SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થમાલા-સ્તોત્ર', ૯ કડીની ‘જીરાવલા-વિનતિ', ૧૩ કડીની ‘દિલ્લી હરિશ્ચન્દ્ર : આ નામે ૫ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (લે. ઈ. ૧૭૦૭) મેવાનિદેશ-ચૈત્યપરિપાટી', ૨૨ કડીની ‘પૂર્વદક્ષિણદેશ-તીર્થમાલા’ અને મળે છે. તેના કર્તા કયા હરિશ્ચન્દ્ર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. ૧૧ કડીની ‘બાગડદેશ-તીર્થમાલા-સ્તોત્ર'ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી. [૫.માં.] કૃતિ: સ્વાધ્યાય, સપ્ટેમ્બર ૧૯૭૭– ગુજરાત સોરઠદેશ-તીર્થમાલા', સં. અગરચંદ નાહટા, અનુ. જયન્ત ઠાકર (સં.). હરિશ્ચન્દ્ર-૧ સંભવત: ઈ. ૧૬૪૧માં હયાત]: જૈન સાધુ. ભાનુચંદ્ર સંદર્ભ : જેમણૂકરચનાઓં : ૧. [પા.માં.] ઉપાધ્યાયના શિષ્ય. ૧૪ કડીના “મોઢેરાપાર્શ્વનાથ સ્તવન” (ાં મવત: ૨.ઈ. ૧૬૪૧/સં. ૧૬૯૭, વૈશાખ સુદ ૮,-; મુ.)ના કર્તા. હરિકલ-૨ [ઈ. ૧૫૧૬ સુધીમાં : ધર્મઘોષગછના જૈન સાધુ. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [પા.માં.] જયચંદ્ર જયશેખરના શિષ્ય. ‘ભુવનભાનુકેવલિ-ચરિત્ર-બાલાવબોધ’ (લ. ઈ. ૧૫૧૬)ના કર્યા. તેઓ હરિકલશ-૧ છે કે તેમનાથી ભિને હરિદાસ : આ ન મે કેટલીક આખ્યાનક૯પ લાંબી કૃતિઓ અને પદ તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. જેવી ટૂંૌ રચનાઓ મળે છે. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગ- ‘સુધન્વાખ્યાન' (ર.ઈ. ૧૬૭૮)ને હરિદાસ–૨ની કૃતિ માનવનું ના પ્રમુખ મુનિશ્રી પુનવિજયજીનું ભાષણ-પરિશિષ્ટ':] ૨. વલણ છે, પરંતુ 'કવિચરિત’ અને ‘ગુજરાતના સારવત' આ જેમૂવિઓ : ૩(૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુમુગલસુચી; ૫. લીંહ- કૃતિને અજ્ઞાત હરિદાસની ગણે છે. ૩૦૫ કડીનું ‘તુલસી-મહાભ્ય” સૂચી; ૬. હજૈજ્ઞાસૂચિ: ૧. પિ.માં.] (મુ.), ‘ભકતમહિમા’, ‘એકાદશી-કથા', (ર.ઈ. ૧૫૯૭) એ કૃતિઓ કયા હરિદાસની છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. હરિકીશન ]: ‘આત્મબોધનાં પદ'ના કર્તા. એ સિવાય ‘રામજીના બારમાસા’ (લે. સં. ૧૭મી સદી), દાણ‘પ્રાર્ચન કવિઓ અને તેમની કૃતિઓ’ કર્તાનામ હરિ, પિતાનામ લીલા', 'વનયાત્રાનું ધોળ(મુ), ‘કાલિકામાતાનો ગરબો (મુ.), કીસન અને વતન નડિયાદ નેધે છે. પણ એની પાછળ કોઈ ચોક્કસ વલ્લભાચાર્ય અને ગોકુલનાથની સ્તુતિ કરતાં ધોળ અને પદ(મુ.), આધાર નથી. પ્રેમસંબંધી દુહા, ભકિતવૈરાગ્યનાં પદ, ૧૦ કડવાંની ‘કપિલ-ગીતા” સંદર્ભ: ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [.ત્રિ] (લે. ઈ. ૧૮૫૧), ૬૯ કડીનું ‘ચોર્યાશી વૈષ્ણવનું ધોળ’ (લે.સં. ૧૯મી સદી), ૧૦૦ ગ્રંથાગનો “સીતાસ્વયંવર’ (ર.