________________
સોનીરામ: જુઓ રામ-૧.
સોમચંદ્ર-૨ ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ : નગેન્દ્રગચ્છના જૈન
સાધુ. ગુણદેવસૂરિની પરંપરામાં ગુણરત્નસૂરિના શિષ્ય. પ્રાકૃત સોમ: આ નામે પદ અને ૬ કડીની “રંભાશુક-સંવાદ(મુ.) નામે
ભાષામાં પ્રથમ ૭ પદ્યો ધરાવતા કામદેવકુંવર-રાસ’ (ર.ઈ. ૧૪૬૪ની જૈનેતર કૃતિ મળે છે. ભાષાસ્વરૂપના સામ્યને કારણે “રંભાશુક-સંવાદ સોમ-૧ની કતિ હોવાની સંભાવના વ્યકત થઈ છે. પદોના કર્તા કયા આસપાસ)ના કત. 'જેન ગુર્જર કવિઓ હસ્તપ્રતના અક્ષરની સોમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સોમ(મુનિ)ને નામે ૬ કડીની
સમાનતાના આધારે “સુદર્શન-રાસ' (ર.ઈ. ૧૪૬૪ આસપાસ) ‘કરમસી સંથારા-ગીત (મ.) અને રાજસ્થાની-ગજરાતીમિશ્ર ભાષામાં નામની કૃતિ પણ આ કર્તાને નામે નોંધે છે. પણ એ માટે હજી વધ “જોગબત્રીસી” (લે. સં. ૧૮મી સદી) એ જૈનકતિઓ મળે છે. નક્કર આધારની જરૂર છે. તેમના કર્તા પણ કયા સોમ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ: ૧. ગુસાતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ] ૩. દેસુરાસકૃતિ : ૧. જેકાસંગ્રહ; ૨. સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ.
માળા, ૪. મરાસસાહિત્ય;] ૫. ફાસ્ત્રમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧ ૧૯૮૦-જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રગટ
અને જુલાઈ-સપ્ટે. ૧૯૭૨– ગુજરાતી જૈન સાહિત્ય: રાસ સન્દોહ', રચનાઓ', સં. ભોગીલાલ જ. સાંડેસરા.
હીરાલાલ ૨. કાપડિયા; ]િ ૬. જૈમૂકવિઓ: ૩(૧). [...] સંદર્ભ: ૧. ફૉહનામાવલિ, ૨. રામુહસૂચી; :૪૨ ૩. રાહસૂચી : ૧. સોમm[
]: તપગચ્છના જૈન સાધુ. સોમરિ.૨,દ.| દેવના શિષ્ય. ૪૫ કડીના ‘જીરાવલા પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. કૃતિ
માંથી મળતી માહિતી અનુસાર આ રચના સોમજયના શિષ્યની સોમ-૧
1: ૭૧ કડીના ‘સુદામાચાર” (મુ.)ના હોવા પણ સંભવ છે. કર્યા. ભાષા પરથી કતિ ઈ. પંદરમી સદીમાં રચાઈ હોવાનું મનાયું છે. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૧); ૨. મુમુન્હસૂચી; ૩. હેજેશાકૃતિ : મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાં- સૂચિ : ૧.
રિ.ર.દ.] ચરિત્ર, સં. મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૨૨. સંદર્ભ : ૧. પ્રાકૃતિઓ; ૨. ફાત્રિમાસિક,એપ્રિલ-જન ૧૯૩૭– સોમધ્વજL.
]: જૈન. સુક્ષેમકતિના શિષ્ય. ‘વીરસિહકૃત ઉષાહરણ', સં. ભોગીલાલ જ, સાંડેસરા પરિશિષ્ટ; ૧૫/૧૬ કડીની ‘શીલ-સઝાય/શીલ માહામ્ય-સઝાય’ના કર્તા. [] ૩. આલિસ્ટઑઇ: ૨;૪. ગૂહાયાદી.
સંદર્ભ: ૧. લહસૂચી, ૨. હેજેજ્ઞાસૂચિ : ૧. રિ.ર.દ.] સોમકીર્તિ [ ]: “પ્રદ્યુમ્નચરિત્રના કર્તા.
સોમપ્રભ: આ નામે ૨૯ કડીની ‘શત્રુજ્ય-ચૈત્યપરિપાટી’ અને સામસંદર્ભ: દેસુરાસમાળા.
[..દ.]
પ્રભાચાર્યને નામે ‘આદિનાથ-ફાગ' (ર.ઈ. ૧૬૩૪) તથા સોમપ્રભ
સૂરિને નામે ‘કિતક' (લે. સં. ૨૦મી સદી ચાલુ) મળે છે. આ સોમકુશલ : આ નામે ૫૫ કડીનું ‘શાંતિનાથ જિન-સ્તવન” (લે.ઈ.
કૃતિઓના કર્તા ક્યા સોમપ્રભ છે તે નિશ્ચિત થતું નથી. ૧૭૮૮) મળે છે. તેના કર્તા કયા સોમકુશલ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ: ૧. આકવિ : ૧; ૨. ગુસાઇતિહાસ: ૧, ૩. ગુસાપસંદર્ભ: હેજેજ્ઞાસૂચિ: ૧.
અહેવાલ: ૫–પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપસોમકુશલ-૧ (ઈ. ૧૬૭૮ સુધીમાં : તપગચ્છના જૈન સાધુ. હીર
ભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય', ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪. વિજ્યસૂરિની પરંપરામાં મેઘ/મહામુનિના શિષ્ય. ૨૧ કડીની ‘અવંતિ
પાંગુહસ્તલેખો; ] ૫. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–જેસલ
મેરકે જૈન ભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી, અગરચંદ સુકુમાલમુનિ-સઝાય’ (લે. ઈ. ૧૯૭૮)ના કર્તા. સંદર્ભ: ૧. પાંગુહસ્તલેખો; } ૨. મુપુન્હસૂચી; ૩. હેજેજ્ઞા
નાહટા; 3 હજૈજ્ઞાસૂચિ: ૧.
રિ.૨.દ.] સૂચિ: ૧.
રિ.૨.દ.] સોમમંડન(મુનિ) : આ નામે ૧૫ કડીની ‘જીવદયાકુલક (. સં.
૧૮મી સદી અનુ.) તથા ૧૦ કડીની નેમિનાથભાસ’ (લે. સં. ૧૮મી એમજાસોમકંજર ઈ. ૧૫મી સદી ઉત્તરાધ]: ખરતરગચ્છના સદી અન.) એ કતિઓ મળે છે. તેમના કર્તા કયા સોમમંડન છે જૈન સાધ. જયસાગર ઉપાધ્યાયના શિષ્ય. ૩૦ કડીની ‘ખરતરગચ્છ- તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. પટ્ટાવલિ' (ર.ઈ. ૧૪૫૮થી ૧૪૭૫ની વચ્ચે, મુ.) તથા કેટલાંક
સંદર્ભ : ૧. મુમુન્હસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. રિ.ર.દ.] આલંકારિક પદો (મુ.)ના કર્તા. કૃતિ: ૧. ઐકાસંગ્રહ; ] ૨. *વિજ્ઞપ્તિત્રિવેણી, સોમભૂતિ [ઈ. ૧૩મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છના જૈન સાધુ.
સંદર્ભ: ૧. આકવિઓ: ૧; ૨. ગુસારસ્વતો;] ૩.જૈમૂકવિઓ: જિનેશ્વરસૂરિના શિષ્ય. અપભ્રંશપ્રધાન ૩૩ કડીની “જિનેશ્વર૩(૨).
[.ર.દ.] સૂરિસંયમશ્રાવિવાહવર્ણન-રાસ/જિનેશ્વરસૂરિ-દીક્ષાવિવાહવર્ણન-રા
વિવાહલઉં' (ર.ઈ. ૧૨૭૫ આસપાસ, મુ.), ૧૩ કડીની“ ગુર્નાવલીસોમચંદ્ર : આ નામે ૧૭ કડીના ‘મિનિ બારમાસા મળે છે. તેના રેલયા', ૧૬ કડીની “જિનપ્રબોધ સૂરિણા-ચર્ચરી’ તથા ૧૨ કડીની કર્તા કયા સોમચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
જિનપ્રબોધ સૂરિણા બોલિકા'-એ કૃતિઓના કર્તા. સંદર્ભ : લીંહસૂચી.
રિ.ર.દ.] કૃતિ: જૈઐકાસંચય. ૪૭૪: ગુજરાતી સાહિત્યકોશ
સોનીરામ : સોમમત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org