________________
હરદાસ(નડિયાદા)–૨ [ઈ. ૧૯૮૪માં હયાત] : રામકબીર સંપ્રદાયની ઉદાધર્મશાખાના ભકત. જીવણદાસના શિષ્ય. સમાગમ” (૨. ઈ. ૧૮૮૪) ના કર્તા.
સંદર્ભ : રામકબીર સંપ્રદાય, ાન્તિકુમાર ભટ્ટ, ઈ. ૧૯૯૨,
[ર.સો.]
હરદાસ-૩ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ−ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ]: જૂનાગઢ પાસેના કુંતલપુર (કુતિયાણા)ના ક્ષત્રિય ભકત કવિ પિતા ભાણજી રણછોડજી દીવાનના આાિત. ગુરુ જાબીર કવિની ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન' (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, શ્રાવણ વદ ૮, બુધવાર) કૃતિ તથા ઉપલેટામાં રહેતા કવિના નાગર મિત્રે કવિને લખેલા પત્ર (ઈ. ૧૮૨૯૨. ૧૮૮૫, ૪ વદ ૧૩ને આધારે કવિ, ૧૯મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા એમ કહી શકાય. ‘સચિત્ર સાક્ષરમાળા’ ઈ. ૧૭૭૪ કવિનું જન્મવર્ષ નોંધે છે.
૧૩ કડવાં ને ૨૩૫ કડીનું ‘શિવવિવાહ’(૨.ઈ. ૧૮૧૫. ૧૮૭૧, શ્રાવણ સુદ ૩, રવિવાર; મુ.), વિવિધ રાગનિર્દેશવાળું ૮૧ કડીનું ‘દ્રપદીચીરહરણ-વ્યાખ્યાન’(મુ.), ૧૨ કડીનું ‘નૃસિંહાવતારવ્યાખ્યાન’ (મુ.) કવિની કથામૂલક કૃતિઓ છે. એ સિવાય ધોળ, ગરબી, તિથિ, મહિના, ચાબખા વગેરે પ્રકારનાં આશરે પચાસેક પદનુ, કિવએ રી છે. જ્ઞાનવૈરાગ્ય, માતાની ભક્તિ આ પાનાં મુખ્ય વિષય છે. કેટલાંક પર્સ હિદી અને પજાબીમાં પણ છે.
કૃતિ : ૧. હરદાસકાવ્ય, સં. દામોદર હીરજી જાગડ, (4); [] યોગવેદાંત ભરડાર, પ્ર. ગોવિંદજીભાઈ ગુરુર્ષોત્તમદાસ, ઈ. ૧૯૭૬ (ચાવી આ.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૩, ૨. ગુમાની;૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. સસામાળા. કિસ્સો..
હરદેવ(સ્વામી) ઈ. ૧૯૮૪માં હયાત] : આખ્યાનવિ. માધવપુર સિદ્ધપુરના રાસ ઔદીચ્ય બ્રાહ્મણ, પિતા મદેવ. માતા યશોદા જન્મ ખંભાતમાં. પાછળથી સુરતમાં નિવાસ. ગુરુનું નામ શ્રીદેહ હોવાની સમાપન, તેમનો અવવિા ઈ. ૧૮૦૮ સ. ૧૯૬૪, કારતક સુદ ૧ ને શનિવાર નોંધાયો છે, પરંતુ તે સંમતિ શાળતો
..
હરપાળ | કૃતિ : નકાસંગ્રહ.
Jain Education International
હરભુજી
કૃતિ : અભમાલા.
]: ‘હાલરુ’(મુ.) નામક પદના કર્તા.
[કી.જો.]
] : ૫ કઠીન ૧ પદ(મુ.)ના કર્યાં.
[કી.જો.]
હરસેવક/હારસેવક [ ]: જૈન સાધુ. ગુજરાતીરાજસ્થાનીમિશ્રા ભાષામાં લખાયેલા ૧ ઢાળ અને ૧૮૭ કડીના ‘મયણરેહા-રાસ/ચોપાઈ(મુ.)ના કર્તા. કૃતિને અંતે આવતી ‘વરસ ચીતરા માંહિ પતિ પરથી કૃતિનો ચોક્કસ રચનાસમય જાણી
શકાતો નથી.
કૃતિ : મણા-રાસ, પ્રા. ભીમસી માણેક—
સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો ચાહિત્યવિકાસ, વિધાત્રી એ. વોરા, ઈ. ૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૨;૩. ગુસારસ્વતો; ૪. દેસુરાસમાળા, ૫. ફાત્રૈમાસિક, જાન્યુ-માર્ચ ૧૯૬૬-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ૨. કાપડિયા; ૬. જૈગૂવો : ૧, ૩(૧). [પા.માં.]
હરિ−૧ [ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ] : દાતા હરિનો પંથ ચલાવતા વડોદરાના ઔદીચ્ય ટોળકિયા બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. ઈ. ૧૮૨૯ ૧૮૩૯માં હયાત હોવાનો ઉલ્લેખ મળે છે. તેમની પાસેથી ૧૭૬ કડીની ‘સંક્ષિપ્ત દશમલીલા’(મુ.), ૧૦ કડીનું ‘હાલરડું’(મુ.), કવિચત્ હિંદીની અસર ીનાં ત્રણથી જ કડીની કૃષ્ણવિષયક પદ(મુ, ૯ સાત વારનું પદ્મમુ.) તથા 'રૂકિમણીહરણ' જેવી કૃતિઓ મળે છે, કૃતિ : ૧. ગુકાદોહન (+સં.); ૨. નકાદોહન; ૩. બ્રુકાદોહન:૩ (+i); ૭; ૪. સાધુિ
સંદર્ભ : ૧. વિચરિત : ૩; ૨. ગુવતી પ્રાકૃતિઓ ૪. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦–‘ગુજરાતના પ્રસિદ્ધ તથા પ્રસિદ્ધ કવિઓનાં પ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો, છગનલાલ વિ. રાવળ] ૫. ગૂઢાયાદી. ૬. ફોહનામાં પરિ. [..]
For Personal & Private Use Only
હરિ–૨ [ઈ. ૧૮૬૪ સુધીમાં] : મેવાડા બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. ‘ઓખાહરણ’ (લે. ઈ. ૧૮૬૪)ના કર્તા. ર૧ અને આ કર્તા એક
હોવાનું અનુમાન થયું છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩.] ગૂહાયાદી. [ા.ત્રિ.]
સ્કંદપુરાણાંતર્ગત બ્રહ્માંતરખંડમાંના ‘ચંદ્રશેખરઆખ્યાન'ને આધારે રચાયેલા ૩૭ કડવાંના ‘શિવપુરાણ’ (૨.ઈ. ૧૬૮૪/સં. ૧૭૪૦, કારતક સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. આ જ કૃતિમાંથી તારવેલી 1.-૩ | ]: શિવભકત. અવટંકે ભટ્ટ. ‘સીમંતિની કથા (સામપ્રદેશથા)' અલગ રૂપે પણ મળી આવે છે. કલ્યાણબાના શિષ્ય હોવાની સંભાવના. ત્રણથી ૭ કડીનાં શિવપ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ' આ વિષને નામે ગમી-સ્તુતિનાં પદા(મુ.) તથા હર કડીની શિયની આરતી(મુ.)ના કર્તા. ઉમા-સંવાદ' કૃતિ નોંધે છે, પણ તે માટે કોઈ આધાર નથી.
કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. બુક્સેલર સાકરલાલ બુલાખીદાર, ઈ. ૧૯૨૩ (ત્રીજી આ.); ૨. નકાદોન
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજકાકીકત; ૩, ગુસારસ્વતો, ૪. પાંગુહસ્તલેખો; ૫. પ્રાકકૃતિઓ,,૬. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રતિ કાવ્ય, છગનલાલ વિ. રાવળ] ૬. વિસ્ટઓઇ : ૨; ૭. ગૂઢા યાદી; ૮, ડિકેટલોગબીજે; ૯. ડિટૉગગોવિ;૧૦, ફઢનામાવધિ : [કી.જે.]
[,[ત્ર.] હરિકલશ-૧ [ઈ. ૧૪મી સદી પૂર્વાધ] : ધર્મઘોષગચ્છના જૈન સાધુ. આનન્દસૂરિશિષ્ય અમરપ્રભસૂરિ (ઈ. ૧૨૮૪ આસપાસ)ના શિષ્ય. ૨૦ કોની 'ગુજરાત સોરઠ-તીર્થમાલા' (.ઈ. ૧૩૦૪ આસપાસ મુ.), ૧૩ કડીની આદીવ-વિનંતિ', ૧૩ કઢીની ‘કુરદેશ
૪૮૨ : ગુજરાતી સાહિત્યકોશ
હરદાસ(નડિયાદા)–૨ : હરિકલશ-૧
www.jainelibrary.org