________________
સંદર્ભ : ૧. કાશીસુત શેઘજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પરંતુ, ઈ.૧૯૭૪, ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭–ધ્યાલીન ગુજ રાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી; ૩. હિન્દુમિલનમંદિર, ૧. ૨૯ અંડર-સૂરદાસનું રામાયણ, દેવદત્ત જોશી.
સુરદાસ–૨ [ઈ. ૧૫૬૦માં હયાત : જયદેવસુત. જ્ઞાતિએ તિલ... વાલ્મીકિ રામાયણની કથાને સંક્ષેપમાં મૂી ૩૨ કડવાંનું 'રામાયણ' (ર. ઈ. ૧૫સ. ૧૬૧૬, પોષ સુદ પડ઼ તેમણે રચ્યું છે.
[..]
રાવણ-મંદોદરી વચ્ચેનો સંવાદ, રામ-રાવણ યુદ્ધનું કે લંકાનું વર્ણન સુલેમાન(ભગત)મહંમદ [ઈ. ૧૬૯૯ પછી]: મુસ્લિમકવિ. કાયમુદ્દીન
તેના ધ્યાનપાત્ર અંશો છે.
પીરના શિષ્ય. વતન સાઉદ (તા. જંબુસર), પણ પછીથી વડોદરા પાસે અકોટા ગામે આવીને વસ્યા હતા. પ્રેમલક્ષણાભકિતનું નિરૂપણ લખાયેલા ‘નુરોશન’(૨.ઈ. ૧૬૯૯) ગ્રંથનો ગુજરાતીમાં ઉતારો કરતા ચારથી છે કડીના નામના તા.તેમણે ઉર્દૂ ભાષામાં
કર્યો હતો.
કૃતિ : ભૂનિયર, સંચો. હરગોવનદાસ હરીશનદાસ, ઈ. ૧૯૨૯ (+s.). [.ર.દ.]
સુરદાસ(મુનિ)–૩ ઈ. ૧૫૬૦માં હયાત] : દિગંબર જૈન સાધુ. ‘હા(માન)ક્થા’(૨. ઈ. ૧૫૬૦)ના રચિયતા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો.
[૨.૨.૬.]
સુરદાસ-૪ [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સ, ૧૮મી સદી પૂર્વાધી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુસાંઇજીના બીજા પુત્રોના ભકતકવિઓમાંના એક. તેમણે પદોની (૧૫ કડીનું ૧ મુ.) રચના કરી છે. કૃતિ : પુષ્ટિપ્રસાદી પ્ર. ગોવર્ધન સત્સંગ મંડળના વહીવટકર્તા ચંદ્રવદન મોહનલાલ શ, ઈ. ૧૯૬૬ (બીજી આ.).
સંદર્ભ : પુગુસાહિત્યકારો.
સંદર્ભ: ૧. સાઇનિહાર; [] ૨. *ગૂ-વિઓ: ૩(૨) ૩. મુ ગૃહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
‘સુરશી' : જુઓ. દેવચંદ્ર (ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ)—1
સુલતાન |
કરતો ૧ બેનમુન કર્યા. કૃતિ : સતવાણી.
[ચ.... સુરવિન [૪, ૧૭૯માં હયાત]: તપગચ્છના જૈન સાધુ, સિનિ વિષના શબ્ધ. ૭૬૪ કડીના 'નપાલાસ' (ઈ. ૧૬૭૬)નાં (૨.ઈ.
ક.
Jain Education International
સુવ્રત(ઋષિ) | ]: તપગચ્છના જૈન સાધુ. વિશાલસોમસૂરિના શિષ્ય. ૨૦ ગ્રંથાગ્રની ‘મૌનઍકાદશીની સઝાય’ના
ર્તા.
[.ર.દ.]
સુરસાગર-૧ : જુઓ સુરજી(મુનિ).
સુરસાગર-૨ ઈ. ૧૮૧૬ સુધીમાં): જૈન, ‘જાંબવતી ચોપાઈ' (સાધુ. ઈ. ૧૮૧૬)ના કર્તા. ‘જૈન ગુર્જર કવિઓ’એ આ કૃતિ ‘સૂરજી(મુનિ) ની ગણી છે, પરંતુ કૃતિના અંતે કવિનામછાપ સુરસાગર મળે છે. અટલે આ કર્તા સુરજી(મુનિ)થી જુદા છે.
સંદર્ભ : મૂતિઓ : ૩(૨); ૨. વિકેંટલૉગભાઇ : ૧૯
]: ભગવવિરહની વૅદાનાને વ્યક્ત
સંદર્ભ : આસિસ્ટઇ : ૨.
[કી.જો.]
સુંદરસુંદર છ/સુંદરદાસ : સુંદરને નામે પ૬ કડીની ‘વગીતા' (મુ.), ‘અષ્ટક’, ‘હમચી’, ‘હરિહરની આરતી’, ૧૫૫ કડીએ અધૂરી હેલી 'સુવિધાસ' તથા કૃષ્ણભકિત ને વૈરાગ્યબોધનમાં પદો (૧૩ મુ.), સુંદરજીને નામે ‘૪૦ ડાહ્યા’(મુ.) ને ૧ પદ(મુ.) તથા સુંદરદારાને નામે પો (કૃષ્ણભક્તિનો ૪ મુ.)–એ કૃતિઓ મળે છે. એમના ક્યા સુંદર સુંદર સુંદરદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. છે કૃત્તિ : ૧. છંદરના વર્ણિ, સં. વિચારીજી મહારાજ, ઈ.૧૮૯૫; ૨. નકાદોહન; ૩. પ્રાકાસુધા : ૩; ૪. ભજનિકકાવ્યસંગ્રહ, સં. શા, વ્રુન્દાવનદાસ કાનજી, ઇ. ૧૮૮૮; ૫. ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. ગૃહાયાદી;૨. ડિકૅટલૉગબીજે; ૩. ફૉહનામાવિલ. [ચ...] સુંદરસેવક)—૧ (ઈ. ૧૭મી સદી પૂર્વાષા: ખરતગચ્છના જૈન યુગપ્રધાનજિનચંદ્રસૂરિશિષ્ય તિલકાલ (ઈં.૧૬૦૫)ના શિષ્ય. પદ્મહેમના જીવનચરિત્રને વિષય કરીને રચેલા ૧૩ કડીના 'ના. પદ્મહેમ-ગીત’(મ.)ના કર્તા. કૃતિમાં કર્તાનામછાપ ‘સેવસુંદર’ મળે છે.
કૃતિ : એન્જાસંગ્રહ (+{.).
[.જો.]
સુંદર–૨ [ઈ. ૧૬૭૮માં હયાત] : જૈન સાધુ. ધર્મરત્નના શિષ્ય. સુરસૌભાગ્ય [ ]: જૈન સાધુ. ઉદયસૌભાગ્ય‘સંગ્રહણીપ્રકરણ પરના સ્તંબક’ (ર.ઈ. ૧૬૭૮)ના કર્તા. સૂરિના શિષ્ય. ૨૧ કડીના ‘ચિંતામણિપાર્શ્વનાથસ્તવન’ના કર્તા. સંદર્ભ : હેôાસૂચિ : ૧, ઈ. ૧૬૪૭માં વિદ્યમાન તપગચ્છના કોઈ સુરસૌભાગ્ય નોંધાયા છે. તે અને આસુરીભાગ્ય એક હોય તો આ કવિ ઈ. ૧૭મી સદીમાં થયા હોવાનું કહી શકાય, પરંતુ નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : જૈસાઇતિહાસ, 7.પુસૂચી. [ર.૨.૬.] સુરેન્દ્રĀીતિ(ભટ્ટારક) (ઈ. ૧૯૮૧માં હયાત] : જૈન આદીશ્વર સમોસરણ રા’ (૨.૭.૧૬૮૫)ના કર્તા.
[.ર.દ..]
સંદર્ભ : પાંસ્તવે ખો. સુરદાસ-૨ : સુંદર-૩
[કી.જો.]
સુંદર-૩ (ઈ. ૧૮મી સદી પૂર્વાધ]: શમપુર પરગણાના ધાએતાપુર ગામના મેવાડા બ્રાહ્મણ. પિતાનામ ધનદાસ. તેઓ પ્રેમાનંદના શિષ્ય હતા એમ કહેવામાં આવ્યું છે, પરંતુ એ વાતને કોઈ આધાર નથી.
પ્રેમાનંદના પરમ અધ્યાય ને ૧૬૫ કડવું . અધૂરા હેલા "દમસ્ક્રેપ'ને તેમણે પૂર્ણ કર્યો એ એમનું મહત્ત્વનું કાર્ય છે. આ ૧૬૬થી ૨૦૦ ડાં સુધીના ‘દશમસ્કંધ’ (ર.ઈ. ૧૭૧૭ ૬ ૧૭૪૦; મુ.)માં કવિએ દરેક અધ્યાય એકએક કડવાનો રહ્યો છે અને આ રીતે દરેક
ગુજરાતી સાહિત્યકોશ: ૪૭૧
For Personal & Private Use Only
www.jainelibrary.org