંતમાં આવતી ‘લક્ષ્મીકુશલ શિવ- પટેલ, ઈ.૧૯૭૫;]૬, ફાત્રિમાસિક, નવે. ૧૯૭૭-મધ્યકાલીન પદ લહે, વિનય સફલ ફલી આશા હો’ એવી પંક્તિ મળે છે તેના ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી; ૭. એજન, પરથી આ કૃતિ લક્ષ્મીકુશલશિષ્ય વિનયની હોવાની સંભાવના છે. નવે. ૧૯૮૩–‘લમીદાસકૃત દશમસ્કંધ', કુમુદ પરીખ; ૧૮. અલિ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; []૨. આલિસ્ટઑઇ : ૨, ૩. ગૃહો- સ્ટઑઇ : ૨, ૯. ગૂહાયાદી; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧, ફૉહનામાયાદી; ૪. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા. [કા.શા.] વલિ. [ર.સી.] લક્ષ્મીચંદ/લક્ષ્મીચંદ્રાપંડિત) [ ]: ૧૩ કડીની કલ્યાણ- લક્ષ્મીધર [ઈ. ૧૪૫૧માં હયાત]: પારસી, પિતાનામ બહેરામ. એમણે સાગરસૂરિભાસ’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. ઈ. ૧૪૫૧માં પારસીઓના મહત્ત્વપૂર્ણ આચારગ્રંથ “અવિરાફસંદર્ભ : ૧, લીંહસૂચી, ૨, હજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.] નામા’નો ગુજરાતી અનુવાદ કર્યો હતો. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુલિટરેચર, ૩. પારસી લક્ષમીતિલક ઈ. ૧૩મી સદી મધ્યભાગ : ખરતરગચ્છના જૈન સાધુ. સાહિત્યનો ઇતિહાસ, નોશાકરી પીલાં, ઈ. ૧૯૪૯, રિ.૨.દ.] જિનેશ્વરસૂરિના શિષ્ય. વિદ્યાગુરુ જિનરત્નસૂરિ. ઈ.૧૨૩૨માં દીક્ષા. અપભ્રંશપ્રધાન ગુજરાતીની ૬૦ કડીના ‘શાંતિનાથદેવ-રાસના લક્ષ્મીપ્રભ[ઈ.૧૭મી સદીનો પૂર્વાધી: જૈન સાધુ. અમરમાણિક્યની કર્તા. તેમણે ‘પ્રત્યેકબુદ્ધ-ચરિત્ર' (ર.ઈ. ૧૨૫૫) અને ‘શ્રાવકધર્મ પરંપરામાં કનકસોમના શિષ્ય. ૮૭ કડીની ‘ધર્મ-ગીત’ (ર.ઈ. બૃહદ-વૃત્તિ' (૨ ઈ. ૧૨૬૧) એ સંસ્કૃત ગ્રંથોની પણ રચના ૧૬૦૮ સં. ૧૬૬૪, અસાડ સુદ–), ૫૨૧ કડીની ‘અમરદત્તામિત્રીકરી છે. નંદ-ચોપાઈ” (૨. ઈ. ૧૬૨૦? ), પુણ્યસાર-ચોપાઈ’ અને ‘મૃગાપુત્રકૃતિ : પ્રાગકાસંચય (સં). સંધિ'ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈમગૂકરચના: ૧. [કા.શા.] સંદર્ભ : ૧, ગુ.સારસ્વતો;] ૨. જૈનૂકવિઓ : ૩(૧); ૩. ડિકૅટ લૉગભાવિ; ૪. મુપુગૃહસૂચી. [કા.શા.] લક્ષ્મીદાસ [ઈ ૧૬મી સદી ઉત્તરાર્ધ–ઈ. ૧૭મી સદી પૂર્વાધ]: આખ્યાનકાર. મહેમદાવાદના વાલ્મીક બ્રાહ્મણ પિતાનું નામ ખોખા. લક્ષ્મી ભદ્ર(ગણિ) [ઈ. ૧૫મી સદી પૂર્વાર્ધ) : જૈન સાધુ. મુનિસુંદર ૯ કડવાં અને ૧૯૦ કડીનું તથા ૭ વિવિધ રોગોના નિર્દેશવાળું સૂરિના શિષ્ય. વ્યાકરણશાસ્ત્રના પ્રખર વિદ્વાન. ૧૦ કડીની ‘શ્રી મુનિ ‘ગજેન્દ્રમ’ (રઈ. ૧૫૮૩/સં. ૧૬૩૯, જેઠ સુદ ૭, ગુરવાર), સુંદરસૂરિ-વિજ્ઞપ્તિ' (ર.ઈ. ૧૪૪૨; મુ.)ના કર્તા. ૪૫ કડવાંનું “ચંદ્રહાસાખ્યાન' (૨ ઈ. ૧૫૯૧/સં. ૧૬૪૭, શ્રાવણ આ ઉપરાંત, ગુરુએ રચેલી ‘મિત્રચતુષ્ક-કથા’નું ઈ ૧૪૨૮માં સુદ ૭, મંગળવાર), ‘લક્ષ્મણાહરણ” (ર.ઈ. ૧૬૦૪) અને ભાગવતના અને રત્નશેખરસૂરિકૃત ‘શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ અર્થદીપિકા'નું દશમસ્કંધનો ૧૯૫ કડવાંમાં મૂલાનુસારી સંક્ષેપ આપતું પણ રસપ્રદ ઈ. ૧૪૪૦માં એમણે શોધન કર્યું હતું. કથાશૈલીવાળું દશમસ્કંધ' (ર.ઈ. ૧૬૧૮, અંશત: મુ)-એ લક્ષ્મીદાસ- કૃતિ : ઐસમલા : ૧. ની પ્રૌઢ આખ્યાનશૈલીનો પરિચય આપતી કૃતિઓ છે. કવિએ સંદર્ભ: ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજ્ય આખું ભાગવત તેમ જ મહાભારત પણ ગુજરાતીમાં ઉતાર્યા હોવાનું અને અન્ય, ઈ. ૧૯૬૪; ૨. જેસાઇતિહાસ. [કા.શા.] નોંધાયું છે. કર્ણપર્વ’ નામની, એક સ્થળે ‘લખ્યમીદાસ” નામછાપ દર્શાવતી, અપૂર્ણ કૃતિ મહાભારતનો જ એક અંશ હોવાની સંભાવના લોમભૂતિ-11 ]: જૈન સાધુ. સલહર્ષસૂરિના છે. ( શિષ્ય. ૭૦/૮૪ કડીનું ‘શાંતિજિન સ્તવન (ભવસ્થિતિ વિચારગર્ભિત આ ઉપરાંત ‘જ્ઞાનબોધ (ર.ઈ. ૧૬૧૨), રામભક્તિનું ૧૦ કડીનું કુમારગિરિ મંડન)/શાંતિનાથ-તવન’ (લે. સં. ૧૭મી સદી અનુ.) ઉપદેશાત્મક પદ(મુ) તથા વિવિધ રોગના નિર્દેશવાળાં અન્ય પદો તથા ૭૯ કડીનું કાયસ્થિતિ-સ્તવન (લે. સં ૧૮મી સદી અ.)ના (થોડાંક મુ.) પણ એમણે રચ્યાં છે. કેટલાંક પદોની ભાષા વ્રજની કતા.. અસરવાળી છે. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. મુપુન્હસૂચી કિા.શા.] આ સિવાય માલિની વૃત્તની ૨૬ કડીઓમાં ભકિતબોધ ને જ્ઞાન લક્ષમીમૂતિ–૨/લક્ષમીભૂતશિષ્ય [ ]: આ બંને નામે ૪૭ બોધ આપનું ‘અમૃતપચીસી-રસ (મુ.) અને ભુજંગીની દેશીમાં કડીની ‘સનકુમાર-ચોપાઈ/સનકુમાર ચક્રવતિ-સઝાય’ (લે સં. ૧૯મી લખાયેલું ૩૨/૩૬ કડીનું ‘રામસ્તુતિરક્ષા (મુ.) પણ આ જ લક્ષ્મી સદી) મળે છે. દાસની કૃતિઓ હોવાની સંભાવના છે. સંદર્ભ : હેજેજ્ઞાસૂચિ: ૧. કૃતિ : ૧. અપ્રગટ ગુજરાતી પુસ્તક, સપ્ટે.થી નવે. ઈ. ૧૮૮૫ (ફેક્સ); ૨. કવિચરિત: ૧-૨ (સં.); ૩. નકાદોહન, ૪. ખૂકાદોહન: લક્ષ્મીરત્ન: આ નામે ૧૮ કડીની ગૌતમ ગુરુ પાસે ઇમામુનિએ ૬; [] ૫. ભારતીય વિદ્યા, વર્ષ-૧, અંક ૪ (+સં), કરેલા ચારિત્રગ્રહણ પ્રસંગને સંપમાં નિરૂપતી “અઇમત્તામુનિની સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; સઝાયર(મુ.), ૧૦ કડીની બાવીસ પ્રકારની અભક્ષ્ય વાનગીઓન ૪. પ્રાકૃતિઓ; ૫. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ૨. ત્યજવાનો બોધ કરતી ‘અભક્ષ્ય અનંતકાયની સઝાય/અભક્ષ્ય-સઝાય ૩૭૪ : ગુજરાતી સાહિત્યકોશ લક્ષ્મીચંદ/લક્ષ્મીચંદ્રાપંડિત) : લશ્મીરત્ન For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ (૧) ૬ કડીની કડી પ્રચંદ્ર ષિની સામ), ૬ કડીનો ‘ગફૂલી’ (લે. સં. ૧૯મી સદી અનુ.) અને ૧૦ કડીની ‘નવતત્ત્વના ૩૬ બોર્ડની સઝાય” (શે. સે. ૧૯મી સદી અનુ.) કૃતિઓ મળે છે પણ તે કયા લક્ષ્મીરત્નની છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. કૃતિ છે. ચૈહ : ૩ ૨ પ્રાસંગ્રહ ૩ જૈનમાકા : ૨ ૩. (રા) : ૩૬ ૪ જૈાસંગ્રહ(ન); ૫. પ્રાસસંગ્રહ : ૧; ૬. મોસસંગ્રહ; ૭ સાયન!લો : ૧ (શ્રા); ૮. સઝાયમાળા(પં); ૯. સસન્મિત્ર(ઝ). ] સંદર્ભ : ૧. ગુજૂબાડોહત; ૨. ગુસાઇતિહાસ : ૨ ૩ | ગુવારનો ગરબો મુ તથા અન્ય માતાજીના ગરબાના કર્યાં. લક્ષ્મીરામ-૧ મણરામઇ.૧૮૫૭ સુધીમાં] ૮ દર્દીના મધ્યકાળીના વિઓ : ૧, ૩(૧); ૪ મુપુયૂહરચી; ૫ હેન્નસૂચિ : ૧ [ ] કૃતિ : ૧. નવરાત્રિમાં ગાવાનો ગરબાસંગ્રહ : ૧; પ્ર અમરચંદ ભોવાન, ઈ. ૧૮૭૬; ૨. સત્સંદેશ શિકતઅંક સંદર્ભ : ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ. પંડયા, ઈ. ૧૯૧૮; ] ૨. ગુયાદી. [L[] સમીરામ-૨ | ] : સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢડાવાળા, અવર્ક શાસ્ત્રી. 'કીગિતામણિ'ના કાં સંદર્ભ : ૧. લિંગના સંતો,- ૨. સુવિદ્યા," [.ત્રિ.] બીચિશિષ્ય | ]: જૈન સાધુ. ૧૫ કડીની ‘ધનાઅણગાર રાય' (લેસ, ૧૮મી સદીના કર્યા. સંદર્ભ : હોતાસૂચિ : ૧ લક્ષ્મીરત્ન–૧ ઈ. ૧૫૮૦માં હયાત]: જૈન સાધુ. ‘આઠકર્મરાસચોપાઈ” (...૧૫સ. ૧૬૩૬, આસો સુદ ૫ના ક સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.] મીરા--૨ ઈ. ૧૯૮૪માં હવા: જૈન અ]. હીરાના ડિવિ. ૬ ચા ને ૧૩૫૧૪ કડીની ચોપાઈની, દુષ્ણના વર્ષમાં રફાળાના વતની ખેમ દેદરાણી એ ૧ વર્ષનું અન્નદાન કરી પોતાની દુધીયતો અને ઉદારતા દાખવીને ચાંપાનેરના નગરમાં ચાંપશી મહત્વનું બિરુદ અક્ષત રાખી તેમ જ નગરશેઠના પ્રશસ્તિમા ભાગની ટંક ‘ળવી મહમદ બેગડાને કેવા રાજી કરેલો એનું કથાનક રજૂ કરતી ‘તેમાં વિધાનો. રાસ’ (ઈ. ૧૯૮૪સ, ૧૭૪૧, માગશર સુદ ૧૫ મુ) કૃતિ હતાં. મીરત્ન-૪ | ]: જૈન સાધુ વિમાન શા. કડીની, ચોવીસે તીર્થંકરોના વનોનો નિર્દેશ કરતી, ૯ ચોવીસ જિન જીન-ચૈત્યવંદનાના તા. કૃતિ : ૧ ચે ાસગ્રહ : ૩; ૨. સંદર્ભ : પ્રકાશ ૩ સન્મિત્રા), [કા.શા.] સૂચિ : ૧ કૃતિની અંતિમ પ્રકિતઓ પરથી એના કર્તા ગમીરત્ન હોય એવો અર્થ પણ લઈ શકાય અને ઘણી જગ્યાએ એ લક્ષ્મીરત્નને નામે નોંધાઈ પણ છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસઅ;િ [] ૪ *ગૂતિઓ : ૧, ૨, ૩(૧) ૫. ૬. હેÎજ્ઞાસૂચિ : ૧. પ્રોસ્ટા [કા.શા. કિન : આરસંહ : +l.) સત્ય : છે. યુ. ઇતિહાસ : ૨; ૨ ગુચારવો; ૩ જૈસાઇનિહસ; ૪ ૮ સાહિત્ય; ૫. જૈગૂકવિઓ : ૨. [કા.શા.] મીન-૩ ઈ. ૧૯૬માં પાકના જૈન સાધુ હયાત : પ્રસૂરિની પરંપરાનો મહિમ પ્રસૂરિના શિષ્ય. એમનું અપર ગામમાં ફરો હવનનું ન પણું છે, પરંતુ એ આધારભૂત લાગનું નથી આવો ૧૩ ડી ગ્રુ૫ ગામ’, બે કડીની ‘ગહૂંગી- ભાર, ૩|૩ કડીની 'બાવા બેસુગિીત રાસ', ૭ કડીની ‘મહિમપ્રભસૂરી.સ. વર- પારસ હિંદ રચનાઓ કરવા ઉપરાંત જુદા જુદા તીર્થંકરોનાં સ્તવનો ! રચના કરી છે, તેમાંના ૧ ‘સુમતિનિ-સ્તવન’માં રચનાવર્ષ ઈ. ૧૬૯૯૨ ૧૭૫૫, કારતક સુદ ૭ મળે છે. સંદર્ભ : મુપુગૃહસૂચી. [કા શા ] લક્ષ્મી-નશિલ્પ મીરત્ન | ]: તપગચ્છના જૈન સાધુ. યાણની પરંપરામાં વિમસોમસૂરિ અમીનસૂરિના શિષ્ય ૮૪ ડીના સુપ્રિયકુમાર રાસ, સુરપ્રિયાજ-સજ્જાના હા લક્ષ્મીરત્ન—૧ : લક્ષ્મીવલ્લભરાજ હેમરાજ [કી.જો.] ભીલા. ૧૫૪૭માં હયાત જૈન સાધુ. ભુવનબાનુ વી ચરિત્ર-સ્તબક’ (ર.ઈ. ૧૫૪૭)ના કર્તા. મૂળ કૃતિ પ્રાકૃતમાં છે. સંદર્ભ : મુપુગૃહસૂચી. [કા.શા.] લક્ષ્મીવાલભરાજ હેમરાજ છે. ૧૭મી સદી ઉત્તથી : ખતર ગચ્છના જૈન સાધુ. ક્ષેમકીતિ-લક્ષ્મીકીતની પરંપરામાં સોમહર્ષના વિશ્વ કવિએ શહેર કાપી પણ કૃતિઓ રચી છે. ૬ ખંડ ને ૭૫ ઢાળમાં વિસ્તરેલી મુખ્યત્વે દુહા અને ચોપાઈની દેશીમાં નિબહ વિક્રમાદિત્ય પંચઇડ રચ્યું વિક્રમપાલ પંચદંડ છત્ર-ચોપાઇ વિક્રમ પંચઇડનું પગદંડ અનુદી” (૨..૧૯૭૨ ૧૭૨૮, ફાગણ સુક ૫) કવિતી નોંધપાત્ર કૃતિ છે. દેવદમનીના આદેશથી વિક્રમે પ્રાપ્ત કરેલા પાંચ દંડની કથા એમાં કહેવાઈ છે. કૃતિનો વધ કિકિય છે. વર્ષનો ચિત્ મય બન્યા છે. તો અનેક સ્થળે એ અતિવિસ્તારિત થયાં છે. કવિની આ તથા અન્ય બધી કૃતિઓમાં હિન્દીની અસર વરતાય છે. ૧૨ માળની 'અનહાસ-ચોપાઈ” (૨.ઈ. ૧૬૬૯ સ. ૧૭૨૫, ચૈત્ર સુદ ૧), ૧૭ રાળની, દાનનો મિહમા દર્શાવતી 'અમરકુમારચરિત્ર રામ', ૨૬ ઢાળની 'રાત્રિ જન-ચોપાઈ (ઉં. ૧૬૮૨ ૧૭૩૪, પોષ સુદ ૭), ૬ કડીનો ‘મહાવીર ગૌતમ સ્વામી દ્વંદ', ક કંડીની "ભરતબાહુબલિ-છંદ, ૪૬ કડીનો ત્રિભંગી છંદમાં રચાયેલ, ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ જે દેશમાં જન્મ્યા તે દેશનું આંતરપ્રાસ અને ડાભી, અનુનાસિકનાની ક્રુરતાને કારણે સંસ્કૃત રણકાવાળી કાવ્યબાનીમાં વર્ણન કરતો વર્ણનપ્રધાન ‘દેશાંતરીછ ગોડી પાર્શ્વનાદેશાંતરી-છંદ. (મુ.)વની અન્ય શોખી રચનાઓ છે. For Personal & Private Use Only ગુજરાતી સાહિત્યકોશ : ૩૭૫ www.jainliterary.org Page #405 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કડીના અધ્યાત્મગામમાં તમારે સુમિત ધામ સાથે હોરી ખેલે છે એવા રૂપક દ્વારા અધ્યાત્મમાર્ગ પ્રબોધ્યો છે. કવિએ સ્તવનો અને સઝાર્યા પણ રચ્યાં છે, જેમાં ૧૫ કડીની ‘આશાતના-સઝાય’(મુ.), ૧૮ કડીની ‘નેમિસર-સઝાય’, ૧૩ કડીનું ‘મુહપત્તી-સ્તવન/મુહપત્તી પડિલેહણ વિચારસ્તવન’(મુ.), ૧૨ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વ બૃહત્સ્તવન’, ૪૭ કડીનું ‘કર્મપ્રકૃતિ નિદાન ભિતવન’, પણ કડીનું તેર સ્થાન ગખિત વિનયન ઋષભદેવ-સ્તવન (ત્રયોદશ ક્રિયાસ્થાનક વિચારગભત)', ૩૨ કડીની ‘ચેતન-બત્રીસી’ (૨.ઈ.૧૬૮૩), ‘કુંડલિયા-બાવની’, ‘દુહા-બાવની’, ‘ધર્મપદેશ પર વૃત્તિ’, ‘સવૈયા એકત્રીસા/ચોવીસ જિન-સવૈયા’(મુ.) આદિનો સમાવેશ થાય છે. 'ભાવના-વિલાસ' (ઈ. ૧૧૭૧/૨. ૧૭૨૭, પોષ વદ ૧૦, ૫૮ કડીની 'ચીજા-ભાવની' (ર.ઈ. ૧૬૮૨), 'ઉપદેશ-બત્રીસી'(મુ.) ૧૭૮ કડીની ‘કાલજ્ઞાનપ્રબંધ-વૈધિક' (૨.ઈ. ૧૬૮૫), ૮૨ કડીની 'પતવ-ચોપાઈ' (ઈ. ૧૬૫) વગેરે કવિની હિન્દી કૃતિઓ છે. અને ‘કલ્પદ્રુમકલિકા/કલ્પસૂત્ર-કલ્પદ્રમકલિકા-ટીકા’તથા ‘ઉત્તરાધ્યયન-દીપિક્સ (વૃત્તિ' સ્કૃિત કૃતિઓ છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. અસમંજુષા; ૩, જંગારનો :૧; ૪. પ્રાછંદસંગ્રહ; ૫. પ્રાફાગુસંગ્રહ; ૬. સજઝાયમાલા : ૧ (શ્રા) સંદર્ભ :૧. અજ્ઞાન ગુજરાતી ગદ્યકાર વિરચિત પંચદંડની વાર્તા, સ. સોમાભાઈ પૂ. પારેખ, ઈ. ૧૯૭૪; ૨, ગુજૂહકીકત ૩. ગુસા ઇતિહાસ : ૨; ૪. ગુરાધ્ધ; ય. ગુસારસ્વતો; છે. માઇનિય ૭. ધરાસાહિત્ય ૮. જૈવિઓ : ૨, ૩(૨) ૬. જૈપાટા ૧૦. ડિસોંગ હાવિ ૧૧. મુસૂધી, ૧૨. હની; ૧૩. હે શસૂચિ : ૧ [કા.શા.] લક્ષ્મીવલ્લ મસુત [ઈ. ૧૭૪૬ સુધીમાં] : જૈન સાધુ. ૩૯ કડીના ‘પાર્શ્વનાથ-છંદ’ (૫૪, ૧૭૪૧)ના ક [કી.જો.] સંદર્ભ : મુત્યુગૃહસૂો. લક્ષ્મીવિશ્વને નામે મૂળ ૧૧ કડીના ભાવદેવસૂરિરચિત ‘પૂ. નાથ-ચરિત્ર' પદ્યબંધ ઉપરનો ૧૩૦૦૦ કડીનો સ્તબક (ર.ઈ. ૧૭૫૧) મળે છે. સમયની દૃષ્ટિએ આ કૃતિ ભણવિધ્ધિ મીવિદ્ધની હોવાની સંભાવના છે. ઈ. ૧૭૯૫ પછીના કોઈ વર્ષમાં હયાત એવા લક્ષ્મીવિયે ઢુંઢકમત અર્થાત્ સ્થાનકવાસી સંપ્રદાયના ઉદ્ભવનું નિરૂપણ કરતી ‘ડેટિયા ઉત્પત્તિ કુંડક મનોત્પત્તિ-રાસ' (ઈ. ૧૭૯૫ પછી) કૃતિ રચી છે. 'જૈન ગૂર્જર કવિઓમાં આ કૃતિ મીવિનય અને બાગીવિષ બંનેને ફાર્મ નધાનંત્રી છે, પરંતુ ખરેખર કૃતિ લીવિશ્વની છે પણ એ કયા લક્ષ્મીવિજય છે તે સ્પષ્ટ કહી શકાય એમ નથી. ૩૦૯ : ગુજરાતી સાહિત્યકોશ કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈકાપ્રકાશ : ૧; સંદર્ભ : ૧. ગુઇતિહાસ : ૨૬ ૨, સાઈતિહ; [] ૩ જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૪. ડિકેંટલોંગબીજે; ૫. હેશસૂચિ : ૧. ક.મા. લક્ષ્મીવિજ્ય્-૧ (ઈ. ૧૬૭૧માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વિદ્યાર્થીની પરંપરામાં પુધિયના શિષ્ય શ્રીપાલમયણાસુંદરી રાસ' (૨.ઈ. ૧૬૭૧/સં. ૧૭૨૭, ભાદરવા સુદ ૯)ના કર્તા. સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;[]૩. જૈગૂકવિઓ : ૨ [કા.શા.] લક્ષ્મીવિજ્ય : આ નામે ૧૬ કડીની ‘અસઝાય નિવારક-સઝાય’(મુ.) લક્ષ્મીવિય–૪ ઈ. ૧૭૯૫માં હયાત]: જૈન સાધુ, ક્ષમાવિય19 કઇસ્તવન કર, ૧૭૩૮), ૩૧ કડીનું વિમલનયનાન શિષ્ય. મીઠાંગામના શાંદિરની પ્રતિષ્ઠા પ્રમાણે ગેલ ૨૧ યુગ સ. ૧૮મી સદી), ઘટ ડીનું ‘દેવ-રાગસ્તવન તથા જ કડીના 'શાંતિનાચ-વન′ (૨૭ ૧૭૫સ. ૧૮૫૧, વેંાખ સુદ કડીની ‘બીજની સ્તુતિ’ એ કૃતિઓ મળે છે. તે ક્યા શીવાની ૬; મુ.)ના કર્તા. છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. જામીવિ–૨ ઈ. ૧૭મી સદી ઉત્તારાધ) : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસૂરિની પરંપરામાં લાવણ્યવિજયના શિષ્ય. એમણે પોતાની ગુરુપરંપરાના તપગચ્છના જૈન સાધુ શ્રી વિજયપ્રભસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૪ ૧૬૯૩)ની હયાતીમાં એમનો સંક્ષિપ્ત પરિચય કરાવતી ચોપાઈ છંદમાં ૮ કડીની ‘વિજયપ્રમસૂરિ-સઝાય’(મુ.)ની રચના કરી એટલે તેઓ ઈ. ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં હયાત હોવાનું કહી શકાય. આ ઉપરાંત એમણે કેટલાંક સ્તવનો રચ્યાં છે જેમાં ૫ અને ૭ કડીનાં બે ‘શાંતિજિન-સ્તવન’ (પહેલું મુ.), ૧૫ કડીનું ‘નેમિનસ્તવન', અનુક્રમે ૬ અને ૭ કડીના બે ‘(અંતરીક્ષ) પાર્શ્વનાય-સ્તરન અને ૨૮/૩૧ કડીના ‘શાશ્વતા જિનવર-સ્તવન’નો સમાવેશ થાય છે. કૃતિ : ૧. ઐસમાળા : ૧; ૨. જૈકાપ્રકાશ : ૧ ચાંદર્ભ : ૧. મુલચી, ૨. હેશ સૂચિ : ૧ [$1.201.] લક્ષ્મીવિય—૩ [ઈ. ૧૭૪૩માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વિપદાસસૂરિની પરંપરામાં ભાવિકાના શિષ્ય. અતિપુરારિ કૃત ‘શાંતિનાચરિત્ર’ પરના બાલાવબોધ (૨. ૧૭૪૩માં ૧૭૯ પોષ સુદ ૩)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [] ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [કા.શા ] કૃતિ : જૈન ત્યપ્રકાશ, જાન્યુ ૧૯૪૬-મીઠાંગામના હતમંદિરની પ્રતિષ્ણનું સ્તવન', સં. શ્રી જ્યંવિષ [..] વિનય ઈ. ૧૮મી ચી પૂર્વ]: ખરતરગચ્છના જૈન સાધુ જિનચંદ્રસૂરિના ગ વધુખાર શાખાનો અભયમણિકાનો શિષ્ય. ૪ ખંડમાં વિભકત, અભયકુમાર નામક બુદ્ધિશાળી અમાત્યની ૪ પ્રકારની બુદ્ધિની કથા નિરૂપતી ‘અભયકુમાર મહામંત્રીશ્વર-રાસ’ (૨૪, ૧૭૦૪૨ ૧૭૬૦, ફાગણ સુદ ૫; મુ) તથા 'ભુવનદીપ’ પર બાલાવબોધ (૨૪, ૧૭૧૧)ના હતાં. જુઓ ક્ષ્મીવિય કૃતિ : અભયકુમાર મહામંત્રીશ્વરનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ મળ્યું છે. ૧૮૮૪. લાખીવા બસુત : શ્રીવિનય For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ :૨; ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય, સુંદરની પરંપરામાં ચતુરસુંદરના શિષ્ય. ૪૫૯ કડીની ‘પુણ્યસારૂ [] ૪. જૈનૂકવિઓ : ૨, ૩(૨). [કા.શા. ચોપાઈ’ (રઈ ૧૭૧૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. [કા. શા ] લક્ષ્મીવિલ: જુઓ વિબુધવિમલ(સૂરિ). લક્ષ્મીસૂરિ : જુઓ વિજ્યસૌભાગ્યશિષ્ય વિજ્યલક્ષ્મી. લક્ષ્મીશંકર ]: ૮ કડીની, શિવજીની સ્તુતિ કરતી ગરબી(મુ.)ના કર્તા. લક્ષ્મીસેન(ભટ્ટારક) [ઈ. ૧૬૪૨ સુધીમાં : “ચોરાશી વૈશ્ય જ્ઞાતિનાં કૃતિ : અંબીકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ નામ’ (લે ઇ.૧૬૪૨) એ કૃતિના કર્તા. બુલાખીદાસ, ઈ. ૧૯૨૩. [.ત્રિ.] સંદર્ભ : પાંગુહસ્તલેખા. શિ.ત્રિ] લક્ષ્મીસાગર(સૂરિ) : આ નામે ૫૮ કડીનો ‘વસ્તુપાલ તેજપાલ-રાસ’ લખપત [ઈ ૧૭મી સદી પૂર્વાધી: ખરતરગચ્છના શ્રાવક કવિ. (મુ.) મળે છે. ‘જૈન ગૂર્જર કવિઓએ ઈ. ૧૪૬૨માં જેમને સૂરિ ત્રિલોકયસુંદરી મંગલકલશ-ચોપાઈ' (૨ ઈ. ૧૬૩૫/સં. ૧૬૯૧, પદ મળ્યું એ લક્ષ્મી ગિરની આ કૃતિ માની છે. પણ બીજા મલ આસો સુદ-) અને ‘મૃગાંકલેખા-ચોપાઈ” (૨ ઈ. ૧૬૩૮સં. ૧૬૪, ધારગચ્છના લક્ષ્મીસાગર ઈ. ૧૪૯૨-૧૫૫૬ દરમ્યાન થઈ ગયા છે. શ્રાવણ સુદ ૧૫)ના કર્તા. આ કૃતિ કયા લક્ષ્મીસીગરની છે તે સ્પષ્ટ કહી શકાય એમ નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેરઠે જૈ જ્ઞાન એ સિવાય ૫ કડીની ‘બાવીસ અભક્ષ્ય અનન્તકાવ્ય-સઝાય’ (લે.સં. ભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [કી.જો.] ૧૯મી સદી) આ નામે “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત લખપતિ | ]: જૈન. ૧૫ કડીની ‘શત્રુજ્યજૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧'માં નોંધાયેલી છે, પરંતુ તે કૃતિ ચંત્ય-પરિપાટી’ (લર્નિં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. લક્ષ્મીરનની હોવાની સંભાવના છે. સંદર્ભ : મુપુગૃહસૂચી. કી.જો] કૃતિ : જૈન સાહિત્ય સંશોધક, સં. શ્રી જિનવિજય, ઈ. ૧૯૨૮ (+ ). લખમણ: જઓ લક્ષ્મણ-. સંદર્ભ:૧. ગુસામધ્ય; ૨. મરાસસાહિત્ય: ૩. ફાસ્ત્રમાસિક, જાન્યુ. જૂન ૧૯૬૭ગુજરાતી જૈનસાહિત્ય : રાસ સન્દોહ', હીરાલાલ ૨. લખમણ : આ નામ ૧ કડીનું ‘ઋષભજન-ચૈત્યવંદન” (મુ.) મળે છે કાપડિયા;૪. અજન, જાન્યુ. મા ૧૯૭૧–‘ગુજરાતી જૈન સાહિત્ય તેના કર્તા કયા લખમણ છે તે નિશ્ચિ પણ કહી શકાય તેમ નથી. રાસ સન્ટોહ', હીરાલાલ ૨. કાપડિયા; ] ૫. જૈનૂકવિ : ૩(૧). સંભવત: તે લમણ-૧ હોય અને આ ચૈત્યવંદન એ કવિની ચતુવિકૃતિ જિન-નમસ્કારનો ભોગ હોય. [કા.શા.] કૃતિ : દેવવંદનમાળા, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ. ૧૯૨૧. લક્ષ્મીસાગર(સૂરિશિષ્ય લિગભગ ઈ. ૧૪૬૯માં હયાત] : તપગચ્છના [કી.જો.] જૈન સાધુ. ૭૨ કડીની ‘શાલિભદ્ર-ફાગુ (ર.ઈ. ૧૪૬૯ લગભગ) અને ૬ કડીની ‘હીઆલી-ગીત'ના કર્તા. લખમસીહ [ઈ. ૧૪૭૫ સુધીમાં] : જૈન. ૧૦૪ કડીની ‘શાલિભદ્રસંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૧): ૨. જૈમગૂકરચનાઓં: ૧. ચોપાઈ' (લે.ઈ. ૧૪૭૫)ના કર્તા. કી.જે. સંદર્ભ : જેમણૂકરચના: ૧. [[કી.જો] લક્ષ્મીસિદ્ધ [ ]: જૈન સાધુ. ૪૦ કડીના ‘જિનચંદ્ર- લખમો : આ નામ શંકરે ગણપતિની હત્યા કરી પછી હાથીનું માથું સૂરિવર્ણન-રાસના કર્તા. ચોંટાડી એમને સજીવન કર્યા એ પ્રસંગને આલેખતું ૫ કડીનું ભજન સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-'જૈસલમેરકે જૈન જ્ઞાન (મુ.) તથા અધ્યાત્મબોધનાં બીજાં બારેક ભજન(મુ) મળે છે. તેમના ભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. રચયિતા કયા લખમો છે તે કહેવું મુશ્કેલ છે. એમના કોઈક ભજનમાં [કા.શા. માળી લખમો’ એવી નામછાપ મળે છે અને કેટલાંક ભજનોની ભાષામાં હિંદીની અસર છે. રાજસ્થાનમાં કોઈ લખમો માળી નામના લમીસુંદર-૧ (ઈ. ૧૬૬૮માં હયાત : “સમકીત-સઝાય” (ર.ઈ. લોકકવિ થઈ ગયા છે. આ ભજનોમાંથી કોઈ એ લખમો માળીના ૧૬૬૮)ના કર્તા. લક્ષ્મીસુંદર-૨ અને આ કર્તા એક છે કે જુદા તે હોય. સ્પષ્ટ કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. આજ્ઞાભજન:૧, ૨; ૨. આપણી લોકસંસ્કૃતિ, પ્ર. સંદર્ભ : ૧. રાપુસૂચી : ૫૧; ૨. રાહસૂચી : ૧. કા.શા] જયમલ્લ પરમાર, ઈ. ૧૯૫૭; ૩. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદ ભાઈ રા. ધામેલિયા, ઈ. ૧૯૫૮; ૪. ધ્રુવાખ્યાન, પ્ર. સસ્તું સાહિત્યલમીસુંદર–૨ ઈિ. ૧૭૧૧માં હયાત]: તપગચ્છના જન સાધુ. દીપ- વર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨; ૫. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તુ ગુજરાતી સાહિત્યકોશ : ૩૭૦ મીવિમલ : લખમો ગુ. સા.-૪૮ For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨, ૬. પ્રીતના પાવા, સં. પુષ્કર સઝાય (મુ), ૯ કડીની ‘નવકાર પ્રભાવ વર્ણન નકારવાલીની સઝાય ચંદરવાકર, ઈ. ૧૯૮૩ (); ૭. બૃહત્ સંતસમાજ ભજનાવળી, (મુ.), ૧૭ કડીની ‘સ્થૂલિભદ્રભાસસ્થૂલિભદ્રની સઝાય (મુ.), ૧૨ પ્ર. પુરુષોત્તમદાસ ગી. શહિ, ઈ. ૧૯૫૦ (છઠ્ઠી આ); ૮. કડીની ધનાશાલિભદ્રની સઝાય (મુ), ‘સુવચનકુવચનફલ-સઝાયભજનિક કાવ્યસંગ્રહ, પ્ર શા. વૃન્દાવનદાસ કાનજી, ઈ. ૧૮૮૮; એ કૃતિ મળે છે. તેમાં ‘સ્થૂલિભદ્ર-રાઝાય’ અને ‘મણકમુનિની ૯. ભજનસાગર : ૨; ૧૦. યોગવેદાન્ત ભજનભંડાર, ગોવિંદભાઈ સઝાય’ના કર્તા લબ્ધિવિય હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓના પુરુષોત્તમદાર, ઈ. ૧૯૭૬ (ચાથી આ.); ૧૧. સતવાણી. કર્તા ક્યા લબ્ધિ–છે તે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : 1. નવો હલકો, સં. પુષ્કર રચંદરવાકર, ઈ. ૧૯૫૬; ૨. કૃતિ : ૧. જૈસમીલા(શા) : ૩; ૨. જૈસસંગ્રહ(ન); ૩. નવાધ્યાય; હિસ્ટરી ઑફ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ મહેશ્વરી, ઈ. ૧૯૮૦ ૪. પ્રાસંગ્રહ; ૫. મોસસંગ્રહ; ૬. વર્ધમાન તપ પદ્યાવળી, પ્ર. (); ] ૩. ગૂહાયાદી. કી.જો. શાન્તિલાલ હરગોવિંદદાસ, ઈ. ૧૯૨૬, ૭. શ્રી નવપદ મહાભ્ય ગભત ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ નવાબ, ઈ. ૧૯૬૧; લખિયો [ 1: માતાજીની સ્તુતિ કરતું ૩ કડીનું ૮. સજઝાયમાલા : ૧-૨(જા); ૧૦. સસન્મિત્ર(ઝ). પદ(મુ.) તથા ૨૧ કડીના ગરબા(મુ.)ના કર્તા. - સંદર્ભ: ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈહાપ્રોટા; ૩. મુમુગૂહકૃતિ : ૧, અંબીકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખી સુચી;૪. લીંહસૂચી. [૨.ર.દ.] દાસ, ઈ. ૧૯૨૩ (ત્રીજી આ.); ૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ. ૧૮૮૯. લબ્ધિકલ્લોલ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ–એવું. ઈ. ૧૬૨૫ સં.૧૬૮૧, સંદર્ભ: ગૂહાયાદી. કારતક વદ ૬]: ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં વિમલરંગ-કુશલકલ્લોલના શિષ્ય. જ્ઞાતિએ શ્રીમાળી. પિતા લખીડો (ઈ. ૧૭૬૩ સુધીમાં]: ‘અંબાજીના છંદ લ. ઈ. ૧૭૬૩)ના લાડણ શાહ. માતા લુડિમદે. ભૂજમાં આ નશન કરી દેહત્યાગ. કર્તા. આ કવિ અને લબિયો એક છે કે જુદા તે નિશ્ચિત રીતે કહેવું જિનચંદ્રસૂરિએ અકબર સાથે કરેલ ધર્મચર્ચા અને એકબર તરફથી મુશ્કેલ છે. એમને મળેલ આદરસન્માનનું વિવિધ દુહાબદ્ધ દેશીઓવાળી સંદર્ભ: ગૂહાયાદી. શ્રિત્રિ. ૧૩૬ કડીમાં નિરૂપણ કરતા “જિનચંદ્રસૂરિ અકબર પ્રતિબોધ-રાસ’ (ર.ઈ. ૧૫૯૨/સં. ૧૬૪૮, જેઠ વદ ૧૩; મુ.), ‘રિપુમર્દન (ભુવનાલખીદાસ (ઈ. ૧૭૦૨ સુધીમાં : “રામ-સ્તુતિ’ (લે. ઈ. ૧૭૦૨)ના નંદ)-રાસ' (ર.ઈ. ૧૫૯૩/સં. ૧૬૪૮, આસો સુદ ૧૦, ગુરુવાર), કર્તા. સંદર્ભ: પાંગુહસ્તલખા. કિ.જો.] ૪૦૪ કડીની ‘કૃતકર્મરાજપિં-ચોપાઈ' (ર.ઈ. ૧૬૦૯ સ. ૧૬૬૫, આસો સુદ ૧૦) તથા ગહૅલીઓ(૩ મુ)ના કર્તા. લખીરામ : જુઓ લક્ષ્મી(સાહબ). કૃતિ : જૈકાસંગ્રહ (સં). સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; [C] ૨. જૈનૂકવિઓ : ૩(૧). લબુનાથ | ]: પાટણવાડાના હાંસલપુર ગામના રિ.૨.દ] વતની. જ્ઞાતિએ મચી. તેમના ૭૬ કડીનો ‘શિવજીનો ગરબો (મુ.) લબ્ધિચંદ્રસૂરિ) : આ નામ ‘જિનસ્તવન-ચોવીસી” (લે. સં. ૧૯મી મળે છે. સદી) મળે છે. આ કયા લબ્ધિચંદ્રની કૃતિ છે તે નિશ્ચિતપણે કહી કૃતિ : કાદહન (). [કી.જો] શકાય એમ નથી. લખીરામ ]: પદો (૬ મુ.)ના કર્તા. સંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ : ૧. રિ.ર.દ.] કૃતિ : ભસસિંધુ. લબ્ધિચંદ્રસૂરિ)-૧ [ઈ. ૧૬૪૧માં હયાત] : જૈન સાધુ. “અઢાર સંદર્ભ: ગૂહાયાદી. [કી.જો. નાતરોની સઝાય” (ર.ઈ.૧૬૪૧)ના કર્તા. સંદર્ભ: હે જૈજ્ઞાાસૂચિ : ૧. લધા | ]: ખાજા કવિ. અવટંકે શાહ. ૧૧ કડીના ‘ગીનાન(મુ.)ના કતાં. લબ્ધિચંદ્રસૂરિ)-૨ જિ. ઈ. ૧૭૭૯/સં. ૧૮૩૫, શ્રાવણ વદ–અવ. કૃતિ : સૈઇશાગીસંગ્રહ: ૪. ઈ. ૧૮૨૭/સં. ૧૮૮૩, કારતક વદ ૧૦): તપગચ્છની પાáચંદ્ર શોખાના જૈન સાધુ. વિવેકચંદ્રના શિષ્ય. જન્મ બીકાનેરમાં. ઓસવાલ લબ્ધિ: આ નામે ૬૭ કડીની ‘આત્માને બોધની સઝાય/જીવને છાજેડ ગોત્ર. પિતા ગિરધર શહિ. માતા ગોરમદે. ખંભાતમાં ઈ. શિખામણની સઝાયર(મુ.), ૧૦ કડીની ‘મણકમુનિની સઝાયર(મુ), ૧૭૯૩/સં. ૧૮૪૯, વૈશાખ સુદ ૩ના રોજ દીક્ષા. ઉજજૈનમાં ઈ. ૫૧ કડીની ‘જીવશિક્ષાની સઝાય’(મુ), ૧૧ કડીની ‘જીવહિતની ૧૭૯૮સં. ૧૮૫૪, માગશર વદ ૫ના દિવસે ભટ્ટારક પદ અને સઝાયર(મુ), ૧૪૩ કડીની ‘પંદર તિથિની સઝાયર(મુ.), ૮ કડીની ઈ. ૧૭૯૮/સ. ૧૮૫૪, શ્રાવણ વદ ૯ના દિવસે આચાર્યપદ. બીકા“રસનાની/જીભલડીની સઝાયર(મુ), ૯ કડીની નવે દિવસ કહેવાની નેરમાં અવસાન. ૩૭૮ : ગુજmતી સાહિત્યકોશ લખિયો : લબ્ધિચન્દ્રસારિ-૨ Jain Education Interational For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ રા સ્થ: નીહિન્દીની છાંટવાળી ભાષામાં ૬ કડીના ફલોધિપા- કૃતિ : જનયુગ, મહા-ફાગણ ૧૯૮૪-પ્રાચીન જૈન કવિઓ નાચન-સ્તવન' (ર.ઈ. ૧૭૯૯ સં. ૧૮૫૫, માગશર વદ ૩; મુ), વસંતવર્ણન', મોહનલાલ દ. દેશાઈ. રિટર દ.|| ૩ કડીના ‘ઋષભ-સ્તવન’ તથા ૭ કડીના ‘સિદ્ધાચલ-વન” (મુ.)ના કર્તા. આ ઉપરાંત એમણે જ્યોતિષજતક” તથા “સિદ્ધાચલરનિકા લબ્ધિવિજ્ય: આ નામે સનતકુમારચક્રી-રાસ' (ર.ઈ. ૧૮૧૯), ૧૮ વ્યાકરણ’ નામના ગ્રંથો પણ રચ્યા છે, જે કઈ ભાષામાં છે તે સ્પષ્ટ કડીની “અહંન્નકઋષિની સઝાય (મુ.) ૫૬ કડીની ‘ક્ષમા-પંચાવની’ નથી. (લે સં. ૧૮-૧૯મી સદી અનુ), ૩૨ કડીનું ‘ચંદનબાલા-ગીતસઝાય કૃતિ : ૧. પ્રાસંગ્રહ; ૨. શ્રી શત્રુંજય તીર્થાદિ સ્તવનસંગ્રહ, (મુ.), ૨૩ કડીની ‘દેવકી સાતપુત્ર-સઝોય', ૨૨ કડીનો ‘નમિ-ફાગ' સાગરચંદ્ર, ઈ. ૧૯૨૮. (મુ.), ૪૨ કડીનું ‘તીર્થકરવરસીદાન સ્તવન', ૧૬ કડીની ‘નંદિણસંદર્ભ : જૈનૂકવિઓ: ૨. સઝાય', ૨૦ કડીની ‘વરસ્વામી-સઝાય', ૧૩ કડીની ‘શાલિભદ્ર સઝાય', ૩૭ કડીની ‘ઝાંઝરિયા મુનિની સઝાય (મુ.), ૪ કડીની ‘બીડા લબ્ધિમંદિર(ગણિ) [ ]: જૈન સાધુ. સિદ્ધસેન ની સ્તુતિ (મુ.), ૭ કડીની ‘દીવાની સઝાય (મુ.), ૭ કડીની ‘વૈરાગ્યની દિવાકરકૃત મૂળ સંસ્કૃત સત્ર ‘કલ્યાણમંદિર’ પરના બાલાવબોધ સઝાય (મુ.), ૫ કડીનું ‘આધ્યાત્મિક-ગીત', ૨૯ કડીની ‘ભરતબાહુ(લે સં. ૧૭મી સદી અનુ.) ની કર્તા. બલિ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૮ કડીની ‘પાંચ દૃષ્ટાંતસંદર્ભ : હેજેજ્ઞ સૂચિ : ૧. [.રદ ] સઝાય', ૮ કડીની ‘ષ્ટમહાસિદ્ધિ-સઝાય” (લે. સં. ૧૯૧૩), ૭ લબ્ધિમૂર્તિ | ]: જૈન. ૮૪ કડીના ‘ભાવસ્થિતિ કડીની “વીસસ્થાનક-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), વ્યકિત'વિચારગઈ મન શનિ ન સ્તવન' (લ. સં. ૧૯મી સદી અ.)ના કર્યા. વિષયક ૩ સઝાયો-એ કૃતિઓ મળે છે. તેમની કર્તા કયા લબ્ધિવિજય આમને નામે મળતી ‘શાંતિનાથ-વિનતિ' ઉપર્યુકત કૃતિ જ છે કે છે તે કહેવું મુશ્કેલ છે. એમાં ‘ઈનકમુનિ-સઝાય’ને ‘લીંબડીના અને તે સ્પષ્ટ થતું નથી. જૈનજ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચિપત્ર' લબ્ધિહર્ષની સંદર્ભ : ૧ લીંહસૂચી, ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. રિ.ર.દ] ગણે છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈસમાલા(શા) : ૨, ૩. જૈસલબ્ધિરત્નલિબ્ધિરાજ(વાચક) [ઈ. ૧૬૨૦માં હયાત] : ખરતરગચ્છના સંગ્રહ(ન); ૪. પ્રાસંગ્રહ; ૫. સઝાયમાલા(ટા); ૬, સસન્મિત્ર(ઝ); જૈન સાધુ. નિરા તેની પરંપરામાં ધર્મમ૨ના શિષ્ય. ૧૨ કડીની ૭. સ્નાસ્તસંગ્રહ. ‘શીલ-ફાગ/રીલવિષયક કૃષ્ણરુકિમણી-ચોપાઈ' (ર.ઈ.૧૬૨૦ (સં. સંદર્ભ: ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુન્હસૂચી; ૩. રાહસૂચી : ૧; ૧૬૭૬ ફાગણ-) તથા ‘નેમિ-ફાગુના કર્તા. ૪. હેજેજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] સંદર્ભ : ૧, ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા;' ]૩.જૈમૂકવિઓ : ૩ (૧);૪. જેહાપ્રોસ્ટા . [૨૬] લબ્ધિવિજ્ય-૧ (ઈ. ૧૭મી સદી પૂર્વાધ : તપગચ્છના જૈન સાધુ. લમ્બિરૂચિ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : જૈન સાધુ. હર્ષચિના શિષ્ય. વિજયદેવસૂરિની પરંપરામાં સંયમહર્ષ-ગુણહર્ષના શિષ્ય. કયારેક તેઓ. ‘ચંદરાજા-ચોપાઈ' (૨ ઈ. ૧૬૫૧/સં. ૧૭૦૭, કારતક સુદ ૧૩, પોતાને અમીપાલ-ગુણહર્ષશિષ્ય તરીકે પણ ઓળખાવે છે તે કઈ રીતે તે સ્પષ્ટ થતું નથી. ૪ ખંડ, ૪૯ ઢાળ અને ૧૨૭૪ કડીનો ગુરુવાર), ૩૨ કેડીના ‘પાર્શ્વનાથજિન-છંદશંખેશ્વર પાર્શ્વનાથ ‘દાન શીલ ત૫ ભાવના એ દરેક અધિકાર પર દૃષ્ટાંતકથા-રાસ (. જિન-છંદ' (ર.ઈ.૧૬૫૬; મુ.), ૪ કડીની ‘દસમીદિન-સ્તુતિ', ૯ કડીનું ઈ. ૧૬૩૫/સં. ૧૬૯૧, ભાદરવા સુદ ૬), ૫ ખંડ અને ૪૪ ઢાળ ‘નેમિ જન-સ્તવન', ૪ કડીની ‘પંચમી-સ્તુતિ', તથા ‘બી ની તથા ૧૫૪૦ કડીનો ‘ઉત્તમકુમારનો રાસ' (ર.ઈ. ૧૬૪૫સં. ૧૭૦૧, સ્તુતિ'ના કર્તા. ૪ કડીની ‘રોહિણી-સ્તુતિ (મુ.) પણ એમની રચના હોવાનો સંભવ છે. તેમને નામે ‘હરિશ્ચંદ્ર-રાસ” કૃતિ નેધાયેલી કારતક સુદ ૧૧, ગુરુવાર), ૭ viડ, ૨૯ ઢાળ ને ૧૪૨૦ કડીનો. અજાપુત્ર-રાસ' (ર.ઈ. ૧૬૪૭/સં. ૧૭૨૩, આસો સુદ ૧૦, શુક્રછે પણ તેને હાથપ્રતાનો ટેકો નથી. વાર), ૯ કડીનું ‘ાંખવર પાર્શ્વનાથ જિન-સ્તવન (મુ.), ૬૪ કડીનું કૃતિ : ૧, ચૈસ્તસંગ્રહ : ૩; ૨. પ્રાઈંદસંગ્રહ. ‘મૌન એકાદશી-વન', “સૌભાગપંચમી/જ્ઞાનપંચમી', ‘પંચસંદર્ભ : ૧. ગુજૂક હકીકત; ૨. ગુસમધ્ય; ] ૩. આલિસ્ટઑઇ : કલ્યાણિકા મધનિ સ્તવન', ૪૩ કડીની ‘ગુરુગુણ-છત્રીસી'– ૨, ૪. જૈમૂકન : ૧, ૩(૨); ૫. મુપુન્હસૂચી; ૬. લીંહસૂચી; કૃતિઓના કર્તા. ૭. હજજ્ઞાસૂચિ: ૧. | રિર દ.] કૃતિ : શંખવનાવલી. લબ્ધિવલ મ [ઈ. ૧૮૨૫ સુધીમાં : જૈન. ‘પ!ર્શ્વનાથજીનો દેશાંતરી સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ] ૩. જંગૂ છંદ (લે. ઈ. ૧૮૨૫). કર્તા. કવિઓ:૨, ૩(૧, ૨); ૪. મુપુગૃહસૂચી; ૫. જૈજ્ઞાસૂચિ : ૧. ૨ ૨ દ.| સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. લમ્બિવિજ્ય-૨ (ઈ. ૧૭૫૪માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. લબ્ધિવર્ધન [ | |: જે. વિવિધ રાગબદ્ધ નિમિ- કેસરવિયની પરંપરામાં અમરવિજયનું શિષ્ય. ૪ ઉલ્લાસ, ૫૯ ન થી બારમાસા સયા' (ાન: મુ.)ને કર્તા. ઢાળમાં વિભાજિત ૭00 કડીની દુહાબદ્ધ ‘હરિબલ મચ્છી-રાસ-ન. લબ્ધિમંદિર (ગણિ) : લબ્ધિવિજ્ય–૨ ગુજરાતી સાહિત્યકોશ : ૩૭૯ રિ.૨.૮] For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ વિષયના પાસ કનું હતું તે જાણવાદીના ઉત્તરાર્ધમાં છે ઈ. ૧૭૫૪/i, ૧૮૧૦, મહા સુદ ૨, મંગળવાર; મુ) કવિની ઉ૯લે- લબ્ધિસાગર-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાધ] : તપગચ્છના જૈન સાધુ. ખનીય રચના છે. જીવદયાનું ધર્માચરણ કરતા હરિબલમાછીને પ્રાપ્ત ધર્મસાગર (અવ. ઈ. ૧૫૯૭)ના શિષ્ય, વિવિધ ગછો વચ્ચે થયેલા થતાં સુખસમૃદ્ધિની રોચક કથા એમાં આલેખાઈ છે. ૪ કડીની મતભેદ દરમ્યાન પ્રતરગચ્છના સાધુઓ માટે ચર્ચા કરવા માટે ‘ચત્રપૂનમની સ્તુતિ (મુ.), ‘જબૂસ્વામી-સલોક', ૮ કડીની નેમ- લખેલ ગદ્યકતિ “ખરતર પ્રતિઈ પૂછવાઈ જ બોલ/ખતરહુડ્ડીરાજલની સઝાય (મુ.), ૨૭ કડીની ‘સિદ્ધાચલ-ભાસ તથા ૨૬ કડીની ખરતરગચ્છીને પૂછવાના જ બોલ' (લે. સં૧૭મી સદીનો *સંવત્સરી દાન-સ્તવન'(મ.) એમની અન્ય રચનાઓ છે. પર્વાધ અનુ: મુ)નો કર્તા. ઈ. ૧૬મી સદીના ઉત્તરાર્ધમાં શિષ્ટ કૃતિ : ૧. હરિબલ મચ્છી રાસ, પ્ર, મીમસિહ માણેક, ઈ. ૧૮૮૯; ગુજરાતી ગદ્યનું સ્વરૂપ કેવું હતું તે જાણવા માટે અને કોઈ ઐતિ[] ૨. ચૈસ્તસંગ્રહ :૩; ૩. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન- હાસિક વિષયની શાસ્ત્રીય અન્વેષણ પદ્ધતિ કેવા પ્રકારની હતી તે સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઇ. ૧૯:૧૯; ૪. જૈસસંગ્રહ(7). જાણવા માટે આ કૃતિ ધ્યાનાર્હ છે સંદર્ભ : ૧. ગુસઇતિહાસ : ૨; [] ૨. જૈમૂકવિઓ : ૩(૧); કૃતિ : પુરાતત્ત્વ, આસો ૧૯૮૧–‘જની ગુરાતીમાં એક જૈન ૩. મુપુગૃહસૂચી. રિ.ર.દ.] ઐતિહાસિક ચર્ચા', જિનવિજ્યજી (સં.). સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ] ૨. હજૈસૂચિ : ૧ રિ ૨૮.] લમ્બિવિજ્ય-૩ [ઈ. ૧૭૯૬માં હયાત) : લોકાગચ્છના જૈન સાધુ. સોમચંદ્રની પરંપરામાં લવજીમુનિના શિષ્ય. બાવીસમા તીર્થંકર નેમિ- લબ્ધિસાગર-૨ [ઈ. ૧૭૧૪માં હયાત]: ખરતરગચ્છની માણિક નાથના ચરિત્રનું વીગતપૂર્ણ તેમજ કાવ્યત્વયુકત નિરૂપણ કરતા નિા જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્યનંદનના શિષ્ય. ૨૯૫ કડીના ‘નમીશ્વર ભગવાનના ચંદ્રાવલા-૨૯૦૫” (ર.ઈ. ૧૭૯૬ વભુજંગકુમાર-ચોપાઈ” (૨ ઈ. ૧૭૧૪/સં. ૧૭૭૦, આસો વદ સં. ૧૮૫૨, ફાગણ સુદ ૨, ગુરુવાર; મુ.)ના કર્તા. ૫, શનિવાર)ના કર્તા. કૃતિ : એમીશ્વર ભગવાનના બસ પંચાણું ચંદ્રાવલા, પ્ર. હા. સંદર્ભ : જૈનૂકવિઓ : ૨. [૨૬] રૂ. રાણીનાનો યુનિયન પ્રેસ, ઈ. ૧૮૮૫. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ] ૨ જૈનૂકવિઓ : ૩(૧). લબ્ધિહર્ષ ]: ૧૮ કડીની ‘અહંકમુનિ-સઝાય’ .૨ દ] ના કર્તા. આ કૃતિ અન્ય સૂચિઓમાં લબ્ધિવિજયનું નામ મળે છે. જુઓ લબ્ધિવિજય. લબ્ધિવિજ્ય-૪ [ ]: સંભવત: તપગચ્છના હરિ- સંદર્ભ : લહસૂચી. રિ.૨.૮] વિજયની પરંપરાના જૈન સાધુ. ૭ કડીની ‘અરણિકમુનિની સઝાય (મુ) તથા ૧૭ કડીની ‘ખંડકકુમાર-સઝાય’(મુ.)ના કર્તા. લબ્ધોદય [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ: ખરતગચ્છની માણિક શાખાના કૃતિ: ૧. એસસંગ્રહ; ૨. સઝાયમાળા(પં). જિનમાણિજ્યસૂરિની પરંપરામાં જ્ઞાનરા ગણિના શિષ્ય, જન્મનામ લાલચંદ દીક્ષાનામ લબ્ધોદય, લબ્ધિવિમલ [ઈ. ૧૭૬૩માં હયાત]: જૈન. ૯૨૫ ગ્રંથાગ્રના ‘પષ્ઠ 2 હતોરસહૃપ ગુચાગના ‘પક જ્ઞાનપંચમીનું માહાભ્ય બતાવવા રચાયેલી ‘ગુણોવલી-ચોપાઈ' (ર. કર્મગ્રંથ-યંત્ર' (૨ ઈ.૧૭૬૩)ના કર્તા. ઈ. ૧૬૮૯સં. ૧૭૪૫, ફાગણ સુદ ૧૦)માં કવિએ આ પૂર્વે પોતે સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. ] ૬ ચોપાઈબદ્ધ કૃતિઓ રચી હોવાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ અત્યારે કવિની લાંબી ૪ રચનાઓ જ ઉપલબ્ધ છે. તેમાં શીલધર્મનો મહિમા લબ્ધિશેખર [ઈ. ૧૭મી સદી]: ખરતરગચ્છના જૈન સાધુ જિનચંદ્રની કરવા માટે રચાએલી ૨ કૃતિઓમાં ૩ ખંડ ને ૮૧૬ કડીની ‘પતિની પરંપરામાં જ્ઞાનવિલાસના શિષ્ય. ( કડીના ‘જનચંદસરિ-ગીત' ચરિત્ર-ચોપાઈ-(ર ઈ ૧૬૫૧/સં ૧૭૭, ચૈત્ર સુદ ૧૫, શનિવાર (મુ.)ના કર્તા. લબ્ધિશેખરના ગુરુબંધુ સમયપ્રમોદે ઈ. ૧૬૧૭માં મુ.) વિશેષ નોંધપાત્ર છે. ચિતોડની રાણી પદ્મિનીના શીલની રક્ષા ‘ચોપ-ચોપાઈ રચી છે. આ આધાર પર લબ્ધિશેખર પણ આ કરવા માટે સુલતોને અલાઉદ્દીનની સામે ગારી-બાદલ સાહસ અને સમયગાળામાં હયાત હોવાનું અનુમાન થઈ શકે. ચતુરાઈ બતાવી કરેલા યુદ્ધ અને ગોરાના આત્મબલિદાનની ઘટના કૃતિ : ઐશૈકાસંગ્રહ. કૃતિના આકર્ષક અંશ છે. બીજી ‘મલયસુંદરી-ચોપાઈ' (ર. ઈ. ૧૬૮ સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. સં. ૧૭૪૩, સો વદ ૧૩) કવિની સૌથી લાંબી કૃતિ છે. ૩૮ ઢાળની ‘રત્નચૂડમણિચૂડ-ચોપાઈ' (ર.ઇ. ૧૬૮૩/સં. ૧૭૩૯મહા લબ્ધિસાગર : આ નામે ‘વીસી’ (લે. ઈ. ૧૪૪૨), ‘ચોવીસી’ (લે. ઈ. સુદ ૫)માં દાનધર્મનો મહિમા વર્ણવાયો છે. એ સિવાય ૧૩ કડીની ૧૪૮૨), ૩૬ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવનગતિપલ્યોપમ-છત્રીસી લેવા ઋષભદેવ-સ્તવન’ (ર.ઈ. ૧૬૫૪/સં. ૧૭૧૦, જેઠ વદ ૨, (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ૩૩ કડીનું ‘તીર્થમાલા-સ્તવન’ મળે બુધવાર) અને ૧૫ કડીની ‘ઋષભદેવ-સ્તવન' (ર.ઈ. ૧૬૭૫સ, છે. આ કૃતિઓના કર્તા કયા લબ્ધિસાગર છે તે નિશ્ચિત થતું નથી. ૧૭૩૧, માગશર વદ ૮, બુધવાર) કવિની ૨ લધુ રચનાઓ છે. સંદર્ભ : ૧. જૈનૂકવિ : ૧, ૩(૧); ૨. જૈમગૂકરચના: ૧; કૃતિ : પધિનીચરિત્ર-ચોપાઇ, સં, ભંવરલાલ નાહટા, ઈ. ૧૯૩૬ ૩. હજૈજ્ઞાસૂચિ : ૧. [...] (+સં). ૩૮૦ : ગુજરાતી સાહિત્યકોશ લમ્બિવિજ્ય-૩ લબ્ધોદય For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧ ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. મુનિ ચંદ્રસૂરિ; ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. સૂચી; ૭. કોઈળાસૂચિ : ૧ [૨૬] શક્તિનગણિ)(પાઠક) [ઈ. ૧૯૨૩માં હયાત]: ખરતગચ્છના જૈન ધુ કીર્તિસુતિની પરંપરામાં વધ્ધિકોના ચિ ૩૩ કડીનો ‘ગડદામુનિ રામ (૨૦ ૧૧૨૩૭માં ૧૧૭૯, ૪ સુદ ૧૫, રવિવાર) તથા ગુરુમહિમા વર્ણવતા ૯ કડીના ‘કીતિરત્નસૂરિ ગીત’(મુ.) ને ૧૨ કડીના ‘લબ્ધિ-કલ્લોલસુગુરુ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐઐકાસંગ્રહ (+). સંદર્ભ : ૧. ગુરુ ઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ;] ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬ ડિકેટલોંગ ભાઇ : ૧(૨), [ગી.મુ.] લલિતપુ માસૂરિ) (ઈ. ૧૬મી સદી ઉંધ ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ): પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. કમલા સૂરિની પરંપરામાં વિદ્યા ના શિષ્ય. પંચાસરા પાર્શ્વનાથ તથા આસપાસનાં મંદિરોના ઉલ્લેખવાળી અને ૨૭ ઢાળ ને ૨૦૪ કડીની ‘પાટણીન-પરિપારી” (ર.ઈ. ૧૫૯૨/ સં. ૧૬૪૮, આસો વદ ૪, રવિવાર; મુ.), ૩૭ કડીનું ‘શાંતિજિન સ્તવન' કર. ઈ. ૧૫૪), ૪ ખંડમાં વહેંચાયેલો 'ચંદ્રદેવીચરિત ચંદરાજાનો રાસ' (ર.ઈ. ૧૫સ, ૧૬૫૫, મહા સુદ ૧૦, ગુરૂવાર), ઐતિહાસિક કથાવસ્તુ પર આધારિત ૨૫ કડીનું ‘ધંધાણી તીર્થસ્તવન’ (૨.ઈ. ૧૬૧૩/સં. ૧૬૬૯, મહા વદ ૪) તથા પાક્ષિકસઝાય' એ કૃતિઓના કર્તા. કૃતિ : પાટણ ચૈત્ય પરિપાટી, સં. મુનિશ્રી કલ્યાણવિજયજી, સં. ૧૯૮૨. સંદર્ભ : ૧. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા – "શ્રી પંચાસરા પાર્શ્વનાથના મંદિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો', ઈ, ૧૯૬૬; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ ૪. દેશુ રાસમાળા; ૫. મરાસસાહિત્ય; ] ૬. જૈનૂકવિઓ : ૧, ૩(૧, ૨); ૭. સૂધી. [ગી..મુ.) લલિતસાગર : આ નામે ચોપાઈ ને દુહાના બંધમાં ૩૦/૩૧, ૪૬ અને ૬૩ કડીના ૩ ઇનિકારનો દ્વંદ' (મુ), ૧૨ીની શત્રુન્ધ તીર્થ મહિમ્ન-સ્તોત્ર’ (રાઈ. ૧૬૪૫૨, ૧૭૩૧, પોષ વદ ૫) તથા ૬ ડીનું ‘અભિનંદન-સ્તવન - એ કૃતિઓ મળે છે. તેમના કાં ક્યા લલિતસાગર છે તે નિશ્ચિતપણે કહી ય તેમ નથી. કૃતિ : પ્રાકંદસંગ્રહ; ૨. શનિયારની ચોપાઈ આદિક લઘુગ્રહોના સંગ્રહનું પુસ્તક, પ્ર. શ્રાવક ીમસિંહ માટે, ઈ. ૧૯૨૨, સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ] ૨, મુ/ગૃહસૂચી; ૩. હસુચી, [ગી.મુ.] લલિતસાગર-૧ ઈ. ૧૫૫૫માં હયાત]: જૈન સાધુ. રાજસ્થાનીગુજરાતીમાં રચાયેલી 'શીવની ગોપાઈ' (રાઈ, ૧૫૫૧)ના કર્યાં. સંદર્ભ : ૧. હસુચી : ૪૨, ૨. સૂચી : ૧. [ગી..) વિનતિ ગણ)(પાક) : ધામા (પુથ્વીરાજ લલિતસાગર-૨ [ઈ. ૧૬૪૩માં હયાત]: અંચલગચ્છના જૈન સાધુ. ‘માજિક ગોપાઈ” (૨.ઈ. ૧૬૪૩ સ. ૧૬૭, માગસર સુદ ૧૪નાનાં, સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર પ્રાપ્ય શ યોંકી સૂચી", સં. અગરચંદ નાહટા. [કી.જો.] લલિતસાગર-૩ [ ]: તપગચ્છના જૈન સાધુ. દીપસાગર ઉપાધ્યાયની પરંપરામાં પંડિત તેજસાગરના શિષ્ય, વિજયપ્રસૂરિના ગુણોને વર્ણવતી ૮ કડીની ‘વિજ્યપ્ર સૂરિ-સઝાય’(મુ.) ના કર્તા. કૃતિ વિજયા સુરિ (ઇ. ૧૬૨૧ ઈ. ૧૯૯૩ના હયાતીકાળ દર મ્યાન રચાયેલી જણાય છે તેથી કવિ ઈ. ૧૭મી સદીમાં થઈ ગયા હોવાનું કહી શકાય. કૃતિ : ઐસમાળા (+સં.). [ગી.મુ.] લલિતહંસ [ ] : તપગચ્છના જૈન સાધુ. તત્ત્વહંસના શિષ્ય. ૯ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય(મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાળા : ૧. [ગી.મુ.] [ લતાબેન ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનાં ભકત કવિયત્રી, તેઓ કનૈયાલાલજી મહારાજશ્રીના અંતરંગ મકત હતાં. તેમણે ‘કિંકરી’ છાપથી પદ તથા ધોળની રચના કરી છે. સંદર્ભ : ગોપ્રભકવિઓ. [કી...) | ] : ‘શિવપુરાણ’ના કર્તા. સંદર્ભ: ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચર ઈ . પરં ઈ. ૧૯૭૫:૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ છૅ. ડિયા, ઈ. ૧૯૬૯. [કી. જો.] બંધનદાસ | 1 પર્દાના ક. સંદર્ભ : ૧, ગુહામાૌ; ૨. ફોહનામાવલી. [ગા..] વાઇ(વાષિ)શિષ્ય છે. ૧૫૨ સુધીમાં હીરવિજયસૂરિના સમયમાં કર્ણવિશિ-જંગમ-જંગમાં લઘુકો પિ હતો. તે અને આ લાઇઆ ઋષિ એક હોવાનો પૂરો સં વ છે. ૭૩૫ ગ્રંથારના મહાબલ-રાસ' (લે. ૧૫૯૨ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહત ગુજરાતી હસ્તપ્રતસૂચી'એ આ કૃતિ લ છે. લાઇઓ ષિને નામે નોંધી છે તે સંદર્ભ : ૧. બુસારસ્વતો; ૨. પાંગરતલેખો; હૈ. મરાસસાહિત્ય; [] ૪. જાઁચૂકવિઓ : ૧; ૫. મુસૂચી, [કી.જો.] શાકાહાર છે. ૧૫૮૨માં હયાત]: ‘રોધમંજરી' (૨. ઈ. ૧૫૮૨)નો કર્યાં. For Personal & Private Use Only ગુજરાત હિત્યકોશ : ૩૮૧ Page #411 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૮૦–‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રગટ રચનાઓ', મોગીલાલ જ. સાંડેસરા; [] ૨. ગૃહાયાદી. [કી.જો.] ] : કૃષ્ણભકિતનાં ૩/૪ કડીનાં ૩ પદનુ ના કર્યા. કૃતિ ” કે, ગૃહનું પૂજનસાગર, પ્ર. જ્યોતિષણ ઠિન કાર્ડતિક, સં. ૧૯૬૫, ૩. જનસાગર : ૨; ૪. સાસિંધુ; [ ૫. સંબોધિ, એપ્રિલ-જાન્યુ ૧૯૭૬-૧૯૯૦-‘જૈનતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રગટ રચનાઓ', સં. ભોગીલાલ જ, સાંડેસરા. [કી. જો.] લાધા(શાહ) સં. ૧૮મી સદી]: કડવાગચ્છના જૈન સાધુ કડુકડવાની પરંપરામાં તો મણના શિષ્ય. 'ચોવીસી” (૨.ઈ. ૧૭૦૪ ૨. ૧૭૬૦, આસો સુદ ૧૦, શુક્રવાર), ‘સામાયિક-સાય કર. ઈ. ૧૭૩૭), ‘જંબુમાર રાસ.ઈ. ૧૭૦૮ સં. ૧૭૬૪, કારતક સુદ ૨, ગુરુવાર), ઐતિહાસિક માહિતી દર્શાવતી ૧૫ કડીની ભરપુર મંડનથી મહાવીર જિન-સ્તવન ઈ. ૧૭૨૮/સં. ૧૭૮૩, મહા વદ ૧૩; મુ.), ૫ ઢાળ તથા ૮૧ કડીની ‘સૂરત-ચૈત્યપરિપાટી’ (ર.ઈ. ૧૭૩૭/સં. ૧૭૯૩, માગશર વદ ૧૦, ગુરુવાર;મુ.), ૭ ઢાલ તથા ૯૨ કડીની ઐતિહાસિક કૃતિ “શિવચંદજીનો રાસ’૨. ઈ. ૧૭૩૯ સ. ૧૭૬૫, આસો સુદ ૫; મુ.), ગતિ ‘પૃથ્વીનું ગુણસાગરચરિત્ર-બાલાવબોધ' (૨.ઈ. ૧૭૫૧/સં. ૧૮૦૭, માગશર સુદ ૫, રવિવાર), ૧૧ કડીની ‘આઠ મદની સઝાય’, ‘પાટણ ચૈત્ય પરિપાટી', ‘વિચારરત્નાકર-બાવાવોધ', 'શ્રી શિખામણ ઝાય'- એ કૃત્તિઓના કર્તા. કૃતિ : ૧. ઐકાÄરાહ (સં.); . જૈન ધાનકોષ : ૭, પ્ર. ખીમજી મી. માણેક, ઈ. ૧૮૯૨; ૩. પ્રાતીસંગ્રહ; ૪. સૂર્યપૂર રાસમાળા, કેશરીચંદ હી. ઝવેરી, ઈ. ૧૯૪૦; ૫. જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૭–‘વિરપુરમંડન મહાવીર જિન એવન', સં. શ્રીવિજ્યા યતસૂરિ ૬, એજન, જૂન ૧૯૫૩–ક મત પટ્ટાવક્રીમ ઉલ્લિખિત ઉનકા સાહિત્ય', અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. મનીગજી પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાવાત્ર હૈ, માલ, ઈ, ૧૯૭૯, ૨. ગુસાઇનિહાસ : ૨; ૩. ગુસારસ્વતી; ‘૪. જૈસાઇતિહસ; છે. મેરાસસાહિત્ય] ૬. ગૃતિનો ૨, ૩૨૨);૭ ડિસેંટલોગ ઇ : ૧૯૫૨) ૬. સૂચી; હેર્જાસૂચિ : 1. [કી.જો.] કૃતિ : રત્નસારનો રાસ, ભીમસેન રાજાનો રાસ અને શ્રી નિરી રાજાનો રાસ, પ્ર, કફમાઈ દેવજી વગેરે, સે. ૧૯૬+) [કી.જા.) ૩૮૨ : ગુજરાતી સાહિત્યકોશ લાધારામ | ]: સારસ્વત બ્રાહ્મણ, પિતા નામ વિશ્રામ. આ કવિનાં ૧૦ અને ૪ કડીનાં ૨ પદ(મુ.) તથા ૪૦ કડીની કળિયુગ વિશેની ગરબી(મુ.) મળે છે. કૃતિ : મસાસિંધુ. Jain Education Intemational [...] વાયો | - તેમણે સંતમહિમાને લગતી કેટલીક ભજન (૩ મુ.) તથા પદની રચના કરી છે. કૃતિ : ૧. પર્સાહપ્રભાકર, 2. સ્વામી પ્રેમપુરીજી, ઈ. ૧૮૯૫; ૨. પિરિચત પસંગત, પ્ર. ત્રિભુવનદાસ કે ઠક્કર, માં. ૨૦૦૨ (ત્રીજી આર); ૐ. બૃહત્ સંતસમાજ જનાવી, પ્ર. ગુરુર્ષોત્તમદાસ ગી. શાહ, ઈ. ૧૯૫૦ (છઠ્ઠી આ.); ૪. સંતસમાજ ભજનાવળી, પ્ર. કેશવલાલ મ. દૂધવાળા, ઈ. ૧૯૩૧. સંદર્ભ :૧. ગુજકીય, ૨. પ્રાકૃતિઓ; 13. ડિકેલ બીજે [કી.જો.] વાઘ : આ નામે ૧૩ કડીનું ‘ચોત્રીસ-અતિશય-નવન’(ગૈ.સ.૧૮મી સદી અનુ.) એ કૃતિ મળે છે તેના કર્તા કયા લા મ- છે તે નિશ્ચિત નું નથી. થતું સંદર્ભ : હેજાસૂચિ : ૧, [ા,ત્રિ.] લા મઉદય [ ]: ૫ કડીના ‘પાર્શ્વનાથ જિનપ્રમાતી-સ્તવનામુ, અને ૯ કડીના સિદ્ધાચળને લગતા ૧ પદ (મુ.)ના કર્તા. સિદ્ધાચળને લગતા પદમાં ‘લા ઉદય' એવા શબ્દો મળે છે પણ તે કર્તાનામ જ છે તેમ ચોક્કસ કહી શકાતું નથી. આ લાખઉદય અને ભુવનકીતિશિષ્ય લાકોદય એક છે કે કેમ તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨, પુસ્તક લાધાજી [ઈ. ૧૮૨૩માં હયાત]:અષ્ટકોટીય બૃહદ્ પક્ષના જૈન સાધુ. તલકસિંહના શિષ્ય. દુહાબદ્ધ ૩૦૧ કડી અને ૧૫ ઢાળના મુનિ દાનનો મહિમા કરતા ‘નીમસેન રાજાનો રાસ' (૨.ઈ. ૧૮૨૩/સં‘ગુજરાતી જૈન સાહિત્ય-રાસસંદોહ', હીરાલાલ ૨. કાપડિયા, ૩. ૧૮૭૯, બીજો આસો વદ ૧૧, શનિવાર; મુ.)ના કર્તા. જેંગૂવિઓ : ૧. [ા.ત્રિ.] લા ભકુશલ [ઈ. ૧૭૦૨માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. સુમતિસાધુસૂરિની પરંપરામાં વૃદ્ધિકુશળના શિષ્ય. ૧૦૦ ગ્રુપાશના "સ્મૃદ્ધિગદ્ર અવભૂતિભૂલિદ્રની ચોપાઈસ (૨,૪, ૧૭૦૨/૨ ૧૭૫૮, ચૈત્ર વદ ૧૦, ગુરુવાર; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : (દર મારપાલપ્રતિબોધ, સં. સુવિગ આક્સફોર્ડ, ૧૯૨૮ (જ.). સંદર્ભ : વાા. [ા.ત્રિ.] લાભમંડન [ઈ. ૧૫૨૭માં હયાત]: અંચલગચ્છના જૈન સાધુ. ૬૧મા પદ્મર ભાવસાગરસૂરિના શિરે ૨ કડીના ધનસાર પંચાલ-રામ (૨.ઈ. ૧૫૨,સં. ૧૫૮૩, કારતક સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. સારસ્વતો; ૨. ફાસ્ત્રમાસિક, જા].-જૂન ૧૯૭૩ [.વિ.] ઝા નવર્ધન લાલચંદ (ઇ. ૧૭મી સદી ઉત્તરાર્ધ ઈ. ૧૮મી સદી પૂર્વ]: ખરતગચ્છના જૈન સાધુ, સાપુરંગની પરંપરામાં શાંતિહર્ષના શિષ્ય. 'પપદી' (.. ૧૫૫), 'વિક્રમ∞ કન્યા/ખાપરા લાખો : લા બર્મન લાલચંદ For Personal & Private Use Only www.jalrulibrary.org Page #412 -------------------------------------------------------------------------- ________________ 6 ચોર-ચોપાઈ (૨.ઈ. ૧૬૬૭/સં. ૧૭૨૩, મહા સુદ ૧૩, બુધવાર), ૨૯ ઢાલ અને ૬૧૯ કડીની ‘લીલાવતી-ચોપાઈ/રાસ’ (ર.ઈ. ૧૬૭૨ સં. ૧૭૨૮, કારતક સુદ ૧૪), ૫૯૪ કડીની ‘ખાપરાચોરની ચોપાઈ’ (ર.ઈ. ૧૬૭૧|સં. ૧૭૨૭. ાદરવા સુદ ૧૧), ‘પંચદંડ-ચોપાઈ’ (૨.ઈ. ૧૬૭૭|સં. ૧૭૩૩, ફાગણ-), ‘માષાલીલાવતી-ગણિત' (૨. ઈ. ૧૯૮૦માં ૧૭૩૬ સાઢ પદ), ૮૯ ઢાલ અને પરદે કડીની ‘ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ-ચોપાઈ/રાસ (૨.ઈ. ૧૬૮૬), ‘સ્વરોદય ાષા’ (ર.ઈ. ૧૬૯૭|સં. ૧૭૫૩, ાદરવા સુદ-), ૧૫૦ ઢાળ અને ૨૭૫૧ કડીની ‘પાંડવચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ. ૧૭૧૧), ૫૬૪ કડીની ‘શુકનીધિા-ચોપાઈ (૨.૬. ૧૭૧૪સ. ૧૭૭૦, વૈશાખ સુદ ૩, ગુરુવાર), ૩ કડીની ‘નવપદ દ્રુપદ' અને ૭ કડીના ‘સીમંધર જિનસ્તવન’નો કર્યાં. ‘લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિ(મુ.)ના ઓનું સૂચીપત્ર’માં લાલચંદને નામે નોંધાયેલો “મયદરી-રાસ' (ર. ઈ. ૧૬૮૭) રચનાસમય જોતાં પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંવ છે. ‘ખાપરાચોરની ચોપાઈ' અને ‘વિક્રમ-ચોપાઈ' એક હોવાની સં ાવના છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસા ઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો;] ૬. જૈન સત્યપ્રકાશ, જા યુ. ફેબ્રુ. માર્ચ ૧૯૪૪–‘વિક્રમાદિત્ય સંબંધી જૈન સાહિત્ય’, અગરચંદજી નાહટા;[] ૭. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૮. ડિવીજ છે, ડિકેટલાંગ વિ; ૧૦. બ્રુહસૂચી ૧૧. સૂચી : ૧, ૨; ૧૨. લીંહસૂચી; ૧૩. હે‰જ્ઞાસૂચિ : ૧. [ા,ત્રિ.] લાભવિજ્ય : આ નામે ‘સુદર્શનોષ્ઠિ-સઝાય’ (ર.ઈ. ૧૬૨૦), ૧૨ કડીની ‘અપરવાર-સઝાય’અને ૪ કડીની ‘મૌન અગિયારસની સ્તુતિ (મુ.), 'હિણીની સ્તુતિ. એ કૃતિઓ મળે છે. સુદર્શનાહિ સઝાય'ના કર્તા લા વિજય-૧ હોવાની શકયતા છે. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' અનુસાર વિનયકુશકૃત મંગલ પ્રકરણરોપવૃત્તિહિત કરે છે. ૧૫૬), હેમિયન ઋષીકે ઈ. ૧૬૦૭) નને દેવાન જિન-સહસનામ' અને તેની ‘સુબોધિન છે. ૧૬૪૨) નામની ટીકા થા વિધિ ડ્રારા સંશોધાઈ હતી. આ બધી કૃતિઓના કર્તા કયા લા વિજય છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જૈઐરાસમાળા : ૧; ૨. જૈસસંગ્રહ (ન); ૩. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સેં, તિલકવિજયજી, સં. ૧૯૯૩, ૪, માસસંગ્રહ. સંદર્ભ : જૈસાઇતિહાસ. [ા,ત્રિ.] [ા.ત્રિ.] વાવિત-૧ ઈ. ૧૭મી સદી ઉત્તરાધી : પગના જૈન સાધુ. ૨. વિજયના શિષ્ય. ૪ ઢાળ અને ૪૨ કડીની ‘વિજ્યાનંદસૂરિની સઝાય’ (ર.ઈ. ૧૬૫૫ અથવા તે પછી; મુ.), ૧૪ કડીની ‘કયવનાની સઝાય (મુ.), ૪ કડીની રાહિણીની સ્તુતિ’(મુ.) અને ૧૯ કડીની ‘ધીના ગુણની સઝાય (મુ.)ના કર્તા. વિજયાનંદનો સ્વર્ગવાસ ઈ. ૧૬૫૫/ સં. ૧૭૧૧, સાઠ વદ ૧ના રોજ થયાનો ‘વિજ્યાનંદસૂરિની સઝાય’માં નિર્દેશ હોઈ તે કૃતિ ઈ. ૧૬૫૫ અથવા તે પછીના અરસામાં રચાઈ હશે. લાખવિજ્ય : લાલ–૧ ડો બોબર | |: ૯ કડીના 'પાર્થનાય-વન ચિંતામણિ)” (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્યાં. સંદર્ભ : ગુરૂચી, [ાત્રિ.] લા મસાગર ઈ. ૧૬૧૫ સુધીમાં]: તપગચ્છના જૈન સાધુ. રવિસાગરના શિષ્ય. વિજયદેવસૂરિના સમકાલીન. ૩૧ કડીના ભુજંગીની દેશીમાં લખાયેલા ‘પાજિન-સ્તવન-ભુજંગપ્રયાત છંદોબદ્ધ’ કર્યાં. ઈ. ૧૯૧૫માં સ્વર્ગવાસ પામેલા વિજ્યદેવસૂરિના જીવનકાળ દરમ્યાન આ કૃતિ રચાઇ છે એટલે કવિ એ સમયમાં થઇ ગયા હોવાનું કહી શકાય. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૨-‘શ્રી લા સાગરકૃત પાર્શ્વજિન-વન’, સંગીવાય જ, સસિરા (+સં.). સંદર્ભ : ચોળાસૂચિ : ૧ [ાત્રિ.] લા મહર્ષ [ઈ. ૧૬૭૦માં હયાત]: જૈન. ૧૯ કડીના ‘નિજિનવન” (૨.ઈ.૧૬૭૦)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી, કૃતિ : જૈનયુગ, ફાગણ-ચૈત્ર ૧૯૮૩-‘જૈન કવિઓનાં વસંતવર્ણન, સં. મોહનલાલ દ. દેશાઈ. માંક : ૧. ગુસારસ્વતો | ૨. જવિઓ : ૯, ૩(૧); ૩, મુ.પો. [ા.ત્રિ.] બામુનિ લીયો ઈ ૧૫૯માં હયાત]: તપના જૈન સાધુ. સોમવિમલની પરંપરામાં હેમસોમના શિષ્ય. આ કવિ સાગરપુરમાં રહેતા હતા એવી માહિતી ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ સંદર્ભ : સાઇતિહાસ. કૃતિ : ૧. ચૈતસંગ્રહ:૧, ૩; ૨. પ્રાપ્તસંગ્રહ; ૩. દેસ્તસંગ્રામપે છે. ૩૫૮ કડીના 'સુદરોીસુંદરશેઠની વાર્તા રૂપસુંદરી રામ ઈ. ૧૫૯માં. ૧૬૩૬, કારતક સુદ્ધે પાનો કે, આ કર્તા અને લાલ–૧ બંને એક હોવાની સં માવના ‘જૈન ગૂર્જરકવિઓ : ૩’માં કરવામાં આવી છે. [ા.ત્રિ.] લા બોદય [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ભુવનકીતિના શિષ્ય. ૧૫ કડીના 'નમિરાઽમતિ-બારમાસ (.ઈ. ૧૬૩૩૦, ૧૬૮, આસો સુદ ૧૫; અંશત: મુ.), ૧૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન (શંખશ્વર (ર.ઈ. ૧૬૩૯ સં. ૧૬૯૫, માગશર વદ ૯) અને ૧૦ કડીના સીમંધરજન વન'ના કર સંદર્ભ : ૧. કાસૃષિ, ૨. ગૂઢાયાદી; ૩. જૈગૃકવિઓ : ૩(૨) ૪. ડિકેટલોગબી, ૫. સૂચી. [l, જો.] લાલ–૧ [ઇ. ૧૫૬૮માં હયાત]: ખડકદેશના જબાછ ગામના વતની. જ્ઞાતિઓ પોરવાડ વર્ણિકર ૪૩૯ કડીની વિક્રમાદિત્યકુમાર-ચોપાઈ' (ર.ઈ. ૧૫૬૮)સં. ૧૬૨૪, અસાડ વદ ૫, ગુરુવાર)ના કર્તા, સંદર્ભ : જૈવિઓ : ૩૨૨). [કી.જો.] ગુજરાતી સાહિત્યકોશ : ૩૮૩ For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ લાલકુશલ : આ નામે સિદ્ધસેન દિવાકરના મૂળ સંસ્કૃતમાં રચાયેલ લાલચંદ્ર-૪ ઈ. ૧૭૪૩માં હયાત : વિજયગચ્છના જૈન સાધુ. ૪૪ કડીના કલ્યાણ-મંદિર-સ્તોત્રના સ્તબક, અડિયલ, હાટકી, રુડિલ તિલકસૂરિના શિષ્ય. ૨૧ ઢાળ અને ૪૧૯ કડીની ‘સાગરચંદ્રસુશીલા વગેરે છંદીમાં બદ્ધ ૨૧ કડીનો ‘મણિ મદ્રજીનો છંદ' (મુ.), ૫ કડીની સુંદરી-ચોપાઈ' (ર.ઈ. ૧૭૪૩/સ. ૧૭૯૯, કારતક સુદ ૫)ના કતાં. ‘મંગલમાલિકા’ (લે. સં. ૧૮મી સદી), વિજયસિહસૂરિની હયાતી સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈમૂકવિઓ : ૩(૨); (ઈ.૧૬૦૮-ઈ. ૧૬૫૩)માં રચાયેલ ‘વિજયદેવસૂરિ સ્વાધ્યાત્રિક' ૩. ડિકેટલૉગ માવિ. [2.ત્રિ.] લિ. સં. ૧૮મી સદી અનુ.) અને ‘વિજયસિંહસૂરિ-સઝાયયુગલ’ (૫ કડીની મુ.)–એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા લાલકુશલ છે તે લાલચંદ(પાઠક)-૫ (ઈ. ૧૭૪૭ સુધીમાં : ખરતરગચ્છના જૈન નિશ્ચિત કહી શકાય તેમ નથી. સાધુ. ૮ કડીના “જિનકુશલસૂરિ-ગીત’ (લે. ઈ. ૧૭૪૭)ના કર્તા. કૃતિ : ૧. સમાલા : ૧; ૨. માણિ નદ્રાદિકોના છંદોનો પુસ્તક: સંદર્ભ : મુપુન્હસૂચી. ૧, નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦. શિ.ત્રિ.] લાલચંદ-૬ [ઈ. ૧૮મી સદી ઉત્તરાધી : ખરતરગચ્છના જૈન સાધુ. લાલકુશલ-૧ [ઈ. ૧૬૮૮માં હયાત] : જૈન સાધુ. ‘સિદ્ધપંચાશિકા- જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નકુશલના શિષ્ય. દીક્ષાનામ લવનકમલ. પ્રકરણ” ઉપરના ૩૮૨ ગ્રંથાના સ્તબક (ર.ઈ. ૧૬૮૮/સં. ૧૭૪૪, તેમની પાસેથી દશદ્રિવ-સ્તવન” (ર.ઈ. ૧૭૭, સં. ૧૮૩૩, માગશર માગશર સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી વદ ૩), ૪૭ ઢાળની ‘શ્રીપાલ-ચતુષ્પદી/રાસ' (ર.ઈ. ૧૭૮૧/સં. સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રત સૂચીમાં આ કર્તાનો ગચ્છ ભૂલથી ૧૮૩૭, અસાડ સુદ ૨, મંગળવાર), ૧૮૯ કડીની રાજસ્થાની-હિંદી કૃષ્ણગચ્છ ગણવામાં આવેલ છે. મિકામાં રચાયેલી ‘બીકાનેર-ગઝલ’ (ર.ઈ. ૧૭૮૨/સં. ૧૮૩૮, જેઠ સંદર્ભ : મુમુન્હસૂચી. [શ્ર.ત્રિ સુદ ૭, રવિવાર; મુ.) તથા ‘ષ દેવ-સ્તવન' (ર.ઈ. ૧૭૮૩/સં. ૧૮૩૯, જેઠ સુદ-સોમવાર; મુ.)-એ કૃતિઓ મળે છે. લાલકૃષ્ણ | ]: પદોના કર્તા. કૃતિ : ૧. અરત્નસાર, ૨, રાજસ્થાન મારતી, ઑકટોબર-ડિસે. સંદર્ભ : ન્હાયાદી. [.ત્રિ.] ૧૯૭૭– કવિ લાલચંદ રચિત બીકાનેર ગઝલ', સં. અગરચંદ નાહટા. (સં.).. લાલચંદલાલચંદ્ર : આ નામે ૧૧ કડીની ‘ટ્યૂલિ દ્ર-સઝાય’ (લે. ઇ. સંદર્ભ : ૧. ગુસાંઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસ૧૮૧૩), ૮ કડીનું ‘જિનવાણી- સ્તવન મળે છે. તેમના કર્તા કયા સાહિત્ય; ] ૪. જૈનૂકવિઓ : ૩(૧); ૫. હજૈજ્ઞાસૂચિ : ૧. લાલચંદ છે તે નિશ્ચિત થતું નથી. [.ત્રિ. સંદર્ભ : ૧. ડિકેટલૉગબીજે; ૨. લહસૂચી. શ્ર.ત્રિ. લાલચંદ(ઋષિ)-૭ ઈિ. ૧૭૭૮માં હયાત : જૈન સાધુ. ચંદ્ર પાણના લાલચંદાષિા -% ઈ. ૧૭૭૮માં હું શિષ્ય. ૧૭ કડીના “ચોવીસ જિનવરના કુંવરકુંવરીની સંખ્યાનું લાલચંદ–૧ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ]: ખરતરગચ્છના જૈન સાધુ સ્તવન” (૨.ઈ. ૧૭૭૮ સં. ૧૮૩૪, વૈશાખ સુદ ૯; મુ.)ના કર્તા. જિનચંદ્રની પરંપરામાં હીરનંદનના શિષ્ય. ૧૭ કડીના “મૌન એકા કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૨; સં. મુનિ શામજી, ઈ. દશી-સ્તવન’ (ર.ઈ. ૧૬૧૨), ‘અદત્તાદાનવિષયે દેવકુમાર-ચૌપાઈ ૧૯૬૨. શિ.ત્રિ.) (ર.ઈ. ૧૬૧૬/સં. ૧૭૧૨, શ્રાવણ સુદ ૫), ૯૫ કડીની ‘સનસ્કુમાર ચક્રવર્તિ-ચતુષ્પાદિકા' (ર.ઈ. ૧૬૧૯),૮૨૭ કડીની ‘હરિશ્ચંદ્રવ્યોપાઈ લાલચંદ-૮ [ઈ. ૧૭૮૧માં હયાત : તપગચ્છના જૈન સાધુ. રાસ (ર.ઈ. ૧૬૨૩/સં. ૧૬૭૬, કારતક સુદ ૧૫) અને વૈરાગ્ય- સં વિત: વિવેકચંદ્રના શિષ્ય. ૮ કડીની ‘ગëલી' (ર.ઈ. ૧૭૮૧/સં. બાવની' (ર.ઈ. ૧૬૩૯/સં. ૧૬૯૫, માદરવા સુદ ૧૫)ના કત. શ્રાવણ વદ ૧૧; મુ.)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ.]૨, જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૩. કૃતિ : પ્રાત: સ્મરણીય પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ મુપુગૃહસૂચી. [.ત્રિ. લલ્લુ ાઈ, ઈ. ૧૯૧૪. [.ત્રિ.] લાલચંદ-૨ : જુઓ લાભવર્ધન. લાલચંદ(ષિ)-૯ ઈ. ૧૮મી સદી ઉત્તરાઈ–ઈ. ૧૯મી સદી પૂર્વાધ] : લોકાગચ્છના જૈન સાધુ. દોલતરામ-જીવાજીના શિષ્ય. લાલચંદ્ર(ગણિ)-૩ (ઈ. ૧૭૧૫ પછી] : સંભવત: તપગચ્છના જૈન ગુજરાતી-હિન્દીની ૧૫ કડીની ‘ચંદ્રપ્રભુ સ્વામીની લાવણી” (ર.ઈ. સાધુ. હીરવિજયની પરંપરામાં ધર્મવિજયના શિષ્ય. ભીમવિજય ૧૭૯૮)સં. ૧૮૫૪- શુક્રવાર, મુ.) અને ૧૭ કડીની ‘શ્રી વિજય(અવ. ઈ. ૧૭૧૫/સં. ૧૭૭૧, માદરવા વદ ૧૫, રવિવાર) વિષયક કુમાર અને વિજયાકુંવરીની લાવણી/સઝાય’ (ર.ઈ. ૧૮૧૨; મુ.)ના ૧૦૨ કડીના ‘ભીમવિજયગણિશિષ્ય-રાસના કર્તા. કતી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૮-“ભીમવિજયગણિરાસકા કૃતિ: ૧. જેમાલા (શા.) : ૨; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા : સાર', ભંવરલાલજી નાહટા. [.ત્રિ] ૧, સં. મુનિશ્રી શામજી, ઈ. ૧૯૬૨; ૩. વિવિધ પુષ્પવાટિકા : ૨, ૩૮૪: ગુજરાતી સાહિત્યકોશ લાલકુશલ : લાલચંદનષિ-૯ For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ. ૧૯૮૨. ગોપીનાં પ્રેમ ને કૃષ્ણ-ગોપી રાસના આલેખન દ્વારા પ્રેમલક્ષણા સંદર્ભ : મુપુગૃહસૂચી. શિ.ત્રિ.] ભકિતનો મહિમા કરતાં ૧૭, ૧૫ ને ૨૦ કડીનાં ‘વનરમણી’નાં ૩ પદ(મુ.) પણ મળે છે. પદો સિવાય કવિએ જ્ઞાનમૂલક ૪૧ સાખીલાલજી–૧ જિ. ઈ. ૧૭૧]: પ્રશ્નોરા નાગર. ધોલેરા બંદર પાસેના (મ.) પણ રચી છે. આ પદો અને સાખીઓમાં કેટલાંક સાધુભાઇ નાનીબાર ગામમાં જન્મ. પિતા કંવરજી. અવટંકે શુકલ. અત્યારે હિંદીમાં છે. આ ઉપરાંત કવિએ બીજાં હિંદી-ગુજરાતી ૮૪ પદો પણ ઉપલબ્ધ થતી કવિની એકમાત્ર કતિ ૪૭ કડીનો ગરબો (મુ.) પ્રશ્નોરા રહ્યાં છે. નાગરોની પ્રાચીનતમ પદ્યરચના ગણાય છે. કૃષ્ણભકિત અને માતા કૃતિ : ૧. ગુહિવાણી (.); ૨ સન્તોની વાણી, સં. ભગવાનજી ની મકિતનો સમન્વય કરતી રચના તરીકે પણ એ ધ્યાનાર્હ છે. નવ મહારાજ, ઈ. ૧૯૨૦ (સં.). રાત્રિમાં ગરબા ગાવા નીકળેલી ગોપીઓ સાથે રહેલા બાળકૃષ્ણ સદર્ભ : ૧. અસં૫રંપરા; ૨. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પોતાનું પુરુષરૂપ છોડી શકિતનું રૂપ ધારણ કરી કેવી રીતે ગોકુળ પાઠક, ઈ. ૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૨;]૪. ડિકૅટલૉગ માવિ. વાસીઓ અને જસોદાના મન હરી લે છે એનું આલેખન કવિએ રિ.સો.] એમાં કર્યું છે. કૃતિ : અહિચ્છત્ર કાવ્યકલાપ, સં. દયાશંકર ભા. શુકલ, ઈ. લાલરત્ન [ઈ. ૧૭૧૭માં હયાત]: અંચલગચ્છના જૈન સાધુ. વિદ્યા૧૯૧૪ (સં.). સાગરની પરંપરામાં રાજરત્નના શિષ્ય. ૨૨ ઢાળની ‘રત્નસારકુમારસંદર્ભ : મારા અક્ષરજીવનનાં સ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ. ચોપાઈ' (ર.ઈ. ૧૭૧૭/સં. ૧૭૭૩, માદરવા વદ ૩, ગુરુવાર)ના ૧૯૪૪. [.ત્રિ. કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; [] ૨. જૈમૂકવિઓ : ૩(૨). લાલજી-૨[ ]: પિતા કરસનજી. અવટંકે વ્યાસ. [ત્રિ.] ૫૮ કડીની ‘રામનાથનો ગરબો (મુ.) કૃતિના કર્તા. કૃતિ : નવરાત્રીમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ લાલવિજ્ય : આ નામે મળતો ૩૯૬ કડીનો ‘આલોયણપ્રકાશ-રાસ” મોવાન, ઈ. ૧૮૭૬. શિ.ત્રિ. (ર.ઈ. ૧૬૦૭) અને ૪૫ કડીની ‘દશ શ્રાવક-સઝાય” (ર.ઈ. ૧૬૨૦) સમયદૃષ્ટિએ વિચારતાં શુભવિજયશિષ્ય લાલવિજયનાં હોવા સંભવ છે. લાલદાસ : આ નામે ૧૦ કડીનું જ્ઞાનબોધનું પદ(મુ.) મળે છે તેમાં ૬૪ કડીની ‘આર્દ્ર કુમાર-સઝાય’ (લે. ઈ. ૧૬૫૦), ૧૪ કડીની ‘મેઘ“એવા ખેમ રવિ ને ભાણ” ને ત્રિકમજીએ તાર્યા રે” એવી પંકિતઓ કુમાર-સઝાય’ (લે.સં ૧૯મી સદી અનુ.), ૩૩ કડીની ‘રોહિણીકવિ રવિભાણ સંપ્રદાયના હોવાનું સૂચવે છે. આ લાલદાસ સઝાય” (લે. સં. ૧૯મી સદી અનુ.), ૫ કડીની “સચિતભૂમિ-સઝાય રવિસાહેબના શિષ્ય લાલદાસ (લાલસાહેબ) છે કે ગંગદાસના શિષ્ય લિ. સં. ૧૯મી સદી અનુ.), ૯ કડીની ‘ગુરુવિનતિ-સઝાય’(મુ.), ૪ લાલદાસ છે તે સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે. એ ઉપરાંત ૪-૪ કડીનાં કડીની નંદીશ્વર-શાશ્વતજિન-સ્તુતિ (લે.ઈ. ૧૭૯૩), ૪ કડીની કૃષ્ણભકિત ને ભકિતબોધનાં ૩ પદ(મુ.) તથા અન્ય પદો મળે મહાવીરજિન-સ્તુતિ (લે. સં. ૧૯મી સદી અનુ.), ૪ કડીની “મૌન છે. તેમના કર્તા કયા લાલદાસ છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. એકાદશીની સ્તુતિ (મ.) અને ૯ કડી] “શંખેશ્વર પાર્શ્વનાથકૃતિ : ૧. આજ્ઞા મજન : ૧ અને ૨; ૨. કાદોહન : ૨. સ્તવન' એ કૃતિઓ આ નામે મળે છે. તેમના કર્તા કયા લાલવિજય સંદર્ભ : ૧. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ. છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૧૯૮૨; ] ૨. ગૂહાયાદી. કૃતિ : ૧ જિભપ્રકાશ; ૨. સૂર્યપૂર રાસમાળા, સં. કેશરીચંદ હી. લાલદાસ-૧ ]: જ્ઞાની કવિ. ખેડા જિલ્લાના ઝવેરી, ઈ. ૧૯૪૦. વાડાસિનોર પાસે આવેલા વીરપુરના છીપા ભાવસાર. તેઓ અખા- સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨.લીંહસૂચી, ૩, હજૈજ્ઞાસૂચિ : ૧. જીના પહેલા શિષ્ય ગણાય છે. તેઓ સં. ૧૭૦૦ની આસપાસ શ્રિત્રિ.] થયા હોવાનું નોંધાયું છે, પરંતુ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી. અખાજી ઈ. ૧૬૪૫ (અખેગીતા'નું રચનાવર્ષ)માં હયાત હતા. એટલે લાલવિજ્ય-૧ (ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ]: તપગચ્છના જૈન સાધુ. લાલદાસ ઈ.૧૭મી સદી મધ્ય ભાગથી ઈ. ૧૮મી સદી મધ્ય ભાગ આણંદવિમલની પરંપરામાં શુ વિજયના શિષ્ય. ૬ ઢાળના ‘મહાવીર સુધીના કોઈક સમયમાં થઈ ગયા હોવાનું કહી શકાય. સ્વામીનું સત્તાવીશભવનું સ્તવન' (ર.ઈ. ૧૬૦૬/સ. ૧૬૬૨, આસો - લાલદાસની કવિતામાં ઘણા સંતકવિઓની કવિતાની જેમ સુદ ૧૦, મુ.), ૪૦/૪૫ કડીની ‘સુદર્શનશ્રેષ્ઠિ-સઝાય’ (ર.ઈ.૧૬૨૦ પ્રેમલક્ષણા ભકિત અને જ્ઞાનમાર્ગનો સમન્વય અનુ મનાય છે. એટલે સં. ૧૬૭૬, માગશર–), ૩૪ કડીની ‘જ્ઞાતાધર્મ ઓગણીસ અધ્યયનએમાં આત્મજ્ઞાનનો બોધ આપતાં ૧૦ અને ૧૪ કડીનાં “જ્ઞાનર- સઝાય/જ્ઞાતાધર્મ કથાંગસૂત્ર માસ' (ર.ઈ. ૧૬૧૭ સિં. ૧૬૭૩, વેણીનાં ૨ પદો(મુ.) કે સંતસમાગમનો મહિમા કરતાં ને બ્રહ્મ- અસાડ વદ ૪, રવિવાર), ૧૪ કડીનો ‘કયવનાઋષિ-રાસ', 'નંદનભાવની સ્થિતિને વર્ણવતાં શાનમૂલક ૩૬ પદો(મુ) છે, તો કૃષણ- મણિયાર-રાસ” (“મુ.), ૨૫/૨૭ કડીની કુંડલી-સઝાય/કુંડલીરૂપ-સંસાર ગુજરાતી સાહિત્યકોશ : ૩૮૫ હાલ : લાવિષ-૧ ગુ. સા.-૪૯ For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ શીવ-રાઝાય’, ૧૯ કડીની ‘ધીની સાય’(મુ), ૧૮ કડીની ‘દશાબની સયા), ૨૭ કડીની મેઘકુમાર-સઝાય’(મ.), ૩૦/૩૩ કડીની 'બાહુધ્ધિ-સાય અ ાહુબલિ-સાય', ૧૩ કડીની “રતનશી સઝાયરેંટિયાની સઝાય’(મુ.), ૫ કડીની ‘વિચાર-સઝાય’ અને ૧૪ કડીનું 'શર્મિપરિજન-હવન સીધર-વિનતિ(મુ.) – એ કૃતિઓના કર્યાં. તેમની પાસેથી હિન્દીમાં, ૨૬ કડીની નેમિનાથ-દમાસ નેમિ રાજિમતિ-બારમાસ' (૨૦ ૧૧૨૪ આસપાસ) પણ મળે છે. કૃતિ : "૧. દિનમણિયારની શસ, ૫. ભીમસી માણેક,−] વિ પ્રાશ; ૩. જિનકાસંદોહ : ૧, ૨; ૪. જૈન પ્રાચીન પૂર્વાચાર્યે વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ. ૧૯૧૯; ૫. સમાલા(શા) : ૩; ૬. રત્નસાર : ૨ પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૭. સસન્મિત્ર(ઝ.). સંદર્ભ : ૧. સાઇનિસ : ૨૬ ૨. ગુસારસ્વતો; ૩. જૈશ ઇતિહાસ; ૪. મરાસસાહિત્ય; ૫. આયિસ્ટૉઇ : ૨; ૬, ગૂ કિવઓ : ૧, ૩(૧); ૭. મુપુસૂચી, ૮. ચેંહચી છે તેવા સૂચિ : છે, [.ત્રિ.] લાવિય-૨ ઈ. ૧૯૨૫માં હયાત]: જૈન સાધુ, દર્શનવિજયની પરંપરામાં માનવિજયના શિષ્ય. ૩૨૩ કડીના 'ઇવાકુમાર-શસ' ઈ. ૧૮૨૫ સં. ૧૮૮૧, આસો સુદ ૧૫)ના કર્યા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; [] ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ા.ત્રિ.] બારમુનિ શિશ્ન | “ધર્મની નથવાડની રોઝીયા)ના કાં, કૃતિ ! સંગહાન). | જૈન સાધુ. ૧૩ કડીની વાષચંદ્ર ઈ. ૧૬૭૮માં વાત): અચલગચ્છના જૈન સાધુ, સાગરની પરંપરામાં ઉત્તમચંદ્રસિંખમીચંદના શિષ્ય દે ઢાળ અને ૧૦૯ કડીનો ‘ કલ્યાણસાગરસૂરિ-રાસ’ (૨.ઈ. ૧૬૬૨/સં. ૧૭૧૮, વૈશાખ સુદ ૩, ગુરુવાર; મુ.), ૪ ઢાળ અને ૪૧ કડીનું ‘શ્રી બોડીપાર્શ્વનાથનું ચોઢાળિયું (મુ.), ૧૫ ઢાળની સાધુવંદના' (ઇ. (૧૬૭૮, ૧૭૩૪, શ્રાવણ સુદ ૧૩) અને ૪ ઢાળની કણ [કી..] લાલો(મકત) | ]: સૌરાષ્ટ્રના ભકતકવિ. કીર્તનના કર્યાં. વેદાંતવિષયક પદો તેમણે રાંનો ઉલ્લેખ છે. સંદર્ભ : ૧. સૌરાષ્ટ્રના સંતો, દેવેન્દ્રકુમાર કા, પડિત, ઈ. ૧૯૬૧; [] ૨. ગૂઢાયા, [જ્ઞાત્રિ. ત્રાવણ 1: જૈન. ૫ કડીના 'ગોડીજિન-સ્તવન' (મુ.) અને ૫ કડીના ‘તિજનસ્તવન(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈખ્રપુસ્તક : ૧, [કા.શા.] બાકીત : આ નામે હિંદી પ્રષાની છાંટવાળી ૨૭ કડીની ‘આત્મગીત આત્મચિંતા સતાવ ક્યાયનિવારણ-ત્રીત મોઢકર્મ ઝાય (મુ.),૧૭. કડીની 'સમેતશિખર ૨૦ જિન સ્તુતિ' લે, . ૧૮મી સદી) અને ‘હરિબળ-ચોપાઈ’ (રાઈ. ૧૯૧૫) એ કૃતિઓ મળે છે. ધરિબલચોપાઈ” એ જ્ઞાનવિલાસશિષ્ય ગાવીતની રામકૃષ્ણ-ચોપાઈ હોય આ સંચિત છે. જો કે, રચનાસમય થોડો જુદો પડે છે પણ તેમાં ભૂલ છેવા સંય છે. બાકીની કૃતિઓના કર્તા ક્યા ધાવણ કીતિ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : માલા(શા) : 1, સંદર્ભ : ૧. રાખુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧; ૩. લીંહસૂચી; ડેટ : ગુજરાતી ાહિત્યકોશ ૪. ઘેÝસાસૂચિ : ૧. [કા.શા.] લાવણ્યકીન-૧ [ઈ. ૧૯૨૧માં હયાત]: ખરતગચ્છના શમશાખાના જૈન સાધુ. ગુણરંગ જ્ઞાનવિલાસના શિષ્ય. ૬ ખંડ, ૬૮ ઢાળ અને ૧૨૦૦ કડીની ‘રામકૃષ્ણચરિત ધનુપદી રામકૃષ્ણ-ચોપાઈ રાસ' (ર. ઈ. ૧૬૨૧/સ. ૧૬૭૭, વૈશાખ સુદ ૫), ૯ ઢાળની 'ગજસુકુમારન રાસ' અને 'છે માઈ-ચોપાઈ દેવકી છ પુત્ર-ચોપાઇએ કૃતિઓના કર્યાં. 'ગજસુકુમાલ રાસ' અને 'દેવકી છ પુત્ર-ચોપાઈ એક જ કૃતિ હોવાની સંકાવના છે, સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૬, સાઈનિવાર; ૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧, ૨); ૫. મુપુગૃહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હૈōાસૂચિ : ૧, [કા.શા.] ભારાના કર્તા. કૃતિ : ૧. શ્રી આર્યભ્યાણ ગૌતમસ્મૃતિ સુધ, સં. શ્રી કલ્યાણપ્ર સાગરજી, ઈ. ૧૯૮૨; ૨. શ્રી ગોડીપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારક ગાંધ, સં. ધીરજલાલ રો. શાહ, ઈ. ૧૯૬૨, ૩, પુસ્તક. સંદર્ભ : જવો : ૩૫૨), [કા.શા.] લાવણ્યદેવ [ઈ. ૧૬મી સ]: તપગચ્છના જૈન સાધુ પર સૂરિ સૌભાગ્યસાગરસૂરિ (ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ]ની પરંપરામાં જયદેવના શિષ્ય. ૭૫ કડીના, ચૌદ ગુણસ્થાનોનું સંક્ષેપમાં નિરૂપણ કરતા ‘કર્મવિવરણનો રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૩. મસાહિત્ય; [ ૩. જંગૂ વિઓ : પ; ૪. લીંબૂની. [હ્યા.] : લાવણ્ય નાગણિ શિક્ષ્મ [; જૈન સાધુ, 'ચિત્તનીપ્રકરણ' પરના બાલાવબોધ (સં. ૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : કેટલોંગનુરા. [કી.જો.] લાવણ્યરત્ન [ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ]: તપગચ્છના જૈન સાધુ. સોમસુંદર-વેધમસૂરિની પરંપરામાં સુરટ્ઠાના શિષ્ય. ૪૭૫ કડીના વત્સરાજ દેવરાજ રાસ' (. ઈ. ૧૫૧૫ સં. ૧૫૭૧, પોષ સુદ ૧), ૪૦૮ કડીના માદર-સ/મોદરનરેન્દ્ર-ગરિત્ર રાસ' (ર. ઈ. ૧૫૧૭/૧૮), ૩૩૮ કડીની યશોધર રાજાના નાભવની ક્યા કહેતા પર ચરિત્ર/સમકિનસુંદ-પ્રબંધ'સમકિત(સમ્યક)સુંદર-રાસ'(ર.ઇ. ૧૫૧૭સં. ૧૫૭૩, કારતક−)ના કર્યા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો : ૩. મરાસસાહિત્ય; [...] ૪. આલિસ્ટ ઇ : ૨; ૫. ગૂકવિઓ : ૧, ૩(૧); ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.] લાલવિય-૨ : લાવવાન For Personal & Private Use Only www.jainulibrary.org Page #416 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧/સં. ૧૫૬૭, રવિવાર) એ પણ ચરિવા: ૨૫ આસપાસ; અંશત: મ )ના લાવણ્યવિજ્ય-૧ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ–ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ: રવિવાર; મુ.), ‘સુરપ્રિયકેવલીનો રાસ' (ર.ઈ. ૧૫૧૧/સં. ૧૫૬૭, જૈન સાધુ. ભાનુવિજયના શિષ્ય. ક૯પસૂત્ર પર બાલાવબોધ (ર.ઈ. આસો સુદ-, રવિવાર) એ પણ ચરિત્રાત્મક કૃતિનો છે. ૧૬૬૮) અને ચોવીસી' (ર.ઈ. ૧૭૦૫ આસપાસ; અંશત: મુ)ના કવિએ ઠીકઠીક સંખ્યામાં રચેલાં સંવાદ કાવ્યો એમાંની સંવાદકર્તા. ચાતુરીને કારણે ધ્યાન ખેંચે છે. મંદોદરીનાં ભય-ચિતા અને રાવણના કૃતિ: જૈનૂસારત્નો: ૧ (સં.). અહંકારને ઉપસાવતી જુસ્સાદાર ભાષાવાળો, દુહાની ૬૧ કડીનો સંદર્ભ : ૧. જૈસા ઇતિહાસ, [] ૨. જૈનૂકવિઓ :૩(૨). ‘રવણમંદોદરી-સંવાદ-રાવણસાર-સંવાદ (૨. ઈ. ૧૫૦૬; મુ.), વરસી [કા.શા] તપને તપને પારણે ભગવાન ઋષભદેવને ઇરસ વહોરાવતા શ્રેયાંસકુમાર ના બંને હાથ વચ્ચે પોતાનું ચડિયાતાપણું સિદ્ધ કરવા માટે થતી લાવણ્યવિજ્ય-૨[ ]: તપગચ્છના જૈન સાધુ. દલીલોને રજૂ કરતો વિનોદસભર ૭૦ કડીનો'કરસંવાદ(ર.ઈ.૧૫૧૯; ‘યોગશાસ્ત્ર' પરના બાલાવબોધ (લે. ઈ. ૧૭૩૨ પહેલાં)ના કર્તા. મુ.), ચંપક અને ચંદન વચ્ચેના કલહસંવાદને નિરૂપતો ૧૧ કડીનો સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૨). કા..] “ચંપકચંદનવાદ/સુકડી-ચંપૂ સંવાદગીત(મુ), સૂર્ય અને દીપની વચ્ચે કોણ ચડિયાતું છે એ વિવાદને નિરૂપતો છપ્પાની ૩૦ કડીનો ‘સૂર્યલાવણ્યસમયજિ. ઈ. ૧૪૬૫સં. ૧૫૨૧, પોષ વદ ૩–ઈ. ૧૬મી દીપવાદ-છંદ' તથા–ગોરી સાંવલી-ગીત/વિવાદ' આ પ્રકારની સદી પૂર્વાધ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરની પરંપરામાં રચનાઓ છે. લક્ષ્મીસાગર-સમયરત્નના શિષ્ય. જન્મ અમદાવાદમાં. પિતાનામ હમચી પ્રકારને અનુરૂપ વેગીલી ભાષાનો અનુભવ કરાવતી ને શ્રીધર, માતા ઝમકલ. દીક્ષા પૂવેનું નામ લધુરાજ. ઈ. ૧૪૭૩માં નેમિનાથ-રાજુલના લગ્નપ્રસંગને આલેખતી ૮૪ કડીની ‘નિમિનાથપાટણમાં લક્ષ્મી સાગર પાસે દીક્ષા લીધી, પરંતુ એમના વિદ્યાગુરુ હમચડીનર.ઈ. ૧૫૦૮; મુ.), સુમતિસાધુસૂરિના દીક્ષા પ્રસંગને સમયરત્ન હતા. ઈ. ૧૪૯૯માં પંડિતપદ. એમના ઉપદેશથી મેવાડના વિવાહપ્રસંગ જેવો ગણી રચાયેલી, ગૂર્જર નારીનું સુરેખ ચિત્ર દોરતી રાણા રતનસિંહના મંત્રી કર્મશાહે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવેલો. વિવાહલો પ્રકારની ૮૩૯૨ કડીની ‘સુમતિસાધુસૂરિ-વિવાહલો (મુ.), કવિની છેલી કૃતિનો રચનાસમય ઈ. ૧૫૩૩ મળે છે, એટલે સ્થૂલિભદ્રકોશાના જાણીતા પ્રસંગને નિરૂપતી વિશિષ્ટ સંકલનવાળી ઈ. ૧૬મી સદીના પૂર્વાર્ધમાં તેઓ હયાત હતા એમ કહી શકાય. ૨૧ કડીની ‘ટ્યૂલિ મદ્ર-એકવીસો’ - (ર.ઈ. ૧૪૯૭/સં. ૧૫૫૩, ધર્મબોધ અને ધર્મપ્રસારના હેતુથી મુખ્યત્વે રચાયું હોવા છતાં આસો વદ ૩૦; મુ.), ૧૪૮ કડીની ‘નંદ-બત્રીશી' (ર.ઈ. ૧૪૯૨) આ પંડિત કવિનું સર્જન સ્વરૂપ-વૈવિધ્ય ને ભાષા તથા છંદનું એવું કવિની અન્ય પ્રકીર્ણ સ્વરૂપવાળી કૃતિઓ છે. પ્રભુત્વ બતાવે છે કે એમના સમયના ગણનાપાત્ર કવિ તેઓ લાવણ્યસમયે કેટલીક સિદ્ધાંતચર્ચાની કૃતિઓ પણ લખી છે. બની રહે છે. ૧૮૧ કડીની ‘લુંકટવદનચપેટ-ચોપાઈ/સિદ્ધાંત-ચોપાઈ'(ર.ઈ.૧૪૮૭ એમણે ઘણી નાનીમોટી કથામૂલક કૃતિઓ રચી છે, તેમાં “વિમલસ સં. ૧૫૪૩, કારતક સુદ ૮, રવિવાર; મુ.)માં મૂર્તિનિષેધક લેકશાહના પ્રબંધક્સસ' (ર.ઈ. ૧૫૧૨/સં. ૧૫૬૮, આસો સુદ-રવિવાર; મુ) વિચારોનું કોઈ આક્રોશ વગર ખંડન ને મૂર્તિપૂજાના વિચારોનું પ્રતિમુખ્ય છે. પ્રબંધ, રાસ, અને ચરિત્ર ત્રણેનાં લક્ષણો ધરાવતી, ૯ ખંડ પાદન છે. પ્રાકૃત કૃતિ ‘ગૌતમપૃચ્છાને આધારે રચાયેલી ૧૨૦ ને ૧૩૫૬ કડીમાં વિસ્તરતી આ કૃતિમાં કવિએ ધર્મપ્રભાવનું ગાન કડીની ‘અમૃતવાણી અભિધાન/ગીતમપૂછો (કર્મવિપાક)-ચોપાઈ કરવાના ઉદ્દેશથી વિમલમંત્રીના ધર્મવીર ચરિત્રને ઉપસાવ્યું છે. (૨.ઈ. ૧૪૮૯સં. ૧૫૪૫, ચૈત્ર સુદ ૧૧, ગુરુવાર; મુ.)માં મહાવીરકેટલીક દંતકથાત્મક ઘટનાઓનો કવિએ આશ્રય લીધો હોવાને લીધે શિષ્ય ગૌતમના મનમાં જૈન સિદ્ધાંતો વિશે જાગેલા સંશય અને કૃતિની ઐતિહાસિક પ્રમાણભૂતતા ઓછી થાય છે, પરંતુ યુદ્ધવર્ણનોની એમનું મહાવીર સ્વામી દ્વારા થયેલું નિરાકરણ આલેખાયું છે. ૧૧૩ ઓજલ્દી શૈલી, છંદોનું વૈવિધ્ય કે એમાંના સામાજિક-ધાર્મિક ૧૧૪ કડીની ‘ગર્ભવેલિ’ તથા ૧૪૭ કડીની ‘જીવરાશિખામણવિધિપ્રસંગોનાં નિરૂપણ ધ્યાનાર્હ છે. નેમિનાથના ધર્મવીર તરીકેના ચરિત્રને આદિ' (ર.ઈ. ૧૫૦૬/સં. ૧૫૬૨, આસો સુદ ૧૦) એ કવિની ઉપસાવતી ‘નેમિરંગરત્નાકર-છંદ-રંગરત્નાકર-નેમિનાથ-પ્રબંધ' (ર.ઈ. બીજી સિદ્ધાંતચર્ચાની કૃતિઓ છે. ૧૪૯૮(સં. ૧૫૪૬, મહા સુદ ૧૦, રવિવાર; મુ) એમાંની ભાવ- કવિએ ઘણાં સ્તવન-સઝાયોની પણ રચના કરી છે. એમાં વિવિધ સભર અને ચિત્રાત્મક શૈલીને લીધે આકર્ષક બની છે. વિવિધ છંદો ને તીર્થસ્થળોના પાર્શ્વનાથને વિષય બનાવી રચાયેલાં સ્થળવિષયક ઢાળમાં નિબદ્ધ ૬ ખંડ ને ૪૫૫ કડીના ‘વચ્છરાજ દેવરાજ- સ્તવનોમાં ૫૨/૫૪ કડીનું ‘અંતરીકાપાર્વજિન-છંદ/પાર્શ્વનાથરાસ/ચોપાઈ” (ર.ઈ. ૧૫૧૬; મુ)માં આલેખાયેલી ચંદ્રાવતી નગરીના સ્તવન(અંતરીક્ષ)” (મુ.), ૩૮ કડીનો ‘જીરાઉલાપાનાથ-છંદવિનતિ રાજકુમાર વચ્છરાજનાં પરાક્રમોની કથામાં શૃંગાર અને વીર વધારે (મુ.), ૧૫ કડીનું પાર્શ્વનાથ-સ્તવન (લોડણ)સિરીસા પાર્શ્વનાથપ્રભાવક છે, પરંતુ પૂર્વજન્મમાં કરેલી જીવદયાને લીધે વચ્છરાજને (જિન)-સ્તવન” (૨.ઈ. ૧૫૦૬/સં. ૧૫૬૨; મુ.), ૩૫ કડીનું ‘નવઆ જન્મમાં સુખ પ્રાપ્ત થયું એવો કૃતિનો બોધ છે. ખિમઋષિ, પલ્લવ પાર્શ્વનાથ-સ્તવન” (૨.ઈ. ૧૫૦૨/સં. ૧૫૫૮, રૌત્ર વદ)નો બલિભદ્ર અને આ બંનેના ગુરુ યશોભદ્રના ચરિત્રને આલેખતી, સમાવેશ થાય છે. એ સિવાય ૨૪ તીર્થકરોની પ્રત્યેક કડીમાં સ્તુતિ ચમત્કારક અંશોવાળી, ૩ ખંડ ને ૫૧૨ કડીની ‘ખિમષિ(બાહા), કરતું માલિની-હરિગીતછંદમાં રચાયેલું ને યમ,પ્રાસની વિશિષ્ટ યોજબલિભદ્ર, યશોભદ્રાદિ-રાસ (ર.ઈ. ૧૫૩૩/સં. ૧૫૮૯, મહા– નાને લીધે ધ્યાન ખેંચતું “ચનુવંશતિજિન-સ્તવન” (૨.ઈ. ૧૫૩૧ તથી છેદનું એવું કવિતા સમયે કેટલીક સિદ્ધાંતચર્ચાની તપાસ.ઈ.૧૪૮૭ ટલીક તકથા પ્રમાણભૂત છે એમાંના એકના ચરિત્ર છ સિદ્ધાંત લાવણવિજ્ય-૧ : લાવણ્યસમય ગુજરાતી સાહિત્યકોશ : ૩૮૭ For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ આસપાસ, મુ.), અંત સમયે ભાવુક ધર્માત્માએ કઈ રીતે પાપદોષોની આલોચના કરવી એ સમજાવતું ‘આલેાયણગર્ભિત શ્રી સીમંધર - નિ વિનતિ (ગુ.), મેં ઢાળ ને ૪૭ કડીનું ‘આદિનાચિત આદીશ્વર જિન છંદ વૈરાગ્ય-વિનતિ શત્રુંજ્ય-સ્તવન શત્રુંજ્ય માડમ, આદીશ્વર-વિનતિ’ (ર.ઈ. ૧૫૦૬/સં. ૧૫૬૨, આસો વદ ૧૦; મુ.), સંદર્ભ : ૧. માસસાહિત્ય; [] ૨. સૂવિઓ : ૩(૧), ૪૬ કડીની ‘ચૌદ સુપનાની સઝાય'(મુ.), ૯ કડીની ‘આત્મપ્રબોધ[કા.શા.] સાય પુણ્યદ્ધ-સાય’(ગુ.), ૨૨ કડીનો 'આદિનાથ-રાસ મુ. ગાવસૌ માગ્ય બુલિાવણ્ય ઈ. ૧૮મી શ્રી ઉત્તરાધ] : જૈન ૯ કડીનો ગીતમાષ્ટક-છંદ (મુ.), ૬ કડીનું “પંચતીર્થનું સ્તવન (મુ.ધુ. દેવસૌભાગ્યગણ-રત્નસીભાગ્યગણના શિષ્ય. 'ભક્તામરોત્રનો ‘આઠમદની સઝાય’, ૧૧ કડીની ‘કાંસાની બારા’ (ર.ઈ. ૧૪૯૪ ૩.૦, ટર્બો (.ઈ. ૧૭૭૩માં ૧૯૨૯, આસો સુદ ૧૧, રવિવાર) ૧૨ કડીની ‘શ્રી દઢપ્રહારમહામુનિ-સઝાય (મુ.), ૨૭ કડીની ‘નેમઅને ૪ શાળા, અષ્ટમીનો મહિમા વર્ણવતા 'અષ્ટમી સ્તવન આઠમરાજુલની સઝાય (મુ.), ૧૯ કડીનું રાજીમતીના બારમાસના વિરહનેનું સ્તવન’(ર.ઈ. ૧૭૮૩/સં. ૧૮૩૯, આસો સુદ ૫, ગુરુવાર; વર્ણવતું ‘નેમિનાથ-સ્તવન (મુ.), ૭ કડીની ‘લોભની સઝાય (મુ.), મુ.)ના કર્તા. ૧૪ ડીની ‘રુક્મિણીની સા(મુ.) વગેરે અનેક કૃતિઓ એમણે રચી છે. કૃતિ : ૧. ચૈતસંગ્રહ : ૧; ૨. જિભપ્રકાશ. લીહસૂચિ; ૧૪. હુંશાસૂચિ : ૧. [કા.શા.] લાવણ્યસિંહ [ઈ. ૧૫૦૨()માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. પદ્મના શબ્દ ય કડીના ‘ઠંડણકુમાર રા’ (૨.૦, ૧૫૦૨)ના સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩ (પ્રસ્તા); [] ૨. જૈનૂકવિઓ : ૩(૧); ૩. ડિલાંબીજું ૪. મુગૂહો ૫. લીંહસૂચી; ૬. તેજૈશા કૃતિ : ૧. કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ, સં. શિવાલ સવપુરા, ઈ. ૧૯૬૯ +.); ૨. કવિ લાવણ્યસમયચિત નેમિસૂર્તિ : ૧, રંગરત્નાકર, સં. શિવલાલ ગલપુર, ઈ. ૧૯૬૫ +સં.); ૩. વિમલપ્રબંધ, પ્ર. મણિગાલ બ. વ્યાસ, સ.૧૯૭૦; ૪. એજન, ધીરજ લાલ ધ. શાહ, ઈ. ૧૯૬૫(+સં.); ૫. અરત્નસાર; ૬. અસસંગ્રહ; ૭. આકામહોદધિ : ૩; ૮. ઔરાસંગ્રહ : ૧, ૨ (સં.); ૯. કવિતાસારસંગ્રહ, પ્ર. શા. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ. ૧૮૮૨, ૧૦. ચૈસ્તસંગ્રહ : ૩, ૧૧. જિસ્તકાસંદોહ : ૧; ૧૨. જૈકાપ્રકાશ : ૧; ૧૩. *ગૂસારનો : ૧; ૧૪. જૈસમાગા(ઘા) : ૧; ૧૫. સસંગ્રહ (); ૧૧. જૈમિશાન) ૧૭. શ્રી પ્રતિક્રમણરસૂર્ય તથા નવસ્મરણ અને દેવવંદનાદિ ત્રય અર્થસહિત, પ્ર. શ્રાવક ભીમસિંહ માણક, ઈ. ૧૯૦૬; ૧૮. પ્રાછંદસંગ્રહ; ૧૯ પ્રાતીસંગ્રહ : ૧; ૨૦. પ્રાસ્તસંગ્રહ; ૨૧. (શી) માણિ નાોિના છંદોનો પુસ્તક : ૧, નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦; ૨૨. મોસસંગ્રહ; ૨૩. શનિશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. ભીમસિંહ માણેક, ઈ. ૧૯૨૨; ૨૪. સઝાયમાલા : ૧(શ્રા); [] ૨૫. જૈન ધર્મ પ્રકાશ, સં. ૧૯૯૯ 'બાઉલા પાર્શ્વનાથ છે; ૨૧. જૈનયુગ, વૈશાખ ૧૯૮૬-‘લાંકાશાહ કયારે થયા ?', મોહનલાલ દ. દેશાઈ; ૨૭. એજન, અસાડ-શ્રાવણ ૧૯૮૬-‘લાવણ્યસમયકૃત પાક્ષિક ચાતુર્માસિક સાંવત્સરિક ગીત', સં. મુનિ જશવિજય; ૨૮, જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૩૮–‘લાવણ્યસમયકૃત સેરીસા તીર્થનું પ્રાચીન સ્તવન, સં. મુનિરાજશ્રી જયંતવિજયજી, ૨૯. એજન, સપ્ટે. ૧૯૪૬-‘ચોવીસ બંને સ્તુતિ ૩. એજન, સપ્ટે. ૧૯૪૭-ચંપ ચંદનવાદ’; ૩૧. એજન, જુલાઈ-ઑગસ્ટ ૧૯૪૮-‘આલોયણગર્ભિત શ્રી સીમંધર જિને વિનતિ ૩૨. કુદ્ધિપ્રકાશ, કર્મ, ૧૯૩૩'ભગડીનું ગીત'. સંદર્ભ : ૧. વિરેચર ૨. ગુસાઈનસ ૨; ૩. ગુસાધ્ય : : ૪. ગુસારવો, ધ. 'કવિઓ છે. ધરાસસાહિત્ય; ૭. આરિસ્ટોઇ : ૨૬ ૯. ગુવિવ.૩(૧૨), ૯. ડિફૅલોંગબીTM ડિસેંગોંગભાવિ; ૧૧, મુસૂચી; ૧૨ રાચી : ૧ ૧૮ ૧૭, ૩૮૮ : ગુજરાતી સાહિત્યકોશ શ્રાવર્ષ યાલી'ના કર્તા. હું જૈન ગયું. ૧૩ કડીની વિર [કી.જો.] લાસકુંઅર [ઈ. ૧૭૧૨ સુધીમાં]: ૧૦૦ કડીમાં રચાયેલી ‘ભાગવતસ્વા’(લે..૧૭૧૨)ના કર્તા, સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). સંદર્ભ : ડિકેટલૉગબીજે. [કી.જો.] Гана Г ]: અવટંકે ભટ્ટ. ૧૧૩ કડવે અધુરી મળતી ‘રામાયણ નામક કૃતિ એમણે અને તેમના પુત્ર જાગેશ્વરે સાથે મળીને રચી છે. જુઓ જાગેશ્વર–૧. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ફાત્રૈમાસિક, જાન્યુ. માર્ચ ૧૯૭૪લિબજી અને તત્ક્રુત જાગેશ્વરનું રામાયણ’, દેવદત્ત જોશી; [] ૩. ગુહાયાદી. [..] સીલ/લીલણબાઈ લીલમબાઈ લીબાઈની બાઈ મીરલબાઇને નામે ૭ ભજન(મુ.), બીબાઈને નામે ૧ નમ્.), લીલાબાઈને નામે સ્તવન રૂપે રજૂ થતાં ૪ ભજન(મુ.) અને બીજાં ૨ ભજન, લીલુબાઈને નામે ૧ ભજન તથા લીળલબાઈને નામે ૧ ભજન(મુ.) મળે છે. એમના કર્તા એક જ છે કે જુદા તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. એક લીરલબાઈ મજેવડીનાં લુહારભકત દેવતણખીનાં પુત્રી ને દેવાયત પંડિતનાં શિષ્યા હતાં એવું કહેવાય છે. આ લીરલબાઈ ને લોક્સાહિત્યની ભોમોમાં મળતો ને ભારાયની પત્ની તરીકે ઓળખાવાયેલાં. લીબાઈ એક છે કે જઈ એ બગવા માટે કોઈ આધાર નથી. ઉપર્યુક્ત પદો આમાંથી સાઈનાં હશે કેમ એ કહેવું પણ મુશ્કેલ છે. કૃતિ : ૧, ભાલા, ૨. આપણી લોકસંસ્કૃતિ, સ પસ્ પરમાર, ઈ. ૧૯૫૭ (+સં.); ૩. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદલાવણ્યસિંહ : લીરલ/લીલણબાઈ/લીલમબાઇ/લીલુબાઈ/લીળલબાઈ For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ ભાઈ રા, ધામેલિયા, ઈ. ૧૯૫૮; ૪. નકાસંગ્રહ; ૫. બૃહત સંત- સંદર્ભ : મધ્યકાલીન પ્રમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ. ૧૯૭૪. સમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ. ૧૯૫૮ (છઠ્ઠી આ.); ૬. સતવાણી (સં.). સંદર્ભ : ૧. ઊર્મિનવરચના, માર્ચ ૧૯૮૬–“મહાપંથ અને તેના 1: સંત કવયિત્રી. પરંપરાથી મળતી લોયણ[ સંતો', નિરંજન રાજ્યગુરુ; [] ૨. ડિકૅટલૉગબીજે. માહિતી અનુસાર તેઓ આટકોટનાં વતની અને જ્ઞાતિએ લુહાર [કી.જો.] હતાં. શેલર્ષિ સાથે સમાગમ થવાથી તેઓએ એમને ગુરુપદે સ્થાપ્યા લીલાદાસ ]: નાવ/હોડી વિષયક પદ(મુ.)ના કર્તા. હતા. એમનાં રૂપ પાછળ ગાંડો બનેલો કાઠી દરબાર લાખો કામાંધ કૃતિ:પ્રાકાસુધા: ૨. બની એક વખત એમને બળાત્કારે સ્પર્શ કરવા જતાં કોઢનો ભોગ સંદર્ભ : સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ બની ગયો હતો. પછી પશ્ચાત્તાપમાં પ્રજજવળતા લાખાને જ્ઞાનનો કાવ્ય, છગનલાલ વિ. રાવળ. કિ.) બોધ આપી એમણે કોઢમાંથી મુકત કર્યો હતો એવી જનશ્રુતિ પ્રચલિત છે. લીલો : જુઓ હેમસોમના શિષ્ય લાલ. લોયણ લાખાને સંબોધતાં હોય અને લાખો લોયણને સંબોધતો લીંબલીંબો [ઈ. ૧૬૯૦ સુધીમાં] : જૈન. સત્તરમી સદીમાં થયેલ હોય એ રીતે રચાયેલાં એમનાં ભજનો (લગભગ ૫૦ જેટલા મુ.) પ્રસિદ્ધ શ્રાવકકવિ ઋષ મદાસે તેમના પૂર્વકવિઓમાં લીંબા નામક જનસમાજમાં સારી રીતે લોકપ્રિય છે. આ ભજનોમાં જ્ઞાન અને કવિને સંભાર્યા છે તે આ જ લીંબલીંબો કવિ હોવા જોઈએ એમ યોગની પરિભાષામાં નિર્ગુણભકિતનો મહિમા થયો છે. કોઈક પદોમાં ‘જૈન ગૂર્જર કવિઓ” નોંધે છે. ૪૯ કડીની ‘પાર્શ્વનાથના—સંવેગ લાખો-લોયણના સંબંધના ઉલ્લેખ આવે છે, તો કેટલાંક પદોમાં રસ-ચંદ્રાઉલા/સંવેગરસ-ચંદ્રાયણા' (લે. ઈ. ૧૬૯૦), ૨૫ કડીની સદ્ગુરુનો મહિમા પણ થયો છે. લોયણના ભક્તિ-આર્ટ હૃદયનું મર્મી‘ચોવીસજિન-નમસ્કાર', ૧૬ કડીની ‘દેવપૂજા-ગીત', ૪૯ કડીની પણું એમની ભજનવાણીમાં સચોટ રીતે અનુભવાય છે. ‘મજાપપુરમંડન પાર્શ્વનાથ-વિનતિ', ૩૨૫ ગ્રંથાગ ધરાવનું કૃતિ : ૧, દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિદભાઈ રા. ધામેલિયા, “વીસવિહરમાનજિન-ગીત’ (લે.સં. ૧૭મી સદી), ૫ કડીનું “ઇલાચી- ઈ. ૧૯૫૮, ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય મુદ્રણાલય કુમાર-ગીત', ‘ષભદેવ-ધવલ”, ૮ કડીનું ‘ઋષભ-ગીત'. “શત્ર- (ત્રીજી આ.); ૩. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગીત', ૫ કડીની ‘રલિભદ્રજીની સઝાયર(મ.) વગેરે ગીતો, સઝાયો ગી. શાહ (છ8ા ઓ.); ૪. યોગ વેદાન્ત ભજન ભંડાર, ગોવિદજીભાઈ તથા કેટલીક અન્ય કૃતિઓના કર્તા. પુરુષોત્તમદાસ, ઈ. ૧૯૭૬ (ચોથી આ.); ૫. સંતવાણી; ૬. સંતકૃતિ: પ્રાસપસંગ્રહ: ૧. સમાજ ભજનાવળી, પ્ર. કેશવલાલ મ. દુધવાળા, ઈ. ૧૯૩૧; ૭. સંદર્ભ : ૧. કવિ ત્રષભદાસ વાડીલાલ જી. ચોકસી, ઈ. ૧૯૭૯; સાસવાણી (રૂ.). ૨. ગુસારસ્વતો; ] ૩. જૈમૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૃહસૂચી; સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨; ૨. ગુસામધ્ય) ૩. સોરઠી સ્ત્રી ૫. લહસૂચી; ૬. હેજેજ્ઞાસૂચિ: ૧. 'ગામ] સંતો, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૧૪. દિ.જો. ‘લોડાણ-ખીમરોની લોકકથાના દુહા': ખંભાતની આહિરાણી લોડણ લોહંટ (સા) ઈિ. ૧૬૭૪માં હયાત]: ‘પડલેસ્યા વેલિ” (૨.ઈ. ૧૮૭૪)અને સૌરાષ્ટ્રના રાવલ ગામના આહિર ખીમરા વચ્ચેની પ્રણયકથાના ના કતા: ૪૦ જેટલા દુહા(મુ) મળે છે. મુખ્યત્વે લોડણની ઉકિત રૂપે મળતા સંદર્ભ: પ્રાકારૂપરંપરા. [કી.જો.] આ દહાઓમાં યાત્રાએ નીકળેલી ને પુરુષો પ્રત્યે અણગમો ધરા- લલશાહ)[ઈ. ૧૪૫૨માં હયાતી: સ્થાનકવાસી સંપ્રદાયની જેને વતી લોડણનો રાવલમાં ખીમરા સાથે વિશિષ્ટ રીતે થયેલો મેળાપ, સાધુ. તેઓ મૂર્તિપૂજાના વિરોધી હતા. આ વિરોધ ઈ. ૧૪૫૨ બંનેના હૃદયમાં ફૂટેલાં પ્રેમનાં અંકુર, આઠ દિવસનો વાયદો કરી આસપાસ તેમણે કર્યો હશે એવા ઉલ્લેખો મળે છે. આ ઉપરથી લોડણનું પોતાના સંઘ સાથે યાત્રાએ જવું, આઠ દિવસ પછી પાછા આ અરસામાં તેઓ હયાત હશે એમ અનુમાન થઈ શકે. આ કવિ વળતાં ખીમરો પોતાના વિરહમાં મૃત્યુ પામ્યો છે એ સમાચાર મળ શાસ્ત્રોમાં પારંગત હતા અને લહિયાનું કામ પણ જાણતા હતા. ૫૮ વાથી લોડણનું ખીમરાની ખાંભી પાસે મૃત્યુ પામવું એવો આછો બોલ તથા કૃતિને અંતે ૫૦ પ્રશ્નોથી યુકત ‘લુકાના સહિઆ કથાતંતુ વણાયેલો દેખાય છે. પરંતુ દુહાઓનું સ્વાઘ તેવું અદ્રાવન બોલ વિવરણ’(મુ.) નામની ગદ્યકૃતિની કર્તા. એમાંથી પ્રગટ થતો લોડણ-ખીમરાનો પરસ્પર માટેનો સ્નેહ છે. કતિ : સ્વાધ્યાય, નવે. ૧૯૬૪-૬૫-'કલી લોકાશાહની એક કૃતિ', ‘અણીઆળાં અમ ઉર, ભીંસુ તોય ભાંગે નહીં, બળ કરતી હું બીઉં, , દલસુખ માલવણિયા. [ગી.મુ.] ખાંભી માથે ખીમરા’ જેવી પંક્તિ ઓ બંને પ્રેમીઓના પ્રેમની માદકતાને ઉત્કટ રીતે વાચા આપે છે. વખત(મુનિ): આ નામે ૩ કડીનું ‘આત્માનુશાસનગીત’ (લે.. કૃતિ: ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૨, કહાનજી ધર્મસિહ, ઈ. ૧૮મી સદી અનુ.) મળે છે તે કયા વખત-છે તે નિશ્ચિતપણે કહેવું ૧૯૨૩ (સં.); ૨. સોરઠી ગીતકથાઓ, સં. ઝવેરચંદ મેઘાણી, મુશ્કેલ છે. ઈ. ૧૯૭૯ (બીજી આ.) (સં.). સંદર્ભ : મુપુગૃહસૂચી. [ગી.મુ.] બોલ તથા કૃતિને જીત દુહાઓનું આસ્વાઘ એમાંથી પ્રગટ થતો લોડર ના લીલાદાસ : વખત(મુનિ ગુજરાતી સાહિત્યકોશ : ૩૮૯ For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ વખતચંદ્ર-૧ [. ]: જૈન સાધુ. યુગપ્રધાન વછ–/વાછો [ઈ. ૧૫મી સદી ઉત્તરાધ : જૈન શ્રાવક. વડતપકનકચંદ્રસૂરીશ્વર સંતાનીય. ૫ ઢાળના ‘ત્રેસઠ-સલાકા પુરુષરત્ન- ગચ્છના જ્ઞાનસાગરસૂરિના શિષ્ય. દુહા, રોળા, ચોપાઈની દેશીઓમાં સ્તવન(મુના કર્તા. રચાયેલા ૪૦૧ કડીના મૃગાંક્લેખા-રાસમાં કવિએ મૃગાંકલેખાના કૃતિ: ૧. પદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ ચરિત્ર દ્વારા ધર્મ અને શીલનો મહિમા ગાયો છે. ઈ. ૧૫મી સદી લલુભાઈ, સં. ૧૯૯૯; ૨. સ્તવન સઝાય-રસંગહ, સં. શ્રી સાગર- આસપાસ રાસાઓ બોધાત્મક ને વધુ વિસ્તોરી બન્યા એ રાસાની દ્રજી મહરાજ ઈ ૧૯૪૭. સ્વરૂસો આવેલા અરિવર્તનને એ રસ સૂચવે છે. આ કવિએ વિવિધ રાગના નિર્દેશવાળી દેશીઓમાં જીવની ભવસ્થિતિનું વર્ણન વખતચંદ્ર-૨ [ ]: જૈન સાધુ. પદ્મચંદ્રસૂરિસંતા- કરતો આશરે ૨૦૦૦ કડીનો ‘જીવભવસ્થિતિ-રાસ/સિદ્ધાંત–રાસ નીય. ૩ ઢાળની ‘વીશસ્થાનકતાની સઝાયર(મુ)ના કર્તા. પ્રવચન-રાસ’ (ર.ઈ. ૧૪૬૭/સં. ૧૫૨૩, ફાગણ સુદ ૧૩, રવિવાર) કૃતિ : દ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ રચ્યો છે. એમાં હરપતિ સંઘવીએ ઈ. ૧૪૬૨માં કાઢેલા સંઘનું વર્ણન લલ્લુભાઈ, સં. ૧૯૬૯ [ગી.મુ] આવે છે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રત સૂચી'એ આ કવિને નામે ‘વીર વિક્રમાદિત્ય પરકાયાપ્રવેશકથા-રાસ’ “વચનામૃત' રિ.ઈ. ૧૮૨૦થી ઈ. ૧૮૨૪]: સહજાનંદ સ્વામીએ લિ. સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિ નોંધી છે, પણ જૈન ગૂર્જર ગઢડા અને અન્ય સ્થળોએ આપેલાં ૨૬૨ ઉપદેશવચનોનો સ્વામિ કવિઓમાં આ કૃતિ કોઈ બ્રાહ્મણ કવિ વસ્તોને નામે નોંધાયેલી છે. નારાયણ સંપ્રદાયમાં ગૌરવભર્યું સ્થાન ધરાવતો ધર્મગ્રંથ(મ). સહજાનંદ સ્વામીએ આપેલાં ઉપદેશ-વચનોની નોંધ પરથી મુકતાનંદ, કૃતિના અંત ભાગમાં મળતા સંદર્ભ પરથી કૃતિનો રચયિતા કોઈ ગોપાલાનંદ, નિત્યાનંદ અને શુકાનંદ એ શિષ્યોએ આ વચનામૃતોને જૈનેતર છે. ‘ચિહુગતિની વેલિ'માં અંતે આવતો ‘વાંછું શબ્દ ‘ઇચ્છે સંચિત કર્યા છે તેથી સહજાનંદની પોતાની વાણી આ વચનામૃતોમાં એ અર્થમાં વપરાયો છે, એટલે એ કૃતિ આ કવિની જ છે કે કેમ તે જોવા મળે છે. ધર્મના વિચારોને આચારમાં મૂકી શકાય એવો વ્યવહારુ શંકાસ્પદ છે. બોધ આ વચનામૃતોની લાક્ષણિકતા છે. ધર્મશાસ્ત્ર, ભકિત, સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ :૨; ૨. જૈસાઇતિહાસ; ૩. નયુવૈરાગ્ય, નીતિ, વેદાંત, અધ્યાત્મસાધના વગેરે વિશેના વિચારોને કવિઓ; ૪. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ. ૧૯૭૯-જૈન લોકગમ્ય વાણીમાં સમજાવવાનો એમાં પ્રયાસ છે, એ રીતે ઈ. ૧૯મી સાહિત્ય; ૫. મરાસસાહિત્ય;] ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. કૅટલૉગસદીના પૂર્વાર્ધમાં ધર્મોપદેશ માટે વપરાતા ગદ્યને સમજવા માટે ગુરા, ૮, જૈનૂકવિઓ: ૧, ૩(૧); ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટઆ ગ્રંથ ઉપયોગી સાધન બની રહે છે. ગદ્યમાં અનુભવાતો સૌરાષ્ટ્રી લૉગ માવિ; ૧૧. મુપુન્હસૂચી: ૧૨. લીંહસૂચી. [મા.વૈ] બોલીનો પાસ, વાક્યરચનામાં જે સંયોજકનો ઉપયોગ, અને’ વચ્છરાજ: આ નામે ૧૬૦ કડીની ‘મદનજઝ (ર.ઈ. ૧૫૩૩) તથા વડે જોડાતાં વાક્યોની હારમાળા, વિશેષણાત્મક પદસમૂહો અને ૧૫૭૩ ગ્રંથાગ્રનું ‘સંગ્રહણી પ્રકરણ-સ્તબક મળે છે. આ યા સંબંધદર્શક ‘તેનો પ્રચુર ઉપયોગ વગેરે આ ગદ્યની કેટલીક તરી વચ્છરાજ છે તે નક્કી થઈ શકતું નથી. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી આવતી લાક્ષણિકતાઓ છે. ચિ.મ, શ્રત્રિ સંગ્રહત ગુજરાતી હસ્તપ્રતસૂચીએ ‘સંગ્રહણી પ્રકરણ-સ્તબક વચ્છ રાજ–૧ની હોવાની સંભાવના વ્યકત કરી છે. વચ્છ: આ નામે ‘આદ્રકુમાર વિવાહલો’ કૃતિ મળે છે તે કયા વછ- સંદર્ભ : ૧. મુપુગેહસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.] ની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ: પાંગુહસ્તલેખો. [, a] વચ્છરાજ-૧ [ઈ. ૧૫૭૯માં હયાત] : સં Hવત: જંબૂસરના વતની. ભા.વૈ.] પિતાનું નામ વિનાયક. દુહા-ચોપાઈ-છપ્પામાં રચાયેલી ૬૦૫ કડીવચ્છ(ભંડારી)–૧ [ઈ. ૧૪૧૫માં હયાત : જૈન શ્રાવક. માંગરોળના ની ‘રસમંજરી (૨.ઈ. ૧૫૭૯/સં. ૧૬૩૫, અસાડ સુદ ૩, રવિવાર; પાર્શ્વનાથની સ્તુતિ કરતા ૧૮ કડીના ‘નવપલ્લવ પાર્શ્વનાથ-કલશ’ મુ.) એ કવિની એકમાત્ર કૃતિ મળે છે. પ્રેમરાજ અને રસમંજરીના (દેપાલકૃત ‘સ્નાત્રપૂજામાં અંતર્ગત મુ), ૭ કડીના ‘નવકાર-ગીત પ્રેમ-પરિણયની કથા નિમિત્તે રસમંજરીના સ્ત્રીચરિત્રને ઉપસાવતી સઝાય (મુ.) તથા ૯૫ કડીના ‘આદિનાથ ધવલ” (ર.ઈ. ૧૪૧૫/સં. આ પદ્યવાર્તા એના પ્રવાહી કથા નિરૂપણથી ધ્યાન ખેંચે છે. ૧૪૭૧, કારતક–)ના કર્તા. કૃતિ: બૂકાદોહન : ૪. કૃતિ: ૧. નસ્વાધ્યાય : ૩; ૨. વિવિધ પૂજાસંગ્રહ : ૧, પ્ર. શ્રાવક સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. ગુસાનીમસિહ માણેક, ઈ. ૧૯૦૧ (ચાથી આ.); ૩. વિવિધ પૂજાસંગ્રહ, મધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ. ગિી.