________________
રચનાઓ ‘જૈન મરુ ગુર્જર કવિ ઔર ઉનકી રચનાએ એ વિનય- મુ)ની પણ રચના કરી છે. ઉપનિયુકિત દીપાલિકાક૯૫” (ર.ઈ.૧૨૬૯) સમુદ્રને નામે નોંધી છે, પરંતુ કૃતિને અંતે નામછા૫ “વિનય મળે એ સંસ્કૃતકૃતિ તથા ‘આનંદપ્રથમ પસક-સંધિ' એ અપભ્રંશકૃતિ છે અને ગછ કે ગુરુપરંપરાનો નિર્દેશ નથી. એટલે આ રચનાઓના કવિની અન્ય રચનાઓ છે. કર્તા પણ કયા વિનય છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ: ૧. તેરમચદમા શતકનાં ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્યો, સં. કૃતિ : ૧. જિસ્તમાલા: ૨. જૈકાસંગ્રહ, ૩. જૈકાસાસંગ્રહ; ૪. હરિવલ્લ મ ચૂ. ભાયાણી, ઈ. ૧૯૫૫; ૨. પ્રાન્તાસંગ્રહ : ૧; ૩. જેuપુસ્તક: ૧; ૫. પ્રાસંગ્રહ; ૬. સસન્મિત્ર(ઝ).
પ્રામબાસંગ્રહ : ૧; \_| ૪. ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક, ઈ. સંદર્ભ : ૧. જૈમગૂકરચના: ૧૨. મધુગૃહસૂચી. [...] ૧૯૭૫– શ્રી વિનયચંદ્રસૂરિકૃત ‘નેમિનાથ ચતુષ્યદિક’ એક બાર
માસી કાવ્ય', રમેશ મ. શુકલ; ૫. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬ વિનયકુશલ-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ ઈ. ૧૭મી સદી પૂર્વાધ]:
–‘વિનયચંદ્રકૃત બારવ્રતરાલ', મોહનલાલ દ. દેશાઇ. તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં લક્ષ્મીરુચિ
સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી એ. વિમલકુશલના શિષ્ય. ‘જીવદયા-રાસ’ (ર.ઈ. ૧૫૮૨)ના કર્તા. આ
વોરા, ઈ. ૧૯૭૬; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ૪. પ્રાકા
વોરા ૧ ઉપરાંત તેમણે ‘મંડલપ્રકરણ-સ્વીપજ્ઞવૃત્તિસહિત’ (૨. ઈ. ૧૫૯૬) તથા મંજરી: ૫. સંધિકાવ્ય સમુચ્ચય, સં. ૨. મ. શાહ, ઈ. ૧૯૮૦; | વિચારસપ્તતિકા-વૃત્તિ' (ર.ઈ. ૧૯૧૯) એ સંસ્કૃત ગ્રંથોની પણ દ. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈમૂકવિઓ : ૩(૧); ૮. લંહસૂચી. રચના કરી છે.
[...] સંદર્ભ:૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ] ૩. જૈગૂકવિઓ: ૩(૧).
રિ.ર.દ| વિનયચંદ્ર-૨ [ઈ. ૧૬૦૪માં હયાત: તપગચ્છના જૈન સાધુ.
- મુનિચંદ્ર પંડિતના શિષ્ય. ૬૮ કડીની ‘બારવ્રતની સઝાય (ર.ઈ.૧૬૦૪ વિનયકુશલ–૨ [ઈ. ૧૬૧૧માં હયાત] : જૈન સાધુ. ૩૫ કડીના
સં. ૧૬૬૦, ચૈત્ર સુદ ૬, સોમવાર)ના કર્તા. ‘ગોડી પાર્શ્વજિન-સ્તવન' (ર.ઈ. ૧૬૧૧)ના કર્તા.
સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). સંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ]
રિ.ર.દ] વિનયકુશલ-૩ [ઈ. ૧૭મી સદી ઉત્તરાઈ–ઈ. ૧૮મી સદી પૂર્વાધી: વિનયચંદ્ર-૩ (ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૮મી સદી પૂર્વાધી: તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરની પરંપરામાં વિબુધકુશલના
ખરતરગચ્છના જૈ સાધુ. જિનચંદ્ર-સમયસુંદરની પરંપરામાં જ્ઞાનશિષ્ય. ‘ચોવીસી' (ર.ઈ. ૧૬૮૯-૧૭૩૨ની મધ્યમાં)ના કર્તા.
