________________
કર્તા.
અધ્યાયમાં એકથી વધુ કડવાં રચતા પ્રેમાનંદના ‘દશમસ્કંધ’થી સુંદરરત્ન
]: જૈન. ૩૧ કડીની ‘ઇલાચીપુત્રએમની કૃતિ જુદી પડી જાય છે. પ્રેમાનંદના જેવી કવિત્વશકિત સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા, એમની કૃતિમાં જો કે નથી, તો પણ વેદસ્તુતિના કઠિનમાં કઠિન સંદર્ભ : મુપુગૃહસૂચી. અધ્યાયને સરળ પદોમાં ઉતારવામાં તેમને મળેલી પ્રશસ્ય સફળતા તેમની સંસ્કૃતજ્ઞતાને સૂચવે છે.
સુંદરરાજ [ઈ. ૧૪૯૭માં હયાત] : જૈન. ‘ગસહકુમાર-ચોપાઈ' કૃતિ : ૧. પદબંધ શ્રીમદ્ ભાગવત : ૧-૨, એ. ઇચ્છારામ સ. (ર.ઈ.૧૪૯૭)ના કર્તા.
ને નટવરલાલ હ. દેસાઈ ઈ. હ૮૦ (પાંચમી ) સંદર્ભ : ૧. ગુસારસ્વત; [] ૨. જૈનૂકવિ : ૧. [કી.જા.) (સં.; ૨. મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામા
મા- સુંદરવિજય: આ નામે ૧૫ કડીનું પાર્શ્વનાથ-સ્તવન(ગોડી)' (લે. ચરિત્ર, સં. મંજુલાલ મજમુદાર, ઈ. ૧૯૨૨ (સં.).
સં. ૧૮મી સદી અનુ.) અને ૨૩ ડીની ‘ગુણઠાણ-સઝાય’ (લે.સં. સંદર્ભ : ૧. કવિચરિત:૩; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. ગુસા
૧૮મી સદી) મળે છે તે સુંદરવિય-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ મધ્ય૪. પ્રાકૃતિઓ;]૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે. [ચ.શે. શકે તેમ નથી, સુંદર-૪ [ઈ. ૧૭૩૫માં હયાત] : જૈન સાધુ. ૧૫ કડીની નેમ
સંદર્ભ: ૧. મુપુગૃહસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] રાજુલની નવભવ-સઝાય” (ર.ઈ.૧૭૩૫; મુ.)ના કર્તા.
સુંદરવિજ્ય-૧ [ઈ. ૧૭૨૨માં હયાત : જૈન સાધુ. અમરવિયના જન ગર્જર કવિઓ' કવિને લોકાગચ્છના હોવાનું જણાવે છે શિષ્ય. ૭ કડીના “શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન” (૨.ઈ. ૧૭૨૨; મુ.)ના પરંતુ મુદ્રિત કૃતિમાં ગચ્છનામ મળતું નથી. કૃતિ: જૈસસંગ્રહ(ન.).
કૃતિ: શસ્તનાવલી (સં.).
[કી.જો.] સંદર્ભ : ૧. જૈનૂકવિઓ: ૩(૨); ૨. લહસૂચી. [કી.જો.]
સુંદરસૂરિ)શિષ્ય ઈિ. ૧૪૫૭ સુધીમાં] : જૈન સાધુ. ૪૪ કડીના સુંદર-૨ [ઈ. ૧૭૬૫માં હયાત] : જુઓ સુમતિપ્રભસૂરિ–૧ (સુખ- ‘વિમલમંત્રી-રાસ (લે. ઈ. ૧૪૫૭), ૨૪ કડીની ‘દશ દષ્ટાંતની પ્રભસૂરિશિષ્ય)
સઝાયર(મુ) અને ૧૪ કડીની ‘પંચ પરમેષ્ટી ગુણવર્ણન-સઝાય
નવકાર-છંદ (મુ.) એ કૃતિઓના કર્તા. ત) ઈિ. ૧૭મી સદી ઉત્તરાધ-ઈ. ૧૮મી સદી કૃતિ : ૧. રત્નસાર : ૨, સં. હીરજી હંસરાજ, ઈ. ૧૯૨૩; ૨. પૂર્વાધ : જૈન સાધુ. ૭ કડીની ઐતિહાસિક તત્ત્વવાળી, વિયેક્ષમા- લોંપ્રપ્રણ. સૂરિ વિશે સઝાય, (મુ.)ને કર્તા.
સંદર્ભ : જેમણૂકરચનાઓં: ૧.
[કી.જે.] કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૧-કેટલાંક ઐતિહાસિક પદો', મુનિરાજ શ્રી કાંતિસાગરજી.
કિી.જો.] સુંદરસૂર [ઈ. ૧૭૨૫માં હયાત : જૈન. રાજસ્થાની-ગુજરાતીમાં
રચાયેલી ‘માનતુંગમાનવતી-ચોપાઈ' (ર.ઈ. ૧૭૨૫)ના કર્તા. સંદરજી ગણિ)-૧ ઈ. ૧૭૩૯ સુધીમાં] : જેને. પ્રાકૃત કૃતિ સંદર્ભ : ૧. રા"હસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧. કિ.જો.] ‘જંબૂચરિત્ર' પરના બાલાવબોધ (લે. ઈ. ૧૭૩૯)ના કર્તા. સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૨);
[કી. જો] સુંદરહંસગણિ) પંડિત)-૧[ ]: લધુ તપગચ્છના જૈન
સાધુ. લક્ષ્મીસાગરની પરંપરામાં જિનસામના શિષ્ય. ૨૩૫ કડીના સુંદરજી-૨ [ઈ. ૧૭૪૦માં હયાત] : મૂળ અમદાવાદી વડનગરા ‘સિદ્ધાન્તવિચાર’ (લે. સં. ૧૭મી સદી)ના કર્તા. અત્યંતર જ્ઞાતિના નાગર અને વડોદરાના વતની. પિતાનું નામ સંદર્ભ : હજીજ્ઞાસૂચિ: ૧.
[કી.જો.] વિષ્ણુદેવ. કુળપરંપરામાંથી મળેલા વિદ્યાવ્યાસંગનો વારસો, એટલે સંસ્કૃતના સારા જ્ઞાતી.
સુંદરહંસ-૨[
]: તપગચ્છના જૈન સાધુ. ૩૮ મીઠાં (કડવાં)માં રચાયેલી ‘સિહાસને-બત્રીસી' (ર.ઈ. ૧૭૪૦) સુમતિસાધુસૂરીની પરંપરામાં હેમવિમલસૂરીના શિષ્ય. ૭ કડીની સં. ૧૭૯૬, આસો વદ ૮, ગુરુવાર) એ એમની એકમાત્ર કૃતિ વિમલસૂરિની સઝાયર(મુ.) અને ‘પસસ્થાવિચાર’ના કર્તા. ઉપલબ્ધ થાય છે. પ્રાસાનુપ્રાસ, અર્થના અલંકારોવાળી પ્રૌઢ કૃતિ: જૈન સત્યપ્રકાશ, જૂને ૧૯૪૪–‘શ્રી સુંદરહંસકૃત હેમશૈલીથી કાવ્ય ધ્યાન ખેંચે છે.
વિમલસૂરિ-સ્વાધ્યાય', ભોગીલાલ જે. સાંડેસરા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;] ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. સંદર્ભ : જેન્કવિઓ: ૩ (૧, ૨).
કી.જે.] [ચ.શે.]
સૂજી/સુજઉ ઈ. ૧૫૯૨માં હયાત]: સંભવત: લોકાગચ્છના જૈન સુંદરબાઈ સિં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સ્ત્રીવિ. ગોસ્વામી સાધુ. શ્રીમલ્લશિષ્ય રતનસિંહના શિષ્ય. ૬૮ કડીના “રત્નસિહબાળક તરીકે તેઓ સંપ્રદાયમાં જાણીતાં હતાં.
રાસ' (ર.ઇ. ૧૫૯૨ સં. ૧૬૪૮, વૈશાખ વદ ૧૩)ને કર્તા. સંદર્ભ:પુગુસાહિત્યકારો.
ચિ.શે.] સંદર્ભ: ૧. જૈનૂકવિઓ: ૩(૧); ૨. મુપુન્હસૂચી. [...] ૪૭૨: ગુજરાતી સાહિત્યકોશ
સુંદર-૪ : સૂજી સુજઉ
Jain Education Intamational
For Personal & Private Use Only
www.jainelibrary.org