ઈ. ૧૬૪૭) તથા હરિકૃશલ [ઈ. ૧૫૮૪માં હયાત] : જૈન. કુમારપાળ-રાસ’ (ર.ઈ. જૂનાગઢની વૌષ્ણવ હવેલીના કોઈ ગોસ્વામીના લગ્નને વિષય ૧૫૮૪)ના કર્તા. બનાવી રચાયેલો માંડવો (લે.સં. ૧૮૬૭)-એ કૃતિઓ મળે છે. તેમના સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. શિ.ત્રિ.] કર્તા પણ કયા હરિદાસ છે તે નિશ્ચિત રીતે કહી શકાતું નથી. ‘વંશવેલી' નામની આ નામે મુદ્રિત રૂપે મળતી કૃતિ કોઈ અર્વાહરિકપણ ઈિ. ૧૮મી સદી પૂર્વાધી: અખાની પરંપરાના જ્ઞાનમાર્ગી ચીન કવિએ આ નામે ચડાવી હોવાની સંભાવના છે. કવિ. લાલદાસના શિષ્ય. અમદાવાદના વતની. જ્ઞાતિએ વિસનગરા કૃતિ: ૧. નરસિંહ મહેતાના કોયડાનો ઉકેલ, પ્ર. ગુજરાતી નાગર. અવટંકે દવે. તેઓ ઈ. ૧૭૨૫માં હયાત હોવાનું નોંધાયું છે. પ્રિન્ટિગ પ્રેસ, ઈ. ૧૯૩૩; ૨. નકાદોહન; ૩. પ્રકાસુધા : ૨; ૪. ગુરુમહિમા તથા આત્માનુભૂતિનું ગાન કરતાં ત્રણથી ૪ કડીનાં ૨ બુકાદોહન : ૭, ૮; ૫. ભકતકવિ દયારામ વિરચિત શ્રી વૃજવિલાસાપદ(મ.)ના કર્તા. ‘અખો અને મધ્યકાલીન સંતપરંપરા’ કણજી અને મૃત, ૫, ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, ઈ. ૧૯૩૩; ૬. ભજનસાર :૨; પ્રસ્તુત હરિકૃષ્ણને એક માને છે. જુઓ કૃષ્ણજી. ૭. ભસસિધુ. કૃતિ : ૧. અસપરંપરા (રૂં.); ૨. પ્રાકાવિનોદ : ૧. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસારસ્વતો; ૩. પાંગુહસ્તસંદર્ભ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, લેખો; ૪. પુગુ સાહિત્યકારો; ૫. પ્રાકૃતિઓ; ૬. બધેકાશાઈ બનાઈ. ૧૯૭૫. ચિ.શે. વટ, ;]૭. આલસ્ટઑઇ : ૨, ૮, ગૂહાયાદી; ૯. ડિકેટલૉગબીજે; * ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. ફૉહનામાવલિ; ૧૨. રાહસૂચી : ૧; ૧૩. હરિખીમ [ઈ. ૧૭૪૦માં હયાત]: ગુરુ ગેબીનાથ એવો નામોલ્લેખ હજીજ્ઞાસૂચિ : ૧. મળે છે તે કોઈ વ્યકિતનામ જ હશે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ કવિએ ૫૨ કડીની ‘બારમાસી' (ર.ઈ. ૧૭૪૦) તથા હરિદાસ-૧ [ઈ. ૧૬મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વિઠ્ઠલ૧૭ કડીની ‘તિથિ’(મુ.) એ કૃતિઓ રચેલી છે. તિથિ’ કેટલેક સ્થાને નાથજી (ઈ. ૧૫૧૬-ઈ. ૧૫૮૬)ના સમકાલીન અને વલ્લભાચાર્યના ખીમસ્વામી કે ખીમસાહેબને નામે મુકાયેલી છે. ભકત. કૃતિ : ૧. ભાસિંધુ; ૨. રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછા- સંદર્ભ: પુગુસાહિત્યકારો. રિસો.] રામ મોતી, ઈ. ૧૯૮૯. સંદર્ભ : ૧. કવિચરિત:૩;] ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી;૪. હરિદાસ-૨ [ઈ. ૧૫૮૧માં હયાત : ખંભાતના વાળંદ. પિતાનું ફોહનામાવલિ: ૨. [રસો.] નામ લહુઆ. હરિકવ-૨ : હરિદાસ-૨ ગુજરાતી સાહિત્યકોશ: ૪૮૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy