________________
સૂરજ
]: અવકે ભટ્ટ. ૧૪ કડવાંના ‘વજ- કૃતિ : બુકાદોહન : ૭ (સં.). નાભના આખ્યાન'ના કર્તા.
સંદર્ભ : ૧. કવિચરિત: ૩; ૨. પ્રાકકૃતિઓ; ] ૩. ગૂહાયાદી. સંદર્ભ : ગૂહાયાદી.
[ચ.શે.] સૂરજરામ(મહારાજ) [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ : નિરાંતસંપ્રદાયના
]: મોતીરામના શિષ્ય. પદ-ભજન જ્ઞાનમાર્ગી કવિ. વડોદરાના કરજણ તાલુકાના મેસરાડ ગામના રાયક
(૨ મુ.)ના કર્તા. તેમણે હિંદીમાં પણ ભજનની રચના કરી છે. વાડી બ્રાહ્મણ. નિરાંતશિષ્ય શામદાસના શિષ્ય. તેઓ નિરાંતસંપ્રદાયની
કૃતિ: ભજનસાગર : ૨.
કી.જો.] મેસરાની ગાદી પર આચાર્ય બન્યા હતા. તેમણે સરુ ને ઈશ્વરમહિમાનાં પદો (૮ મુ.) રચ્યાં છે.
સૈયદખાન [ઈ. ૧૬મી સદી] : દેલમી ઉપદેશક પરંપરાના સૈયદ. કૃતિ : ગુમવાણી.
સસ્પંથ માર્ગના અનુયાયી. આખું નામ સઇદુદીન નૂરી નહાન સંદર્ભ : ૧. નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, અને પિતાનું નામ નુર મહમદ હતું. તેઓ ઇમામશાહના પૌત્ર ઈ. ૧૯૫૯; [] ૨. ગૂહાયાદી.
દિ.દ.] થાય. સૂરત, બુરહાનપુર તથા મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં ગામોમાં
ફરી તેમણે ઘણાં હિંદુઓને સસ્પંથ માર્ગના અનુયાયી બનાવ્યા હતા. સૂરજી ભાર્ગવ [ઈ. ૧૬૬૪માં હયાત]: પુષ્ટિસંપ્રદાયના ભકત
અમદાવાદ પાસે આવેલા પીરાણામાં અવસાન. અવસાન ઈ.૧૫૭૨ની કવિ. ગુજરાત અને બીજા પ્રદેશોમાં રહેતા ૬ હજાર જેટલા ભકતોના
આસપાસ કે ઈ. ૧૪૯૫માં થયું એવી માહિતી મળે છે, પરંતુ નામોની યાદી આપતી “વલ્લભ રત્નરસાલ ભકતરાજ-નામાવલી
પહેલી માહિતી વધારે શ્રદ્ધય જણાય છે. (ર.ઈ. ૧૬૬૪) નામક કૃતિના કર્તા.
કવિને નામે મુદ્રિત રૂપે મળતાં ૩ “ગિનાન'નું કર્તુત્વ એમનું જ સંદર્ભ: પુગુસાહિત્યકારો.
[કી.જો.].
છે કે કેમ તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. ઉર્દૂની અસર બતાવતાં સૂરા (સા) [ઈ. ૧૫૦૩ સુધીમાં] : જૈન શ્રાવક. ૨૮ કડીની ‘અંત- “ગિનાન'નાં આ પદોમાં ભકિત ને સતબોધની પ્રબળતા છે. રંગ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ વિનતિ’ (લે.સં. ૧૫૦૩; મુ.)ના કર્તા. કૃતિ : સૈઇશાણીસંગ્રહ:૪ (સં.).
કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦–‘શ્રાવક કવિ- સંદર્ભ : ૧. કલેકટેનિયા : ૧, સં. ડબલ્થ ઇવાનોવ, ઈ. ૧૯૪૮; ઓની કેટલીક અપ્રગટ ગુજરાતી રચનાઓ', સં. ભોગીલાલ ૨. (ધ) સેકટ ઑવ ઇમામશાહ ઇન ગુજરાત, ડબલ્યુ. ઈવાનોવ, જ. સાંડેસરા. રિ.ર.દ. ઈ. ૧૯૩૬ (અ.).
[.૨.દ.] સૂર્યવિજ્ય–૧
]: જૈન. મૃત્યુવિજ્યના શિષ્ય. “સોન કાઠિયાણી ને હલામણ જેઠવોની ગીતકથા: સૌરાષ્ટ્રના બરડાહરિભદ્રસૂરિની પ્રાકૃત કૃતિ 'મુણિવઇચરિત્ર' પરના ટબાના કર્તા. પ્રદેશના મોરાણું ગામધણીની પુત્રી સોન અને ધૂમલી નગરના સંદર્ભ : જેહાપ્રોસ્ટા.
[કી.જો] હલામણ જેઠવાની પ્રેમકથાને નિરૂપતા આશરે ૯૫ જેટલા દુહા(મુ.)
મળે છે. પોતે કરેલી સમસ્યાઓના ઉત્તર આપે એ પુરુષ સાથે લગ્ન સૂર્યવિજ્ય(પાઠક)-૨[
]: જૈન સાધુ. ૧૧ કડીની
કરવાં એવું સોને લીધેલું વચન, ધૂમલીના રાજા શિયાજીએ પોતાના “જિનકુશલસૂરિ-ભાસના કર્તા.
ભત્રીજા હલામણની મદદથી સોનને આપેલા સાચા ઉત્તર, ધૂમલી સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;] ૨. ડિકૅટલૉગભાવિ. [કી.જો.].
આવેલી સોનને સાચી વાતની પડેલી ખબર, શિયાજીએ હલામણને
આપેલો દેશવટો, સિંધ તરફ ગયેલા હલામણની સોને આદરેલી શોધ, સેવક(બાપો)[.
]: માતાના ભકત. ૧૩ અને
બંનેનો મેળાપ થાય તે પહેલાં હલામણનું મૃત્યુ અને સોનની પણ ૨૮ કડીના માતાના ૨ ગરબા(મુ) તથા ૨૪ કડીના માતાના ગરબા
એની પાછળ આત્મહત્યા એવો કથાતંતુ આ ગીતકથામાં વણાય (મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખી
છે. સમસ્યાપૂર્તિમાંથી પ્રેમ એ આ કથાનો વિશિષ્ટ અંશ છે, જે દાસ, ઈ. ૧૯૨૩; ૨. દેવીમહાભ્ય અથવા ગરબાસંગ્રહ : ૨; પ્ર.
મધ્યકાલીન પદ્યવાર્તાઓમાં જોવા મળે છે. કૉળેલા ઢળતા આંબાની વિશ્વનાથ ગો. ત્રિવેદી, ઈ. ૧૮૯૭.
નીચે નમતી ડાળ જેવું કે પાકેલી કેરી જેવા રંગવાળું સોનાના સૌંદચિ.શે.]
*"ર્યનું વર્ણન તાજગીસભર છે. કૃતિમાં મુકાયેલી પંદરેક જેટલી સમસ્યાસેવકરામાં
]: અમદાવાદના ભટ્ટ મેવાડા પૂર્તિઓ મધ્યકાલીન પદ્યવાર્તાઓની યાદ અપાવે છે. કયાંક કથન બ્રાહ્મણ. પિતા રૂપરામ. ઈ. ૧૮૩૪થી ઈ. ૧૮૬૮ દરમ્યાન તેઓ રૂપે, ક્યાંક સોન, હલામણ કે અન્ય પાત્રોની ઉકિત રૂપે ચાલતા આ હયાત હતા એમ મનાય છે. તેઓ વૈષ્ણવ હોવાની સંભાવના પણ દુહા ભાષાના તળપદા સંસ્કારથી તાજગીવાળા બન્યા છે. થઈ છે. ભાગવતના રાસપંચાધ્યાયીના પ્રસંગ પર આધારિત ૪૪ કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૧-૨, કાહાનજી ધર્મસિહ, ઈ. કડીના ગેય ઢાળમાં રચાયેલા ‘બંસી' કાવ્ય પર નરસિહનાં ‘રાસસહસ્ત્ર- ૧૯૨૩; ૨. સોરઠી ગીતકથાઓ, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ. ૧૯૭૯ પદી'નાં પદોની અસર વરતાય છે. એ સિવાય ‘વ્યાધિનું આખ્યાન' (બીજી આ.). (ર.ઈ. ૧૮૬૮) તથા ‘દાસ’ ઉપનામ નીચે એમણે કેટલાંક પદોની સંદર્ભ : મધ્યકાલીન પ્રેમથાઓ, હસુ યાજ્ઞિક, ઈ. ૧૯૭૪. રચના પણ કરી છે.
[જ ગા.] સૂરજ : “સોન કાઠિયાણી અને હલામણ જેઠવાની ગીતકથા”
ગુજરાતી સાહિત્યકોશ:૪૭૩ ગુ. સા.-૬૦
"જાઓ, સં. ઝવેરચંદ મેઘાણ સિહ, ઈ.
(બીજી આ.).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org