મુ.) પ્ર. જસવંતલાલ ગી. શાહ, ઈ. ૧૯૫૩. વચ્છરાજ-રીવત્સરાજ(ગણિ) [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : વડતપસંદર્ભ : ૧. ગુસાઇતિહાસ :૨; ૨. જૈસાઇતિહાસ; ] ૩. જૈમૂ- ગ૭/પાર્વચંદ્રગચ્છના જૈન સાધુ. પાચંદ્રસૂરિની પરંપરામાં કવિઓ: ૧, ૩(૧); ૪. જૈમગૂકરચના: ૧; ૫. ડિકેટલૉગબીજે; વાચક રત્નચંદ્ર રત્નચરિત્રના શિષ્ય. દુહા, ચોપાઈ, વસ્તુ છંદ આદિમાં ૬. ડિકૅટલૉગ ભાવિ; ૭. મુપુગૃહસૂચી; ૮. લહસૂચી; ૯. હજૈજ્ઞા- નિબદ્ધ ૧૪૮૪ કડીના ‘સમ્યકત્વકૌમુદી-ચતુષ્પદી/રાસ' (ર. ઈ. સૂચિ: ૧. [ભા.વૈ.] ૧૫૮૬)સં. ૧૬૪૨, મહા સુદ ૫, ગુરુવાર), જૈન પંચતંત્રકથાની ૩૯૦ : ગુજરાતી સાહિત્યકોશ વખતચંદ્ર-૧ : વછરા-૨,વત્સરાજ(ગણિ) Jain Education Intemational For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ [ગી.મુ.). પરંપરા પર આધારિત ૩૪૯૬ કડીની ‘પંચાખ્યાન નીતિશાસ્ત્ર-કથા- આ કવિની સર્વ કૃતિઓ રામાયણ આધારિત છે. એમનું ૧૭ કલ્લોલ-રાસ/પંચોપાખ્યાન-ચોપાઈ' (ર.ઈ. ૧૫૯૨/સં. ૧૬૪૮, આસો કડવાંનું આખ્યાન ‘રણજંગ-(મુ.) રણ-યજ્ઞ એવી રૂપકયોજનાની સુદ ૫, રવિવાર) તથા “પાર્વચંદ્ર-સઝાય’ના કર્તા. તેમણે લોકબદ્ધ બાબતમાં તથા કેટલીક લાક્ષણિક ઢાળોના વિનિયોગની બાબતમાં પ્રેમ‘શ્રી શાંતિનાથ-ચરિત્ર' રચ્યું હોવાનું નોંધાયું છે. નંદના ‘રણયજ્ઞ’ને પ્રેરક બનેલું એમ કહેવાય છે. યુદ્ધવર્ણનોમાંની સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. ગુસામધ્ય) ૩. જૈસાઇતિહાસ, ઝડઝમકવાળી જુસ્સાદાર ભાષાની દષ્ટિએ અને એમાંના હિંદી ને ૪. પંચતંત્ર, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ. ૧૯૪૯; ૫. જૈગૂ- અરબી-ફારસી શબ્દપ્રયોગોની દૃષ્ટિએ પણ એ લાક્ષણિક કૃતિ છે. કવિ : ૧, ૩(૧); ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપગુહસૂચી; ૮. લહ- ‘સીતાવેલ/સીવરામંડપ (મુ.) ઢાળ અને સાખી એવા પદબંધમાં રચાસૂચી૯. હેજેશા સૂચિ:૧. [ગી.મુ.) યેલાં ૫ કડવાંમાં સીતાસ્વયંવરની કથાને ચિત્રાત્મક રીતે નિરૂપે છે. સીતાએ હનુમાન દ્વારા લંકામાંથી પોતાને છોડાવવા રામને મોકલેલા વચ્છરાજ-૩ (ઈ. ૧૬૮૩માં હયાત] : લોકાગચ્છના જૈન સાધુ. સંદેશના પ્રસંગને આલેખતું દુહાની ૪-૪ પંકિતઓની ૧ એવી ૫૨ ‘સુબાહુ-ચોઢાળિયું' (ર. ઈ.૧૬૮૩)ના કર્તા. કડીનું ‘સીતાસંદેશ” (૫૧ કડી મુ) દરેક કડીની ચોથી પંકિત ધ્રુવસંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૨). પદની પંકિતની જેમ ગવાય એ રીતે થયેલા એના પદબંધને લીધે વચ્છરાજ રાસ' [૨.ઈ. ૧૮૨૬/સં. ૧૮૮૨, શ્રાવણ સુદ ૬, મંગળ વિશિષ્ટ છે. આ કવિએ કેટલાંક પદ પણ રહ્યાં હોવાનું નોંધાયું છે. કૃતિ : ૧. પ્રાકાવિનોદ: ૧; ૨. બુકાદોહન :૪; ૩. “મહાકવિ વાર,શુક્રવાર: રામવિજયશિષ્ય ઋષભવિજયકૃત દુહા અને દેશીબદ્ધ આ રાસ(મુ.) ૪ ખંડ અને ૫૬ ઢાળમાં રચાયેલો છે. ક્ષિતિપ્રતિષ્ઠા પ્રેમાનંદ કૃત ‘રણયજ્ઞ’ અને કવિ વજ્યિાકૃત ‘રણજંગ’, સં. મંજુલાલ નગરનો રાજા મૃત્યુ પામતા ગાદીએ આવેલો મોટો પુત્ર દેવરાજ * આ ૨. મજમુદાર, ઈ. ૧૯૨૪ (સં.). નાના ભાઈ વછરાજ અને પોતાની માતાને કાઢી મૂકે છે. ઉજજૈન સંદર્ભ : ૧. કવિચરિત્ર: ૧-૨; ૨. ગુજૂહકીકત; ૩. ગુસામધ્ય; નગરીમાં પહેલાં શેઠને ઘરે અને પછી રાજાને ત્યાં આશ્રય પામેલો ૪. ગુસરવરૂપો; L ૫. આલિસ્ટૉઇ : ૨; ૬, ગૂહાયાદી; ૭. ડિકેટવચ્છરાજ વિદ્યાધરીઓ-વ્યંતરીઓ પાસેથી પરાક્રમપૂર્વક દૈવી કંચકી, લૉગબીજે ૮. ડિકેટલાંગભાવિ; ૯. ફોહનામાવલિ : ૨, રિસો.] છે. અને ત્રીજુ ૧૦ કમ મળવા રાણાની 6ઠ સંતોષ છે અને વજેરામ[ ]: પદોના કર્તા. એ દરમ્યાન પરદેશપ્રવાસ ખેડતાં ત્રણ રાણીઓ પણ પ્રાપ્ત કરે છે. સંદર્ભ : સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬– ગુજરાતી કવિઓનાં અપ્રઆ પછી રાજાને પોતાના ઘરે જમવા નિમંત્રતાં, રાજા તેની રૂપવતી સિદ્ધ કાવ્ય”, છગનલાલ વિ. રાવળ. [કી..] સ્ત્રીઓ પર મોહિત થાય છે અને અશકય કામો સોંપી વચ્છરાજનો કાંટો કાઢી નાખવા પ્રયત્ન કરે છે. પરંતુ વછરાજને દૈવી સહાય વજસેનસૂરિ) [ઈ. ૧૨મી સદી] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. પ્રાપ્ત હોઈ એ બધાં કામો કરી આપે છે. છેવટે રાજા યમને મળી દેવસૂરિ(વાદિદેવસૂરિ)ના શિષ્ય. દેવસૂરિનો આયુષ્યકાળ ઈ. ૧૯૮૫થી આવવાનું કહે છે ત્યારે પણ બનાવટી વચ્છરાજ અનિચિતામાં પ્રવેશે છે. ૧૧૭૦ છે. તેથી કવિ ઈ. ૧૨મી સદીમાં હયાત હશે એવું અનુછે અને પછે જયારે રાજા એની સ્ત્રીઓને મેળવવા એને ઘેર આવે મન થયું છે. આ કવિએ ઋષભદેવના બંને પુત્રો ભરત અને બાહુછે ત્યારે પોતે યમરાજા પાસે જઈ આવ્યાનો હેવાલ આપે છે અને બલિ વચ્ચે થયેલા ઘોર સંગ્રામને વર્ણવતી ૪ ખંડ અને ૪૮ કડીની યમરાજાએ રાજાને અને મંત્રીઓને પોતાની પાસે બોલાવ્યા છે એવો દુહા-સોરઠા આદિ ગેય ઢાળો ધરાવતી ‘ભરતેશ્રવર બાહુબલિ-ઘોર (મુ) સંદેશ આપે છે. જો કે, અગ્નિચિતા તૈયાર થયા પછી મંત્રીઓને કૃતિની રચના કરી છે. બળી. મરવા દઈ રાજાને સાચી વાત કહી એ બચાવી લે છે. રાજા કતિ : ૧. પ્રાગુકાંરાંચયે; ૨. રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. વચ્છરાડને રાજ્ય સોંપી નિવૃત્ત થાય છે તે પછી વચ્છરાજ ક્ષિતિ- દશરથ ઓઝા અને દશરથ શર્મા, સં. ૨૧૦૬ (સં.). પ્રતિષ્ઠને પ્રજાન દેવરાજનો ત્રાસમાંથી છોડાવે છે અને પોત રાજય સંદર્ભ : ૧, ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી એ. વોરા, પ્રાપ્ત કરે છે. છેવટે મુનિરાજના ઉપદેશથી વિરકત થઈ દીક્ષા લે છે. ઈ. ૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૧) ૩. મરાસસાહિત્ય, ૪. જૈમઅદભુતરસનો પ્રસંગો, પ્રસંગોપાત્ત ગૂંથાયેલી દૃષ્ટાંતકથાઓ- ગકરચના: ૧. [ભા.વૈ.] જેમાં જિનપાલિત-જિનરક્ષિતના જેવી લાંબી કથા પણ આવી જાય, ક્યાંકયાંક લાડથી થયેલાં પ્રસંગનિરૂપણો અને વર્ણનો, ઓછી પણ વણારશી [ઈ. ૧૭૯૫માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. ‘વણારસીબાપાના સઘન અલંકારરચનાઓ, દેશીવિધ્ય–એમાં પણ સુંદર ધૂવાઓ- નામે જાણીતા તલોદ (તા. વાગરા)ના વતની અને જ્ઞાતિએ લેઉવા વાળી ગીતશૈલીનો વિનિયોગ – એ આ કૃતિની કેટલીક ધપાત્ર પાટીદાર, નરેરદાસ મહારાજના ભાઈ. ઈ. ૧૭૯૫માં નિરાંત મહારાજ વિશેષતાઓ છે. જિ.કો. પાસેથી તેમણે ઉપદેશ લીધેલો. ગુરુમહિમા ગાતાં અને મનને સંબો ધતાં પદો (૨ મુ.)ના કર્તા. વજ્યિો ઈિ. ૧૬૫૮ સુધીમાં: આખ્યાનકાર, આ કવિની એક કૃતિ કૃતિ : ગુમવાણી. ‘સીતાવેલ’ની મળેલી હસ્તપ્રતોમાં જૂનામાં જૂની ઈ. ૧૬૫૮ની છે. સંદર્ભ : શ્રી નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ દે. શર્મા, ઈ. ૧૯૩૯, એને આધારે કવિ એ સમય સુધીમાં થયા હોવાનું કહી શકાય. દિ .] વહશ૩ : વણારથી ગુજરાતી સાહિત્યકોશ: ૩૯ For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ વણારશીદાસ | છંદ’(મુ.) એ કૃતિના કર્તા. ]: ૩૩ કડીના 'અંબાજી માતાનો કૃતિ : (શ્રી) દેવી મહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ, પ્ર. વિશ્વનાથ ત્રિવેદી, ઈ. ૧૮૯૭, [...] વણારસીબાઈ [ 1: જ્ઞાનમાર્ગી કવિયત્રી. છાણી (તા. વડોદરા)નાં વતની અને જ્ઞાતિએ શ્રીગોડ બ્રાહ્મણ. નિરાંતના ૧૬ પ્રમુખ શિષ્યોમાંનાં એક. તેમની જ્ઞાનવાદી છાણીમાં હતી જે પાછળથી ચાલી ન હતી. તેમણે કેટલાંક ભકિતવિષયક પદોની રચના કરી છે. સંદર્ભ : ૧. આપણાં સ્રીકવિઓ, કલીન કે. વોરા, ઈ. ૧૯૬૦; ૨. ગુસાઇતિહાસ. ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકામાલા : ૧૦–પ્રસ્તા. [. .. વત્સરાજ ગણિ) ૧ : જુઓ વચ્છરાજ-૨. વત્સરાજ-ઉં. ૧૬૯માં ત) : જ્જાનીમિકા ગુજરાતી ભાષામાં રહેલા ૫૬ ગ્રંથના ચૈત્રમાસકરણી-બાદ વધ (ર. ઈ. ૧૬૦૯)ના કર્તા. કવિ કદાચ રત્નચંદશિષ્ય વચ્છરાજ હોવાની સંભાવના છે. [કી.જો.] સંદર્ભ : ૧. રાપુસૂચી : ૪૨; ૨. રાહચી : ૧. વધાવા છે. ૧૬૬૮માં ]: શ્રાવક કવિ અટક ચાય, ૩ કડીના 'કુમતનો સમાવી-સ્તવન-કુમતિખંડન પ્રતિમાસ્થાપનગૌન' (૨,૪, ૧૬૬૮/સ. ૧૭૨૪, શ્રાવણ સુદ ૬) એ કૃતિના કર્તા, સંદર્ભ : ૧. જૈભૂતિઓ : ૩(૨); ૨. મુખ્રુગુસૂચી; ૩. ઘેરૈશ સૂચિ : 1. [ગી.મુ.]. વવનદાસ છું. ૧૮મી સદી આસપાસ: પારસીઈ ગુજરા તીમાં રૂપાંતર પામેલી, રાજકીય દૃષ્ટિએ મહત્ત્વની તેમજ તત્કાલીન સમાજસ્થિતિનો ખ્યાલ આપનાર કીમતી દસ્તાવેજ સમી ૭૨ કડીની "સુરતની હડતાળનો ગરબો' (ઉં. ૧૮મી સદી આસપાત્ર મુખ્ય એ કૃતિનો કર્યા. કૃતિ : ગુજરાતી લોકસાહિત્યમાળા, મણકો : ૩, પ્ર. ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, ઈ. ૧૯૬૩ (સં.). [કો.જો.] વરસિંઘ : જુઓ વીસિંહ. રસિંહ(ઋષિ) [ઈ. ૧૭૧૦માં હયાત]: લાંકાગચ્છના જૈન સાધુ. તેજસિહની પરંપરામાં કામ આચાર્યના શાસનમાં દાયમુનિના શિષ્ય. 'નવતત્ત્વચોપાઈ (ઉં. ૧૭૧૯; મુ) તથા 'પાલ-રાસચરિત્રના કત્તા, પહેલી કૃતિ સિંઘને નામે મુદ્રિત થયેલ છે, પરંતુ ખરું નામ પરિવરિશ છે. વસંગને નામે વિશિત ચોપાઈ મળે છે તે આ વસિંહની હોવાની સંભાવના છે. ૩૪ર : ગુજ્જની અસ્તિત્વોન કૃતિ ” સોંપ્રપ્રકરણ. સંદર્ભ : ૧. સુરાસમાળ[] ૨, જૈયિઓ : ૩(૨) ૩. ડિકેશ લૉગભાઈ : ૧૯(૨); ૪. મુપુગૃહસૂચી. [કી. જો.] વર્ધમાન : આ નામે ૨૫ કડીની 'ઋષભદેવ-હમશિખામણ-હમચી સય' તથા અપભ્રંશમાં 'વીર જયેશર-પાર એ કૃતિઓ મળે છે તે કયા વર્ધમાન કવિની છે તે નિશ્ચિતપણે કહેલું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. જૈમનૂકરચનાએં: ૧; ૨. મુપુગૃહસૂચી, [ગી.મુ.] વનમાળીદાસ (સં. ૧૯માં સહી પુષ્ટિમગીય વૈષ્ણવ કવિ છે. ૧૬૭૦ પછી ઔરંગઝેબનું વ્રજ પર આક્રમણ થવાથી શ્રીનાથજી મેવાડ પધાર્યાં એ પ્રસંગને અનુરૂષ ઐતિહાસિક કાવ્ય રચનાઓમાં‘વર્ષાવર્ણન' : 'નેમિ-ભારમાસ'ન—પ્રત્યે વિશ્વને નામે મુદ્રિત થયેલો આ કવિ પણ હતા. ૭ કડીની આ કૃતિ(મુ.) “પિયારા ઉત્તમ જિન મન માંહિ ધરી” એ 'વનમાળી' છાપ ધરાવનું કૃષ્ણલીલાનું ૧ પ(મુ.) નવા વપંક્તિને કારણે જગવિશિષ્ઠ ઉત્તમશિપ કે વિ-ઉત્તમ માળી ગિરધર’ને નામે ‘નરસિંહ મહેતાની હૂંડી’ નોંધાયેલી મળે છે. વિજયશિષ્ય પદ્મવિજયની હોવાનું સંભવે છે. વર્ષાઋતુની ભૂમિકામાં આ બન્ને કૃતિઓના કર્તા પ્રસ્તુત વનમાળીદાસ હોઈ શકે. પરંતુ વિરહભાવનું આલેખન કરતી આ કૃતિમાં વર્ષોનું નાચિત્ર વિશે કુશળતાથી ઉપસાવ્યું છે. નિશ્ચિતપણે કહેલું મુશ્કેલ છે. કૃતિ : પ્રણબસંગ્રહ : ૧ (+સ.). વાનમુનિ)-૧ ઈ. ૧૭મી સદી પૂર્ણાંક]: જૈન ધુ. ‘શિવજી ગણિની સ્તુતિ’ (ર.ઈ. ૧૬૧૫) તથા ‘હંસવછરા જ-ચોપાઈ’ (ર.ઈ. ૧૬૪૬, ૧૭:૫, આસો સુદ ૧૦ના ર્ના. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો, ૨. જૈગૂકવિ : ૩(૨). [કી.જો.] કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૨. [જ.કો.] કાવ્ય, ભાગ ત્રીજો, છગનલાલ વિ. રાવળ. સંદર્ભ : ૧. સાહિત્યકારો;] ૨. ગુજરાત શાળાપત્ર, જનધામીરી ચોપાઈ રાસ' ઈ. ૧૬૨૫] : સચન્દ્રશિષ્ય સમય૧૯૧૦ –"ગુજરાતના પ્રતિ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રતિમ સુન્દરની ચોપાઈનો ૧૦ ઢાળોની વચ્ચેવચ્ચે દુધાની કડીઓ મૂકી [કી.જે.રાયેલી ૨૨૧ કડીની આ રાસકૃતમ્ હેમચંદ્રાચાર્યના “ત્રિસૃષ્ટિ આ નોધનો: આ નામે ૭૧ કડીની ‘સ્થૂલભદ્ર ગણધર વૈવિ' (લે...શલાકય-ચરિત્ર'ના ‘પરિશિષ્ટ-પૂર્વ'ની ધાને અનુસરે છે, ૧૯મી સદી અનુ.) મળે છે. આ વનો તે વાનો શ્રાવક છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. જૈન કથાસાહિત્યમાં કંઈક ઓછી પ્રચલિત આ કથામાં પોતનપુરના રાજા સોમચંદ્રનો નાનો પુત્ર વલ્કલચીરી પિતાની સાથે જંગલમાં ઊછરી મોટો થયા પછી હવે પોતનપુરના રાજા બનેલા પોતાના મોટાભાઈ પ્રાનચંદ્ર પાસે કેવા અનુભવોમાંથી પસાર થઈ ચ સંદર્ભ : ચે ાયિ : ૧. [ગી.મુ.] વણશીમા : વથમીરી-ચોપાઈ રામ' For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ છે એ કથા કૃતિનો મોટો ભાગ રોકે છે. સરળ રીતે કથા કહી જતી આ કૃતિમાં કથિક કવિએ બાવાલેખનની તક ઝડપી છે. વનમાં ઊછ સને મોટું થયેલો ક્લચીરી મનુષ્યજીવન અને મનુવ્યવહારથી સાવ અજાણ રહ્યો હોવાને લીધે કેવું અબુધ મનુષ્યના જેવું વર્તન કરે છે તેનું કવિએ કરેલું આલેખન અહીં ધ્યાન ખેંચે છે. [જગા.] વલ્લભ વેલા : વધુ બંને નામે "અપાય છે કીની ‘ગોકુળ લીલા’ । પુષ્ટિમાર્ગીય સાંપ્રદાયિક અસરવાળાં કૃષ્ણભકિત-૪. નાં ઘણાં પાપમુ.) મળે છે, જેમાંનાં કેટલાંક વ્રજમાં છે. વલ્લભદાવાને નામે પણ કડીનું 'પ્રજપરિક્રમાનું ધોળ'(મ.), ગુજરાતી ામાં રુકિમણીવિવાહનો ને ગોકુલેશ પ્રભુની મહિમાનાં પદ (કેટલાક મુ) તથા ‘રામરાજિયો’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા વલ્લભ/વલ્લભ દાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. વલ્લભ-૧ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ -- ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર, સુરતના બેગમપુરના વતની, જ્ઞાતિએ ઔદીચ્ય ટોળકિયા બ્રાહ્મણ. પિતા નાના ભટ્ટ. એમણે વ્યવસાય અર્થે ગણદેવી, કાખેર, ખેરગામ, ચીખલી આદિ સ્થળોએ ભાગવતકથા કરેલી. વલ્લભ-૨ [ઈ. ૧૮મી સદી પૂર્વાધ] : ગરબાકવિ. અમદાવાદ પાસેના નવાપુરાના ભટ્ટ મેવાડા બ્રાહ્મણ, હરિ ભટ્ટ એમના પિતાનું નામ હતું કે ભાઈનું નામ તે સ્પષ્ટ નથી. માતા ફૂલકોર. એમણે સલખનપુરીની અનેકવાર યાત્રા કરેલી. માતાનાં મંદિરોમાં વલ્લભની સાથે જ કૃતિ : શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છે. દેસાઈ, ઈ. ૧૯૧૬; ૨. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ, ઈ. ૧૯૬૧ (બીજી આ.); ૩. પ્રાકાસુધા : ૨; ૪, રુકિમણીવિવાહનાં પદ, જેનું નામ બોલાય છે એ ધોળા એમના ભાઈ અને કવિ હતા. પ્ર. પંડયા બ્રધર્સ, ઈ.-; ૫. પાત્રદર્શન, પ્ર. કલ્લુભાઈ છે. દેસાઈ, ઈ. ૧૯૮૩ (બીજી આ.). વલ્લભ પહેલાં વૈષ્ણવ હતા અને પછીથી માતાના ભકત થયેલા એમ પણ કહેવાયું છે. એમનાં જન્મવર્ષ ઈ. ૧૬૪૦ (સં. ૧૬૯૬, સંદર્ભ : ૧. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ – ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવદત્ત સી;17૨. ગૃહયાદી; ૩. કાહનામાવલિ : ૨. [ર.સો.] આસો સુદ ૮) કે ઈ. ૧૭૦૦ અને અવસાનવર્ષ ઈ. ૧૭૫૧ બતાવવામાં આવે છે, પરંતુ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી. કવિની ૧ કૃતિની ર.ઈ. ૧૭૩૬ છે, એટલે તેઓ ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધમાં હયાત હતા એ નિશ્ચિત છે. પૂર્વછાયો અને ચોપાઈ બંધની ૨૧૫ ડીઓનું અનહિલપુરાણ' (ર.ઈ. ૧૬૯૦ સં. ૧૭૪૧, પોષ વદ ૩, મંગળવાર; મુ.) રચનાર આ કવિની ભાગવતના અનુવાદ રૂપે મળતી ૧૧ સ્કંધની ‘પદબંધ ભાગવત’ (મુ.) કૃતિ વધુ મહત્ત્વની છે. એનો સ્કંધ-૧ ઈ. ૧૬૯૮નું તથા સ્કંધ બેથી ૯ ઈ. ૧૭૦૭ અને ઈ. ૧૭૦૯ વચ્ચેનાં રચનાવર્ષ દેખાડે છે. એ પછીનો ભાગ કવિએ . ૧૭૧૦ સુધીમાં પૂરો કર્યા હોવાનું અનુમાન થયું છે. વલ્લભના આ ભાગવતની કોઈપણ હસ્તપ્રતમાં 'દશમસ્કંધ' મળતો નથી. એ એમણે રચવા પાર્યા હોય ને ન રચી શકાયો હોય એવું અનુમાન થયું છે. તો, કેટલીક હસ્તપ્રતોમાં પ્રેમાનંદવાળો ‘દશમસ્કંધ’ મળતો હોવાથી એમણે પોતાની કથામાં પ્રેમાનંદના ‘દશમસ્કંધથી જ ચલાવી લઈ પોતે એ સ્કંધ રચ્યો જ ન હોય એવો તર્ક પણ થયો છે. આ ઉપરાંત, તાપીસ્તોત્ર' (છે ૧૮૭૬)સ. ૧૭૬૨, અસાડ ૧૬ ૮, સોમવાર, ૨વામાè' (૨૪, ૧૭૩૧/૨. ૧૭૫૩, આસો સુદ ૬, ગુરુવાર; મુ.), 'સમવિવાહ' તથા પ્રેમાનંદનું ગણાનું ૩૧ કડવાંનું ‘સુભદ્રાહરણ’ પણ આ કવિની કૃતિઓ હોવાની સંભાવના છે. 'માનો સાકા' (ઈ. ૧૭૧૪) નામની આ નામે મળતી કૃતિ આ કવિની હોવાની સંભાવના પણ વ્યકત થઈ છે. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકધિત પ્રાદી અને ધ્વની ગણે છે. આ શીર્ષક જ વાળી એક જ પાઠ ધરાવતી કૃતિ અંબાઈદાસને નામે પણ મળે છે. જુઓ અંબાઇદાસ થાવિલ બદામ : ****-૨ ગુ. સા.પ૦ કૃતિ : ૧. પદબંધ ભાગવત ભાગ : ૧, ૨, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ. ૧૯૬૦ (પાંચમી આ.) (સં.); [] ૨. રેવાને તીરે તીરે, મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૫૮; [] ૩. બુદ્ધિપ્રકાશ, જાન્યુ.-ફેબ્રુ. ૧૯૨૪-‘અનાવિલ પુરાણ', સ, હીરાલાલ ત્રિ. પારેખ (મ્સ). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામખ્ય ૩, પાંગુહસ્તલેખો, પ્રાકૃતિઓ; [...] ૫. સ્વાધ્યાય નવે. ૧૯૭૭ મધ્યકાલીન ગુજ રાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી; [] કે, કસૂચિ, ૩. ગુહાયાદી; . ાવનામાંક્ષિ [ર.સો.] આ કવિનું મુખ્ય અર્પણ એમણે રચેલા લાંબા વર્ણનાત્મક ગરબા (મુ.) છે. વિવિધ રાગઢાળમાં ને સહજ પ્રાસાદિક વાણીમાં જુદા જુદા વિષયના અનેક ગરબાઓ એમણે રચ્યા છે. એમાં ૬૧ કડીનો ‘અંબાજીના શણગારની ગરબા (મુ.), ૧૧૮ કડીનો ‘આનંદનો ગરબો'(મુ.), ૧૫૭ કડીનો ધયધારીનો ગરબો છે. ૧૩૩૬ સ. ૧૭૯૨, અસાડ વદ ૧૧, મંગળવાર; મુ.), ૭૩/૭૫ કડીનો ‘મહાકાળીનો ગરબો’, ૪૦ કડીનો ‘ગાગરનો ગરબો'(મુ.) જેવા અંબા, બહુચરા અને મહાકાળીનું મહિમાગાન કરતા શકિતઉપાસનાના જનસમાજમાં લોકપ્રિય ગરબાઓ એમાંના અલંકારવૈભવ, સ્વભાવોકિતયુકત ચિત્રણ, પ્રાસઅનુપ્રાસની ગૂંથણી, નાટયાત્મક પ્રસંગ-નિરૂપણ, એમાં ચાયેલી શાકનસિદ્ધાંત, શકિતની ઉત્પત્તિ, શક્તિના અવતાર, દેવીનાં પૂજનઅર્ચનની પૌગતો ઇત્યાદિ તત્ત્વોને લીધે વિશેષ ધ્યાનાર્હ છે. ૮૪ કડીનો ‘આંખમીંચામણાનો ગરબો/રાધિકાજીનો ગરબો'(મુ.), ૫૫ કડીનો ‘વ્રજવિયોગનો ગરબો/ઓધવજીને અરજ (મુ.), ૪૩ કડીનો ‘સત્ય મામાનો ગરબો’ (મુ.) વગેરે એમના કૃષ્ણભક્તિના ગરબા છે, એ સિવાય ૨૯ કડીનો કોડીનો ગરબો ગોરમાનો ગરબો'(મુ.), પટ કડીનો 'ળિકાળનો ગરબો'(મુ.) જેવા ઐતિહાસિક-સામાજિક વિષયના ગરબાઓ પણ એમણે ર છે. ગરબાઓ ઉપરાંત "ગમાં રંગતાળી”, “રંગે રમે, આનંદ રમે', ‘ચાલોને ચાચર જઈએ’ જેવી લોકપ્રિય ગરબીઓ; અંબાજી, કમળાકંધ, ગોપી આદિને વિષય બનાવી મહિના, વાર, હોરી, આરતી સ્વરૂપની કૃતિઓ(પુ.) તથા વિવિધ રોગનિર્દેશવાળાં શકિત ને કૃષ્ણભકિતનાં ઘણાં પદ્મ(મુ.) પણ એમણે રચ્યા છે. ગુજરાતી સાહિત્યકોશ : ૩ For Personal & Private Use Only www.jainliterary.org Page #423 -------------------------------------------------------------------------- ________________ પ્રેમગીતા' (ર.ઈ. ૧૭૨૩) અને “લંકાનો સલોકો' (ર.ઈ. વલ મકુશલ ઈિ. ૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ૧૭૧૪)ને “ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી આ કવિની ધીરકુશલની પરંપરામાં સુંદરકુશલના શિષ્ય. “શ્રેણિક-રાસ' (ર.ઈ. રચના ગણે છે, પરંતુ “લંકાનો સલોકો વલ્લભ–૧ની કૃતિ હોવાની ૧૭૧૮/સં. ૧૭૭૫, કારતક વદ ૧૩, રવિવાર), ૧૦ ઢાળની દુહાસં ભાવના પણ વ્યકત થઈ છે. | ચોપાઈ બંધમાં રચાયેલી વર્ણનાત્મક ઐતિહાસિક “હેમચન્દ્રગણિ-રાસ | કૃતિ : ૧. વલ્લભ ભટ્ટની વાણી, સં. મંજુલાલ મજમુદાર, ઈ. રિ.ઈ. ૧૭૩૬/સં. ૧૭૯૩, માગશર સુદ ૨, મંગળવાર; મુ.) કૃતિના ૧૯૬૨ +સં.); ] ૨. અંબીકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. બુકસેલર કતો. સાકરલાલ બુલાખીદાસ, ઈ. ૧૯૨૩; ૩. કાદોહન : ૧ (સં.); ૪. કૃતિ : જૈઐકાસંચય. પ્રાકામંજરી (સં.); ૫. બુકાદોહન : ૧, ૨ (સં.), ૪, ૫, ૮; ૬. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ: ૨; ૨. હેજેજ્ઞાસૂચિ : ૧. કી.જો. શ્રીમદ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજી માઈ, ઈ. ૧૮૮૯. વલમજી-૧ [સં. ૧૮મી સદી]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. તેઓ સંદર્ભ : ૧. વલ્લભ મેવાડો : એક અધ્યયન, જયવંતી ઘ, શાહ, ‘કાકા વલ્લભજી’ને નામે જાણીતા હતા. સં ૧૭૨૬ પછી ઔરંગઈ. ૧૯૫૯] ૨. અકારરેખા, સુરેશ દીક્ષિત, ઈ. ૧૯૭૪, ૩. કવિ- ઝેબના વ્રજ પર થયેલા આક્રમણને કારણે શ્રીનાથજી મેવાડ પધાર્યા ચરિત્ર; ૪. ગુમાસ્તંભો; ૫. ગુલિટરેચર, ૬, ગુસાઇતિહાસ : ૨; ૭. એ ઐતિહાકિ પ્રસંગને વિષય બનાવી રચાયેલા કાવ્ય તથા ‘મગગુસામધ્ય; ૮. ગુસારૂપરેખા : ૧૯. ગુસારસ્વતો; ૧૦. ને મોવિહાર, વદીયનામમણિમાલા’ કૃતિના કર્તા. રામનારાયણ વિ. પાઠક, ઈ. ૧૯૬૧-“વલ્લ મ મેવાડો અને ગરબી- સંદર્ભ : સાહિત્યકારો. રિ.સો.] પ્રવાહ; ૧૧. નર્મગદ્ય, ઈ. ૧૯૭૫ની આવૃત્તિ: ૧૨. પ્રાકૃતિઓ; ] ૧૩. વ્હાયાદી; ૧૪. ડિકૅટલૉગબીજે; ૧૫. ફોહનામાવલિ : ૨; ૧૬. ફૉહનામાવલિ, ૧૭. મુપુગૃહસૂચી. રિ.સી.] વલ્લભજી–૨સિં. ૧૯મી સદી]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. પંચમ પીઠના ગોસ્વામી બાળક. વલમ-૩ ]: બીલ પરગણાના મહિસાના સંદર્ભ : પુગુસાહિત્યકારો. વતની. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. આ કવિને નામે ‘ભકતમાળ(નાની) નામની કૃતિ મળે છે. ગુજરાતના સારસ્વતો આ કવિને ઈ. ૧૯મી વલ્લભદાસ-૧ સિં. ૧૭મી સદી]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સદીના ગણે છે. ગુસાંઇજી વિઠ્ઠલનાથજી)ના ભકત. પદો (૧ મુ.)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;[] ૨, ગૂહાયાદી. રિ.સો.] કૃતિ : પુગુસાહિત્યકારો (ર.). વલમ-૪| ]: અમદાવાદના વતની, જ્ઞાતિએ વલ્લભદાસ-૨/વલ્લભ ભાઈ ઈિ. ૧૭મી સદી]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ વડનગરા બ્રાહ્મણ. આ કવિએ ‘નાગરની ઉત્પત્તિનો ગરબો’ અને કવિ. ભરૂચના વતની. પિતા ત્રિકમભાઈ. માતા લાંભાભી. ગોકલઅન્ય કેટલાંક ગરબા-ગરબી (મુ.), “મહાદેવજીનો વિવાહ (મ.), નાથજી (ઇ. ૧૫૫૨-ઈ. ૧૬૪૧)ને ભકત. ઈ. ૧૬૦૪ પછી તેમનો "શામળશાહનો વિવાહ,નરસિહ મહેતાના પુત્રનો વિવાહ” તથા જન્મ થયો હોવાનું અનુમાન થયું છે. વિવાહખેલનાં પદોની રચના કરી છે. ઈ. ૧૬૧૬માં કોઈ ચિપ નામના સંન્યાસીના પ્રભાવમાં આવી મોગલ બાદશાહ જહાંગીરે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને ઊર્ધ્વપુંડ્રતિલક કૃતિ : અંબિકે દુશેખર,-. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;] ૨. ગૂહાયાદી. રિ.સો. અને તુલસીમાળા ધારણ ન કરવાનું ફરમાન કાઢયું તે વખતે ગોકુલ નાથજીએ કાશમીરનો પ્રવાસ કરી જહાંગીર બાદશાહને મળી સમજાવ્યો વલમ–૫ ]: સુરતના સલાબતપુરાના વતની. અને આ ફરમાન પાછું ખેંચાવ્યું એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં જાણીતા અવટંકે રાણા. પિતા ખુશાલચંદ. આ કવિએ લગભગ ૭૦૦ જેટલી પ્રસંગને આલેખતું વ્રજભાષાની અસરવાળું ૧૧૧ કડીનું “માલાગરબીઓ તથા ઘણાં પદો રચ્યાં હોવાની નોંધ મળે છે. ઉદ્ધાર(મુ) કાવ્ય આ કવિએ રચ્યું છે. કાવ્યની જૂની પ્રત ઈ. ૧૬૯૪ સંદર્ભ : ફારૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-“સુરતના કેટલાક પૂર્વેની મળે છે. એટલે આ કવિ ઈ. ૧૭મી સદીમાં થઈ ગયા હોવાનું સંતો અને મુકતકવિઓ', માણેકલાલ શં. રાણા. વિ.સૌ.) કહી શકાય. એ ઉપરાંત, ‘વલ્લભરાલય (નાનો મહોત્સવ), ‘શ્રી વલ્લભરસ', વલમ(મુનિ)-૬[ ]: જૈન સાધુ. ૧૦ કડીની “શ્રી વલ્લભવેલ’, ‘વિવાહખેલ’, ‘માલાનો કરખો વાર્ષિક મહોત્સવ', રેવતી પ્રમુખ દૃષ્ટાંત-સઝાય' (મુ.)નો કર્તા. કૃતિ લોકાગચ્છ સંપ્ર- “શ્રી ભાગ્યરાસચરિત્ર', 'નવરસ તથા અનેક ધોળ-પદ (કેટલાંક મુ.)ની દાયના પુસ્તકમાં મુદ્રિત છે માટે કર્તા લેકાગચ્છની હોઈ શકે. રચના એમણે કરી છે. ગોકુલનાથજી–ગોકુલેશ પ્રભુનો મહિમા ૯ કડીની ‘રહનેમિરાજિમતી-ગીત’ વલલ મહષિને નામે મળે છે કરતાં વ્રજભાષામાં જે પદ મુદ્રિત સ્વરૂપે મળે છે તે આ વિનાં જે પ્રસ્તુત વલ્લ મમુનિની પણ હોય, પણ તે નિશ્ચિત નથી. હોવાની સંભાવના છે. કૃતિ: લોંપ્રપ્રકરણ. કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છે. સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી, ૨. લહસૂચી. [કી.જો] દેસાઈ. ઈ. ૧૯૧૬; ] ૨. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૫૭–‘માલાઉદ્ધાર ૩૯૪ : ગુજરાતી સાહિત્યકોશ વલ્લભ૩ : વલ્લભદાસ-૨/વલ્લભભાઈ Jain Education Intemational For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય', સં. ચિમનલાલ મ. વૈદ્ય. સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ, ૨. પુગુ સાહિત્યકારો. કરતું આ કાવ્ય એમના લગ્ન (ઈ. ૧૫૯૨) પછી ના થોડા રાયમાં રિ.સી.] રચાયેલું હોવાનું માની શકાય. વલ્લભદાસ-૩ સિં. ૧૮મી સદી]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સં. વલ્લવ/વહલવ/વહાલો : વલ્લવને નામે કૃષ્ણભકિતની ૪ ગરબીઓ ૧૭૨૬ પછી મોગલ બાદશાહ ઔરંગઝેબનું વ્રજ પર આક્રમણ (મ.), રામવિવાહના વરઘોડાનાં કાફી રાગનાં ૩ પદ(મુ.), જ્ઞાનથયું ત્યારે શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાસિક પ્રસંગને વિષય વૈરાગ્યનું ૧ પદ(મ.) ને “ધોળસંગ્રહ’ મળે છે. વાહલવ-વલવને બનાવી એમણે કાવ્ય રચ્યું છે. નામે “રાધાવિરહ' તથા વહાલોને નામે “બારમાસ’, ‘પંદરતિથિ’ ને સંદર્ભ : પુગુ સાહિત્યકારો. રિ.સી. પદો મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક હોવાની સંભાવના છે, વલભદાસ-૪ [સં. ૧૮મી સદી: પુષ્ટિમાર્ગીય વૈષણવ કવિ. વ્રજ પરંતુ નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. કૃતિ: બુકાદોહન: ૮. ભૂષણના સેવક. સંદર્ભ: પુગુ સાહિત્યકારો. સંદર્ભ : ૧. કાશીસુત શેઘજી : એક અધ્યયન, બહેચરભાઈ પટેલ, રિ.સી.] . ઈ. ૧૯૭૪; } ૨. ગૂહાયાદી. રિસો.] વલ્લભવિજ્ય [ઈ. ૧૮૦૮માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. શાંતિવિજયની પરંપરામાં હિતવિજયના શિષ્ય. જ્યાનંદસૂરિકત શુલિ- વલહપંડિતશિખ્ય [ઈ. ૧૬૦૬ સુધીમાં : કવિ જૈન છે કે જૈનેતર તે ભદ્ર-ચરિત્ર' પરના બાલાવબોધ (ર.ઈ. ૧૮૦૮સં. ૧૮૬૪, જેઠ સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી. કુકડા માર્જરી-રાસ(લે.ઈ.૧૬૦૬)સુદ ૬)ના કર્તા. ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓએ વહુ પંડિતને કર્તા ગણ્યા છે, પરંતુ સંદર્ભ : જૈનૂકવિ : ૩(૨). [કી.જે.] ‘કહઇ વહ પંડિતાઉ દાસ’ એ પંકિત પરથી કર્તા વહ પંડિતના શિષ્ય લાગે છે. વલભસાગર [ઈ. ૧૭૮૪માં હયાત]: જૈન સાધુ. આગમસાગરના સંદર્ભ: જૈનૂકવિઓ: ૧. શિષ્ય. ૭ કડીના આદિજિન-સ્તવન' (ર.ઈ. ૧૭૮૪)ના કર્તા. સંદર્ભ: મુપુગૃહસૂચી. [કી.જો.] વશરામ [ઈ. ૧૬૭૬માં હયાત] : અવટંકે ગોહિલ. ‘નાગર-સંવાદ' (ર.ઈ. ૧૬૭૬), “વામનનું આખ્યાન” તથા હિન્દી-ગુજરાતી બંને વલ્લભાખ્યાન': રામદાસપુત્ર ગોપાળદાસની ‘આખ્યાન' નામક ભાષામાં રચાયેલાં પદોના કર્તા. ૯ કડવાંની ‘નવાખ્યાન’ને નામે પણ ઓળખાયેલી આ કૃતિ(મુ.) સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.] પહેલા કડવામાં શુદ્ધાદ્વૈતસિદ્ધાંત અનુસાર પ્રભુના નિત્યસ્થાન અને જગતની ઉત્પત્તિનું વર્ણન કરે છે, બીજા કડવામાં શ્રી વલ્લભાચાર્યની વસનજી/વસીદાસ ઈિ. ૧૮૪૯ સુધીમાં: ‘સૂર્યછંદ/સૂર્યનારાયણનો પ્રશસ્તિપૂર્વક શ્રી વિઠ્ઠલનાથજીના જન્મનો હેતુ નિર્દેશે છે અને પાઠ/સ્તુતિ’ (લે.ઈ. ૧૮૪૯; મુ.) તથા ‘હનુમાનજીનો છંદના કર્તા. ત્રીજા કડવાથી વિઠ્ઠલનાથજીનું ચરિત્ર આલેખે છે. છેલ્લા કડવામાં ‘સૂર્યનારાયણનો છંદ' વસંતદાસને નામે મુદ્રિત થયું છે, પરંતુ શ્રી વલ્લભાચાર્યજીના પરિવારોનો નિર્દેશાત્મક પરિચય અપાયેલો છે. અન્યત્ર એ વસનજી/વસીદાસને નામે પણ મળે છે. આ રીતે, આ આખ્યાન વસ્તુત: ‘વલભાખ્યાન' નહીં પણ ‘વિકલ- કૃતિ : નકાદોહન: ૩. નાથાખ્યાન” છે. વિઠ્ઠલનાથજીને પુરુષોત્તમના અવતારરૂપ ગણાવી સંદર્ભ: ૧. પ્રાકૃતિઓ; ૨. પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તકવિએ, એમના જીવનનું હકીકતનિષ્ઠ વર્ણન કરવાને બદલે એમની રચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ. ૧૯૪૧; [] ૩. સ્વાધ્યાય, નવે. લીલાઓ ગાઈ છે અને એમનો ગુણાનુવાદ કર્યો છે. આ રીતે આ ૧૯૭૭–‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવમુખ્યત્વે વર્ણનાત્મક અને ભાવાનુપ્રાણિત રચના છે. શબ્દાલંકાર તથા દત્ત જોશી; ] ૪. ગુહા યાદી; ૫. ડિકેટલૉગ ભાવિ. [કી.જો.] અર્થાલંકારનું સૌંદર્ય ધરાવતાં વર્ણનોમાં તેમ જ કાવ્યની શિષ્ટ પ્રોઢ બાનીમાં કવિનું કવિત્વ પ્રગટ થાય છે. વસંતદાસ ઈ. ૧૮૪૪ સુધીમાં: ભુજંગી છંદમાં રચાયેલા ઝૂલણા, ચોપાઈ, સવૈયાની દેશીઓને વિવિધતા સાથે પ્રયોજતા કાશીમાહાસ્ય ગંગાજીનો પાઠ (લે. ઈ. ૧૮૪૪) તથા પદોના કર્તા. આ આખ્યાનને કવિએ જુદાજુદા રાગોમાં બાંધ્યું છે ને સાંપ્રદાયિકોમાં વસનજી/વસીદાસ અને આ કવિ એક હોવાની સંભાવના છે, એ આખ્યાનનાં કડવાં નિશ્ચિત રાગાલમાં, રાગ અનુસાર પરંતુ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. દિવસના જુદાજુદા ભાગમાં ગવાય છે. જેના પર વ્રજ તેમ જ સંદર્ભ: ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સંસ્કૃત ભાષામાં ટીકાઓ લખાઈ હોય તેવું આ એકમાત્ર જૈનેતર જ. સાંડેસરા, ઈ. ૧૯૪૧; ] ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. ગુજરાતી કાવ્ય છે ને ટીકાઓ લખનાર વૈષણવ આચાર્યોએ ગોપાલ [કી.જો.] દાસનું દાસત્વ ઇચ્છયું છે. આ બધું આ આખ્યાનનું સંપ્રદાયમાં કેટલું મહત્ત્વ છે તે બતાવે છે. વસંતરામ[ ]: પદોના કર્તા. વિઠ્ઠલનાથના પુત્ર ઘનશ્યામજીના પરિણીત જીવનને નિર્દેશ સંદર્ભ : ગૂહાયાદી. [કી.જે.] વલ્લભદાસ-૩ : વસંતરામ ગુજરાતી સાહિત્યકોશ : ૩૯૫ For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ ‘વસંતવિલા’-૧ : પ્રાકૃત પાપિતોનો એક અને ઉપર્ધા સાથે મળતા આવતા દુહા પ્રકારના છંદમાં રચાયેલું ને દરેક કડીમાં ચરણના પૂર્વાર્ધ ઉત્તરાર્ધ વચ્ચે પ્રયોજાયેલી અંતર્ષમાંળીને લીધે વિશિષ્ટ બનેલા પદ્યમય (જે પછીથી ફાગુબંધ તરીકે ઓળખાયો)વાળું આ ફાગામ,) પર કડીની વાચના ને ૮૪ સ્ટીની બૃહતવાચના રૂપે ઉપલબ્ધ થાય છે. ઈ. ૧૪૫૨ની કાવ્યની ઉપલબ્ધ થતી પ્રત, રત્નમંદિરગણિના ‘ઉપદેશતરંગિણી' (ર.ઈ. ૧૪૬૧ આશરે)માં આ સલ્યમાંથી પહેલું અવતરણ તથા કાવ્યનું ભાષારૂપ એ પ્રમાણોને વામાં કઈ આ ફાગુ ઈ. ૧૪મી કદીના પૂર્વાર્ધમાં આખું હોવાનું અનુમાન થયું છે ળનો રચયિતા જૈન કરતાં જૈનેતર વાની સંભાવના વિશેષ છે. નોંધ-નધિ, આચાર્ય રત્નાકર, ગુણત્યંત કે મુંજ એમાંથી કોઈ કાવ્યના કર્તા હોવાની સંભાવના વિચારાઈ છે, પરંતુ અમાની કે સંભાવના પૂરતી પ્રતીતિકર બનતી નથી. કાવ્યની સં. ૧૯૩૮ની પ્રતમાં વિધિષ્ઠરે કૂળના તાં તરીકે મુજનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે, પણ એ સિવાય મુંજ વિશે બીજી કોઈ માહિતી આપી નથી. સંભવ છે કે લિપિકાર કૃતિની અંતિમ પંકિતમાં આવતા ‘મુંજ’ શબ્દથી દોરવાયા હોય. ની ીઓ ફીએ જીવનનો વાસ ઊભરાય છે એવું આ સગુ અન્ય મધ્યકાલીન સુધી અનેક રીતે વિશિષ્ટ છે. અન્ય ફાગુઓની જેમ આમ તો આ ફાગુમાં પણ વસંતની માદક ઉદ્દૌષકના વચ્ચે પ્રણયીજનોનો વિઓ અને પછી સંભોગનો શૃંગાર આલેખાયો છે, પરંતુ અહીં કાવ્યનાં નાયક-નાયિકા કોઈ એક યુગલ નહીં, પણ અનેક યુગલ છે. એટલે સમષ્ટિના વસંતવિલાસનું એ ગાન બની રહે છે. કાવ્યના પ્રારંભમાં આવતું ઇન્દ્રિયગમ્ય વનવર્ણન અને પછી વનને નગરનું રૂપક આપી થયેલું રૂપાત્મ વનર્ણન કે સુંદરીઓનાં હોર્યનાં ને અંગપ્રસાધનમાં આર્થીકારિક વર્ણન સંસ્કૃત કાળપરંપરાનુસારી હોવા છતાં, પદલાઘવ, પદમાધુર્ય ને અભિવ્યકિતવૈચિત્ર્યની અસરકારક રીતે કાર્માદીપક બને છે. કાવ્યમાં આલેખાયેલો કામવિલાસ આનંદપ્રદ છે, પણ સંસ્કૃત કવિતા જેવી ઉન્માદક કે પ્રગલ્ભ નથી. કાવ્યના અંતમાં ભ્રમરને સંબોધી રચાયેલી અન્યોકિતઓ દ્વારા પુરુષની રસિકવૃત્તિને અપાયેલો કોમળ ઉપાલંભ કૃતિના આમને વિશેષ રૂપે પુષ્ટ કરે છે. કાલ્પમાં દરેક કડીની પાછળ કવિએ સુભાષિતાવવી, શાર્કે પતિ, અમરુ શતક, નૈષધીયચચત વગેરે ગ્રંથોમાંથી એકબે સંસ્કૃત પ્રાકૃત શ્લોક મૂકો છે. કડીનો ભાવ કમાંથી સૂઝવો તે બતાવવાનું એમાં કવિનું પ્રયોજન છે. જે કે કવિને મૂળ શ્લોકનો સારાનુવાદ નથી આપ્યો. કાંક મૂળ અર્થને સંકોચ કે વિસ્તારી, કાંક મૂળમાંથી સામાન્ય સૂચન લઈ કવિએ પોતાની મૌલિકતાની પ્રતીતિ કરાવી છે. આ શ્લોકો કવિનું કાવ્યપરિશીલન કેટલું ઊંડું હતું એના પણ ઘોતક છે. કાવ્યની ઉપલબ્ધ થયેલી ૧ સચિત્ર પ્રતનાં ચિત્રો રજપૂત અને મોગલ ચિત્રશૈલીથી કેટલીક દૃષ્ટિએ ભિન્ન પડતાં હોવાને લીધે મહત્ત્વનાં ગણાયાં છે. કૃતિ : ૧. વસંતવિલાસ (.), સં. નિશાલ બી. વ્યાસ, ઈ. ૧૯૪૨ (.); ૨. એજન, સં. કાંતિલાલ બ. વ્યાસ, ઈ. ૧૯૭૪ ૩૯૬ : ગુજરાતી સાહિત્યકોશ તુતીય આનું પુનર્મુદ્ર) (l.) પી. નૈન (અ.), શે. ડબલ્યુ નોર્મન બ્રાઉન, ઈ. ૧૯૬૨; ૪. એજન, સં. રતિલાલ સાં. નાયક, છે. ૧૯૭૪ (સ.); ૫. વસંતવિલાસ ગુ, સ. કે. કા. શાસ્ત્રી, ધ ઈ. ૧૯૬૬ ૪. એજન (મ.), સ. મધુસૂદન ચિ. મોદી, ઈ. ૧૯૬ (+i); [...] ૭. પંગુકાવ્ય સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨, ૨. ગુસાઇનિવાસ : ૧, ૨૩ગુસામધ્ય; ૪. ગુસાસ્વરૂપો; ૫. નયુકવિઓ; ૬. ફાન્ત્રમાસિક, જાન્યુ. માર્ચ ૧૯૭૭ 'વસવિાસ, સારાભાઈ મ, નવાબ; ૭. સ્વાધ્યાય, મે ૧૯૭૨-વિલાસગુના રચિયતાનું નામ, અગરચંદ નોટા, અનુ. નવીનચંદ્ર એન. શાહ [જગા.] ‘વસંતવિલાસ’–૨ : ઝૂલણાના ઉત્તરાર્ધની ૧૭ માત્રાના ઢાળની ૧ કડી અને દુષ્ટની ૨ કરી એવા એકમની બનેલી ૨૬ કડીનું વિ રામનું આ નુકાળ(મુ.) એના બાષાસ્વરૂપને લક્ષમાં લેતાં શાત કવિના ‘વવિલાસ’ પછી રચાયું હોવાની પૂરી શકયતા છે અને તેમ છતાં ‘વસંતવિલાસ’કાર પછી ફાગુકાવ્યોમાં વ્યાપક બનેલા યમક સાંકળીવાળા ફાગુબંધને અનુસરવાનું વલણ આ કૃતિમાં ખાસ નથી - એ એની વિાણતો છે પ્રારંભની પહેલી ૨ કડીઓમાં ગણપતિની સ્તુતિ કરતા ર સંસ્કૃત શ્લોક મૂકી પછી કવિએ પ્રસંગવર્ણન શરૂ કર્યું છે. પહેલાં તો વસંતઋતુના પ્રારંભે પ્રવાસે ન કરવા માટે કોઈ રાધિકા પોતાનાં ન પ્રિયતમને વીનવે છે, પરંતુ પ્રિયતમ એ વિનંતીની અવગણના કરી ચાલ્યો જાય છે એવું સમજાય છે. પાછળથી નિયમ તે રુક્મિણી અને નાયક કૃષ્ણ છે એવું સ્પષ્ટ થતાં એ કૃષ્ણના વિરહમાં ઝૂરતી રુકિમણીના વિસ્તાવને આલેખતું કાવ્ય બની રહે છે. કાર્યાશ્રીપર્ક સેત વર્ણન, વસ્તુકુળ રુકિમણીનો ભ્રમર સાથે કૃષ્ણને સંદેશો મોક્લો કે કૃષ્ણ કયારે આવશે એ માટે એનું જોષી પાસે જવું જેવી વીગતો આમ તો પરંપરાનુસારી છે, પરંતુ કવિની ભાષાની પ્રૌઢિ તથા અભિવ્યકિતની કુશળતાને લીધે રુકિમણીવિરહનું આલેખન મર્મસ્પર્શી બન્યું છે. એ રીતે કૃષ્ણાગમન પછી વાસકસજ્જા રુકિમણીનો આનંદ પણ "હરખ નંગ મુઝ અંગ ચંદન વીડિયો બન્ને ભૂયંગ’ કે ‘કૃષ્ણ તરુઅર અમ વેલ’ જેવી ઉત્પ્રેક્ષાઓ દ્રારા મનોરમ રીતે અભિવ્યકત થયો છે. 'મિજિમ' 'મિતિમ' ધનધન ‘ગર્નંગ' જેવી વ્યાપક રીતે થયેલી શબ્દની ડ્રિંકિતથી કે એકનો એક વાકયઢાળોના આવર્તનથી કવિએ કાળને ભાવોન્ક્સ અને ગેયત્વયુક્ત અશોવાળું બનાવ્યું છે. કાવ્યના અંત ભાગમાં કૃષ્ણે જેમ પોતાની મિલનની આશા પૂરી કરી તેમ ગાણુની આશા પૂરી કરે એમ રુકિમણી કહે છે ત્યારે કાવ્ય કૃષ્ણભક્તિના સંસ્કારવાળું બને છે. [જ.ગા.] વસીદાસ : જુઓ વસનજી. વસુ : જુઓ તો ૩. સ્તિગ ઈ. ૧૩૧૨માં થય]: જૈન સાધુ રત્નપ્રભસૂરિના શિષ્ય. વાંતવિલા'-૧ : ગિ For Personal & Private Use Only www.jainlibrary.org Page #426 -------------------------------------------------------------------------- ________________ નથી. આ કર્તાનું નામ વસ્તુપાલ પણ મળે છે. “વીસ વિહરમાન-રાસ/સ્તવન મહાભારતના શાંતિપર્વના વ્યાસ-શુકદેવ-સંવાદ પર આધારિત (ર.ઈ. ૧૩૧૨/સં. ૧૩૬૮, મહા સુદ ૫, શુક્રવાર, મુ.), ૯૫૯૭ સામાન્યત: મુખબંધ-ઢાળ-વલણને જાળવવું ૪૫ કડવાંનું ‘શુકદેવકડીના ધાર્મિક કાવ્ય “ચતુર્ગતિ-ચોપાઈ/ચિહુમતિવેલ-ચોપાઈ' (અંશત: આખ્યાન' (ર.ઈ. ૧૫૬૮ સં. ૧૬૨૪, માગશર સુદ ૧૨, ગુરુવાર; A SS S « SSS SS મુ) તથા ‘સુદર્શન-ચોપાઈ એ કૃતિઓ એમણે રચી છે. મુ) શિષ્ટ ને પ્રાસાદિક વાણીમાં આ કવિએ રચ્યું છે. વ્યાસને ત્યાં કૃતિ : ૧. આકવિઓ: ૧; ૨. ઐકાસંગ્રહ (સ્પે.); ૩. નયુ વિલક્ષણ સંજોગોમાં થયેલો શુકદેવનો જન્મ અને મોટા થયા પછી કવિઓ; ] ૪. જૈનયુગ, અષાડ-શ્રાવણ ૧૯૮૬-વીશવિહરમાન- શુકદેવજીએ કરેલો સંસારત્યાગ કાવ્યની મુખ્ય ઘટના છે. પણ કવિનું જિનરાસ', સં. મોહનલાલ દ. દેશાઈ; ૫. જૈનયુગ, કારતક-માગશર મુખ્ય લક્ષ સંન્યજીવન અને ગૃહસ્થજીવન વચ્ચેના વિચાર૧૯૮૩-ચિહુમતિવેલચોપાઈ', સં. મોહનલાલ દ. દેશાઈ. વિરોધને ઉપસાવવાનું છે અને વ્યાસ-શુકદેવના સંવાદ દ્વારા કવિ સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેર જૈન એ વિરોધને સારી રીતે ઉપસાવી શક્યા છે. વ્યાસજીની પુત્રજ્ઞાનભંડાર કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', અગરચંદ નાહટા; આસકિતને પ્રગટ કરતો કેટલોક ભાગ ભાવબોધની દૃષ્ટિએ પણ [] ૨. જેકવિઓ : ૧, ૩(૧); ૩. મુમુગૂહર ચી. [કી.જો] આસ્વાદ્ય છે. વસ્તુગીતા': વસ્તા વિશ્વભરની અદ્દે વિચારનું નિરૂપણ કરતી જ્ઞાન ‘સુભદ્રાહરણ’ અને ‘સાધુચરિત્ર' એ કૃતિઓ કવિએ રચી હોવાનું મનાય છે. પરંતુ તેમની કોઈ હસ્તપ્રત અત્યારે ઉપલબ્ધ માર્ગો પરંપરાની ૮ અધ્યાય ને સાખીની ૪૨૭ કડીની કૃતિ(મુ.). કવિએ પ્રથમ ૭ અધ્યાયમાં અદ્વૈતવિચારનું નિરૂપણ કર્યું છે, અને અંતિમ અધ્યાયમાં આગળના સાતે અધ્યાયમાં કરેલી ચર્ચાનો કૃતિ : બૂકાદોહન :૪ (સં.). અધ્યાયવાર સાર આપ્યો છે. જીવ અને શિવ વચ્ચેનો ભેદ, માયાનું સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસાઈતિકાર્ય પંચીકરણની પ્રક્રિયા, પંચકોષ અને જીવ-બ્રહ્મની એકતા, હાસ: ૨, ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. પ્રાકૃતિઓ; ૭. આત્મસ્વરૂપને કેમ પામવું, જીવ-ઈશ્વર-બ્રહ્મ-પરબ્રહ્મનું સ્વરૂપ તથા સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ. ૧૯૭૬વૈરાગ્ય, જ્ઞાન અને ભકિત દ્વારા ઈવરેકનો અનુભવ કરવાની ‘આખ્યાનકાર વસ્તો ડોડીઓ'; [] ૮. ગૂહાયાદી; ૯. ડિકેટલૉગવાતે આ અધ્યાયોમાં એમણે સમજાવી છે. કવચિત પોતાના વિચારને બીજે; ૧૦. ફોહનામાવલિ.. [ચ.શે.] સ્કુટ કરવા કવિ દૃષ્ટાંતનો આશ્રય લે છે. પરંતુ સીધા તત્ત્વનિરૂપણ તરફ એમનું લક્ષ વિશેષ છે. [ચ.શે.]. વસ્તો-૨ [ઈ. ૧૭૬૧માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. જિન ભકિતની પરંપરામાં જિનલાભના શિષ્ય. ‘લોદ્રવા-સ્તવન' (ર.ઈ.૧૭૬૧/ વસ્તુપાલ(ગણિ) : આ નામે ૧૫ કડીની ‘આદીવર-બિરદાવલી’ મળે સં. ૧૮૧૭, માગશર વદ ૫, રવિવાર), ૧૦ કડીનું 'જિનલાભસૂરિછે. આ કથા વસ્તુપાલ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. ગીત (મુ), ૧૮ કડીની ‘સસલોકાપુરુષ-સઝાયર(મુ.), “પાર્શ્વનાથસંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ: ૧. કિ.] સ્તવન', ૭ કડીની ‘રહનેમિરામિતિ-સઝાયર(મુ), ૧૩ કડીની ‘રાત્રિભોજન-સઝાયર(મુ.) તથા ૧૬ કડીનું ‘વીશસ્થાનક-સ્તવન’ના વસ્તુપાલ(બહા)-૧ (ઈ. ૧૫૯૮માં હયાત] : દિગંબર સરસ્વતીગચ્છના જૈન સાધુ. સુમતિકીર્તિના શિષ્ય ગુણકીર્તિના શિષ્ય. ૧૩ કડીની “રાત્રિભોજન-સઝાય’ તથા ૭ કડીની ‘રહનેમિરાજિ‘રોહિણીવ્રત-પ્રબંધ' (ર.ઈ. ૧૫૯૮/સં. ૧૬૫૪, અસાડ સુદ ૩, સોમવાર)ના કર્તા. મતિ-સઝાય’ કૃતિઓને 'જૈન ગૂર્જર કવિઓ” વસ્તિગ-૧ને નામે સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૧). [કી.જો.. મૂકે છે, પરંતુ ભાષા દૃષ્ટિએ આ કૃતિઓ આટલા વહેલા સમયની જણાતી નથી અને અન્ય સંદર્ભે તો ૧૩ કડીની ‘રાત્રિભોજનવસ્તુપાલ-૨[ ]: પાર્વચન્દ્રગચ્છના જૈન સાધુ. સઝાય’ને આ જ કર્તાને નામે મૂકે છે. પાર્વચન્દ્રસૂરિની પરંપરામાં હીરના શિષ્ય. ‘હંસરાજ-વચ્છરાજ- કૃતિ : ૧. અરત્નસાર, ૨. ચૈસ્તસંગ્રહ; ૩; ૩. જેમપ્રકાશ : ૧; પ્રબંધ-ચોપાઈના કર્તા. ૪. જેમાલા(શા); ૫. જેસંગ્રહ(જી); ૬. જૈસસંગ્રહ(ન); ૭. સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૨). કિી.જો.] પ્રાસતસંગ્રહ; ૮. મોસસંગ્રહ. વસ્તો-૧ (ઈ. ૧૫૬૮માં હયાત]: ખેડા જિલ્લાના વીરસદ કે બોર સંદર્ભ: ૧. ડિકૅટલૉગબીજે; ૨. લહસૂચી. [કી.જો.] સદના વતની. કવિની ઉપલબ્ધ કૃતિ ‘શુકદેવ-આખ્યાનની વિવિધ વસ્તો-૩/વસ ઈિ. ૧૭૬૯ સુધીમાં: જ્ઞાતિએ બ્રાહ્મણ. ‘વિક્રમરાયપ્રતોમાંથી થોડાક વીગતભેદે કેટલોક કવિ પરિચય મળે છે. એને ચરિત્રવિક્રમાદિત્ય પરકાયાપ્રવેશકથા-રાસ’ (લે. ઈ. ૧૭૬૯)ના કર્તા. આધારે કવિ ડોડીઆ કુળના એટલે સંભવત: ક્ષત્રિય જ્ઞાતિના હતા. આ કવિ અને વાસુ એક જ હોવાની રાંભાવના વ્યકત થઈ છે, પણ કાળા કે નારાયણદાસ તેમના પિતાનું નામ હતું કે ગુરુનું નામ તે એ માટે કોઈ ચોક્કસ આધાર નથી. સ્પષ્ટ નથી. પરંતુ એમના ગુરુ કોઈ બ્રાહ્મણ હતા એવું લાગે છે. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). [કી.જો.] કવિ જ્ઞાતિએ લેઉવા પાટીદાર હતા એવી માહિતી પણ મળે છે, પરંતુ એ માટે કોઈ નિશ્ચિત આધાર નથી. વસ્ત-૪ ઈ. ૧૭૮૦માં હયાત]: સ્થાનકવાસી વણિક શ્રાવક, કર્તા.. વસ્તુગીતા' : વસ્તી ગુજરાતી સાહિત્યકોશ : ૩૯૭ For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ વઢવાણના વતની. રાણપુરમાં ખેતી કરતા હતા તે ગાળામાં વૈરાગ્ય જાગ્યો તેથી દીક્ષા લીધી અને તપી તરીકે પંકાયા. ‘ઠા તાપીનો થોકા (ર.ઈ. ૧૭૮૩ સ. ૧૮૩૬, ભાદરવા સુદ ૧૦, રવિવાર મુ.)ના કર્તા. ૧૯૮૬. કૃતિ : *જુઠા તાપસીનો શલોકો, પ્ર. નેમચંદ સ. દોશી, સં. દર્ભ: ૧. ગુસાઇતિહાસ: ; [] ૨. જંગુવિઓ: ૩(૧). ૨; [કી.જો.] વસ્તી-૫ ઈ. ૧૮મી સદી ઉત્તરાધી: જ્ઞાનમાર્ગી વિ. ખંભાતની પાસે આવેલા સકરપુરના વતની. તેઓ રામાનન્દી સંત અમરદાસજીના શિષ્ય વિધ્વંભરદાસના શિષ્ય તથા જ્ઞાતિએ ટોળકિયા ઔદીચ્ય બ્રાહ્મણ હોવાનો સંભાવના છે. સરપુરમાં રહેતા ખારા જ્ઞાતિન લોકો હજી તેમના સમધિસ્થાનની પૂજા કરે છે એવું કહેવાય છે. કવિની ઘણી કૃતિઓમાં રચનાવર્ષનો ઉલ્લેખ મળે છે, પરંતુ ઠીકઠીક લાંબી કહી શકાય એવી કેટલીક કૃતિઓનું એમ્બે માસના ફેરથી એક જ રચનાવર્ષ મળે છે, એટલે એ વર્ષ લેખનવર્ષ હોવાની સંભાવના વિશેષ દેખાય છે. કવિની એક કૃતિ પરથી મળતા સંદર્ભ પરથી કિવ ઈ. ૧૭૮૬માં અવસાન પામ્યા હશે એવો તર્ક કરવામાં આવ્યો છે. કવિને અખાની શિષ્યપરંપરા સાથે કંઈ સંબંધ હતો કે નહીં કે નિશ્ચિતપણે છી શકાય એવું નથી. જ્ઞાનમાર્ગી કાવ્યપરંપરાનો વિશેષ પ્રભાવ ઝીલતા આ કવિએ અન્ય ઘણા જ્ઞાનમાર્ગી કવિઓની જેમ પ્રેમથાણા વ્યકિતની કવિતા પણ રચી છે. સાખીની ૪૨૭ કડીમાં રચાયેલી ૮ અધ્યાયની ‘વસ્તુ ગૌતા’મુ.) કવિના દુવિચારને સમત્સ્યા માટે મહત્ત્વની કૃતિ છે. ગુરુશિષ્યસંવાદ રૂપે રચાયેલી ૨ કૃતિઓ પૈકી ચોપાઈની ૫૦૭ કડી ને ૧૦ કડવાંની ‘વસ્તુવિલાસ’(લે.ઈ. કે ૨.ઈ. ૧૭૭૫/સં. ૨૭, ૧૮૩૧, અધિક વૈશાખ વદ ૧૧; અંશત: મુ.) તથા પોતાના પ્રગુરુ અમરદાસજીના નામને સાંકળીને રચાયેલી ૭ ગોલાંટ ને ૭૦૬/૭૧૫ સાખીની ‘અમરપુરી-ગીતા’ (લે.ઈ. કે ૨.ઈ. ૧૭૭૫/સં. ૧૮૩૧, જેઠ વદ ૬, ગુરુવાર; અંશત: મુ.)માં જીવને સંસારના બંધનમાંથી કેમ મુકત થવું તેનો માર્ગ સમજાવ્યો છે. ‘ગુરુવંદન કો’, ‘મિથ્યાજ્ઞાની કો’, ‘આત્મજ્ઞાન કો’ વગેરે ૮૮ અંગામાં વહેંચાયેલી ને વ્રજમિશ્રિત ગુજરાતીમાં રચાયેલી ૨૬૪૧ સાખીઓ (લે.ઈ. કે ર.ઈ.૧૭૭૫/મં. ૧૮૩૧, ૨ગણ વદ ૨, શનિવાર; અંશત: મુર્તમાં પણ કિવ અનેક દષ્ટાંતો દ્વારા દેહના અભિમાનથી મુકત થઈ બ્રહ્મભાવ અનુભવવાનો બોધ આપે છે. જીવ-ઈશ્વર-બ્રહ્મના અભેદને વ્યકત કરતો *કક્કો' (ર.ઈ. ૧૭૮૬ સ. ૧૮૪૬, આચો સુદ ૬, ગુરુવાર; શત: મુ.), મનુષ્યજીવનની ક્ષણભંગુરના બતાવી ઈશ્વર-મરણ કરવાનો બોધ આપતાં 'ચંતામણી'નાં ૧૯ પો ( મુ.), બ્રહ્માનુભવની અવસ્થાનું નિરૂપણ કરતા ૯–૯ કડીના (૮ કડી દુહાની અને છેલ્લી કડી સાખીની) ૧૦ ‘મંગલ્લ’(મુ.) તથા વિવિધ રાગના નિર્દેશવાળાં ઘણાં પદો(મુ.) કવિની અન્ય જ્ઞાનમૂલક કૃતિઓ છે. દૃષ્ટાંતો ને લોકોકિતઓનો ઉપયોગ કરતી એમની વાણી ધાર્યું લક્ષ્ય વીંધવામાં વખતોવખત સફળ નીવડે છે. ગ્રહ : ગુજરાતી સાહિત્યકોશ દાણલીલા (અંશત: મુ.) ને તિથિ (મુ.), માસ (એકની ૨.ઈ. ૧૭૭૧૧૮૨૭ મુ.), થાળ(મુ.), ગરબી વગેરે સ્વરૂપે મળતાં પદ્મ (ટલાંક મુ.) એમની પ્રેમક્ષણા ભકિતની રચનાઓ છે. ગોપીવિરહ ને કૃષ્ણગોપીની રાણકીડાને આલેખતાં એમનાં પદોમાં શૃંગારભાવ પ્રબળ છે અને સંયોગના આલેખનમાં એ કયારેક પ્રગલ્ભ પણ બને છે. પતિઓનો ઉપાય, પદમાધુર્ય કે અભિવ્યકિતવકિસ્ત્યની દૃષ્ટિએ પણ ધ્યાનાર્હ આ પદોની દારામની ગરબીઓ પર અસર હોવાની સંભાવના વ્યકત થઈ છે. કૃતિ: પ. રસ્તાનાં પદો, સ. સુરેશ છે. ભેંશી, ઈ. ૧૯૮૩ (.);] ૨. અસંપરંપરા, (સ.) ૩. ત્રણ ગુજરાતી ગોતાઓ, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ. ૧૯૮૭ ૪. પ્રાસુધા : ૧. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ. ૧૯૮૨; [] ૩. ગૃહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨; ૫. ફોડ માિ [ચ.શે.] વહલવ : જુઓ વલ્લવ. વહાલદાસ [ પદ(મુ.)ના કર્તા. કૃતિ : અભમાલા. વહાલો : જુઓ વલ્લવ. ]:૪ કડીના ઘીમા ગુજરાતી [કી.જો.] બેંક 1: રામેરી રાગમાં લખેલાં બોધક પદોના કર્તા. સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ [કી.જો.] વાઘ(મુનિ) : આ નામે પાંચ કડીનું ‘અરનાથ-સ્તવન’(અર્થ સાથેનું.) મળે છે. તેના કર્તા કયા વાઘ છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ [..] લલ્લુભાઈ, સં. ૧૯૬૯. વાપ—૧ (ઈ. ૧૭૪૮ સુધીમાં] : 'વાઘવાણી'ને નામે પસંગ્રહ (લે. ઈ. ૧૭૪૮; અંશત; મુ.) તથા કેટલાંક બીજા પદો મળે છે. કૃતિ : બુકાદોહન : ૮. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો ૨. પ્રાકકૃતિઓ;]૩. ગૃહાયાદી; ૪. ડિફ્રેંચભાવિ [ા.ત્રિ.] વાઘજી ઈ. ૧૭૪૧ સુધીમાં] જૈ.. “શાંતિનાથ-સ્તવન (સેઈ ૧૭૪૧૦ના કર્તા. સંદર્ભ : હે જૈશાચિ : ૧. For Personal & Private Use Only [ગી.મુ.] 1: માંડણના શિષ્ય, ૧૭ કરીના ૧ વાઘસિંહ [ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ. ૧૯૫૦ (છઠ્ઠી આ.). [ા.ત્રિ.] વસ્તા-૫ : વાઘસિંહ www.jainulltrary.org Page #428 -------------------------------------------------------------------------- ________________ વાઘા(ભકત) ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ. ૧૮૨૫/સં. ૧૮૮૧ વાસણ-૧ [ઈ. ૧૫૪૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજય ભાદરવા–૧૧]: રામકબીર સંપ્રદાયના હરિજન સંતકવિ. પ્રેમસાગરના દાનસૂરિના શિષ્ય. ૭ ઢાલની ૧૫૩ કડીમાં હેમવિમલસૂરિના પટ્ટધર શિષ્ય. ગોંડલ પાસેના વાછરા ગામના વતની. પિતા પાતાભાઈ. આણંદવિમલસૂરિ (જ.ઈ. ૧૪૪૧-એવ. ઈ. ૧૫૪૧)ના ચરિત્રને માતા લક્ષ્મીબાઈ. તેમનો જન્મ ઈ.સ. ૧૭૯૨માં થયો હોવાનું અનુ- આલેખતા ‘આણંદવિમલસૂરિ-રાસ/સાધુગુણરત્નમાલા-રાસ (ર.ઈ. માન થયું છે. ચારથી ૮ કડીનાં ૪ પદ(મુ.)ના કર્તા. એમાં તેમની ૧૫૪૧/સં. ૧૫૯૭, આસો, મુ.) તથા ૨૧ કડીના ‘આદિનાથ૮ કડીની ‘ચૂંદડી' વધુ પ્રચલિત છે. સ્તવનના કર્તા. કૃતિ : ૧. યોગ વેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિદજીભાઈ કૃતિ: ઐરાસંગ્રહ : ૩ (સં.) પુરષોત્તમદાસ, ઈ. ૧૯૭૬ (ચોથી આ.); ૨. સૌરાષ્ટ્રના હરિજન સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ૩. મરાસસાહિત્ય, ભકતકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ. ૧૯૮૭ (.);]૩. D૪. ફારૈમાસિક, જાન્યુ. ૧૯૭૩–‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ ઊર્મિનવરચના, જૂન ૧૯૭૦-વાઘા ભગતનાં ભજનો, સં. જયમલ્લ સન્દોહ', હીરાલાલ ૨. કાપડિયા, ૫. જૈનૂકવિઓ : ૧, ૩(૧). પરમાર. [..ત્રિ] ગી.] વાછો : જઆં વચ્છ-૨. વાસણ-૨ સિં. ૧૭મી સદી ઉત્તરાર્ધ–સં. ૧૮મી સદી દરમ્યાન]: વલ્લભાચાર્યની ‘સિદ્ધાંત-મુકતાવલિ’ને ચાપાઈ અને ગદ્યમાં ભાવાવાદિચંદ્ર ઈિ. ૧૫૯૫માં હયાત]: દિગંબર પંથના જૈન સાધુ. મૂલ નુવાદ આપનાર કવિ. આ કવિ સં. ૧૬૦૦-૧૬૫૦થી પૂર્વે નહીં સંઘ વિઘાનંદિની પરંપરામાં પ્રભાચંદના શિષ્ય. ‘શ્રીપલિઆખ્યાન- થયા હોય એવું 'કવિચરિત'માં અનુમાન કરવામાં આવ્યું છે. ગુસાંકથા” (૨.ઈ. ૧૫૯૫), ૨૮ કડીના ‘આરાધના-ગીત’ અને ૫૮૬૩ ઇજી (વિઠ્ઠલનાથજી)ના પુત્રોના ભકતકવિઓમાં એક વાસણ કવિ કડીના ‘ભરતબાહુબલિ-છંદ' તથા ‘ચંદનાધર્મપરીક્ષા’ના કર્તા. સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ સં. ૧૮મી સદી દરમ્યાન થઈ ગયા સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ] ૨, જૈનૂકવિઓ : ૩(૧); ૨. છે તે આ કવિ હોવાની સંભાવના છે. મુપુગૃહસૂચી; ૩. હજૈજ્ઞાસૂચિ: ૧. ગી.મુ.) સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. પુગુસાહિત્યકારો. ચિ.શે.] વાન [ઈ. ૧૭૬૪માં હયાત]: શ્રાવક કવિ. જ્ઞાનવિમલસૂરિની પરં- વાસણદાસ: આ નામે મળતું ૧૭ કડીનું ‘સુભદ્રાની કંકોતરી’ (લે. પરામાં વિબુધવિમલસૂરિના શિષ્ય. ઐતિહાસિક કથાવસ્તુ પર આધા- ઈ. ૧૮૨૩) નામનું ધોળ કયા વાસણદાસનું છે તે કહેવું મુશ્કેલ છે. રિત દુહા-ચોપાઈની દેશીની ૧૩ ઢાળમાં રચાયેલી ‘વિબુધવિમલ- વાસણદાસ-૧ની એ કૃતિ હોય એવી સંભાવના વ્યકત થઈ છે. સૂરિ-રાસ (૨. ઈ. ૧૭૬૪/સં. ૧૮૨૦, શ્રાવણ સુદ ૧૩; મુ.) કૃતિના સંદર્ભ : ૧, કવિચરિત : ૧-૨; ૨. ગૂહાયાદી. [ચ.શે.] વાસણદાસ-૧ (ઈ. ૧૫૭૬ સુધીમાં] : કૃષ્ણની ગોપાંગના સાથેની કૃતિ : જૈકાસંચય (સ્સે.). વસંતકીડા વર્ણવતી ચુક્ષરા-દુહામાં રચાયેલી ‘હરિયુઆારા” તથા સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨; ૨. જૈનૂકવિઓ: ૩(૧). શાર્દૂલવિક્રીડિતમાં રચાયેલી ‘કૃષ્ણવૃન્દાવનરાધા-રાસ/કૃષ્ણવૃંદાવન ગિ.મુ.J રાસરાધા-રાસ’ (લે.ઈ. ૧૫૯૨; ૨૬થી ૧૩૫ શ્લોક સુધી ઉપલબ્ધ) વાનો ઈિ. ૧૯૩૦માં હયાત : તપગચ્છના જૈન શ્રાવક કવિ. વિજયા- નામની ૨ કૃતિઓના કર્તા. આ કાવ્યોમાં કવિનો સંસ્કૃત અલંકારનંદસૂરિના શિષ્ય. મુનિસુંદરસૂરિના સંસ્કૃત ‘જયાનંદચરિત્ર' પરથી શાસ્ત્રનો પરિચય દેખાય છે. રચાયેલી ૫ ઉલ્લાસ અને ૧૨૦૭ કડીની ‘જયાનંદકેવલી-ચરિત્ર સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાંઇતિહાસ: ૨, ૩. પ્રાચીન રાસ/પ્રબંધ' (ર.ઈ. ૧૬૩૦/સં. ૧૬૮૬, પોષ સુદ ૧૩, ગુરુવાર; મુ) ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ. ૧૯૪૧; કૃતિનો કર્તા. L૪. ડિકેટલૉગબીજે. કૃતિ : આકામહોદધિ :૩ (.). વાસુ ઈ. ૧૫૯૧ સુધીમાં]: દુહા-ચોપાઈની ૧૭૦ કડી ને ૨ પદની સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય: 0૩. જૈમૂ બનેલી ‘સગાળશા-આખ્યાન/કર્ણકથા’ (લે. ઈ. ૧૫૯૧; મુ)ના કર્તા. કવિ : ૧; ૪. ડિકૅટલૉગભાઇ : ૧(૨). ગિી.મુJ નાકર કવિની આ કૃતિથી વાકેફ હોવાની શક્યતા અને કૃતિના વાલદાસ[ ]: જામનગરના સાધુકવિ. ૪ માધકવિ જ ભાષાસ્વરૂપને લક્ષમાં લઈ તેઓ ઈ. ૧૪૪૪-૧૪૯૪ દરમ્યાન થયા ના કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. હોવાનું અનુમાન થયું છે. કૃતિ : યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ સગાળશા કેતીપુત્ર કર્ણનો અવતાર હતો એ લોકપરંપરાની પુરુષોત્તમ, ઈ. ૧૯૭૬ (ચોથી આ.). શિ.ત્રિ. માન્યતાને વ્યકત કરતું આ કાવ્ય એમાં પ્રયોજાયેલી લોભ, દયા, અન્નવિષયક બોધાત્મક ચિંતનકંડિકાઓ તથા ૨ પદોમાંથી નિષ્પન્ન વાલમ [ ]:૪ કડીના ૧ ગરબા(મુ)ના કર્તા. થતા કરુણભાવને લીધે ધ્યાનાર્હ છે. કૃતિ : અંબીકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર, બુકસેલર સાકરલાલ કૃતિ : સગાળશા આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ. ૧૯૩૪ બુલાખીદાસ, ઈ. ૧૯૨૩ (ત્રીજી આ.). શ્રિત્રિ.] (સં.). કર્તા. વાઘા(ભકત) : વાસુ ગુન્શતી સાહિત્યકોણ : ૩૯૯ Jain Education Interational For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. કવિચરિત: ૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૨;૩. ગૂહા છે, તેને પોતાના પ્રધાનની મદદથી પરણે છે. બીજા કથા ભાગમાં યાદી; ૪. જૈનૂકવિઓ: ૩(૨). ચિ.શે. લીલાવતીને મૂકીને જતા રહેલા વિક્રમરાજાને, લીલાવતીનો પુત્ર વાસુદેવાનંદ(સ્વામી) [જ. ઈ. ૧૭૫૯-અવ. ઈ. ૧૮૬૪ સં. ૧૯૨૦, વિક્રમચરિત્ર રાજાના નગરમાં જઈ પોતાની કપટવિદ્યાથી પાઠ ભણાવે છે તેના વિવિધ પ્રસંગો વર્ણવાયા છે. પહેલા કથાભાગની કારતક વદ ૧૩: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ. જ્ઞાતિએ ત્રવાડી તુલનાએ બીજો કથા ભાગ વધારે ઝડપથી ચાલતો દેખાય છે. છતાં મેવાડા બ્રાહ્મણ. તેમણે શ્રીહરિ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષાનામ સમગ્ર રાસમાં કવિએ પ્રસંગોપાત્ત વર્ણન અને દૃષ્ટાંતથનની વાસુદેવાનંદ. તેમણે ગુજરાતીમાં ‘નામમાળા’, ‘હરિચરિત્રચિંતામણિ', તથા સમાજચિત્રણ અને વ્યવહારોપદેશની તક લીધી છે. જો કે પદો (૧ મુ.) તથા સંસ્કૃત કૃતિ “સત્સંગિભૂષણ (મુ)નો અનુવાદ કર્યો છે. સંસ્કૃતમાં ‘હરિપ્રાર્થનાષ્ટકમ્ (મુ.)ની રચના કરી છે. આ બધામાં પ્રસંગઔચિત્ય અને સપ્રમાણતાનો ગુણ દેખાઈ આવે કૃતિ :૧. કચ્છની લીલાનાં પદો, અવિનાશાનંદકૃત, ઈ. ૧૯૪૨; છે. કૃતિનો છંદોબંધ સફાઈ મર્યો છે અને ભાષાશૈલી પ્રૌઢ અને પ્રવાહી છે. ૨. શિક્ષાપત્રી, પંચરત્ન, નિત્યવિધિ, સં.હરિજીવનદાસ, ઈ. ૧૯૩૫; જિ.કો.] ૩. સત્સંગિભૂષણ-વાસુદેવાનંદસ્વામીકૃત (સંસ્કૃત પરથી અનુવાદ), વિજ્ય(સૂરિ)-૧ (ઈ. ૧૬૭૧માં હયાત]: જૈન સાધુ. ‘રોહિણીપ્ર. માધવલાલ દ. કોઠારી, સં. ૧૯૯૪. ચોઢાળિયું (ર.ઈ. ૧૬૭૧) અને ૧૧ કડીની “નવવાડ-સઝાયરના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ: ૫–સ્વામીનારાયણ સંપ્રદાય અને સંદર્ભ: ૧. ગુસારસ્વતો;]૨. જૈનૂકવિઓ: ૨૩. લીંહસૂચી. ગુજરાતી સાહિત્ય, કલ્યાણરાય ન. જોશી; ૨. મસાપ્રવાહ; ૩. [.ત્રિ.] સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અ. ભટ્ટ, સં. ૨૦૦૯; ૪. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, વિજય-૨[ ]: જૈન. પદ્મવિયના શિષ્ય. “મન સં. ૨૦૩૦ (બીજી આ.); ૫. સ્વામિનારાયણીય સંસ્કૃત સાહિત્ય, થીર કરવાની સઝાય’ના કર્તા. ભાઈશંકર પુરોહિત, ઈ. ૧૯૭૯. કી.જે સંદર્ભ: દેસુરાસમાળા. [.ત્રિ.]. વિજ્યકીતિશિષ્ય [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ: જૈન સાધુ. છંદના વાસુપૂજ્યમનોરમફાગ” [૨.ઈ. ૧૬૪)/સં. ૧૬૯૬, મહા સુદ ૮, પલટા અને પ્રાસાનુપ્રાસવાળી સુગેય ૨૬ કડીની “નૈમિનાથ-બારસોમવાર]: તેજપાલશિષ્ય કલ્યાણકૃત ૨ ઉલ્લાસ, ૨૧ ઢાળ અને માસા' (ર.ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ; મુ)ના કર્તા. ૩૨૮ કડીનો આ ફાગ(મુ.) પ્રથમ ઉલ્લાસમાં ૧૨માં તીર્થકર વાસુપૂજ્યના પૂર્વભવોને અને બીજા ઉલ્લાસમાં એમના તીર્થંકરભવને તિ : પ્રામબાસંગ્ર: ૧(અ.). ૨જ કરે છે. સીધા ચરિત્રકથનની આ કૃતિમાં ૪ ઢાળમાં વસંતક્રીડાનું વિજ્યકુશલ ]: તપગચ્છના જૈન સાધુ. ‘ધનાથયેલું વર્ણન અને કવચિત્ સંસ્કૃત શ્લોક રૂપે પણ આવતી સુભા- દિકુલક-ટબા’ના કર્તા. ષિતવાણી ધ્યાન ખેંચે છે. ત્રાટક ઉપરાંત ફાગની, અદ્વૈયાની અને સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જેસલમેર, જૈન અન્ય વિવિધ પ્રકારની દેશીઓનો ઉપયોગ કરતાં આ કાવ્યમાં કેટલીક જ્ઞાનભંડારકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી', સં. અગરચંદજી ઢાળોમાં મનોરમ ધૂવાઓ પણ પ્રયોજાયેલી છે, જે કાવ્યની સુગેય .ત્રિ.] તાની છાપ ઉપસાવે છે. જિ.કો. વિજયકુશલશિષ્ય [ઈ. ૧૬૦૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિકમ ઈ. ૧૯૪૯માં હયાત : લોકાગચ્છ જૈન સાધુ. ભોજાજીના વિજયદેવરિ-વિજયકુશલના શિષ્ય. દુહામાં રચાયેલી “શીલરત્નપરંપરામાં ખીમરાજના શિષ્ય. ધના-ચોપાઈ (ર.ઈ. ૧૬૪૯. રાસ' (ર.ઈ. ૧૬૦૫) કતિના કર્તા. ૧૭૦૬, કારતક સુદ ૯, શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;] ૨. જૈનૂકવિઓ :૩(૧). [કી.જો.] સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૨). [ગી.મુ.] વિજયચંદ/વિજયચંદ્ર: વિજયચંદને નામે ૫૨૧ કડીની ‘કયવનાવિક્રમચરિત્ર-રાસ' [ઈ. ૧૫૦૯/સં. ૧૫૬૫, જેઠ સુદ-, રવિવાર] : ચોપાઈ' (ર.ઈ. ૧૬૪૩), વિજ્યચંદ્રને નામે ૧૧ કડીનું ‘મહાવીરઉદયભાનુકૃત ૫૬૦/૬૫ કડીની આ કૃતિ(મુ.) મુખ્યત્વે દુહા અને જિન-સ્તવન’ અને ‘અભયકુમાર-સઝાય” (ર.ઈ. ૧૬૫૪) એ જૈન ચોપાઈમાં રચાયેલી છે, પરંતુ પ્રસંગોપાત્ત એમાં વસ્તુ અને ગાથા કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા વિજયચંદ/વિજયએ છંદોનો તથા દેશી ઢાળનો પણ ઉપયોગ થયો છે. ગાથામાં ચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સામાન્ય રીતે પ્રાકૃત ભાષાનો ઉપયોગ કરી કવિએ કદાચ પોતાના સંદર્ભ : ૧. ડિકેટલૉગભાવિ; ૨. લીંહસૂચી; ૩. હજીજ્ઞાસૂચિ : ૧. ભાષાકૌશલ્યનો પરિચય આપવાનું ઇચ્છયું છે. ઢાળનો ઉપયોગ એક [.ત્રિ.] વખત સ્ત્રીચરિત્રનો મહિમા ગાવા માટે કર્યો છે. પ્રસ્તુત રાસ બે કથા ભાગમાં વહેંચાઈ જાય છે. પહેલા કથા ભાગમાં વિજિનેન્દ્રસૂરિ)શિષ્ય [ઈ. ૧૭૦૬માં હયાત] : જૈન સાધુ. અસાઈતની ‘હંસાઉલી’ના પહેલા ખંડને મળતું કથાવસ્તુ છે. એમાં ૧૮૫૦ ગ્રંથાગના ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર પરના બાલાવબોધ (ર.ઈ. વિક્રમરાજા પોતે સ્વપ્નમાં જોયેલી સુંદરી, જે પુરુષણિી લીલાવતી ૧૭૦૬) અને અધ્યાત્મ-સ્તુતિ-ચતુર્ક(મુ.)ના કર્તા. ૪૦૦ઃ ગુજ્જાતી સાહિત્યકોશ વાસુદેવાનંદસ્વામી): વિજિનેન્દ્રસૂરિ)શિષ્ય For Personal & Private Use Only www.jalnelibrary.org Page #430 -------------------------------------------------------------------------- ________________ કૃતિ:સ્તિકાસંદોહ: ૨. વિજ્યદેવસૂરિ)-૧ (ઈ. ૧૫૭૬ સુધીમાં હયાત] : પાર્વગચ્છના સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨;] ૨. જૈનૂકવિઓ: ૩(૨). જૈન સાધુ. પાર્વદ્રસૂરિ (જ.ઈ. ૧૪૮૧-અવ. ઈ. ૧૫૫૬)ના શિષ્ય. | |કી.જો.] જોધપુર પાસેના રૂણનગરના વતની. પિતા ઓશવાલ વંશના માહડશો. માતા ચાંપલદે. પાર્વચંદ્રના હસ્તે દીક્ષા. પાગચ્છના બ્રહ્મર્ષિ વિજ્યતિલક(ઉપાધ્યાય) [ઈ. ૧૫૫૮ સુધીમાં] : જૈન સાધુ. વિનય વિનયદેવના મિત્ર. મૂળ નામ બદરાજ. વિજયનગરના રાજાએ પ્રભના શિષ્ય. ૨૧/૪૧ કડીના અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલ છે વિજયદેવસૂરિ નામ આપ્યું. સ્વર્ગવાસ થયા પહેલાં બ્રહ્મર્ષિને સૂરિ‘જીવવિચારગમત–શત્રુજ્યમંડન-ઋષભજન-સ્તોત્ર, શત્રુંજયમંડન મંત્ર આપી ‘વિનયદેવસૂરિ નામ આપ્યું હતું. અવસાન ખંભાતમાં. આદિનાથ-સ્તવન’ (લે. ઈ. ૧૫૫૮) તથા ૨૫ કડીની ‘શગુંજ્ય ૬૭ કડીના ‘નેમિનાથ-રાસશીલરક્ષા-પ્રકાશ-રાસ/શીલ-રાસ ચૈત્યપરિપાટી” (મુ.)ના કર્તા. “શત્રુંજ્ય-પરિપાટી’માં નોમછા૫ નથી. (લ. ઈ. ૧૫૩૬), ૧૬ કડીની ‘આત્મપ્રબોધ-સઝાય/આત્મહિતમળતી, પરંતુ એ કૃતિ આ કવિની હોય એવી સંભાવના વ્યકત શિક્ષાની સઝાય/ઉપદેશ-ગીત (મુ.), ૧૨ કડીનું ‘આધ્યાત્મિક-ગીત, થઈ છે. શત્રુંજયમંડન-આદિનાથ-સ્તવન’ની સંસ્કૃતમાં બાલાવબોધ ૭ ઢાળ અને ૨૮ કડીનું ‘અનંતનાથજિન-સ્તવન” (મુ.), ૧૫ મળે છે તે અને ૩૧ કડીની ‘સીમંધર-વિનંતિ’ (લે.ઈ. ૧૫૫૪) પણ કડીનું ‘સુમતિનાથ જિન-સ્તવન (મુ.) અને ‘સીમંધરસ્વામી-સ્તવન’ના પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે. કર્તા. પાર્શ્વગચ્છના બ્રહ્મર્ષિ વિનયદેવે રચેલી ‘દશાશ્રુતસ્કંધ’ આ ઉપરાંત ઈ. ૧૩૭૪માં રચાયેલ ‘જબૂસ્વામી-ફાગના કર્તા પરની જિનહિતા અને જંબૂઢીપપ્રજ્ઞપ્તિ પરની વૃત્તિને પ્રસ્તુત વિજ્યતિલક છે કે રાજતિલક છે કે તે અજ્ઞાતકક છે તે વિશે વિજ્યદેવસૂરિએ સંશોધી હતી. મતભેદ પ્રવર્તે છે. કૃતિ: જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૬–પંદરમા સૈકાની શત્રુંજન કૃતિ: ૧. મોસસંગ્રહ; ૨. પદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, ચૈત્ય-પરિપાટી', સં. સારાભાઈ મ. નવાબ. પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો] ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૨ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; કતિય આવશ્યકીય સંશોધન’, અગરચંદ નાહટા; ૩. બુદ્ધિપ્રકાશ, ૪. પ્રાકારૂપરંપરા;] ૫. ફાત્રિમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-“ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ', હીરાલાલ કાપડિયા; {] ૬, આલિસ્ટઓગસ્ટ ૧૯૬૨-જંબૂસ્વામી-ફાગના રચયિતા રાજતિલકસૂરિ', વી. જે. ચોકસી, ૪. એજન, જુલાઈ ૧૯૬૩–‘શાલિભદ્રરાસના ઑઇ : ૨; ૭. જૈનૂકવિઓ: ૧, ૨, ૮. જૈહાપ્રોસ્ટા; ૯. ડિકૅટલૉગકર્તા રાજતિલકનો સમય, અગરચંદ નાહટા;]૫. જૈનૂકવિઓ: ૧; ભાવિ; ૧૦. મુપુગૃહસૂચી: ૧૧. હજૈજ્ઞાસૂચિ: ૧. [.ત્રિ.] ૬. જેહાપ્રોસ્ટા; ૭. મુપુન્હસૂચી; ૮. હેજેજ્ઞાસૂચિ: ૧. શિ.ત્રિ.] વિજયદેવ-૨ જિ.ઈ. ૧૫૭૮-અવ.ઈ. ૧૬૫]: તપગચ્છના જૈન વિજ્યદાન(સૂરિ)[ ]: તપગચ્છના આચાર્ય. ૪ સાધુ. હીરવિજયની પરંપરામાં વિજયસેનસૂરિના શિષ્ય. ઈડરના કડીની ‘પાક્ષિક-સ્તુતિ' (લે. સં. ૧૮મી સદી અનુ.) અને ૧૫ કડીના વતની. પિતા થિરાનુલ ચંદસિહ શાહ, માતા રૂપાં. ઈ. ૧૫૮૭માં ‘સીમંધરજિન-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. મુનિ વિજ્યસેનસૂરિ પાસે દીક્ષા લીધી. ઈ. ૧૬૦૮માં ખંભાતમાં આચાર્યસુંદરની પરંપરામાં થયેલા વિજયદાનસૂરિ (જ.ઈ. ૧૪૯૭-અવ.ઈ. પદ. ઈ. ૧૬૧૮માં જહાંગીરે ‘મહાતપા'નું બિરુદ આપ્યું. પ્રખર ૧૫૬૬) આ કૃતિના કર્તા હોય એવી સંભાવના છે. વિદ્રાન અને તેજસ્વી. સેંકડો મંદિરોની પ્રતિષ્ઠા કરેલી. તેઓ સંદર્ભ: ૧. જૈનૂકવિઓ : ૨; ૨. મુપુગૃહસૂચી; ૩. હજૈજ્ઞા- વિશોળ સાધુ-સાધ્વીઓનો પરિવાર ધરાવતા હતા. પ્રખ્યાત આચાર્ય સૂચિ: ૧. ત્રિયશોવિજય અને પદ્મવિજયને તેમણે વડી દીક્ષા આપેલી. દીવમાં અનશનથી અવસાન. વિજ્યાદાન(સૂરીશ્વર)શિષ્ય ]: જૈન સાધુ. ૫ ‘ધુમર્યાદા-પટ્ટક' (ર.ઈ. ૧૬૨૧/સં. ૧૬૭૭, વૈશાખ સુદ ૭, કડીની ‘હીરવિજયસૂરિ-સઝાયર(મુ.)ના કર્તા. બુધવાર) નામે ગદ્યકૃતિ, ૧૦ ઢાળના ‘દિવાલીક૯પ-સ્તવન વીરકૃતિ: ઐસમાલા : ૧. Iકી.જે.] નિર્વાણ-સ્તવન (મુ.) અને ૨૭ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. તિથલ(મહિ: આ નામે ૬૦ કરીને મહાવીર સવ' લે કૃતિ : પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દિવાલીક૯પસ્તવન, પ્ર. ૧૮મી સદી અનુ.), ૧૧ કડીનું (નારંગપુરમંડન)પાર્વજિન- મોહનલાલ • પાટણવાળા, ઈ. ૧ સ્તવન', ૧૩ કડીની ‘મુનિગુણની સઝાય/સાધુગુણ-સઝાયર(મુ.), ૯ સંદર્ભ : ૧. જૈઐકાસંચય; ૨. જૈઐરાસમાળા: ૧, ૩. જૈસાકડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ), ૨૧ કડીની ‘શુદ્ધઆણાની સઝાય” ઈતિહાસ | ૪. અષણસૂયા. [.ત્રિ] (મ.) અને ૧૪ કડીની ‘નવવાડી-ઝાય—એ કૃતિઓ મળે છે. તેમના વિજ્યદેવસિરિ)શિખ્યTઈ. ૧૭૦૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. કર્તા કયા વિજયદેવસૂરિ છે તે નિશ્ચિત થતું નથી. | વિજયસિહસૂરિની પરંપરામાં વિજયદેવના શિષ્ય. ૭ ઢાલની ૩૬ કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈસમાલા(શા):૨: ૩. પ્રાસ્તસંગ્રહ; કડીમાં રચાયેલા ‘સીમંધરવિનતિ-સ્તવન’ (લે.ઈ. ૧૮૨૯; મુ), ‘શોભન ૪. મોસસંગ્રહ. સ્તુતિ-ચતુવંશતિકા' પરના સ્તબક (લે.ઈ. ૧૭૦૫) તથા ૩૦ કડીના સંદર્ભ: ૧. ડિકેટલૉગબીજે; ૨. હેઑશાસૂચિ: ૧. કિ.ત્રિ] “નેમરાજુલ-ગીતના કર્તા. ગુજરાતી સાહિત્યકોશ : ૪૦૧ વિજયલતિલક (ઉપાધ્યાય) : વિજ્યદેવ(રર) શિષ્ય ગુ. સા.-૫૧ For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : ૧. રીતસંગ્રહ : ૧; ] ૨, જૈન સત્યપ્રસસ, ફેબ-માર્ચ [] ૧૯૪૩–‘સીમંધર વિનતિ-સ્તવન, સં. જયંતવિજયજી. સંદર્ભ : ૧. મુખુગૃહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧ [કી.જો.] વિજયધર્મ(સૂરિ) [ઈ. ૧૭૯૩ સુધીમાં] : જૈન સાધુ. ૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’(લે.ઈ. ૧૭૯૩)ના ર્ડા. તપન ૩૫માં પદ્ધવિષધર્મ છે. ૧૭૪૬ ૨૧. ઈ. ૧૭૮૪) અને આ કૃતિના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૃહસૂચી. [ા,ત્રિ.] વિપ્ર મ(સૂરિ) : આ નામે ‘નેમિરાજુલ-સ્તવન મ ભારક વિજ્યાબ સૂરિના નામે 'શ્રીપાળ-ચરિત્ર' (૨.૭, ૧૬૮૨) મળે છે, તેમના હતૉ કા વિષપ્રભુ છે તે નિશ્ચિત થતું નથી, સંદર્ભ : પાંચુસ્તલેખો, [,[] વિજયા મા(સૂરિ)શિષ્ય ઈ. ૧૯૪૯માં હયાત]: જૈન સાધુ. ૧૬ કડીના ‘૫જિન-વન’૪. ૧૬૪૯)ના કા [કી.જો.] સંદર્ભ : હેÑજ્ઞાસૂચિ : ૧. ] જૈન આ, ૧૪ કડીની વિજયબુહામુનિ) | *ઉત્તમમનોરથ-સકાય(મુ.)ના કર્તા, કૃતિ : વસ્તકાદોડ : ૨. [ાત્રિ.] વિમુદ્ર : આ નામે ૧૨ કડીની ‘જામો ઉપર સઝામ (વ.સં.૧૭ શતક અનુ,), ૨૨૨૨૫ કડીની "શ્રાવકને શિખામણની શકાય હતશિયા-સાય’ (૩.૪, ૧૭૨૯: મુ.), ૨૭ કડીની ‘બ્રહ્મચર્યની સઝાય શિયલ-નવવાડ-સુઝાય' (એ.સં. ૧૮મુ શતક અનુ; મુ.) અને ૧૨ કડીના 'આત્મશિક્ષા-છો.' (લ.ઈ. ૧૮૫૩) એ કૃતિઓ મળે છે. તેમના કર્યાં કર્યા વિજ્યનું છે તે નિશ્ચિત થતું નથી, કપ ગ્રૂપાણની ‘હિતોપદેશ-શિખામણ’ (લે.ઈ. ૧૮૮૨) એ ‘હિતશિક્ષા-સઝાય’ હોવાની સંભાવના છે. કૃતિ : 1. તિકાસંદોહ : ૧; ૨, સયમ(પ) ૩. શાય સંગ્રહ : ૧, પ્ર. ગોકળદાસ મંગળદાસ શાહ, સંદર્ભ : ૧. હિંગસ્ટન : ૨; ૨. જૈવિ: ૧, ગર) ૩. મુસૂધી; ૪ હેર્જાસૂગ : ૧. [બ્રા,ત્રિ,] વિશ્ર્વ મંદ્ર-૧ ઈ. ૧૩૫૫માં હત] : 'હંસરા વચ્છરા ચોપાઈ (૨.૭. ૧૩૫૫) તેવા ‘શીલ રોલ વિશે' (ઈ. ૧૩૫૫) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. કવિઓ : ૧; ૨, જૈગૂકવિઓ : ૧, [ાત્રિ.] વિશ્વ-૨ ઈ. ૧૬મી સદી પૂર્વાધ]: તપચ્છના જૈન સાધુ પ્રેમવિમલસૂરિની પરંપરામાં લાવપુરના શિ. રાવળનનો સમય ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ હોઈ વિજયભદ્રને પણ એ સમયના ગણી શકાય. ૪૯ કે ૭૭ કડીના ‘કલાવતીસતીનો રાસ’ (લે.ઈ. ૧૫૭૦/ સં. ૧૬૨૬, ચૈત્ર વદ ૪) અને ૭ ાગના કમલાકુંવરી, રતિલ્લભ ૪૩ : ગુજરાતી સાહિત્યકોશ અને વર્ષના રિત્રને નિપુના, કર્મક્ષ ભોગવવાં જ પડે જ તેવા સિદ્ધાંતને ચરિતાર્થ કરતા, ગેયતાના વૈવિધ્યવાળા અને અનુપ્રાસોમાં કવિને સફળતા અપાવતા ૩૬ કે ૭૭ કડીના ‘કમલાવતીરાસ’ના કર્તા, ૧૦ કડીની 'ગ્રીવ વિશે ઝાયગુ.) તથા . કડીની નવકારમાગું) પણ આ કંપની કૃતિઓ હોવાનું મળે છે, જે કે બન્નેમાં ગુરુપરંપરાનો નિર્દેશ નથી. કૃતિ : ૧. નસ્વાધ્યાય; ૨. સઝાયમાળા : ૧(શા). સંદર્ભ : ૧, ગુઇત ઇસ: ૧; | ] ૨. વિસ્ટ જૈગૂકવિઓ : ૧, ૩૧, ૨). વિત્ત્વમંડનગણિ) | [ ચરિત્ર’ના કર્તા. સંદર્ભ : કેંસરાસમાળા, [.ત્રિ.] ] નપચ્છનો જૈન મધુ જ મહચય' (વ. સં. ૧૯મી જી અનુના કર્તા, તપગચ્છમાં એક વિયરાજ (૪.ઈ. ૧૬૨૩-અવ.ઈ. ૧૬૮૬) છે તે અને આ કવિ એક છે કે જુદા ત નિશ્ચિત થઈ શકે તેમ નથી, ૪ કડીની ‘ચૈત્રી પૂનમની સ્મૃતિ(મુ.) ઉકન વિજપરા છે કે અન્ય કોઈની તે પણ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ચૈાસંગ્રહ : ૧, સંદર્ભ : ૧. ગૂકવિઓ : ૨–. ગચ્છાની સુપટ્ટાવલી'; ૨. હેજજ્ઞાસૂચિ : ૧. [[*] વિજ્યલક્ષ્મી(સૂરિ) લક્ષ્મી(સૂરિ)/સૌભાગ્યલક્ષ્મી [જ. ઈ. ૧૭૪૧|સં. ૧૭૯૭, ચૈત્ર સુદ ૫, ગુરુવાર-અવ. ઈ. ૧૮૦૨/સં. ૧૮૫૮, મેરુ તેરશ તપગચ્છના જૈન સાધુ. વિશ્વાણંદસૂરિનો પરંપરામાં : વિયસૌભાગ્યસૂરિના શિષ્ય. મારવાડના પાસેનો પાવડીના રહીશ. પોરવાડ વણિક. પિતા હેમરાજ. માતા આણંદબાઈ. મૂળ નામ સુચંદ. જોબાર પાસે ઈ. ૧૭૫૮માં દીક્ષા. દીક્ષાનામ સુવિધિવિ ય. તે જ વર્ષમાં સૂરિપદ અને વિમીસૂરિ નામ. વિજોયસુરિના પધર તરીકે પણ તેઓ ઓળખાય છે. અવસાન પાલી/સુરતમાં. વિરાજ[ ઠંડીની 'ગ : ૨ [][] 1 જૈન સાધુ. શીલવતી ‘વિ૧મી’ કે ‘વીસૂરિ' નામથી આ કવિની કૃતિઓ મળે છે. ૮ ઢાળનું ‘જ્ઞાનદર્શનચારિત્રનું સ્તવન/જ્ઞાનાદિનયમતવિચારતિથી િસ્તવન’ (ર.ઈ. ૧૭૭૧/૨. ૧૮૨૭–સુદ ૮; મુ.), ૯ ઢાળનું ‘છ અઠ્ઠાઈનું સ્તવન’ (ર.ઈ. ૧૭૭૮/સ. ૧૮૩૪, ચૈત્ર સુદ ૧૫; મુ.), પ૦ કઢીનું 'આમોદપ્રતિષ્ઠાનું સ્તવન' (રાઈ. ૧૭૮૮ સ. ૧૮૪૪, મહા સુદ ૧૧), 'વીચસ્થાન પપૂજા' (૨.ઈ.૧૭૮૯/ સ. ૧૮૪૫, આસો સુદ ૧૦; મુ.), ૯ કડીનું ‘અજિન સ્તવન 'ચોવીસ'(મુ.), ‘જ્ઞાનપંચમી દેવનંદન (વિધિસહિત)(મુ.), ધ ઢાળની ‘જ્ઞાનપંચમીની ઢાળા/સાય(મુ.), જ્ઞાનપંચમીવિષયક સ્તુતિ તવનો (મુ.), ૭ કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.), ‘ભગવતી-સઝાય’, ‘મૃગાપુત્ર-સઝાય’, ૯ કડીની ‘રોહિણી-સઝાય’(મુ.), ૪ કડીની ‘વીસ સ્થાનની સ્તુતિ(મુ.), 'વીવિમાનજિનનમસ્કાર', ૭ કડીની વિશ્વધારિ : વિજયલક્ષ્મી(સૂરિ) લક્ષ્મી સૂરિ)/સૌભાગ્યલમાં For Personal & Private Use Only www.jainlibrary.org Page #432 -------------------------------------------------------------------------- ________________ ‘શિયલની સઝાય(મુ.), ૧૨ કડીનું ‘સિમંધરજિન-ચૈત્યવંદન (મુ.), ૨૧૮/૩૦૫ કડીનો ‘સુદર્શન-રાસ' (ર.ઈ. ૧૬૨૫/સં. ૧૬૮૧, આસો ‘નેમિનાથનું સ્તવન (મ.) તથા પ્રેમવિજયને છાણી લખેલો પત્ર સુદ-), ૪૮૪ કડીની ‘ચંદરાજા-ચોપાઈ/રાસ' (૨.ઈ. ૧૬૩૭/સં. (મુ.)-એ એમની કૃતિઓ છે. “જ્ઞાનપંચમી-દેવવંદનમાંથી કેટલોક ૧૬૯૪, કારતક વદ ૧૧, ગુરુવાર), ૩ ખંડનો ‘ઋષિદત્તાનો રાસ ભાગ અને ‘ચોવીસી'માંનાં કેટલાંક સ્તવનો સ્વતંત્ર રીતે પણ મુદ્રિત (ર.ઈ. ૧૬૫૧/સં. ૧૭૦૭, વસંત (મહા) માસ વદ ૯), ૬૭ મળે છે. આ ઉપરાંત તેમની પાસેથી સંસ્કૃતમાં ૩૬૦ વ્યાખ્યાનનો કડીનો ‘અરણિકઋષિ-રાસ', ૭૫૫ કડીની યશોધર-રાસ અને ‘ઉપદેશ પ્રાસાદ-સ્તંભ-સટીક’ ગ્રંથ મળે છે. સાગરચંદ્રમુનિ-રાસ’ આદિ શાસકૃતિઓના કર્તા. આ ઉપરાંત ૩૭૫ કૃતિ: ૧. અસ્તમંજયા, ૨. ચૈસ્તસંગ્રહ : ૧, ૩, ૩. જિમ- કડીની ‘ચંદ્રલેખા-ચોપાઈ' (ર.ઇ. ૧૬૩૩/સં. ૧૬૮૯, પોષ સુદ ૧૩ પ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ: ૧; ૫. જૈનપ્રકાશ : ૧; ૬. દસ્તસંગ્રહ; શુક્રવાર), ૮ ઢાળની ‘ત્રણમિત્રથા-ચોપાઈ (આત્મપ્રતિબોધ ઉપર) ૭. પ્રવિસ્તસંગ્રહ; ૮. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજ્યજી, (૨.ઈ. ૧૬૩૬/સં.૧૬૯૨, ભાદરવા વદ ૭, રવિવાર) અને ૧૬000 સં. ૧૯૯૩; ૯. પ્રાપસંગ્રહ : ૧; ૧૦. વિવિધ પૂજાસંગ્રહ, પ્ર. ગ્રંથાગનો, મૂળ સુધર્માસ્વામીના ‘જ્ઞાતાસૂત્ર' પરનો બાલાવબોધ ભીમસિહ માણેક, સં. ૧૯૫૪ (ચોથી આ.); ૧૧. સન્મિત્ર: ૨. (ઈ. ૧૬૨૫ આસપાસ) પણ તેમણે રચ્યાં છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈનૂસારનો : ૨, ૩. જૈસા- આ નામે મળતાં ૧૨૭ કડીનો ‘પુણાઢય નૃપ-પ્રબંધ/પુણ્યાઢય ઇતિહાસ, ૪. પસન્મુચ્ચય : ૨; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકારૂપ- રાજાનો રાસ' (ર.ઈ. ૧૬૨૫) અને “જિનપાલિત-જિનરક્ષિત-ચોપાઈ પરા;] ૭. જેનયુગ, ફાગણ ૧૯૮૨‘શ્રી પૂજય લક્ષ્મી સૂરિ', ગોર- (ર.ઈ. ૧૬૨૧) એ કૃતિઓ પણ સમયની દષ્ટિએ વિચારતાં પ્રસ્તુત ધનભાઈ વી. શાહ;] ૮. જૈમૂકવિ બો : ૨, ૩(૧); ૯. જેહાપ્રોસ્ટા; વિજયશેખરની હોવા સંભવ છે. ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુમુગૃહસૂચી; ૧૨. લહસૂચી; ૧૩. સંદર્ભ :૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;]૩. આલિસ્ટઑઇ: હેઑશસૂચિ: ૧. [.ત્રિ.] ૨; ૪. જૈનૂકવિઓ: ૩(૧); ૫. ડિકેટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. મુમુગૃહસૂચી; ૮. લહસૂચી. [.ત્રિ] વિજલક્ષ્મી(સૂરિ)શિષ્ય લક્ષ્મી(સૂરિ) શિષ્ય [ ]: જૈન સાધુ. ૫ કડીની અને ૯ કડીની ૨ ‘ગહૂલી (મુ)ના કર્તા. વિજયસાગર : આ નામે ‘ઢઢણકુમાર-ભાસ’ નામે કૃતિ મળે છે. તેના કૃતિ : ૧. ગહેલી સંગ્રહનામાં ગ્રંથ : ૧, પ્ર. ભીમસિહ માણેક, કર્તા કયા વિજયસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ઈ. ૧૯૦૧; ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ: પાંગુહસ્તલેખો. શિ.ત્રિ] - [કી.જો] વિજયશીલ(મુનિ): આ નામે ૧૧ કડીનો પાર્શ્વનાથનો છંદ(મુ) વિજ્યસાગર-૧ [ઈ. ૧૬૦૫ આસપાસ: તપગચ્છના જૈન સાધુ. મળે છે. તેના કર્તા કયા વિજયશીલ છે તે નિશ્ચિત થતું નથી. વિજયસેનસૂરિની પરંપરામાં સહજસાગરના શિષ્ય. ૬ ઢાલના સમેતશિખરતીર્થમાલા-સતવન (મુ.)ના કર્તા. પાલગંજ સમેતકૃતિ : જેમપ્રકાશ : ૧. શિ.ત્રિ.]. શિખરના રક્ષક રાજા પૃથ્વીમલ્લની હયાતીમાં રચાયેલ હોવાથી વિજ્યશીલ-૧ [ઈ. ૧૫૮૫માં હયાત]: અંચલગરછના જૈન સાધુ. જૈન ગૂર્જર કવિઓ” તે ઈ. ૧૬૦૫ આસપાસ રચાઈ હોવાનું માને ગુણનિધાનની પરંપરામાં હમશીલના શિષ્ય. ‘ઉત્તમચરિત-ઋષિરાજ- છે. સહેજસાગરશિષ્યને નામે મળતી ૩ ઢોલ અને ૬૪ કડીની ચરિત-ચોપાઈ' (ર.ઈ. ૧૫૮૫સં. ૧૬૪૧, ભાદરવા વદ ૧૧, 'ઇષકારઅધ્યયન-સઝાય” (૨.ઈ. ૧૬૧૩) રચના સમય અને ગુરુપરંપરાશુક્રવાર)ના કર્તા. ને લક્ષમાં લેતાં પ્રસ્તુત કર્તાની હોવા સંભવ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જેસાઇતિહાસ;] ૩. જંગકવિઓ: કૃતિ : પ્રાતીસંગ્રહ: ૧. ૩(૧). [.ત્રિ]. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; } ૨. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૩. હેજેજ્ઞાસૂચિ : ૧. [.ત્રિ] વિજ્યશેખર : આ નામે ૧૩ કડીનો ‘ગૌતમ સ્વામીનો લઘુ-રાસ ગૌતમસ્વામી-સ્તોત્ર(મુ.), ૯ કડીનું ‘વરકાણા પાજિન-વન' વિજ્યસાગર–૨[ ]: અંચલગચ્છના જૈન સાધુ. (લે. સં. ૧૭મી સદી અનુ.) તથા જંબુસ્વામીચરિત-ચોપાઈ' એ ધર્મભૂતિ (જ. ઈ. ૧૫૨૯-અવ. ઈ. ૧૬૧૪)ના પ્રશિષ્ય અને વાચક કૃતિઓ મળે છે. તેમના કર્તા વિ:/યશેખર–૧ છે કે કેમ તે સ્પષ્ટ- રાજમૂર્તિના શિષ્ય. તેમને ઈ.ની ૧૭મી સદીના પૂર્વાર્ધ અને મધ્યપણે કહેવું મુશ્કેલ છે. ભાગ દરમ્યાન હયાત ગણી શકાય. ૭ કડીના ‘પાર્વજિન-છંદ(મુ.)ના કૃતિ : પ્રાત:સ્મરણ, પ્ર. પોપટલાલ સા. શહિ, ઈ. ૧૯૩૧. કર્તા. સંદર્ભ : હે જીજ્ઞાસૂચિ : ૧. શિ.ત્રિ] કૃતિ : પ્રપુસ્તક : ૧. | શિ.ત્રિ.] વિજ્યશેખર-૧ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ : અંચલગચ્છના જૈન વિજ્યસિંહ: આ નામે મળતી ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ના કર્તા સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિવેક શેખરના શિષ્ય. ૧૬ કયા વિજયસિહ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. વિજયસિહશિષને ઢાળનો ‘ક્યવના-રાસ” (૨.ઈ.૧૬૨૫/સં. ૧૬૮૧, જેઠ-, રવિવાર), નામે પણ ૭ કડીની ‘સિદ્ધચક્ર-સઝાય’ મળે છે. બંનેના કર્તા વિજયલામી(સૂરિશિષ્ય : વિજ્યસિહ ગુજરાતી સાહિત્યકોશ : ૪૦૩ For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ કી.જો.] કૃતિ : એક હોવાની સંભાવના છે. જો કે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ વિષસોમ[. ]: જૈન. ૧૨ કડીની ‘જીવકાયાછે. જુઓ વિજ્યસિંહ(સૂરિ)શિષ્ય. સઝાય’ના કર્તા. સંદર્ભ: મુપુન્હસૂચી. [8.ત્રિ] સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. [8.ત્રિ.] વિજ્યસિંહ-૧[જ.ઈ.૧૫૮૮-અવ.ઈ.૧૬૫૩/સં.૧૭૮૯, અસાસુદ વિજ્યસૌ માગ્ય[ ]: જૈન સાધુ. ૯ અને ૧૧ ૨]: તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિના શિ. પિતા મેડતાના કડીના ‘શંખેશ્વર-સ્તોત્ર'ના કર્તા. ઓશવાલ નથમલ્લ (નાથ). માતા નાયકદે. મૂળ નામ કર્મચંદ્ર. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭–*શંખેશ્વર તીર્થ સંબંધી ઈ. ૧૫૯૮માં વિજયસેનસૂરિ પાસે દીક્ષા. દીક્ષાનામ કનકવિય. સાહિત્યકી વિશાલતા', અગરચંદ નાહટા. શ્રિત્રિ] વિજયદેવસૂરિ દ્વારા વાચક પદ ઈ. ૧૬૧૭માં. ઈ. ૧૬૨૫માં આચાર્યપદ. અમદાવાદમાં અનશન દ્વારા અવસાન. વિજ્યહર્ષ: આ નામે ૯ કડીનું ‘પાર્વ-સ્તવન અને ૧૬ કડીની ૨૯ કડીની ‘બારભાવના' (ર.ઈ. ૧૬૪૭/સં. ૧૭૦૩, જેઠ સુદ ‘સનતકુમારરાજર્ષિ-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા ૧૩, મંગળવાર; મુ.) અને “રાત્રિભોજન (પરિહાર)-સઝાય’ના કર્તા. | વિયહ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ: ૧. સજઝાયમાલા : ૧(શા)[] ૨. જૈન સત્યપ્રકાશ, સંદર્ભ : જેહાપોટા. [..ત્રિ.] જાન્યુ. ૧૯૪૧–‘બારભાવના', સં. વિજયયતીન્દ્રસૂરિજી. - વિજળહર્ષ-૧ [ઈ. ૧૮૪૪માં હયાત] : જૈન સાધુ. ૩૪ કડીના સંદર્ભ : ૧. જેઐકાસંચય; ૨. જૈમૂકવિઓ : ૨-જૈનગચ્છની ‘દંડક-વન' (ર.ઈ. ૧૮૪૪)ના કર્તા. ગુરુપટ્ટાવલીઓ'; ૩. મુપુગૃહસૂચી. [.ત્રિ.] સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. [શ્ર.ત્રિ] વિજ્યહિરિ)શિષ્ય [ઈ. ૧૭૪૧ સુધીમાં] : જૈન સાધુ. ૭ કડીની વિજ્યાબંદરિ)શિષ્ય ]: તપગચ્છના જૈન સાધુ. ‘સિદ્ધચક્ર-સઝાય’ (લે. ઈ. ૧૭૪૧)ના કર્તા. ૧૮ કડીના ‘શંખેશ્વરપાનાથ-સ્તવન (મુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૪-પ્રાચીન ગુજરાતી કાવ્યો', વિજયસુંદર કી.] સં. સારાભાઈ મ નવાબ. 1:નિગ્રંથગચ્છના જૈન સાધુ સુધર્માસ્વામીની પરંપરામાં ભાણવિમલના શિષ્ય. ‘ભાણવિમલ(તપા) - વિઠ્ઠલ : કણભકિતનાં ૨૦ જેટલાં પદો ‘જનવિઠ્ઠલ’ને નામે તથા રાસ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. કેટલાંક પદો ‘વિઠ્ઠલ’ને નામે મળે છે. આ પદોના કર્તા કયા વિઠ્ઠલ સંદર્ભ: મુપુગૃહસૂચી. [.ત્રિ] છે તે સ્પષ્ટપણ કહેવું મુશ્કેલ છે. વિજ્યસેન: આ નામે ૫ કડીની ‘આદિજિન-વિનતિ’ અને ૧૦ સંદર્ભ: ૧. ગુજકહકીકત;] ૨. ગૂહાયાદી;૩. ડિકૅટલૉગભાવિ; કડીની ‘પાર્વનાથનો છંદ (મુ.)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા * કિ.ત્રિ) યા વિજયસેન છે તે નિશ્ચિત થતું નથી. વિઠ્ઠલ(જી)-૧ જ.ઈ. ૧૭૯૬-અવ.ઈ. ૧૮૬૨/સં. ૧૯૧૮, આસો]: કૃતિ: પ્રાચીન છંદ ગુણાવલિ : ૧, સં. ગુણસુન્દરજી, સં. ૧૯૮૩. જામનગરના પ્રશ્નોરા નાગર. અવટંકે ભટ્ટ. પિતાનું નામ કસનજી. સંદર્ભ : લહસૂચી. 4િ.12.J સંસ્કૃતના વિદ્વાન. વૈદકના પણ જાણકારી તેમણે સંસ્કૃત તથા ગુજરાતી બંનેમાં સર્જન કર્યું છે. “રાસપંચાધ્યાયી’ (અંશત: મુ)ના કર્તા. વિજ્યસેનસૂરિ)-૧ ઈ. ૧૨૩૧માં હયાત] : નાગેન્દ્રગચ્છના જૈન કૃતિ: અહિચ્છત્ર-કાવ્યકલાપ, સં. દયાશંકર ભા. શુકલ, ઈ. સાધુ. મહેસૂરિની પરંપરામાં હરિભદ્રસૂરિના શિષ્ય. વસ્તુપાલ અને ૧૯૧૪ (સં.). તેજપાલની કુલગુરુ. તેમણે ઈ. ૧૨૩૧/સં. ૧૨૮૭, ફાગણ વદ ૩, સંદર્ભ : મારાં અક્ષરજીવનનાં સ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ. રવિવારના રોજ આબુ પર નેમનાથની પ્રતિષ્ઠા કરી હતી. અપભ્રંશ ૧૯૪૪. [.ત્રિ.] કડવાં કરતાં દેશીબદ્ધ કડવાંને વધુ મળતાં ૪ સુગેય કડવાં અને ૭૨ કડીમાં રચાયેલા, ગિરનારનાં મંદિરો વગેરેની ઐતિહાસિક દષ્ટિએ વિઠ્ઠલ–૨[ ]: પિતા વ્રજભૂષણ. ‘સર્વોત્તમજી ઉપયોગી એવી માહિતી આપતો તથા વર્ણસગાઇયુકત વર્ણનોથી મહારાજનું ધોળ'ના કર્તા. આકર્ષક, કવિત્વયુકત ‘રેવંતગિરિ-રાસુ-(ર.ઈ. ૧૨૩૨ આસપાસ સંદર્ભ : ૧. ગુજૂકહકીકત ૨. પ્રાકૃતિઓ. શિ.ત્રિ] મુ.)ના કર્તા. વિજયસેનસૂરિએ, બૃહદ્ગછના શ્રીપમસૂરિની સાથે રહી, સડકૃત ‘વિવેકમંજરી’ પર બાલચંદે રચેલી ટીકા (ર.ઈ. વિઠ્ઠલ-૩/વિઠ્ઠલનાથજી[ ]: અવટંકે દીક્ષિત. શ્રી ૧૧૯૨ ઈ. ૧૨૨૨)નું શોધન કર્યું હતું. વલ્લભાચાર્યજીના પુત્રના પ્રબોધ' નામક સંસ્કૃત ગ્રંથના ૧૦૦ કૃતિ: પ્રાગૂકાસંગ્રહ: ૧. ગ્રંથાગવાળા, ભાષા દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા ‘ચિત્તપ્રબોધિની' સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; નામક ગદ્યાનુવાદના કર્તા. ૪. જેસાઇતિહાસ;] ૫. જૈનૂકવિઓ. : ૧. [.ત્રિ.] સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ગૂહાયાદી. [શ્રત્રિ] સુધર્માસ્વામીની પરંપરામાં છે : નિગ્રંથગચ્છના જૈન સાધુ. હિતી શિષ્ય “ભાણવિમલ(પ) લિ. દ વિને નામે મળે છે. એ ૪૦૪ : ગુજરાતી સાહિત્યકોશ વિજયસિંહ-૧ : વિઠ્ઠલ-૩/વિઠ્ઠલનાથજી For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાણઈિ. ૧૪મી સદી ઉત્તરાર્ધ]: શ્રાવક કવિ. પિતા ઠક્કર વિદ્યામંદ–૧/વિદ્યાચંદ્ર ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ–ઈ. ૧૭મી સદી મહાલે. ખરતરગચ્છના જનઉદયસૂરિના અનુયાયી. આ કવિએ પૂર્વાધ]: તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં રાગૃહના પાર્શ્વનાથ મંદિરમાં ઈ. ૧૩૫૬માં ૩૮ શ્લોકની સંસ્કૃત વીપાના શિષ્ય. “શંખેશ્વર- પાનાથ-સ્તવન” (૨. ઈ. ૧૫૯૯), ૨૬ પ્રશસ્તિનો લાંબો શિલાલેખ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના આદેશથી કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન (શંખેશ્વર)' (ર.ઈ. ૧૬૦૪) અને ઈ. કોતર્યો હતો. વરદત્ત અને ગુણમંજરીના પ્રસિદ્ધ કથાનક દ્વારા ૧૬૧૬માં અવસાન પામેલા વિજયસેનસૂરિને વિષય બનાવતા ૫૭ કરતક સુદ પાંચમનું માહાભ્ય વર્ણવતી તથા લોકકથાને ધર્મકથાનું કડીના ‘વિજયસેનસૂરિનિર્વાણ-રાસ” (મુ.)ના કર્તા. ૧૬ કડીની ‘રાવણને સ્વરૂપ આપતી ૫૪૮ કડી ની ‘જ્ઞાનપંચમી-ચોપાઈ શ્રુતપંચમી મંદોદરીના ઉપદેશની સઝાય/સીતા-સ્વાધ્યાય (મુ.)ને જૈન સૌ માગ્યપંચમી' (ર.ઈ. ૧૩૬૭/સં. ૧૪૨૩, ભાદરવા સુદ ૧૧, ગૂર્જર કવિઓ’એ પ્રસ્તુત કર્તાની ગણાવી છે. પણ ભાષામાં ઠીકઠીક ગુરુવાર)ના કર્તા. અર્વાચીનતા તરફ ઝોક ધરાવતી ગુરુનામના ઉલ્લેખ વગરની અને સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય ‘પ્રાચીન સ્તવન સઝાયાદિ સંગ્રહોમાં સંગૃહિત હોવાથી તે પાવિકાસ, વિધાત્રી વોરા, ઈ. ૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧) ૪. ચંદ્રગચ્છના ભ્રાતૃચંદ્રશિષ્ય વિદ્યાચંદ્રની હોવા સંભવ છે. ‘ચતુર્વિશગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ;]૬. જૈનૂકવિઓ : ૩(૧). [ગી.મુ.) તિજિન-સ્તવન” (૨.ઈ. ૧૫૯૯), ૧૫ કડીની ‘વિજયદેવસૂરિવિઘાકમલ [ઈ. ૧૬૧૩ સુધીમાં] : જૈન. ‘ભગવતી-ગીતા' (લે.ઈ. સ્વાધ્યાય તે સ્વાધ્યાયયુગલ’ અને ૮ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય’–એ કૃતિઓ ૧૬૧૩ પહેલાં)ના કર્તા. રચનાસમય અને વિષય દષ્ટિએ પ્રસ્તુત વિદ્યાચંદની હોવા સંભવ છે. સંદર્ભ : જૈનૂકવિ : ૨. [..ત્રિ.] કૃતિ : ૧. સ્તિકાસંદોહ: ૧; ૨. જેઐકાસંચય) ૩. જૈસમાલા (શા): ૨. વિદ્યાકીતિ : આ નામે ૭ કડીની ધનાજીની સઝાય/ધન્યાલગાર- સંદર્ભ : ૧. ગુસારસ્વત; ૨. દેસુરાસમાળા;[ ૩. જૈનૂકવિ : સઝાય(મુ.) મળી છે તેના કર્તા ક્યા વિદ્યાકીર્તિ છે તે નિશ્ચિત થતું ૧; ૪. મુપુગૃહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હજૈજ્ઞાસૂચિ: ૧. શિ.ત્રિ] નથી. કૃતિ : જઝાયમાળા (પ). વિદ્યાચંદ–૨ [ઈ. ૧૬૫ર સધીમાં] : જૈન સાધુ. વિજ્યસિહસૂરિના સંદર્ભ : લહસૂચી. [.ત્રિ.] શિષ્ય. ૪ કડીની ‘શાંતિજિન-સ્તુતિ (લે.ઉ. ૧૬૫૨)ને કર્તા. સંદર્ભ: ડિકૅટલૉગભાવિ વિદ્યાકીતિ-૧ [ઈ. ૧૪૪૯માં હયાત] : જૈન. ‘જીવપ્રબોધપ્રકરણભાષા' (ર.ઈ. ૧૪૪૯/સં. ૧૫૦૫, માગશર સુદ-, મંગળવાર વિઘાચારિત્ર ]: જૈન. ‘સુકોશલ ઋષિ-સઝાયના શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). [8.ત્રિ.] સંદર્ભ: હજૈજ્ઞાસૂચિ: ૧. [.ત્રિ.] વિદ્યાકીતિ-૨ [ઈ. ૧૭મી સદી પૂર્વાધી: ખરતરગચ્છના જૈન સાધુ. વિદ્યાધર [ ]: શ્રાવક. ૧૨ ઢાળની ‘બારભાવનાજિનચંદ્રસૂરિની પરંપરામાં પુણ્યતિલકના શિષ્ય. ‘નરવર્મ-ચરિત્ર' સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. (ર.ઈ. ૧૬૧૩), ધર્મબુદ્ધિમંત્રી-ચોપાઈ' (ર.ઈ. ૧૯૧૬), ‘સુમદ્રા- સંદર્ભ : ૧. જૈનૂકવિઓ: ૩(૧); ૨. મુપુગૃહસૂચી; ૩. હજૈજ્ઞાસતી-ચોપાઈ' (ર.ઈ. ૧૯૧૯), ૨૩ કડીના ‘મહાવીર-સ્તવન (ઇરિયા- સૂચિ: ૧. [.ત્રિ.] વહીગમત)ના કર્તા. ‘ચાર કષાય-વેલિ' (ર.ઈ. ૧૬૧૪ આસપાસ) સમયદષ્ટિએ આ કર્તાની કૃતિ હોવા સંભવ છે. વિદ્યાનિધાન [ઈ. ૧૭૮૩માં હયાત]: જે. “રત્નપાલ-ચોપાઈ' (ર. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ] ૨. જૈનૂકવિઓ: ૩(૧); ૩. ઈ. ૧૭૮૩)ના કર્તા. મુપુગૃહસૂચી. [.ત્રિ]. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. [.ત્રિ.] વિદ્યાકુશલ [ઈ. ૧૭૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વિદ્યાપ્રભસૂરિ) : આ નામે ૩૨ કડીની ‘આત્મભાવના-બત્રીશી' (લે. ચારિત્રધર્મની સાથે મળીને તેમણે ‘રામાયણ-ચોપાઈ' (ર. ઈ. ૧૭૩૫ ઈ. ૧૬૪૯ પહેલાં, મુ.) અને ‘ઇચ્છા પરિમાણ-રાસ (દ્વાદશવ્રત-સ્વરૂ૫), સં. ૧૭૯૧, આસો સુદ ૧૦)ની રચના કરી હતી. (લે. ઈ. ૧૫૫૯) એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા વિદ્યાપ્રભ સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેર, જૈન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી', અગરચંદ નાહટા. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ શિ.ત્રિ.] ૧૯૪૫–‘આત્મભાવના-બત્રીશી', સં. યંતવિજયજી. સંદર્ભ : મુપુગૃહસૂચી. [.ત્રિ.] વિદ્યાચંદ: આ નામે ૪ કડીની ‘મૌનએકાદશી-સ્તુતિ મળે છે તેના કર્તા ક્યા વિદ્યાચંદ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. વિદ્યાપ મસૂરિ)-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૬૬૮ સુધીમાં] : કૃતિ : જિસ્તકાસંદોહ: ૧. [8.ત્રિ] પૂણિમાગચ્છના જૈન સાધુ. વિમલચંદ્રસૂરિના શિષ્ય. પૂણિમાગચ્છના કર્તા. વિદ્ધાણ : વિદ્યાપ્રભ (સૂરિ)-૧ ગુજરાતી સાહિત્યકોશ:૪૮૫ For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ઈ. ૧૫૯૮નો ધાતુપ્રતિમા લેખ ધરાવતા લલિતપ્રભના ગુરુ વિદ્યા- વિદ્યાવિજ્ય-૨ [ઈ. ૧૬૨૮માં હયાત] : જૈન સાધુ. કલ્યાણસાગરના પ્રભ અને પ્રસ્તુત વિદ્યાપ્રભને ‘જૈન ગૂર્જર કવિઓ” એક હોવાનું શિષ્ય. “મિરાજુલલેખ-ચોપાઈ' (ર.ઈ. ૧૬૨૮/સં. ૧૬૮૪, શ્રાવણ માને છે. ‘સત્તરભેદી-પૂજા’ (ર.ઇ. ૧૫૯૮ આસપાસ, ૭ કડીનું વદ ૧૩, સોમવાર)ના કર્તા. ‘આદિનાથ-સ્તવન(રૂપપુરમંડન)', ૩૨ કડીનું “પાર્શ્વનાથ-સ્તવન, સંદર્ભ : જેન્કવિઓ : ૩(૧) [.ત્રિ.] ૨૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન (ઢંઢેરવાડાપાટણ) અને ૨૩૨૫ કડીની ‘શાલિભદ્ર-સઝાય’ (લે.ઈ. ૧૬૬૦)ના કર્તા. વિદ્યાવિમલ [ઈ. ૧૫૭૮માં હયાત] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૧, ૨); ૨. મુપુન્હસૂચી. [.ત્રિ.]. હીરવિજયસૂરિની પરંપરામાં વિવિમલના શિષ્ય. વિજયદેવસૂરિ વિશેનાં ૬ અને ૮ કડીનાં ૨ ગીતો(મુ.)ના કર્તા. વિજયવિમલે વિદ્યાભૂષણ [ઈ. ૧૫૫૮ સુધીમાં] : દિગંબર જૈન સાધ. વિશ્વસુ- ‘ગચ્છાચારપયન’ પર ટીકા (ર.ઇ. ૧૫૭૮) રચેલી જેના શોધનસેનના શિષ્ય. ૨૫૧ કડીના “નેમિનાથ-ફાગ)નેમિવસન્ત-ફાગુ' (૧. લેખનમાં આ કર્તાએ સહાય કરી હતી. ‘જૈન સત્યપ્રકાશમાં ૨ કડીનું ઈ. ૧૫૫૮/સં. ૧૬૧૪, કારતક સુદ ૪, મંગળવાર)ના કર્તા. ‘નેમિનાથ-ગીત (મુ.) ઉકત કર્તાનું હોવાનું દર્શાવાયું છે પણ તેના "સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;] ૨. સ્વાધ્યાય, ઓગસ્ટ ૧૯૬૪- કર્તા વિવિમલ છે કે વિદ્યાવિમલ તે સ્પષ્ટ થતું નથી. ‘દિગમ્બર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુકાવ્ય', અગરચંદ કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી ૧૯૪૧-કેટલાંક નીહટા. શિ.ત્રિ] ઐતિહાસિક પઘો’, સં. કાંતિસાગરજી (રૂં.); ૨. એજન, માર્ચ ૧૯૪૧–કેટલાંક ઐતિહાસિક પદ્યો', સં. કાંતિસાગરજી. વિદ્યારત્ન [ઈ. ૧૫૧૭માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. હેમ- સંદર્ભ : જૈસાઇતિહાસ. [.ત્રિ.] વિમલની પરંપરામાં ધનદેવસુરહંસ-લાવણ્યરત્નના શિષ્ય. ૩૩૯ કડીના ‘મંગલકલશ-રાસ’ (ર.ઈ. ૧૫૧૭/સં. ૧૫૭૩, માગશર વદ વિદ્યાવિલાસ : આ નામે ‘અક્ષરબત્રીસી' (લ.ઈ. ૧૮૦૮) કૃતિ મળે ૯) અને 'મૃગાપુત્ર-રાસના કર્તા. છે. રાજસ્થાનીમાં ‘કક્કાભાષ’ (લે. સં. ૧૯મી સદી) કૃતિ નોંધાઇ સંદર્ભ: ૧, ગુસારસ્વતો;[ ] ૨. કાત્રમાસિક, જાન્યુ. જન ૧૯૭૩- છે તે આ જ કૃતિ હોઈ શકે. આ કૃતિના કર્તા કયા વિદ્યાવિલાસ ‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસન્ટો, હીરાલાલ ૨. કાપડિયા;] છે તે નિશ્ચિત થતું નથી. ૩. જૈનૂકવિઓ: ૩(૧); ૪. જૈમગૂકરચના: ૧. [.ત્રિ] સંદર્ભ: ૧. રાજુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧, ૩. હજૈશા સૂચિ: ૧. [.ત્રિ] વિદ્યારુચિ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં હર્ષરુચિના શિષ્ય. ૧૦૩ ઢાલ અને વિદ્યાવિલાસ-૧ (ઈ. ૧૬૭૩માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ૨૫૦૫ કડીના “ચંદ્રગુપ-ચોપાઈ/ચંદરાજા-રાસ' (ર.ઈ. ૧૬૬૧/સં. માનવિજયશિષ્ય કમલહર્ષના શિષ્ય. 'કલ્પસૂત્ર' પરના બાલાવબોધ ૧૭૧૭, કારતક સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. કતિનો આરંભ ઈ. (ર.ઈ. ૧૬૭૩, સ્વહસ્તાકારની પ્રત), ૭ કડીના ‘જિનચંદ્રસૂરિ-ગીત’ ૧૬૫૫માં થયો હતો તેવો ઉલલેખ છે. (મુ.) અને કેટલાંક સંસ્કૃત અષ્ટકોના કર્તા. સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;]૩. જૈનૂકવિઓ: ૨, કૃતિ : ઐશૈકાસંગ્રહ (સં.) ૩(૨); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગુહસૂચી; ૬. હેજેશસૂચિ: ૧. સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ;]૨. જૈનૂકવિઓ: ૩(૨).[2.ત્રિ] .ત્રિ] | ‘વિદ્યાવિલાસ-૫વાડુ રિઇ. ૧૪૨૯]: પીપલગચ્છના જૈન સાધુ વિદ્યામી(ગણિ) [. ]: જૈન સાધુ. ૨૪૫ કડીના હીરાણંદસૂરિની દુહા, ચોપાઈ, સવૈયા ઇત્યાદિની દેશીઓમાં રચાયેલી ઋષભદેવધવલ-વિવાહલો' લ. સં. ૧૭મું શતક અન.)ના કર્તા. ૧૮૯ કડીની આ કૃતિ(મુ.) આમ તો લોકકથા પર આધારિત સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. શ્રિ.ત્રિ] છે, પરંતુ એમાંની વાર્તાનું મૂળ વિનયચંદ્રકૃત સંસ્કૃત 'મલ્લિનાથ મહાકાવ્ય'માં મળે છે. વિદ્યાવિજ્ય-૧ ઈ. ૧૬૦૪માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. માલવદેશની ઉજજયિની નગરીના શ્રેષ્ઠી ધનસારનો સૌથી નાનો વિજયસેનસૂરિની પરંપરામાં નવિજ્યના શિષ્ય. હીરવિજયના ગુરુ પુત્ર ધનસાગર પિતાએ ઘરમાંથી કાઢી મૂકવાને લીધે કીપુર નગરમાં બંધુ. ૪૬ કડીના ‘ચતુર્વિશતિજિન-પંચકલ્યાણતિથિ-સ્તવન' (ર.ઈ. પંડિત પાસે વિદ્યાભ્યાસ કરવા માટે રહ્યો. વિદ્યાપ્રાપ્તિમાં ઠોઠ ૧૬૦૪), ૧૫ કડીની ‘ઇરિયાવહીની સઝાય’ (મુ.), ૪ કડીની ‘મહી- હોવાને લીધે તે મુર્ખચટ્ટ નામથી ઓળખાયો, પરંતુ પછી પોતાની વીર-સ્તુતિ', ૯ કડીની ‘વિજયસેનસૂરિની સઝાય’ અને ૩૭ કડીના વિનયશીલ પ્રકૃતિને લીધે મૂર્ખચમાંથી વિનયચ બન્યો, અને ‘શીતલજિન-સ્તવન’ના કર્તા. સરસ્વતીની કૃપાથી વિનયચટ્ટમાંથી વિદ્યાવિલાસ બન્યો. શ્રીપુર કૃતિ: પ્રાસપસંગ્રહ : ૧. નગરના પ્રધાનપુત્ર મનમોહનના પ્રેમમાં પડેલી રાજપુત્રી સૌભાગ્યસંદર્ભ : ૧. સાઇતિહાસ[] ૨. જૈનૂકવિઓ : ૧, ૩. મુપુ- સુંદરીને પછી તે પ્રધાનપુત્રના કહેવાથી બનાવટ કરી પરણ્યો ને ગૃહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. શિ.ત્રિ.] આહડ નગરમાં આવીને રહ્યો. ત્યાં મૃદંગવાદનથી સૌભાગ્યસુંદરીના ૪૦૬ : ગુજરાતી સાહિત્યકોશ : વિદ્યાભૂષણ : “વિદ્યાવિલાસપવાડ'' For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ મનને જીતી લઈ એ નગરની રાજકુંવરી ગુણસુંદરી સાથે પણ લગ્ન ઈ વઘાહર્ષ [ 1: ન. ૧૫ કડીની ‘વીશસ્થાનક કર્યો અને અંતે ઉજજયિનીના રાજાને હરાવી ઉજજયિનીનો રાજા સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. બન્યો. એક વખત જૈન મુનિના ઉપદેશથી તેણે દીક્ષા લીધી. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. [.ત્રિ.] કથાના અંતમાં કંઈક અપ્રસ્તુત રીતે આવતા સદાચારબોધને બાદ કરતાં બુદ્ધિચાતુરીવાળી સમસ્યાબાજી, અદભુતનું તત્ત્વ, કેટ- વિદ્યાહેમ [ઈ. ૧૭૭૪માં હયાત] : જૈન. ‘વિવાહપડલ-અર્થ' (ર.ઇ. લાંક વર્ણનો વગેરેને લીધે રોચક બનેલી, રાજદરબાર, વાણિજ્ય ને ૧૭૪૪/સં. ૧૮૩૦, માગશર વદ ૨) નામે ગદ્યકૃતિના કર્તા. સામાન્ય જનજીવને લગતી વીગતોને લીધે તત્કાલીન સામાજિક સંદર્ભ : જે_કવિઓ: ૩(૧). [.ત્રિ.] જીવનને ઉપસાવતી નથી. મધ્યકાલીન ગુજરાતીના ભાષાસ્વરૂપને જાળવતી આ કતિ ઘણી રીતે ધ્યાનપાત્ર છે. મો.સા. ‘વિધિ-રાસ': ચોપાઈબંધની ૧૦૭ કડીની સમચારીવિષયક આ કૃતિ (મુ.)ના કન્વના તથા રચના વર્ષના પ્રશ્નો છે. કૃતિમાં ૯૫મી કડીમાં વિદ્યાશીલશિખ્ય [. ]: જૈન સાધુ. ૧૦ કડીના "શ્રી ધર્મભૂતિસૂરિ ગુણિ ભંડાર (ગંભીર), બહદિન દીપઇ” એ *(ગોડી) પાર્શ્વનાથ-૨તવન' (લે. સં. ૧૭મી સદી અન.)ના કર્તા શબ્દો મળે છે અને પછી “ઇતિશ્રી વિધિરાસ સમાપ્ત” એમ લખેલ સંદર્ભ : મુપુગૃહસૂચી. કા, જે.] છે. ત્યારપછી ચૂલિકે છે, જે ૧૦૭ કડીએ પૂરી થાય છે. ૧ પાઠમાં “છાજુકૃત” એમ લખેલું અને એ પછી “ઇતિશ્રી વિધિરાસ ચૂલિકા વિસાગર–૧ [ઈ. ૧૬૧૭માં હયાત: ખરતરગચ્છના જૈન સાધુ સમાપ્ત” એવા શબ્દો મળે છે. આ જાતની સ્થિતિ કેટલાક પ્રશ્નો જિનચંદ્રસૂરિશિષ્ય સુમતિકલ્લોલના શિષ્ય. ‘કલાવતી-ચોપાઈ' (ર. ઊભા કરે છે: છાજૂ આખા ‘વિધિ-રાસના કર્તા છે કે ચૂલિકાના? ઈ. ૧૬૧૭, ૧૬૭૩, આસો સુદ ૧) અને ‘પ્રાકતવ્યાકરણ- બધા પોઠમાં છીજૂની કર્તા તરીકે ઉલ્લેખ મળતો ન હોય તો એ દોધક-અવચૂરિ’ના કર્તા, કેટલો અધિકૃત માનવો? છાજૂકર્તા ન હોય અથવા તો માત્ર ચૂલિસંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;]૨. જૈનૂકવિઓ : ૩(૧). [.ત્રિ] કાના કર્તા હોય તો ધર્મમૂર્તિસૂરિને કર્તા ગણવા કે એમનો જે રીતે ઉલ્લેખ થયો છે તે રીતે જોતાં કૃતિ તેમના કોઈ શિષ્યની છે એમ (બ્રહ્મ)વિદ્યાસાગર-૨ [ઈ. ૧૯૭૬માં હયાત] : જાબલીભદ્ર-આખ્યાન, માનવું? એ નોંધપાત્ર છે કે જૈન ગૂર્જર કવિઓ' આ કૃતિ ધર્મ (ર.ઈ. ૧૬૭૬)ના કર્તા. મૂર્તિસૂરિશિષ્યની હોવાનું માને છે કે એને છાજૂના નિર્દેશવાળો સંદર્ભ: પાંગુહસ્તલેખો. [8.ત્રિ] પાઠ મળ્યો નથી. કૃતિ ભાદરવા સુદ ૧૧ના દિવસે રચાયેલી છે પરંતુ રચનાવર્ષનો વિઘસાગર(સારિ)(ભટ્ટારક)-૩ (ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ. દો કોયડો છે. “સંવત સોલ છિલરે” (સં. ૧૬૦૬/ઈ. ૧૫૫૦) તથા ૧૭૩૭ કે ૧૭૪૦(સં. ૧૭૯૩ કે સં. ૧૭૯૬, કારતક સુદ ૫: “સંવત સોલ બિહંતરઇએ” (સં. ૧૬૭૨/ઈ. ૧૬૧૬) એમ ૨ અંચલગચ્છના જૈન સાધુ. આચાર્યપદ ઈ.૧૭૦૬માં. અવસાન પાઠ મળે છે. સં. ૧૯૭૨ની રચના માનીએ તો એ ધર્મભૂતિસૂરી પાટણમાં. મૂળ દેવેન્દ્રસૂરિના ૫૦ કડીના ‘સિદ્ધપંચાશિકા-પ્રકરણ (અવ. સં. ૧૬૭૩)ની કૃતિ ન હોઈ શકે, તેથી “સોલ બિહંતરઈ'નું પરના બાલાવબોધ (ર. ઈ. ૧૭૨૫)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્ય અર્થઘટન સં. ૧૬૦૨ કરી ધર્મમૂર્તિસૂરિની કૃતિ હોવાનો તર્ક કરવિજયજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચીમાં પ્રસ્તુત કૃતિના કર્તાનું વામાં આવ્યો છે. પરંતુ બધું વિચારતાં એ તર્ક યયાર્થ લાગતો નથી. નામ વિદ્યાનંદસાગરસૂરિ) મળે છે. કૃતિ : આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ: ૨, મુનિશ્રી દર્શન- સં. ૨૦૩૯-‘વિધિપક્ષ (અંચલ)ગચ્છના સમાચારી ગ્રંથો અને વિધિવિજયજી અને અન્ય. ઈ. ૧૯૬૦; ] ૨. આલિસ્ટઇ : ૨, ૩. રાસ-એક સમીક્ષા'. સં. કલાપ્રભસીગરજી. જૈનૂકવિઓ : ૩(૨); ૪. મુમુન્હસૂચી. 4િ.2.] સંદર્ભ: નૂકવિઓ: ૩(૧). | [કી.જો.] વિદ્યાસાગર–૪ [ ]: જૈન સાધુ. ૫ કડીની ‘સામ- વિનય/વિનય(મુનિ) : આ નામે ૧૬ કડીની ‘જંબૂસ્વામી-સઝાયર(મુ), યિક-સઝાય’ના કર્તા. ૬ કડીનું મહાવીર-સ્તવન (મુ.), ૩ કડીનું ‘શત્રુજ્ય-સ્તવન', ૩ કડીનું સંદર્ભ: હેઑશાસૂચિ: ૧. [કી.જે] “સિદ્ધાચલ-28ષભદેવ-સ્તવન’ (મુ), ૧૧ કડીની વૈરાગ્ય-સઝાય (લે. ઈ. ૧૭૨૫) મળે છે. એમાં “મહાવીર-સ્તવન” વિનયપ્રભકૃત વિઘાસિદ્ધિ ઈિ. ૧૯૪૩માં હયાત: ખરતરગચ્છના જિનસિહસૂરિની હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓ કયા વિનયની છે તે કહેવું પરંપરાનાં જૈન સાધ્વી. ૭ કડીના “ગુણી-ગીત (ર.ઈ. ૧૬૪૩ મુશ્કેલ છે. સં. ૧૬૯૯, ભાદરવા વદ ૨; મુ)નાં કર્તા. ૬૧ કડીનું “ઇલાપુત્ર-કુલક', ૮૩ કડીનું ‘ચિત્રસંભુતિ-કુલક, કૃતિ : જેકાસંગ્રહ. ૧૬ કડીનું થંભણપાર્શ્વ-સ્તવન', ૩૯ કડીનું પાáદસભવ-સ્તવન', સંદર્ભ: યુજિનચંદ્રસૂરિ. શિ.ત્રિ] ૫૫ કડીની ‘બ્રહ્માચરી', ૧૦૪ કડીની “સાધુવંદના’, ‘ચોવીસી’ વગેરે વિદ્યાશીલશિખ : વિનય/વિનય(નિ) ગુQાતી સાહિત્યકોશ જ08 For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ રચનાઓ ‘જૈન મરુ ગુર્જર કવિ ઔર ઉનકી રચનાએ એ વિનય- મુ)ની પણ રચના કરી છે. ઉપનિયુકિત દીપાલિકાક૯૫” (ર.ઈ.૧૨૬૯) સમુદ્રને નામે નોંધી છે, પરંતુ કૃતિને અંતે નામછા૫ “વિનય મળે એ સંસ્કૃતકૃતિ તથા ‘આનંદપ્રથમ પસક-સંધિ' એ અપભ્રંશકૃતિ છે અને ગછ કે ગુરુપરંપરાનો નિર્દેશ નથી. એટલે આ રચનાઓના કવિની અન્ય રચનાઓ છે. કર્તા પણ કયા વિનય છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ: ૧. તેરમચદમા શતકનાં ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્યો, સં. કૃતિ : ૧. જિસ્તમાલા: ૨. જૈકાસંગ્રહ, ૩. જૈકાસાસંગ્રહ; ૪. હરિવલ્લ મ ચૂ. ભાયાણી, ઈ. ૧૯૫૫; ૨. પ્રાન્તાસંગ્રહ : ૧; ૩. જેuપુસ્તક: ૧; ૫. પ્રાસંગ્રહ; ૬. સસન્મિત્ર(ઝ). પ્રામબાસંગ્રહ : ૧; \_| ૪. ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક, ઈ. સંદર્ભ : ૧. જૈમગૂકરચના: ૧૨. મધુગૃહસૂચી. [...] ૧૯૭૫– શ્રી વિનયચંદ્રસૂરિકૃત ‘નેમિનાથ ચતુષ્યદિક’ એક બાર માસી કાવ્ય', રમેશ મ. શુકલ; ૫. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬ વિનયકુશલ-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ ઈ. ૧૭મી સદી પૂર્વાધ]: –‘વિનયચંદ્રકૃત બારવ્રતરાલ', મોહનલાલ દ. દેશાઇ. તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં લક્ષ્મીરુચિ સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી એ. વિમલકુશલના શિષ્ય. ‘જીવદયા-રાસ’ (ર.ઈ. ૧૫૮૨)ના કર્તા. આ વોરા, ઈ. ૧૯૭૬; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ૪. પ્રાકા વોરા ૧ ઉપરાંત તેમણે ‘મંડલપ્રકરણ-સ્વીપજ્ઞવૃત્તિસહિત’ (૨. ઈ. ૧૫૯૬) તથા મંજરી: ૫. સંધિકાવ્ય સમુચ્ચય, સં. ૨. મ. શાહ, ઈ. ૧૯૮૦; | વિચારસપ્તતિકા-વૃત્તિ' (ર.ઈ. ૧૯૧૯) એ સંસ્કૃત ગ્રંથોની પણ દ. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈમૂકવિઓ : ૩(૧); ૮. લંહસૂચી. રચના કરી છે. [...] સંદર્ભ:૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ] ૩. જૈગૂકવિઓ: ૩(૧). રિ.ર.દ| વિનયચંદ્ર-૨ [ઈ. ૧૬૦૪માં હયાત: તપગચ્છના જૈન સાધુ. - મુનિચંદ્ર પંડિતના શિષ્ય. ૬૮ કડીની ‘બારવ્રતની સઝાય (ર.ઈ.૧૬૦૪ વિનયકુશલ–૨ [ઈ. ૧૬૧૧માં હયાત] : જૈન સાધુ. ૩૫ કડીના સં. ૧૬૬૦, ચૈત્ર સુદ ૬, સોમવાર)ના કર્તા. ‘ગોડી પાર્શ્વજિન-સ્તવન' (ર.ઈ. ૧૬૧૧)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). સંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ] રિ.ર.દ] વિનયકુશલ-૩ [ઈ. ૧૭મી સદી ઉત્તરાઈ–ઈ. ૧૮મી સદી પૂર્વાધી: વિનયચંદ્ર-૩ (ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૮મી સદી પૂર્વાધી: તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરની પરંપરામાં વિબુધકુશલના ખરતરગચ્છના જૈ સાધુ. જિનચંદ્ર-સમયસુંદરની પરંપરામાં જ્ઞાનશિષ્ય. ‘ચોવીસી' (ર.ઈ. ૧૬૮૯-૧૭૩૨ની મધ્યમાં)ના કર્તા. તિલકના શિષ્ય. કર્મફળના સિદ્ધાંતનું ઉત્તમકુમારને ચરિત્ર દ્વારા સંદર્ભ : ૧. જૈનૂસારત્નો : ૧; \] ૨. જૈનૂકવિઓ: ૩(૨). માહાન્ય કરતા ૩ આધકારમાં વિભાજિત ૪૨ ઢાળ ન ૮૪૮ કડીના ‘ઉત્તમકુમારચરિત્ર-રાસ/ચોપાઈમહારાજકુમાર-ચરિત્ર' (ર. ઈ. ૧૬૯૬ સં. ૧૭૫૨, ફાગણ સુદ ૫, ગુરુવાર; મુ.) એમાંનાં અભુત અને વિનયચંદ/વિનયચંદ્ર : આ નામે હિંદી મિશ્ર ગુજરાતીમાં ૨૫ કડીની વીરરસનો નિરૂપણથી અને ઝડઝમકયુકત વર્ણ પોથી કવિની રોચક ‘બુઢ્ઢા ઉપદેશ પચ્ચીસી-સઝાય’ (ર.ઈ. ૧૮૧૮/સં. ૧૮૭૪, ફાગણ રાસકૃતિ બની છે. એમની ‘ચોવીસી' (ર.ઈ. ૧૬૯૬/સં. ૧૭૫૨, સુદ ૨, મુ.), ‘ચંદનબાલા ચોઢાળિયું' (ર.ઈ. ૧૮૨૯/સં. ૧૮૮૫, જેઠ ફાગણ સુદ ૫, મુ.) પણ એમાં પ્રવાસી તરીકે પ્રયોજાયેલા પ્રેમભાવસુદ ૭), ૧૧ કડીનું ચૈિત્રીપૂનમ-સ્તવન’ (લે.ઈ. ૧૮મી સદી અનુ.), સૂચક શબ્દો ને ઉગારોથી પ્રેમલક્ષણા ભકિતની અસર બતાવતી ૧૫ કડીની ચૌદ બોલસહિત ઋષભ શાંતિ-નેમિપાર્શ્વનાથ-જિન- હોવાને લીધે વિશિષ્ટ બની છે. “વીસી' (૨.ઇ. ૧૬૯૮(સં. ૧૭૫૪, નમસ્કાર ( સં. ૧૮મી સદી અનુ.), ‘પાર્શ્વનાથબૃહદ્ર-સ્તવન’ (લે. આસો સુદ ૧૦, મુ.), દેશીબદ્ધ ‘અગિયાર અંગની સઝાયો’ (ર.ઇ. સં. ૧૮મી-૧૯મી સદી અનુ.)-આ કૃતિઓ મળે છે. તેમના કર્તા ૧૬૯૯/સં. ૧૭૫૫, ભાદરવા વદ ૧૦, મુ.), ૪ ઢોળ અને ૩૬ કડીની કયો વિનયચાંદ વિનયચંદ્ર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. “જિનપ્રતિમાસ્વરૂપ-નિરૂપણસઝાય (મુ.), ૨૧ કડીનું ‘શત્રુંજયયાત્રા-સ્ત કૃતિ : શ્રાવક સ્તવનસંગ્રહ: ૨, સં. પાનમલ ભૈ. શેઠિયા, ઈ. વન (૨.ઇ. ૧૬૯૯ પછી; મુ.) અને ૫ ઢાળ અને ૩૧ કડીની ‘કગુરુની ૧૯૨૩. સઝાય; (મુ.) એમની અન્ય કૃતિઓ છે. જૈન ગૂર્જર કવિઓ'એ સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૧, ૨), ૨. મુપુગૃહસૂચી; ૩. હજૈન ધ્યાનામૃત-રાસ’ અને ‘મયણરેહા-ચોપાઈને પણ આ કવિની કૃતિઓ જ્ઞાસૂચિ: ૧. ર..દ.| માની છે. પરંતુ તેમાં ‘મયણરેહા-ચોપાઈ’ અનોપચંદશિષ્ય વિનયચંદ્રની છે. કવિની કૃતિઓની ભાષા પર રાજસ્થાની હિંદીનો પ્રભાવ વિનયચંદ્ર(આચાર્ય)-૧ [ઈ. ૧૩મી સદી ઉત્તરાર્ધ : જૈન સાધુ. વરતાય છે. રતનસિંહસૂરિના શિષ્ય. રાજિમતી અને સખી વચ્ચેના સંવાદ રૂપે ચાલતું ને ૩-૩ કડીના ઝૂમખાને લીધે વિશિષ્ટ સંયોજનવાળું ૪૦ ૧૩ કડીની “સ્થૂલિભદ્ર-બારમાસા (મુ.), ૧૫ કડીની “રહનેમિકડીનું ‘નેમિના ય-ચતુપદિકા-(મુ) એમાં અનુભવાતી રાજિમતીની રાજિમતી-સઝાયર(મુ.), ૯ કડીની ‘દુર્ગતિનિવારણ-સઝાયર(મુ.), ૧૩ ઉત્કટ વિરહવ્યથા અને એમાંનાં મનોરમ વર્ણનોથી ધ્યાનપાત્ર બાર- કડીની ‘નેમિનાથરાજિમતી-બારમાસા (મુ.) એ એમની હિન્દીમાં માસીકાવ્ય બન્યું છે. કવિએ ૫૩ કડીના ‘બારવ્રત-રાસ (ર.ઈ.૧૨૮૨; રચાયેલી કૃતિઓ છે. ૪૦૮ : ગુજરાતી સાહિત્યકોશ વિનયકુશલ–૧ : વિનયચન્દ્ર-૨ For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : ૧. વિનયચંદ્ર કૃતિ કુસુમાંજલિ, સં. ભવરલાલ નાહટી, કડીની ૨ ‘આનંદવિમલસૂરિ-સઝાયર(મુ.)ના કર્તા. કૃતિમાં આનંદસં. ૨૦૧૮. [] ૨. ઐરાસંગ્રહ:૩ (રૂં.); ૩. પ્રવિસ્તસંગ્રહ, વિમલનું અવસાન ઈ. ૧૫૪૦ માં થયું એમ ઉલ્લેખ મળે છે તેથી સંદર્ભ : ૧. જૈનૂસારત્નો: ૧; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસ- કૃતિ ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધમાં રચાઈ હશે એમ અનુમાન થાય છે. માળા; ૪. મરાસસાહિત્ય; [] ૫. જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૬. હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર: ડિકેટલૉગ માઇ : ૧(૨); ૭. મુમુગૃહસૂચી; ૮. હજૈજ્ઞાસૂચિ: ૧. ૧’ ભૂલથી આ રચનાઓને વિનયવિમલના નામે નોંધે છે. [.ર.દ.] કૃતિ: જૈઐકાસંચય (સં.). સંદર્ભ: હેજેજ્ઞાસૂચિ: ૧. [.ર.દ.] વિનયચંદ્ર-૪ [ઈ. ૧૮૧૪માં હયાત] : જૈન સાધુ. શ્યામ –ઋષિની પરંપરામાં અનોપચંદના શિષ્ય. ૬ ઢાળની ‘મયણરેહા-ચોપાઈ' (ર.ઈ. વિનયમાણિકય [ઈ.૧૬૫૮માં હયાતી: જૈન સાધુ. ‘શાશ્વતીશાશ્વત૧૮૧૪/સં. ૧૮૭૨, મહા-૧૩) તથા ૫ ઢાળની ‘સુભદ્રા-ચોપાઈના જિતસ્તવન' (રઇ, ૧૯પ)ના કર્તા. કર્તા. સંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ: ૧. રિ.૨.દ] સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧, ૨). [.ર.દ. વિનયમૂતિગણિ[ઈ. ૧૪૫૩ સુધીમાં]: જૈન સાધુ. ૧૨૫૦ વિનયદેવસૂરિ) : જુઓ બ્રહ્મર્ષિ. ગ્રંથાના ‘પડાવશ્યક-બાલાવબોધ' (.ઇ. ૧૪૫૩)ના કર્તા. વિનયધીર[ ]: જૈન સાધુ. ૨૩ કડીની “નમસંદર્ભ: જેહાપ્રોસ્ટા. [...] નાથ-ભાસ’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. વિનયવાચક) [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ]: ખરતરગચ્છના જૈન સંદર્ભ : મુપુર્હસૂચી. રિ.૨.દ. સાધુ. રાજસારની પરંપરામાં હેમધર્મના શિષ્ય. ૪૫૦ ગ્રંથાગનો હંસરાજ-વચ્છરાજ-પ્રબંધ' (ર. ઇ. ૧૬૧૩), ૨૦ ઢાળ અને ૨૯૦ વિનયપ મ [ઈ. ૧૪મી સદી]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલ કડીની ‘કવન્ના-ચોપાઈ' (ર.ઈ. ૧૬૩૩) તથા ૨૫ કડીની ‘પન્નસૂરિના શિષ્ય. ઈ. ૧૩૨૬માં દીક્ષા. એમણે ૬ માસમાં વિભાજિત વણા છત્રીસ પદ ગમત-સઝાય/મહાવીર-સ્તવન (૨.ઇ. ૧૬૩૬ રોળા, ચરણાકુળ, દોહરા, સોરઠા અને વસ્તુ છંદની ૬૩ કડીમાં રચેલો સં. ૧૬૯૨, પોષ સુદ ૧૫) નામની રચનાઓના કર્તા. 'ગુજરાતી ‘ગૌતમસ્વામી-રાસ' (ર.ઈ. ૧૩૫૬/સં. ૧૪૧૨, કારતક સુદ ૧; મુ) સાહિત્ય(મધ્યકાલીન)” અને “યુગપ્રધાન જિનચંદ્રસૂરિમાં કર્તાનું નામ જૈનસંપ્રદાયમાં ખૂબ લોકપ્રિય બનેલો છે. ગૌતમસ્વામીની તપસ્વિતાનો મહિમા કરતો આ રાસ તેની રચનાગત વિશિષ્ટતાથી અને ‘વિજ્યમેટુ’ ઉલ્લેખાયું છે તે ભૂલ છે. આલંકારિક વર્ણનોમાં પ્રગટ થતા કવિતા કવિત્વથી ધ્યાનપાત્ર બને સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. ગુસારસ્વતો;૩. યુજિનચંદ્રસૂરિ. ૪. આલિસ્ટઑઇ:૨; ૫. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૃહસૂચી; છે. આ રાસ ઉદયવંત/મંગલપ્રભવિજયપ્રભ/વિજયભદ્ર/વિનયવંત ૭. હે જૈજ્ઞાસૂચિ: ૧. [...] એવાં કર્તાનામોથી પણ મળે છે. પરંતુ વસ્તુત: તે આ કર્તાની જ રચના છે. એ સિવાયનું ૪૧ કડીનું “ચૈત્યપરિપાટી-સ્તવન’ એમણે વિનયરતન(વાચક) [ઈ. ૧૪૯૩માં હયાત]: વડગચ્છના જૈન સાધુ. રહ્યું છે. ૨૧ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન તથા ૧૩ કડીનું ‘વિમલા- દેવસૂરિની પરંપરામાં મહીરતાના શિષ્ય. ૧૫૩ કડીની ‘સુભદ્રાચલ-આદિનાથ-સ્તવન’ એ આ કવિની કૃતિઓ ‘બોધીબીજ એવા ચોપાઈ' (ર.ઇ. ૧૪૯૩/સં. ૧૫૪૯, ભાદરવો-)ના કર્તા. અપરનામથી મળે છે. સંદર્ભ: જેમણૂકરચના:૧. [.ર.દ.] કૃતિ: ૧. ગૂસારત્નો: (સં.); ૨. પ્રાગુડાસંચય (સં.). સંદર્ભ : ૧. આકવિઓ :૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્યવિકાસ, વિનયલા મબાલચંદ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ]: ખરતરગચ્છના જૈન વિધાત્રી અ. વોરા, ઈ. ૧૯૭૬; ૩. જૈસાઇતિહાસ; ૪. પડિલેહા, સાધુ, સુમતિસાગરની પરંપરામાં વિનયપ્રમોદના શિષ્ય. ૪ ખંડમાં રમણલાલ ચી. શાહ, ઈ. ૧૯૭૯-‘વિનયપ્રભરચિત ગૌતમસ્વામીનો વિભાજિત ૬૨ ઢાળની ‘દેવરાજવછરાજની કથા/ચોપાઈ/વચ્છરાજરાસ; ] ૫. આલિસ્ટઑઇ:૨; ૬. જેમણૂક રચનાઓં: ૧; ૭. રાસ’ (ર.ઇ. ૧૬૭૪/સં. ૧૭૩૦, પોષ વદ ૨, સોમવાર), ૩ ખંડ ને જેહાપ્રોસ્ટા; ૮. ડિકેટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાઈ : ૧(૨); ૧૦. ૬૯ ઢાળની ‘વિક્રમ-ચોપાઈ/સિંહાસન-બત્રીશી' (ર.ઇ. ૧૬૯૨/સં. હેજેશસૂચિ: ૧. રિદિ] ૧૭૪૮, શ્રાવણ વદ ૭) તથા ૫૬ કડીની ‘સવૈયા-બાવની'ના કર્તા. સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨.યુજિનચંદ્રસૂરિ;]૩. જેમૂકવિઓ: વિનયપ્રમોદ[ ]: જૈન સાધુ. ૨૩ કડીના ૩(૨); ૪. ડિકૅટલૉગભાવિ ૫. મુમુન્હસૂચી. રિ.ર.દ.] ‘શત્રુજ્ય-સ્તવનના કર્તા. સંદર્ભ: હે જીજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ] વિનયવિજ્ય: આ નામે ૨૨ કડીની ‘દ્વારિકાનગરીની સઝાયર(મ.) મળે છે તેના કર્તા કયા વિનયવિજય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. વિનય માવ [ઈ. ૧૬મી સદી પૂર્વાધી : તપગચ્છના જૈન સાધુ. હેમ- કૃતિ: ૧. ચૈતસંગ્રહ:૩; ૨. જૈકાસાસંગ્રહ ૩. સસંપવિમલસરિની પરંપરામાં આનંદવિમાના શિષ્ય. ૧૧ અને ૧૮ માહાભ્ય. રિ.ર.દ] ગુજરાતી સાહિત્યકોશ : ૪૦૯ વિનચન્દ્ર-: વિનાવિક ગુ. સા.-પર For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ વિનયવિજ્ય(ઉપાધ્યાય)-૧ જિ. ઈ. ૧૬૦૪ અનુ-અવ. ઈ. ૧૬૮૨]: જેગૂસારત્નો : ૧, ૯. જેમાલા(શા): ૧; ૧૦. દસ્તસંગ્રહ; ૧૧. તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં કીર્તિવિજય પસમુચ્ચય: ૨; ૧૨. (શ્રી) પ્રતિક્રમણસૂત્ર તથા નવસ્મરણ અને ઉપાધ્યાયના શિષ્ય. પિતા તેજપાલ. માતા રાજશ્રી. કીતિવિજયના દેવવંદનાદિ ભાખ્યત્રય અર્થસહિત, પ્ર. શા. ભીમસિહ માણક, ઈ. હતે દીક્ષા. રાજોરમાં અવસાન. કવિ વ્યાકરણના ઊંડા અભ્યાસી ૧૯૦૬; ૧૩. પ્રાફાગુસંગ્રહ; ૧૪. પ્રામબાસંગ્રહ : ૧; ૧૫. મોસહતા. તેમણે ફાગુ, રાસ, વીસી, ચોવીસી, વિનતિ, સઝાય, સ્તવન, સંગ્રહ; ૧૬, લઘુ ચોવીશી વીશી સંગ્રહ, શા. કુંવરજી આણંદજી, ચૈત્યવંદન, ચૈત્યપરિપાટી, જકડી, સ્તુતિ, સ્તોત્ર, પદ, ભાસ, ગીત સં. ૧૯૯૫; ૧૭ સજઝાયમાળા (૫); ૧૮. સસંપમાંહામ્ય; ૧૯. જેવા વિવિધ કાવ્યપ્રકારો ખેડયા છે. ગુજરાતી ઉપરાંત હિન્દી, ] જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, ઓગસ્ટ ૧૯૧૪-‘આત્મનિદા ને પ્રાકૃત તથા સંસ્કૃત ભાષામાં પણ તેમણે સર્જન કર્યું છે. વીરને વિનતિ', સં. મો. દ. દેશાઇ, ૨૦. એજન, ઑકટો-નવે. માળવાના રાજા શ્રીપાલે સિદ્ધચક્ર-(અહંત, સિદ્ધ, આચાર્ય, ૧૯૧૪-“મહાવીરને વિનતિ, સં. મોહનલાલ દ. દેશાઈ, ૨૧. જૈન ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચરિત્ર અને ત૫)--એટલે કે નવપદના સત્યપ્રકાશ, મે ૧૯૪૭–અઢારમી સદીનું એક ખંડકાવ્ય મ. વિનયસેવનથી કઈકઈ મહત્તા પ્રાપ્ત કરી તેનું ૪ ખંડ અને ૪૧ ઢાળની વિજયગણિકત નેમરાજુલ ભ્રમરગીતા', સં. ચિમનલાલ લ. ઝવેરી; કુલ ૧૯૦૦ કડીમાં નિરૂપણ કરતી તેમ જ ૭૫૦ કડીઓ રચાયા પછી ૨૨. સ્વાધ્યાય, મે ૧૯૭૦-'વિનયવિજયકૃત નેમિનાથ રાજિમતી કવિનું અવસાન થતાં તેમના અંતેવાસી યશોવિજય દ્વારા પૂર્ણ થયેલ બારમાસ', સં. કનુભાઈ 9. શેઠ. ‘શ્રીપાલ-રાસ' (ર.ઇ. ૧૬૮૨; મુ.), ૧૨૦ કડીની ‘ચોવીસી' (ર.ઈ. સંદર્ભ: ૧. વિનયસૌરભ, પ્ર. વિનયમંદિર સ્મારક સમિતિ, ઈ. ૧૬૭૪/૭૯: મુ.), ૧૧૬ કડીની ‘વીસી' (ર.ઈ. ૧૬૭૪ આસપોસ, ૧૮:૧૨. ગસાઇતિહાસ :૨; ૩. જૈસાઇતિહાસ, ૪. આલિમુ.), ૧૩૮ કડીની ‘આરાધનાનું સ્તવનલઘુ ઉપમિતિ ભવપ્રપંચ સ્ટઑઇ : ૨; ૫. જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૬. ડિકેટલૉગભાઈ : ૧૯ આશ્રયી ધર્મનાથજીની વિનતિરૂપ પુણ્યપ્રકાશ-સ્તવન” (૨.ઇ. ૧૬૭૩; (૨); ૭. મુમુગૃહસૂચી; ૮. લહસૂચી; ૯. હજૈજ્ઞાસૂચિ: ૧. [.ર.દ.] મુ), ૬ ઢાળનું ‘પાંચ સમવાયનું ઢાળિયું/વીર જિનનું પાંચ કારણનું સ્તવન' (ર.ઇ. ૧૬૬૭; મુ.), ૬ ઢાળ અને ૪૪ કડીનું પ્રતિક્રમણ વિનયવિજ્ય-૨ ]: જૈન સાધુ. મેઘવિજ્યના પડાવશ્યક-સ્તવન(મુ.), ૨૪ કડીનું ‘ઉપધાન-સ્તવન’(મુ.), ૧૨ કડીનું શિષ્ય. ૪ કડીની ‘નવપદની/સિદ્ધચક્રની સ્તુતિ’(મુ.)ના કર્તા. જિનપૂજન/પરમાત્માનું ચૈત્યવંદન’(મુ), ૧૪ કડીની “સૂર્યપૂર કૃતિ :ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ. (સૂરત)-ચૈત્યપરિપાટી/તીર્થમાલા” (૨. ઇ. ૧૬૨૩; મુ), ૭૨ કડીની ૧૯૬૧; ૨. ચૈસ્તસંગ્રહ: ૨, ૩. જિભપ્રકાશ; ૪. સસન્મિત્ર(ઝ). ‘ગણધર પટ્ટીવલી-સઝાય” (૨.ઇ.૧૬૫૪/૬૨ અનુ. મુ.), ૨૯ કડીની રિ.ર.દ.] ‘પચ્ચખાણ-સઝાય/પ્રત્યાખ્યાનવિચાર (મુ.), ૨૬ કડીની ‘ઇરિયાવહી-સઝાય” (૨.ઇ. ૧૬૭૭; મુ), ૨૭ કડીની દુહા અને કાગમાં વિનયવિજ્ય-૩[ ]: જૈન સાધુ. પ્રીતિવિજયના રચાયેલી ‘નેમિનાથ ભ્રમર-ગીતા” (૨.ઇ. ૧૬૫૦/સ. ૧૭૦૬. ભાદ- શિષ્ય. ૩ કડીના ચૈત્યવંદન(મુ.)ના કર્તા. રવા; મુ), ૨૭ કડીની ‘નેમિનાથ-બારમાસા” (૨.ઇ. ૧૬૭૨; મુ.), કૃતિ : દસ્તસંગ્રહ. રિ.ર.દ.] પ૦ કડીની “આદિજિનભજિન-વિનતિ(મુ.), “ધ્યાનવિચારવિવ- વિનયવિજ્ય(ઉપાધ્યાયશિષ્ય ]: જૈન સાધુ. ૫ કડીની રણાત્મક-સ્તવન (મુ.), ૨૪ કડીનો પદ્મપત્રરૂપ ‘વિજયદેવસૂરિ-લેખ” વન અ. ૨૪ કડાના પાપને નિયમિ “સંતોષીની સઝાય’(મુ.)ના કર્તા. ગોપી (ર.ઇ. ૧૬૪૯/સં. ૧૭૦૫, આસો વદ ૧૩; મુ.), ૯ કડીની ‘શાશ્વતી કૃતિ : એસસંગ્રહ. [કી.જો] જિન-ભાસ (મુ.), ૨૩૯ કડીની ‘અધ્યાત્મ-ગીતા', ૫૮ કડીનું ‘સ્યાદવાદવિચારગમતમહાવીરજિન-સ્તવન', ૭૩ કડીનું “ચૌદ ગુણ વિનયવિમલ(પંડિત) : આ નામે ૮ કડીની ‘સાધુઝાય/સુગુરુગુણની ઠાણાં સ્વરૂપ-સ્તવન વગેરે કૃતિઓ મળે છે. સઝાય (મુ.),તથા ૧૩ કડીની ‘સુમતિશિક્ષા-સઝાય’ એ કૃતિઓ મળે છે. આ ઉપરાંત કવિએ હિન્દી ભાષામાં ૩૭ પદોની “વિનયવિલાસ તેમના કર્તા કયા વિનયવિમલ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. (મ), અપભ્રંશમાં ‘જિણચેઇયળવણ’ તેમ જ સંસ્કૃતમાં ૬૫૮૦ કૃતિ: ૧, ચેસ્તસંગ્રહ:૩; ૨. સસંપમાહીભ્ય. કડીઓની ‘ક૯પસૂત્ર સુબોધિકા’ (ર.ઇ. ૧૬૪૦; મુ), ૨૦,૦૦૦ સંદર્ભ: ૧. દેસુરાસમાળા; ] ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. રિ.ર.દ.] સદભ : • મુરારામા, L કડીઓની ‘લોકપ્રકાશ' (ર.ઈ. ૧૬૫૨; મુ), ‘શાંતસુધારસ-ભાવ” (મુ.), નયકણિકા (મુ.), “હેમલઘુપ્રક્રિયા-વ્યાકરણ” (હમચંદ્રના “સિદ્ધ વિનયવિમલશિખ [ઈ. ૧૭૫૧ સુધીમાં] : જૈન સાધુ, “જીવાભિગમહેમ' વ્યાકરણ પર સ્વોપજ્ઞ ટીકા સાથે), જેવી નાની-મોટી કૃતિઓ * સૂત્ર-બાલાવબોધ’ (લે. ઇ. ૧૭૫૧)ના કર્તા. જુઓ ધનવિમલ. રચી છે. સંદર્ભ: જૈનૂકવિઓ:૩(૨). કતિ: ૧. ચિત્રમય શ્રીપાળ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ. વિનયશીલ(નિ) [ઈ. ૧૭મી સદી ઉત્તરાધ: જૈન સાધુ. ગુણશીલના ૧૯૬૧; ૨. શ્રીપાળ રાજાનો રાસ (અર્થસહિત), પૃ. જેન આન્મા- શિષ્ય. ૫ કડીના ‘સહસ્ત્રફણા-પાર્વજિન-સ્તવન” (૨. ઇ. ૧૯૪૫ નંદ સભા, સં. ૧૯૯૦;] ૩, એર-સાર;૪. ચૈતસંગ્રહ : ૧, ૩; સં. ૧૭૦૧, માગશર સુદ ૬), '૨૪ જિનભાસ', નેમિ-બારમાસા” ૫. જિયપ્રકાશ, ૬. જિતકાસંઘેહ : ૨; ૭. સાસંગ્રહ ૮. (મ), ૧૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર' તથા ૧૦૪ કડીના ‘અબુદા ૪૧૦ : ગુજરાતી સાહિત્યકોશ વિનયવિજ(ઉપાધ્યાય)-૧ : વિનયશીલામતિ) For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ ચલઉત્પત્તિ ચૈત્યપરિપાટી-સ્તવન' (ર. ઈ. ૧૭૮૬; મુ.)ના કર્તા. વિનયસાગર : આ નામે ‘હરિયાલી-સ્તબક (લે. સં. ૨૦મી સદી અનુ.) કૃતિ: ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. ‘અપ્રવચનમાતા-સઝાય/અષ્ટાપદ-સ્તવન (લે. સં. ૧૭મી સદી મોતીચંદ રૂ. ઝવેરી, ઈ. ૧૯૧૯; ૨. પ્રામબાસંગ્રહ: ૧. અનુ) એ કૃતિઓ મળે છે. આ કયા વિનયસાગર છે તે નિશ્ચિતપણે સંદર્ભ : ૧. જૈનૂકવિઓ: ૩(૨); ૨. હજૈજ્ઞાસૂચિ: ૧. કહી શકાય તેમ નથી. રિ.૨.] સંદર્ભ: ૧. પાંગુહસ્તલેખો; ] ૨. મુમુગૃહસૂચી. રિ.ર.દ.] વિનયશેખર [ઈ. ૧૬મી સદી ઉત્તરાઈ] : અચલગચ્છના જૈન સાધુ. વિનયસાગર-૧ [ઈ. ૧૫૬૧માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં સત્યશેખરના શિષ્ય. ‘યશોભદ્ર-ચોપાઈ (ર.ઇ. જિનહર્ષસૂરિની પરંપરામાં સુમતિક્ષશના શિષ્ય. ૩૨૧ કડીની ‘સોમ૧૫૮૭/સં. ૧૬૪૩, મહા સુદ ૩, રવિવાર; સ્વહસ્તલિખિત પ્રત), ચંદ રાજાની ચોપાઈ' (ર.ઇ. ૧૫૬૧/સં. ૧૬૧૭, શ્રાવણ સુદ ૧૫, ‘શાંતિમૃગસુંદરી-ચોપાઈ' (ર.ઈ. ૧૫૮૮ સં. ૧૬૪૪, શ્રાવણ સુદ ૧૩, બુધવાર) તથા ‘ચિત્રસેન પદ્માવતી-રાસ’ એ કૃતિઓના કર્તા. રવિવાર), ‘રત્નકુમાર-રાસ’ તથા ૨ કડીનું “ધર્મમૂર્તિસૂરિ-ગીત’ (સ્વહસ્ત- સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય] ૩. જૈમૂકવિઓ : લિખિતપ્રત)-એ કૃતિઓના કર્તા. ‘ગુજરાતના સારસ્વતોએ ભૂલથી ૧; ૪. હેજીશાસૂચિ: ૧. રિ.ર.દ.] કર્તાનામ વિજયશેખર મૂક્યું છે. સંદર્ભ : ૧, ગુસોરસ્વતો; ] ૨. જૈમૂકવિઓ : ૧,૩(૧). - વિનયસાગર-૨ [ઈ. ૧૬૪૬)માં હયાત]: અંચલગચ્છના જૈન વનસાગર-૨ [ઈ. ૧૬૪૬()માં હયાત]: અચલગચ્છ સાધુ. ‘અનેકાર્થનામમાલા” (ર.ઇ.૧૬૪૬) ના કર્તા. સંદર્ભ : જૈમૂકવિઓ:૩(૨). (ર.ર.દ.] વિનયસમુદ્ર ઉપાધ્યાય)-૧ [ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ–ઈ. ૧૬મી સદી વિનયસાગર–૩ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છની સાગરમધ્યભાગ]: ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિના શિષ્ય. હર્ષ- શાખાના જૈન સાધુ. રાજસાગરની પરંપરામાં વૃદ્ધિસાગરના શિષ્ય. સમુદ્રના શિષ્ય. ૨૪૮ કડીની ‘આરામશોભા-ચોપાઈ' (૨.ઇ. ૧૫૨૭ ૬૩ કડીની ‘રાજસાગરસૂરિ-સઝાય” (૨.ઇ. ૧૬૫૯ પછી)ના કર્તા. સં. ૧૫૮૩, માગશર; મુ),૬૯ કડીની ‘નમિરાજઋષિ-સંધિ' (ર. ઈ. આ ઉપરાંત રાજસાગરશિષ્ય વિનયસાગરના નામે ૧૭ કડીનું ‘શાંતિ૧૫૨૭ લગભગ), મુનિરત્નસૂરિકૃત મૂળ સંસ્કૃત ગ્રંથ “અંબડ- નાથ-સ્તવન’ મળે છે જે આ જ કર્તાની કૃતિ હોવાની સંભાવના છે. ચરિત’-આધારિત ૫૦૩ કડીનું ‘અંબડચરિત્ર/ચોપાઈ/રાસ” (૨. ઇ. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૨); ૨. મુમુન્હસૂચી. [૨..દ] ૧૫૪૩/સં. ૧૫૯, મહા સુદ ૨, રવિવાર), ૨૪૬ કડીની ‘મંગાવતી-ચોપાઈમૃગાંકલેખા-ચતુષ્પદી” (૨. ઇ. ૧૫૪૬/સં. ૧૬૦૨, વિનયસુંદર: આ નામે ૮૫૦ ગ્રંથાગ ધરાવતી ગેય ‘સુરસુંદરીચરિત્રવૈશાખ સુદ ૫, સોમવાર), ૨૪૬ કડીનો ‘ચિત્રસેન પદ્માવતી-રાસ રાસ/ચોપાઈ' (ર.ઇ. ૧૫૮૮સં. ૧૬૪૪, જેઠ સુદ ૧૩) તથા માનપાચરિત/સીતા સતી-ચોપાઈ” (૨.ઈ. ૧૫૪૮/સં. ૧૬૦૪, શ્રાવણ),. તુંગસૂરિકૃત ૪૪ કારિકાના સંસ્કૃત ‘ભકતામર સ્તોત્ર' પરનો બાલાવરોહિણી આચારમુનિ-ચોપાઈ/રાસ” (૨. ઇ. ૧૫૪૯), “સિહાસન બોધ-એ કૃતિઓ મળે છે. આ કયા વિનયસુંદર છે તે નિશ્ચિતપણે મા એ બત્તીસી-ચોપાઈ' (ર.. ૧૫૫૫), ૩જી કડીની નલદવદતી-ચરિત્ર” કહી શકાય તેમ નથી. (ર.ઈ. ૧૫૫૮), ૨૯૭ કડીનો ‘દ્રપદી શિયળ-રાસ’, ‘ચંદનબાળા સંદર્ભ: ૧. દેસુરાસમાળા; ] ૨. જૈમૂકવિઓ:૩(૧); ૩. રાસ' (ર.ઈ. ૧૫૨૭) તથા ‘સંગામસૂરિ-ચોપાઈ –એ કૃતિઓના કર્તા. હજય : રિ.ર.દ.] કતિ: સ્વાધ્યાય, ફેબ, મે, ઓગસ્ટ ૧૯૭૮-'વિનયસમુદ્રવાચક- વિનયસંદર(પંડિત)-૧ (ઈ. ૧૬મી સદી ઉત્તરાધી: તપગચ્છના જૈન કૃત આરામશોભા ચઉપઈ', સં. નવીનચંદ્ર એન. શાહ, સાધુ. ૨૭/૨૯ કડીની ‘તપગચ્છ ગુર્નાવલી-સઝાય” (ર.ઈ. ૧૫૯૪ સંદર્ભ : ૧. આરામશોભારાસ(જિનહર્ષકૃત), સં. જયંત કોઠારી, અનુ, મુ.)ના કર્તા. કીર્તિદા જોશી, ઈ. ૧૯૮૩; ૨. ગુસારસ્વતો; ૩. જેસાઇતિહાસ, ૪, કૃતિ : પસમુચ્ચય: ૨. દેસુરાસમાળા; ૫. પ્રાકારૂપરંપરા; ૬. જૈન સત્યપ્રકાશ, જાન્યુ.- સંદર્ભ:મુપુગૃહસૂચી. [.ર.દ.] ફેબ્રુ. માર્ચ ૧૯૪૪–‘વિક્રમાદિત્ય સંબંધી જૈન સાહિત્ય', અગરચંદ નાહટા; ૭. ફાત્રિમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-ગુજરાતી જૈન વિનયસોમ: આ નામે ૫ કડીનું પોષીના પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે સાહિત્ય : રાસસંદોહ', હીરાલાલ ર. કાપડિયા; D૮. જૈનૂકવિઓ: એ વિનયસોમ-૧નું છે કે અન્યનું તે નિશ્ચિતપણે કહી શકાય તેમ ૧,૩(૧); ૯, જેમણૂકરચના એ : ૧; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુ નથી. ગૃહસૂચી; ૧૨. હજૈજ્ઞાસૂચિ: ૧. સંદર્ભ: જેહાપ્રોસ્ટા. | [.ર.દ.] વિનયસમુદ્ર(વાચક)-૨ [ઈ. ૧૬મી સદીખા મધ્યભાગ]: ખરતરગચ્છના વિનયસોમ-૧T ]: ખરતરગચ્છના જૈન સાધુ. જૈન સાધુ.જનમાણિજ્યસૂરિ (જ. ઈ. ૧૪૯૩-અવ. ઈ. ૧૫૫૬)ના જિનમાણિજ્યસૂરિના શિષ્ય. ૧૭ કડીના ફલોધી પાર્શ્વનાથ-સ્તવન'ના શિષ્ય. ૨૨ કડીના ‘ઋષભ-સ્તવનના કર્તા. સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ ૨. યુજિનચંદ્રસૂરિ. વિ.ર.દ. સંદર્ભ: યુજિનચંદ્રસૂરિ. રિરદ.] વૈશાખ સીતા સતી-ચોપડારાસ - [...] કર્તા. વિનયશેખર : વિનયસોમ-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૪૧૧ For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ વિનાયક [ ]: ‘રાધાના દાસનો ગરબો'ના કર્તા. સંદર્ભ: ૧. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ઈ. ૧૯૬૫ સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. શાહનામાવલિઃ૨. [8.ત્રિ.) –સલોકા સાહિત્ય;]૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૬–“સલોકા નો સંચય', હીરાલાલ કાપડિયા;]૩. જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૪. વિનીતકથલ [ઈ. ૧૬૬૬માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. સુમતિ- મગહસુચી; ૫. રાહસૂચી : ૧; ૬, લીંહસૂચી. પિા.માં.] કુશલશિષ્ય-વિવેકકુશલના શિષ્ય. વિજયપ્રભસૂરિ (જ. ઈ. ૧૬૨૧અવ.ઈ.૧૬૯૩)ના સમકાલીન. કવિએ ઈ. ૧૬૬૬માં શત્રુંજય- વિનીતસાગર ઈ. ૧૭૩૨માં હયાત]: જૈન સાધુ. ૭ કડીના “સિદ્ધતીર્થયાત્રા કરેલી. એ વિષયને લઈ ૧૫ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ ચક્ર-સ્તવન” (૨.ઇ. ૧૭૩૨)ના કર્તા. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત (૨.ઈ. ૧૬૬૬ના અરસામાં, મુ.) અને ૭ ઢાલની ‘શત્રુંજ્ય-તીર્થયાત્રા’ ઇતિહાસમાં ભાવસાગરશિષ્ય વિનીતસાગરનો નિર્દેશ મળે છે, તે (૨.ઇ. ૧૬૬૬ના અરસામાં, મુ.) કૃતિઓ તેમણે રચી છે. આ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : પ્રાતીસંગ્રહ. સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ; ] ૨. મુપુગૃહસૂચી. [પા.માં.] સંદર્ભ: ૧. જેસાઇતિહાસ; [] ૨. જૈનૂકવિઓ: ૨.[પા.માં.] વિબુધવિજ્ય-૧ [ઈ. ૧૬૭૬માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વિનીતવિજ્ય: આ નામે “વિહરમાણ જિનગતસૂરપ્રભાદિ આઠ-સ્ત- વિજયદેવસૂરિની પરંપરામાં કવિ વીરવિજયના શિષ્ય. વૃદ્ધિવિજ્યના વન’ (લ. ઈ. ૧૭૯૨), ૭ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ (લ.સં. ૧૮મી ગુરુભાઈ. ૬૬૮ કડીના ‘મંગલલશ-રાસ’ (ર.ઇ. ૧૬૭૬/સ. ૧૭૩૨, સદી અનુ) ૭ કડીનું ‘આદિનાથ-સ્તવન” અને ૨૧ કડીની ‘વિજય- વૈશાખ–બીજ, બુધવાર)ના કર્તા. પ્રભસૂરિ-સઝાય' કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિનીતવિજય સંદર્ભ: જૈનૂકવિઓ: ૨, ૩(૨). [પા.માં.] છે તે સ્પષ્ટ થતું નથી સંદર્ભ : ૧. લહસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.] વિબુધવિજ્ય(પંડિત)-૨ [ઈ. ૧૭૨૫માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. વિજયવિનીતવિજ્ય-૧ (ઈ. ૧૬૭૬માં હયાત]: તપગચ્છના જૈન સાધુ ક્ષમાસૂરિ જ.ઈ. ૧૬૭૬-અ.વ.ઇ. ૧૭૨૯)ના સમકાલીન સુરવિજ્યાનંદસૂરિની પરંપરામાં પ્રીતિવિજયના શિષ્ય. વિજયમાનસૂરિ સુંદરી-રાસ' (ર.ઇ. ૧૭૨૫/સં. ૧૭૮૧, મુનીસર માસ સુદ- સોમ(જ.ઈ. ૧૬૫૧-અવ. ઈ.૧૭૨૪)ના સમકાલીન. ૧૨૫ કડીના ૧૨૪ વાર)ના કર્તા. અતિચારમય શ્રી મહાવીર-સ્તવન” (૨.ઇ. ૧૬૭૬/સં. ૧૭૩૨, આસો સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૨). [પા.માં.] સુદ ૧૩), ૭૯ કડીના ‘ચોવીસ દંડક વિચારમયવીરજિન-સ્તવન (રે.સં. સાયર દ્રિજકર ગુણ નભમાસ, સુદ ૩, ગુરુવાર), અને પર્યુ- વિબુધવિમલસરિ)/લક્ષ્મીવિમલ(વાચક) [ઈ. ૧૭૨૪માં હયાત-અવ. વણપર્વને લગતાં ૩-૩ કડીનાં કેટલાંક ચૈત્યવંદનો(મુ.)ના કર્તા. ઈ. ૧૭૫૮/સં. ૧૮૧૪, માગશર વદ ૩]: તપગચ્છની વિમલશાખાના કૃતિ: સસં૫માહાભ્ય. જૈન સાધુ. જ્ઞાનવિમલસૂરિની પરંપરામાં કીતિવિમલના શિષ્ય. સીતાસંદર્ભ : ૧. જૈકવિઓ : ૨; ૨, જીજ્ઞાસૂચિ: ૧. [પા.માં.] પુરના વતની. જ્ઞાતિએ પોરવાડ. પિતા ગોકલ મહેતા. માતા રેઇઆ. વિનીતવિજ્ય-૨ [ઈ. ૧૨૯૯ની આસપાસમાં હયાત]: જૈન સાધુ. પૂર્વાશ્રમનું નામ લખમીચંદ. દીક્ષાનામ લક્ષ્મીવિમલ. સૂરિપદ ઈ. લાવાથવિજયશિષ્ય પંડિત મેરવિજયના શિક્ષણ, ચોવીસી' (૨છે. ૧૭૪૨માં. અવસાન ઔરંગાબાદમાં. તેમની કેટલીક કૃતિઓ ‘લામી૧૬૯૯ની આસપાસ; મુ.)ના કર્તા. વિમલ’ એવી નામછાપથી પણ પ્રાપ્ત થાય છે. ‘૨૦ વિહરમાન જિનકૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. જૈનૂસારનો : ૧(સં.). પિા.માં.] સ્તવન/વીસી” (૨.ઇ. ૧૭૨૪/સં. ૧૭૮૦, આસો સુદ ૧૦, ગુરવાર: મુ.), સ્વરચિત સંસ્કૃત “સમ્યકત્વપરીક્ષા’ નામની દીર્ધ પદ્યકૃતિ પર વિનીતવિજ્ય-૩ ]: જૈન સાધુ. પંડિત રત્ન- બાલાવબોધ (ર.ઈ. ૧૭૫૭/સં. ૧૮૧૩, જેઠ-) અને ‘ચોવીસી’ વિજયના શિખ. ૯ કડીની જીવને સંબોધીને રચેલી “વૈરાગ્યની સઝાય” (મુ.)ના કર્તા. (મુ.)ના કર્તા. ૬ કડીની ગૌતમસ્વામીની, ૫ કડીની જ્ઞાનવિમલસૂરિની, ૧૧ કૃતિ:સ્તિકાસંદોહ: ૧. [પા.માં.] કડીની મહાવીરસ્વામીની, ૫ કડીની મુનિ સુવ્રતસ્વામીની, ૯ કડીની વિનીતવિમલ [ઈ. ૧૬૯૩ સુધીમાં: તપગચ્છના જૈન સાધુ. પંડિત વિજયસેનની, ૭ કડીની સામાન્યની અને ૯ કડીની સ્થૂલભદ્રસૂરિનીશાંતિવિમલના શિષ્ય. ૫૫ કડીના ‘અાપદ લોકો’, ૫૫ કડીના આ બધી ગલીઓ(મુ.) પણ આ જ વિબુધવિમલની હોવાની ‘આદિનાથ-સલોકો/હષભદેવ-ગીત (ર.ઈ. ૧૬૯૩ પહેલાં, મુ.), ૧૧૧ શક્યતા છે. કડીના ‘વિમલમંત્રી/શાહ/સરનો સલોકો' (અંશત: મું). અને ૬૫ આ ઉપરાંત “વિબુધવિમલ’ના નામે પ્રાપ્ત થતી ‘છપ્પન દિકકડીના “નેમિનાથ-સલોકોના કર્તા. કુમારી આદિ સ્વરૂપગર્ભિત મહાવીર જિનજન્મકલ્યાણક-સ્તવન', ૯ કૃતિ: ૧. પ્રાસ્તરનસંગ્રહ: ૨. સલોકાસંગ્રહ, પ્ર. શા. કેશવલાલ કડીનું ‘તારંગાજીનું સ્તવન (મુ.), ૮ કડીનું ‘પજુસણનું સ્તવન’ (મુ.), સવાઇ માઈ; ૩. જૈન સન્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૭—“વિમલશાહનો ૧૫ કડીનું પાજિન-સ્તવન (મુ.) અને ૫ કડીની ‘વિનયની સઝાય” સલોકો', સં. લક્ષમીભદ્રવિજયજી. (મુ) કૃતિઓ પણ આ વિબુધવિમલની જ હોવાની સંભાવના છે. ૧૩ : ગુજરાતી સાહિત્યકોશ વિનાયક : વિબુધિવિમલ(સૂરિ)/લક્ષ્મીવિલ(વાચા) For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : ૧. અમજુરા, ૨. ઐાસંગ્રહ : ૩ (+i);૩. ગૌ-વિષયીતિ(પડિત)–૨ | ]: ખરતરગચ્છના જૈન સાધુ. સંગ્રહ, સં. શિવલાલ છે. સોંઘવી, સં. ૧૯૭૨, ૪, ગોવીસંગ્રહોમાં ઉપદેશમાંકાપુરણ' પરના રખાના કર્યાં. ગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઇ. ૧૯૦૧; ૫. જૈઐકાસંચય (સં.); ૬. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૭. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૮. શોભનસ્તવનાવલી, પ્ર. શા. ડાહ્યાભાઈ ફત્તેચંદ તથા શા. મોતીલાલ મહાસુખભાઈ, ઈ. ૧૮૯૭; ૯. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થીંકી સૂચી' અગરચંદ નાહટા; ૨. હેન્નાસૂચિ : ૧. [કી.જો.] સંદર્ભ : ૧. જૈઇતિહાસ; [] ૨, ગૂકવિઓ : ૧, ૨, ૩૧, ૨); ૩. મુબૂસૂચી; ૪. સૂચી; ૫. હેōશાસૂચિ: ૧. માં. વિષ્ણુધવિમલશિષ્ય [ઈ. ૧૫૧૪ની આસપાસ : તપગચ્છના કા સાધુ. ૧૧૨ કડીની કુ ચોપાઈના બંધમાં રચાયેલી ‘તપગચ્છ પટ્ટાનુક્રમ ગુર્વાવલી-છંદ' (ર.ઇ.૧૫૧૪ અનુ.; મુ.) અને ૮ કડીની ‘પર્યુષણપર્વનું સ્તવન’(મુ.) એ કૃતિઓના કર્તા, કૃતિ : ૧. જિનગુણ પદ્યાવળી, પ્ર. શાહ વેણીચંદ સુ. અને બીજા, ઈ. ૧૯૨૫ (બી.); ૨. પસમુચ્ચય ૨ [કી.જો.] વિમલ : આ નામે ૧૬ કડીની ‘ઋષિ-સઝાય', ૮ કડીની ‘ચંદનબાવા-સઝાય'(મુ.) તથા ૬ કડીની "નમસ્કાર-સદાય એ જૈનકૃતિઓ મળે છે તથા માતાજીનો ગરબો' (ચં.ઇ. ૧૮૬૪) એ જૈનેતરકૃતિ મળે છે. એમના કર્તા કયા વિમલ છે તે કહેવું મુશ્કેલ છે. કૃતિ : અઝાયમ વ (પં). સંદર્ભ : ૧. ગૃહાયાદી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [...] સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; [] ૨. જૈગૂકવિઓ : ૩૧, ડાપ્રોસ્ટા ૪. વેશાય : ૧. વિકૃષિવિશિષ્ય : 'વિમલપ્રબંધ/રાશ' વિમલચારિત્ર : તપગચ્છના જૈન સાધુ, ૫ કડીના 'પાર્શ્વનિ સ્તવનના કર્તા. આ કર્તા કર્યા વિમલચારિત્ર છે તે નિશ્ચિત થઈ શકે [].જો.] તેમ નથી. ૨૦ ૩, [કી.જો.] સંદર્ભ : કાનૂની. વિમલ–૧ [ઈ. ૧૫૫૪માં હયાત]: જૈન સાધુ. ‘મિત્રડ-શસ’ (૨.૪. ૧૫૫૪ સ. ૧૬૧૭, આસો સુદ ૧૦નાં કર્યાં સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [ ]૨. જૈષ્ણુ વિઓ : ૩(૧). [કી.જો.] વિમલ–૨ [ઈ. ૧૫૬૦માં હયાત] : ‘હરિરસ’ (૨.ઇ. ૧૫૬૦)ના કર્તા. સંદર્ભ : પાંણસ્તીખો [.ત્રિ.] વિમલધર્મશિષ્ય ઈ. ૧૪૬૪માં હયાત]: જૈન સાધુ. ૧૪ કડીની વિમલ-૩ (ઈ. ૧૬૦૮માં હયાત]: તપગચ્છના જૈન સાધુ, વિ‘મહાવીર વિનતિ' (૨.૭. ૧૪૬૪૨. ૧૫૨૦, જેઠ સુદ ૧૦) તથા સેનસૂરિના શિષ્ય. ૧૨ કડીની ‘નવપદમહિમાની સઝાય/શ્રીપાલની ૧૮ કડીની ‘જીરાઉલી પાર્શ્વનાથ-વિનતિ'ના કર્તા. સંદર્ભ : કશું કવિઓ : ૩(૧), સઝાય’(મુ.)ના કર્તા. [,TM.] [કી.જો.] વિમલપ્રબંધ રાસ’ [૨. ઈ. ૧૫૧૨માં. ૧૫૬૮, આસો સુદ- વિ કૃતિ : ૧. ઐસ્તસંગ્રહ :૩; ૨. સજઝાયામાળા(પં). વિમલકત−૧ [૪. ૧૭મી સદી પૂર્વાધ]: ખરતરગચ્છના જૈન સાધુવાર]: તપગચ્છના જૈન સાધુ અને સમરનશિષ્ય થાસમયની સાધુકતિની પરંપરામાં વિમલતિલક-સમુસુંદરના શિષ્ય. અભયદાનની ૯ ખંડ ને ૧૩૫૬ કડીની ચોપાઈ, દુહા, વસ્તુ, પવાડ જેવા છંદો વિષયને કેન્દ્રમાં રાખીને રચેલી ‘યશોધરચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯ અને વિવિધ દેશીઓના ઢાળમાં નિબદ્ધ ચૌલુકય રાજા ભીમદેવ સં. ૧૬૬૫, આસો સુદ ૧૦), ‘ચંદ્રદૂતકાવ્ય’ (૨.ઈ. ૧૬૨૫), ‘પ્રતિ- પહેલાના સમયમાં થઈ ગયેલા વિમલ મંત્રીના સુકૃત્યોને આલેખી ક્રમણવિધિ-સ્તવન” (૨.ઈ. ૧૬૩૪૨. ૧૬૦, આસો ૫૬.૩) એમના ધર્મવીર તરીકેના ચરિત્રને વિશેષ રૂપે ઉપસાવતી (મુ), 'નિષ્કુઅણ-બાલાવબોધ', ‘જીવવિચાર બાવાવબોધ’, ‘વિચારયત્રિ- પ્રબંધ, રામ અને ચરિત્ર ત્રણેનાં સ્વરૂપગત ઘણો ઓછેવત્તે અંશે શિકા(દંડક)-બાલાવબોધ/દંડક-બાલાવબોધ’, ‘નવતત્ત્વ—બાલાવબોધ', પ્રગટ કરતી આ રચના વિમલ મંત્રીના જીવનની ઘટનાઓ અને ‘પદવ્યવસ્થા’, ૧૩ કડીના ‘મહાવીરના ચંદ્રાવલા', ‘ષષ્ટિશતક- એમના પરાક્રમપ્રસંગોને કેટલાક ઐતિહાસિક આધારોનું સમર્થન મળે બલાવબોધ'ના કર્તા. એ રીતે નિરૂપતી હોઈ મુખ્યત્વે "ડદે પ્રબંધ' પછીની આ પ્રકારની સૌથી વિશેષ નોંધપાત્ર રચના બની રહે છે. જો કે અહીં દંતકથાઓ પર ઠીકઠીક આધાર રખાયો હોવાને લીધે અને સામાજિક ગુજરાતી સાહિત્યકોશ : જાણ વિમલચારિત્ર-૧ [ઈ ૧૫૪૮માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. હેમિયમની પરંપરામાં સંઘચરિત્રના શિષ્ય. ૪૦૦ ગ્રંથાળનો ‘નવકાર-ચોપાઈ/નવકાર-રાસ/રાજિંસહ-રાસ’(૨.ઇ.૧૫૪૮/સં. ૧૬૦૫, શ્રાવણ સુદ ૧, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. કવિઓ : ૧. ૩(૧). વો]૨. લિસ્ટઑ : ૨૬ ૩. હઁગૂ[કી.જો.] વિમલચારિત્ર(ગણિ)–૨ [. ૧૭મી સદી પૂર્વાધ]: નાગોરી વડપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વાચક નચરિત્રના શિષ્ય. ‘અંજનાસુંદરી-ચારિત્ર રાસ' (ઇ. ૧૯૦૬ સં. ૧૬૧૩, માર્ગશર સુદ ૨, ગુરુવાર;*મુ.) અને ઐતિહાસિક ‘રાયચંદ્રસૂરિ-રાસ’ (ર. . ૧૯૧૯)ના કેન્દ્ર, કૃતિ : “ભ્રાતૃચંદ્રસૂરિ ગ્રંથમાલા—. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;[] ૩. જૈગૂવિઓ : ૧, ૩(૧). [કી.જો.] વિમળદીપ : જુઓ દીપશ્ચિમળ. For Personal & Private Use Only www.jainulibrary.org Page #443 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક પ્રસંગોનું નિરૂપણ વિશેષ થયું હોવાને લીધે વિમલ મંત્રીની વિમલવિજ્ય-૧ (ઈ. ૧૬૯૩ પછી]: તપગચ્છના જૈન સાધુ. હીરપ્રશસ્તિ અને જૈન ધર્મના પ્રભાવનું ગાન કરવાનો કવિનો ઉદ્દેશ વિજયસૂરિની પરંપરામાં વિજયપ્રભ (ઇ. ૧૯૨૧-૧૬૯૩)ના શિષ્ય ઉપર તરી આવે છે. તરીકે તેઓ નોંધાયા છે, પરંતુ વિજયપ્રભના સીધા શિષ્ય તેઓ પ્રારંભના ૨ ખંડોમાં શ્રીમલનગર અને શ્રીમાલવંશની સ્થાપના, હોય એવી સંભાવના ઓછી છે, એટલે તેઓ ઈ. ૧૬૯૩ પછી થયા ઓસવાળો અને પ્રાગ્વાટો, અઢાર વર્ણની વ્યવસ્થા, ૬ દર્શન, ૯૬ હોવાનું કહી શકાય. તેઓ વિમલવિજય–૨ પણ કદાચ હોઈ શકે. પ્રકારનાં પાખંડ વગેરેનો પરિચય આપી ત્રીજા ખંડમાં વીર નામે ૫૫ કડીનું ‘અષ્ટાપદ સમેતશિખર-સ્તવન’ (લે. સં. ૧૮મું શતક શ્રેષ્ઠીને ત્યાં વીરમતીની કુખે વિમલના જન્મની વાત કવિ કહે છે. અનુ.) તથા ૪ ઢાલ અને ૩૭/૩૮ કડીની ‘વિજયપ્રભસૂરિ-નિર્વાણ પાટણના શ્રીદત્ત શ્રેષ્ઠીની પુત્રી શ્રી સાથે વિમલનું લગ્ન, વિમલ (મુ.)ના કર્તા. વિરુદ્ધની કાનભંભેરણીથી ભોળવાઈને રાજા ભીમે એની હત્યા કરવા માટે કરેલા પ્રયત્ન, યુદ્ધોમાં વિમલે મેળવેલા વિજય, ભીમને હાથે સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ] ૨. જૈનૂકવિઓ : ૨, ૩(૨). જ પાછળથી વિમલનું થતું સંમાન, ગુરુએ આબુ પર્વત પર જૈન [કી.જો.] મંદિર બંધાવવા વિમલને આપેલો આદેશ-એ બધા પ્રસંગો બાકીના ખંડોમાં આલેખાયા છે. એમાં અંબા પાસે પુત્રપ્રાપ્તિને બદલે તીર્થ- વિમલવિ–૨[ ]: તપગચ્છના જૈન સાધુ. રચનાનું વરદાન માગવાનો પ્રસંગ વિમલન ધર્મવીરચરિત્રને સૂચક હીરવિજયસૂરિની પરંપરામાં વિમલહર્ષના શિષ્ય. ૪૨ કડીના “નેમિરીતે ઉપસાવે છે. નાથ-સ્તવન (લે. સં. ૧૮મું શતક અનુ.)ના કર્તા. કળિયુગનું વર્ણન, રોમનગરના સુલતાનની બેગમોનું ખડી સંદર્ભ :મુપુગૃહસૂચી. [ી.જો.] બોલીમાં ટીખળ, ઓજસ્વી શૈલીવાળું યુદ્ધવર્ણન, વિજય પછીનો વિમલનો અલંકૃત શૈલીમાં વર્ણવાયેલો સત્કાર તથા સ્ત્રીપુરુષનાં વિમલવિનય [ઈ. ૧૫૯૧માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. સામુદ્રિક લક્ષણો, રાગરાગિણીઓ, સ્ત્રીપુરુષની કલાઓ, શુકન-અપ- ગુણશેખરની પરંપરામાં નવરંગના શિષ્ય. ૭૨ કડીના “અનાથી સંધિ' શુકનની માન્યતાઓ વગેરેનાં વીગતસભર ચિત્રણો આવા કેટલાક (ર.ઇ. ૧૫૯૧/સં. ૧૬૪૭, ફાગણ સુદ ૩), ૪ ઢાલ અને ૬૬ કડીના અંશો આ કૃતિને કવિની અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એરહનેક-રાસ’ તથા કેટલાંક સ્તવનોના કર્તા. ધ્યાનાર્હ કૃતિ બનાવે છે. કિા.શા.) સંદર્ભ: ૧. મરાસસાહિત્ય; ૨. યુજિનચંદ્રસૂરિ; [] ૩. જંગ કવિઓ: ૩(૧); ૪. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [કી.જો.] વિમલ મહરિ)શિષ્ય [ઈ. ૧૯મી સદી ઉત્તરાધી: વડતપગચ્છની પિપ્પલશાખાના જૈન સાધુ. ૨૯૪ કડીની ‘વલકલચીરી-રાસ' (ર.ઇ. વિમલ(વાચક)શિષ્ય[ ]: તપગચ્છના જૈન સાધુ. ૧૫૯૧) તથા “થાવસ્યાકુમાર-ભાસ' (ર.ઇ. ૧૫૯૯/સં. ૧૬૫૫, ૧૨ કડીના (નાડુલાઇમંડન) નેમિનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી કારતક સુદ ૮) એ કૃતિઓના કર્તા. અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ-મે ૧૯૪૮-‘ચિરાપદ્ર- સંદર્ભ : મુમુગૃહસૂચી. [કી.જો.] ગચ્છીય ભંડારમેં ઉપલબ્ધ વિવાહલો, સંધિ, ભાસ, ધવલસંન્નક સાહિત્ય', વિજયયતીન્દ્રસૂરિજી;] ૨. ડિકૅટલૉગભાવિ. [કી.જો.] વિમલહર્ષ: આ નામે ૫ કડીનું ‘સીમંધરજિન-ગીત’ (લે. ઈ. ૧૫૩૮). વિમલરત્ન ઈિ. ૧૯૪૬માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. અને ‘શત્રુંજય-સ્તવન’ (લે. ઈ. ૧૮મી સદી) મળે છે. તેમના કર્તા વિમલકીતિની પરંપરામાં વિજયકીર્તિના શિષ્ય. ‘વીરચરિત્ર-બાલાવ કયા વિમલહર્ષ છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. બોધ' (.ઈ. ૧૬૪૬/સં. ૧૭૮૨, પોષ સુદ ૧૦), ૯ કડીના ‘જન સંદર્ભ : ૧. મુપુન્હસૂચી; ૨. રાહસૂચી : ૨. [કી.જો.] રત્નસૂરિનિર્વાણ-ગીત (મુ.) અને ૮ કડીના ‘વિમલકીર્તિગુરુ-ગીત (મુ) “વિરાટપર્વ'-૧ ૨. ઇ. ૧૫૪૫/સં. માગશર સુદ ૧૦, સોમવાર]: નો કર્તા. વિકાસૂત નાકરરચિત, ૧૫ રાગનો વિનિયોગ થયાનું જણાવતી ૬૫ કૃતિ: ઐજૈકાસંચય (સં.). કડવાંની આ આખ્યાનકૃતિ(મુ.) એમાં વ્યકત થતી કવિની પ્રૌઢિ ને સંદર્ભ : જેનૂકવિઓ: ૩(૨). જિ .] પકવતાને કારણે સવિશેષ નોંધપાત્ર બને છે. વિમલરંગ(મુનિ)શિષ્ય [ઈ. ૧૫૭૨માં હયાત: જૈન સાધુ. ૧૪૧ પૂર્વકથાને વણી લેવાની પોતાની લાક્ષણિક પદ્ધતિને અનુસરી કડીના, વિવિધ રાગ તથા દેશીઓનો નિર્દેશ કરતા અને જિનચંદ્ર- કવિ અહીં પહેલાં ૨૧ કડવાંમાં મહાભારતના આદિપર્વ, સભાપર્વ સૂરિનો મહિમા ગાતા ઐતિહાસિક કથાવસ્તુવાળા ‘અકબરપ્રતિબોધ- અને આરણ્યકપર્વનું વૃત્તાંત સંક્ષેપમાં વર્ણવે છે અને બાકીનાં કડવાંરાસથી યુગપ્રધાન જિનચંદ્રસૂરીશ્વર-રાસ” (૨.ઇ. ૧૫૭૨/સં.૧૬૨૮, ઓમાં વિરાટપર્વના વૃત્તાન્તનું વર્ણન કરે છે. કવચિત્ પ્રસંગોનો જેઠ વદ ૧૩- મુ.)ના કર્તા. કમફેર થાય છે ને ઘણી વાર પ્રસંગનું વીગતફેર કે વિસ્તારથી વર્ણન કૃતિ : રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. દશરથ ઓઝા અને થાય છે, તે સિવાય સામાન્ય રીતે મૂળ મહાભારતકથાનું અહીં અનુદશરથ શર્મા, સં. ૨૦૧૬ (સં.). [કી.જો] સરણ થયું છે. જીમૂતપ્રસંગમાં કવિ પાંડવોની શોધનું પ્રયોજન જોડે ૪૧૪ : ગુજરાતી સાહિત્યકોશ વિમલપ્રભસૂરિ)શિષ્ય : “વિરાટપર્વ -૧ For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ પછી તેના ભાઈઓનો નામ વધ કરે છે એ તથા સા પણમાં જે નવી રેખાઓ છે . . છે ને કીચકપ્રસંગને ઉપકારક રીતે એની કેટલીક વિગતો રચે છે. મહાભારતના ‘વિરાટપર્વના મુખ્ય કથાતંતુ કવિએ અહીં જાળવ્યા એમાં કવિની કથાનિર્માણની શકિત દેખાય છે. પાંડવો વિરાટનગરમાં છે, અને અન્ય ગૌણ પ્રસંગો ને વીગત ટાળ્યાં છે. એટલે પહેલા પ્રવેશે છે તે વેળા ગોપાલકોનો પ્રસંગ કવિ યોજે છે, તેમાં ગ્રીક ખંડમાં દ્રૌપદીથી આકર્ષાયેલા કીચકનો અને પછી તેના ભાઈઓનો નાટકના કૉરસના જેવું રચનાવિધાન નીપજી આવ્યું છે. ભીમ વધ કરે છે એ તથા સુશર્મા અને વિરાટ રાજા વચ્ચે થયેલા એ સિવાય પ્રસંગનિરૂપણોમાં જે નવી રેખાઓ છે તે માનવ- યુદ્ધની કથાનો પ્રસંગો આલેખાયા છે. બીજા ખંડમાં વિરાટપુત્ર સ્વભાવના ચિત્રણ કે રસપ્રદતાના ધોરણથી આવેલી છે. જેમ કે, ઉત્તરે એનું નની સહાયથી કૌરવો પર મેળવેલા વિજયની કથા છે. કવિ દ્રૌપદીને. કીચકને જોવાની ઉત્કંઠા બતાવતી વર્ણવે છે એમાં સમગ્ર આલેખનમાંથી પાંડવોની વીરત્વને ઉપસાવવાનો કવિનો સામાન્ય સ્ત્રીસ્વભાવની પ્રક્ષેપ થયો છે. માનવભાવનો આ પ્રક્ષેપ ઉપક્રમ ઊપસી આવે છે. શબ્દ અને અર્થના અલંકારોનો આશ્રય કેટલીક વાર સમુચિત ને રસાત્મક હોય છે તો કોઈ વાર પૌરાણિક લઈ યુદ્ધનાં ને અન્ય વર્ણનો તાદૃશ કરવાનો કવિએ પ્રયત્ન કર્યો છે પાત્રના ગૌરવને ખંડિત કરનારી પણ બને છે. યુધિષ્ઠિર પોતાના તેમાં પરંપરાને અનુસરવાનું વલણ પ્રબળ છે. પરંતુ પ્રસંગનિરૂપણમાં ભાઈઓ અને દ્રૌપદી વિશે ચિંતા કરે એમાં એમના હદયની ઉષ્મા અનેક જગ્યાએ વક્તવ્યને ધારદાર બનાવવા કવિએ વણી લીધેલી પ્રગટ થાય છે, પરંતુ બૃહદવ ઋષિ પાસે એ ભાઈઓ વિશે ફરિયાદ લોકોક્તિઓ કવિની શૈલીની ધ્યાનપાત્ર લાક્ષણિકતા છે. જેમ કે, કરે એ એમના પાત્રને શોભાસ્પદ બનતું નથી. પરંતુ માનવભાવોના દ્રૌપદી પ્રત્યે આકર્ષાયેલી કીચકને ચેતવણી આપતાં સુદેણી કહે આવા આલેખનની વારંવાર તક લઈને નાકરે મહાભારતકથાને છે, "કિમઇ ને જાણિઉ ફુલ નૈવ ખાજઇ અણજાણનું અંધ ઉબાડિ વધારે લોકભોગ્ય બનાવી છે. લોકભોગ્યતાના થોડા પુટ સાથે પાત્રોનાં દોઝ.” [ભા.વૈ.] સ્વભાવલક્ષણો મૂર્ત કરવાની સારી ફાવટ એમણે બતાવી છે. વિહણ: જુઓ બિલ્ડ. પ્રસંગોચિત રીતે અહીં વીર, રૌદ્ર, ભયાનક, અદભુત, કરુણ, અને શૃંગારનું નિરૂપણ થયું છે. શૃંગાર બહુધા કરૂણનું અંગ બનીને વિલ્સ ]: અપભ્રંશની અસર ધરાવતા સુભાઆવે છે. પણ કવિએ વિનોદની લહરીઓ અવારનવાર ફરકાવી છે ષિતોના કર્તા. એ વધારે તાજગીભર્યું લાગે છે. કીચક-વધના કરુણ-રુદ્ર પ્રસંગને સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). [.ત્રિ.] પણ એ વિનોદી વળાંક આપે છે. વર્ણનોમાં અલંકારવિનિયોજનની અને ઝડઝમકભરી પદાવલિની કવિની શકિત દેખાઈ આવે છે. વિવેક : આ નામે ૧૫ કડીનું “મહાવીરજીનું સ્તોત્ર' (લે. ઈ. ૧૮૫૪) જીમૂત-ભીમ અને કીચક-ભીમનાં દ્રબ્દયુદ્ધો શબ્દના સબળ ટંકારવથી મળે છે. તેના કર્તા કયા વિવેક છે તે નિશ્ચિત થતું નથી. આલેખાયેલાં છે, તો દ્રૌપદીનું સૌન્દર્યવર્ણન અલંકારછટાથી ને સંદર્ભ: મુપુગૃહસૂચી. [8.ત્રિ] સમુચિત વર્ણવિન્યાસથી ઓપતું છે. સવૈયા-હરિગીતની વિવિધ દેશીઓ પ્રયોજતા નાકરે ડિંગળ જેવી અદ્ર : આ નામ ૧૧ કડાનું શાતિનાથ-સ્તવન મળે છે. તેનાં ઓજસ મરી પદાવલિમાં ચારણી છંદરચના કરી છે, ને કવચિત્ પદ કર્તા કયા વિવેકચંદ્ર છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : લીંહસૂચી. પદ્ધતિનાં કડવાં પણ આપ્યાં છે. [.ત્રિ.] કૃતિની રચના સમયના નિર્દેશમાં પાઠાંતરો પ્રાપ્ત થાય છે, પરંતુ વિવેકચંદ્ર-૧ [ઈ. ૧૬૪૧માં હયાત: અચલગચ્છના જૈન સાધુ. ઉપર નિર્દિષ્ટ રચનાસમય અધિકૃત જણાય છે. ચિ.ત્રિો. લ્યાણસાગરસૂરિની પરંપરામાં ગુણચંદ્રમણિના શિષ્ય. ૧૯ ઢાળ અને ૪૩૬ કડીના સુરપાળનો રાસ (.ઈ. ૧૬૪૧/સં. ૧૬૯૭, પોષ વિરાટપર્વ–૨ [ઈ. ૧૪૨૨ પહેલાં]: દક્ષિણગગ્રહ અને ઉત્તરગી- સુદ ૧૫)ના કર્તા. ગત એમ બે ખંડમાં વહેંચાયેલી ૧૮૩ કડીની જૈન કવિ શાલિસૂરિ- સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દસુરાસકત આ રચનાને(મ.) કવિએ “કવિત’ સંજ્ઞાથી ઓળખાવી છે. જેને માળા;]૪. જૈમૂકવિઓ : ૧, ૩(૧). [.ત્રિ] કવિની હોવા છતાં જૈન મહાભારતની નહીં પરંતુ વ્યાસરચિત મહાભારતની કથા પરંપરાને અનુસરવાનું વલણ, કૃતિના પ્રારંભમાં સર- વિવેકચંદ્ર-૨ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ : તપગચ્છના જૈન સાધુ. સ્વતીની વંદના તથા માત્રામેળને બદલે સ્વાગતા–રથોદ્ધતા–વસંત- વિજયદેવની પરંપરામાં વાચક ભાનુચંદ્રના શિષ્ય. દીક્ષા પહેલાં સગા તિલકા-માલિની જેવા અક્ષરમેળ છંદોનો ઉપયોગ આ કૃતિની જુદી ભાઈ અને દીક્ષા પછી દેવચંદ્ર (અવ. ઈ. ૧૬૪૦)ના ગુરુભાઈ. તરી આવતી લાક્ષણિકતાઓ છે. કવિએ કાવ્યમાં રચનાસાલ આપી ‘દેવચંદ્ર-રાસ” (૨. ઇ. ૧૬૪૦ પછી), ૨૫/૨૭ કડીનો ‘જીવનથી, પરંતુ માણિક્યસુંદરના “પૃથ્વીચંદ્રચરિત્ર' (ર.ઈ. ૧૪૨૨)માં દયાનો છેદશિખામણનો સલોકો (મુ.) અને ૪ કડીની ‘પાર્શ્વનાથઆ કાવ્યમાંથી ૨ કડીની એકએક પંક્તિ ઉબૂત કરવામાં આવી છે, સ્તુતિ'ના કર્તા. એટલે આ કૃતિની રચના તે પૂર્વે થઈ હોવાનું કહી શકાય. કૃતિના કૃતિ : પ્રાછંદસંગ્રહ. ભાષાસ્વરૂપ પરથી તે ઈ. ૧૫મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન સંદર્ભ: ૧. પસમુચ્ચય: ૨;]૨. જેનૂકવિઓ : ૧, ૩(૧); ૩. પણ થયું છે. મુમુગૃહસૂચી. .ત્રિ. ૧૬૪૨)ના ગુરુભાઈ." ચંદ્રાસ' (ર. ઈ. ૧૯૪૮ આ કાવ્યમાંથી ૨ કડીની નીચંદ્રચરિત્ર' (ર.ઈ. ૧૪ર)માં વિરાટપર્વ -૨ : વિવેકદ્ર-૨ ગુજરાતી સાહિત્યકોણ : ૪૧૫ For Personal & Private Use Only www ainelibrary.org Page #445 -------------------------------------------------------------------------- ________________ ઉચા. વિવેકરન [ઈ. ૧૫૧૭માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. જો એક હોય તો આ કવયિત્રીને ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ પછીના લાવણ્યરત્નના શિષ્ય. ૬૪૬ કડીના “યશોધર-ચરિત્ર/રાસ’ સમયમાં મૂકી શકાય. (ર.ઇ.૧૫૧૭)ના કર્તા. કૃતિ: ઐશૈકાસંગ્રહ (સં.). સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ ૨. લીંહસૂચી. [.ત્રિ] સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [4.ત્રિ] વિવેકવર્ધન[ 1: જેન. ૩૬ કડીના “આદિદેવ વિવેકહર્ષ-૧ (ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ-દ. ૧૭મી સદી પૂર્વાર્ધી: સ્તવન’ના કર્તા. તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલની પરંપરામાં હર્ષાનંદગણિના સંદર્ભ: હે જૈજ્ઞાસૂચી:૧. [.ત્રિ.] શિષ્ય. વિદ્વાન અને પ્રતાપી. ઈ. ૧૬૧૧નો તેમની પ્રતિમાલેખ મળે છે. તેમણે કચ્છના રાજા ભારમલ્લને (ઈ. ૧૫૮૬-ઈ. ૧૬૩૨) પ્રતિવિવેકવિજ્ય: આ નામે ૪ કડીનું ‘મગસી પાર્શ્વનાથ-સ્તવન’ અને બોધ્યા હતા. ૧૦૧ કડીના ‘હીરવિજયસૂરિ(નિર્વાણ) રાસ’ (ર. ઈ. ૯ કડીનું ‘મહાવીરજિન-સ્તોત્ર' (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે. ૧૫૯૬/સં. ૧૬૫૨, ભાદરવા સુદ ૧૧, ગુરુવાર; મુ.), ૨૨ કડીની તેમના કર્તા કયા વિવેકવિજય છે તે નિશ્ચિત થતું નથી. ‘હીરવિજયસૂરિનિર્વાણ-સઝાયર(ર.ઈ.૧૫૯૬; મુ.), ૨૪ કડીના ‘ઋષભ સંદર્ભ : ૧. મુમુગૃહસૂચી; ૨. લીંહસૂચી. [8.ત્રિ] નેમિનાથ-સ્તવન, ‘સુધા-પિપાસા-શીત-ઊષ્ણની સઝાય’ અને ૭ પ્રકરણના ‘પરબ્રહ્મ-પ્રકાશના કર્તા. વિવેકવિજન્ય-૧ [ઈ. ૧૯૨૧માં હયાત]: જૈન સાધુ. જ્ઞાનવિજયના કૃતિ : ૧. જેઐકાસંચય, [] ૨. જેનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬શિષ્ય. ‘શાલિભદ્રધન્નાનો રાસ' (ર.ઈ. ૧૬૨૧/સં. ૧૬૭૭, ચૈત્ર સુદ ૬)ના કર્તા. હીરવિજયસૂરિ(નિર્વાણ) રાસ', સં. મો. દ. દેશાઇ (સં.). સંદર્ભ દેસુરાસમાળા. [.ત્રિ] સંદર્ભ : ૧. જૈનૂકવિઓ: ૧, ૩(૧); ૨. મુગૃહસૂચી૩. લહસૂચી;૪. હેજેજ્ઞાસૂચિ: ૧. [.ત્રિ) વિવેકવિજ્ય-૨ [ઈ. ૧૯૭૪માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વિવેકહર્ષ(પંડિત)-૨[ ]: તપગચ્છના જૈન સાધુ. વીરવિજયના શિષ્ય. ૪ ખંડ અને ૩૫ ઢોલના “મૃગાંકલેખા-રાસ કલ્યાણસુંદરના શિષ્ય. ૨૯ કડીની ‘તપગચ્છ-ગુર્નાવલી-સઝાય’ (લે. (ર.ઈ. ૧૬૭૪/સં. ૧૭૩૦, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગસંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસ હગત ગુજરાતી હસ્તપ્રતસૂચી'એ આ જ કૃતિ ભૂલથી વિનયસુંદરકૃત માળા;] ૪. જંગુકવિઓ: ૨. શ્રિત્રિ] ૨૨ કડીની ‘હીરવિજયસૂરિ-સ્વાધ્યાય’ને નામે પણ નોંધી છે. વિવેકવિજ્ય-૩ (ઈ. ૧૭૦૮માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ :મુપુગૃહસૂચી. [.ત્રિ] હીરવિજયસૂરિની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. ‘રિપુમર્દન-રાસ’ અને ‘અર્બુદાચલ-ચોપાઈ' (ર.ઈ. ૧૭૦૮ સં.૧૭૬૪, જેઠ વદ ૫)ના વિવેકહંસ(ઉપાધ્યાય) [ઈ ૧૫૫૪ સુધીમાં : “ઉપાસક દશાંગ-બાલાવ બોધ’ (લે. ઈ. ૧૫૫૪)ના કર્તા. સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ:૨; ૨. ગુસારસ્વતો;] ૩. જેગૂ- સંદર્ભ: જૈનૂકવિઓ : ૩(૨). [4.ત્રિ.] કવિઓ: ૧, ૩(૧, ૨). [.ત્રિ.] વિશાલરાજ: જુઓ સુધાભૂષણશિષ્ય. વિવિજ્ય-[ઈ. ૧૮૧૬માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં ડુંગરવિજયના શિષ્ય. ૧૧ ઢાલની વિશાલસાગર ]: જૈન સાધુ. કલ્યાણસાગરની ‘નવતત્ત્વનું સ્તવન' (ર.ઈ. ૧૮૧૬/સં. ૧૮૭૨, આસો સુદ ૧૦, શિષ્ય. ૭ કડીની ‘ગહૂલી (મુ.)ના કર્તા. ગરવાર; મ.)ના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન કૃતિ: ગહેલી સંગ્રહનામાં ગ્રંથ-૧, પૃ. ખીમજી ભીમસિહ જ્ઞાનભંડારોનું સૂચિપત્રમાં વિવેકસુંદરને નામે નોંધાયેલી ‘નવતત્ત્વ- મણક, ઈ. ૧૮૯૧. | [.ત્રિ.] વિચારગર્ભિત-આદિજન-સ્તવન' (ર.ઈ. ૧૮૧૬) કૃતિ અને પ્રસ્તુત રચના એક હોવા સંભવ છે. વિશાલસુંદરશિષ્ય : તપગચ્છના જૈન સાધુ. કૃતિ :૧. કસસ્તવન; ૨. ચૈસ્તસંગ્રહ: ૩. ૭ કડીની ‘ગૌતમ-ભાસ, ૭ કડીની ‘નાગૌર-ચૈત્યપરિપાટી (મુ.), ૧૩ સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨; ૨. જૈનૂકવિઓ: ૩(૧); ૩. કડીનું ‘બંભણવાડા મહાવીર-સ્તોત્ર(મુ.), ૬૪ કડીનું ‘સપ્તતિશતમુમુહસૂચી;૪. હજૈજ્ઞાસૂચિ: ૧. જિનનામગ્રહ-સ્તોત્ર સત્તરિયજન-સ્તવન’ (લે. સં. ૧૭મી સદી) ' તથા ૧૩ કડીની “હીરવિજયસૂરિ-સઝાયર(મુ.) એ કૃતિઓના કર્તા. વિકસિદ્ધિ ]: સંભવત: ખરતરગચ્છનાં જૈન “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિસાધ્વી. ૧૧ કડીના ‘વિમલસિદ્ધિગુરુણી-ગીત (મુ.)નાં કર્તા. ગીતમાં પત્ર–એ ‘સત્તરિયજિન-સ્તવન’ વિશાલસુંદરને નામે નોંધી છે, ઉલ્લેખાયેલા લલિતકીર્તિ અને ઈ. ૧૬૨૩માં હયાત લલિતકીતિ પણ એ ભૂલ છે. કર્તા. વિવર : વિશાસંદશન ૧૬ : ગુજતી સાહિત્યકોશ For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ કૃતિ: ૧. ઐસમાલા: ૧;] ૨. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૪૩- વિશ્વનાથ-૧ [ઈ. ૧૬૫રમાં હયાત] : આખ્યાનકાર અને પદકવિ. ‘શ્રી વિશાલસુંદરશિષ્ય વિરચિત “શ્રી ખંભણવાડા મહાવીર-સ્તોત્ર', જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. અવટંક જાની. મોસાળા-ચરિત્રની રચના સં. જયંતવિજયજી; ૩. એજન, જાન્યુ. ૧૯૪૭– નાગોર ચૈત્યપરિ– તેમણે પાટણમાં કરી છે અને એમનાં બીજાં ૨ કાવ્યોની હસ્તપ્રત પાટી', સં. અગરચંદ નહટા. પણ પાટણમાંથી મળી છે, એટલે તેઓ પાટણ કે પાટણની આસસંદર્ભ : ૧. જૈમૂકવિઓ: ૩(૨); ૨. હેજેજ્ઞાસૂચિ: ૧. [કી.જો.] પાસના કોઈ ગામના વતની હોય એવી સંભાવના છે. એમનાં કાવ્યોમાં અનુભવાતાં ઉત્કટ ગોપીભાવ અને કૃષ્ણપ્રીતિને કારણે તથા વિશાલસોશિખ્ય[ ]: તપગચ્છના જૈન સાધુ. ૧૫ ૬ કડીનું ‘શ્રીનાથજીનું ધોળ (લે. ઈ. ૧૭૪૪; મુ.) જો એમની રચના કડીની ‘મૌન એકાદશી-સઝાયર(મુ.)ના કર્તા. હોય તો તેઓ પુષ્ટિમાર્ગીય કવિ હોવાની પણ શક્યતા છે. કૃતિ: મોસસંગ્રહ. કી.જો] ભાલણ પછી પોતાની ભાષાને “ગુજર ભાષા' તરીકે ઉલ્લેખનાર વિશ્વનાથ જાની પ્રેમલક્ષણા ભકિતની ધારાના મહત્ત્વના કવિ છે. વિશુદ્ધવિમલ [ઈ. ૧૮મી સદી પૂર્વાધ: જૈન સાધુ. વીરવિમલના વિવિધ રાગના નિર્દેશવાળું ૨૩ કડવાંનું ‘સગાળ-ચરિત્ર' (ર.ઈ. શિષ, ૫ ઢાળ અને ૪૨ કડીના “મૌન એકાદશી-સ્તવન” (૨.ઇ. ૧૬૫ર; મુ) અન્નદાનનો મહિમા સમજાવવાના હેતુથી રચાયેલું ૧૭૨૪/૨૫; મુ), “વીસ વિહરમાનજિન-સ્તવન/વીસી' (૨. ઇ.૧૭૪૮ સાધારણ કોટિનું આખ્યાન છે, તો પણ કુંવર ચેલૈયાને સં. ૧૮૦૪, સુકરમાસ), ‘તર કાઠિયાની સઝાય' (ર.ઈ. ૧૭૪/સં. ખાંડતી માતાના વાત્સલ્યપૂર્ણ ઉદ્ગારોમાં કવિની ભાવનિરૂપણની ૧૮૦૦, માગશર સુદ ૨, ગુરુવાર; મુ.),૧૫ કડીની ‘આત્મહિતશિક્ષા શકિતનો અનુભવ થાય છે. એને મુકાબલે ભકતની અચળ ઈશ્વરચેતનને શિખામણ જીવને ઉપદેશની સઝાયર(મુ.), ૧૪ કડીની શ્રદ્ધા ને ભકિતનો મહિમા કરતું નરસિહજીવનના મામેરાના પ્રસંગને ‘આત્મશિક્ષા/યૌવનઅસ્થિરતાની સઝાય(મુ), ૮-૮ કડીની બે વિષય બનાવી રચાયેલું ૧૮૨૧ કડવાંનું ‘મોસાળચરિત્રર.ઈ. આત્મશિખામણ/વાણિયાની સઝાયર(મુ.), અગિયાર ગણધર, વૈરાગ્ય, ૧૬૫૨/સં. ૧૭૦૮, ચૈત્ર વદ ૧૩, શનિવાર; મુ) વધારે ધ્યાનાર્ડ સમકિત વગેરે પર સઝાયો (કેટલીક મુ.), પાર્શ્વનાથ, જિનપૂજા કૃતિ છે. એમાં જોવા મળતાં પ્રસંગબીજ પોતાના કુંવરબાઈનું વિધિ વગેરે વિશે સ્તવનો-સ્તુતિઓ (કેટલાંક મુ) વગેરે કૃતિઓની મામેરું'માં પ્રેમાનંદે વધારે રસાવહ બનાવી ખીલવ્યાં છે એ રીતે પ્રેમારચના તેમણે કરી છે. નંદની પુરોગામી કૃતિ તરીકે એનું મૂલ્ય છે, પરંતુ એ સિવાય કથાકૃતિ: ૧. ગહેંકીસંગ્રહ, સં. સંઘવી શિવલાલ ઝ., સં. ૧૯૭૨; વિકાસ, ચરિત્રચિત્રણ કે પ્રસંગનિરૂપણની દૃષ્ટિએ આ વિષયની ૨. ચોવીસ્તસંગ્રહ; ૩. જૈસસંગ્રહ(જી); ૪. જૈસસંગ્રહ(ન); ૫. અન્ય કૃતિઓ કરતાં એ વધારે કાવ્યગુણવાળી છે. પ્રાસ્તરત્નસંગ્રહ:૨; મોસસંગ્રહ; ૭. વીશીયો તથા વિવિધ પ્રકારની કવિની પદબદ્ધ કૃતિઓમાં ૪૦ પદો અને આશરે ૩૭૫ કડીની પૂજાઓ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ. ૧૯૨૫; ૮. સજઝાય “ચતુર-ચાલીસી'(મુ.) જ્યદેવના ‘ગીતગોવિન્દના વિષયને અનુસરતી માલા(શ્રા): ૧. શૃંગારપ્રધાન રચના છે. પ્રસંગાલેખન કરતાં ભાવનિરૂપણ તરફ સંદર્ભ: ૧. જૈમૂકવિઓ : ૩(૧); ૨. ડિકેટલૉગબીજે; ૩. મુમુ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતી, સંવાદનો વિશેષ આશ્રય લેવાને કારણે ગૃહસૂચી; ૪. લહસૂચી; ૫. હજૈજ્ઞાસૂચિ: ૧. પા.માં.] નાટયાત્મકતાનો અનુભવ કરાવતી આ કૃતિ એની સુશ્લિષ્ટતા, વિશુદ્ધાનંદ [ઈ. ૧૯મી સદી પૂર્વાધી: સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવવિધ્ય અને એમાંના સુરુચિપૂર્ણ સંયત શૃંગાર એ દરેક દષ્ટિકવિ. તેમની “વેદનૃતિ'માં ‘દશમસ્કંધ'ના ૮૯મા અધ્યાયનું ગદ્યમાં એ પ્રેમલક્ષણા ભકિતની અસ્વાઘ રચના બની રહે છે. ભાષાંતર છે. પરંતુ કવિની ઉત્તમ કૃતિ તો ભાગવતના ઉદ્ધવસંદેશને વિષય બનાવીસંદર્ભ: ગુસાપઅહેવાલ : ૫-સ્વામિનારાયણ સંપ્રદાય અને તે રચાયેલી ૨૪ ગુજરાતી અને ૧ વ્રજ-હિંદી પદની ‘પ્રેમપચીસી'ગુજરાતી સાહિત્ય, કલ્યાણરાય ન. જોશી. શિ.ત્રિી (મુ.) છે. અભિવ્યકિત કે ભાવનિરૂપણની દૃષ્ટિએ ઉદ્ધવસંદેશનાં અન્ય કાવ્યોથી આ કૃતિ જુદી પડી જાય છે. દેવકી, કૃષ્ણ, વસુદેવ, નંદ, વિશ્વનાથ : આ નામે ૪૩/૫૩ કડીનો ‘અંબાનો ગરબો (મુ.), ૧૭ જસોદા, ગોપી કે ઉદ્ધવની ઉકિત રૂપે સંવાદાત્મક રીતિથી ગૂંથાયેલાં કડીનો ‘શારદા માતાનો ગરબો (મુ.), ૪૧ કડીનો ‘ભસ્મકંકણનો આ પદોમાં ગોપીઓએ કૃણને આપેલા ઉપાલંભોમાં કે એમની ગરબો (મુ.) એ ગરબાઓ તથા જ્ઞાનવૈરાગ્યનું ૮ કડીનું ભજન(મુ.) વિરહવ્યાકુળતામાં શુંગારભાવનું કેટલુંક નિરૂપણ છે, પરંતુ કૃતિમાં મળે છે. તેમના કર્તા ક્યા વિશ્વનાથ છે તે સ્પષ્ટ રીતે કહી શકાય પ્રધાન રૂપે તો અનુભવાય છેકૃષ્ણ અને નંદજસોદાનો પરસ્પર એમ નથી. માતાના ગરબાના રચયિતા વિશ્વનાથ કદાચ એક જ માટેનો પ્રેમ. ભાવની નૂતનતા, મૂર્તતા, સૂક્ષ્મતા કે ઉત્કટતા ને કવિ હોઈ શકે. ભાષાની પ્રસાદિકતાની દષ્ટિએ એ ગુજરાતીની મનોરમ કૃતિ છે. કૃતિ: ૧. અંબીકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ કૃતિ: ૧. ચતુરચાલીસી, સં. મહેન્દ્ર એ. દવે, ઈ. ૧૯૮૬ (સં.); બુલાખીદાસ, ઈ. ૧૯૨૩) ૨. દેવીમહાભ્ય અથવા ગરબાસંગ્રહ:૨, ૨. પ્રેમપચીસી, સં. જિતેન્દ્ર દવે અને મહેન્દ્ર દવે, ઈ. ૧૯૭૨-(+સ); પ્ર. વિશ્વનાથ ગો. દ્રિવેદી, ઈ. ૧૮૯૭; ૩. બૃહત સંતસમાજ ૩. મોસાળા-ચરિત્ર, સં. મહેન્દ્ર અ. દવે, ઈ. ૧૯૮૭ (સં); | ભજનાવળી, પ્ર. પુરુષોત્તમ ગી. શાહ, ઈ. ૧૯૫૦; ૪. શ્રીમદ્ ૪ ભ્રમરગીતા (સં.); ૫. બુકાદોહન:૮ (સં.); ૬. સગાળશાભગવતીકાગ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ. ૧૮૮૯, આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઇ, ઈ. ૧૯૩૪ (સં.); ૭. સંદર્ભ: ૧. ગૂહાયાદી; ૨. ડિકેટલૉગબીજે, [.શા સગુકાવ્ય (સં.). વિશાલસોશિખ : વિશ્વનાથ-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૧૦ બુ, સા-પ૩ For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુલિટરેચર; ૪. ગુઇતિહાસ : ૨; ૫. ગુન્નધ્ય: ૬. ગુસારસ્વતો; છે. પ્રોફે કૃતિઓ; ૮. સાહિત્યકાર પ્રેમાનંદ (પૂર્વાર્ધ), સં. મંજુલાલ ર. મજમુસદીમાં હયાત હોવાનું માને છે. દાર, ઈ. ૧૯૬૭–‘મામેરું : વિશ્વનાથ જાનીનું અને પ્રેમાનંદનું–એક તુલના', મહેન્દ્ર દવે; ] છે, ફાર્ગમાસિક, એપ્રિલ જન્મ ૧૯૬૫[] ‘વિશ્વનાથ જાનીકૃત ‘ચતુરચાલીસી’, સં. મહેન્દ્ર દવે; ] ૧૦. ગૃહા પાટી; ૧૧. ડિસેંગોંગબીજે ૧૨, ફાવિક ૨. [જ.કો.] વિશ્વનાય-૨ ઈ. ૧૬૭૬ કે ૭, ૧૭૩માં ત]: ૮ રાર્થના ગૅષકાવ્ય ‘રસિકા રાધાવિનોદ' (૨,૪, ૧૬૭૬ કે ૪. ૧૭૩૨૦ સં. ૧૭૬૨, જેઠ સુદ ૨, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [ ] ૨. કદત્તસૂચિ; ૩. મૂઢાયાદી, [કા.શા.] વિશ્વનાથ-૩ [ ] : વિવિધ રાગની દેશીઓમાં રચાયેલી ૪ ખંડ ને ૩૯૯ કડી સુધી ખંડિત રૂપે મળતી ‘ગનીમની લડાઈનો પવાડો(મુ)નો કર્યાં. આ કાળમાં ગડીમ(મરાઠાઓ. દુશ્મન લૂંટારા એ અર્થમાં વ્યાપક આ રોદ મુસલમાનકાળ દરમ્યાન પ્રજાજીવનમાં મરાઠાઓ માટે સાંસ્કૃતિક અર્થમાં વપરાતો હતો અને મુખ્ય રાતના મુસલમાન સરદારો વચ્ચે નર્મદાકિનારે આવેલા બબાપ્યારા પાસે થયેલા યુદ્ધના પ્રસંગને એમાં આલેખવામાં આવ્યાં છે. મરાઠાઓ નો મુસલમાની સૈન્ય વચ્ચે ઈ.૧૭૫૭૬માં બાબાપ્પારા પાસે યુદ્ધ થયેલું એવા ઐતિહાસક ઉલ્લેખ મળે છે. આ કાવ્ય એ પ્રસંગને અનુલક્ષીને છે એટલે તેની રચના ત્યારપછી થઈ હશે. કાવ્યત્વની દષ્ટિએ નહીં, પણ ઐતિહાસિક દષ્ટિએ આ કાવ્ય મહત્વનું છે. મરાઠાઓની ગુરીતિ, હારેલો મુસલમાન સૈન્યન નાસભાગ કરતા સૈનિકોની હાલત ઇત્યાદિના આલેખનને લીધે એમાંનું યુદ્ધવર્ણન વાસ્તવિક ને મધ્યકાલીન કવિતામાં થતાં પરંપરાનુસારી પૂવર્ણનો કરતાં જવું પડે છે. પુષ્કર્ણન સિવાય મરાઠાઓએ ગુજરાતનાં શહેરો ને ગામોમાં ચલાવેલી લૂંટફાટ, એમના આગમનના સમાચારથી અમદાવાદની પ્રજામાં ફેલાયેલો આતંક એનું પણ કવિએ વીગતે આલેખન કર્યું છે, જે કૃતિને વિશિષ્ટ ઐતિહાસિક મૂલ્યવાળી બનાવે છે. ચોથા ખંડમાં મરાઠાઓના સંતાપથી બચાવવા કવિ અંબા માતાને સહાય રૂપ થવા પ્રાર્થના કરે છે. કૃતિ : કવિ વિશ્વના યકૃત ગનીમની લડાઈનો પવાડો, સ. મંજુ લાલ ૨. મજમુદાર તથા ગણેશ કૃષ્ણ ગોખલે, ઈ. ૧૯૬૫. સંદર્ભ : ૧. વિકિ: ૧૩:૩. ત્રૈમાસિકકો, ડિશે, ગનીનો થવાશે : "પ, મહેન્દ્ર. દવે [...] ૩. [કા.શા.] વિશ્વનાથ-૪ | ]: વડનગરા નાગર બ્રાહ્મણ, માંદા પડેલા કૃષ્ણને સાજો કરવા માટે જસોદા અને ગોપીઓ અંબામાતાને પ્રાર્થના કરે છે એનું નિરૂપણ કરતો ૫૩ કડીનો ‘ગરબા’(મુ.), ‘મિથાનો ગરબો’ તથા ‘રંગીલા કાનુડાનો ગરબો' એ કૃતિઓના કર્યા. કિંગ : શ્રીમદ ભગવતીકાળ, છે. ઘોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯ સંદર્ભ : ૧. ગુસારસ્વતો;]૨. ગૂહાયાદી. ૩. ફાહનામાવલિ : ૨. [..] ૧૬ વાયા. ૪૧૮ : ગુજરાતી સાહિત્યકોશ વિષ્ણુ(?) | હું: વડોદરાના વતની, ‘મામરું’ (લ.ઈ. ૧૮૦૬ વાળના કાં. ‘ગુજરાતના સારસ્વતો’ તેમને હૈં. ૧૮મી સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [...]૨. ગૃહાયાદી. [ચ.શે.] વિષ્ણુજી ઈ. ૧૭૬૪ સુધીમાં] રામક્થાના પ્રસંગો વર્ણવતા ‘શમકથાનો કક્કો’ (લે. સં. ૧૭૬૪) કર્તા. વિષ્ણુ(?) અને આ કવિ એક જ છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. : સંદર્ભ : ૧. ગુરુત્વો, ૨. ગુસ્સો, ૩. સ્વાધ્યાય, નવે. ૧૯૩૭-માવીન ગુજરાતી સાહિત્યમાં રામકથા', દેવદત્ત દેશી; ] ૪. ગૃહાયાદી; ૫. કૉહનમાલિ [ચ.શે.] વિષ્ણુદાસ : આ નામે એકાદશીમાન્ય ચોપાઈ' (ર.. ૧૫૬૮) તથા કૃષ્ણભકિત છે. જ્ઞાનધરાગ્યનાં ધ પતુ ગુજરાતી અને હિન્દીમાં મળે છે તેમના કર્તા કયા વિષ્ણુદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. નકાહન : ૨. પરિચિત પદસંગ્રહ, સં. ભિક્ષુ અખંડાનંદ, ઈ. ૧૯૪૬; ૩. પ્રકાસુધા : ૨; ૪. ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. રાજૂરી : ૪૨, ૨. બીયરથી : ૧. [ચ.શે.] વિષ્ણુ-૧ ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૭મી સદી પૂર્વાધ] : આખ્યાનકવિ. ખંભાતના નાગર બ્રાહ્મણ, પોતાની જદીજદી કૃતિમાં રિબૐ, ભૂધર પર અને વિશ્વરાય વચનો એમણે ગુરુઓ તરીકે ઉલ્લેખ કર્યો છે એના પો ગે છે કે ન પુરાણીઓએ એમને કૃતિઓની રચનામાં સહાય કરી હોય. એમની કૃતિઓ ઈ. ૧૫૭૮થી ઈ. ૧૬૧૨ સુધીનાં રચનવર્ષ બતાવે છે, એટલે ઈ. ૧૬મી સદીના ઉત્તરાર્ધ ને ઈ. ૧૭મી સદીના પૂર્વાર્ધ વચ્ચે તેઓ હયાત હતા એમ કહી શકાય. નાકર અને પ્રેમાનંદ વચ્ચે કડી રૂપ આ આખ્યાનકવિએ પૌરાણિક કથાઓને વફાદારીપૂર્વક અનુસરતી અનેક કૃતિઓ રચી છે. વીર કે કરુણ રસના લેખનમાં ૐ ધારક પ્રસંગવર્ણનમાં એમની કવિત્વ કિતનો ઝબકાર વરતાય છે, પરંતુ વિશેષત: મૂળ કથાને સંક્ષેપમાં સરળ રીતે કહી જવામાં એમણે સંતોષ માન્યો છે. એમનાં વિપુત્ર સર્જનમાં અમે પણ મોટાનાગની કથાને વલણ, ઢાળ ને ઊપયાવાળા કડીબદ્ધ આખ્યાનરૂપમાં ઉતારવાનો એમનો પ્રયાસ સૌથી વિશેષ નપાત્ર છે. મહાભારતનાં ૧૫ પાને તેમણે ગુરાતીમાં ઉતાર્યાં છે. કવિને નામે ૨ સર્વના ૨૦ કડવીચાનું ને ૩૬ કડાંવાળું. તેમાં ૩૬ કડવાંવાળું ‘સભાપર્વ’ (૨.ઇ. ૧૫૯૮/સં. ૧૬૫૪, આસો વદ ૩, રવિવાર; મુ.) આંતરબાહ્ય પ્રમાણોને લક્ષમાં લેતાં કવિની અધિકૃત કૃતિ લાગે છે. ૨૦ કડવાંવાળું ‘સમાપર્વ’ ← કવિના સમકાલીન ને ખંભાતમાં જ એના શિવદાસનું કે અન્યનું àાની સંભાવના વ્યકત થઈ છે. ૨૫ કંડવોના ‘ઉદ્યોગપર્વ’(મુ.)માં કવિએ મૂળના વિદુરનીતિ ને સનત્સુજાતીય આખ્યાન જેવા જટિવ ચર્ચાવાળા ભાગોને કાઢી નાખી કે ઇન્દ્ર-શચિનાં આખ્યાનને માત્ર સૂચન રૂપે મૂકી મૂળ કથાકનો ઠીકઠીક સંક્ષેપ કરી નાખ્યો છે. ૧૪ કડવાંનું ‘ગદાપર્વ (મુ.), ૯ કડવાંનું ‘પ્રસ્થાન) ૩૮ કડવાંનું ‘કર્ણપર્વ'. ૧૫સં વિશ્વના-૨ : વિષ્ણુદાસ-૧ For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫૫, જેઠ સુદ ૪ શીવ૨, મુ.), ૧૫ કડવાંનું ‘શથ૫ (મુ.), તથા ‘સુધન્વા-આખ્યાન/હં કેતુનું આખ્યાન”. એ સિવાય “શુકદેવા૨૫ કડવ - ૧૬ :'( : .), ઇ . હવ« ‘બીપ' (૨)1 ''1', ‘અમરિષ-આખ્યો', ૧ ગવ•ા દશમસ્કંધ પર આધારિત કડવું મુ.), ૯૦ કડવાંનું તારણ પર્વ'(ર.ઇ. ૧૫૯'- જેમાંથી ‘લક્ષમણહિરાણ', રામાયણના ઉરકાંડની કથા પર આધારિત ૨૭ ‘નળાખ્યાન'વાળા ભાગનું ૭ મુ.), ‘વિરાટપર્વ', 'દ્રોપર્વ, ઉડવાનું કારચાનકારી યુરો (જ. ૧૦/- ૧૬૫, ‘આદિપર્વ', ૧૫ કડવાં‘ૌતિકપર્વ', ૧૦ કડવાંનું ‘મૌશલ/મૂશળ- મહા સુદ સાલસા, ": નારદ પુરાણ ૧૪ મહા સુદ ૯, રવિવાર; મુ.), નારદિકપુરાણ પર આધારિત ૨૩ પ' અને ૭ કડવાંનું ‘સ્વર્ગારોહાગી પર્વ” એ બીજા મૂળ કથાને કડવાંનું રૂકમાંગદાખ્યાન(મુ.) કવિની એ આખ્યાનકૃતિઓ છે. સાર રૂપે આપનાં પર્વો છે. વિદાસને નામે મળતી ૭૨ કડવાંની ‘ઓખાહરણ (મુ.), ૪૦ મહા ભારતની જેમ રામ.! પગ ૬ કાંડ વિખે આખ્યારૂ કડવાંની ‘જાલંધર-આખ્યાન (મુ.), ‘અંગદવિષ્ટિ', ‘દ્વારિકાવિલાસ', ઉતાર્યા છે-૩૮ કડવાંની અયોધ્યા કાંડ', ૨૩ વાંનો “અરણ્યકાંડ', ‘શિવરાત્રિની કથા” તથા “સુદામાચરિત્ર'-એ કૃતિઓને કોઈ હસ્ત૧૧૦૦ ગ્રંથાગ્રનો ‘કિર્કિંધાકાંડ' (ર.ઇ. ૧૫૯૮ સં. ૧૬૫૪, રૌત્ર પ્રતોનો ટેકો નથી એટલે એમની અધિકૃતતા શંકાસ્પદ છે. કવિને સુદ ૧૩, રવિવાર), ‘મું.ર કાંડ’, ૪૭ કડવ - ''દ્ધકાંડ' (ર.ઇ.૧૬૦૪ નામે મુદ્રિત હૂંડી' કૃણદાસની છે. “ધ્રુવાખ્યાન' કૃતિની નામછાપને નામ મુદ્રિત (હડા કુણદાસના છે. છેવાળાનું કુતિની સં. ૧૬૬૬, ફાગણ સુદ ૧૫, રવિવાર) અને ‘ઉત્તરકાંડ'..એ સિવાય આધારે હરિદાસનું હોવાની સંભાવના છે. ૮૨ કડવાં ના ‘રામાયણ’ની પણ પ્રત મળે છે, તેમાં અયોધ્યાકાંડથી વિષJદાસને નામે મુદ્રિત ‘મોસાળું' વ્યાપક રીતે કવિએ રચ્યું ઉત્તરકાંડ સુધીની કથા આલેખાઈ હોવાનું નોંધાયું છે. એટલે કવિએ હોય એમ સ્વીકારાયું છે, પરંતુ પોતાની અન્ય કૃતિઓમાં કવિ જે રચેલા જુદા જુદા કાંડ સળંગ રૂપે અહીં મળે છે. પરંતુ આ ‘રામ રીતે કૃતિનાં કડવાં, રાગ, પદસંખ્યા વિશે કે પોતાના જીવન વિશે જે યણ’નાં ૮૨ કડવાં અને જુદાજુદા કાંડોમાં મળતાં કડવાંની કુલ વ્યવસ્થિત માહિતી આપે છે તે પ્રકારની માહિતી આ કૃતિને અંતે સંખ્યા વચ્ચે મેળ બેસતો નથી. દેશી ‘રામાયણ’ના વિવિધ કાંડો અને આપેલી નથી. કવિની કૃતિઓમાં જળવાયેલો વલણ-ઢાળ-ઊથલોને આ ‘રામાયણ’ બને જુદી કૃતિ છે કે એક જ છે એ સ્પષ્ટ રીતે જાળવતો કડવાબંધ અહીં જળવાયો નથી. પ્રેમાનંદના મામેરની કહેવું મુશ્કેલ છે. ૮૨ કડવાંની ‘રામાયણ'ની મૂળ પ્રત ૮૩ કડવાંની કેટલીક બેઠી પંકિતઓ પણ એમાં દેખાય છે. એ સર્વને અધારે છે અને એમાં છેલ્લું કડવું ‘શમન કુંવર’નું છે. બાકીનાં આ કૃતિ પાછળથી કોઈએ વિષJદાસને નામે ચડાવી દીધી હોય કડવાંમાં આલેખાયેલા પ્રસંગોમાં પણ શબરી રામને પાણી આપવાની એવી સંભાવના છે. ના પાડે છે. એ પ્રસંગ કે કુંભકર્ણસુતની સીતા પાસે અન્યાસ્ત્ર ‘રુકિમણીહરણ’, ‘નાસિકેતાખ્યાન', 'ગુરુશિષ્યસંવાદ’ અને ‘લૂણછોડાવી રામ હત્યા કરે છે એ પ્રસંગો મૂળ વાલમીકિ રામાયણમાં નથી. ન નાથ-આખ્યાન'—એ કૃતિઓને હરકતપ્રતોનો ટેકો છે, પણ ‘કવિચરિત' વિષણુદાસે એ પ્રસંગો પોતે ઉમેર્યા હોય એમ કહી શકાય, પરંતુ એમને કવિની શ્રદ્ધે ય કૃતિઓ ગણતું નથી. વિષણુદાસનું વલણ એમી બધી કૃતિઓમાં મૂળ કથાપ્રસંગોને વફા કૃતિ : ૧. કવિ વિષ્ણુદાસકૃત સભાપર્વ, નળાખ્યાન, કુંવરબાઈનું દાર રહેવાનું છે એ ધ્યાનમાં લઈએ તો આ પ્ર ગો કાપક હોવાની મોસાળું, હુંડી, સં. ભાનુસુખરામ નિ. મહેતા, ઈ.૧૯૨૧; ] ૨. સંભાવના વિશેષ લાગે. પહેલો પ્રસંગ ભાષ'ની દૃષ્ટિએ પણ કૃતિની ઓખાહરણ : પ્રેમાનંદ, નાકર અને વિપદારનાં, સં. ગજેન્દ્રશંકર લા. સમગ્ર ભાષાથી જુદો પડી જાય છે, અને એ પ્રસંગ માત્ર એક જ પંડયા, ઈ. ૧૯૪૬; ૩. જાલંધર આખ્યાન : વિષ્ણુદાસ, ભાલણ પ્રતમાં મળે છે તે પણ સૂચક છે. અને શિવદાસકૃત, રામલાલ ચુ. મોદી, ઈ. ૧૯૩૨(+); ૪. વિષ્ણુદાસે જૈમિનીના ‘અવમેધ’ને આધારે ૧૧ આખ્યાનોની કાદોહન : ૨; ૫. પ્રકાસુધા : ૩; ૬. બુકાદોહન : ૮ (સં.); ૭. રચના કરી છે: યુધિષ્ઠિરના અશ્વમેધ યજ્ઞ વખતે કર્ણપુત્ર વૃષકેતુ મહાભારત : ૧, ૩, ૪, ૫, ૭; ]૮. અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તક, અનુશાલવની હત્યા કરે છે એ પ્રસંગને લેખનું ૧૧ કડવાંનું ‘અનુ સપ્ટે. ૧૮૮૫થી ઓગ. ૧૮૮૬–“ભીષ્મપર્વ'; ૯. પ્રાકારૈમાસિક, શાલવનું આખ્યાન (મુ.), ઉદ્દાલક ઋષિની સ્ત્રી ચંડીને કહ્યથી ઊલટું વ. ૭, અં. ૩, ઈ. ૧૮૯૧ (સં.); ૧૦. એજન, વ. ૮, અં. ૪, ઈ. વર્તન કરવાના સ્વભાવને આલેખતું ૮ કડવાંનું “ચંડી-આખ્યાન (મુ.), ૧૮૯૨–બબ્રુવાહન-આખ્યાન'; ૧૧. બુદ્ધિપ્રકાશ, જૂન-નવે.૧૯૦૨ અર્જુન અને બબ્રુવાહનના યુદ્ધપ્રસંગ દ્વારા બભૂવાહનનાં પરાક્રમને -રૂકમાંગર-આખ્યાન’ અને ‘શલ્યપર્વ'; ૧૨. એજન, એપ્રિલ, વર્ણવતું ૧૯ કડવાંનું ‘બભ વાહન-આખ્યાન'(મ.), સીતાત્યાગથી જૂન, ઓકટો. ૧૯૦૩–'અનુશીવનું આખ્યાન; ૧૩ એજન, શરૂ કરી રામના સૈન્ય સાથે યુદ્ધ કરી લવકુશે બતાવેલા પરાક્રમ વા અશકય જુલાઈ-ઓગ. ૧૯૦૪-“ચંડીનું આખ્યાન'. ના સંદર્ભ : ૧. વિષ્ણુદાસ, ભાનુસુખરામ નિ. મહેતા, ઈ. ૧૯૨૦; છે સુધીની કથાને આલેખતું ૨૮ કડવાંનું ‘લવકુશ-આખ્યાન' (મુ.), [] ૨. કાશીત શેઘજી–એક અધ્યયન, બહેચરભાઈ ૨, પટેલ ઈ. હોના પર્વજ યૌવનાવે કરેલા અશ્વમેધ યજ્ઞનો પ્રસંગને ૧૯૭૪: ૩. ગસાઇતિહાસ : ૨, ૪. ગુસામધ્ય; ૫. ગુસાતો; . નર્ણવતું ૨૩ કડવાંનું ‘યૌવનાશ્વનું આખ્યાન/અશ્વમેધયુવનાશ્વ)ની નર્મગદ્ય, સં. મહીપતરામ રૂપરામ નીલકંઠ, ઈ. ૧૮૯૧ (પાંચમી કથા’, ૨ કડવાંનું ‘અશ્વપ્રયાણ', મહિષ્મતીના રાજા નીડલધ્વજને આ.); ૭. મગુઆખ્યાન; []૮. સ્વાધ્યાય, નવે. ૧૯૮૨–વિષણુદાસઅર્જુન હરાવે છે તે પ્રસંગને વર્ણવતું ૧૧ કડવાંનું ‘નીલધ્વજનું રચિત રામાયણ', દેવદત્ત જોશી; ૯. એજન, ઓકટો. ૧૯૮૪-કેટઆખ્યાન', કૃષ્ણના અલૌકિક માયારૂપને વર્ણવતું ૧૦ કડવાંનું લોક મધ્યકાલીન ગુજરાતી ગદ્યરામાયણો’, દેવદત્ત જોશી;] ૧૦. મીમહાસ્યની કથા’, નર્મદાતટે આવેલા રતનપુરના રાજા મોરધ્વજ આલિસ્ટઑઇ : ૨; ૧૧. ગૂહાયાદી; ૧૨. ડિકૅટલૉગબીજે; ૧૩. ડિફેંઅને અર્જુન વચ્ચેના યુદ્ધપ્રસંગને આલેખતું ૨૪ કડવાંનું ‘માર- ટલૉગભાવિ; ૧૪. ફાહનામાવલિ : ૧, ૨, ૧૫. ફૉહનામાવલિ. ધ્વજનું આખ્યાન', ૩૦ કડવાંનું ‘ચંદ્રહાસ-આખ્યાન' (ર.ઈ. ૧૫૭૮) [ચશે.] વિષ્ણુદાસ-૨ ગુજરાતી સાહિત્યકોશ : ૪૧૯ For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ વિષષ્ણુદાસ-૨ [ઈ. ૧૮૦૦માં હયાત]: રામકબીર સંપ્રદાયની ઉદા- પીને હજમ કરી ગયો એટલે સીસોદિયો કહેવાયો, અને ચિતોડના ધર્મ શાખાના સંત કવિ, તે વસંતદાર અને વૈષ્ણવદાસ એ રાણાને દિલહીના બાદશાહ સાથે યુદ્ધ થયું ત્યારે પોતે બાદશાહના પામથી પણ જાણીતા હતા. તેમના પિતાનું નામ રાઘવદાસ અને હાથીને ગંડસ્થળમાં સાંગ મારી હઠાવ્યો એટલે એહવાઉજી કહેવાયો. માતાનું નામ સુંદરબા હતું. રાઘવદાસ પછી તેઓ પુનિયાદની ગાદી ત્રીજા ખંડમાં મોતિયો માંગણ વીકા પાસે દાન માગવા આવે છે તે પર આવ્યા હતા. ઈ. ૧૮૦૦માં તેમના સમય દરમ્યાન મોટો પ્રસંગ રમૂજી સંવાદ રૂપે આલેખાયો છે. ચોથા ખંડમાં વિકાની પત્ની ધર્મમેળો ભરાયો હતો. તેમણે ૭ કડવાંના ‘પદ્મનાભ-આખ્યાનની રત્નાવળાનાં પોતાના પતિને સંબોધી રચાયેલાં પ્રેમનાં ગીતો છે. રચના કરી છે. વીકાની શુરવીરતા અને તેના પડછંદ દેહ પર વારી ગયેલી રત્નાવળા સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ. ૧૯૮૨, વીકાને રાજદરબારમાં પાછા ન જવા માટે અને પોતાની સાથે રહી શાંતિમય જીવન વિતાવવા વિનવે છે એવો સંદર્ભ પ્રાપ્ત થાય છે. વિષ્ણુદાસ-૩ [ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ : સંતરામ મહારાજના શિષ્ય. આત્મજ્ઞાનનો બોધ આપતા ૩૩ કડીના કક્કો (મુ.)ના કર્તા. રત્નાવળાના છલકાતા પ્રેમની અભિવ્યકિત અહીં અસરકારક બની છે. કૃતિ : પદસંગ્રહ, સં. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ.૧૯૭૭ કૃતિ : ૧. ભવાઈ, સુધા આર. દેસાઈ, ઈ. ૧૯૭૨ (સં.); ૨. ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ. ૧૯૬૪, ૩. (ચોથી આ.). સંદર્ભ : ૧. અસંપરંપરા, ૨. ચરોતર સર્વસંગ્રહ: ૨; સં. પુરુ ભવાઈનો ભોમિયો, મયાશંકર જી. શુકલ, ઈ–; ૪. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ. ૧૮૯૪ (ચાથી આ.); ૫. ભવાની પોત્તમ છે. શાહ અને ચન્દ્રકાન્ત ફ. શાહ, ઈ. ૧૯૫૪. [ચ.શે.] ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી, ઈ–. જિગા.] વિસામણ(મકત) [ ]: સિહોરના વતની. ૧ વીર/વીર(મુનિ): વીરને નામે ૭ કડીની “લોભનિવારકની સઝાયર(મુ.), થી કડીના ‘વિસલનું ભજનના કર્તા. ૫ કડીની ‘ગહેલી (મુ.), ૭ કડીની ‘રહનેમિ-રાજિમતી-સઝાયર(મુ.) સંદર્ભ: ફાઇનામાવલિ : ૧. તથા વીરમુનિને નામે ૪ કડીનું ‘નમરાજુલ-ગીત’ મળે છે. આ કૃતિવિકો : વીકોને નામે ૧૬ કડીની “અઢારધાન્ય-વર્ણન' (લે. સં. ૧૭મી ઓના કર્તા કયા વીર છે તે સ્પષ્ટ રીતે કહી શકાય એમ નથી. સદી; મુ.) અને વીકો ખત્રીના નામે ૧૭૮ કડીની ‘શનિશ્ચરદેવની કૃતિ : ૧. ગëલી સંગ્રહનામા: ૧, . શ્રાવક ખીમજી ભી. કથા' (લે. સં. ૨૦મી સદી)–એ કતિ મળે છે. આ કયો વીકો માણક, ઈ. ૧૮૯૧; ૨.પ્રાપસંગ્રહ : ૧૩. સજઝાયમાલા(જા):૧-૨. તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ: મુગૃહસૂચી. રિ.ર.દ.] કતિ : ફાસ્ત્રમાસિક, ઓકટો.-માર્ચ, ૧૯૪૩-૪૪-વીકાકત અઢાર વીર(મનિ-૧ ઈ. ૧૭૫૬માં હયાત]: સવૈયાની દેશીમાં રચાયેલા ધાન્ય-વર્ણન', સં. ભોગીલાલ જ. સાંડેસરા. ૩૭ કડીના ‘રાજિમતી-નેમિનાથ-બારમાસા (૨. ઇ. ૧૭૫૬/સં.૧૮૧૨, સંદર્ભ: ૧. ડિકૅટલૉગબીજે; ૨. હજૈજ્ઞાસૂચિ: ૧. [.ત્રિ] વૈશાખ સુદ-, ગુરુવાર; મુ.)ના કર્તા. કારતકથી આરંભી આસો માસ a વીકો૧[ ]: લોકાગચ્છના જૈન સાધુ હોવાની સુધીના ૧૨ માસમાં રાજિમતીના વિરહને કવિએ ગાયો છે. સંભાવના. લોંકાશાહને વિષય બનાવીને રચાયેલી ‘અસૂત્રનિરાકરણ- કૃતિ :પ્રામબાસંગ્રહ : ૧ (સં.). બત્રીશી (મુ.)ના કર્તા. સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૧). | [...] કૃતિ: જૈનયુગ, ભાદરવા-કારતક ૧૯૮૫-૮૬–વીકાકૃત વીરચંદ-૧ [ઈ. ૧૭૨૨માં હયાત]: જે. “પંદરમીકલાવિદ્યા-રાસ” “અસૂત્ર નિરાકરણ-બત્રીશી.' [.ત્રિ] ( ડ. *િ**J (ર.ઈ. ૧૭૨૨/સં. ૧૭૭૮, શ્રાવણ વદ ૫)ના કર્તા. વીકો સીપોદિયાનો વેશ' : કોઈ કર્તા-નામછાપ વગરનો ચિતોડગઢના સંદર્ભ : ૧, ગુસાઇતિહાસ:૨; [] ૨. જેનૂકવિઓ : ૩(૨). રજપુત સરદાર વીકાનો વીર, હાસ્ય ને પ્રણયના અંશવાળો આ રિ.૨.દ.] ભવાઈવેશ(મુ) વહેલી સવારે ભજવાતા વેશોમાં ખૂબ જાણીતો છે. વીરચંદ મતિ-2 | ]: જૈન. નેમિનાથના વિવાહ૪ ખંડમાં વહેંચાઈ જતા ને જુદી જુદી વાચના રૂપે મળતા આ વેશની પ્રસંગનું વર્ણન કરતા ૧૦૪ કડીના ‘વીરવિલાસ-ફાગના કર્તા. આ પહેલા ૩ ખંડની ભાષા પર મારવાડી બોલીની ઘણી અસર છે. ૨ના કૃતિ ઈ. ૧૬મી-૧૭મી સદીની હોવાનું ઉલ્લેખાયું છે. વળાના મુખે ગવાયેલાં ચોથા ખંડનાં પદો મારવાડીની અસરથી સંદર્ભ : સ્વાધ્યાય, ઓગસ્ટ ૧૯૬૪–દિગમ્બર જૈન કવિઓએ મુક્ત છે. રચેલાં પાંચ અજ્ઞાત ફાગુ-કાવ્ય', અગરચંદ નાહટા. [.ર.દ.] પહેલા ખંડમાં વકો પોતે પૂછનારને ક્યાંથી આવ્યો એ જણાવી * પહેલાં ગણપતિ, મહાદેવ, અંબિકા, ગોપાળજી, રામચંદ્રજી અને, વીરજી(મુનિ)–૧ [ઈ. ૧૭મી સદી] : પાર્વચંદ્રગચ્છના જૈન સાધુ. હનુમાનજીની સ્તુતિ તથા રાણા રાયસંગ, રામસંગ, જોરાવરસિંગ, સમરચંદ્રસૂરિની પરંપરામાં દેવચંદ્ર(વણારસી)ના શિષ્ય. ૧૩ કડીની અમરસીંગ, અજિતસિંહ ને સવાઇસિંહજીની પ્રશસ્તિ કરે છે. બીજા ‘પાર્શ્વચંદ્રસૂરિ-ગીત” (૨.ઇ. ૧૬૪૬) તથા વિવિધ રાગના નિર્દેશખંડમાં વીકો પોતે સીસોદિયો અને એહડાઉજી એમ બે નામે કેમ વાળા દુહાની દેશીના ૧૩ ઢાળમાં જદાં જુદાં કર્મોના પરિણામનું ઓળખાયો તેની રમૂજી કથા કહે છે. પોતે સવાશેર ઉકાળેલું સીસું વર્ણન કરતી ‘કર્મવિપાક/જબૂ૫ચ્છા-ચોપાઈ/રાસ' (ર.ઈ. ૧૬૭૨ ૪૨૦ : ગુજરાતી સાહિત્યકોશ વિષ્ણુદાસ-૨ : વીરજી(મુનિ-૧ Jain Education Intemational For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ મુ.) નામની રચનાઓન. કાં. બાગલાણ પ્રાંતના ધાયતા ગામના વતની. પતિનું નામ વિશ્રામભાઈ કૃતિ: કર્મવિપાકજંબુપુચ્છારાસ, પ્ર. ભીમસિહ માણેક, ઈ. ઈ. ૧૬૨૯માં તે ગોકુલમાં નિવાસ અર્થે આવ્યાં ત્યારે તેમની વય ૧૯૧૦. ૪૫ વર્ષની હોવાનું અનુમાન થયું છે. તેમનો જન્મ ઈ. ૧૫૮૪/સં. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;] ૩. આલિસ્ટ- ૧૬૪૦, વૈશાખ સુદ ત્રીજના રોજ થયો હતો એમ મનાય છે. ઈ. ઑઇ : ૨, ૪. જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. ૧૬૪૧ પછી થોડા સમયમાં અવસાન. તેમની પાસેથી કેટલાંક પદો મુગૃહસૂચી; ૭. લહસૂચી; ૮. હજૈજ્ઞાસૂચી : ૧. [૨.૨.દ.) મળે છે. સંદર્ભ: ૧. પુગુસાહિત્યકારો;] ૨. અનુગ્રહ, ફેબ. ૧૯૬૧– વીરજી-૨ [ઈ. ૧૬૬૪માં હયાત] : આખ્યાનકવિ. જ્ઞાતિએ બ્રાહ્મણ. ભકત કવયિત્રી વીરબાઈ, ચિમનલાલ વૈદ્ય. [8.ત્રિ.] એમના “સુરેખાહરણના અંતે ‘બરાણપોહોર મધે ભટ વીરજી નામ” એવી પંકિત મળે છે, તેને આધારે તેઓ બુરહાનપુરના (મધ્યપ્રદેશ) વીરમસાગરઈ. ૧૬૯૫માં હયાત]: જૈન. ‘ત્રષિદત્તા-ચોપાઈ” (૨. ઈ. વતની હોય એમ લાગે છે. ૧૬૯૫/સં. ૧૭૫૧, કારતક વદ ૧૧)ના કર્તા. તેઓ પ્રેમાનંદશિષ્ય હતા, તેમણે શામળ સાથે સ્પર્ધા કરી હતી સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–'જૈસલમેર, જૈન વગેરે એમના જીવન વિશે ‘પ્રાચીન કાવ્યમાળા:૮'માં આપેલી વીગતો જ્ઞાનભંડર કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થની સૂચી’, સં. અગરચંદજી શ્રદ્ધેય નથી. નીહટી. [...] કવિને નામે ૪ કૃતિઓ મુદ્રિત સ્વરૂપે મળે છે, તેમાં અભિમન્યુએ વીરવિજ્ય : આ નામે ‘નેમરાજુલ-ચોપાઈ', ૧૪ કડીની ‘સ્થૂલિભદ્રબલરામપુત્રી સુરેખાનું હરણ કર્યું એ પ્રસંગને આલેખતું ૨૫ કડવાંનું બારમાસ” તથા “વીસવિહરમાનજિન-વીસી’ (લે. ઈ. ૧૭૮૮) મળે ‘સુરેખાહરણ' (ર.ઈ. ૧૬૬૪/સં. ૧૭૨૦, વૈશાખ સુદ ૫, ગુરુવાર) છે. તેમના કર્તા ક્યા વીરવિજય છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ કવિનું ખાસ ચમત્કૃતિ વગરનું આખ્યાન છે. નથી.. ૨૨ કડવાંની ‘કામાવતીની કથા', ૧૮ કડવાંની ‘બલિરાજાનું સંદર્ભ: ૧. જૈનૂકવિઓ:૩(૧); ૨. મુમુન્હસૂચી; ૩. હેજેઆખ્યાન” તથા “દશાવતારની કથા” એ ૩ કૃતિઓને હસ્તપ્રતનો જ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] આધાર નથી. આંતરિક પ્રમાણોને લક્ષમાં લેતાં પણ એ કૃતિઓ વીરજીકૃત હોવાની સંભાવના લાગતી નથી. અર્વાચીન સમયમાં આ વીરવિજય-૧ [ઈ. ૧૫૯૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. કૃતિઓ વીરજીને નામે ચડાવી દેવાઈ હોય એમ લાગે છે. એ સિવાય ‘સત્તરભેદીપૂજા-સ્તવન' (ર.ઇ. ૧૫૯૭)ના કર્તા. ‘કાકરાજની સ્થા” ને “વ્યાસકથા’ આ કવિએ રચી છે એમ નેધાયું સંદર્ભ: જૈનૂકવિઓ : ૩(૧). [.ર.દ.] છે, પરંતુ એમનીય કોઈ હસ્તપ્રત ઉપલબ્ધ નથી. વીરવિજ્ય-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ. કૃતિ: ૧. પ્રાકામાળા : ૮ (રૂં.); || ૨. પ્રાકાત્રમાસિક, અં. વિજયસિંહસૂરિની પરંપરામાં કનકવિજ્યના શિષ્ય. વિવિધ રાગના ૩, ઈ. ૧૮૮૯-“સુરેખાહરણ. નિર્દેશવાળું ‘બંભનવાડીમંડનવીરજિન-સ્તવનરાગમાલા-સ્તવન” (ર.ઈ. સંદર્ભ : ૧. કવિચરિત: ૩૨. ગુસાકાર્યવાહી, ઈ.૧૯૪૨-૪૩– પ્રાચીન કાવ્ય-ત્રમાસિક અને કાવ્યમાળા લેખનું પરિશિષ્ટ', કે. કા. ૧૬૫૨.સં. ૧૭૦૮, આસો વદ ૩૦), ૫૩ કડીની ‘વિજયસિહસૂરિ શાસ્ત્રી, ૩. ગુસામધ્ય; ૪. રામલાલ ચુ. મોદી લેખસંગ્રહ, સં. પુરુ નિર્વાણ-સઝાય” (ર.ઈ. ૧૬૫૩/સં. ૧૭૦૯, ભાદરવા વદ ૬, સોમ વાર; મુ.), ૪ કડીની ‘મિનિ -સ્તુતિ/પંચમી-સ્તુતિ (મુ.) તથા ૮ પાત્તમદાસ ભી. શાહ અને ભોગીલાલ જ. સાંડેસરા, ઈ. ૧૯૫૩;] ૫. ગ્રંથ, એપ્રિલ ૧૯૭૬–‘વીરજીકૃત કામાવતી બનાવટ?”, ભૂપેન્દ્ર કડીની ‘ગૌતમ-સઝાય’ના કર્તા. બા. ત્રિવેદી;]૬. આલિસ્ટઑઈ : ૨; ૭. ગૂહાયાદી; ૮.ડિકેટલૉગ કૃતિ : ૧. જૈઐકાસંચય (સં.); ૨. જૈકાપ્રકાશ : ૧. બીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. ફૉહનામાવલિ; ૧૧. રાપુહસૂચી: સંદર્ભ: ૧. જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૨. ડિકૅટલૉગભાવિ ૩. ૪૨; ૧૨. રાહસૂચી : ૧. મુપુગૃહસૂચી;૪. હજૈજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] વીરવિજ્ય(ગણિ)-૩ [ઈ. ૧૭૭૦ સુધીમાં]: જૈન સાધુ. તેજસારના વીરજી-૩ [. ]: સંભવત: લોંકાગચ્છીય જેન. ૭ કડીના ‘નેમિનાથ-સ્તવનરાજિમતી-સઝાય (મુ.)ના કર્તા. શિષ્ય. ૨૫૦ કડીની ‘દશદષ્ટાંત-ચોપાઈ' (લે. ઈ. ૧૭૭૮)ના કર્તા. કૃતિ: પ્રવિસ્તસંગ્રહ. રિ.ર.દ.] વીરપભતસૂરિ)શિષ્ય [ઈ. ૧૪૩૯માં હયાત] : જૈન સાધુ. ‘જંબૂ - વીરવિજ્ય-૪“શુભવીર” [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૫૨ સ્વામિનું વિવાહલું” (૨.ઇ. ૧૪૩૯)ના કર્તા. સં. ૧૯૦૮, ભાદરવા વદ ૩, ગુરુવાર : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજ્ય-કપૂરવિજય-ક્ષમાવિય-જશવિજય-શુભવિક્લશિષ્ય. ઈ. સંદર્ભ: પાંગુહસ્તલેખો. [કી.જો.] ૧૭૭૩૭૪માં તેમનો જન્મ થયો હોવાનું નોંધાયું છે. પૂર્વાશ્રમમાં વીરબાઈ(ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ–૧૭મી સદી પૂર્વાર્ધી: પુષ્ટિમાર્ગનાં- બ્રાહ્મણ. પિતા અમદાવાદના જદ્રોસર નામના બ્રાહ્મણ. માતા વિજ્યા. વૈષ્ણવ કવયિત્રી. ગોકુલેશ પ્રભુનાં ભકત. દક્ષિણમાં આવેલા પૂર્વાશ્રમનું નામ કેશવ. ઈ. ૧૭૯૨માં પાનસરમાં શુભવિજય પાસે ચિ.શે.] રિ.ર.દ. સદભ:મુપુગુહસૂચી. વીરજી–૨: વીરવિજય-જ“શુભવીર” ગુજરાતી સાહિત્યકોશ : ૪૨૧ For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લીધી. દીક્ષાનામ વીવિધ. અમદાવાદમાં અવસાન. ‘શુભવીર’ નામછાપથી રાસ, બારમાસા, પૂજા, સ્તવન, સઝાય ઇત્યાદિ સ્વરૂપોમાં વિપુલ સર્જન કરનાર ના દિલની મોટાગી કૃતિઓ ગેયત્વપૂર્ણ અને સાંપ્રદાયિક વિધિઓમાં ઉપયોગી બને એવી છે, એટલે જૈન સંપ્રદાયમાં આ કવિનું નામ ઘણું જાણીતું છે. ૧૮૩૭; મુ.), અમદાવાદના હઠીસિંગના મંદિરની સ્થાપના ને પ્રતિ-પ્રતિષ્ઠાનું વર્ણન કરતી ૬ ઢાળનો ‘હઠીસિંહની અંતરાલાનાં ઢાળિયુ’ (.ઇ. ૧૮૪૭; મુ.), અમદાવાદના એક પ્રેમાભાઈ હેમાભાઈએ કાઢેલા ગિરનારન સંઘનું વર્ણન કરતું ૬ ડાળનું ‘સિદ્ધાચલ ગિરનારસંઘ-સ્તવન પ્રેમાભાઈ હેમાભાઈના સોરઠસંઘનાં ઢાળિયાં' રાઇ. ૧૯૪૬, ૧૦૫, મહા સુદ ૧૫, બુધવારી, હરકુંવર શેશસંઘનું વર્ણન કરતું ‘સંઘવણ હરકુંવર સિદ્ધાચ બિનધાન ૧૯૫૨) એ પ્રકારની કૃતિઓ છે. સિંહ ગુણસુંદરી ગરિબ દ્વારા ધૈર્ય, સહનશીલતા, પુષાર્થ અને નવકાર ભકિત અંગેનો બોધ આપતો ૪ ખંડમાં વિભકત દુહા નેણીએ કાઢેલા ગિરનાર. પર ઢાળની સુસુંદરી-સ કરાઈ. ૧૯૦૧માં ૧૮૫૩, શ્રાવણ ૬ ૪, ગુરુવાર; મુ.), પ્રાકૃત 'ધ 'વસુદેવતિ' પર આધારિત આશંસાસહિત ૬ માસનું આર્યબિલતપ કરવાને પરિણમે સુખ- આ ઉપરાંત ૧૭ ઢાળની ‘શ્રી ગોડીપાર્શ્વનાથજી મેઘકાળનાં સમૃદ્ધિ પ્રાપ્ત કરનાર ધમ્મિલકુમારના ચરિત્રને આલેખતો ૬ ખંડ, ઢાળિયાં'(મુ.), ૬ ઢાળનું ‘મહાવીર જિનપંચકલ્યાણક-સ્તવન’ (ર.ઇ. ૭૨ કળ ને દુહામાં નિબદ્ધ ૩૬૩૦ કડીનો ત્વિકુમાર-શસ ૧૭ મુ.), ૧૧ ઢાળ ને ૨૧૨ કડીનું કાણિકરાજા મૂક્તિગત (૨.ઇ.૧૮૪૦/સં. ૧૮૯૬, શ્રાવણ સુદ ૩; મુ.), આશંસારહિત ભાવેવી-સ્તવન/કોણિકનું સામૈયું' (૨.ઇ. ૧૮૦૮/સં. ૧૮૬૪, કારતક ભકિતભાવપૂર્વક મુનિને દાન આપી બીજા ભવમાં સ્વર્ગસુખ ને સુદ ૧૫), ૫ ઢાળ ને ૫૦ કડીનું ‘અક્ષયનિધિતપ-સ્તવન’ (ર.ઇ. મોક્ષ મેળવનાર ચંદ્રોખરની ક્યા દ્વારા આશય તપફળનો ૧૮૧૫), મેં ઢાળ ને થયડીનું 'મહાવીર ૨૭ વસ્તવન' (ર.ઇ. મહિમા કરતો ૪ ખંડ, ૫૭ ૩૧ ને દુળમાં નિબદ્ધ ૨૨૪૩ કડીનો ૧૮૪૫ સે. ૧૯૦૧, શ્રાવણ સુદ ૧૫,૬; મુ.), ૫ ડાળ ને ૫ કડીની ‘ચંદ્રોખર રાસ' (.ઇ. ૧૮૪૬મસ. ૧૯૭૨, આ સુદ ૧૦ મુર્ણભદ્ર સમય’ ઇ. ૧૯૦૭માં ૧૯૬૩, પોષ સુદ ૧૩, ગુરુ” એ કવિની શાતિનો છે. વાર મુખ્ય પોતાના ગુ યુવિજ્યના ચરિત્રની દખની શુભ વેલિ' (ર.ઇ. ૧૮૦૪/સં. ૧૮૬૦, ચૈત્ર સુદ ૧૧), વિવિધ રાગના ૨૨ ઢાળ ને ૧૫૧ કડીનો ‘નેમિનાથ-વિવાહલો ગરબો’ (ર.ઇ.૧૮૦૪/ સ. ૧૮૬, પોષ વદ ૪. –; મુ.), ૫ સ્તવને અને ૨૦નિઓની ‘ચોમાસીનાં દેવવંદન’(ર.ઇ. ૧૮૦૯/સ. ૧૮૬૫, અસાડ સુદ ૧, ૬; મુ.), ૧૮ કડીની ‘નેમિનાથ-રાજિમતી-બારમાસ’(મુ.), ૨ ઢાળ ને ૧૮ કડીની જિન માસી', 'ના-છત્રીસી'(મુ.), સિદ્ધ ચક્ર, મહાવીરમી, વયસ્વામી, ભગવતીસૂત્ર, શુવિશ્વ, ચીતર્થ મૂનિ વગેરે પર-ની સહેલીઓઘણી મુ.), ઈરિયાવી, કળા, દશ ક્રાવક, પચાસ પડણ મુળીના પર બોલ, અનેમી, ચામાપક ૩૨ દોષ, આનંદી, સોદાગર વગેરે પરની સો (ઘણી મુ.), ગોડી વ નળ, દિવાળી, નેમિને”, મહાવીર સ્વામીની જન્મકુંડળી, રાંખેશ્વર, ચિ, સીધર, વીરપ્રભુ, શણું બોગ વગેરે પરની વનો (ઘણાં મુ.), પાર્શ્વનાથની આરતી(મુ.), બાવનિલય, બીજ વગેરે પરનાં ચૈત્યવંદનો (કેટલાંક મુ.), તથા યશોવિજયના ‘અધ્યાત્મસાર’ પરનો બાલાવબોધ (૨.ઇ. ૧૮૨૫/સં. ૧૮૮૧, ચૈત્ર સુદ ૧૫,--; મુ.) એમની અન્ય નાનીમોટી કૃતિઓ છે. કવિએ ઘણી પૂજાકૃતિઓ રચી છે, જેમાં ‘અષ્ટપ્રકારી-પૂજા’ (૨. ઈ. ૧૮૦૨. ૧૮૫૮, ભાદરવા સુદ ૧૨, ગુરુવાર; મુ.), જ્ઞાનાવરછીપ, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એવાં ૮ કર્મ પૈકી પ્રત્યેક પર ૮-૮ પૂજાવાળી ‘અંતરાયકર્મનિવારણ/ચોસઠપ્રકારી-પૂજા' (ર.ઇ. ૧૮૧૮/સં. ૧૮૭૪, વૈશાખ સુદ ૩: મુ.), ૪૫ સૂત્રો-આગોનું નિરૂપણ કરતી ‘પિસ્તાળીસ આગમગિત અષ્ટપ્રકરી પૂજય ગમની પૂજા’ (ર.ઈ. ૧૮૨૫ સં. ૧૮૮૧, માગશર સુદ ૧૧,; મુ.), શત્રુંજય પર્વતનાં નામનું માહાત્મ્ય કરતી ‘નવાણ પ્રારી શત્રુંજયગિખિત નવાં પ્રારો-પૂજા' (ર.ઇ. ૧૮૨૮માં. ૧૮૮૪, ચૈત્ર સુદ ૧૫,-: મુ.), ૫ ૯૯ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એમ શ્રાવકે લેવાનાં ૧૨ વ્રતોની સમજૂતી આપતી ‘ધારાતની-પૂજા' (ર.ઇ. ૧૯૩૧ માં ૧૮૮૭, આસો વદ ૩૦,–; મુ.), ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથના જીવનના-માતાની કુક્ષીમાંથી આવવું, ચ્યવન, જન્મ, દીક્ષા, કૈવલ્યજ્ઞાનએ ૫ કલ્યાણકારી પ્રસંગોનું નિરૂપણ કરતી ‘પંચક્લ્યાણક-પૂજા’૨. ઇ. ૧૮૩૩/સં. ૧૮૮૯, વૈશાખ સુદ ૩,−; મુ.), તીર્થંકરના જન્મમહોત્સવનું વર્ણન કરતી ‘સ્નાત્ર-પૂજા’(મુ.), ૧૦ કડીની ‘જિન નવ અંગ/તીર્થંકર નવઅંગપૂજાના દુહા’(મુ.) વગેરેનો સમાવેશ થાય છે. વિએ પોતાના સમયમાં સંપ્રદાયની અંદર બનેલા બનાવોને વિષય બનાવી કેટલીક કૃતિઓ રચી છે જેમનું ઇતિહાસની દૃષ્ટિએ હત્ત્વ છે. મોનીશા રોકે મુંબઈમાં ભાયખલાની અંદર ઋષભદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી એ પ્રસંગને વનું ૧૩ ઢાળ ને ૮૧ કડીનું ‘ભાયખલ (મુંબાપુરીસ્થ)ઋષભચૈત્ય-સ્તવન’(૨. ઇ. ૧૮૩૨/સં. ૧૮૮૮, અસાડ સુદ ૧૫), મોતીશા શેઠે પાલીતાણામાં આઢીશ્વરની ટૂંક સામે કારનો મોટો ખાડો પુરાવી ત્યાં મોટી ટૂંક બંધાવી ઋષભદેવ પુંડરિક પ્રમુખની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી એ પ્રસંગને વર્ણવતું ૭ ઢાળનું ‘અંજનશલાકા-સ્તવન/મોતીશાનાં ઢાળિયાં’ (ર.ઇ. ૪૨૨ : ગુજરાતી સાહિત્યકોશ કૃતિ : ૧. (અંતરાય કર્મનિવારણ) અષ્ટપ્રકારી-પૂજા, સં. જયભખ્ખુ, ઈ. ૧૯૬૪; ૨. અંતરાયકર્મની પૂજા (અર્થ તથા કથાઓ સહિત), પૂ. વિમલ ભકિત ધનભાસ્કર નૈવ સમિતિ, ઈ. ૧૯૬૩, ૩. ચંદ્રશેખરનો રાસ, પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ઈ. ૧૮૯૬ ૪ એન, સં. જીવણલાલ માણેકચંદ, ઇ. ૧૮૫૯, ૫. ચોસઠ પ્રકારી પૂજા અનેક વારતા, પૂ. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ઈ. ૧૯૨૫; ૬. ધમ્મિલચરિત્ર, પ્ર. મોહનલાલ દલસુખરામ તથા લલ્લુ સુરચંદ, ઈ. ૧૮૫૫, ૭. સુરસુંદરીનો રસ, પ્ર. ઉમેદગમ હરોયનસ, ઈ. ૧૯૬; ૮. સ્મૃત્રિ ભદ્રજીની શિવ-વે, પ્ર. સરસ્વતી છપ્પનનું, ઈ, ૧૯૧૧; ] કાદોહન : ૩; ૧૦. ગહેલી ગ્રહનામાં : ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. વીરવિજ્યા-૪૫વીર' For Personal & Private Use Only www.jainelibbrary.org Page #452 -------------------------------------------------------------------------- ________________ રિ.ર.દ.] કમુજ ૧૮ અદિધિ માણક, ઈ. ૧૮૯૧; ૧૦. ચોવીસ્તસંગ્રહ; ૧૧. જિનગુણસ્તવનાદિ- કૃતિ: ૧. ગÉલીસંગ્રહ, સં. શિવલાલ ઝ. સંઘવી, ઈ. ૧૮૧૬; તથા ગહુંડળીસંગ્રહ, સં. મુનિ માનવિય, ઈ. ૧૯૨૪) ૧૨. જિ- ૨. ગહૂલીસંગ્રહનામાં : ૧, પ્ર. ખીમજી ભી. માણક, ઈ. ૧૮૯૧; ૩. પ્રકાશ; ૧૩. કસ્તકાલંદાહ : ૧; ૧૪. જૈન કાવ્યદોહન : ૧, સં. મોસસંગ્રહ. મનસુખલાલ ર. મહેતા, ઈ. ૧૯૧૩; ૧૫. જૈકાપ્રકાશ : ૧; ૧૬. સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ; ૨. પંચતંત્ર, સં. ભોગીલાલ જ. કાસંગ્રહ; ૧૭. જૈકાસાસંગ્રહ; ૧૮. જૈનુસારત્નો :૨; ૧૯. સાંડેસરા, ઈ. ૧૯૪૯;] ૩. જૈમૂકવિઓ :૨; ૪. ડિકેટલૉગભાવિ; જૈધ્રપુસ્તક : ૧; ૨૦. જૈપ્રાસંગ્રહ; ૨૧. જૈરસંગ્રહ; ૨૨. જૈસ- ૫. લીંહસૂચી; ૬. હજૈજ્ઞાસૂચિ: ૧. રસંગ્રહ(); ૨૩. દેરાસંગ્રહ; ૨૪. પ્રકરણરત્નાકર : ૧, સં. શા. ભીમસિહ મણક, ઈ. ૧૯૦૩; ૨૫. પ્રામબાસંગ્રહ : ૧; ૨૬. પ્રાસ વીરવિમલ-૨/વીરવિદ્યાધર [ઈ. ૧૮૧૯ સુધીમાં] : તપગચ્છના જૈન ,. , પાસા , બાકી પ પ રસ સાધુ. હીરવિજયસૂરિ આનંદવિમલસૂરિની પરંપરામાં દેવવિમલના વમ પ્રચારક સભ, મ વનગ?, ઈ. ૧૯૩૮; ૨૯. બુકાદોહન : ૨; શિષ્ય. ૮૧/૮૨ કડીની “હીરવિજયસૂરિનો લોકો’ (લે. ઈ. ૧૮૧૯: ૩૦. મસસંગ્રહ; ૩૧. રતનસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, 12 13ી ર હંસરાજ મુ.), ૧૧ કડીની ‘આત્મચિંતન-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ; ઇ. ૧૮૬૭; ૩૨, વિસનાપુજાસંગ્રહ; ૩૩. વિવિધ પાસંગ્રહ મુ.)ના કતો. ઉપર્યુકત બને કૃતિઓમાં અનુક્રમે ‘વીરવિદ્યાધર' અને વિધિસહિત), પ્ર. જસવંતલાલ ગ. શાહ, ઈ. ૧૯૫૩; ૩૪. શત્રુંજય ‘વીર’ એવી નામછાપ મળે છે. “હીરવિજયસૂરિનો લોકો’ના કર્તા તીર્થમાયા રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. શ્રાવ મીમસિહ માણેક, તરીકે વિદ્યાધર વિદ્યાવિમલ કે વીરવિમલ ગણવામાં આવ્યા છે. બીજી ઈ. ૧૯૨૩; ૩૫. સઝાયમાલા(૫); ૩૬. સુઝી યમવા (જ) : ૧-૨; ૩૭. કૃતિ સંપાદકે વીરવિમલની ગણી છે. બન્ને કૃતિઓના કર્તા એક રામમિત્ર (ઝ); ૩૮. સિદ્ધાચવવા ' વલી; ૩૯. સૂર્યપૂરરાસમાળા, જ કવિ હોવાની સંભાવના છે. ૩૩ કડીની ‘સુભદ્રાસતીની સઝાય” સ. કેશરીચંદ હી. ઝવેરી, ઈ. ૧૯૪; ૪૦. નાસ્તસંગ્રહ. (મુ.) પણ ગુરુ પરંપરા લક્ષમાં લેતાં આ કવિની કૃતિ લાગે છે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ:૨; ૩. ગુસપ કૃતિ : ૧. અયવંતી સુકમારનો તેર ઢાલીયો તથા અઢાર નાત્રાની અહેવાલ : ૭-ગુજરાતી મહાવિ શ્રી વીરવિન્દ્રવજી; ૪. એકતા:૧૨ સઝાય અને સુમદ્રાસઝાય, પ્ર. જગદીશ્વર છાપખાનું, સં. ૧૯૪૦; –‘, ડિત શ્રી વીરવિ/પજી', પો ચંદ ગી. કાપડિયા; ૫. ગુસારસ્વતો; ૨. પસમુચ્ચય : ૨;] ૩. જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૫-‘આત્મ૬.જૈસા ઇતિહાસ; ૭. મરાસસાહિત્ય; ] ૮.જૈનમુગ, કારતક માગશર ચિંતવનસ્વાધ્યાય', સં. મુનિ મહારાજ ચંપકસાગર. ૧૯૮૫-‘ડિત શ્રી વીરવિજયજીનો ટૂંકો પ્રબંધ', શા. ગીરધરલાલ વીરવિમલશિષ્ય[ હીરાભાઈ; ]૯. જૈમૂકવિઓ : ૩(૧); ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ]: જૈન સાધુ. “જિનપરિવાર સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. મુપુગૂઠસૂધી; ૧૨. લીંહસૂચી; ૧૩. હજૈજ્ઞાસૂચિ : ૧. * 1. ૨૧ : • [૨.ર.દ.] *િ•••] સંદર્ભ : મુપુન્હસૂચી. [કી.જો.] વીરવિજ્ય--૫ ]: તપગચ્છ જૈન સાધુ. હીર- વીરસાગર : આ નામે જ કડીની ‘બીજતિથિની સ્તુતિ (મુ.) મળે છે. વિ૮૧ની પરંપરામાં લાંબૂવિજયના શિષ્ય. ૨૩ કડીની ‘અમકારા- એના કર્તા વીરસાગર–૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. તીની સઝાયર(મુ.) તથા ૯ કડીની ‘નેમિનાથની સઝાય’(મુ.)ને કર્તા. કૃતિ : જૈપ્રાસ્તસંગ્રહ. રિ.ર.દ.] કૃક્તિ : ૧. અસરગ્રહ; ૨. દેસંગ્રહ. રિ.ર.દ.] વીરસાગર-૧ ]: જૈન સાધુ. નયસાગરના વિરવિ ત્યશિખ [ઈ. ૧૮૫૨માં હયાત : તપગચ્છના જૈન સાધુ. શિષ્ય. ૩ ઢાળ અને ૩૧ કડીની ‘અઢારનાતરાંની સઝાય (મુ.)ના કર્તા. ૧૧ ઢાળના ‘રામેતશિખર તીર્થનાં ઢાળિયાં' (ર.ઇ.૧૮૫ર/. ૧૯૦૮ કૃતિ : રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. ભાદરવા વદ ૪-૬ મુ.)ના કર્તા. સંદર્ભ : ૧. ઊંહસૂચી; ૨. હેજેજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૮–“શ્રી સમેતરિખર તીર્થનાં વીરલિહ/વરસિંહ[ઈ. ૧૫૧૩ સુધીમાં] : વરસંગ નામછાપથી એમના ઢાળિયાં', સં. વિજયપઘસૂરિજી. [કી.જે.]. ‘ઉષાહરણ(લે. ઈ. ૧૫૧૩; મુ.)ની એકમાત્ર પ્રત પાટણમાંથી વીરવિદ્યાધર : જુઓ વીરવિમલ–૨. મળી હોવાને લીધે તેઓ પાટણની આસપાસના વતની હોવાનું અનુમાન થયું છે. વીરવિમલ-૧ [ઈ. ૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભાગવતની ઉપા(ઓખી)વિષયક કથામાં વધારાઘટાડા કરી મુખ્યત્વે વિજયદાનસૂરિની પરંપરામાં માનવિજયના શિષ્ય. ‘ભાવિનીકર્મ- દુહા-ચોપાઈમાં રચાયેલું એમનું ૧૦૦૦ પંકિતનું ‘ઉષાહરણ' કાવ્ય રેખા-રાસ’ (ર.ઇ. ૧૬૬૬/સં. ૧૭૨૨, શ્રાવણ વદ ૫, રવિવાર), આ વિષયનાં અત્યારે ઉપલબ્ધ ગુજરાતી કાવ્યોમાં પહેલું છે એ ૯ કડીની ‘ગૌતમ યામીની ગહૂલી (મુ), ‘જબૂસ્વામી-રાસ” તથા દષ્ટિએ તો નોંધપાત્ર છે, પરંતુ વિશિષ્ટ કાવ્યબંધ, એમાં થયેલી ‘સચિરાચિત્તવિચારગમન-સઝાય’(મુ.) નામની રચનાઓના કર્તા. શુંગાર-વીરની સારી જમાવટ, એમાંની સંસ્કૃતાઢય પ્રૌઢ ભાષા વગેરે આ ઉપરાંત ‘વીરવિમલ’ નામછાપવાળી ૩૦ કડીની ‘ઇલીપુત્ર-સઝાય,' તત્ત્વોને લીધે કાવ્યત્વની દૃષ્ટિએ પણ ધ્યાનાર્હ છે. ૨૪ કડીની ‘કર્મબલ-રાઝાય” તથા ૭ કડીની ‘વીશસ્થાનક-સઝાય” મળે કૃતિ : વીરસિંહકૃત ઉષાહરણ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ. છે, તે આ વીરવિમલની હોવાની સંભાવના છે. ૧૯૩૮ (+સં.). વીરવિજ્ય-૫ : વીરસિંહ/વરસિંહ ગુજરાતી સાહિત્યકોશ : ૪૨૩ For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨૬ ૩. ગુસા મધ્ય; ૪. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ ડેસરા, ઈ. ૧૯૪૧; ૪. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, સુ યાજ્ઞિક, ઈ. ૧૯૭૪;] ૫. જૈગૂકવિઓ: ૩(૨); ૬, પુસૂચી. [ચ...] ઘર વૌરિયા (ઉ. ૧૬૬૨માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. રાજના પ્રશિષ્ય. ૩૭ કડીના ‘મહાવીર-સ્તવન’ (ર.ઇ. ૧૬૬૨)ના કર્તા સંદર્ભ : મુગૃહસૂચી. [..] વીરસુંદર : આ નામે ‘અનન્તકીતિ-ચોપાઈ’ (લે. ઈ. ૧૫૯૮) તથા ૨૫ કડીની ‘સામાયિક-સઝાય’ (લે. ઈ. ૧૮૧૩) મળે છે. તે કયા વીર છે તે સ્પષ્ટપણે કી સકાય એમ નથી. સંદર્ભ : ૧. મુખુગૃહસૂચી; ૨. લીંહસૂચી. [ર.ર.દ.] વીરો [ઈ. ૧૭૬૫માં હયાત]: ભકત અને આખ્યાનકવિ. વાંદરા જિલ્લાના ધીરા ભગતના વતન ગોઠડાની પાસે આવેલા વાંકાનેરના વતની. તેઓ જ્ઞાતિએ ભાટ હોવાની સંભાવના વ્યકત થઈ છે અને ધીરાની સાથે એમને મૈત્રીસંબંધ હતો એમ પણ કહેવાય છે. ચોપાઈ બંધની ૧૦૭ કડીમાં રચાયેલું 'બઇવાહન-સન્માન’(૨.ઇ.૧૭૬૫ સં. ૧૮૨૧, ભાદરવા−૧૦,–) એમનું ખાસ ચમત્કૃતિ વગરનું આખ્યાન છે. ]: ‘રામચંદ્રજીનાં પદ’ના કર્તા. [કી.જો.] વેણીરામ [ઈ. ૧૭૪૩માં હયાત]: ખરતરગચ્છના જૈન. દયારામના શિષ્ય. જોધપુરના જાગીરદાર મસિહના અશ્ચિન ૧૯૧ કડીના ‘ગુણનિરસ’ (૨.ઇ.૧૭૪૩)ના કાંઠ સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. કેંêજ્ઞાસૂચિ : ૧ [ર.ર.દ.] ‘વેદરહસ્ય/વેદરસ’[ઈ. ૧૯મી સદી] : ‘વેદરસ’ને નામે વિશેષ જાણીતો પરંતુ મૂળ ‘વેદરહસ્ય’ નામ ધરાવતો આ ગદ્યગ્રંથ(મુ.) સ્વામિનારા સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીએ પોતાના સંપ્રદાયના પરમહંસો-વિશિષ્ટ અધિકારીઓને પત્ર રૂપે સંબોધીને રચેલો છે. આમ તો ગ્રં ́થમાં અક્ષરબ્રહ્મ-આત્મા સાથે એકાત્મભાવ અનુભવવા મુમુક્ષુએ જે પાંચ વર્તમાન-સ્ત્રો જીવનમાં કેળવવાના હોય છે એની વાત કરવામાં આવી છે, પરંતુ એ વાત કરતાં કરતાં જીવ, અક્ષરબ્રહ્મ અને પરમાત્માપુરુષોત્તમના સ્વરૂપ અને તેમની વચ્ચેના પારસ્પારિક સંબંધની ચર્ચા પણ એમાં થઈ છે. કદી. કૃતિ : પદસંહ, પ્રા. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ. ૧૯૭૩, સંદર્ભ : ૧. અપરંપરા, ૨. કવિચરિત: ૩, ૩, ગુજૂહીક ૪. પ્રકૃતિઓ; ૫. પ્રશ્નમાળા : ૨૩ (પ્રસ્તાવન; ] ૬. મૂળ[ચ.શે.] વેણી વેણીદાસ વેણી મા ]: વચ્ચેના ઘઉંવા પાટીદાર. એમનાં જ્ઞાનવૈરાયનાં ૩ ૫ા. મળે છે. છગનલાલ રાવળ ઈ. ૧૭૬૧માં રચાયેલા ને ઐતિહાસિક ભૌગોલિક ને રાજકીય વીગતોની દષ્ટિએ મહત્ત્વના હિંદી કાવ્ય ‘સાહિત્યસિંધુ'ના કર્તા. વેણીભાઈ અને આ પદોના કર્તાને એક માને છે. તો આ કવિ ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયા હોવાનું કહી શકાય. ‘કવિ-સંગથી જતા અનધીની વાત કરી ઘણા અન્યનું મૂળ એવી ૫ પ્રકરણમાં વહેંચાયેલા આ ગ્રંથના પહેલા પ્રકરણ ‘નિર્લોભી વર્તમાન'માં દ્રવ્યની પ્રાપ્તિ, હિંસા, દંભ, ચોરી, કામ, ક્રોધ વગેરે અનર્થોથી અને અન્ય આસકિતઓથી મુકત થવા માટે મનને દરેક પ્રવૃત્તિનો દ્રષ્ટા કેમ બનાવવો અને એ રીતે આત્માને દેહથી કેમ જુદો પાડવી એ સમજાવ્યું છે. "કામી વર્તમાન' પ્રકરણમાં - સ્ત્રીસ્રીને ચંદન ઘો, માછલાં પકડવાની ઘેરીને બાવેલો લોખંડનો કાંટો, ચમારનો કુંડ વગેરે સાથે સરખાવી સીગનો સર્વથા ત્યાગ કરવાનું કહ્યું છે. 'નિસ્પૃહી વર્તમાન પ્રકરણમાં દંડના અભિમાનથી મુકત થવા માટે તૃષ્ણાને જીતવાનું કહ્યું છે અને નૃષ્ણને રાત્રિ, નદી, કાજળ પ્રગટાવનારો ડીવો, નટણી, વાસણ વગેરે સાથે સરખાવી એના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે. નિÁી વર્તમાનમાં સાદા સાત્ત્વિક ને નિર્વાદ ભોજનનો મહિમા સમજાવી કેવા પ્રકારના અન્નનો ત્યાગ કરવો એની વાત છે. છેલ્લા ‘નિર્માની વર્તમાન પ્રકરણમાં દરેક પ્રકારના અભિમાનથી મુકત થયેલા મુમુક્ષુએ દષ્ટિસૂઝ કેળવી મધુકર વૃત્તિથી સૃષ્ટિની વિવિધ તત્ત્વોમાંથી ઉપદેશ ગ્રહણ કરી પોતાની વીરસિંહબ : ભેદસ્ય વેરા' ચરિત: ૩' અને 'ગુરુતી થાતોની સંકલિત યાદી” “દિલ્હીસામ્રાજ્યવર્ણન’ નામના સં. ૧૭૬૧માં રચાયેલા હિન્દી કાળના કર્તા પીના લેઉવા પાટીદાર વેણીદાસ હોવાનું નોંધે છે, અને પદોના કર્તા ને આકૃતિના કર્તાને જુદા ગણે છે. ‘સાહિત્યસિંધુ’ અને ‘દિલ્હીસામ્રાજ્યવર્ણન’ એક જ કૃતિઓ છે કે જુદી અને તેમના કર્તા એક જ છે કે જો તે સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેસ છે. વેણીદાસ–૧ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. મોલમાપના અનુયા.ડોદરાના નાગર અને ગોકુલદા નાગર (ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ)ના ભાઈ. એમણે 'શ્રી ગોકુલ ગોવર્ધનગમનાગમન' નામના ગ્રંથ તથા ગોકુલનાથની ભક્તિનાં ધોળ (૧ મુ.)ચ્યો છે. એમના મુદ્રિત પાળની બાષા વ્રજની અસરવાળી છે. વેણીદાસને નામે જ્ઞાનભકિતબોધનું ૧ પદ(મુ.) મળે છે તે આ વેણીદાસનું રચેલું હોય એવી સંભાવના છે. કૃતિ : ૧. ગોકુલાનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. વલ્લુભાઈ છે. દેસાઇ, ઈ. ૧૯૧૬; ૨. ભસિંધુ, સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભવિઓ, ૩. પુત્રુદ્ધિ[ચ.શે.] ન્યા. સંતરામ મહારાજના શિષ્ય ગણાતા વીરોએ ‘ગુરુમહિમા’ તથા પદો (૧ મુ.)ની રચના કરી છે. મુદ્રિત પદમાં ‘ભકિત કરે વીરો વાંકાનેરમાં” એવી પંકિત મળી છે. એટલે સંતરામ મહારાજના શિષ્યયણ વીરો અને આ કવિ એક હોવાની સંભાવના છે. કૃતિ : પ્રાકાસુધા : ૩(+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ] ૨. ગુજરાત, ઓકટો. ૧૯૧૦– ‘કવિ વેણીભાઈ અને ગુજરાતની ભૂગોળ વિદ્યા', છગનલાલ વિ. રાવળ; [] ૩. ગૃહાયાદી. [ચો.] ૪૪ : ગુજરાતી સાહિત્યકોશ વેણીદાસસુત [ સંદર્ભ : ગુજૂકહકીકત. For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ વિવેકબુદ્ધિ કેમ ખીલવવી, એવી ખીલેલી બુદ્ધિવાળા નિર્માની ગુરુનો સંગ કરી જે અક્ષરબ્રહ્મ-આત્મતત્ત્વ છે તેની સાથે કેવી રીતે એકાત્મભાવ કેળવવો એની વાત છે. અક્ષરબ્રહ્મ સાથે જીવે એકાત્મભાવ અનુભવવાનો છે, પણ સેવકનો ભાવ કેળવવાનો નથી એમ સ્વાનંદ માને છે, સેવકભાવ તો તે આ સૃષ્ટિના સરણપણે જે પુરુષોત્તમ છે તેની સાથે જ કેળવવાનો છે. એટલે અક્ષરબ્રહ્મ સાથે એકાત્મભાવ અનુભવતાં અનુભવતાં જીવે પરમ તત્ત્વ પુરુષો ત્તમની ઉપાસના કરવી એ જ મોક્ષ છે. ઈ. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં ધર્મચિંતન અર્થે પ્રયોજાયેલા ગદ્યના સ્વરૂપને સમજવા માટે ‘વચનામૃત'ની જેમ આ ગ્રંથ પણ ઘણો ઉપયોગી છે. [,] વેલજી-૧ [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ): જૈન. ૯ કડીના ‘જિતસુખસૂરિ-નિર્વાણ’ (૨.ઇ. ૧૭૨૪ પછી; મુ.)ના કર્તા. જિતસુ ખસૂરિનું અવસાન ઈ. ૧૭૨૪માં થયું, એટલે આ રચના ત્યારે કે ત્યાર પછી તરત રચાઈ હોય. કૃતિ : ઐઐકાસંગ્રહ (+i.). [ર.ર.દ.] વેલજી–૨ [ઈ. ૧૮૪૦માં હયાત]: પિતનામ વસરામ. ધોળ(મુ.) તથા ૫૫ કડીનો ‘ગત બેગમયાની હારનો છંદ (૨૪૧૮૪૮માં ઘટ, નામો- મુખ્ય એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાંગ્રહ, પ્ર. વિશ્વનાથ ગો. āિી, ઈ. ૧૮૯૭, ૨. પ્રાકાષ્ઠા : ૨ [કી.જો.] ચૈત્રસખી ઈ. ૧૫૪૫ પછી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવયિત્રી. શ્રીનાથજી પ્રત્યેનો સર્વાત્મભાવ, શ્રીનાથજીને વિનંતી તથા સંસારનાં તુચ્છ સુખોનો ત્યાગ કરવાથી પરમાત્માનાં દર્શનનો આનંદ પોતાને મળ્યો છે આ વસ્તુઓને કેન્દ્રમાં રાખી તેમણે ત્રણ કાવ્યો (મુ)ની રચના કરી છે. કૃતિ નંત્રી. અનુગ્રહ, જુલાઈ ૧૯૬૦-ભાત કાવિત્રી વૈવસો, સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.] વેલા(બાપા) [ ]: સંતકવિ. જ્ઞ'તિએ કોળી. જૂનાગઢ બજુના વતની હોવાની સંભાવના. તેઓ વાઘનાથના શિષ્ય હોવાનું સમજાય છે. એમના જીવનમાં બનેલા અનેક ચમત્કાર નોંધાયા છે. તેમનાં જૂનાગઢમાં સં. ૧૯૯૭માં 'વિવાહ' રોજ સ્પર્શે એવી પિવાણી ઉચ્ચારનું કે કડીનું 'આગમ' (મુ.) તથા ૭ કડીનું વૈરાગ્યબોધનું પણ એમ ૨ પદ મળે છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ. ૧૯૫૭; ૨. સોરઠી તો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ની આ.(+).[.ૉ.] વૅલા(મુનિ) ઈ. ૧૫૧૬ સુધીમાં]: તપગચ્છના જૈન સાધુ વિ દાનસૂરિના બ્ધિ. ૧૫૦,૧૮૨ કડીની નત-ડિ-ચોપાઈચર્ચા નવતત્ત્વ-રાસ'ના ક, કૃતિમાંના વિઝાનસૂરિ (વ.ઈ.૧૫૬) ઉલ્લેખ અનુસાર કૃતિ છે. ૧૫૬૬ સુધીમાં રચાઈ હોવાનું અનુમાન થાય છે. ‘મનસત્ય’ એ કર્તાનું અપરનામ જણાય છે. વૈવ-૧ : વૈકુંઠદાસ ગુ. સા.-૫૪ સંદર્ભ : ૧. કવિઓ : ૧, ૩(૧); ૨ મુખ્ય ૩ હે‰જ્ઞાસૂચિ : ૧. [.ર.દ.] વેલુજીવીરામ [ ]: મેસાણિયા પુ ભજનો દ ઉર્ફે અમરદાસજીના શિષ્ય, તેમણે “વેલુજી બનાન્દની શૈલી” એ નામછાપથી ઘણાં ભજન ને ધોળની રચના કરી છે. સંદર્ભ : ૧. સત્પુરુષચરિત્રપ્રકાશ, પંડિત મયારામ વેદાન્તતીર્થ, સં. ૧૯૮૯; I] ૨. ગૂહાયાદી. [..] વૈકુંઠ ઈ. ૧૭મી સદી મધ્ય માગ] : આખ્યાનકવિ. મૂળ કચ્છ-ભૂજના પરંતુ સૌરાષ્ટ્ર) કુતિયાણા (કુંતલપુર)માં આવીને વસ્યા હતા. જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ. પિતા તુલસી. વૈકુંઠે આખું મહાભારત ગુજરાતીમાં લખ્યું હોવાનું કહેવાય છે, પરંતુ અત્યારે ‘ઉદ્યોગપર્વ’ (ર.ઇ.૧૬૬૦), ‘નીષ્મપર્વ (મુ.), ‘કર્ણ પર્વ’ (ર.ઈ.૧૬૬૦) ને ‘શલ્યપર્વ’ (૨.ઇ.૧૬૫૧) મળે છે. મુદ્રિત રૂપે મળનું ચોપાઈ-પૂર્વછાયાની ૧૨૬૪ કડીનું ‘મીપર્વ' વિશેનાં વગે છે કે ચિંતનાત્મક અંશો જાળવવા તરફ કે રસજમાવટ તરફ કવિનું વિશેષ લક્ષ નથી. એટલે વિચારતત્ત્વવાળો ભગવદ્ગીતાનો ભાગ કવિએ ટૂંકાવી નાખ્યો છે. મુખ્યત્વે કથન તરફ લક્ષ રાખતા કવિ ક્વનશૈલીમાં વૈગનો અનુવ કરાવે છે. ‘બૃહત્ કાવ્યદોહન ૨'માં નુસીને નામે મુદ્રિત ધ્રુવાખ્યાન' વસ્તુત: વૈકુંઠની કૃતિ છે. ત્યાં મળતી કૃતિની રચનાસાલ વર્ષ, માસ, તિથિની દષ્ટિએ ખોટી છે અને અન્યત્ર પ્રાપ્ત થતી હસ્તપ્રતોમાં મળતી રચનાસાલથી જડી છે. ચોપાઈ પૂર્વછાયાની પર૨ કીમાં રચાયેલું આ આખ્યાન (ર૦૧૬૩૮સ. ૧૬૯૪, ચૈત્ર વદ ૧૩, શનિવાર; મુ.) મેગલના ‘ધ્રુવાખ્યાન’ને કથાતત્ત્વની દષ્ટિએ ઠીકઠીક મળતું આવે છે. રોચક રીતે કથા કહેવાની કવિની શકિત અહીં પણ દેખાય છે અને પ્રસંગોપાત્ત તેમણે ભાવનિરૂપણતી તક લીધી છે. પરંતુ કવિનું સવિશેષ ધ્યાનપાત્ર આખ્યાન તો ૨૬૮૧ કડીનું ‘તલકથા છે. પ્રારંભમાં તૂટક રૂપે મળનું આ આખ્યાન મુખ્યત્વે કાર્યના સંસ્કૃત મહાકાવ્ય વૈષધીયચરિત'ના ભાગને અનુસરે છે અને કેટલાક નવા પ્રસંગો પણ ઉમેરે છે. દમયંતી-વિયોગના પ્રસંગમાં કરુણનું નિરૂપણ કરવામાં પણ કવિએ સારી શકિત બતાવી છે. આ ઉપરાંત ‘નાસિકેતનું આખ્યાન’ (૨.ઇ.૧૬૬૮) અને ‘પ્રહલાદાખ્યાન પણ એમણે રચ્યાં છે. કૃતિ : ૧, મુકાદોહન : ૨૩૨. મા ભારત : ૪, સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ. ૧૯૪૭મુકાગોન મુરતી આહિત્યમાં નવા ] ૬. ગૃહાયાદી; ૭. ફાહનામાવિલ : ૨. [...] વૈકુંઠદાસ [ઈ. ૧૬૮૮ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકલનાથ. સિવાય ઇન્ગ્રી-ઉના)ના બીજા પુત્રોના અનુપાવી એમણે ભાગવતના રાસપંચાધ્યાયી પ્રસંગ પર આધરિત ચલ અને દોડનાં ૩૯પર્ધામાં 'રામલીલા' (.. ૧૬૮૮ મુ.)નામનું છટાદરા કાળ રહ્યું છે. પ્રસંગક્શન અને ભાવિનપણ મા ષ્ટિએ સમનુલન જાળવતું તથા શિષ્ટ ને મધુર શૈલીથી આ કાળ રોચક ગુજરાતી સાહિત્યકીય : ૪૨૫ For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ બન્યું છે. કવિએ ‘હિંડોલો’ નામની બીજી કૃતિ પણ રચી છે. વ્રજસેવક [ જ.ઈ.૧૬૪૪ પછી]: પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. કૃતિ: સગુકાવ્ય (સં.). વિઠ્ઠલનાથજીના ગોકુલનાથ સિવાયના અન્ય પુત્રોના અનુયાયી. સંદર્ભ: ૧. કવિચરિત: ૧-૨; ૨. ગુસામધ્ય) ૩. પુગુસાહિત્ય- વ્રજોત્સવજી મહારાજશ્રીના સેવક. યમુનાજીના દર્શનના અનુભવને કારો] ૪. ગૂહયાદી; ૫. ડિટૉગબીજે; ૬. ફહનામાવલિઃ ૨. વર્ણવતાં ધોળ (૯ મું) તથા પદોના કર્તા. [ચશે. કૃતિ : અનુગ્રહ, માર્ચ ૧૯૬૦-વજસેવક વૈષ્ણવ’, તંત્રી(સં.). સંદર્ભ: પુગુસાહિત્યકારો. [કી.જો.] વૈષ્ણવાનંદ સ્વામી) [ ]: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. તેમણે ૨૪ પદોમાં વિભાજિત, વરવર્ણન, લગ્ન- વૃજાધીશજી સિં. ૧૯મી સદી): પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. વિધિવર્ણન એમ સમગ્રપણે વર્ણનાત્મક અને જીવનું જો પુરુષોત્તમ ગોસ્વામી બાળક. સાથે લગ્ન થાય તો બ્રહ્મરૂપ પ્રાપ્ત થાય એવા તત્ત્વજ્ઞાનને સાંકળી સંદર્ભ: પુગુસાહિત્યકારો. [કી.જો.] લેતી ‘પુરષોત્તમવિવાહ (મુ.) તથા સહજાનંદના રૂપને વર્ણવતાં પદ બૃહદેવ: જુઓ બેહદેવ. (૪ મુ.)ની રચના કરી છે. હિંદી કૃતિ “શ્રીહરિલીલામૃતસિધુમાંનાં ૭. રત્નો તેમણે રચ્યાં છે. વૃદ્ધાત્માનંદસ્વામી ]:સ્વામિનારાયણ સંપ્રદાયના કૃતિ: ૧. કચ્છની લીલાનાં પદો, અવિનાશાનંદકૃત, ઈ.૧૯૪૨; સાધુ. તેમણે મહારાજની લીલાઓ નજરે જોયા પછી “શ્રીહરિની ૨. પુરુષોત્તમવિવાહ, તુલસીવિવાહ, રૂક્ષમણીવિવાહ, લક્ષ્મીવિવાહ, લીલાની વાર્તા (મુ.) એ કૃતિની રચના કરી હતી. શ્રીજીમહારાજના શલાકા અને વૃત્તિવિવાહ, પ્ર. મહંત પુરાણી હરીપરાણી હરી કૃતિ : સદવિદ્યા, જાન્યુ. ૧૯૫૪-. [કી.જો.] સ્વરૂપદાસજી, ઈ. ૧૯૮૧. વૃદ્ધિ [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : સદવિદ્યા, જાન્યુ. ૧૯૫૩–. [કી.જો] વિજ્યક્ષમાસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજ્યના શિષ્ય. ૧૧ કડીની વ્યાખ્રમલ [ઈ. ૧૭૪૪ સુધીમાં] : લોકાગચ્છના જૈન સાધુ. ગજ ‘વિજયક્ષમાસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજ્યક્ષમાસૂરિ (જઈ. ૧૬૭૬-અવ. ઈ. ૧૭૨૯)ની હયાતીમાં રચાઈ હોઈ, કર્તાનો સમય સરકૃત ૪૪ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ “વિચારષત્રિશિકા-પ્રકરણ ઈ. ૧૮મી સદીના પૂર્વાર્ધ ગણાય. “વિજયપ્રભસૂરિનિસાણી-છંદ' (લે. પરના બાલાવબોધ (લે. ઈ.૧૭૪૪)ના કર્તા સં. ૧૯મી સદી) પણ આ કવિની રચના હોવાની સંભાવના છે. સંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] કૃતિ: ઐસમાલા : ૧. સંદર્ભ : રાહસૂચી : ૧. વ્રજદાસ [ઈ. ૧૬૩૩માં હયાત]: પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. રિ.૨.દ.] ભરૂચના મહદવર્ય ગોકુલભાઈજીના બીજા પુત્ર. પદોના કર્તા. વૃદ્ધિકુશલ ઈિ. ૧૯૯૫ સુધીમાં] : જૈન સાધુ. સિદ્ધસેન આચાર્યસંદર્ભ : ૧, ગોપ મકવિઓ; ૨. પુગુ સાહિત્યકારો. [કી.જો.] કૃત સંસ્કૃત રચના “કલ્યાણમંદિર-સ્તોત્ર ઉપરની બાલાવબોધ (લે. ઈ.૧૬૯૫)ના કર્તા. વ્રજભૂષણ [ઈ. ૧૮૬૯ સુધીમાં]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વલ્લભા સંદર્ભ: હજૈજ્ઞાસૂચિ : ૧. [...] ચાર્યના વંશજ. ‘સર્વોત્તમ-સ્તોત્રનું ધોળ” (લ.ઈ.૧૮૬૯) એ કૃતિના વૃદ્ધિવિજ્ય(ગણી) : આ નામે ૭૯ કડીનું “ચિંતામણિ-પાર્શ્વનાથસંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; [] ૨. ગૂહાયાદી; ૩. સ્તવને” (ર.ઈ. ૧૬૫૬), માનતુંગસૂરિકૃત સંસ્કૃત રચના “ભકતામરડિકૅટલૉગબીજે. કી.જ.) સ્તોત્ર’ પરનો બાલાવબોધ (ર.ઇ.૧૬૮૦, સ્વહસ્તલિખિત પ્રત), ધુલે વામંડન-ઋષભદેવ-છંદ' (લે. ઈ.૧૬૬૬), ૪૩ કડીની ‘રોહિણીતપવ્રજવલ મ સિં. ૧૮માં સદા]: પુષ્ટિસંપ્રદાયના વણવ કાલ. સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.) તથા ‘આહારગ્રહણ-સઝાય’ મળે. વિઠ્ઠલનાથજીના ગોકુલનાથ સિવાયના બીજા પુત્રોના અનુયાયી. છે. આ પૈકી “ચિંતામણિ પાર્શ્વનાથ-સ્તવન” તથા “ભકતામર સ્તોત્ર સંદર્ભ : પુગુસાહિત્કારો. કી.જો.] પરના બાલાવબોધ તેમના રચના-સમયને લક્ષમાં લેતાં વૃદ્ધિવિજય વ્રજસખી [સં. ૧૭મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભકત કવયિત્રી. -૧ની રચના હોવાનું અનુમાન થાય છે. વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથનાં શિષ્યા. તેઓ સંસ્કૃત, ગુજરાતી સંદર્ભ : ૧. ટ્રેઝર્સ ઑવ જૈન ભંડારઝ, ઉમાકાન્ત પી. શાહ, ઈ. અને વ્રજ એમ ત્રણે ભાષા જાણતાં હતાં. તેમણે આ ત્રણે ભાષામાં બાપા ૧૯૭૮ (અં.); ૨. લહસૂચી; ૩. હેજેજ્ઞાસૂચિ: ૧. ૧ [...] પદો અને કીર્તનોની રચના કરી છે. ગુજરાતીમાં તેમની ૧૩ કડીની વૃદ્ધિવિજ્ય-૧ ઈ. ૧૭મી સદી મધ્યભાગ-ઈ. ૧૭મી સદી ઉત્તરાધ: ‘ગોપી કૃષ્ણનો વાદવિવાદ(મુ.), ૧૩ કડીની ‘દશવિધભકિત (મુ.), તપગચ્છના જૈન સાધુ. રત્નવિજ્યના ગુરુભાઈ સત્યવિજ્યના શિષ્ય. ૭ કડીની “કૃષ્ણમિલન (મુ.) તથા ૫ કડીનું ૧ કીર્તન(મુ.) એ કૃતિઓ ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-વિચાર-સ્તવન (ર.ઈ.૧૬૫૬), ૭૯૮૪ કડીનું મળે છે. ‘જીવવિચાર-સ્તવન” (ર.ઇ. ૧૬૫૬/સં. ૧૭૧૨, આસો સુદ કૃતિ : અનુગ્રહ, સપ્ટે. ૧૯૫૮-બ્રજસખી અને તેનું પદ ૧૦, રવિવાર; મુ.), ૯૫ કડીનું નવતત્ત્વવિચાર-સ્તવન” (૨.ઇ.૧૬૫૭ સાહિત્ય, સં. ચિમનલાલ મ. વૈદ્ય (સં.). સં. ૧૭૧૩, કારતક સુદ-, ગુરુવાર), ‘ચોવીસી', ૭ કડીની સંદર્ભ: પુગુસાહિત્યકારો. [કી.જો.] ‘છ કાયના આયુષ્યની સઝાયર(મુ.), ૧૪ કડીની દૃષ્ટાંતની સઝાય ૪૨૬ :ગુજરાતી સાહિત્યકોશ વૈષણવાનંદસ્વામી): વૃદ્ધવિજ-૧ કર્તા. For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ (મુ.), ૪ કડીની “નેમિનાથ-સ્તુતિ', ૧૧ કડીની “ચૌદસીયબાવન કૃતિ: નિકાસંગ્રહ. ગણધર-સ્તુતિ' તથા ધર્મદાસગણિરચિત પ્રાકૃતગ્રંથ ‘ઉપદેશમલા’ સંદર્ભ: ૧. કવિચરિત : ૧-૨; ૨. ગોપ્રભકવિઓ; [] ૩. વ્હાઉપરના યશોવિજય ઉપાધ્યાયની મદદથી રચેલ, ૭૧ કથાઓ ધરાવતા યાદી. [કી.જે.] બાલાવબોધ (ર.ઇ.૧૬૭૭/સં. ૧૭૩૩, એસી-૧૫, ગુરુવાર, શતનાથ [ઈ. ૧૭૭૮ સુધીમાં): જૈન. ૧૬૦ કડીના અંજનાસુંદરીઅંશતઃ મુ.)-એ રચનાઓના કર્તા. નો રાસ’ (લે.ઈ.૧૭૭૮)ના કર્તા. કૃતિ : ૧. પ્રવિતસંગ્રહ; ૨. પ્રાસપસંગ્રહ : ૧૩. સઝાયમાલા: : ડિફેંટલૉગભાવિ. શિ.ત્રિ.] ૧-૨ (જા.); []૪. સ્વાધ્યાય, નવે. ૧૯૬૬–વૃદ્ધિવિજયકૃત ‘ઉપદેશમાલા-બાલાવબોધ', ઉમાકાંત છે. શાહ. શવજી/શિવજી [ઈ. ૧૭૭૪ સુધીમાં] : કનકાઇની હમચી' (લે.ઈ. સંદર્ભ: ૧. ઐરાસંગ્રહ: ૩–પ્રસ્તા;[] ૨. જૈનૂકવિઓ : ૨, ૩ ૧૭૭૪) અને ‘સત્યભામાનું રૂસણું” (લે. ઈ. ૧૭૭૪-૭૫)ના કર્તા. (૨); ૩. ડિકૅટલૉગબીજે, ૪. મુપુગૃહસૂચી; ૫. લીંહસૂચી. [.ર.દ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [.ત્રિ.] વૃદ્ધિવિજ્ય-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. “શશિકલા-પંચાશિકા' : દુહા-ચોપાઈની ૪૦ ગુજરાતી કડી અને વિશ્વપ્રસિરિની પરંપરામાં ધીરવિજય-લાભવિયનો શિષ્ય, મોહની. ૨૦ ગજરાતીમિકા ભ્રષ્ટ સંસ્કતની કડી રૂપે મળતી જ્ઞાનાચાર્યની આ પ્રબળતા બતાવી તેમાંથી બચાવવા શંખેશ્વર ભગવાનની સ્તુતિ કૃતિ(મુ.) “બિહણપંચાશિકા'—ની પૂર્તિ તરીકે યોજાયેલી છે. આ કૃતિ કરતી ૫૧ કડીની ‘જ્ઞાન-ગીતા' (ર.ઇ.૧૬૫૦; મુ.), ‘ચોવીસી” (૨.ઇ. પણ કવિ ભૂવરની મૂળ સંસ્કૃત કૃતિ ‘શશિકલા-પંચાશિકા/બિલ્હણ૧૬૭૪ સં. ૧૭૩૦, ભાદરવા વદ ૫, અંશત: મુ.), ૩૮ કડીનું પંચાશત્યુત્તરમ્ નરેન્દ્રતનયા સંજલ્પિતમ્” (ર. ઈ. ૧૫૪૫)ને આધારે શંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તવન” (૨. ઇ. ૧૬૭૪ સં. ૧૭૩૦, ભાદરવા રચાયેલી છે. “બિલ્ડણ-પંચાશિકા'માં બિહણના શશિકલા સાથેના સુદ ૫), ૧૫ કડીની ‘રહનેમિ-રાજિમતીની સઝાયર(મુ.), ‘દશવૈકાલિક શૃંગારાનુભવનું સ્મૃતિ રૂપે થયેલું ઉત્પાદક ચિત્રણ છે, તો આ સૂત્રની સઝાયો/દશવૈકાલિકનાં દસ અધ્યયનની ૧૦ સઝાયો’(મુ)ના કાવ્યમાં શશિકલા નાયક સાથેના પોતાના વિહારનું સ્મૃતિમધુર ચિત્ર કર્તા. કૃતિ: ૧. જૈમૂસારનો : ૧ (.); ૨. જૈસમાલા(શા) : ૧, ૩. આલેખે છે. એમાં નાયકના રૂપવર્ણન ઉપરાંત જુદા જુદા પ્રસંગોના દેસંગ્રહ; ૪. પ્રાફાગુસંગ્રહ; ૫. પ્રાપસંગ્રહ: ૧. ચાતુરીભરેલા, કૌતુકમય પ્રણયવ્યવહારોનું નિરૂપણ છે ને કદાચ સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ; ] ૨. જૈનૂકવિઓ: ૨, ૩(૨); ૩. સ્ત્રીની આ ઉકિત હોઈ શૃંગારની માર્દવભરી સુરુચિપૂર્ણ સંયમિત ડિકૅટલાંગબીજે, ૪. મુપુન્હસૂચી; ૫. હેજેણસૂચિ: ૧. રિ.ર.દ.] અભિવ્યકિત થયેલી છે. ધ્રુવપંકિતની જેમ વારંવાર આવતો “વાર વાર સંભારું તેહ, પ્રાણ પાહિ વાહલુ વર એહ” એ ઉદ્ગાર શશિવૃદ્ધિવિજ્ય-૩ [ઈ. ૧૭૫૩માં હયાત]: તપગચ્છની વિજ્યક્ષમા, કલાની ઘનિષ્ઠ પ્રીતિનો અભિવ્યંજક બને છે. [ભો.સાં.] વિજયદયા અને વિજયધર્મસૂરિની પરંપરાના જૈન સાધુ. ૧૦ ઢાળના ચિત્રસેન-પદ્માવતી-રાસ’ (ર.ઇ.૧૭૫૩/સં. ૧૮૭૯, વૈશાખ સુદ શંકર : આ નામે ‘શાલિભદ્ર-સઝાય’ (લ.ઈ. ૧૯૧૯) અને ગુજરાતી૬, મંગળવાર)ના કર્તા. મિકા રાજસ્થાનીમાં ‘નવગ્રહ-છંદ' (લે. સં. ૧૯મી સદી), શંકર સંદર્ભ: ગૂકવિઓ: ૩(૧). રિ.૨.દ] શાહને નામે ફલવધિપાર્શ્વનાથ-છંદ' (લે. ઈ. ૧૭૩૯) તથા શંકર વૃદ્ધિવિમલ [ ]: જેને. ૧૧ કડીના “જિત-સ્તવન' વાચકને નામે ૬ કડીનું ‘શાંતિજિન-સ્તવનમ) અને ૫ કડીનું લ.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. *(અહિચ્છત્રા) પાનાથ-સ્તવન’ એ જૈન કૃતિઓ મળે છે. તેમ જ સંદર્ભ : મુપુગૃહસૂચી. આ નામે પાંચથી ૬ કડીનાં ભજનો (૪ મુ.) એ જૈનેતર કૃતિઓ વૃદ્ધિહસ ઈિ. ૧૭મી સદી મધ્યભાગ]: સંભવત: તપગચ્છના જૈન મળે છે. કોઈ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ શંકરકૃત કૃષ્ણચરિત્રને આલેખતી સાધુ. વિજયસિંહસૂરિની પરંપરામાં વિદ્યાહંસગણિના શિષ્ય. ૧૩ ૬૦ કડીની ‘કૃષ્ણચરિત્ર-છંદ (મુ) મળે છે. આ કૃતિ ઈ.૧૫૭૪ કડી ની “વિજયસિહસૂરિ-સઝાયર(મુ.)ના કર્તા. કૃતિ વિજયસિંહસૂરિ આસપાસ રચાઈ હોવાનું અનુમાન થયું છે. એ સાચું હોય તો આ (જ.ઈ.૧૬૦૮-અવ.ઈ.૧૬૫૩)ની હયાતી દરમ્યાન લખાયેલી હોઈ કૃતિના કર્તા શંકર-૧ હોઈ શકે. બીજી કૃતિઓના કર્તા કયા શંકર છે જ કર્તાનો જીવનકાળ ઈ. ૧૭મી સદીના મધ્યભાગ ગણાય. તે સ્પષ્ટ થઈ શકે તેમ નથી. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૩-‘વિજયસિહસૂરિ-સઝાય' કૃતિ: ૧. જેyપુસ્તક : ૧; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તુ સં. શ્રી વિજયયતીન્દ્રસૂરિજી. 1 સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ. ૧૯૪૬ (ત્રીજી આ.);LL ૩. અનુગ્રહ, વૃંદાવન : આ નામે પદ(૬ મુ.), જ્ઞાતિએ વણિક એવી ઓળખ ધરા જુલાઈ ૧૯૫૮-'કૃષ્ણચરિત્ર-છંદ, સં. ચિમનલાલ મ. વૈધ. વતા વૃંદાવનને નામે ‘પાંડવવિષ્ટિ', આગ્રાના વતની વૃંદાવનદાસ સંદર્ભ: ૧. મુપુગૃહસૂચી; ૨. રામુહસૂચી :૪૨. [કીજો...ત્રિ] ભાઈને નામે શ્રીજીની નિત્ય અને વર્ષોત્સવ લીલાનાં પદો તથા શંકર-૧ [ઈ. ૧૫૫૩માં હયાત] : વણવ કવિ. ૫૯ કડીની જમવૃંદાવનદાસને નામે ‘વલ્લભવેલ’ મળે છે. વૃંદાવનની નામછાપ ધરા- ગીત/ધરમ-ગીતા' (ર.ઈ.૧૫૫૩; મુ.)ના કર્તા. વનાર આ બધા કવિઓ એક જ છે કે જુદાજુદા તે નિશ્ચિતપણે કૃતિ : અરજુન ગીતા, ધરમગીતા, વડો કક્કો અને પારણું અને કહી શકાય તેમ નથી. પણ એટલું સ્પષ્ટ છે કે આ કવિ પુષ્ટિસંપ્રદાયના ગરબી, પ્ર. મનસુખભાઈ ફકીરચંદ, ઈ. ૧૮૮૯, વૈષ્ણવ કવિ છે. સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ] ૨. ફૉહનામાવલિ. [8.ત્રિ] વૃદ્ધિવિજ્ય-૨: શંકર-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૪૨૭ For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ [8.ત્રિ.] શંકર-૨ [૧૭મી સદી ઉત્તરાર્ધ :પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુસાંઈ- (ર.ઈ.૧૮૩૭ આસપાસ)ના કર્તા. જીના પ્રથમ પુત્ર ગિરિધરજીના પુત્ર મુરલીધરજી (જ.ઈ.૧૭૫૪)ના સંદર્ભ : મુપુગૃહસૂચી. [કી.જો.] શિષ્ય. શુદ્ધ દ્રત વેદાંત અને પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોના અભ્યાસી. ‘કલિપ્રબોધ’, ‘રસાનંદ', ‘સારસિદ્ધાંત', અને “સ્નેહમંજરી' (બધી* શામદાસ(મહારાજ) [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ]: જ્ઞાનમાર્ગી વિ. મુ.)ના કર્તા. પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોનું ગુજરાતી ભાષામાં નિરૂપણ નિરાંતના શિષ્ય. જ્ઞાતિએ પંચાલ. કાશીપુરા ગામ (તા. વડોદરા)ના કરતી આ કૃતિઓ જૂનામાં જૂની ગણાઈ છે. એમની કૃતિઓમાં વતની અને ત્યાંની જ્ઞાનગાદીના સ્થાપક. ચારથી ૮ કડીનાં ભજન ‘જને સેવક, ‘સેવક', ‘સેવકદાસ’ ‘સેવકજન’ જેવી નામછાપ પણ (૮ મુ.)ના કર્તા. તેમનાં ભજનોમાં ગુરુની મહત્તા અને સચરાચરમાં મળે છે. વસેલા શ્રીહરિની સ્તુતિ ગાવામાં આવી છે. તેમ જ પંચતત્ત્વથી કૃતિ : *અનુગ્રહ, વર્ષ ૧૫–. ન્યારા શબ્દાતીત નામતત્ત્વનો મહિમા કરવામાં આવ્યો છે. સંદર્ભ: કવિચરિત : ૧-૨, ૨. ગુસારસ્વતો; ૩. પુગુસહિત્યકારો. કૃતિ : ૧. ગમવાણી (+સં.); ૨. બ્રૂકાદોહન : ૭. :: ગુ9 -2) સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-'ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ શંકર(કવિ)-૩ સિં. ૧૭મી સદી] : જૈન. ‘દાતા સૂરસંવાદ' (ર.એ. કાવ્ય, ભાગ ૩', છગનલાલ વિ. રાવળ. દિ.દ.] ૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ: પ્રાકારૂપરંપરા. કિ.ત્રિ] શામનાથબાવો) ]: સાજણ વિશેના દોઢિયા દુહા (૨ મુ.)ના કર્તા. શંકર મહારાજ)-૪[ ]: માતાજીની સ્તુતિ કરતાં કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨; કહાનજી ધર્મસિહ, ઈ. ૧૯૨૩. ચારથી ૯ કડીનાં ભજનો (૫ મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ. ૧૯૨૩ (ત્રીજી આ.)] ૨. સસંદેશ શકિતઅંક. શામળ [ઈ. ૧૮મી સદી]: પદ્યવાર્તાકાર. અમદાવાદના વેગનપુર કિ.ત્રિ] (હાલનું ગોમતીપુર)માં વસેલા માળવા બાજુના શ્રીગોડ બ્રાહ્મણ. શંકરદાસ-૧ [ઈ. ૧૩૧૫માં હયાત]: જે. ‘સમરાસારંગનો કડખો' .પિતા વીરેશ્વર, માતા આણંદબાઈ. કવિ પોતાને ‘શામળ ભટ્ટ તરીકે (ર.ઈ. ૧૩૧૫; મુ.)ના કર્તા. ઓળખાવે છે, પરંતુ તેમાં ‘ભટ્ટ’ શબ્દ કથાકાર બ્રાહ્મણના અર્થમાં કૃતિ : જૈયુગ, વૈરાખ-જેઠ ૧૯૮૬–‘સમરાસરંગનો કડખો', સં. પ્રયોજાયો છે. વસ્તુત: કવિની અવટંક ત્રવાડી હતી. તેઓ પોતાને મોહનલાલ દ. દેશાઇ. ઘણીવાર ‘સામી’ (=સામવેદી એટલે ત્રવાડી-ત્રિવેદી) એ રીતે [કી.જો.] ઓળખાવે છે એ વીગત એને સમર્થન આપે છે. તેઓ પોતાને શંકરદાસ-૨[ ]: ‘શિવજીના બાર મહિના’ નામક નાહાના ભટના શિષ્ય તરીકે ઓળખાવે છે. ‘સંસ્કૃત માંહેથી શોધિયું, કૃતિના કર્તા. ભણ્યો દ્વિગુર્જર ભાખર એ પંકિત પરથી લાગે છે કે નાહાના ભટ સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. [.ત્રિ.] પાસેથી સંસ્કૃત પુરાણો અને પિંગળનું જ્ઞાન તેમણે મેળવ્યું હોય શંભુનાથ [ ]: બહુચરાજીની સ્તુતિ કરતા બહુ- તથા સંસ્કૃત-પ્રાકૃત વાર્તાભંડારોને તેમની પાસે બેસી શ્રવણ કર્યું હોય. ચરાષ્ટક (મુ.)ના કર્તા. વાર્તાકાર તરીકે ખ્યાતિ પ્રસરતાં માતર પરગણાના સિંહુજ ગામના કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ રખીદાસે કવિને માનપૂર્વક સિંહુજ પોતાની પાસે બોલાવીને રાખ્યા બુલાખીદાસ, ઈ.૧૯૩૨ (ત્રીજી આ.); ૨.કાદોહન : ૧; ૩ શ્રીમદ હતા. એટલે કવિનું કેટલુંક સર્જન સિંહુજમાં થયું હતું. ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ. ૧૮૮૯, શિ.ત્રિ] ‘શિવપુરાણ’ અને ‘પદ્માવતી’નાં રચનાવર્ષ ઈ. ૧૭૧૮ અને શંભુરામ [ . ]. ]: વડોદરાના નાગર બ્રહ્મણ. નાકરની “સૂડાબહોતેરી’નું રચનાવર્ષ ઈ. ૧૭૬૫ મળે છે. એટલે એમનો અસર દર્શાવતું, ૩૦ કડવાંનું ‘લવકુશ-આખ્યાન' (ર.ઈ.૧૭૩૯) જીવન અને રચનાકાળ ઈ. ૧૮મી સદીમાં વિસ્તરેલો માની શકાય. તેમણે રચ્યું છે. કવિએ પહેલાં પુરાણી તરીકે કારકિર્દી શરૂ કરી પરંતુ સમવ્યવસંદર્ભ: ૧. ગુસારસ્વતો;] ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭–૧મધ્ય સાયીઓની ઈર્ષ્યાને લીધે એ ક્ષેત્ર છોડી તેઓ વાર્તાકાર બન્યા કે કાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી;] પોતાની ભાગવતકથાને શ્રોતાઓ ન મળવા દેનાર ભવાયાઓને બોધ૩. ગૂહાયાદી. [.ત્રિ.] પાઠ આપવા તેમણે ભાગવતકથા છોડી બત્રીશ પૂતળીની વાર્તા શરૂ કરી કે પ્રેમાનંદ ને પ્રેમાનંદસુત વલ્લભ સાથે વ્યાવસાયિક સ્પર્ધા શાદુળ( લગત) [ ]: સૌરાષ્ટ્રના સંત દેવીદાસના નિમિત્ત તેમને ઝઘડો થયેલો એવીએવી એના જીવન વિશે પ્રચલિત શિષ્ય. ભજનો (૧ મુ.)ના કર્તા. જનશુતિઓને કોઈ આધાર નથી. કૃતિ: પુરાતનજ્યોત, ઝવેરચંદ મેઘાણી, ઈ. ૧૯૭૬ (સુલભ આ.) - શામળનાં વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જનમાં મોટાભાગનું સર્જન (૨). .િત્રિ.] પદ્યવાર્તાઓનું છે, અને એમની કીર્તિ પણ આ વાર્તાઓ પર નિર્ભર શામજી ]: જૈન સાધુ. મોતીશા શેઠની છે. આ વાર્તાઓ સંસારીરસની માનવકથાઓ જ છે. નરનારીની યાત્રાને કેન્દ્રમાં રાખીને રચાયેલા ૧ ઢાળના કુત્તાસર મહાભ્ય’ ચાતુરી, નરનારીનાં ચરિત્ર’ એમની વાર્તાઓનો વણ્યવિષય રહ્યા છે. ૪૨૮ : ગુજરાતી સાહિત્યકોશ શંકર(કવિ)-૩ : શામળ Jain Education Intemalional For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ “ચરિત્ર' એટલે વર્તન કે વ્યવહાર. એમાં એમની પ્રકૃતિના ઉમદા સુધી પહોંચતો નથી, અને ઘણીવાર એ કથાપ્રવાહને વધુ પડતા અંશો તેમ જ કામ, લોભ, વેર વગેરેએ વકરાવેલી માનવસહજ નબ- આંતર્યા કરે છે. સમસ્યાઓ અને આ નીતિબોધક સુભાષિતોને લીધે ળાઈઓનું વાસ્તવદર્શી પણ અતિરંજિત ચિત્રણ એમણે કુશળ- નવલરામે શામળને ‘વાણિયાનો કવિ” કહ્યા છે. તાથી અને દુનિયાના જાણતલની અદાથી કર્યું જોવાય છે. એ ચિત્રણ શોમળની કૃતિઓમાં સમસામયિક લોકચિત્રણ અન્ય મધ્યકાલીન જે પાત્રો અને ઘટનાઓની સૃષ્ટિની પીઠિકામાં એમણે કર્યું છે કવિઓ કરતાં વિશેષ પ્રમાણમાં મળે છે. જુદીજુદી જ્ઞાતિઓ, તેમના તે અલબત્ત અદભુત રસની અને કલ્પનાપ્રધાન છે. એનું કારણ એ વ્યવસાય, વ્યકિતનામ, રીતરિવાજ, સામાજિક-ધાર્મિક અને શુકનછે કે એમની વાર્તાઓનું વરનું સ્મૃતિસંચિત પરંપરાપ્રાપ્ત લોકવાર્તા- અપશુકન સંબંધી માન્યતાઓ, કામણમણ અંગેના વહેમો અને ઓનું હોય છે, જે મોટા પ્રમાણમાં અદભુતરસિક અને કાલ્પનિક લોકાચારની ભલે વાર્તાઓમાં દર્શાવેલા દેશકાળની છતાં શામળના જ હતું. પૂર્વભવસ્મૃતિ, પરકાયાપ્રવેશ, મૃતસંજીવન, સ્વર્ગપાતાળગમન, સમયની અને તેમની લોકનિરીક્ષણનું ફળ લાગતી માહિતી તેમની આકાશગમન, મણસ ને પોપટ, પુરુષ ને સ્ત્રી અને સ્ત્રીને બિલાડી વાર્તાઓમાંથી ઘણી મળે છે. બનાવી દેતાં કામણ મણ અને ચમત્કાર, જાદુઈ દંડ વગેરેના વાર્તાકાર શામળને વાર્તાઓ દુહા-ચોપાઈમાં અને ક્યારેક તેની વાતાવરણથી તેમ જ માનવપાત્રો ભેગાં એટલી જ સાહજિકતાથી સાથે છપ્પામાં લખવી પડે છે તે એમના જમાનાની સાહિત્યપ્રણાલીને કામ કરતાં સિદ્ધો, જોગણીઓ, વેતાળ જેવાં અપાર્થિવ સત્ત્વો તથા અનુસરીને જ. તેમનું સાધ્ય અને ઇષ્ટ તો વાર્તા જ રહી છે. પદ્યનો હંસ, પોપટ, નાગ વગેરે જેવા તિર્યોનિના જીવોની પાત્રસેનાથી માધ્યમ કે સાધનથી વિશેષ ખપ તેમને મન વસ્યો જણાતો નથી. એ વાર્તાઓની સૃષ્ટિ પરીકથાઓની સૃષ્ટિ બની રહી છે. વર્ષાન્તર- તેમનાં ઉપમા-દૃષ્ટાંતાદિ પ્રજાના સામાન્ય થરને સૂઝે તેવાં રોજિંદા લગ્નો, સ્નેહલગ્નો અને સ્વરછાલના, પ્રેમ, વિજોગ, સંકટો, સહસ, જીવનવ્યવહાર અને નિરીક્ષણમાંથી આવતાં હોય એ પ્રકારનાં છે. પ્રવાસ, ચમત્કારો વગેરેથી ભરપૂર તો આ વાર્તાઓનાં લાક્ષણિક કવિતા તરીકે ખપે અને કંઈક આકર્ષક લાગે એવું તેમની વાર્તાઓતો છે. માંથી મળતું હોય તો તે કેટલીક નાયિકાઓનાં સૌદર્યવર્ણનો છે. પણ શીમળને પરંપરાથી ચાલી આવતી લોકવાર્તાઓનો ભંડાર બેઠો તેમાં એકની એક ભાષા અને ચિત્રણા તેઓ પ્રયોજતાં દેખાય છે. મળ્યો છે. ‘સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર’ જેવી પંકિતઓ ક્યારેક વીર, શૃંગાર, હાસ્ય કે અદભુત રસ તેમની કૃતિઓમાં અનુદ્વારા એમણે એનો મુક્તપણે સ્વીકાર કર્યો છે. ‘સિહાસનબત્રીસી' ભવાય છે, પરંતુ એમાં કોઈ મોટા ગજાના કવિની સિદ્ધિ તેઓ બતાઅને ‘સૂડાબહોતેરી’ જેવી એમની વાર્તામાળાઓ કે એમની સ્વતંત્ર વતા નથી. એકંદરે કવિ તરીકે નહીં, પરંતુ વાર્તાકાર તરીકે તેઓ લાગતી વાર્તાઓનાં વસ્તુ-વળાં કે કથાઘટકો ‘બૃહત્કથા', 'કથાસરિત- મોટા ગજાના સર્જક છે. સાગર’, ‘દશકુમારચરિત’, ‘ બિહણપંચાશિકા', ‘સિહાસનવ્રુત્રિશિકા', ઉપર્યુકત લાક્ષણિકતાવાળી એમની વાર્તાઓમાં કેટલીક વાર્તાઓ ‘વેતાલપચવિશતિ', ‘શુકસપ્તતિ’ ‘ભોજપ્રબંધ' વગેરેમાં તથા પુરો- એવી છે જેમનાં સીધાં મૂળ કોઈ પ્રાચીન વાર્તામાં મળતાં ન હોય, ગામી જૈન-જૈનેતર વાર્તાકવિઓની વાર્તાઓમાંથી ખોળનારા સંશોધ- પરંતુ એમાંનાં કથાઘટકો જૂની કાવ્યપરંપરામાંથી આવ્યાં હોય. એવી કોને અવશ્ય મળી આવે તેમ છે. શામળની વિશિષ્ટતા કે આવડત વાર્તાઓમાં દુહા-ચોપાઈ-છપ્પાની ૭૪૬ કડીમાં શ્રીહઠના રાજપુત્ર પ્રાચીન વાર્તા ભંડારનો સંયોજનકૌશલથી રસપોષક કે રસવર્ધક ચંદ્રસેનના ચંદ્રાવતી અને અન્ય સ્ત્રી સાથેનાં પ્રેમ અને લગ્નની કથાને વિનિયોગ કરવામાં રહેલી છે. એ બાબતમાં તેઓ પ્રેમાનંદને મળતા આલેખતી ‘ચંદ્ર-ચંદ્રાવતી’-(મુ.) કવિની અવાંતર કથાઓ વગરની આવે છે. મળેલી મૂળ કૃતિઓને પૂરા વફાદાર રહી તેમને માત્ર પ્રમાણમાં સાધારણ રચના છે. ‘પુષ્પસેનની વાર્તા તરીકે પણ ઓળખાતી પોતાની ભાષામાં રજૂ કરવા જેટલો જ ઉદ્યમ તેઓ નથી કરતા. દુહા-ચોપાઈબદ્ધ ૩૭૫ કડીની ‘પદ્માવતી'-(ર.ઈ. ૧૭૧૮/સં. ૧૭૭૪ પોતાના સ્વતંત્ર રાહે ચાલી તેમાં ઘટતા ઉમેરા નવી ગોઠવણ પણ -સુદ ૫, મંગળવાર; મુ.) વાર્તારસની દૃષ્ટિએ ‘દ્ર-દ્રાવતી’ કરતાં વાર્તાના લાભમાં ક્રતા એ ખચકાયા નથી. ચડિયાતી છે. ચંપાવતીના રાજકુમાર પુષ્પસેનના વણિકપુત્રી સુલોવાર્તાઓને વાર્તારસથી પૂર્ણ બનાવવાની સાથે શ્રોતાઓના મનો- ચના અને કુંતીભોજની કુંવરી પદ્માવતી સાથેનાં લગ્નની કથા એમાં રંજને અર્થે રામસ્યાઓ દ્વારા ચાતુરી કે બુદ્ધિવિનોદનું તત્ત્વ યથા- કવિએ આલેખી છે. પણ આ પ્રકારની વાર્તાઓમાં દુહા-ચોપાઈની શકય પ્રમાણમાં તેમણે દાખલ કર્યું છે. સમસ્યાને વાર્તાનું એક ૧૩૧૭ કડીની ‘મદનમોહના'(મ.) કવિની પ્રતિનિધિ રૂપ રચના છે. સાધન કે અંગ બનાવવામાં તેઓ આમ તો જૂની પ્રણાલીને જ વણિપુત્ર મદન અને રાજકુંવરી મોહના વચ્ચેના પ્રેમ અને પરિઅનુસરે છે. પણ તેમની વિશિષ્ટતા નવી નવી સમસ્યાઓ શોધવામાં ણયની તથા મોહનાનાં સાહસકર્મોની કથાને અનેક અવાંતરકથાઓ રહેલી છે. શબ્દરમત, ગણિતગમ્મત, ઉખાણાં, સગપણના કોયડા વગેરે સાથે એમાં કવિએ આલેખી છે. પુરુષપાત્રોને મુકાબલે સ્ત્રીપાત્રોની વિવિધ સમસ્યા-પ્રકારોને તેઓ એવી વૈવિધ્યપૂર્ણ રીતે પ્રયોજે છે કે તેજસ્વિતા, સાહસિકતા કવિની આ અને અન્ય વાર્તાઓમાં જોવા બહુધા એ કથા સંયોજનનો એક ભાગ બની જાય છે. મનોરંજનની મળે છે. સાથે શ્રોતાઓને ‘ડહાપણ શીખવવાના હેતુથી પાપ, પુણ્ય, દારિદ્રય, પરંતુ જેમનાં મૂળ પ્રાચીન સ્થાપરંપરામાં હોય એ પ્રકારની વાર્તાદાતા, કરપી, સાહસ, મૃત્યુ, કામવૃત્તિ, વિદ્યા અને અનેક વિષયો પરનાં ઓનું શામળનું સર્જન વિપુલ છે. ત્યાં પણ મૂળ વસ્તુને પોતાની વ્યવહારબોધક સુભાષિતો પ્રસંગે કે અપ્રસંગે એમની વાર્તાઓમાં રીતે ફેરવી ગોઠવી કવિએ મૂકયું હોય, એમાં નવી કથાઓ ઉમેરી હોય આવે છે. એમની આ નીતિબોધ વ્યવહારનીતિ શીખવતી અનુભવ- એવું બન્યું છે. આવી રચનાઓમાં ‘સિહાસનબત્રીસી-બત્રીસ પૂતવાણીથી આગળ જઈ ઊંચા સ્તરની ધાર્મિક-આધ્યાત્મિક ભૂમિકા ળીની વાર્તા” કવિની મહત્ત્વાકાંક્ષી રચના છે. આ કૃતિની પહેલી શામળ ગુજરાતી સાહિત્યકોશ : ૪૨૯ For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વાર્તાઓ કવિએ ઈ.૧૭૨૧-૨૯ દરમ્યાન અમદાવાદમાં રચી અને બાકીની ૧૭ વાર્તાઓ સિંહુજમાં રહી ઈ. ૧૭૪૫ સુધીમાં રચી. વાર્તામાં વાર્તાની પતિને લખયેલી આ કૃતિ વિસ્તૃત ક્યાકીય જેવી અને પુરોગામી કૃતિઓ કરતી ઘણી જુદી અને દિક્ષા બની ગઈ છે. એમાં મૂળીનો બહુ થોડી વાર્તાઓ અને તે પણ બદલાયેગા ક્રમથી અહીં ઊતરી આવી છે. અનેક વાર્તાઓ વિવિધ વાર્તાપરંપરામાંથી અહીં આવીને ગોઠવાઈ છે. કેટલીક ‘ભાભારામની વાર્તા' કે 'ચમત્કરી ટીંબા'ની પ્રાસ્તાવિક ક્યા શામળનાં મૌલિક ઉમેરણ છે, ટીંબામાંથી મળેલા બત્રીસ પૂતળીઓવાળા ચમત્કારિક સિંહાસન પર ભો∞રાજા બેસવા જાય ને સિંહાસનની દરેક પૂતળી એ સિંહાસન પર બેસનાર વિક્રમરાજાનાં પરાક્રમો વર્ણવતી કથા કહે એ રીતે આખી કૃતિનું સંયોજન થયું છે. એટલે આખી વાર્તાસૃષ્ટિનો નાયક વીર વિક્રમ છે. એના ઉદાર, રસિક, પરાક્રમી, પરંતુ, ખંજન વ્યકિત ત્વનો મહિમાં કરવો એ આ લાર્તાઓનું પ્રયોગ છે. સમગ્ર કૃતિની અદ્ભુતરસિક સૃષ્ટિ, એમાંનાં બહુરંગી પાત્રો, એમાંની સમસ્યાબોનો નુરામાં વિનોદ, કેટલાંક સ્ત્રીપાત્રોની તેજવિતાએ સૌ તત્ત્વોવાળી આ કૃતિ શામળની વાર્તાકાર તરીકેની સર્વ શકિતના નિયોડ સમી છે. પુરોગામીઓએ જેમનું સ્વતંત્ર રીતે સર્જન કર્યું છે તે ‘પંચદંડ’અને ‘મડાપચીશી/વેતાલપચીશી’ની વાર્તાઓને પણ મળે એમાં વિક્રમચરિત્રનો મહિમા જ લેખાયો હોવાને લીધે ‘સિનબત્રીસી’ની.. અનુક્રમે પાંચમી અને બત્રીામી વાર્તાઓ તરીકે ગૂંથી લીધી છે. દુહા-ચોપાઈની ૫૮૦ કડીની ‘પંચદંડ’← (મુ.)માં વિક્રમરાજાના દમની ઘાંચણ સાથેના લગ્ન અને દમનીની મા દેવદમનીના કહેવા મુજબ વિક્રમરાજાએ પાંચ દંડ કેવી રીતે મેળવ્યા તેની ક્થા આલેખાઈ છે. દુહા-ચોપાઈ-છપ્પાની ૨૮૧૪ કડીની “માપગીશીન-વૈતાલપચીશી” (૨.ઈ. ૧૭૪૫; મુ,)માં કવિએ બ્રાહ્મણપુત્ર અને સિદ્ધ વચ્ચેની કાતિલ સ્પર્ધા યોજીને અને અને વિક્રમે બે પર ઉપકાર કર્યો. એ રીતે કૃતિનો અંત આણીને, સ્થળો અને પાત્રોનાં નામ બદલી કે વાર્તાઓનાં વસ્તુ અને ક્રમમાં પરિવર્તન કરી પોતાની મોવિના બતાવી છે. વિક્રમનું મોં ખોલાવવા માટે દરેક વખતે કોઈ સમસ્યાપ્રધાન વાર્તા કહી વિક્રમને જવાબ આપવા મજબૂર કરે અને વિક્રમ જવાબ આપી બેસે એટલે એ પછું વડ પર લટકી જાય એ ઘરના બધી વાતોનું સંવત્ર છે. એમાં આવતા લોકવ હારના ને વ્યક્તિગત કોયડાઓ કૃતિમાં સમસ્યાનો રસ પૂરે છે. પર આધારિત ‘સૂડાબહોતેરી’(૨.ઈ. ૧૭૬૫/સં. ૧૮૨૧, શ્રાવણ સુદ ૧; મુ.) કવિના કવનકાળના અંતિમ ભાગની રચના ગણાય છે. અહીં વિએ મૂળનાં કેટલાંક કથાનક બ્રેડી દીધાં છે. કેટલાંક મલિક અને કેટલીક જૈન ક્યાઓમાંથી મેળવીને ઉમેર્યાં છે. આ ફ્રની પાછળ સ્ત્રી-ચરિત્રની કથાઓને કૃતિમાં સમાવવાનો કવિનો હેતુ હોય એમ દેખાય છે. પ્રૌઢ વયનો વણિક બહારગામ જતી વખતે પોતની યુવાન પત્નીના શીલની રક્ષા મેના-પોપટને સોંપતો જાય છે. કિન ગેર-જરીમાં કામવિવશ વણિકપત્નીને પરપુરુષગમન કરતી રોકી રાખવા માટે પોપટ ૭૨ દિવસ સુધી જુદીજુદી વાર્તાઓ કહી તેને રોકી રાખે છે એ આ વાર્તાઓનું સંયોજનસૂત્ર છે. કેટલીક વાર્તાઓમાં નારીનું ચિત્રણ હીણું પણ બન્યું છે. આ સિવાય ‘ચંદનમલયા ગિરિની વાર્તા’ અને ‘ચંપકસેનની વાર્તા' શમળે રચી છે. પદ્યવાર્તાઓ સિવાય બીજી કેટલીક કૃતિઓ પણ શાો સ્ત્રી છે. એમાં ૩ સંવાદમૂલક કૃતિઓ છે. થમ અને કર્મનો મહિમાં કરવા માટે રચાયેલી દુઘમ સંવાદ'(મુ.) શિવામાં અને ક્મળા વચ્ચેના સંવાદ રૂપે ચાલે છે, એ ચિની પ્રારંભકાળની કુતિ વગે છે, તો પણ કવિની સંસારજ્ઞાન આપવાની શકિત અહીં દેખાય છે. રામાયણ આધારિત ૧૬૪થી ૩૮૪ સુધીની કડીસંખ્યા બતાવતી ‘અંગદવિષ્ટિ’←(ર.ઈ. ૧૭૪૩ કે ૧૭૫૨/સં. ૧૭૯૯ કે ૧૮૦૮, આસો સુદ ૧૯, રિવવાર; મુ.)માં કવિએ હિન્દી ગુજરાતી બન્નેનો ઉપયોગ કર્યો છે, ઝૂલણા, દોહરા, શેળા, છપ્પા વગેરેમાં રચાયેલી આ કૃતિ મુખ્યત્વે રાવણ-અંગદસંવાદ રૂપે ચાલે છે ને અંગદના મોઢામાં મૂકેલી વીરરસયુક્ત જોશીલી ભાષાથી ખાસ ધ્યાન ખેંચે છે. ૨૦૪ કડીની ‘રાવણમંદોદરી-સંવાદ’(મુ.) ‘અંગદવિષ્ટિ’ના અનુસંધાન રૂપે ચાલતી કૃતિ લાગે છે. રામ લંકા પર ચડી આવે છે એ પૂર્વક, રાવણ મંદોદરી વચ્ચેનો સંવાદ તથા પ્રજાના અઢારે વર્ણનાં લોકોના સીતાને પાછી સોંપી દેવા સંબધી રાવણને અપાયેલા અભિપ્રાય એમ ૩ ખંડમાં ૩ વહેંચાતી આ કૃતિ એમાંના વિનોદતત્ત્વથી ને કવિની લોકનરીક્ષણની ને શકિતથી ધ્યાનાર્હ બની છે. કવિ પાસેથી ૩ ધર્મિક રચનાઓ મળે છે. ‘બ્રહ્મોત્તર ખંડ’તરીકે ઓળખાવાયેલી, પુરાણકથા-આધારિત દુહા-ચોપાઈ-છપ્પામાં નિબદ્ધ ૨૨ અધ્યાયની ‘શિવપુરાણ’(૨.ઈ. ૧૭૧૮/સં. ૧૭૭૪, શાવણ સુદ ૫, ગુરુવાર; મુ.)માં વિવિધ વાર્તાઓ દ્વારા શિવનો, તેમના પૂજનનો, પંચાક્ષરમંત્રની, બિલિપત્ર વગેરેની મહિમા કવિઓ વર્ણવ્યો છે. ‘કાવિકનો ગરબો પતાઈ રાવળનો ગરબો'(મુ.)માં રાજપાટનો દંતકથામિશિાત ઐતિહાસિક પ્રસંગ ગેય રૂપે વર્ણવાયો છે. રણચ્છજીનો સોકો" તરીકે પણ ઓળખાવયેગી ‘બોડાણનું આખ્યાન'મુ.)માં ભકત બોડાણા પર પ્રસન્ન થઈ દ્વારકાધીશ દ્રારકાથી ડાકોર આવ્યા એ પ્રસંગનું વર્ણન કરી ભગવાનની ભકતવત્સલતાનો મહિમા કર્યો છે. ૧૮૦ કડીનો ‘રૂસ્તમનો ચોકો- અભરામ ભગતના લોકો. ચોપાઈ-દુ-છપ્પાની ૬૩૫ કડીમાં રચાયેલી ‘નંદબત્રીશી’(મુ.) સિંહાનબત્રીશી'ને મુકાવે ઘણી નાની પણ શોખની એટલી કર નોંધપાત્ર રચના છે. પ્રધાન વૈલોચનના મનમાં પોતાની પત્ની પદ્મિનીના સતીત્વ વિશે શંકા જાગે છે ને પછી એ શંકાનું નિવારણ થાય છે એ મુખ્ય વાતનુંવાળી આ કૃતિ પુરોગામી કૃતિ કરતાં વધારે સુઘટ્ટ અને સારી રીતે ખીલવેલી છે. પદ્મિનીના પિતાને ત્યાં રમાયેલી પામની રમતનો આકર્ષક પ્રસંગ કવિનો માલિક ઉમેરો છે. ૧૭૨૫; મુ) કવિની ઐતિહાસિક વિષયવાળી રચના છે. સુજાતવૈલોચનની શંકા ને એનું નિવારણ ઘણાં પ્રતીતિકર રીતે નિરૂપાયાં ખાન, રૂસ્તમ અને અભરામ કુલી એ ૩ ભાઈઓની વીરતાની છે. નરનારીમાં કોણ ચડિયાતું એ વાદને કારણે પ્રેમીઓનાં ૨ વખત પ્રશસ્તિ કરતું આ કાવ્ય એમાંના યુદ્ધવર્ણનથી અને એમાં મળતા થતાં મિલનની ક્યાને આલેખતી ૨૭૩૨ કડીની ‘બરાસ-કસ્તૂરી (મુ) ગુજરાતની રાજય અસ્થિરતાના ચિત્રથી નોંધપાત્ર છે. એ પ્રમાણમાં પ્રસ્તારી કૃતિ છે. મૂળ સંસ્કૃત ‘શુકસપ્તતિ'ની કથાઓ સિવાય અપૂર્ણ રૂપે મળતું ‘ઉત્કંઠનું આખ્યાન’તથા ‘રખીદાસનું ૪૩૦ : ગુજરાતી સાહિત્યકોશ શામળ For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ ચરિત્ર' શોમળે રચ્યાં હોવાનું મનાય છે. જો કે “રખીદાસનું ચરિત્રની ૩૦. એજને (વાર્તા ૧૮થી ૨૨), સં. હરિવલ્લભ ભાયાણી, ઈ. કોઈ હસ્તપ્રત અત્યારે ઉપલબ્ધ નથી. ૧૯૬૦ (ર.); ૩૧, સૂડાબહોતેરી, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, શામળને નામે બીજી પણ કેટલીક કૃતિઓ નોંધાઈ છે. તેમાં ઈ, ૧૯૦૩; ] ૩૨.ઘુકાદોહન : ૧, ૨, ૩, ૫, ૬, ૮. ‘ભોજની વાર્તા' એમાં આવતા સ્વામિનારાયણ સંપ્રદાયના ઉલ્લેખ સંદર્ભ : ૧. શામળ, હસુ યાજ્ઞિક, ઈ. ૧૯૭૮; ૨. શામળનું તથા એની અણઘડ રચનારીતિને કારણે શામળકૃત હોવાની સંભા- વાર્તાસાહિત્ય, નવલરામ જ. ત્રિવેદી, ઈ. ૧૯૪૮; ૩. સાહિત્યકાર વના નથી. ‘જહાંદરશા બાદશાહની વાર્તા” એ કઈ ફારસી કૃતિનું શોમળ ભટ્ટ, રાં. મંજુલાલ મજમુદાર, ઈ. ૧૯૪૭; [] ૪. અજ્ઞાત ભાષાંતર અને એ ભાષાતર મહેતાજી હરિશંકર દ્વારા થયું હોવાનું ગુજરાતી ગદ્યકાર વિરચિતં પંચદંડની વાર્તા, સં. સોમા ભાઈ ધૂ. પારેખ, અનુમાન છે. ‘સુંદર કામદારની વાર્તા (લીથોમાં મુ.)ની કોઈ હાથ- ઈ. ૧૯૭૪-કવિ શીમળકૃત પંચદંડની વાર્તા); ૫. કવિચરિત : પ્રત ઉપલબ્ધ નથી, એટલે એની અધિકૃતતા પણ શંકાસ્પદ છે. ૩; ૬, કલાસિકલ પોએટસ ઓફ ગુજરાત, ગોવર્ધનરામ મા. ત્રિપાઠી, ‘વિઘાવિલાસિનીની વાર્તા/વિચટની વાર્તા ચંદ્ર-ઉદેની કૃતિ હોવાનું ઈ. ૧૯૫૮ (ત્રીજી આ.) (+સં.); ૭. ગંધાક્ષત, અનંતરાય રાવળ, નિશ્ચિત થયું છે. ‘કામાવતીની વાર્તા’ શિવદારકૃત છે. ‘ગુલબંકાવલી’ ઈ. ૧૯૬૬-વાણિયાનો કવિ'; ૮. ગુમાસ્તંભો, ૯. ગુલિટરેચર; ૧૦. પણ રચના. કઢંગાપણાને લીધે શામળકૃત હોવાની સંભાવના ઓછી ગુસાઇતિહાસ : ૨; ૧૧. ગુસામધ્ય; ૧૨. ત્રણ જયોતિર્ધરો (અખો, છે. ‘રેવાખંડ’, ‘વિશ્વેશ્વરાખ્યાન’ ‘શનીશ્ચરાખ્યાન” ને “શુકદેવાખ્યાન' શામળ, દયારામ), કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૭૩; ૧૩. નભોવિહાર, શામળને નામે નોંધાઈ છે ખરી, પરંતુ એમનીય કોઈ હાથપ્રત રા. વિ. પાઠક, ઈ. ૧૯૬૧–‘શામળ'; ૧૪. પ્રાકકૃતિઓ; ૧૫. પ્રેમઅત્યારે ઉપલબ્ધ નથી. નંદ-શામળના સમયની લોકસ્થિતિ અને તેનું પ્રેમાનંદ-શામળે પોતાની કૃતિ : ૧. અંગદવિષ્ટિ, પ્ર. મોહનલાલ હ. વ્યાસ, ઈ. ૧૮૮૬; કૃતિઓમાં કરાવેલું દર્શન, ઇન્દ્રપ્રસાદ જે, ભટ્ટ, ઈ. ૧૯૭૮; ૧૬. ૨. ઉદ્યમકર્મસંવાદ, ર, ત્રિભુવનદાસ જ. શેઠ, ઈ. ૧૯૨૦; ૩. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગૃહ : ૨, સે. પુરુષોત્ત એજન, સં. હિમતલાલ ગ. અંજારિયા, ઈ. ૧૯૨૦; ૪. કાષ્ટના શહિ, ઈ. ૧૯૬૫–‘શામળના સમયનો વિચાર'; ૧૭. સાહિત્યનિકષ, ઘોડાની વાર્તા, પ્ર. બાજીભાઈ અમીચંદ, ઈ. ૧૮૫૫; ૫. ગોટાની અનંતરાય રાવળ, ઈ. ૧૯૫૮-'વાર્તાકાર શોમળ'; ૧૮. સ્વાધ્યાય વારતા, પ્ર. લલ્લુભાઈ અમીચંદ, ઈ. ૧૮૬૦; ૬. (શામળ ભટ્ટકૃત) અને સમીક્ષા, નગીનદાસ પારેખ, ઈ. ૧૯૬૯-‘બારચરણના છપ્પા; રાંદ્ર-દ્રાવતીની વાર્તા, . હીરાબેન ર. પાઠક, ઈ. ૧૯૬૪; ૭. ] ૧૯. કેટલૉગગુરા, ૨૦. ગૂહાયોદી; ૨૧. જૈમૂકવિ : ૩(૨); (શામળ ભટ્ટકૃત) નંદબત્રીશી અને કસ્તુરચંદની વાર્તા, સં. ઇંદિરા ૨૨. ડિકેટલૉગબીજે; ૨૩. ડિકેટલૉગભાવિ; ૨૪. ફાઇનામાવલિ : ૨; મરચન્ટ અને રમેશ જાની, ઈ. ૧૯૭૮; ૮ નંદબત્રીશીની વાર્તા, ૨૫. મુમુહસૂચી.; ૨૬. હેજેશાભૂચિ : ૧, (અ.રા.] પ્ર. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી,- ૯, નંદબત્રીશીની વાર્તા, સં. શાર્દલિયો [. ]: ‘એકાદશી-માહાત્મ-કથા” અને દામોદર ભટ્ટ - ૧૦. (શામળકૃત) પંચદંડ અને બીજાં કાવ્યો, સં. ‘હંસાવતી-આખ્યાન’ના કર્તા. મંજુલાલ મજમુદાર અને નાનાલાલ ન. શાહ, ઈ. ૧૯૨૯; ૧૧. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨, પ્રાકૃતિઓ; ] ૩. ગૂહાયાદી. બત્રીસ પૂતળીની વાર્તા (ભાગ ૧થી ૧૦), સં. શાહ રણછોડલાલ મોતી શિ.ત્રિ.] લીલ, ઈ. ૧૯૨૯, ૧૨. બરાસ્તૂરીની વારતા, પ્ર. ગોપાળ શેઠ શાલિગ: જુઓ સાલિગ. પાંડુરંગ મણપુરુ કર, ઈ. ૧૮૭૪, ૧૩. બોડાણાનું આખ્યાન, પૂ. શાલિભદ્રસૂરિ)-૧ ઈ. ૧૧૮૫માં હયાત] : રાસકવિ. રાજગચ્છના લલ્લુભાઈ કરમચંદ,-: ૧૪. મડાપચીશીની વાર્તા, સં. ગોપાળ શેઠ જૈન સાધુ. વજસેનસૂરિના પટ્ટધર શિષ્ય. ઋષભદેવના બે પુત્ર પાંડુરંગ મણપુરુકર, ઈ. ૧૮૭૧; ૧૫. મદનમોહના, સં. હીરાલાલ ભરત અને બાહુબલિ વચ્ચેના યુદ્ધની કથાને આલેખતી ૧૪ ઠવણીમાં વ. ક. ઈ. ૧૯c: ૧૬. એજન, સં. અનંતરાય મ. રાવળ, ઈ. વિભકત ૨૦૩ કડીની વીરરસપ્રધાન કતિ ‘ભરતેશ્વર-બાહુબલિ૧૯૫૫, ૧૭. એજન, સં. હરિવલ્લભ ચૂ. ભાયાણી, ઈ. રાસ'-(૨.ઈ. ૧૧૮૫/સં. ૧૨૪૧, ફાગણ-૫; મુ) એમાંનાં યુદ્ધ૧૯૫૫; ૧૮. (કવિ શામળ ભટ્ટ વિરચિત) રૂસ્તમનો લોકો, સં. વર્ણન તથા હિંગળશૈલીનો ઉપયોગ કરતી ઓજયુક્ત શૈલીને લીધે હરિવલ્લભ ૨૧. ભયાણી, ઈ. ૧૯૫૬; ૧૯. વેતાલપચીશી, સં. જગ- ધ્યાન ખેંચતી મહત્ત્વની રચના છે. સામાન્ય માણસે અને શ્રાવકે જીવન મોદી, ઈ. ૧૯૧૬; ૨૦. એજન, સં. અંબાલાલ સ. પટેલ, જીવનમાં કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે સુપથ્ય શીખવચનો રજૂ ઈ. ૧૯૬૨ (સં.); ૨૧. શીમળ, સં. રણજિત પટેલ ‘અનામી,ઈ. કરતો, ચરણાકુલ, ચોપાઈ, સોરઠા, દુહા આદિના બંધમાં રચાયેલ ૬૩ ૧૯૬૧ (સં.); ૨૨. શામળના છપ્પા, એ. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૫૨ કડીનો ‘બુદ્ધિ-રાસ/શાલિભદ્ર-રાસ/હિતશિક્ષા-પ્રબુદ્ધ-રાસ’ (લ. ઈ. (બીજી આ.); ૨૩. શામળના છપ્પા (અને તેમની બીજી ચૂંટેલી ૧૫૭૫; મુ.) પણ તેમની કૃતિ મનાય છે; જો કે લાલચન્દ્ર ગાંધી આ કવિતાઓ), પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, - ૨૪. શામળસતસઈ, બંને રાસના કર્તા એક જ હોવા વિશે સાશંક છે. સં. દલપતરામ કવિ, ઈ. ૧૮૬૮; ૨૫. શિવપુરાણ યાને બ્રહ્મોત્તર કૃતિ: ૧. ભરત-બાહુબલિ-રાસ, સં. લાલચંદ્ર ભ. ગાંધી, ઈ. ખંડ, સં. ગંગાશંકર જ. કવીશ્વર, ઈ. ૧૮૭૬; ૨૬. (ગૂર્જરકવિ ૧૯૪૧; ૨. (શાલિભદ્રસૂરિકૃત) ભરતેશ્વર-બાહુબલિ-રાસ તથા બુદ્ધિ શામળ ભટ્ટફત) શ્રી શિવપુરાણ (બ્રહ્મોત્તરખંડ), સં. નટવરલાલ ઈ. રાસ, સં. શ્રી જિનવિજય યુનિ, ઈ. ૧૯૪૧. દેસાઇ, ઈ. ૧૯૩૧ (સં.); ૨૭. શુકબહોતરી, પ્ર. ઘનશ્યામ હ. સંદર્ભ: ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧૩. ગુસાવૈદ્ય, ઈ. ૧૮૯૫; ૨૮.* સિહાસન બત્રીશી, સં. રામચંદ્ર જાગુટ્ટ; મધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ, ૬, દેસુરાસમાળા;] ૨૯. **સિહાસનબત્રીશી', સં. અંબાલાલ બુ. જાની, ઈ. ૧૯૨૬; ૭.અખંડાનંદ, ઑકટો.૧૯૫૬–‘ભરતેશ્વર બાહુબલિ-રાસ', કાન્તિલાલ શલિયો : શાલિભદ્રસૂરિ)-૨ ગુજરાતી સાહિત્યકોશ : ૪૩૧ For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ બ. પાસ; [...] ૮. આવિસ્ટઑઇ : ૨ કેંટલોગગુરુ, ૧૦, ૯. ડિલોંગબીજે ૧૧. ગૃહસૂચી ૧૨. તેજસૂચી : ૧. [ભાગ] શાક મંદ્ર(સૂરિ)-૩ (ઈ. ૧૩૫૪માં વાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. જૈન પરંપરાના મહાભારતના કથાવસ્તુ પર આધારિત, વસ્તુ આદિ સુગેય છંદો—ઢાળોનો સુંદર વિનિયોગ કરતો, ૧૫ ઠવણી ને ઉથી વધારે કડીઓમાં રહેશે. 'પંચડિયારિત રોશન-ચીડવરામ” (૨. ઈ. ૧૩૫૪; મુ.) પૌરાણિક વિષયવાળી અત્યારે ઉપલબ્ધ પહેલી કૃતિ છે. મૂળ મહાભારતના કથાપ્રસંગથી ઘણા પ્રસંગોમાં જુદો પડતો આ રાસ ક્થાથન તથા વર્ણનો અને છંદોપ્રયોગમાં કવિકૌશલ્યનો સુપેરે પરિચય કરાવે છે. આ કવિ અને ‘વિરાટપર્વ’(૨. ઈ. ૧૪૨૨ પૂર્વ)ના કર્તા એક હોવાનો સંભવ મોહનલાલ દ. ૐએ રજૂ કર્યો છે. કૃતિ : ૧. સુરાશવિલ (-સ.); ૨. રાસ ઔર રાસાયી કાળ સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા, ઈ. ૧૯૬૦, સંદર્ભ : ૧. આવિો : ૧; ૨, ઇતિહાસ: ૧, ૩, મુસાપ્પ; ૪. ફાર્ગમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૬૪-પંચપાંડવગરિબાપુ', ચંદ્રકાન્ત ટોપીવાળા; ૫. જૈગૂકવિઓ : ૩(૧); ૬. મુપુગૃહસૂચી શાલિસૂરિ [ઈ. ૧૪૨૨ પૂર્વે : જૈન કવિ. કવિના ‘વિરાટપર્વ”માંથી માણિકયસુંદર-સૂરિએ પોતાના ‘પૃથ્વીચંદ્ર-ચરિત’ (૨.ઈ. ૧૪૨૨)માં ૨ કડીની ૧-૧ પંકિત ઉદ્ધૃત કરી છે. એટલે કવિ ઈ. ૧૪૨૨ પૂર્વે [1] થઈ ગયા હોવાનું કહી શકાય. ૨ ખંડમાં વિભકત ૧૮૩ કડીનું 'વિરારપાળ' નવાઈ. ૧૪૨૨ પૂર્વે મુ.) મહાભારતની જૈન પરંપરાને બદલે વ્યાસકૃત મહાભારત કથાને અનુસરે છે અને કવિ માત્રામેળને બદલે અક્ષરમેળ છંદો પ્રયોજે છે એ દૃષ્ટિએ વિશિષ્ટ કાવ્ય છે. મહાભારતક્થાના મુખ્ય કથાપ્રસંગોને જાળવી કવિએ સમગ્ર કૃતિમાંથી પાંડવોના વીરત્વને ઉપસાવવા તરફ લક્ષ આપ્યું છે. વકતવ્યને ધારદાર બનાવવા પ્રયોજાયેલી લોકોકિતઓને લીધે કાવ્યની શૈલી ગાણિક બની છે. પંચપાંડવ-ચરિત્ર-સ’(૨.૪. ૧૩૫૪૪ના શાલિભદ્રસૂરિ અને આ કાવ્યના કર્તા એક છે એવી સંભાવના મોહનલાલ દ. દેશાઇએ વ્યકત કરી છે. સંદર્ભ : ૧. ન્યુ વિ; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજ જીવન, બાબુલાલ મ. શ, ઈ. ૧૯૭૮] ૩, જૈવિઓ (1) ૪. જૈમનૂકરચનાએં : ૧; ૫. મુપુગૃહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હે?દેશ-શાસૂચિ : ૧. [ા.ત્રિ.] કૃતિ : ૧. વિરાટપર્વ, સં. ચિમનલાલ ત્રિવેદી, કનુભાઈ શેઠ, ઈ. ૧૯૬૯;[] ૨. ગુરાસાવલી. સદર્ભ : ૧. કવિમો : ૧; ૨. ગુસાઇનસ : ૨૩, ગુ મધ્ય; ૪. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડે સાય, ઈ. ૧૯૪૧; ] ૫. ગૂતિઓ: ૩(૧), [ગ્રા.).] મુ), ૫ કડીનું ‘વલા-ગોત' (શે. સ. ૧૭મું શતક) અને મૂળ પ્રાકૃત કૃતિ ‘જીવવિચાર' પરનો ૫૧ કડીનો સ્તંબક (લે. ઈ ૧૯૮૯) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓ નાં ! શાંતિસૂરિ છે તે નિશ્ચિત પણે કહેવું મુશ્કેલ છે. કય કૃતિ : ૧. ચૈનસંગ્રહ : ૩; ૨, કૌન, રાવણ ૧૯૮૬ -‘સ. ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો', . મોહનલાલ દ. દેશાઈ. શાંતિસૂરિ)–૧ ઈ. ૧૩૪૮ કે ૧૩૮૪માં ધાત]: જન સાધુ. આ દેવસૂરિના શિખર ૧૨ ડાળના ‘અતિતિ સ્તવન” કરાઈ. ૧૩૪૮ કે ૧૩૮૪)નાં કર્યા સૌંદર્ભ : ગૃહસૂરી.. [31. [a.] શાંતિ(સૂરિ)-૨ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી મધ્યભગ]: સાંડેરગચ્છના જૈન સાધુ. આમદેવસૂરિના શિષ્ય. તેઓ ઈ. ૧૫૪૩ સુધી હયાત હતા એમ ‘જૈન ગૂર્જર કવિઓ’એ નોંધ્યું છે. દાનનો મહિમા સમજાવતો પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીમાં રચયેલો ને વિવિધ છંદોનો ઉપયોગ કરતો ૧૩૭ કડીનો ‘સાગરદત્ત-રાસ' (ર.ઈ. ૧૪૬૧-૬૩ આસપાસ) તથા ૧૫૦ કડીની ‘નવકાર-ચોપાઈ’ના કર્તા. સદર્ભ : ૧. ગુસાપહેવાલ: ૫-પારણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય', ચિમનલાલ ડાહ્યાભાઈ, ૨. આલિસ્ટઑઇ : ૨;૩. ગૂકવિઓ:૧, ૩(૧) ૪. મહમુપો. [શ્રા.ત્રિ.] શાંતિ(સૂરિ)–૩ [ઈ. ૧૮૦૮ સુધીમાં]: ૪૧ કડીના ‘મણિભદ્ર-છંદ/ મણિભદ્ર વીરનું સ્તવન' (લે. ઈ. ૧૮૦૮)ના કર્તા. આ કૃતિ શાંતિકર્માદાને નામે પણ નોંધાયેલ છે. સંદર્ભ : ૧. ડિફૅલોંગબીજે કે મારી ૩. સૂિચી; ૪. હેર્જંગ સૂચિ : ૧. [L[...] શાંતિકુશલ : આ નામે ૪ કડીની ‘સીમંધર-સ્તુતિ’ (લે.ઈ. ૧૭૯૩; મુ.), ૧૪ કડી] “જ-શોખ-સાય (લ, ચ, ૧૮મું શતક અનુ.) અને ૪ કડીનું હિંદીમિશ્રા ગુજરાતીમાં ‘આદીશ્વર ભગવાનનું સ્તવન’(મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા ક્યા શાંતિકુશલ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. ઐસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાસંગ્રહ. સંદર્ભ : મુપુગૃહસૂચી. શાંતો માગ્યા. ઈ. ૧૯૩૧માં થય]: તપગચ્છના જૈન સાધુ રાજ્સાગરસૂરિની પરંપરામાં પ્રેમસૌભાગ્યના શિષ્ય. ‘અગડદનઋષિની ચોપાઈ (ર.ૐ. ૧૭૩૧)ના કા સંદર્ભ : ૧. જૈસા ઇતિહાસ; (] ૨, ભૂવિઓ : ૨; ૩. ડિ યોગભાઇ : ૧૯(૨). [ા.ત્રિ.] શાંતિ : 'શાંતિને નામે ૧૪ કડીની ‘સ્થૂલિભદ્રની સઝા (મુ.) અને શાંતિસૂરિને નામે ટ કડીનું 'સૌમધર-સ્વામી-સ્તવન જનસ્તવન' (ર. સ. ૧૪મું શતક), "અર્બુદાચળી ૫રવાડ વિનતિ, જે કડીની ‘પિયાસી” ૧૧ કડીનો ‘શત્રુંજ્ય-ભાસ/શત્રુંજ્ય ઉમાહડા ધવલ’ (લે. ઈ. ૧૪૭૯; ૪૩૨ : ગુજરાતી સાહિત્યકોશ [31.[2] શાંતિકુશલ-૧ [ઈ. ૧૭મી સદીના પૂર્વાર્ધ]: તપગચ્છના જૈન સાધુ. વિજ્રસેનની પરંપરામાં વિનયકુલના શિષ્ય. ‘અંજનાાતી રાસર.ઇ. ૧૧૧૧, ૧૬૬૭, મહા સુદ ના દિને પ્રારંભ; સ્વસ્થતાકારની પ્રત), ૩૧/૪૧ કડીનું ‘ગાંડીપાર્શ્વનાથ-સ્તવન/તીર્થમાલા’ (ર.ઈ. ૧૬૧૧; મુ.), ‘ઝાંઝરિયા મુનિની સઝા (૬. ઈ. ૧૬૨૧૬ના ૧૬૭૭ વૈશાખ વદ ૧૧, બુધવાર), ૩૩/૩૭ કડીનો ‘અજારીસરસ્વતીછે ભારીનોત્રધારામાતાનો છંદમુ ૪૧ કડીની 'ગોડીપાર્શ્વછંદ’ અને ૧૮ કડીની ‘સનત્કુમારચક્રવર્તીની સઝાય’(મુ.)ના કર્તા. શાબિસૂરી : શાંતકુ−૧ For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : 1. પ્રાતીસંગ્રહ (સં.): ૧; ૨. પ્રાછંદ સંગ્રહ; ૩. સજઝાય- શાંતિમંદિરશિષ્ય | : જૈન સધુ. ૭૧ કડીની માળા (પ). શંભણ પાસ-વિવાહલું (લે.સં. ૧૬મી સદી) કૃતિના કર્તા. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુમુગૃહસૂચી; ૩. લીંહ- સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. કિ.જો.] સૂચી; ૪. હેજેજ્ઞાસૂચિ: ૧, " [8.ત્રિ] શાંતિવિજ્ય : આ નામે ૪ ઢાળની ‘સાસુવહુની સઝાય” (ર.ઈ. સંભશાંતિચંદ્ર(ઉપાધ્યાય) [ ]: સંભવત: તપગચ્છના વત: ૧૭૯૩/ર. ૧૮૪૯, ભાદરવા વદ ૧, મંગળવાર; મુ), ૭ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (લે. ઈ. ૧૭૮૧), ૩૪૨૫ કડીનો ‘વિભાવનાજૈન સાધુ. તપગચ્છના વિજયપ્રભસૂરિ (ઈ. ૧૬૨૧-૧૬૯૩)ને વિષય બનાવી રચાયેલી ૭ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝ:” (.ઈ. ૧૮મું પ્રકરણવ તિક’ (લે. ઈ. ૧૮૨૬), ૭ કડીનું ‘ પાર્જિન-સ્તવન’ (લે. ઈ. ૧૮૪૩), “સપ્તતિકાકર્મગ્રંથબાલાવબોધ’ (લે. સં. ૧૭મું શતક શતક અનુ.)ના કર્તા. અનુ.), ૫ કડીની ‘અધ્યાત્મ-સઝાય' (લે. સં. ૧૮મું શતક અનુ.), સંદર્ભ: હજૈg સૂચિ: ૧. [ત્રિ.] ૫ કડીની ‘જીવપ્રતિબોધ-સઝાય’ (લે. સં. ૧૮મું શતક અનુ.), ૫ કડીની ‘વૈરાગ્ય-સઝાય” (લે. સં. ૧૮મું શતક અનુ.), ૬ કડીની શાંતિદાસ-૧ [ઈ. ૧૫૬૯ સુધીમાં] : લઘુબાહુબલિ-વેલિ’ (લે. ઈ. ‘ગહૂલી’, ‘પંચમહાવ્રત-સઝાય” અને ૨૦ કડીનું ‘શાંતિજિન-સ્તવન ૧૫૬૯)ના કર્તા. (મુ.) - એ કૃતિઓ મળે છે. ‘સપ્તતિકાકર્મગ્રંથ-બાલાવબોધ'ના કર્તા સંદર્ભ: પ્રાકારૂપરંપરા. [.ત્રિ.. શાંતિવિજય–૧ હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓના કર્તા કયા શાંતિવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. શાંતિદાસ-૨ [ઈ. ૧૬૭૬માં હયાત] : જૈન શ્રાવક. ૬૪/૬૬ કડીના કૃતિ : ૧. ચૈતસંગ્રહ : ૧, ૨. પ્રાસ્તસંગ્રહ. શ્રીગૌતમસ્વામી-રાસ' (ર. ઈ. ૧૬૭૬/સં. ૧૭૩૨, આસો સુદ ૧૦; સંદર્ભ: ૧. મુમુગૃહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હજૈશ:સૂચિ : ૧. મુ.)ના કર્તા. શિ.ત્રિ.] કૃતિ: ગૌતમસ્વામી રાસ, પ્ર. મીઠાભાઈ કે. શેઠ. સંદર્ભ: ૧. લિસ્ટઑઇ :૨; ૨. જૈમૂકવિઓ : ૨, ૩. મુપુ- શાંતિવિજ્ય(ગણિી-૧ [ઈ. ૧૬૨૨ સુધીમાં : તપગચ્છના જૈન ગૃહસૂચી;૪. લહસૂચી. [શ્ર.ત્રિ]. સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિના શિષ્ય. દેવેન્દ્ર સૂરિના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘કર્મગ્રંથપંચક’ પરના બાલાવબોધ (લે.ઈ. શાંતિદાસ-૩ [ ]: ચોરથી ૬ કડીનાં કપની ૧૬૨૨)ના કર્તા. બાળલીલાનાં પદો (૧૩ મુ.) અને સાતથી ૧૦ કડીનાં કૃષ્ણ-ગોપી સંદર્ભ: મુપુગૃહસૂચી. .ત્રિ.] લીલાનાં પદો (૧૦મુ)ના કર્તા. તેમનાં પદો સ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય છે અને ગવાય છે. શાંતિવિજય–૨ [ઈ.૧૭૪૧માં હયાત] : જૈન સાધુ. ૩ ઢાલની ‘શત્રુજ્યતીર્થમાલા” (ર.ઈ. ૧૭૪૧/સં. ૧૭૯૭, મહા સુદ ૨)ના કર્તા. કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. નકાદોહન; ૩. બુકાદોહન : ૧, ૫;. કૅટલૉગ ઓફ ધી ગુજરાતી ઍન્ડ રાજસ્થાની મેન્યુસ્ક્રિપ્ટસ ૪. ભજનસાગર : ૨. ઇન ધ ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરીમાં ધ્યાનવિષયક એક સઝાયના કર્તા સંદર્ભ: ૧. ગુસામધ્ય; ૨. પ્રાકકૃતિઓ; ] ૩.ગૂહાયાદી. આ શાંતિવિજય હોય એવી સંભાવના દર્શાવી છે, પણ તે માટેનો કોઈ આધાર મળતો નથી. શાંતિનાથ ભગવાનનો રાસ' [ર. ઈ. ૧૭૨૯/સં. ૧૭૮૫, વૈશાખ સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ :૨; ] ૨. કૅટલાંગગુરા, ૩. જેગૂસુદ ૭, ગુરુવાર) : તપગચ્છના સુમતિવિજયશિષ્ય રામવિજય રચિત કવિઓ: ૩(૨). કિ.ત્રિ.] આ રાસ (મુ) જૈનધર્મના ૧૬માં તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનના શાંતિવિજ્ય-૩|| ]: જૈન સાધુ. હર્ષવિજયના ૧૨ ભવની સવિસ્તર કથા કુલ ૬ ખંડ, ૨૧૩ ઢાલ અને ૬૫૮૩ શિષ્ય. ૧૪ કડીના “મહાવીર-સ્તવન (લે. સં. ૧૯મી સદી અનુ.)ની કડીમાં આપે છે. એમાં શાંતિનાથની પ્રધાન કથા સાથે તેમના મુખ્ય ગણધર શ્રી સંદર્ભ: મુપુગૃહસૂચી. [.ત્રિ.] ચક્રાયુધની સર્વ ભવની, મંગલકલશકુમાર, પુણ્યસાર, સુમિત્રાનંદ આદિની તેમ જ શ્રાવકના ૧૨ વ્રતો ઇત્યાદિની કથીઓ પણ ગૂંથી શાંતિવિશિષ્ય ]: જૈન સાધુ. ૫ કડીના લેવામાં આવી છે. આ રાસ પંડિત અજિતપ્રભસૂરિના મૂળ સંસ્કૃત ‘સુમતિનાથ સ્વામીનું સ્તવન (મુ.)ના કર્તા. પદ્યમાં રચાયેલા ‘શાંતિનાથચરિત્ર' પર આધારિત હોય એવું જણાય છે. કૃતિ : ૧. જિસ્તમાલા; ૨. જૈકાસંગ્રહ. [કી.જો.] સુશ્લિષ્ટ પદ્યબંધ અને ભાષાપ્રભુત્વ દાખવતા આ રાસના કવિએ રચેલા નીતિવૈરાગ્યબોધક શ્લોકો અને એમાં મુકાયેલા અન્ય શાંતિવિમલ [ઈ. ૧૫૯૮ સુધીમાં] : જૈન સાધુ. ૪૨ કડીની ‘ઉપકવિઓના દુહા, શ્લોક, ગાથાઓ કવિની કવિત્વશકિત અને તેમની શમરસપોષક-સઝાય’ (લે. ઈ. ૧૫૯૮)ના કર્તા. સાંપ્રદાયિક અભિજ્ઞતાના ઘોતક છે. [8.ત્રિ] સંદર્ભ: હેજેજ્ઞાસૂચિ: ૧. [.ત્રિ.] શાંતિચન્દ્ર ઉપાધ્યાય) : શાંતિવિમલ ગુજરાતી સાહિત્યકોશ : ૪૩૩ ગુ. સા.-૫૫ કર્તા. For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ શાંતિસાગર(ગણિ)-૧ (ઈ. ૧૯૫૧માં હયાત] : તપગચ્છના જૈન કૃતિ : પ્રોસ્તસંગ્રહ. સાધુ. ધર્મસાગર-શ્રુતસાગરશિષ્ય. મૂળ સંસ્કૃત કૃતિ 'કર્મવિપાક- સંદર્ભ : ૧. મુમુન્હસૂચી; ૨. રામુહસૂચી : ૫૧; ૩. રાહસૂચી : ૧; પ્રથમગ્રંથ પરના સ્તબકના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ૪. લહસૂચી; ૫. હેજેજ્ઞાસૂચિ. : ૧ [..ત્રિ] સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર:૧માં સ્તબનું નામ ‘કર્મસ્તવ શિવચંદ–૧ [ઈ. ૧૯મી સદી પૂર્વાધ : ખરતરગચ્છના જૈન સાધુ. કર્મગ્રંથ સ્તબક’ મળે છે. જિનહર્ષની પરંપરામાં સમકીતિશાખાના સમયસુંદરના શિષ્ય. ‘વીશસંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ] ૨. મુપુગૃહસૂચી; ૩. હજૈજ્ઞા સ્થાનક પૂજા' (ર.ઈ.૧૮૧૫/સં. ૧૮૭૧, ભાદરવા વદ ૧૦), ‘એકવીશ સૂચિ : ૧. 4િ કિ.ત્રિ]. ] પ્રકારી પૂજા (ર.ઈ. ૧૮૨૨(સં. ૧૮૭૮, મહા સુદ ૫, રવિવાર), શાંતિસાગર-૨ [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ‘ઋષિમંડલપૂજા/ચતુવંશતિજિનપૂજા/પૂજાની ચોવીશી' (ર. ઈ. ૧૮૨૩ અમરસાગર (અવે. ઈ. ૧૭૦૬)ની પરંપરામાં મતિસાગરના શિષ્ય. સં. ૧૮૭૯, દ્વિતીય આસો સુદ ૫, શનિવાર; મુ.) અને ‘નંદીશ્વરદૈવીશવિહરમાનજિન-સ્તવનસંગ્રહ/વીશી' (ર. ઈ. ૧૭૮૪), ૭ કડીનો પૂજાના કર્તા. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ૨'માં ‘નંદીશ્વર‘અમરરસાગરગુરુ-ભાસ’, ‘ચતુવંશતિ-જિન-સ્તવન', ૩૨ કડીનો નમ- પૂજા’ની ર.ઈ.૧૮૧૫ મૂકી છે, પણ એનો કોઈ આધાર મળતો નથી. બારમાસ', ૫કડીનું પાર્શ્વનાથ-વન', ૬ કડીનું ‘શાંતિજિન-સ્તવન', કૃતિ : ચોસંગ્રહ. ૯ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ અને ૫ કડીની ‘હરિયાલી’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; [] ૨. જૈનૂકવિઓ : ૩(૧). મોટા ભાગની કૃતિઓ કવિના સ્વહસ્તાક્ષરમાં અને ઈ.૧૭૦૫માં મિ.ત્રિ.] લખાયેલી છે. સંદર્ભ: મુપુગૃહસૂચી. [8.ત્રિ.] શિવચંદ્ર-૨ [ ]: જૈન સાધુ. સમચંદ્રસૂરિના શિષ્ય. ૨૧ કડીના ‘શ્રીવાસુપૂજ્યજિનરાજ-સ્તવન (મુ.)ના કર્તા. શાંતિ(મૂરિશિષ્ય [ ]: જૈન સાધુ. ૧૧ કડીની ‘મુહ- કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિપ્રકરણસંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, પરીપડીલેહવિચાર-સઝાય ના કર્તા. ઈ. ૧૯૧૩. .ત્રિ.] સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧ કિ.જા.શિવજી-૧ [ ]: પદ-ગરબાના કર્તા. શિયળવિજય/શીલવિશિષ્ઠ [ ]: જૈન સાધુ. ૧૧૦ સંદર્ભ : ૧, ન્હાયાદી; ૨. ફૉહનામાવલિ. [.ત્રિ.] કડીની “વૈરાગ્યની સઝાયર(મુ.) તથા ૧૧ કડીની ‘શિયળની ચુનકીની શિવજી/આચાર્ય-૨ ]: પાáચંદ્રગચ્છના જૈન સઝાયર(મુ.)ના કત. | રાધુ. ૧૬ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ અને ‘શાંતિનાથ-સ્તવનના કૃતિ : ૧. ચેસ્તસંગ્રહ:૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા): . ૧;૪. જેસંગ્રહ(જી), ૫. સજઝાયમાળા(પ); ૬. સઝાયમાળા: ૧ (જા). સંદર્ભ : હેન્દશાસાિ • ૧. [.ત્રિ સંદર્ભ : દેસુરાસમાળા. શિવકલશ [ઈ. ૧૫૧૩માં હયાત]: ઉપકેશગચ્છના જૈન સાધુ. દેવ- શિવદાસ : નામે ૧૨૫ કડીની ‘કયવના-કનકાવતી-ચોપાઈ’ (લે. કમારની પરંપરામાં જ્યવંતના શિષ્ય. ૩૦૩ કડીની ‘ઋષિદનામહા- ઈ. ૧૬૧) મળે છે. તેના કર્તા કયા શિવદાસ છે તે નિશ્ચિતપણે સતી-ચોપાઈ' (ર.ઈ.૧૫૧૩)ના કર્તા. કહેવું મુશ્કેલ છે. સંદર્ભ: મુપુગૃહસૂચી. શ્રિ.ત્રિ.] સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧. [.ત્રિ.] શિવકીતિ [ ]: જૈન સાધુ. લક્ષ્મીકીર્તિના શિષ્ય. ! એ શિવદાસ-૧ (ઈ. ૧૪૪૭ કે ઈ. ૧૫૧૭માં હયાત]: વિના જીવન ૯ કડીના ‘મણિ મદ્રજીનો છંદ/મણિભદ્રવીરસ્તુતિ (મુ.)ના કર્તા. વિશે બીજી કોઈ માહિતી મળતી નથી, પરંતુ તે જૈનેતર છે એટલું કૃતિ : પ્ર છંદ સંગ્રહ. એમની કૃતિઓ પરથી સમજાય છે. મુખ્યત્વે દુહા-ચોપાઈની ૯૦% સંદર્ભ : મુપુન્હસૂચી. શિ.ત્રિ.] ઉપરાંત કડીની ‘કામાવતીની કથા(ર.ઈ. ૧૪૭ કે ૧૫૧૭/સં. ૧૫૦૩ કે ૧૫૭૩, ભાદરવા વદ ૮, રવિવાર; મુ.)ના કર્તા. મનુષ્યશિવચંદ/શિવચંદ્ર: ‘શિવચંદ પાઠકને નામે ૭ કડીનું ‘જ્ઞાનપદ-સ્તવન’ યોનિ અને પંખીયોનિના પહેલાં ૨ પૂર્વાવતારોમાં વિધિવત (મુ.), ‘શિવચદમુનિ’ને નામે પ૭ કડીનું ‘જિનદત્તસૂરિ પાટમહોત્સવ- એકઠાં નહીં રહી શકેલાં કરણકુંવર અને કામાવતીની ૩ ભવની કાવ્ય” (૨.ઈ. ૧૬૨૮), 'શિવચંદ’ને નામે ‘દાદાજી-સ્તવન’ (લે. સં. કથાને આલેખતી આ કૃતિ કૌતુકમય પ્રસંગો, કરણકુંવર-કામાવતીના ૧૯મું શતક અનુ.), ૩ કડીનું ‘પાર્શ્વનાથ-ગીત (લે. સં. ૧૮મું શતક આકર્ષક પાત્રચિત્રો, સંભોગ ને વિપ્રલંભનું મનભર નિરૂપણ ને અનુ.), ૧૧ કડીનું ‘સાધારણજિન-સ્તવન’, ‘આદિજિન-ગëલી', આલંકારિક વર્ણનછટાને લીધે મધ્યકાલીન ગુજરાતીની ધ્યાનાર્હ પ્રેમ‘ઋષભજિનદેશના’, ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’, ‘નન્દીસૂત્ર-સેઝાય’, ‘પંચ- કથા બની રહે છે. માંગ-સઝાય’, ‘વીરદેશના-સ્તવન’, ‘સમવસરણદેશના', અને ૯/૧૦ નરવાહન અને પદ્માવતીના ૨ પૂર્વભવો સાથે કુલ ૩ ભવની કડીનું ‘ધૂલિભદ્ર-ગીત/સઝાય (લે. સં. ૧૮મું શતક અનુ) એ કૃતિઓ પ્રેમકથાને પહેલા ૨ ખંડમાં અને બાકીના ૨ ખંડમાં તેમના પુત્રો મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા શિવચંદ્ર છે તે નિશ્ચિત હંસ અને વચ્છની કથાને આલેખતી ૪ ખંડમાં વિભકત ને મુખ્યત્વે થતું નથી. દુહા-ચોપાઈમાં નિબદ્ધ ૧૩૬૨ કડીની ‘હિંસાવળી'નમ) નામક ૪૩૪ : ગુજરાતી સાહિત્યકોશ શાંતિસાગર(ગણિ)–૧ : શિવદાસ-૧ કમારની 13મા હયાત For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનાર્હ કૃતિ તથા વિણજનગરના રાજકુમાર રૂપસેનનાં પરાક્રમ અને ‘ચંડીઆખ્યાન/સ્વસ્તિપીઠની કથા” (ર.ઈ. ૧૬૨૧/સ. ૧૬૭૭, આસો તેના કણયાપુરની રાજકુંવરી સાથેના પ્રેમ અને પરિણયની કથા કહેતી સુદ ૮-; મુ.)નો સમાવેશ થાય છે. વિષ્ણુદાસની નામછાપ ધરાવતું દુહા-ચોપાઈબદ્ધ ૧૨૫ કડીની ‘રૂપસેન-ચતુષ્કટિકા (મુ) એ ૨ ને વિષણુદાસને નામે મુદ્રિત ૨૦ કડવાંનું ‘સભાપર્વ’ આ શિવદાસનું કૃતિઓ પણ શિવદાસને નામે મળે છે. એમના કર્તા આ શિવદાસે હોય એવી સંભાવના 'કવિચરિત: ૧-૨'માં વ્યકત કરવામાં આવી હોવાની સંભાવના છે, જો કે એ માટે કોઈ નિશ્ચિત આધાર નથી. છે, પરંતુ એ વિશે નિશ્ચિત રીતે કંઈ કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. કામાવતી (કવિ શિવદાસ), સં. મગનલાલ દ. જોષી કૃતિ : ૧ (શિવદાસકૃત) ચંડીઆખ્યાન, પ્ર. હરજીવન હરગોવનઅને નાથાલાલ ગ. ધ્યાની, ઈ. ૧૯૦૩ (+રસં.); ૨. કામાવતીની દાસ બુકસેલર, ઈ. ૧૮૭૫; ૨. જાલંધર આખ્યાન, સં. રામલાલ ચુ. સ્થાનો વિકાસ અને કવિ શિવદાકૃત કામાવતીની વાર્તા, પ્રવીણ મોદી, ઈ. ૧૯૩૨; ] ૩. ધૂકાદોહન : ૪;૪. મહાભારત : ૭; ૫. એ. શાહ, ઈ. ૧૯૭૬ (સં.); ૪. લોકવાર્તાકાર શિવદાસકૃત કામ- સમાપર્વ, નળાખ્યાન, કુંવરબાઈનું મોસાળું, હૂંડી, સં. ભાનુસુખરામ વતી, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ. ૧૯૭૨ (સં.); ૫. શિવદાસકૃત મહેતા, ઈ. ૧૯૨૧; \_| ૬. પ્રાકાત્રમાસિક, ઈ. ૧૮૮૭, એ. ૪રૂપસેન ચતુષ્પાદિકા, સં. કનુભાઇ વ્ર. શેઠ, ઈ. ૧૯૬૮ (સં.); ૬. ‘દ્રૌપદીસ્વયંવર અને એકાદશીમહિમા” અને ઈ. ૧૮૯૧ અ. ૪હંસાવળી-૬] ૭. નકાદોહન; ] ૮.સાહિત્ય, ઈ.૧૯૧૯થી ઈ.૧૯- ‘પરશુરામઆખ્યાન અને ડાંગવાખ્યાન’. ૨૧ના અંકો, સં. હરગોવિંદદાસ કાંટાવાળા– હંસા ચારખંડી' (રૂં.). સંદર્ભ: ૧. કવિચરિત: ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. કામ સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ:૨; ૩. ગુસા- વતીની કથાનો વિકાસ અને કવિ શિવદાસકૃત કામાવતીની વાર્તા: મધ્ય) ૪. ગુસારસ્વતો; ૫. મધ્યકાલીન ગુજરાતી પ્રેમથી ઓ, હસુ ખંડ ૧ અને ૨, પ્રવિણ એ. શાહ, ઈ. ૧૯૭૬; ૪. ગુમાસ્તંભો; ૫. યાજ્ઞિક, ઈ. ૧૯૭૪;[] ૬. ફાત્રિમાસિક, ઑકટો-ડિસે. ૧૯૭૭ અને ગુસારસ્વતો; ૬. મહાભારત: ૧; ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; જુલાઈ-સપ્ટે. ૧૯૭૮-‘શિવદાસકૃત કામાવતીની રાસાલ', ૯, ડિકેટલૉગભાવિ; ૧૦. ફોહનામાવલિ : ૨; ૧૧. ફૉહનામાવલિ. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી;]૭. ન્હાયાદી; ૮. ડિકેટલૉગભાવિ. [પ્ર.શા.. પ્રિ.શા.] શિવદાસ(વાચકો-૨ [ઈ. ૧૫૫રમાં હયાત]: જૈન. ૨૫ કડીના શિવદાસ-૪ [ઈ. ૧૯મી સદી પૂર્વાધ: અમરેલીના વડનગરા નાગર. ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર' (ર.ઈ.૧૫૫૨)ના કર્તા. પિતાનું નામ વેલજી. ૩૪૦ ચંદ્રાવળામાં રચાયેલી ‘બાલચરિત્રના સંદર્ભ: હેઑશાસૂચિ: ૧. કિ.ત્રિ.] કૃષ્ણાવલા (ર.ઈ. ૧૮૫૯) અને ૪૫૧ ચંદ્રાવળામાં રચાયેલી ધૂન ધૂવાવળા’ના કર્તા. શિવદાસ-૩ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ : આખ્યાનકાર, ખંભાતના સંદર્ભ: ૧. કવિચરિત:૩; ૨. ગુસારસ્વતો; ૩. ન્હાયાદી;૪. નાગર બ્રાહ્મણ. ગુરુ ભૂધર વ્યાસ. તેમના ‘ડાંગવાખ્યાન' અને દ્રોપદી કૉહનામાવલિ. પ્રિ.શા.] સ્વયંવર’ની રચના વિજાપુરમાં થયેલી એટલે તેઓ કેટલોક વખત શિવદાસવાચકો-૫ [ . ]: જૈન સાધુ. ગજસારના વિજાપુરમાં જઈને રહ્યા હતા એમ લાગે છે. શિખ. ૭/૨૧ કડીના ‘પાર્શ્વનાથસ્તોત્રગોડી)'ના કર્તા. ‘જ્ઞાનપંચમીતેમણે મહાભારત, ભાગવતાદિ પુરાણોની પ્રસિદ્ધ કથાઓને વિષય સ્તોત્રમ્ (ર.ઈ. ૧૫૫૨)ના કર્તા આ શિવદાસ હોય તો તેઓ ઈ. તરીકે લઈ સારી એવી સંખ્યામાં કડવાંબદ્ધ આખ્યાનો રચ્યાં છે. ૧૬મી સદી મધ્યભાગમાં હયાત હતા એમ કહી થાય. આકર્ષક કથાક્યને એમનાં આખ્યાનોની ધ્યાનપાત્ર લાક્ષણિકતા છે. એમની રચનાઓમાં મહાભારતનાં પર્વો પર આધારિત ૧૨ સંદર્ભ: મુપુગૃહસૂચી. [.ત્રિ.] કડવાંનું પરશુરામ-આખ્યાન' (ર.ઈ. ૧૬૧૧/સં. ૧૬૬૭, મહા સુદ ૭, શિવદાસશિષ્ય [ ]:૨૩ કડવાંના ‘શિવવિવાહ’ રવિવાર; મુ.), શૃંગાર ને વીરરસવાળાં વર્ણનોથી ઓપતાં ૧૪ કડવાંનું (લે. સં. ૧૯મી સદી)ના કર્તા. કૃતિને અંતે કવિએ આપેલી માહિતી ‘ડાંગવાખ્યાન' (ર. ઈ. ૧૬૧૬/સં. ૧૬૭૨, વૈશાખ સુદ ૧૨, મુજબ તેઓ અમદાવાદની રાજામહેતાની પોળના મંગળવાર; મુ) ને ૨૬ કડવાંનું ‘દ્રૌપદી-સ્વયંવર/મછવેધ' (ર.ઈ.૧૬૧૭ શ્રીમાળી કુળના હતા. સં. ૧૬૭૩, મકરસંક્રાન્તિ; મુ.), ભાગવતના દશમસ્કંધના કૃષ્ણ | ‘ડિસ્કિપ્ટિવ કેટલૉગ ઑવ ગુજરાતી, હિન્દી અન્ડ મરાઠી મેન્યુચરિત્રને સંતપમાં આલેખતું ૨૩ કડવાંનું ‘બાલચરિત્ર/બાળલીલા” સ્ક્રિપ્ટસ ઑવ બી. જે. ઈન્સ્ટિટ્યુટ મૂઝિયમ'માં આ કૃતિના કર્તા (ર.ઈ. ૧૬૧૧/સં. ૧૬૬૭, મહા સુદ ૧૫)ને ૧૨મા સ્કંધની કથા તરીક શિવદાસને નોંધવામાં આવ્યો છે, પરંતુ કૃતિમાં કવિ પોતાને પર આધારિત ૧૦ કડવાંનું ‘મુસલપર્વ' મૌશલપર્વ'(મ.), પાપરાણ ને 'શિવદાસ તણો હું દાસજી’ એ રીતે ઓળખાવે છે. વિષણુપુરાણની કથા પર આધારિત જાલંધર ને નરકાસુરની કથા કહેતું સંદર્ભ : ડિફેંટલૉગબીજે.. જિ.ગા.] વીરરસવાળું ૧૫ કડવાંનું ‘જાલંધર-આખ્યાન (મુ.) ને આ આખ્યા- શિવનિધાન(ગણિ) [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૭મી સદી પૂર્વાધી: નનાં છેલ્લાં ૭ કડવાંની નરકાસુરની કથાને વિસ્તારી રચાયેલું ૧૮ ખરતરગચ્છના જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં વાચક હર્ષકડવાંનું ‘નરકાસુરનું આખ્યાન' (ર.ઈ. ૧૬૨૦/સં. ૧૬૭૬,-વદ ૮, સારના શિષ્ય. રવિવાર); સ્કંદપુરાણની કથા પર આધારિત ૮ કડવાંનું ‘એકાદશી- તેમણે ઘણા બાલાવબોધ રચ્યા છે. ‘શાશ્વતસ્તવન’ પરનો માહાભ્ય’ (ર.ઈ. ૧૬૧૪/સં. ૧૬૭૦, માગશર સુદ ૧૫, ગુરુવાર (ર.ઈ. ૧૫૯૬/સં. ૧૬૫૨, શ્રાવણ વદ ૪), ‘લધુસંગ્રહણી’ પરનો રવિવાર; મુ.), માર્કંડેયપુરાણની કથા પર આધારિત અંબિકાએ મહિષા- (ર.ઈ. ૧૬૨૪/સં. ૧૬૮૦, કારતક સુદ ૧૩), 'કલ્પસૂત્ર' પરનો સુર ને અન્ય રાક્ષસોના કરેલા વધની કથાને આલેખતું ૨૧ કડવાંનું (ર.ઈ. ૧૬૨૪), પૃથ્વીરાજકૃત ૩૦૪ કડીની હિન્દી રચના “કૃષ્ણશિવદાસ(વાચક–૨: શિવનિધાન(ગgિ) ગુજરાતી સાહિત્યકોશ:૪૩૫ વિવાહ '(ર. ઈ. ૧૯૧૩ થી તેઓ અમદાવાદના પતિને અંતે કવિઓ આ બાળલીલા ફિ વાળવામાં આવ્યો છે, પરંતુ કૃતિ For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ રુકિમણીવેલ પરનો (ર.ઈ. ૧૬૩૩) તથા જિનરાજસૂરિષ્કૃત ૧૯ કડીના ‘ગુણસ્થાનમિજિન-સ્તવન પરનો બાલાવબોધ (૨. ઈ. ૧૬૩૬), બાલાવબોધ ઉપરિત ૧૪ કડીની ‘બકુમાર રાઝ', 'ચૌમસી-સંભાવના છે. વ્યાખ્યાન અને જેમાં ૨૮ વિધિવિધાનોનું સસ્ત્ર વિવેચન છે તે ‘વધુવિધિપ્રય પર્સન વિધિ વીદીક્ષાવિધિપ્રકાશ' કૃતિઓ પણ તેમણે રચી છે. [ા.ત્રિ.] સંદર્ભ : ૧. ચિંદ્રસૂરિ; [...] ૨. જૈનૂકવિઓ : ૩(૨); ૩. મૃત્યુ ગૃહથી ૪. હે જૈશ સૂચિ : ૧ ‘શિવપુરાણ' [.ઈ. ૧૭૧૮ સ. ૧૭૭૪, શ્રાવણ સુદ ૫, ગુરૂવાર) ઉપાસક અંબા નો મારૂદ ઉપર મન એવા મળની ઇચ્છા મધ્ય શિવની શકત્ય, જગત જનેતા જાયો જગત’ અને ‘જડ ચેતન તવેલ કે ફૂલ, મહાદેવ સકળ સૃષ્ટિનું મૂળ' એવા મહાદેવ શિવના, તેમના પૂજનન, પિંચકાર મંત્રની, બીલીપત્ર અને વિભૂતિનો મહિમા વાર્તાઓ દ્વારા ગાતી અને ‘શિવ પૂજો, શિવ શિવ કહો'ની શીખ ધ્રુવપદ પેઠે સંભળાવતી, છપ્પા, શોષાઈમાં નિબદ્ધ ૨૨ સાય ધરાવતી ‘બ્રહ્મ તર ખેડ’ નામથી પણ ઓળખાયેલી ધાર્મિક રચન(મું) વાર્તાઓમાં વચ્ચેવચ્ચે કામ, ર, પાપ, દરિદ્રતા, પરીની પ્રીત મૃત્યુ, સદ્વિદ્યા, દાતા, કરપી, જાચક વગેરે પર બોધક અનુભવવચનો શામળની આ પહેલી મનાતી કૃતિમાં પણ આવે છે. એ નોંધપાત્ર છે. એવાં સામાન્ય કાન નાં ઊંચા સ્તરની મહરું તાહારું હું તું ટળે, જીવ શિવ બે એક’, ‘કારણ સઘળે મન તણું હર્ષ શોક સંસાર' અને 'શિવને દેખા સર્વમાં' જેવી કયારેક ડોકાઈ જ્ઞાનવાણી શામળ માટે આદર ઉપજાવે એવી છે. [અ.રા.] શિવમાણિકય [ 1: જૈન પ૧ કડીના 'સમ્યકત્વચોપાઈ (લે.સં ૧૭મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ : પ્રેઝ સૂચિ : 1 ની શિવરત્ન | [31. [a.] ]: અચલગચ્છના જૈન સાધુ - કીતિરત્નના ાિ. ૯૮ કડીના 'ચર્દિશ ણસ્થાનક ચિંતતિયસ્તવન માના કો કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો. વિરચિત સ્તવનસંગ્રહ, પુ. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ. ૧૯૧૯, [ા.ત્રિ.] ]: ન. ૪ કડીની કમળની શિવરાજ [ હારી (મુ)ના કર્તા. કૃતિ : ઔકાપ્રકાશ : ૧. [..] શિવરામ [ઈ. ૧૮મી સદી ઉત્તરાધ] માતાજીના ભક્ત. ૨૯ કીનો ‘ભવાનીનો ગરબો” (૨.૪, ૧૭૭૪. ૧૮૩૬, આસો સુદ ૨, શુક્રવાર; મુ), ૨૧ કડીનો 'જગતગમાયાનો ઘરબ' (ઈ.૧૭૮૩/ સં. ૧૮૩૯, આસો સુદ ૩, ગુરુવાર;મુ.), ૨૨ કડીનો ‘અંબાનો રાસ (મુ.), ૧૦ કડીની ‘આદ્યશક્તિની સ્તુતિ (.ઈ.૧૭૮૪ સ. ૧૮૪૦ આસો સુદ ૩ ગુરુવાર; મુ.), ૨૫ કિતની 'માતાજીની સ્મૃતિ' (ઈ. ૧૭૯૫૬ મુખ્ય ૪૫ કીનો ‘અંબાજીનો ગરબો (રાઈ. ૧૭૯૩|સ. ૧૮૪૯, શ્રાવણ સુદ ૧૪, બુધવાર; મુ.) તથા ૧૧, ૨૯ અને પટ કીના અન્ય ગમન કર્તા. ૪૩૬ : ગુજરાતી સાહિત્યકોશ ૪૪ કડીના કાચીંગણીનો ગરમ માં મકનસુત શિવરામ' એવી નામછાપ મળે છે. બધી જ કૃતિઓની લખાવટ અને વિષયનું સામ્ય જોતાં એક જ કર્તાની અને તે મકનસુત શિવરામની હોવાની Jain Education Intemational આ નામે ૧૮ કડીનો ‘આશાપુરીનો ગરબો’ (ર.સં. સત્તર એકતરી, આસો−૧૩, રવિવાર; મુ.) મળે છે જે સમષ્ટિએ મેળમાં નથી, પણ વિષયદષ્ટિએ તે આ કર્તાએ રચ્યો હોવાની સંભાવના છે. કૃતિ : ૧. દેવીહાત્મ્ય અથવા ગ્રેબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્રિવેદી, ઈ. ૧૮૯૭; ૨. નવરાત્રિમાં ગાવાન! ગરબ સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ. ૧૮૭૬; ૩. ભજનસાગર : ૨; ૪. સત સંદેશ શકિત અંક સંદર્ભ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ. પંડયા ઈ. ૧૯૬૮. [31. [a.] ] : ૪૩ કડીની 'મહાદેવ-વિવકા.) શિવાય [ ના કર્તા. કૃતિ ! કાઢ [ા.ત્રિ.] શિષી [ ]; સકવિ. આત્માની મુસાફરી વિશે કડીનું પમ્.) તથા અન્ય પર્દાની યિતા. ૬ કૃતિ : ૧. પ્રાકાપા : ૧, ૨ સંદર્ભ : ૧. આપણાં સ્રીકવિઓ, કુલીન ક. વોરા, ઈ. ૧૯૬૦; [] ૨. ડિકેટલોંગ વિ [ા.ત્રિ.] શિવલાલ(ષિ) [ઈ. ૧૮૨૬માં હયાત]: પૂર્ણિમાગચ્છના જૈન સાધુ, અનૌપચંદ્નની પરંપરામાં પન્નાલાલના શિષ્ય રામમણ-સીતાવનવાસ-ચોપાઈ (ર.ઈ. ૧૮૨૬૨. ૧૮૮૨, મા વદ ૧) અને માયક-શ્રાવકનોપાઈના કા. સંદર્ભ ૧. જૈનૂવિઓ ઃ (૧) ૨ મુગૃહસ્વી [કા,ત્રિ,] શિવવિ/મુનિ) [ઈ. ૧૬૫૬ સુધીમાં] શીલવિન્પના શિષ્ય. ૧૨ કડીની ‘આત્મશિક્ષો રિસાય’(૨. છે. ૧૬૫૬)ના ર્તા. આ નામે ૧૩ કડીનું આગમ-વન, ૯ કડીનું 'રંગાપાર્શ્વનાય-વન, ૧૬ કુંડનું “દાડો ક્ષણોને અને ૧૧ કડીનું ચિત્રસ્તવન એ કૃતિઓ મળે છે, સ્તવન’ એ કૃતિઓ મળે છે, જેમના કર્તા પ્રસ્તુત શિવવિય હોવા સંભવ છે. સંદર્ભ : ૧. મુહચી; ૨. સૂર્યો [શ્રા.ત્રિ.] શિવશંકર [ઈ.૧૮૨૯ સુધીમાં] : ‘સીમંતિનીની કથા’ (લે. ઈ. ૧૮૨૯)ના કર્યાં. સંદર્ભ : ૧. ગૃહાયાદી; ૨. ડિસેંટલોગબીજ [..] શિવસમુદ્રગણિ) [ઇ.ની ૧૫મી સદીના મધ્યભાગમાં વત]: તપગચ્છના જૈન સાધુ, સોમસુંદરસૂ(િ.ઈ. ૧૩૭૪-૫. ઈ.૧૪૪૩)ના શિષ્ય. ૧૭ કડીના ‘પાર્શ્વનાથજન્માભિષેક’ (લે. સં. ૧૭મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. હઁગૂકવિઓ: ૨૨. સૂરથી [31. Ca.[ શિવસાગર [ ]: જૈન સાધુ. હર્ષસાગરના શિ. ૨૩ કડીની ‘જીવદયાની સુઝ યમુના કર્તા. કૃતિ : પ્રસ્તસંગ્રહ. For Personal & Private Use Only [ા.ત્રિ.] ‘શિવપુરાણ' : શિવાગર www.jainlibrary.org Page #466 -------------------------------------------------------------------------- ________________ સંદA, , શિવસુત [ ]: ૧૧ કડીના મહાકાળીના ગરબા કૃતિ : ૧. ભણે શિવાનંદ સ્વામી, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ. (મુ.)ન: કર્તા. ૧૯૮૬ (.);] ૨. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર કૃતિ : અંબિકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ સાકરલાલ બુલાખીદાસ, ઈ. ૧૯૨૩) ૨. કાદોહન : ૨, ૪. બુકાબુલાખીદાસ, ઈ. ૧૯૨૩. શિ.ત્રિ.] દોહન: ૩ (સં.), ૪, ૭ (સં.); ૫. ભાસિંધુ; ૬. શ્રી શિવપદશિવસુંદર [ઈ. ૧૫૪૧માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. જિન- સંગ્રહ : ૧, પૂ. અંબાલાલ શં. પાઠક તથા લલ્લુભાઈ કા. પંડયા, માણિજ્યના શિષ્ય. ૩૮ કડીના ‘jકટમતનિર્લોઠન-રાસ’(ર.ઈ.૧૫૪૧)ના ઈ. ૧૯૨૦. કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત્ર; ૨. ગુમાસ્તંભ: ૩. ગુસારસ્વતો;[] ૪. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧, ૨). શિ.ત્રિ.] ગૂહયિાદી; ૫. ડિકેટલૉગબીજે; ૬. ફૉહનામાવલિ; ૭. મુપુગૃહસૂચી. - શિ.ત્રિ] શિવાનંદ: આ નામે રૂપકગ્રંથીવાળું વૈરાગ્યબોધનું ૪ કડીનું ૧ પદ (મુ.) અને ૪ કડીનું કૃષણકર્તનનું ૧ પદ(મુ.) મળે છે. તેમના કર્તા શિવાનંદ-૨ [ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ]: સ્વામિનારાયણ સંપ્રદાયના કયા શિવાનંદ છે તે નિશ્ચિત થતું નથી. કવિ. કીર્તનોના કર્તા. કૃતિ : ૧. નકાદહન; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. સંદર્ભ : મસાપ્રવાહ. [8ા.ત્રિ.] પુરુષોત્તમ ગી. શાહ, ઈ. ૧૯૫૦ (છઠ્ઠી આ.). [.ત્રિ.] , ]: સ્વામિનારાયણ સંપ્રદાયના શિવાનંદ-૧[ ]: શિવભકત કવિ. સૂરતના કવિ. કીર્તનોના કર્તા. વડનગરા નાગર. પિતા વામદેવ પડયા. નાની વયે પિતાનું અવસાન સંદર્ભ: ૧. સત્સંગના સંતો,-, ૨. સદવિદ્યા-૧. [.ત્રિ] થતાં કાકા સદાશિવ પંડયા પાસે રહી તેઓ મોટા થયા, પાછલી વયે તેમણે સંન્યસ્ત ધારણ કરેલું. એમનું અપરનામ સુખાનંદ હોવાનું શીતળદાસ [ઈ. ૧૯મી સદી પૂર્વાધ] : રવિભાણ સંપ્રદાયના કવિ. નોંધાયું છે. કુટુંબના વિદ્યાકીય વાતાવરણના સંસ્કારોને લીધે તેઓ લાલદાસજીના શિષ્ય. સદગુરુનો મહિમા દર્શાવતાં અને રવિસાહેબની પણ સંસ્કૃતના સારા વિદ્વાન બન્યા હતા. સગુરુ તરીકેની શકિતનો મહિમા કરતાં, પાંચથી ૮ કડીનાં એક માન્યતા મુજબ તેઓ ઈ. ૧૬૪૪ કે ઈ. ૧૬૫૪ સુધી પદો (મુ.)ના કર્તા. હયાત હતા અને અવસાને વખતે તેમનું આયુષ્ય ૮૫ વર્ષનું હતું. કૃતિ : ૧, પરિચિત પદસંગ્રહ, પૂ. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, બીજી માન્યતા અનુસાર તેઓ ઈ. ૧૫૮૦થી ઈ. ૧૬૪૪ દરમ્યાન ઈ.૧૯૪૬; ૨. રવિભાણ સંપ્રદાની વાણી : ૧, પ્ર. મંછારામ મોતી; થઈ ગયા. તેઓ ઈ. ૧૭૫૪માં હયાત હતા એમ પણ નોંધાયું છે, ૩. સતવાણી. [.ત્રિ.] પરંતુ પહેલી માન્યતા વધારે શ્રદ્ધય જણાય છે. શિવભકિત એ શિવાનંદની કવિતાનો મુખ્ય વિષય છે. આરતી, શીલ(મુનિ) [ ]: જૈન સાધુ. ૬૫ કડીના ‘શંખેધૂન, કીર્તન, થાળ, તિથિ, વાર વગેરે સ્વરૂપે મળતાં ને વિવિધ રાગના શ્વરપાર્શ્વનાથ-છંદ(મુ.)ના કર્તા. નિર્દેશવાળાં કવિનાં આશરે ૨૨૫ જેટલાં પદો(મુ) પ્રાપ્ત થાય છે. કૃતિ : પ્રાછંદસંગ્રહ. એમાં શિવ, પાર્વતી, ગણપતિ ને નંદી(વૃષભ)ની સ્તુતિ કરતાં પદોની સંદર્ભ: ૧. મુમુન્હસૂચી; ૨. લહસૂચી. [કી.જો.] સંખ્યા મોટી છે. કેટલાંક હનુમાન સ્તુતિનાં પદો છે. શિવપુરાણ શીલરત્ન રારિ) [ઈ. ૧૪૮૧ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. અને સંસ્કૃત સાહિત્યમાં મળતાં શિવ, પાર્વતી આદિનાં સ્તોત્રો પર જયાણંદસૂરિના શિષ્ય. “પરિગ્રહ-પરિમાણ’ (લે. ઈ. ૧૪૮૧)ના કર્તા. આધારિત આ પદોને કવિના સંગીતજ્ઞાન અને સંસ્કૃતજ્ઞતાનો ઘણો સંદર્ભ: પુગૃહસૂચી. [કી.જો.] લાભ મળ્યો છે. શિવ અને પાર્વતી માટે કવિએ પ્રયોજેલા અનેક પર્યાયવાચી શબ્દો અને શબ્દાવલિમાંથી જન્મતા પદમાધુર્ય દ્વારા એ “શીલવતી-રાસશીલરક્ષાપ્રકાશ-રાસ” [૨. ઈ. ૧૬૯૪/સં. ૧૭૫૦, અનુભવાય છે. વૈશાખ સુદ ૩]: તિલકવિજયશિષ્ય નેમવિયની ૬ ખંડ ને ૮૪ શિવાનંદ જનસમાજમાં વિશેષ જાણીતા છે એમની આરતીઓથી. ઢાળમાં વિસ્તરેલી, નીતિ ને શીલનો મહિમા કરતી આ પદ્યવાર્તા(મુ) તિથિસ્વરૂપે રચાયેલી એમની 'જય આદ્યાશકિત, મા જય આદ્યા છે. રાજા રાજસિંહસેનની સુંદર ને વિદ્યાવાન કુંવરી શીલવતીનું સિહશકિતની આરતી ગુજરાતના ખૂણેખૂણે પ્રચલિત છે. કવિએ શકિતની રથરાજાના પરાક્રમી પુત્ર ચંદ્રગુપ્ત સાથે લગ્ન થાય છે, પણ દૈવઆરતી સિવાય શિવ, ગણપતિ, દ્વાદશલિંગ, દશાવતાર, ભૈરવ, યોગે કંઈક ગેરસમજ થતાં તરત જ ચંદ્રગુપ્ત એનાથી વિમુખ હરિહર, હનુમાન વગેરેની પણ આરતીઓ રચી છે. થઈ ઘર તજી જતો રહે છે. છૂપા વેશે ફરતો તે પોતાનાં બુદ્ધિબળ કવિનાં શિવમહિમાનાં પદો પર પ્રેમલક્ષણા ભકિતના સંસ્કારો ને સાહસ પરાક્રમથી અનેક યુવતીઓને પરણે છે. પ્રીતિમતિ નામની પડ્યા છે. વસંતના હોળીખેલનનાં પદો ને હિંડોળાનાં પદોમાં જોવા એક પત્નીની સમજાવટથી શીલવતી તરફ તેનું મન વળતાં પ્રવાસ મળતા શિવ ટાધારી ને તપસ્વી કરતાં પાર્વતી-વલ્લભ ને લીલા- દરમ્યાન જ દૈવી ચમત્કારથી તે એક રાત્રે શીલવતીને મળે છે ને વિલાસી પતિ કે વસંતની માદકતાને અનુભવતા શંકર વિશેષ છે. ફરી ઘર છોડી સાહસ-પરાક્રમમાં પરોવાય છે. સગર્ભા શીલવતીના શિવસ્તુતિ કરવાનો બોધ આપતાં પણ કેટલાંક પદ કવિએ રચ્યાં છે. ચારિત્રય પર આક્ષેપ થતાં એને ઘર છોડવું પડે છે તે અનેક આપત્તિપદોની ભાષા પર હિંદીની અસર વરતાય છે. ઓમાં ફસાતી આખરે દૈવયોગે એ ચંદ્રગુપ્તને મળે છે. કાવ્યાંતે શિવસુત : “શીલવતી-રાસ-શીલરક્ષાપ્રકાશ-રાસ” ગુજરાતી સાહિત્યકોશ : ૪૩૭ For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ બંને દીક્ષા લે છે. કæ, વીર ને અદ્ભુતરસરી આ કથાની વર્ણશૈલી પણ રસપ્રદ છે. થાપ્રસંગો ઘણે સ્થાને અટપટા બન્યા છે, પણ કથાગૂંથણી સરસ હોવાથી ક્થાનો વિસ્તાર પણ સહ્ય બને છે. શીલવતીનું રૂપવર્ણન તથા પ્રત્યાખ્યાન દરમ્યાન જંગલમાં એણે વેઠેલો શારીરિક-માનસિક પરિતાપ કહ્યા ને વર્ણન બંનેની દષ્ટિએ કંઈક અંશે પ્રેમાનંદના ‘નળાખ્યાન’નું સ્મરણ કરાવે એવી છે. અનેક આડકથાઓમાં ફંટાતી આ ક્થામાં પ્રાચીન રીતરિવાજો ઉપરાંત દુરિતો, પરાક્રમો, ચમત્કારો, દૈવીકૃપા આદિનું પ્રમાણ ઘણું છે. કવિએ સાહસ, બુદ્ધિચાતુર્ય ને શીલનું ગૌરવ કર્યું છે તથા પ્રસંગક્શનને પાત્રચિત્રણથી તેમ ઘણી જગાએ સીપી રીતે નીતિ-ઉપદેશ પણ કર્યો છે. દુહાથી આરંભાતા ઢાળોમાં પ્રયોજાયેલી વિવિધ રાગોની દેશીઓની રીતે પણ આ કૃતિ નોંધપાત્ર છે. [ર.સો.] શ્રીવિજ્ય : તેના કર્તા ક્યા શીલવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : લીંચી. આ નામે ૧૧ કડીનું ‘પાર્શ્વનાથસ્તવન' મળે છે. શુભવર્ધન : આ નામે ૫ કડીની 'પાર્શ્વનાથ-વિનતિ' (લે.ઇ.૧૫૬૮) મળે છે. તેના કર્તા વર્ધન-૧ છે કે અન્ય કોઈ તે સ્પષ્ટ ઈ શકાય એમ નથી. સંદર્ભ : મુપુગૃહસૂચી. [ર.ર.દ.] વર્ધન-૧ ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૬મી સદી પૂર્વાi] : તપગચ્છના જૈન સાધુ. જિનહર્ષની પરંપરામાં સાધુવિજયના શિષ્ય. ૧૦૯ કડીના ‘આચાર-શતક' (ર.ઈ. ૧૫૩૪) તથા ‘સઉણા-શતક/ સ્વપ્ન શતક’ના કર્તા. આ ઉપરાંત એમણે પ્રાકૃત ભાષામાં વાંધાન દેશના” (૨.ઈ. ૧૪૯) અને શ્રાવક-રિત્ર' નામની કૃતિઓ રચી છે. તેમની પાસેથી ‘હરિગીતા’ની ટીકા (૨.ઈ. ૧૮૪૬/સં. ૧૯૦૨, જે સુદ ૧૧, શુક્રવાર; મુ.), 'દશમસ્કંધનો' અનુવાદ ("મુ.), 'ભૂત'નો અનુવાદ ("મુ.), શતાનંદકૃત સંસ્કૃતગ્રંથ ‘સત્સંગી જીવનમ્’ની ટીકા રૂપે રચાયેલા અગદીપ માં, ધાર્મિક સ્તોત્રની ટીકા, ગોપાળાનંદકૃત ‘ભગવદગીતાભાષ્યમ'ની ીસ, પ્રાનમાળા' (૧૮ ગદ્યખંડો મુ.) વગેરે કૃતિઓ મળે છે. તેમણે ઘણા સંસ્કૃતગ્રંથો પણ રચ્યા છે. કૃતિ : ૧. શ્રીહરિગીતા (શુકાનંદ મુનિની ટીકા સહિત), પ્ર. મન સુખરામ મૂળજી, ઈ. ૧૮૬૭, ૨. સત્સંગી જીવનમ્ ચુનંદ ટીકા સહિત) પ્ર. મહારાજ શ્રીપતિપ્રસાદ, ઈ. ૧૯૩૦ ૩, ગોપાળાનંદ સ્વામી તથા રઘુવીરજી મહારાજ તથા ઘુઘ્નનંદસ્વામીની વાતો, પ્ર. મિસ્રી જેરામરામજી, ઈ. ૧૯૩૯ (સં.). શતાનંદ સ્વામી, શાસ્ત્રી હરિદાસ, ઈ. ૧૯૭૯; ૩. સત્સંગના સેન, પ્રા. રમણલાલ એ. બહૈ, ઈ. ૧૯૫૩, ૪. સ્વામિનારાયણ સંપ્રદાયની સચિત્ર ઇતિહાસ, શું. શ પ્રકાશ છે. ૧૯૩૪ ૫ સવિંદા, ન્યુ. ૧૯૫૪ [ા.ત્રિ.] [કી.જો.] શ્રીવિજય-૧ [ઈ. ૧૬૯માં ત]: તપગચ્છનાં જૈન સાધુ શીલવિજયના શિષ્ય. ચાર દિશાઓમાં આવેલાં તીર્થોની ઐતિહાસિક માહિતી આપતી, ચાર ખંડમાં વિભકત કુળ-ચોપાઈની ૩૬ કીમાં રચાયેલી 'તીર્મમાલા’(ર.ઈ.૧૬૯૦,૨, ૧૭૪૧, આમો- મુ.)નાં કર્યાં. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;] ૨. જૈનૂઓ: ૨.[,] શીલવિજયશિષ્ય : જુઓ શિયળવિજય. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ] ૨. મુપુગૃહસૂચી. [૨.ર.દ.] શુભવર્ધન(પંડિત)શિષ્ય [ઈ. ૧૬મી શ્રી પૂર્વાધી : જૈન સાધુ. ૬૫૬ કડીની ‘અષાભૂતિ-રામ/ચનુદિ ૬૬ કડીની ‘ગબુકુમાર શુકાનંદ [જ. ઈ. ૧૭૯/સં. ૧૮૫૫, માગશર વદ ૫-આવ. હું. ૧૮૬૯/સં. ૧૯૨૫, માગશર વદ ૫ કે ૩૦]: સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ, પિતાનું મૂળ વતન નડિયાદરા/ગીત/અઝાય' (ઈ. ૧૫૩૫), 'સૂલિભદ્ર-રાસ’,૩૧ કડીની ‘(કુમરપણ ડભાણમાં નિવાસ. જન્મ ડભાણમાં. પૂર્વાશ્રમનું નામ જગન્નાથગિરિમંડન) શાંતિનાથ-સ્તવન’(૨. ઈ. ૧૫૦૭), ૧૯ કડીની ‘મન: ભટ્ટ. ઈ. ૧૮૧૬માં મુકતાનંદ સ્વામીને હસ્તે દીક્ષા. દીક્ષાના થિરીરણ-સઝાય’, ‘અઢાર નાતરાનું ચોઢાળિયું’, ૯૮ કડીની ‘દેવકીજીના શુકાનંદ. તેઓ સહજાનંદ સ્વામીની સેવામાં સતત રહેતા અને ઢાળિયા’, ‘ચેલણાજીનું ચોઢાળિયું’, ‘જીરાઉલા-ભાસ’, ‘નેમિનાથતેમનાં પત્રો પુસ્તકો લખવાનું સમ કરતા, તેમની નિષ્ઠાને લીધે ભાસ', 'મૈતાર્થઋષિ-માસ', ૨ 'મિની-ભાસ', 'ચાર ગતિની ઢાળો, 'શુન્દેવ'ની ઉપમા પામેલા, ‘વિદ્યાસાગરસૂરિ-ભાસ’, ‘સમકિત-ભાસ’, ‘સમવસરણ-ભાસ' તથા ‘શત્રુંજય-ભાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. મરાસસાહિત્ય; ૭. મુનિચંદ્રસૂરિ; [] ૮. ત્રૈમાસિક, જાન્યુ. જૂન ૧૯૭૩-ગુજરાતી જૈન સાહિત્ય, રાસ સંદોહ, હીરાલાલ ૨. કપડિયા, ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. જૈહાપ્રોસ્ટા; ૧૧. ડિસેંટલૉગભાવિ; ૧૨. મુક્ષુગૃહસૂચી; ૧૩. હસુચી; ૧૪. હે જૈતાસૂચિ: ૧. [કી.જો.] શુભવિજ્ય : આ નામે ૧૦૬ કડીનું ‘સીમન્ધરજિન છ આરાનું સ્તવન’ (ઈ. ૧૭૧૪), ૬ કડીનું 'ચૌદસ બાવન ગણધર ચૈત્યવંદન સ્તવન (લે. સં. ૧૯મી સદી અનુ.), ૮૧ ગ્રંથાણુનું "મહોર નવન', ‘લોઢણ-પાર્શ્વનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘ક્ષેત્રસમાસસ્તબક’ (લે.ઈ. ૧૮૭૮), ૯ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘ચોમાસીદેવવંદન' એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા શુભવિજય છે તે નિશ્ચિત થતું નથી. શીલવિજ્ય : શુભવિજય સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫-પરિશિષ્ટ-૧ - ‘સ્વામિનાયણ, સંપ્રદાયના લેખકો અને તેના લેખની માહિતી'; ૨. શુકાનંદસ્વામી ૪૩૮ : ગુજરાતી સાહિત્યકોશ શુખચંદ્રઃ આ નામે ‘અષ્ટાણી (અઠાઈ) વતનો રાસ’ (વે.ઈ.૧૮૧૫) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા શુભચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : સૂચી : ૧. [...] શુભચંદ્રાચાર્ય [ઈ. ૧૫૫૩માં હયાત]: જૈન સાધુ. ‘મહાવીરસ્વામીરામ' (ઈ. ૧૫૫૩)ના કર્તા. શુભચંદ્રાચાર્ય ભટ્ટારકને નામે નોંધાયેલી ‘પલ્યવિધાન-રાસ’ પણ પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પાંગુહસ્તલેખો. [૨૬] For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૃહસૂચી: ૩. લહ- ‘શત્રુંજ્યકક્ષ-કથા/વૃત્તિ (ર.ઈ.૧૪૬૨), ‘શાલિવાહન-ચરિત્ર' (ર.ઈ. સૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. [.ર.દ.] ૧૪૮૪), ‘નાત્ર-પંચાશિકા'(મુ.), ‘પૂજા-પંચાશિકા' વગેરે તેમની શુ વિજ્ય-૧ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ: તપગચ્છના જૈન સાધુ . સંસ્કૃત કૃતિઓ છે. જુઓ મુનિસુંદરશિષ્ય. હીરવિજયના શિષ્ય. ૧૯ કડીનું સીમંધરજિન-સ્તવન” (૨.ઈ.૧૬૧૫ કૃતિ:સ્નાત્રપંચાશિકા, પ્ર. અમદાવાદ વિદ્યાશાળા, ઈ. ૧૮૭૪. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. જૈસાસં. ૧૮૭૧(!), સુદર્શન નાગ ગુણ શશિ મિતે વર્ષે), ૬૪ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન' (ર.ઈ. ૧૬૩૧) તથા ‘પાંચ બોલનો ઇતિહાસ;[] ૪. જૈમૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.] મિચ્છામી દોકડા-બાલાવબોધ' (ર.ઈ.૧૬૦૦ પછી)ને કર્તા. શુભસુંદર [ ]: જૈન સાધુ. મુનિ પદ્મસુંદરના સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૃહસૂચી; ૩. હેજે- શિષ્ય. ૧૩ કડીની ‘ગૌતમસ્વામી-સંઝાય” (લે. સં. ૧૭મી સદી અનુ)શાસૂચિ : ૧. [.ર.દ.] ના કર્તા. શુ ભવિષ-૨ (ઈ. ૧૬૫૭માં હયાત : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : મુપુન્હસૂચી. રિ.ર.દ.] પુણ્યવિયની પરંપરામાં લક્ષ્મીવિજયના શિષ્ય. ‘ગજસિહરાજન શેખાજી. ]: કૃષ્ણલીલાનાં પદ (૧૦ કડીનું ૧ રાસ' (ર.ઈ. ૧૬૫૭/સં. ૧૭૧૩ આસો સુદ ૫, બુધવાર)ના કર્તા. મ.)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; [] ૩. કૃતિ : પ્રાકાસુધા: ૩. જૈનૂકવિઓ : ૨ રિ.ર.દ.] સંદર્ભ : ૧. ગુજૂકહીકત; ૨. પ્રાકૃતિઓ; ] ૩. ગૂહાયાદી. શુભવિજ્ય-૩ (જ. ઈ. ૧૭૩૨/સં. ૧૭૮૮, આસો વદ ૧૩] : તપ [.ત્રિ] ગચ્છના જૈન સાધુ સમાવિજયની પરંપરામાં જ વિજયના શિષ્ય. શેઘજી: જુઓ શેધજી. પિતાનું નામ રહિદાસ ગાંધી. માતાનું નામ રાજકોર. વીરમગામના વીસા શ્રીમાળી વાણિયા. મૂળનામ મહીદાસ. જસવિજયને હાથે ઈ. શેણી-વિજાણંદની ગીતકથા': વેદા કુટુંબની આહિર કે ચારણ કન્યા ૧૭૫૦/સં. ૧૮૦૬, ચૈત્ર-૫ના દિવસે ખંભાતમાં દીક્ષા. દીક્ષા- શેણી અને અંતર વગાડતા વિજાણંદ વચ્ચેના પ્રેમની કથાને આલેખતા નામ શુભવિજય. આશરે ૩૪ જેટલા દુહા(મુ.) મળે છે. મુખ્યત્વે શેણીની ઉકિત રૂપે ૧૨ કડીની નેમનાથ/મૌન એકાદશીનું સ્તવન (મુ.), ૧૬ કડીનું અને પછી શેણી અને વિજાણંદ વચ્ચેના સંવાદ રૂપે ચાલતા આ દુહા‘શાશ્વતાચૈત્યોનું ચૈત્યવંદન (મુ.), ૧૮ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન (મુ.), માં વિજાણંદના અંતરને સાંભળી શેણીના મનમાં જન્મતો અનુ૯ કડીનું 'સીમંધર-સ્તવન (મૃ.) તથા ૧૦ કડીની ‘ગહલી (મ)ના કર્તા. રાગ, ગામ છોડી ચાલ્યા જતા વિજાણંદને પાછો વાળવા મથતી ને કૃતિ: ૧. ગહૂલી સંગ્રહનામાં : ૧, પ્ર. ખીમજી ભી. માણક, ઈ. થી 3 ડ એમાં નિષ્ફળ બનેલી શેણીની વિજોગ-વેદના, વિજાણંદનો વિજોગ ૧૮૯૧; ૨. ચૈસ્તસંગ્રહ: ૧૩. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ:૨; ન ખમાતા શણોનું હિમાલય જેઈ હાડ ગાળવા બેસી જવું, બરફમાં ૫. જૈકાપ્રકાશ : ૧; ૬. જૈપ્રાસંગ્રહ; ૭. સસન્મિત્ર(ઝ). અડધી ગળી ગયેલી શેણીને પાછી વાળવા વિજાણંદની વિનંતિ ને સંદર્ભ : ૧. પંડિત વીરવિજયકૃત પૂજાઓ આદિ પ્રભુપૂજાગર્ભિત શેણીએ તેનો કરેલો અસ્વીકાર તથા વિજાણંદનું અંતર સાંભળતાંભકિતધર્મ વિનતિરૂપ અરજી, પ્ર. અમદાવાદ વિદ્યાશાળા, સં. ૧૯૩૮; સાંભળતાં શેણીનું મૃત્યુ એવી કથાતંતુ આ દુહાઓમાં વણાય છે. ] ૨. મુપુગૃહસૂચી. રિ.ર.દ. આ દુહાઓમાં શેણીના વિજાણંદ માટેના ઉત્કટ પ્રેમને અને શેણીની વિજોગવેદનાને માર્મિક અભિવ્યકિત સાંપડી છે. શુભવિજ્ય-૪ [ ]: જૈન સાધુ. વિમળવિજ્યના શિષ્ય. ૬ કડીના ‘ગોડી પાર્શ્વનાથ-સ્તવન (મુ.)ના કર્તા. શેલજી/શેઘજી [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : આખ્યાનકાર, ખંભાતના કૃતિ : શોભનસ્તવનાવલી, પ્રા. શા. ડાહ્યાભાઈ ફત્તેહચંદ, શા. વતની. જ્ઞાતિએ બંધારા. પિતાનું નામ કાશી. નાગજી ભટ્ટનો તેઓ મોતીલાલ મહાસુખભાઈ, ઈ. ૧૮૯૭. પોતાના ગુરુ તરીકે ઉલ્લેખ કરે છે, એના પરથી લાગે છે કે આ સંદર્ભ : મુપુગૃહસૂચી. રિ.ર.દ.] પુરાણી પાસેથી પૌરાણિક કથાઓ સાંભળી એમણે પોતાનાં આખ્યાનો શુભવીર : જુઓ વીરવિજ્ય-૪ રચ્યાં હશે. વિષ્ણુદાસના સમકાલીન આ કવિએ પૌરાણિક કથાઓ પર શુભશીલ(ગણિ) : આ નામે “સુરસુંદરી-ચોપાઈ’ (લે. સં. ૧લ્મી સદી) આધારિત આખ્યાનો મૂળ પ્રસંગમાં કેટલાક ફેરફાર કરીને વિશેષત: મળે છે તેના કર્તા કયા શુભશીલગણિ છે તે નિશ્ચિત થતું નથી. કથાતત્ત્વ જાળવી રચ્યાં છે. અંબરિષ રાજા અને પ્રલાદની કૃષણસંદર્ભ: રાહસૂચી : ૧. રિ...] ભકિતનો મહિમા કરતું ૧૪ કડવાંનું ‘અંબરિષ-આખ્યાન' (ર.ઈ. શભશીલ(ગણિ)-૧ (ઈ. ૧૫મી સદી મધ્યભાગ : તપગચ્છના જૈન ૧૫૮૭/સં. ૧૬૪૩, ચૈત્ર સુદ ૩, શનિવાર) ને ૧૮ કડવાં સુધી સાધુ. મુનિસુંદરસૂરિના શિષ્ય. ‘પ્રસેનજિત-રાસ (ર.ઈ. ૧૪૫૨)ના ઉપલબ્ધ થતું અપૂર્ણ ‘પ્રહલાદ-આખ્યાન' તથા દ્રારિકાવર્ણન ને કર્યા. આ ઉપરાંત “વિક્રમચરિત્ર' (ર.ઈ. ૧૪૩૪), “પ્રભાવકથા’ વિપ્રના પાત્રાલેખનથી ધ્યાન ખેંચનું ૧૨ કડવાંનું ‘કિમણીહરણ” (ર.ઈ.૧૪૪૮), “કથાકોશ/ભરતેશ્વર-બાહુબલિવૃત્તિ (ર.ઈ. ૧૪૫૩), (ર.ઈ. ૧૫૯૧/સં. ૧૬૪૭, માગશર સુદ ૫, રવિવાર; મુ.) કવિની શુભવિય-૧:ધશેઘજી ગુજરાતી સાહિત્યકોશ : ૪૩૯ For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ ભાગવત આધારિત કૃતિઓ છે. અમને રામાયણ આધારિત ૧૮ કડવાનું ‘હનુમાન-ચરિત્ર' (ર.ઈ. ૧૯૯૧માં ૧૬૪૭, માગશર વદ ૨, રવિવાર) હનુમાનનાં પરાક્રમો ને તેની રામભકિતને આલેખે છે. ૧૩ કડવાંનું ‘દ્રૌપદીવસ્રાહરણ’ (૨. ઈ. ૧૫૯૨. ૧૬૪૮, માગશર સુદ ૫, ગુરુવાર), ભીમ-કીચકયુદ્ધ અને દ્રૌપદીની ભયભીત મનોદશાને સારી રીતે વર્ણવતું ૨૧ કડવાંનું ‘વિરાટપર્વ' (ર.ઈ.૧૫૯૨. ૧૬૪૮, અસાડ સુદ ૫, રવિવાર), મધ્યકાલીન કવિતામાં સ્વતંત્ર દિન રૂપે પડેલો વખત મનું, પાંડવોને પુષવા માટે આવેલા કૌરવોને ધર્ધા સાથે થયેલા યુદ્ધની ક્યાને આલેખનું 'વનપર્વ' પર આધારિત ૧૧ કડવીનું ‘ઘોષણા ચિત્રોનનું આ નઈ.૧૫૯૪૦ સં. ૧૬૫૦, જેઠ સુદ ૧૫, સોમવાર; મુ.) તથા વર્ણનોમાં કવિત્વના ચમકારા બતાવતું અને કવિનાં અન્ય આખ્યાનોને મુકાબલે વિશેષ પ્રૌઢિવાળું ૧૩ કડવાંનું ‘સભાપર્વ/રાજસૂયયજ્ઞની કથા’ (ર.ઈ. ૧૫૯૫) કવિની મહાભારત આધારિત રચનાઓ છે. કૃતિ : ૧. કાશીપુન શેવજી—એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ. ૧૯૭૪ (સ.); ૨. પોષયાત્રા અને ચિત્રસેનનું આખ્યાન, માં શભાઈ કા. પટેલ, ઈ. ૧૯૫૭. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨૬ ૩. પ્રાકકૃતિઓ, ૪, સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ ૧૯૭૬; ] ૫. ગૃહાયાદી. [બ.પ.] શોજી [સ. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ વિ. સંદર્ભ : ગુસાહિત્યકારો. શોબાધંદ [ઈ. ૧૭૬૬માં હયાત] : જૈન સાધુ. 'થુરાજ (ર.ઈ. ૧૭૬૬)ના કર્તા. સંદર્ભ : ૧.. ગુસાઇતિહાસ : ૨૬ કવિઓ : ૩(૧). શોભામા 'હરિદાસ' ઈ. ૧૮મી ાદી મધ્યભાગ]: વલ્લભાચાર્યના વંશમાં થયેલા પોરબંદરના રણછોડજી ગોસ્વામી (જ.૧૭૨૨)નાં પત્ની. ‘હરિદાસ’ ઉપનામથી એમણે કાવ્યરચના કરી છે. કયારેક ‘શોભા’ કે ‘શોભા હિદાસ' નામછાપ પણ મળે છે. [ા.ત્રિ.] પોપાઈ' ૨. બુસારસ્વતો; [] ૩ જંગુ ૨. ગુસારસ્વતો; [] ૩. જૈગૂ[ી.જે.] આ કવિયત્રીએ ભાગવતની લીલાઓના પ્રકરણવાર અને અધ્યાયવાર સાર આપતાં ૧૩ ધોળ, નવરાત્રિના ૧૫ ગરબા તેમ જ વલ્લભાચાર્યું, વિઠ્ઠલનાથજી અને કૌનપજીની પોળ (સર્વ મુ.)ની રચના કરી છે. ભાગવતના ધોળમાં કવિનું સંસ્કૃતનું જ્ઞાન તથા ગરબામાં એમની રાસની જણકારી દેખાય છે. કૃષ્ણભકિતનું કરતો ૩૬ કડીનો ‘કક્કો' પણ તેમની પાસેથી મળ્યો છે. કૃતિ : "૧. નવરાત્રના ગરબા, સં. કાશીરામ ક. શાસ્ત્રી, રો,' ૨. વૈષ્ણવી ધોળપસંગ્રહ, આ કે. કા. શાસ્ત્રી,. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. ગોપ્રભકવિઓ; ૪. ગુસાહિત્યકારો;[] ૫. સૂયાદી. ૬. ડિસેંટલોગબીજે ૭, હોઇ [ર.સો.] ‘શૃંગારમાંરી' . ઈ. ૧૫૫૮ સ. ૧૬૧૪, આસો સુદ ૪, ગુરુવાર] વિનયમંડનશિષ્ય જયાંતસૂરિકૃત દુહા ચોપાઈ, ત્રાંટક, સરૈયા વગેરે છંદો તથા દેશીઓનો નિર્દેશ કરતી ૫૧ ઢાળ અને ૨૪૨૩ કડીની જાહ ગુજરાતી સાહિત્ય નામાવિંગ. આ રાતિમાં શીલવતીનું ચરિત્ર ગંધાયું છે. પશુપંખીની બોલી સમજતી શીલવતી રાત્રિ વેળાએ શિયાળની લાળી સાંભળી નદીમાં તરતા શબ પર રહેલાં પાંચ રત્ન લેવા જાય છે તેથી એનો પતિ અતિસેન એના પર વહેમાય છે અને તેનો ત્યાગ કરે છે. શીલવતીને પિયર વળાવવા જતાં તેના સસરા રત્નાકરને રસ્તામાં શીલવતીના આ જ્ઞાનની જાણ થાય છે અને શીલવતીની નિર્દોષતાની ખાતરી થાય છે. શીલવતીને એ ઘરે પાછી લાવી અજિતસેનનો વહેમ પણ નિર્માણ કર્યું છે રાજાએ પૂછેલા સવાલોના સાચા ઉત્તરો શીલવતીની મૂ આપીને મુખ્ય પ્રધાન બનેલા અમેિનને રાજાની સાથે મુખમાં જવાનું થાય છે. શીલવતીએ આપેલા તેના શીલના પ્રતીક રૂપ અમ્લાન પદ્મને જોઈને, આ વાત પર વિશ્વાસ ન બેસતાં રાજા પોતાના ૪ પ્રધાનોને શીલવતીનો શીલભંગ કરવા મોકલે છે. શીલવતી યુતિપૂર્વક એ ચારેયને કૈદ કરે છે અને યુદ્ધમાં વિજયી બનીને પાછા ફરેલ રાજાને સોંપી દે છે. રાજા શીલવતીનું બહુમાન કરે છે. દૃષ્ટાંતથા રૂપે ૭૫૦ જેટલી કડીમાં વિસ્તરતી પાતાલસુંદરીની સ્ત્રીચરિત્રની કથાને સમાવતા આ રાસનું મૂળ કથાવસ્તુ તો સંક્ષિપ્ત છે. કૃતિ દીર્ધ બની છે. તે કવિની મોકળાશભરી નિરૂપણરીતિને કારણે, મંગલમ્પોમાં સરસ્વતીના સૌંદર્યનું પણ નવેક કડી સુધી લંકારિક વર્તન કર્યા વિના ધ રી શક્યા નથી. કૃતિમાં શુંગારવર્ણન, સમસ્યા અને સુભાષિતોની પ્રચુર સામગ્રી કવિએ વણી લીધી છે. કૃતિનું ‘શુ’ગારમાં જરી' એ નામ સતનુક જણાય છે, કેમ કે અમાં જ વિષયક સુભાષિતો પણ ગૂંથાય છે. સંયોગથ્`ગારના નિરૂપણમાં નિરૂપણમાં બારમાસી, વર્ષાવર્ણન, નિાં, અખિયાં તથા વસંતવિહારનિમિત્તે ફાગુનો કાવ્યબંધ અંતર્ગત થયો છે, તો વિરહ પત્ર લેખન એવી ભવારિત્રણની વિવિધ પદ્ધતિઓનો વિનિયોગ ની છે. આ પંડિત કવિ ૧૦ સ્મરદશાઓનો નામોલ્લેખ કરવાનું પણ ચૂકયા નથી. કવિનું પાંડિત્ય સમસ્યાઓની યોજનામાં પણ દેખાય છે. સમસ્યાઓના ઉત્તરો ઘણીવાર ચિત્રબંધો રૂપે અપાયા છે ને ગણિતની ફૂટ સમસ્યાઓ પણ અહીં ઉપયોગમાં લેવાયેલી છે. કવિ તેમ જ પાત્રોના ઉદ્ગારો રૂપે આવતાં સુભાષિતો કહેવતો, રૂઢિપ્રયોગો તથા દષ્ટાંત જેવા અલંકારોના વિનિયોગથી અસરકારક બનેલા છે. શૃંગારના અનેક મનોભાવોના નિરૂપણોમાં તેમ યમકાદિ શબ્દાલંકારો ને ઉપમા, રૂપકો આદિ અર્થાલંકારોના આયોજનમાં કર્તાની પ્રૌઢ કવિત્વનિરૂપણશક્તિ પ્રતીત થયા વિના રહેતી નથી, [.ર...] માંગ‘શૃંગારશત’: વિવિધ અકારમેળ અને માત્રામેળ છંદોમાં રચાયેલું અજ્ઞાતક ક ૧૦૫ કડીનું શૃંગારરસનું આ મનોરમ કાવ્ય(મુ.) તેના છંદોબંધથી માંડી અનેક રીતે ગુજરાતી કવિતામાં વિશિષ્ટ બની રહે એવું છે. કાવ્યની પ્રતનું કે કાવ્યની રચનાનું ચોક્કસ વર્ષ મળતું નથી. એટલે કાવ્ય કયારે રચાયું એ નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. પરંતુ કાળની ભાષાના સ્વાને આધારે તે સ. ૧૩૫-૧૪૫૦ દરમ્યાન રચાયું હોવાનું અનુમાન થયું છે. મંગળાચરણની પંકિતઓ વગર સીધો જ કાવ્યનો પ્રારંભ અને સમાપનની પંકિતઓ વગર ગોળ : શું ગીત' For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ આવતી કાવ્યનો અંત પણ વિલક્ષણ છે. એટલે કાવ્યને અપાયેલું હશે, એ અવતાર થતાં શાં શાં પરિવર્તનો થશે–એ સઘળી વગતોનું શીર્ષક લિપિકારે આપ્યું હોય કે કવિએ આપ્યું હોય. નિરૂપણ કરતા ૧૩ કડીના ‘આગમ(મુ.)ના કર્તા. ભવું હરિ ને અમરુવિના શૃંગારશતક જેવું કાવ્ય રચવાનો કવિનો એ સિવાય કળિયુગનું વર્ણન કરતાં ઉત્તર દિશામાંથી આવનાર પ્રયાસ હોય એમ લાગે છે. એ રીતે ગુજરાતીમાં આ પ્રકારનું કાવ્ય સાયબાના સ્વરૂપ ને તેના સૈન્યને વર્ણવતાં ‘આગમ” કે પરમતત્ત્વની રચવાનો કવિનો પહેલો પ્રયાસ કહી શકાય. કાવ્યના શીર્ષક પરથી અનન્યતાને બતાવતાં ને તેને ઓળખવાનો બોધ કરતાં ભજનો (મુ.) સૂચવાય છે તેમ સ્ત્રીપુરુષ વચ્ચેની શૃંગારક્રીડાને આલેખવી એ પ્રાપ્ત થાય છે. તેમના રચયિતા પણ આ કવિ હોવાની સંભાવના છે. કવિનું લક્ષ્ય છે, પરંતુ કવિ પ્રકૃતિમાં બદલાતી વિવિધ ઋતુઓ કૃતિ: ૧. અભમાલા; ૨. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ સાથે શૃંગારકીડાને એવી રીતે સાંકળે છે કે ત્રનુપરિવર્તનની સાથે પરમાર, ઈ. ૧૯૫૭; ૩. ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, ઈ. કામક્રીડાના રૂપમાં પણ પરિવર્તન થતું બતાવે છે. પ્રારંભની ૩૮ ૧૯૧૮ (બીજી આ.); ૪. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. કડીઓમાં નાયિકાના રૂપ ને શણગારનું વર્ણન, નાયિકાનો વિરહભાવ ધામેલિયા, ઈ. ૧૯૫૮; ૫. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પુરુષોઅને પ્રિયતમને જોઈ કામઘેલી બનતી નાયિકાને આલેખી કવિએ રામદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૬. સતવાણી. [..] કામોત્કર્ટ નાયિકાનું ચિત્ર દોર્યું છે. ૩૯થી ૬૧ કડી સુધીના વસંત- શીકરણ(વાચક) : આ નામે ૮ કડીની ‘ગૌતમસ્વામી-સઝાય/દશમાવર્ણનમાં ઉદ્દીપક વસંત, સ્ત્રીપુરુષની શૃંગારકેલિ અને પ્રવાસે ગયેલા ધ્યાયની સઝાય/સમવસરણની સઝાય'(મુ.) મળે છે. આ કર્તા શ્રીપથિકની વ્યાકુળતા આલેખાય છે. અહીં સુધીના કવિએ કરેલા પ્રાણ છે ?' તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આલેખનમાં પરંપરાનો પ્રભાવ સારી પેઠે વરતાય છે. પરંતુ ૬૨મી કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. દસ્તસંગ્રહ ૩. મોસસંગ્રહ. કડીથી શરૂ થયેલા ગીષ્મવર્ણનથી આલેખન વધારે વાસ્તવિક ને સંદર્ભ: મુપુગૃહસૂચી. [કી.જો.] જીવંત બનવા માંડે છે. ગીષ્મવર્ણનમાં ‘સઇણિલાક અગ્નસઇ પુઢણાં, જેવાં સ્વભાવોકિતચિત્રો દોરાય છે. અગાસી, ચાંદની, રાત્રિની શ્રીકરણ-૧ (ઈ. ૧૫૧૮ સુધીમાં) : શ્રાવક કવિ. ગોવિંદના પુત્ર. શીતળતા ને ઝીણાં વસ્ત્રો-કામભાવ જાગવા માટેની અનુકુળ સ્થિતિ! ૮ કડીની ‘શગુંજ્ય-ભાસ’ (લે. ઈ. ૧૫૧૮) અને ૪ કડીની ‘શીલ૭૦થી ૮૨ કડી સુધીના વર્ષોવર્ણનમાં ‘દિસિ ચડઈ ચિહું ચંચલ ગીત(મુ)ના કર્તા. આભલાં” ને “અવનિ નીલનુણાંકરસંકુલા' જેવાં સ્વભાવોકિતચિત્રો કૃતિ: સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૮૦-'શ્રાવક કવિઓની દોરાય છે. પછી બહાર જળની ધારાઓ, વખતોવખત વીજપ્રકાશથી કેટલીક અપ્રન્ટ ગુજરાતી રચનાઓ, સં. ભોગંલાલ જ. સાંડેસરા. આલોકિત થઈ ઊઠતાં ગોખ ને જાળિયાં ને વ્યાપી વળતો ઘોર અંધ- સંદર્ભ: મુપુન્હસૂચી. [કી.જો] કાર, એ વાતાવરણની વચ્ચે શુંગાર અને વિરહની ભૂમિકા રચાય શાદન ઈિ. ૧૫૦૭માં હયાત]: અંચલગચ્છના શાક કવિ, વિવેકછે. ૮૩થી ૮૮ કડી સુધીના શરદવર્ણનમાં વચ્ચે શુંગાર અને વિરહની રત્નસરિના દિ અને વિરહની રત્નસૂરિના શિષ્ય. ૧૦૮ કડીના “મહાવીર-વિવાહલ' (ર.ઈ.૧૫૦૭)ભૂમિકા રચાય છે. “દિસિ દસઇ હિય હૂઇ મોકલી” કહી સ્વાતિ ના કર્તા. નક્ષત્રમાં વરસનું જળ કયાંક કોઈક સીપમાં મોતી જન્માવશેની વાત [ી.જો.] શૃંગારસમાધિની સુખદ પરિણતિનો સંકેત કરે છે. ૮૯થી ૯૩ કડી શ્રીદેવ-૧ [ઈ. ૧૯૯૩માં હયાત]: જૈન સાધુ. જ્ઞાનચંદના શિષ્ય. સુધીના હેમંતવર્ણનમાં હેમંતમાં ખીલેલી પ્રકૃતિ, સુશોભિત વસ્ત્રો ૮ કડીની હિન્દી પ્રધાન ગુજરાતીમાં રચાયેલી “રહનેમિ-સઝાયર(મ), ને સ્વાદિષ્ટ ભોજનની વચ્ચે કામસુખ ભોગવાય છે. ૯૪થી ૧૦૫ કડી સુધી ચાલતાં શિશિરવર્ણનમાં ‘તાપિઉં ભાવઈ તાઢી લેલાં શિખ્ય કલ્યાણની સહાયથી રચાયેલી ‘યાવચામુનિ-સંધિ' (ર.ઈ.૧૬૯૩/ સીઆલઈ' જેવી ઠંડી ઋતુમાં કવિ વિશેષ પ્રગલભ બની ‘ભુજ સં. ૧૭૪૯, માગશર સુદ ૭), ૧૩ ઢાળની ‘સાધુવાંદન', ૨૭૬, કડીની ‘ ભવિવાહ-ધવલ', ‘નાગી-ચોપાઈ’, ‘ધનાઅણસાર-સઝાય ભુજિઈ મુખિસ્યઉ મુખિ સંમિલઈ’ ‘ઉરઉરઈ ઉદરોદરિ પીડી', તથા અન્ય કેટલીક સઝાયોના કર્તા. ‘સુરતુ આસનિ દંપતિ મંડીઈં' એ શબ્દોથી કામભોગની અવસ્થા વર્ણવે છે. રવાનુકારી શબ્દો, કોમળ વ્યંજનો અને પ્રાસાનુપ્રાસ કૃતિ : રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, ઈ. ૧૮૬૭. સંદર્ભ: ૧. પ્રાકારૂપરંપરા; યુકત કોમળ પદાવલિ પણ શુંગારભાવને ઘણાં પોષક બને છે. ] ૨. જૈનૂકવિઓ: ૩(૨); ૩. _ જેહાપ્રોસ્ટા; ૪. મુપુગૃહસૂચી. કિ.જો] કૃતિ: ભારતીયવિદ્યા, તૃતીય ભાગ, સં. ૨૦૦૦-૨૦૦૧– શૃંગારશત’, સં. જિનવિજ્યમુનિ. જિ.ગા] શ્રીદેવ-૨ [ઈ. ૧૭૧૬માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. પાટણના શ્રવણ(સરવણ)-૧ [ઈ. ૧૬૦૧માં હયાત] : પાઊઁચંદ્રગચ્છના જૈન વતની. ૪૮૪ કડીની ‘હસ્તામલક, નરબોધ' (ર.ઈ.૧૭૧૬), ‘પંચીસાધુ. ‘ઋષિદત્તા-રાસ' (ર.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, પોષ સુદ ૫)ના કર્તા. કરણ', માતરનો ગરબો'ના કર્તા. તેમણે કબીરનાં પદોના અનુવાદ સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;]૩. જૈનૂકવિઓ: ૫ 1 [કી.જો] ૩(૧). સંદર્ભ : ૧.ગુજૂહકીકત; ૨. ગુસાઇતિહાસ: ૨, ૩. ગુસામધ્ય; ૪. પ્રાકકૃતિઓ; L] ૫. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-જૂનાં કાવ્યોની શ્રવણ-૨ [ ]: માર્ગીપંથના કવિ. નલંકી અવતાર થોડી હકીકત,’ છગનલાલ વિ. રાવળ; ] ૫. ડિકૅટલૉગબીજે. કયારે થશે, તેનું સ્વાગત કોણ કેવી રીતે કરશે, તેના સાગરીતો કોણ [કી.જો.] પ્રવ(સરવણ)-૧ : શ્રીદેવ-૨ ગુજરાતી સાહિત્યકોશ : ૪૧ ગુ. સા.-૫૬ For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ ]: ‘માતરનો ગરબો'ના કર્તા. શ્રીદેવ–૩ [ સંદર્ભ : યાદી. કીધન [૧૫૯૬ સુધીમાં] : ‘રામસીતા-રાસ' (વે ઈ.૧૫૯૬)ના સંદર્ભ : પાંગરતલેખો. એમ કાવ્યનો ઉદ્દેશ સ્પષ્ટ કરી કવિએ મુખ્ય આશય કૃતિમાં પોતાના [કી.જો.] સમયમાં ભાષાની અંદર પ્રચલિત ઉખાણાં (રૂઢોકિતઓ) ગૂંથી ક.લેવાનો રાખ્યો છે. એમ કરવા જતાં પાત્રના ગૌરવને હાનિ પાંચાડે એવી ઘણી ઉકિતઓ કાવ્યમાં પ્રવેશી ગઈ છે, તેમ છતાં તે સમયની લોકભાષાને સમજવા માટે આ મહત્ત્વની કૃતિ છે. નરસિંહની ‘ચાતુરીઓ’ના રચનાબંધને મળતું આવતું તેમ છતાં મુખડા ને ઢાળની કડીઓમાં સાંકળી કરવાને લીધે બંધની દષ્ટિએ થોડું જુદું પડતું, પદસદૃશ ૧૬ કડવાંનું, શિવભીલડીના સંવાદ રૂપે રચાયેલું 'ગૌરીચરિત્રમુગલી-સંવાદ'(મુ.) કવિનું આખ્યાનોટિનું કાવ્ય છે, કૃતિ : 1. પ્રબોધબત્રીશી અને રાવણમંદોદરીસંવાદ, સ. મ. જે. વ્યાસ, ઈ, ૧૯૩૦, ૨. બુકાદોહન : ૧ સંદર્ભ : ૧. કવિચરિત : ૧૨:૨. ગુસાઇનાર) : ૨, ૩. ગુ ૪. ગુચરસ્તો ૫ પ્રાકકૃતિઓ, ૬. સસામાળા, ૭. વિદ્યા પીઠ, માર્ચ-એપ્રિલ ૧૯૭૧-‘ક્રોધરની કોવની', દિનેશ શુક; ]<, ગૂઢાયાદી; છે. જૈવ : ૧;. ૧૦. ચાહસુચી. [ચ.શે.] શ્રીધર-૩ [૪, ૪, ૧૬૧ આવ. ઈ. ૧૬૬૪ : જુઓ રૂપિરવા શિષ્ય. કેશવજી. શ્રીધર્મ [ ]: જૈન સાધુ. ‘દશાવક બત્રીસીસઝાય' (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુખુગૃહસૂચી. [કો...] ‘શ્રીપતિ’ [જ. ઈ. ૧૬૧૯-અવ. ઈ. ૧૬૬૪]: જુઓ રૂપસિંહજી શિષ્ય કેશવજી. [કો.જો.] શ્રીધર : આ નામે ‘અરનારી’ નામક કૃતિ મળે છે તે કયા શ્રીધરની છે તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હાયાદી.. [ચ.શે.] શ્રીધર-૧ [ઈ. ૧૪મી સદી ઉત્તર] : ઉંડના રાવ રણમલના આશ્રિત બ્રાહ્મણ કવિ. અવટંક વ્યાસ. તેઓ ઈડરના રાવના પુરોહિત હોવાનું પ અનુમાન થયું છે. તેમનાં કબ્જામાં મૂકેલા સંસ્કૃત શ્લોકો પરથી તેઓ સંસ્કૃતના તો હોવાની સંભાવના છે. “ણમૂછેદ'ના આરંભમાં મૂકેલી સંસ્કૃત આર્યામાં મળતા તૈમૂલંગની ચડાઈ (ઈ. ૧૩૯૯)ના નિર્દેશ પરથી કવિએ એ સમય દરમ્યાન કાવ્ય રચ્યું હોવાનું લાગે છે. તો તેઓ ઈ. ૧૪મી સદીના અંતભાગમાં હયાત હતા એમ કહી શકાય. ઈડરના રાવ રણમલ અને પાટણના સૂબા મીર મલિક મુફર્રહ વચ્ચે થયેલા યુદ્ધ ઈ. ૧૩૦ આસપાત્ર) અને તેમાં રણમલના થયેલા વિજયની કથા આલેખતી ૭૦ કડીની ‘રણમલ-છંદ’(મુ.) કવિની વીરરસવાળી અને ઇતિહાસદૃષ્ટિએ મહત્ત્વ ધરાવતી કૃતિ છે. એમાં પ્રયોજાયેલી વીરરસને પોષક અપભ્રંશની ‘અવઠ્ઠ’ પ્રકારની ભાષા તેની વિશિષ્ટતા છે. માર્ક ડેયપુરાણના દેવીચરિત્ર અથવા ચંડીઆખ્યાનને આધારે રચાયેલા ૧૨૦ કડીનો ‘ઈશ્વરી-ઇવીવિત ભગવતી ભાગવત/સપ્તસતી/સહસ્ર-છંદ’ તથા ૧૨૭ કડીએ અધૂરો રહેલો ‘ભાગવતદશમસ્કંધાવિત ભાગવત' કવિની અન્ય રચનાઓ છે. કૃતિ : શુકાવ્ય. પાત્રસૃષિ) [ઈ. સ. ૧૬૦૮માં હયાત]: વાંકાગચ્છના જૈન ધુ. ગદ્યકર્તા. ૨૯૫૦ શ્લોકના ‘દશવૈકાલિકસૂત્ર-બાલાવબોધ' (ર.ઈ. ૧૬૦૮)ના હતા. સંદર્ભ : ૧. ગુસરવો; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. સૂધી. [H.જે.] 1: 'ગીતાચાર'ના કર્તા, [કી.જો.] સંદર્ભ : ૧. રણમઈદ અને તેનો સમય, સૈયદ અબુસર નદી, ઈ. ૧૯૪૧; ૨. વિનો; ૩. ઇતિહાસની કેડી, ભોગી લાલ જ. સાંડેસરા, ઈ. ૧૯૪૫; ૪. કવિચરિત : ૧-૨; ૫. ગુસાઇતિહાસ : ૨; ઈ. ગુસામખ્ય; ૭. ગુરૂપરેખા: ૧; ૪. ગુસારસ્વતો; ૯. સુલિટરેચર, ૧૦. નાવિહાર, રા. વિ. પાઠક, ઈ. ૧૯૬૧-‘પ્રા.શ્રીમેશિય) છે. ૧૭૦૫ સુધીમાં] જૈન સો\િ'શું કાવ્યાહિત્યનું વિહંગવોન; ૧૧. મસાપ્રવા; /૧૬, આલિસ્ટઑઇ : ૨; ૧૩. ગૃહાયાદી; ૧૪. ગૂકવિઓ : ૩(૨); ૧૫. ડિલોંગ રવિ ૧૬ ફોંનામવિલ; ૧૭. સૂચી ૧૮. લીંહસૂચી. [ચ.શે.] શ્રીધર-૨ ઈ. ૧૫૦૯માં હયાત : જૂનાગઢના મોઢે એડીલો વણિક. પિતા સહમા મંત્રી, ચવિશતિકા-સ્તવક' (લે.ઈ.૧૭૫)નાં કર્યાં. સંદર્ભ : મોત સૂચિ : ૧. અષ્ટપદી ચોપાઈની ૨૦૪ અને અંતે પૂર્વછાયામાંથી ચોપાઈની ૫ કડી મળી કુલ ૨૦૯ કડીની ‘રાવણમંદોદરી-સંવાદ’(૨.ઈ.૧૫૦૯; મુ.) એ કવિની ધ્યાનપાત્ર ઉખાણાગ્રથિત રચના છે. આમ તો મંદોદરી રાવણને રામ સાથે યુદ્ધ ન કરવા સમજાવે છે અને રાવણ એ વાત સમજવાનો ઇનકાર કરે છે એ કાવ્યના મુખ્ય પ્રસંગ છે, અને આખું મળ મુખ્યત્વે બંનેના સંવાદ રૂપે ચાલે છે. પરંતુ કાળની દરેક કડીમાં ૧ કે વધુ ઉખાણાં ગૂંથી તથા ‘કરિસી કવિત ઉખાણી કરી' જય : ગુજરાતી સાહિત્યકોશ શ્રી બટ્ટ [ સંદર્ભ : હાયાદી. [કી.જો.] શ્રીવલ્લભ(સૂરિ) [ઈ. ૧૬૧૧માં હયાત] જૈન સાધુ. જ્ઞાનવિમલ ઉપાધ્યાયના શિષ્ય. ગુજરાતી ભાષામાં ૯૩ કડીની ‘નમસ્કારમહામંત્ર-વન' તથા અન્ય સંસ્કૃત કૃતિઓ શીચ્છનાકોષ પર ટીકા’ (૨.ૐ.૧૫૪), 'વિદેવમહાત્મ્ય(૨.૭.૧૫૯), ‘અધિાનનામ માલા-વૃત્તિ’ (ર.ઈ. ૧૬૧૧) વગેરેના કર્તા. સંદર્ભ : ૧. જિનચંદ્રસૂરિ | ૨. મુધી. [ી.જે.] શ્રીવંત : આ નામે ૪૪ ઢાળની ‘ઋષભદેવ-વિવાહલો’ (૨.ઈ.૧૫૧૯ લગભગ), ૨૩૬ કડીની ‘આદિનાથ-વિવાહલો/ઋષભદેવધવલપ્રબંધવિવાહષ્ણુ, ‘ઉંડી', 'ત્રિય વર્ણન' તથા સ્તુતિ આદિ અનેક કૃતિઓ મળે છે. આ કર્તા શ્રીવંત-૧ છે કે અન્ય તે વિશે નિશ્ચિતપણે કહી દિવ-૩ : શ્રીવંત For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ ભણે ઈ વલ્લભરાજીના મોટાભાઈની ન જ કવિ શકાય તેમ નથી, “ષભદેવ-વિવાહલો' અને આદિનાથવવાહલો' કૃતિ : ૧. અરત્નસાર, ૨. જંકાસંગ્રહ(સં.); ૩. જૈન પ્રાચીન એક હોવાની સંભાવના છે. પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ; પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; સંદર્ભ: ૧. જૈન સત્યપ્રકાશ, જુન ૧૯૫૨– શ્રી સીમંધર શોભા- ૪. જૈસમાલા(શા): ૨; ૫. જૈસસંગ્રહ(જ); ૬, જૈન સુબોધ સ્તવનતરંગ કે રચનાકાલાદિ પર વિશેષ', અગરચંદ નાહટા; ૨. એજન, સંગ્રહ, સં. જગરાજ ભેં. શેઠિયા, ઈ. ૧૯૨૩; ૭. જ્ઞાનાવલી; જૂન ૧૯૫૩–‘કડુઆ મત પટ્ટાવલીમેં ઉલિખિત ઉનકા સાહિત્ય', ૮. ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્રકા. શ્રાવક મંગળદાસ લ. અગરચંદ નાહટા;] ૩. ડિકૅટલૉગભાઈ:૧૯(૨); ૪. હજૈજ્ઞાસૂચિ:૧. સં. ૧૯૬૯: ૯. સજઝાયમાલા(શ્રા) : ૧૩] ૧૦. જૈન સત્યપ્રકાશ, [કી.જો.] ફેબ્રુ. ૧૯૪૯–‘પાર્શ્વનાથસ્તોત્ર', સં. રમણિકવિજયજી; ૧૧. એજન, શ્રીવંત-૧ (ઈ. ૧૫૭૫માં હયાત]: કડવાગચ્છના જૈન સાધુ. ફેબ્રુ. ૧૯૪૬– ફલવધ પાર્શ્વનાથસ્તુતિ', સં. શાર્લોટ કાઉ (+સં.). હીરવિજયની પરંપરામાં કમલવિજ્યના શિષ્ય. ૧૬૫ કડીની ‘દંડક સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ, ૩. દેસુરાસમાળા, વિચારગમતશાંતિજિન-સ્તવન (ર.ઈ. ૧૫૭૫) તથા ૧૦૩ કડીની ૪. મરાસસાહિત્ય, ૫. યુજિનચંદ્રસૂરિ;] ૬. જૈન સત્યપ્રકાશ, ડિસે. “જિનપ્રતિમા હૂંડી-સ્તવન’ના કર્તા. ૧૯૫૨–'કતિષય આવશ્યકીય સંશોધન’, અગરચંદ નાહટા;]૭. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુન્હસૂચી; ૩. હજૈજ્ઞાસૂચિ:૧. જૈનૂકવિઓ: ૧, ૩(૧); ૮. જેહાપ્રોસ્ટા; ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. [કી.જો.] ડિકૅટલૉગભાઇ : ૧૨). ૧૧. મુપુગૃહસૂચી: ૧૨. રાહસૂચી: ૧; ૧૩. લીંહસૂચી; ૧૪. હેજેજ્ઞાસૂચિ: ૧. કિી.જો.] શ્રીવિજ્ય [ ]: જૈન સાધુ. ૬૩ કડીના ‘બાસઠબોલગમતશાંતિપાર્શ્વનાથ-જિન-સ્તવન” (લે. સં. ૧૮મી સદી)ના સુખનિધિભાઈ ઈિ. ૧૭૭૯માં હયાત] : પુષ્ટિસંપ્રદાયના કવિ. કર્તા. તેઓ ગોધરાના મોટાભાઈની નાની બેનના દીકરા થાય. તેમણે ‘શ્રી તપગચ્છના રામવિજયના શિષ્ય શ્રીવિજયગણિ જેમણે ઈ. વલ્લભરનરસાવલી' (ર. ઈ. ૧૭૭૯/સં. ૧૮૨૫, પોષ સુદ ૭) ૧૫૩૭માં રધુવંશ પર ટીકા લખી એ જ કવિ આ હોય તો તેમનો નામનો ગ્રંથ તથા “વલ્લભદાસ’ એવી નામછાપથી ઘણાં ધોળ તથા સમય ઈ.સ.ની ૧૬મી સદીના પૂર્વાર્ધ થાય. પદની રચના કરી છે. સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ;] ૨. મુપુગૃહસૂચી;૩. હજૈજ્ઞાસૂચિ:૧. સદ: ગામ સંદર્ભ: ગોપ્રભકવિઓ. [h.જો.] કિી.જો.] શ્રીસુંદર-૧ [ઈ. ૧૫૮૦ ઈ. ૧૯૩૬માં હયાત]: ખરતરગચ્છના જૈન સાગર(બ્રહ્મ) [ઈ. ૧૬૨૫માં હયાત]: “આદિત્યવાર-કથા” (ર.ઈ. સાધુ. જિનસિહસૂરિની પરંપરામાં હર્ષવિમલના શિષ્ય. ૨૮૪ કડીનો ૧૬૨૫)ના કર્તા. ‘અગડદત્ત-પ્રબંધ' (ર.ઈ. ૧૫૮૦સં. ૧૬૧૦ કે ૨.ઈ. ૧૬૩૬/સં. સંદર્ભ: પાંગુહસ્તલેખો. [કી.જે.] ૧૬૬૬, કારતક-૧૧, શનિવાર), ૧૧ કડીનું ‘જિનચંદ્રસૂરિ-ગીત (મુ.) તથા અન્ય કેટલીક નાનીમોટી કૃતિઓના કર્તા. શ્રીસાર ઈિ. ૧૭મી સદી]: ખરતરગચ્છના જૈન સાધુ. રનહર્ષ કૃતિ : એજૈકાસંગ્રહ. વાચકના શિષ્ય. ‘ગુણસ્થાન મારોહ પર બાલાવબોધ'(ર.ઈ. ૧૯૨૨), સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ) ૩. જૈમૂકવિઓ: ‘સત્તરભેદી પૂજાગર્ભિત શાંતિ-સ્તવન' (ર.ઈ. ૧૬૨૬), ૧૧ ઢાલની ૩(૧). કિ.જો] “જિનરાજસૂરિ-રાસ' (ર. ઈ. ૧૬૨૫(સં. ૧૬૮૧, અસાડ વદ ૧૩; શ્રી સોમ[ઈ.૧૬૩માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની મુ.), ‘પાર્શ્વનાથ-રાસ’ (ર.ઈ. ૧૬૨૭), ૨૫૨ કડીની ‘આનંદશ્રાવક પરંપરામાં સમયકીર્તિના શિષ્ય. ૧૩ ઢાલની “ભુવનાનંદચોપાઈ’ સંધિ' (ર.ઈ. ૧૯૨૯), “મોતીકપાસિયા-સંવાદ' (ર.ઈ. ૧૬૩૩), (ર.ઈ. ૧૬૬૯/સં. ૧૭૨૫, માગશર વદ ૫, શુક્રવાર)ના કર્તા પર કડીની ‘વિતબાવની/સાર-બાવની' (ર.ઈ. ૧૬૩૩/સ. ૧૬૮૯, આસો સુદ ૧૦), “વાસુપૂજ્યરોહિણી-સ્તવન' (ર.ઈ. ૧૬૫૬), ૪ સંદર્ભ: ૧. યુનિચંદ્રસૂરિ;] ૨. જૈનૂકવિઓ; ૨, ૩(૨). કિ.જો.] ઢાળનું “ઉજમણા નિમિત્ત રોહિણી-સ્તવન” (૨.ઈ. ૧૬૬૪/સં. ૧૭૨૦, શ્રાવણ સુદ ૪; મુ.), ૭૦ કડીની ઉપદેશ-સિરી/ગર્ભવેલી/જીવભવ- શ્રીહર્ષ આ નામે કોઈ જૈન કવિની ૧૦ કડીની “સાસુવહુ-વિવાદ ઉત્પત્તિનું વર્ણન/નંદુલ થયાની સૂત્ર-સઝાય” (મુ.), ૧૪ કડીની “મેઘ- કૃતિ મળે છે. તેના કર્તા શ્રીહર્ષ–૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું કુમાર-સંઝાય (મુ.), ૨૦ ૨૧ કડીનું ‘ફલવધિપાર્શ્વનાથ-સ્તવન (મુ.), મુશ્કેલ છે. ૨૧ કડીની “સ્યાદવાદની સઝાયે(મુ.), 'કૃષ્ણરુકિમણી-વેલિ- સંદર્ભ: પ્રાકારૂપરંપરા. [કી.જો.] બાલાવબોધ’, ‘ગૌતમપૂચ્છા-સ્તવન’, ‘જય-વિજય/વિનય-ચોપાઈ', શ્રીહર્ષ-૧ [ઈ. ૧૯૪૪માં હયાત] : જૈન સાધુ. જ્ઞાનપદ્મના શિષ્ય. તમાકુ-ગીત', ૧૪ કડીનું ‘દશશ્રાવક-ગીત’, ‘જનપ્રતિમા ‘કર્મગ્રંથ-બાલાવબોધ' (ર.ઈ.૧૬૪૪)ને કર્તા. સ્થાપના-સ્તવન' તથા રાજસ્થાની મિશ્ર હિન્દી ભાષામાં ૨૦ કડીની સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૨). સ્વાસ્થ–સઝાય’(મુ.) અને સંસ્કૃતમાં 'મહાવીરસ્તુતિ-વૃત્તિ', [કી.જો.] અનેક શાસ્ત્રસારસમુચ્ચય', છ કાંડમાં ‘નામ-કોશ” જેવી અનેક ઋતરંગજી: આ નામે ૬ કડીની ‘નંદિણ-સઝાયર(મુ.), ૧૬ કડીના કૃતિઓની એમણે રચના કરી છે. નેમિનાથ-બારમાસ’ (લે. ઈ. ૧૫૧૮), ૧૫ કડીનું ‘પદ્માવતી-ગીત’ શીવંત-૧ : શ્રુતરંગજી ગુજરાતી સાહિત્યકોશ : ૪૪૩ For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ (ઉ. ઈ. ૧૮૫૯), ૪૮ કડીનું ‘નેમિનાથ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. ભવતા પ્રસેનજિતને સાર્થવાહ પાસેથી શ્રેણિકની ભાળ મળે છે ને આ બધી કૃતિ ખોના કર્તા કયા શ્રુતરંગ છે તે નિશ્ચિતપણે કહી શકાય એને લાગણીભરેલા ઠપકાના પત્રો મોકલે છે; જેના શ્રેણિક પણ તેમ નથી. યોગ્ય ઉત્તરો આપે છે. છેવટે એ પોતાની નગરીમાં આવી રાજ્યધુરા કૃતિ: મોસસંગ્રહ. સંભાળે છે. મંત્રીની યોગ્ય પસંદગી માટે પાણી વગરના કૂવામાંથી સંદર્ભ: ૧. મુપુગૃહસૂચી, ૨. હજૈજ્ઞાસૂચિ: ૧. [પા.માં.. કશા સાધન વિના વીંટી કાઢી આપવાની કસોટી એ રચે છે. ગર્ભા વસ્થામાં જ જેને પોતે છોડ્યો હતો એ એનો પુત્ર અભયકુમાર મૃતસાગર : આ નામે રાજસ્થાની મિશ્ર ગુજરાતીમાં ‘ગુણાવલિ આ વીંટી પોતાના બુદ્ધિચાતુર્યથી કાઢી આપે છે ને પિતાપુત્રનું બુદ્ધિપ્રકાશ-રાસ’ (લે. સં. ૧૭મી સદી અનુ) મળે છે તેના કર્તા મિલન થાય છે. કયા શ્રતસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સ્થાપ્રસંગોને સામાન્ય રીતે લાઘવથી રજૂ કરતી આ કૃતિમાં સંદર્ભ: ૧. રાપુસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧. [પા.માં.] પ્રવાહિતા અને પ્રસાદિકતા છે ને કવચિત્ વર્ણન, મનોભાવનિરૂપણ શ્રતસાગર(મુનિ)-૧ [ઈ. ૧૫૮૫માં હયાત] : વડતપગચ્છના જૈન ને સુભાષિત વચનથી એમાં અસ્વાદ્ય અંશો પણ આવ્યા છે. વસ્તુસાધુ. સૌભાગ્યસાગરસૂરિની પરંપરામાં સૌભાગ્યરત્નના શિષ્ય. ૧૯ છંદને અર્ધચરણને બેવડાવીને કવિએ એની ગેયતા વધારી છે એ ઢાલ અને ૨૦૮ કડીના ‘8ીદત્ત (વૈરાગ્યરંગ)-રાસ' (ર.ઇ.૧૫૮૫, ધ્યાનાર્હ છે. [જ.કો.[ સં. ૧૬૪૧, આસો વદ ૧૩)નાં કર્તા. ષટપ્રજ્ઞદાસ/ષષ્ટમદાસ: જુઓ અંબાજી. સંદર્ભ: મુપુગૃહસૂચી. [પા.માં.] પડતુવર્ણન': ૬ ખંડની દયારામકૃત આ રચન(મુ.)માં દરેક ખંડમાં શ્રતસાગર-૨ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ]: તપગચ્છના જૈન સાધુ. ૧૨ કડી અને અંતે શાર્દૂલવિક્રીડિત અને માલિની એ અક્ષરમેળ ધર્મસાગર ઉપાધ્યાયના શિષ્ય. ‘ઋષિમંડલ” ઉપર રચેલ બાલાવબોધ વૃત્તોની ૨ કડીઓ છે. કૃતિ રાધાના સખી પ્રત્યેના ઉદ્ગાર રૂપે રચા(ર.ઈ. ૧૬૧૪) તથા સંસ્કૃતકૃતિ “ચતુર્દશીપાલિકવિચાર' (ર.ઈ. યેલી છે અને વર્ષાઋતુથી આરંભાઈ ગીષ્મઋતુ આગળ પૂરી થાય છે. ૧૬૨૮)ના કર્તા. પ્રકૃતિવર્ણન ને વિરહશૃંગારના પરંપરાગત નિરૂપણોનો લાભ લેતી સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;] ૩. જૈનૂકવિઓ: આ કૃતિમાં સઘન ચિત્રાત્મકતા છે ને અનુપ્રાસ, યમક આદિ શબ્દા૩(૨). [પા.માં.] લંકરણોનો થોડોક અતિરેકભર્યો આશ્રય લેવાયો છે. પ્રસંગાનુરૂપ નૂતન કલ્પના પણ આપણને સાંપડે છે. જેમ કે, રાધા કહે છે કે કામદેવે મૃતસાગર-૩[ ]: તપગચ્છના જૈન સાધુ. મને છેતરવા માટે આ આકાશની માયાવી રચના કરી —પ્રયતમના જગતચંદ્રની પરંપરાના કે તેમના શિષ્ય. ૬૨ કડીના ‘કર્મવિપાક વર્ણનું(નીલ) આકાશ, મેઘધનુષ તે પીતાંબર, બગલાની હાર તે (કર્મગ્રંથ)–૧” પરના સ્તબક (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. મોતીની માળા, વાદળો તે ગાયો ને ચાતક “પિયુ પિયુ” કરી મારામાં સંદર્ભ: મુપુન્હસૂચી. [પા.માં.] પ્રતીતિ જન્માવે છે. અંતમાં રાધાને પિયુ કૃષ્ણનો “ભાવાત્મક” મૃતસાગરશિષ્ય [ ]: જૈન સાધુ. ૨૧ કડીની “સ્કુટદર્શન” થાય છે અને રાધા કહે છે: “વિરલા લહે કો એ મરમને, પ્રસન્નચંદ્રરાષ-સઝાયના કર્તા. એ વિરહ ભિન્ન જાતી, જ્યમ લોહારની સાણસી[ણું શીતલ ક્ષણ સંદર્ભ: હેજેશ સૂચિ: ૧. [કી.જો] તાતી.” એટલે કે આ લૌકિક વિરહશૃંગારનું કાવ્ય નથી, આ વિરહએણિક-અભયકુમાર-ચરિત': મુખ્યત્વે વસ્તુ, દુહા અને ચોપાઈ ને ભકિતનું કાવ્ય છે. સુ.દ.] કવચિત્ છપ્પાને પ્રયોજતી ૩૬૮ કડીની દેપાલકૃત આ રાસ- “પડાવશ્યક-બાલાવબોધ-વૃત્તિ’ રિ. ઈ. ૧૩૫૫/સં. ૧૪૧૧, આસો કૃતિ(મુ.) શ્રેણિક અને તેના પુત્ર અભયકુમારના બુદ્ધિચાતુર્યની રસ- વદ ૩૦, શનિવાર] : તરુણપ્રભસૂરિકૃત આશરે ૭૦૦૦ ગ્રંથાગની આ પ્રદ કથા કહે છે. આ વિષયની એ સૌથી પહેલી ગુજરાતી કૃતિ તરીકે ગદ્યકૃતિ(મુ) મધ્યકાલીન ગુજરાતી બાલાવબોધ સાહિત્યમાં વિશિષ્ટ નોંધપાત્ર ઠરે છે. સ્થાન ધરાવે છે. જૈન શ્રાવકોએ પાળવાના વ્રતનિયમો અને વિધિપ્રસેનજિતરાજાએ પોતાના સો પુત્રોની પરીક્ષા કરવા યોજેલી નિષેધો નિરૂપતા આવશ્યસૂત્રના એમાં માત્ર શબ્દાર્થ નથી, વિસ્તૃત કસોટીમાંથી શ્રેણિક પાર ઊતર્યો પણ એ માટે એણે ખાજાંનો ભૂકો સમજૂતી પણ છે. એ સમજૂતીમાં અનેક ઇતર શાસ્ત્રીય આધારોનો કરવો પડ્યો, કૂતરાની પંગતમાં જમવું પડ્યું ને બળતા ઘરમાંથી વિવરણપૂર્વક વિનિયોગ કરી લેવામાં આવ્યો છે ને એ રીતે એમાં ઉત્તમ વસ્તુ તરીકે એ ભંભ નામનું વાત્ર લાવ્યો, તેથી ગમાર મૂળસૂત્રપાઠ ઉપરાંત સેંકડો પ્રાચીન ગાથાઓ ને શ્લોકો–જેમાં ઘણાં ગોવાળિયો કહીને રાજાએ એને રાજસભામાં આવવાની મના કરી. હિન્દુ શાસ્ત્રોમાં પણ છે–ઉધૂત થયાં છે. આમ કૃતિ એક આક્રગ્રંથ દેશાટને નીકળેલો શ્રેણિક પોતાની પાસેની મંત્રવિદ્યા ઉપરાંત બની રહે છે. વાકરપર્વતને અધિદેવતાની કૃપાથી મળેલા રત્નોના પ્રતાપે વ્રતનિયમોનું પાલનમાં થતા ગુણદોષો સમજાવતાં કવિએ સંકટોમાંથી બચે છે અને રાજાની અવકૃપાથી ગરીબ બની દૃષ્ટાંત રૂપે ૨૩ જેટલી થાઓ આપી છે, જેમાં કવિની ભાષ્યકાર ગયેલા ધનશ્રેષ્ઠીને સહાયરૂપ થઈ પોતે પણ સંપત્તિવાન બને છે તે ઉપરાંત કથાકારની શકિત પણ પ્રગટ થાય છે. કવિએ સ્વરચિત એની પુત્રી સુનંદાને પરણે છે. પુત્રના ચાલ્યા જવાનું દુ:ખ અનુ- સંસ્કૃત સ્તવનો પણ કૃતિમાં ગૂંથી લીધાં છે. જ : ગુજરાતી સાહિત્યકોશ શુતસાગર : “પડાવશ્યક-બાલાવબોધવૃત્તિ” For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટ સંસ્કૃત પદાવલિ ને દીદ સમાસો પણ ધરાવતી ગદ્યપ્રૌઢિ, ૧૫૭૪) તથા સંસ્કૃતમાં ‘શુતાસ્વાદશિક્ષાદ્રાર’, ‘ધ્યાનદીપિકા' (ર.ઇ. વિષયપ્રસંગ અનુસાર લાંબાટૂંકાં વાક્યના વિનિયોગથી સધાતી ૧૫૬૫), 'પ્રતિષ્ઠા-ક૯૫” (૨.ઇ. ૧૮૦૪) જેવી કૃતિઓ તેમણે રચી પ્રવાહિતા ને પ્રાસાદિકતા તથા કયારેક સાહિત્યિક અભિવ્યકિતનો છે. આશ્રય લેવાથી નીપજતી રમણીયતા કવિને એક નોંધપાત્ર ગદ્યકાર કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ તરીકે સ્થાપી આપે છે. મ. નવાબ, ઈ. ૧૯૬૧; ૩. જિમપ્રકાશ; ૪. જૈસમાલા(શા) : ૨, ૩; કૃતિની કવિના સમયની (ઈ. ૧૩૫૬ અને ઈ. ૧૩૬૨) તેમ ૫. જૈસસંગ્રહ(જી); ૬. જૈસસંગ્રહ(ન); ૭. મોસસંગ્રહ; ૮. રનજ કવિએ સંશોધેલી હસ્તપ્રતો પ્રાપ્ય હોઈ એ સમયની ભાષાનો સાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩, ૯, વિસ્નાપૂજાસંગ્રહ; શ્રદ્ધો ય નમૂનો એમાં સાંપડે છે ને કૃતિ ભાષા-અભ્યાસની દષ્ટિએ ૧૦. સઝાયમાળા(૫); ૧૧. સસન્મિત્ર; ૧૨. સસન્મિત્ર(ઝ);] ૧૩. મહત્ત્વની કરે છે. રિ.ર.દ] જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૪-'શ્રી વર્ધમાન જિનગુણસૂરવેલી', સં. સારાભાઈ નવાબ. સકલકીતિશિખ [ઈ. ૧૯૭૮ સુધીમાં] : જૈન સાધુ. ૨૧૧ કડીની સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસા‘બાર આરાની ચોપાઈ' (લે. ઈ.૧૬૭૮)ના કર્તા. ઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકારૂપરંપરા સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). કિી.જો] ૭. મરાસસાહિત્ય;]૮. આલિસ્ટઑઇ : ૨; . જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૧૦.ડિકૅટલૉગબીજે; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. મુપુગૃહસૂચી; સકલચંદ્ર(ગણિ)-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ: ખરતરગચ્છના જૈન ન ૧૩. રાહસૂચી : ૧; ૧૪. લહસૂચી, ૧૫. હેજીજ્ઞાસૂચિ: ૧. [૨.ર.દ.] સાધુ.જિનચંદ્રસૂરિ (જ.ઇ. ૧૫૩૯-અ. ઈ. ૧૬૧૪) ના પ્રથમ શિષ્ય. ગોત્ર રીહડ. ઇ. ૧૫૭૨માં તેઓ હયાત હતા એવો એક સકલચંદ્ર-૩ [ઈ. ૧૯૬૧માં હયાત] : જૈન. ‘સૂરપાલ-રાસ” (૨.ઇ. પત્રમાં ઉલ્લેખ મળે છે. ૭ કડીની ‘ગÇલીના’ કર્તા. ૧૬૬૧)ના કર્તા. સંદર્ભ:યુજિનચંદ્રસૂરિ. રિ.૨.દ] સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૨). રિ.ર.દ.] સકલચંદ્ર(ઉપાધ્યાય)-૨ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ– ઈ. ૧૭મી સદી સકલેશ્વર/સાંકળેશ્વર [ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ–ઈ. ૧લ્મી સદી પૂર્વાધી: તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ-વિજયદાનસૂરિના મધ્યભાગ]: માતાજીના ભકત. કડીના ઔદીચ્ય બ્રાહ્માણ. અવટંકે શિષ્ય. સંસ્કૃતના વિદ્વાન તથા સંગીતના જ્ઞાતા. દુહા, ચોપાઈ અને જોશી. ભિન્નભિન્ન દેશીઓના ઢાળની ૭૨૫ જેટલી કડીઓમાં રચાયેલ ત્રણથી ૯૯ કડી સુધી વિસ્તરતા માતાના ૧૩ જેટલા ગરબા મગાવતી-આખ્યાન/રાસ' (ર. ઈ. ૧૫૮૭) કવિની મોટામાં મોટી (મુ) તેમના મળે છે. ૨૯ કડીના “સલખનપુરીનો ગરબો (ર.ઇ.૧૮૬૦ કૃતિ છે. આ ઉપરાંત ‘એકવીસ પ્રકારી-પૂજા’(મુ.), ‘સત્તરભેદી-પૂજા સં. ૧૯૧૬, આસો સુદ ૯, બુધવાર; મુ.)માં કથન ને વર્ણનનું (મુ.), ૧૨ કડીની ‘દેવાનંદાની સઝાયર(મુ.), ૨૦ કડીની ‘શાંતિ તત્ત્વ છે, તો ૯૯ કડીના ‘આશાપુરીનો ગરબો” (૨.ઇ.૧૮૫૩/સં. સુધારસની સઝાય/સાધુ મુનિરાજને શિખામણ (મુ), ૧૪ ઢાળની ૧૯૦૯, ભાદરવા વદ ૯, બુધવાર; મુ.)માં માતાજીનું સ્વરૂપવર્ણન ‘બાર ભાવનાની સઝાયર(મુ.), ૬૪/૬૬ કડીની વર્ધમાન જિનગુણ- ધ્યાન ખેંચે છે. એમના કોઈક ગરબામાં હિંદીની અસર છે, અને સૂરવેલી (મુ.), ૬ કડીની ‘અચલ ચોખાની સઝાયર(મુ), ૧૨ કીની કોઈક ગરબામાં ‘સાંકળો’ એવી નામછાપ મળે છે. ‘અભયદાનની સઝાયર(મુ.), ૧૩ કડીની “અનુકંપાદાનની સઝાય” કૃતિ: ૧. અંબિકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખી(મુ.), ૬ કડીની બે, ૧૦ અને ૯ કડીની એક-એક એમ કુલ ૪ દાસ, ઈ. ૧૯૨૩) ૨. કાદોહન :૨ (સં.); ૩. ભગવતી કાવ્યસંગ્રહ ‘આત્મિક-સઝાય (મુ), ૧૪ કડીની ‘શ્રી કૃષ્ણને વિનતિ રૂપ સઝાય', ૧, પ્ર. શા. ઉત્તમરામ ઉમેદચંદ્ર, સં. ૧૯૩૩; ૪. શ્રીમદ્ ભગવતી(મુ.), ૭ કડીની “સુધાનિવારણ-સઝાય’(મુ), ૫ કડીની “ચેતનને કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ. ૧૮૮૯ (સં.); ] ૫. ગૂહાશિખામણની સઝાય’(મુ.), ૧૩ કડીની ‘ચેતના નારીને શિખામણની યાદી. શિ.ત્રિ.] સઝાયર(મુ.), ૭ કડીની ‘તુલાની સઝાયર(મુ.), ૧૭ કડીની ‘દવિધ સખિયાજી ]: જૈન શ્રાવક, જ્ઞાતિએ ભણસાળી. સમાચારીની સઝાયર(મુ.) અને અન્ય કેટલીક સઝાયો(મુ.) તેમની લાગચ્છના લવજીઋષિ પાસે દીક્ષા લેવા અગાઉ વીરજી વોરાએ પાસેથી મળી છે. તેમ જ૪૫/૪૮ કડીનું ‘ગણધરવાદ પ્રબોધ-સ્તવન', પૂછેલા પ્રશ્નોના ઉત્તર રૂપે ગઘમાં મળતા ‘સખિયાજીના બોલ’ (લ. ૭૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન’, ‘ગૌતમ દીપાલિકા-સ્તવન/રાસ', ઈ.૧૬૬૪ અનુ: મુ.)ના કર્તા. “વાસુપૂજય-જિનપુણ્યપ્રકાશ-રાસ', ૧૧૫/૧૨૧ કડીની “હીરવિજયસૂરિદેશના-સૂરવેલી', ૩૧ કડીનું ‘ઋષભસમતાસરલતા-સ્તવન, કૃતિ : સ્વાધ્યાય, ઑકટો. ૧૯૬૮–‘સખિયાજીના બોલ', મુનિ : હસ્તિમલ્લજી, કેશવલાલ હિં. કામદાર (સં.). ‘કુમતિદોષ-વિજ્ઞપ્તિકા’, ‘સીમંધર સ્તવન’, ‘ગૌતમ-પૃચ્છા', ૩૭ કડીનું વિ.ર.દ.] ચતુવંશતિજિન-સ્તવન’, ‘મહાવીર હીંચ-સ્તવન', ૩૬ કડીનું ‘જિન સખીદાસ[ ]: ‘રણછોડજીનાં પદ’ના કર્તા. આજ્ઞાવાણી-સ્તવન’, ‘સાધુ૯૫લતા’ અને અન્ય કેટલાંક સ્તવનો સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જુન ૧૯૧૦-'ગુજરાતના પ્રસિદ્ધ સઝાયો તેમણે રચ્યાં છે. એ ઉપરાંત અપભ્રંશ ભાષામાં ૨૦ કડીનું તથા અપ્રસિદ્ધ કવિઓનાં પ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો, છગન‘મહાપ્રભાવમય પાર્શ્વનાથ-સ્તવન', પ્રાકૃત ભાષામાં “ધર્મશિક્ષા” (ર. ઈ. લાલ વિ. રાવળ. શિ.ત્રિ.] સકલકીતિશિષ્ય : સખીદાસ ગુજરાતી સાહિત્યકોશ : ૪૪૫ For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ સચવીર(ઋષિ) [ઈ. ૧૫૬૦માં હયાત] : સંભવત: તપગચ્છના જૈન ભિક્ષાપાત્ર, સાધુસમાજમાં શિષ્યમંડળ વધારવા ઊભી થયેલી સ્પર્ધા સાધુ. ૫૭ કડીની હીરવિજયસૂરિ-સઝાય” (૨.ઇ.૧૫૬)ના કર્તા. ને તેથી વ્યાપક બનેલી વટાળપ્રવૃત્તિ વગેરે વીગતો નોંધી હૃદયદ્રાવક સંદર્ભ: હજૈજ્ઞાસૂચિ: ૧. [પા.માં. ચિત્તે કવિ દુષ્કાળની કરણ સ્થિતિ આલેખે છે. દુષ્કાળની આ કરુણ સ્થિતિમાં પાટણ, અમદાવાદ, સુરત અને ખંભાતના અનેક શ્રેષ્ઠીઓ સચ્ચિદાનંદસ્વામી): જુઓ મનોહર (સ્વામી). તથા જગડુશા અને ભામાશાહે ધનધાન્યની જે મદદ કરી તેની પણ સજજન(પંડિત) [ ]: જૈન સાધુ.૪ કડીના “નેમિવીગતે કવિ નોંધ લે છે. [વ.દ.] ગીત', ૪ કડીના ‘સાર્થપતિકોશ-ગીત’ અને ૬ કડીના ‘સ્થૂલિભદ્રકોશા-કાગળ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. ‘સદયવત્સવીર–પ્રબંધ' : ભીમનો દુહા, સોરઠા, ચોપાઈ, વસ્તુ, સંદર્ભ: મુપુગૃહસૂચી. છપ્પય વગેરે માત્રામેળ અને કયારેક અક્ષરમેળ છંદો ને ગીતના [પા.માં.] બંધવાળો ૬૭૨૭૩૦ કડીની સદયવત્સસૂદો અને સાવલગ સામસત્યકીતિ(ગણિ) [ ]: જૈન સાધુ. ૨૫ કડીના લિનાં પ્રેમ અને પરાક્રમની કથાને આલેખત આ પ્રબંધ(મુ.) ભાષા, ચતુર્વિશતિજિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. છંદ સ્વરૂપ, ઇતિહાસ, ઇત્યાદિની દૃષ્ટિએ ઘણું મૂલ્ય ધરાવે છે. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. પિ.માં. ગુજરાતીમાં આ વિષય પર ઉપલબ્ધ કૃતિઓમાં સૌથી પહેલી આ સત્યરત્ન–૧ [ઈ. ૧૮૨૪માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. કૃતિની જૂનામાં જૂની પ્રત ઈ. ૧૪૩૨ની મળી આવી છે. એટલે ‘સમેતશિખર-રાસ (ર.ઇ. ૧૮૨૪/સં. ૧૮૮૦, ભાદરવા સુદ ૫)ના આ પ્રબંધની રચના ઈ. ૧૫મી સદીમાં થઈ હોવાનું અનુમાન છે. કર્તા. ઉજજયિનીનો રાજા પ્રભવન્સનો પુત્ર સદયવન્સ કોઈ સગર્ભા સ્ત્રીને મદોન્મત્ત બનેલા જયમંગલ હાથીના પંજામાંથી બચાવવા માટે સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. મરાસસાહિત્ય: 0૩. જૈગૂકવિઓ: ૩(૧). હાથીની હત્યા કરે છે. પ્રધાનની ભંભેરણીથી રાજા આ કૃત્ય બદલ [પા.માં.] સદયવન્સને દેશનિકાલ કરે છે. સાવલિંગની સાથે ચાલી નીકળેલો સત્યરત્ન-૨[ ]: જૈન.જિનહર્ષના શિષ્ય. સદયવત્સ વિવિધ પરાક્રમો કરી અંતે પોતાના રાજ્યને દુશ્મનના હિન્દી-ગુજરાતી મિશ્ર ભાષામાં અનુક્રમે ૫ અને ૭ કડીના “દાદાજી' ઘેરામાંથી મુકત કરે છે એ આ પ્રબંધની મુખ્ય કથા કેટલીક અવાંતર (-જિનકુશલસૂરિ) વિષયક ૨ સ્તવનો(મુ)ના કર્તા. કથાઓ વણી લઈને કહેવાઈ છે. કૃતિ: સ્નાત્રપૂજા, દાદાસાહેબ પૂજા, ઘંટાકર્ણવીર પૂજા, પ્ર. ઝવે લોકજીવનમાં પ્રચલિત વિક્રમકથાઓ સાથે સંબંધિત આ કથાની ચંદ કે. ઝવેરી, સં. ૨૦૦૮. - પિા.માંડી પરંપરામાં વીર, અદ્ભુત અને શૃંગારના નિરૂપણવાળી એક પરંપરા કવિની આ કૃતિમાં મળે છે. પાછળના ગુજરાતી કવિઓ સત્યવિજય(પંડિત) [ ]: જૈન સાધુ. ૫ કડીની સદેવંત-સાવલિંગાના પૂર્વેના આઠભવની કથાવાળી ને શુંગારરસના ‘વૈરાગ્યની સઝાયર(મુ)ના કર્તા. પ્રાધાન્યવાળી બીજી પરંપરાને અનુસર્યા છે. તત્કાલીન સમાજનું કૃતિ: ૧. દસ્તસંગ્રહ ૨. સઝાયમાળા(પ). પિ.માં. ચિત્ર ઉપસાવતા આ પ્રબંધમાં વર્ણનો અને નિરૂપણમાં કવિની સત્યસાગર [ઈ. ૧૭૪૩માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વાચક ભાષાશકિતનું બળ અનેક જગ્યાએ અનુભવાય છે. પ્રભુવન્સના રત્નસાગરના શિષ્ય. ૧૬ ઢાળના ‘વછરોજ-રાસ” (૨.ઈ. ૧૭૪૩; રાજકુલનું દુહામાં થયેલું વર્ણન, ગીત અને છંદના મિશ્રણથી થયેલું અંશત: મુ.)ને કર્તા. વરયાત્રાનું વર્ણન, ચિતામાં બળી મરવા તત્પર બનેલી સાવલિંગાની કૃતિ: સૂર્યપુર રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ. ૧૯૪૦. સોરઠામાં થયેલી અંતિમ પ્રાર્થના, રણમાં સદયવત્સ-સાવલિંગો વચ્ચે સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય; ] ૩. થતો સમસ્યામૂલક સંવાદ વગેરે એનાં દૃષ્ટાંત છે. જો કે કેટલુંક જૈનૂકવિઓ: ૨, ૩(૨). નિરૂપણ કવિએ પૂર્વપરંપરામાંથી લીધું હોવાની પૂરી સંભાવના છે. [પા.માં.. એમાં જોવા મળતું પ્રાકૃત અને અપભ્રંશના સંસ્કારવાળું ભાષા‘સત્યાલિયાદુષ્કાળવર્ણન-છત્રીસી” : ૬-૬ પંકિતની ૧ એવી ૩૬ સ્વરૂપ ભાષાના અભ્યાસીને અત્યંત ઉપયોગી નીવડે એવું છે. જિ.ગા] કડીની સકલચંદ્રશિષ્ય સમયસુંદરની આ કૃતિ(મુ.) સં. ૧૬૮૭માં ગુજરાતમાં પડેલા ભયંકર દુષ્કાળનું વાસ્તવિક ચિત્ર આપતી હોવાને સદાનંદ : એ નામે ૧૨ કડીની ‘વાલાજીની વિનતિ' એ જૈનેતર કતિ. લીધે ઇતિહાસદૃષ્ટિએ મહત્ત્વની છે. સદાનંદ(પાઠક)ને નામે ૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન(મુ) તથા સદા# પ્રારંભમાં ગુજરાતની સમૃદ્ધિનું વર્ણન કરી કવિ પછી દુષ્કાળમાં નંદને નામે ૫ કડીની “નૈમિનાથ વિનતિ' (લે. સં. ૧૮મી સદી અનુ.) સંપડાયેલા ગુજરાતના પ્રજાજીવનને વર્ણવે છે. પ્રજામાં પ્રવર્તતાં ને ૫ કડીની ‘વીતરાગની વિનતિ' (લે. સં. ૧૮મી સદી અનુ.) વહેમ, અંધશ્રદ્ધ, અંગત સ્વજનોની પરસ્પર માટેની લાગણીનો એ જૈનકૃતિઓ મળે છે. જૈન કૃતિઓના કર્તા એક હોવાની વિચ્છેદ, એક તરફ મોટા તપસ્વી જૈન સાધુઓનું મૃત્યુ અને બીજી સંભાવના છે. તરફ સાધુઓ દ્વારા અનેકને દીક્ષા આપી મૂંડી નાખવાની પ્રવૃત્તિ, કૃતિ : અરત્નસાર, ધર્મના આદેશનું ઉલ્લંઘન કરી શિષ્યોએ વેચેલાં ગ્રંથો, વસ્ત્રો અને સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુન્હસૂચી. [પા.માં. ૪૪૬ : ગુજરાતી સાહિત્યકોશ સવીર(ઋષિ) : સદાનંદ For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ સદાચિ(ગણિ) [ઈ. ૧૭૧૦માં હયાત]: જૈન સાધુ, પુણ્યરુચિની (મુ.) પણ મળે છે. આંતરબાહ્ય પ્રમાણોને લક્ષમાં લેતાં ૩૬ કડવાંનું પરંપરામાં નિત્યરુચિના શિષ્ય. ‘સંગ્રહણીપ્રકરણ ઉપર સ્તબક (ર.ઈ. ‘સભાપર્વ’ વિષણુદાસની અધિકૃત રચના જણાય છે. ૧૭૧૦, સ્વહસ્તાક્ષરવાળી પ્રત)ના કર્તા. બીજું ૨૦ કડવાંનું ‘સભાપર્વ” નામછાપ વિરુદાસની બતાવે છે. સંદર્ભ : મુપુગૃહસૂચી. [પા.માં.. અને રચનાસમય પણ ઈ. ૧૫૬૧/સં. ૧૬૧૩, જેઠ-૧૨, મંગળવાર આપે છે, તેમ છતાં એ વિષષ્ણુદાસની અધિકૃત રચના જણાતી નથી. સદાશંકર : આ નામે ૫ કડીની અંબામાતાનો ૧ ગરબો (મુ.) તથા કૃતિમાં આશરે ૧૧ વખતે એટલે કે મોટાભાગનાં કડવાંમાં કવિની વડોદરાનિવાસી સદાશંકરને નામે ૯ કડીનો ચલ્લરાજાનો ગરબો નામછાપ મળે છે. આ લઢણ ખંભાતના વિષણુદાસનાં અન્ય આખ્યા(મ.) મળે છે. આ કૃતિઓના કર્તા એક જ છે કે જદા તે નિશ્ચિત નોમાં નજરે પડતી નથી. કૃતિની રચનાસમય પણ વાર, તિથિ, માસ થતું નથી. સાથે મેળમાં નથી. સંપાદકની નોંધ પરથી લાગે છે કે કૃતિની પ્રત કૃતિ: ૧. નકાસંગ્રહ, ૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર ઘણી અર્વાચીન છે. આ બધાં કારણોને લક્ષમાં લેતાં પ્રસ્તુત કૃતિ દાજીભાઈ, ઈ. ૧૮૮૯ (સં.). શ્રિ.ત્રિ. ખંભાતના વિષ્ણુદાસની હોવાની સંભાવના ઓછી છે. કે. કા. શાસ્ત્રીએ પ્રસ્તુત કૃતિ ખંભાતના કવિ શિવદાસની હોવા સદાશિવ-૧ [ઈ. ૧૯૨૬માં હયાત] : ૧૫ કડવાંની ‘સગાલ શાહ સંભાવના વ્યકત કરી છે, પરંતુ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી. (૨ ઈ. ૧૬૨૬) નામે કૃતિના કર્તા. જિ.ગા.] સંદર્ભ: ગૂહાયાદી. [.ત્રિ.] સમધર : જઓ સમુધર. સદાશિવ-૨ ]: ૧૯ કડીના ‘બહુચરમાતાનો ગરબો'(મુ) તથા અન્ય ગરબા-ગરબીના કર્તા. સમથધ્વજ(ઉપાધ્યાય) [ઈ. ૧૬મી સદી મધ્યભાગી : જૈન શ્વેતાંબર કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ સાધુ. ‘સીતાસતી-ચોપાઈ (ર.ઇ.૧૫૫૫) તથા ૧૫ કડીની ‘પાબુલાખીદાસ, ઈ. ૧૯૨૩ (ત્રીજી આ.); ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, નાથ-ફાગુ' (ર.અ. ૧૫૫૮ પહેલાં) એ કૃતિઓના કર્તા. પ્ર. દામોદર દાજીભાઈ, ઈ. ૧૮૮૯, સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા; []૩. જૈમૂકવિઓ: સંદર્ભ: ગૂહાયાદી [2.ત્રિ] • ૩(૧);૪.મુથુગૃહસૂચી. પિા.માં.] સબળદાસ [ઈ. ૧૯મી સદીના પૂર્વાર્ધી: લોકાગચ્છના જૈન સાધુ. સમયાનપાન ઈિ. ૧૬૭૫/૧૬૮૧માં હયાત]: ખરતરગચ્છના જૈન ‘ત્રિલોકસુંદરી-ચોપાઈ' (૨.ઇ. ૧૮૨૧) અને રાજસ્થાની ભાષામાં સાધુ. સમયસુંદરની પરંપરામાં રાજસોમના શિષ્ય. ૧૩ કડીની ‘સુસઢ‘તિલોકસુંદરી-વર્ણન” (૨.ઇ.૧૮૩૬)ના કર્તા. ચોપાઈ (ર..૧૬૭૫/૧૬૮૧)ના કર્તા. ૧૫ કડીની ‘હરિકેશીમુનિની સઝાય’(મ.) મળે છે. તેના કર્તા સંદર્ભ : જેન્કવિઓ: ૩(૨). [પા.માં.] પ્રસ્તુત સબળદાસ હોવાની શકયતા છે. કૃતિ: જૈસમાલા(શા) : ૨. સમયષભ [ઈ. ૧૪૧૯ પછી]: ખરતરગચ્છના જૈન સાધુ. ઐતિસંદર્ભ : ૧. દેસુરાસમાળા; S૨. જૈનૂકવિઓ: ૩(૧, ૨); ૩. હાસિક વસ્તુ ધરાવતા ૪૫ કડીના “જિનભદ્રસૂરિ-પાટ્ટાભિષેક-રાસ હેઑશાસૂચિ: ૧. (૨.ઈ.૧૪૧૯ પછી)ના કર્તા. [પા.માં.] સંદર્ભ: ૧. મરાસસાહિત્ય; ] ૨. જૈન સત્યપ્રકાશ, માર્ચ સબલસિંહ [ઈ. ૧૮૦૫માં હયાત]: ખરતરગચ્છના શ્રાવક “વીસી’ ૧૯૩૮–શ્રી જિનભદ્રસૂરિરાસ-સાર, અંગરચંદ ભં. નાહટા; [૧૩. (ર.ઇ.૧૮૦૫). ૧૮૬૧, વૈશાખ સુદ ૩)ના કર્તા. જૈનૂકવિઓ: ૩(૨). , [પા.માં.] સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ: ૨; ] ૨. જૈનૂકવિઓ: ૩(૧). [પા.માં.] સમયપ્રમોદ(ગણિ) [ઈ. ૧૬મી સદી અંતભાગ-ઈ. ૧૭મી સદી પૂર્વાધ: ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિ (ઈ. સભાચંદ [ઈ. ૧૭૧૧માં હયાત]: ખરતરગચ્છની વેગડ શાખાના ૧૫૯૩)ની હયાતીમાં તથા રાયસિંહના રાજ્યકાળ (ઈ. ૧૫૭૩જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ધર્મચંદના શિષ્ય. ૧૬૧૧)માં હયાત. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનવિલાસના શિષ્ય. જ્ઞાનસુખડી' (ર.ઇ.૧૭૧૧/સં. ૧૭૬૭, ફાગણ સુદ ૭, રવિવાર) વિવિધ ગેય ઢાળમાં રચાયેલી અને વિસ્તૃત પ્રાસબંધો અને ધૂવાએ ગદ્યકૃતિઓના કર્તા. ઓને કારણે નોંધપાત્ર બનેલી ‘આરામશોભા-ચોપાઈ (ર.ઈ.૧૫૯૫), સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૨). [પા.માં.. ૯૬ કડીનો ‘નમિરાજિમતી-રાસ (ર.ઇ.૧૬૦૭), ૬૯ કડીની ‘જિનચંદ્ર સૂરિ/યુગપ્રધાનનિર્વાણ-રાસ’ (ર.ઈ. ૧૬૧૪ પછી; મુ.), પર૯ કડીની સમાપર્વ: મહાભારતના સભાપર્વના પ્રસંગોને સંક્ષિપ્તમાં વર્ણવતું “ચઉપવી-ચોપાઈ' (ર.ઈ.૧૬૧૭/સં. ૧૬૭૩, આસો સુદ ૨, ખંભાતના કવિ વિષ્ણુદાસને નામે ૨૦ કડવાંનું આ નામનું ગુરુવાર, સ્વલિખિતપ્રત) અને ૧૭ કડીના ‘વરકાણાપાર્શ્વનાથઆખ્યાન(મુ.) મળે છે. આ જ વિષણુદાસકૃત ૩૬ કડવાંનું ‘સભાપર્વ’ સ્તવન’ના કર્તા. . સદાચિ(ગણિ) : સમયપ્રમોદ(ગણિ) ગુજરાતી સાહિત્યકોશ : જ. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #477 -------------------------------------------------------------------------- ________________ કૃતિ: ૧. ઐશૈકાસંગ્રહ;[] ૨. જૈન યુગ, આસો ૧૯૮૪- સંસ્કૃત અને પ્રાકૃતમાં સમયસુંદરે વિપુલ સર્જન કર્યું છે. તેના પરથી ‘સમયપ્રમોદકૃત જિનચંદ્રસૂરિ નિર્વાણકાવ્ય', મોહનલાલ દ. દેશાઈ તેમના કવિત્વશકિત, પાંડિત્ય અને સંગીતજ્ઞાનનો પરિચય થાય છે. ગુજરાતમાં તેમણે અનેક રાસકૃતિઓ રચી છે, જેમાં જૈનધર્મની સંદર્ભ: ૧. કથામંજૂષાશ્રેણિ, ‘આરામશોભા-રાસ', સં. જયંત પરંપરામાં પ્રચલિત કથાઓ પર આધારિત રાસાઓનું પ્રમાણ સૌથી કોઠારી અને કીર્તિદા જોશી, ઈ. ૧૯૮૩; ૨. ગુસારસ્વતો; ૩. મોટું છે. ૨ ખંડ, ૨૧ ઢાળ ને પ૩૫ કડીનો એમનો પહેલો રચાયેલ યુજિનચંદ્રસૂરિ; L] ૪. જૈનૂકવિઓ: ૩(૨). [પા.માં.] “સાંબ પ્રદ્યુમ્ન-રાસ/પ્રબંધ/ચોપાઈ'(૨. ઇ.૧૬૦૩/સં.૧૬૫૯, આસો સુદ ૧૦) જૈન આગમોમાંની સાંબપ્રદ્યુમ્નની કથાને વિકસાવીને સમયમાણિક [ઈ. ૧૬૬૬માં હયાત] : ખરતરગચ્છની સાગરચંદ્ર લખાય છે. કૃષ્ણના ૨ પુત્રો સાંબ અને પ્રદ્યુમ્નનાં સ્નેહ અને શાખાના જૈન સાધુ. ‘મસ્યોદર-ચોપાઈ' (ર.ઇ.૧૬૬૬)ના કર્તા. સાહસપરાક્રમની કથા આલેખી કવિએ એમાં કર્મપુનર્જન્મનો સંદર્ભ : જેન્કવિઓ: ૩(૨). પા.મા•] મહિમા ગાય છે. ‘ઉત્તરાધ્યયન-સૂત્રને આધારે રચાયેલા ૪ ખંડ, સમયરંગ (ઈ. ૧૫૬૯માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. જિન- ૪૪ ઢાળ ને ૮૪૦ કડીના અવાંતરકથાઓ ને લાબાં વર્ણનોથી પ્રસ્તારી ચંદ્રસૂરિની પરંપરામાં ગુણશેખરના શિષ્ય. નવરંગ (ઈ. ૧૫૬૯માં બનેલા ચારપ્રયંક-બુધ-રાસ/ચોપાઈ' (ર.ઇ. ૧૬૦૯/સ. ૧૬૬૫, જેઠ હયાત)ના ગુરુભાઇ. ૫ ઢાલ અને ૨૧૩ કડીના “ગોડી પાર્શ્વનાથ- સુદ ૧૫- મુ.)માં નમિ, કરકંડુ, દ્વિમુખ અને નિમ્નઈ એ ચારે ‘પ્રત્યેક સ્તવન(મુ)ના કર્તા. બુદ્ધી કેવી રીતે બન્યા એની કથા છે. ૬ ખંડ, ૩૯ ઢાળ ને ૯૩૧ કૃતિ : આરત્નસાર. કડીનો ‘નલદવદંતી-રાસ-કથા,ચોપાઈ' (ર.ઇ.૧૬૧૭/સં. ૧૬૭૩, સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ] ૨. આલિસ્ટઑઇ : ૨, ૩. વસંતમાસ- મુ.) કવિનો વિશેષ ધ્યાનાર્હ રાસ છે. ‘પાંડવચરિત્ર' જૈહાપ્રોસ્ટા;૪. રાહસૂચી : ૧; ૫. હેજેજ્ઞાસૂચિ: ૧. [પા.માં.] અને “મિચરિત્રને અનુસરતી આ કૃતિમાં નલ-દવદંતીના ૩ ભવની કથા છે. નળના ડાબા જમણા હાથ વચ્ચે થયેલા સંવાદ દ્વારા વ્યકત સમયરાજ (ઉપાધ્યાય) [ઈ. ૧૬૦૬માં હયાત]: ખરતરગચ્છના જૈન થયેલો નળનો દિધાભાવ, નળ અને કબરના ઘુ તપ્રસંગનું વર્ણન કે સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જિનસિહસૂરિના શિષ્ય. સમય- શંગાર, અદભૂત ને શાંતના નિરૂપણમાં કવિની શકિત દેખાય છે. સંદરના વિદ્યાગુરુ. ૭૪ કડીની 'જિનધર્મમંજરી/ધર્મમંજરી-ચતુપદિકા’ વિવિધ પ્રાદેશિક ભાષાના શબ્દોના સંસ્કાર તથા પોતાના સમયમાં (ર.ઈ.૧૬૦૬/સં. ૧૬૬૨, મહા સુદ ૧૦), ૨૨ કડીની “ચતુવિ શતિ પ્રચલિત કહેવતો અને લોકોકિતઓને વણી લેવાની કવિની ટેવથી તીર્થંકરનામ સ્વ-સ્વપત્તિ નગરી પ્રમુખ સપ્તપ્રકાર', ૪૪ કડીની એમની ભાષા અહીં અને અન્ય રાસાઓમાં અસરકારક બને છે. ૩ શ્રાવક-ચોપાઈ', ૧૪ કડાના શત્રુજવ-ઋષભ-સ્તવન, પયુષણ- ખંડ, ૩૮ ઢાળ ને ૭૪૪ કડીની મૃગાવતીચરિત્ર-ચોપાઈ/રાસ/વ્યાખ્યાન પદ્ધતિ' તથા સંસ્કૃતમાં “અવચૂરી” અને કેટલાંક સ્તવનો ખ્યાન' (ર.ઈ.૧૯૧૨: મ.) કવિની બીજી મહત્વની કતિ છે. એ કૃતિઓના કર્તા. જેનોમાં પ્રચલિત મૃગાવતીના ચરિત્ર પર આધારિત આ રાસમાં સંદર્ભ ૧ ગુસારસ્વતો; ૨ યુજિનચંદ્રસૂરી;] ૩. જેમૂકવિઓ: મગાવતીજીવનના મુખ્ય કથાપ્રસંગો વચ્ચે કેટલીક અવાંતરકથાઓ ૧, ૩ (૧); ૪. મુપુગૂહ-સૂચી; ૫ હજીજ્ઞાસૂચિ: ૧, પા.માં.] ગુંથી કવિએ એને કામ પર શીલના વિજયની કથા બનાવી છે. મુગાસમયસુંદર(કવિયણ-૧ (ઈ. ૧૫૬૬માં હયાત] : ‘સ્થૂલિભદ્ર-રાસ', . વતી-સૌંદર્યવર્ણન કે મૃગાવતીના વિરહાલાપમાં કવિની શકિત ખીલી (ર.ઈ.૧૫૬૬/સં. ૧૬૨૨, કારતક/માગશર-૫, બુધવાર)ના કર્તા. ' ઊઠી છે. પરંતુ કવિની સૌથી મોટી ને ઉત્તમ રચના તો ૯ ખંડ, ૬૩ સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૧). ઢાળ ને ૩૭૦૦ કડીની સીતારામ-ચોપાઈ-(મુ.) છે. “સિયાચરિઉ ને જિ.ગા.. ‘પઉમચરિય’ને આધારે રચાયેલા આ રાસમાં કવિ જૈન પરંપરામાં સમયસુંદર-૨ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ. ૧૬૪૬/સં. પ્રચલિત રામકથાને અનુસર્યા છે. એટલે સીતાલગ્નનો પ્રસંગ, ૧૭૦૨, ચૈત્ર સુદ ૧૩]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રશિષ્ય સીતાની રામે ત્યાગ કર્યા પછી વજજંઘ રાજાએ સીતાને આપેલો સકલચંદ્રના શિષ્ય. મારવાડમાં આવેલા સાચોરના પ્રાગ્વાટ આકાય, લક્ષ્મણનું મૃત્યુ વગેરે ઠીકઠીક પ્રસંગોના નિરૂપણમાં તેઓ વણિક. પિતા રૂપસિહ. માતા લીલાદેવી. ઈ. ૧૫૯૩માં વાચકપદ વાલ્મીકિ રામાયણથી જુદા પડે છે. જૈનધર્મનો પ્રભાવ બતાવતી હોવા અને સંભવત: ઈ. ૧૬૧૫-૧૬માં ઉપાધ્યાયપદ. મહિમરાજ (જિન- છતાં વિવિધ રસોનું નિરૂપણ, પ્રવાહી કથાકથન ને ભાષાસામર્થ્યથી સિહસૂરિ) અને સમયરાજ એમના વિદ્યાગુરુઓ હતા. ઈ. ૧૫૮૨માં કૃતિ અસરકારક બની છે. “ત્રિષષ્ટિશલાકા-પુરુષચરિત્ર'ના પરિશિષ્ટપર્વ જિનચંદ્રસૂરિ અકબર બાદશાહને મળવા લાહોર ગયા ત્યારે તેમની પર આધારિત ૧૦ ઢાળ ને ૨૨૫ કડીનો ‘વલ્કલચીરી-રાસ/ચોપાઈસાથે ગયેલા અન્ય સાધુઓમાં સમયસુંદર પણ હતા અને તે વખતે (ર.ઇ.૧૬૨૫; મુ.)માં જંગલમાં મોટો થયેલો ને જીવનથી બિનઅનુતેમણે પોતાની સંસ્કૃત કૃતિ અષ્ટલક્ષી થી અકબરને પ્રસન્ન કર્યા ભવી એવો વલચીરી કેવા અનુભવોમાંથી પસાર થઈ પોતાના હતા. સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશના તેઓ સારા અભ્યાસી હતા. ભાઈ પાસે પહોંચે છે એની કથા મુખ્ય છે. એમાં આલેખાયેલું વકલતથા વિહાર નિમિત્તે ગુજરાત, મારવાડ અને સિધના વ્યાપક પ્રવાસો ચીરીનું મુગ્ધ વ્યકિતત્વ ગમે એવું છે. ૨ ખંડ, ૨૦ ઢાળ ને ૪૮ દરમ્યાન ગુજરાતી, મારવાડી, સિંધી, હિંદી ને પંજાબી ભાષાઓ પર કડીની ‘થાવચ્ચસુતરિષિચોપાઈ” (ર. ઈ. ૧૬૩૫)સં. ૧૬૯૧, કારતક પણ પ્રભુત્વ મેળવ્યું હતું. તેઓ સંગીતા પણ હતા. ગુજરાતી, વદ ૩; મુ) જૈન આગમોમાંના “જ્ઞાતાધર્મકથા” પરથી લીધી છે. જ૮ : ગુજરાતી સાહિત્યકોશ સમયમાણિકય : સમયસુંદર-૨ For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ કૃતિના પહેલા ખંડમાં કૃષ્ણની દ્વારિકાનગરીમાં રહેતા થાવગ્રાનું તપનો મહિમા કર્યો છે. એ સિવાય મિઠાભાષાવાળો ‘(રાણી પદ્માચરિત્ર અને બીજા ખંડમાં સુક અને શેલકની કથા છે. વતીકો-રાસ/ચોપાઈ” (૨.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૪, ફાગણ સિદ્ધિયાગ, થાવસ્યાસુત અને સુકા વચ્ચેની જ્ઞાનસંવાદ કૃતિનો ધ્યાનાર્હ બુધવાર; મુ.) સમયદષ્ટિએ જોતાં સમયસુંદરનો ગણાય છે. અંશ છે. ૪ ઢાળ ને ૫૪ કડીને “ક્ષુલ્લક ઋષિ-રાસ' (ર.ઈ.૧૬૩૮,મુ.)- કવિએ ૧ સંવાદકૃતિ ૧૦૧ કડીની ‘દાનશીલતપભાવના-સંવાદ' માં કામની પ્રબળતા, દીક્ષાની કઠોરતા અને ભૌતિક સુખોની ક્ષણિકતા (ર.ઈ.૧૬૦૬; મુ.) રચી છે. તેમાં દાન, શીલ, તપ અને ભાવના કવિએ બતાવી છે. પ્રાકૃતગ્રંથ ‘ગૌતમપુછા’ને આધારે રચાયેલી દરેક દૃષ્ટાંતોનો આશ્રય લઈ પોતાનું ચડિયાતાપણું રિા કરવા કેવી ૭૪ કડીની ‘ગૌતમપુછા-ચોપાઈ' (ર.અ.૧૯૩૯; મુ.)માં પોતાના શિષ્ય રીતે મળે છે તેની વાત છે. ઉઠાવેલા ૪૮ પ્રશ્નોનું ભગવાન મહાવીરે જે રીતે નિરાકરણ કર્યું સમયસુંદરે કેટલીક ‘છત્રીસી' પ્રકારની કૃતિઓ રચી છે. એમાં તેનું આલેખન છે. ૪ ઢાળ ને ૫૭ કડીનો ‘કેશીપ્રદેશી-પ્રબંધ (મુ.) સં. ૧૬૮૭માં પડેલા કારમાં દુષ્કાળનું કરુણ ચિત્ર દોરતી ને ઇતિહાસ ‘રાયપાસેણીય-સૂત્રને આધારે રચાયો છે. પ્રદેશી રાજાએ ધર્મવિષયક દષ્ટિએ મહત્ત્વની ‘સત્ય સિય દુષ્કાળવર્ણન-છત્રીસી'(મુ.) વિશેષ ઉઠાવેલા વિવિધ પ્રશ્નોના જે ઉત્તર કેશી ઋષિએ આપ્યા તેનું તેમાં મહત્ત્વની છે. એ સિવાય કેટલીક પૌરાણિક વ્યકિતઓનાં દષ્ટાંત દ્વારા આલેખન છે. દષ્ટાંતોથી વિચારને સ્કુટ કરવાની કવિની રીતિ એમાં ક્ષમાનો મહિમા સમજાવતી ‘ક્ષમા-છત્રીસી (મુ), કર્મના સ્વરૂપને ધ્યાન ખેંચે છે. ૩ ખંડ, ૩૪ ઢાળ ને ૬૦૬ કડીનો ‘દ્રૌપદી-રાસ વર્ણવતી ‘કર્મ-છત્રીસી' (ર.ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, મહા સુદ ૬; ચોપાઈ-(ર.ઈ.૧૬૪૪/સં. ૧૭૦૦, મહા- મુ.)માં ‘જ્ઞાતાસૂત્રને મુ.), સંતોષનો મહિમા વર્ણવતી ‘સંતોષ-છત્રીસી' (ર.ઈ.૧૬૨૮; મુ.), આધારે કહેવાયેલી જૈન પરંપરા અનુસારની, મહાભારતથી જુદી રીતે પુણ્યનો મહિમા બતાવતી ‘પુણ્ય-છત્રીસી' (ર.ઈ.૧૬ ૧૩; મુ.), જુદાચાલતી, કથા નિરૂપાઇ છે. જિતપ્રભસૂરિની સંસ્કૃતકૃતિ ‘શાંતિ- જુદા ધર્મો ને જૈનધર્મના વિવિધ ગચ્છો વચ્ચે પ્રવર્તતા મતમતાંનાથ-ચરિત્ર' પર આધારિત ૧૪ ઢાળ ને ૨૭૦ કડીની ‘પુણ્યસાર- તરમાં ન અટવાતાં સ્વધર્મનું આચરણ કરવાને બોધ આપતી પ્રસ્તાવચોપાઈ' (ર.ઇ. ૧૬૧૬/સં ૧૬૭૩, ભાદરવી- મુ.)માં પુણ્યસારની સવૈયા-છત્રીસી' (ર.ઈ.૧૬૩૯; મુ), ક્ષમાપનાનું મહત્ત્વ સમજાવતી કથા દ્વારા પુણ્યનો મહિમા કરવામાં આવ્યો છે. ધનેશ્વરસૂરિકૃત ‘આલોયણા-છત્રીસી' (ર.ઈ.૧૬૪૨; મુ.) અને રાજુલની વિરહવ્યથાનું સંસ્કૃત કૃતિ ‘શ્રી શત્રુંજ્યમાહાભ્ય’ પર આધારિત ૬ ઢાળ અને આલેખન કરતી ‘નેમિનાથસવૈયા-છત્રીસી' (ર.ઈ.૧૬૪૨/સં. ૧૬૯૮, ૧૦૮ કડીના ‘શનું તીર્થ-રાસ” (૨.ઇ. ૧૬૨૬/સં. ૧૬૮૨, શ્રાવણ ભાદરવા; મુ.) આ પ્રકારની રચનાઓ છે. સુદ વદ- મુ.)માં શટjયતીર્થના વિવિધ નામો ગણાવી શત્રુંજ્ય- સમયસંદરની વિવિધ રાગઢાળવાળી, વિપુલ સંખ્યામાં રચાયેલી તીર્થનો વખતોવખત જીર્ણોદ્ધાર થયો તેની માહિતી આપી છે. ૧૮ આશરે સાડાપાંચસો જેટલી ટૂંકી રચનાઓ એમાંના ગેયતત્વથી ઢાળ ને ૫૧૯ કડીના ‘સધુવંદના-રાસ' (૨.ઈ. ૧૬૪૧/સં. ૧૬૯૭, જૈનસમાજમાં ખૂબ લોકપ્રિય બની છે. એમાંની ઠીકઠી ક રચનાઓ ચત્ર)માં જન આગમોમાં ઉલ્લેખાયેલા વિવિધ તીર્થોનાં ને અન્ય રાજસ્થાનીમાં પણ છે. આ રચનાઓમાં જિનચંદ્રસૂરિ, 17નસિહપ્રદેશનાં વિવિધ ૮૩ સાધુસાધ્વીઓના જીવનની વીગતો આપી છે સરિ વગેરે ખરતરગચ્છના સૂરિઓને વિષય બનાવી રચાયેલાં તથા તે મહત્ત્વની છે. ‘ખરતરગુરુગુપટ્ટાવલી’ ‘ગુર્વાવલી ગીતમ્ મળી ૯૦ જેટલાં સમયસુંદરના ૩ રાસ લોકકથાઓ પર આધારિત છે. સિહલકુમારનાં ‘ગુરુગીતા (મુ.) કવિની ઉત્કટ ગુરુભકિતથી સભર છે. આશરે ત્રીસેક પરાક્રમો અને એના ધનવતી, રત્નાવતી, રૂપવતી અને કુસુમવતી જેટલાં નેમિનાથ અને રાજિમતી વિષયક પદ(મુ.) છે, જેમાં ૮ સાથેનાં લગ્ન અને “પ્રિયમેલક સ્થાનમાં થયેલા પુનમિલનની અને ૧૦ કડીના “નેમિનાથ-ફાગ’ અને ૧૪ કડીના ‘નેમિનાથ-બારક્યા ૧૧ ઢાળ ને ૨૩૦ કડીના “સિહલસુતપ્રિયમેલક-રાસન.ઇ. માસ’નો પણ સમાવેશ થાય છે. આ પદોમાં મુખ્યત્વે રાજિમતીનો ૧૬૧૬; મુ.)માં આલેખાઈ છે. અનુકંપાદાનનો મહિમા સમજાવવા વિરહ કે નેમિનાથના વિરકિત ભાવને કવિ આલેખે છે. એ સિવાય રચાયેલી ૨ ખંડ, ૨૧ ઢાળ ને ૫૦૬ કડીની ‘ચંપોષ્ઠિ-ચોપાઈ' “ચોવીસી' (ર.ઈ.૧૬૧૨/સં ૧૭૬૮, આસો સુદ ૧૦; મુ.), 'વીસી’ (ર.ઈ. ૧૬૩૯; મુ)ના પહેલા ખંડમાં ચંપોષ્ઠિના આ ભવની અને (મ), “વીસ-વિહરમાનજિન-સ્તવન(મુ.), ૫ 'સીમંધરનિ -સ્તવન બીજા ખંડમાં પૂર્વ ભવની કથા છે. એમાં આવતું ચંપાનગરીમાં પડેલા (મ). “સીમધર-ગીત' (મ.), ૨ ‘તીર્થમાલા-સ્તવન (મુ), તીરથ-ભાસ દુષ્કાળનું ચિત્ર નોંધપાત્ર છે. ૯ ઢાળ અને ૧૬૧ કડીની ‘ધનદત્ત- (મ.), “અષ્ટાપદતીર્થ-ભાસ(મુ.) તથા શત્રુંજ્ય, આબુ, અષ્ટાપદ, શ્રેષ્ઠિની-કથા/ધનદાવ્યવહારશુદ્ધિ-ચોપાઈ' (ર.ઈ.૧૬૪૦; મુ.)માં ગિરનાર, જેસલમેર વગેરે તીર્થો પરનાં સ્તવનો અને ભાસ(મુ.), વ્યવહારશુદ્ધિનો મહિમા બતાવ્યો છે. જૈન સાધુસાધ્વીઓ પરનાં સ્તવનો(મુ.), ઉપદેશનાં ગીતા(મુ.) સમયસુંદરે ઐતિહાસિક વિષયવાળા ૨ રાસ પણ રચ્યા છે. દાનનો વગેરેનો આ રચનાઓમાં સમાવેશ થાય છે. મહિમા બતાવવા રચાયેલા ૩ ઢાળ ને ૪૦ કડીના ‘વસ્તુપાલતેજપાલ “પડાવશ્યસૂત્ર-બાલાવબોધ' (ર.ઈ.૧૬૨૭) અને ‘યતિઆરાધનારાસ’ (ર.ઈ.૧૬૨૬;મુ.)માં વસ્તુપાળ અને તેજપાળે કરેલાં ધર્મ ભાષા’ (ર.ઈ.૧૬૨૯) એ કવિની ગદ્યકૃતિઓ છે. ભાવશતક, રૂપકમાલઅવમૂરિ’, ‘વિચારશતક', “રઘુવંશટીકા' કાર્યોની વાત છે. પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ પુંજરત્ન/પૂંજાઋષિએ તા ૨/ ૧અ વગેરે સમયસુંદરની સંસ્કૃત કૃતિઓ છે. લીધેલા કઠોર અભિગ્રહોની વાત કરતા ૪ ઢાળ ને ૩૭ કડીના પંજ- કવિને નામે “બારવ્રત-રાસ' (ર.ઈ.૧૬૨૯) તથા 'જબૂ-રાસ’ એ રન્નઋષિ-રાસ” (૨.ઇ.૧૬૪૨/સં. ૧૬૯૮, શ્રાવણ સુદ ૫, મુ.)માં કૃતિઓ નોંધાઈ છે. પરંતુ એમની અધિકૃતતા શંકાસ્પદ છે. ‘જંબૂસમયસુંદર-૨ : ગુજરાતી સાહિત્યકોશ : ૪૯ ગુ. સા.-૫૭ For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ રાસને હાથપ્રતનો ટેકો નથી. કવિને નામે નોંધાયેલી “સુસઢ-રાસ’ કૃતિ: ૧. ગુસાઅહેવાલ : ૨૧-*સંવત પંદરમા સૈકામાં રચાયેલ કવિની શિષ્યપરંપરામાં થયેલા સમયનિધાનની છે. પધકૃત અને સમરકૃત નેમિનાથ-ફાગુ', ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ્) કૃતિ : ૧. કરકંડૂ, દુમુહ, નમિ, નિગ્નઇ આદિ ચાર રાજાકા ચાર (+સં.); ૨. પ્રાફાગુસંગ્રહ, રાસ, પ્ર. નાના દાદાજી ગુંડ, ઈ.૧૮૯૬; ૨. ચારપ્રત્યેકબુદ્ધરાસ, પ્ર. સંદર્ભ • ૧. ઉનર અપભળને સાહિત્ય વિકાસ વિધાની : ભીમસિહ માણેક -: ૩. થાવાસુતરિપિચોપાઈ, સં. અગરચંદ વોરા, ઈ.૧૯૭૬: ૨. કવિ ઋષભદાસ (એક અધ્યયન), વાડીલાલ નાહટા અને અન્ય, ઈ.૧૯૮૦; ૪. નલદવદંતીનો રાસ, પ્ર. છગન- જા રોણી ઈ ૧૯ જી. ચોકસી, ઈ.૧૯૭૯; ૩. ગુસારસ્વતો;]૪. જૈમગૂકરચના: ૧; લાલ ઉમેદચંદ, ઈ.૧૮૭૮; ૫. નલદવદંતીરાસ (સમયસુંદર), સં. ૫. જૈનૂકવિઓ: ૩(૨); ૬. જેહાપ્રોસ્ટા; ૭. મુપુન્હસૂચી; ૮. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૫૭; ૬. મૃગાવતીચરિત્રચૌપાઈ, સં. હજૈજ્ઞાસૂચિ: ૧. [પા.માં.] અગરચંદ નાહટા, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૮; ૭. સીતારામચૌપાઇ, સં. અગરચંદ નાહટા, ભંવરલાલ નાહટા, ઈ.૧૯૬૩;] સમચંદ્રસૂરિ)/સમરસિંઘ/સમરસિંહજ.ઈ.૧૫૦૪/સં.૧૫૬૦, માગશર ૮. સમયસુંદર-કૃતિ-કુસુમાંજલિ, સં. અગરચંદ નાહટા ને ભંવરલાલ સુદ ૧૧-અવ.ઈ.૧૫૭0 સં.૧૬૨૬, જેઠ વદ ૧: પાáચંદ્રનાહટા, ઈ.૧૯૫૭ (+સં.); ૯. સમયસુંદરરાસપંચક, ભંવરલાલ ગચ્છના જૈન સાધુ. સિદ્ધપુર પાટણ (અણહિલપુર)ના વતની. જ્ઞાતિએ નાહટા, ઈ.૧૯૬૧ (સં.);] ૧૦. અરત્નસાર; ૧૧. અસ્તમંજૂષા; શ્રીમાળી. પિતા ભીમા શાહ. માતા વાલા. પાચંદ્ર સૂરિના ૨૧. આકમહોદધિ: ૭ (+સં.); ૧૩. આંજણા સતીકો રાસ તથા શિષ્ય. મેઘરાજના ગુરુભાઈ. ત્રઋષભદાસના સમકાલીન. એમને રાણી પદ્માવતીકો રાસ, નાના દાદાજી ગુંડ, ઈ.૧૮૮૮; ૧૪. ચૈસ્ત ‘નિર્ગથચૂડામણિ'નું બિરુદ મળેલું. દીક્ષા ઈ. ૧૫૧૯માં. ઉપાધ્યાયસંગ્રહ : ૩; ૧૫. ચોવીસ્તસંગ્રહ; ૧૬. જિભપ્રકાશ; ૧૭. જિસ્ત પદ ઈ.૧૫૪૩માં અને સૂરિપદ ઈ.૧૫૪૮માં. અવસાન ખંભાતમાં. માલા; ૧૮. જૈકાપ્રકાશ : ૧; ૧૯. જૈકાસંગ્રહ ૨૦. જેગૂસારત્નો; વિવિધ મુનિઓ વચ્ચેના ભેદ ને તેમના ગુણોને વર્ણવતો ૪૩૪ ૨૧. જૈનસંગ્રહ; ૨૨. જેમાલા(શા): ૧; ૨૩. જે સંગ્રહ(જૈ); કડીનો ‘સાધુગુણરસ સમુચ્ચય-રાસ' (ર.ઈ.૧૫૩૯/મં.૧૫૯૫, કારતક૨૪. જૈસસંગ્રહ(ન); ૨૫. દસ્તસંગ્રહ ૨૬. પ્રાસંગ્રહ ૨૭. - મુ.), ૨૫ કડીની ‘ચતુવિંશતિ જિનનમસ્કાર/જિનનમસ્કાર ત્રિભંગીમાસગ્રહ૨૮. રતનસાર: ૨; ૨૯. સઝાયમાલા(જા); ૩૦. સસન્મિત્ર. ૩ સવૈયા” (૨.ઈ.૧૫૩૨), ૨૧ કડીનું ‘આદીશ્વર-સ્તવન' (ર.ઈ.૧૫૪૪ સંદર્ભ: ૧. સમયસુંદર, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯;] ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ: ૨;૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; સં. ૧૬૦૦, કારતક, મુ.), ૨૨ કડીનું ‘મુનિસુવ્રતસ્વામી-સ્તવન (ર.ઈ.૧૫૪૩/સં. ૧૬૦૯, પોષ વદ ૮; મુ.), ૭૦/૭પ કડીનું સદ૬. જૈસાઇતિહાસ; ૭. યુજિનચંદ્રસૂરિ;]૮. આલિસ્ટઑઇ: ૨, ૯. વહણાગભિત “મહાવીરજિન-સ્તવન' (ર.ઈ.૧૫૫૧/સં. ૧૬૦૭, જેઠ કૅટલૉગગુરા; ૧૦. જૈનૂકવિઓ: ૧, ૩(૧, ૨); ૧૧. જેહાપ્રોસ્ટા; સુદ ૮ કે ૨.ઈ.૧૫૫૦/સં. ૧૬૦૬, મહા સુદ ૮, મુ.), ૧૭ કડીનું ૧૨. ડિકેટલૉગબીજે; ૧૩. ડિકેટલૉગભાઈ : ૧૯; ૧૪. ડિકેટલૉગ શંખેશ્વર-સ્તવન' (ર.ઈ.૧૫૫૧/સં. ૧૬૦૭, પોષ વદ ૧૦), ૧૩ ભાવિ ૧૫. મુગૂડબૂચ૧૬. લહસૂચી; ૧૭. હેજેજ્ઞાસૂચિ: ૧. કડીનું ‘(શત્રુજ્યમંડન) આદિનાથ-સ્તવન' (ર.ઈ.૧૫૫૨ કે ૧૫૫૦ જિ.ગા.. સં. ૧૬૦૮ કે ૧૬૦૬, મહા સુદ ૮; મુ), ૧૧ કડીનું પાર્વજિન સ્તવન', ૪૦ કડીનું “ધર્મનાથ-સ્તવન' (ર.ઈ.૧૫૫૪), ૮ કડીની સમયહર્ષ(ગણિ) [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : જૈન સાધુ. ૯ કડીના ‘પાચંદ્રની સ્તુતિ', ‘ઋષભ-સ્તવન', ૨૦ કડીનું કલ્યાણક-સ્તવન', ‘વાચનાચાર્ય સુખસાગર-ગીતમ્ (મુ.)ના કર્તા. સુખસાગરનો હયાતી- ૩૮ કડીનું “ચોવીસ જિન-નામાદિગુણ-સ્તવન', ૧૧ કડીનું “ધર્મનાથકાળ ઈ.૧૬૬૯ મળે છે તેથી આ સમય દરમ્યાન કવિ સમયહર્ષ સ્તવન', પ૩ કડીનું ચૌદ ગુણ સ્થાનક ગભિત ‘મહાવીર-સ્તવન, હયાત હશે. પર કડીનું કર્મપ્રકૃતિવિચારગર્ભિત “મહાવીર-સ્તવન', ૧૩ કડીનું કૃતિ: જૈકાસંગ્રહ (સં.). પિ.માં.] ‘શાંતિજિન-સ્તવન', ૬૧ કડીની ઉપદેશસારરત્નકોશ ‘અગ્યારબોલની સઝાય (મુ.), ૨૮ કડીની “પચીસ ભાવનાની સઝાય” (મુ.), ૧૩ સમર/સમરી ]: જૈન સાધુ. ‘અષ્ટાપદફાગ- કડીની આવશ્યક અક્ષરપ્રમાણ-સઝાયર(મુ.), ૨૧ કડીની અને ૧૧ બંધ મહાતીર્થ-સ્તવન’ની કેટલીક પ્રતોમાં વિને તપગચ્છના સોમ- કડીની ‘પાર્શ્વચંદ્ર-સઝાય', ૪૧ કડીની ‘કિરિયાસ્થાનક-સઝાયર(મુ.), સુંદરશિષ્ય કહેવામાં આવ્યા છે, પરંતુ મોટા ભાગની પ્રતોને એનો ૧૦ કડીની ‘પાક્ષિક પ્રતિક્રમણની સઝાય', ૫૩/૫૪ કડીની “બ્રહ્મચર્યવ્રત ટેકો નથી. રાજલના વિલોપને વિષય કરતા દુહાની ૧૦ કડીના નેમિ- દ્રિપંચાશિકા/બ્રહ્મચરી/બ્રહ્મચર્ય-સઝાય (મુ.), ૮ કડીની “જિનપાલિતનાથ-ફાગ” (ર.ઈ. ૧૫મી સદી અનુ; મુ.), ૨૬/૬૬ કડીના ‘અષ્ટાપદ જિનરક્ષિત-સઝાયર(મુ.), ૪૧ કડીની ‘નાની આરાધના (મુ.), ‘ઋષભકાગબંધ મહાતીર્થ-સ્તવન/ભરતેશ્વરઋષિવર્ણન', ૮૩ કડીની ‘કાલિકા- દેવ-ગીત', ૬૭ કડીની ‘જિન અંતરઢાલ', ૭૪ કડીની ‘પ્રત્યાખ્યાન ચતપદી'. ૭ કડીની ‘ચોવીસ તીર્થંકર પરિવાર-સઝાય', ૨૮ કડીના ચતુઃસપ્તતિકા', ૭ કડીનું ‘વર્તમાન ચોવીશ જિન-ચૈત્યવંદન’, ૩૭ મિચરિત-રાસ’ અને શાંતિનાથ ભગવાનને મેઘરથરાજાના ભવમાં કડીનું અવગાહનાગભિત ‘વીરસ્તવન-વિજ્ઞપ્તિ’, ‘સસ્તારક–બાલાવબાજથી બચાવેલા પારેવા પરની દયાનું વર્ણન કરતી ૧૪ કડીની બોધ' (ર.ઈ.૧૫૪૭/સં. ૧૬૦૩, કારતક), ‘ઉત્તરાધ્યયન-બાલાવબોધ', ‘હોલાહિઉ-સ્તવન’ એ કૃતિઓના કર્તા. ‘પડાવશ્યક-બાલાવબોધ’ એ કૃતિઓના કર્તા. ૪૫૦ : ગુજરાતી સાહિત્યકોશ સમયહર્ષ(ગણિ) : સમરચદ્ર (સૂરી) સમરસિધ/સમરસિંહ Jain Education Interational For Personal & Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાંત ‘પાર્શ્વનાથ-સ્તવન (ર.ઈ.૧૫૮૭), ‘અજિતનાથ- વગેરેના રાજયકર્તાઓ, સંઘમાં ગયેલા કોષ્ઠીઓ, શત્રુંજય જતાં અને સ્તવન', ૮ કડીનું “શંખેશ્વર પાર્શ્વ-સ્તવન’, ‘સીમંધરસ્વામી-સ્તવને જુદે માર્ગે પાછા વળીને સંઘે આવરી લીધેલાં ગુજરાત-સૌરાષ્ટ્રનાં (મુ), પૂજાચોવીસી-સ્તોત્ર', ૬ કડીની દૈવીશવિહરમાનજિન-સ્તુતિ નગરો અને જૈન-જૈનેતર ધર્મસ્થાનો વગેરે અહીં પ્રમાણભૂત રીતે (મુ.) આ બધી કૃતિઓના કર્તા આ જ સમરચંદ્ર હોવાની ઉલ્લેખ પામે છે. આ રીતે, આ કૃતિ નોંધપાત્ર દસ્તાવેજી મૂલ્ય સંભાવના છે. ધરાવે છે. કૃતિ : ૧. આઠ પ્રવચનમાતાની સઝાય વગેરે અનેક પદ્યોનો કોઈ પણ પ્રસંગને વિસ્તારથી આલેખવાની તક આ નાના વીગતસંગ્રહ, પ્ર. શા. ચતુર્ભુજ તેજપાળ, સં. ૧૯૮૪; ૨. ઐરાસંગ્રહ પ્રચુર કાવ્યમાં કવિને રહી નથી. પરંતુ પાછા ફરતા સંઘના સ્વાગત (રૂં.); ૩. જૈન રાસ સંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી મહારાજ, ઈ. જેવા કોઈક પ્રસંગોના રોચક વર્ણનમાં, કવચિત્ ઉપમા વગેરે અલં૧૯૩૦) ૪. જૈરસંગ્રહ૫. પ્રાસ્મરણ; ૬. મોસંગ્રહ; ૭. ષટદ્રવ્ય- કારોના સમુચિત વિનિયોગમાં, રૂઢિપ્રયોગો, ફારસી શબ્દો ને વાકછટાથી નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લ., સં. ૧૯૬૯. ધ્યાન ખેંચતી ભાષાભિવ્યકિતમાં કવિની કાવ્યશકિત પ્રગટ થતી સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ, વાડીલાલ જી. ચોકસી, ઈ.૧૯૯; જણાય છે. ૨. ગુસારસ્વતો;] ૩. જૈન સત્યપ્રકાશ, વૈશાખ, ૨૦૦૩–“શંખે- સંઘયાત્રા સાથે કર્તા સામેલ હતા અને સંઘ સં. ૧૩૭૧ (ઈ. વરતીર્થ સંબંધી સાહિત્ય કી વિશાલતા', અગરચંદ નાહટા;]૪. ૧૩૧૫)ના ચૈત્ર વદ ૭ના રોજ પાટણ પાછી આવ્યાની માહિતી જૈનૂકવિઓ: ૧, ૩(૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગભાઇ:૧૩; કાવ્યને અંતે આવે છે. રાસ તે પછી તરતના ગાળામાં રચાયો હોય ૭. મુપુગૃહસૂચી; ૮. રાહસૂચી; ૯, લીંહસૂચી: ૧૦. હેજીશાસૂચિ:૧. એવી સંભાવના વિશેષ છે. [જ.કો.] પિ.માં.. સમુદ્રસૂરિ)-૨ [ઈ. ૧૭મી સદી]: જુઓ જિનચંદ્રસૂરિશિષ્ય જિનસમરચંદ્રશિખ [. ]: લોકાગચ્છના જૈન સાધુ, સમુદ્ર-૧. રૂપઋષિ-રત્નાગરની પરંપરામાં સમરચંદ્રના શિષ્ય. ૨ ખંડોમાં વહેંચાયેલી, ૫૮ ઢાલ અને દુહાની ૧૨૩૨ કડીમાં શ્રેણિક રાજાનું સમુદ્ર(નિ)-૨ [ઈ. ૧૬૭૪ સુધીમાં]: જૈન સાધુ. ‘આદ્રકુમારચરિત્ર રજૂ કરતા “શ્રેણિક-રાસના કર્તા. ચોઢાળિયા’ (લ.ઈ.૧૬૭૪)ના કર્તા. સંદર્ભ: જેન્કવિઓ: ૩(૧). કિ.રો] સંદર્ભ: રાહસૂચી : ૧. [પા.માં.] સમરથ [ઈ. ૧૬૮૦માં હયાત]: જૈન. ‘મલ્લિનાથ ૫ કલ્યાણક- સમુદ્રવિજ્ય [ઈ. ૧૬૯૨ સુધીમાં]: જૈન સાધુ. ૨૪ કડીના ‘ચોવીસસ્તવન” (ર.ઈ. ૧૬૮૦ સં. ૧૭૩૬, ભાદરવા સુદ ૬)ના કર્તા. જિન-સ્તવન' (લ.ઈ.૧૬૯૨)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-'જેસલમેરકે જૈન જ્ઞાન- સંદર્ભ: મુYહસૂચી. [પા.માં.] ભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', અગરચંદ નાહટા. સમુધરસમધર [ઈ. ૧૩૮૧ સુધીમાં : જે. દુહામાં રચાયેલા ૨૮ શિ.ત્રિ * : ૧૩૮૧ સુધામ કડીના “નેમિનાથ-ફાગુ' (લ.ઈ.૧૩૮૧; મુ.)ના કર્તા. રાજસ્થાની સમરા-રાસ/સંઘપતિસમરસિહ-રાસ’ રિ. ઇ. ૧૩૧૫] : પાર્વસૂરિ ભાષામાં રચાયેલી ‘દેસંતરી-છંદએ કૃતિ પણ આ કવિની હોવાની શિષ્ય અંબદેવસૂરિરચિત ૧૧૦ કડીનો આ રાસ(મુ) મંગલાચરણના શક્યતા છે. ખંડને ગતાં ભાસ નામથી ઓળખાયેલા ૧૩ ખંડોમાં વહેંચાયેલો કતિ : પ્રોફાગુસંગ્રહ. છે. સોરઠા, રોળા, દુહા, દ્વિપદી ઉપરાંત મદનાવતાર જેવા વિરલ સંદર્ભ: ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય વિકાસ, વિધાત્રી અ. છંદ અને ઝુલણાના કદાચ પ્રથમ પ્રયોગથી આ કાવ્યની છેદોરીની વોરા, ઈ.૧૯૭૬; ૨. પ્રાકારૂપરંપરા; {] ૩. જૈનૂકવિઓ: ૩(૧); નોંધપાત્ર બને છે. આ છંદોને કવચિત્ ‘એ કાર ઉમેરીને અને કવચિત્ ૪. રાપૃહસૂચી : ૪૨; ૫. રાહસૂચી ; ૧. [પા.માં.] ધ્રુવાઓ જોડીને કવિએ ગીતસ્વરૂપ આપ્યું છે તે રાસ હજુ ગાન-નૃત્યનો વિષય હતો તેનો પુરાવો છે. કવિ પોતે કાવ્યમાં એક સરજી ]: ૮ કડીના ૧ ભજન(મ.)ના કર્તા. સ્થાને ‘લકુટા-રાસ (દાંડિયારાસ) ઉલ્લેખ કરે છે તે આ હકીકતનું કૃતિ દુર્લભ ભજન સંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ. સમર્થન કરે છે. ૧૯૫૮. શિ.ત્રિ] શત્રુંજય તીર્થમાં મુસ્લિમોએ ખંડિત કરેલી ભૂલનાયકની પ્રતિમાની સરભંગી(બાવા) [ ]: ગુરુનો મહિમા ગાતા ૫ કડીના પુન:પ્રતિષ્ઠાના પ્રયોજનથી પાટણના સંઘપતિ સમરસિહે ઈ. ૧ પદ(મુ.)ના કર્તા. ૧૩૧૫માં કાઢેલી સંઘયાત્રા અને તે નિમિત્તે સમરસિંહનો ગુણાનુવાદ તે આ કાવ્યનો વિષય છે. પરંતુ કવિએ પ્રસંગને અનુલક્ષીને ટૂંકમાં કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, પણ ઘણી ઐતિહાસિક-ભૌગોલિક માહિતી ગૂંથી લીધી છે. જેમ કે, ° ઈ. ૧૯૪૬ (ત્રીજી આ.). પાલનપુર અને પાટણ નગરીઓ, પાલનપુરમાં થઈ ગયેલા ઉપકેશ- “સરસગીતા” [ર.ઈ.૧૮૧ સં. ૧૮૭૧, અસાડ સુદ ૩, સોમવાર): ગચ્છના આચાર્યો, સમરસિહના પૂર્વજો અને કુટુંબ, પાટણ, આરાસણ પ્રીતમની ચોપાઈ અને સાખીના પદબંધવાળા ૨૦ વિશ્રામની આ સમચંદ્રશિષ્ય : “સરસગીતા ગુજરાતી સાહિત્યકોશ : ૪૫૧ For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ કૃમિ)નો વિષય મધ્યકાલીન ગુજરાતી ભ્રમરગીતાઓમાં પ્રચલિત ઉત્સાહી પ્રસંગ છે. વિશેષ ઉજવ-ગોપીના સંવાદ રૂપે ચાલતી કૃતિના ૧૦ વિકામમાં ગોપીઓની સ્મૃતિરૂપે કવિને કૃષ્ણની ગોકુળલીલાને વિસ્તારથી આલેખી છે. ગોપીઓના ઉપાલંભ ને વર્ણનચમત્કૃતિની કૃતિ પ્રય બની છે. [..] સરૂપચંદ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ]: ખરતરગચ્છના જૈન સધુ. હર્ષના શિષ્ય. ૨૩ કડીના ‘સીમંધરસ્વામીનું સ્તવન’ (ર.ઇ.૧૭૬૫/ સં. ૧૮૨૧, પોષ વદ ૨, બુધવાર; મુ.) તથા હિન્દી-રાસ્થાનીમાં રચાયેલ ‘ઉપાધ્યાય જયમ ણિકયજીરોજીંદ’ (૨.ઈ.૧૭૬૯; મુ.)ના કર્તા. કૃતિ : ૧. અજૈકા ગ્રા, ૨ કર્મનિર્જરાણિ અને વાકથામૃત, સઝાય, પાંચમ તથા સ્તવન, પ્ર. લક્ષ્મીચંદ લે. ભાવસાર, ઈ.૧૯૨૭. [કી.જો.] સર્વાનંદ(સૂરિ) ઈ. ૧૪૪૩માં હાત]: જૈન પુ. ધનપ્રભસૂરિ શિષ્ય. ૧૩૫ કડીની આરંભમાં વસ્તુ છંદમાં અને પછી દુહા-ચોપાઈમાં રાયેલી ગંગારિત્ર-ચોપાઈ' - રાસ' તથા ૩૪ કડીની ‘અભયકુમરિબ-ચોપાઈ (૨.૭.૧૪૪૩)ના કૉ, ‘મંગલાચરિત્ર ચોપઇ/રાસ'ના કર્તા આ જ સર્વાનંદસૂરિ છે કે કેમ તે શંકાસ્પદ છે. સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાપઅહેવાલ:-૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય', ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪. ગુસાઇતિહાસ : ૧; ૫. પ્રાચીન ગુરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ. ૧૯૭૮; ) ૬. ગુવિઓ : ૧, ૩(૧); ૭ થી ૮ [કી.જો..] ચિ : ૧. સર્વ દર : જમ્બો સંવેગર દર સવચંદ [ સાય(મુ.)નો કર્યા. કૃતિ : પ્રસ્તસ ંગ્રહ. ] જૈ ૧૫ કડીની ‘બૂકુમારની [કી.જો.] સવજી(સેવક) [ઈ. ૧૭૮૫માં હયાત]: માતાજીની સ્તુતિ કરતા ૧૮ કડીના છેડે (ર.ઈ.૧૭૮૫)સ. ૧૮૪, ચૈત્ર સુદ ૧૪, ગુરુવાર; મુ. તથા અન્ય પદોના કર્તા. કૃતિ : શ્રીદેવીમહત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨; વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ. ૧૮૯૭. સંદર્ભ : ૧. ગૃહાય દો; ૨. ફોહનામ વિવ [કી...] સવરાજ ઈ. ૧૯મી સદી પૂર્વાધ]: લોકાગચ્છના શ્રાવક કવિ. પિતા નામ હરખ. વતન સાયલા. દીક્ષા ઈ.૧૮૦૯/સં. ૧૮૬૫ના વસંત માસની વદ ચોથે રતનબાઈને હસ્તે લીધેલી. ૫૨ કડીના ‘મૂલીબાઈના બરમાસ' (ર.ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨, માગશર સુદ ૧૩, ગુરુવાર)ના કર્યાં. સંદર્ભ : 1. ગુરુ ઇતિહાk : ૨; ૨. જૈસાઇતિહાસ 1૩. "ગૂ" કવિઓ : ૩(૧) [કી.જો.] ૪૫૨ : ગુજરાતી સાહિત્યકોશ -: ઈશ્વરભકિત અને ઉપદેશાત્મક સજરીબાઈ પદા (ધ પદ મુકતા કહ્યું. કૃતિ ! * વિવેચક -. સંદર્ભ : ૧. પ્રકૃતિઓ; ર સાહિત્ય, ર, ૧૯૧૬'ગુજરાતી કવિઓનાં પ્રસિદ્ધ કાવ્ય, ભાગો', છગનલાલ વિ. રાવળ. [ા.ત્રિ.] સવો | ]: જાતે નૂરી સિદ્ધપુર તાલુકાના બ્રાહ્મણવાડા ગામે આ કવિ ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયા હોવાનું અનુમાન છે. લોરેંજન અને લોકભવાઈ અર્થે દૂરદૂર ફરના વચ્ચે તેવી સંભાવન છે. કટાક્ષમય વાણીમાં સનાતન સત્ય અને સમાજના સાચા ચિત્રનું આલેખન કરતા છપ્પા પ્રકારનાં પદા (કેટલાંક મુ.)ના . ‘ફુલગરશિષ્ય’ના નિર્દેશવાળાં ૩ ભજન સોને નામે મળે છે તે કવિનાં હોવાની સંભાવના છે. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પા, દલપત શ્રીમાળી, ઈ. ૧૯૭૩ (સં.). [ા,ત્રિ.] સહજકીતિ(ગણિ) [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નસારની પરંપરામાં હેમનંદન-રત્નહર્ષના શિષ્ય. ‘સુદર્શનડ્રોષ્ઠિ-રાસ’ (૨.ઈ.૧૬૮૫), ૧૨૨ કડીના ‘કમલાવતી/કલાવતી-રાસ’ (૨.ઈ. ૧૬૧૨), ‘શત્રુંજયમાહાત્મ્ય-રાસ’ (૨.ઈ. ૧૬૨૭/સં. ૧૬૮૩, કારતક સુદ ૧૫), ‘શીલ-રાસ’ (ર.ઈ. ૧૬૩૦/સં. ૧૬૮૬, શ્રાવણ સુદ ૧૫), ‘શાંતિનાથ-વિવાહલો’ (૨.ઈ. ૧૬૨૨/સં. ૧૬૭૮, આસો સુદ ૧૯), ૧૫૩૪ શ’થાણુના 'દેવરા વચ્છરાજપાઈ વસરા ધિપ્રબંધ’ (ર.ઈ. ૧૬૧૬), ‘હરિશ્ચં’દ્ર-ચોપાઈ’ (ર.ઈ. ૧૬૪૧), ‘સાગરશ્રેષ્ઠિ-કથા/આગરો-ચોપાઈ રાઇ. ૧૯૧૯) વગેરે શસકૃતિઓ; ‘ઉપધાનવિવિધ સ્તવન', ૭ ગીતોનું 'જેસલમેર ચૈન્ય પરિપાટી-સ્તવન', 'શતદલપત્ર ત્રય-શ્રીપાર્શ્વનાય-સ્તન', ૩૩ કડીની ‘વિરાવવી' (૨.ઈ. ૧૬૨૭/સં. ૧૬૮૩, માગશર વદ ૭), ૭૧ કડીની ‘વ્યસનઅજારી, એકાદિપર્વત-શબ્દસાધુનિકા', . ખંડોમાં વિભાજિત નામ-કાશ અને આરગ્રંથ ‘પ્રતિક્રમણ બાલાવબોધ' તથા ૯ કડીના બે જિનરાજસૂરિગુર-ગીતાનું) અને ‘વ્રત છત્રીશી” (૨. ઈ. ૧૬૩૨/ સં. ૧૬૮૮, આસો સુદ ૧૦; મુ.) જેવી રચનાઓ તેમની પાસેથી મળી છે. સહજકીર્તિના નામે ૧૭ કડીનું ‘આદિઝિન-સ્તવન’ મળે છે જે આ કિવની કિંત હોવાનું અનુમાન છે. આ રત્નસાગરગતિની ગાયથી રોંગ ‘પાંજરી ૯પસૂત્ર-વૃષ્ટિા' (ઈ. ૧૯૨૯), ‘મહાવીર-સ્તુતિ-વૃત્તિ’ (.ઈ. ૧૬૩૮), ‘ગૌતમકુવકબૃહદ્ વૃત્તિ વગેરે કૃતિઓ તથા મીનગરની સી હેલ ‘સપ્તદ્વિપ/શબ્દાર્ણવવ્યાકરણઋજુપ્રજ્ઞવ્યાકરણપ્રક્રિયા’(ર.ઈ. ૧૬૨૫) આ કવિની સંસ્કૃત કૃતિઓ છે. પ્ર. કૃતિ : ૧. અાસંગ્રહ; ૨. પઘ્ધનવિચારાદિ-પ્રકરણસંગ્રહ, શ્રાવક મંગળદાસ લલ્લુ ઈ, સં. ૧૯૬૯ સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિદાસ, ૪, પ્રકારૂપરંપરા; ૫. માસાક્રિ૧; 1. યુજિનચંદ્રસૂરિ; પચન્દ : શહ(ણિ) For Personal & Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ ૭. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેર જૈન જ્ઞાનભંડા-, સહજવિજ્ય [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ]: સંભવત: હીરવિજયસૂરિની રાંકે અન્યત્ર એ પ્રાપ્ય ગ્રંથોની સૂચી', અગરચંદ નાહટા; ૮. એજન પરંપરાના તપગચ્છના જૈન સાધુ. ‘આગમંડન-ચિતામણિ-પાર્શ્વડિસે. ૧૯૫૨-“કતિપય આવશ્યકીય સંશોધન', અગરચંદ નાહટા; નાથ-સ્તવન' (ર.ઈ.૧૫૯૨ સં. ૧૬૪૮, ફાગણ વદ ૯૯), હીરવિજય] ૯. ગૂકવિઓ : ૧,૩(૧); ૧૦. મુપુગૃહસૂચી; ૧૧. લીંહસૂચી. સૂરિ (જ.ઈ. ૧૫૨૭–અવ. ઈ. ૧૫૯૬)ની હયાતીમાં લખાઈ હોવાની રિ.૨.દ] સં નાવના છે તે ૯ કડીની હીરવિજયસૂરિ-સઝાય (ર.ઈ.૧૫૯૬ સુધીમાં; મુ.), ૯ કડીનું ‘સ્થૂલિભદ્ર-ગીત' તથા “શંખેશ્વર પાર્શ્વનાથસહકશલ-૧ [ઈ. ૧૫૨૬ સુધીમાં: ‘સિદ્ધાંત-વિચાર-સંગ્રહ (લે.ઈ. સ્તવન’ એ કૃતિઓના કર્તા. ૧૫૨૬)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : ૧. ગુસાઅહેવાલ : ૨૦-ઇતિહાસ પુરાતત્ત્વ વિભાગના સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી, ૨. લીંહસૂચી, ૩. હજૈજ્ઞાસૂચિ: ૧. પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજયજીનું પ્રાષણ–પરિશિષ્ટ; ] ૨. રિ.ર.દ.] હજૈજ્ઞાસૂચિ : ૧. રિ..દ.] સહજવિનય [ઈ. ૧૬૮૧ સુધીમાં] : જૈન. ૫૦ કડીના 'મહાવીરસહજકુશલ–૨[ ]: જૈન સાધુ. કુશલમાણિ જિન-સ્તવન’ (લે.ઇ. ૧૬૮૧)ના કર્તા. કયના શિષ્ય. ટુંકમતના ખંડન માટે લખાયેલ, ૨૦૫૦ ગ્રંથાગ સંદર્ભ : લીંહસૂચી. રિ.ર.દ.) ધરાવતી ‘સિદ્ધાંત હુંડી' નામક ગદ્યકૃતિના કર્તા. સહજવિમલ [ઈ. ૧૬મી સદી ઉત્તરા]: સંભવત: તપગચ્છના જૈન સંદર્ભ : ૧. સારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; || ૩. જૈમૂક- સાધ, વિજયદાનસર (જઈ ૧૪૭– અવ. ઈ. ૧૫૬૮)ની પરંપરાના કવિઓ : ૧, ૩(૨). ગજરાજના શિષ્ય. વિજયદાનસૂરિની હયાતીમાં લખાયેલી ૨૯ કડીની ‘ગુરુનામમિશ્રિત ચોવીશ જિન-સ્તવન” (૨.ઈ.૧૫૬૬ સુધીમાં સહજસાન(મુનિ) [ઈ. ૧૩૫૦માં હયાતી: ખરતરગચ્છના જૈન સાધુ. મુ.), ૩૦૩૩ કડીની ‘શાંતિનાથ રાગમાલા-તવન', ૩ કડીનું ‘ષભજિનચંદ્રસૂરિના શિષ્ય. ૩૫ કડીના “જિનચંદ્રસૂરિ-વિવાહલઉ” (૨.ઈ. દેવ-ગીત', ૩૦ કડીનું “વીસવિહરમાનજિન-સ્તવન', ૩૨ કડીની ‘પિંડ૧૩૫૦; પુ.ના કર્તા. કૃતિ : જૈન સત્ય પ્રકાશ, સપ્ટે. ૧૯૫ર યશવરજિતચંકિ , દોષનિવારણ-સઝાય/પિડ-બત્રીસી' એ કૃતિઓના કર્તા. વિવાહલઉં, સં. અગરચંદ નાહટા. કૃતિ: ઐસમાલા : ૧. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; સંદર્ભ: ૧. મુપુન્હસૂચી, ૨. લીંહસૂચી. ૩. હજૈજ્ઞાસૂચિ: ૧. ] ૨. જૈન સત્ય પ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેર જૈન ભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી રિ.ર.દ.] સૂચી', અગરચંદ નાહટા; ૩. એજન, ઓગસ્ટ ૧૯૫૨-'મુનિ સહજસાગર [ ]: સં પ્રવત: તપગચ્છના જૈન સાધુ. સહજજ્ઞાનરચિત જિનલબ્ધિસૂરિ-જિનચંદ્રસૂરિ વિવાહલઉં', અગરચંદ ૨૧ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. નાહટા; ] ૪. જેમણૂકરચના: ૧. [.ર.દ.] સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. રિ.ર.દ.] સહજભૂષણ(ગણિ) [. ]: ચંદ્રગચ્છના જૈન સાધુ. સહજસુંદર આ નામે ‘સુન્દર-સઝાય’ (લે.સં ૧૮મી સદી) મળે ૭ કડીના ‘ભુવનસુંદરસૂરિ સિ’ (લે.સં. ૧૬મી સદી અનુ.)ના કર્તા. છે. તેના કર્તા કયા સહજસુંદર છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : મુ ગૃિહસૂચી. રિ.ર.દ.] સંદર્ભ : રાહસૂચી : ૨. [.ર.દ.] સહજરત્ન-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : અંચલગચ્છના જૈન સહસુંદર-૧ [ઈ. ૧૬મી સદી પૂર્વાધ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સાધુ. ધર્મ મૂર્તિના શિષ્ય. “વૈરાગ્યવિનતિ' (ર.ઈ.૧૫૪૯ સં. ૧૬૦૫, સિદ્ધસૂરિ ધનસારની પરંપરામાં રત્નસમુદ્રના શિષ્ય. રાસ, સંવાદ, સ્તવન, સઝાય ઇત્યાદિ સ્વરૂપે આ કવિએ વિપુલ કારતક સુદ ૧૩, રવિવાર), “વીસવિહરમાન-સ્તવન' (ર.ઈ.૧૫૫૮ સર્જન કર્યું છે. મુખ્યત્વે જૈનધર્મને બોધ કરવાના હેતુથી રચાયેલી સં. ૧૬૧૪, આસો સુદ ૧૦) તથા ૨૩ કડીની ‘૧૪ ગુણ સ્થાનક હોવા છતાં એમની રાસકૃતિઓ દષ્ટાંતાદિ અલંકારો ને વર્ણનગમત વીર-સ્તવન (મુ.) નામની રચનાઓના કર્તા. તત્ત્વથી તથા નિરૂપણની ચુસ્તતાથી ધ્યાન ખેંચે છે. શ્વેતાંબિકા નગરીકૃતિ : મોસસંગ્રહ. નો પરદેશી રાજા ચિત્રસાર પ્રધાનના પ્રયત્નથી કેશી ગણધર સંદર્ભ : જૈનૂકવિઓ : ૧, ૩(૧) રિ.ર.દ.] નામના જૈન મુનિના સંપર્કમાં આવી કેવી રીતે અધર્મમાંથી ધર્મ સહજરત્ન-૨ [ઈ. ૧૮૫૯ સુધીમાં] : જૈન. ૩૨ કડીના “લોકનાલ- તરફ વળે છે એનું આલેખન કરતો, દુહા, ચોપાઈ ને ઢાળને બંધબાત્રિશિકા” પરના બાલાવબોધ લ.ઈ.૧૮૫૯; મુ.ના કર્તા. વાળો ૨૧૨/૨૪૩ કડીનો ‘પરદેશી રાજાની રાસ(મુ.), રાજપુત્ર કૃતિ : શ્રી પ્રકરણરત્નસાર : ૨, પ્ર. ભીમસિહ માણક, સં.૧૯૩૩. શકરાજ અને રાજકુંવરી સાહેલી વચ્ચે વિલક્ષણ રીતે થયેલાં પ્રેમ સંદર્ભ : ૧. જૈનૂકવિઓ: ૩(૨); ૨. લીંહસૂચી; ૩. હજૈજ્ઞા- અને પરિણયની કથાને આલેખતી દુહા-ચોપાઈની ૧૬૦ કડીનો સૂચિ: ૧. [ર.ર.દ. “સૂડા-સાહેલી/શુકરાજસાહેલી-રાસ(મુ), રાજકુમાર રત્નસાર પોતાના સહજ કુશલ-૧ : સહજસુંદર–૧ ગુજરાતી સાહિત્યકોશ : ૪૫૩ For Personal & Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ મિત્ર સૂડાની મદદથી વિદ્યા પ્રાપ્ત કરી કેવી સરસ ને શૌર્યનાં કાર્ય કરે છે તેને આલેખતો દુહા-ચોપાઈની ૩૦૮/૩૧૩ કડીનો ‘રત્નસારકુમાર-રાસારનસાર-ચોપાઈ” (૨.૪, ૧૫૩૦; મુ.), પ્રધાન નૈત્રિ પુત્રના ચરિત્રને આલેખતો ૨૬૦ નો તંતતિવિમંત્રીનો રાસ' (ઈ. ૧૫૩૯; મુ.), જંબુસ્વામીના મુકિતકુમારી સાથેનો વનને આલેખતો રૂપાત્મક શૈલીવાળો ૬૪ કડીનો પૂરવામી રામ ( ૧૫૧૬; મુ.), ૩૩૧ કડીનો 'ગાતીપુત્રસ' (ર.ઈ. ૧૫૧૪ સ. ૧૫૭૩, ૪ ૧૬ ૯; મુ.), ૭૫/૮૭ કડીનો ‘ઇરિયાનો વિચાર રાસ’મુ. ‘ઋષિદના મારની-રામ' (ઈ. ૧૫૧૬, ૧૫૫૧૫ કડીનો 'પ્રસનચંદ્ભાન્સિસ (ઈ. ૧૫૩૬) અને ૭૧/૧૦૧ કંડીનો ‘આત્મરાજ-રાસ’ (ર.ઈ. ૧૫૨૮) એમની આ પ્રારની કૃતિઓ છે. (ર.ઈ. એ સિવાય પ્રભુદર્શનમાં કોનું મહત્ત્વ વિશેષ એના આંખ અને કાન વચ્ચે પડેલા વિવાદને આલેખતો તોટક છંદમાં રચાયેલો 'ખિકાન-સંવાદ', ૨૫ છપ્પાના પૌવનજર-સંવાદ, સ્થૂલિભદ્રના ચરિત્રો વિવિધ છંદોમાં વર્ણવતો ૪૦૧ ડીનો ગુણરત્નાકર સ્યૂલિન ભદ્ર-છંદ' ર છે. ૧૫૧), ૧૪ કડીનો ‘સરસ્વતી માતાનો છંદ(મુ), ૩૪ ડીની ‘ઇનવૅલિ', ૧૮નીનું સીધર-સ્તવન (મુ), ૧૭ કડીની 'શાસ્ત્રિભદ્રની સાય’(મુ.) તથા બીજી અનેક નાની કૃતિઓ એમણે રચી છે. કૃતિ : ૧૮ ક. દરની રામકૃતિઓ, સં. નિરંજના એ. વોસ, ઈ. ૧૯૯૯; ૨. ચૈતસંગ્રહ : ૩, ૩. જૈરામાના(શા): ૨૬ ૪. જૈસંગ્રહ) ૫. પ્રાસપસંગ્રહ : ૧; છે. મોસંગ્રહ, સંદર્ભ : ૧, ગુસાઇતિહાસ: ૧, ૬; ૨. ગુસારી; ૩. જૈસાઇતિહાસ, ૪. દેસુરાામળા, ૫. પણસ્તરો; કે. પ્રોપરંપરા ૩. ફાન્ત્રમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨ તથા જાન્યુ-જમાઈ ૧૯૭૩‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ', હીરાલાલ ૨. કાપડિયા;[] ૮. લિસ્ટઇ : ૨; ૯. કેંટલોગગુરા ૧૦. જૈનૂકવિ : (૧) : ૧૧. જૈહાપ્રોસ્ટા; ૧૨. ડિકેંટલૉગબીજે; ૧૩. ડિસેંટલૉગભાઇ : ૧૯ (૨); ૧૪. ડિકેંટલૉગભાવિ; ૧૫. મુપુગૃહસૂચી; ૧૬. લીંહસૂચી; ૧૭. હેōસૂચિ : ૧. [ર.ર.દ.] સહજાનંદ [૪. ઈ. ૧૭૮૧સં. ૧૮૩૭, ચૈત્ર સુદ –વ. ઈ. ૧૮૩૩, ૧૮૮૬, જેમ સુદ ૧૦, મંગળવાર]: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક. અયોધ્યા પાસેના છપૈયા ગામે જન્મ. જ્ઞાતિએ સામવેદી બ્રાહ્મણ. દેવશમાં હરિપ્રસાદ પાંડે ને ભકિતદેવી/પ્રેમવતીના વચેટ પુત્ર. મૂળ નામ રિકૃષ્ણ, પરંતુ બધાં એમને ઘનશ્યામ નામથી બોલાવતાં. બાળપણમાં પિતા પાસે ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો. માતાપિતાનું અવસાન થતાં ૧૨ વર્ષની ઉંમરે ગૃહત્યાગ અને ‘નીલકંઠવર્ણી’ નામ ધારણ કર્યું. ૭ વર્ષનાં ભારતભ્રમણ દરમ્યાન હિમાલયમાં આવેલ પુત્રકામાં તપકાર્ષા કરી, નૅપળના ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી અને અનેક તીર્થસ્થળોની યાત્રા કરી. ઈ. ૧૯૦૦માં સૌરાષ્ટ્રના માંગરોળ પાસેના લોજ ગામે મુક્ત નંદ સ્વામી સાથે મેળાપ થયો અને પછી મુકતાનંદના ગુરુ રામાનંદ સ્વામીને પીપલાણામાં મળ્યા અને તેમની પાસે દીક્ષા લઈ સહજાનંદ બન્યા. ઈ. ૧૯૦૧માં અનેક વરિષ્ટ શિષ્યોને છોડી. રામાનંદ ૪૫૪ : ગુજરાતી સાહિત્યકોશ સ્વામીએ ૨૦ વર્ષના હજાનંદને પોતાના અનુગામી તરીકે જેતપુરની ગાદીના આચાર્ય બનાવ્યા. ત્યારથી સમગ્ર ગુજરાત રાહજાનંદની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યું. એમણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શમાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત અને વલ્લભાચાર્યના શુદ્ધદૂતનો મુખ્ય આધાર થઈ અન્ય ધર્મનાં અનુકરણીય તત્ત્વોનો સમન્વય કર્યો અને એ ધર્મોમાં સહેલી નિષ્ટ નોથી દૂર રહેવાનું પસંદ કર્યું. આ સમયકારી ધર્મનો પ્રકાર ખાસ કરીને કોળી,કણબી, સઇ, સુધાર, કડિયા, કુંભાર જેવી જ્ઞાતિઓમાં વિરોધ થયો. ધર્મપ્રચારની સાથે એ જ્ઞાતિઓમાં પ્રવર્તતા સામાજિક કુરિવાજો દૂર કરવાનું એ કાર્ય પણ એમણે કર્યું એ વિઓ સાબિક સુધારક તરીકે પણ એ એમની સેવા. નોંધપાત્ર છે. ગઢડા, અમદાવાદ, વડતાલ વગેરે સ્થળોએ સંપ્રદાયનાં મંદિરો બંધાવી સમગ્ર ગુÝરાતમાં એક સ્થાયી અનુયાયી વર્ગ ઊભો કર્યો અને સંપ્રદાયને સ્થિર રૂપ આપ્યું. ગઢડામાં અવસાન. ગઢડા અને અન્ય સ્થળોએ સહજાનંદ સ્વામીએ ઈ. ૧૮૨૦– ૨૪ દરમ્યાન આપેલાં ૨૬૨ ઉપદેશવચનો ઉતારી એમના શિષ્યોએ જેમાં સંચિત કર્યા છે તે *વચામૃત' (મુ) ધર્મના ગૂઢ વિચારો લોકગમ્પૂ વાણીમાં મૂકવાના પ્રયણ તરીકે અને ઈ. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં ધર્મોપદેશ માટે વપરાતા ગદ્યને સમજવા માટે મહત્ત્વનો ધર્મગ્રંથ છે. સંપ્રદાયના પરમહંસો-વિશિષ્ટ અધિકારીઓને ીને પત્ર રૂપે ગદામાં લખાયેલા – ‘વેદરહસ્ય વેરા (મુ)માં પરમતત્ત્વ સાથે એકાત્મભાવ અનુભવવા માટે પરમહંસાએ નિધની, નિષ્કામી નિસ્પૃહી, નિ:સ્વાદી ને નિર્માની એ પંચવર્તમાન કેવી રીતે જીવનમાં ને એ ળવવા એની સવિસ્તાર સમજૂતી આપી છે. એ સિવાય રામાનંદ, પરમહંસમંડળ તથા અન્ય સત્સંગીઓને સંબોધીને ધર્મના તત્ત્વને સમજાવતા અને આચારના નિયમો સમજાવતા, ગુજરાતી, હિન્દીમિક્ષ ગુજરાતી અને હિન્દીમાં લખાયેલા પ૪ પત્રોનો ‘શ્રીજીની પ્રસાદીના પત્રો'.(મુ.) તથા ‘દેશિવ પ્રગનો લેખ’ (ઈ. ૧૮૨૭ા/સં. ૧૮૮૩, માગશર સુદ ૧૫; મુ.) એમના અન્ય ગદ્યગ્રંથો છે. કૃતિ : ૧. દેશવિભાગનો લેખ, પ્ર. ધર્મસ્વરૂપદાસજી, ઈ. ૧૯૩૭; ૨. (શ્રીજીની પ્રસાદીના) પત્રો, સં. માધવમલ દ.કોઠારી, ઈ. ૧૯૨૨; ૩. વેદરસ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા, ઈ. ૧૯૭૮ (ત્રીજી આ.); ૪. શિક્ષાપત્રી, ા. એનુક્શન સાયટી, ઈ. ૧૯૬૨; ૫. એજન, પંચરત્ન નિત્યવિધિ, સં. હરિજીવનદાસ, ઈ. ૧૯૩૫; ૬. સુધાસિઁધુ અથવા શ્રી સહજાનંદ સ્વામી પુરાણ પુરુષોત્તમનાં ૨૬૬ વચનામૃત, પ્ર. દાર્ભાદર ગો. ઠકકર, ઈ. ૧૯૦૧ (ચોથી આ.). સંદર્ભ : ૧. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી, હર્ષદરાય ટી. દવે,−; ૨. ભગવાન સ્વામિનારાયણ, હરીન્દ્ર દવે, ઈ. ૧૯૭૮ (બીજી આ.); ૩. સદાચારના સર્જક સ્વામી સહજાનંદ, ગોરધનદાસ જી. યાદી; ૭. ડિકેટલોગબીજ; ૮. ફાહનામામાં : કવિ. સોરઠિયા; [...] ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુસામધ્ય; ] ૬. ગૂહા૨ સહજાબાઈ [સં. ૧૮મી સદી : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ શ્રીકવિ, ગોકભેંશ (ગોકુલનાથ) પ્રભુનાં ક For Personal & Private Use Only સહજાનંદ : સહજાબાઈ Page #484 -------------------------------------------------------------------------- ________________ સન થઈ ગજવતતા છે. જો પછી એમણે આ સંદર્ભ: પુગુ હિત્યકારો. [8,ત્રિ. ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતી;[] ૬. પુરાતત્ત્વ, પૃ. ૩, અંક ૧ ‘બાલશિક્ષા', લાલચંદ ગાંધી; [] ૭. મુગૃહસૂચી. [કી.જો. સહદેવ: આ નામ ૫૪ કડીની ‘કૃષ્ણવિષ્ટિ' મળે છે. તેના કર્તા કયા સહદેવ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંગ્રામસિંહ(મંત્રી)-૨ [ ]: જૈન શ્રાવક હોવાની સંદર્ભ : ડિકેટલાંગ વિ. [.ત્રિ.] સંભાવના. અંચલગચ્છના જયશેખરસૂરિના શિષ્ય. ઈ. ૧૪મી સદી ઉત્તરાર્ધ ને ઈ. ૧૫મી સદી પૂર્વાર્ધ દરમ્યાન ૧ અંચલગચ્છીય જયસહદેવ-૧[ : ખોજાઓના પીરાણા કે મતિયાપંથના શેખરસૂરિ થઈ ગયા. આ કવિ જે એમના શિષ્ય હોય તો તેઓ ઈ. ગણાતા સહદેવ જોશી કે સતગોર સહદેવને નામે કેટલીક કૃતિઓ ૧૫મી સદી પૂર્વાધમાં થઈ ગયા હોવાનું કહી શકાય. મુખ્યત્વે મળે છે. કવિનું નામ આજ હોય કે પછી એમણે આ નામે રચના કરી દુહા-ચોપાઈની ૧૮૨ કડીમાં રચાયેલો ‘શાલિ મદ્રચરિત્ર-રાસ’ એમાં હોય એ બંને સંભવિતતા છે. ખોજાઓના સત્પથમાં એક મોટા પીર પ્રયોજાયેલા વિવિધ રાગોને લીધે વિશિષ્ટ છે. શાલિ દ્રિના પૂર્વ ભવ સદ્દીન થઈ ગયા. એમના અપરનામ “સહદેવ’ અને ‘હરિશ્ચંદ્ર ફજ અને આ ભવની કથા કહેતા આ રાસમાં શાલિભદ્રના સિદ્ધજીવન હતા. ‘ખટદર્શન’ નામે કૃતિ એમણે રચી હોવાનું નોંધાયું છે. એટલે તરફના વિકાસની કથા આલેખાઈ છે. સંપ્રદાયની કોઈ વ્યકિતએ આ નામથી રચનાઓ કરી હોય અથવા સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ] ૨. મુપુન્હસૂચી. [કી.જો.] સદ્દીનની કૃતિઓને ગુજરાતીમાં ઉતારી હોય. ‘મતિયાપંથ' કૃતિ તથા મતિયાપંથ પરનાં કાવ્યો, ‘નકલંકી-ગીતા', સંઘ-૧ ઈ. ૧૬૭૦માં હયાત]: જુઓ સંઘો. અરબીફારસી શબ્દોના પ્રભાવવાળી ૩૪૨ કડીની ‘ખટદર્શનની પડવી', ૫૦૦ ગ્રથાગ્રનું ‘આગમશાસ્ત્ર', ‘સદ ગુરુવાચા', નિજિયા ધર્મનો સંઘ-૨ [ઈ. ૧૮મી સદી મધ્યભાગ : સંભવત: વિયાણંદસૂરિની પરંમહિમા કરતું ૮ કડી ૧ વજન(.) તથા કળિયુગના આગમન પરાના તપગચ્છના જૈન સાધુ. ૭ કડીની ‘વિયાણંદસૂરીશ્વર-સઝાય” અને તેના સ્વરૂપને વર્ણવતું ૭ કડી | ‘આગમ (મુ.) એ કૃતિઓ (મુ.)ના કર્તા. કૃતિ વિજયાણંદસૂરિની હયાતી (જ.ઈ. ૧૫૮૬-અવ. આ નામછાપવાળી મળે છે. ઈ. ૧૬૫૫)માં રચાઇ હોઈ કર્તા ઈ. ૧૭મી સદીના મધ્ય ભાગમાં થઈ કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ. ૧૯૫૭; ગયાનું માની શકાય. ૨, બૃહત્ સંતસમાજ ભજનાવલી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, કૃતિ : ઐસમાલા : ૧. રિ.રદ.] ઈ. ૧૯૫૦, ૩. યોગવેદાંત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદભાઈ પુ, ઈ. ૧૯૭૬. સંઘકલશ(ગણિ) [ઈ. ૧૪૪૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પાંગુહસ્તલેખો; ૩. પ્રાકકૃતિઓ; રત્નશેખરસૂરિની પરંપરામાં ઉદયનંદીના શિષ્ય. ગુજરાતી ને અન્ય ] ૪. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦–‘ગુજરાતના પ્રસિદ્ધ તથા સાત ભાષાઓમાં રચાયેલા ૧૧૩ કડીના ‘સમ્યકત્વ-રાસ' (ર.ઈ.૧૪૪૯ અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, માગ ત્રીજો, છ. વિ. રાવળ; સં. ૧૫૦૫, માગશર–)ના કર્તા. [] ૫. આલિસ્ટઇ :૨; ૬. ન્હાયાદી; ૭. ડિકૅટલૉગબીજે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;] ૩. ફાસ્ત્રમાસિક, શિ.ત્રિ.] એપ્રિલ-જૂન ૧૯૭૧-ગુજરાતી જૈન સાહિત્ય: રાસ સંદોહ, હીરા લાલ ર. કાપડિયા;]૪. જૈનૂકવિઓ: ૧, ૩(૧); ૫. હજૈજ્ઞાસૂચિ:૧. સંક્ષિપ્ત ગુજરાતી કાદંબરી કથાનક': અકબરના સમકાલીન ને રિ.ર.દ.] "માનુચંદ્રના શિષ્ય સિદ્ધિચંદ્રગણિની આ ગઘકૃતિ(મુ.) ગુજરાતીની વિશિષ્ટ રચના છે. બાણની સંસ્કૃત ‘કાદંબરી'ની મુખ્ય કથા શું છે સાથ : જેમા તિ; એ સામાન્ય જન સમજી શકે એ હેતુથી એમણે આ સંક્ષેપ ગદ્યાનું સંઘજી ઋષિ) [ઈ.૧૭૧૦માં હયાત]: લેકાગચ્છના જૈન સાધુ. તેજસીવાદ કર્યો છે. એ રીતે એને “બાલકાદંબરી' તરીકે ઓળખાવી શકાય. કાનજીની પરંપરામાં દામમુનિના શિષ્ય. ૧૬૭ કડીની ‘નવતત્ત્વની કતિ એની સરળ ને પ્રવાહી પૂષાથી તો ધ્યાન ખેંચે છે, પરંતુ તે ચોપાઈ' (ર.ઈ.૧૭૧૦; મુ.)ના કર્તા. સમયના ગુજરાતી ગદ્યને જાણવા માટે પણ મહત્વની છે. જિ.ગા. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૨, સં. મુનિશ્રી શામજી, સંગ્રામસિહ-૧ (ઈ. ૧૨૮૦માં હયાત) : શ્રીમાલવંશના ઠક્કર દૂર - ઈ. ૧૯૬૨; ૨. લuપ્રકરણ. રિ.ર.દ.] સિહના પુત્ર. એમની કૃતિ બાલશિક્ષા’ (ર.ઈ.૧૨૮૦; મુ.)ને ગુજ- સંઘદાસ ઈ. ૧૯૯૦ સુધીમાંn: ‘વિક્રમચરિત્રલે ઈ૧૨૦ના કર્તા રાતીના અત્યારે ઉપલબ્ધ ઔકિતકોમાં સૌથી પ્રાચીન ગણવામાં આવે ન ગણવામાં આવ સંદર્ભ: પાંગુહસ્તલેખો. રિ.ર.દ.] છે, પરંતુ વસ્તુત: તે સંસ્કૃત ભાષા દ્વારા ને ગુજરાતી દષ્ટાંતોની મદદથી વ્યાકરણની સમજૂતી આપતો ગ્રંથ છે. સંઘમાણિક્યશિષ્ય ]: જૈન સાધુ. ૩૫ કડીની કૃતિ : *બાલશિક્ષા, સં. શ્રી જિનવિજયજી, ઈ. ૧૯૬૨. ‘કુલધ્વજ-ચોપાઈ'ના કર્તા. સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૧; સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૧). [કી.જો.] સહદેવ : સંઘમાણિકશિષ્ય ગુજરાતી સાહિત્યકોશ: ૪૫૫ • ઈ. ૧૯૬૨, For Personal & Private Use Only www.jalnelibrary.org Page #485 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય. સંસ્થવિજ્ય : આ નામે - ૧૨ કડીનું ‘શત્રુજ્ય-સ્તવન’ અને ‘એકાદશી- સંજમ : જુઓ સંયમમૂર્તિ-૨. સ્તુતિ મળે છે. તેમના કર્તા કયા સંઘવિજય છે તે નિશ્ચિત થતું નથી. ‘સંજાણા-ભગરીઆના આંતરકલહનું કાવ્ય : પારસી કવિ એવ૮ સંદર્ભ : ૧. લહસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] રૂસ્તમનું મગરીઆ અને સંજાણી મૉબેદો (ધર્મગુરુઓ) વરચે સપ્ટેસંઘવિજ્ય-૧ (ઈ.૧૫૪૯માં હયાત] : જૈન. ‘વિજ્યતિલકસૂરિજાસ” મ્બર, ૧૯૮૭ દિવસે ધાર્મિક ક્રિયાકાંડો બાબત નવસારીની અંદર (ર.ઈ.૧૫૪૯)ના કર્તા. થયેલા ખૂનામરકીવાળા ઉગ્ર ઝધડાની ઐતિહાસિક બિનાને આલેખતું સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા. ર.ર.દ. સમગ્ર કલહ દરમ્યાન ૭ પારસી ધર્મગુરુઓના થયેલાં ખૂન, ૧૨ સંઘવિજય-૨/iઘવિજ્ય/સિહવિજ્ય [ઈ. ૧૭મી સદી પૂર્વાધ: ભગરીઆ માંબેદોની કોર્ટ દ્વારા ધરપકડ અને તેમને થયેલી સજા એ સૌ તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં ગુણવિજ્યના શિષ્ય. વીગતોને ઝીણવટપૂર્વક કવિએ આલેખી છે. કાવ્યમાં પ્રસંગસંયોજન ૪૨ કડી- “ઋષભદેવાધિદેવ-જિનરાજ-સ્તવન” (૨. ઇ. ૧૬૧૩/સં. જેટલું સુગ્રથિત છે તેટલું કવિની અન્ય કૃતિઓની તુલનાએ ૧૬૬૯, આસો સુદ ૩), ‘વિક્રમસેનશનિશ્ચર-રાસ' (ર.ઈ. ૧૬૨૧), ભાષાકર્મ બળવાન નથી. છંદોબંધ પણ કિલષ્ટ છે, તેમ છતાં તે સિહાસનબત્રીસી' (ર.ઈ. ૧૬૨૨ સં. ૧૬૭૮, માગશર સુદ ૨, મુ.), સમયના પારસી કોમમાં બનેલા એક ઐતિહાસિક પ્રસંગને વિષય “અમરસેન-વયરસેનરાજર્ષિ-આખ્યાન (ર.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, માગશર કરતું હોવાથી કાવ્ય એ દષ્ટિએ મૂલ્યવાન છે. કાવ્યને અંતે ધર્મસુદ ૫) તથા ૪૩ કડીનો ‘ભગવતીકુભારતી-છંદ' (ર.ઈ. ૧૬૩૧/સં. જાગૃતિ વિશે અપાયેલો ઉપદેશ કાવ્યસર્જનનો પ્રેરક હોય એમ ૧૬૮૭, આસો સુદ ૧૫, ગુરુવાર; મુ.)ના કર્તા. તેમણે સંસ્કૃત સાય - (ર.ર.દ.] ગ્રંથ 'કલ્પસૂત્ર' પર દીપિકા પણ રચી છે. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૩૬–“સરસ્વતી પૂજા અને સંત : પદબંધ ‘ભાગવત'ના ૧૨ સ્કંધ જેનો'. સારા માઈ મ. નવાબ: ૨. સાહિત્ય, એપ્રિલ ૧૯૩૩થી મે ઉપલબ્ધ થાય છે, જેમાં ૧થી ૪ તથા ૮, ૯ ને ૧૧ સંપૂર્ણ રૂપમાં ૧૯૩૪-'સિહાસન બત્રીસી, સં. ભોગીલાલ જ. સાંડેસરા. અને બીજા સ્કંધ ખંડિત રૂપમાં મળે છે. સંપૂર્ણ રૂપે પ્રાપ્ત થતા સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩ગુસાસ્વરૂપ; સ્કંધમાં નામછાપ સંત’ મળે છે. આ નામ કર્તાનું સૂચક છે કે બીજું ૪. જૈસાઇતિહાસ; ૫. મરાસસાહિત્ય | ૬, જૈનૂકવિઓ : ૧,૩(૧); કંઈ તે સ્પષ્ટપણે કહી શકાય એવું નથી. કોઈ કૃષ્ણ ત્ર વૃંદાવન ૭. ડિકેટલૉગભાઇ : ૧૯ (૨); ૮. ડિકેટલૉગ ભાવિ; ૯. મુકુન્હસૂચી. ભટ્ટની કૃપાથી પોતે આ કાવ્ય રચ્યું છે એમ કવિએ નોંધ્યું છે, પરંતુ રિ.ર.દ.. એ સિવાય પોતા વિશે બીજી કોઈ માહિતી આપી નથી. ‘ભાગવતનું ભાષાસ્વરૂપ જોતાં આ કવિ સં. ૧૭મી સદી પૂર્વાર્ધ સુધીમાં થયા સંઘવિજ્યશિષ્ય 1: જૈન સાધુ. ૪ કડીની નેમનાથ- હોય એવું અનુમાન કરવામાં આવ્યું છે. જિન-સ્તુતિ (મુ.)ના કર્તા. કવિએ રચેલા ભાગવતના આ સ્કંધોમાં ૧૦મો સ્કંધ કંઈક કૃતિ: જૈસ્તુસ્તસંગ્રહ : ૨. [કી.જો.] વિસ્તારવાળી છે. બાકીના કંધો બહુ સંક્ષિપ્ત છે. મૂળનો સાર સંઘસાર[ ]: જૈન. ૧૫ કડીના “ગિરનારમુખમંડન- આપીને કવિ અટકી જાય છે. ખરતરવસહિ-ગીત’ લ.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. (ર.ર.દ. [] ૪. ગૂહાયાદી. ચિ.શે.] સંઘસોમ [ઈ. ૧૯૪૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિશાલ- સંતરામ(મહારાજ)/સુખસાગર વિ. ઈ. ૧૮૩૧/સં. ૧૮૮૭, મહા સોમસૂરિના શિષ્ય. ‘ચોવીસી' (ર.ઈ. ૧૬૪૭/સં. ૧૭૦૩, ભાદરવા સુદ ૧૫]: જ્ઞાની કવિ. અખાની કહેવાતી શિષ્ય પરંપરામાં જિતા મુનિ સુદ ૪)ના કર્તા. નારાયણના શિષ્ય અને કલ્યાણદાસજી મહારાજના ગુરુબંધુ. તેમના સંદર્ભ: ગૂકવિ : ૩(૨). રિ.ર.દ.|| પૂર્વજીવન વિશે બીજી કોઈ માહિતી મળતી નથીપરંતુ તેઓ ગિરનાર પર્વત પરથી ઊતરી સુરત, વડોદરા, પાદરા, ઉમરેઠ તથા ખંભાત વગેરે સંઘહર્ષ: આ નામે ૧૫ કડીનું ‘મિજન-ગીત (લે.ઈ.૧૫૧૮) તથા સ્થળોમાં ફરી ઈ.૧૮૧૬માં નડિયાદ આવ્યા. ત્યાં સ્થિર થઈ સંતરામ ૧૨૫ કડીનું ‘વીરનિર્વાણગમત દિવાળી-સ્તવન’ (લે.ઈ. ૧૮૮૯) મળે મંદિરની સ્થાપના કરી એમ કહેવાય છે. ઈ. ૧૭૭૨માં ડાકોરમાં છે. તેમના કર્તા કયા સંઘર્ષ છે તે નિશ્ચિત થતું નથી. રણછોડરાયની મૂર્તિની સ્થાપના થઈ ત્યારે તેઓ ત્યાં પણ આવેલા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી, ૨. હેજીજ્ઞાસૂચિ : ૧. વિ.ર.દ.] નડિયાદમાં એમણે જીવસમાધિ લીધી. તેમના જીવન વિશે પણ ઘણી સંઘો/સંઘ ઈ. ૧૯૭૦માં હયાત] : જૈન. ૧૨ કડીની ‘જંબુસ્વામી- ચમત્કારિક કથાઓ પ્રચલિત છે. ‘બાવોવિદેહી’ અને ‘સખસાગર સઝાય” (ર.ઈ. ૧૬૭૦; મુ.) તથા ૨૫ કડીની ‘સુભદ્રાસતીની સઝાય’ એવાં એમનાં અપરનામ પણ મળે છે. ‘સંતરામ’ અને ‘સુખસાગર’ નામછાપવાળાં પચીસેક પદ મુદ્રિત કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન), ૨. લાંપ્રપ્રકરણ. રૂપે મળે છે તે આ કવિનાં છે. થાળ, મહિના, તિથિ, મજન વગેરે સંદર્ભ: મુપુગૃહસૂચી. રિ.ર.દ. રૂપે મળતાં આ પદોમાં સદ્ગુરુ, વૈરાગ્ય અને મુકિતનો મહિમા છે. ૪૫૬ : ગુજરાત સાહિત્યકોશ સંઘવિજ્ય : સંતરામ(મહરાજ),સુખસાગર (મુ.)ના કર્તા. Jain Education Interational For Personal & Private Use Only www.ainelibrary.org Page #486 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કડીની ‘તિથિમાં અવધૂતની મરણદશાનો આનંદ પણ વ્યકત સાધુ. સોમદેવસૂરિશિષ્ય રત્ન શેખરના શિષ્ય. ૧૦૪ કડીના “પિડવિશુદ્ધિ થયો છે. ગુરુબાવની'(મુ.) નામે હિંદી કૃતિ પણ એમણે રચી છે. પ્રકરણ-બાલાવબોધ' (ર.ઈ.૧૪૪૭), ૧૦૧૪ શ્લોકના ‘આવશ્યક કૃતિ: પદસંગ્રહ, સં. સંતરામ સમાધિસ્થાન, ઈ. ૧૯૭૭. પીઠિકા-બાલાવબોધ' (ર.ઈ.૧૪૪૮) ‘ષષ્ટિશતક-બાલાવબોધ' તથા સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. આગુસંતો; ૩. ચરોતર સર્વસંગ્રહ: “ચઉશરણપયન’ના કર્તા. ૨, સે. પુરુષોત્તમ છે. શાહ અને ચંદ્રકાંત ફ. શાહ, ઈ. ૧૯૫૪; ૫. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ] ૩. ગુસાઅહેપ્રાકૃતિઓ; ] ૬. ગૂહાયાદી. ચિ.શે.] વાલ : ૨૦–‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્ય વિજયજીનું ભાષણ –નું પરિશિષ્ટ;] ૪. જૈનૂકવિઓ : ૩(૨); ૫. સંત હર્ષ(મુનિ) [ ]: જૈન સાધુ. સોમના શિષ્ય. ડિકૅટલૉગભાઇ : ૧૭(૩); ૬. મુગૃહસૂચી; ૧. લહસૂચી; ૮. હેજે૧૪ કડીની ‘નમરાજુલ-બારમાસ’ લ.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. જ્ઞાસૂચિ : ૧. [કી.જો.] સંદભ : મુન્હસૂચી. [પા.માં.] સંવેગસુંદર/સવાંગસુંદર [ઈ. ૧૪૯૨માં હયાત] : બૃહત્ તપગચ્છના સંતોખદાસ ]: ‘શિવજીનો ગરબો ના કર્તા. જૈન સાધુ. જયશેખરસૂરિની પરંપરામાં જ્યસુંદર ઉપાધ્યાયના શિષ્ય. સંદર્ભ : ડિકેટલૉગભાવિ. 8િ.ત્રિ.) ૨૫૦ કડીના ‘સારશિખામણ-રાસ’ (ર.ઈ.૧૪૯૨) અને ૩ કડીના સંતોષ [ ]: અવટંક શાહ. ૪ કડીની ‘ પષણની ‘પાર્શ્વનાથ-ગીત'ના કર્તા. સ્તુતિ' (.સં. ૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ: ૧. દેસુરાસમાળા; ૨. નયુકવિઓ;]૩. ફાત્રિમાસિક, સંદર્ભ : હજીજ્ઞાસૂચિ : ૧. | કી.જો.. જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈનસાહિત્ય: રાસસંદોહ', હીરા લાલ ૨. કાપડિયા; ૪. કૅટલોંગગુરા, ૫. જૈનૂકવિઓ : ૧,૩(૧); સંતોષવિ ઈ. ૧૭૪પમાં હયાત) : તપગચ્છના જૈન સાધુ. વિજય- ૬, જેહાપ્રોસ્ટા; ૭. ડિકૅટલોંગભાવિ; ૮. મુપુગૃહસૂચી; ૯. લહદેવસૂરિના શિષ્ય. ૭ ઢાલ અને ૩૮૪૧ કડીના “સીમંધરજિનસ્તવન’ સૂચી; ૧૦. હેજેજ્ઞાસૂચિ: ૧. [કી.જો.] (ર.ઈ.૧૬૪૫; મુ.) તથા અન્ય છૂટક સ્તવનોના કર્તા. સાખીઓ'(અખાજી): હિંદી તેમ જ ગુજરાતી ભાષામાં રચાયેલી કૃતિ : ચૈસ્તસંગ્રહ: ૩. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૨); ૨. મુપુન્હસૂચી, ૩. હેજેજ્ઞા અખાની ૧૭૦૦ ઉપરાંત મુદ્રિત સાખીઓમાંથી ૨૦૦ ઉપરાંત સાખીઓ ગુજરાતી ભાષામાં છે. ૧૦૦ ઉપરાંત અંગોમાં વહેંચાયેલી સૂચિ : ૧. [કી.જો.] 3 1 રન મામા સાયલા મળતી આ સાખીઓનું અંગવિભાજન છપ્પાના જેવું જ શિથિલ છે સંયમમૂર્તિ-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : વિધિ પક્ષના જૈન સાધુ. તે ઉપરાંત એમાં છપ્પાના ઘણાં વિચારો ને દષ્ટાંતા નિરૂપાયેલાં મળે કમલમેરના શિષ્ય. ૨૦૧ કડીની ‘કલાવતી-ચોપાઈ' (ર.ઈ.૧૫૩૮ છે. બહુધા એક પંકિતમાં વિચાર અને એક પંકિતમાં દષ્ટાંત એ સં૧૫૯૪, જેઠ સુદ ૩, બુધવાર) અને ૭૦ કડીની ‘ગજસુકમાલ- રીતે ચાલતી આ સાખીઓમાં કવચિત્ વિચાર બે કે વધુ સાખી સંધિ' (૨.ઈ.૧૫૪૧?)ના કર્તા. જૈન ગૂર્જર કવિઓ'એ “ગજસુકમાલ- સુધી સળંગ લંબાતો હોય એવું પણ બને છે. કયારેક થયેલો નવાં સંધિ'ને આ કર્તાની કૃતિ ગણી છે, પરંતુ એનો રચનાસમય ચોક્કસ તાજગીપૂર્વ દૃષ્ટાંતોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. જેમ કે, ભણેલોનથી. એટલે કતિ આ કર્તાની જ હોવા માટે કોઈ નિશ્ચિત પ્રમાણ ગણેલો પંડિત હોય તે કીડીને પાંખ આવવા જેવું છે–એ ખરું ચાલી નથી. એ સંયમમૂર્તિ-૨ની કૃતિ પણ હોય. ન શકે, ખરું ઊડી પણ ન શકે. એકંદરે સરળ અભિવ્યકિત ધરાવતી સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ] ૨. જૈમૂકવિઓ : ૧, ૩(૧); ૩. આ સાખીઓ હિંદી પરંપરાના કેટલાંક વિશિષ્ટ સંસ્કારો પણ ઝીલે મુપુગૃહસૂચી. જિ.કો.] સંયમમૂતિ-૨/સંજમ [ઈ.૧૬૦૬ સુધીમાં]: વિધિપક્ષના જૈન સાધુ. સાખીઓ (પ્રીતમ):૨૪ અંગોમાં વિભકત અને સાધુશાઇ હિન્દીમાં - રચાયેલી પ્રીતમની ૬૩૭ સાખીઓમાં “ચેતવણી–૨ની ૯૫ ગુજરાતી વિનયમૂર્તિના શિષ્ય. ‘ઉદયીરાજર્ષિ-સંધિ (લે. ઈ. ૧૬૦૬) અને સાખીઓ ઉમેરતાં ૭૩૨ સાખીઓ મુદ્રિત સ્વરૂપે મળે છે. એ ચોવીસજિનબૃહ–સ્તવન’ના કર્તા. સિવાય પણ કેટલીક સાખીઓ કવિએ રચી હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા;]૩. જૈમૂકવિઓ : વિવિધ અંગોમાં વહેંચાયેલી સાખીઓમાં આગલા અંગની છેલ્લી ૧, ૩(૧); ૪. ડિકૅટલૉગ માવિ, ૫. મુમુન્હસૂચી. [કી.જો.] સાખી સાથે બીજા અંગની પહેલી સાખીને જોડી કવિએ દરેક અંગ સંયમરત્નસૂરિ) [ઈ. ૧૫૬૦માં હયાત] : જેને સાધુ. ૨૯ કડીની વચ્ચે અનુસંધાન કર્યું છે. ઈશ્વર, માયા, જ્ઞાન, ભકિત, સંત, સદ્“હર ખાઈ શ્રાવિકાએ ગ્રહણ કરેલ ઇચ્છાપરિમાણ” (ર.ઈ. ૧૫૬૦) ગુરુ, વૈરાગ્ય ઈત્યાદિ વિશના કવિના વિચારો સંકલિત રૂપ જાણવા નામક કૃતિના કર્તા. માટે આ સાખીઓ મહત્ત્વની છે. વિવિધ દૃષ્ટાંતો અને ઉપમાથી સંદર્ભ : મુપુન્હસૂચી. ઘણી જગ્યાએ કવિના વકતવ્યમાં ચમત્કૃતિ આવી છે. ‘ચેતવણી-૨’ની સાખીઓ અલંકારયુકત ઉદબોધનશૈલીથી વધારે પ્રભાવક બની છે. સંગદેવ/સંવેગરંગ(ગણિ) [ઈ.૧૫મી સદી પૂર્વાધ: તપગચ્છના જૈન [ચ.શે.] સંત હર્ષ(નિ): સાખીઓ (પ્રતમ). ગુજરાતી સાહિત્યકોશ : ૪૫૭ ગુ. સા.-૫૮ [કી.જે. છે. For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ શિ.ત્રિ.) સાગરચંદ[ ]: સરવાલગચ્છના જૈન સાધુ. વર્ધ- પ્રખ્યાત થયેલા જિનકુશલસૂરિ (જ.ઈ. ૧૨૭૪-અવ. ઈ. ૧૩૩૩)ની માનસૂરિના શિષ્ય. ૧૮૦ કડીના ‘સીયાહરણ-રાસ (મુ.)ના કર્તા. કૃતિના હયાતીમાં રચાઈ હોવાનું પ્રમાણ કૃતિમાંથી મળે છે. આ અનુસાર ભાષાસ્વરૂપ પરથી તે ઈ.૧૨મી કે ૧૩મી સદીમાં રચાઈ હોવાનું સાધુ કીર્તિ જિનકુશલસૂરિના સમયમાં હયાત હોય. અનુમાન છે. કૃતિ : સ્નાત્રપૂજા, દાદાસાહેબપૂજા, ઘંટાકર્ણ-મહાવીરપૂજા ઇત્યાદિ, કતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૨-‘સાગરચંદ રઇ૯ સીયાહરણ- પ્રકા. ઝવેરચંદ કે. ઝવેરી, સં. ૨૦૦૮. રાસુ', હરિવલ્લભ યુ. ભાયાણી. રિ.ર.દ] સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. રિ.ર.દ.] સાગચંદ્ર [ઈ. ૧૫૮૬ સુધીમાં]: જૈન. ‘છત્તીસ અધ્યયન-ગાન’ (લ. સાધુનીતિ-૨ [ઈ. ૧૪૪૩માં હયાત]: વડતપગચ્છના જૈન સાધુ. ઈ.૧૫૮૬)ને કર્તા. જિનદત્તસૂરિના શિષ્ય. ‘વિક્રમકુમારચરિત્ર-રાસ/હંસાવતી વિક્રમચરિત્રસંદર્ભ: રાજુહસૂચી: ૪૨. રિ.ર.દ.] રાસ(ર.ઈ.૧૪૪૩),‘મસ્યોદરકુમાર-રાસ’, ‘ગુણસ્થાનકવિચાર-ચોપાઈ', ‘ઉત્તરાધ્યયન છત્રીસ અધ્યયન-સ્તવન' (ર.ઈ. ૧૪૪૩), ૧૧ કડીનું સાગરદાસ[ અનાથીમુનિ-ગીત' (ર.ઈ. ૧૪૪૩), ૪૬ કડીનું ‘અહેમ્પરિવાર સ્તોત્ર કર્તા. (ર.ઈ. ૧૪૪૩), કુંથુનાથ-સ્તોત્રમ્ (ર.ઈ. ૧૪૪૩), “ચંદ્રપ્રભજિનકૃતિ: પ્રાકાસુધા: ૩. સ્તવન' (ર.ઈ. ૧૪૪૩), ‘ચૈત્રીપૂનમવિધિ-સ્તવન” (૨.ઈ.૧૪૪૩), સાજણ [ ]: જૈન. ૬ કડીના “નેમિ-ગીત’ (લ.સં. જિનકુશલસૂરિ-સ્તવન' (ર.ઈ. ૧૪૪૩) તથા પુંડરિક-સ્તવન' (ર.ઈ. ૧૭મી સદી)ના કર્તા. ૧૪૪૩) એ કૃતિઓના કર્તા. સંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ: ૧. સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ સાંડેસરા, ઈ. ૧૯૪૫; [કી.જો.] રૂ. ૨. ગુસાઇતિહાસ: ૧, ૨, ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. ‘સાત અમશાસ્પદનું કાવ્ય': પારસી કવિ એવંદ રૂસ્તમનું દુહા- પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન(સૂચિ), બાબુલાલ મ. ચોપાઈમાં રચાયેલું કાવ્ય(મુ.). કાવ્યમાં કૃતિની રચનાસાલ કે કર્તાનામ શાહ, ઈ. ૧૯૭૮; ] ૬. જૈમૂકવિઓ: ૧, ૩(૧, ૨); ૭. મુપુમળતાં નથી, પરંતુ આંતરિક પુરાવાઓને આધારે કૃતિ કવિ રૂસ્તમની ગૃહસૂચી. રિ.ર.દ.] જ રચેલી હોય એમ લાગે છે. ‘જંદ અવસ્તા” અને વિવિધ “રેવાયતોમાં અત્રતત્ર પડેલી સાધુનીતિ-૩ [ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ]: જુઓ જિનરત્નસૂરિશિષ્ય વીગતાને સંકલિત કરી રચાયેલી આ કૃતિમાં અહરમઝદ, બહમન, જિનસાધુસૂરિ. આર્દીબહેd, શેહેરેવર, અસ્પદારમદ, ખોરદાદ અને અમરદાદ એ સાધુકીતિ(ઉપાધ્યાય)-૪ [અવ. ઈ. ૧૫૯૦/સં. ૧૬૪૬, મહા ૭ અમશાસ્પદોમાં (પૃથ્વીનું સંચાલન કરતી દિવ્ય શકિતઓ) પહેલા વદ ૧૪]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં ૬ કઈ રીતે પૃથ્વીનાં વિવિધ સત્ત્વોનું રક્ષણ કરે છે અને એ શકિત- અમરમાણિક્યના શિષ્ય. પિતા વસ્તુપાલક માતા ખેમલદેવી. તેઓ ઓને પ્રસન્ન કરવા કયા આચારવિચારનું પાલન કરવું એનું વર્ણન ઓસવાલવંશના સુચિતી ગોત્રના હતા. ઈ. ૧૫૭૬માં જિનચંદ્રછે. સાતમાં અમશાસ્પદ વિશે નામોલ્લેખ સિવાય કવિએ વિશેષ સૂરિના હાથે ઉપાધ્યાય પદની પ્રાપ્તિ. ૧૦૮ કડીની ‘સત્તરભેદીવાત કરી નથી. પૂજા' (ર.ઈ. ૧૫૬૨/સં. ૧૬૧૮, આસો વદ ૩૦), ૧૮૩ કડીની કવિની અન્ય કૃતિ ‘અદ્ઘવિરાફનામુંમાં અદ્ઘવિરાફે કરેલા નર્ક- ‘અષાઢભૂતિ-પ્રબંધ/રાસ' (ર.ઈ. ૧૫૬૮(સં. ૧૬૨૪, આસો સુદ દર્શનનો પ્રસંગ અહીં પણ લગભગ યથાતથ મુકાયો છે, જે કાવ્યના ૧૦), “નિમિરાજર્ષિ-ચોપાઈ' (૨. ઈ. ૧૫૮૦), ૧૫ કડીની નેમિનાથવિષય સાથે સુસંકલિત નથી. એ રીતે ધર્મસંબંધી ઉપદેશોનું પુનરા- ધમાલ” (ર.ઈ. ૧૫૬૮), ‘મૌન એકાદશી-સ્તવન' (ર.ઈ. ૧૫૬૮/સં. વર્તન પણ કાવ્યના સંયોજનને શિથિલ બનાવે છે. કવિએ કાવ્યમાં ૧૬૨૪, આસો સુદ ૧૦), ‘અમરસર” (૨.ઈ. ૧૫૮૨), ૧૩ કડીનું પ્રાસ બરાબર જાળવ્યા છે, પરંતુ છંદોબંધ શિથિલ છે. [ર.ર.દ.] “ચૈત્રીપૂનમ/પુંડરિક શત્રુંજય-સ્તવન (ર.ઈ. ૧૫૬૭), ‘શીતલજિનસાધુકીતિ: આ નામે ‘સલ્વત્થવેલિ-પ્રબંધ' (ઈ. ૧૫૫૮ આસપાસ), સ્તવન’, ‘શેષનામમાલા’, ‘કીર્તિરત્નસૂરિ, જિનરત્નસૂરિ અને ગુરુ મહત્તા પરનાં ગીતો (૩ મુ.), કેટલાંક સ્તવનો (૧ મુ.) આ પદ્યકૃતિઓ અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલી ૩૧ કડીની ‘ગર્ભવિચારસ્તવન’ (લે.સં. ૧૮મી સદી) તથા ૧૫ કડીની ‘નમબારહ-માસા' (લે. ઉપરાંત ‘સપ્તસ્મરણ-બાલાવબોધ (ર.ઈ. ૧૫૫૫/સં. ૧૬૧૧, આસો વદ ૩૦), ‘અજિતશાંતિસ્તવન-બાલાવબોધ’ અને ‘દોષાવહારબાલાવસં. ૧૯મી સદી અનુ) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા ક્યા સાધુકીર્તિ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. બોધ' એ ગદ્યકૃતિઓ તથા ‘ભકતામર સ્તોત્ર-અવચૂરિ (ર.ઈ. સંદર્ભ: ૧. પ્રાકારૂપરંપરા; ] ૨. મુપુન્હસૂચી, ૩. પેશા - ૧૫૭૯/સં. ૧૬૩૫, જેઠ સુદ ૩) તથા સંસ્કૃત કૃતિ ‘સંઘપટ્ટક અવચૂરિ (ર.ઈ. ૧૫૬૩)ના કર્તા. સૂચિ: ૧. રિ.ર.દ.] કૃતિ: ૧. ઐજૈકાસંગ્રહ(પ્રસ્તા.); ૨. જેમાપ્રકાશ : ૧. સાધુનીતિ(પાઠકો-૧ ઈ. ૧૩મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૪મી સદી સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ, ૩. જૈસાઇતિહાસ, પૂર્વાધ: ખરતરગચ્છના જૈન સાધુ. હિંદી ભાષાની છાંટવાળી ૧૫ [] ૪. જૈનૂકવિઓ: ૧, ૩(૧); ૫. જેહાપ્રોસ્ટા; ૬. મુમુગૃહસૂચી; કડીની ‘દાદાજીનો છંદ(મુ.)ને કર્તા. આ રચના “દાદાજી’ના નામથી ૭. હેજીજ્ઞાસૂચિ: ૧. રિ.રદ.] ૪૫૮ ગુજરાતી સાહિત્યકોશ સાગરચંદ : સાધુકીર્તિ ઉપાધ્યાય) ચારનું પાલન કરવું એ વિશેષ સૂરિના રસ. ૧૬૧ ડિસે. ૧૯ મિનાથ For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ શાકમારાસ/પુયસારચરિત્રyબલ રતી ઉપરાંત ઉતરત્નાકર રત્નાકર શબ્દપ્રભેદ રચાયેલા કવન્યુ/કુતપુર સાઇતિહાસ;૩. ફામાજિક સદી અનુ), ૧૭ કડીની સાધુમેરુ(ગણિ) (પંડિત) [ઈ. ૧૪૪૫માં હયાત]: આગમગછના જૈન સાધુસુંદર(ગણિ)(પંડિત) [ઈ. ૧૭મી સદી પૂર્વાધ : ખરતરગચ્છના સાધુ. હેમરત્નસૂરિના શિષ્ય. ૬૦૧/૬૦૯ કડીના જીવદયા અંગેનું જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં સાધુકીર્તિના શિષ્ય. વ્યાકરણના નિરૂપણ કરતા ‘પુણ્યસારકુમાર-રાસ/પુણ્યસારચરિત્ર-પ્રબંધ/ચોપાઈ વિદ્વાન. ૭ કડીના ‘નગરકોટમંડનશ્રી આદીશ્વર-ગીત (મુ.) એ ગુજબંધ’ (ર.ઈ. ૧૪૪૫/સં. ૧૫૦૧, પોષ વદ ૧૧, સોમવાર)ના કર્તા. રાતી ઉપરાંત “ઉકિતરત્નાકર” (૨.ઈ. ૧૬૧૪-૧૮ દરમ્યાન), ‘પા સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. જેસાઇતિહાસ;[] ૩. ફારૈમાસિક, નાથ-સ્તુતિ' (ર.ઈ. ૧૯૨૭), ‘શબ્દરત્નાકર/શબ્દપ્રભેદ નામમાતા’ એપ્રિલ-જૂન, ૧૯૭૧-ગુજરાતી જૈન સાહિત્ય: રાસ સન્દ્રોહ, તથા “ધાતુરનાકર’ સ્વોપજ્ઞટીકા “ક્રિયાકલ્પલતા’ સાથે-એ સંસ્કૃત હીરાલાલ ર. કાપડિયા; ૪. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૫. ડિકૅટલૉગ- કૃતિઓના કર્તા. ‘ઉકિતરત્નાકર” તે સમયના ગુજરાતી શબ્દોના મૂળ ભાવિ; ૬. હજૈજ્ઞાસૂચિ: ૧. [.ર.દ.] અર્થને સમજવા માટે ઘણો ઉપયોગી ગ્રંથ છે. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ઑકટો. ૧૯૪૫–નગરકોટકે તીન સાધુન-૧ [ઈ. ૧૫મી સદી પૂર્વાર્ધ]: તપગચ્છના જૈન સાધુ, સ્તવન ઔર વિશેષ જ્ઞાતવ્ય', અગરચંદ નાહટા. દેવસુંદરસૂરિના શિષ્ય. ૪૦૦ ગ્રંથાગ્રની ‘નવતત્ત્વવિવરણ-બાલાવ- સંદર્ભ • ૧. ગસાઇ સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ: ૧, ૨. ગુસારસ્વતો; ૩, જૈસાબોધ' (ર.ઈ. ૧૪૦૦ આસપાસ) તથા સંસ્કૃતમાં ‘યતિજિત૫- ઇતિહાસ; ૪. યુજિનચંદ્રસૂરિ; [] ૫. હેજેશસૂચિ: ૧. રિ.૨.દ.] વૃત્તિ' (ર.ઈ. ૧૪૦૦) અને “નવતત્ત્વ-અવચૂરિ’ નામની કૃતિઓના કર્તા. સાધુહર્ષ [ઈ. ૧૬મી સદી પૂર્વાધી : ખરતરગચ્છના જૈન સાધુ. ૬ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જેસાઇતિહાસ; ૩. જૈમૂકવિઓ: કડીની ‘મોટી હોંશ ન રાખવાની સઝાયર(મુ.)ના કર્તા. આ સાધુહર્ષના ] ૩(૨); ૪. જૈહાપ્રોસ્ટા. રિ.ર.દ. રિન્યૂ સોજરીવાલના ઈ. ૧પ૩૮મા રચેલ શિષ્ય રાજશીલની ઈ. ૧૫૩૮માં રચેલી ‘અમરસેન વયરસેન-ચોપાઈ મળે છે. એ સમયને લક્ષમાં લેતાં સાધુહર્ષ ઈ. ૧૬મી સદીના પૂર્વાસાધુરત્ન(સૂરિ)-૨ [ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ): જૈન સાધુ. તેઓ ધમાં હયાત હશે. કદાચ પાચંદ્રસૂરિ કે જેમણે નવો ગચ્છ શરૂ કર્યો તેમના ગુરુ હોય. કૃતિ: ૧. ચૈસ્તસંગ્રહ: ૩; ૨. જેમાલા(શા) : ૨, ૩. જેસકૃતપુણ્યના ચરિત્રનિરૂપણ દ્વારા દાનનો મહિમા કરતા ૧૧૫ કડીમાં સંગ્રહ(ન). રચાયેલા 'કયવન/કૃતપુણ્ય-રાસ' (ર.ઈ.૧૫૨૩ આસપાસ)ના કર્તા. સંદર્ભ: ૧. ગુજૂકહકીકત; ૨. જૈસાઇતિહાસ. [ર.ર.દ.] સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જેસાઇતિહાસ; ૩. ફાસ્ત્રમાસિક, સાધાસ : આ નામે પાર કરીને શત્રજ્ય-ગીત/સ્તવન' લિ.સં. જાન્યુ.-જન ૧૯૭૩-ગુજરાતી જૈન સાહિત્ય: રીસેસન્દીહે,' ૧૯મી સદી અન), ૧૭ કડીની ‘શાંતિનાથ-વિનતિ' તથા ૧૦ હીરાલાલ ૨. કાપડિયા; [] ૪. જેનૂકવિઓ: ૧. રિ.ર.દ. ગ્રંથાગની ૧ સઝાય લિ.ઇ. ૧૫૬૧) મળે છે. આ સાધુહંસ કયા તે સાધુરત્નશિખ્ય[ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. જૈન સાધુ. ૨૨ કડીની ‘વીરજિન-લ્યાણક-સઝાયર(મુ.)ના કર્તા. સંદર્ભ: હજૈજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] કૃતિ: પ્રાસ્તસંગ્રહ [કી.જો.] સાધુસ(મુનિ)–૧/હંસ [ઈ. ૧૩૯૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જિનશેખરસૂરિની પરંપરામાં જિનરત્નસૂરિના શિષ્ય. ૨૧૬/ સાધુરંગ [ઈ. ૧૯૨૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિન ૨૧૯ કડીની “ધનાશાલિભદ્ર-પ્રબંધ-ચોપાઈ/રાસ' (ર.ઈ.૧૩૯૯/સં. ચંદ્રસૂરિની પરંપરામાં સુમતિસાગરના શિષ્ય. ૩૬ કડીની ‘દયા ૧૪૫૫, આસો સુદ ૧૦) તથા ૬૩/૬૪ કડીની ‘ગૌતમપુચ્છાછત્રીસી' (ર.ઈ.૧૬૨૯)ના કર્તા. ચોપાઈ'ના કર્તા. સંદર્ભ: ૧. યુજિનચંદ્રસૂરિ; ] ૨. જૈનૂકવિઓ: ૩(૧); ૩. સંદર્ભ: ૧. આકવિઓ: ૧; ૨. ગુસારસ્વતો; ૩. જૈસા ઇતિહાસ, મુપુગૃહસૂચી; ૪. હજૈજ્ઞા સૂચિ: ૧. રિ.ર.દ.] ૪. મરાસસાહિત્ય, ૫. મસાપ્રકારો; ] ૬. જૈમૂકવિઓ: ૧, ૩(૧); સાધુવિજય [ ]: જૈન. ‘તીર્થકર-સ્તવન’ (લે. ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકેટલૉગબીજે; ૯. ડિકેટલૉગભાવિ; ૧૦. મુપુસં. ૧૮મી સદી)ને કર્તા. ગૃહસૂચી; ૧૦. હેજેશા સૂચિ: ૧. [.ર.દ.] સંદર્ભ: રાપુસૂચી : ૫૧. [.ર.દ.] સાધુહંસ-૨ [ઈ. ૧૪૯૪માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. સંઘસાધુવિજ્યશિષ્ય [ ] : ૯ કડીની અષ્ટભંગી-સઝાય” રતનસૂરિની પરંપરામાં આણંદમુનિના શિષ્ય. ૬૮૬/૬૦૭ કડીની ‘મુનિપતિરાજર્ષિ-રાસ/મણિપતિ-રાસ' (ર.ઈ. ૧૪૯૪/સં. ૧૫૫૦, (લે.સં. ૧૯મી સદી અનુ.) તથા ‘સિદ્ધચક્ર-નમસ્કાર” (લે.સં.૧૯મી વૈશાખ-૭, રવિવાર)ના કર્તા. સદી અનુ.)ના કર્તા. સંદર્ભ: ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન (સૂચિ), સંદર્ભ: મુપુન્હસૂચી. કિ.જો.] બાબુલાલ મ. શાહ, ઈ. ૧૯૭૮; ] ૨. મુમુન્હસૂચી; ૩. હજૈજ્ઞાસાધુવિમલ(પંડિત) [ ]: જૈન સાધુ. ૭ કડીના અભિ- સૂચિ: ૧. રિ.ર.દ.] નંદનજિન-સ્તવન (મુ.)ના કર્તા. સામત/સામતો [ ]: બારોટ. ૯ કડીના ૧ ભજન કૃતિ: પ્રાસ્તરનસંગ્રહ: ૨. રિ.ર.દ. (મુ) તથા કેટલાક સુબોધક સોરઠા (૪ મુ.)ના કર્તા. સાધુમેરુ(ગણિ)(પંડિત): સામસામો ગુજરાતી સાહિત્યકોશ : ૪૫૯ આ સાધુવંસ કયા તે For Personal & Private Use Only www.ainelibrary.org Page #489 -------------------------------------------------------------------------- ________________ કૃતિ: ૧. કાઠિયાવાડી સાહિત્ય: ૨, સં. કાનજી ધર્મસિહ, મુશ્કેલ છે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તઈ. ૧૯૨૩) ૨. સતવાણી. [8.ત્રિ] પ્રતસૂચી’એ પ્રસ્તુત કૃતિના કર્તા ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદીમાં નોંધાયેલા રણછોડદાસના શિષ્ય સારંગદાસ હોવાનું અનુમાન સામદાસ [ ]: પદોના કર્તા. કર્યું છે. જો આ કર્તા એ હોય તો તેઓ અર્વાચીન કરે. પરંતુ પ્રસ્તુત કૃતિના સંદર્ભ: ગૂહાયાદી. [8.ત્રિ] . કર્તા અને રણછોડદાસશિષ્ય સારંગદાસ એક હોવા માટે કોઈ ચોક્કસ સામલ [ઈ. ૧૭૦૪ સુધીમાં : રાધાની વિરહવ્યથાને નિરૂપતા ‘બાર- પ્રમાણ નથી. માસ’ (લ. ઈ. ૧૭૮૨થી ૧૭:૪; મુ.)ના કર્તા. કૃતિમાં આલેખાયેલો સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૃહસૂચી; ૩. હજૈજ્ઞાસૂચિ:૧. વિપ્રલંભશૃંગાર એની ઉક્ટતાથી ધ્યાન ખેંચે છે. કૃતિના કર્તા કી.જે.] જૈનેતર છે. કાવ્યને અંતે આવતી પંકિત “ભૃગુભમાનંદમેં નેહ સારંગ(કવિ)(વાચકો-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાઈ–ઈ. ૧૭મી સદી ગાયો, સામલેં સ્નેહ કરી બાંહ સાહયો”ને આધારે કૃતિના કર્તા સામેલ પૂર્વાધ] : મહાઇડગચ્છના જૈન સાધુ. જ્ઞાનસાગરસૂરિની પરંપરામાં અને પિતા ભુગુ મમા(?) હોવાનું અનુમાન થયું છે. પદ્મસુંદરના ગુરુભાઈ ગોવિંદના શિષ્ય. ૪૧૨ કડીની ‘બિલ્ડણપંચાકૃતિ : બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૩૦ – ‘સામલકૃત બારમાસ', સં. શિકા-ચોપાઈ' (ર.ઈ. ૧૫૮૩/સં. ૧૬૩૯, અસાડ સુદ ૧, ગુરુવાર), મોહનલાલ દ. દેશાઈ (+). [8.ત્રિ]. ૪૬૬ કડીની ‘વીરંગદગૃપ-ચોપાઈ' (ર.ઈ. ૧૫૮૯), ‘માતૃકાપાઠસામલિયાસુત : જુઓ મામલિયા/સામલિયાસુત. બાવની' (ર.ઈ. ૧૫૮૪), ૪૫૮૪૭૫ કડીની ‘ભોજપ્રબંધ/મુંજ ભોજપ્રબંધ-ચોપાઈ' (ર.ઈ. ૧૫૯૫/સં. ૧૬૫૧, શ્રાવણ વદ ૯), સામંત [ઈ. ૧૬૧૬માં હયાત] : જૈન. રાજસ્થાની-ગુજરાતી ભાષામાં ૧૮૦૦ ગ્રંથ:ગની ‘શ્રીવલીટીકા સુબોધમં જરી' (ર.ઈ. ૧૬૧૨), રચાયેલી પ્રતિમધિકાર-વેલિ’ (લે.ઈ. ૧૬૧૬) ના કર્તા. ૪૦ કડીની ‘ભવ ત્રિશિકા-દોધક' (ર.ઈ.૧૬૧૯) એ કૃતિઓના કર્તા. . સંદર્ભ: ૧. પ્રાકારૂપરંપરા; ] ૨. રામુહસૂચી : ૪૨, ૩. રાજસ્થાનીમિકા ગુજરાતી ભાષામાં માતાજીનો છંદ' નામની કૃતિ રાહસૂચી ૧. કિી.જો.| કવિ સારંગને નામે મળે છે તે પ્રસ્તુત કવિની હોવાની સંભાવના છે. સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મસાપ્રવાહ; સાર(કવિ) [ઈ. ૧૬૩૩માં હયાત]: ‘સાર-બાવની' (ર.ઈ. ૧૬૩૩)ને [૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૬. ડિકેટકર્તા. લૉગભાવિ; ૭. મુપુગૃહસૂચી; ૮. રામુહસૂચી :૪૨, ૯, રાહસૂચી : સંદર્ભ: પાંગુહસ્તલેખો. [.ત્રિ.] ૧; ૧૦. હેજેજ્ઞાસૂચિ: ૧. [કી.જો.] સારથિ મારથી ઈ. ૧૭૧૮ સુધીમાં : “ભ્રમર-ગીતા’ (લે.ઈ. ૧૭૧૮) સાલિગ/શાલિગ [ઈ. ૧૫૨૭ સુધીમાં]: જૈન. ૨૫/૨૮ કડીની ના કર્તા. ‘દ્વારિકા-સઝાય/શાલિભદ્ર-વેલિ’ (લે. ઈ.૧૫૨૭), તથા ૨૪ કડીના સંદર્ભ: ૧. (કવિ રત્નેશ્વરકૃત) શ્રીમદ્ ભાગવત, સં. કેશવરામ ‘ગજસુકુમાલ-રાસ’ એ કૃતિઓના કર્તા. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૩૫; ] ૨. ગૂહાયાદી. [8.ત્રિ] સંદર્ભ : ૧. જૈમગૂકરચના, ૨. મુપુગૃહસૂચી, ૩. હેજેશાસારમુતિ(મુનિ) [ઈ. ૧૩૩૪માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ૧• • .જો.] જિનચંદ્રસૂરિના શિષ્ય. અપભ્રંશ ભાષાની અસરવાળી ગુજરાતીમાં સાલિગ(ઋષિ)શિષ્ય [ઈ. ૧૫૪૧માં હયાત]:વિધિગછના જૈન સાધુ. રચાયેલી ૨૯ કડીના ‘જિનપદ્મસૂરિ ૫ભિષેક-રાસ (ર.ઈ. ૧૩૩૪ ૧૪૨ કડીની ‘પિડેષણા-ચોપાઈ' (ર.ઈ. ૧૫૪૧/સં. ૧૫૯૭, શ્રાવણ સં. ૧૩૯૦, જેઠ સુદ ૬ પછી; મુ.)ના કર્તા. સુદ ૧, રવિવાર)ના કર્તા. ખરતરગચ્છના સારમુનિને નામે ૨૧ કડીનું પાર્શ્વનાથ-સ્તોત્ર સંદર્ભ: મુમુન્હસૂચી. [કી.જો.] મળે છે જે પ્રસ્તુત કવિની જ કૃતિ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. ઐશૈકાસંગ્રહ (સં.); ૨, રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સાલેશાહ(સૈયદ)[ ]: ખોજા કવિ. ઇમામશાહના દશરથ ઓઝા, સં. ૨૦૧૬. વંશજ. ૫ અને ૧૦ કડીના ૨ ‘ગીનાન (મુ.)ના કર્તા. સંદર્ભ: ૧. આકવિઓ : ૧; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય: કૃતિ : સૈઇશાંગીસંગ્રહ: ૪. રર.દ.] [] ૪. જૈનૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૃહસૂચી. [કી.જો.] સાહિબ [ઈ. ૧૯૧૯ સુધીમાં] : વિજયગચ્છના જૈન સાધુ. ગણસારવિજ્ય [ઈ. ૧૬મી સદી] : જૈન સાધુ. ૮ કડીના “નવપલ્લવ સાગરસૂરિના શિષ્ય દેવચંદના શિષ્ય. સાહિબ કર્તાનામ હોવાનું પાર્શ્વનાથ-ગીત' (ર.ઈ. ૧૬મી સદી)ના કર્તા. થોડુંક શંકાસ્પદ છે. એમની ‘સંગ્રહણીવિચાર-ચોપાઈ'ની ર.ઈ.૧૬૨૨ સંદર્ભ: જૈગૂકવિઓ : ૩(૧). (સં. ૧૬૭૮) આપવામાં આવી છે તે લે.ઈ.૧૬૧૯ (સં. ૧૬૭૫) સાથે વિસંગતિ ઊભી કરે છે. તે ઉપરાંત ‘રચનાસંવતદર્શક શબ્દો સારંગ: આ નામે ૨૮/૨૯ કડીનું ‘જગદંબા-વંદન/સ્તોત્ર/ભવાની- “લા ઉદધિ વાન અને વિત્ત”નો અર્થ પણ સંદિગ્ધ છે. સ્તવન’ મળે છે. તેના કર્તા કયા સારંગ છે તે નિશ્ચિતપણે કહેવું સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૨). [કી.જો] ૪૬૦: ગુજરાતી સાહિત્યકોશ સામદાસ; સાહિબ For Personal & Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ સાંકળેશ્વર : જુઓ સકલેશ્વર, સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૨–તિપય આવશ્યકીય સંશોધન', અગરચંદ નાહટા. [કી..] સાંગુ/ સાંગો : સાંગુને નામે ‘કાગરસ-કોસલ' (લે. ઈ.૧૫૩૯) અને સાંગોને નામે ૨૪ કડીની ‘સુભદ્રાસતીની સઝાય” કૃતિ મળે છે. તેમના સિદ્ધવિજય : જુઓ સિદ્ધિવિય–૧. કર્તા કયા સાંગુ/સાંગો છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે. [.ત્રિ]. સિદ્ધાંતરત્ન ]: જૈન સાધુ. ૨૧ કડીની ‘સ્યાદ વાદમતિ-સઝાય’ના કર્તા. ‘સાંબપ્રદ્યુમ્ન-ચોપાઈ/પ્રબંધ/રાસ' રિ. ઈ. ૧૬૦૩/સં. ૧૬૫૯ સંદર્ભ : હજૈસા સૂચિ: ૧. [કી.જો.] આસો સુદ ૧૦): ખરતરગચ્છના જૈન સધુ. સકલદ્રશિષ્ય સમયસુંદરની ૨ ખંડ, ૨૧ ઢાળ ને દુહા સાથે મળી કુલ ૮૦૦ કડીની સિદ્ધાંતસાર (ઈ. ૧૫૧૪માં હયાત: જૈન સાધુ. સોમવિજયસૂરિની રાકૃતિ. પોતાની આ પહેલી રાકૃતિમાં કવિએ જૈન આગમોમાંની પરંપરામાં ઇન્દ્રનંદિસૂરિના શિષ્ય. ‘સપ્તચારિંશત-બાલાવબોધ’ સંધ્રપ્રદ્ય નની સંક્ષિપ્ત કથાને આગવી રીતે વિકસાવી છે. તેથી સંકૃત કૃતિ દર્શનરત્નાકર” (૨.ઈ. ૧૫૧૪)ના કર્તા. કર્મપુનર્જન્મનો સિદ્ધાંતનું મહત્વ કરવા રચાયેલા આ રાસમાં સંદર્ભ : ૧. ગુસારસ્વતો; |_| ૨. મુપુન્હસૂચી. કિી.જો.] કૃષ્ણના બે પુત્રો સાંબ અને પ્રદ્યુમ્નના સ્નેહ અને પરાક્રમની અદ્ભુત રસવાળી કથા આલેખાઈ છે. કથાના પૂર્વાર્ધમાં કૃષ્ણના ! ના સિદ્ધિ(સૂરિ): : આ નામે વસ્તુ અને ભાસમાં રચાયેલી, સ્થાનિક રુકિમણથી જન્મેલી પુત્ર પ્રદ્યુમ્નનાં સાહસપરાક્રમની વાર્તા છે. વાત છે ઇતિહાસ અને ભૂગોળની માહિતી આપતી હોવાને કારણે નોંધપાત્ર " કૃષ્ણના ધૂમકેતુ સાથેના વેરને લીધે પ્રશ્નનું જન્મતાંની સાથે બનતા ૬૦ કડા નાં પટિણઅત્યપારપાટા (મુ.) મળ છે. કાવ્યાત છ૭ અપહરણ, વિઘાર કાલવર અને તેની પતની કનકમાલાને હાથે વરસઇ’ એવા સમયદર્શક શબ્દો મળે છે. એને આધારે કૃતિ સં. પ્રદ્ય જ્ઞનો ઉછેર, પ્રઘ નની તેજસ્વિતા જોઈ એના તરફ આકર્ષા- ૧૪૭૬ કે સેં. ૧૫૭૬માં રચાઈ હોવાનું અનુમાન થયું છે. આ યેલી કનકમાલા, કાલસંવર અને પ્રઘન વચ્ચે યુદ્ધ રુકિમણીની સિદ્ધિસૂરિ કયા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.. માનહાનિ થતી અટકાવવા અઘ સ્નેના સાહસ ને પરાક્રમો વગેરે સાહસ ને પરાક્રમો વગેરે કૃતિ : સંબોધિ, ૧૯૭૫-૭૬–‘સિદ્ધિસૂરિકૃત પાટણ-ચૈત્યપરિપાટી પૂવોધનો મુખ્ય કથાંશ છે. એમાં પ્રઘ ને સત્યભામાને કેવી પતિથી (સં. ૧૫૭૬)', ભોગીલાલ જ. સાંડેસરા. છેતરે છે એ હાસ્યરસિક પ્રસંગ કવિએ સારી રીતે ખીલવ્યો છે. કવિએ સારી રીતે ખીલવ્યો છે. સંદર્ભ : ૧. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, કૃતિના ઉત્તરાર્ધમાં પ્રદ્યુમ્નની યુકિતથી સત્યભામાને બદલે જાંબ- ૧ ઈ. ૧૯૬૬-'શ્રી પંચાસરા પાર્શ્વનાથ મંદિર વિશેના કેટલાક ઐતિવતીને તેજસ્વી પુત્ર સાંબની પ્રાપ્તિ, સાંબને એની ઉડતાને કારણે હાસિક ઉલલેખો; _| ૨. જૈમકરચના : ૧. [કી.જે.] કૃષ્ણ દ્વારામતીની બહાર કાઢે છે ત્યારે પદ્ય ને સાંબને કરેલી મદદ તથા ઘણાં વરસો પછી નેમિનાથ ભગવાન પાસે બંને ભાઈઓએ પિદ્ધિસૂરિ)-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ]: બિવંદણિકગચ્છના લીધેલી દીક્ષા એ મુખ્ય ઘટનાઓ આલેખાય છે. દ્વારિકા નગરી, જૈન સાધુ. દેવગુપ્તસૂરિની પરંપરામાં જયસાગરના શિષ્ય. ૨૧૪૫ રુકિમણીવિલોપ, પ્રદ્યુમ્નનો નગરપ્રવેશ વગેરે વર્ણનો કૃતિમાં ધ્યાન કડીની ‘સિહાસન-બત્રીસી/Wારસ-ચોપાઈ” (ર.ઈ.૧૫૫૦/સં. ૧૬૧૬, ખેંચે છે. વૈશાખ વદ ૩, રવિવાર; “સિહાસન-બત્રીસી'માંનું એક ફાંગુકાવ્ય મુ.), જિ.ગા.] ૫૨૩ કડીની શાંતિનાથચરિતમાંથી લેવાયેલી કથાને આધારે સાવંતઋષિ)[ઈ. ૧૮૨૯માં હયાત] : જૈન સધુ. વિનયચંદ્રના શિષ્ય. રચાયેલી ‘અમરદરા મિત્રાણંદ-રાસ' (ર.ઈ.૧૫૫૦/સં. ૧૬૧૬, વૈશાખ ૬ ઢાળની ગુણમાલાસતી પટઢાલ' (ર.ઈ. ૧૮૨૯/. ૧૮૮૫, મહા વદ ૪, રવિવાર), ‘કુલધ્વજકુમાર-રાસ' (ર.ઈ. ૧૫૬૨/સ. ૧૬૧૮, સુદ ૧૩)ના કર્તા. સમયને કારણે આ કવિ અને કવિ સાંવતરામ એક શ્રાવણ વદ ૮, રવિવાર) તથા ‘શિવદત્ત-રાસ/પ્રાપ્તવ્યક (પ્રાપ્તિઆ)નો હોવાની સંભાવના છે. રાસ' (ર.ઈ. ૧૫૬૭/સં. ૧૬૨૩, ચૈત્ર સુદ ૬, રવિવાર) એ સંદર્ભ :મુપુર્હસૂચી. કૃતિઓના કર્તા. [કી.જો.]. કૃતિ : *ગુજરાતમિત્ર અને ગુજરાતદર્પણ, દીપોત્સવી અંક, સાંવતરામ(ઋષિ) [ઈ. ૧૯મી સદી]: જૈન સાધુ. ૧૦૦ ગ્રંથાગની ૨૦૧૨-‘સિદ્ધિસૂરિકૃત સિંહાસનબત્રીસીમાંનું એક ફાગુકાવ્ય, સં. ‘મદનકુમાર/મદનસેન-ચોપાઈ' (ર.ઈ. ૧૮૩૯/સં. ૧૮૯૫,ફાગણ ભોગીલાલ સાંડેસરા. સુદ ૭) તથા ‘સતીવિવરણ-ચઢાલિયું' (ર.ઈ. ૧૮૫૧/સં. ૧૯૦૭, સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતી, ૩. જૈસાઇતિચૈત્ર વદ ૭) અ કૃતિઓના કતાં. હાસ, ૪. પાંગુહસ્તલેખો; ૫. મરાસસાહિત્ય; ] ૬. જૈનૂકવિઓ : સંદર્ભ : ૧. જૈનૂકવિઓ: ૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગહ- ૧, ૩(૧); ૭. મુમુગૃહસૂચી, ૮. રાહસૂચી : ૧, ૯. છેલ્લાસૂચિ : ૧. સૂચી. ડી.જો સિદ્ધ | ]: ખરતરગચ્છના જૈન સાધુ. હેમ- “સિદ્ધિખંડન’: જ્ઞાની કવિ બાપુસાહેબ ગાયકવાડની ઉદ્બોધન શૈલીમાં નંદનના શિષ્ય. ‘પ્રીતિ-છત્રીસી' (લે.સં. ૧૭મી સદી )ના કર્તા. રચાયેલી ૨૦ કાફીઓની આ કૃતિ(મુ.)ના પ્રારંભમાં કવિ અજ્ઞાન રૂપી સાંગુસાંગો: “સિદ્ધિખંડન’ ગુજરાતી સાહિત્યકોશ: ૪૬૧ For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ કરેલી અણિમ ગરિમાણનની પ્રાપ્તિમાં અંતરાય અને લખિત પ્રત) મળે છે એ ૨ અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ જવા માટે સાચા ગુરુની સેવા સિદ્ધિવિલાસ [ઈ. ૧૭૪૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. કરવાની શિખામણ આપે છે. અને બાકીની કાફીઓમાં યોગીઓએ “શીલ-રાસ' (ર.ઈ. ૧૭૪૪/સં. ૧૮૦૦, ચૈત્ર સુદ ૧૦)ના કર્તા. સિદ્ધ કરેલી અણિમા, ગરિમા, મહિમા, દૂરદર્શન, દૂરશ્રવણ વગેરે આ નામે ‘ચોવીસી' (ર.ઈ. ૧૭૪૦ સં. ૧૭૯૬, માઘ સુદ ૧૦) ૧૮ સિદ્ધિઓ ગર્વને વધારતી હોઈ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાય અને “મિરાજુલ-ગીત (ર.ઈ. ૧૭૦૭/સં. ૧૭૬૩, ફાગણ સુદ ૧૩; રૂપ જ બને છે એમ કહે છે. દષ્ટાંતોથી કવિએ પોતાની વાતને સમ- મુ. – સ્વલિખિત પ્રત) મળે છે એ સમયદષ્ટિએ પ્રસ્તુત કર્તાની ર્થિત તો કરી છે, પરંતુ એમનું વકતવ્ય ચોટદાર ઓછું બની શકયું છે. હોવા સંભવ છે. દિદ.] કૃતિ : જૈનયુગ, ફાગણ-ચૈત્ર ૧૯૮૩-પ્રાચીન જૈન કવિઓનાં સિદ્ધિચંદ્ર(ગણિ) [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : જૈન સાધુ. ભાનુ- વસંતવન, સ. ચંદ્રના શિષ્ય. સિદ્ધિચંદ્ર(ગણિ) અકબર (ઈ. ૧૫૦૬ રાજ્યારોહણ સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; [] ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. સમય)ના સમકાલીન હતા. ફારસી અને વાવની ભાષાના તેઓ ૧૯૪૬-જેસલમેરકે જેને જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી અભ્યાસી હતા. તેમણે અકબરને એ બંને ભાષા શીખવી હતી. તેમની સૂચી', સં. અગરચંદ નાહટા; L૩. જેનૂકવિઓ: ૩(૨). [કી.જો.] આ પ્રતિભાથી અકબરે તેમને ખુલ્ફહમ’નો ઇલ્કાબ આપ્યો હતો. ' સિંઘકુલ: જુઓ સિહકુશલ. મંદબુદ્ધિના મનુષ્યો જાણી શકે એ હેતુથી બાણની કાદંબરીનો સરળ ને પ્રવાહી ભાષામાં સંહ્નિત કથાનુવાદ આપતી “સંક્ષિપ્ત “સિંઘલસી-ચરિત્ર' (ર.ઈ. ૧૪૬૩] : પૂણિમાગચ્છના સાધુ રતનગુજરાતી કાદંબરી કથાનક (લ.ઈ.૧૬૯૧; મુ.)કવિની વિશિષ્ટ રચના સૂરિના શિષ્ય મલયચંદ્રની દુહા-ચોપાઈબંધની ૨૨૦ કડીમાં રચાયેલી છે. ચાર કડીનું ટૂંકું પણ છટાદાર ચોમાસીકાવ્ય નેમિનાથ ચતુર્માસ- આ પદ્યવાર્તા(મુ.)માં સિંહલદ્વીપનો રાજપુત્ર સિંહલસિંહ પોતાનાં કમ્ (મુ.) એ પણ કવિએ રચ્યું છે. ધાતુમંજરી’, ‘ભકતામરઅનેકાર્થ- શકિત ને પરાક્રમથી ધનવતી, રત્નાવલી, રૂપવતી અને કુસુમવતી એ નામમાતા’, ‘શોભન-સ્તુતિ', “કાદંબરી-ઉત્તરાર્ધ' વગેરે ગ્રંથો પર ચાર સ્ત્રીઓને કેવી રીતે પરણી લાવે છે એની કથા છે. વાર્તાનું માળખું સંસ્કૃતમાં ટીકાઓ તેમણે લખી છે. ભ્રમણકથાનું છે. સિંહલસિહના રૂપથી મોહવશ બનતી નગરસ્ત્રીઓને સિદ્ધિચંદ્રના નામથી હિન્દી મિશ્રા ચારણી ભાષાની છાપવાળા ૧-૧ લીધે સિંહલસિંહને ભોગવવો પડેલો દેશવટો, સમુદ્રયાત્રામાં સિંહલકડીના બે છપા(મ.) મળે છે તે આ જ સિદ્ધિચંદ્રના હોવાની સિહ અને ધનવતીનું વિખૂટા પડવું, ઊડતી ખાટ, અક્ષયપાત્ર અને સંભાવના છે. | સર્પદંશે વિરૂપતા તથા પુન:સ્વરૂપપ્રાપ્તિ આ કૃતિના ધ્યાનાર્હ કથશો કૃતિ: ૧. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (પદ્યવિભાગ), મંજુલાલ છે. સાહસ, શૌર્ય તથા ચમત્કારયુકત આ કથામાં કથાનિરૂપણ તરફ ૨. મજમુદાર, ઈ. ૧૯૫૪; ૨. શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુ કવિનું જેટલું લક્ષ્ય છે તેટલું ભવનિરૂપણ કે વર્ણન તરફ નથી, તો ગ્રંથોના સંગ્રહનું પુસ્તક, ભીમસિહ માણેક, ઈ. ૧૯૨૨ (ત્રીજી આ.); પણ વહાણ ઊપડતી વખતનું વર્ણન, તોફાનનું વર્ણન કે રનપુરમાં ] ૩. પુરાતત્ત્વ, અશ્વિન ૧૯૮૩–“સંક્ષિપ્ત ગુજરાતી 'કાદંબરી'- પ્રવેશ વખતનાં વર્ણનોમાં કવિની કવિત્વશકિતનો કેટલોક પરિચય કથાનક', જિનવિજય;૪. ફાત્રમાસિક, જાન્યુ. જૂન ૧૯૭૩–“સંક્ષિપ્ત મળે છે. વહાણવટાને લગતા કેટલાક શબ્દોનો પ્રયોગ પણ ધ્યાન ગુજરાતી 'કાદંબરી કથાનક, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી. ખેંચે છે. [ભા.વૈ.] સંદર્ભ: ૧. ઐરાસંગ્રહ: ૩ (પ્રસ્તા.); ૨. જૈસાઇતિહાસ. સિંઘવિજ્ય : જુઓ સંઘવિજય–૨. કી.જો.]. સિંઘરાજ [ઈ. ૧૫૫૭માં હયાત]: જૈન. ૧૯૩ કડીની “પાટણચૈત્યસિદ્ધિવિજ્ય-૧/સિદ્ધવિજ્ય [ઈ. ૧૯૫૭માં હયાત] : તપગચ્છના સિલાબ* 1. ૧૬૫મી હયાત| - તીર્થના પરિપાટી' (ર.ઈ. ૧૫૫૭ના કર્તા. જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ભાવવિજ્યના શિષ્ય. ૭ સંદર્ભ: ૧. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, ઢાલ અને ૧૦૧/૧૧૨ કડીનું ‘નિગોદદુ:ખગભત સીમંધર જિન ઈ. ૧૯૬૬- શ્રી પંચાસરા પાર્શ્વનાથના મંદિર વિશેના કેટલાક સ્તવન/વિનતિ' (ર.ઈ. ૧૬૫૭/સં. ૧૭૧૩–સુદ ૭; મુ), ‘મહાવીર ઐતિહાસિક ઉલ્લેખો;]૨. સંબોધિ, ઈ.૧૯૭૫૭૬–‘સિદ્ધિસૂરિસ્તવન' (ર.ઈ. ૧૬૫૭), ૮ કડીનું ‘ઋષભદેવસ્વામીનું ચૈત્યવંદન કત પાટણ-ચૈત્યપરિપાટી', સં. ભોગીલાલ જ. સાંડેસરા, [૨.૨.દ.] (મુ.), ૭૯ કડીનું ‘મિજિન-સ્તવને', ૧૭ કડીની ‘સ્થૂલિભદ્રની સઝાય” તથા ૧૦ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાયર(મુ.) એ કૃતિઓના કર્તા. સિહ [ઈ. ૧૭૨૫માં હયાત : જૈન સાધુ. કનકપ્રિયના શિષ્ય. ૧૪૭ કૃતિ: ૧. ઐસમાલા : ૧; ૨. જિનગુણ પદ્યાવળી, પ્ર. વેણીચંદ કડીના ‘શાલિભદ્ર શલોકો’ (ર.ઈ.૧૭૨૫; મુ)ના કર્તા. સુ. શાહ, ઈ. ૧૯૨૫ (બીજી આ.); ૩. પ્રાવિસ્તસંગ્રહ. કૃતિ : *રત્નસાગર-. સંદર્ભ: ૧. જૈનૂકવિઓ: ૩(૧); ૨. મુપુગૃહસૂચી, ૩. લીંહ- સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. પ્રાકારૂપરંપરા;]૩. જેગૂસૂચી, ૪. હેજેજ્ઞાસૂચિ: ૧. [કી.જો.] કવિઓ: ૩(૨). રિ.ર.દ.] સિદ્ધિવિજયશિષ્ય[ ]: જૈન. ૮ કડીના “સિદ્ધાચલ- સિહકલ-૧ [ઈ. ૧૪૯૪માં હયાત : બિવંદણિકગછના જૈન સાધુ. સ્તવન’ના કર્તા. દેવગુપ્તસૂરિના શિષ્ય. ‘મુનિ પતિરાજર્ષિ-ચરિત્ર' (ર.ઈ. ૧૪૯૪/સં. સંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ: ૧. [કી.જો] ૧૫૫૦, વૈશાખ વદ ૭, રવિવાર)ના કર્તા. ૪૬૨ : ગુજરાતી સાહિત્યકોશ સિદ્ધિચંદ્ર(ગણિ) :હિકુલ–૧ For Personal & Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨૨. સાઇનિસ; ] ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.] સિંહકુલ–૨ : જુઓ સિંહકુશલ. સિવિય-૧ : જુઓ સંઘવિજય | [ર.ર.દ.] સિંહકુશસ્ત્રસંઘકુલ/તષકુલકુલ [ ઈ. ૧૫૦૪માં હયાત]: ૧૫-વિયર [ હું તપગચ્છના જૈન સાધુ. ગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં જ્ઞાનશીલના શિષ્ય. વિયાણંદસૂરિની પરંપરામાં વિજયરત્નસૂરિના શિષ્ય. ૧૬ કડીના ૧૭૨ કડીની 'દિ-બત્રીસી' (ર.ઈ.૧૫૪; મુ.), ૪૨ કડીની 'સ્વપ્ન‘હું વગેર-માત્રાકરણ-સ્તવન' લે.સી. ૧૯મી સદી અનુ.)ના કર્યાં. બોનેરી સ્વપ્નવિચાર-ચોપાઈ સ્વપ્નાધ્યાય’(૨.. ૧૫૦૪, ગુ.), ‘પંચ- સંદર્ભ : મુપુગૃહસૂચી. દંડ-ચોપાઈ” (૨.ઈ. ૧૫૪) તથા ગુરુ, અધ્યાત્મ, વળા, મિનાથ અને શીલ પરનાં ૧૫ ગીતોના કર્તા. ‘નંદ-બત્રીશી' ભૂલથી હેમસિંહવિનય [ઈ. ૧૬૧૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વિમલસૂરિને નામે મુદ્રિત થઈ છે. શિવનિધાનના શિષ્ય. 'ઉત્તરાધ્યયન-ગીત' (ઈ. ૧૯૧૯માં ૧૬૭, શ્રાવણ વદ ૮)ના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. કૃતિ : ૧. સમાધિશતકમ્, સં. વી. પી. સિંધી, ઈ. ૧૯૧૬; ] ૨. બુદ્ધિપ્રકાશ, મે ૧૯૧૬ ગ્રેવિમલસૂરિચિત નંદબત્રીસી'. સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ, ડિસા, ઈ.૧૯૪૫ ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઈતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. જૈન સત્યપ્રકાશ, જાગુ ફેબ્રુ માર્ચ ૧૯૪૪'વિક્રમાદિત્ય સંબંધી જૈન સાહિત્ય', અગરચંદ નાહટા; [...] ૭. જંગૂ વિઓ : ૧, ૩(૧); ૮ ડિસેંટીંગ માર્થિ છે પુરાવી; ૧ લીંહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] સિંહદા(સૂરિ) ઈ. ૧૫૨૬ સુધીમાં] : આગમ ગચ્છના જૈન સાધુ ‘સ્થૂલિ ભદ્ર-રાસ’ (લે. ઈ. ૧૫૨૬)ના કર્તા. સંદર્ભ : ૧. માસાહિત્ય;]૨. ત્રૈમાસિક, જાન્યુ. જૂન ૧૯૭૩ -ગુજરાતી જૈન સાહિત્ય : રાસાદ', હીરાલાલ ૨. કાપડિયા; ૩. જૈકવિઓ : ૩(૨), [.ત્રિ.] સિંહદાસ (લ) | ]: હરિશ ડ્રાખ્યાન'ના કર્તા, સંદર્ભ : ૧. ગૃષાયાદી; ૨. ફોંચનામાવિત્ર. [કી.જો.] સિંહપ્રમોદ [ઈ. ૧૬૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિમલસૂરિની પરંપરામાં વિવેકપ્રમોદના શિષ્ય. લક્ષ્મીપ્રમોદના ગુરુ બંધુ. ‘ચૈતાલ પચીસી' (૨.૭. ૧૯૧૬માં ૧૭૬, પોષ સુદ રિવવાર)ના કર્તા. ૨, સંદર્ભ : ૧. ગુચારસ્વતો; ૨. સાઇનિસ; 7૩, જૈકવિઓ: ૩(૧). રિ...] છે. સિંહસ્ત, ધામો ઇત્યાદિની પાત્ર-વર્ણનો કે વસંતઋતુના વર્ણનમાં કવિની શકિત ધ્યાન ખેંચે છે, [જ.ગા.] .ર.દ.] સિંહવિમલ [ઈ. ૧૭૬૦ સુધીમાં] : સં મવત: તપગચ્છના જૈન સાધુ ૧૭/૨૦ કડીની ‘અનીષિ-સઝાય' (લે. ઈ. ૧૭૧૩) તથા ૨૩ કડીની ‘મૃગાપુત્ર-સઝાય (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચોરાસંગ્રહ; ૨. અપમાન્ય સંદર્ભ : ૧. હાપ્રા; ૨. મુસૂચી; ૩. સૂચી; ૪ હેજૈજ્ઞાસૂચિ : ૧. [.ર.દ.] સિંહસો માગ્ય [ 1: જૈન સાધુ. સૂરસૌભાગ્યના શિષ્ય. ૩૫/૩૬ કડીની ‘ગુજસુકુમાલની સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા, કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન) ૨. મોસસંગ્રહ. સંદર્ભ : મુપુગૃહસૂચી. સિહાસનબત્રીસી’–૧ (ર.ઈ. ૧૪૬૩] : પૂર્ણિમ ગચ્છના સાધુ રત્ન સોમસૂરિના શિષ્ય મલયચંદ્રની ચોપાઈબંધની ૩૭૪ કડીની, ગુજરાતીમાં સનન્દ્વાત્રિંશિકા' એ સંસ્કૃત કૃતિને આધારે રચાયેલી છે. પ્રારંભની આ વિષય પર ઉપલબ્ધ પહેલી, આ પદ્યવાર્તા(મુ.) એમૅકરની “સિહાન ૬૦ કડીમાં કૃપણ બ્રાહ્મણની કથા, સિંહાસનની ઉત્પત્તિ, પ્રાપ્તિ અને તેની પ્રતિષ્ઠાવિધિ, ભનું હરિના અમરફળ અને વિક્ર્મની રાજાપ્રાપ્તિ જેવા પ્રસંગોને આલેખી પછી સંાપમાં બત્રીસે પૂતળીની કથા કવિ કહી જાય છે. એટલે વાર્તાકથન સિવાય કવિની કવિત્વશકિતનો બીજો ઉન્મેષ અહીં જેવા નથી મળતો. કૃતિની ભાષા કવિનું સંસ્કૃત પરનું પ્રભુત્વ પ્રગટ કરે છે. [ભા.વૈ.] "સાસનબત્રીસી'-૨ ઈ. ૧૭૨૧-૧૭૪૫ દરમ્યાન): શામળ 'સિડ-પ્રિયમૈત્રાસ' [. ઈ. ૧૧૧]: ખતર૭ના જૈન સાધુ સચંદ્રશેખ સમયસુંદરની ૧૧ ઢાળ ને ૨૩૦ કડીની ચા (મુ.). યમેવ' એટલે પ્રિયજનનું મિલન કરાવી આપવાનું સ્થળ. એટલે કવિએ એને 'મેલકતીઠું ચોપાઈ' તરીકે પણ ઓળ-ભટ્ટે પોતાની આ રચના (મુ.)ની ૧૫ વાર્તાઓ હૈ,૧૭૨૧-૨૯નાં વર્ષોમાં ખાવી છે. દાનનો મહિમા કરવાના હેતુથી રચાયેલા આ રાસની અમદાવાદમાં રચીને બાકીની ૧૭ વાર્તાઓ સિંહુજમાં રહી સ્થા વોકકથા પર આધારિત છે. સિન્ડ્રીપનો રાજકુમાર પોતાનો પૂરી કરી હતી. પરાક્રમોથી ધનવતી, રવની, રૂપવતી અને કુસુમવતી સાથે કેવી રીતે પરણે છે, છૂટો પડી ય છે અને આખરે ચારેને મેલક સ્થાનમાં પ્રાપ્ત કરે છે એની અદ્ભુત રસક કથા એમાં આલેખાઈ સિંહ લ–૨ : ‘સિંહાસનબત્રીસી’–૧ શામળની આ કૃતિ આ જ વિષયની પુરોગામી જૈન કૃતિઓ કરતાં વધુ વિસ્તૃત અને રસમય બની છે. ‘પંચદંડ'નું વાર્તાપંચક તથા વૈતાલપચીસી'ની ૨૫ વાર્તાઓ આ કૃતિની અનુક્રમે પાંચમી અને ગુજરાતી સાહિત્યકોશ : ૩ [૨.૨.૬.] For Personal & Private Use Only www.jainet|brary.org Page #493 -------------------------------------------------------------------------- ________________ ૩૨મી વાર્તા તરીકે શામળે ભેળવી દીધાનું એ પરિણામ છે. આ બેઉ કે કવિ પાસે અલંકાર અને પદ્યબંધની ધ્યાન ખેંચે એવી ક્ષમતા છે. વાર્તાગુચ્છાને અહીં ભેળવી દેવાનું કારણ એમાં પણ કેન્દ્રમાં રહેલું સુભાષિતો પણ ઉપદિ અલંકારોથી સચોટતા પામે છે ને પ્રાસ, ‘વિક્રમચરિત્ર’ હોય, પૂતળીઓનાં નામ તથા તેમણે કહેલી વાર્તા-વર્ણાગાઈ ઉપરાંત ચારણી શૈલીની ઝડઝમ પણ કવિ પ્રયોજે છે. કવિને ઉપયોગમાં લીધેલા છંદોમાં વૈવિધ્ય છે. એમાં દુકા, ચોપાઈ, ગાગા, વસ્તુ ઉપરાંત ત્રિભંગી ને ચકો જેવા ચારણી છંદો પણ છે [કા.શા.] ઓનું વસ્તુ મૂળ સંસ્કૃત લોક્થા કરતાં ઠીક મનના દેખાડે છે કરે શામળની ચીપ પરનું ફળ કહેવાય. કૃષિકારનો મહિમા દર્શાવવા લખાયેલી મૌલિક ૧૯મી ભાભારામની વાર્તા કવિએ પોતાન આકાયદાનો ખીદાસનું ત્રણ ફેડવા રહ્યો હોય. એ રીતે કૃતિની પ્રાસ્તાવિક કથા રૂપે આવતી ચમત્કારી ટીંબાની વાર્તા પણ શામળે પરંપરાપ્રાપ્ત પુરોગામી રચનામાં પોતે કરેલા રસપ્રદ ઉમેરી છે. આમ છતાં આ કૃતિમાં તેમના સમયની તેમ પૂર્વકાલની દંતકથાઓ, વિક્રમ સંબંધી વાર્તાઓ, ભોજપ્રબંધ આદિ પ્રબંધ, જૈન અને બ્રાહ્મણ કથાઓ શામળને સારા પ્રમાણમાં કામ લાગી છે અને તેથી સંસ્કૃતમાંથી શોપિયું, પ્રાકૃત કીધું પૂર” એ કવિની પંકિતને કૃતિ ‘સીતારામ-ચોપાઈ” : બેનરજીના સંકળચંદ્રસિંખ્ય સમસુંદરની ખંડ, દ૩ ઢાળ ને ૨૪૧૭ કડીમાં રચાયેલી આ રાસકૃતમ્) કવિની માં રચના છે. કૃતિને અંતે અનાવર્ષનો નિર્દેશ નથી, પરંતુ અન્ય પ્રમાણે પૂવી કિવએ કૃતિની રચના ઈ. ૧૬૨૧થી છે. ૧૬૨૪ દરમ્યાન કરી હોય એમ લાગે છે. મુખ્યત્વે પ્રાકૃત કવિ ‘સીયાચરિ’ સાથી કેવું છે. ચમત્કારી ટીંબામાંથી મળેલા સિંહાસન પર ભોજરાજા બેસવા જાય ત્યાં સિંહાસન પર જડેલી બત્રીસમાંની એક પૂતળી ભોજને તેના પ્રતાપી પૂર્વજ વીર વિક્રમના પરંતુ:ખભંજા પરાક્રમનો એક પ્રસંગ કહી સંભળાવી તેના જેવા ગુણવાનનો જ એ સિહાસન પર બેસવાનો અધિકાર છે એમ કહી આકાશમાં ઊડી જાય એ રીતે આ આખું વાર્તાચક્ર મુકાયું છે. એ રીતે કૃતિમાં કહેવાયેલી ૩૨ વાર્તાઓ આ અને કંઈક એક મારિયા આધાર રૂપે લઈ ચાયેલી આ કૃતિમાં જૈપરંપરામાં પ્રચલિત રામાને કવિએ અહીં આલેખી છે. આમ તો શીલના મહિમા વર્ણવવાનું કવિનું પ્રયોજન છે, પરંતુ સાધુનને માથે મિષ્ઠા કોંક ચડાવવાનું કેવું ફળ મનુષ્ય ભોગવવું પડે છે એ પ્રયોજન પણ એમાં બળ્યુ છે. એટલે કૃતિના રંગમાં કવિએતાના વેગવતી તરીકેના પૂર્વમની કથા આલેખ છે. જનપરંપરાની રામકથાને અનુસરવાને લીધે વાલ્મીકિકૃત પ્રમાણે છે: હરણ, વિષ્ણુ, મળ, સિંહલદેશની પદ્મિની, પંચાસરામાયણની ક્યા કરતાં ઘણી જગ્યાએ પ્રસંગનિરૂપણ બદલાયું છે. જેમ કે ભામંડલની સીતા સાથે લગ્ન કરવાની ઇચ્છા, પરંતુ સીતાની સગાઈ રામ સાથે થઈ ગઈ એની ખબર પડતાં વિદ્યાધરોમાં વ્યાપેલા અબોલા રાણી, નાપિક, ધનવંતરી શેઠ, હંસ, ગર્ભવસેન, કલશ, વિક્રમચરિત્ર, સમુદ્ર, નૌકા, મેના-પોપટ, કાષ્ઠનો ઘોડો, પંખી, વહાણ, શેષ, દેવોએ આપેલા ધનુષ્યને જે રામ ઊંચકે તા જસીના સાથે તે ભાભારામ, વેતાળ ભાટ, કામષૅનું, પાન, ભદ્રાભામિની, ગોટકો, જોગણી, મધવાના-કામમંદવા, બુદ્ધિ, શુ-સારિકા, શ્રીરિત્ર, ભરથરી ભૂપ, રૂપાવતો અને વૈતાલપચી. લગ્ન કરી શકશે એવી વિદ્યાધરોએ જનકરાજા પાસે મૂકેલી શરત, વનવાસગમન દરમ્યાન ભયાનક વર્ષાથી બચવા યક્ષે રામને માટે બનાવેલી નગરી, રામના અયોધ્યાગમન પછી ભરતે લીધેલી દીક્ષા, સીતાની શોકે સીતા પાસે રાવણના પગનું ચિત્ર દોરાથી શીનો રાવણને ચાહતી હતી એવી રામ પાસે અને પ્રજામાં વહેવડાવેલી વાત, વનમાં ગયેલી સીતાને વજાજી રાજાએ આપેલ શાય, અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલી સીનાને પુનઃ પટરાણી બનવા રામે કરેલી વિનંતિ મે સૌનાએ એ વિનંતિનો અસ્વીકાર કરી લીધેલી દીક્ષા, ઇન્દ્ર મણની રામ પરની પ્રીતિની પરીક્ષા કરવા જતાં મણનું ચનું મૃત્યુ વગેરે. આ વાર્તાચક્રનો નાયક લોકકલ્પનામાં વસી ગયેલો વીર વિક્રમ છે. વાર્તાઓનું પ્રયોજન વિક્રમમહિમાનું છે તો એનો પ્રધાન રસ અદ્ભુત છે. આ વાર્તાઓની સૃષ્ટિ ભોળી મધ્યકાલીન લોકકલ્પનાને મુખ્ય કરી ખેંચી રાખે એવી છે. એની બહુરંગી પાત્રસૃષ્ટિમાં રાજાઓ, પ્રધાનો, રાજકુંવરી, બ્રાહ્મણો, ગણિકા, ચણ આદિ માનવ પાત્રો સાથે દેવદેવીઓ, જોગણીઓ, વેતાળ આદિ માનવેતર અને નાગ, પોપટ, હંસ જેવાં તિર્થંગ્સોનિનાં પાત્રો હોય છે. મંત્રતંત્ર, અઘોર સાધના, પાતાળગમન, આકાશવિહાર, અદર્શનવિદ્યા, મૃતસંજીવન, પૂર્વજન્મસ્મૃતિ, પરકાયાપ્રવેશ, જાદુઈ દંડ વગેરેનો યથેચ્છ ઉપયોગ થયો છે. રૂપવતી ને નાયિકાની વાર્તાઓમાં સમસ્યાનો ચાતુરી-વિનોદ પણ સમયે પીરસ્યો છે. કેટલાંક સ્ક્રીપાત્રો વિક્રમ સિવાયનાં પુરુષપાત્રોને ઝાંખાં પાડી દે તેવાં છે. [અ.રા.] ‘સિંહાસનબત્રીસી-ચોપાઈ' : ૩ ખંડ અને ૧૦૩૪ કડીની વીરચંદ્રસિંખ્ય જ્ઞાન દ્રની આ કૃતિ આ વિષયની જૈન કૃતિઓમાં સવિશેષ નોંધપાત્ર છે. એમાં ચીવટભર્યાં ને ક્રમબદ્ધ વીગતકથનથી વાર્તાપ્રવાહને હાનિ કર્યા વગર ઇન્દ્રસભા, નગરકોટ, સ્રીસૌંદર્ય આદિનાં વર્ણનો, સત્કર્મોના ફળ જેવા વિષયોની સુકિતઓ તથા તત્કાલીન સામાજિક આચારવિચારોની ગૂંથણી કવિએ કરી છે. આ તત્ત્વોથી કૃતિને પ્રસ્તાર મળ્યો છે પરંતુ એ એકંદરે રસાવા નિવડયો છે, કેમ ૪૬૪ : ગુજરાતી સાહિત્યકોશ જૈનધર્મનો પ્રભાવ બતાવતી ને બોધાત્મક બનતી હોવા છતાં કવિએ વિવિધ રસોનો નિણ તરફ લો આપ્યું હોવાને લીધે કૃતિ કાવ્યત્વની દૃષ્ટિએ પણ આસ્વાદ્ય બની છે. રામ-રાવયુદ્ધ વખતે વીર ને ભયાનકનું નિરૂપણ, સીતાત્યાગ વખતે રામની વ્યથા કે લક્ષ્મણના મૃત્યુ વખતે એની રાણીઓનો કે રાવણવધ વખતે મોદરીનો વિલાપ, સીતાના રૂપસૌંદર્યનું વર્ણન વગેરેમાં કવિની આ શકિત દેખાય છે. પોતાની અન્ય કૃતિઓની જેમ અહીં પણ પોતાનો સમયની લોકપ્રચલિત કહેવતોને નિરૂપણમાં વણી લઈને કવિએ પોતાની અભિવ્યકિત અસરકારક બનાવી છે. જેમકે “ઊંઘતઈ બિછાભજી લાધઉં, આઈવઇ ચૂત બે", વિવિધ રાગની અનેક દેશઓથી સધાતું ગેયત્વ કૃતિની બીજી ધ્યાન ખેંચતી લાક્ષણિકતા છે. [જ.ગા.] સિંહાસનબત્રીસી-ચોપાઈ': સીતારામ ચોપાઈ’ For Personal & Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ ‘સીતાહરણ’ [૨, ૧૪૭]: મુખ્યત્વે ‘પવાડ'ને નામે ઓળખાવા-સુખરત્ન [ પૈવી સવૈયાની દેશી તેમ જ દુહાના ને કવિતુ ગોપાઈ, છપ્પા ને ગીતના પધનો વિનિયોગ કરતી મધ્યમત્રીની ૫ કરીની આ આખ્યાનકૃતિ(મુ.)માં સીતાહરણના પ્રસંગને જ ઉપસાવવાનું લક્ષ્ય હોવાથી રામાયણના પહેલા અને છેલ્લા કાંડોની કથા એમણે જતી કરી છે અને બાકીનાનો ગૌમુખ્યનો વિવેક ને સંપ ક્યાં છે. કથાપ્રવાહ વેગીલો છે. એથી વૃત્તાંત કયાંક અછડતું રહી જાય છે, પરંતુ કવિએ ભાવદર્શનની તક જતી કરી નથી. ભરતનો ભ્રાતૃપ્રેમ, રામની માનવોચિત લાગણી-વિવશતા તથા હનુમાન, રાવણ વગેરેના યુદ્ધોત્સાહનું અસરકારક આલેખન તેના દષ્ટાંત રૂપ છે. લક્ષ્મણશૂર્પણખાના પ્રસંગમાં કવિએ વિનોદનું આલેખન કરવાની પણ તક વીધેલી છે. હરિને હાથે મૃત્યુ માગવા મેં સીતાનું હરણ કરવાનો પસૂચિ : ૧રાધ કર્યા-એમ કહેતો રાવણ તથા ધિના વધ માટે રામને ઉપ લંભો આપતી તારા જેવાં કેટલાંક વ્યકિતત્વ-નિરૂપણો પણ આકર્ષક છે. કવિએ લૌકિક ભાવોના આલેખનની તક લીધી છે તેમ પ્રસંગવિધાનમાં પણ લાક્ષણિક ફેરફાર કરેલા દેખાય છે. જેમ કે, કથાના આરંભમાં જ એવું આલેખન આવે છે કે દશરથનો અંગૂઠો દુ:ખતાં કૈકેયી અને માંમાં લઈ દશરથને ઊંઘાડે છે અને એની પાસેથી વરદાન પામે છે. પ્રેમાનંદ પૂર્વે ગુજરાતી આખ્યાનપરંપરાના છેક આરંભકાળમાં કર્મણમંત્રીએ પૌરાણિક કથાવસ્તુને આપેલી આ લોકભોગ્ય માવજત ધ્યાન ખેંચે એવી છે. ત્રિજશને આવતા સ્વપ્નનું ગીત તથા સીતાહરણનાં ધોળ તરીકે ઓળખાવાયેલાં પણ વસ્તુત: લંકા પરના આક્રમણના ચાલુ પ્રસંગને જે વર્ણવતાં પાંચ પોળ કૃતિના પદબંધમાં જુદી ભાત પાડે છે. કવિ ઉષ્કૃત કરેલા સંસ્કૃત સુભાષિતો ષિની સંસ્કૃતમાનની [ર.સો.] પ્રતીતિ કરાવે છે. સીહા સૌહ ઈ. ૧૪૭ સુધીમ]: જૈન. ૧૮ કડીની જંબુસ્વામીવેલ' (લે.ઈ. ૧૪૭૯/સં. ૧૫૩૫, વૈશાખ સુદ ૬; મુ.) તથા ૧૬ કડીની ‘રહનેમિ-વેલિ’ (લે.ઈ. ૧૪૭૯/સં. ૧૫૩૫, વૈશાખ સુદ ૬; મુ.) નામની કૃતિઓના કર્તા. કૃતિ : જૈનયુગ, અષાઢ-શ્રાાવણ ૧૯૮૬-‘સં. ૧૫૩૫માં લખાયેલાં કાવ્યો',— સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા, ૨. જૈગૂકવિઓ : ૩(૧). [૨.ર.દ.] સુખ(સૂરિ) [ સ્તુતિ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ]: જૈન સાધુ. ૪ કડીની ‘આઠમની સંગ્રહ; ૨. સન્મિત્ર: ૨. [પા.માં.] સુખચંદ્ર [ ]: જૈન. ૭ કોના 'ચંદ્રપ્રભ સ્તવન’ અને ૫ કડીના ‘તેમીશ્વર સ્તવન' (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્યાં. સંદર્ભ : ૧. મુસ્લી; ૨. સૂચો. [પા.માં.] સુખદેવ [ઈ. ૧૬૯૫ સુધીમાં] : ૧૨ કડીના ‘નર્મદ-સ્તોત્ર' (લે. ઈ. ૧૬૯૫ના કર્તા. સંદર્ભ : ડિકેંટલૉગબીજે. [કી,જો.] સીહા/સીહ : સુખસાગર-૩ ગુ. સા.-૫૯ ગીત (મુ.)ના કર્તા. કૃતિ : અજૈાસંગ્રહ, સુખલાલ | પાર્થાન વાવના હતાં. સંદર્ભ : હજૈવજ્ઞ સૂચિ : ૧. 1: જૈન અબુ ધ કડીના કુલ [પા.માં.] ]: જૈન. ૭ કડીના ચિંતામણી [પા.માં.] સુખવિજ્ય-૧ [ઈ. ૧૭૧૬માં હયાત]: જૈન સાધુ. દયાવિજ્યના શિષ્ય. ૨૨ કડીની ‘(અઠ્ઠણું અલ્પબહુવિચારમિત) મહાવીરસ્તવન/જિન-સ્તવન’ (ર.ઈ. ૧૭૧૬)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૭(૨), ૨. મુનૂસૂચી; ૩. હે×શા[ા.માં.] મુખવિન્સ્ડ(પંડિત)-૨ | ]: જૈન. પંડિત ઋદ્ધિવિજયના શિષ્ય. ૭ કડીની ‘પરદેશી રાજાની સઝાય'(મુ.)ના કર્તા. કૃતિ : અસસંગ્રહ. [પા.માં.] સુખસાગર : આ નામે ‘દવિધયતિધર્મ-સઝાય’ (લે. ઈ. ૧૭૫), *લ્પસૂત્રમાસ-ગહું વી' (લે. સં. ૧૯મો સૌ અનુ, તથા પર ડીની ‘સામત્રા' મળે છે. તેમના કાંકરા સુખસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ ૧૯૪૬–‘જૈસલમેર કે જૈન જ્ઞાનોંડારી અન્યત્ર અપ્રાપ્ય રાયડી સુધી, અગરચંદ નારા;[ ] ૨. રાહસૂચી : ૨૬ ૩ હજૈનસૂચિ: ૧. [પા.માં.] સુખસાગર-૧ ઈ. ૧૬૭૬માં હયાત : જૈન સાધુ. ક્લ્યાણસાગરના શિષ્ય સુંદરસાગરના શિષ્ય. ‘ઇન્દ્રમનુપ્રિયારત્નસુંદરીસતી-ચોપાઈ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, ભાદરવા સુદ ૮, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [] ૨. જૈગૂકવિઓ : ૨. [પા.માં.] સુખસાગર(કવિ)–૨ [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દીપસાગરના શિષ્ય. ૪૨૯ કડીની ‘પપ્રકાશ/દીપાલિકાલ્પ પર બાલાવબોધ/સ્તબક’(ર.ઈ.૧૭૦૭), ‘કલ્પસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ. ૧૭૦૬), ‘શ્રીપાલનરેન્દ્રચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ. ૧૭૦૮), ‘પાક્ષિકસૂત્ર-બાલાવબોધ/સ્તબક' (ર.ઈ. ૧૭૧૭) ‘ચોવીસી’ (ર.ઈ. ૧૬૯૪), ‘નવતત્ત્વ-બાલાવબોધ', ૩ ઢાલ અને ૪૫ કડીની ઈ.૧૭૨૧માં પ્રેમજી શાહે કરાવેલી શત્રુંજય તીર્થયાત્રાનું વર્ણન કરતી ‘પ્રેમવિલાસરાસ’(મુ.), ૧૬ કડીના ‘જ્ઞાનવિમલગુરુવર્ણન’ અને ‘સારભેદીપૂજાસ્તબક’ના કર્તા. કૃતિ : સુર્યપુર રાસમાળા, સ. કેશરી હતી. ક્વેરી, છૅ. ૧૯૪૦, સંદર્ભ : ૧. ગુસારસ્તો; ૨. જૈગૂસારત્નો : ૧ ૩. જૈગૂકવિઓ: ૨, ૩(૨); ૪. મુગૃહસૂચી; ૫. રાહસુચી : ૫૧, ૬, લીસુચી; ૭. હજજ્ઞાસૂચિ : ૧. [પા.માં.] સુખસાગર-૩ [ઈ. ૧૭૧૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિયગણિ સંતાનીય. ૬ ઢાળના ‘ખડિત શ્રી વૃદ્ધિ વિજયગણિનિર્વાણ-ભાસ/રાસ’ (૨.ઈ.૧૭૧૩; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. જૈએકાચય. ગુજરાતી સાહિત્યકોશ : ૪૯૫ For Personal & Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;‘વીર-સ્તવન’ એ કૃતિઓના કર્તા. []૪. *ચૂકવી : ૨; ૫. મુસૂચી. [પા.માં.] સંદર્ભ : મુખુગૃહસૂચી. સુખસાગર-૪ : જૂઓ સંતરામ મહારાજ. સુખસુંદર ઈ. ૧૭૩૯માં હયાત]: વતપગચ્છના જૈન સાધુ. તે રત્નની પરંપરામાં વિવેકસુંદરના શિષ્ય. ૯૫ કડીની ‘શાશ્વતાશાશ્ર્વતજિન-ચૈત્યપરિપાટી' (૨૪, ૧૭૭૯)ના ક સંદર્ભ : હજૈજ્ઞાાચિ : ૧ [પા.માં.] સુખા [ઈ. ૧૭૨૮ સુધીમાં] : ‘અષાઢભૂતિ-રાસ’ (લે. ઈ. ૧૭૨૮) અને ‘ક્લ્યાણમંદિર’ (લે. ૪. ૧૭૨૮)ના કર્તા. [કી.જો.] સુગાલચંદ્ર [ઈ. ૧૭૩૬માં હયાત]: જૈન સાધુ. પ્રાકૃતમાં રચાયેલા શાંતિસૂરિષ્કૃત ‘જીવવિચારપ્રકરણ’ ઉપરના સ્તબક (ર.ઈ. ૧૭૩૬)ના સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૪૦-'બાબાપુર ો સુરક્ષિત જૈન સાહિત્ય’, લે. મુનિરાજ શ્રી કાંતિસાગરજી. [કી.જો.] સુદામા [ ]: જ્ઞાતિએ બ્રાહ્મણ. ૨૪ કડીની સુખાનંદ [ઈ. ૧૯૯૦માં હયાત] : 'વાવિનોદુ/રાસક્રીડા' (લે. કૃષ્ણાષાનો રાધાજીના ચોકા તથા હિંદીમાં રચાયેલી ૩૫ ડીની 'બાવનાર કો બારાખડી' (મુ.) એ કૃતિઓના કર્તા, તેઓ ઈ. ૧૮૬૧ પૂર્વે હયાત હોવાનું અનુમાન છે. ૧૬૯૦૯, પો તથા સવૈયાના કર્તા. સંદર્ભ : ૧. ગૃહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે. કૃતિ ૧. ગૃહનું ભજનસાગર, સં. પંડિત ઐતિક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૨. ભસાસિંધુ. બીજે. સંદર્ભ : ૧. ગૂદી; ૨. જૈગૂકવિનો : ૩(૨) ૩, ડિસેંટલોંગ[કી..] સુદામાથાને [કી.જો.] ‘સુદામાચરિત્ર/સુદામાજીના કેદારા' : ભાગવતની ગુજરાતી કવિતામાં પહેલી વખત વિષય તરીકે લઈ પદમાળા રૂપે ગુલાબંધમાં રચાયેલી રિયા મહેતાની ૮ પદની આ કૃતિ(મુ.)માં મૂળ ક્થાના વિચારતત્ત્વને અનુસરવાનું વલણ વિશેષ છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. ૐ : જો સૂજી સુજાણ ઈ. ૧૭૭૬માં હયાત]: લાંાગચ્છના જૈન સાધુ. મીમના શિષ્ય. ૩૨ સૈની પિગની સાય’ (૨.૭.૧૭૭૬)ના કર્તા. સંદર્ભ : વિમો : (૧) [કી.જો.] ]: ભજના (૨ ગુજરાતી મુ. અને ૧૩ સુજો [ દા. મુના હાં. કૃતિ : બુદ્ધનું વ્યાજ ાસાગર, સં. જ્યોતિર્વિષણ પડિત કાનિક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૨. ભસાસિંધુ. [કી.જો.] સુજ્ઞાનસાગર-૧ [ઈ. ૧૭૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ચરિત્રસાગરની પરંપરામાં શ્યામસાગરના શિષ્ય. ‘અધ્યાત્મનયન ચનુવિંશનિજિન સ્તવન મોવીસો* (ધ સ્તવન મુ.) અને ૬ ડિ ને ૨૧૫૨ શ’થાણુની ‘ઝાલર્મર ગાગર રામા’ (. ઈ. ૧૭૬૬/ સં. ૧૮૨૨, માગશર સુદ ૧૨, રવિવાર) એ કૃતિઓના કર્તા. કવિની કૃતિઓમાં હિંદી-રાજસ્થાની ભાષાનું તત્ત્વ નેધપાત્ર છે.. સુજ્ઞાનસાગરની નામછાપવાળું હિંદી-રાજસ્થાની ભાષાનું ૬ કડીનું ‘સમસ્યા બંધ-સ્તવન' મળે છે. તે આ કવિની કૃતિ હોવાનો સંભવ છે. આ કૃતિ ભૂલથી જ્ઞાનસાગરશિષ્યને નામે નોંધાયેલી છે. કવિનો ઉલ્લેખ જ્ઞાનસાગર તરીકે પણ કયાંક થયેલો છે. કૃત્તિ : જૈયત્નો : ૨ (+.). સંદર્ભ : ૧. કવિઓ : ૩(૧); ૨. સૂચો. [કા.શા.]સુજ્ઞાનસાગર–૨ [ઈ. ૧૭૮૪માં હયાત]: જૈન સાધુ. આગમસાગરના શિબ્દ. ૫ કડીનું ‘શત્રુંજયસ્તવન' ઈ. ૧૭૮૪) અને પ કડીનું ૫ ૪૬૬ : ગુજરાતી સાહિત્યકોશ Jain Education Intemational [કા.શા.] ‘સુડતાળોકાળ’ જુઓ 'પ્રેમપ્રકાશ', સુદર્શન | ]: જૈન સાધુ. સત્યવિજયના શિષ્ય. ૫ કડીની ‘વીસ સ્થાનક તપની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. આનંદઘનકૃત ચોવીશી (અર્થયુકત તથા) વીશ સ્થાનક તપવિધિ, પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, સં. ૧૯૮૨; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. પૂજાસંગ્રહ (અર્થ અને વિવેચન સહિત), પ્ર. ધીરજલાલ પા. શ્રોફના પત્ની ભનીબહેન, ઈ. ૧૯૩૬; ૪. જૈસમાલા(શા) : ૩. સંદર્ભ : દેસુરાસમાળા. [H.જો.] ભાગવતની જેમ ઈશ્વરની ભક્તવત્સલતાનો મહિમા કરવો એ જ અહીં કવિનું લક્ષ્ય છે તો પણ આ કૃતિમાં સુદામાની સંકોચશીલતા અને કૃષ્ણસુદામાના મૈત્રીસંબંધને મૂળ કથા કરતાં વધારે ઉઠાવ મળ્યો છે. મુખ્યત્વે પાત્રોના ઉદ્ગાર રૂપે ચાલતી આ કૃતિમાં પાત્રના ભાવ અને વિચાર ઉપસાવવા તરફ કવિનું લક્ષ વિશેષ ને ક્ચનન તાર છું છે, તો પણ અંગોઅંગ મર્મ, ધમણ માં ધર્મે; સિત ઝરવાળિયે નાક લોહતો જેથી સુદામાના દેશને કે "કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા' જેવી સુદામાના ઘરની સમૃદ્ધિને આલેખતી ચિત્રાત્મક પંકિતઓમાં કવિની વર્ણનકૌશલની શકિત દેખાય છે. ૯ પદની વાચનાવાળી પણ આ કૃતિ મુદ્રિત સ્વરૂપે મળે છે, પરંતુ એમાં આઠમું પદ ક્ષેપક હોવાની માન્યતા સાચી જણાય છે. [જ.ગા.] ‘સુદામાચરિત્ર’ : ભાગવતના દશમસ્કંધના ૮૦-૮૧મા અધ્યાયોમાં નિરૂપાયેલી શ્રીકૃષ્ણના શાલેય મિત્ર શ્રીદામ (સુદામા)ની કથા પ્રેમા નંદે શિક આખ્યાન રૂપે ખીલવી છે. ભારતની ઘણી ભાષાઓમાં અને ગુજરાતીમાં પણ અનેક કવિઓએ એ ગઈ છે. સુદામાનો વેશ ચર્ચ ન હોઈ શિક્ષાણની ભાષાઓમાં કોલ' ઉપાખ્યાન તરકે તે ઉલ્લેખાઈ છે. બાષિપત્ની પતિને શ્રીકૃષ્ણ પરો દ્વારા મોક્લે છે, ભેટના તાંદુલની પોટી છોડવા વખતે ઋષિ સસંકોચ અનુભવે છે શ્રીકૃષ્ણ મુલાકાતને અને પ્રત્યક્ષ કશું આપતા નથી, પોતાને ત્યાં સુખસાગર-૪ : “સુદામાચરિત્ર' For Personal & Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ પાછા વળે છે ત્યારે ઋષિ ભાગ્યપલટો થયેલો જુએ છે—એ પ્રસંગો અને ઋષિના તે તે વખતના પ્રતિભાવો અંગે કેટલુંક પાયાનું મળતાપણું બધાં નિરૂપણેામાં હોવા છતાં કથા આખા સંદર્ભની વૈયક્તિકતા ખિલવવા ઘણો અવકાશ આપનારી છે અને પ્રેમાનંદે અનો પૂરો લાભ લઈને એક સુરેખ આખ્યાન નિપજાવ્યું છે. આરંભનાં પાંચ, અંતે નિર્વહણનાં ત્રણ જેટલાં અને વચ્ચેનાં દ્વારકામાં પ્રવેશ્યા અને ત્યાંથી નીકળ્યાં તેનાં છ કડવાં (અને થોડીક કડીઓ)માં થયેલું ચૌદ કડવાંનું વિભાજન સંઘેડાઉતાર ઘાટ આપે છે, જે એના આકર્ષણનું એક મુખ્ય કારણ રહ્યું છે. વચલા દૂરાકાનો ખંડ ‘મિત્ર’ માધવ સાથેના સખ્યના આનંદઊંડાણને તાગે છે અને એટલોક સમય સુદામાની એક વિશુદ્ધ-વરિષ્ઠ મૂર્તિને ઉઠાવ મળે છે. દશમના પોતાના ગુજરાતી રૂપાન્તરમાં ૪૫મા અધ્યાયમાં મૂળ ભાગવતમાં નથી તે વડા નિશાળિયા સુદામા સાથેનો પ્રસંગ બહુગુજરાતીમાં નરિસંહ મહેતા, સામ, ભાગ, (દશમસ્કંધમાં) લાવીને પ્રેમાનંદ ગાયા છે. “દશમસ્કંધ’ અધુરો રહ્યો, નહીં તો એંટીદાર્માદરસુતાના, ધનસુત સુંદર, મોતીરામ આદિએ એકવાશીમ અધ્યાયમાં એમના હાથે સુદામાના પાત્રની ખીલવણી સુદામાચરિત આપ્યું છે. નરસિંહ, ભાલણ અને પ્રેમાનંદ કૃષ્ણનો કેવી થાત-પોતાના ‘સુદામાચરિત્ર’ને અનુસરતી એ હોત કે ભાગવત સુદામાના મિત્ર તરીકે ઉલ્લેખ કરીને ભાગવતમાંના ‘સૌહૃદસ-પ્રમાણેની કાંઈક વધુ ગૌરવયુકત ભક્તની હોત—તે જોવા મળત. ધમૈત્રી'ના બાપને વિશેષ છૂટ છે. નરિસંહ અને ગ્રોમ નોંધવું જોઈએ કે ભાષણ જેવા સુવિના 'દશમસ્કંધ'નાં ‘સુદામાસુદામા અને ઋષિપત્નીના સંવાદને સુપેરે ખીલવે છે. પ્રેમાનંદ ચરિત્ર’નાં કડવાંમાં લગભગ પ્રેમાનંદના સુદામાની યાદ આપે એવી જે રંગ ઉમેરે છે. તે છે નેધા પરિસ્થિતિનો સામનો કાત રજૂ થઈ છે. વગર છૂટકો નથી ને કારમી વીગતનાલેખનનો. એ તો જ્ઞાન મને ગમતું નથી રે—ત્યાં સ્ત્રીને ‘જ્ઞાનનો તિરસ્કાર છે એવું નથી. ‘રુએ બાળક, લાવો અન્ન’ એ હકીકત એને કેવળ ‘જ્ઞાન’માં ડૂબી જતાં રોકે છે. ‘અન્ન વિના ધરમ સૂઝે નહીં,...ઊભો અને સઘળો સંસાર' આ ચચાર્યતાનો સીએ સ્વીકાર કરવાનો રહે છે એ સાંસારિક જીવનની કરુણતાની મીંડ પ્રેમાનંદના ગાનને વિશેષતા અર્પે છે. ઋષિપત્નીની છબી જેટલી સુરેખ ઊપસી છે તેવી ઋષિની ઊપસવા પામી નથી. દા વર્તે છે એવી પ્રતીતિ કરાવનારું નથી. આખ્યાન દ્વારકામાં બે મિત્રોના ભાવસઘન મિલનનો સભ્યભાવે સાયુજ્ય-અનુભવ કરતા જીવાત્મા-પરમાત્માના મિલનનો નિર્દેશ કરતાં વચલાં કડવાંમાં મૈત્રીકાવ્ય તરીકે દીપી ઊઠે છે. આખી કૃતિમાં વર્ણનની, ચિત્રાંકનની સ્થાનો પપ પરિચય થાય છે. વેરાણા કણ ને પાત્ર ભાગમાં સોનાથાળીમાં પોટલીના પૌંઆ પડતાં થતો રણકાર પ્રત્યક્ષ થાય છે. વતનની ઝૂંપડીએ પગ તો લઈ આવ્યા પણ ઋષિ ‘ધામ દેખી ભૂલો પડયો’–એમાં પોતાના ઘરની શેરીએ પહોંચનારનું ભૂલા પડેલા તરીકે વર્ણન એ એક રમ્ય વક્રોકિત છે. સુરેખ વર્ણનો અને ચિત્રો, રસાળ બાની અને લય ને તને ભરે રે “મને કેમ વીસર 2'માં ધબકતી ચિત્રણોતીની સયતા અને ચારુતાને કારણે ‘સુદામાચરિત્ર' યોગ્ય રીતે જ એક અત્યંત લોકપ્રિય શિષ્ટ કૃતિનું સ્થાન મેળવી ચૂકયું છે. [ઉ.જો.] સુદામાપુરી' [૨.ઈ. ૧૫૬૫/સં. ૧૬૨૧ માગશર સુદ ૧૫]: અગિયારશે આરંભાઈ પૂનમે પૂરી થયેલી ૧૦ કડવાંની આ કૃતિ કૂંઅરદાસ(?)ને નામે મુકાયેલી છે તેમ જ એના કર્તા નાકર હોવાની સંભાવના પણ થયેલી છે. પરંતુ કાવ્યની છેલ્લી પંકિત “રાએએ વીઘ્ર એમ બે(બો)લ્યા કીજે જન ક(કે)રું દાસો રે” એમ મળે છે તેથી પોતાને કવીસ' ગણાવતાં કોઈ અજ્ઞાત વિપ્ર કવિની કૃતિ હોય એમ સમજાય છે. [l..] સુધનÑ : જુઓ ધનહર્ષ-૧. સુધાનંદન(સૂરિ)શિષ્ય [ દ્વારકા ના સુદામાનું ચિત્ર ઋષિને ભોગે, હાસ્યપ્રેરક માત્ર નહીં, હાસ્યાસ્પદ બને છે, એમાં હજી બાહ્ય, શારીરિક, વેષભૂષા-કવીસ વિષયક દારિદ્રમુક વીગતો કારણભૂત છે. પણ દ્વારકા છોડયા પછી ‘મૂળગા મારા તાંદૂલ ગયા!” અને કૃષ્ણે પોતે સેવાસર મરા કરી તે ‘લટપટ કરી મારા તાંદૂલ લેવા' એવી એમની આરોપાત્મક, ભલેને ક્ષણજીવી, ટીકા એમના મનની પણતા ખુલ્લી કરી છે. તેને પાછા ફર્યા પછી ઝૂંપીને બદલે ‘એક મુષ્ટિ તાંદુલે' આણેલા મહેલાતના વૈભવ વચ્ચે ઋષિનું સુરેખ ચિત્ર આપવા જતાં વળી કવિની કલમે એમની ગરવાઈ અળપાઈ છે, નવા આવાસમાં જવા તેડતી-કડીની ધાવતી પત્ની અને દેવીઓ પ્રત્યે પપણીઓ તમને પરમેશ્વર પૂછશે એવો ઋષિનો પ્રત્યાઘાત કવિની હાસ્યની હથોટીને અપરસ સુધી જાણે કે તાણી જાય છે. સુદામા અંગે કદાચ મૂળ ભાગવતની કથામાં જ મુશ્કેલી છે. સખ્યભકિતનો નમૂનો આપતાં, ભાગવતકારે ઋષિકુટુંબને શ્રીકૃષ્ણના પ્રસાદરૂપે જેને 'જાડો' રોટલો કહે છે એટલાનો સધિયારો મળ્યાનું નિરૂપણ કર્યું હોત તો પૂરતું હતું. ઝૂંપડીવાસીને વૈભવવિલાસભર્યા મહેલમાં મૂકવાની કોઈ અનિવાર્ય જરૂર ન હતી. કૃતિના આરંભમાં "મન જેનું સન્યાસી' એવું સુદામાનું વર્ણન અથવા અને "વંશ મગનો પણ સદા પળે સન્યાસ' એવું વર્ણન પ્રમાનંદ આપે છે મેં વાચ્ય કોટિનું રતી જાય છે, ખરેખર ઋષિની એવી ૪. હેન્નાસૂચિ : ૧. 'સુદામાપુરી' : સુધાભૂષણદ્ધિ ]: જૈન સાધુ ૩૮ ‘ઈડરગઢ-ચૈત્યપરિપાટી’(મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, મહા, ફાગણ, ચૈત્ર ૧૯૮૬-‘ઈડરગઢ ચૈત્યપરિપાટી', મોહનલાલ દ. દેશાઇ. [કીજો.] સુધાભૂષણશિષ્ય [ઈ. ૧૪૪૯ આસપાસ] : સોમસુંદરસૂરિ-મુનિસુંદરસૂરિની પરંપરામાં તપગચ્છના જૈન સાધુ. ૨૦ કડીના ‘ગૌતમપૃચ્છાપ્રકરણ-બાલાવબોધ' (ર.ઈ. ૧૪૪૯ આસપાસ)ના કર્તા, ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કૃતિ જિનસૂર()ને નામે અને અન્ય સૂચિઓમાં સુધાભૂષણને નામે નોંધાઇ છે, પરંતુ ખરેખર એ ખેતસુધાભૂશિષ્યની છે. સંદર્ભ : ૧. જૈણૂકવિઓ : ૧; ૨. મબૂસૂચી; ૩. લીંહસૂધી; [કી.જો.] ગુજરાતી સાહિત્યકોશ : ૪૬૭ For Personal & Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ સુધાસમુદ્ર [ઈ. ૧૭૮૬ સુધીમાં : જૈન સાધુ. ‘ાષ્ટપ્રકારી પૂજા ૧૬૨૫, માગશર સુદ ૨), ત્રિલોયસાર-ચોપાઈ/ધર્મધ્યાન-રાસ'(ર.ઇ. (લે.ઈ. ૧૭૯૬)ના કર્તા. ૧૫૭૧) તથા લોંકામત નિરાકરણ-ચોપાઈ' (ર.ઈ. ૧૫૭૧/સં.૧૬૧૭, સંદર્ભ : લહસૂચી. [.જો.] ચૈત્ર સુદ ૫) નામની કૃતિઓના કર્તા. સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ] ૩. જૈગૂસુબુદ્ધિવિજ્ય [ 1: જૈન સાધુ. ગુલાબવિયની કવિઓ: ૧, ૩(૧); ૪. મુપુગૃહસૂચી. ૫. રાહસૂચી : ૧. રિ.ર.દ.| શિષ્ય. “મસીજી પાર્વ દશભવ-સ્તવન’ (અપૂર્ણ)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૨). | કિી.જો.] સુમતિકી (ારિ)-૨ [ઈ.૧૭૮૬માં હયાતી: સંભવત: સુધર્મગચ્છના જૈન સાધુ. વિનયદેવસૂરિની પરંપરામાં જ્ઞાનકીર્તિસૂરિના શિષ્ય. સુભદ્ર) [ઈ. ૧૬૨૭માં હયાત : જૈન. ‘રાજસિહ-ચોપાઈ” (૨.ઈ. પ્રાકૃત ‘દિવાળી ક૯૫” પરના બાલાવબોધ (ર.ઈ. ૧૭૦૬/સં. ૧૭૬૨, ૧૬૨૭/સં. ૧૬૮૩, જેઠ સુદ ૧૧)ના કર્તા. કારતક સુદ ૮, રવિવાર; સ્વલિખિત હસ્તપ્રતોના કર્તા. સંદર્ભ: જૈમૂકવિઓ : ૩(૧). [ી.જો.] સંદર્ભ : ઐરાસંગ્રહ : ૩. [...] સુમતિ(વાચક) : આ નામે ૧૧ કડીનું ‘ગોડી પાર્શ્વનાથ-સ્તવન’ મળે સમભિમરિ સુમતિ પ્રભસૂરિ) સુંદર-૧ [ઈ. ૧૭૬૫માં હયાત] : વડગચ્છના જૈન છે તેના કર્તા કયા સુમતિ-છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સાધુ. સુખપ્રભસૂરિના શિષ્ય. ‘ચોવીસી' (ર.ઈ. ૧૭૬૫/સં. ૧૮૨૧, સંદર્ભ : લહસૂચી. [.ર.દ.]. કારતક સુદ ૫; અંશત: મુ.)ના કર્તા. સુમતિ(મુનિ)-૧ [ઈ. ૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન કૃતિ : જૈનૂસારત્નો : ૨. સાધુ. હર્ષદરાના શિષ્ય. ‘અગડદત્ત-રાસ' (ર.ઈ. ૧૫૪૫/સં. ૧૬૦૧, સંદર્ભ : ૧. જૈનૂસાઇતિહાસ; ૨. જૈનૂકવિઓ: ૩(૧). રિ.ર.દ.] કારતક સુદ ૧૧, રવિવાર) તથા ૧૭૪ કડીની “નમયાસુંદરી-ચોપાઈ સુમતિપ્રભ-૨ [ઈ. ૧૭૬૬માં હયાત] : પિંપલગચ્છના જૈન સાધુ. (ર.ઈ. ૧૫૫૬)ને કર્તા. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં પુણ્યસાગર-સુખપ્રભના શિષ્ય. ૪૮ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસા ઇતિહાસ: ૩. જૈનૂકવિઓ:૧ ઢાળની ‘અજાપુત્ર-ચોપાઈ/રાસ” (૨. ઈ. ૧૭૬૬/સં. ૧૮૨૨, વૈશાખ ૪. ડિકૅટલૉગભાવિ; ૫. રામુહસૂચી : ૪૨; ૫. રાહસૂચી : ૧; ૬. ; સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. લીંહસૂચી. [.ર.દ.] સંદર્ભ: ૧. મુગૃહસૂચી; | ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. રિ.ર.દ.] સુમતિકમલ[ ]: તપગચ્છના જૈન સાધુ. હંસ- સમતિમાણિક્ય [ઈ. ૧૫૭૧ સુધીમાં] : જૈન. ૬૫ કડીનીઋષિદત્તારત્નસૂરિના શિષ્ય. ૧૦ કડીની ‘સામયિક-પોસાફ-સઝાય’ (લે. સં. શિષ્ય. ૧૦ કડાના સામાયિક-પાસાફ-સઝલ વિ. સ. સઝાયરાસ” (૨.ઈ. ૧૫૭૧)ના કર્તા. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. ડિકેટલૉગભાવિ; ૨. હજૈજ્ઞ સૂચિ : ૧. રિ.ર.દ.] સંદર્ભ : મુમુગૃહસૂચી. રિ.ર.દ.] સુમતિરત્નશિખ્ય [ ]: જૈન. ‘શાંતિજિન-સ્તવન સુમતિકલ્લોલ: આ નામે ૧૩ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથલઘુ-સ્તવન (લ.સં. ૧૮મી સદી અનુ.)ને કર્તા. મળે છે. આ ક્યા સુમતિકલ્લોલ છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ: મુપુન્હસૂચી. [કી.જો] સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭–“શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્ય કી વિશાલતા', અગરચંદ નાહટા. રિ.ર.દ.| સુમતિરંગ (ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીરિત્નસૂરિની પરંપરામાં ચંદ્રકાતિના શિષ્ય. ‘યોગશાસ્ત્ર ભાષાપદ્ય સુમતિકલ્લોલ-૧ [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ]: ખરતરગચ્છના જૈન (ર.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, આસો સુદ ૮), ‘જ્ઞાનક્લા/મહવિવેકચોપાઈ/ સાધુ. જનદ્રસૂરિના શિષ્ય. ‘શુરાજ-ચોપાઈ' (ર.ઈ. ૧૬૦૬/સં. પ્રબોધચિંતામણિ-રાસ” (૨.ઈ. ૧૬૬૬/સં. ૧૭૨૨, આસો સુદ ૧૦), ૧૬૬૨, ચૈત્ર-૧), ‘શ્રીપાલપ્રબંધ-ચોપાઈ' (ર.ઈ. ૧૬૯૬/સં. ‘હરિકેસીસાધુ-સંધિ' (ર.ઈ. ૧૬૭૧/સં. ૧૭૨૭, શ્રાવણ સુદ ૧), ૧૬૬૨, ભાદરવા વદ ૬), ૧૦૯ કડીની ‘મૃગાપુત્ર-સંધિ' (ર.ઈ. ‘જંબૂસ્વામી-ચોપાઈ' (ર.ઈ. ૧૬૭૩/સં. ૧૭૨૯, અસાડ વદ ૮), ૧૬૦૭/સં. ૧૬૬૩, આસો વદ ૧૧(?)), ‘ગીત-સંગ્રહ(૧ ગીત મુ.) ૩૦૦ ગ્રંથાગ્રની ‘ગોડી પાર્શ્વનાથ-સંબંધ-ચોપાઈ’, ‘ચોવીસી-સવૈયા', તથા સંસ્કૃતમાં સ્થાનાંગસૂત્ર-વૃત્તિગાથા-વિવરણ’ના કર્તા. ૭ ઢાળની “જિનમાલિક', ૩૫ કડીની કીર્તિરત્નસૂરિ(ઉત્પત્તિ)-છંદ કૃતિ : ઐકાસંગ્રહ. (મુ.) તથા ૨ કડીની ‘ચંદ્રકીર્તિકવિત’(મુ.)-એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસા ઇતિહાસ૩. યુજિનચંદ્રસૂરિ, કૃતિ: ઐશૈકાસંગ્રહ. [] ૪. જેનૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહરસૂચી; ૬. હેજેન્ન સૂચિ: ૧. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. જૈસા [...] ઇતિહાસ;]] ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. કેટલૉગગુરા; ૬. જૈગૂસુમતિકીતિ(સૂ)રિ)–૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાધ : દિગંબરપંથી ? - કવિઓ: ૨, ૩(૨). રિ.ર.દ.] સરસ્વતીગચ્છના જૈન સાધુ. લક્ષ્મીચંદ-વીરચંદની પરંપરામાં પ્રભા- સુમતિવર્ધન [ઈ. ૧૮૨૩માં હયાત] : જૈન સાધુ. વિનીતસુંદરના ચંદના શિષ્ય. ૩૫ ગ્રંથ ગ્રના “ધર્મપરીક્ષા-રાસ' (ર.ઈ. ૧૫૬૯. શિષ્ય. “સપ્તતિકા ષષ્ઠકર્મ ગ્રંથયંત્ર' (ર.ઈ. ૧૮૨૩) તથા 'પ્રથમ૪૬૮ : ગુજરાતી સાહિત્યકોશ સુધાસમુદ્ર: સુમતિવર્ધન કરીનું શિખ થતું નથી ઇ સંબંધી For Personal & Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથયંત્ર’, ‘જીવવિચારયંત્ર' તેમ જ નવતન્વયંત્રના કર્યા. આ છે. તેમના કર્તા કયા સુમતિવિમલ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિઓમાં કોઈક નામભેદે અક જ હોવાની સંભાવના છે, પરંતુ એ કૃતિ : એકાસંગ્રહ. વિશે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : મુપુગૃહસૂચી. રિ.ર.દ.] સંદર્ભ : ૧. મુપુન્હસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ: ૧. [.ર.દ.]. સુમતિસાગર : આ નામે કુમતિસંઘટન-રાસ’ (ર.ઈ.૧૭૬૨), “ચૈત્ય સુમતિવલ્લમ [ઈ. ૧૬૬૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વંદન વિચારગભિત મહાવીર સ્વામી સ્તવન દિ’ (લે.સં. ૧૮મી જિનધર્મસૂરિના શિષ્ય. ‘જિનસાગરસૂરિ-નિર્વાણ-રાસ/શ્રીનિર્વાણ- સદી અનુ.) તથા ૬-૬ કડીના હિન્દીની છાંટવાળાં બે સ્તવનો(મુ) રાસ' (ર.ઈ.૧૬૬૪ સં. ૧૭૨૦, શ્રાવણ સુદ ૧૫; મુ.)ના કર્તા. મળે છે. તેમના કર્તા કયા સુમતિસાગર છે તે સ્પષ્ટ થતું નથી. ‘ગુજરાતના સારસ્વતોમાં ભૂલથી આ કૃતિ સુમતિવિલાસને નામે કૃતિ : જેકપ્રકાશ : ૧. નોંધાઈ છે. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;] ૨. હેજેજ્ઞાસૂચિ: ૧. [ર.ર.દ.] કૃતિ : ઐશૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ] ૨. જૈનૂકવિઓ: ૨.૩(૨). સુમતિસાગર(ઉપાધ્યાય)-૧ (ઈ. ૧૯૨૯માં હયાત]: ખરતરગચ્છના [.ર.દ.] જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પુણ્યપ્રધાનના શિષ્ય.૧૨ કડીના ‘સિદ્ધાચલ-વન(ર.ઈ. ૧૬૨૯)સં. ૧૬૮૫, ફાગણ વદ ૧૪)ના સુમતિવિજય : આ નામે ૨૪ કડીની ‘ઉપાધિમત ગુરુલોપીનર-સઝાય” (લે. સં. ૧૭મી સદી અનુ.), “જિન-ચોવીસી' (લે. સં. ૧૮મી સદી સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [૨.૨.દ.] અનુ.) અપૂર્ણ), ઉપરાંત કેટલાંક સઝાય-સ્તવનો(મુ.) મળે છે. આ સુમતિવિજય કયા તે સ્પષ્ટ થતું નથી. સુમતિસાગર(સૂરિ)શિષ્ય [ ]: જૈન સાધુ. કૃતિ : ૧. ચેતેસંગ્રહ:૩; ૨. મોસસંગ્રહ. ૫૪ કડીની ‘ચરણકરણ-છત્રીસી'ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગુહસુચી; ૩. હેત્તા- સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). [કી.જો.] સૂચિ : ૧. રિદ| સમીતસિધુર ઈિ. ૧૬૦૪માં હયાત: ખરતરગચ્છના જૈન સાધુ. સુમતિવિષ-૧ [ઈ. ૧૭મી સદી પૂર્વાધી : જિનરાજસૂરિની પરે- મનિકીતિના શિષ્ય. ૨૦ કડીના ‘ગોડી પાર્શ્વનાથ-સ્તવન” (૨.ઈ.૧૬૪૦ પરાની ખરતરગચ્છીય સાધુ. ૬ કડીના ‘જિનરાજસૂરિ-ગીત (મુ.)ના સં. ૧૬૯૬, મહા સુદ ૮)ના કર્તા. કર્તા. કૃતિ જિનરાજસૂરિના શાસનકાળ (ઈ. ૧૬૧૮-૧૬૪૩) દર- સંદર્ભ : ૧, યુજિનચંદ્રસૂરિ; ] ૨. જૈનૂકવિઓ: ૧. રિ.૨.દ.] માન રચાઈ હોવાનું લાગે છે. તો કવિ ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધમાં થયા હોય એમ કહી શકાય. સુમતિસુંદર(ગણિ)-૧ ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ : સંભવત: તપકૃતિ: ઐકાસંગ્રહ. ગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં સોમજયસૂરિના સંદર્ભ: જૈનૂકવિઓ: ૨-જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ' શિષ્ય. ઓસવંશીય સોની. ઈશ્વર ધનરાજે ઈડરમાં બંધાવેલ ધવલ મંદિરની અજિતનાથની પ્રતિમાના પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરતી રિ.ર.દ.]. ૩૮ કડીની ‘ઈડરગઢ-ચૈત્યપરિપાટી (મુ.)ના કર્તા. ઈડરગઢના દેવસુમતિવિજય-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : વડતપગચ્છના જૈન મંદિરમાં ઈ. ૧૪૭૭માં મૂર્તિપ્રતિષ્ઠાનનો મહોત્સવ થયો ત્યાર પછી સાધુ. રત્નકતિસૂરિના શિષ્ય. ‘રાત્રિભોજન-રાસ’ (ર.ઈ.૧૬૬૭), તરત આ કૃતિની રચના થઈ લાગે છે. એટલે કર્તા ઈ. ૧૫મી સદીના ૯ ઢાળ ને દુહાની ૧૪૭ કડીની ‘રત્નનીતિસૂરિ-ચોપાઈ” (૨.ઈ.૧૬૮૩ ઉત્તરાર્ધમાં વિદ્યમાન હોવાનું કહી શકાય. આ કૃતિ સુમતિસુંદરશિષ્ય સં. ૧૭૩૯, અસાડ સુદ ૭, બુધવાર; મુ.) તથા ૪ કડીના ગીતની કર્તા. રચી હોવાની પણ સંભાવના છે. કૃતિ : જૈઐકાસંચય. કૃતિ : જેનયુગ, મહી-ફાગણ-ચૈત્ર, ૧૯૮૫-ઈડરગઢ ચૈત્યપરિસંદર્ભ : ૧. સારસ્વતોર.જૈસાઇતિહાસ ]૩.જૈમૂકવિઓ : ૨ પાટી', મોહનલાલ દ. દેશાઇ. .ર.દ.] સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] સુમતિવિજ્ય-૩| ]: તપગચ્છના જૈન સાધુ. યશો- સુમતિસુંદર–૨ [ઈ. ૧૫૯૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વિજયશિખ-ગુણવિજયના શિષ્ય. ૧ ઢાળના “દીક્ષાલ્યાણકવર્ણનાત્મક જિનચંદ્રસૂરિની પરંપરામાં ધર્મનિધાન ઉપાધ્યાયના શિષ્ય. ‘શાંતિશ્રી મહાવીરજિન-સ્તવન’(મુ.) તથા હિંદી કૃતિ “અધ્યાત્મવલોણું સ્તવન” (૨. ઈ. ૧૫૯૪)સં. ૧૬૫૦, કારતક સુદ ૧૩) તથા અન્ય (મુ.)ના કર્તા. કેટલીક નાની કૃતિઓના કર્તા. કૃતિ : જિcકાસંદોહ:૨ (સં). [.ર.દ.] સંદર્ભ: યુજિનચંદ્રસૂરિ. રિ.ર.દ.] સુમતિવિમલ : આ નામે ૯ કડીનો ‘નેમિનાથ-ભાસ’ (લે. સં. ૧૭મી સુમતિસુંદરસૂરિ)શિષ્ય[ ]: તપગચ્છના જૈન સદી અનુ.), ૧૧ કડીનું ‘ઋષભદેવ-સ્તવન’ (લે. સં ૧૯મી સદી સાધુ. ૩૭ કડીની, તેમાં ઉપયોગમાં લેવાયેલાં રાસ, અઢેલ, આંદોલા અનુ.), તયા ૯ કડીનું ‘જિનસુખસૂરિ-ગીત (મુ.) એ કૃતિઓ મળે વગેરે દેશીઓ તથા માલિની, શાર્દૂલવિક્રીડિત, ગીતિકા એ સંસ્કૃત સુમતિવલ્લભ: સુમતિસુંદર(સૂરિ)શિષ્ય | ગુજરાતી સાહિત્યકોશ : ૪૬૯ For Personal & Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ વૃત્તોને લીધે ચિત્તાકર્ષક બનતી ‘સુમતિસુંદરસૂરિ રાજાધિરાજ રસ- સુરચંદ : આ નામે ૨૪ ૨૭ કડીની ‘સુશિલત્રઋષિમુનિ-સઝાય મળે સાગર-ફાગુ (મુ.)ની રચના તેમણે કરી છે. છે. ‘વજસ્વામીભાસ આદિ સ્તવન-સઝાય સંગ્રહમાં સંગૃહિત સુરકૃતિ : પંદરમા શતકનાં ચાર ફાગુકાવ્યો, સં. કાંતિલાલ બ. વ્યાસ, ચંદની કૃતિઓમાં આ ‘સુકોશલઋષિ/મુનિ-સઝાય’ પણ હોવાની ૧૯૫૫. સંભાવના છે. સંદર્ભ: સંબોધિ, એપ્રિલ ૧૯૮૧, જાન્યુ ૧૯૮૨– કયા સુમતિ- સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨, હજૈજ્ઞાસૂચિ: ૧. [...] સુંદરસૂરિ ઔર સુમતિસાધુસૂરિ એક હૈ?', અગરચંદ નાહટા.[કી.જો.] , અગરચંદ નહિટ.કિ.જા.) સરક સુરચંદ–૧ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વીરકલશના શિષ્ય. ૪૧ કડીની ‘શૃંગારસુમતિહંસ૧ [ઈ. ૧૬૩૦માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. રસમાલા” (ર.ઈ. ૧૬૦૩. ૧૬૫૯, વૈશાખ સુદ ૩, બુધવાર), જિનચંદ્રસૂરિની પરંપરામાં હકુશલના શિષ્ય. “મેઘકુમાર-ચોપાઈ ૬૫ કડીનો “જિનસિહસૂરિરાસ' (ર.ઈ. ૧૬૧૧), ‘ચાતુર્માસિક (ર.ઈ. ૧૬૩૦/સં. ૧૬૮૬, આસો સુદ ૧૦)ના કર્તા. વ્યાખ્યાન-બાલાવબોધ/ચોમાસી-વ્યાખ્યાન' (ર.ઈ. ૧૬૩૮), 'જિનદત્તાસંદર્ભ : ૧. ગુસારસ્વતો; | ૨. જૈનૂકવિઓ : ૧. રિ.ર.દ.] સૂરિ-સ્તવન” તથા “વર્ષ ફલાફલ જ્યોતિષ-સઝાય'ના કર્તા. આ ઉપરાંત સુમતિવંસ(ઉપાધ્યાય)-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાધ : ખરતરગચ્છના એમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં અનુદિત જૈન તત્ત્વસાર જૈન સાધુ. જિનહર્ષના શિષ્ય. “ચંદનમલયાગિરિ-ચોપાઈ'(ર.ઈ. (૨.ઈ. ૧૫૧૩/સં. ૧૬૬૯, આસો સુદ ૧૫, બુધવાર) તથા 'પંચતીર્થ ૧૬૫૫). ૧૭૧૧, ચૈત્ર સુદ ૧૫), ૩૫ કડીની કરમ-પચીસી' (ર.ઈ. શ્લેષાલંકાર' (અપૂર્ણ) નામની સંસ્કૃત કૃતિઓ પણ રચી છે. ૧૬૫૫; મુ.), ‘વૈદર્ભો-ચોપાઈ' (ર.ઈ. ૧૬૫૭ સં. ૧૭૧૩, કારતક સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. યુજિનચંદ્રસૂરિ; [] ૩. સુદ ૧૪) તથા ‘રાત્રિભોજન-ચોપાઈ' (ર.ઈ. ૧૬૬૭/સં. ૧૭૨૭, જમૂવિ : ૧, ૩(૧); ૪. રાહસૂચી : ૧; ૫. હજૈજ્ઞાસૂચિ : ૧. માગશર વદ ૬, બુધવાર)ના કર્તા. [.ર.દ.] કૃતિ: ૧. જૈસસંગ્રહ(જી), ૨. મોસસંગ્રહ. સુરજી(મુનિ)/સુરસાગર [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : સંભવત: અંચલસંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ ] ૩. જે ગચ્છના જૈન સાધુ. અમદાવાદના સંઘવી લીલાધરે અને તેના પુત્ર કવિઓ : ૩(૨). રિ.ર.દ.] શત્રુંજયના સંઘ કાઢયા હતા એ ઐતિહાસિક પ્રસંગને વર્ણવતા લીલાધર-રાસ (સંઘયાત્રા વર્ણન)' (ર.ઈ. ૧૬૬૫ પછી)ના કર્તા. સુર/સુરજી: ‘સૂર’ને નામે “મહાવીર નિશાલ ગરણુંપદ, કોરંટગચ્છીય સંઘયાત્રા સં. ૧૭૨૧, માગશર સુદ ૫ના દિવસે થઈ હતી એટલે સુર” નામે ૬૪ કડીની “વિચાર ચોસઠી” એ જે કૃતિઓ, ૬ કડીની આ કૃતિની રચના એ પછી થઈ હોય એમ કહી શકાય. 'કૃષ્ણવિષ્ટિ એ જૈનેતર કૃતિ તથા સુરજી શાહને નામે ‘આદિત્ય- સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; [] ૩. જૈગૂવ્રતસ્થા’ (લે. ઈ. ૧૮૧૫) મળે છે. તેમના કર્તા કયા સુર/સુરજી છે કવિઓ : ૨, ૩(૨). રિ.૨.દ.] તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સુરદા(રાણી) [ ]: એમનું જ્ઞાનબોધનું ૧ પદ સંદર્ભ: ૧. ડિલૉગબીજે; ૨. મુપુગૃહસૂચી; ૩. હજીજ્ઞાસૂચિ:૧. (મ.) મળે છે. રિ.ર.દ.] કૃતિ: પ્રાકાસુધા: ૩. [.ત્રિ] સુર(ભટ) ઈિ. ૧૬૪૮માં હયાત]: આખ્યાનકાર. કલોલી ગામના સુરદાસ : આ નામે “શ્રીકૃષ્ણચરિત્ર અને કૃષ્ણભકિતનાં ને જ્ઞાનરૅકવ બ્રાહ્મણ. પિતા નારાયણ ભટ. તેમણે રચેલા ૨૨ કડવાંના ‘સ્વર્ગા iા વગર, બોધનાં પદ(મુ.) મળે છે. આ રચનાઓ સુરદાસ-૩ની હોઈ શકે, રોહણી ર.ઈ. ૧૬૪૮/સં. ૧૭૦૪ જેઠ ૧૨, ગરવાર: મ.)ના પ્રારંભ. પરંતુ નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. નાં ૯ કડવાંમાં કળિયુગનો મહિમા વર્ણવ્યો છે, જે સ્વતંત્ર રૂપે કૃતિ : ૧. પ્રાકાવિનોદ: ૧; ૨. બૂકાદોહન : ૭. પણ મુદ્રિત થયો છે. બીજું ‘વિરાટપર્વ” (ર.ઈ. ૧૬૬૮) નામનું કાવ્ય સંદર્ભ: ફૉહનામાવલિ. [ચ.શે.] સૂર ભટને નામે મળે છે તે સમય દષ્ટિએ કે વિષયની દૃષ્ટિએ આ સુરદાસ-૧ (ઈ. ૧૫૫૫માં હયાત] : સંભવત: સૌરાષ્ટ્રના હળિયાદના કવિનું હોય. કદાચ આ કવિ ગાયક હોય અને કૃતિ બીજા કોઈ આખ્યાનકાર. પિતા હરિ/હરિહર ભટ્ટ. ગુરુ ધનંજ્ય ભટ્ટ. ૨૮ કડવાંનું કવિની હોય એવું પણ સંભવિત છે. પ્રહલાદાખ્યાન' (ર.ઈ. ૧૫૫૫સં. ૧૬૧૧, ભાદરવા વદ ૧૧, કૃતિ: ૧. સ્વર્ગારોહણી, સં. જયશંકર મ. જોશી, ઈ. ૧૯૨૨; ૨. રવિવાર), ૨૩ કડવાંનું ધ્રુવાખ્યાન તથા ૧૨ કડવાંનું ‘સગાળપુરી નકાદોહન. શૃંગાલપુરી/કર્ણવખાણ (મુ.) એ કૃતિઓ તેમણે રચી છે. “મોહિનાસંદર્ભ: ૧. કવિરચિત : ૧-૨; ૨. ગુસામધ્ય) ૩. પાંગુહસ્તલેખો; રાણીની લાવણી” તથા “હોરી’ સૂરદાસ હરિલાલને નામે નોંધાયેલી ૪. પ્રાકૃતિઓ;] ૪. આલિસ્ટઑઇ : ૨; ૬. ગુહાયાદી; ૭. મળે છે. તે આ કવિની હોવાની સંભાવના છે. ડિકેટલૉગબીજે; ૮. ફાહનામાવલિ : ૨, ૯, ફૉહનામાવલિ. ચિશે. કૃતિ : આખ્યાન (સં.). સંદર્ભ : ૧. કવિચરિત ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. ગુસાસુરકલીઓ[ ]: ૨ પદ (મુ.)ના કર્તા. મધ્ય; [] ૪. ગૂહાયાદી; ૫. ડિકેટલૉગબીજે ૬. ડિકૅટલૉગભાવિ; કૃતિ : નકાસંગ્રહ. [કી.જો.] ૭. ફોહનામાવલિ : ૨. [ચશે.] ૪૭૦: ગુજરાતી સાહિત્યકોશ સુમતિહસ-૧: સુરદાસ-૧ For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. કાશીસુત શેઘજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પરંતુ, ઈ.૧૯૭૪, ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭–ધ્યાલીન ગુજ રાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી; ૩. હિન્દુમિલનમંદિર, ૧. ૨૯ અંડર-સૂરદાસનું રામાયણ, દેવદત્ત જોશી. સુરદાસ–૨ [ઈ. ૧૫૬૦માં હયાત : જયદેવસુત. જ્ઞાતિએ તિલ... વાલ્મીકિ રામાયણની કથાને સંક્ષેપમાં મૂી ૩૨ કડવાંનું 'રામાયણ' (ર. ઈ. ૧૫સ. ૧૬૧૬, પોષ સુદ પડ઼ તેમણે રચ્યું છે. [..] રાવણ-મંદોદરી વચ્ચેનો સંવાદ, રામ-રાવણ યુદ્ધનું કે લંકાનું વર્ણન સુલેમાન(ભગત)મહંમદ [ઈ. ૧૬૯૯ પછી]: મુસ્લિમકવિ. કાયમુદ્દીન તેના ધ્યાનપાત્ર અંશો છે. પીરના શિષ્ય. વતન સાઉદ (તા. જંબુસર), પણ પછીથી વડોદરા પાસે અકોટા ગામે આવીને વસ્યા હતા. પ્રેમલક્ષણાભકિતનું નિરૂપણ લખાયેલા ‘નુરોશન’(૨.ઈ. ૧૬૯૯) ગ્રંથનો ગુજરાતીમાં ઉતારો કરતા ચારથી છે કડીના નામના તા.તેમણે ઉર્દૂ ભાષામાં કર્યો હતો. કૃતિ : ભૂનિયર, સંચો. હરગોવનદાસ હરીશનદાસ, ઈ. ૧૯૨૯ (+s.). [.ર.દ.] સુરદાસ(મુનિ)–૩ ઈ. ૧૫૬૦માં હયાત] : દિગંબર જૈન સાધુ. ‘હા(માન)ક્થા’(૨. ઈ. ૧૫૬૦)ના રચિયતા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [૨.૨.૬.] સુરદાસ-૪ [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સ, ૧૮મી સદી પૂર્વાધી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુસાંઇજીના બીજા પુત્રોના ભકતકવિઓમાંના એક. તેમણે પદોની (૧૫ કડીનું ૧ મુ.) રચના કરી છે. કૃતિ : પુષ્ટિપ્રસાદી પ્ર. ગોવર્ધન સત્સંગ મંડળના વહીવટકર્તા ચંદ્રવદન મોહનલાલ શ, ઈ. ૧૯૬૬ (બીજી આ.). સંદર્ભ : પુગુસાહિત્યકારો. સંદર્ભ: ૧. સાઇનિહાર; [] ૨. *ગૂ-વિઓ: ૩(૨) ૩. મુ ગૃહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] ‘સુરશી' : જુઓ. દેવચંદ્ર (ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ)—1 સુલતાન | કરતો ૧ બેનમુન કર્યા. કૃતિ : સતવાણી. [ચ.... સુરવિન [૪, ૧૭૯માં હયાત]: તપગચ્છના જૈન સાધુ, સિનિ વિષના શબ્ધ. ૭૬૪ કડીના 'નપાલાસ' (ઈ. ૧૬૭૬)નાં (૨.ઈ. ક. સુવ્રત(ઋષિ) | ]: તપગચ્છના જૈન સાધુ. વિશાલસોમસૂરિના શિષ્ય. ૨૦ ગ્રંથાગ્રની ‘મૌનઍકાદશીની સઝાય’ના ર્તા. [.ર.દ.] સુરસાગર-૧ : જુઓ સુરજી(મુનિ). સુરસાગર-૨ ઈ. ૧૮૧૬ સુધીમાં): જૈન, ‘જાંબવતી ચોપાઈ' (સાધુ. ઈ. ૧૮૧૬)ના કર્તા. ‘જૈન ગુર્જર કવિઓ’એ આ કૃતિ ‘સૂરજી(મુનિ) ની ગણી છે, પરંતુ કૃતિના અંતે કવિનામછાપ સુરસાગર મળે છે. અટલે આ કર્તા સુરજી(મુનિ)થી જુદા છે. સંદર્ભ : મૂતિઓ : ૩(૨); ૨. વિકેંટલૉગભાઇ : ૧૯ ]: ભગવવિરહની વૅદાનાને વ્યક્ત સંદર્ભ : આસિસ્ટઇ : ૨. [કી.જો.] સુંદરસુંદર છ/સુંદરદાસ : સુંદરને નામે પ૬ કડીની ‘વગીતા' (મુ.), ‘અષ્ટક’, ‘હમચી’, ‘હરિહરની આરતી’, ૧૫૫ કડીએ અધૂરી હેલી 'સુવિધાસ' તથા કૃષ્ણભકિત ને વૈરાગ્યબોધનમાં પદો (૧૩ મુ.), સુંદરજીને નામે ‘૪૦ ડાહ્યા’(મુ.) ને ૧ પદ(મુ.) તથા સુંદરદારાને નામે પો (કૃષ્ણભક્તિનો ૪ મુ.)–એ કૃતિઓ મળે છે. એમના ક્યા સુંદર સુંદર સુંદરદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. છે કૃત્તિ : ૧. છંદરના વર્ણિ, સં. વિચારીજી મહારાજ, ઈ.૧૮૯૫; ૨. નકાદોહન; ૩. પ્રાકાસુધા : ૩; ૪. ભજનિકકાવ્યસંગ્રહ, સં. શા, વ્રુન્દાવનદાસ કાનજી, ઇ. ૧૮૮૮; ૫. ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. ગૃહાયાદી;૨. ડિકૅટલૉગબીજે; ૩. ફૉહનામાવિલ. [ચ...] સુંદરસેવક)—૧ (ઈ. ૧૭મી સદી પૂર્વાષા: ખરતગચ્છના જૈન યુગપ્રધાનજિનચંદ્રસૂરિશિષ્ય તિલકાલ (ઈં.૧૬૦૫)ના શિષ્ય. પદ્મહેમના જીવનચરિત્રને વિષય કરીને રચેલા ૧૩ કડીના 'ના. પદ્મહેમ-ગીત’(મ.)ના કર્તા. કૃતિમાં કર્તાનામછાપ ‘સેવસુંદર’ મળે છે. કૃતિ : એન્જાસંગ્રહ (+{.). [.જો.] સુંદર–૨ [ઈ. ૧૬૭૮માં હયાત] : જૈન સાધુ. ધર્મરત્નના શિષ્ય. સુરસૌભાગ્ય [ ]: જૈન સાધુ. ઉદયસૌભાગ્ય‘સંગ્રહણીપ્રકરણ પરના સ્તંબક’ (ર.ઈ. ૧૬૭૮)ના કર્તા. સૂરિના શિષ્ય. ૨૧ કડીના ‘ચિંતામણિપાર્શ્વનાથસ્તવન’ના કર્તા. સંદર્ભ : હેôાસૂચિ : ૧, ઈ. ૧૬૪૭માં વિદ્યમાન તપગચ્છના કોઈ સુરસૌભાગ્ય નોંધાયા છે. તે અને આસુરીભાગ્ય એક હોય તો આ કવિ ઈ. ૧૭મી સદીમાં થયા હોવાનું કહી શકાય, પરંતુ નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : જૈસાઇતિહાસ, 7.પુસૂચી. [ર.૨.૬.] સુરેન્દ્રĀીતિ(ભટ્ટારક) (ઈ. ૧૯૮૧માં હયાત] : જૈન આદીશ્વર સમોસરણ રા’ (૨.૭.૧૬૮૫)ના કર્તા. [.ર.દ..] સંદર્ભ : પાંસ્તવે ખો. સુરદાસ-૨ : સુંદર-૩ [કી.જો.] સુંદર-૩ (ઈ. ૧૮મી સદી પૂર્વાધ]: શમપુર પરગણાના ધાએતાપુર ગામના મેવાડા બ્રાહ્મણ. પિતાનામ ધનદાસ. તેઓ પ્રેમાનંદના શિષ્ય હતા એમ કહેવામાં આવ્યું છે, પરંતુ એ વાતને કોઈ આધાર નથી. પ્રેમાનંદના પરમ અધ્યાય ને ૧૬૫ કડવું . અધૂરા હેલા "દમસ્ક્રેપ'ને તેમણે પૂર્ણ કર્યો એ એમનું મહત્ત્વનું કાર્ય છે. આ ૧૬૬થી ૨૦૦ ડાં સુધીના ‘દશમસ્કંધ’ (ર.ઈ. ૧૭૧૭ ૬ ૧૭૪૦; મુ.)માં કવિએ દરેક અધ્યાય એકએક કડવાનો રહ્યો છે અને આ રીતે દરેક ગુજરાતી સાહિત્યકોશ: ૪૭૧ For Personal & Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ કર્તા. અધ્યાયમાં એકથી વધુ કડવાં રચતા પ્રેમાનંદના ‘દશમસ્કંધ’થી સુંદરરત્ન ]: જૈન. ૩૧ કડીની ‘ઇલાચીપુત્રએમની કૃતિ જુદી પડી જાય છે. પ્રેમાનંદના જેવી કવિત્વશકિત સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા, એમની કૃતિમાં જો કે નથી, તો પણ વેદસ્તુતિના કઠિનમાં કઠિન સંદર્ભ : મુપુગૃહસૂચી. અધ્યાયને સરળ પદોમાં ઉતારવામાં તેમને મળેલી પ્રશસ્ય સફળતા તેમની સંસ્કૃતજ્ઞતાને સૂચવે છે. સુંદરરાજ [ઈ. ૧૪૯૭માં હયાત] : જૈન. ‘ગસહકુમાર-ચોપાઈ' કૃતિ : ૧. પદબંધ શ્રીમદ્ ભાગવત : ૧-૨, એ. ઇચ્છારામ સ. (ર.ઈ.૧૪૯૭)ના કર્તા. ને નટવરલાલ હ. દેસાઈ ઈ. હ૮૦ (પાંચમી ) સંદર્ભ : ૧. ગુસારસ્વત; [] ૨. જૈનૂકવિ : ૧. [કી.જા.) (સં.; ૨. મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામા મા- સુંદરવિજય: આ નામે ૧૫ કડીનું પાર્શ્વનાથ-સ્તવન(ગોડી)' (લે. ચરિત્ર, સં. મંજુલાલ મજમુદાર, ઈ. ૧૯૨૨ (સં.). સં. ૧૮મી સદી અનુ.) અને ૨૩ ડીની ‘ગુણઠાણ-સઝાય’ (લે.સં. સંદર્ભ : ૧. કવિચરિત:૩; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. ગુસા ૧૮મી સદી) મળે છે તે સુંદરવિય-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ મધ્ય૪. પ્રાકૃતિઓ;]૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે. [ચ.શે. શકે તેમ નથી, સુંદર-૪ [ઈ. ૧૭૩૫માં હયાત] : જૈન સાધુ. ૧૫ કડીની નેમ સંદર્ભ: ૧. મુપુગૃહસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] રાજુલની નવભવ-સઝાય” (ર.ઈ.૧૭૩૫; મુ.)ના કર્તા. સુંદરવિજ્ય-૧ [ઈ. ૧૭૨૨માં હયાત : જૈન સાધુ. અમરવિયના જન ગર્જર કવિઓ' કવિને લોકાગચ્છના હોવાનું જણાવે છે શિષ્ય. ૭ કડીના “શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન” (૨.ઈ. ૧૭૨૨; મુ.)ના પરંતુ મુદ્રિત કૃતિમાં ગચ્છનામ મળતું નથી. કૃતિ: જૈસસંગ્રહ(ન.). કૃતિ: શસ્તનાવલી (સં.). [કી.જો.] સંદર્ભ : ૧. જૈનૂકવિઓ: ૩(૨); ૨. લહસૂચી. [કી.જો.] સુંદરસૂરિ)શિષ્ય ઈિ. ૧૪૫૭ સુધીમાં] : જૈન સાધુ. ૪૪ કડીના સુંદર-૨ [ઈ. ૧૭૬૫માં હયાત] : જુઓ સુમતિપ્રભસૂરિ–૧ (સુખ- ‘વિમલમંત્રી-રાસ (લે. ઈ. ૧૪૫૭), ૨૪ કડીની ‘દશ દષ્ટાંતની પ્રભસૂરિશિષ્ય) સઝાયર(મુ) અને ૧૪ કડીની ‘પંચ પરમેષ્ટી ગુણવર્ણન-સઝાય નવકાર-છંદ (મુ.) એ કૃતિઓના કર્તા. ત) ઈિ. ૧૭મી સદી ઉત્તરાધ-ઈ. ૧૮મી સદી કૃતિ : ૧. રત્નસાર : ૨, સં. હીરજી હંસરાજ, ઈ. ૧૯૨૩; ૨. પૂર્વાધ : જૈન સાધુ. ૭ કડીની ઐતિહાસિક તત્ત્વવાળી, વિયેક્ષમા- લોંપ્રપ્રણ. સૂરિ વિશે સઝાય, (મુ.)ને કર્તા. સંદર્ભ : જેમણૂકરચનાઓં: ૧. [કી.જે.] કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૧-કેટલાંક ઐતિહાસિક પદો', મુનિરાજ શ્રી કાંતિસાગરજી. કિી.જો.] સુંદરસૂર [ઈ. ૧૭૨૫માં હયાત : જૈન. રાજસ્થાની-ગુજરાતીમાં રચાયેલી ‘માનતુંગમાનવતી-ચોપાઈ' (ર.ઈ. ૧૭૨૫)ના કર્તા. સંદરજી ગણિ)-૧ ઈ. ૧૭૩૯ સુધીમાં] : જેને. પ્રાકૃત કૃતિ સંદર્ભ : ૧. રા"હસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧. કિ.જો.] ‘જંબૂચરિત્ર' પરના બાલાવબોધ (લે. ઈ. ૧૭૩૯)ના કર્તા. સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૨); [કી. જો] સુંદરહંસગણિ) પંડિત)-૧[ ]: લધુ તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરની પરંપરામાં જિનસામના શિષ્ય. ૨૩૫ કડીના સુંદરજી-૨ [ઈ. ૧૭૪૦માં હયાત] : મૂળ અમદાવાદી વડનગરા ‘સિદ્ધાન્તવિચાર’ (લે. સં. ૧૭મી સદી)ના કર્તા. અત્યંતર જ્ઞાતિના નાગર અને વડોદરાના વતની. પિતાનું નામ સંદર્ભ : હજીજ્ઞાસૂચિ: ૧. [કી.જો.] વિષ્ણુદેવ. કુળપરંપરામાંથી મળેલા વિદ્યાવ્યાસંગનો વારસો, એટલે સંસ્કૃતના સારા જ્ઞાતી. સુંદરહંસ-૨[ ]: તપગચ્છના જૈન સાધુ. ૩૮ મીઠાં (કડવાં)માં રચાયેલી ‘સિહાસને-બત્રીસી' (ર.ઈ. ૧૭૪૦) સુમતિસાધુસૂરીની પરંપરામાં હેમવિમલસૂરીના શિષ્ય. ૭ કડીની સં. ૧૭૯૬, આસો વદ ૮, ગુરુવાર) એ એમની એકમાત્ર કૃતિ વિમલસૂરિની સઝાયર(મુ.) અને ‘પસસ્થાવિચાર’ના કર્તા. ઉપલબ્ધ થાય છે. પ્રાસાનુપ્રાસ, અર્થના અલંકારોવાળી પ્રૌઢ કૃતિ: જૈન સત્યપ્રકાશ, જૂને ૧૯૪૪–‘શ્રી સુંદરહંસકૃત હેમશૈલીથી કાવ્ય ધ્યાન ખેંચે છે. વિમલસૂરિ-સ્વાધ્યાય', ભોગીલાલ જે. સાંડેસરા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;] ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. સંદર્ભ : જેન્કવિઓ: ૩ (૧, ૨). કી.જે.] [ચ.શે.] સૂજી/સુજઉ ઈ. ૧૫૯૨માં હયાત]: સંભવત: લોકાગચ્છના જૈન સુંદરબાઈ સિં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સ્ત્રીવિ. ગોસ્વામી સાધુ. શ્રીમલ્લશિષ્ય રતનસિંહના શિષ્ય. ૬૮ કડીના “રત્નસિહબાળક તરીકે તેઓ સંપ્રદાયમાં જાણીતાં હતાં. રાસ' (ર.ઇ. ૧૫૯૨ સં. ૧૬૪૮, વૈશાખ વદ ૧૩)ને કર્તા. સંદર્ભ:પુગુસાહિત્યકારો. ચિ.શે.] સંદર્ભ: ૧. જૈનૂકવિઓ: ૩(૧); ૨. મુપુન્હસૂચી. [...] ૪૭૨: ગુજરાતી સાહિત્યકોશ સુંદર-૪ : સૂજી સુજઉ Jain Education Intamational For Personal & Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ સૂરજ ]: અવકે ભટ્ટ. ૧૪ કડવાંના ‘વજ- કૃતિ : બુકાદોહન : ૭ (સં.). નાભના આખ્યાન'ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત: ૩; ૨. પ્રાકકૃતિઓ; ] ૩. ગૂહાયાદી. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.] સૂરજરામ(મહારાજ) [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ : નિરાંતસંપ્રદાયના ]: મોતીરામના શિષ્ય. પદ-ભજન જ્ઞાનમાર્ગી કવિ. વડોદરાના કરજણ તાલુકાના મેસરાડ ગામના રાયક (૨ મુ.)ના કર્તા. તેમણે હિંદીમાં પણ ભજનની રચના કરી છે. વાડી બ્રાહ્મણ. નિરાંતશિષ્ય શામદાસના શિષ્ય. તેઓ નિરાંતસંપ્રદાયની કૃતિ: ભજનસાગર : ૨. કી.જો.] મેસરાની ગાદી પર આચાર્ય બન્યા હતા. તેમણે સરુ ને ઈશ્વરમહિમાનાં પદો (૮ મુ.) રચ્યાં છે. સૈયદખાન [ઈ. ૧૬મી સદી] : દેલમી ઉપદેશક પરંપરાના સૈયદ. કૃતિ : ગુમવાણી. સસ્પંથ માર્ગના અનુયાયી. આખું નામ સઇદુદીન નૂરી નહાન સંદર્ભ : ૧. નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, અને પિતાનું નામ નુર મહમદ હતું. તેઓ ઇમામશાહના પૌત્ર ઈ. ૧૯૫૯; [] ૨. ગૂહાયાદી. દિ.દ.] થાય. સૂરત, બુરહાનપુર તથા મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં ગામોમાં ફરી તેમણે ઘણાં હિંદુઓને સસ્પંથ માર્ગના અનુયાયી બનાવ્યા હતા. સૂરજી ભાર્ગવ [ઈ. ૧૬૬૪માં હયાત]: પુષ્ટિસંપ્રદાયના ભકત અમદાવાદ પાસે આવેલા પીરાણામાં અવસાન. અવસાન ઈ.૧૫૭૨ની કવિ. ગુજરાત અને બીજા પ્રદેશોમાં રહેતા ૬ હજાર જેટલા ભકતોના આસપાસ કે ઈ. ૧૪૯૫માં થયું એવી માહિતી મળે છે, પરંતુ નામોની યાદી આપતી “વલ્લભ રત્નરસાલ ભકતરાજ-નામાવલી પહેલી માહિતી વધારે શ્રદ્ધય જણાય છે. (ર.ઈ. ૧૬૬૪) નામક કૃતિના કર્તા. કવિને નામે મુદ્રિત રૂપે મળતાં ૩ “ગિનાન'નું કર્તુત્વ એમનું જ સંદર્ભ: પુગુસાહિત્યકારો. [કી.જો.]. છે કે કેમ તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. ઉર્દૂની અસર બતાવતાં સૂરા (સા) [ઈ. ૧૫૦૩ સુધીમાં] : જૈન શ્રાવક. ૨૮ કડીની ‘અંત- “ગિનાન'નાં આ પદોમાં ભકિત ને સતબોધની પ્રબળતા છે. રંગ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ વિનતિ’ (લે.સં. ૧૫૦૩; મુ.)ના કર્તા. કૃતિ : સૈઇશાણીસંગ્રહ:૪ (સં.). કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦–‘શ્રાવક કવિ- સંદર્ભ : ૧. કલેકટેનિયા : ૧, સં. ડબલ્થ ઇવાનોવ, ઈ. ૧૯૪૮; ઓની કેટલીક અપ્રગટ ગુજરાતી રચનાઓ', સં. ભોગીલાલ ૨. (ધ) સેકટ ઑવ ઇમામશાહ ઇન ગુજરાત, ડબલ્યુ. ઈવાનોવ, જ. સાંડેસરા. રિ.ર.દ. ઈ. ૧૯૩૬ (અ.). [.૨.દ.] સૂર્યવિજ્ય–૧ ]: જૈન. મૃત્યુવિજ્યના શિષ્ય. “સોન કાઠિયાણી ને હલામણ જેઠવોની ગીતકથા: સૌરાષ્ટ્રના બરડાહરિભદ્રસૂરિની પ્રાકૃત કૃતિ 'મુણિવઇચરિત્ર' પરના ટબાના કર્તા. પ્રદેશના મોરાણું ગામધણીની પુત્રી સોન અને ધૂમલી નગરના સંદર્ભ : જેહાપ્રોસ્ટા. [કી.જો] હલામણ જેઠવાની પ્રેમકથાને નિરૂપતા આશરે ૯૫ જેટલા દુહા(મુ.) મળે છે. પોતે કરેલી સમસ્યાઓના ઉત્તર આપે એ પુરુષ સાથે લગ્ન સૂર્યવિજ્ય(પાઠક)-૨[ ]: જૈન સાધુ. ૧૧ કડીની કરવાં એવું સોને લીધેલું વચન, ધૂમલીના રાજા શિયાજીએ પોતાના “જિનકુશલસૂરિ-ભાસના કર્તા. ભત્રીજા હલામણની મદદથી સોનને આપેલા સાચા ઉત્તર, ધૂમલી સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;] ૨. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]. આવેલી સોનને સાચી વાતની પડેલી ખબર, શિયાજીએ હલામણને આપેલો દેશવટો, સિંધ તરફ ગયેલા હલામણની સોને આદરેલી શોધ, સેવક(બાપો)[. ]: માતાના ભકત. ૧૩ અને બંનેનો મેળાપ થાય તે પહેલાં હલામણનું મૃત્યુ અને સોનની પણ ૨૮ કડીના માતાના ૨ ગરબા(મુ) તથા ૨૪ કડીના માતાના ગરબા એની પાછળ આત્મહત્યા એવો કથાતંતુ આ ગીતકથામાં વણાય (મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખી છે. સમસ્યાપૂર્તિમાંથી પ્રેમ એ આ કથાનો વિશિષ્ટ અંશ છે, જે દાસ, ઈ. ૧૯૨૩; ૨. દેવીમહાભ્ય અથવા ગરબાસંગ્રહ : ૨; પ્ર. મધ્યકાલીન પદ્યવાર્તાઓમાં જોવા મળે છે. કૉળેલા ઢળતા આંબાની વિશ્વનાથ ગો. ત્રિવેદી, ઈ. ૧૮૯૭. નીચે નમતી ડાળ જેવું કે પાકેલી કેરી જેવા રંગવાળું સોનાના સૌંદચિ.શે.] *"ર્યનું વર્ણન તાજગીસભર છે. કૃતિમાં મુકાયેલી પંદરેક જેટલી સમસ્યાસેવકરામાં ]: અમદાવાદના ભટ્ટ મેવાડા પૂર્તિઓ મધ્યકાલીન પદ્યવાર્તાઓની યાદ અપાવે છે. કયાંક કથન બ્રાહ્મણ. પિતા રૂપરામ. ઈ. ૧૮૩૪થી ઈ. ૧૮૬૮ દરમ્યાન તેઓ રૂપે, ક્યાંક સોન, હલામણ કે અન્ય પાત્રોની ઉકિત રૂપે ચાલતા આ હયાત હતા એમ મનાય છે. તેઓ વૈષ્ણવ હોવાની સંભાવના પણ દુહા ભાષાના તળપદા સંસ્કારથી તાજગીવાળા બન્યા છે. થઈ છે. ભાગવતના રાસપંચાધ્યાયીના પ્રસંગ પર આધારિત ૪૪ કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૧-૨, કાહાનજી ધર્મસિહ, ઈ. કડીના ગેય ઢાળમાં રચાયેલા ‘બંસી' કાવ્ય પર નરસિહનાં ‘રાસસહસ્ત્ર- ૧૯૨૩; ૨. સોરઠી ગીતકથાઓ, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ. ૧૯૭૯ પદી'નાં પદોની અસર વરતાય છે. એ સિવાય ‘વ્યાધિનું આખ્યાન' (બીજી આ.). (ર.ઈ. ૧૮૬૮) તથા ‘દાસ’ ઉપનામ નીચે એમણે કેટલાંક પદોની સંદર્ભ : મધ્યકાલીન પ્રેમથાઓ, હસુ યાજ્ઞિક, ઈ. ૧૯૭૪. રચના પણ કરી છે. [જ ગા.] સૂરજ : “સોન કાઠિયાણી અને હલામણ જેઠવાની ગીતકથા” ગુજરાતી સાહિત્યકોશ:૪૭૩ ગુ. સા.-૬૦ "જાઓ, સં. ઝવેરચંદ મેઘાણ સિહ, ઈ. (બીજી આ.). For Personal & Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ સોનીરામ: જુઓ રામ-૧. સોમચંદ્ર-૨ ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ : નગેન્દ્રગચ્છના જૈન સાધુ. ગુણદેવસૂરિની પરંપરામાં ગુણરત્નસૂરિના શિષ્ય. પ્રાકૃત સોમ: આ નામે પદ અને ૬ કડીની “રંભાશુક-સંવાદ(મુ.) નામે ભાષામાં પ્રથમ ૭ પદ્યો ધરાવતા કામદેવકુંવર-રાસ’ (ર.ઈ. ૧૪૬૪ની જૈનેતર કૃતિ મળે છે. ભાષાસ્વરૂપના સામ્યને કારણે “રંભાશુક-સંવાદ સોમ-૧ની કતિ હોવાની સંભાવના વ્યકત થઈ છે. પદોના કર્તા કયા આસપાસ)ના કત. 'જેન ગુર્જર કવિઓ હસ્તપ્રતના અક્ષરની સોમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સોમ(મુનિ)ને નામે ૬ કડીની સમાનતાના આધારે “સુદર્શન-રાસ' (ર.ઈ. ૧૪૬૪ આસપાસ) ‘કરમસી સંથારા-ગીત (મ.) અને રાજસ્થાની-ગજરાતીમિશ્ર ભાષામાં નામની કૃતિ પણ આ કર્તાને નામે નોંધે છે. પણ એ માટે હજી વધ “જોગબત્રીસી” (લે. સં. ૧૮મી સદી) એ જૈનકતિઓ મળે છે. નક્કર આધારની જરૂર છે. તેમના કર્તા પણ કયા સોમ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ: ૧. ગુસાતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ] ૩. દેસુરાસકૃતિ : ૧. જેકાસંગ્રહ; ૨. સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. માળા, ૪. મરાસસાહિત્ય;] ૫. ફાસ્ત્રમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧ ૧૯૮૦-જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રગટ અને જુલાઈ-સપ્ટે. ૧૯૭૨– ગુજરાતી જૈન સાહિત્ય: રાસ સન્દોહ', રચનાઓ', સં. ભોગીલાલ જ. સાંડેસરા. હીરાલાલ ૨. કાપડિયા; ]િ ૬. જૈમૂકવિઓ: ૩(૧). [...] સંદર્ભ: ૧. ફૉહનામાવલિ, ૨. રામુહસૂચી; :૪૨ ૩. રાહસૂચી : ૧. સોમm[ ]: તપગચ્છના જૈન સાધુ. સોમરિ.૨,દ.| દેવના શિષ્ય. ૪૫ કડીના ‘જીરાવલા પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. કૃતિ માંથી મળતી માહિતી અનુસાર આ રચના સોમજયના શિષ્યની સોમ-૧ 1: ૭૧ કડીના ‘સુદામાચાર” (મુ.)ના હોવા પણ સંભવ છે. કર્યા. ભાષા પરથી કતિ ઈ. પંદરમી સદીમાં રચાઈ હોવાનું મનાયું છે. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૧); ૨. મુમુન્હસૂચી; ૩. હેજેશાકૃતિ : મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાં- સૂચિ : ૧. રિ.ર.દ.] ચરિત્ર, સં. મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૨૨. સંદર્ભ : ૧. પ્રાકૃતિઓ; ૨. ફાત્રિમાસિક,એપ્રિલ-જન ૧૯૩૭– સોમધ્વજL. ]: જૈન. સુક્ષેમકતિના શિષ્ય. ‘વીરસિહકૃત ઉષાહરણ', સં. ભોગીલાલ જ, સાંડેસરા પરિશિષ્ટ; ૧૫/૧૬ કડીની ‘શીલ-સઝાય/શીલ માહામ્ય-સઝાય’ના કર્તા. [] ૩. આલિસ્ટઑઇ: ૨;૪. ગૂહાયાદી. સંદર્ભ: ૧. લહસૂચી, ૨. હેજેજ્ઞાસૂચિ : ૧. રિ.ર.દ.] સોમકીર્તિ [ ]: “પ્રદ્યુમ્નચરિત્રના કર્તા. સોમપ્રભ: આ નામે ૨૯ કડીની ‘શત્રુજ્ય-ચૈત્યપરિપાટી’ અને સામસંદર્ભ: દેસુરાસમાળા. [..દ.] પ્રભાચાર્યને નામે ‘આદિનાથ-ફાગ' (ર.ઈ. ૧૬૩૪) તથા સોમપ્રભ સૂરિને નામે ‘કિતક' (લે. સં. ૨૦મી સદી ચાલુ) મળે છે. આ સોમકુશલ : આ નામે ૫૫ કડીનું ‘શાંતિનાથ જિન-સ્તવન” (લે.ઈ. કૃતિઓના કર્તા ક્યા સોમપ્રભ છે તે નિશ્ચિત થતું નથી. ૧૭૮૮) મળે છે. તેના કર્તા કયા સોમકુશલ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ: ૧. આકવિ : ૧; ૨. ગુસાઇતિહાસ: ૧, ૩. ગુસાપસંદર્ભ: હેજેજ્ઞાસૂચિ: ૧. અહેવાલ: ૫–પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપસોમકુશલ-૧ (ઈ. ૧૬૭૮ સુધીમાં : તપગચ્છના જૈન સાધુ. હીર ભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય', ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪. વિજ્યસૂરિની પરંપરામાં મેઘ/મહામુનિના શિષ્ય. ૨૧ કડીની ‘અવંતિ પાંગુહસ્તલેખો; ] ૫. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–જેસલ મેરકે જૈન ભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી, અગરચંદ સુકુમાલમુનિ-સઝાય’ (લે. ઈ. ૧૯૭૮)ના કર્તા. સંદર્ભ: ૧. પાંગુહસ્તલેખો; } ૨. મુપુન્હસૂચી; ૩. હેજેજ્ઞા નાહટા; 3 હજૈજ્ઞાસૂચિ: ૧. રિ.૨.દ.] સૂચિ: ૧. રિ.૨.દ.] સોમમંડન(મુનિ) : આ નામે ૧૫ કડીની ‘જીવદયાકુલક (. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૦ કડીની નેમિનાથભાસ’ (લે. સં. ૧૮મી એમજાસોમકંજર ઈ. ૧૫મી સદી ઉત્તરાધ]: ખરતરગચ્છના સદી અન.) એ કતિઓ મળે છે. તેમના કર્તા કયા સોમમંડન છે જૈન સાધ. જયસાગર ઉપાધ્યાયના શિષ્ય. ૩૦ કડીની ‘ખરતરગચ્છ- તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. પટ્ટાવલિ' (ર.ઈ. ૧૪૫૮થી ૧૪૭૫ની વચ્ચે, મુ.) તથા કેટલાંક સંદર્ભ : ૧. મુમુન્હસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. રિ.ર.દ.] આલંકારિક પદો (મુ.)ના કર્તા. કૃતિ: ૧. ઐકાસંગ્રહ; ] ૨. *વિજ્ઞપ્તિત્રિવેણી, સોમભૂતિ [ઈ. ૧૩મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છના જૈન સાધુ. સંદર્ભ: ૧. આકવિઓ: ૧; ૨. ગુસારસ્વતો;] ૩.જૈમૂકવિઓ: જિનેશ્વરસૂરિના શિષ્ય. અપભ્રંશપ્રધાન ૩૩ કડીની “જિનેશ્વર૩(૨). [.ર.દ.] સૂરિસંયમશ્રાવિવાહવર્ણન-રાસ/જિનેશ્વરસૂરિ-દીક્ષાવિવાહવર્ણન-રા વિવાહલઉં' (ર.ઈ. ૧૨૭૫ આસપાસ, મુ.), ૧૩ કડીની“ ગુર્નાવલીસોમચંદ્ર : આ નામે ૧૭ કડીના ‘મિનિ બારમાસા મળે છે. તેના રેલયા', ૧૬ કડીની “જિનપ્રબોધ સૂરિણા-ચર્ચરી’ તથા ૧૨ કડીની કર્તા કયા સોમચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. જિનપ્રબોધ સૂરિણા બોલિકા'-એ કૃતિઓના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. રિ.ર.દ.] કૃતિ: જૈઐકાસંચય. ૪૭૪: ગુજરાતી સાહિત્યકોશ સોનીરામ : સોમમત For Personal & Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ : તા. ૩૦ મા સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય- બોધ” (૨.ઈ. ૧૫૬૯) તથા ‘દશવૈકાલિક-વિપાકસૂત્ર-ગૌત્તમપુછે!વિકાસ, વિધાત્રી એ. વોરા, ઈ. ૧૯૭૬; ૧. ગુસાઇતિહાસ : ''; વાર ભાર્ય નંદલ વેયાલયના બાલાવબોધ' વગેરે કૃતિઓ મળી છે. ૪. પ્રાકારૂપરંપરા;]પ. જૈન સત્યપ્રકાશ, જુલાઈ-ઓગસ્ટ ૧૯૪૬- કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૬. સમલા : ૧, ૩. જે એક‘વિવાહલક સાહિત્યનું રેખાદર્શન', હીરાલાલ ૨. કાપડિયા; ] ૬. સંચય (સં.); ૪. પસ—ચય : ૨; ૫. પ્રાસપસંગ્રહ : ૧; ૬. શ્રેણિક જૈનૂકવિઓ : ૧, ૩(૨); ૭. જૈમગૂકરચના: ૧. રિ.ર.દ.] મહારાજનો રાસ તથા અષ્ટ પ્રકારી પૂજાવિધિ સહિત, પ્ર. છોટાલાલ સોમરત્ન : જૈન. ૧૭ કડીના ‘સપરી ભાગ’ મ. શાહ, ઈ.-; ] ૭. જૈનત્યપ્રકાશ. ડિસે-જાન્યુ. ૧૯૪૯-‘મનિ(લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. રાજ સૌમવિમલકત લગ્નમાન (જ્યોતિષ), સં. શ્રી રમણિકવિ"; સંદર્ભ : મુન્હસૂચી. ૮. બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે. ૧૯૪૧-“ચસિમા’ શબ્દ શતાર્થી રિ.ર.દ.] સ્વાધ્યાય', સં. ભોગીલાલ જે. સાંડેસરા. સોમવિજય [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ–૧૭મી સદી પૂર્વાધ : સંભવત: સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ :૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાતપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિના શિષ્ય. ઈ. ૧૫૭૫માં ઇતિહાસ, ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬, મરાસસાહિત્ય; હીરવિજયસૂરિને હસ્તે દીક્ષા. હીરવિજ્ય આદિ વિષયક ૨૪ ] ૭. આલિસ્ટઇ : ૨, ૮. જૈનૂકવિઓ : ૧, ૨, ૩ (૧, ૨); ૯. સવૈયાના કર્તા. જેમણૂકરચના: ૧; ૧૦. જૈહાપ્રોસ્ટા; ૧૧. મુપુગૃહસૂચી: ૧૨. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ] ૨. હજૈજ્ઞાસૂચિ: ૧. [.ર.દ] લહસૂચી; ૧૩. હજૈજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] સોમવિમલ ફિ) : આ નામે કોશા અને સ્થૂલિભદ્રનો સંવાદ નિરૂ- સોમવિમલસૂરિ)શિષ્ય ]: જૈન સાધુ. ૪૦૨ પતી ૧૫ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાયર(મુ.), ૮ કડીની ‘આત્મહિત- કડીના વસ્તુ, દુહા તથા ચોપાઈ છેદમાં રચાયેલા ‘અમરદ મિત્રાસઝાય', ૨૬ કડીની ‘ગતસુકમાલ-સઝાય’ (લે. ઈ. ૧૬૩૫) તથા નંદ-રાસ' (ર.ઈ. ૧૫૬૨/સં. ૧૬૧૮, માગશર સુદ ૫) અને વર્ક સ્વપ્નાધ્યાય’ મળે છે. તેમના કર્તા કયા સોમવિમલ છે તે નિશ્ચિત ચૂલ-રાસ’ (ર. ઈ. ૧૫૬૮)ના કર્તા. થતું નથી. સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;[]૩. જૈનૂકવિઓ: કૃતિ : જિસ્તકાસંદોહ: ૧. ૩(૧);૪. હેજેજ્ઞાસૂચિ: ૧. .જો] સંદર્ભ: ૧. પાંગુહસ્લેખો;] ૨. ડિકેટલૉગભાવિ; ૩. હજૈજ્ઞાસૂચિ: ૧. સોમસુંદરસૂરિ) જિ. ઈ. ૧૩૭૪/સં. ૧૪૩૦, મહા વદ ૧૪, રિ.ર.દ. શુક્રવાર-અવ. ઈ. ૧૪૪૩] : તપગચ્છના જૈન સાધુ અને તેના સોમવિમલ(સૂરિ)-૧ જિ. ઈ. ૧૫૧૪-અવ. ઈ. ૧૫૮૧/સં. ૧૬૩૭, ૫૦મા પટ્ટધર. જન્મ પાલનપુરમાં. જ્ઞાતિએ પ્રાગ્વાટ. પિતા સજજન માગશર–]: તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં શ્રેષ્ઠિ, માતા માહણ દેવી. મૂળનામ સોમ. ઈ. ૧૩૮૧માં જ્યાસૌભાગ્યહર્ષના શિષ્ય. ખંભાત પાસેના કંસારી ગામે જન્મ. નંદસૂરિ પાસે દીક્ષા. ઈ. ૧૩૯૪માં દેવસુંદરસૂરિ દ્વારા પાટણમાં પિતાનું નામ રૂપવંત, માતા અમરાદે. મૂળનામ જસવંત. ઈ. ૧૫- વાચકપદ. સૂરિપદ ઈ. ૧૪૦૧માં. તેઓ વ્યાકરણ, કોશ, છંદ ૧૮માં માત્ર ચાર વર્ષની વયે હેમવિમલસૂરિ પાસે દીક્ષા. દીક્ષાનામ આદિ અનેક શાસ્ત્રોના વિદ્વાન અને સંસ્કૃત, પ્રાકૃત તથા સોમવિમલ. ગુજરાતીના સારા જ્ઞાતા હતા. તેમણે અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર, તેમની પાસેથી ઘણી રાસકૃતિઓ મળી છે: ૨૯૦૫ કડીનો ‘અભય- સ્થાપના ઇત્યાદિમાં, જૈન ધર્મના મહોત્સવની ઉજવણીમાં, સંઘકુમાર શ્રેણિરાસ/સમ્યકત્વ-રાસ (ર.ઈ.૧૫૭૪/સં.૧૬૩૦ ભાદરવા યાત્રા યોજવામાં રસ લઈને તેમ જ જૈન ગ્રંથભંડારોને વ્યવસ્થિત સુદ ૧; મુ.), ૨૯૨ કડીનો “ધમ્મિલ રાસ' (ર.ઈ.૧૫૩૫/સં. રી સેંકડો તાડપત્રીય ગ્રંથોને કાગળ ઉપર ઉતરાવી તેમની ૧૫૯૧, પોષ સુદ ૧, રવિવાર), ૫૧૭ કડીનો ‘ચંપકકોષ્ઠીરાસ’ જાળવણી કરવાની મૂલ્યવાન સેવા બજાવી હતી. તેમના વિશાળ (ર.ઈ. ૧૫૬૬/સં. ૧૬૨૨, શ્રાવણ સુદ ૭, શુક્રવાર), ૪૨૫ કડીનો શિષ્યસમુદાયમાં મુનિસુંદર, જ્યચંદ્ર જેવા વિદ્વાન સાધુઓનો ક્ષુલ્લકકુમાર-રાસ” (૨.ઈ. ૧૫૭૭/સં. ૧૬૩૩, ભાદરવા વદ ૮). સમાવેશ થતો હતો. આ ઉપરાંત તેમની પાસેથી ૫૧ કડીની ‘તપગચ્છ-પટ્ટાવલી-સઝાય સોમસુંદરસૂરિની મુખ્ય સાહિત્યસેવા એમણે રચેલા બાલાવબોધ ગચ્છનાયકપટ્ટાવલી-સઝાય” (ર.ઈ. ૧૫૪૬/સં. ૧૬૦૨, જેઠ સુદ છે. આ બાલાવબોધ એમનાં પાંડિત્ય અને એમની ગદ્યકાર તરીકેની ૧૩; મુ.), યમક અલંકારનો ઉપયોગ કરી ‘ચસિમા, શબ્દના સો શકિતનો સુપેરે પરિચય કરાવે છે. ‘ઉપદેશમાલા' પરનો ૩૫૦૦ અર્થો કરી વ્યાવહારિક તેમ જ ધર્મ સંબંધી બોધનું નિરૂપણ કરતી, ૫૦૦ ગ્રંથાગનો (.ઈ. ૧૪૨૯), નેમિનાથ ભંડારીના ‘ષષ્ટિશતક ગુજરાતી ભાષામાં વિરલ, ૪૭ કડીની ‘ચસિમા શબ્દ શતાર્થી-સઝાય” પરનો ૧૨૦૦ ગ્રંથાગનો (ર.ઈ. ૧૪૪૦; મુ.), “યોગશાસ્ત્ર’ પરનો (ર.ઈ. ૧૫૭૬/સં. ૧૬૩૨ શ્રાવણ સુદ ૭; મુ.), ૭૯ કડીની “નેમિ- ૪૫૦૦ ગ્રંથાગ્રનો(અંશત: મુ.), ‘ભકતામર સ્તોત્ર પરનો, ‘પડાવશ્યક નાથ-ગીત/રાજિમતી-સઝાયર(મુ.), ૨૨ કડીની આનંદવિમલ-ભાસ', પરનો ૪૬૮૫ ગ્રંથાનો, ‘પર્યતારાધના/આરાધનાપતાકા” પરનો, ‘કુમરગિરિમંડન (શાંતિનાથ)-સ્તવન’, ‘દસ દષ્ટાંતનાં ગીતો/મનુજ- ‘વિચારગ્રંથ/વિચાર સંગ્રહ/અનેક વિચાર સંગ્રહ/વિવિધ વિચાર” ભવદુર્લભતા', ૨૫ કડીની ‘લગ્નમાન (જ્યોતિષ) (મુ.), ભદ્રબાહુકૃત પરનો ૮૦૦ ગ્રંથાનો, ‘નવતત્ત્વ” પરનો (ર.ઈ. ૧૪૪૬) તથા મૂળ પ્રાકૃતગ્રંથ ‘લ્પસૂત્ર પરનો ‘કલ્પસૂત્ર અન્તર્વાચ્ય-બાલાવ- ‘ગૌત્તમપૃચ્છા’ પરના બાલાવબોધનો સમાવેશ થાય છે. ‘નવતત્ત્વ સોમર: સોમસુંદર(સૂરિ) ગુજરાતી સાહિત્યકોશ ૪૭૫ શ્રેડિટ્ટધર. જન્મ For Personal & Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ પરનો બાળબોધ સમષ્ટિએ વિચારતાં સામસુંદરનો હોવાની સંભાવના ઓછી છે. એ સોમદત હોય એમ ગણે છે. એ સિવાય ૩૩ કડીનું ‘અર્બુદાચલ-સ્તવન’, ૨૫ કડીનું ‘ગિરનાર સ્તવન’, ૯ કડીનું ‘નવખંડ-સ્તવન’, ૨૫ કડીનું ‘સ્તંભન પાર્શ્વનાથ સ્તવન’—–એ કૃતિઓ પણ એમણે રચી છે. ‘ભાષ્યતયસૂણિ’, ‘કલ્યાણસ્તવન’ ‘રત્નકોશ’, 'નવસ્તવન' વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે. ‘આરાધના-રાસ’ પ્રાકૃતમાં રચાઈ હોવાની સંભાવના છે. 'નેમિનાથનવાસ-ફાગ રંગસાગર મિનાથ ફાગુ આ કવિને નામે નોંધાયેલી છે, પરંતુ વસ્તુત: તે રત્નમંડનણની કૃતિ છે. રીતે ‘થૂલિભદ્રચરિત/કવિત’ પણ 'સુપસાઇ સતિ સોમસુંદર-સૂરિ' એવી પતિને કારણે સોમસુંદરસૂરિશિષ્યની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. ચિંદ્રમંડારી વિરચિત પુષ્ટિતકપ્રકરણ, સં. ભોગીલાલ જ. ડેરાશ, ઈ. ૧૯૫૩ (+સ.); ૨. પ્રાચીન ગુજરાતીગઘસંદર્ભ, સ. મુનિ જિનવિજ્ય, સ. ૧૯૮૬;]૩. જૈનગ, કારતક માગશર ૧૯૮૩-વિક્રમના પંદરમા સૈકાના કેટલાક જૈન કવિઓની કાવ્યપ્રસાદી, સં. મોહનલાલ ૬. દેશાઈ, ૪. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૭૫–સોમસુંદરસૂરિષ્કૃત સ્યૂબિભદ્રચરિત', વસંતરાય બી. દવે (+સં.). સંદર્ભ : ૧. કવિઓ : ૧; ૨. ગુસઇતિહાસ : ૧૬ ૩, ગુધિ ટરેચર; ૪. ગુસાપઅહેવાલ : ૨૦–‘ઇતિહાસ પુરાતત્ત્વ વિભાગના પ્રમુખનું ભાષણ–પરિશિષ્ટ', મુનિશ્રી પુણ્યવિજયજી; ૫. ગુસામધ્ય; ૬. ગુસારસ્વતો; ૭. જૈસાઇતિહાસ; ૮. દેસુરાસમાળા; ૯. યુકવિઓ; ૧૦, પશુિહસ્તલેખો; ૧૧૦ પ્રકારૂપરંપરા; ૧૨. ફાન્ત્રમાસિક, ઓંકો-ડિસે. ૧૯૪૧-પાલપુરનો શિાત જૈન ઇતિહાસ મુનિશ્રી કાંતિસાગર ] ૧૩. આલિસ્ટૉઇ : ૨૦ ૧૪. કેટલૉગગુરા; ૧૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧, ૨); ૧૬. ડિકેટલૉગભાવિ; ૧૭. મુન્નુસૂચી; ૧૮. વીહસુચી; ૧૯. ઘેરૈશાસૂચિ : ૧ [જે.પ.] સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજ્જીવન, બબુલાલ મ. શાહ. ઈ. ૧૯૭૮;] ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. કેટલોંગગુરા; ૪. જૈગૂકવિઓ : ૩(૧, ૨); ૫. જૈહાપ્રાસ્ટ; ૬. ડિકેટલૉગભાવિ; ૭. મુપુગૃહસૂચી; ૮. હેîજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] સોમસુંદર(સૂરિ)શિષ્ય-૧ [ઈ, ૧૫મી સદી ઉત્તરાધ] : તપગચ્છના જૈન ધુ, મહાવીર નિશાળે જાય છે તે વિશેની નિશાલ-ગણ (ર.ઈ. ૧૪૩૫), ૫૪/૫૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ (ર.ઈ. ૧૪૪૪/ એસ. ૧૫૫૦, મહા સુદ ૧૩) તથા ૮૧ કડીનો રસ, ઢીં, આંદાવા વગેરે દેશોમાં રચાયેલ, શણપુરના મંદિરની પ્રશસ્તિ કરતી ‘રાણપુરમંડન ખઆદિનાથ ફાગ(મુ.) એ કૃતિઓના કર્યાં. કૃતિ : પ્રાસંગ્રહ. હૈ સંદર્ભ : ૧. ગૂકવિઓ : ૩ (૧, ૨); ૨. મુપુગૃહસૂચી; ૩. સૂચિ : ૧ [કી.જો.] સોરઠાખાના) : પરવા કે દ્વાવારી દુવા તરીકે ઓળખાવાયેલા ૩૫૦ જેટલા મુદ્રિત સોરઠા બ્રહ્મનું સ્વરૂપ, માયાનું કાર્ય, જીવદશાની ભ્રમણા, અન્ય સાધનોથી જ્ઞાનની શ્રેષ્ઠતા વગેરે વિષયોને મુક્ત શૈલીએ આલેખે છે. કોઈક હસ્તપ્રતો સોરઠામાં છપ્પા જેવું અંગવિભાજન બનાવતી હોવાનું નેપાયું છે, પણ એ એવું જ શિથિલ અંગવિભાજન હોવાની શકયતા છે. જો કે અપરોક્ષ રહેલા પરમેશ્વરને ને ઓળખતા જીવની મનોદશા સમજાવવા પ્રીતમનો હાથ પોતાને કંઠે હોય છતાં એનો આનંદ ન સમજતી, બળબુદ્ધિથી બહાર ફર્યા કરતી અબુધ અજ્ઞાન સ્ત્રીનું ચિત્ર પાંચસાત સોરઠાઓ સુધી આલેખાયેલું હોય એવા સળંગ વિચાર કે વર્ણનના ખંડો મળે છે. ખરા..ઓઠાના વર્ણચંગ ઈયુક્ત પવિશ્વાસને પ્રત્યેક ચરણમાં નિરપવાદ રીતે જોતા આ કૃતિ-સમૃદ્રમાં અખાની ગાયિક લાવ્યુંક્ત નૌલીને સહેજે જ અવકાશ મળ્યો છે. [..] સોલણ/સોલા 1: જૈન. ગિરનારની નીર્થયાત્રાના પ્રસંગની સ્તુતિ કરતી ૩૮ કડીની દુહાબદ્ધ ‘ચચ્ચરી/ચર્ચરિકા'(મુ.)ના કર્તા. ભાષાની પ્રાચીનતા જોતાં કૃતિ સં. ૧૪મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન છે. કૃત્તિ : ૧. પ્રાણૂકાસંગ્રહ : ૧; ૨, રામ ઔર રાસની કાળ, દશરથ ઓઝા, દશરથ શર્મા, સં. ૨૦૧૬. સંદર્ભ : ૧. આવિ : ૧; ૨, ઉત્તર અપભ્રંશની સાહિ-1વિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ. ૧૯૭૬; ૩. ગુસાઇ તિહાસ : ૧; | ૪. જૈગૂકવિઓ : ૧. [ર.ર.દ.] સૌન્ગસુંદર ઈ. ૧૭૬૨માં હત]: ઉપદેશછના જૈન સાધુ સંતસુંદરની પરંપરામાં માન્યસુંદરના શિષ્ય. 'પદી-ચરિત્ર' (૧. ઈ. ૧૭૬૨૨. ૧૮૧૮, ભાદરવા સુદ ૮, ગુરુવરીના કર્તા, સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. સુસાઇતહાસ ૩. સાઇતિહાસ [] ૪. જૈનૂકવિઓ : ૩(૧), [ર.ર.દ.] સોમસુંદર(સૂરિ)શિષ્ય : આ નામે ૩૬ કડીની ‘વસ્તુ’ અને ‘વણિ’ કે ‘ભાષા’ નામક ખંડોમાં ગ્રથિત ‘સમવસરણવિચાર-સ્તવન’(મુ.), ૨૨ કડીની અતીત નાગત-વર્તમાન ચોવીસ જિનવન', ૧૫ કડીનું ‘નવકાર મહામંત્ર-ગીત’(મુ.), ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’, ૪૫ કડીની ‘દેવદ્રવ્યપરિહાર-ચોપાઈ’(મુ.), ૧૦ કડીની 'સોમસુંદરસૂરિ રાઝાય’સ. ‘અંગકુરકે ઉસકી-ચોપાઈ (મુ.), ૧૪ કડીનું ‘ધરણવિહાર-સ્તોત્ર’, ૧૦ કડીનું ‘ચતુર્મુખ-ગીત’, ૧૫ કડીનું ‘જીવદયાકુલ-સઝાય’, ૭૫૧ ગ્રંથાગ્રનો ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ’, ૧૦૧૦ ગ્રંથગ્રનો ‘પિડવિશુદ્ધિ' પર બાલાવબોધ–એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા સોમસુંદરસૂરિશિષ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. દર : ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્ય વિરચિત સ્તવન સંગ્રહ, પૂ. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ. ૧૯૧૯; ૨, સમાધિશતક, એ. વી.પી. સિપિ, ઈ. ૧૯૧૬) ૩. જૈનયુગ, અષાઢ-શાવણ ૧૯૮૬-‘સ ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો', મોહનલાલ દ. દેશાઇ; ૪. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ ૧૯૪૫–‘દેવદ્રવ્ય પરિહાર-ચોપાઈ', સં. કાંતિસાગરજી. જય : ગુરાતી સાહિત્યકોશ સૌ ભાગ્ય : આ નામે ૭ કડીની 'પંચજ્ઞાન-આરતી (મુ.), ‘પુંડરિક સ્વામીની સ્તુતિ (મુ.), ૧૧ કડીની ‘તરકારી-સઝાય(મુ.) તથા ૯ સોમસુંદર(સૂરિ)શિષ્ય : સોભાગ્ય For Personal & Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ ઉડાનું ચૂલિભદ્ર-સઝાયે(મુ.) મળે છે. તેમના કર્તા કયા સીમોગ્ય સૂરિના સમયમાં રચાઈ છે એટલે કવિ ઈ. ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હયાત હોવાનું માની શકાય. કૃતિ : '. રાસ્તવન; ૨. જૈરસંગ્રહ; ૩. જ્ઞાનાવલી. ર.ર.દ.] કૃતિ: જેકાય. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;] ૨. જૈનૂકવિઓ: ૩. મુપુગૃહસૂચી; સૌભાગ્ય સરિ)-૧ (ઈ. ૧૮૪૬માં હયાત : ખરતરગચ્છ જૈન ૪. હે જૈજ્ઞાચિ : ૧. સાધુ. ૩ ઢાળ ને ૪૨ કડીના “ચતુર્દશપૂર્વતપ-સ્તવન” (૨.ઈ.૧૮૪૦; મુ.)ના કર્તા. સૌભાગ્યવિજ્ય-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન કૃતિ : અરસાર. રિ.૨.દ.] સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં ગુણવિજ્યના શિષ્ય. ૧૦ કડીની સૌ માગ્યચંદ્ર ]: ‘મૌન એકાદશી કથા-સ્તબક ‘ વિજ્યપ્રભસૂરિ-સઝાયર(મુ.)ના કર્તા. પ્રસ્તુત કૃતિ વિજયપ્રભસૂરિ (ઈ. ૧૬૨૧-ઈ. ૧૬૩)ની હયાતીમાં લખાયેલી જણાય છે, (ર.ઈ. ગોનિધિ કાશ્યપ સુસ્તસભૂત સંખ્યાયુને વશ રે, શ્રીમન્માર્ગ તેથી તેના કર્તા ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું કહી શકાય. સિતેતરે શુભતિથી વષ્ટિ ગુરૌવાસ રે)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧. [.ર.દ.] રિ.ર.દ.] સંદર્ભ : મુપુગૃહસૂચી. સૌભાગ્યવિજ્ય-૩ [અવ. ઈ. ૧૭૦૬/સં. ૧૭૬૨, કારતક વદ ૭: સૌભાગ્યમંડન [ઈ. ૧૫૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં લાલવિજયના વિનયમંડનના શિષ્ય. “પ્રભાકર-રાસ (ર.ઈ. ૧૫૫૬)ના કર્તા. કાવ્યને શિષ્ય. પિતા નરપાલ. માતા ઇન્દ્રાણી. ઈ. ૧૯૬૩માં લાલવિજય અંતે ‘તેહ તણાઈ સાનિધિ કરી હઈ પંડિત મહિરાજ' એવી પંકિત પાસે દીક્ષા. અવસાન ઔરંગાબાદમાં. ૧૪ ઢાળ અને ૩૦૭ કડીનું છે એટલે કર્તા મહિરાજ હોવાની પણ સંભાવના કરી શકાય. તીર્થમાળા-સ્તવન' (ર.ઈ. ૧૬૯૪; મુ.), દશવૈકાલિસૂત્રની સઝાયર, સંદર્ભ: જૈમૂકવિઓ: ૩(૧). રિ.ર.દ.] ‘ વિજ્યસેનસૂરિ-સઝાય” તથા “સમ્યકત્વ ૬૭ બોલ-સ્તવન’ એ કૃતિસૌ ભાગ્યરત્ન(સૂરિ) [ ]: અંચલગચ્છના જૈન ઓના કર્તા. સાધુ. કીર્તિરત્નસૂરિના શિષ્ય. ૭ ઢાળ અને ૯૫ કડીના ‘શાંતિનાથ- કૃતિ: પ્રાતીસંગ્રહ: ૧. સ્તુતિ ગમત ચતુર્દશ ગુણસ્થાન-સ્તવને’ (લ. સં. ૧૮મી સદી અનુ. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૩૭–“દો ઐતિહાસિક મુ.)ના કર્તા. રાસકા સારી, અગરચંદ નાહટા; ] ૨. જૈનૂકવિઓ: ૨, ૩(૨); કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. ૩. મુપુગૃહસૂચી. રિ.ર.દ.] સંદર્ભ: સુપુન્હસૂચી. [...] સૌ માગ્યવિજ્ય-૪ [ ]: જૈન સાધુ. ગુમાનસોભાગ્યલક્ષ્મી : જુઓ વિ.સૌભાગ્યશિષ્ય વિલમીસૂરિ. વિજ્યના શિષ્ય. ૯ કડીના “પારસનાથનો થાલ/પાર્શ્વનાથ-સ્તવન (મુ.)ના કર્તા. સૌભાગ્યલક્ષમીશિષ્ય[ ]: જૈન સાધુ. ૬ કડીની કૃતિ : ચૈસ્તસંગ્રહ: ૨. ‘ગહ્લી (મુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. [...] કૃતિ: ગહૂલી સંગ્રહનામાં ગ્રંથ: ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઈ. ૧૯૦૧. કિમ.જે.] સૌભાગ્યશેખર [ઈ. ૧૫૮૫માં હયાત]: ‘પુણ્યપાલ-રાજરિષિ-ચોપાઈ (ર.ઈ. ૧૫૮૫)ના કર્તા. સૌ માગ્યવિજ્ય: આ નામે “ચોવીસી' (ર.ઈ. ૧૬૪૪ની આસપાસ; સંદર્ભ: રાહસૂચી: ૧. રિ.ર.દ.] ૫ સ્તવન મુ.), ૬૦ કડીનું પાખંડતાપ-પાર્શ્વનાથ સ્તવન (લે.ઈ. ૧૮૨૦), ૬૯ કડીની ‘બારવ્રત જોડી-સઝાય” (લે. સં. ૧૭મી સદી સૌ ભાગ્યસાગર [ઈ. ૧૮૧૭માં હયાત]: સંભવત: ખરતરગચ્છના અનુ.), ૨૨ કડીનું ‘શાશ્વતજિન બિનસંખ્યા-સ્તવન’ (લે. સં. ૧૯મી જૈન સાધુ. મહિમાસાગરના શિષ્ય. ૩૨ કડીના ‘જબૂકુમાર-ચોઢાસદી અનુ.) તથા ૧૫ કડીની ‘સુબા હુકુમારની સઝાયર(મુ.) મળે છે. ળિયું' (ર.ઈ. ૧૮૧૭; મુ.)ના કર્તા. આ કયા સૌ માગ્યવિજય છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : જૈસસંગ્રહ(જે). કાત: ૧. જૈનૂસારનો : ૧; સજઝાયમાલા(પ). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨; [] ૨. જૈનૂકવિઓ:૩(૧). સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ: ૧. [...] [ી.જો] સૌભાગ્યવિજ્ય-૧ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સૌભાગ્યસાગરશિષ્ય (ઈ. ૧૪૫૨માં હયાત] : લબ્ધિસાગરસૂરિની સાધુ. સાધુવિજયના શિષ્ય. ૬ ઢાળ અને ૫૬ કડીની ‘વિજ્યદેવ- પરંપરાના વડતપગચ્છના જૈન સાધુ. વસ્તુ, દુહા, ચોપાઈ વગેરે સૂરિનિર્વાણ-સઝાય” (૨.ઈ. ૧૬૫૭ પછી; મુ.)ના કર્તા. પ્રસ્તુત કૃતિ છંદોની ૪ ઢાળમાં વિભકત ૫૧ કડીના “ચંપકમાલા-રાસ' (ર.ઈ. વિજ્યદેવસૂરિના અવસાન (ઈ. ૧૬૫૭) પછી અને વિજયપ્રભ- ૧૪૫૨/સં. ૧૫૦૮, આસો સુદ ૭)ના કર્તા. સૌભાગ્ય(હિ)-૧ : સૌભાગ્યસાગશિષ્ય ગુજરાતી સાહિત્યકોશ:૪૭૭ For Personal & Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. ગુરાઇતિહાસ: ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસા- “સ્થૂલિભદ્ર-ફાગુ' : ખરતરગચછના જિનપધસૂરિકૃત આ ફાગુ(મુ.) ઇતિહાસ;[]૪. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૫, મુપુગૃહસૂચી. [કી.જો.] ગુજરાતી ફાગુકાવ્યોમાં ‘ જિદ્રસૂરિ-ફાગુ' પછીની બીજી જ રચના હોઈ ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. ચૈત્ર માસમાં નૃત્ય સૌભાગ્યસુંદર : આ નામે ૧૫ કડીની ‘જિન-નમસ્કાર’ (લે.સં.૧૮મી સાથે ગાવા માટેનો નિર્દેશ ધરાવતા દુહા-રોળાબદ્ધ ૨૭ કડી અને સદી અનુ.) નામની રચના મળે છે. તે કયા સૌભાગ્યસુંદરની છે ૭ ભાસના આ ફાગુમાં પાટલીપુત્રના મંત્રી શકટાલના પુત્ર તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સ્થૂલિભદ્ર, દીક્ષા લીધા બાદ, જેની સાથે પૂર્વાશ્રમમાં પોતાને સતત સંદર્ભ : મુપુગૃહસૂચી. રિ.ર.દ.] ૧૨ વર્ષનો સહવાસ હતો તે પ્રેયસી ગણિકા કોશાને ત્યાં ગુરુની સૌભાગ્યસુંદર(ગણિ)-૧ [ઈ. ૧૫૭૧માં હયાત] : ખરતરગચ્છના આજ્ઞા મેળવી ચાતુર્માસ ગાળવા પધારે છે તે પ્રસંગનું નિરૂપણ છે. જૈન સાધુ. જિનદેવસૂરિની પરંપરામાં દેવસમદના શિષ્ય. ૩૩૭ સ્થૂલિભદ્રના દુકર કોમવિજયનો મહિમા ગાવો એ આ કાવ્યનો કડીની 'દેવકુમાર-ચોપાઈ” (૨.ઈ. ૧૫૭૧/સ. ૧૯૨૭, અસાડ સુદ ઉદ્દે શ છે, પરંતુ કવિએ શુંગારના ઉદ્દીપન-વિભાવે રૂપે કરેલું વર્ષા૬, ગુરુવાર)ના કર્તા. વર્ણન, શૃંગારના આલંબનવિભાવ રૂપે કરેલું કોશાનું સૌંદર્યવર્ણન, સંદર્ભ: મુપુગૃહસૂચી. રિ.ર.દ.] સ્થૂલિભદ્ર અને કોશા વચ્ચે મૂકેલો માર્મિક સંવાદ, તથા કોશાના યૂલિભદ્ર અને મદનપ્રભાવ સામે વિજયી થતો બતાવેલો સ્થૂલિભદ્રનો જ્ઞાનધ્યાનસૌભાગ્યહર્ષ(રમૂરિ)શિષ્ય [ઈ. ૧૫૪૬માં હયાત] : તપગચ્છના જૈન જનિત શાંત સંયમપ્રભાવ–આ સર્વ કાવ્યને આસ્વાદ્ય બનાવે છે. સાધુ. ૫૧ કડીની ‘ગચ્છનાયક પટ્ટાવલી-સઝાય/સોમવિમલસૂરિ-ગીત” એક નાટયાત્મક પરિસ્થિતિનું અવલંબન, રૂઢ છતાં ઘાતક અલ (ર.ઈ. ૧૫૪૬/સં. ૧૬૦૨, જેઠ સુદ ૧૩; મુ.)ના કર્તા. કારોનું આયોજન, વર્ણધ્વનિનો કવિએ ઉઠાવેલો લાભ તથા લય કૃતિ : ઐસમાલા : ૧. અને ભાષા પરત્વેની પ્રભુતા કવિના રસિક કવિત્વને પ્રગટ કરે છે. સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૧). [કી.જો.] ચિ.શે.] સ્થાનસાગર ઈ. ૧૯૨૯માં હયાત: અંચલગચ્છના જૈન સાધુ સ્થાવશનામું : (ર.ઈ. ૧૬૭૯/સં. ૧૭૩૫, ભાદરવા વદ ૭l: પુણ્યચંદ્રની પરંપરામાં વીરચંદ્રના શિષ્ય. ૧૦૦૦ ગ્રંથાગ્રના ‘અગડ ફિરદોસીના ‘શાહનામા’ની અંદર આવેલા ‘ાવશનમા’ કથાનક દત્ત-રાસ' (ર.ઈ. ૧૬૨૯/સં. ૧૬૮૫, આસો વદ ૫; સ્વલિખિત પર આધારિત ઈરાની બાદશાહ કએકાઉસના પુત્ર સ્થાવશ અને પ્રત)ના કર્તા. પૌત્ર કએખુશરુનાં પરાક્રમો, ઔદાર્ય અને સ્વાભિમાન તથા સ્વાવલસંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨: ૨. મરાસસાહિત્ય:33. આલિ. પની ફરગેજના સદુશીલને આલેખનું પારસી કવિ ઉસ્તમકત સ્ટઑઇ : ૨; ૪. જૈનૂકવિઓ: ૧. પિ.માં.] આખ્યાનકાવ્ય(મુ.). કૃતિનું કથાવસ્તુ ૨ ખંડમાં વહેંચાય છે. ઈરાનના બાદશાહ સ્થિરહર્ષ [ઈ. ૧૬૫૨માં હયાત : ખરતરગચ્છની સાગરચંદ્ર શાખાના કએકાઉસનો રાજ્યઅમલ, ગેબી સુંદરી સાથેનું તેનું લગ્ન, તેનાથી જૈન સાધુ. મુનિમેરના શિષ્ય. ‘પદારથ-ચોપાઈ' (ર.ઈ. ૧૬૫૨/સં. પુત્ર સ્થાવશનો જન્મ, બાળવયે જ ગેબીસુંદરીનું અલોપ થઈ જવું, ૧૭૦૮, ફાગણ સુદ ૫)ના કર્તા. કએકાઉસનું હમાવરાનની શાહજાદી સોદાબેહ પર મોહિત થઈ તેની સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). પિ.માં.. સાથે લગ્ન કરવું, યુવાન સ્ત્રાવશ તરફ આકર્ષાઈ અપરમાતાની તેની પાસે અઘટિત માગણી કરવી, વશના વિનયપૂર્ણ ઇન્કારથી સ્થૂલિભદ્ર-એકવીરો' (ઈ૧૪૯૭/સં. ૧૫૫૩, આસો વદ ૩૦]: છંછેડાઈ માતાનો સ્થાવશ પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવો, તપગચ્છના જૈન સાધુ અને સમયનશિષ્ય લાવણ્યસમયની ૮ સાવશનું જાતે સ્વીકારેલી અગ્નિકસોટીમાંથી પાર ઊતરવું, યુદ્ધ પંકિતની (જેમાં પહેલી ૪ પંકિત દેશની અને બીજી ચાર પંકિત દરમ્યાન પિતાએ દાખવેલા અવિશ્વાસથી નારાજ થઈ વતનની હરિગીતિકા છંદની) ૧ એવી ૨૧ કડીની આ કૃતિ(મુ.)માં સ્થૂલિભદ્ર ત્યાગ કરવો, અનેકવિધ પરાક્રમો કરી તુર્કસ્તાનની શાહજાદી ફરંગેજ દીક્ષા લીધા પછી ગુરુની આજ્ઞાથી ચાતુર્માસ ગાળવા માટે કોશ સાથે લગ્ન ને તુર્કસ્તાનની બાદશાહતનો અસ્વીકાર કરી રાક્ષસો ગણિકાને ત્યાં આવે છે એ જૈન સાહિત્યમાં જાણીતો પ્રસંગ નિરૂ- અને જંગલી જનાવરોથી ભરેલા જંગલને સાફ કરી ત્યાં ‘ચાવશપાયો છે. વર્ણન અને સંવાદ રૂપે ચાલતી આ કૃતિમાં અંતરયમકથી ગેરદ’ નામનું નગર વસાવવું અને યુવાવસ્થામાં જ સસરા અફરા૪-૪ પંકિતના બન્ને શ્લોકનો બનતો સ્વતંત્ર ઘટક તથા કોશોના સિયાબને હાથે ખૂનના ભોગ બનવું—એ ઘટનાઓ પહેલા ખંડમાં અનુપ્રાસયુકત સૌંદર્ય-પ્રસાધનનાં વર્ણનો કવિનાં ભાષાસામર્થ્ય અને નિરૂપાઈ છે. બીજા ખંડમાં સ્થાવશની વિધવા પત્ની ફરંગેજની કૂખે સંક્તનાશકિતનાં પરિચાયક છે. એ રીતે કાવ્યમાં પ્રયોજાયેલાં દષ્ટાંતો કએખુશરુનો જન્મ, વિધવા માતાએ જંગલમાં વસી અનેક આપત્તિવકતવ્યને ધારદાર બનાવે છે. જેમ કે ઉત્તમ ભોજન છોડી ઘેરઘેર ઓ સહી પુત્રનો કરેલો ઉછેર, ઈરાની પહેલવાન ગેપની મદદથી ભિક્ષા માગતા સ્થૂલિભદ્રને કોશા કહે છે કે તમે સ્વચ્છ જળ પીવાનું ઈરાન પહોંચી કઐખુશરુએ સ્વપરાક્રમથી ઈરાનની બાદશાહત છોડી મેલું ને ઊનું જળ શા માટે પીઓ છો? અથવા દેહæ મેળવવી અને વધુ વખત રાજ્ય ન કરતાં ગુફાવાસી તરીકેનું જીવન ભોગવી મોકા મેળવવાની વાત કેટલી બેહદી છે તે સમજાવવા કહે સ્વીકારવું એ ઘટનાઓ નિરૂપાઈ છે. કૃતિનું શીર્ષક નાયકના નામ છે કે નખ વડે કયારેય મોટું વટવૃક્ષ પાડી શકાય ખરું? જિ.ગા.) પરથી રખાયું છે, પરંતુ કૃતિનું તેજસ્વી પાત્ર તો સ્થાવશની પત્ની ૪૭૮: ગુજરાતી સાહિત્યકોશ સૌભાગ્યસુંદર : “સ્વાવનામું For Personal & Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ ફરંગે છે. વધય પછી એ પાત્રનો વિકાસ અત્યંત આકર્ષક તરંગી, મતલબી, મોજીલા મનનાં ચિત્રો દોર્યા છે ને વશ થયેલું મન રીતે થયો છે. શું સિદ્ધ કરે છે તે કહી એની શકિતનો મહિમા કર્યો છે. કવિ રૂસ્તમે આ આખ્યાનમાં મૂળ કથાનું શુષ્ક-નીરસે અનુકથન તૃષ્ણાસ્વરૂપની કાફીમાં ઘરડી નટવી, સાગરતરંગ, વંટોળ, માત્ર ન કરતાં, પ્રમુખ પાત્રો અને પ્રસંગોને પોષક નીવડતાં મલિક રેટ, પાણી વિનાનું તળાવ, ચંદન ઘો, વાનરી, ઘોડી વગેરેનાં દષ્ટાંતો ઉમેરણો કરી કાવ્યને વિશેષ રોચક તેમજ પ્રતીતિકર બનાવી પોતાની લઈ તૃષ્ણાનું સ્વરૂપ સ્ફટ કર્યું છે અને તૃષ્ણાને ગુરુપ્રાપ્તિ તરફ ને સ્વતંત્ર સર્જકપ્રતિભાનો પરિચય આપ્યો છે. ‘શાહનામામાં મૂળ અધ્યાત્મજ્ઞાન તરફ વળી ફલપ્રદ બનાવવાનો બોધ કર્યો છે. લક્ષ્મીલાંબાં વર્ણનોને લાઘવપૂર્વક નિરૂપી વસ્તુગૂંફનની કુશળતા પણ સ્વરૂપની કાફીઓમાં પણ વાંછી નો દંશ પામેલી ઘેલી અળવીતરી દાખવી છે, તેમ છતાં કથાનો ઉતાવળે અંત લાવી દેવાની કવિની સ્ત્રી, સોમલ, ગંધર્વનગર, તરવાર, વીજળી, સર્પ વગેરેનાં દષ્ટાંતથી અન્ય રચનાઓમાં જોવા મળતી નબળાઈ અહીં પણ દેખાય છે. લક્ષ્મીનાં ઉડતા, વિનાશકતા, મિથ્યાત્વ, રંગબેરંગીપણું આદિ કવિની પ્રૌઢ કલમે લખાયેલ આ રચનામાં પ્રાયોજના અને લક્ષણો પ્રકાશિત કર્યા છે. લક્ષ્મીના સંગથી વિષણુ પણ કાળા થયા અલંકારોનો રુચિર પ્રયોગ જોવા મળે છે, પરંતુ છંદ અને ઢાળના એમ કહી એની અનિષ્ટતા માર્મિક રીતે પ્રગટ કરી છે. લયસૂઝની મર્યાદા તરત જણાઈ આવે છે. [ર.ર.દ. યૌવનસ્વરૂપની કાફીઓમાં મદિરા, મસ્તાનો માતંગ, મૃગજળ, સ્વપ્નાની નારી, નદીમાં આવતું પૂર, માનસરોવરને ડહોળી સ્વરૂપચંદ: આ નામે ૬ કડીની ‘ગિરનારજીનો વધાવો (મુ.), ત્રેસઠ નાખતા વણિકાળ વગેરેનાં દÍતોથી યૌવનની અસ્થિરતા,ઉન્મત્તતા, સલાકા-છત્રીસી/છંદ/પ્રભાતિયું/સઝાયર(મુ.), ૩ કડીની યુગપસ્તુતિ’ વિષુબ્ધતા પ્રગટ કરી છે અને ધનલાલસા, કામવાસના, કેફી વ્યસન, (મ) તથા ૪ કડીનું ‘શાંતિનાથ-સ્તવન” (મુ.) એ કૃતિઓ મળે છે. જગાર વગેરે યૌવનના દોષો વર્ણવી એની લપસણી ભૂમિનું આલેઆ કૃતિઓના કર્તા સ્વરૂપચંદ-૧ હોવાની સંભાવના છે. ખન કર્યું છે. કાયાસ્વરૂપની કાફીઓમાં જીવ, ઇન્દ્રિયો આદિનું કાર્ય કતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. રત્નસાર : ૨, પ્ર હીરજી હંસરાજ, વર્ણવી નાશવંત કયા માટે માનવ જે પ્રયાસો કરે છે તેની વ્યર્થતાનું સં. ૧૯૨૩; ૩. સસન્મિત્ર: ૧, ૨. [..] નિરૂપણ કર્યું છે. - કાફીઓ તત્ત્વજ્ઞાનાત્મક કરતાં ઉપદેશાત્મક વધુ છે, પરંતુ કવિએ સ્વરૂપચંદ–૧[ ]: જૈન સાધુ. સૌભાગ્યચંદ્રના દૃષ્ટાંતોનો નહીં પણ દષ્ટાંતચિત્રોનો આશ્રય લીધો છે. દૃષ્ટાંત આખા શિષ્ય. “જિનસ્તવન-ચોવીસી (મુ.) તથા ૮ કડીનું ‘માલણનું ગીત’ પદમાં વાર્તારૂપ બનીને વિસ્તરેલું હોય છે. તે ઉપરાંત આત્મકથનની (મુ.)ના કર્તા. ને ઉદ્બોધનની શૈલી પણ તેમાં પ્રયોજાયેલી છે તથા ચોટદાર ઉકિતકૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. રત્નસાર : ૨, હીરજી હંસરાજ, ઓ પણ તેમાં અવારનવાર મળે છે. આ રીતે આ કાફીઓનો કાવ્યસં. ૧૯૨૩. ગુણ ઘણો નોંધપાત્ર છે. જિ. કો.] સંદર્ભ : મુપુન્હસૂચી. ‘સ્વરૂપચંદ(મુનિ)-૨[ ]: જૈન સાધુ. વાચક ભા'- સ્વરૂપાનંદ [ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના પદ 1 ચંદ-ઉદયચંદના શિષ્ય. ૭૩ કડીના ‘મિત્રત્રય-રાસ’ (લે. સં. ૧૮મી કવિ. વ્યવસાયે દરજી. મૂળ નામ ભગવાનદાસ. દીક્ષાનામ સદી અનુ.)ના કર્તા. સ્વરૂપાનંદ. ભજનો(મુ.)ના કર્તા. સંદર્ભ : મુકુન્હસૂચી. [કી.જે. કૃતિ : *સ્વરૂપાનંદ ભજનમાળા, સંદર્ભ: ૧. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ . ભટ્ટ, ઈ. સ્વરૂપની કાફીઓ' : ધીરાકૃત કાફી પ્રકારનાં ૨૧૦ પદોની આ ૧૯૫૩; } ૨. ફારૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-સુરતના કેટલાક સમુચ્ચય(મુ.) ગુરુ, માયા, મન, તૃણા, લક્ષ્મી, યૌવન અને કાય- સંતો અને ભકતકવિઓ', માણેકલાલ શે. રાણા. શ્ર.ત્રિ.] એ ૭ પદોનાં લક્ષણો ૩૦-૩૦ કાફીઓમાં વર્ણવે છે. ગુરુસ્વરૂપની કાફી માં માન-અપમાન, રાગદ્વેષ, કામક્રોધ સ્વરૂપાનુ મવોછવ-રસલીલા-ગ્રંથ' [૨. ઈ. ૧૬૫૨]: નારાયણદાસના ઇત્યાદિથી પર એવા સમદષ્ટિ ગુરુનું અત્યંત ભાવપૂર્વક ચિત્ર દોર્યું પુત્ર ગોકુલભાઈરચિત “માંગલ્યને” નામે ઓળખાયેલા ૧૧૩ ધોળ છે અને દત્તાત્રેય આદિ સાથે પણ એમને સરખાવી ન શકાય એમ અને ૯૫૦૦ કડીનો આ ગ્રંથ (અંશાત: મુ.) ગોકુલનાથજીના અવકહી એમનો અપાર મહિમા કર્યો છે. કોઈએ નથી કર્યું એવું ગુરુએ સાન (ઈ. ૧૬૪૧) પછી ઈ. ૧૬૫૨માં રચાયાનું નોંધાયું છે, પરંતુ કર્યું છે-ભાટ જેવી જેની વૃત્તિ હતી તેને બ્રહ્મા સમાને કર્યો છે અને એ રચના વર્ષ માટેનો આધાર સ્પષ્ટ નથી. પથ્થર હતો તેને શબ્દ વડે માર્યો છે—એ બતાવી ગુરુગુણ ગાવાની સં. ૧૬૯૬ (ઈ. ૧૬૩૦) માગશર સુદ ૭ના રોજ ઉજવાયેલા આવશ્યકતા બતાવી છે. ગોકુલેશપ્રભુના પ્રાગટયદિનના મહોત્સવને વર્ણવવા રચાયેલો આ માયાસ્વરૂપની કાફીઓમાં ધન, વિદ્યા, પુત્ર, પત્ની, ઘરબાર ગ્રંથ આગલા પ્રાગટયદિનથી આરંભાય છે અને વર્ષ દરમ્યાન વગેરેની આસકિત રૂપે વળગતી સૌને રમાડતી, અખિલેશ્વરી માયાના સંપ્રદાયની પ્રણાલિકા અનુસાર જે અન્ય સર્વસામાન્ય ઉત્સવોપ્રતાપનું વર્ણન કર્યું છે; તો મનસ્વરૂપની કાફીઓમાં માણીગર, શ્રીગુસાંઈજીનો જન્મોત્સવ, દોલોત્સવ, પવિત્રાબારશ, શ્રાવણી, બાજીગર, ભૂત જેવા, સારાસારનો વિવેક નહીં કરી શકતા, ચંચળ, જન્માષ્ટમી વગેરે ઉજવાયા તેના વર્ણનને પણ સમાવી લે છે. સ્વરૂપચંદ : “સ્વરૂપાનુભવોછવ.રસલીલા-ગ્રંથ ગુજરાતી સાહિત્યકોશ :૪૭૯ For Personal & Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ બધાં જ વર્ણનોના કેન્દ્રમાં ગોકુલનાથજીની લીલા રહી છે અને વસ, આભૂષણદિ સર્ચ આનુષગિક વીગતો સાથે એ આલેખાઈ નગરની જાહોજ્લાલી અને કિલ્લાની શસ્ત્રસજ્જતા અને અખૂટ પુરવઠાનું કવિએ કરેલું વર્ણન ‘કાન્હડદેપ્રબંધ'માં કરવામાં આવેલા છે. કાલ્પની વીગતપ્રચુરનો ખ્યાલ એ પરથી આવે છે કે મહી-જાલોરગઢના વર્ણન રાવે ઘણીબધી રીતે સામ્ય ધરાવે છે. આ ઉપરાંત, આ કાવ્યમાં બીજા કેટલાંક સ્થાનો છે જેમાં ‘કાન્હડદે પ્રબંધ' જેવા પ્રધાનત: વીરરસના લ્પની શાબ્દિક છાયા જોવા મળે છે. [વ.દ.] ત્સવના વર્ણનમાં જ ૫૦ ઉપરાંત માંગલ્ય રોકાયાં છે. એમાં ૩૬ માંગળો તો ગોકુલેશપ્રભુના છે અને સાતમના નિત્યચરિત્રને વર્ણવે છે. એમાં વસ્ત્ર, આભૂષણ, સુગંધી દ્રવ્ય, પત્રદિની વિસ્તૃત યાદીઓ, એમનાં ચોક્કસ પ્રકારના વર્ણન સાથે રજૂ થયેલી છે. એ જ રીતે, વાજિંત્રોની, એના વગાડનારાઓનાં નામોની તેમ જ મહોત્સવ પ્રસંગે આવેલા ૧૮૭૪ ભગવદીઓનાં નામ-ગામની યાદી પણ અહીં આપવામાં આવી છે. કાવ્યના આરંભે પણ કવિએ ગોકુલેશપ્રભુના અગ્રણી ભકનોના પરિચો આપેલા છે. આ રીતે આ કાવ્ય ઘણીબધી ઐતિહાસિક-સામાજિક માહિતીથી સભર છે. કવિની ગોકુલનાથજી પ્રત્યેની પરમભકિત પણ આ ગ્રંથમાંથી તરી આવે છે. [જ.કો.] 'હનુમાનગરુડ-સંવાદ' : આરંભની ૧ કડી ટેકની અને પછી જ કડીના ૧૦ એકમ એ રીતે કુલ લાવણીની ૪૧ કડીમાં રચાયેલી દયારામની આ કૃતિ(મુ.)માં કૃષ્ણની વાડીમાં પેસી જનાર હનુમાન અને વાડીનું રણ કરનાર ગર્હ વચ્ચેનો સંવાદ આલેખાયો છે, ને એકબીજાની અને એકબીજાના સ્વામીઓ–રામ અને કૃષ્ણ-ની નિદા કરે છે, એમાં એમના જીવનની પુરાણપ્રસિદ્ધ હકીકતોનો આધાર લેવાયેલો છે. એથી કાળ કેટલેક અંશે વિનોદાત્મક બન્યું છે. તે કૃષ્ણ રામની આણ કહેવડાવે છે ને હનુમાનને રઘુનાથ રૂપે દર્શન દે છે એમાં એ બન્નેના એકત્વનું સૂચન કવિ કરે છે. કવિ સ્પષ્ટતા કરે છે કે ‘વાણીવિલાસ કર્યો છે આ, નથી નિદા ઉચ્ચારણ’ અને રામકૃષ્ણ પ્રત્યેની પોતાની પ્રીતિ પ્રગટ કરે છે, [જ.કો.] હમીર(દાસ) (ઈ. ૧૮૧૯ સુધીમાં] : 'કૃષ્ણની નિશાળીયા' (લે. ઈ. ૧૮૧૯)ના કર્તા. [કી.જો.] સંદર્ભ : ગૃહાયાદી. ]: જૈન. ‘સ્તવન-સંગ્રહ’ (લે. સં. ૧૯મી હી. [ સદૌ અનુ.)ના કર્તા, [પા.માં ‘તુમીર પ્રબંધ’ ૨.૪, ૧૫૧૯સં. ૧૫૭૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર]: અમૃતકલશકૃત આ કૃતિમ પનાત 'કાન્હડ પ્રબંધ' અને લાવણ્યસમયકૃત ‘વિમલપ્રબંધ' જેવાં ઐતિહાસિક કાવ્યોની પરંપરામાં આવે છે. રણથંભોર ઉપર ઈ. ૧૨૮૩થી ૧૩૦૧ સુધી રાજ્ય કરનાર શરણાગતવા અને ટીલા ચૌહાણ રાજા હમીરદેવે પોતાને આશરે અવેલા મહિમાશાહ અને તેના નાનાભાઈ ગાભરુમીર નામે મુસ્લિમ અમીરને બચાવવા કરવા સમર્પણને બિરદાવત દટવ કીનો આ શાનો પદબંધ મુખ્યત્વે ચોપાઈ, વસ્તુ છંદમાં છે. કાવ્યમાં હમ્મીરનાં માતા-પિતાનો, એની રાણીઓનો, એનાં સંતાનોનો અને ભાઈઓનો ઉલ્લેખ કરી કવિ તેનાં સૈન્યનું અને શસ્ત્રાસ્ત્રોનું ટૂંકું વર્ણન પણ આપે છે. રણથંભોર ૪૦: ગુજરાતી સાહિત્યકોશ અને સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. હરખ હર્ષ(મુનિ) : હરખમુનિ કે હર્ષમુનિને નામે ૫ કડીનું ‘નેમિગીત’ તથા ‘પુંડરિક કુંડરિકની ઢાલ’ (લે. સં. ૧૯મું શતક) કૃતિઓ મળે છે અને હર્ષને નામે ૩૬/૩૭ કડીનું ‘પંચાંગુલી-સ્તોત્ર/પંચાંગુલી-મંગલસ્તોત્ર' (લે. સૌ. ૧૯મું શતક મળે છે. તેમના કર્તા કયા હરખમુનિ કે હર્ષ છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. મુ; ૨. સૂચી ૧; ૩ સૂચી. [કા.શા.] હરખ-૧ [ઈ. ૧૭૪૪ સુધીમાં]: ખરતગચ્છના જૈન સાધુ. જનશસૂરિના શિષ્ય. ૩૨ કડોના મિસ્તિવન (પશુપંખીવિજ્ઞપ્તિમ)' (લે. ઈ. ૧૭૪૪)ના કર્તા. સંદર્ભ : પચી. [કા.શા.] હરખચંદ(સાધુ) [ઈ. ૧૬૮૪માં હયાત] : જૈન સાધુ. મિશ્રા ભાષામાં રચાયેલા ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૮૪)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;[] ૨. જૈગૂકવિઓ : ૨. [કા.શા.] હરખ હરખાજી દરખાસ્ત : શ્રાવક હરખો નામે પુષપાપરાસ’(૩. ઈ. ૧૫૮૩), હરખાજીને નામે ૧૦ કડીની ક્યૂલ ઝાય' ૨. સ. ૧૮મી જુદી અનુ. નવા ઘરપતિને નામે ૧૧ કોનું *વરરણાપાદિતછંદ-સ્તવન' (લે. છૅ. ૧૬૫) અને ૮૭ કડીની વાળનરી મ્યૂઝિબ છંદ'એ કૃતિઓ મળે છે. તેમના કર્યાં એક છે કે જુદા તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. ગુજકીત; ૨. ગુસારસ્વતો; હૈ. દેસુરાામાળા ] ૪. જૈગૂકવિ : ૧; ૫. મુપુગૃહસૂચી. [કા.શા.] હરખવિન્ય [ઈ. ૧૪૮૮માં હયાત] : જૈન સાધુ. ૨૧ કડીની નાલંદાપાડાની સઝાય’ (૨.ઈ. ૧૪૮૮; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાણીને વાસંગ્રહ, સં. નિતવિષ, ૨૧૯૩૭ [કાઢા.] હરગોવન/હરગોવિંદ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ] : મુખ્યત્વે ગરબાકવિ. અમદાવાદના વતની. માતાના ભકત, જ્ઞાતિએ ભટ્ટ મેવાડા બ્રાહ્મણ પિતા અભરામાં વલ્લભ ભટ્ટના િ તેઓ ઈ. ૧૮૪૧માં અવસાન પામ્યા હોવાનું મનાય છે. આ કવિની કૃતિઓ એમાંની ઐતિહાસિક શીંગતોને કારણે ધ્યાનપાત્ર બને છે. સુરતના દેવીદને લગતો 'અંબાનો ગરબો' (ઈ. ૧૮૧૬/સં. ૧૮૭૨, ફાગણ વદ ૧૧, રવિવા), અંબાની કૃપાઅવકૃપા પામનાર શ્રીમાળી શ્રાવક વિમળની કથાને રજૂ કરતો ૪૦ કડીનો ‘વિમળનો ગરબો’(ર.ઈ. ૧૮૧૬/સં. ૧૮૭૨, શ્રાવણ સુદ ‘હનુમાનગરુડસંવાદ’ : હરગોવન/હkવદ For Personal & Private Use Only www.jainlibbrary.org Page #510 -------------------------------------------------------------------------- ________________ ૧૧, રવિવા), ૨૪ કડીનો બહુચરનો ગરબો', ૩૮ કડીનો ‘ગણપતિનો ગરબો, ૧૨ કડીનો બાનો ગરબો તથા સોદાએ કૃષ્ણની જેમકુશળતા માટે અંબાજીની બાધા રાખી તેને વ્યકત કરતો ૩૭ કીનો ‘અંબાજીનો ગરબો” મુદ્રિત રૂપે મળે છે. તેમણે ભિન્નભિન્ન વિષયવાળી વિષે: હિંદીની ધારવાળી લાવણીઓ પણ રચી છે. પાર્વતીએ શિવજીના બ્રહ્મચર્યની કરેલી પરીક્ષાની કથાને રજૂ કરતી ૫૫ કડીની ‘શિવજીની લાવણી' (૨.ઈ. ૧૮૧૮૨. ૧૮૭૩૪, શ્રાવણ વદ નાગપાંચમ, ચા પતાઈથી થયેલા કાળકામાતાનો અપરાધ અને તેને લીધે રાજ્યને ભોગવવી પહેલી સાની ક્યાને આલેખતી પટ કડીની કાલકાની લાવણી' ર૭. ૧૮૧૦ સ. ૧૮૬૬, ભાદરવા સુદ છે, બુધવાર), સાધુપ લઈને બળણનાં દર્શને આવેલા શિવને ભાત ભાતની કાળો આપી પાછા વાળવાનો પ્રયત્ન કરતા જસોદાના માતૃસ્નેહને પ્રગટ કરતી ૩૬ કડીની ‘શિવકૃતી લાવણી (ર.ઈ. ૧૮૧૭૨, ૧૮૭૩, પુરુષોત્તમ માસ સુદ ૧૧, મુસ્લિમ બાદરાને શા ખોટ પોતાની દીકરી ડરથી પ્રેરાઈને પરણાવે છે એ પ્રસંગને રજૂ કરતી ‘પછીપાની લાવણી”, પરમાની સ્તુતિ કરતી ૩૧ કડીની "નવાપાની લાવણી' (ર.ઈ. ૧૭૮૬. ૧૮૫૪, શ્રાવણ સુદ ૭, શિનવાર) તથા ૬૭ કડીની અમદાવાદ શહેરની ઉત્પત્તિની કથા રજૂ કરતી ‘શહેરની લાવણી’–એ મુદ્રિત રૂપે મળે છે. કૃતિ : ૧. અંબિકાાવ્ય તથા ચકિતાબ, પ્ર. કરવાલ બુલાખીદાસ, ઈ. ૧૯૨૩; ૨. બુકાદોહન: ૫; ૩. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દાોદર દાજીમાઈ, ઈ. ૧૮૮૯; ૪. શકિતમકિત પદમાળા, પ્ર. અંબાલાલ લ. ભટ્ટ સ્થાપિત ભકતમંડળ, ઈ. ૧૯૧૦. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ; ૪. મસાપ્રકારો; ૫. ગૃહાયાદી; ૬. ફાહનામાવિલ : ૧. [કી.જો.] હરગોવનદાસ [ 1: જ્ઞાતિઓ ખત્રી. સુની વતની. તેમણે તેમના જીવનના પ્રસંગોને કાવ્યમાં આલેખ્યા છે તથા પ્રભુભક્તિનાં અનેક પદોની પણ રચના કરી હોવાનું મનાય છે, જો કે મુદ્રિત કે હાથપ્રત રૂપે અત્યારે એમની કોઈ કૃતિ ઉપલબ્ધ થતી નથી. કેટલાક સંદર્ભ : ફામાર્સિક, એપ્રિલ-જૂન ૧૯૩૯ સુરતના સંતો અને ભક્તકવિઓ', માણેકલાલ સ. રાણા, હરચંદ ]: ‘બાર મહિનાના કર્તા, સંદર્ભ : કિંગ વિ [, જે ] હ(મુનિ) -૧ (ઈ. ૧૬મી સદી ઉંજારની: ઉપĀશગચ્છની બિૌદ ણિક શાખાના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં લક્ષ્મીરત્નના શિષ્ય, દુહા, ચોપાઈ અને શ્લોકની કુલ ૧૧૯૦ કડીના, સંસ્કૃત કૃતિને આધારે રચાયેલા હાસ્યરસપૂર્ણ ‘ભરડકબત્રીસી-રાસ' (ર.ઈ. ૧૫૬૯ ૧૫૮૮/સ. ૧૬૨૫/૧૬૪૪, આસો વદ ૩૦) અને હાસ્યરમૂજનાં ૩૪ ક્થાનકોવાળી ‘વિનોદ-બત્રીસી/ચોત્રીસી-કથા’ (૨.ઈ.૧૫૮૫/.૧૬૪૧, આસો સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;[] ૩. સંબોધિ, એપ્રિલ ૧૯૭૮–જાન્યુ. ૧૯૭૯–‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં હરગોવનદાસ : હરદાસ—૧ ગુ. સા.—ત ૧ હાસ્યાની' વસું પાર્શિ ] ૪, ગુવિઓ (૧); ૫. મુસૂચી. [પા.માં.] હર૨ [સં. ૧૮મી સદી]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભરી. ભક્તકવિ. ‘પસાઉલો’ તથા પદોના કર્તા. સંદર્ભ : ૧. પ્રુથ્રુસ હિન્દકાર્ચ;[] ૨. ગૂઢાયાદી; ૩, સઁતનમાધિ. [કો.જો.] હરજી(ભાઠી)-૩ [ ]: ૨૨ કડીના ામદેવપીરના વિવાહ’(મુ.), ‘રામદેવની જન્મોત્રી'(મુ.) તથા‘રામદેવ પીરની રાવળ(મુ.) એ કૃતિઓના કર કૃતિ : 1. દુર્વામ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ. ૧૯૫૮; ૨. બૃહત્ સંતસમાજ બનાવી, પુરુષોત્તમ ગી. ચ, ઈ. ૧૯૫૦ (છઠ્ઠી આ.) ૩. નિચતામણિ, પ્ર. સત્સંગ પ્રિન્ટિંગ પ્રેસ, સં. ૧૯૯૨. [કી.જો.] હરજી(મુનિ) ૪ [ શિષ્ય. “એકાદશ ગણધર સઝાય(મુ.)ના કર્તા. કૃત્તિ : સઝાયસંગ્રહ : ૧, સં. મુનિશ્રી સાગર તૂ, સં. ૧૯૭૮ [ા.માં.] ]: જૈન સાધુ. ગણપતિના હરજીવન–૧ [સં. ૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. અમદાવાદના વતની, અવટંકે કોઠારી. ગુસાંઈજી (વિઠ્ઠલનાથ)ના ભકત. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.] હરજીવન–૨ [ઈ. ૧૮૨૩ સુધીમાં લગભગ] : ‘શિવકથા’(લે. સં. ૧૮૨૩ લગભગ) તથા ૬ કડીના માતાના ગરબ(મુ.)ના કર્તા. કૃતિ : શ્રીમદ્ ભગવતી કાવ્ય, પૂ. દામોદર દાભાઈ, ઈ.૧૮૮૯, સંદર્ભ : ગૃહયાી. [કી. જો.] ઘરજીવન(માહેશ્વર)-૩ [ઈ, ૧૮૭૨ સુધીમાં] : ‘કેંસરણ’ (લે.ઈ. ૧૮૭૨)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.] હરદાસ : આ નામે ‘ભાપર્વ' (લે. સં. ૧૯મી સદી અનુ.) નામે કિંત મળે છે તેના કર્તા ક્યા હરદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેવ છે. કુંતલપુરના હરદાસ-૩ની ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન' એવી કિત મળે છે તે હિત અને ‘સમાપર્વ’ એક હોઈ શકે, અથવા તો એ હરદાસે બીજી કોઈ ‘સમાપર્વ’ નામની જુદી કૃતિ રચી હોય. પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : સૂચી. [જ.ગા.] હરદાસ–૧ [ઈ. ૧૫૦૪ સુધીમાં] : વૈષ્ણવ હોવાની સંભાવના. ૧૪ કડીના ‘ગોરી-સામલીનો સંવાદ’ (લે. ઈ. ૧૫૦૪; મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૬, જાન્યુ. ૧૯૮૦–'જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રક્ટ રચનાઓ', સં. ભોગીલાલ જ, સાંડેસરા, [ર.સો.] ગુજરાતી સાહિત્યકોશ : ૪૧ For Personal & Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ હરદાસ(નડિયાદા)–૨ [ઈ. ૧૯૮૪માં હયાત] : રામકબીર સંપ્રદાયની ઉદાધર્મશાખાના ભકત. જીવણદાસના શિષ્ય. સમાગમ” (૨. ઈ. ૧૮૮૪) ના કર્તા. સંદર્ભ : રામકબીર સંપ્રદાય, ાન્તિકુમાર ભટ્ટ, ઈ. ૧૯૯૨, [ર.સો.] હરદાસ-૩ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ−ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ]: જૂનાગઢ પાસેના કુંતલપુર (કુતિયાણા)ના ક્ષત્રિય ભકત કવિ પિતા ભાણજી રણછોડજી દીવાનના આાિત. ગુરુ જાબીર કવિની ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન' (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, શ્રાવણ વદ ૮, બુધવાર) કૃતિ તથા ઉપલેટામાં રહેતા કવિના નાગર મિત્રે કવિને લખેલા પત્ર (ઈ. ૧૮૨૯૨. ૧૮૮૫, ૪ વદ ૧૩ને આધારે કવિ, ૧૯મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા એમ કહી શકાય. ‘સચિત્ર સાક્ષરમાળા’ ઈ. ૧૭૭૪ કવિનું જન્મવર્ષ નોંધે છે. ૧૩ કડવાં ને ૨૩૫ કડીનું ‘શિવવિવાહ’(૨.ઈ. ૧૮૧૫. ૧૮૭૧, શ્રાવણ સુદ ૩, રવિવાર; મુ.), વિવિધ રાગનિર્દેશવાળું ૮૧ કડીનું ‘દ્રપદીચીરહરણ-વ્યાખ્યાન’(મુ.), ૧૨ કડીનું ‘નૃસિંહાવતારવ્યાખ્યાન’ (મુ.) કવિની કથામૂલક કૃતિઓ છે. એ સિવાય ધોળ, ગરબી, તિથિ, મહિના, ચાબખા વગેરે પ્રકારનાં આશરે પચાસેક પદનુ, કિવએ રી છે. જ્ઞાનવૈરાગ્ય, માતાની ભક્તિ આ પાનાં મુખ્ય વિષય છે. કેટલાંક પર્સ હિદી અને પજાબીમાં પણ છે. કૃતિ : ૧. હરદાસકાવ્ય, સં. દામોદર હીરજી જાગડ, (4); [] યોગવેદાંત ભરડાર, પ્ર. ગોવિંદજીભાઈ ગુરુર્ષોત્તમદાસ, ઈ. ૧૯૭૬ (ચાવી આ.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩, ૨. ગુમાની;૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. સસામાળા. કિસ્સો.. હરદેવ(સ્વામી) ઈ. ૧૯૮૪માં હયાત] : આખ્યાનવિ. માધવપુર સિદ્ધપુરના રાસ ઔદીચ્ય બ્રાહ્મણ, પિતા મદેવ. માતા યશોદા જન્મ ખંભાતમાં. પાછળથી સુરતમાં નિવાસ. ગુરુનું નામ શ્રીદેહ હોવાની સમાપન, તેમનો અવવિા ઈ. ૧૮૦૮ સ. ૧૯૬૪, કારતક સુદ ૧ ને શનિવાર નોંધાયો છે, પરંતુ તે સંમતિ શાળતો .. હરપાળ | કૃતિ : નકાસંગ્રહ. હરભુજી કૃતિ : અભમાલા. ]: ‘હાલરુ’(મુ.) નામક પદના કર્તા. [કી.જો.] ] : ૫ કઠીન ૧ પદ(મુ.)ના કર્યાં. [કી.જો.] હરસેવક/હારસેવક [ ]: જૈન સાધુ. ગુજરાતીરાજસ્થાનીમિશ્રા ભાષામાં લખાયેલા ૧ ઢાળ અને ૧૮૭ કડીના ‘મયણરેહા-રાસ/ચોપાઈ(મુ.)ના કર્તા. કૃતિને અંતે આવતી ‘વરસ ચીતરા માંહિ પતિ પરથી કૃતિનો ચોક્કસ રચનાસમય જાણી શકાતો નથી. કૃતિ : મણા-રાસ, પ્રા. ભીમસી માણેક— સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો ચાહિત્યવિકાસ, વિધાત્રી એ. વોરા, ઈ. ૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૨;૩. ગુસારસ્વતો; ૪. દેસુરાસમાળા, ૫. ફાત્રૈમાસિક, જાન્યુ-માર્ચ ૧૯૬૬-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ૨. કાપડિયા; ૬. જૈગૂવો : ૧, ૩(૧). [પા.માં.] હરિ−૧ [ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ] : દાતા હરિનો પંથ ચલાવતા વડોદરાના ઔદીચ્ય ટોળકિયા બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. ઈ. ૧૮૨૯ ૧૮૩૯માં હયાત હોવાનો ઉલ્લેખ મળે છે. તેમની પાસેથી ૧૭૬ કડીની ‘સંક્ષિપ્ત દશમલીલા’(મુ.), ૧૦ કડીનું ‘હાલરડું’(મુ.), કવિચત્ હિંદીની અસર ીનાં ત્રણથી જ કડીની કૃષ્ણવિષયક પદ(મુ, ૯ સાત વારનું પદ્મમુ.) તથા 'રૂકિમણીહરણ' જેવી કૃતિઓ મળે છે, કૃતિ : ૧. ગુકાદોહન (+સં.); ૨. નકાદોહન; ૩. બ્રુકાદોહન:૩ (+i); ૭; ૪. સાધુિ સંદર્ભ : ૧. વિચરિત : ૩; ૨. ગુવતી પ્રાકૃતિઓ ૪. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦–‘ગુજરાતના પ્રસિદ્ધ તથા પ્રસિદ્ધ કવિઓનાં પ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો, છગનલાલ વિ. રાવળ] ૫. ગૂઢાયાદી. ૬. ફોહનામાં પરિ. [..] For Personal & Private Use Only હરિ–૨ [ઈ. ૧૮૬૪ સુધીમાં] : મેવાડા બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. ‘ઓખાહરણ’ (લે. ઈ. ૧૮૬૪)ના કર્તા. ર૧ અને આ કર્તા એક હોવાનું અનુમાન થયું છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩.] ગૂહાયાદી. [ા.ત્રિ.] સ્કંદપુરાણાંતર્ગત બ્રહ્માંતરખંડમાંના ‘ચંદ્રશેખરઆખ્યાન'ને આધારે રચાયેલા ૩૭ કડવાંના ‘શિવપુરાણ’ (૨.ઈ. ૧૬૮૪/સં. ૧૭૪૦, કારતક સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. આ જ કૃતિમાંથી તારવેલી 1.-૩ | ]: શિવભકત. અવટંકે ભટ્ટ. ‘સીમંતિની કથા (સામપ્રદેશથા)' અલગ રૂપે પણ મળી આવે છે. કલ્યાણબાના શિષ્ય હોવાની સંભાવના. ત્રણથી ૭ કડીનાં શિવપ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ' આ વિષને નામે ગમી-સ્તુતિનાં પદા(મુ.) તથા હર કડીની શિયની આરતી(મુ.)ના કર્તા. ઉમા-સંવાદ' કૃતિ નોંધે છે, પણ તે માટે કોઈ આધાર નથી. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. બુક્સેલર સાકરલાલ બુલાખીદાર, ઈ. ૧૯૨૩ (ત્રીજી આ.); ૨. નકાદોન સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજકાકીકત; ૩, ગુસારસ્વતો, ૪. પાંગુહસ્તલેખો; ૫. પ્રાકકૃતિઓ,,૬. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રતિ કાવ્ય, છગનલાલ વિ. રાવળ] ૬. વિસ્ટઓઇ : ૨; ૭. ગૂઢા યાદી; ૮, ડિકેટલોગબીજે; ૯. ડિટૉગગોવિ;૧૦, ફઢનામાવધિ : [કી.જે.] [,[ત્ર.] હરિકલશ-૧ [ઈ. ૧૪મી સદી પૂર્વાધ] : ધર્મઘોષગચ્છના જૈન સાધુ. આનન્દસૂરિશિષ્ય અમરપ્રભસૂરિ (ઈ. ૧૨૮૪ આસપાસ)ના શિષ્ય. ૨૦ કોની 'ગુજરાત સોરઠ-તીર્થમાલા' (.ઈ. ૧૩૦૪ આસપાસ મુ.), ૧૩ કડીની આદીવ-વિનંતિ', ૧૩ કઢીની ‘કુરદેશ ૪૮૨ : ગુજરાતી સાહિત્યકોશ હરદાસ(નડિયાદા)–૨ : હરિકલશ-૧ Page #512 -------------------------------------------------------------------------- ________________ તીર્થમાલા-સ્તોત્ર', ૯ કડીની ‘જીરાવલા-વિનતિ', ૧૩ કડીની ‘દિલ્લી હરિશ્ચન્દ્ર : આ નામે ૫ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (લે. ઈ. ૧૭૦૭) મેવાનિદેશ-ચૈત્યપરિપાટી', ૨૨ કડીની ‘પૂર્વદક્ષિણદેશ-તીર્થમાલા’ અને મળે છે. તેના કર્તા કયા હરિશ્ચન્દ્ર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. ૧૧ કડીની ‘બાગડદેશ-તીર્થમાલા-સ્તોત્ર'ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. [૫.માં.] કૃતિ: સ્વાધ્યાય, સપ્ટેમ્બર ૧૯૭૭– ગુજરાત સોરઠદેશ-તીર્થમાલા', સં. અગરચંદ નાહટા, અનુ. જયન્ત ઠાકર (સં.). હરિશ્ચન્દ્ર-૧ સંભવત: ઈ. ૧૬૪૧માં હયાત]: જૈન સાધુ. ભાનુચંદ્ર સંદર્ભ : જેમણૂકરચનાઓં : ૧. [પા.માં.] ઉપાધ્યાયના શિષ્ય. ૧૪ કડીના “મોઢેરાપાર્શ્વનાથ સ્તવન” (ાં મવત: ૨.ઈ. ૧૬૪૧/સં. ૧૬૯૭, વૈશાખ સુદ ૮,-; મુ.)ના કર્તા. હરિકલ-૨ [ઈ. ૧૫૧૬ સુધીમાં : ધર્મઘોષગછના જૈન સાધુ. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [પા.માં.] જયચંદ્ર જયશેખરના શિષ્ય. ‘ભુવનભાનુકેવલિ-ચરિત્ર-બાલાવબોધ’ (લ. ઈ. ૧૫૧૬)ના કર્યા. તેઓ હરિકલશ-૧ છે કે તેમનાથી ભિને હરિદાસ : આ ન મે કેટલીક આખ્યાનક૯પ લાંબી કૃતિઓ અને પદ તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. જેવી ટૂંૌ રચનાઓ મળે છે. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગ- ‘સુધન્વાખ્યાન' (ર.ઈ. ૧૬૭૮)ને હરિદાસ–૨ની કૃતિ માનવનું ના પ્રમુખ મુનિશ્રી પુનવિજયજીનું ભાષણ-પરિશિષ્ટ':] ૨. વલણ છે, પરંતુ 'કવિચરિત’ અને ‘ગુજરાતના સારવત' આ જેમૂવિઓ : ૩(૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુમુગલસુચી; ૫. લીંહ- કૃતિને અજ્ઞાત હરિદાસની ગણે છે. ૩૦૫ કડીનું ‘તુલસી-મહાભ્ય” સૂચી; ૬. હજૈજ્ઞાસૂચિ: ૧. પિ.માં.] (મુ.), ‘ભકતમહિમા’, ‘એકાદશી-કથા', (ર.ઈ. ૧૫૯૭) એ કૃતિઓ કયા હરિદાસની છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. હરિકીશન ]: ‘આત્મબોધનાં પદ'ના કર્તા. એ સિવાય ‘રામજીના બારમાસા’ (લે. સં. ૧૭મી સદી), દાણ‘પ્રાર્ચન કવિઓ અને તેમની કૃતિઓ’ કર્તાનામ હરિ, પિતાનામ લીલા', 'વનયાત્રાનું ધોળ(મુ), ‘કાલિકામાતાનો ગરબો (મુ.), કીસન અને વતન નડિયાદ નેધે છે. પણ એની પાછળ કોઈ ચોક્કસ વલ્લભાચાર્ય અને ગોકુલનાથની સ્તુતિ કરતાં ધોળ અને પદ(મુ.), આધાર નથી. પ્રેમસંબંધી દુહા, ભકિતવૈરાગ્યનાં પદ, ૧૦ કડવાંની ‘કપિલ-ગીતા” સંદર્ભ: ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [.ત્રિ] (લે. ઈ. ૧૮૫૧), ૬૯ કડીનું ‘ચોર્યાશી વૈષ્ણવનું ધોળ’ (લે.સં. ૧૯મી સદી), ૧૦૦ ગ્રંથાગનો “સીતાસ્વયંવર’ (ર.ઈ. ૧૬૪૭) તથા હરિકૃશલ [ઈ. ૧૫૮૪માં હયાત] : જૈન. કુમારપાળ-રાસ’ (ર.ઈ. જૂનાગઢની વૌષ્ણવ હવેલીના કોઈ ગોસ્વામીના લગ્નને વિષય ૧૫૮૪)ના કર્તા. બનાવી રચાયેલો માંડવો (લે.સં. ૧૮૬૭)-એ કૃતિઓ મળે છે. તેમના સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. શિ.ત્રિ.] કર્તા પણ કયા હરિદાસ છે તે નિશ્ચિત રીતે કહી શકાતું નથી. ‘વંશવેલી' નામની આ નામે મુદ્રિત રૂપે મળતી કૃતિ કોઈ અર્વાહરિકપણ ઈિ. ૧૮મી સદી પૂર્વાધી: અખાની પરંપરાના જ્ઞાનમાર્ગી ચીન કવિએ આ નામે ચડાવી હોવાની સંભાવના છે. કવિ. લાલદાસના શિષ્ય. અમદાવાદના વતની. જ્ઞાતિએ વિસનગરા કૃતિ: ૧. નરસિંહ મહેતાના કોયડાનો ઉકેલ, પ્ર. ગુજરાતી નાગર. અવટંકે દવે. તેઓ ઈ. ૧૭૨૫માં હયાત હોવાનું નોંધાયું છે. પ્રિન્ટિગ પ્રેસ, ઈ. ૧૯૩૩; ૨. નકાદોહન; ૩. પ્રકાસુધા : ૨; ૪. ગુરુમહિમા તથા આત્માનુભૂતિનું ગાન કરતાં ત્રણથી ૪ કડીનાં ૨ બુકાદોહન : ૭, ૮; ૫. ભકતકવિ દયારામ વિરચિત શ્રી વૃજવિલાસાપદ(મ.)ના કર્તા. ‘અખો અને મધ્યકાલીન સંતપરંપરા’ કણજી અને મૃત, ૫, ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, ઈ. ૧૯૩૩; ૬. ભજનસાર :૨; પ્રસ્તુત હરિકૃષ્ણને એક માને છે. જુઓ કૃષ્ણજી. ૭. ભસસિધુ. કૃતિ : ૧. અસપરંપરા (રૂં.); ૨. પ્રાકાવિનોદ : ૧. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસારસ્વતો; ૩. પાંગુહસ્તસંદર્ભ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, લેખો; ૪. પુગુ સાહિત્યકારો; ૫. પ્રાકૃતિઓ; ૬. બધેકાશાઈ બનાઈ. ૧૯૭૫. ચિ.શે. વટ, ;]૭. આલસ્ટઑઇ : ૨, ૮, ગૂહાયાદી; ૯. ડિકેટલૉગબીજે; * ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. ફૉહનામાવલિ; ૧૨. રાહસૂચી : ૧; ૧૩. હરિખીમ [ઈ. ૧૭૪૦માં હયાત]: ગુરુ ગેબીનાથ એવો નામોલ્લેખ હજીજ્ઞાસૂચિ : ૧. મળે છે તે કોઈ વ્યકિતનામ જ હશે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ કવિએ ૫૨ કડીની ‘બારમાસી' (ર.ઈ. ૧૭૪૦) તથા હરિદાસ-૧ [ઈ. ૧૬મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વિઠ્ઠલ૧૭ કડીની ‘તિથિ’(મુ.) એ કૃતિઓ રચેલી છે. તિથિ’ કેટલેક સ્થાને નાથજી (ઈ. ૧૫૧૬-ઈ. ૧૫૮૬)ના સમકાલીન અને વલ્લભાચાર્યના ખીમસ્વામી કે ખીમસાહેબને નામે મુકાયેલી છે. ભકત. કૃતિ : ૧. ભાસિંધુ; ૨. રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછા- સંદર્ભ: પુગુસાહિત્યકારો. રિસો.] રામ મોતી, ઈ. ૧૯૮૯. સંદર્ભ : ૧. કવિચરિત:૩;] ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી;૪. હરિદાસ-૨ [ઈ. ૧૫૮૧માં હયાત : ખંભાતના વાળંદ. પિતાનું ફોહનામાવલિ: ૨. [રસો.] નામ લહુઆ. હરિકવ-૨ : હરિદાસ-૨ ગુજરાતી સાહિત્યકોશ: ૪૮૩ For Personal & Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ મૂળ કથાને જ અનુસરવાનું વલણ દાખવતું ૨૨ કડવાંનું ધ્રુવાખ્યાન' (ર.ઈ. ૧૫૮૧/૬. ૧૬૩૭, ચૈત્ર-૧૧, શનિવાર: મુ.) એમણે રચ્યું છે. 'વિચરિત' ‘પ્રેમવાણીનું આખ્યાન' તથા 'મુગલી-સંવાદ” એ કૃતિઓને ભાષાના સામ્ય અને કાવ્યના પ્રારંભમાં કવિનામ આપવાની ક્ષણને લક્ષમાં લઈ આ કવિની કૃતિઓ માને છે, પરંતુ ગુજરાતના સારસ્વતો' એમને કોઈ અન્ય હરિદાસની હોય એમ સ્વીકારે છે. આ કવિએ પ્રહ્લાદાપૂન ચ્યું હોવાનું મનાય છે, પરંતુ તેની કોઈ પ્રત ઉપલબ્ધ થતી નથી. કૃતિ : બુકાન : ૯ સંદર્ભ : ૧. કવિચરિત: ૧૨] ૨. હાય દી; ૩ ડિસેંટલોગબીજે; ૪. ફાહનામાવિલ : ૨. રહ]. હરિદાસ-૩ [૪, ૧૫૮૮ ૩ ઈ. ૧૫૯૧માં યાંત]: અમદાવાદની પાસે આવેલા બરાના રાકવા પણ મહાભારતના આદિપર્વની કથાને બહુધા દુહાબંધની દેશીઓનાં બનેલાં, ઊથલો કે વલણ વગરનાં, ૮૮ કડવાં ને ૩૨૨૮ કડીઓમાં ઢાળી કવિએ રચેલું ‘આદિપર્વ’ (૨.ઈ. ૧૫૮૮-૧૫૯૧/સં. ૧૬૪૪૧૬૪૭, અસાડ સુદ ૧૨, શુક્રવાર; મુ.) કવિની એકમાત્ર પણ એમની મૌલિકતાનો પરિચય કરાવતી ધ્યાનાર્હ આખ્યાનકૃતિ છે. કૃતિને રસાવહ બનાવવા માટે કવિએ મૂળ કથાપ્રસંગોનું પૌર્વાપર્ય બદલ્યું છે ને કેટલાક પ્રસંગો પણ કાઢી નાખ્યા છે. ઘણી જ્ગ્યાએ પ્રસંગનિરૂપણમાં ફેરફાર કરે છે ત્યાં પાત્રની ગરિબંગત લાક્ષણિકતાને સ્ફુટ કરવા તરફ એમનું લક્ષ હોય છે. આ કૃતિનાં કેટલાંક કેડવાનો સંકર કરી રચાયેલી બીજી ‘આદિગુરા પર્વ' (ર.ઈ. ૧૬૦૪) કૃતિ મળે છે. જુઓ મનોહરદાસ : ૧. કૃતિ : શ્રી મહાભારત (ગુજરાતી પદબંધ) : ૧, સં. કે. કા શાસ્ત્રી, ઈ. ૧૯૩૩ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસઇતિહાસ, ૨, ૩. ગુસાર સ્વો; [...] ૪. ગૂગળયાદી. [ર.સો.] હરિદાસ-૪ [ઈ. ૧૯૪૪માં હયાત]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ૩ માર્ચના પૌત્ર ગોકુલનાથજીના શિષ્ય, ભરૂચના વતની. પિતા નાથાભાઈ મત ગંગા છે. પર ધોળની ‘અનુભવાનંદ’ (ઈ. ૧૧૪૪સ. ૧૭૭૪, ફાગણ સુદ ૩, શનિવાર; મુ.)માં ગોકુલેશપ્રભુ ગોકુલનાથ૦ના અવ તારો સ્વરૂપનું વર્ણન છે. આદિત્ય, સાગર, મેઘ, રોવર ને કુલદીપ સાથે ગોકુલેશ પ્રભુને સરખાવી કવિએ એમનું બહુ ભાવમય પર્ણન કર્યું છે. ગ્રંથના પ્રારંભમાં મુકાયેલું ગદ્ય છે. ૧૭મી દીના ગાને સમજવામાં ઉપકારક બને છે. ‘વિરહગીતા’ (અંશત: મુ.), ‘જન્મલીલા', “રસમંજરી મનસુખદમંજરી' તથા ધોળ, કીર્તન વગેરે કવિની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. ગોકુલેશ ધોળ પદ મધુરી,-; ૨. અનુગ્રહ, એપ્રિલમે ૧૯૬૦-હરિદાસ વૈષ્ણવ અને અનુભવાદિ ગ્રંથ', ચિમનલાલ મ. વૈદ્ય (.). ૪૮૪:ગુરાતી આહિત્યકોશ સંદર્ભ : કવિચરિત : ૧-૨; ગોળકવિઓ; ૩. ગુસાહિત્યકારો [ર.સો.] હરિદાસ-૫ ઈ. ૧૯૬૯માં પાત]: વડોદરાના વીશાક વાણિય પિતા દેવીદાસ. તેઓ પ્રેમાનંદના મુનીમ હતા અને પાછળથી પ્રેમાનંદ પાસે કાવ્યાધ્યયન કરી તેમના શિષ્ય બન્યા હતા એ એમના જીવન વિશે પ્રચિલત કરવામાં આવેલી માહિતીને કોઈ આધાર નથી. એમણે ૧૩ આખ્યાનો રચ્યાં હોવાનું નોંધાયું છે અને એમાંથી ૨૨ કડવાંનું ‘નરસિંહ મહેતાના પુત્રનો વિવાહ' (ર.ઈ. ૧૬૬૯/સં. ૧૭૨૫, કારતક સુદ ૧, મંગળવાર; મુ.) આખ્યાનને હસ્તપ્રતોનો ટૂંકો હોવાથી એ દિવની કાર્ય કૃતિ જણાય છે, “ભારતસાર'. 'સીવિવાહની ચાની', 'નરિસહ મહેતાના બાપનું શાહ”, “અશ્ચિયનHહરણ', 'ઈંદુર્મિ' એ કૃતિઓ વિને નામે મુદ્રિત સ્વરૂપે મળે છે, પરંતુ એમને હસ્તપ્રતોનો ટેકો નથી. આકૃતિઓની ભાષા તથા એમાં આવતા કેટલાક સંદર્ભો એમને અર્વાચીન ગમયમાં વિને નામે ચડાવી દેવાઈ હોવાનું માનવા પ્રેરે છે. શિવને નામે મળતી 'મોસાળું' નામની કૃતિની હસ્તપ્રત નડિયાદની ‘ડાહીલક્ષ્મી લાયબ્રેરી’માં છે એમ નોંધાયું છે, પરંતુ એ પણ શંકાસ્પદ લાગે છે. Jain Education Intemational ‘સ્વર્ગારોહણ', 'અશ્વમેધ’ અને ‘ભાગવત પ્રથમસ્કંધ' કવિને નામે નોંધાયેલી કૃતિઓ પણ બનાવટી હોય એમ લાગે છે. કૃતિ : ૧. અગ્નિથનકાહરણ, પ્ર. ધી ગુજ્જીત ઓરિએન્ટલ બુક ડેપો, ઈ. ૧૯૦૮; ૨. ઈંદુમિંદુ, પ્ર. ધી ગુજરાત ઑરિએન્ટલ બુક ડેપો, ઈ. ૧૯૦૮; ૩. પ્રાકામાળા : ૯ (+સં.), સંદર્ભ : ૧. કવિચરિત : ૩, ૨. ગુમાને મો; ૩, ગુવિચ; ૪ ઇતિહાસ : ૨; ૫. ગુરુપઅહેવાલ : ૬–'પ્રેમાનંદ યુગનાં કેટલાંક કાવ્યોનો કાળનિર્ણય, મણિલાલ શા. વે; | | %, ગૂઢાયાદી. [ર.સો.] પિતાએ રૉયા ાત્મરામાયણ' (૨. સ. ૧૭૭૨)નું વ્યવસ્થિત હરિદાસ-૬ સં. ૧૮મી સદી] : રાઘવદાસનો પુત્ર. જ્ઞાતિએ ધુણા. સંપાદન તેમણે કર્યું છે એમ કૃતિના અંત પરથી જણાય છે. જુનો રાઘવદાસ-૧. સંદર્ભ : સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૪-રાઘવદાસ અને તસુત હરિદાસનું અધ્યાત્મરામાયણ, દૈવત્તા જોશી. [ર.સો.] દરિદાસ-૭ (સં. ૧૮મી સl] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજી સિવાયના વિશ્વનાયના અન્ય પુત્રોના ભક્ત સંદર્ભ : ગુગુસ હિન્યારો. [ર.સો.] દરિયાય-૮ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ વિ. હરિનાસિક પ્રસંગનું આલેખન કરતી કૃતિ તથા પર્દા એમણે ર છે. રજીના અનુયાયી. ામાંથી શ્રીનાથજી મેવાડ પધાર્યાં એ ઐતિસંદર્ભ : ૧. ગોપ્રમવિો; ૨. પુ હિન્દી, [ર.સો.] હરિદાસ- સં. ૧૮મી સદી : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. કરાણિયાના કાયસ્થ. હરિદાસ-૩ : હરિદાસ-હક For Personal & Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ ‘પિગળચરિત્ર’ અને પદોના કર્તા. તેમણે સંસ્કૃત ભાષામાં પણ ઘણા ગ્રંથો રચ્યા છે અને 'ચિરાષ્ટ્ર' પર સૌ સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. હરિદાસ-૧૦ [ઈ. ૧૮મી સદી] : જિતામુનિ નારાયણના શિષ્ય અને સંતરામ મહારાજના ગુરુભાઈ. આત્મજ્ઞાનનાં કેટલાંક પદ (૭ મુ.)ના કર્યાં. કૃતિ : ૧. પદસંગ્રહ, પ્રે, શ્રી સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ. ૧૯૭૭ (ચોથી આ.) ૨. અસપરંપરા (સ.), સંદર્ભ : ૧. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમ છ. શાહ, ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ. ૧૯૫૪; ૨. પ્રાકકૃતિઓ. [ર.સો.] અને વ્રજ લખી છે. [ર.સો.] હરિદાસ-૧૧ : જુઓ શોભમ જી. હરિદાસ-૧૨ [ઈ. ૧૮૨૨ સુધીમાં]: જૂનાગઢના દરજી. તેમની 'રામણનાં ચંદ્રાવળા' કૃતિની છે. ૧૮૨૨ની પ્રત મળે છે. તેઓ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હતો કે નહીં તે નિમિત રીતે કહી શકાય એમ નવી. જૂનાગઢનો વૈષ્ણવ હવેલીના કોઈ ગોસ્વામીના લગ્નનો 'માંડવો' નામની કૃતિની ઈ. ૧૮૧૧માં લખાયેલી પ્રત ઉપલબ્ધ થાય છે. એ કૃતિ જો આ હરિદાસની હોય તો તેઓ વૈષ્ણવ હોવાનું માની શકાય, પરંતુ એ કૃતિ આ હરિદાસકૃત છે એમ કહેવા માટે કોઈ ચોક્કસ આધાર નથી. પુષ્ટિમાર્ગીય ગુરાતી સાહિત્યકારો વિશે કંઈક' સં. ૧૯મી સદીમાં એક પુષ્ટિમાર્ગીય હરિદાસ થઈ ગયાનું નોંધે છે તો એ હરિદાસ અને આ કવિ એક હોઈ શકે. શૈલીની પ્રવાહિતા, વિવિધ પ્રકારનાં દષ્ટાંતોનો કાર્યસાધક વિનિયોગ, રૂઢિપ્રયોગો, વિસ્તુત કિતઓ અને સંવાદો દ્વારા પત્રોન મનોભાવોની અસરકારક અભિવ્યકિત તેમ જ રાક્ષસ, સભા, સ્વર્ગ વગેરેનાં વર્ણનોથી આ રાસ રસપ્રદ બન્યો છે. ભાષામાં હિન્દીમરાઠીની છાંટ તથા ફારસી શબ્દોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે.[૨.ર.દ.] હરિરામ : આ નામે ૭ કડીનો ‘અંબાજીનો ગરબો’(મુ.) મળે છે. તેના કર્તા કયા હરિરામ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. મુક્તેશ્વર સાકરલાલ બુલાખીદાસ, ઈ. ૧૯૨૩ [31.[2.] હરિરામ–૧ [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ] : સુરતના ઔદીચ્ય બ્રાહ્મણ. પિતાનું નામ વીરમ. વ્યવસાયે માણભટ્ટ. મુખ્યત્વે વીરરસ અને રામના લંકાવિય સુધીના પ્રસંગોને ૧૨૦૧ કડીમાં આલેખતી ‘રામાયણના ચંદ્રાવળા’(મુ.) કૃતિની ભાષા સૌરાષ્ટ્રની તળપદી વાણીના સંસ્કારવાળી છે. કવિને રચેલી ‘જૂનાગઢના ચંદ્રવળા' અને 'મા-ગૌણ અદ્ભુત અને કરુણારસવાળા, જૈમિનીય અશ્વમેધપર્વ પર ભારતના ચંદ્રાવળા' કૃતિઓ પણ તૂટક રૂપે મળે છે. આધારિત ૨૩ કડવાંના બબુ વાહન-આખ્યાન' (ર.ઈ. ૧૬૪ર્સ. ૧૬૬, ભાદરવા સુદ ૫, ગુરૂવાર), ભારા વામીકિના સંવાદ રૂપે સીતાજન્મથી માંડી રામ સાથેનાં તેનાં લગ્ન અને રામ સાથે સૌનાનું અર્થોધ્યાગમન સુધીના પ્રસંગોને વર્ણવતા, અદ્ભુતરસપ્રધાન, ૨૧ કઠના ‘તાસ્વયંવર . ઈ. ૧૯૪૭ મુ વિરહનાં ઘોડાં પત્ર તથા ક્રિમણીહરણ’એ કૃતિઓના કર્તા. કૃતિ : દોહન : ૩. કૃતિ : રામાયણનો ચંદ્રવળ, પ્ર. શાહ પુરુષોત્તમ ગીગાભાઈ, ઈ. ૧૯૩૧. - સંદર્ભ : ૧. વિધારિત : ૧-૨; ૨. ગુસાઇતિહાશ : ૨; ૩ મધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકકૃતિઓ; [ ૭. સ્વાધ્યાય, નવેમ્બર ૧૯૭૭ 'મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનનર રામક્થા, દેવો જોશીનું] ૪. આધિઓઇ : ૨; ૯. ડા યા”; ૧૦. ડિકેટલાંગબીજ, ૧૧. ડિફૅટવાગા; ૧૨. ફાહનામા વિલ : ૨૬ ૧૩. ફોહનમાલિક [ા,ત્રિ.] ]: સંતરામ મહારાજના શિષ્ય. ૪ સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. બુગાવો ૩. પુસાહિત્ય કારો;]૪. ગુહાયાદી; ધ ફોહનામાવિલ [ર.સો.] ]: જૈન. ૯ કડીના ‘નેમિનાથ-સ્તવન’ના હરિબલ [ માં. સંદર્ભ : વીંહસૂધી. [પા.માં.] 'ડબિલમાછીરાસ’૨૪. ૧૭૫૪ સ. ૧૮૧૭, મહા સુદ મંગળવાર] : પગચ્છના અમરવિાાિ લબ્ધિવિષેની ૪ ઉલ્લાસ, ૫૪ ઢાળ ને ૭૦૦ કડીની દુધાબાદ(મુ.). મુનિતમણે કરેલો જીવદયાનો ધર્મોપદેશ સાંભળી કનકપુર નો હિરબલ મછી પહેલી વારની જાળમાં પકડાયેલા જીવોને છોડી મૂકવાનો અભિગ્રહ લે છે. એ અભિગ્રહના નિષ્ઠાપૂર્વકના પાલનથી સાગરદેવ તેના ઉપર પ્રસન્ન થાય છે. હરિબલ વિણકથી આકર્ષાયેલ રાજકુંવરી વસંતથી કાર્લિક્સને મંદિરે મળવા માટે એની સાથે સંસ્કૃત કરે છે, પરંતુ એ વિણક ન આવતાં હરિબલ માછી સાથે વસંતીનો મેળાપ થાય છે. સાગરદેવની કૃપાથી દેદીપ્યમાન દેહવાળા બનેલા હરિદાસ–૧૦ : હરિરામ–૧ હરિબલ માછી સાથે વસંતથી ચાલી નીકળે છે. વસંતશ્રી પ્રત્યે લોલુપ બનેલા વિશાલા નગરીના રાજાએ કપટી અમાન્ય કાલસેનની સલાહથી લંકા જઈને લંકાપતિને તથા યમપુરી જઈને યમરાજને નિમંત્રણ આપી આવવાને બહાને હરિબલનું કાસળ કાઢવાની યુકિત કરી, પરંતુ સાગરદેવની કૃપાથી હરિબલ આ તરકટોમાંથી હેમખેમ પાર ઊતર્યો, અનિશ્ચિતામાંથી પણ ઊંગો તથા યમરાજાનો બનાવટી સંદેશો ઊભો કરી કાલસેનને સ્વેચ્છાએ ચિતા પર ચઢાવી દીધો. જીવદયાના ધર્માચરણ બદલ હરિબલ માછી અનેક આફતોમાંથી ઊગરે છે. તેમ જ બે રાજ્યનો રાજા બન ઉપરાંત બે રાજકુમારોને પરણે છે એવી જૈનધર્મના કર્મસિદ્ધાંતનું પ્રતિપાદન કરતી, ઉપદેશપ્રધાન અને વિસ્તારી છતાં રોચક કથા આ રાસમાં આલેખાઈ છે. રાસને અંતે હિરબલ માછીના પૂર્વભવની કથા સંક્ષિપ્ત રૂપે આલેખાઈ છે. હરિરામ–૨ [ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. "ખો અને મધ્યકાલીન સંતપરંપરા' આ કર્તાને અને રિરામ-ને એક માને છે, પરંતુ એમ માનવા માટે કોઈ ચોક્કસ આધાર નથી. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમ વિસ્થાન, ઈ. ૧૯૭૩ (ચોથી આ.) ગુજરાતી સાહિત્યય: ૪૫ For Personal & Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : ૧. અસંપરંપરા, ૨. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુ- એલ જમાલપરીની વાર્તાનું ગુજરાતીમાં ભાષાંતર (લે. ઈ. ૧૮૬૭) ષોત્તમ છે. શાહ અને ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ. ૧૯૫૪. શિ.ત્રિ] કરનાર, સંદર્ભ : ૧. ગૂહાયાદી: ૨. ડિકૅટલૉગભાવિ; ૩. ફૉહનામાવલિ. હરિવલ્લભ(ગણિ)-૧ [ઈ. ૧૬૬૯ સુધીમાં]: ખરતરગચ્છના જૈન કિ.ત્રિ] સાધુ. સુધર્મસ્વામીકૃત મૂળ પ્રાકૃત કૃતિ ‘ઉપાસકદશાંગસૂત્રવૃત્તિ પરના ૨૫૦૦ ગ્રંથાગના સ્તબક (લે.ઈ. ૧૬૬૯)ના કર્તા. હરિશ્ચાંદ્ર |: ૬ કડીના ‘રેંટિયાનું પદ(મુ.)ના કર્તા. સંદર્ભ : હે જૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.] કૃતિ : પ્રકાસુધા : ૧. હરિવલભ-૨[. ]: અવટંકે ભટ્ટ. ‘દ્વાદશ- સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ. 8િ.ત્રિ.] મહિના’ના કર્તા. તેઓ હરિ–૧ હોઈ શકે. સંદર્ભ : ડિફેંટલૉગભાવિ. [કા ત્રિી “હરિશ્ચન્દ્રતારલોચનીચરિત્ર-રાસરિ.ઈ.૧૬૪૧/સં. ૧૬૯૭, શ્રાવણ સુદ ૫] : ભાવહડગછના કનસુંદરની ૫ ખંડ, ૩૯ ઢાળ અને ૭૮૧ ‘હરિવિલાસ-ફાગ’: કૃષ્ણની બાળલીલા અને રાસલીલાના પ્રસંગોને કડીની દુહા-દેશીબદ્ધ આ કૃતિ(મુ.) હરિશ્ચન્દ્ર-તારામતીના પ્રસિદ્ધ વર્ણવતું ૧૩૨ કડીનું આ અજ્ઞાતકનું ક ફાંગુકાવ્ય(મુ.) મળ્યું છે તે હિંદુ કથાનકને જૈન ધર્મના કર્મસિદ્ધાંતને અનુરૂપ થોડા ફેરફારો રૂપમાં પૂર્ણ લાગે છે. વિષણુપુરાણના પાંચમાં અંશને ત્રણથી ૧૬ સાથે રજૂ કરે છે. પ્રસંગનિરૂપણ કરતાં વિશેષપણે વિવિધ પ્રસંગે અધ્યાયમાંના પ્રસંગોને આધારે રચાયેલા આ કાવ્યની ૧૩૨ કડીઓમાં પાત્રોના મનોભાવોને વાચા આપવામાં કવિએ લીધેલો રસ તેથી વિષ્ણુપુરાણમાંથી ૨૦ અને અન્ય ગ્રંથોમાંથી ૨ એમ કુલ ૨૨ “રાગ છત્રીસે જજ” એવા કવિના ઉલ્લેખને સાર્થક કરતી સુગેય સંસ્કૃત શ્લોક વિએ ગૂંથ્યા છે. બાકીની કડીઓ ૧૨+૧૧ ઢાળોની રચના આ કૃતિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. પ્રસંગોમાત્રાના ઉપદોહક (ફાગબંધ) છંદમાં છે. ચતુર્ભુજની ‘ભ્રમરગીતા’ પાત્ત હિંદી-રાજસ્થાનીનો પ્રયોગ કરતી કવિની ભાષાભિવ્યકિત (ર.ઈ. ૧૫૨૦)ને મળતું આવતું કૃતિનું ભાષાસ્વરૂપ તથા કથા- પ્રાસાદિક અને મધુર હોવા ઉપરાંત ઉપમાદષ્ટાંતાદિ અલંકારોના પ્રસંગને પડછે વસંતવર્ણન કરવાની રીતિ એ બાબતોને લક્ષમાં લેતાં વિનિયોગથી અસરકારક પણ બને છે, સુભાષિત રૂપ સંસ્કૃત શ્લોકો કૃતિ સં. ૧૬મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન થયું છે. કાવ્યમાં અને પ્રાકૃત ગાથાઓ ગૂંથીને કવિએ પોતાનો વ્યાભ્યાસ પ્રદર્શિત સમગ્ર નિરૂપણ પરથી લાગે છે કે એના રચયિતા કોઈ જૈનેતર કવિ કર્યો છે. જિ.કો.] પ્રારંભની ૩૧ કડીઓમાં કણજન્મ, પુતનાવ, જસોદાને હરિસાગર : એ નામે ૬ કડીનું ‘નેમિજિન-સ્તવન’ (લે. સં. ૧૯મી થયેલું વિશ્વદર્શન, કેશિવધ, ગોવર્ધનધારણ, કાલિયદમન, વૃષાસર- સદી અનુ.) મળે છે. તેના કર્તા કયો હરિસાગર છે તે નિશ્ચિતપણે વધ વગેરે કૃષ્ણની બાળલીલાના જાણીતા મહત્ત્વના પ્રસંગો સંક્ષેપમાં કહેવું મુશ્કેલ છે. આટોપી પછી ૧૦૦ જેટલી કડીઓમાં રાસલીલાના પ્રસંગને કવિ સંદર્ભ : મુપુન્હસૂચી. [પા.માં.] વિસ્તારથી આલેખે છે. એટલે બાળલીલાના પ્રસંગોમાં કથને વિશેષ હિસાગર-૧ (ઈ. ૧૭૫૮માં હયાત]: જૈન સાધુ. ૨૫ કડીના ‘૨૪ છે, જ્યારે રાસલીલાનો પ્રસંગ વર્ણનાત્મક વિશેષ છે. શરદ, કૃષણ- જિતવર સવૈયાસંગ્રહ' (ર.ઈ. ૧૭૫૮)ના કર્તા. રૂપ, વેણુવાદનથી ઉત્કંઠિત ગોપી, કૃષ્ણના અંતર્ધાન થવાથી ગોપીની સંદર્ભ : હેન્ન:સૂચિ : ૧. [પા.માં.] વિરહાવસ્થા, વસંત, રાસલીલા, ગોપી સૌંદર્ય વગેરેનાં વર્ણનોમાં સરતી કૃતિ ભાવસભર બને છે. હરિસિંગ[ ]: પાંચથી ૨૦ કડીનાં ગુરુમહિમા છંદનો મુકત પ્રવાહ, અંતરયમેકમાં આયાસનો અભાવ, દાણલીલા ને વૈરાગ્યબોધનાં ભજનો (મુ.)ના કર્તા. આ નામે હિન્દી ભજનો(મુ.) ને વિશેષ રાસલીલાનાં જીવંતે ગતિશીલ ભાવચિત્રોથી અનુભવાતી પણ મળ્યાં છે. કાભયતા આ કૃતિને ફાગુકાવ્યોની પરંપરામાં વિશિષ્ટ સ્થાનની કૃતિ : ૧. (શ્રી) પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ. અધિકારી બનાવે છે. ૧૮૮૫, ૨. ભજનસાગર ૨;૩. ભસાસિંધુ. શિ.ત્રિ] કૃતિ : સ્વાધ્યાય, મે ૧૯૬૫– હરિવિલાસ-એક મધ્યકાલીન જૈનેતર ‘ફાગ-કાવ્ય', હરિવલ્લભ ચૂ. ભાયાણી (સં.). હરિસિંહ ]: ભજનો (૧ મુ.)ના કર્તા. ‘ભજનસંદર્ભ : ગુસાઇતિહાસ: ૨. જિ.ગા. સાગર : ૨'માં હરિસિંહને નામે મુદ્રિત ભજનોમાં નામછાપ ‘હરિ’ મળે છે. એટલે એ પદો હરિસિહના છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. હરિશંકર : આ નામે ‘રણયજ્ઞ' નામક કૃતિ મળે છે તેના કર્તા કયા કતિ : ૧. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિવિભૂષણ પંડિત કાર્તાહરિશંકર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. તિક અને દામોદર જ. ભટ્ટ, ઈ. ૧૯૦૯; ૨. ભજનસાગર : ૨. સંદર્ભ : ડિફેંટલૉગભાવિ. શિ.ત્રિ.] સંદર્ભ : ફૉહનામાવલિ. કિ.ત્રિ] હરિશંકર-૧ [ઈ. ૧૮૪૫ સુધીમાં] : અવટંક મહેતા. ‘જહાંદારશાની હર્ષ ઈ. ૧૯૭૨માં હયાત] : ૨૭ કડીના ‘નેમરાજિમતીની બારમાસી/ વાર્તા” (૧૪ વાર્તાઓ) (લે.ઈ. ૧૮૪૫) અને દુહા-ચોપાઈમાં ‘બદિ- નેમિજિનરાજિમતી-બારમાસ' (ર.ઈ.૧૬૭૨; મુ.)ના કર્તા. ૪૮૬: ગુજરાતી સાહિત્યકોશ હરિવલ્લભ (ગણિી-૧: હર્ષ For Personal & Private Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : જેકાપ્રકાશ: ૧. હર્ષકુલ-૨[ ]: જૈન સાધુ. પુણ્યસાગરજીના સંદર્ભ : લીંહસૂચી. [કા.શા.] શિષ્ય. ૬ કડીના “મહોપાધ્યાયપુણ્યસાગરગુરુ-ગીત (મુ.)ના કર્તા. કૃતિ : ઐજંકાસંગ્રહ. [કા.શા.] હર્ષકીતિ : આ નામે ૩૩ કડીનો ‘લકામત પ્રતિબોધ-કુલક’ (લે. સં. ૧૭મું શતક અનુ.), ૧૯ કડીનો ‘કર્મહિડોલ-રાસ', સુદર્શન શેઠની હર્ષકુલશિષ્ય ઇિ. ૧૬૨૧ સુધીમાં : જૈન સાધુ. ૧૩ કડીની ‘મહસઝાય’ અને ૨૪ કડીની ‘મૃગાપુત્રની સઝાય’ મળે છે. તેમના કર્તા પclીપડિલેહણ-સઝાય’ (લે. ઈ. ૧૬૨૧)ના કર્તા. કયા હર્ષકીર્તિ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : મુપુગૃહસૂચી. કિ.શા.] સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. રાહસૂચી : ૧, ૩. લીંહસૂચી. , હર્ષકુશલ : આ નામે ૧૦ કડીની ‘સનસ્કુમારઋષિ- ઝાય', “વીસી' કિ.રી.] (લે. ઈ. ૧૬૩૪/સં.૧૬૯૦, શ્રાવણ સુદ ૪) તથા ૩૬ કડીની હર્ષકીતિ-૧ ઈ. ૧૭મી સદીનો પૂર્વાધી : નાગોરી તપગચ્છના જૈન સુગુરુ-છત્રીસી' મળે છે. તેમની કર્તા કયા હર્ષકુશલ છે તે સાધુ. રત્નશેખરની પરંપરામાં ચંદ્રકીતિના શિખ. પહેલાં ઉપાધ્યાય નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હતા, પાછળથી સૂરિપદ પ્રાપ્ત થયું. એમણે રચેલા અનેક સંસ્કત સંદર્ભ : ૧. જેનૂકવિઓ : ૩(૧); ૨, મુપુગૃહસૂચી: ૩. હજૈજ્ઞાગ્રંથો પરથી તેઓ વ્યાકરણ, કાવ્ય, છંદ અને વૈદકના વિદ્રાન હશે સૂચિ: ૧. [કા.શા.] એમ જણાય છે. હર્ષકુશલશિષ્ય [ ]: જૈન. ‘મહાવીર જિનસત્તાવીસ એમણે ૩ ઢાળ ને ૨૪૨૮ કડીની ‘વિજયકુમાર-કુમારી-સઝાય. ( વિજયકુમાર ૩મારી- ભવ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. વિજયશેઠ- વિજ્યા શેઠાણી-રાસ/વિજ્યશેઠ-વિજયાશેઠાણી સ્વલ્પ-પ્રબંધ સંદર્ભ: મુપુન્હસૂચી. [કી.જો.] કૃષ્ણશુકલપક્ષ-રઝાય/શીલ વિશે વિજય શેઠ અને વિજયા શેઠાણીની સઝાય” (ર. ઈ. ૧૬૦૯ આસપાસ મુ.) એ ગુજરાતી કૃતિની રચના હર્ષકુંજર [ ]: ૨૧ કડીના ‘રાવણપાર્શ્વનાથ કરી છે. ફાગુ'ના કર્તા. એમનો ‘વૈદકસારસંગ્રહ’ સંસ્કૃતમાં મળે છે તેની સાથે ગુજરાતી સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૯-ધમાલ એવં ફાગુ બાલાવબોધ છે. પરંતુ એ બાલાવબોધ અજ્ઞાતકક જણાય છે. એમની સંજ્ઞક કતિષય ઔર રચનાઓંકી ઉપલબ્ધિ', અગરચંદ નાહટા. ‘જ્યોતિષ-સારોદ્ધાર’ કૃતિ આમ સંસ્કૃત-પ્રાકૃતમાં છે, પણ એમાં [કા.શા.] થોડાક અંશો ગુજરાતી છે. હર્ષચંદ્રહરખચંદ : હર્ષચન્દ્રને નામે ‘વર્ધમાનજન્મમંગલ', ૮ કડીનું ‘અનિદ્વારિકાવિવરણ', બૃહત્ શાંતિવૃત્તિ', ‘લ્યાણમંદિરસ્તોત્ર ‘પાર્શ્વનાથ ગૂઢારથ-સ્તવન' તથા હરખચંદને નામે ‘પાજિનવૃત્તિ', ‘સારસ્વતટીકા', સિંદુરપ્રકરણવૃત્તિ', “ધાતુપાઠ’, ‘શારદી નામમાળા’, ‘શુતબોધવૃત્તિ' વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે. સ્તવન’ (લે. ઈ. ૧૮૧૩) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા ક્યા કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ; ૨. સજઝાયમાલા : ૧-૨ (જા); ૩. હર્ષચન્દ્ર હરખચંદ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સઝાયમાળા(પ.). સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હજૈજ્ઞાસંદર્ભ : ૧. જૈસા ઇતિહાસ;]૨. સાહિત્ય, ઑગષ્ટ-સપ્ટે. ૧૯૩૫ સૂચિ: ૧. –શુતબોધ પર જૈન ટીકા', મૂનિ હિમાંશવિજ્યજી: ૩. કૅટલૉગગરા, હર્ષચંદ્ર-૧ (ઈ. ૧૬૭૪ સુધીમાં] : જૈન સાધુ. રૂપહર્ષના શિષ્ય. ૯ ૪. જૈનૂકવિઓ : ૧, ૨, ૩(૧); ૫. મુમુગૃહસૂચી; ૬. લીંહસૂચી૭ કડીના 1, કડીના ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (લે. ઈ. ૧૬૭૪/સં. ૧૭૩૦, આસો વદ હજૈજ્ઞાસૂચિ: ૧. કૃતિ: ઐજૈકાસંગ્રહ. [કા.શા.] હર્ષકુલ-૧ [ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં કુલચરણના શિષ્ય. બંધહેતૃદય-ત્રિભંગી- હર્ષચંદ્ર-૨ [ઈ. ૧૮૦૦માં હયાત] : ૬ કડીના “નેમિનાથજીનું સ્તવન” સૂત્ર' એ સંસ્કૃત કૃતિમાં કવિ પોતાને લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય (+ - (ર.ઈ. ૧૮૮૦. ૧૮૫૬, ભાદરવા સુદ ૧૨; મુ.)ના કત. તરીકે ઓળખાવે છે. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [કા.શા.] એમણે ૩૬૦૪૫૭ કડીની “વસુદેવ-ચોપાઈ/વસુદેવ-રાસ/વસુ- હર્ષચંદ્ર(ગણિ)-૩ [ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ. ૧૮૫૭/સં. દેવકુમાર-ચોપાઈ' (ર.ઈ.૧૫૮૧) એ ગુજરાતી કૃતિની રચના કરી છે. ૧૯૧૩, ફાગણ વદ ૧૪] : પાáચંદ્રગચ્છના જૈન સાધુ. લબ્ધિ સૂત્રકૃતાંગસૂત્ર પર દીપિકા’, ‘વાક્યપ્રકાશટીકા', વગેરે એમની ચંદ્રસૂરિના શિષ્ય. પિતાનું નામ શગનાશાહ અને માતાનું નામ સંસ્કૃત કૃતિઓ છે. વખતા. દીક્ષા ઈ. ૧૮૨૫માં અને આચાર્યપદ ઈ.૧૮૨૭માં. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨૩. ગુસાર- આ કવિએ કેટલાંક સ્તવનો રચ્યાં છે, જેમાં ૯ કડીનું ‘તારંગાસ્વતો; ૪. જૈસાઇતિહાસ;]૫.આલિસ્ટઑઇ :૨; ૬. જૈનૂકવિઓ: જીનું સ્તવન’ (ર.ઈ. ૧૮૪૭/સં. ૧૯૦૩, મહા વદ ૧૨; મુ), ૧૨ ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગભાવિ; ૮. મુગૃહસૂચી: ૯. લીંહસૂચી; કડીનું “નવપદજીનું સ્તવન (મુ.) અને ૯ કડીનું ‘રાણકપુરનું સ્તવન ૧૦. હેજેજ્ઞાસૂચિ: ૧. [કા.શા. (મુ.)નો સમાવેશ થાય છે. (કા.શા. ૮; મુ.)ના કત. હર્ષકીતિ : હર્ષચંદ્ર(ગણિી-૩ ગુજરાતી સાહિત્યકોશ : ૪૮૭ Jain Education international For Personal & Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. પ્રાસ્તસંગ્રહ. હર્ષ મંગલ ]: જૈન સાધુ. ૪૦ ગ્રંથાગની સંદર્ભ : ૧. ગુસારનો : ૨; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, ‘ઢંઢણકુમાર-સઝાય’ના કર્તા. દર્શનવિજય અને અન્ય, ઈ. ૧૯૬૦. [કા.શા.] સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. કિા.શા.] હર્ષચંદ્રાવાચક)-૪ [ ]: પાચંદ્રગછના જૈન હર્ષમાણિકથ(મુનિ) [. ]: જૈન સાધુ. ૩૭ કડીની સાધુ. ૭ કડીની ‘પરિગ્રહપરિહાર-સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.)- ‘મહાવીરજિનનિસાણી (બંભણવાડજી) (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. ના કર્તા. ૮ કડીની ‘નવકારની સઝાય/નવકાર- ભાસ'(મુ.) આ કવિની રચના સંદર્ભ : મુપુગૃહસૂચી. [કા.શા.] હોવાની સંભાવના છે. હર્ષમૂર્તિ : આ નામે ૧૭ જેટલી સઝાય મળે છે. તે કયા હર્ષમૂર્તિની કૃતિ : પ્રાસ્તસંગ્રહ. છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. સંદર્ભ : મુપુગૃહસૂચી. [કા.શા.] સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–‘જૈસલમેર, જૈન હર્ષદત્તશિષ્ય] ઈ. ૧૬૨૨ સુધીમાં] : જૈન. ૯૭ કડીની ‘ગુણસુંદરી- જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', અગરચંદ નાહટા. ચોપાઈ” (લે. ઈ. ૧૬૨૨) તથા ‘કલાવતી-ચોપાઈ'ના કર્તા. [કા.શા.] સંદર્ભ: મુપુગૃહસૂચી. કિી.જો.] હર્ષદ • “I હર્ષમૃતિ-૧ ઈ. ૧૬મી સદી પૂર્વાધ : ભાવહડહરગછના જૈન હર્ષધર્મ: જૈન સાધુ. ૨૩ કડીના ‘શાંતિનાથ-વિવાહલઉં/શાંતિનાથ- સાધુ. વિજયસિંહના શિષ્ય. ૯૦ કડીની ‘ગૌતમપૃચ્છા-ચોપાઈ' સ્તવન’ (લે. સં. ૧૯મું શતક)ના કર્તા. (ર. ઈ. ૧૫૦૬/સં. ૧૫૬૨, ભાદરવા સુદ ૫, સોમવાર), સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૮- “ચંદ્રલેખા-ચોપાઈ' (ર.ઈ.૧૫૧૦/સં. ૧૫૬૬, શ્રાવણ સુદ ૧૩, “વિવાહલઉ સંજ્ઞક અન્ય જૈન રચના, અગરચંદ નાહટા;] ૩. રવિવાર) અને ૩૧૩ કડીની ‘પદ્માવતી-ચોપાઈ'ના કતાં. રાહસૂચી : ૧. [કા.શા.] સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨; ૨. ગુસારસ્વતો;] ૩. જૈગૂ - કવિઓ : ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૃહસૂચી. [કા.શા.] હર્ષનંદન [ઈ. ૧૭મી સદી પૂર્વાધ] : જૈન સાધુ. સમયસુંદરના શિષ્ય. શત્રુજ્યયાત્રાપરિપાટી-સ્તવન' (ર. ઈ. ૧૬૧૫), ‘ગોડી-સ્તવન' (ર. હરત્ન [ઈ. ૧૬૪૮માં હયાત] : જૈન સાધુ. રાજવિજ્યસૂરિની ઈ. ૧૬૨૭), ૪ કડીનું ‘જિનચંદ્રસૂરિસુયશ-ગીત (મુ), ૫ કડીનું પરંપરામાં સિદ્ધિરત્નના શિષ્ય. ૫ ખંડના ‘મિજિન-રાસ/વસંતજિનસિંહસૂરિ છુપતિપદ-પ્રાપ્તિ-ગીત (મુ.), ૧૨ કડીનું ‘જિનસિંહ- વિલાસ” (૨. ઈ. ૧૬૪૦ સં. ૧૬૯૬, આસો સુદ ૧૦, ગુરુવાર)ના સૂરિનિર્વાણ-ગીત (મુ.), ૭ કડીનું ‘સમયસુંદરઉપાધ્યાય-ગીત’ (મુ.), કર્તા. પાંચથી ૬ કડીનાં ૩ “જિનસાગરસૂરિગીત (મુ)-એ એમની ગુજરાતી સંદર્ભ : ૧. ગુસારસ્વતો;] ૨. જૈનૂકવિઓ : ૩(૧). [કા.શા.] કૃતિઓ છે. ‘મધ્યાહનવ્યાખ્યાનપદ્ધતિ' (ર.ઈ.૧૬૧૭), ‘ઋષિમંડળટીકા(ર.ઈ. ઈશ્વર ]: જૈન સાધુ. ૨૫૦ ગ્રંથાના ૧૬૪૯), ‘સ્થાનાંગગાથાગતવૃત્તિ' (૨. ઈ. ૧૬૪૯), ‘ઉત્તરાધ્યયન ‘કેશીસંધિ-બાલાવબોધ'ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ: ૨. [કા.શા.] ત્તિ' (૨. ઈ. ૧૬૫૫) વગેરે બારેક જેટલા સંસ્કૃત ગ્રંથો પણ એમણે રચ્યા છે. હર્ષરાજ(સેવક) [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : જૈન સાધુ. વિઘાકૃતિ : ઐશૈકાસંગ્રહ. ચંદ્રની પરંપરામાં લબ્ધિરાજના શિષ્ય. ૮૮૧ કડીના ‘સુરસેન-રાસ સંદર્ભ : ૧. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ. ૧૯૭૯-કવિવર (ર.ઈ. ૧૫૫૭/સં. ૧૯૧૩, જેઠ સુદ ૨, શનિવાર) તથા ‘લકા પર સમયસુંદર'; ૨. યુજિનચંદ્રસૂરિ. કિા.શા./ ગરબો' (ર.ઈ. ૧૫૬૦)ના કર્તા. હર્ષપ્રિય(ઉપાધ્યાય): આ નામે ૧૪ કડીનું ‘અંતરંગવૈરાગ્ય-ગીત' (લે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જેસાઇતિહાસ;[] ૩. જૈમૂકવિઓ : [કા.શા.] સં. ૧૭મી સદી) મળે છે. તેઓ ક્ષતિમંદિરશિષ્ય હર્ષપ્રિય હોવાની ૧, ૩(૧); ૪. ડિકેટલૉગભાવિ; ૫. હેજેરશાસૂચિ : ૧. સંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. હર્ષલાભ(ઉપાધ્યાય) [ઈ. ૧૫૫૭ સુધીમાં] : જૈન સાધુ. ગજલાભના સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. [કા.શા.]. શિષ્ય. ‘અંચલમતચર્ચા” (લે. ઈ. ૧૫૫૭/સં. ૧૬૧૩, ફાગણ સુદ હર્ષપ્રિય(ઉપાધ્યાય)-૧ [ઈ. ૧૫૧૮માં હયાત] : ખરતરગચ્છના જૈન ૧૧, મંગળવાર) નામની ગદ્યકૃતિના કર્તા. સાધુ. ક્ષાન્તિમંદિરના શિષ્ય. ૩૧ કડીની ‘શિયળ એકત્રીસો (નવર- સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૨). [કા.શા.] નિબંધ) તથા ૫૨ કડીની શાશ્વત સર્વ જિનપંચાશિકા' (ર.ઈ.૧૫૧૮). -એ કૃતિઓના કર્તા. હર્ષવર્ધન(ગણિ): આ નામે ૧૭૫૦ ગ્રંથાગનો ‘નવતરવપ્રક્રણસંદર્ભ: ૧. જૈમણૂક રચનાઓં: ૧; ૨. મુમુગૃહસૂચી, ૩. હેજે. બાલાવબોધ/નવતત્વવિચાર-બાલાવબોધ/નવતત્ત્વપ્રકરણ સાવચૂરિ જ્ઞાસૂચિ: ૧. [કા.શા.] પર બાલાવબોધ' (લે. સં. ૧૮મી સદી અનુ) તથા ૩૩/૩૪ કડીનું ૪૮૮: ગુજરાતી સાહિત્યકોશ હર્ષચંદ્રાવાચક)-જ : હર્ષવર્ધન(ગાળ) For Personal & Private Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ સમોસરણવિચાર-સ્તોત્ર / સ્તવનસમોસરણવિચારગમત-નેમિજિન- સંદર્ભ : ૧. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ. સ્તવન (લે. સં. ૧૬મી સદી અનુ.)-એ કૃતિઓ મળે છે. એમના ૧૯૬૬–ી પંચાસરા પાર્શ્વનાથ મંદિર વિશેના કેટલાક ઐતિહાકર્તા કયા હર્ષવર્ધન છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સિક ઉલ્લેખો;] ૨. જૈનૂકવિઓ: ૩. મુપુન્હસૂચી; ૪. હેજેજ્ઞાસંદર્ભ: ૧. મુગૃહસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.] સૂચિ: ૧. [કા.શા. હર્ષવલ (ઉપાધ્યાય) [ઈ. ૧૭મી સદી પૂર્વાધ : ખરતરગચ્છના હર્ષવિજય-૩ (ઈ. ૧૭૮૬માં હયાત : તપગચ્છના જૈન સાધુ. જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિના શિષ્ય. હીરવિજયસૂરિની શાખાના શુ વિજયની પરંપરામાં મોહનવિજયના મદનરેખાના શીલનો મહિમા કરતી ૪ ખંડ ને ૩૭૭ કડીની શિષ્ય. “શબuઘ નકુમાર-રાસ” (૨. ઈ. ૧૭૮૬/સં. ૧૮૪૨, વદ ‘મયણરેહા-ચોપાઈ (ર.ઈ. ૧૬૦૬), ૩૦૭૧ ગ્રંથાગનો ‘ઉપાસક ૨, સોમવાર)ના કતી. દશાંગ-બાલાવબોધ' (ર.ઈ. ૧૬૩૬) તથા ૯ કડીના “જિનરાજસિરિ- સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨;૨. જે_કવિઓ : ૩(૧); ૩. ગીત(મુ.)ના કર્તા. ૬ કડીનું ‘નેમિનાથ-ગીત' (લે. ઈ. ૧૭૨૧) મળે અyગૃહસૂચી. છે તે આ કર્તાની કૃતિ હોવાની સંભાવના છે. હર્ષવિજ્ય-૪ ]: જૈન સાધુ. વિવેકવિજયના સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. યુજિનચંદ્રસૂરિ; મ: ૧. ગુસરતા, 3જસાઘતિઉસ, 3. ઉને , શિષ્ય. ૭ કડીના ‘ઋષભદેવ-સ્તવન ()ના કર્તા. [] ૪. જૈનૂકવિઓ: ૧, ૩(૨); ૫. ડિકૅટલૉગબીજે ૬. ડિકૅટ કૃતિ :નિસ્તમાલા. [કા.શા.] લૉગમાવિ. [કા.શા.] હર્ષવિજય : આ નામે ૫૧ કડીનો ‘નળદમયંતી-રાસ’ (લે. સં. ૧૭મી હર્ષવિનયT ]: જૈન સાધુ. લબ્ધિકમલ ભાણસદી અનુ.), ૧૮ કડીની ‘અઢાર નાતરાં-ચોપાઈ', ૧૫ કડીની “ભાંગ ચંદ્ર)ના શિષ્ય. ૫ કડીના ‘સીમંધસ્વામીજીનું સ્તવન (મુ.)ના કર્તા. સઝાય', ૧૧ કડીનું નૈમિનાથનું સ્તવન', ૧૫ કડીની “નવકારફલ કૃતિ: પ્રાસ્તસંગ્રહ. [કા.શા.] સઝાય', ૫ કડીની ‘શીલની સઝાય'(મુ.), ૫ કડીની ‘તેબલિયો-સઝાય” હર્ષવિમલ [ઈ. ૧૫૫૪ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજય-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હર્ષવિજય છે તે નિશ્ચિત- દાનસૂરિની પરંપરામાં આણંદવિમલના શિષ્ય. ૬૫ કડીની ‘બારવ્રતપણે કહેવું મુશ્કેલ છે. સઝાય’ (લે. ઈ. ૧૫૫૪)ને કર્તા. જિનવિજયપન્યાસના કહેવાથી રચાયેલો ‘પ્રતિક્રમણ સૂત્રઅર્થ સંદર્ભ: જૈનૂકવિઓ: ૧. કિ.શા.) દીપિકા-બાલાવબોધ' આ નામે મળે છે. તેના કર્તા મોહનવિજ્યશિષ્ય હર્ષવિજય છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હર્ષવિમલ(વાચક)શિષ્ય ઈિ. ૧૮૨૧ સુધીમાં : તપગચ્છની વિજય કતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૬–‘શીલની સઝાય', સં. સેનસૂરિની પરંપરાના જૈન સાધુ. ૩૬ કડીની ‘આત્મ-સઝાય’ (લે. રમણિકવિજયજી. - ઈ. ૧૮૨૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈન કથાનકોશ :૪;] ૨. મધુગુહસૂચી; ૩. સંદર્ભ : મુપુગૃહસૂચી. [કી.જો.] હેજેજ્ઞાસૂચિ: ૧. કિા.શા.J. હર્ષવિશાલ[ ]: જૈન સાધુ. કીર્તિરત્નસૂરિના હર્ષવિજ્ય-૧ [ઈ. ૧૫૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. શિષ્ય. ૨૩ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના હીરવિજયની પરંપરામાં તેજવિજ્યના શિષ્ય. ૧૭ કડીના ‘આદિનાથ- કતા. સ્તવન” (૨. ઈ. ૧૫૯૯/સં. ૧૬૫૫, વૈશાખ સુદ ૧૪, રવિવાર)ના અદભ : મુષPહસૂચા. [કા.શા.] કર્તા. હર્ષવૃદ્ધિ [ ]: જૈન સાધ્વી. ૩૪૩૫ કડીના સંદર્ભ : જેહાપ્રાસ્ટા. કિા.શા.J “ચોવીસજિનપંચકલ્યાણકસ્તવન’ (લે. સં. ૧૯મી સદી)નાં કર્તા. હર્ષવિજય(પંડિત)-૨ [ઈ. ૧૬૧૩માં હયાત] : તપગચ્છના જૈન સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.] સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં સાધુવિજયના શિષ્ય. આ કવિએ હર્ષ/પંડિતશિષ્ય ]: જૈન સાધુ.૪ કડીની રચેલા ૯ ઢાળ ને ૮૮ કડીના ‘પાટણચૈત્યપરિપાટી-સ્તવન' (ર.ઈ. એકાદશીની સ્તુતિ (મુ.)ના કર્તા. આ કૃતિ હર્ષવિજયશિષ્ય માન દિશી ૧૬૭૩; મ.)માં પાટણનાં પંચાસરો સમેત જૈન મંદિરોનું વર્ણન કર- વિજયની હોવાની શક્યતા છે. વામાં આવ્યું છે. એમાં આચાર્ય હીરવિજયસૂરિની મૂર્તિ જ્યાં ૨ખાઈ કતિ : ૧. જિમપ્રકાશ: ૨. જૈકાપ્રકાશ : ૧. મિ.જો.] છે તે સ્થાન માટે કરેલો હીરવિહાર’નો ઉલ્લેખ મહત્ત્વનો છે. તે સમયનાં જૈન દહેરાં અને મૂર્તિઓની વિગતો અહીં પ્રચુરતાથી પ્રાપ્ત હર્ષસાગર : આ નામે પ્રાસઅનુપ્રાસવાળો અને વેગવતી બાનીમાં થાય છે. જિનશાસનદેવી પદ્માવતીના બંગલાવણ્ય અને વસ્ત્રાલંકારનું આલંકૃતિ: પાટણચૈત્યપરિપાટીસ્તવન, સં. મુનિ કલ્યાણવિજય, ઈ. કારિક વર્ણન કરતો ૧૧ કડીનો ‘પદ્માવતીનો છંદ' (લે.ઈ.૧૫૭૫; ૧૯૨૬. મુ), ‘ચોવીસી', ૯૭ કડીનો સુદર્શન શ્રેષ્ઠિછંદ તથા કુમતિનિર્ધાટનહરિવલભ(ઉપાધ્યાય): હર્ષસાગર ગુજરાતી સાહિત્યકોશ: ૪૯ ગુ. સા.-૬૨ For Personal & Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ હળવા ગીતબુપ્રિલ ૧૯ ધાક એઝેક સઝાય’ (લ. સં. ૧૮મી સદી અનુ.) મળે છે. તેમના કર્તા કયા હર્ષ સંદર્ભ: ૧. ગુસાઈહિાસ : ૧; ૨. પ્રાકારૂપરંપરા; ૩. રાયુગમાં સાગર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ. ૧૯૭૮;]૪. જૈમૂકવિઓ: ૩ (૧); કૃતિ: ૧. મણિ મદ્રાદિકોના છંદોનો પુસ્તક; ૨. રત્નસાર :૨; ૫. મુમુન્હસૂચી. [પા.માં.] પ્ર. શા. હીરજી હંસરાજ, ઈ. ૧૮૬૭. ]: કૃષ્ણગોપીના શૃંગારનું વર્ણન કરતા સંદર્ભ : ૧. મુપુગુહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજીજ્ઞાસૂચિ: ૧. ૬ કડીના ગીત(મુ.)ને કર્તા. કિા.શા..] કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯, જાન્યુ. ૧૯૮૦-જૈનેતર હર્ષસાગર-૧ ઈ. ૧૫૬૬માં લગભગ હયાતી : તપગચ્છના જૈન પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક એપ્રકટ રચનાઓ', સં. સાધુ. વિજયદાનસૂરિના શિષ્ય. નવતત્ત્વો વિશેની વિચારણા કરતી ભોગીલાલ જ. સાંડેસરા. [.ત્રિ.] ૯ ઢાળ ને ૧૫૩ કડીની ‘નવતત્ત્વઢોલ' (ર.ઈ. ૧૫૬૬ લગભગ)ના હસનકબીરુદીન/કબીરદાન(પીર) જિ. ઈ. ૧૩૪૧-અવ. ઈ. ૧૪૭૮]: કર્તા. ઇસ્લામના શિયા ઇમામી ઇસ્માઇલી પંથના ઉપદેશક. સતપંથને નામે સંદર્ભ : ૧. ગુસારસ્વતો; | જૈનૂકવિઓ: ૩(૧). કા.શા.] ઓળખાતા સંપ્રદાયમાં તેઓ પીરનું સ્થાન ધરાવે છે. જન્મ પંજાબ ના ઉછ ગામમાં. પીર સદરુદીન/સદરદીનના પાંચમા પુત્ર. તેઓ હર્ષસાગર-૨ [ઈ. ૧૫૮૨માં હયાત] : પૂણિમાગચ્છના જૈન સાધુ. હસન દરિયા, પીર હસનશાહ, પીર હસન ઉચ્છવી, સૈયદ હસન પાશેખરસૂરિની પરંપરામાં રત્નસાગરને શિષ્ય. ૪૭૧ કડીના “ધન- શમ્મી એ નામથી પણ ઓળખાય છે. તેમનાં જન્મ અને અવસાન કુમાર-રાસ' (ર.ઈ. ૧૫૮૨/સ. ૧૬૩૮, આસો સુદ ૧૧)ના કર્તા. વિશે વિવિધ મત પ્રવર્તે છે, પરંતુ ઉપર્યુકત વર્ષે વિશેષ સ્વીકાર્ય છે. સંદર્ભ : ૧. ગુજૂહકીકત; ૨. ગુસારસ્વતી;_] જૈમૂવિઓ: તેમણે ઈરાનની મુસાફરી કરી હજરત ઇમામના આશીર્વાદ મેળવેલાં. ૩(૧). કિા.શા. આમ તો ભારતના અનેક ભાગોમાં સતપંથના બોધ અર્થે તેઓ ગયેલા, પરંતુ એમનું જીવન વિશેષત: ગુજરાત અને પંજાબમાં પસાર હર્ષસાગ-૩ ઈ. ૧૬૪૦ પછી]: જૈન સાધુ. ‘રાજસીશાહ- થયેલું. અવસાન ઉચ્છમાં. રાસ’ (ઈ. ૧૬૪૦ પછી)ના કર્તા. વાસની અંદર ઈ. ૧૬૪૮માં કવિને નામે ગુજરાતી અને હિંદી મિશ્ર ગુજરાતીમાં ૭૯ ‘ગિનાન નવાનગરમાં થયેલા બીજા પ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ છે, એટલે (જ્ઞાનનાં પદ) મુદ્રિત રૂપે મળે છે. મુખ્યત્વે ધર્મબોધ અને ગુરુમહિમારાસની રચના તે પછી થઈ હશે એમ કહી શકાય. નાં આ ગિનાનામાં કેટલાંક કથાતત્ત્વવાળાં અને ઠીકઠીક લાંબાં પણ નવાનગરમાં રહેતા અંચલગચ્છના શ્રાવક તેજસીનું કથાનક છે. કોઈક ગિનાન તો ૨૦૦ કડી સુધી વિસ્તરે છે. ઘણાં ગિનાનમાં કતિમાં આલેખાયું છે. રાજસીએ નગરમાં બંધાવેલા વિશાળ ઇસ્લામ તેમ જ હિંદુ પુરાણની વ્યકિતઓ અને તેમના જીવનમંદિરનું વિસ્તૃત વર્ણન, રાજસીની શત્રુંજયયાત્રા ને તેના પુત્ર પ્રસંગ ગૂંથાયેલા નજરે પડે છે. રામુની ગોડી પાર્શ્વનાથની સંઘયાત્રા તથા તેણે મોઢ જ્ઞાતિનાં આ કવિને નામે ગિનાનો ઉપરાંત ગ્રંથ રૂપે પણ કેટલીક લોકોને જૈન બનાવેલા એ વીગતનો ઉલ્લેખ ઈતિહાસદૃષ્ટિએ કૃતિઓ મળી છે. પૃથ્વીના વિલય અને મૃત્યુ પછીની જીવની ગતિને કૃતિના ધ્યાનપાત્ર અંશ છે. વર્ણવતી ૫૦૦ કડીની ‘અનંતનો અખાડો’ (લે. ઈ. ૧૮૦૧), સ્વર્ગસંદર્ભ : જન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૪-રાજસી સીહ નું વર્ણન કરતી ૧૬૫ કડીની ‘હસનપુરી', નલંકનો અનંત (પૃથ્વી) રાસકા સાર', ભંવરલાલ નાહટા. સાથેના વિવાહને આલેખતી ૨૮૩ કડીની ‘અનંતના વિવાહ, ઇમામને કરેલી ૯ પ્રાર્થનાઓ જેમાં સંકલિત છે તે ૯ વિભાગની હર્ષસાગર(ઉપાધ્યાય)શિપ્ય[ ]: જૈન. ૧૦ કડીનું ‘અનંતના નવ જુગા', નવસારીના સંત પીર સતગુરુ નૂરના વિવાહને ‘વિજયદાનસુરિયુ -ગીત’ (લે. સં. ૧૭મી સદી) તથા ૧૮ કડીની આલેખતી ૨૨૨ કડીની ‘સતગુરુ નૂરના વિવાહ', પીર હસનની ગુરુપટ્ટાવલી-સઝાય’ (લે. સં. ૧૭મી સદી)ના કર્તા. સંત કાનીપા સાથેની ધર્મવિષયક ચર્ચાને નિરૂપતી ગદ્યપદ્યમિશ્રિત સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. [કી.જો.] ‘હસન કબીરદીન અને કાનીપાનો સંવાદ', વિશ્વની ઉત્પત્તિની કથાને વર્ણવતી ૩ ભાગમાં વહેંચાયેલી ‘બ્રહ્મગાયત્રી' (લે. ઈ.૧૮૦૧). હલરાજ |ઈ. ૧૩૫૩માં હયાત : જૈન. ૩૬ કડીના વર્ષોવર્ણનપ્રધાને તથા ‘ગાવંત્રી(મોટી). શુલિ મદ્ર-ફાગ' (ર.ઈ. ૧૩૫૩/સં. ૧૪૦૯, વૈશાખ સુદ કવિની બધી રચનાઓ મૂળ કઈ ભાષામાં રચાઈ હશે એ ૧૩; મુ.)ના કર્તા. અત્યારે નિશ્ચિત રીતે કહી શકાય એવી સ્થિતિ નથી, કારણ કે ઘણાં ૩૧ કડીનો ‘માત્રિકા-ફાગ’, ‘મૂ-ફાગ', સંસ્કૃત રચનાના ભાષાંતર વર્ષો સુધી આ રચનાઓ મૌખિક રૂપે જળવાઈ રહી હતી. બધી રૂપે ૮૪ કડીની ‘વસંતવિલાસ-ફાગુ' અને ૩૭ કડીનો ‘સુમતિસુંદર- કૃતિઓનું કર્તુત્વ પણ પ્રસ્તુત કવિનું જ છે કે કેમ એ વિશે પણ સુરિ-ફાગ’ આ નામે મળે છે તે સૌ કૃતિઓ પણ પ્રસ્તુત હલરાજની વિદ્વાનોને શંકા છે. હોવાની સંભાવના છે. કૃતિ : મહાન ઇસમાઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા - કતિ : સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૧–‘અઘયાવતું અપ્રસિદ્ધ કવિ સત્તાધારી પીર રચિત ગિનાનીનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિંગ હલરાજકૃત ‘સ્થૂલિભદ્રફાગુ' એક પરિચય', સં. કનુભાઈ વ. શેઠ. પ્રેસ, મુંબઈ (સં.). ૪૯૦: ગુજરાતી સાહિત્યકોશ હર્ષસગર-૧: હસનકબીરુદીન/કબીરદીન(પીર) For Personal & Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ 3જરાત (અ) 690; શનિઓ મળે ? સંદર્ભ : ૧. ઇસમાઇલી લિટરેચર (અ.), ડબ્લ્યુ. ઇવાનૉવ, ઈ. હંસરત્ન: આ નામે ૬ કડીનું અજિતનાથ-સ્તવન’(મુ.), ૧૦ કડીનું ૧૯૬૩; ૨. કલેકટેનિયા : ૧ (સં.), સં. ડબ્લ્યુ. ઇવાનોવ, ઈ. “મનાથ-સ્તવન (મુ.), “મિરાજુલનો ગરબો', ૫ કડીનું ‘સુવિધિજિન ૧૯૪૮, ૩. ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, ઈ. ૧૮૯૨, ઈ. સ્તવન (મુ.) તથા ‘ચોમાસીદેવવંદનવિધિ’ (લે સં. ૧૯મી સદી)૧૯૧૮ (બીજી આ.); ૪. *(ધ) નિઝારી ઇસ્માઇલી ટ્રેડિશન ઇન એ કૃતિઓ મળે છે તેમના કર્તા કયા હંસરન છે તે નિશ્ચિત થઈ ધ ઇન્ડો-પાક સબકૉન્ટિનન્ટ (સં.), અઝીમ નાનજી, ઈ. ૧૯૭૮; શકે એમ નથી. ૫. (ધ) સેકટ ઑવ ઇમામશાહ ઇન ગુજરાત (અ.), ડબ્લ્યુ. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ: ૨; ૨. જિનેન્દ્ર સ્તવનદિ કાવ્યસંદોહ: ૧ ઇવાનૉવ, ઈ. ૧૯૩૬. [પ્યા.કે.] પ્ર. વિજ્યદાનસૂરીશ્વરજી ગ્રંથમાલા, સં. ૨૦૦૪; ૩. જૈuપુસ્તક: ૧; હસ્તરામ[ ]: પદોના કર્તા. ૪. લuપ્રકરણ. સંદર્ભ : ન્હાયાદી. શ્ર.ત્રિ.] સંદર્ભ: ૧. મુપુગૃહસૂચી: ૨. હજૈજ્ઞાસૂચિ: ૧. [.ર.દ.|| હસ્તિ/હાથીગણિ) : આ નામે ૧૭/૧૮ કડી ની કુમતિવદનસપેટા- હંસરત્ન-૧ [અવ. ઈ. ૧૭૪૨/સં. ૧૭૯૮, ચૈત્ર સુદ ૧૦] : તપભાસ’ (લે. સં. ૧૭મી સદી અનુ.) કૃતિ મળે છે. તેના કર્તા હસ્તિ- ગચ્છની રતનશાખાના વિજયરાજસૂરિની પરંપરાના જૈન સાધુ. રુચિ હોવાની સંભાવના છે, પણ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. જ્ઞાનરનના શિષ્ય. ઉદયવાચકને ભાઈ. જ્ઞાતિએ પોરવાડ. પિતાનામ સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.] વર્ધમાન, માતા માનબાઈ. મૂળ નામ હેમરાજ. ‘ચોવીસી' (ર.ઈ. હતિરુચિ (ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ. ૧૬૯૯/સં. ૧૭૫૫, વૈશાખ વદ ૩, મંગળવાર; મુ.), તત્વાર્થચર્ચા લીરુચિની પરંપરામાં હિતરુચિના શિષ્ય. ‘ચિત્રસેનપદ્માવતી-રાસ’ કરતા ૧૧૧ દુહાના ‘શિક્ષાશતકદીધકા’ (ર.ઈ. ૧૭૩૦). ૧૭૮૬ (ર.ઈ. ૧૬૬૧/સં. ૧૭૧૭, આસો સુદ ૧૦), ‘ઝાંઝરિયામુનિની ફાગણ વદ ૫, ગુરુવાર), ૧૯ કડીની ‘ગહૂલી’ તથા મુનિસુંદરસૂ-િ સઝાય” (૨.ઈ. ૧૬૬૧/સં. ૧૭૧૭, આસો સુદ ૧૦), ‘ઉત્તરાધ્યયન કૃત સંસ્કૃત ગ્રંથ ‘અધ્યાત્મ-પદ્રમ” ઉપરની બાલાવબોધ (ર.ઈ. સઝાય' (ર.ઈ. ૧૬૮૩/સં. ૧૭૩૯, આસો સુદ ૫, શનિવાર) તથા ૧૭૯૮ પહેલાં, મુ.) અને ધનેશ્વરકૃત સંસ્કૃત ગ્રંથ “શત્રુંજયમાહામૂળ સંસ્કૃત કૃતિ ‘વૈદ્યવલ્લભ પર સ્તબક (ર.ઈ. ૧૬૭૭)ના કર્તા. ભ્ય’નો સરળ સંસ્કૃતમાં સાર આપતા ૧૨ સર્ગના “શત્રુંજયમાહાસંદર્ભ : ૧. ગુજૂહકીકત; ૨. ગુસાઇતિહાસ:૨; ૭. ગુસાર સ્મોલ્લેખ' (ર.ઈ. ૧૭૨૫)ના કર્તા. સ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. દેસુરાસમાળા; ૬. મરાસસાહિત્ય;] કૃતિ: ૧. ચોસંગ્રહ; ૨. પ્રકરણરત્નાકર:૩, પ્ર. શાહ ભીમસિંહ ૭. જૈનૂકવિઓ: ૨, ૩(૨); ૮. ડિકેટલૉગબીજે; ૯. મુપુર્હસૂચી. માણક, ઈ. ૧૮૭૮. પિ.મા. સંદર્ભ: ૧. જેસાઇતિહાસ; ૨. જૈનૂસારનો:૧;] ૩. જેગૂહંસ: જુઓ જિનરત્નશિષ્ય સાધુસંસ–૧. કવિઓ: ૨, ૩(૨), ૪. મુગૃહસૂચી; ૫. લીંહસૂચ; ૬. હજૈજ્ઞાહંસધીર [ઈ. ૧૬મી સદી ઉત્તરાધ : તપગચ્છના જૈન સાધુ. હેમ- સૂચિ: ૧. રિ.ર.દ.] વિમલસૂરિની પરંપરામાં પંડિત દાનવર્ધનના શિષ્ય. ગુરુના શીલનો મહિમા વર્ણવતી ફાગ અને આંદોલબદ્ધ ૫૭ કડીના ‘હમવિમલ હંસરત્ન-૨ [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ : બિવંદણિકગચ્છના જૈન સૂરિ-ફાગ” (૨. ઈ. ૧૪૯૮(સં. ૧૫૫૪, શ્રાવણ– મુ.)ના કર્તા. સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં હંસરાજના શિષ્ય. ૨૦૪ કડીના ‘રત્ન શેખર-રાસ/પંચપર્વો-રાસ” (૨. ઈ. ૧૭૨૫ આસપાસ)ના કર્તા. કૃતિ : જેકાસંચય (સં.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગુસાસ્વરૂપો: ૩. જંગકવિઓ : સદભ: ૧. ગુસાઇતિહાસ: ૨;] જેણૂકવિઓ: ૩(૧). રિ.૨.] ૧; ૪. હજૈજ્ઞાસૂચિ: ૧. [...] હંસરાજ-૧ [ઈ. ૧૫૯૬ પહેલાં] : શ્રાવક. તપગચ્છના હીરવિજયહંસપ્રમોદ [ઈ. ૧૬મી સદી ઉત્તરાઈ–ઈ. ૧૭મી સદી પૂર્વાધી: સૂરિના અનુયાયી. ૧૨ ઢાળમાં વિભાજિત ૭૮ કડીના “મહાવીર ખરતરગચ્છના જૈન સાધુ. જિનશલસૂરિની પરંપરામાં હર્ષચંદ્રના સ્વામીના પંચકલ્યાણકનું સ્તવન/૨૭ ભવનું સ્તવન/વર્ધમાનજિનશિષ્ય. ૯ કડીના ‘ પાનાથ લધુ-સ્તવન(વરકણા)' (ર.ઈ. ૧૫૯૭ સ્તવને” (ર.ઈ. ૧૫૯૬ પહેલાંમુ.) તથા હીરવિજયસૂરિના સત્સંગસં. ૧૬૫૩, માગશર-) તથા સંસ્કૃત ગ્રંથ ‘સારંગવૃત્તિ” (૨.ઈ. લાભનો રૂપકાથી મહિમા કરતી “હીરવિજયસૂરિ ચાતુર્માસ લાભ૧૬૮૬)ના કર્તા. પ્રવહણ-સઝાયર(મુ.)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; યુજિનચંદ્રસૂરિ;] ૩. મુપુગૃહસૂચી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ: ૧થી ૩ (સં.); ૨. જિમપ્રકાશ; ૩. રિ.ર.દ.] જૈકાપ્રકાશ; ૪. સસન્મિત્ર;] ૫. જેનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬હંસભુવન(સૂરિ) [ઈ. ૧૫૫૪માં હયાત] : જૈન સાધુ. ૪૬ કડીના ‘હંસરાજકૃત હીરવિજયસૂરિ ચાતુર્માસ લાભપ્રહણસઝાય', મોહન‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન' (ર.ઈ. ૧૫૫૪), ૮ કડીની ‘નિશ્ચય લાલ દ. દેશાઇ (સં.). વ્યવહારષસ્થાપના-સઝાય” (મુ.) તથા મુખસ્ત્રીકા-સઝાય’ના કર્તા. સંદર્ભ: ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈમૂકવિઓ: ૩(૧); ૩. કૃતિ : ૧. પ્રાસપસંગ્રહ; ૨. મોસસંગ્રહ. મુપુન્હસૂચી; ૪. હજૈજ્ઞસૂચિ: ૧. રિ.ર.દ.] સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈનૂકવિઓ: ૩(૧); ૩. હંસરાજ(ઉપાધ્યાય)-૨ [ઈ. ૧૬૫૩ સુધીમ] : ખરતરગચ્છના જૈન મુપુગૃહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજેજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ] સાધુ. જિનરાજની પરંપરામાં જિનવર્ધમાનના શિષ્ય. જ્ઞાનાત્મક હસ્તરામ : હંસરાજ(ઉપાધ્યાય) ગુજરાતી સાહિત્યકોશ : ૪૯૧ For Personal & Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ આપતી હિન્દી ભાષાની ‘જ્ઞાનદ્વિપંચાશિક/હંસ-બાવની (મુ.), હિન્દીપ્રધાન ગુજરાતી ભાષામાં રૂપકકાની બોધ આપની ૮ કડીની સઝા(મુ.) તથા દિગંબર જૈન સધુ નેમિસૂરિકત પ્રકૃત ગ્રંથ ‘વ્યસંગ્રહ' ઉપરના બાલાવબોધ (લે. ઈ. ૧૬૫૩)ના કર્તા. કૃતિ : ૧. જ્ઞાનાવલી : ૨; ૨. રત્નસાર : ૩; પ્ર. શા. લખમશી શિ. નેણશી, સં. ૧૯૨૮. સંદર્ભ : હેમાસૂચિ: ૧. ‘હંસાવતીવિક્રમકુમારચરિત્ર' : મધુસૂદન વ્યાસની દુહા, ચોપાઈ ને વિવિધ ગઢાળના બંધવાળી આ પદ્યવાર્તા૫ની ૩૪૩થી ૮૮ કડી સુધી વિસ્તરતી પ્રતો મળે છે અને એ પ્રતો રચનાવર્ષ પણ જુદાં બનાવે છે. પરંતુ ભાષા અને અન્ય સંદર્ભોને વયમાં જેની કૃતિની .ઈ. ૧૫૬૦. ૧૬૧૬, શ્રાવણ વદ ૩, રવિવાર વધારે આધારૂ ભૂત લાગે છે. કવિએ પોો જ કૃતિને વિસ્તારી હોય એવો તર્ક થયો છે, પરંતુ પાછળના સમયમાં કૃતિમાં પ્રક્ષેપો થયાની સંભાવના વિરોધ છે. ત્રંબાવતીની રાજકુંવરી હંસાવતી અને ઉધની રાજ વિક્રમાદિત્યના પુત્ર વિક્રમચરિત્રના અનુશંગ, વિયોગ અને પુનમિલનની આ કા અશઈતની 'હંસાઉલી' કે શિવદાસની ‘હંસાવલી'ની કથા કરતાં સાવ જુદી છે. નાયક-નાયિકાના વિલંબાતા મિત્રનને કારણે મ ટકાવી રાખતી. આ ક્યા પ્રેમ, શૌર્ય, કૃતિ : પ્રાનીૉંગ્રહ : ૧. સંદર્ભ : ૧. મરચા હિ; 1 ૨. ત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે.આપત્તિ ને વેદના જેવા ભાવોને આલેખવાની સાથે દૈવયોગ ને ૧૯૭૨-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ', હીરાલાલ ૨. કાપડિયા_] ૩, ગૂકવિઓ : ૧; ૪. મુગૃહસુચી; ૫ હેદ્દેશ સૂચિ: ૧. [ર.ર.દ.] હંસસોમ–૨[ ]: તપગચ્છના સામવિમલ (e, ઈ, ૧૫૧૪–૧. ઈ. ૧૫૮૧)ની પરંપના જૈન સાધુ. ૧ કડીની ‘શિયળની સઝાય/ શીલ-વેલિ'(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈતમાલ(શ) : ૩; ૨. જૈસગ્રહ(ન);૩. પ્રાપ્ય ગ્રહ સંદર્ભ : ૧. દેસુરાસમાળા;] ૨. ભૂવિઓ: ૨. [...] ચમત્કાર જેવાં તત્ત્વોને પણ થતી હોવાને લીધે રસપ્રદ બની છે. અરણશકિત ને કેટલાંક સુગેય વિલાપગીતોમાં અનુભવાનું કવિનું કાન્જન્ય, તત્કાલીન સામાજિક-ધાર્મિક માન્યતાઓ, લોકાચારો ને ભારતનાં નગરોની વિની જાણકારી તથા વચ્ચેવચ્ચે આવતા સંસ્કૃત શ્લોકો પરથી દેખાતું કવિનું સંસ્કૃતજ્ઞાન આ કૃતિની ધ્યાનપાત્ર લાક્ષાણિકતાઓ છે. [ર.સો.] ‘ઘેંચાવળી': કવિ શિવદાસની ૪ ખંડમાં વિભક્ત નૅ ચોપાઈ, ડ, ગાથા, કવિતની ૧૩૬૨ડીમાં રચાયેલી આ કથા મુ.) મતિદરની ‘હાઉલી-પૂર્વભવ-ક્યા’ અને અસાઈતની ‘હસીને મળતી આવે છે. પહેલાં ૨ ખંડમાં કવિએ હંસાવળીના ૩ જન્મોની કથા આલેખી છે–ત્તર અને પ્રધાનપુત્રી જયંતીના સંબંધની પહેલા ભવની, પોપની પરીની બીજા ભવની અને વાહન હંસાવીની ત્રીજા ભવની. બીજા ૨ ખંડમાં નરવાહન-હંસાવળીના પુત્રો હંસ અને વચ્છની કથા આલેખાઈ છે. એટલે ક્થા સ્પષ્ટ રીતે ૨ ભાગમાં વહેંચાઈ ગઈ છે. કાંડામાં અન્ય કૃતિઓને મળતી આવતી હોવા છતાં અહીં કવિએ કૃતિને ઠીકઠીક વિસ્તારી છે અને પોતાની કવિત્વ શક્તિનો પરિચય કાપ્યો છે. વિઓ ની પાત્રો ને ઘટન સ્થળોનો નામ બદલવા જેવા સ્થૂળ ફેરફાર કરવા સિવાય કેટલીક જગ્યાએ ‘હંસાઉથી’ [. ઈ. ૧૩૬૧/૧૩૭૧]: ૪ ખંડ અને ૪૩૮૪૭૦ કડી ધરાવતી, મુખ્યત્વે ચપાઈબંધની અને વચ્ચે વચ્ચે દુહા, વસ્તુ, ગાયા જેવા છંદોનો વિનિયોગ કરતી અસાઈકૃત પદ્માવાર્તા(મુ.). કાવ્યના પહેલા ખંડમાં પહિઠાણ નગરનો નરવાહન રાજા પોતે સ્વપ્નમાં જોયેલી અને પહેલી સુંદરી, કણપુરની પુરુષપણી કુંવરી હંસાઉલી સાથે પ્રધાન મનકેસરની યુકિતથી કેવી રીતે પરણે છે તેની કથા છે. બાકીના ૩ ખંડમાં હંસાઉલીના ૨ પુત્રો હંસ અને વચ્છની પરાક્રમકથા છે. હંસમાં લુબ્ધ પરમાતા લીલાવતીની અઘટિત માગણી નહીં સંતોષાતાં એ હંસ-છનું કાસળ કાઢવાનું ગાજે છે, પરંતુ મનકાર યુક્તિપૂર્વક કુમારોને બચાવીને ભગાડી દે છે. હંસનું સર્પ-પ્રસંગોને કાર્યકારણસંબંધની સાંકળી કૃતિને વધારે ચુસ્ત બંધવાળી દેવી મૃત્યુ થયું અને પવન પામવું, બંને ભાઈઓને છૂટા બનાવી છે. સ્ત્રીઓનાં દેહૌંદર્ય ને વસ્ત્રપરિધાનનાં વર્ણનો કે ઉત્તરની પી જવું, વચ્છ પર ધોરીનું આળ આવવુ, અનાવતીની રાજકુંવરી વિક્રુત જેવી ભાવનિરૂપણ જે આકૃતિમાં છે તે ચિત્રલેખાનાં વચ્છ સાથે સ્વયંવરથી લગ્ન થયાં, હંઅને કાતીનગરના અન્ય કૃતિઓમાં નથી. ઘણી જગ્યાએ વૈગૌથી ભાષાથી કવિઓ અપુત્ર રાજાનું રાજ્ય મળવું, કપટથી દરિયામાં ફેંકાયેલા વચ્છનું કથારસ પણ સારી રીતે જમાવ્યો છે. ાતીનગર પહોંચવું અને એ રીતે હેઅને મળનું વગેરે ઘટનાઓથી અદ્ભુતરિક બનતી. આ કથામાં કરણ, વાર, યુગાદિરોની ગૂંથણી છે. કાવ્યમાં આવતાં ૩ વિરહગીતો ઊર્મિકવિતાની દષ્ટિએ ૪૯૨: ગુજરાતી સાહિત્યકોશ દે વિો: ૨;૩૦ ૨. થી ૩. [...] ]: જૈન, કાના સ્વરૂપમાં આયેગી હંસલઘુમ્રુત [ ‘આત્મશિક્ષા-છત્રીસી’(મુ.)ના કર્તા. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સ. ૧૯૨૩. [કી.જો.) હંસોમ-૧ [ઈ. ૧૯૦૯માં હયાત) : તપગચ્છના પ્રેમવિમલસૂરિની પરંપરાનાં જૈન સાધુ. હિત કમલધર્મના શિષ્ય. ઈ. ૧૫૦૯માં ચંદેરી (ગ્વાલિયર, લલિતપુર)થી પૂર્વદેશની તીર્થયાત્રાએ નીકળેલા સંઘની યાત્રાનું વર્ણન કરતી ૪૯ કડીની 'પૂર્વદિશતીર્થમાલ/પૂર્વાર્ધત્મ્ય પરિપાટી શસ્તવન' છે. ૧૫૦ મુ.)ના કર્યાં. ધ્યાનš છે અને હંસ તેમ જ વચ્છનું પીરોદા પાત્રો તરીકેનું નિરૂ પણ આકર્ષક છે. પુરુષર્જા અને પ્રારબ્ધ, કર્મફળ, જોતિષ દિવિષયક તાલીન માન્યતાઓનું દર્શન કરાવતી આ કૃતિ તત્કાલીન સમાજ ચિત્ર અને ભાષાની દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. [ર.દ.] “સંવત ચાર ગોપીો વળી, તે દહાડે હી હંસાવળી” એવી પંકિત કૃતિના અંતભાગમાં મળે છે, પરંતુ તેના પરથી કૃતિનું ચોક્કસ રચનાવર્ષ જાણવું મુશ્કેલ છે. [..] હંસલાત : ‘હંસાવળી For Personal & Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ હાજો [ઈ. ૧૬૦૪માં હયાત] : ‘થાળ’ (ર.ઈ. ૧૬૦૪)ના કર્તા. સંદર્ભ : 1. પ્રાકકૃતિઓ] ૨. આસિસ્ટઓઇ:; ૩. શૂહા યાદી. [...] હાપરાજ હાો | ]: નગપુરીય તપગચ્છના ન સાધુ. પાઇચંદ્રસૂરિના શિષ્ય. ૧૯ કડીના 'પાર્શ્વનાથ-જિન-સ્તવનયને કૃતિનો રચનાસમય ગણવામાં પણ જોખમ છે જયા) પાસદ-રાસાય (મુ.)ના કર્યાં. કૃતિ : પરદ્રવ્યનવિચારદિ પ્રાસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુ માઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. ડિસેંટલોગમ વિ; ૨. પ્રેશસૂચિ : ૧ [પ,માં] દાો ઈ. ૧૯૫૯માં હયાત]: ખજૂરડીના વતની, લજુગનો મહિમા' (ર.ઈ.૧૬૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;[...] ૨. ગૃહાયાદી. [31.[21.] 'હારમાળા હારસમેનાં પદ': માય મહેતાની આત્મચરિત્રાત્મકકૃતિ(મુ.) તરીકે ઓળખાતી આ પદમાળાની હસ્તપ્રતો ૫૦ પદથી ૨૩૧ પદ સુધી વિસ્તરેલી છે. એટલે એનો અધિકૃત પાઠ કેટલાં પદનો એ વિશે વિજ્ઞાનોમાં સર્વસંમતિ નથી, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ'માં એને ૧૪૯ પદની સ્વીકારી છે. કે. કા. શાસ્ત્રીએ “દાર સમેનાં પદ અને હારમાળા'માં એનાં ૮૧ પદ અધિકૃત માન્યાં છે, પરંતુ એમણે પછી નરિશ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યોમાં પય પદ અધિકૃત માન્યાં છે, સંવાદ અને સ્તુતિના રૂપમાં સંકલિત થયેલી આ કૃતિમાં જૂના ગઢનો રા’માંડલિક પોતાના દરબારમાં નરસિંહની કૃષ્ણભકિતની કેવી રીતે કોટી કરે છે એ પ્રસંગનું નિરૂપણ છે. કૃતિના પ્રારંભમાં નરસિંહ અને કેટલાક સંન્યાસીઓ વચ્ચે સંવાદ થાય છે. પછી સંન્યાસીોના આગ્રહથી, પોતાની માતાની અનિચ્છા છતાં, રા'માંડલિક નરસિંહની ભક્તિની કસોટી કરવા માટે નરસિંહને કહે છે કે જો તે સો ભૂત હોય તો કૃષ્ણની મૂર્તિ પોતાના ગળાનો પાર નરસિંહના ગળામાં પહેરાવે. સિંહની સ્તુતિથી મૂતિનો હાર સિંહના ગળામાં આવી જાય છે અને સર્વત્ર નરસિંહની ભક્તિની થાય છે. કે. કા. શાસ્ત્રીએ તૈયાર કરેલી ૫૧ પદોની વાચનામાં સિંહની સ્તુતિનાં પદોનું પ્રાધાન્ય છે અને સંવાદ તથા અન્ય ક્થાંશો ગીર છે. આ કૃતિના એક પદમાં સં. ૧૫૧૨, વૈશાખ સુદ ૭ ને સોમવારને દિવસે ભગવાને નરસિંહને હાર આપ્યો એવો ઉલ્લે ખ છે. નરસા . ૧૫મી સદીમાં થઈ ગયા એ નક્કી કરવા માટે આ એકમાત્ર આધાર છે. પરંતુ આ પદ ‘હારમાળા’ની બધી પ્રતોમાં નથી. એના ક્ષેપક હોવાની સંભાવના નકારી શકાય નહીં. એટલે એ હાસમશાહ (પીર) [અવ. ઈ. ૧૬૩૬]: ઇમામી ઇસ્માઇલી પંથના ઉપદેશક અને સત્પંથ સંપ્રદાયના પીર. મહમદ શાહિલ/શાલિહુદ્દીનના પુત્ર તેમના નામે ૪ રંગનાન'(મુ.) મળે છે. કૃતિ : મહાન ઇસમાઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પારો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇમાઇલી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઇ–. સંદર્ભ : (ધ) સેકટ ઑવ ઇમામશાહ ઇન ગુજરાત(અં.), ડબ્લ્યૂ. ઇવાનાંવ, ઈ. ૧૯૩૬, [કી.જો.] હિતવિજ્ય/હેતવિજ્ય : આ નામે ૧૧ કડીની રાજિમતી-સઝાય’(મુ.) મળે છે. તેના કર્તા કયા હિતવિજ્ય/હેતવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેલું મુશ્કેલ છે. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. રત્નસાર : ૨; પ્ર. હીરજી હંસરા, સ. ૧૯૨૩, [પા.માં.] સંદર્ભ : મુગુસૂચી. વિશ્વના શિષ્ય. ૧૫ કડીની ‘જંબૂસ્વામીની શકાય(મુ.)ના ક. હિતવિજ−૧/હેતવિજ્ય [ ] જૈન સાધુ વિત કૃતિ : ૧. પ્રકાશ; ૨. માલા(શા): ૩, ૩. જૈસસંગ્રહ (-1). [પા.માં.] 'હિનાશિા–રાસ' (ર.ઈ. ૧૬૨૬ સ.૧૮૨, મહા સુદ ૫, ગુરુવાર]: સોરઠા, દુહા, છપ્પા અને દેશી ઢાળોની આશરે ૨૦૦૦ કડીનો, શ્રાવક કવિ ઋષભદાસનો આ રા(મુ.) એમની એક વિશિષ્ટ કૃતિ છે. સાધુ તેમ જ શ્રાવકોના આચારધર્મ વિશેની ઉપદેશાત્મક કૃતિપ્રશંસાઓની જૈન પરંપરાનો કવિએ લાભ લીધેલો જણાય છે, પરંતુ આ નર-કૃતિનો વિષયવિસ્તાર વિલક્ષણ છે. નીતિશાસ્ત્ર, ચરિત્ર, સાધુધર્મ, શ્રાવકધર્મ ઉપરાંત તેમાં વૈદકશાસ્ત્ર, જ્યોતિષ, સ્વપ્નવિચાર, ભોજનવિધિ, સ્નાનવિધિ વગેરે અનેક વિષયો રજૂ થયા છે. એમાં વેપારી વગેરે જુદાજુદા વર્ગોને શિખામણ છે. પતિ, પત્ની, પુત્ર વગેરે સાથેના સંબંધો વિશે માર્ગદર્શન છે અને નિત્યના જીવનવ્યવહારની અનેક બાબતો વિશે ઝીણવટભરી સલાહસૂચના છે. જેમ કે, પાન ખાવાની, હજામતની અને વસ્ત્રાદિ પહેરવાની યોગ્ય રીત પણ કવિએ બતાવી છે. બોનિધિમાં શું ખાવું, કયા ક્રમે ખાવું, ક્યાં પાત્રોમાં ખાવું, કેવી રીતે બેચીને ખાવું અને ખાતી વખતે કેવી મનોવૃત્તિ રાખવી વગેરે અનેક બાબતો કવિએ વર્ણવી છે. ટૂંકમાં, આ ગ્રંથનો બોધ માત્ર ધર્મબોધ નથી રહેતો, વ્યાપક પ્રકારનો જીવનબોધ બની જાય છે, તેમાં પરંપરાગત રીતરિવાજ, માન્યતાઓ વગેરેનું પ્રતિબિંબ અવશ્ય છે, પણ કેટલુંક જીવનનું ડહાપણ પણ વ્યકત થયેલું છે. આ જ્ગનબોધ સુંદર સુયત રૂપે આવે છે, દષ્ટાંતરૂપે અનેક ગુજરાતી સાહિત્યકોશ: આ કૃતિના નરિસંહનુંત્વ વિશે એ પહેલી વખત મુદ્રિત થઈ ત્યારથી શંકાઓ ઊઠી છે. ‘પ્રાચીન કાવ્ય-ત્રૈમાસિક’માં એને પ્રેમા નંદની કૃતિ તરીકે મુદ્રિત કરવામાં આવેલી, પરંતુ તેનું પ્રેમાનંદકર્તૃત્વ ત્વ ત્વ તો હવે સ્વીકારાતું નથી. એના નરસિંહતુંત્વ વિશે પણ સર્વસંમતિ નથી. કૃતિની વિશૃંખલ લાગતી સંકલન, ઉપલબ્ધ હસ્તપ્રશ્નોની પદસંખ્યમાં વા મળતા મોશ તફાવત, કેટલાંય પર્દામાં નરસિંહના મોઢામાં મુકાયેલાં ગ્રામ્ય ઉક્તિઓ અને વિચારો, કાવ્યચમત્કૃતિની ઊણપ, અને સ્વજીવનના પ્રસંગોને વિષય બનાવી આ પ્રકારની આત્મચરિત્રાત્મક બ્યાન” કૃતિઓ રચવાની પરંપરાનો મધ્યકાલીન સાહિત્યમાં અભાવ એ સૌ બાબતોને લક્ષમાં લઈએ તો આ કૃતિ નરસિંહકૃત હશે કે કેમ એની શંકા રહે છે. હાશે : વિનાશકાય' For Personal & Private Use Only www.jainalitrary.org Page #523 -------------------------------------------------------------------------- ________________ કથાઓમાં એમાં ગૂંથાતી જાય છે, અંબવૃક્ષ અને પંડિતનો, ચોખા કારતક સુદ ૧૨ના દિવસે પૂરું કર્યું હતું તેવો ઉલ્લેખ છે. હેમદાસને અને ફોતરાંનો, પંચાંગુલિનો-એવાં સંવાદ યોજાય છે ને કવચિત નામે ‘પાંડવોની ભાંજગડ (મુ.) કૃતિ મળે છે તે અને પાંડવોનું વ્યાજસ્તુતિથી કુરૂપ નારીનું કર્યું છે તેવું વિનોદી નિરૂપણ કરવાની જુગટું’ એક હોવાની સંભાવના છે. એ સિવાય ‘દ્રૌપદીવસ્ત્રાહરણ” તક લેવામાં આવી છે. હિતશિક્ષાને રોચક બનાવવાનો કવિની આ કૃતિ પણ એમણે રચી છે. 'ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ પ્રયત્ન પ્રશસ્ય છે. [જ.કો.] ‘પાંડવોનું જુગટું’ અને ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ને જુદી કૃતિ ગણે છે. કૃતિ : ૧. પાંડવોની ભાંજગડ, પૂ. બાપુભાઈ અમીચંદ; ૨. હિમરાજહેમરાજ(ઋષિ)-૧ [ઈ. ૧૫૫૩માં હયાત : જીવરાજ, બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૮૭૧–‘હીમાં ભગત વિશે,- (+રાં.). ઋષિશિષ્ય. ૩૪૪ કડીના “ધના-રાસ' (ર.ઈ. ૧૫૫૩) તથા ૫૫ સંદર્ભ : ૧. કાશીસુત શેઘજી: એક અધ્યયન, બહેચરભાઈ ૨. કડીના ‘બુદ્ધિ-રાસ (ર.ઈ. ૧૫૭૪)ના કર્તા. પટેલ, ઈ. ૧૯૭૪; ૨. પ્રાકૃતિઓ;૩] ગૂહાયાદી. શિ.ત્રિ] સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;] ૪. જૈનૂકવિઓ : ૧, ૩(૧). [.ર.દ.] હીમો-૨ : જુઓ હીમદાસ–૧. હિંમત(મુનિ) [ઈ. ૧૯૯૪માં હયાત] : જૈન. ૩૫ કડીની “અક્ષર- હીર(મુની)-૧ : જુઓ હીરાણંદ-૩. બત્રીસી' (ર.ઈ. ૧૬૯૪; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈન સુબોધ પ્રકાશ : ૧, પ્ર. શા. કચરાભાઈ ગોપાળ હીર(મુનિ)-૨ ]: જૈન સાધુ. ૧૦ કડીની ‘શીલદાસ, ઈ. ૧૮૯૫ (બીજી આ.); ૨. સસન્મિત્ર. સઝાયર(મુ.)ના કર્તા. સંદર્ભ: જૈમૂવિઓ: ૨. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, ઈ. ૧૮૬૭. [...] [કી.જો.] . હીમગર [ ]: ૧૧ કડીના “ભીમનાથનો હીર-ઉદયપ્રમોદ [ઈ. ૧૯૬૩માં હયાત] : જૈન સાધુ. સૂરચંદ વાચકના ગરબો (મુ.)ના કર્તા. શિષ્ય. ‘ચિત્રસંભૂતિ-ચોઢાળિયું' (ર.ઈ. ૧૬૬૩)ના કર્તા. કર્તાનામ કૃતિ: નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, પ્ર. અમરચંદ શંકાસ્પદ જણાય છે. ભોવાન, ઈ. ૧૮૭૬. સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૨). રિ.ર.દ.] [.ત્રિ.] હીમદાસ/હીમો/હેમો : હીમદાસને નામે વૈરાગ્યબોધનું ૧ પદ(મુ.), હીરકલથઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છના જૈન સાધુ. હીમાને નામે ૮ કડીનો રાજ્યિો (મુ.) તથા ૧૪ કડીની દાણલીલા' ને દેવ દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં હર્ષપ્રભના શિષ્ય. તેમની કૃતિઓની કૃષ્ણભક્તિનાં પદ (૫ મુ.) અને હેમાને નામે કૃષ્ણભકિતનાં પદ ભાષા પર રાજસ્થાનીની અસર વરતાય છે. (૨ મુ.) તથા ગોપીના કૃષણ પ્રત્યેના પ્રેમને અભિવ્યકત કરતી ૯ કવિએ ચોપાઈબદ્ધ ઘણી રાસકૃતિઓ રચી છે. ‘કુમતિ-વિધ્વંસનકડીની “મહિના(મુ.)-એ કૃતિઓ મળે છે. કૃષ્ણભકિતનાં પદોના ચોપાઈ' (ર.ઈ. ૧૫૫૧ કે ૧૫૬૧/સં. ૧૬૦૭ કે ૧૬૧૭, જેઠ સુદ રચયિતા હીમો/હેમદાસ હોવાની સંભાવના છે. જો કે નિશ્ચિતપણે ૧૫, બુધવાર), ૭૩૩ કડીની ‘મુનિ પતિચરિત્ર-ચોપાઈ (ર.ઈ.૧૫૬૨ કંઈ કહેવું મુશ્કેલ છે. સં. ૧૬૧૮, મહા વદ ૭, રવિવાર), ૮૩ કડીની ‘આરાધના-ચોપાઈ કૃતિ : ૧. ઈશ્વરવિવાહ, પ્ર. કેશવલાલ મ. દૂધવાળા, ઈ. ૧૯૧૧; (ર.ઈ. ૧૫૬ (ર.ઈ. ૧૫૬૭/સં. ૧૬૨૩, જેઠ સુદ ૧૫, બુધવાર), ૬૯૩ કડીનો ૨. નકાદોહન; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ. સમ્યકત્વકૌમુદી-રાસ' (ર.ઈ. ૧૫૬૮ સં. ૧૬૨૪, મહા સુદ ૧૫, ૧૮૮૫, ૪. પ્રોકાસુધા : ૨. બુધવાર), ‘જંબૂ-ચોપાઈ' (ર.ઈ. ૧૫૭૬), રત્નચૂડ-ચોપાઈ' (ર.ઈ. સંદર્ભ : ફાઇનામાવલિ : ૨. ૧૫૮૦/સં. ૧૬૩૬, જેઠ સુદ ૧-), ૩૩૭૦ કડીની ‘સિહાસને બત્રીસી' (ર.ઈ. ૧૫૮૦/સં. ૧૬૩૬, આસો વદ ૨-), ‘ગણવિચારહીમદાસ-૧/હીમો [અવ. ઈ. ૧૮૦૮/સં. ૧૮૬૪, કારતક સુદ ૧, ચોપાઈ', 'નવનિ દાનકુલક-ચોપાઈ', મુખ શનિવાર) : તોરણાના બ્રાહ્મણ. કર્મ પ્રમાણે મળતા અવતારની વાત તથા ‘વૈતાલપચીસી’ પ્રકારની કૃતિઓ છે. કરતી ‘કર્મકથા’ (અંશત: મુ.), ૬ કડીનું ‘પોતાની મરણતિથિનું પદ’ ૪૧ કડીનો ‘જીભદાંત-સંવાદ (ર.ઈ. ૧૫૮૭/સં. ૧૬૪૩, માગશર (મુ.) તથા પદોના કર્તા. -), “મોતીકપાસિયા-સંવાદ', “દિનમાન-કુલક' (ર.ઈ. ૧૫૫૯), કૃતિ : ૧. કવિતાસારગ્રહ, પ્ર. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ. સામયિકબત્રીશદોષવિવરણ-કુલક', 'પંચાખ્યાન-દુહા (ર.ઈ. ૧૫૮૦), ૧૮૮૨; ૨. કાદોહન : ૧, ૨. શુદ્ધસમકત-ગીત’, ‘સાતવીસન-ગીત', “ભાવના-ગીત’, ‘દશાર્ણસંદર્ભ : કવિચરિત્ર. શિ.ત્રિ. ભદ્ર-ગીત’, ‘આજ્ઞાવિચાર-ગીત', ૫૨ કડીની ‘અઢાર નડતરાંની સઝાય (ર.ઈ. ૧૫૬૦/સં. ૧૬૧૬, શ્રાવણ સુદ), ‘૧૬ સ્વપ્ન-સઝાય” (ર.ઈ. હીમો-૧/હેમદાસ [ઈ. ૧૭૨૪માં હયાત : દહેગામ પરગણાના ૧૫૬૬/સં. ૧૬૨૨, ભાદરવા સુદ ૫-), ‘ખરતરગુરુનામ-સ્તવન', મગોડીના નિવાસી. બીહાલા સોલંકી રજપૂત. રામના ભકત. ગુરુનું ‘હરિયાલી', 'પંચપરમેષ્ઠી-નમસ્કાર વગેરે એમની નાનીમોટી અન્ય નામ ગોકુળદાસ. ‘પાંડવોનું જુગટું તેમણે ઈ. ૧૭૨૪ સં./૧૭૮૦, રચનાઓ છે. જ્યોતિષસાર’ એમની હિંદી કૃતિ છે. ૪૯૪: ગુજરાતી સાહિત્યકોશ હિમરાજ હેમરાજ(ઋષિ)-૩: હીરકલા For Personal & Private Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ ન સાધુ ૪૩ કડીની જાસૂચિ-૧ સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ : ૨, ૩. ગુસામધ્ય; ગુસારસ્વતો; વૈશાખ-જેઠ ૧૯૮૬– જગદ્ગુરુ હીરવિજયસૂરિ, મોહનલાલ ૪. જૈસાઇતિહાસ, ૫. મરાસસાહિત્ય: ૬. મસાપ્રવાહ; ] ૭. આલિ- દ. દેશાઇ; ૫. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૧-જગદગુરુ શ્રી સ્ટૉઇ : ૨, ૮. કેટલૉગગુરા, ૯, જૈનૂકવિઓ : ૧, ૩(૧); જેહા- હીરવિજયસૂરીશ્વરજી સંબંધી ત્રણ સઝાયો’, સં. ન્યાયવિજયજી; ૬. પ્રોસ્ટા; ૧૧. ડિકેટલાંગબીજે; ૧૨. મુપુગૃહસૂચી; ૧૩. રામુહસૂચી: એજન, જુલાઈ ૧૯૪૫– જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી', ૪૨; ૧૪. રાહસૂચી : ૧; ૧૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.[ ન્યાયવિજય; ૭. ફાસ્ત્રમાસિક, ઑટો-ડિસે. ૧૯૪૧–પાલનપુરનો સંક્ષિપ્ત જૈન ઇતિહાસ', મુનિ કાંતિસાગર, ૮. બુદ્ધિપ્રકાશ, હીરકુશલ: આ નામે ૮ કડીની ‘મયાષ્ટક-છંદ' (લે. સં. ૧૭મી સદી એપ્રિલ-જૂન ૧૯૩૫-“હીરવિજ્યસૂરિ અને અકબર', વિદ્યાવિજય; અનુ.) કૃતિ મળે છે તે હીરકુશલ-૧ની છે કે કેમ તે નિશ્ચિતપણે []૯. જેનૂકવિઓ: ૧, ૩(૧); ૧૦. ડિકેટલૉગભાવિ; ૧૧. મુપુગૂહકહેવું મુશ્કેલ છે. સૂચી; ૧૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [.ર.દ.] સંદર્ભ : હજૈજ્ઞારમૂચિ: ૧. હીરકુશલ-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્ય-૨ | ]: ખરતરગચ્છના જૈન સાધુ. વિમલકુશલના શિષ્ય. ૪૨૨ કડીના ‘દ્રૌપદી-રાસ' (ર.ઈ. ૧૫૮૩) ૪૩ કડીના ગોડી પાર્શ્વનાથ-છંદ' (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. તથા કુમારપાલ-રાસ’ (ર.ઈ. ૧૫૮૪)ના કર્તા. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય [] ૪. જૈનૂકવિઓ : ૧; ૫. મુપુગૃહસૂચી. [ર.ર.દ.] “હીરવિજળસૂરિ–રાસ’ [૨. ઈ. ૧૬૨૯/સં. ૧૬૮૫, આસો ૧૦, ગુરુવાર : મુખ્યત્વે ચોપાઈ, દુહા અને દેશીબદ્ધ પણ કવચિત કવિત, હીરલશાહીરો(સાંઈ) [ ]: તેઓ જૂનાગઢમાં થઈ ગયા ગીત આદિનો ઉપયોગ કરતો આશરે ૩૫૦૦ કડીનાં શ્રાવક કવિ હોવાનું કહેવાય છે. મુકરબાની બાજુમાં તેમની જગ્યા ‘હીરણીશા ઋષભદાસકૃત આ રાસ, કવિ પોતે જણાવે છે તેમ, દેવવિમલ પન્યાસાંઇની જગ્યા” તરીકે જાણીતી છે. તેઓ નવાબ મહોબતખાનના સને ૧૬ સર્ગના રાસ પરથી રચાયેલો છે. પરંતુ તેમાં કવિએ બીજા ગુરુ હતા. અધ્યાત્મપ્રેમનાં ભજનો (મુ.)ના રચયિતા. ગ્રંથોનો આધાર લીધો છે તેમ જ પોતાના ગુરુઓ પાસેથી કૃતિ : 1. અભમાલા; ૨. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ સાંભળેલી હકીકતોને પણ સમાવી છે. અકબર બાદશાહ પ્રતિબોધક પરમાર, ઈ. ૧૯૫૭ (+સં.). [કી.જો.] વિખ્યાત જૈનાચાર્ય હીરવિજયસૂરિનું જીવનવૃત્તાંત અને ત્યાગહીરવિજ૧ : ' નામે ૩૬ કડીની નરનારીશિક્ષા-છત્રીસી” (લે. સં. પ્રધાન ચરિત્ર આલેખતા આ રાસમાં હીરવિજયસૂરિના શિષ્યો૧૯મી સદી) કૃતિ મળે છે તે કયા હીરવિજયની છે તે કહેવું મુશ્કેલ પ્રશિષ્યો અને શ્રાવકો, તેમણે ઉપદેશેલા મુસલમાન સુલતાનો, તેમના છે. ચા નામે મળતી ૨૧ કડીની ‘પાંચ પાંડવની સઝાય” હીરવિજય સમયમાં થયેલ દીક્ષાપ્રસંગો, પ્રતિષ્ઠા મહોત્સવ તથા તેમણે અને શિષ્યની હોવાની સંભાવના છે. તેમના શિષ્યોએ હાથ ધરેલાં જીવદયાનાં કાર્યોની માહિતી ગૂંથી લીધી સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]. છે, તેમ મહાવીર સ્વામીથી માંડી હીરવિજય સુધીના તપગચ્છ ગુર્વા વલી પણ આપી છે. સાંપ્રદાયિક રંગ છતાં આ બધી સામગ્રી હીરવિજ્ય(સૂરિ)-૧ [૪. ઈ. ૧૫૨૭/સં. ૧૫૮૩, માગશર સુદ ૯- ઐતિહાસિક દષ્ટિએ મૂલ્યવાન છે. હીરવિજયસૂરિ વિશેના આ અવ. ઈ. ૧૫૯૬/સં. ૧૬૫૨, ભાદરવા સુદ ૧૧] : તપગચ્છના જૈન રાસમાં કવિએ અકબર બાદશાહના ચરિત્રની રસપ્રદ હકીકતો ગુંથીને આચાર્ય. વિજયદાનારિના શિષ્ય. જન્મ પાલનપુરમાં. પિતા ઓસ- એને ઉપનાયક જેવો ઉઠાવ આપ્યો છે એ ખાસ નોંધપાત્ર છે. વાલ શાહ કુંવરજી. માતા નાથીબાઈ. જન્મનામ હીરજી. ઈ.૧૫૪૦માં પાલનપુર, બાલહીર, અકબરની ચિતોડની જીત, શત્રુંજ્ય નદીના વિદાનસૂરિ પાસે દીક્ષા. ઈ. ૧૫૫૪માં સૂરિપદ. અનેક લોકોને કિનારાનું વન, તોફાને ચઢેલો સાગર વગેરેનાં વર્ણનમાં તેમ જ હીરદીક્ષા આપી, જિનમંદિરો બંધાવી, તેમાં બિંબ-પ્રતિષ્ઠા કરાવી તથા વિજયસૂરિનો સ્વર્ગવાસ થતાં વિજ્યસેનસૂરિના કરણવિલાપ જેવાં રાજવીઓને ધર્મબોધ આપી તેમણે જૈનધર્મની ઘણી સેવા કરી. કેટલાંક પ્રસંગનિરૂપણમાં કવિની કવિત્વશક્તિ પ્રગટ થતી જોવા અકબરના નિમંત્રણથી દિલ્હી જઈ ઈ. ૧૫૮૩થી ૧૫૮૬ સુધી મળે છે. આયુષ્યરૂપી લાકડું, રવિશશી રૂપી કરવત, કાળ રૂપી સુથારઅહિંસા, કર્મનો સિદ્ધાંત વગેરે પર તેમણે ઉપદેશ આપ્યો. તેઓ જેવી નવી રૂપકમાલા અને અકબરનું બુદ્ધિકૌશલ દર્શાવતાં યોજેલી બહોળો શિષ્યવર્ગ ધરાવતા હતા. કાવ્યચાતુરી આકર્ષક બની રહે છે. આ કૃતિમાં પણ કવિએ ભાઈજૈન સાધુઓને ધર્મવિચાર સંબંધી આપેલ આજ્ઞારૂપ ‘પાંત્રીસ- ભગિની, બીરબલ-હીરસૂરિ વગેરેના છએક સંવાદો યોજ્યા છે તેમ બોલનો મર્યાદા-પટ્ટક તથા તપગચ્છ અને ખરતરગચ્છ વચ્ચેના જ અવારનવાર સુભાષિતો દ્વારા જીવનબોધ રજૂ કર્યો છે. જિ.કો.] વિવાદને શમાવવા કરેલ ઉપદેશરૂપ દ્વાદશ જલ્પવિચાર/હીરવિજ્યસૂરિના ૧૨ બોલ’ (ર.ઈ. ૧૫૯૦/સં. ૧૬૪૬, પોષ સુદ ૧૩, શુક્ર- હીરવિશાલ [ઈ. ૧૬૧૪ સુધીમાં] : જૈન સાધુ. ‘ચંદનરાય-રાસ’ (લે. વાર)–એ કૃતિઓ એમણે રચી છે. ઈ. ૧૬૧૪)ના કર્તા. રાંદર્ભ : ૧. ઐસમાલા : ૧; ૨. કવિ ઋષભદાસ: એક અધ્યયન સંદર્ભ : ફારૈમાસિક, જાન્યુ-માર્ચ – ‘અતિસારકૃત કર્પર મંજરી, વાડીલાલ ચોકસી, ઈ. ૧૯૭૯; ૩. જૈસાઈહિાસ]૪. જૈનયુગ, સં. ભોગીલાલ જ. સાંડેસરા. રિ.ર.દ.] હીરકુશલઃ હીરવિશાલ ગુજરાતી સાહિત્યકોશ: ૪૫ For Personal & Private Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ ત્રિ. ૧૦)ના કર્તા. હીરવિશાલશિષ્ય [ઈ. ૧૬મી સદી મધ્યભાગ : ન. ૧૩૩ કડીની લાલ જે. સાંડેસરા, ૪. એજન, ઑકટો. ૧૯૭૩- ‘હીરાણંદકૃત ‘શીલવતી-ચોપાઈ' (ર.ઈ. ૧૫૪૩) તથા ૨૨૨ કડીની ‘ચંદનરાજા- કાલિકારા અને કલિયુગબત્રીસી', સં. ભોગીલાલ જ, રાંડેસરા; ચોપાઈ' (ર.ઈ. ૧૫૪૨)ના કર્તા. ૫. એજન, નવે. ૧૯૭૪–હીરાણંદકૃત દિવાલીગીત', સં. ભોગીલાલ સંદર્ભ : ૧. ડિકેટલૉગભાવિ; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] જ. સાંડેસરા. હીરસાગર | સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ]: જે. ‘ચોવીસી'ના કર્તા. ૧, ૨, ૪. ગુસામધ્ય; ૫. પ્રાકારૂપરંપરા ૬. પ્રાચીન ગુજરાતી સાહિસંદર્ભ : લીંહસૂચી. રિ.ર.દ.] ત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ. ૧૯૭૮–પરિશિષ્ટ; ૭ હીરા/હીરાનંદ : હીરાને નામે ૧૪ કડીની વાસુપૂજ્ય-પૂજનગાથા', મરાસસાહિત્ય] ૮. ફાત્રિમાસિક, ઑક્ટો-ડિસે. ૧૯૬૦-‘વિદ્યાહરાનંદને નામે ‘સિહાસનબત્રીસી (લે. સં.૧૭મી સદી અનુ.-અપૂર્ણ) વિલાસપવાડો', ચન્દ્રકાન્ત ટોપીવાળા;] ૯, આલિસ્ટઑઇ : ૨; ‘પદ્મચંદ્રસૂરિગીત’ (લે. સં. ૨૦મી સદી), ‘નવવાડી-સઝાય’, ‘શીલ- ૧૦. કૅટલૉગગુરા; ૧૧. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૧૨. મુપુગૃહસૂચી; સ્વાધ્યાય' તથા રાજસ્થાની-ગુજરાતીમાં ‘ખરતરાદિ ગચ્છોત્પત્તિ- ૧૩. હેજેજ્ઞાસૂચિ: ૧. [મોસાં.] છપ્પય’ (લે. સં. ૧૭મી સદી) અને ‘અનાથી ધનરિષિદસાણ’ (લે.સં. ૧૮મી સદી)–એ જૈનકૃતિઓ તથા “કૃષ્ણગોપી-સંવાદ' એ જૈનેતર ઉ દ૨/-(કાન) 1. ૧૭મી સદી ઉત્તારાધ] : લોકાગચ્છના કૃતિ મળે છે. તેમના કર્તા કયા હીરા/હીરાનંદ છે તે સ્પષ્ટ રીતે જૈન સાધુ. વીરસિહની પરંપરામાં તેજસીના શિષ્ય. ૩૨ ઢાળ અને કહેવું મુશ્કેલ છે. ‘પારાંદ્રસૂરિ-ગીત’ના કર્તા અર્વાચીન હોઈ શકે. 9 કડાના ઉપદાર-કાશ/કથાનક અમૃતપદો-ચતુપદી' (ર.ઈ. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. કૅટલૉગગુરા;_] ૩. ગૂહાયાદી;૪. ' ૧૬૭૧/સં. ૧૭૨૭, આસો સુદ ૨) તથા ૪૫ ઢાળ અને ૭૦૪ મુપુગૃહસૂચી; ૫. રામુહસૂચી : ૪૨; ૬. રાહસૂચી : ૧, ૨, ૭. લીંહ કડીના ‘સાગરદત્ત-રાસ' (ર.ઈ. ૧૬૮૮ સં. ૧૭૪૮, આસો સુદ સૂચી; ૮. હજૈજ્ઞાસૂચિ: ૧. સંદર્ભ : જૈનૂકવિઓ: ૨. હીરાંણંદ-૧/હીરાનંદ [ઈ. ૧૫મી સદી પૂર્વાધ : પીંપલગચ્છના જૈન સાધુ. શાનિતસૂરિની પરંપરામાં વીરદેવસૂરિ-વીરપ્રભસૂરિશિષ્ય. હીરાણંદ-૩ ઇ. ૧૯મી સદી પૂર્વાર્ધ : જૈન સાધુ. સુખાનંદશિષ્ય, ઉજજયિનીના શ્રેષ્ઠી ધનસારનો પુત્ર ધનસાગર મુર્મચટ્ટમાંથી સુખાનંદ-હીરાણંદશિષ્ય રામકૃષ્ણની ઈ. ૧૮૧૨માં રચાયેલી કૃતિ વિદ્યાવિલાસ બની સૌભાગ્યસુંદરી અને ગુણસુંદરી સાથે પરણી કેવી મળે છે. એટલે આ કવિ પણ એ સમયમાં વિદ્યમાન હોવાનું માની રીતે રાજ્ય ને સુખસમૃદ્ધિ મેળવે છે તેની કથાને આલેખતી લોક- શકાય. કૃતિમાં કર્તાનામ હીરાચંદ છપાયું છે, પણ એ છાપભૂલ લાગે કથા પર આધારિત દુહા, ચોપાઈ વગેરે છંદોમાં રચાયેલો ૧૮૯ કડીના છે. હિંદીગુજરાતીમિકા ૧૮ કડીની ‘મહાવીરસ્વામીની લાવણી (મુ) વિદ્યાવિલાસ-પવાડુ/રાસ' (ર.ઈ. ૧૪૨૯; મુ.) એમાંથી ઊપસતા એમણે રચી છે. સમાજજીવનના રંગો, એમાંના કાવ્યત્વ અને ભાષાની કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ. દષ્ટિએ કવિની મહત્ત્વની કૃતિ છે. એ સિવાય વિવિધ માત્રામેળ ૧૯૬૨. [કી.જો.] ને અક્ષરમેળ છંદોની ૯૮ કડીમાં વસ્તુપાલનાં સત્કૃત્યોને આલેખતો વસ્તુપાલ-રાસ/વસ્તુપાલ તેજપાલનો રાસ/વસ્તુપાલપ્રબન્ધ-રાસ” (૨. હીરાનંદ-૧ [ઈ. ૧૫મી સદી પૂર્વાધી: જઓ હીરાણંદ–૧. ઈ. ૧૪૨૮/૨૯; મુ.), કળિયુગની વિષમ સ્થિતિને વર્ણવતો ૬૪ હીરાનંદ-૨ [ઈ. ૧૬૧૨ સુધીમાં] : સંઘપતિ શ્રાવક. ૫૭ કડીની કડીનો “કલિકાલ-રાસ/કલિકાલસ્વરૂપ-રાસ” (ર.ઈ. ૧૪૩૦; મુ.), ૬૭ હિન્દીની છાંટવાળી ‘અધ્યાત્મબાવની' (લે. ઈ. ૧૬૧૨/સં. ૧૬૬૮, કડીનો “સમ્યકત્વમૂલબારવ્રત-રાસ” (ર. ઈ. ૧૪૩૮), 'જંબૂસ્વામીનો અસાડ સુદ ૫) તથા ‘વિક્રમ-રાસ’ (લે. ઈ. ૧૬૪૪)ના કર્તા. ‘અધ્યાવિવાહલો” (૨. ઈ. ૧૪૩૯ સં. ૧૪૯૫, વૈશાખ સુદ ૮), ૩૧ કડી ત્મબાવની'માં ‘મુનિરાજ કહઈ’ એ શબ્દો પરથી કૃતિના કર્તા હીરાનો ‘દશાર્ણભદ્ર-રાસદશાર્ણભદ્ર-વિવાહ/દશર્ણભદ્ર રાજગીતા નંદ હોવા વિશે શંકા ઊભી થાય. કૃતિ કોઈ અજ્ઞાતનામા મુનિ છન્દ/દશાર્ણભદ્રગીત', શ્રાવક-શ્રાવિકાઓમાં વરતાતી ભાવહીનતા દ્વારા સંઘપતિ હીરાનંદને માટે તેમને ઉદ્દેશીને રચાઈ હોય. એટલે જોઈ ગુરુ પોતાના શિષ્યો પાસે અસંતોષ વ્યકત કરે છે એનું આલેખન એમના પિતાનું નામ કાન્હ ગણવું એ પણ શંકાસ્પદ છે. કરતી ‘કલિયુગ-બત્રીસી'(મુ.), માગશરથી કારતક સુધીના મહિનામાં સંદર્ભ : જૈનૂકવિઓ: ૧. કોશાની વિરહવેદનાને દુહા ને હરિગીતની ૧૫ કડીમાં આલેખતા [ મો.સાં.] સ્થૂલિભદ્ર-બારમાસા/સ્થૂલિભદ્રકોશાબારમાસા (મુ), ૪૪ કડીની હીરાનંદ-૩ (ઈ. ૧૭૧૪ સુધીમાં હયાત] : પલ્લિવાલ ચંદ્રગચ્છના અઢાર નાતરાંની સઝાય', ૧૬ કડીનું ‘કર્મવિચાર-ગીત', ૯ કડીનું જૈન સાધ. અજયદેવસૂરિના શિષ્ય. ‘ચોબોલી-ચોપાઈ (લે. ઈ. દિવાળી-ગીત (મુ.), ૧૦ કડીનું ‘નારાજગીત', ૩ કડીનું પ્રાસ્તા- ૧૭૧૪ના કર્તા વિક-કવિત’, ૧૧ કડીનો ‘શત્રુજ્ય-ભાસ’, ‘સરસ્વતી-લક્ષ્મીવિવાદ- સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). [ભો.સાં.] ગીત’ એમની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. ગુરાસાવલી; ૨. પ્રામબાસાસંગ્રહ : ૧ (સં.);] ૩. “હીરાધબત્રીસી' લિ. ઈ. ૧૭૪૩ : સંભવત: કાંતિવિ –૨ની સ્વાધ્યાય, ઑક્ટો ૧૯૬૩–“હીરાણંદકૃત વસ્તુપાલરાસ, સં. ભોગી- કૃતિ(મુ.). કાવ્યમાં કવિનો કોઈ પરિચય નથી. પરંતુ કાંતિવિજ્ય–૨ની ૪: ગુજરાતી સાહિત્યકોશ હીરવિશાલશિખ: “હીરાધબત્રીસી' : - 1 For Personal & Private Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ અન્ય રચનાઓમાં મળતી “કહે કાંતિ’ એવી કવિછાપ અહીં પણ વાસીઓ પ્રેમાનંદની પરિસ્થિતિને ભાવસભર બનાવવાની શકિતનાં મળે છે અને આ કૃતિનો લેખનસમય પણ એ કવિની અન્ય કૃતિ- દષ્ટાંત છે. ભગવાન બનેલા શામળશા શેઠનું વર્ણન કે નરસિંહના ઓના રચનાસમય સાથે મેળમાં છે. છપ્પાબંધની અને બાલાવબોધ ઘરનું વર્ણન વસ્તુને ચિત્રાત્મક રૂપ આપવાની પ્રેમાનંદની શકિતને સહિતની આ કૃતિનો વિષય તો મંદોદરીએ રાવણને સીતા પાછી સોંપી પ્રગટ કરે છે. “કો ભલા નાગરે ભાળ દીધી”માં રહેલો હાસ્યમય દેવા આપેલી શિખામણ છે, પરંતુ એની રચનશૈલી વિલક્ષણ છે. વ્યંગ કે “આપણે રૂપૈયા દીઠા, પણ નવ દીઠા જગદીશ રે” એ તીરથએકએક છપ્પામાં કવિએ નામ, માસ, રાશિ, ફળ, કોટ, ધાન્ય, દેશ, વાસીઓની ઉકિતમાં રહેલી વક્રતા પ્રેમાનંદ ભાષાના કેવા સવ્યસાચી વાજિત્ર વગેરેનાં નામોની યાદી કરી છે અને એ દ્વારા શ્લેષથી મંદો- છે એનો પરિચય આપે છે. જિ.ગા.] દરીનું વકતવ્ય પ્રગટ કર્યું છે. જેમ કે “રાજબાર સમ એહ નારી કાં હેતવિ : આ નામે ૩૯ કડીની “સંસારસ્વરૂપ-સઝાય” તથા ૪ આદરી આણો’ એ પંકિતમાં એક બાજુથી રાજનગર, નારિ(=નાર), કડીની ‘પંચમીની સ્તુતિ (મુ.) મળે છે. તેમના કર્તા કયા હેતવિજય આદરિયણું એ ગામનામો વંચાય છે તો બીજી બાજુથી “હે રાજન, ગર એટલે કે વિષ સમાન આ સીતા નારી, તેને તું આદરીને કેમ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. આણે છે?” એવો કવિએ જ સમજાવેલો અર્થ પ્રગટ થાય છે. કવિને કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. આ જાતની શ્લેષરચનામાં કૃત્રિમતા સ્વાભાવિક રીતે જ વહોરવી સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [પા.માં.] પડી છે, પરંતુ તેમ છતાં કવિની વ્યુત્પન્નતા આમાં અછતી રહેતી નથી લેતવિજ્ય-૧ [. ]: તપગચ્છના જૈન સાધુ. અને સમગ્રપણે રચના કૌતુકમય અવશ્ય બની રહે છે. માર્મિક દાનવિજ્યના શિષ્ય. ૩ ઢાળ અને ૩૬ કડીની ‘અઢાર નાતરાંની વક્રોકિતઓને કારણે કૃતિને ‘હીરાધ’ એવું નામ મળ્યું જણાય છે. સઝાયર(મુ.)ના કર્તા. જિ.કો.] કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા(પં.); ૩. સસન્મિત્ર(ઝ). હીરો-૧[ઈ. ૧૮૦૮માં હયાત: શ્રાવક, તપગચ્છના વિજયસેન સંદર્ભ: ૧. દેસુરાસમાળા; ] ૨. ડિકેટલૉગબીજે; ૩. મુપુગૂહસૂરિના શિષ્ય. ૧૭૩ કડીના ‘ઉપદેશ-રાસ/ધર્મબુદ્ધિ-રાસ' (ર. ઈ. સૂચી;૪. લીંહસૂચી; ૫. હેજીજ્ઞાસૂચિ: ૧. [પા.માં.] ૧૬૦૮/સં. ૧૬૬૪, મહા પર્વ; મુ)ના કર્તા. હેતવિજય-૨: જુઓ હિતવિજય–૧. કૃતિ : જિનદાસકૃત વ્યાપારી રાસ, પ્ર. ભીમસિહ માણેક, સં. ૧૯૬૯. હેમ : આ નામે ૧૬ કડીનો ચારણી શૈલીનો ‘સરસ્વતીનો છંદ(મુ), સંદર્ભ: ૧. ગુજૂકહકીકત;] ૨. જૈનૂકવિઓ: ૩(૧). [ભોસાં.] ૧૧ કે ૧૧ કડીનો ‘શનિશ્રર-છંદ’ (લે. ઈ. ૧૮૦૪), ૨૦ કડીનો ‘ગણપતિછંદ’ ' લે ઈ. ૧૮૨૨) અને ૩૨ કડીનું ‘નમસ્કાર-ફલ (મુ.) તથા હેમહીરો(સાંઈ)-૨ [ ]: જુઓ હીરલ શા(સાંઈ). ત્રષિને નામે ૯ કડીની ‘પટ્ટાવલી-સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ) હુકમ(મુનિ)હુકમચંદ : હુકમ(મુનિ)ના નામે ૧૭ કડીની‘શીલ-સઝાય, મળે છે. આ કયા હેમ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. અને ૪ ‘ગહું લીલ. ઈ. ૧૮૫૦) તથા હુકમચંદના નામે “ચૈત્યવંદન- કૃતિ : ૧. નસ્વાધ્યાય;] ૨. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૨૫ચોવીસી', ૩૦ પદની ‘ચિદાનંદ-બત્રીસી', ૧૩ અને ૧૭ કડીના “સરસ્વતી પૂજા અને જૈનો', સારાભાઈ નવાબ. મહિના અને તિથિ (લે. ઈ. ૧૮૭૭) અને ભાષ્યસહિત ‘ચાર અભાવ- સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. મુપુગૃહસૂચી; ૩. રામુહસૂચી :૪૨; પ્રકરણ” એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હુકમ(મુનિ) હુકમચંદ ૪. રાહસૂચી : ૧; ૫. હેજીજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. ડિકેટલૉગબીજે; ૨. લીંહસૂચી. [પા.માં.] 1 હેમ-૧ [ઈ.૧૮૧૦માં હયાત]: જૈન સાધુ. તેમના શિષ્ય. ભાવનગર હૂંડી” [. ઈ. ૧૬૭૭] : નરસિહજીવનમાં બનેલા પ્રસંગ પર વિશેની વીગતો નિરૂપતી ૨૫ કડીની ‘ભાવનગર વિશેની વર્ણનાત્મક ' કૃતિ” (૨.ઈ. ૧૮૧૦ સં. ૧૮૬૬, કારતક સુદ ૧૫) ના કર્તા. આધારિત પ્રેમાનંદકૃત ૭ કડવાંનું આખ્યાન(મુ.). દ્વારકાની યાત્રાએ નીકળેલા ૪ તીરથવાસીઓને નરસિંહ મહેતાએ દ્વારકાના શામળા સંદર્ભ: સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૬૯-માનવિજયકૃત ભાવનગરની શેઠ પર લખી આપેલી ૭૦૦ રૂપિયાની હૂંડીને ભગવાન શામળશા ગઝલ', અગરચંદ નાહટા. રિ.ર.દ] શેઠનું રૂપ લઈ છોડાવે છે એ ચમત્કારિક પ્રસંગ એમાં આલેખાયો હેમકાંતિ [ઈ. ૧૫૩૩માં હયાત : અંચલગચ્છના જૈન સાધુ. સુમતિછે, જો કે ચમત્કારના તત્વને પ્રેમાનંદે સાવ ઘટાડી નાખી એને સાગરસૂરિના શિષ્ય. ૮૪ કડીની ‘શ્રાવકવિધિ-ચોપાઈ' (ર.ઇ.૧૫૩૩ ભકત અને ભગવાન વચ્ચે રહેલા અતૂટ સ્નેહની કૃતિ બનાવી છે. સં. ૧૫૮૯, ભાદરવા-૮, રવિવાર)ના કર્તા. પ્રેમાનંદનાં અન્ય આખ્યાનોને મુકાબલે પ્રમાણમાં ઘણી નાની છતાં સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૨). રિ.૨.દ.] એ સુગ્રથિત અને ભાવસભર કૃતિ છે. નરસિંહની ભગવાન પરની [ ]: ૧ પદ(મુ.)ના કર્તા. અતૂટ શ્રદ્ધા અને એમાંથી જન્મેલી જીવન પ્રત્યેની સંતોટિતી હેમખણ(કાપડી) નફિકરાઈ, નરસિંહને હાંસીપાત્ર બનાવવાનું નાગરોને ટીખળખોર કૃતિ : નકસિાહ. [ી.જે.] માનસ, દ્વારકામાં શામળા નામનો કોઈ શેઠ નથી એમ જાણી નિસાસા હેમચંદ્ર [ઈ. ૧૭મી સદી]: રામસેનાગચ્છના જૈન દિગંબર સાધુ. મૂક્યા તાણીતાણી” ને “ધોળાં મૂખ ને ધૂણે શીશ” એવા બેચેન તીરથ- નરસિહની પરંપરામાં ભૂષણના શિષ્ય. ૨૪૬ કડીના નેમિનાથ ગુણહીરો-૧: હેમચંદ્ર ગુજરાતી સાહિત્યકોશ:૪૯૭ ૭. સા-૩ For Personal & Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ કાજા.) સં] ફોમ રત્નાકર-છંદ' (.ઈ. ૧૭મી સદી)ના કર્તા. હેમરતન : આ નામે ૨૦ કડીની ‘ગણેશ-છંદકૃતિ મળે છે. તેના સંદર્ભ : ૧. જેસાઇતિહાસ;] ૨. મુમુગૃહસૂચી. રિ.ર.દ. કર્તા કયા હેમરતન છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હેમચંદ્રવિજય [ ]: ‘પંચપરમેષ્ઠી-સ્તુતિ (મુ.)ના કર્તા. પી. , મા લઇ સંદર્ભ : ડિકેટલૉગભાવિ. ૨૦ રિ.૨.દ] કૃતિ : જૈન ધર્મપ્રકાશ, માગશર ૨૦૨૧. [કી.જો.] હેમરત્નસૂરિ) [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : પૂર્ણિમાગચ્છના જૈન હેમજી(ઋષિ) [ઈ. ૧૬૪૦માં હયાત] : લોકાગચ્છના જૈન સાધુ. સાધુ. દેવતિલક-જ્ઞાનતિલક-પમરાજશિષ્ય. “લીલાવતી ચોપાઈ' (ર.ઈ. પક્કજી/પક્કરાજ-કૃષ્ણદાસ-કલ્યાણ(મુનિ) (ઈ.૧૬૧૭)ના શિષ્ય. ‘મહા- ૧૫૪૭), ‘શીલવતી-કથા” (૨. ઈ. ૧૫૪૭), ૬૯૬ કડીની ‘મહિપાલવીરજિન-સ્તવન (લે. ઈ. ૧૬૪૦)ના કર્તા. ચોપાઈ' (ર.ઈ. ૧૫૭૭૮૦), ૯૧૭૯૨૨ કડીની ‘ગોરાબાદલ-કથા સંદર્ભ : ૧. જૈમૂકવિઓ: ૧; ૨. મુપુગૃહસૂચી. રિ.ર.દ.] પદમણી-ચોપાઈ' (ર.ઈ. ૧૫૯૧) તથા જૈન પરંપરા અનુસાર રામહેમતિલક(સૂરિ)શિ[ ]: જૈન. ૪૦ કડીનાં હેમ- રોતાની કથાનું દુહા, ચોપાઈ અને વિવિધ દેશીઓની ઢાળમાં નિરૂતિલકસૂરિ-સધિ (મુ.)ના કર્તા. પણ કરતી ૭ સર્ગની “સીતા-ચરિત્ર–એ કૃતિઓના કર્તા. ‘લીલાવતી ચોપાઈ’ અને ‘શીલવતી-કથા' એક જ કૃતિ હોવાની સંભાવના છે. સંદર્ભ: જૈમગૂકરચનાઓં: ૧. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. ગુસારસ્વતો; ૩. જેસાહેમદાસ : જુઓ હીમો –૧. ઇતિહાસ; ] ૪. ફારૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૪૧–‘ચિતોડની ગઝલ હેમખ્વજ [ઈ. ૧૪૯૪માં હયાત : સંભવત: ખરતરગચ્છના જૈન અને સંક્ષિપ્ત ઇતિહાસ', કાંતિસાગરજી;] ૫. આલિસ્ટઑઇ : ૨; સાધુ. ૧૬ કડીની ‘જૈસલમેર-ત્યપરિપાટી' (ર.ઈ.૧૪૯૪/સં.૧૫૫૦, ૬, જેણૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગભાવિ; ૮. મુગૃહસૂચી; માગશર)ના કત. ૯. લીંહસૂચી: ૧૦. હજૈજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–“જેસલમેર કે હેમરન સુરી)શિષ્ય [ઈ. ૧૬મી સદીનો આરંભ] : આગમગચ્છના જૈન ભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', અગરચંદ નાહટા; જૈન સાધુ. ૨૧ કડીની, અંતરયમકવાળા દુહામાં રચાયેલી તથા [] ૨. જેમણૂકરચના: ૧. રિ.ર.દ.] ઝડઝમક્યુત વર્ણનોવાળી હેમરત્નસૂરિ-ફાગુ (મુ.) તથા ૭૦ કડીની હેમનંદન [ઈ. ૧૫૮૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘ચતુર્વી-સઝાય’ના કર્તા. હેમરત્નસૂરિના ધાતુપ્રતિમાલેખો ઈ. ક્ષેમકીતિશાખાના રત્નસારના શિષ્ય. “સુભદ્રા-ચોપાઈ' (ર.ઈ.૧૫૮૯) ૧૬મી સદીના આરંભને મળ્યા છે તે ઉપરથી તેમને શિષ્યનો સમય ના કર્તા. ઈ. ૧૬ સદી આરંભનો ગણી શકાય. જઓ અમરરત્નસૂરિશિષ્ય. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. કૃતિ : ૧. પંદરમા શતકનાં ચાર ફાગુકાવ્યો, સં. કાંતિલાલ બ. વ્યાસ, ઈ. ૧૯૫૫; ૨. પ્રાફાગુસંગ્રહ. હેમનંદનશિપ્ય [ઈ. ૧૬૧૪માં હયાત] : જૈન સાધુ. ૭૧૨ કડીની સંદર્ભ : મુપુન્હસૂચી. [ી.જો] ‘સાગરકોઠી-કથા/રાસ’ (ર.ઈ. ૧૬૧૪)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. કિ.જો.] હેમરાજ : આ નામે ‘કર્મછોંતેરી' (ર.ઈ. ૧૬૫૯), ૭ કડીની ‘વિનય પ્રભસૂરિ-ગહૂલી’ (લે. ઈ. ૧૬૯૨), ૧૯ કડીની ‘વિહારની ગહૂલી હમભૂષણ(ગણિ) [ ]: સંભવત: ખરતરગચ્છના જૈન (લે. સં. ૨૦મી સદી અનુ.) તથા અન્ય છૂટક ૯ ગહૅલીઓ મળે છે. લે આ સાધુ. દુહાબદ્ધ, ૨૫ કડીની, ગુરુપ્રશસ્તિ કરતાં જિનચંદ્રસૂરિ એમના કર્તા કયા હેમરાજ છે તે સ્પષ્ટ થતું નથી. ચર્ચરીના કર્તા. કવિએ કયા જિનચંદ્રસૂરિનો મહિમા કર્યો છે તે સંદર્ભ: મુપુગૃહસૂચી. રિ.ર.દ.] સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ સં. ૧૪૩૭ પૂર્વે રચાઈ છે એવું અનુમાન થયું છે. એ સાચું હોય તો આ જિનચંદ્રસૂરિ યુગપ્રધાન હેમરાજ-૧: જુઓ સોમહર્ષશિષ્ય લક્ષ્મીવલ્લભ. જિનચંદ્રસરિથી જદા હોય. કૃતિમાં યુગપ્રધાન જિનચંદ્રસૂરિની હેમરાજઉપાધ્યાય)-૨ [ઈ. ૧૫૬૧માં હયાત : ખરતરગચ્છની જેને મહિમા થયો છે એવો બીજો તર્ક છે. તો કૃતિની રચના વહેલામાં સાધુ. જિનહંસસૂરિની પરંપરામાં પુણ્યસાગરના શિષ્ય. ૪૫ કડીના વહેલી ઈ. ૧૬મી સદી કે ત્યાર પછી થઈ ગણાય. “ક્ષુલ્લકકુમાર-પ્રબંધ' (ર.ઈ. ૧૫૬૧)ના કર્તા. સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી એ. સંદર્ભ : મુપુન્હસૂચી. વોરા, ઈ. ૧૯૭૬; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, રિ.ર.દ.] બાબુલાલ મ. શાહ, ઈ. ૧૯૭૮;] ૩. સંબોધિ, એપ્રિલ ૧૯૭૨ હેમવિજય : આ નામે ૨૫ કડીની ‘દ્વાદશવ્રત-સઝાય’ (લે. સં. ૧૮મી ‘ઑન સમ સ્પેસિમેન્સ ઑફ ચર્ચરી', એચ. સી. ભાયાણી. [૨..દ.] સદી અનુ.) અને “નૈમિનિ -સ્તુતિ’ મળે છે. એ કયા હેમવિજયની છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હેમમંદિર [ ]: ખરતરગચ્છના જૈન સાધુ. જિન સંદર્ભ: ૧. લીંહસૂચી, ૨. હેજેજ્ઞાસૂચિ: ૧. [ર.ર.દ.] ચંદ્રસૂરિની પરંપરામાં જિનસિહસૂરિના શિષ્ય. ૯ કડીના ‘જિનકુશલસૂરિસ્થાન સ્તવન’ના કર્તા. હેમવિજ્ય ગણિી-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાઈ–ઈ. ૧૭મી સદી સંદર્ભ: યુજિનચંદ્રસૂરિ. રિ.ર.દ.] પૂર્વાધ] : તપગચ્છની લમીભદ્રશાખાના જૈન સાધુ. મુનિસુંદરની ૪૯૮: ગુજરાતી સાહિત્યકોશ હેમચંદ્રવિજય હેમવિગણિ-૧ For Personal & Private Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ પરંપરામાં આનંદવિમલના પ્રશિષ્ય કમલવિજયના શિષ્ય. સંસ્કૃતના સઝાય” (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા “બારવ્રત-સઝાય’ના કર્તા. વિદ્વાન. ૧૧૦ કડીનો પંડિત કમલવિજ્ય-રાસ” (ર.ઈ. ૧૬૦૫; મુ.), કૃતિ: જૈન સત્યપ્રકાશ, ઑકટો. ૧૯૪૮– શ્રીમવિમલસૂરિ ૪૪ કડીના મિજિનચંદ્રાવલા” (ર. ઈ. ૧૬૦૫ અનુ.), નેમિનાથ- વિરચિત પ્રભુ આજ્ઞા-વિનતિ', સં. રમણિકવિજયજી. ફાગપ્રબંધ/રંગતરંગ', ૧૪ કડીની ‘પરનિદાનિવારણ-સઝાય', ૯ કડીની સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; C] ૨. મુપુગૃહસૂચી, ૩. લીંહસૂચી. ‘પંચેન્દ્રિય-સઝાય', ૫-૫ કડીના “સાચલમાતાના બે છંદ' એ [ી.જો.] એમની ગુજરાતી કૃતિઓ છે. હેમવિલાસ ઈ. ૧૮૨૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘પાર્શ્વનાથ-ચરિત્ર' (ર.ઈ. ૧૫૭૬), ઋષભશતક' (ર.ઈ.૧૬૦૦), જ્ઞાનકીતના શિષ્ય. ૨૭ કડીના ‘ઢંઢ~રાસો' (ર.ઈ. ૧૮૨૩/સં. કથારત્નાકર” (ર.ઈ.૧૬૦૧), કસ્તૂરી-પ્રકરણ’(મુ.), ‘કીર્તિકલ્લોલિની’ ૧૮૭૯, મહા વદ ૮)ના કર્તા. “મધ્યકાલીન રાસસાહિત્યમાં આ તથા અપૂર્ણ ‘વિજયપ્રશસ્તિ’ મહાકાવ્ય એમના સંસ્કૃત ગ્રંથ છે. કૃતિના કર્તાનું નામ ભૂલથી હેમવિમલ નોંધાયું છે. નેમનાથ, વિજયસેનસૂરિ અને હીરવિજયસૂરિ ઉપરની સ્તુતિઓ સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; મરાસસાહિત્ય; ] ૩. જૈગૂકવિએ હિન્દીમાં રચી છે. કવિઓ ૩(૧, ૨). [...] કૃતિ : ૧. ઐરાસંગ્રહ:૩ (સં.); કસ્તૂરીપ્રકરણ, ભીમસિંહ માણેક, ઈ. ૧૯૦૮. હેમશ્રી [ઈ. ૧૫૮૮માં હયાત] : વડતપગચ્છનાં જૈન સાધ્વી. નયસંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસા- સુંદરનાં શિખ્યા. રાજપુત્રી કનકાવતી પર બાલવયે પડતાં સંકટો અને ઇતિહાસ; ૪. મરાસસાહિત્ય ૫. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૩૯- તેનાં અજિતસેન સાથેનાં લગ્નની કથાને આલેખતું અદ્ભુતરસિક ‘મહાકવિ હેમવિજ્યગણિ', અંબાલાલ કે. શાહ; ]૬. આલિસ્ટઑઇ : ૩૬૭ કડીનું 'કનકાવતી-આખ્યાન' (ર.ઈ. ૧૫૮૮/. ૧૬૪૪, ૨; ૭. જૈમૂકવિઓ : ૧, ૩(૧); ૮. મુપુગૃહસૂચી; ૯. લીંહસૂચી; વૈશાખ સુદ ૭, મંગળવાર), “મૌન-એકાદશી-સ્તુતિતથા અન્ય ૧૦. હે જૈજ્ઞાસૂચિ: ૧. [.ર.દ.] કેટલીક સ્તુતિઓ એમણે રચી છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ :૨;] ૨. જૈનૂકવિઓ : ૧, ૩(૧); હેમવિજ્ય-૨ [ ]: તપગચ્છના જૈન સાધુ. ૩. મુપુગૃહસૂચી. રિ.ર.દ.] ‘ચંપક-રાસ’ના કર્યા. તેઓ મલવિશિષ્ય હેમવિજય હોવાની સંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હેમસાર : આ નામે ૪ કડીની “નેમનાથ-છાહલી’ (લે. સં. ૧૭મી સંદર્ભ: જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–“જેસલમેર, જૈન સદી અનુ.), ૯ કડીની ‘પંચપરમેષ્ઠીનવકારસારવેલી’ તથા ૯ કડીની ગ્રંથભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', અગરચંદ નાહટા. “સપ્તવ્યસન-વેલી” (સં. ૧૭મી સદી) મળે છે. તેમના કર્તા ક્યા રિ.ર.દ.] હેમસાર છે તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ: ૧. જૈહાપ્રોસ્ટા; ૨. મુપુગૃહસૂચી. હેમવિમલ(સૂરિ) : આ નામે ૩૦ કડીની ‘રાત્રિભોજનપરિહાર-સઝાય” [...] (લે. સં. ૨૦મી સદી અનુ.) મળે છે. તે ક્યા હેમવિમલની છે તે હેમસિદ્ધિ [ઈ. ૧૭મી સદી]: સંભવત: ખરતરગચ્છનાં જૈન સાધ્વી. તેમસિદ્ધિ છે૧૭મી સદી સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. ૧૮ કડીના લાવણ્યસિદ્ધિપહતણી-ગીત (મુ.) તથા ૧૮ કડીના “સોમસંદર્ભ: હજૈજ્ઞાસૂચિ : ૧. સિદ્ધિનિર્વાણ-ગીત (મુ.)નાં કર્તા. ‘લાવણ્યસિદ્ધિપહતણી-ગીતમાં હેમવિમલ(સૂરિ)-૧ જિ. ઈ. ૧૪૬૬/સં.૧૫૨૨, કારતક સુદ ૧૫- લાવણ્યસિદ્ધિના અવસાનસમય (ઈ. ૧૬૦૬)ની નોધ મળે છે તે અવ. ઈ. ૧૫૨૭/સં. ૧૫૮૩, આસો સુદ ૧૩]: તપગચ્છના જૈન પરથી આ કવયિત્રી ઈ. ૧૭મી સદીમાં થયાં હોવાનું અનુમાન કરી સાધુ. સુમતિસાધુસૂરીના શિષ્ય. જન્મ વડગામમાં. પિતા ગંગાધર. શકાય. માતા ગંગારાણી. મૂળ નામ હોદકુમાર. ઈ. ૧૪૮૨માં લક્ષ્મીસાગર- કૃતિ: ઐકાસંગ્રહ (સં.). [.ર.દ.] સૂરિ પાસે દીક્ષા. દીક્ષાનામ હેમધર્મ. ઈ. ૧૪૯૨માં આચાર્યપદ હેમસૌભાગ્ય [ઈ. ૧૬૬૫ સુધીમાં]: તપગચ્છના જૈન સાધુ. સાગરમળ્યું ત્યારપછી હેમવિમલસૂરિ નામ. તેઓ સંસ્કૃતિના વિદ્વાન હતા, શાખાના ઇન્દ્રસૌભાગ્યના શિષ્ય. રાજસાગરસૂરિનિર્વાણ-રાસ’ (લે. તે વિશાળ શિણસમદાય ધરાવતા હતા. ૧૦૪ કડીની મૃગાપુત્ર- ૫ ૧૮૯પ)ના કર્તા, રાજસાગરસરિનું અવસાન ઈ. ૧૯૬૫માં થયું, સઝાય’, ૧૫ કડીની તેરકાઠીયાની સઝાય’(મુ.) તથા ‘પસૂત્ર-બાલાવ એટલે કૃતિ એ જ વર્ષમાં રચાઇ હોવાનું માની શકાય. બોધ’ એમની ગુજરાતી કૃતિઓ છે. ‘વરકાણાપાર્શ્વનાથ-સ્તવન’(મુ.) સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ] ૨. જૈનૂકવિઓ: ૨. [.ર.દ.] એ એમની સંસ્કૃત કૃતિ છે. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૬– હેમવિમલસૂરિકૃત ૧૩ મહરખ [ઈ. ૧૯૭૭ સુધીમાં] : જૈન સાધુ. ૬ કડીના “નેમિનાથ“કાઠિયાની સઝાય’ શ્રીમતી શાટે ક્રાઉઝે (સં.). - સ્તવન (લે. ઈ. ૧૬૭૭)ના કર્તા. સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈઐકાસંચય;[] ૩. સંદર્ભ : મુપુગૃહસૂચી. [...] જૈનૂકવિઓ : ૧, ૨, ૩(૧); ૪. મુપુન્હસૂચી. [૨.ર.દ. હેમહંસ-૧ [ઈ. ૧૪૫૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રત્ન ૨ હેમવિમલસૂરિ)શિષ[ ]: તપગચ્છના જૈન સાધુ. શેખરસૂરિના શિષ્ય. ૫૦ કડીના “ગિરનાર-ચૈત્યપરિપાટી (ર.ઈ.૧૪૫૯; ૧૩ કડીની “પ્રભુઆજ્ઞા-વિનતિ (મુ), ૧૫ કડીની “તેર કાઠિયાની મુ.)ના કર્તા. હેમવિજ્ય-૨ : હેમહંસ-૧ ગુજરાતી સાહિત્યકોશ:૪૯૯ * * * હેમહંસ છે. આ હેમવિમલસવિકિપા For Personal & Private Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ કૃતિ: પુરાતત્ત્વ, એપ્રિલ ૧૯૨૩–“ગિરનાર-ચૈત્યપરિપાટી', સંદર્ભ: ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ સાંડેસરા, ઈ. ૧૯૨૫બહેચરદાસ જી. દોશી. રિ.ર.દ.] “આપણું લોકવાર્તા વિષયક પ્રાચીન સાહિત્ય; ૨. ગુસામધ્ય; ૩. જેસાઇતિહાસ; ૪. મસાપ્રવાહ;] ૫. જૈનૂકવિઓ: ૧, ૩(૧); ૬. હેમહંસ(ગણિી-૨ [ઈ. ૧૫મી સદી મધ્યભાગ]: તપગચ્છના જૈન મુપુગૃહસૂચી; ૭. રાપુહસૂચી :૪૨૮. રાહસૂચી : ૧. [.ર.દ.] સાધુ. સોમસુંદરની પરંપરામાં મુનિસુંદરના શિષ્ય. જયચંદ્ર અને ચારિયરનગણિ એમના વિદ્યાગુરુ હતા. નમસ્કારની વિસ્તૃત વ્યાખ્યા હોથી[ ]: રવિભાણ સંપ્રદાયના કવિ. નેકનામ ઉપરાંત નમસ્કારનો પ્રભાવ વર્ણવતી ૬ કથાઓ સહિત તેનું માહાસ્ય ગામના સંધી મુસલમાન સુમરા જીવા/સિકંદરના પુત્ર. મોરારસાહેબતાવતા નમસ્કાર-બાલાવબોધ' (ર.ઈ. ૧૪૪૪; મુ.) તથા ‘પડાવશ્યક બના નાદશિષ્ય. તેમના પૂર્વજો ધ્રોળરાજ્યની સૈનિક તરીકેની નોકરી બાલાવબોધ' (ર.ઈ. ૧૪૪૫) એમની ગુજરાતી કૃતિઓ છે. ઉપરાંત મૂકી ખંભાળિયામાં ખેડૂત તરીકે આવેલા. હોથી ઉંમરલાયક થતાં ઉદયપ્રભસૂરિકૃત ‘આરં સિદ્ધિ’ પર વૃત્તિ (ર.ઈ. ૧૪૫૮) તથા માતાપિતાને મજૂરીમાં મદદ કરતા ને ખંભાળિયામાં ધર્મકાવડ ફેરહેમવ્યાકરણમાં આપેલ ૫૭ ન્યાયોમાં બીજા ૮૪ ઉમેરી કુલ ૧૪૧ વતા. મોરારસાહેબ પાસે દીક્ષા લેવાથી ને હિંદુમંદિરોમાં ભજન ન્યાયની પરિભાષાનો સંગ્રહ કરી તેના પર ‘ન્યાયામંજુષા’ નામની ગાવાને કારણે એમને કુટુંબ ને પોતાના સમાજ તરફથી સારી એવી વૃત્તિ તેમજ એ વૃત્તિ પર ન્યાસ (ર.ઈ.૧૪૬૦) જેવા સંસ્કૃત ગ્રંથો કનડગત થઈ હતી એમ કહેવાય છે. ઈ. ૧૮૪૯માં અફીણ પીવાથી પણ એમણે રચ્યા છે. તેમનું અવસાન થયું એમ મનાય છે. કૃતિ: નસ્વાધ્યાય (સં.). દાસ હોથી'ની છાપથી અંકિત અનેક ભજનો-પદો (મુ.) તેમણે સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ સાંડેસરા, ઈ. ૧૯૪૫- રચ્યાં છે. આ ભજનો ને પદોમાં નિરાડંબરી અને વેધક વાણીમાં નરસિહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય'; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં આત્માનુભવની મસ્તી પ્રગટ થાય છે. આ પદોમાં ઈશ્વરના કશા સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ. ૧૯૭૮; ૩. જૈસાઇતિહાસ, નામવિશેષ, પંથસંપ્રદાયના ઇશારા કે પૌરાણિક ઘટના, દેવદેવી કે [] ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૬. વ્યકિતના ઉલ્લેખ વગર એકોપાસનાનો બોધ કરવામાં આવ્યો છે. મુપુગૃહસૂચી; ૭. હજૈજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] તથા સમાજનાં દંભ અને પાખંડ પર પ્રહારો ત્યાં છે. કૃતિ : ૧ ભસાસિંધુ; ૨. યોગદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ હેમાણંદ ઈિ.૧૬મી સદી ઉત્તરાઈ–ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ]: ખરતર- ગોવિંદજીભાઈ પુરષોત્તમદાસ, ઈ. ૧૯૭૬ (ચોથી આ.); ૩. રવિગચ્છના જૈન સાધુ. હર્ષપ્રભની પરંપરામાં હીરકલશની શિષ્ય. ૨૨ ભાણસંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં. ૧૯૮૯; ૪. સત૨૩ કડીની ‘અંગસ્કૃણાવિચાર-ચોપાઈ' (ર.ઈ. ૧૫૮૩/સં. ૧૬૩૯, વાણી (સં.); ૫. સોસંવાણી (રૂં.). - ૧૦), ‘વેતાલ-પચીસી' (ર.ઈ. ૧૫૯૦/સં. ૧૬૪૬,- સંદર્ભ: ૧. આનુસંતો; ૨. રામકબીરસંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઇન્દ્રોસવદિન), ‘ભોજપ્રબંધ' પર આધારિત ‘ભોજચરિત્ર-રાસ’ (ર. ઈ. ૧૯૮૨; ૩. સૌરાષ્ટ્રના સંતો, દેવેન્દ્રકુમાર કા. પંડિત, ઈ.૧૯૬૧. ઈ. ૧૫૯૭/સં. ૧૬૫૪, કારતક(પહેલો) વદ અમાસ (દિવાળીદિન), ‘દશાર્ણભદ્ર-ભાસ' (ર.ઈ. ૧૬૦૨/સં. ૧૬૫૮, કારતક સુદ ૧૫) હોસજી [ ]: પદોના કર્તા. તથા રાજસ્થાની ભાષાની છાંટ ધરાવતી “હરિયાલી’ના કર્તા. સંદર્ભ: ગૂહાયાદી. ૫૦૦: ગુજરાતી સાહિત્યકોશ હેમહંસ(ગણિી -૨: હોસજી Jain Education international For Personal & Private Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ અક્કલદાસ સિં. ૧૮મી સદી]: રવિભાણ સંપ્રદાયના સંતકવિ. ભીમ- કૃતિ : સૈઇશાણીસંગ્રહ:૪. સાહેબના શિષ્ય. હરિજન મેઘવાળ જ્ઞાતિના ગેડિયા બ્રાહ્મણ. ગુરુના સંદર્ભ : નૂરમ મૂવિન, જાફરઅલી મોહમદ સૂકી દ્વારા સંશોધિત આદેશથી થાન (જિ. સુરેન્દ્રનગર)માં સદાવ્રત ચલાવી ગરીબોની સેવા ત્રીજી આ., ઈ. ૧૯૫૧. [પ્યા.કે) કરી હતી. સરળ ભાષામાં જ્ઞાનબોધ આપતાં ને ગુરુમહિમા કરતાં ત્રણથી ૭ કડીનાં ૩ ભજનો (મુ.) ને ૧ સખી(મુ.) તેમની પાસેથી અભરામબાવા) : એમનો સમય ઈ. ૧૭૦૦ આસપાસને બદલે ઈ. મળ્યાં છે. ૧૮મી સદી ઉત્તરાર્ધ માનવો, કારણ કે પીર કાયમુદ્દીનનું અવસાન કૃતિ : સૌરાષ્ટ્રના હરિજન ભકતકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ. ઈ. ૧૭૭૩માં થયું હતું. [કી.જો.] ૧૯૮૭ (+સં.). [.ત્રિ.] અલી અકબરબેગ [ ]: દેલમી ઉપદેશક પરંપરાના અખા(ભગત)/અખાજી/અખો ઈિ. ૧૭મી સદી પૂર્વાધ: અખાએ પીર. શિયા ઈમામી ઇસ્માઇલી નિઝારી શાખાના ૪૨મા ઇમામ હિંદીમાં “યુઆર્ય’ પ્રકારનાં પાંચથી ૮ કડીનાં પદો (૧૦ મુ.) પણ હસનઅલી શાહ પહેલાં (ઈ. ૧૬૬૦–ઈ. ૧૬૯૪)ના સમકાલીન રચ્યાં છે. જેમાં ઈશ્વર દ્વારા વિશ્વમાં ખેલાતા વસંત-ફગનું હોવાનું કહેવાય છે. એમને નામે ૨૦કડીનું ૧ ‘ગિનીન(મુ) મળ છે. આલેખન છે. કૃતિ : મહાન ઇસ્માઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા કતિ : સ્વાધ્યાય, મે ૧૯૮૪-‘અખાજીકૃત ધુર્ય-ફાગકાવ્યો, સત્તાધારી પીરો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિગ સં. વિભૂતિ વિક્રમ ભટ્ટ. જિ.ગા.] પ્રેસ (બીજી આ.) -- અગરચંદ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ : તેમણે ‘રામદેવજીરો સલોકો સંદર્ભ: નૂરમ મુબિન, જાફરઅલી મોહમદ સૂફી દ્વારા સંશોધિત (ર.ઈ. ૧૭૫૪) કૃતિ પણ રચી છે. ત્રીજી આ., ઈ. ૧૯૫૧. પ્યા.કે.] સંદર્ભ: પ્રાકારૂપરંપરા. અલી અસગર બેગ(પીર) [ ]: દેલમી ઉપદેશક અજબકુંવરબાઈ [ઈ. ૧૭મી સદી ઉત્તરાધી: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરંપરાના પીર, એમને નામે ૭ કડીનું ૧ ‘ગિનાન (મ.) મળે છે. સ્ત્રીકવિ. ઈ. ૧૬૭૦ પછી ઔરંગઝેબના વ્રજ પર થયેલા આક્રમણને કૃતિ : મહાન ઇસમાઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા લીધે શ્રીનાથજી મેવાડ પધાર્યા તે પ્રસંગને અનુરૂપ કેટલાંક કાવ્યોને સત્તાધારી પીરો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિગ સર્જન કરનારા કવિઓમાં તેઓ પણ એક હતાં. પ્રેસ (આ. બીજી), – [ખા.કે.] સંદર્ભ: પુગુ સાહિત્યકારો. [.ત્રિ.] અસાઈત [ઈ. ૧૪મી સદી ઉત્તરાર્ધ : “ટેન્ડો રજપૂતનો વેશ (મુ.)માં અનુ ભવાનંદ [ઈ. ૧૭મી સદી ઉત્તરાઈ–ઈ. ૧૮મી સદી પૂર્વાધ]: “અસાઈત મુખ ઓચરે ટેન્ડો રમતો થયો” એવી પંકિત મળે છે. ‘નાથભવાનને નામે નોંધાયેલી આ કવિની ‘આધ્યાત્મિક-રામાયણ’ એટલે કદાચ આ વેશના કર્તા તેઓ હોય. (ર.ઈ. ૧૭૪૪|સં. ૧૮૦૦, શ્રાવણ વદ ૧૪, શનિવાર) તથા ૨૮ કૃતિ : ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી,-. કડીની ‘રામગીતા' એ કૃતિઓ પણ મળે છે. [[કી.જો.] આ અધિકરણના કૃતિયાદી ક્રમાંક ૫ અને ૬ નીચે પ્રમાણે વાંચવા. કૃતિ : ૫. સાહિત્ય, ઑકટ. ૧૯૧૬-૧અંબાઆનનનો ગરબો', અહમદ [ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ: નબીમિયાં (ઈ. ૧૮મી સદી સં. મોતીલાલ ૨. ઘોડા; ૬, સસંદેશ, ડિસે. ૧૯૫ર–‘અંબામાતાજી- ઉત્તરાર્ધ)ના અનુયાયી એટલે તેઓ ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધમાં થઈ નો ગરબો'. ગયા હોવાનું માની શકાય. રિ.૨.દ.] સંદર્ભ : ૧. નચિકેતા-, દેવદત્ત જોશી;[] ૨. ડિકૅટલૉગબીજે. [.ત્રિ.] અંબદેવસૂરિ) [ઈ. ૧૩૧૫માં હયાત] : નીચેનો સંદર્ભ ઉમેરવો. આ સંદર્ભ : જૈનયુગ, કારતક, પોષ, ફાગણ, વૈશાખ ૧૯૮૨-“શ્રી અબદુલનબી [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૭મી સદી પૂર્વાધ : શત્રુંજય તીર્થનો ઉદ્ધારક સમરસિહ, લાલચંદ્ર ભ. ગાંધી. [કી.જો.] દેલમી ઉપદેશક પરંપરાના પીર. શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી શાખાના ૪૦માં ઇમામ નિઝાર (ઈ. ૧૫૮૫ ઈ. ૧૬૨૮)ના સમ- આચિંદ્ર [ ]: પાચંદ્રગચ્છના જૈન કાલીન. સુરત પાસે કાકરખાડીમાં એમની મઝા આવેલ છે. એમનાં કવિ. ઉત્તરાધ્યયન-બાલાવબોધ’ના કર્તા. ૯ અને ૧૦ કડીનાં ૨ “ગિનાન (મુ.) મળે છે. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–“જેસલમેર, જૈન અક્કલદાસ: આજિચંદ્ર ગુજરાતી સાહિત્યકોશ: ૫૦૧ For Personal & Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [કી.જે.] આણંદો : પર્દાના ર્ડા. જુઓ આનંદ. સદર્ભ : ક્રિકેટસોગાત. આત્મારામ : ‘કાવ્યદોહન : ૩’માં મુદ્રિત તિથિ હસ્તપ્રતોમાં ચંદ્રની પંદર તિથિ'ને નામે તુલસીની નામછાપથી તથા નામછાપ વગર મળે છે. જુઓ તુલસી/તુલસીદાસ. [L[ત્ર.] દિલ નવરોજી છે. ૧૭૭૪માં હત] પાર મોબેદ, તેમણે મોબેદ ચાંદાની સંસ્કૃત કૃતિ ‘ચાંદાપ્રકાશ'નો ગુજરાતીમાં અનુવાદ (ર.ઈ. ૧૭૭૪) કર્યો છે. [øા.ત્રિ.] સંદર્ભ : પારસી સાહિત્યનો ઈતિહાસ, પીલાં ભીખાજી મકારો, ઈ. ૧૯૪૯. [], જો.] ‘રામ-કક્કસૂરિશિષ્ય : “જૈન હેન્ડશિપ્ટન ડેર પ્રોઇસેશન સ્ટાટસ લિપ્લિઆર્થિક’માં ૪૫ કડીની જરવા-રાસ' કૃતિને જ્ઞાનકર્યું કે માનવામાં આવી છે. પરંતુ કૃતિના પ્રારંભમાં 'ક્રસૂરિંગ પોય નીક' એવા શબ્દો છે એના પરથી કૃતિ સૂરિશિષ્યની હોવાની સભાવના છે. [ી.જે.] આનંદવિમલ(સૂરિ) : આણંદવિમલસૂરિને નામે મળતો ‘આવશ્યકપીઠિકા-બાલાવબોધ’ (૨.ઈ. ૧૫૨૨) રચનાસમયને લક્ષમાં લેતાં હેમવિમલસૂરિશિષ્ય નંદવિમલસૂરિષ્કૃત હોવાની સંભાવના છે. સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [કી.જો.] આશારામ : આ નામે મળતા ‘રામરાજિયા' કયા આશારામના છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : સ્વાધ્યાય, નવે. ૧૯૭૭–‘મધ્યકાલીન ગુજરાતી માં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી. [કી.જો.] સાહિત્ય-કપૂરશેખર : આ નામે ‘જૈનરાસ’ કૃતિ નોંધાયેલી છે અને ‘વાચક[ા,ત્રિ.) રત્ન શેખરદાસ પૂરશેખર” એવો ઉલ્લેખ કર્યાં વિશે મળે છે. રત્નઆંબાજી : એમનું જન્મવર્ષ ઈ. ૧૬૧૬ને બદલે ઈ. ૧૬૧૫ ગણવું. શેખરશિષ્ય કપૂરશેખર નામના એક કર્તા મળે છે. પ્રસ્તુત કૃતિ એ કપૂરશેખરની હોવા સંભવ છે. સંદર્ભ : કેસુરાસમાળા, [કી.જો.] [કી.જે.] ઇચ્છા/ઇચ્છારામ : પ્રાચીન કાવ્યસુધા : ૧’માં ઇચ્છાને નામે મુદ્રિત પદ બાપુસાહેબ ગાયકવાડને નામે પણ મળે છે અને એ બાપુસાહેબકૃત હોવાની સંભાવના વિશેષ છે. [જગા.] તેઓ ઈશ્વર-૧ ઇશ્વર(સૂરિ) : ‘નર્મદાસુંદરી-ચરિત્ર/રાસના કર્તા. હોવાની સંભાવના છે. સંદર્ભ : પાંગુહસ્તલેખો, [...] ઈશ્વર(સૂરિ)−૧ (ઈ. ૧૬મી સદી પૂર્વાધ] આ કવિનો ૨૦૫૦ ગ્રંથાગ્રનો ‘જીવવિચારપ્રકરણ-બાલાવબોધ' (ર.ઈ.૧૫૦૩) ગુજરાતી કૃતિ છે. સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [કી.જો.] ૐામવિજય-૧ [૪. ઈ. ૧૭૦૪૧. ઈ. ૧૭૭૧.૧૮૨૭, મ સુદ ૮] : 'જુઓ 'મ-બારમાસ' તથા ‘વર્ષાવર્ણન" એ વાક્ય ઉમેરવું. [...] ]: જૈન સાધુ. ૪ કડીના ઉત્તમસાગરશિષ્ય [ ‘નવપદનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧, [કી.જો.] ઉદવાણંદ, દયાનંદ(સૂરિ) [ 1: એમની પટ ડીની 'શત્રુ પસંદ પતિસંખ્યા-ધવલ' કૃતિ મુદ્રિત સ્વરૂપે મળે છે. કૃતિ : પ્રગટ મધ્યકીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ. ૧૯૯૨ +સી [જ.ગ.] ૫૦૨ : ગુજરાતી સાહિત્યકોશ વિજ્ય: આ નામે ૧૩૭ ડીની ‘(૨) પરિપાટીવર્શન-સાય પધરગુણવર્ણન રાઝાય' (લે. ઈ. ૧૭૩૩) નામની કૃતિ મળે છે તે ક્યા કનકવિત્વની છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકેંટલૉગભાવિ. કમલવિ–૨ [ઈ. ૧૬૪૧/૪૨માં હયાત] : ‘જંબૂ-ચોપાઈ”ની ૨. ઈ. ૧૬૩૬ માનવામાં આવી છે, પરંતુ ‘પર્વત રાશિરિપુ ચંદ' પંકિતને આધારે કૃતિનો રચનાસમય ઈ. ૧૬૪૧/૪૨ માની શકાય. [કી.જો.] મવિ૧-૩ [છે. ૧૬૬૪માં હયાત]: આ કવિની ‘ચંદ્રલેખા-રાસ’ કૃતિનું સાચું રચનાવર્ષા ઈ. ૧૬૧૪ સ. ૧૭૨૦, કારતક સુદ ૫ છે. એટલે કવિ ઈ. ૧૯૨૪માં હયાત હોવાનું ગણી શકાય. [ચો.] મશેખર : ૨૦ કડીના 'સામયિકબત્રીસદાય-ભાસ’ (વે. ઈ. ૧૬:૭) ના કર્તા. સ : ડિૉગવિ [કી.જો..] કમલસોમ [ઈ. ૧૫૬૪માં હયાત] : ‘બારવ્રત-રાસ’ કૃતિ આ કર્તાની ગણી છે, પરંતુ ધર્મસુંદર િક્મલરોમ જ કૃતિનાં કર્યાં હોય તો કૃતિની હસ્તપ્રત એમણે ઈ. ૧૫૬૪સં. ૧૬૨૦, માગશર વદ પના દિવસે લખી છે, એટલે કૃતિની લેખનમિતિ એ કૃતિની રચનામિતિ માનવી પડે. પરંતુ ‘જૈન ગૂર્જર કવિઓ’ એને કૃતિની લેખમિતિ જ માને છે. તો પછી કમલોમને કૃતિના લહિયા અને ધર્મસુંદરશિષ્યને કૃતિના કર્તા માનવા પડે. કૃતિના અંતમાં કમલસોમનું નામ નથી. એ પણ સૂચક છે. [જ.ગ.] કર્ણવિજ્ય : વિક્રમ દિન-ચોપાઈન કર્યાં સંદર્ભ : દેસુરાસમાળા, For Personal & Private Use Only [કી. જો.] આણંદ : વિશ્વ www.jainblibrary.org Page #532 -------------------------------------------------------------------------- ________________ કર્મસિંહ-૧ (ઈ. ૧૬૨૨માં હયાત] : 'જૈન ગૂર્જર કવિઓ : ૩(૨) ગુણસાગર: ૧૬ કડીના ‘ખામણા'ના કર્તા. તે ક્યા ગુણસાગર છે નો સંદર્ભ રદ કરવો. [ી.જો.] તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કલ્યાણવિજ્ય: આ નામે ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ અને ‘ગીત-રસારધાર’ Sી. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [.ત્રિ.] પણ મળે છે. તેમના કર્તા કયા કલ્યાણવિજ્ય છે તે સ્પષ્ટપણે કહેવું ગુણસેન [ઈ. ૧૬૨૯માં હયાત] : સુખનિધાનના શિષ્ય. ‘જિનકુશલ મુશ્કેલ છે. સૂરિ-ગીત’ કૃતિ પણ એમણે રચી છે. સંદર્ભ : ડિકેટલાંગભાવિ. |કી..] સંદર્ભ : ડિકેટલૉગભાવિ. કિો.જો.] કહૂઇ [ ]: ૫૬ કડીના ‘હરિરસ’ના કર્તા. ગોકળદાસ ઈ. ૧૮મી સદી] : રામાનંદી સાધુ. કણઝટના વતની સંદર્ભ : પાંગુહસ્તલેખો. |ી.જો.] અને નિરાંતના ગુર. નિરાંત ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૯૫૨ કીતિ (વાચક) [ઈ. ૧૪૪૧માં હયાત] : આ કવિએ ૩ સંસ્કૃત દરમ્યાન થઈ ગયા, એટલે આ કવિ પણ ઈ. ૧૮મી સદી દરમ્યાન શ્લોકો સાથેની ૬૭ કડીની ‘નારાયણ-ફાગુ'(લે. ઈ. ૧૪૪૧, કવિના થઈ ગયા હોવાનું માની શકાય. તેમનાં સદગુરનો મહિમા કરતાં સ્વહસ્તાક્ષરની પ્રત) કૃતિની રચના પણ કરી હોય એવી સંભાવના ને જ્ઞાનબોધનાં હિંદીની છાંટવાળાં ૩ ભજન(મુ.) મળે છે. છે. જુઓ ‘નારાયણ-ફાગુ'. જિ.ગા.] કૃતિ : શ્રી નિરાંતકાવ્ય, સં. ગોપાળદાસ ગુરુ દેવશંકર શર્મા, ઈ. ૧૯૫૯ (સં.). શિ.ત્રિ] કુમરવિજ્ય : ધનવિશિષ્યના આ જૈન સાધુને નામે ૨૯ કડીનું ‘ચોવીસજિન-સ્તવન’ નોંધાયેલું મળે છે. આ કૃતિ તપગચ્છના નય- ગોપાલદાસ: આ નામે રણછોડજીના શ્લોક’ (લે. ઈ. ૧૮૦૦) કૃતિ વિજયશિષ્ય કુંવરવિજ્યને નામે નોંધાયેલી છે. કર્તા ખરેખર ધન- મળે છે. તે કથા ગોપાલદાસની છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. વિજ્યશિષ્ય છે કે વિશિષ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [.ત્રિ.] સંદર્ભ : ડિકેટલૉગભાવિ. કિી.. ચાતુરીઓ : કૃતિનામ ‘ચાતુરી-ચાલીસી’ નહીં, પરંતુ ‘ચાતુરી-છત્રીસી’ કુવેર(દાસ)/કુબેરદાસ/“કરુણાસાગર” [ઈ. ૧૮મી સદી ઉત્તરાધ] : વાંચવું. [કી.જો.] આ કવિને નામે ‘મહામણિબોધ’, ‘તિલકચિતામણિ (ર.ઈ. ૧૮૭૧), ‘કર્મ-ગીતા” તથા “સરસ-ગીતા” એ કૃતિઓ પણ નોંધાયેલી મળે છે. હલ [ઈ. ૧૫૧૯માં હયાત]: ૬૬ કડીના ‘પંચસહેલી” (ર.ઈ. સંદર્ભ : પાંગુહસ્તલેખ. બ.૫. ૧૫૧૯/સં. ૧૫૭૫, ફાગણ સુદ ૧૫; મુ.)ના કર્તા. કાવ્યમાં માલણ, તંબોલણ, છીપણ, કલાલણ અને સોનારણ એ ૫ યુવતીઓના કુશલસાગર-૧/કુંવરજી–૨: એ બન્ને કવિઓને જુદા ગણવામાં વિરહભાવનું કવિએ આલેખન કર્યું છે. આવ્યા છે. પરંતુ કુલધ્વજ-રાસ’માં આ બન્ને નામ મળે છે. [ી.જો.] કૃતિ : અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ. કેશવદાસ:૪૮ કડીની ‘ભમર-બત્તીસી' (ર.ઈ. ૧૬૬૪)ના કર્તા. કૃતિ ૧૯૮૨ (સં.). જિ.ગા.] કયાં કેશવદાસની છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. ]:૯ કડીની ‘જીરાઉલછાહુલી’ (મુ.) પણ આ નામે મળે છે. કેસવ(મુનિ): ‘નાગમતાની ચોપાઈના કર્તા. કૃતિ : અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ. સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [8ા.ત્રિ] ૧૯૮૨ (સં.). જિ.ગા.] ખાજિતવિજ્ય [ઈ. ૧૮૦૭ સુધીમાં] : ‘પટાવલી(સુવિહિતતપગચ્છ- ધન(મુનિ): ‘મહાવીરછાહુલી’(મુ.)ને કર્તા. પટ્ટધર-વીરવંશાવલી)” (લે. ઈ. ૧૮૦૭)ના કર્તા. કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ. સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [કી.જો.] ૧૯૮૨. જિગા] ખેમચંદ [ઈ. ૧૭૦૫માં હયાત]: ૨૮૦૦ કડીના ‘ગજસિંહ-ગુણ નથુરામ-૧ (ઈ. ૧૮મી સદી-ઈ. ૧૯મી સદી દરમ્યાન]: રવિભાણમાલા-ચરિત્ર' (ર.ઈ. ૧૭૦૫)ના કર્તા. સમયની દષ્ટિએ વિચારતાં સંપ્રદાયના હરિજન સંતકવિ. ત્રિકમસાહેબના ભાણેજ અને શિષ્ય. તેઓ તપગચ્છના મુકિતચંદ્રશિષ્ય ખેમચંદ હોઈ શકે. ત્રિકમસાહેબને સમયને લક્ષમાં લેતાં આ કવિ ઈ. ૧૮મી–૧૯મી સંદર્ભ : ડિકેટલૉગભાવિ. કિી.જો.]. સદી દરમ્યાન થઈ ગયા હોવાનું કહી શકાય. તેમનાં જ્ઞાનવૈરાગ્યનાં ગલ્લાભ: પાખી-પ્રમુખ-પ્રતિમાની સઝાયરના કર્યા. તેઓ અંચલ- ૨ પદ મુદ્રિત રૂપે મળે છે. આ કવિ અને પ્રેમસાહેબના શિષ્ય નથુગચ્છના ચારિત્ર્યલાભશિષ ગજલાભ હોવાની સંભાવના છે, પરંતુ (ભકત)-૧ જુદા છે તેમ જ પાર્વતીલક્ષ્મી-સંવાદ’ને ‘વિદુરભાવ' એ નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. કૃતિઓના કર્તા નથુરામથી પણ તેઓ જુદા લાગે છે. જો કે સંદર્ભ: ડિકૅટલૉગભાવિ. [કી.જો.] નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. કર્મસિંહ-૧ : નથુરામ-૧ ગુજરાતી સાહિત્યકોશ: ૫૦૩ .ત્રિ. ધનપ્રભ For Personal & Private Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : સૌરાષ્ટ્રના હરિજન ભકતકવિઓ, નાથાભાઈ ગોહિલ, કૃતિ : અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ. ઈ. ૧૯૮૭. જિ.ગા.] ૧૯૮૨ (સં.). જિ.ગા.] પીઠો [ | ]: આ કવિ વિશે ‘સૌરાષ્ટ્રના હરિજન રત્નદાસ [ઈ. ૧૬૪૮માં હયાત]: ‘નટપદ્ર કે નટવડના બ્રાહ્મણ વિ નદીને ભકતકવિઓ'માંથી વિશેષ માહિતી ઉપલબ્ધ થાય છે. એ મુજબ આ એમ વાંચવું અને નીચેનો કૃતિસંદર્ભ ઉમેરવો. કવિ ઈ. ૧૮૩૦-ઈ. ૧૮૮૯ દરમ્યાન થઈ ગયા. એટલે તેમનો કૃતિ : ગૂર્જરકવિ રનદાસકૃત હરિશ્ચન્દ્રઆખ્યાન, પ્ર. સુવિચાર કવનકાળ અર્વાચીન સમયમાં જતો હોવાથી તેઓ અર્વાચીન કવિ દરક અડ, . ૧૮૯૧. ઠરે છે. રત્નાકરચંદ્ર મુનિ) [ઈ. ૧૫મી સદી મધ્યભાગ] : આ કવિની ‘આદિસંદર્ભ : સૌરાષ્ટ્રના હરિજન ભકતકવિઓ, નાથાભાઈ ગોહિલ, જિનજન્માલિશ (મુ.) અને “આદિનાથ-વિનંતિને એક કૃતિ ઈ. ૧૯૮૭. કિી.જો.] માનવામાં આવી છે, પરંતુ એ બન્ને કૃતિઓ જુદી છે અને ૧૬ કડીની ‘આદિનાથ-વિનંતિ’ હવે મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ છે. ભામ(સહ)/વિદુર [ઈ. ૧૫૯૦માં હયાત]: જૈન. પિતાનું નામ કૃતિ : અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ. ભારમલ્લ. દેપાળના શિષ્ય. એમની ૫૬ કડીની ‘ભામસાહ-બાવની' ૧૯૮૨. જિ.ગા.] (ર.ઈ. ૧૫૯૦/સં.૧૬૪૬, આસો સુદ ૧૦, મુ.)માં ઉદ્યમ, નારીમોહ, ક્રોધ, કંજુસાઇ, ત્રણત્યાગ, ઈશ્વરશ્રદ્ધા, યશ વગેરે ઇષ્ટ- રત્નેશ્વર [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : નીચેના સંદર્ભ ઉમેરવા. નિષ્ટ વસ્તુઓને દષ્ટાંતોથી સમજાવી છે. સંદર્ભ : શ્રીમદ્ ભાગવત દશમસ્કંધ (કવિ રત્નેશ્વર મેઘજીકૃત), આ કૃતિમાં ‘વિદુરિ વાયકેિ વખાણી’, ‘આસીસ વિદુર ઇમ વધારા તાત થમ પ્ર. ગોવરધનદાસ નારાયણભાઈ, ઈ. ૧૮૭૧. કિ.ત્રિ. ઉશ્ચરઈ એવી પંકિતઓ મળે છે. એટલે કૃતિના કર્તા કોઈ વિદુર ને તે ભામ સાહના આશ્રિત હોય એમ પણ બનવાજોગ છે. વિદુર [ઈ. ૧૫૯૮માં હયાત] : જઓ ભામ (પરિશિષ્ટ). ૫૦૪: ગુજરાતી સાહિત્યકોશ પીઠો: વિદુર Jain Education Intemational For Personal & Private Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only