તિલકના શિષ્ય. કર્મફળના સિદ્ધાંતનું ઉત્તમકુમારને ચરિત્ર દ્વારા સંદર્ભ : ૧. જૈનૂસારત્નો : ૧; \] ૨. જૈનૂકવિઓ: ૩(૨). માહાન્ય કરતા ૩ આધકારમાં વિભાજિત ૪૨ ઢાળ ન ૮૪૮ કડીના
‘ઉત્તમકુમારચરિત્ર-રાસ/ચોપાઈમહારાજકુમાર-ચરિત્ર' (ર. ઈ. ૧૬૯૬
સં. ૧૭૫૨, ફાગણ સુદ ૫, ગુરુવાર; મુ.) એમાંનાં અભુત અને વિનયચંદ/વિનયચંદ્ર : આ નામે હિંદી મિશ્ર ગુજરાતીમાં ૨૫ કડીની વીરરસનો નિરૂપણથી અને ઝડઝમકયુકત વર્ણ પોથી કવિની રોચક ‘બુઢ્ઢા ઉપદેશ પચ્ચીસી-સઝાય’ (ર.ઈ. ૧૮૧૮/સં. ૧૮૭૪, ફાગણ રાસકૃતિ બની છે. એમની ‘ચોવીસી' (ર.ઈ. ૧૬૯૬/સં. ૧૭૫૨, સુદ ૨, મુ.), ‘ચંદનબાલા ચોઢાળિયું' (ર.ઈ. ૧૮૨૯/સં. ૧૮૮૫, જેઠ ફાગણ સુદ ૫, મુ.) પણ એમાં પ્રવાસી તરીકે પ્રયોજાયેલા પ્રેમભાવસુદ ૭), ૧૧ કડીનું ચૈિત્રીપૂનમ-સ્તવન’ (લે.ઈ. ૧૮મી સદી અનુ.), સૂચક શબ્દો ને ઉગારોથી પ્રેમલક્ષણા ભકિતની અસર બતાવતી ૧૫ કડીની ચૌદ બોલસહિત ઋષભ શાંતિ-નેમિપાર્શ્વનાથ-જિન- હોવાને લીધે વિશિષ્ટ બની છે. “વીસી' (૨.ઇ. ૧૬૯૮(સં. ૧૭૫૪, નમસ્કાર ( સં. ૧૮મી સદી અનુ.), ‘પાર્શ્વનાથબૃહદ્ર-સ્તવન’ (લે. આસો સુદ ૧૦, મુ.), દેશીબદ્ધ ‘અગિયાર અંગની સઝાયો’ (ર.ઇ. સં. ૧૮મી-૧૯મી સદી અનુ.)-આ કૃતિઓ મળે છે. તેમના કર્તા ૧૬૯૯/સં. ૧૭૫૫, ભાદરવા વદ ૧૦, મુ.), ૪ ઢોળ અને ૩૬ કડીની કયો વિનયચાંદ વિનયચંદ્ર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. “જિનપ્રતિમાસ્વરૂપ-નિરૂપણસઝાય (મુ.), ૨૧ કડીનું ‘શત્રુંજયયાત્રા-સ્ત
કૃતિ : શ્રાવક સ્તવનસંગ્રહ: ૨, સં. પાનમલ ભૈ. શેઠિયા, ઈ. વન (૨.ઇ. ૧૬૯૯ પછી; મુ.) અને ૫ ઢાળ અને ૩૧ કડીની ‘કગુરુની ૧૯૨૩.
સઝાય; (મુ.) એમની અન્ય કૃતિઓ છે. જૈન ગૂર્જર કવિઓ'એ સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૧, ૨), ૨. મુપુગૃહસૂચી; ૩. હજૈન ધ્યાનામૃત-રાસ’ અને ‘મયણરેહા-ચોપાઈને પણ આ કવિની કૃતિઓ જ્ઞાસૂચિ: ૧.
ર..દ.| માની છે. પરંતુ તેમાં ‘મયણરેહા-ચોપાઈ’ અનોપચંદશિષ્ય વિનયચંદ્રની
છે. કવિની કૃતિઓની ભાષા પર રાજસ્થાની હિંદીનો પ્રભાવ વિનયચંદ્ર(આચાર્ય)-૧ [ઈ. ૧૩મી સદી ઉત્તરાર્ધ : જૈન સાધુ. વરતાય છે. રતનસિંહસૂરિના શિષ્ય. રાજિમતી અને સખી વચ્ચેના સંવાદ રૂપે ચાલતું ને ૩-૩ કડીના ઝૂમખાને લીધે વિશિષ્ટ સંયોજનવાળું ૪૦ ૧૩ કડીની “સ્થૂલિભદ્ર-બારમાસા (મુ.), ૧૫ કડીની “રહનેમિકડીનું ‘નેમિના ય-ચતુપદિકા-(મુ) એમાં અનુભવાતી રાજિમતીની રાજિમતી-સઝાયર(મુ.), ૯ કડીની ‘દુર્ગતિનિવારણ-સઝાયર(મુ.), ૧૩ ઉત્કટ વિરહવ્યથા અને એમાંનાં મનોરમ વર્ણનોથી ધ્યાનપાત્ર બાર- કડીની ‘નેમિનાથરાજિમતી-બારમાસા (મુ.) એ એમની હિન્દીમાં માસીકાવ્ય બન્યું છે. કવિએ ૫૩ કડીના ‘બારવ્રત-રાસ (ર.ઈ.૧૨૮૨; રચાયેલી કૃતિઓ છે.
૪૦૮ : ગુજરાતી સાહિત્યકોશ
વિનયકુશલ–૧ : વિનયચન્દ્ર-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org